SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1067
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું ૩૬ સુ અનેકાંતવાદોં પંડિતાના જયઘોષ, ૩૩૫ છે. અર્થાત જૈન સિદ્ધાંત.સિદ્ધ થયા. કારણ કે તે કહે છે. કે વસ્તુ, અનેકાંત છે. ’ તેને કોઇ રીતે ભાવરૂપ કહે છે, અને ફોઇ રીતે અભાવરૂપ પણ કહે આવીજ રીતે કઈ આત્માને ', 6 કહે છે. ત્યારે હવે કહેવું જ શું? અનેકાંતવાદે સ્થાન કોઇ આત્માને જ્ઞાનસ્વરૂપ” કહે છે, અને કોઇ જ્ઞાનાધારસ્વરૂપ મેળવ્યું. એવી રીતે જ્ઞાનને કાઇ ‘ દ્રવ્યસ્વરૂપ ’ માને છે; તે કાઇ ‘ ગુણુસ્વરૂપ. કાઇ જગતને ભાવસ્વરૂપ કહે છે, તે કાઇ ‘ શુન્યસ્વરૂપ' ત્યારે તેા અનેકાંતવાદ અનાયાસે સિદ્ધ થયે. ” Co 4133553 (૨) આવીજ રીતે ‘ચિત્રમય જગત્’ નામના માસિકના વર્ષે ૧૧ માના સ. ૧૯૨૫ ના ડિસેમ્બર માસના અંકમાં જૈનસિદ્ધાંત્ત નામના લેખમાં મહાશય લક્ષ્મણુ રઘુનાથ ભીડે લખે છે કે-“ અનેકાંતવાદ ઉપર જણાવેલી અનાઘ ન તત્ત્વની માલિકા વાંચતાંની સાથેજ અદ્વૈતવાદ જૈન સિદ્ધાંતને અમાન્ય છે એ દેખાઇ આવે છે, સાયુજ્ય મુક્તિ માનનારા દ્વૈતવાદ પણ તેને તેટલાજ મમાન્ય કારણ મેાક્ષ એટલે જીવાત્માએ શુદ્ધાત્મતત્વમાં લીન પણ માને છે. જગતના મિથ્યાત્વ સ ંબંધે પણ તેમના વિચાર સરણી આવીજ એમ જનિએ 132 છે. થવું,. સાપેક્ષ છે. મિથ્યા શબ્દોનો અર્થ શંકરાચાયની વધુ અસત્ય કિવી ‘પણ હંમેશાં બદલનાર અંતઃએવ ભ્રામક એવા કરે છે. અથાત્ જગન્મિથ્યા એટલે જગત એ નીજ, અઢાય કિવા આંતક છે' એમ નહીં, પણ પણ તે ભ્રામક ભ્રામક છે, દવા હમેશા અના K એવા અથ છે. આ સક્ષેપ વિચાર પદ્ધતિને અનેકાંતવાદ” એમ કહે છે. અનેજ મંદલનાર છે અતા-ધમા ચર્િ માથે લોડયમનેાન્ત એટલે જેમાં અનેક ધર્મ છે તે, આવે. એકાંગી ઉત્તર એ કયારેય પણ અપૂણુ જ હાય છે. ક્રાણુ પણ વસ્તુ હમેશાં એકજ અવસ્થામાં રહેતીજ નથી તેથી ઉત્તર ક્રિવાતનો કયારેય કરી શકાય છે. પણ સાપેક્ષ અને તેથીજ અનેકાંગી હેાયુ. આ વર્ણન સાત માં ધ્રુવ આ ચાર આ તેથી એ પદ્ધતિને સમલગી પણ કહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, અપેક્ષા વડે કાઇ પણ વસ્તુનું વર્ણન કરવું BLUE GE છે. કાઇ પણ એક વસ્તુ સખ પે ખેલતાં આ આપેક્ષા ચતુષ્ટયાનુસાર વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવું એ પહેલા પ્રકાર, (૧) શ્રીજી એકાદ વસ્તુના ઉપલા અપેક્ષા ચતુષ્ટયાનુસાર અસ્તિત્વની દષ્ટિએ પહલી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કેહવું એ બીજો પ્રકાર, (ર) કાઇ પણ વસ્તુને માટે બીજી એ વસ્તુના સાપેક્ષચતુષ્ટયાનુસાર અસ્તિત્વ કિવા શુન્યવ કહેવું એ ત્રીજો પ્રકાર, (૩) કોઇ પણ વસ્તુની બાબતમાં અન્ય બે વસ્તુના સાક્ષેપ ચતુષ્ટયાનુસાર એકદમ ઉત્તર આપવા શકય હાવાથી અનકેતન્ય છે આ ચાયા પ્રકાર, (૪) કઇ વસ્તુને માટે બીજી એ વસ્તુઓની દૃષ્ટિએ ખેલવું અશકય, પણ C_FI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy