________________
પ્રિકરણ ૪૩ મું. આમના જમાઈ કુમારપાલ રાજા. સ્કંદપુ૦
૪૬૭
~
~~~~~~~~~~
કૃતિઓના દ્રષ્ટા જે મહાન ત્રાષિએ તેમને તે આ અવતાર વાદની પ્રેરણું થએલી નથી તો પછી આ પુરાણકારો કયા ઇશ્વરની પાસેથી અવતારવાદ લાવ્યા ? પક્ષપાતનાં ચશ્માં ઉતારીને જુવે તેને ચેખું દેખાય ?
સ્કંદપુરાણના. રાજા-આમ અને કુમારપાલ,
સ્કંદપુરાણ. ત્રિ બ્રહ્મખંડ. તેના બીજા ભાગના અધ્યાય-૩૬૩૭૩૮ સુધી લેક-૨૦૨૮૭૫૯૪ ૫ ૧૫૪ થી ૧૬૧ સુધી તેને કિંચિત્ સાર
પૂર્વે નારદે બ્રહ્માને પુછેલું તે વાત વ્યાસે યુધિરને કહી બતાવેલી કે ધર્મારણ્ય તીર્થનો જીર્ણોધાર રામચંદ્રજીએ કરાવેલ.
તાત્પર્ય કેતે તીર્થને ભંગ થએલે? ઉત્તરમાં-વ્યાસજી કહેવા લાગ્યા કે- આ કલિકાલ આવતાં કન્ય કુન્જમાં આમ રાજા થઈ ગયે. “કામાતા તરી કુછ નાના કુમારપાવ:” તેને જમાઈ કુમારપાલ છે. ઇંદ્ર સૂત્રે જે
તો યુદ્ધr” તે કુમારપાલને બુદ્ધધર્મના ઇંદ્રસૂત્ર જૈને પ્રેર્યો. તેથી તેનેં રામચંદ્ર આપેલા શાસન પત્રને લેપ કર્યો. આ કુમારપાલને મેઢે રકનું રાજ્ય સાસરા તરફથી મળેલું, તેથી મેરકના બ્રાહ્મણે શાસનપત્રનું પાલન કરવાની આજ્ઞા આમ પાસેથી લાવ્યા. છતાં પણ તેણે સાસરાની તેમજ રામચંદ્ર ની આજ્ઞા માન્ય રાખી નહી. અને ઉલટી કહેવા લાગે છે કે હનુમાનને પ્રત્યક્ષ (.પડચે) બતાવે. પછી અઢાર હજાર બ્રાહ્મણ રામેશ્વર જવા નીકલ્યા કુમારપાલે તેને અટકાવવા છત્રીસ હજાર પ્રજા મોકલી પણ તે શાપના ભયથી મૌન રહી. પછી પાછળથી ચંડાલ જેવા શુદ્ર જૈન ધમીઓએ ઉધું છતું સમજાવી પંદર હજારને પાછા ફેરવ્યા. પણ નિશ્ચયવાળા ત્રણ હજાર ભુખ્યા અને તરસ્યાને રામેશ્વરના માર્ગમાં રામની પ્રેરણાથી વૃદ્ધ બ્રામ્હણ રૂપે હનુમાન મલ્યા. ખાવાને ફલે આપ્યાં પછી પિતાનું સ્વરૂપ પ્રગટ કરીને કાર્યની સિદ્ધિના માટે બે બગલો ના કેશની બે પુઓ આપી. બ્રામ્હણે જાત્રા કરી સ્થાન ઉપર આવ્યા. કુમારપાલને હનુમાનની ઈચ્છા છે એમ ઘણું કહી બતાવ્યું. પણ હઠે ચઢેલા રાજાએ માન્યું નહી. છેવટે તે બ્રામ્હણોએ ડાબા બગલના કેશની પૃદ્ધ રાજદ્વારમાં ફેંકી. તેથી સર્વ બલીને ભસ્મ થઈ ગયું. “સર્વ તwવસ્તિતા નનક્ષviસતા પ્રવા જે ત્રાળ નg ઃ સર્વે વિર વા કે તરતજ નગ્નક્ષપણકે (જૈન સાધુઓ) હાથમાં પાત્રો લઈને દશે દિશામાં ભાગીને નાઠા. અને કુમાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org