SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1049
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૫ મુદ્દે અનેકાંતવાદના આશ્રય લેનારા દર્શનકારા, ૩૧૭ તેની તેજ નિમિત્તથી પ્રતારણા કરવી કયાં સુધી ન્યાય સંગત છે એના વિચાર પાઠક સ્વયં કરી લે. અમારા વિચારમાં તા એ ખર્ડન જૈન દર્શનના અનેકાંતવાદનું નથ જે શંકરાચાય આદિ વિદ્વાનેાએ કર્યુ છે, કિંતુ એકજ રૂપથી નિરપે પશુચી બદામ સત્ અસત્ રૂપ માનવાવાળાનુ છે-કાન જાણે એવું પણ કઈ મળતુ હશે ? “ બિગતિ હિઁ જોજ: ” સંસારમાં અનેક વિચારના લેાક વિદ્યમાન છે તેમના માર્કે શકરાચાય આદિનુ કથન ભલેજ ઉપયુઅંત સમયું જાય? એ વિષયમાં તે જૈન દર્શન પણ તેમના પ્રતિપક્ષી વિદ્વાનાની સાથ સહુમાં છે. (જૈન ઈન કેવા પ્રકારથી વસ્તુને સદસત્ રૂપ માને છે? પૃ. ૧૭૦ થી. ઉપર્યુંકત વિવેચનથી એ પ્રમાણિત થયું કે- શંકર સ્વામી પ્રસૃતિ વિજ્ઞાનાએ જે સિદ્ધાંતનું ખંડન કર્યું છે-અર્થાત્ જૈને અસંગત યા ઉન્મત્ત પ્રલાપ બતાત્મ્યા છે તે સિદ્ધાંત વાસ્તવમાં જૈન દર્શનનું સિદ્ધાંત નથી. એટલા માટેજ તેમનુ એ ખંડન જૈન—અનેકાંતવાદનું ખંડન નહીં કહી શકાય. અને એ પણ સિદ્ધ થયું કે શ’કરાચાય આદિવાનાને જે પ્રકારે આ મૃત (પદાથ એકજ રૂપથી સત્ અસત્ ઉભયરૂપ છે ) અસંગત પ્રતીત થયેા એજ પ્રમાણે જૈન દર્શન પણ એનાથી સહમત નહીં છે. અર્થાત્ તે પણ ઉકત મતને અસગતજ માને છે. એટલા માટે એ વાત સારી રીતે સાબિત થઈ ગઇ કે પ્રતિપક્ષીવિદ્વાનોએ જે સ્વરૂપની કલ્પના કરીને અનેકાંતવાનુ ખન કર્યુ છે તે સ્વરૂપ જૈન દર્શનના અનેકાંતવાદનુ નહી. છૅ જૈન દર્શનને અનેકાંતવાદ તેનાથી ભિન્ન પ્રકારના છે. ડેવે અહીં એ વાતના વિચાર કરવાના બાકી રહે છે કે જૈન દર્શનના અનેકાંતવાદનુ વાસ્તવ સ્વરૂપ શું છે? અર્થાત્ જૈન દર્શન એકજ પી સત્તુ અસત્ ઉભય રૂપ કેવા પ્રકારથી માને છે, તથા તેમની માન્યતામાં પણ વિરાધના પ્રકાર થઈ શકે છે કે નહી. જૈન દર્શનને કાર્શ્વપનુ પ્રતીમાન પદાર્થ એકાંતપણાથી સત્ વા અસત્ નિત્ય અથવા અનિત્ય રૂપથી અભિમત નથી તેમના મતમાં વસ્તું માત્રજ અનેકાંત અર્થાત અનેક ધર્માંચી ચુત છે, સત્વ અસત્ય નિત્યત્વ, અનિત્યત્વ આદિ સર્વ વસ્તુના ધમ છે × વસ્તુમાં જે પ્રારે સત્ય ના અનિત્યતં રહે છે તેજ પ્રકારે અસત્વ અને અનિત્યંત્વ પણ વિદ્યમાન છે tr x" वयंखलु जैनेंद्रशः एकंवस्तु सप्रतिपक्ष नेकधर्मरूपाधि करणं इत्याचक्षमहे " ( પ્રેમયાષ ચંદ્રપ્રમસુંત્તિ: વૃ. ૬) Jain Education International For Personal & Private Use Only ---** www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy