________________
' '
- 1
* ૮૮
તત્ત્વત્રયી-મીમાંસા - ખંડ ૧ , કલિ ન હોય ત્યાં રથાણું, ત્યારે શું કલિ એમના લક્ષથી બહાર હતો? -બ્રહ્માને દુનીયાને બનાવવાની સત્તા હતી ત્યારે શું કલિને હટાવવાની સત્તા ન હતી ? - . . . . . .
. - એક કલિના માટે અનેક વિદ્વોના ખર્મ યાને આરજ સ્વીકાર્યો, ત્યારે દુનીયાને બનાવતાં કેટલું જોખમ ખેડવું માનવું? યજ્ઞમાં વિન કરવાને તૈયાર થયેલા બ્રાહ્મણને નમસ્કાર કરી તેમની આજ્ઞા મેળવવી પી, ત્યારે સર્વસત્તાવાળા બ્રાહ્મણે કે બ્રહ્મા ગાયના મુખથી પ્રવેશ કરાવી ગુહ્ય પ્રદેશથી બહાર કઢાવી ગાયત્રીને પરણ્યા. થોડા વખતમાં સાવિત્રી આવીને તેફાન મચાવશે તેને વિચાર શું ત્રિકાળજ્ઞાની થઈને થડે પણ ન કરી શક્યા? ગાયત્રી પરણું કે નહિ તેને વિચાર માણસને પૂછવું પડે ત્યારે સુષ્ટિ બનાવતાં કયા જ્ઞાનીને વિચાર લીધે માને? સજજને! આ લેખમાં કેટલી સત્યતા ! અને કયા ઈતિહાસને ફેરફાર કરી લખાએલા છે તેને વિચાર મારા કિંચિત્ માત્રના લેબંધી કરશે ? હું કેટલૂ લખીને બતાવીશ ઇત્યલ વિસ્તરેણ વિશેષ આગેના લેખમાં જુવો. 2 આ પુરાણુના અડ્ડા કયા જ એનાદિકાળને કે “સત્તર લાખ અને અઠવીશ હજાર વર્ષના કૃતયુગમાં થયા તે? આ બે બ્રહમાં યજ્ઞ કયા
હે કરે? અને તે કયા કાલમાં? કેમકે સરસ્વતીએ કહ્યું છે કે–તમે દે મુનિએના માટે પિત થઈને નિલજે કામ કર્યું. તેથી આ બ્ર અનાદિને છે તે માનવે કે કૃતયુગમાં થયા તે માવાઈદ્ર કથા લાવ્યો-વિષ્ણુ અને રુદ્ર લગ્ન કરાવ્યું ત્યારે શું અનાદિના જે વિષ્ણુ વારવાર અવતાર લે છે તેમને બ્રમ્હાનું ગાયત્રીની સાથે લગ્ન કરાવ્યું જે ત્રેતાયુગમાં થયેલા વિષ્ણુએ કૃતયુગનો બહેનનું લગ્ન કરવું ? આ બ્રમ્હાના લગ્નમાં રૂદ્ર પણ સામેલ હતા તે પછી દ્વાપરમાં થએલા રૂદ્ર, કૃતયુગમાં થયેલા બ્રહ્માની પાસે કેવી રીતે જઈ ચઢ્યા. સાવિત્રીએ શાપ ઓછા કરતાં કહ્યું કે-બ્રક્ષાના ભક્તોને સુખ મળશે અને છેવટે એક રૂપ થશે. તે વિચારવાનું કે તે કયા કાળે અને કયા ઠેકાણે એક રૂપ થવાનું કારણ કે આ બ્રમ્હા છે તે તેિજ યા કરને લાભ મેળવવાને હજી ફાં મારે છે. તે શું wહેપદથી કેઇ વિશેષ લાભ દુનિયામાં રહે છે - પહેલા બ્રહો કે સરસ્વતી? એમાં વિશેષ શક્તિ કેની માનવી? કેમકે સરસ્વતીજીના શાપથી બ્રમ્હા પોતે પિતાની પૂજતા-જુમાવી બેઠા
* ":
$; ' !
'
*
, ક
? " "
'
, ,
,
LP
SJS
= " E
, !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org