SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા. ખંડ પહેલે. ૪ ૧૧ ૧૭ પ્રકરણ ગ્રંથને વિષય. મંગલાચરણ-બ્રહ્માદિ દેવેમાંના ગુણ દેવને નમસ્કાર. જૈન દૃષ્ટિએ જગત• .. ••• .. • અનાદિકાળનો આ સૃષ્ટિ છે-અવસર્પિણ-ઉત્સર્પિણી કાળના છ છ વિભાગવાળી (ઉતારતા–ચઢતા કાળના વિભાગવાળા) આ અવસર્પિણીના ત્રીજો વિભાગના અંતમાં, સાતમા કુલકર નાભિરાજ, તેમના પુત્ર શ્રી ઋષભદેવ, તે જૈનોના પહેલા તીર્થકર. જેના તીર્થકરોની ઉત્પત્તિને સમય-- ૪ પિરાણિક અને વૈદિક દષ્ટિએ જગત- ૧ થી ૬૩ સુધી. (૧) પ્રથમ નારાયણ–પછી બ્રહ્મા, તેમાંથી સનકાદિક પાંચ. બ્રહ્મા તપ તપ્યા, સિદ્ધિ ન થતાં ક્રોધ, પછી મહાદેવજી થયા, તેમનાથી જગત ભક્ષક ભૂતાદિ થતાં બ્રહ્માજી વિસ્મિત થયા. (કૂર્મ પુરાણે) . . ' (૨) કૃષ્ણના જમણા હાથથી વિષ્ણુ, ડાબાથી શિવ, નાભિથી બ્રહ. એ ત્રણ થયા પછીથી સૃષ્ટિ (બ્રહ્મ વૈવર્તે) (૩) સુષ્ટિની આદિમાં–પ્રથમ શિવ, તેમના ડાબા હાથથી વિષ્ણુ-લક્ષ્મી, જમણાથી બ્રહ્મા-સરસ્વતી, પ્રકૃતિથી મહત્ત્વાદિ, પછી બધી સૃષ્ટિ. (શિવપુરાણે) (૪) આદ્યશક્તિ કાળી, તેનાથી શિવ અને શકિત, પછી વિષ્ણુ અને વિષ્ણુ શક્તિ, પછી બધી સુષ્ટિ.(દેવીભાગવતે) બીજે ઠેકાણે-શકિતથી ત્રણ ઈડાં તેમાંથી બ્રહ્માદિક ત્રણ છે. (૫) કોળીઆના જાળાની પેઠે-અવિનાશીથી સૃષ્ટિ ઉત્પન થઈને પછીથી તેમાં સમાઈ જાય. (મંડૂક ઉપનિષદમાં ) છે (૬) પ્રથમ અંધકારજ હતા, તેને નાશ કરી સ્વયંભૂએ જલ ઉત્પન્ન કરી તેમાં બીજ નાખ્યું, તેનું ઈંડુ, તેમાં બહા, કરડે વર્ષ રહી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy