________________
૧૩૮
- તત્ત્વત્રયી—મીર્માંસા
ખંડ ૨
કે-એક પુરૂષથી પણ રચાયા નથી, તેથી બ્રહ્માના નામ ઉપર ચઢાવી પેાતાની કૈટલીંબધી સત્યતા-પ્રગટ કરી બતાવી? જેમ જુદા જુદા પુરાણકારાએ સ્વછ ંદપણાથી બધા ઇતિહાસના અંગાડા કરી, બધાં પુરણા વ્યાસ જીના નામ ઊપર ચઢાવી, પાતે નિષણ રહેવાના ઉપાય શોધી કાઢયે તેજ પ્રમાણે હાલ વેદોના પણ સ્વાથો સત્ય વસ્તુ કર્યાં છે ? જે છે તે પાછલથો ખીજાના ગ્રંથમાંથી ઉમેરાયલું છે. પરંતુ વૈકામાં વાસ્તવિક રૂપની સત્યતા રહેતી ન હતી.
લાકાએ કરેલા છે. સ
વિવિધ જ્ઞાન માલા મણકા ૩૩ મો. પૃ. ૩ માં જીવે.
'
“ વાસ્તવિક ઋગ્વેદ જે મનુષ્ય સમાજની શૈશવાવસ્થામાં રચાએલે હતા તેમાં કાંઇ સ ંશય નથી. ”
વેદમાં અજ્ઞાનાવસ્થાને લીધે કુદરતની પૂજા હતી ”. -એજ મચ્છુકા ૩૩ માના—પૃ. ૧૪ ૧૫ થી જીવા..
“ સ્વભાવની આરાધનાજ વેદના ખરા ધમ છે. વૈદિક ઋષિએ સ્વાભાવિક અનુરાગની સાથે જગતના શ્રેષ્ટ તથા પ્રસાવશાલી પદાર્થોની અના
વૈશ્વિક કલાક સુચ
અચલા, વરૂણ વતાજ વેદના પ્રધાન દેવતા અને સ્તુતીથી પિરપૂણૢ છે.
""
આ બધા દેવતાની
( છું. ૧૫માં ) · ઇતિહાસ વાંચવાથી આવું જણાય છે કે-મનુષ્ય જાતિના અજ્ઞાન તથા અસભ્યાવસ્થામાં આવી પ્રાકૃતિક આરાધનાજ બહાળી ચાલે છે. વેદમાં-ઇંદ્ર, અગ્નિ, વરૂણ આ ત્રણ દેવતાસ પ્રધાન રૂપે ગણાયેલા છે. આ ત્રણ દેવતાની આરાધના સૂચક Ôાત્ર વેદમાં ઘણાં ખરાં જેવામાં આવે છે. બીજા દેવતાઓની આરાધના અને તે સમ’ધી ત્રણન ઘણું નથી, તેઓનાં નામ— જેમકે- ઉષા, મરુદ્ગણુ, અશ્વનીય સૂર્ય, પૂષા, રૂ, અને મિત્ર. ઋવેદના પહેલા અષ્ટકમાં જે એકસાનેતેર સૂક્ત છે તેમાંથી ૩૭ સૂક્ત અગ્નિ દેવતાના વિષે છે. ૪૫ ઈંદ્ર દેવતાના વિષે છે. ખીજા ૧૧ ઈંદ્રના અનુચર મફ્ણુના વિષે છે. ૧૧ અશ્વિના ઉપર છે. ૪ ઉષાના ઉપર છે. અને બાકીના ચાર વિશ્વેદેવા અર્થાત્ સમસ્ત દેવતાના ઉપર રચેલા છે. ’’
વૈદિક મતેપણ ઈંદ્રાદિક દેવા અજન્માન્તા નથીજ.
“ વામાં મુખ્ય ઈંદ્રાદિક તેત્રીશ ( ૩૩ ) દેવતાઓની સ્તુતિએ અને પ્રાથનાએ પ્રાચે આ લાકના સુખનાજ માટે કરવામાં આવી જનાય છે, જીવે
1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org