SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1052
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તત્વગયી–મીમાંસા. ' ' ખંડ ૨ છે. ૩. સત્વ-વરતુને ધર્મ છે, તેને જે સ્વીકાર ન કરીએ તે ખર વિષાણુની પેઠે રતુમાં વડુત્વ જ નહી રહેશે. એટલા માટે વસ્તુ સત છે તેમજ સત્વની પિઠે તેમાં વધુમાં કથંચિત્ અસત્વ પણ છે કારણકે-જે પ્રમાણે સ્વરૂપાદિની અપેક્ષાથી વસ્તુમાં સત્વ અનિષ્ટ નથી, તેજ પ્રમાણે જે પર પાદિથી પણ અનિષ્ટ ન હોય તે વસ્તુના પ્રતિ નિયમ ને વિરોધ થશે. - આથી સ્વરૂપાદિની અપેક્ષાથી જેમ વસ્તુમાં સત્વ ઈષ્ટ છે, તેમ પરપાદિકથી નથી એને તાત્પર્ય એ થયો કે-વાદિની અપેક્ષાથી વસ્તુમાં સવ અને પરપાદિની અપેક્ષાથી અસત્વ, આથી અપેક્ષા કૃત ભેદથી સત્વાડ સત્વ બને જ વસ્તુમાં વિના કેઈ વિરોધથી રહ્યાં છે ૪ (વિદ્યાનંદ સ્વામી) (૪) વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપથી સત અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલર ભાવ રૂશી અસત્, આથી સત્ અને અસત ઉભય રૂપ છે અન્યથા વાસ્તુત અભાવને ઘટાદિ રૂપે વસ્તુના અભાવને પ્રસંગ થશે. અર્થાત જે પ્રમાણે સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાથી વસ્તુ છે, તે જ પ્રમાણે જે પર દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવ રૂપથી પણ વસ્તુ સત્ જ હોય તે ઘટાદિ વસ્તુ જ નથી કરી શકતી કેમ કે તે પિતાના સ્વરૂપની પેઠે પિતાનાથી ભિન્ન પર દ્રવ્યાદિ રૂપથી પણ સ્થિત હે છે. તેમજ પર દ્રવ્યાદિ રૂપથી ઘટાદિ પદાર્થ જેમ અસત્ છે તેમજ સ્ત દ્વવ્યાદિ રૂપથી પણ અસત્ થઈ જાય તે ઘટાદિ પદાર્થ ગદર્ભ સીંગની પેટે તુછ જ કરશે (આથી સાપેક્ષપણાથી વધુ સદ સદ્દ રૂપ જ વીકાર કરવી જોઈએ. ...' ३ सत्र सत्वं वस्तु धर्मः तदनुपगमे वस्तुनो वस्तुत्वाऽयोगात् , खरविषाणादिवत् । तथा कवि हसावं स्वरूपादिभिरिव पररूपादिभिरपि वस्तुनोऽसत्वानिष्टौ प्रति नियतस्वरूपाभावात् । થતુ પ્રતિનિયમ વિરોધાતા (રાઇ રહ્યી 1 વરિછેદ . ૧૨૬ ). * ततः स्यात् सदसदात्मका: पदार्थाः सर्वस्य सर्वाकरणात् । नहि घटादिवत् क्षीरायाहरण लक्षण,मर्थ किया कुति घटादि ज्ञानंवा । तदुभयात्मनि दृष्टांतः सुलभः, सर्वप्रवादिना स्वेष्टतत्वस्य स्वरूपेण सत्वेऽनिष्ट रूपेणासत्वेच विवादाभावात् तस्यैव च दृष्टांतोपपत्तेः । (अष्ट. स. पृ. १३३) , ३ . स्वरूपाद्यपेक्षं सदसदात्मक वस्तु, न विपर्यासेन तथाऽदर्शनात् सकलजनसाक्षिकं हि स्वाषादिचतुष्टया पेक्षया सत्वस्य पररूपादि चतुष्टापेक्षया चा सत्वस्य दर्शनं तद्विपरीत प्रकारेण चा दर्शक वस्तुनीति तत्प्रमाणतया तथैव वस्तु प्रत्तिपत्तव्यम् ॥ ( अष्टसहश्री. पृ. १३५) (ઇ) ચત સ્તનું વરવ્ય-ક્ષેત્ર- - માન સર્વત, વર દ્રવ્ય-ક્ષે--મારरूपेष बाऽसत् । ततश्च सञ्चाऽसच्च भवति अन्यथा तदऽभाव प्रसंगात् ( घटादिरूपेण वस्तुनोऽभाव प्रसंगात् ) इत्यादि । ( अनेकांत जय पताका ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy