________________
૨૦૦ . ' તત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨ ની સિદ્ધિ થાય, નહી તે ત્રણ કાલમાં પણ એકાંત અદ્વૈતની સિદ્ધિ નહી થાય. દ્વત છે તેણેજ પાછલ અકાર મૂકી શકાશે
' (૩) ઉજજયના ભટ્ટ ભાસ્કર દૈત મતની સિદ્ધિ કરવા જતાં, પોતે જ અદ્વૈત મતમાં ફસી ગયા. તેનું કારણ જોતાં તેમને વેદમાંથી પણ સત્ય વસ્તુ નહી મળેલી હશે, જે વેદનું અધ્યયન કરીને સત્ય વસ્તુ મેળવેલી હોત તે સ્વામીજીના એકાંત રૂપ અદ્વૈત મતના દુરાગ્રહમાં શું કરવાને ફસતા? પ્રેત અને અદ્વૈતનું સ્વરૂપ અમે ઉપર બતાવી ગયા છે ત્યાંથી વિચાર કરીને જુવે સત્યા સત્યને નિર્ણય પો આપ થઈ જશે. તેઓ કેઈ બીજા કારણથી ફસ્યા હોય તે તેમની ગતિ તેઓ પોતે જાણે તે ખરી? " (૪) વાહિક દેશના જૈનધર્મના પંડિતેના માટે, અને બૌદ્ધોના માટે શંકરદિવિજ્યમાં ઉચ્ચામાં ઉંચા શબ્દ જે વાપર્યા છે તે તેમના પંડિતપણાને અને તેમના જાતિકુલને ખરેખર શોભાવે તેવા છે. '
પ્રથમ જેનોના તો લખ્યા છે તે જૈનોની માયત્તા પ્રમાણે યથાર્થ છે.
એટલે દેહ તેટલે જીવ જેનોની માન્યતા પ્રમાણે બરાબર છે તેના ઉપર દિગવિજ્યમાં જેટલી કુતર્કો કરી છે તે તેમની પંડિતાઈને લાંછન લગાવને ઉન્મત્તપણાનું ભાણ કરાવે છે. જેનોને “સ્યાદ્વાદ” યથાર્થ રૂપે સ્વામી સમજ્યા હેત તે જાંગુલીમંત્રથી જેમ સપનું જોર રહેતું નથી તેમ સ્વામીજીને પિતાની પંડિતાઇને ઉન્માદ પણ રહેતો નહી. કારણકે આધુનિક સમયના સદ્દબુદ્ધિના પંડિતે તે સ્યાદ્વાદના મંત્રથી નિ છઘપણાથી પિતાના માથાં ધુનાવી રહ્યા છે. તેમાં પ્રભાવ તે સ્યાદ્વાદના મંત્રનેજ છે અને તે પંડિતાની સદ્દબુદ્ધિને પણ છે.
ગ્ય વસ્તુને જ એગ્ય વસ્તુના વેગે એપ ચઢે પરંતુ અગ્ય વસ્તુને ન ચઢે જો કે તે સદ્દબુદ્ધિના પંડિતેના વિચારે ઘણુ ઠેકાણે પ્રસિદ્ધ થએલા છે તે પણ ન્ય સ્થાનની પુસ્તી કરવા કિંચિત્ ટુક માત્રથી લખી જણાવું છું.
(૧) પ્રથમ મૂલના ગ્રંથકારે-જેનોના સ્થા દ્વાદને તદ્દન અયોગ્ય બતાવી તુકારી કાઢે છે. પરંતુ આધુનીક પંડિત કે જે ટીપન કરવાવાળા છે તેમને . ચિખે એખું કહી દીધું છે કે આ સપ્ત સંગીઓથી પ્રત્યેક પદાર્થોમાં ગમે તેવા બીજા પણ પરસ્પર વિરુદ્ધ ધર્મોના સમાવેશ થાય છે.
અર્થાત્ આ સપ્ત સંગીમાં કઈ જાતને વિરોધ નથી રહેતે છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org