________________
પ્રકરણ ૩૮ મું.
દયાવાન ચાલિ શુકે તે અધર્મી, યુગ પુ ૩૫૩
હવે લેખનાં અંતમાં જણાવ્યું છે કે ઉપરના સંશોધનમાં કવચિત ભળતા, કવચિત્ શય, ક્વચિત્ સંભાળ્ય. કવચિત્ અનુમાન પ્રાપ્ત, કવચિત પુરાણુ લખ્યું, અને કવચિત્ ઇતિહાસ સિદ્ધ પાઠ ગાઠવ્યા છે. તે એટલાજ ઉદ્દેશથી કે જોઈએ યુનવુાળની ગૂચ ચાડી કે ઉકેલે છે ? મેાતીની લિપ્સાએ દરિયામાં ડુબકી મારનાર મરજીવાની મુઠીમાં લેાકેા કહે છે તેમ અધારે અજ વાળું કરનાર એક પણ રત્ન આવે તે શ્રમ પાણીમાં ગયા ન કહેવાય. ” કેશવલાલ હ દુરાય. ધ્રુવ
॥ ઇતિ જૈનોના લિચૂક વિષે યુગપુ॰ ની ભવિષ્ય વાણી. (૮)
પંડિત કેશવલાલ ભાઈએ યુગપુરાણને વિચાર કરીને બતાવ્યા, ઘેાડું' પણ લખીને બતાવું છું.
ગ સહિતાના અન્તમાં-યુગપુરાળ નષ્ટ, ભ્રષ્ટ જેવું લખાયુ' તેથી એ ભવિષ્યવાણી પાછળથી કેઇ પંડિત માનીએ લખી હેાય એવું અનુમાન ન કરી શકાય ?
બીજી વાત-યજ્ઞકર્મોના ધ્વંસ કરવાની વૃત્તિવાળા, અધર્મી, ભ્રષ્ટ બુદ્ધિવાળા, શાલિજીક રાજા થશે. એ ભવિષ્યવાણી નિ:પક્ષપાતવાળી છે ? કદાચ ચજ્ઞમાં હામાતાં નિરપરાધી જીવા ઉપર દયા થતાં તેમના બચાવ કરવા પ્રયત્ન કરેલા હોય તેટલા માત્રથી અધર્મી અને ભ્રષ્ટ બુદ્ધિના કહી શકાય ખરા કે ? વૈવાવિનિવિજ્ઞાન્ચેન ’. એ ગીત ગેરવિંદના વાક્યમાં બુદ્ધને ભગવાન મતાન્યા છે પણ વેદની હિંસા નિંદતાં નિદ્યા નથી. તે પછી તમે તેમને ભ્રષ્ટ શાથી લખા છે?
આજે વમાન કાળમાં-જીવાના ધાતકાને શુદ્ર તરીકે ઘણા લેાકે માનશે અને કહી પણ દેશે. અને તનિષ્કમાં રહેનારા, જીવાના રક્ષકોને, લા પૂજ્ય કહે અથવા માને તેમાં યુગપુરાણવાળાને ખુ ંચવા જેવું શું હતું ?
આ યુગપુરાણુને લેખક કાઈ ૫નખી હાવા સંભવે છે. કારણ જૈન સાધુઓને પૂજ્ય કહેવાની પ્રથા પંજાખમાં આજસુધી ચાલુ છે.
આગળ જણાવ્યું છે કે-“ ધ પણે સંસારીનું ખાઇ ખલાસ કરશે. ” છે ખરી ? વૈશ્વિક મતના લાખા સાધુ તેમનાથીજ ઘણા માલદાર બનેલા
45
લાભનું મિષ પેાકારતા સ્થવિરા નિયઆ ભવિષ્યવાણી નિઃપક્ષપાતપણું સૂચવે કે જે ગૃહસ્થેાથી નિર્વાહ કરનારા અને તેમાં આટામાં લૂન જેટલા પણ નહી જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org