SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મુ. વેદોમાં અંદાકિદના જમદિકને વિચાર કેમ નથી ? ૨૯ મૃત્યુ. સંબંધી એક સૂક્ત (સં. ૧, . ૧૪) માં મુવેલા માણસને નીચે પ્રમાણે સંધન કરવામાં આવ્યું છે તે છે કે 2 : છે : : પેલા પૂર્વનાં પંથથી તું યુધ્ધ આપણું આગલા પિત્તઓ જયાં ગયા છે ત્યાં આગળ તું જા યમ અને વરૂણ દેવ એ બેઉને હરિએ હરખાતા ત્યાં આગળ તું જઈશ ,_ એ સ્થલે એક વૃક્ષની શાખાઓ ફેંલાઈ રહી છે તેની છાયામાં દેવતાઓની સાથે બેસીને ચમ રાજા સેમરસનું પ્રાણ કરે છે, અને વાંહીના લણા ગાયનેના વર ત્યાં આગળ સંભાલાય છે. એ વર્ગનું અન્નનક્કેઈ પણ રીતની અપૂર્ણતા વિનાનું છે. કેઈપણ રીલાની શારીરિનિર્માતાથી રહિત છે, અને સર્વ પ્રકારે આનંદ મય છે, ક્ષત્રિય વર્ગ નહીં પણ વિકરાળ કલપનામાં સુખની સામગ્રીના જે જે વિષ આવી શક્યા. તે તે વિશે ત્યાં આગળ છલા વર્ણવવામાં આવ્યા છે. - Ks - * . યુદ્ધમાં જેઓ પિતાના પ્રાણ ત્યાગ કરે છે તેને પોતાના હિમતનો બદલા તરીકે સ્વર્ગનું સુખ મળે છે, પણ સૌથી વધારે વિદારતાથી દક્ષિણા આપે છે અને યજ્ઞમાં દાન કરે છે તેને એ સુખ એ છે આમાં કિંચિત્ વિચારમરનારને અસા પિતૃઓ જે માર્ગથી જાય છે તે માર્ગથી સનાતન તિજ ખામીફ પ્રમાણ કરે છે. તેમાં જીવન કર્મને અનુસરતી ગતિ બતાવી છે. અને નૈતિકોમાં પાછલથી લખાએલા ઉપની દાદિ ગ્રંથોમાં પણ તે પ્રમાણે મનાએલી છે. અને આજે પણ તે પ્રમાણે સનાતી ચાલતી આવેલી છે તે પછી વેદોની માન્યતામાં ભેદ કેમ પડયે મં. ૧૦ માના સૂક્તમાં–પિલાપૂર્વના પધથી તું વદ જા છે. પિત્તઓ આગળ તું જા?” જૈનન્યાય અને વર્તમાનની સ્થિર્તિને વિચાર કરતા કર્મના વિરામાં પડે મરનારનો છવ, પિતાના સ્વાધીને પણ પિતૃઓના તરફ જવાને પતે અર્થ છે? “યમ અને વરૂણુ હવિઓ વડે હતી જે આજકાલ ઘણાગે હવિઓ બંધ જેવી છે તે શયમ અને વરૂણ ઉદાસ ભાવે સનાયા છે વિપ્ર વર્ગની સુખની સામગ્રીના વિષયે ત્યાં ભરેલા છે. પ્રોમીને બ%ા ત્યાં જતા આજે મનાયા છે? આ બધા વેદનો અર્થ-ઉપનિષદાદિક ના ગ્રંથો અમલ કેવીરીત કરીને બાવેલો છે? તે વેદના અને જો બતાવવાને ખરું સાધન આ કઈ છે? ખરું સાધન મળી શકતું ન હસૉ ભાશય વિન્નેએ બતાવેલા બાલખ્યાલ 12. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy