SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ s રથને વિષય. સૂર્યની મારફતે મુસાફરી, છાયા પાછળ સૂર્ય અશ્વમૂત્તિ, યાજ્ઞવલ્કયને યજુર્વેદ આપો ત્યારે સૂર્ય અસ્વરૂપે, આથી ઘોડે સૂર્ય પ્રતિનિધી ચણા હોય એવાં અનુમાન છે. ૧૪૩ પ્રાચીન વેદના સૂકતમાં યજ્ઞનું નામ છે. અમાસ–પૂર્ણિમામાં અનુષ્ઠિત હતા. અસંખ્ય યજ્ઞોમાં–રાજસૂય, અગ્નિહોત્ર, અવમેધ, સેમયા, નરમેધ, મેટા છે. અશ્વમેધ આર્યોના પૂર્વવાસસ્થાનના રૂપે છે. (વિવિધ જ્ઞાનમાળા. . ૭. યજ્ઞાનુષ્ઠાન એ વેદપંથીનું પ્રધાન પણું છે. ડી સંકીર્ણતા છે. દેના માટે દ્વવ્યને ત્યાગ તે યજ્ઞ, ત્રણે વેધના મંત્રો વપરાતા માટે | વેદનું બંધારણ યજ્ઞ માટે. (યજ્ઞરહસ્ય. પૃ. ૧૬ ૧૭ ) દેવો હલ્ય ભેજનની, પિતૃઓ સ્વધા ભેજનની રાહ જુવે છે. દેવપિતૃઓના ઋણથી મનુષ્ય માત્ર બંધાયેલા છે. (ય. પૃ. ૨૫). પ્રાચીન સૂકોનો સંગ્રહ તે નરવેદ ઇતિહાસ જાણવા માટે છે, બીજુ સાધન નથી. (હિંદુસ્તાનની સંસ્કૃતિ.) , ત્રાદ-અનાર્યો સાથેના યુધ્ધથી ભરચક છે. તે સૂકતામાં ઈદ્ર અને વરૂણની મદદ થએલી બતાવી છે. તે હિંદુ સંસ્કૃતિ. } ૧૪૫ . પ્રાચીન ઋષિઓના કરતાં સાયણાચાર્યને કરેલો ઋદનો અર્થે ખસ - મન તેને વિચાર. (સંસ્કૃત સા. ૪થું ) » સ્વામી દયાનંદજીએ ચારો વેદોમાં આવેલા વિષયોની માં છે. ” બતાવેલી નેધ. . (ઋગ આલોચન. પ્ર. ૭૩, કે. સ્વામી દયાનંદજીના દાર્થમાં તિલક આદિના મતભેદ. ૧૪૯ , સ્વામીજીએ યર્જુવેદના મહિધરાચાર્યના કદના સાયણચાર્યના અર્થનું ખંડન કર્યું પણ વિરૂદ્ધાર્થ બ્રાહ્મણગ્રંથેનું ખંડન કેમ નથી કર્યું ? (અણ. આ. પ્ર. ૭૪ પૃ. ૨૯૭) સ્વામીજી સાયણાચાર્યથી સહમત ન હતા. તિલકમહારાજે તે છે સ્પષ્ટ કહયું હતું કે સાયણાચાર્યજ શું કઈ પણ વિદ્વાનેને આજ સુધી સની કેટલી ઋચાઓને અર્થ નથી લાગે, - ઋગવેદના વિષયને વિચાર કરતાં આ ગ્રંથકારે ૧૦ કલમે આશ્ચર્યકારક બતાવી છે. ( જમ્. આ. પ્રકરણ ૭ર મું. પૃ. ૨૦૭. થી) ૧૫૦ આશ્ચર્યની ૧૩ કલમમાં કિંચિત્ મારા વિચાર બતાવ્યા છે. ૧૫૩ અદશ્ય ઈશ્વરથી તસ્વરૂપે વેદે મળતા રહેલા ખરા ?' ૧૫૭ ગાયના વધ સંબંધે-તેરીય અને બહદારણ્યકના વિચારે યજ્ઞના પશુની છેદન વિધિ. ( કાત્યાયન સ્મૃતિ ) યજ્ઞાદિકના પશુના વધના માટે ત્રિવેદી મણિલાલભાઈનું આકચય. ૧૬૨ ૧૪૮ ૧૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy