Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નભો મંડળને અજવાળતી ગૌરવશાળી પથદર્શી પ્રતિભાઓ "ગુજરાત પ્રતિભા દર્શન” નું શેષ વિશેષ નવું નિખરતું પ્રારૂપ પથપ્રદર્શક પ્રતિભાઓ 095 --- સંપાદક : નંદલાલ દેવલુક GEE Page #2 -------------------------------------------------------------------------- ________________ P 7 23 ain Education International 16 ac 8 24 17 9 25 18 10 26 3 H સૌજન્ય : સૌરાષ્ટ્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ श्रीश 20050 शुभ लामFVEd श्रीगणेशायनमः 13 22 27 28 29 30 31 સિમેન્ટ લીમીટેડ For Powe. Pinal Use Only www.jainelibrary.com Page #4 -------------------------------------------------------------------------- ________________ 'પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથનું આવરણ ચિત્ર ગ્રંથસ્થ વિષયવસ્તુને સુંદર રીતે આવરણ પર રજૂ કરીને પ્રથમ નજરે વાંચકને તે પુસ્તક હાથમાં લેવાનું મન થાય ત્યારે તે સફળ આવરણ ચિત્ર કહેવાય. 'પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથનાં બંન્ને આવરણ ચિત્રો પ્રતીકાત્મક છે. કોઈ પાત્ર વિશેષ કે પ્રસંગ વિશેષના બદલે ઈતિહાસ, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિવિધ વિષયોના ક્ષેત્રે સંલગ્ન પ્રતિભાવાન વ્યકિતઓના જીવન – કવનને ધ્યાનમાં રાખીને દરેક વિભાગના કરેલા પ્રતીક ચિત્રો સંયોજીને ગ્રંથનું મુખ્ય આવરણ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. વાત ગુજરાતની છે તેથી ચિત્રનાં કેન્દ્રમાં ગુજરાતના ભૌગોલિક નકશાને સ્થાન આપેલ છે. આમ, ચીલાચાલુ ચિત્રના બદલે પુસ્તકનાં મૂળ હાર્દને ઊજાગર કરે તેવો કલાકારનો પ્રયાસ રહ્યો છે. ગ્રંથના પાછળના પૂંઠા પર રજૂ કરેલ રંગચિત્ર 'સૌરાષ્ટ્રપંચરત્નાનિ' પણ પ્રતીકાત્મક ચિત્ર સંયોજન છે. તે ચિત્રની સમજણ ચિત્ર નીચે જ રજૂ કરી હોઈ અહીં તેનું પુનરાવર્તન નિવાર્યું છે. અસ્તર ચિત્રોની ઓળખ 'પથ પ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથમાં સમાવિત ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારોની લેખમાળા 'રૂપ, રંગ અને રેખાના સર્જકો' ના પરિચય સાથે રજૂ થયેલી તેમની એક રંગી કૃતિઓમાંથી કેટલીક કૃતિઓ આ ગ્રંથના આગળ-પાછળના પૂંઠાનાં અંદરનાં અસ્તર પર બહુરંગમા રજૂ કરી શકાઈ છે. જે સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કરે છે. બન્ને અસ્તર પૃષ્ઠોનાં આ ચિત્રોનો મિતાક્ષરી પરિચય આ સાથે રજૂ કરેલ છે. ક્રમાનુસાર ચિત્રના શિર્ષકની સાથે કૌંસમાં તેના ચિત્રકારનું નામ આપેલ છે. ૧. ૨. ૩. ૪. 4. 9. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. મૃત્યુનું નમન (લક્ષ્મણ વર્મા) : મહામાનવ ગાંધીજીને વંદના કરી રહેલ મૃત્યુનું ભાવાત્મક આલેખન. કલાગુરૂ(દામોદર આર. કાલીદાસ) : વ્યકિતચિત્રણાના સિધ્ધ ચિત્રકારે કરેલું ગુજરાતના સ્વ. કલાગુરૂ શ્રી રવિશંકર રાવલનું રેખાચિત્ર. સાઠમારી (માર્કેડ ભટ્ટ): બેમહાસત્તાની સાઠમારી દર્શાવતા બે આખલાનું પ્રતીકાત્મકચિત્ર. બીજરેખા (મહેન્દ્ર મિસ્ત્રી) : બરફ અને વાદળાચ્છાદીત ધવલગિરિશિખર પર પ્રકાશિત બીજરેખા દ્વારા દર્શાવાતું શિવદર્શન. સંયોજન (તનસુખ મહીચા) : પર્ણો, પુષ્પો અને માનવપાત્રોનું મિનીએચર શૈલીમાં સુશોભનાત્મક સર્જન. સ્થિતપ્રજ્ઞ (સ્વ. બાલકૃષ્ણ પટેલ): ગાંધીજીના વિરાટ વ્યકિતત્વ અને તેમને પ્રિય વાનરોનું પ્રતીકાત્મક સંયોજન. શિકાર અને શિકારી (સ્વ. રવિશંકર પંડિત): પ્રાણી ચિત્રણાના આ અદ્વિતીય ચિત્રકારે એક બાળવાર્તા માટે કરેલું ત્રણ વિવિધ પ્રાણીઓનું ભાવવાહી પ્રસંગચિત્ર જે રમક્ડના મુખપૃષ્ઠ પર પ્રકટ થયેલું. વંદના (સ્વ. મૃદુલા બહેન ઠાકર) શાંતિનિકેતનના કલાસાધિકાએ બંગાળ શૈલીમાં ટેમ્પેરા માધ્યમમાં કરેલું મધુર ચિત્ર. ચિંતીત મા (સ્વ. ડૉ. રમેશ ભટ્ટ): ગરીબ માતાની ચિંતાગ્રસ્ત મુદ્દાને રજૂ કરતું માટી શિલ્પ. મહિયારી (અરિસિંહ રાણા) : બરડા પંથકના તળપદા ના૨ી સૌંદર્યને રજૂ કરતું મુંબઈ સચિવાલયમાં સંગૃહિત ચિત્ર. કમ્પોજીસન (રણવીર ચૌહાણ): પ્રતીકાત્મક આકારો વડે કરેલું સાદગીપૂર્ણ આધુનિક સંયોજન. ક્રિએટીવ સ્ટિલલાઈફ (સ્વ. શશીભાઈ પરમાર)ઃ ભૌમિતિક આકારોની કલાત્મક ગોઠવણીથી કરેલું સર્જનાત્મક ચિત્ર. શ્રી ગણેશ (કનુ પંચાલ) : ધાર્મિક ચિહ્નો, અક્ષરો અને પ્રતીકોના સંયોજન દ્વારા થયેલ સંતુલિત રચનાકૃતિ. રાષ્ટ્રપિતા (સ્વ. નારાયણ ખેર)ઃ પોરબંદરનાં કિર્તી મંદિરમાં સ્થાન પામેલું ગાંધીબાપુના વ્યકિતત્વને રજૂ કરતું તૈલ ચિત્ર. પનિહારીઓ (તુફાન રફાઈ) : પ્રાકૃતિક રંગોમાં કરેલી કલાકૃતિ. ત્રિશલાદેવીનાં ચૌદ સ્વપ્ન (સ્વ. ગોકુલદાસ કાપડીયા) : તીર્થંકર મહાવીરના જીવન પ્રસંગોની સુંદર ચિત્રશ્રેણીમાંની એક પ્રખ્યાત કૃતિ. (ચિત્રકારનો જન્મ ઈ.૧૯૧૬ માં થયો હતો. તેમના પરિચયમાં મૂકેલી સાલ મુદ્રણદોષ છે.) ફેઈથ (નાગજીભાઈ ચૌહાણ): રેનેસાં યુગની અભિવ્યકિતથી પ્રેરિત થઈને સર્જેલચિત્રમાળામાંની વાસ્તવિક શૈલીની કૃતિ. રંકની ઝૂંપડી (સ્વ. વિનાયકભાઈ પંડયા) : વુડકટ માધ્યમમાં કરેલું ચિત્ર. ઓળખ (ઠાકોર રાણા) પેન અને ઈન્કમાધ્યમમાં સિધ્ધ હથોટીમાં કરેલું પ્રતીકાત્મક ચિત્ર. લેન્ડસ્કેપ (અજિત પટેલ) : આધૂનિક સંયોજનાની એક્રેલીક માધ્યમમાં કરેલી રજૂઆત. કેશગૂંફન (સ્વ. હિંમતભાઈ મહેતા) : ગૃહજીવનના પાત્રો અને પ્રસંગનું સુંદર દ્રશ્યાત્મક આલેખન. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. વસંત (એસ. એમ. વાધેલા)ઃ ફલક પર રંગીન કાચના ટુકડા સંયોજનારને 'મુવીંગ મોઝેક'ચિત્રોના સર્જકની એક કૃતિ પરિશ્રમ (સુરેશ રાવલ) કથનાત્મક પારદર્શી રંગોનાં દ્રશ્યચિત્રોનાં સર્જકની વાસ્તવિક છતાં આધુનિક કૃતિ. મહારાવ ખેંગારજી (સ્વ. એલ.સી.સોની) : કચ્છના પૂર્વ રાજવીના વ્યકિતત્વને પૂર્ણ દરજ્જા સાથે રજૂ કરતી વાસ્તવિક તૈલચિત્રકૃતિ. ફળિયું (પ્રતાપસિંહ જાડેજા) વતન વેજાગામના એક ફળિયાનું જલરંગી દ્રશ્યચિત્ર.'કુમાર' માં પ્રકટ થયું છે. પીંગ પેટી (સ્વ. વિરેન્દ્રભાઈ પંડયા) : પંખીઓ, પુષ્પો અને પર્ણોના ભાવવાહી ચિત્રકારની એક રમણીય કૃતિ. લય (પ્રેમનકુમ) : હીંચ લેતી નારીનાં લયને કમનીય દેહવળાંકો દ્વારા વ્યકત કરતી માટીની સુંદર પ્રતિમા. સીટી વિથ ઈન – ૧૨ (ગૌતમ વાઘેલા) : વિશિષ્ટ દ્રષ્ટિકોણથી સ્થાપત્યચિત્રશ્રેણી સર્જનાર ચિત્રકારની એક કૃતિ. રખોપિયો (સ્વ. વિનય ત્રિવેદી) : લોક કલાની પરિપાટીને નિજી મૌલિકતામાં ભેળવીને સર્જેલી રેખાપ્રધાન કૃતિ. જયમંગલ અશ્વ (પ્રભાતસિંહ બારહટ): જલરંગી વાસ્તવિક શૈલીમાં સર્જેલી કાઠિયાવાડી અશ્વચિત્ર શ્રેણીમાંની એક કૃતિ. ફીગર (પ્રતાપસિંહ જાડેજા) : ઘડો લઈને ઊભેલી કન્યાની માટીમાં નિર્મીત પ્રતિમા. www.ainelibrary.org - અનુસંધાન પાછળનાં અસ્તરમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ જય જય ગરવી ગુજરાત. પથપ્રદર્શક પ્રતિભાઓ વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓનો પરિચય કોશ સંપાદક: નંદલાલ બી. દેવલુક Jain Education Intemational Page #6 -------------------------------------------------------------------------- ________________ 68X3838838 સંપાદક : નંદલાલ બી. દેવલુક ગ્રંથપ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી અરિહંત પ્રકાશન પધાલય, ૨૨૩૭/બી/૧ હિલડ્રાઇવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સર્કિટહાઉસ પાસે, ભાવનગર ૩૬૪ ૦૦૨ ફોન : ૨૫૬૨૬૯૦ ટાઇપ સેટિંગ : શ્રી અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ, સોનગઢ (જિ. ભાવનગર) ઉમેશ સુખડિયા, હરેશ પંડયા સમી સાંજ પ્રકાશન-ભાવનગર AZIALAX હૈ , ફોટો કમ્પોઝિંગ-ટાઇપસેટીંગ (રૂપ-રંગ-રેખાના સર્જકો) નીતુ ઝીબા (ફૂલછાબ) રાજકોટ ફોન : ૨૪૫૮૮૭૫ (મો.) ૯૪૨૬૯૬૦૩૦૯ Rs -- મુદ્રક : મૃતિ ઓફસેટ સોનગઢ-૩૬૪૨૫૦ ફોન : (૦૨૮૪૬) ૨૪૪૦૮૧ ગ્રંથપ્રકાશન : સપ્ટેમ્બર, ૨૦૦૫ IS A ગ્રંથ કિંમત : રૂ. ૩૫=૦૦ આવરણચિત્રોઅસ્તરચિત્ર સંયોજjઅન્ય સહયોગ શ્રી પ્રતાપસિંહ જાડેજા ‘નિર્મલ', ૬ ગાયકવાડી પ્લોટ, રાજકોટ, E ડિઝાઈનર : ફલાવિદ રાજકોટ ૨૬, સ્ટાર ચેમ્બર્સ, હરિહર ચોક, રાજકોટ ફોન નં. (૦૨૮૧) ૨૨૨૯૩૬, તરવરકાર : રસિક મારા થાનરોડ, સુખનાથ મંદિર રામે, ચોટીલા જિ. સુરેન્દ્રનગર ફોન : (મો.) ૯૮૨૫૩૯૯૦૮), આર્ટિસ્ટ : સવજીભાઈ છાયા ઉગમણા દરવાજા બહાર, દ્વારકા (સૌરાષ્ટ્ર). ફોન : ૨૩૪ ૨ ૪૪ TTTAMISTATUTONILIN HINDI FITS: I Jain Education Intemational For Private & Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના નોંધ પુરોવચન ડૉ. ઉષાબહેન રા. પાઠક નંદલાલ બી. દેવલુક વિભાગ ૧ તિમિરમાંથી જ્યોતિ પ્રકાશ વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. નં. ગુજરાતી સાહિત્યની પ્રતિભાઓના જીવનકવનનું હાર્દ પ્રગટાવતાં પરિચયો અને સુંદર રેખા ચિત્રોનું સર્જન હેમચન્દ્રાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ નરસિંહ મહેતા - ભાલણ મીરાંબાઈ અખો, રહિયાદાસ પ્રેમાનંદ શામળ ભટ્ટ દયારામ દલપતરામ કવિ મહીપતરામ રૂપરામ નીલકંઠ નર્મદ નંદશંકર તુળજાશંકર મહેતા નવલરામ પંડ્યા રણછોડભાઈ ઉદયરામ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા, કલાન્ત કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા | કેશવ હર્ષદ ધ્રુવ (૩) વિષયાનુક્રમણિકા ૫૦ ૫૦ ૫૦ ૫૧ ૫૧ ૫૧ ૫૨ ૫૨ પર ૫૩ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪ ૫૫ ૫૫ ૫૫ પ પદ્મ, મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ રમણભાઈ નીલકંઠ કૃષ્ણાલાલ ઝવેરી આનંદશંકર ધ્રુવ મોહનદાસ કરમચંદ ગાંધી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર દામોદર ખુશાલદાસ બોટાદકર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ‘કલાપી’ ૫૯ ૫૯ ૫૯ ૬૦ ૬૦ ૬૦ નાનાલાલ દલપતરામ કવિ હાજી મહમ્મદ અલારખિયા સુખલાલજી, પંડિત અરદેશર ફરામજી ખબરદાર નાનાભાઈ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ ૫૬ ૫૭ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૮ ગિજુભાઈ બધેકા કનૈયાલાલ માણેકલાલ મુનશી રામનારાયણ વિશ્વનાથ પાઠક સ્વામી આનંદ ૬૧ ૬૧ ૬૧ ૬૨ ૬૨ વ્યક્તિનું નામ ૫. નં. પૃ. નં. શ્રી રમેશ શાહ, સવજી છાયા ૧૮ ૪૧ જિનવિજયજી મુનિશ્રી ૬૨ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ૬૩ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ‘ધૂમકેતુ’ ૬૩ રમણલાલ વસંતલાલ દેસાઈ ૬૩ ચાંપશી વી. ઉદેશી ૬૪ ઝવેરચંદ મેઘાણી ૬૪ ૬૪ ૬૫ ૬૫ રામપ્રસાદ પ્રે. બક્ષી વિજયરાય કલ્યાણરાય વૈદ્ય રસિકલાલ છો. પરીખ હીરાબહેન રામનારાયણ પાઠક રણજિતરામ વાવાભાઈ મહેતા વિશ્વનાથ મ. ભટ્ટ ૬૫ દ ૬૬ ૬૬ ૬૭ બચુભાઈ પોપટભાઈ રાવત વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ગુણવંતરાય આચાર્ય ચંદ્રવદન ચિમનલાલ મહેતા જ્યોતીન્દ્ર હ. દવે ૬૭ ૬૭ ૬૮ ૬૮ 46 ૬૯ દુલા ભાયા કાગ ડોલરરાય રંગીલરાય માંકડ ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ' Page #8 -------------------------------------------------------------------------- ________________ (૪) ૫. નં. ૭૬ વ્યક્તિનું નામ નગીનદાસ પારેખ કિશનસિંહ ચાવડા કેશવરામ કા. શાસ્ત્રી સુંદરજી ગોકુલદાસભાઈ બેટાઈ રામનારાયણ ના. પાઠક કવિ ‘પતીલ” યશવંત પંડ્યા મનસુખલાલ ઝવેરી ગની દહીંવાળા કે રમણલાલ સોની ત્રિભોવનપુરુષોત્તમ લુહાર, ‘સુન્દરમ્' ગુલાબદાસ બ્રોકર, ‘કથક' યશોધર મહેતા જયન્તી દલાલ કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોષી અનંતરાય મ. રાવળ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ વ્યક્તિનું નામ મુકુન્દ પારાશર્ય યશવંત શુકલ વેણીભાઈ પુરોહિત અમૃતલાલ ભટ્ટ, ઘાયલ ઈશ્વર મોતીભાઈ પટેલ “પેટલીકર' બાલમુકુન્દ દવે શિવકુમાર જોષી ભોગીલાલ સાંડેસરા હરિવલ્લભ ભાયાણી ધીરુભાઈ ઠાકર જયન્ત હિંમતલાલ પાઠક નટવરલાલ પંડ્યા, ‘ઉશનસ્' સુરેશ જોષી મકરંદ દવે ચૂનીલાલ મડિયા ફાધર વાલેસ રમણલાલ જોષી નિરંજન ભગત કુંદનિકા કાપડિયા પ્રિયકાન્ત મણિયાર વ્યક્તિનું નામ (બકુલ ત્રિપાઠી ગીતા પરીખ હરીન્દ્ર દવે ચન્દ્રકાન્ત બક્ષી સુરેશ દલાલ ધીરુ પરીખ ભગવતીકુમાર શર્મા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ચંદ્રકાન્ત શેઠ રમેશ પારેખ જોસેફ ઇ. મેકવાન રમેશ ત્રિવેદી ઈશ્વર પરમાર મનસુખ સલ્લા મનોજ ખંડેરિયા યોગેશ જોશી સવજી છાયા અને તેના ચિત્રો (૦ ગુજરાત બહાર ગુજરાતનું ગૌરવ દોલત ભટ્ટ ૯૪ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૨ ૧૦૨ માણી ૧૦૨ ૧૦૮ શ્યામજી કૃષ્ણવર્મા ઝવેરી મણિલાલ મોહનલાલ દામોદરદાસ ઠાકરશી મૂળજી ચિમનલાલ હરિલાલ સેતલવાડ દામોદરદાસ તાપીદાસ જે.પી. ઝીણાભાઈ પી. જોષી શેઠ હરકીશનદાસ ફકીરચંદ ઠાકરશી મૂળજી શેઠ વીરચંદ પાનાચંદ શાહ સર ફિરોજશા મહેતા શેઠ ત્રિભોવનદાસ મંગળદાસ (નાથુભાઈ જે.પી.) શામળદાસ લક્ષ્મીદાસ ગાંધી હાજી નૂરમહમ્મદ મોજાંવાલા ભાનુભાઈ યાજ્ઞિક નૃસિંહદાસ વિભાકર ચિમનલાલ પોપટલાલ શાહ માસ્ટર પ્રહલાદજી નગીનદાસ ટી. માસ્ટર ભવાનીશંકર ઓઝા રાજરત રામજીભાઈ કામાણી દીનશા વાંચ્છા શંકરલાલ ભટ્ટ વિજય ભટ્ટ ખુરશીદ એફ નરીમાન ડૉ. પોપટલાલ અ. ભૂપતકર ઓસ્માણ સોમાણી સૂરજી વલ્લભદાસ ગુણવંતરાય વી. કાપડિયા ૧૦૩ (આણંદજી પંડ્યા ૧૦૫ અમૃતલાલ મોહનલાલ મહેતા ૧૦૬ યુસુફ મહેરઅલી ૧૦૭ વિઠ્ઠલભાઈ પટેલ ૧૦૭ દુલેરાયભાઈ આણંદરાય પંડ્યા ૧૦૭ નરભેરામ હંસરાજ કમાણી ૧૦૮ લીલાવતી કનૈયાલાલ મુન્શી ઊર્મિલા ભાસ્કર મહેતા ૧૦૮ શ્રીમતી ગંગાબહેન ગોવિંદજીભાઈ પટેલ ૧૦૯ શ્રીમતી પદ્માબહેન દેસાઈ ૧૦૯ કુમારી સોફિયા સોમજી ૧૦૯ શ્રીમતી રમાબહેન કામદાર ૧૦૯ શ્રીમતી પેરીનબહેન કેપ્ટન ૧૦૯ શ્રીમતી ઇન્દુમતી છોટાલાલ શ્રોફ ૧૦૯ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૫ Jain Education Intemational Page #9 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ એવાં હતાં મનેખ મિત્રતા લાખાજીરાજ પ્રિન્સિપાલ કલમના કસબીઓ સ્વામી શ્રીકાન્ત આપ્યુંજી દિલખુશભાઈ દિવાનજી ભાઈદાસ પરીખ લલિતાબહેન નવલભાઈ શાહ લાભુબહેન મહેતા અન્નપૂર્ણાબહેન મહેતા ધીરુભાઈ મ. દેસાઈ સરોજબહેન નાણાવટી પુ. નં. માર્જરી સાઇક્સ પાબહેન કુરૈશી કૃણાલ ગીતાબહેન જૈન કપિલપ્રસાદ દવે શિવાકાકા વાસુદેવ મહેતા ગાંધી પથના પ્રેરક દીપકો ૧૧૨ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૬ વ્યક્તિનું નામ મિસ ધરમનું ધિંગાણું દિલાવર ઉદારતા ૧૬૩ ૧૬૪ ૧૬૪ મધુરીબહેન ખરે બળવંતરાય ખંડેરિયા ચિમનલાલ જે. (૫) નારાયણ તપોધન કિશોર ડી. વ્યાસ નિર્મળાબહેન ગાંધી શાહ પંડિત મેધાવ્રત રવિશંકર વ્યાસ સ્વામી પરમાનંદપુરી શુકદેવ ભચેચ મદાલસાબહેન નારાયણ નાનુભાઈ પટેલ ઉષાબહેન મહેતા પાબહેન ક નટુભાઈ ઠક્કર (યાત્રિક) છે દક્ષિણ ગુજરાતના ગાંધી વિચારના પ્રેસ્કો ૧૫૪ ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ કલ્યાણજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતા ૧૫૫ કીકુભાઈ ગુલાબભાઈ નાયક હાકોરભાઇ ભિાઈ દેસાઈ ૧૫૫ ૧૫૭ ૭ ગુર્જરમાતાના ગૌરવશાળી અમર સંતાનો ત્રિકમભાઈ ડાહ્યાભાઈ પટેલ ડાકોર મળવાજી ફારી કાંડાલ મહેશ્વર દયાળજીભાઈ નાનુભાઈ દેસાઈ મીઠુબહેન પીટીટ લાલભાઈ ડાયાભાઈ નાયક દોલતભાઈ નાયક લીલબાઈ મા ધના ભગત રતન પૃ. નં. ૧૧૮ ૧૨૦ ૧૨૨ ૧૨૪ મનુભાઈ પંડિત અને ભારતીબેન પંડિત) અનુબહેન ઠક્કર પુરુષોત્તમ ગણેશ માવળંકર અંબુભાઈ શા ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૫ ૧૬૫ ૧૬૬ વ્યક્તિનું નામ પૃ. નં. રાઘવજી માધડ માથુ લણવાનું પણ આબરૂ વિઠ્ઠલભાઈ પુ. પટેલ કુસુમબહેન ધીરુભાઈ દેસાઈ પ્રવીણલતાબહેન શોધન અંબાલાલ ગાંધી વિજ્યાબહેન આચાર્ય માનાબહેન મણિબહેન સ્વામી જ્ઞાનવજ નંદુભાઈ (હરિૐ આશ્રમવાળા) ૧૨૫ ૧૨૭ છનાભાઈ નારણજી પંચાલ મકના પુરૂષોત્તમ પટેલ રંગીલદાસ મગનલાલ કાપડિયા ૧૪૩ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૯ ૧૫૧ ૧૫૨ ડૉ. પંકજભાઈ ટી. દેસાઈ ૧૬૦ ૧૬૧ ૧૬૧ ઘનશ્યામભાઈ ટી. માંગુકિયા) ત્રિકમબાપા બજરંગદાસબાપુનો સમાગમ ભોજલરામ દલપતરામ વ્યાસ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૮. Page #10 -------------------------------------------------------------------------- ________________ (૬ વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. નં. (૦ નારી ગૌરવ પદ્માબહેન ફડિયા) ૧૭૧ ૧૭૩ ઇન્દુકપૂર ડૉ. સુધાબહેન શાહ ઉદયપ્રભાબહેન મહેતા નિર્મળાબહેન પટેલ મહાશ્વેતાબહેન વૈદ્ય ૧૭) ૧૭) ૧૭૦ ૧૭૩ (વીણાબહેન શ્રોફ નીરુબહેન રાવલ ચારુમતીબહેન યોદ્ધા સુમિત્રાબહેન ઠાકોર નીતાબહેન ગોસ્વામી ૧૭૧ ૧૭૨ ૧૭ર પ્રવીણલતાબહેન શોધન ઊર્મિલાબહેન પટેલ દમયંતીબહેન પારેખ વીરબાળાબહેન નાગરવાડિયા દિવ્યાબહેન મારવાડી ૧૭૩ ૧૭૧ ૧૭૨ ૧૭૪ (૦ ગુર્જર મહાસાગરનાં મોતી એલ. વી. જોશી) ૧૮૧ ૧૭૬, ૧૭૬ ૧૮૧ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૭૬ ૧૮૨ ૧૮૨ ૧૮૮ ૧૮૨ ૧૮૮ ૧૮૮ ૧૮૯ સર ટી. સી. હોપ પ્રાગજી ભગત ઝંડુ ભટ્ટ રણછોડભાઈ ઉદયરામ દવે હિંમતલાલ ધીરજરામ બાળાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટિયા સયાજીરાવ ગાયકવાડ રાજવૈદ્ય જીવરામ શાસ્ત્રી જામ રણજિતસિંહ સર વિઠ્ઠલદાસ ઠાકરશી અમૃતલાલ પઢિયાર મોતીભાઈ અમીન હાજી મહમ્મદ લાલા બાપા ભાઈલાલભાઈ પટેલ કાનજીસ્વામી ૧૭૭ ૧૭૭ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૭૮ ૧૭૯ ૧૭૯ ૧૩૯ જયશંકર સુંદરી રાષ્ટ્રવીર છેલભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક ચાંપશીભાઈ ઉદ્દેશી રમણલાલ દેસાઈ શેઠ શ્રી કસ્તુરભાઈ કૃષ્ણલાલ ઝવેરી પ્રેમલીલાબહેન બહાદુર હરકોર શેઠાણી શામળદાસ ગાંધી ચૈતન્યપ્રસાદ દિવાનજી ગુણવંતરાય આચાર્ય ડોલરરાય માંકડ એચ. એમ. પટેલ જયભિખ્ખું અમરસિંહ નકુમ કૃષ્ણલાલ શ્રીધરાણી મૃદુલાબહેન સારાભાઈ શિવકુમાર જોશી ઈશ્વરભાઈ પટેલ લીલાબહેન પટેલ પ્રભુલાલભાઈ દવે વિનુ માંકડ અમૃત વસંત પંડ્યા અવિનાશ વ્યાસ ડૉ. વિક્રમ સારાભાઈ ચૂનીલાલ મડિયા આઈ સોનબાઈ પ્રિયકાન્ત મણિયાર શિવ પંડ્યા પ્રવીણ જોશી શ્યામ સાધુ દિવ્યકાન્ત નાણાવટી મનોજ ખંડેરિયા ૧૮૯ ૧૮૯ ૧૮૩ ૧૮૩ ૧૮૩ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૫ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૬ ૧૮૬ ૧૯૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૯૦ ૧૯૦ ૧૯૧ ૧૯૧ ૧૯૧ ૧૯૨ ૧૯૨ (સ્થાપત્યકલા) અને (અધ્યાત્મનો) સંગમ Jain Education Intemational For Private & Personal use only Page #11 -------------------------------------------------------------------------- ________________ ( વિભાગ ૨) અધ્યાત્મ માર્ગના યાત્રીઓ (૦ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના જ્યોતિર્ધરો ગુણવંત બરવાળિયા) * ૨૦૩ ૨૦૬ સ્થાનકવાસી સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા ૧૯૬ ગોંડલ સંપ્રદાય શ્રમણસંઘ, સ્વતંત્ર અને બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયો ૨00 જૈનધર્મક્રાંતિના જયોતિર્ધર લોકાશાહ ૨૦૨ ૨૧૪ પૂ. ધર્મસિંહજી સ્વામી પૂ. ડુંગરસિંહજી મ.સા. | પૂ. અજરામર સ્વામી પૂ. માણેકચંદજી મહારાજ પૂ. પ્રાણગુરુ પૂ. મુનિ સંતબાલજી પૂ. આનંદઋષિ પૂ. ઉપા. અમરમુનિજી ૨૦૭ ૨૧૫ ૨૦૮ ૨૧૧ (૦ ગુજરાતના તંબૂરસેવી ભજનિકો ડો. નિરંજન રાજ્યગુરુ) ૨૧૭ | ૨૧૮ ૨૧૮ સેવાદાસજી મહારાજ મોહનલાલ રાયાણી અભરામ ભગત યશવંત ભટ્ટ | ભજનિક દંપતીઓ જૂની પેઢીના ભજનિકો મુગટલાલ જોશી કરશનદાસ યાદવ નવી પેઢીના ભજન કલાકારો ૨૧૯ આ સદીના ભારતખ્યાત ભજનિકો ૨૧૯ ૨૧૭ # ૨૧૭ ૨૧૯ (૭ વિદેશોમાં ભારતીયધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરનારા ગુજરાતના પ્રણામી મનીષીઓ ડો. મહેશચંદ્ર પંડ્યા) ૨૨૬ ૨૩) ૨૩૦ . ,1 શેઠ ખેતાભાઈ અને ગાંગજીભાઈ શેઠ માવજીભાઈ લુહાણા ૨૨૨ મૈત શેઠ મહામતિ પ્રાણનાથજ. રરર અરબસ્તાનની પ્રથમ ધર્મયાત્રા અરબસ્તાની બીજી પત્ની રર૩ અમેરિકા કેનેડામાં સંસ્કૃતિનો કારવારે ૨૨ ૪ કૃણમણિજી મહારાજ ૨ ૨૪ સૂર્યનારાયણદાસજી મહારાજ ટહુલકિશોર શાસ્ત્રીજી મહારાજ ૨૨૫ | (ડૉ. દિનેશ પંડિત ૨૨૫ વિદેશોમાં ધર્મપ્રસાર નેપાળમાં પ્રણામી ધર્મ નિજાનંદ ફાઉન્ડેશન-અમેરિકા ૨૨૬, રમણભાઈ પટેલ નરેન્દ્રભાઈ પટેલું ચંદુભાઈ પટેલ ગુજરાતના પહેલા કથાકારો મ0 બિપિનચંદ્ર ત્રિવેદી તથા કિશોરચંદ્ર ત્રિવેદી ૨૨૮ પૃ. ઇન્દિરાબેટીજી ૨૩, ૨૨૬, ૨૨. પૂ. મા ગીતા ભારતીજી શ્રદ્ધેય ત્રિલોચનાશ્રીજી પૂ. ગીતાબહેન રામાયણ પૂ. રશિમકાબહેન પટેલ પૂ. મીરાબહેન ભટ્ટ પૂ. રમાબહેન હરિયાણી ૫. કાલિન્દીબેટીજી પૂ. નારાયણીબહેન પંડયા સુ. શ્રી દયાદેવીજી પૌલમીબહેન ત્રિવેદી ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૨૨૬, ૨૩૩ ૨૩૪ ا = *' ૨૩૪ ૨૩૫ لت E ( ઉ સવાધર્મની સાકારો પ્રા. બિપીનચંદ્ર ત્રિવેદી) માં. સર્વેશ્વરી ૨૩) મા. અનંતાનંદજી ૨૩૮ કાશીબા ૨૩૯ Jain Education Intemational ma Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ કંકુબહેન કરશનપરી મંજૂલાબહેન પટેલ ૦ વંદનીય મુસ્લિમ સંતો અહમદ આલમ સંત અત્તર શાહ સંત અભરામ બાવા અમીરુદ્દીન બાબા ઉમર બાબા મ પૂ. શ્રી માનકુંવરબાઈ મહાસતીજી પૂ. શ્રી હીરુબાઈ મહાસતીજી પૂ. શ્રી કંકુબાઈ મહાસતીજી પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી પૂ. શ્રી વેલબાઈ મહાસતીજી પૂ. શ્રી તારાબાઈ મહાસતીજી આચાર્ય બીજી પૃ. નં. ૨૩૯ ૨૪૦ પૂ. સીતારામબાપુ પૂ. સ્વરૂપાનંદજી સ્વામી વિદિતાત્માનંદજી પૂ. ગિરિબાપુ ગોસ્વામી ૨૪૫ ૨૪૫ ૨૪૬ ૨૪૬ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૭ ૨૬૯ ૨૭૦ વર્તમાન બને છે ભૂતકાળ જતીન શાંતિલાલ શાહ (સંસારી નામ) પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ. (દીક્ષાર્થી નામ) પાનખરમાં ખીલ્યા ગુલાબ માંગલ્યના મધુકરો તેરાપંથ જૈનસંપ્રદાયના જ્યોતિર્ધરો આચાર્ય તુલસી ૨૮૯ વ્યક્તિનું નામ અનુબહેન ઠક્કર પૂ. ભારતીમૈયા ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૬ બાબા મલિક મુસ્લિમ સંત ચરંગ સંત કાદર નદીન મુબારક બેલગામી ઝુલણ ફકીર ફકીર્દીન (૮) પુ. નં. ૨૪૦ ૨૪૧ પૂ. ઇસુ બાપુ પૂ. પુરુષોતમદાસજી જીણારામજી મ. સંત આત્માનંદજી ૨૪૭ ૨૪૭ ૨૪૭ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૪૯ પૂ. શ્રી મોંઘીબાઈ મહાસતીજી ૨૭૨ પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી ૨૭૩ ૨૭૫ ૫. શ્રી કંચનબાઇ મહાસતીજી પૂ. શ્રી વસુમતીભાઈ મહાસતીજી ૨૦૦ ૨૭૯ પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી પૂ. શ્રી કાન્તાબાઈ મહાસતીજી ૨૮૨ ૨૯૦ ૨૯૬ ૨૯૮ ૨૯૯ ૨૯૯ વ્યક્તિનું નામ પૂ. ઓમકારેશ્વરી ડૉ. સદ્દગુણાબહેન સી. યુ. શાહ કાદર શાહ કાજી નબીમિયાં રસલીન રસખાન રહીમ સુબ્હાન નૌતમભાઈ દવે પુ. નં. પૂ. શ્રી કુસુમબાઈ મહાસતીજી પૂ. શ્રી ચંપાબાઈ માસતીજી પૂ. શ્રી મંજુલાબાઈ મહાસતી જ પૂ. શ્રી નિધિબાઇ મહાસતીજી ૨૪૨ ૨૪૩ આચાર્ય મહાપ્રજ્ઞ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૦ ૨૫૦ ૨૫૧ સંપાદક પ્રવિણાબહેન ગાંધી પૂ. કર્ણીરામજી મ. શ્રી પોપટલાલભાઈ ૨૫૩ રશ્મિભાઈ ઝવેરી ૨૮૩ ૨૮૪ ૨૮૬ ૨૮૭ ૨૯૧ કેશુભાઈ ભટ્ટ ૨૯૯ ૩૦૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ 2 (E) વિભાગ ૩ બહુવિધક્ષેત્રે સમર્પિતજીવન વ્યક્તિત્વ દર્શન પૂ. નં. વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ ૭ રૂપ, રંગ અને રેખાના સ્વ. શ્રી ડૉ. રમેશભાઈ ભટ્ટ શ્રી કિશોર વાળા સ્વ. શ્રી અશ્વિનભાઈ વ્યાસ સ્વ. શ્રીમતી મૃદુલાબહેન ઠાકર સ્વ. શ્રી શશીભાઈ પરમાર શ્રી ધીરેનમાર્ક રી સ્વ. શ્રી ગિજુભાઈ જોષી સ્વ. શ્રી હિંમતભાઈ મહેતા શ્રી પ્રેમનકુમ શ્રી પ્રભાતસિંહ બારહટ શ્રી સુરેશ રાવલ શ્રી ગિન ચોપ શ્રી નવનીત રાઠોડ શ્રી મહેન્દ્ર પરમાર શ્રી અજિત પટેલ શ્રી અશોક ખાંટ શ્રી કનુ પટેલ શ્રી રણવીર ચૌહાણ શ્રી ભરત મોદી શ્રી જગદીપ સ્માર્ત શ્રી નારાયણભાઈ બેર શ્રી દેવજીભાઈ વાજા શ્રી અરિસિંહ રાણા શ્રી. વિનાયકભાઈ પંડ્યા શ્રી વીરેન્દ્રભાઈ પંડ્યા શ્રી દેવરાજભાઈ સૂત્રધાર શ્રી જયંત શિહોરા પુ. નં. વ્યક્તિનું નામ સર્જકો ૩૦૪ ૩૦૬ ૩૦૭ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૮ ૩૧૯ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૩૨૫ ૩૨૭ ૩૨૮ ૩૩૦ ૩૩૧ ૩૩૩ ૩૩૪ ૩૩૫ શ્રી કૃષ્ણલાલ ભટ્ટ સ્વ. શ્રી એલ. સી. સોની સ્વ. શ્રી જયંતભાઈ શુકલ શ્રી લક્ષ્મણ રે શ્રી ચંદુભાઈ દફતરી શ્રી નાગજીભાઈ ચીક શ્રી લક્ષ્મણ વર્મા શ્રી શરદ પટેલ સ્વ. શ્રી અજિત દેસાઈ સ્વ. શ્રી બાલકૃષ્ણ પટેલ શ્રી છેલશંકર વ્યાસ સ્વ. શ્રી વનલીલાબહેન શાહ સ્વ. શ્રી હીરાલાલ ખત્રી શ્રી કનુ પંચાલ શ્રી નટુભાઈ મિસ્ત્રી--‘ચેતક’ સ્વ. શ્રી વિનોદ પારુલ સ્વ. શ્રી વૃજલાલ ત્રિવેદી શ્રીમતી કોકિલાબહેન દવે શ્રી તૂફાન રફાઈ શ્રી મૂસા કચ્છી શ્રી તનસુખ મહિચા શ્રી વિનોદ રાવલ શ્રી મહેન્દ્ર મિડી શ્રી મનુ પરીખ શ્રી વિનોદ જે. પટેલ શ્રી માર્કેડ ભટ્ટ સ્વ. શ્રી રવિશંકર પંડિન ૩૩૬ ૩૩૮ ૩૩૯ ३४० ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ પ્રતાપસિંહ શ્રી વિનોદ શાહ શ્રી બિહારીલાલ બારભૈયા શ્રી વિનયભાઈ ત્રિવેદી શ્રી એસ. એમ. વાઘેલા શ્રી જયંત પરીખ શ્રી જલેન્દુ દવે શ્રી ભક્તિબહેન શાહ સ્વ. શ્રી યૂસુફ ઘાલા મરચન્ટ સ્વ. શ્રી ગોકુલદાસ કાપડિયા પદ્મ શ્રી ગૌતમ વાઘેલા શ્રીમતી સરલાદેવી મઝમુદાર સ્વ. શ્રી હીરાભાઈ પટેલ ડો. ઇન્દ્રદેવ આચાર્ય સ્વ. શ્રી દુર્ગાશંકર જે. પંડ્યા સ્વ. પ્રા. શ્રી જયંત સિદ્ધપુરા શ્રી નરેલ પંચાલ શ્રી ઠાકોર રાણા શ્રી રમેશ બુમ શ્રી રમેશકુમાર ચંદે 'રૂપમ’ શ્રી ચેતનકુમાર આર્ય શ્રી દામોદર આર. કાલિદાસ સ્વ. શ્રી મહેન્દ્ર ત્રિવેદી ‘નારદ’ શ્રી જસુભાઈ નાયક સ્વ. શ્રી ગિરિનુ જોષી શ્રી રસિક ગલચર થી પ્રતાપસિય જાડેજા પૃ. i, જાડેજા ૩૬૬ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮ ૩૮૦ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૦) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ (૭ ગુજરાત અને ગુજરાત બહાર નાગર પ્રતિભાઓ કિરીટભાઈ યાદવેન્દ્રરાય બક્ષી) (૦ ભારતના યશસ્વી કલાધરો સ્થપતિ, સૂત્રધાર, શિલ્પી ડૉ. આર. ટી. સાવલિયા) ४०८ ૪૧૩. ૪૧0 ૪૧૦ ૪૧૩ ૪૧૧ کی ૪૧૩ قسم શુંગ શિલ્પી કુનિક ગંધાર શિલ્પી અગીયલ મથુરાના શિલ્પી દિન લલિતાલય છત્તરે રેલડી ઓવજની શિલ્પી ગુંડયા મહેન્દ્રવર્ધન ચળકાળના શિલ્પી ‘રવિ’ ૪૧૩ સોવરશિ ગુજરાતના કલાધરો શોભનદેવ શિલ્પી શિવનાગ શિલ્પશાસ્ત્રી પ્રાણધર શાઈધર સ્થપતિ હેપો મંડન શિલ્પી નાથજી | સ્થપતિ વસ્તો ગજધર વૈશ્ય પ્રેમચંદ સોમપુરા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા નર્મદાશંકર સોમપુરા કાન્તિભાઈ પટેલ ૪૦૯ ૪૦૯ ૪૦૯ ૪૦૯ ૪૦૯ ૪૦૯ ૪૦૯ ૪૧૧ ૪૧૨ s. ل ૪૧૨ ૪૧૪ کی فی تم نے ૪૧૩ ૪૧૩ ૪૧૪ ( વિવિધક્ષેત્રના મહાનુભાવો બિપિનચંદ્ર યુ. પરીખ) ૪૧૯ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૧૬, ૪૧૮ ૪૧૮ ઓચ્છવલાલ પટેલ ધીરુભાઈ મિસ્ત્રી પ્રિયકાન્ત પરીખ હરિવલ્લભભાઈ પરીખ ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ મુકુન્દભાઈ પટેલ નવીનભાઈ ઓઝા ચંપકભાઈ સુખડિયા નરેન્દ્રસિંહ મહિડા (ડૉ. વિરંચિભાઈ ત્રિવેદી ડૉ. દેવદત્ત જોશી ડૉ. અશ્વિનીકુમાર દેસાઈ બમન શા મેઘોરા પૂ. પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી રણધીરસિંહજી કાન્તિ શાન્તિ શાહ શશીબહેન જાની રમણલાલ મહેતા ૪૧૬ ૪૧૬ ૪૧૬, ૪૧૭ સુરેશ્વરસિંહજી ગોહિલ ભરતભાઈ વ્યાસ મર્જબાન શેઠના દ્વારકેશ લાલજી મહારાજ ચિનુભાઈ શાહ દીપક જગતાપ અંબુભાઈ પટેલ ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૨૧ ૪૨૧ ૪૧૮ ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૧૭. ૪૧૭ ૪૧૯ (૦ આપણા સંગીત સાધકો જયદેવભાઈ ભોજક) ૪૨૩ ४३४ ૪૨૩ ડાહ્યાલાલ શિવરામ મહારાજા ભાવસિંહજી જસવંત ભાવસાર હીરાલાલ દેવીદાસ ઠાકોર, છનાલાલ કાળીદાસ ઠાકુર ગુલામ રસૂલમાં ચંપકલાલ છબીલદાસ નાયક રસિકલાલ ચિમનલાલ ભોજક ભીખુભાઈ બી. ભાવસાર કુમારશ્રી પ્રભાતદેવજી ૪૨૬ ૪૨૯ ૪૨૯ ૪૩) ૪૩૧ ૪૩૩ મણિલાલ કરુણાશંકર નાયક વિઠ્ઠલદાસ સૂરજરામ હીરાલાલ શિવરામ ४३४ ૪૨૮ (૦ લોકકલાઓના વૈતાલિકો જોરાવરસિંહ જાદવ) ૪૩૭ ભગુભાઈ રોહડિયા મોહનલાલ રાયાણી બાબુભાઈ વ્યાસ ૪૩૬, ૪૩૬ ૪૩૬ સવશીભાઈ કુંભાણી સિદ્દિકભાઈ જત સુલેમાન જુમાં ૪૩૮ પ્રાણસુખ નાયક મધુ પટેલ રતિકુમાર વ્યાસ ४४० ૪૪૧ ૪૪૨ ૪૩૯ Jain Education Intemational Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ . નં. વ્યક્તિનું નામ પૃ. નં. ૪૫૧ ४४३ ૪૪૫ ૪૪૫ રામસિંહજી રાઠોડ તેજીબહેન મકવાણા કુ. પ્રતિભા પંડિત ધાર્મિકલાલ પંડ્યા મહિપત કવિ દલસુખ રાવળ ૪૫૨ મીઠાભાઈ પરસાણા રામભાઈ કાગ રાજશ્રીદેવી પરમાર હરકાન્ત શુકલ ૪૪૭ ૪૪૮ ૪૫) (૦ બહુમુખી પ્રતિભાઓ ડો. કે. સી. બારોટ) ૪૫૪ ડિૉ. કે. કા. શાસ્ત્રી પ્રા. મધુસૂદન ઢાકી ડૉ. રમણલાલ ના. મહેતા ૪૫૬ ડૉ. કાન્તિલાલ સોમપુરા શ્રી હીરાલાલ ભગવતી શ્રી મોતીલાલ શામળદાસ શર્મા ૪૫૮ ૪પ૯ ૪૬૦ શ્રી સીતારામ શર્મા ૪૬૧ શ્રી નાનુભાઈ કાનજીભાઈ બારોટ ૪૬૩ શ્રી ગજેન્દ્રકુમાર પંડા ૪૫૭ ४६४ (૦ ગુજરાતમાં લોકસાહિત્યના સંશોધકો--સંપાદકો રવજીભાઈ રોડ) ૪૭પ (ડૉ. જયાનંદ જોષી પૂ. મનહરલાલજી મહારાજ ૪૭પ (ડૉ. બળવંત જાની શ્રી કનુભાઈ જાની ડો. હસુ યાજ્ઞિક ડૉ. નાથાલાલ ગોહિલ શ્રી નરોત્તમ પલાણ ડૉ. ભગવાનદાસ પટેલ ડૉ. નિરંજન રાજયગુરુ શ્રી ગણેશ નારાયણ દેવી ૪૭) ૪૭૧ ૪૭૨ ४७४ ૪૬૮ | (આપણાં સાંસ્કૃતિક આધાર સ્તંભો સુલભા રામચંદ્ર દેવપુરકર) ૪૮૦ ૪૮૨ ૪૮૦ = * ૪૮૦ ૪૮૨ ૪૮૦ = ૦ S ૪૮૦ = ૦ و અસાઈત ૪૭૮ નરસિંહ મહેતા ४७८ મીરાંબાઈ ૪૭૮ અખો ४७८ નર્મદ રણછોડભાઈ દવે ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા હાજીમહમદ અલારખિયા શિવજી ૪૭૯ અરદેશર ફરામજી ખબરદાર ૪૭૯ કૃષ્ણલાલ શ્રીધરાણી હીરાબહેન પાઠક સુરેશ જોષી કુન્દનિકા કાપડિયા નરોત્તમ પલાણ સિતાંશુ મહેતા ઉમાકાંત જોશી ઈશ્વર પેટલીકર કે. કા. શાસ્ત્રી S ૪૭૮ ૪૭૯ કાકાસાહેબ કાલેલકર રમણલાલ વ. દેસાઈ સુંદરજી બેટાઈ બચુભાઈ રાવત ગની દહીંવાળા ગુણવંતરાય આચાર્ય કિશનસિંહ ચાવડા સુંદરમ્ મુકુન્દરાય પારાશર્ય ગુલાબદાસ બ્રોકર ૪૮૧ 0 هی S S ૪૭૯ ૪૭૯ ૪૮૧ ૪૮૧ هی ૪૮૩ ૪૮૧ هی ૪૮૩ ૪૮૧ (૯ વંદનીય વિભૂતિઓ યશવંત કડીકર) ४८७ ૪૮૫ ૪૮૫ ૪૯૧ ૪૯૨ વિનોદ કિનારીવાલા ઇન્દુલાલ યાજ્ઞિક અરદેશર ફરામજી જમશેદજી તાતા ( સંતોકબા સુનીતા પંડ્યા લતાબહેન હિરાણી પલ્લવીબહેન મિસ્ત્રી પુરાણી સાહેબ જાગૃતિબહેન ઠાકોર નવીનભાઈ સુતરિયા ક્રિષ્નાબહેન જોશી ૪૮૮ ४८८ ૪૯૦ ૪૮૬, ૪૯૩ ૪૮૭ ૪૯૪ Jain Education Intemational Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ ( સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રના કલાવિદો પૃ. નં. વ્યક્તિનું નામ પુ. નં. નટવરભાઈ પી. આહલપરા) પ00 પD૪ ૪૯૫ ૪૯૬ ૪૯૬ ૫૦૦ ૫૦૪ ૫૦૧ પાપ ૪૯૭ ૫૦૧ પ૦૫ ૪૯૭ કુ. બિંદિયા પંડ્યા ભદ્રાયુ ધોળકિયા સુમન મંગેશકર જનાર્દન રાવળ સ્વ. ઉસ્તાદ ગુલામ કાદિરખાં અમૂલખ સાકરલાલ ભટ્ટ દરબારશ્રી પૂંજાવાળા પિનાકીન મહેતા શારદાબહેન રાવ લક્ષ્મીકાન્ત દોશી કરશન જે. પઢિયાર કાશીબહેન ગોહિલ પિયુબહેન સરખેલ દેવેન્દ્ર દવે મૂસા ગુલામ જત ઉપેન્દ્ર ત્રિવેદી દિલીપ ધોળકિયા ભરત પ્રેમશંકર યાજ્ઞિક મુગટલાલ જોષી ધનબાઈ કારા હેમંત ચૌહાણ ગજેન્દ્ર બક્ષી | સુખરાજસિંહ ઝાલા રાણાભાઇ સીડા અરવિંદ પાઠક સરોજબહેન ગુંદાણી રામજીભાઈ વાણિયા પંકજકુમાર ભટ્ટ વિનુભાઈ વ્યાસ પ૦૬ ૫૦૨ ૫૦૨ ૫૦૩ ૫૦૩ ૫૦૩ ૫૦૪ ૪૯૮ ૪૯૮ ૫૦૭ ૫૦૭ ૫૦૮ ૪૯૯ ૪૯૯ (૦ ક્રાંતદશ સર્જકો જયંતી એમ. દલાલ) પ૧૫ ૫૨૧ ૫૧૦ ૫૧0 યશવંત મહેતા દિનકર જોષી ૫૧૬ મેઘબિંદુ ૫૧ ૧ ૫૧૧ ૫૧ ૧ ૫૧૬ ૫૧૭ ૫૧૭ ૫૧૮ ૫૧૮ ૫૧૯ પ્રિયકાન્ત પરીખ ગુલાબદાસ બ્રોકર રજનીકુમાર પંડ્યા ડૉ. દેવાંગના દેસાઈ પ્રફુલ્લ ભારતીય વીણા શેઠ નગીન મોદી અંબુભાઈ ડી. પટેલ ઇલા આરબ મહેતા | વિજય પંડ્યા જયંત વસા ઉદયન ઠક્કર વિઠ્ઠલ પંડ્યા આશિત હૈદરાબાદી હરીશ નાગ્રેચા ૫૨૨ પર ૨ ૫૨૨ પર૩ ૫૨૩ ૫૨૩ ૫૧૨ ૫૧ ૨ ૫૧૨ જોસેફ મેકવાન કાન્તિ પટેલ હસમુખ રાવળ પ્રાણજીવન મહેતા નીતિન વી. મહેતા સતીશ વ્યાસ મધુકાન્ત જોશી હરીશ મંગલમ્ રાઘવજી માધડ મોહન પરમાર ડૉ. મહેન્દ્ર સંઘવી ડૉ. પલ્લવી ભટ્ટ કવિ મેહુલ યોગેશ જોષી પ૨ ૩ ૫૧૩ ગુણવંત ઉપાધ્યાય મુકુન્દ પી. વ્યાસ કનુ નાયક દિનકર ભોજક સુધીર દેસાઈ અજિત સરૈયા ડૉ. મણિલાલ હ. પટેલ નીતિન મહેતા તારિણીબહેન દેસાઈ સંસ્કૃતિરાણી દેસાઈ ધનજીભાઈ પટેલ ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ૫૧૯ ૫૨૪ ૫૧૯ ૫૨૪ ૫૧૩ ૫૧૩ ૫૧૪ ૫૧૪ પ૨૪ પ૨૦ ૫૨૫ પ૨0 ૫૨૧ ૫૨૧ ૫૨૫ ૫૨૫ ૫૧૫ ૫૧૫ Jain Education Intemational Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ પુ. નં. ♦ તસ્મૈ શ્રી ગુરૌ નમઃ અશ્વિનકુમાર માધવલાલ ત્રિવેદી અંબાલાલ સાકરલાલ દેસાઈ ઇન્દુ પુવાર ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ અક્ષયકુમાર રમણલાલ દેસાઈ ઉપેન્દ્રભાઈ છ. પંડ્યા ડિર્મિલાબહેન ચિમનભાઈ પટેલ કરમશી કાનજી મકવાણા કરુણાશંકર ભટ્ટ કલ્યાણરાય ન. જોષી કાશીરામ લલ્લુભાઈ મહેતા કુંવરજી વિઠલભાઈ મહેતા કાર્ડિ કરામ વિઘ્નરરામ મહેતા સંહ ત હરિપ્રસાદ માટેના ડૉ. કાન્તિલાલ છગનલાલ પંડ્યા હરિભાઈ પ્રાણશંકર ભટ્ટ ભોગીલાલ કેશવલાલ પટવા નિરંજન માલવજી વર્મા જયમલ પ્રાગજીભાઈ પરમાર છોટુભાઈ શંકરભાઈ સુથાર આપણા ખગોળ લેખકો ડૉ. આઈ. પી. દેસાઈ ડૉ. એ. આર. દેસાઈ ડૉ. થૂથી 4 ડૉ. એન. આર. શેઠ ૫૨૭ ૫૨૮ પ૯ પ૯ ૫૩૦ ૫૩૧ ૫૩૨ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૫ ૫૩૬ ૫૩૭ ડૉ. એ. એમ. શાહ ડૉ. તારાબહેન પટેલ Jah Education Intemational ૫૫૭ ૫૫૮ ૫૫૯ ૫૬૦ ૫૬૧ ૫૬૨ (૧૩) વિભાગ ૪ વિદ્યાદાની પ્રતિભાઓ વ્યક્તિનું નામ પુ. નં. ૫૭૩ ૫૭૪ ૫૭૫ ૫૭૫ ૧૭૫ ૧૭૬ ચંદ્રભાઈ કાળીદાસ ભટ્ટ ચિમનલાલ પ્રાણલાલ ભટ્ટ ચિમનલાલ નારણદાસ પટેલ છોટુભાઈ રણછોડજી નાયક જયંતીલાલ પણ વિ ગુજરાતના સમાજશાસ્ત્રીઓ જયંતીલાલ દેવશંકર ઓઝા જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળ ત્ર્યંબકલાલ મ. ઓઝા આત્મારામ મોતીરામ દિવાનજી રતિલાલ મોહનલાલ બોરીસાગર નરિસંહમાઈ ઉકાભાઇ પટેલ નાથાલાલ ભાણજી દવે ડૉ. પી. ડી. પાઠક ડૉ. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ ડૉ. પી. સી. વૈદ્ય મનુભાઈ મહેતા ડૉ. યશવંતભાઈ નાયક ડૉ. સુધીરભાઈ પંડ્યા પ્રા. રૂસ્તમ રાવ ડૉ. જ્યોતીન્દ્ર એન. દેસાઈ ડૉ. વિદ્યુતભાઈ જોષી ૉ. પી. એસ. જેઠવા ડો. બી. વી. શાહ ડૉ. હર્ષદરાય રામચંદ્ર ત્રિવેદી ડૉ. એસ. પી. પુનાલેકર ડૉ. અરવિંદ એમ. શાહ ૫૩૮ ૫૩૮ ૫૩૯ ૫૪૦ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૨ ૫૪૩ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૫ ૫૪૬ ૫૬૩ ૫૬૫ ૫૬ ૫૬૭ ૫૬૮ ૫૬૮ ૫૭૬ ૧૭૭ ૫૭૮ ૫૭૮ ૫૭૯ ૧૭૯ વ્યક્તિનું નામ મૂળશંકર પ્રા. ફકીર મહંમદ જમાલભાઈ મન્સૂરી ભરતરામ ભાનુસુખરામ મહેતા ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા ભાઈલાલ પ્રભાશંકર ત્રિવેદી મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મંજુલાબ રણછોડદાસ મજમુદાર મોહનલાલ પાર્વતીશંકર દવે રતિલાલ મોહનલાલ ત્રિવેદી વિઠલદાસ મગનલાલ કોઠારી સંતપ્રસાદ છોડદાસ ભટ્ટ સિત ભૂગ હીરાબહેન પાઠક ડૉ. જે. જે. રાવલ ડૉ. અરુણકુમાર દવે પરેશ વૈદ્ય પૃ. નં. પંકજ જોશી ડૉ. પરંતપ નાનુભાઈ પાઠક ભટ્ટ) ડૉ. સુશ્રુત પટેલ પ ૫૪૭ ૫૪૮ ૫૪૯ ૫૪૯ ૫૫૧ ૫૫૧ ૫૫૨ ૫૫૩ ૫૫૩ ૫૫૪ ૫૫૫ ૫૬૯ ૫૭૦ ૫૭૧ ૫૭૧ ૫૭૨ હરેશકુમાર એસ. ઝાલા ડૉ. અંબાલાલ એસ. પટેલ ૫૮૦ ડૉ. કનૈયાલાલ મોતીલાલ કાપડિયા ૫૮૦ ડૉ.વિમળમાર્ગ પી. શાહ ૫૮૧ ડૉ. હેમીક્ષાબહેન રાવ ૫૮૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ ( જ્યોતિષશાસ્ત્રમાં ગુજરાતનું મુખ્ય પ્રદાન પૂ. નં. વ્યક્તિનું નામ ડો. રમેશચંદ્ર મુરારી ( વિભાગ ૫) ધર્મ અર્થની સંગતિ (૦ દેશવિદેશે સફળ ગુજરાતીઓ કૃષ્ણકાંત વખારીઆ, જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ) પ૯૪ સુરેન્દ્ર નાયક સમીર દેસાઈ ડિૉ. નીલેશ પટેલ સનત વ્યાસ પ૯૭ ૬00 ભૂલાભાઈ છીતાભાઈ ભગવતીલાલ ડી. રાવ ૬૦૧ ૬૦૨ ૫૯૬ (૦ પટેલો દેશ અને દુનિયામાં પ્રો. જશવંત શેખડીવાલા) ૦ પાટીદાર સમાજના પ્રતિભાવંતો ગોરધનદાસ સોરઠીયા) ૬૧૨ ૬૨૩ ૬૨૩ ૬૧૪ ૬૧૫ સરદાર પટેલ ભાઈકાકા હીરુભાઈ પટેલ ચંદુભાઈ પટેલ ભગવાન રાજા પટેલ વીરજી સવદાસ સેંજલિયા શંભુલાલ ટીડાભાઈ પટેલ રતિભાઈ ઉકાભાઈ પટેલ બેચરદાસ લશ્કરી ૬૨૪ ( જોરાવરસિંહજી (પાટડી દરબાર) ૬૧૯ વીર વસનદાસ ૬૧૯ શ્યામલ દેસાઈ ૬૨૦ દેસાઈભાઈ ૬૨૦ મગનભાઈ પટેલ ૬૨૦ કુંવરજી અને કલ્યાણજી મહેતા ભીમજી રૂડાભાઈ પટેલ ૬૨ ૧ પથદર્શક પત્રકારો ૬૨૧ ગોકળદાસ કાલાવડિયા ૬૨૨ પ્રો. જેઠાલાલ સ્વામીનારાયણ નરસિંહ પટેલ ભાદા પટેલ મોતીભાઈ અમીન લાલબાપુ મોતીભાઈ દેસાઈભાઈ પટેલ આંઝણા પાટીદારો ૬૨૪ ૬૧૭ જ * ૬૨૫ ૬૧૮ ૬૨૬ * જ ૬૧૯ જ * (૦ યશપતાકા ફરકાવનારા આ ગુજરાતીઓ બિપિનચંદ્ર ત્રિવેદી) ૬૩૪ ૬૨૯ ૬૩) ૬૩૧ ૬૩૬, ૬૩૭ ૬૩૪. અઝીમ પ્રેમજી દિનેશભાઈ શાહ ડૉ. ભગવાનદાસ પટેલ ડૉ. ભાર્ગવ મિસ્ત્રી કવિ ડાહ્યાલાલ પટેલ પ્રો. આર. કે. અમીન સુધાબહેન પટેલ ત્રિકમભાઈ જીકાદરા પ્રશાંત એમ. શાહ ભરતભાઈ શાસ્ત્રી અનુપમ તાસ્કસ સોની મહેતા પૂ. બટુકગિરિજી પૂ. વિદ્યાનંદજી મહારાજ પૂ. અખિલગિરિજી મહારાજ પ્રાગજીભાઈ પટેલ ડૉ. ઝોહરા ટી. ઢોલિયા ગજાનન વાળંદ ૬૩૨ ૬૩૨ ૬૩૭ ૬૩૫ ૬૩૫ ૬૩૮ ૬૩૮ ૬૩૩ ૬૩૩ ૬૩૫ ૬૩૬ Jain Education Intemational Page #19 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ ૭ સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રણેતાઓ કાન્તિલાલ એ. કામદાર ટી. યુ. મહના દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા ધીરજલાલ કે. મહેતા નરેન્દ્રકુમાર એચ. કોટેચા ચંપકલાલ ગિરધરલાલ મહેતા પૂ. શ્રી ચરણતીર્થ મહારાજશ્રી જેઠાભાઈ વી. પટેલ દિપ બી. પાણી નીતમલાલ ઠાકરશી મહેતા ♦ સદ્વિચાર પ્રવૃત્તિના પ્રણેતાઓ ૬૩૯ ૬૪૦ ૬૪૦ ૬૪૧ ૬૪૧ ચાંપરાજભાઈ શ્રોફ ગોવિન્દજીભાઈ શ્રોફ કાંતિસેનભાઈ શ્રોફ અરુણાબેન દેસાઈ અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ યુ. એન. મહેતા કુમારપાળભાઈ વિ. શાહ કુતુબ ‘આઝાદ’ ભ્રમચંદ રતનચંદ શાહ ગુલાબરાયભાઈ .. સંઘવી ચંપકલાલ ગિરધરલાલ મહેતા દોલુભાઈ જયંતીલાલ પારેખ જશવંતભાઈ ચિમનલાલ શાહ ૬૫૩ ૬૫૩ ૬૫૪ ૬૫૬ ૬૫૭ ૭ સહવિર્યમ્ભા પુરસ્કર્તાઓ શ્રોફ પરિવાર સ્વ. ચત્રભુજભાઈ શ્રોફ ૬૬૪ ૬૬૫ ૬૬૬ ૬૬૭ ૬૬૮ ♦ વિવિધક્ષેત્રના કર્મશીલ કર્મવીરો ચકીત ભાઈ એચ. કટિંગા રમેશભાઈ એચ. કોર્ટયા સ્વ. શ્રી નારાયણામાઈ દામજીભાઈ પીઠડિયા, રાયપુર મનુભાઈ શેઠ ૬૮૩ ૬૮૪ ૮૬ ૬૮૬ ૬૮૭ ૬૮૮ ૬૮૯ ૬૮૯ ૬૯૦ ૬૯૧ (૧૫) સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા હરજીવન વેલજીભાઈ સોમૈયા હરિહરભાઈ મણિભાઈ પટેલ હસમુખરાય વનમાળીદાસ મહેતા રામદાસ પ્રેમજી કાચરિયા ૭૦૧ ૭૦ ચન્દ્રાબહેન કે. સોફ અનિમાઈ સી. ચૌ દીપાબાઈ ચોક હરિકૃષ્ણભાઈ મજમુદાર પ્રેમલતાબહેન મજમુદાર પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ પુષ્પાબેન મહેતા ડૉ. મહેબૂબ દેસાઈ સ્વ. શ્રી માલેકલાલ રાવાળી ડૉ. મુગટલાલ બાવીસી પ્રા. પરિમલ રમણિકલાલ દલાલ શિવલાલભાઈ ગોકળદાસભાઈ સુરેન્દ્ર શિવબાગ શાયદ હરગોવિંદદારા શામજીભાઈ હીરાબહેન ગુલાબરાય સંઘવી દિનકર જોખી કિરીટ ભટ્ટ પૃ. નં. ૬૪૧ ૬૪૧ ૬૪૨ ૬૪૪ ૬૫૭ ૬૫૮ ૬૫૮ ૬૫૯ ૬૬૦ ૬૭૧ ૬૭૩ ૬૭૪ ૬૭૫ ૬૭૫ ૬૯૧ ૬૯૨ ૬૯૩ ૬૯૪ ૬૯૫ ૬૯૬, ૬૯૬ ૬૯૭ ૬૯૮ ૬૯૮ ૭૦૩ ૭૦૩ વ્યક્તિનું નામ ભાવેણાનું મસ્તક ઉન્નત રાખનારાં વિવિધક્ષેત્રના પ્રતિભાવંતો ગવિહારી મહેતા ગુણવંત છો. શાહ રમણભાઈ ભાઈલાલભાઈ અમીન ૬૪૭ ૨૬૪૭ ૬૪૮ ૬૪૮ ૬૫૦ શ્રી રમણિકલાલ મનોરદાસ લાભુભાઈ ત્રિવેદી સમસુદ્દીનભાઈ છતરિયા સ્વ. શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ પ્રફુલ્લભાઈ કોઠારી લાબોન કોઠારી ચન્દ્રિકાબહેન વિપાણી કિશોરભાઈ ન. ગોરધનદાસ પૃ. નં. સંપાદક જયરામભાઈ આણંદભાઈ વાછાણી ૬૬૦ રણછોડદાસ કીકાભાઈ રૂપારેલ રાકેશભાઇ ઝવેરી ૬૬૦ ૬૬૦ હિરભાઈ પંચાલ ૬૬ ૧ રસિકભાઈ વ્યાસ હર્ષદભાઈ એસ. વ્યાસ ૉ. મોહનભાઈ મક ઉકાભાઈ વઘાસિયા રાહી ઓધારીયા રમણભાઈ ગજ્જર એમ.યાસીન ગોલીબાર કાન્તિભાઈ કામદાર ડૉ. ઉષાબહેન પાઠક નવનીત ધોળકિય હર્ષજિત ઠક્કર સંપાદક ૬૭૭ ૬,૭૭ ૬૭૮ ૬૭૯ સંપાદક ૮૦૧ ૮૦૧ ૮૦૧ ૮૦૧ ૮૦૨ ૮૦૨ ८०३ ८०३ મહેન્દ્ર ગોહિલ ૭૦૪ ૭૦૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૬) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. . વ્યક્તિનું નામ પૃ. નં. | ૭૧૫ ૭૧૫ هی ૭૨૩ ૭૨૩ ૭૨૩ ૭૧૬ ૭૧૬ ૭૨૪ ૭૧૬ ૭૨૪ ૭૦૫ ૭૦૬ ૭૦૬, ૭૦૭ ૭૦૮ ૭૦૮ ૭૦૯ ૭૦૯ ૭૧૦ ૭૧૦ ૭૧૭ هی ૭૨૪ ૭૧૭ هی અજિત બંધડિયા યશવંત ત્રિવેદી હરીન્દ્ર દવે રેખા (ભટ્ટ) ત્રિવેદી વિજય ભટ્ટ હરસુખ ભટ્ટ શંકર ભટ્ટ આર. એસ. ભટ્ટ મૂળશંકર છો. ભટ્ટ હસમુખ શાહ એ. પી. વાણી ડૉ. પંકજ જોશી ડૉ. અનિલ કાણે મુનિ મહેતા ધરમ મૂલચંદાણી આશા પારેખ હરકસન મહેતા ગિરીશભાઈ ત્રિવેદી ૭૨૪ ૭૨૪ જયંત પંડ્યા કમલેશ આવસત્થી જયોતિભાઈ ભટ્ટ વિઠલદાસ બાપોદરા વિપુલ આચાર્ય હરિતા દવે દીપક જોશી બળવંતરાય ભટ્ટ યશવંત પુરોહિત અપરા મહેતા બરકત વિરાણી કાંતિ ભટ્ટ પાર્થિવ ગોહિલ જયંત ઓઝા | ભૂપત વડોદરિયા મોહમ્મદ માંકડ જશવંત મહેતા કેતન મહેતા દિન ત્રિવેદી દીના પાઠક ચંદ્રિકાબહેન વ્યાસ યશવંત પંડ્યા કૃષ્ણલાલ શ્રીધરાણી અરુણ પંડ્યા યશવંત દોશી બાબુલાલ અંધારિયા પ્રીતિબહેન ભટ્ટ જશવંત ગાંગાણી કિશોર પારેખ સુધાકર શાહ મીરાં જોશી જ્યોતિ પંડ્યા هی ૭૧૮ ૭૧૮ ૭૨૫ ૭૨૫ ૭૧૯ هی م o + = ૭૧૯ هی ૭૧૯ ૭૨૦ ૭૨૦ ૭૨૬ ૭૨૬, ૭૨૭ ૭૧૧ ૭૧૨ ૭૧૩ ૭૧૩ ૭૧૩ ૭૧૪ ૭૧૪ ૭૨૧ ૭૨૧ ૭૨ ૨ ૭૨૨ (૦ ગૌરવશાળી જોટાણી-પરિવાર વલ્લભીપુર સંપાદક) ( વિભાગ ૬) ૭૪ ૭૪૯ ૭૩૯ ૭૪૦ 'પ્રકાશન પ્રવૃત્તિના પ્રણેતાઓ ( પત્રકારો-કટાર લેખકો ડો. પુનિતા અરુણ હણે) કપિલરાય મહેતા ૭૩૮ જગદીશ બિનીવાલે ( વિનોદ ભટ્ટ ૭૪૯ વાસુદેવ મહેતા મંજુ ઝવેરી ૭૪૬ સુન્દરમ્ બળવંતરાય શાહ નાનુભાઈ નાયક ૭૪૬ ભોળાભાઈ પટેલ ૭૫૦ ભૂપતભાઈ વડોદરિયા ૭૪૧ અશોક હર્ષ કૃષ્ણવીર દીક્ષિત ૭૫૦ દિગંત ઓઝા ૭૪૨ રાજેન્દ્ર દવે ૭૪૭ નસીર ઇસ્માઇલી ૭પ૦ મહેશભાઈ ઠાકર ૭૪૩ હરીશ નાયક ડૉ. મધુસૂદન પારેખ ૭પ૦ ડૉ. ચંદ્રકાન્ત મહેતા ૭૪૩ નરેન્દ્ર દવે રતિલાલ બોરીસાગર યશવંત કડીકર ૭૪૩ તરુલતા દવે ડૉ. હસુ યાજ્ઞિક ૭૫૧ દિનેશ દેસાઈ ૭૪૪ એચ. એન. ગોલીબાર ७४८ દિલીપ રાણપુરા ૭૫૧ મુકુન્દ પી. શાહ ७४४ અભિજિત વ્યાસ ૭૪૮ તારક મહેતા ૭૫૧ હિંમત ઝવેરી ૭૪૫ બકુલ ત્રિપાઠી રજનીકુમાર પંડ્યા ૭૫૨ ડૉ. રજનીકાંત જોશી ૭૪૫ ભગવતીકુમાર શર્મા ७४८ અશોક દવે ૭૫૨ ૭૪૭ ૭૫૧ ૭૪૭ ૭૪૮ ૭૪૯ Jain Education Intemational Page #21 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકાંત બક કુન્દનભાઈ વ્યાસ સુરેશ બી. ચોટાઈ શિરીષચંદ્ર દેસાઈ ડૉ. ગુલાબ દેઢિવા વ્યક્તિનું નામ કુન્દનિકા કાપડિયા યશવન્ત મહેતા જયવદન પટેલ જમનાદાસ કોટેચા ડૉ. મીનાક્ષી ઠાકર રાધકામ શાં ધનરાજ પંડિત ગુણવંત છો. શા તેજસ્વી પત્રકારો, સમાજસેવકો, નાટ્યકર્મીઓ, સંગીતકારો ધનંજૂથ મનુભાઈ દેસાઈ કલાબેન મનુભાઈ શાહ હિંમતભાઈ ઝવેરી મંજુબહેન ઝવેરી ચંદ્રકાન્ત શુક્લ કિશોર સી. પારેખ ગુલાબરામ છોટાલાલ મેંડા અર્જિત પોપટ ધર્મેશ ભટ્ટ મેહુલ દાણી જયેશ પ્રતાપરાય ચિતલિયા નીલમ શ્રી. પુજારા હરિહર પુસ્તકાલય સસ્તુ સાહિત્યવર્ધક પ્રેરક પરિચયો પુ, નં, સવિતા દીદી સંતોકબા મહેના ઉપર ૭૫૨ ૭૫૩ ૭૫૩ ૭૫૩ ૭૬૦ ૭૬૦ ૭૬૧ ૭૬૧ ૭૬૨ ૭૬૨ ૭૬૩ ૭૬૩ ૭૬૩ ૭૬૪ ૭૬૪ ૭૬૫ ૭૬૫ ૭૬૬ ૭૬૬ ૭૬૭ ૭૬,૭ વ્યક્તિનું નામ દિવ્યેશ ત્રિવેદી રજની વ્યાસ ૭૯૪ ૭૯૫ ૭૯૫ ૭૯૫ ૭૯૬ ૭ ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિના પ્રણેતાઓ નવનીત પબ્લિકેશન આર.આર.શેઠની કંપની એન.એમ.ત્રિપાઠી ૮૦૫ ८०७ (૧૦) નજમા યૂનુસ ગોલીબાર એચ. એન. ગોલીબાર હિંમતભાઈ મહેતા કવિનચંદ્ર માણેકલાલ શાહ જયંતીલાલ ગંભીરદાસ પારેખ નીલુબહેન પ્રહલ્લભાઈ મહેતા વિજુબહેન રાજાણી દિનેશભાઇ ઠાકોરભાઈ દેસાઈ શરદભાઈ લ. પટેલ ડૉ. અનુપમ એસ. દેસાઈ ડૉ. નીતિન મલકાણ સાબોન જયદેવ યોગેન્દ્ર નેવુ. આચાર્ય લતાબહેન હિરાણી સ્વામિની પ્રેમાનંદા સરસ્વતી મુક્તાબહેન વિજય ભટ્ટ મૃદુલા જતીનભાઈ રસકપુરવાળા પુ. નં. નવજીવન પ્રકાશન નવભારત સાહિત્યમંદિર નવયુગ પ્રકાશન મંદિર અનડા પ્રકાશન સાહિત્ય સંગમ સુરત ૭૫૪ ૭૫૪ ૭૫૫ ૭૫૫ ૭૫૬, ૭૬૮ ૭૬૮ ૭૬૯ 066 ૭૭૧ ૭૭૧ ૭૭૨ ૭૭૩ ૭૭૪ ૭૭૪ ૭૭૫ ૭૭૭ ૭૭૭ ૭૩૮ ૭૭૯ ૭૭૯ ૭૮૧ ૭૯૬ ૭૯૬ ૭૯૭ ૭૯૭ ૭૯૭ ८०८ વ્યક્તિનું નામ ભાનુભાઈ શુકલ શંકર મર તુષાર ભટ્ટ ઇન્દુભાઇ ચાતુર્વેદી મનહર રસકપૂર કુરંગીબહેન દેસાઈ વિજય દત્ત ભટ્ટ ૩. દર્શના ઝવેરી પદ્મારાણી સનત વ્યાસ કિરીટ બારોટ વૈશાલી ઠક્કર નરેન્દ્રભાઈ પટેલ ૩૮૧ ૭૮૨ ૭૮૩ ૭૮૩ ૩૮૪ ૭૮૬ ૭૮૭ ૭૮૭ ૭૮૭ ૭૮૮ વસંતભાઈ પરીખ ૭૮૮ નવલકાન્ત લક્ષ્મીશંકર જોષી ૭૮૯ ઝવેરી બહેનો નૃત્ય ઉપાસિકાઓ) ૦ ઉદય મઝમુદાર ૭૯૧ અરવિંદ પરીખ ૭૯૨ ૭૯૨ ૭૯૨ ડૉ. પૂનિતાબહેન હર્ષોં તર મેઘાણી કજારિયા શરદ જશવંતરાય દોશી કિશોરી પરીખ મધુન ડી. પાઠક પૃ. નં. ઇમેજ પબ્લિકેશન પરિચય પુસ્તિકા ગુજરાત વિદ્યાપીઠ ૭૫૭ ૭૫૭ ૭૫૭ ૭૫૮ ગુર્જર ગ્રંથ પ્રકાશન પ્રવિણ પ્રકાશન ૭૯૭ ૭૯૭ ૭૯૮ ૩૯૯ ८०० સંપાદક નાનજી કાળીદાસ મહેતા સુરેશ કોઠારી આ અગાઉ માર્ચ ૨૦૦૩માં પ્રગટ થયેલ ‘‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન'' ગ્રંથમાં પણ વિવિધક્ષેત્રની પ્રતિભાઓના પરિચયો પ્રગટ થયાં છે જેનો ક્રમ આ સાથે રજૂ કરેલ છે. જેથી વાંચકોને સમજવામાં સરળતા રહે. ૮૧૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ ગુજરાત પ્રતિભાન વિષયાનુક્રમણિકા ૧ વિભાગ ગુર્જરી ઇતિહાસની તેજરેખા શીલભદ્ર નૃપતિઓ અને ધર્મપ્રિય મંત્રીવરો - : શ્રી ડૉ. પંકજ દેસાઈ વનરાજ ચાવડા, યુવરાજ ચામુંડ, ભીમદેવ ૧-લો, કર્ણદેવ ૧-લો, સિદ્ધરાજ જયસિંહ, શાન્ત મહેતા, કુમારપાળ, અજયપાળ, મૂળરાજ ૨-જો, ભીમદેવ ૨-જો, વીસલદેવ, વીરધવલ, વસ્તુપાળ, તેજપાળ પ્રખર ઐતિહાસિક પ્રતિભાઓ શ્રી પ્રધુમ્નકુમાર બી. ખાચર કેપ્ટન મેકમર્યો, એલેકઝાંડર કિન્લોક ફાર્બસ, કરણસિંહજી, દાજીરાજજી, ભગવાનલાલ ઇંદ્રજી, કર્નલ જે.ડબલ્યુ. વૉટસન, બાળાજીરાજ, ગગા ઓઝા, બહાદુરખાન ત્રીજા, વિભાજીરાજ, સર તાસિંહજી, કવિરાજવી કલાપી, સર માનસિંહજી, વિકમાતજી (ભોજરાજજી), જસવંતસિંહજી, આલા ખાચર, બહાઉદીનભાઈ વઝીર, વાઘજી ઠાકોર (બીજા), લાખાજીરાજ, શ્યામજી કૃષ્ણવર્મા, સર પ્રભાશંકર પટ્ટણી, સર સયાજીરાવ (ત્રીજા), મુત્સદ્દી વીરાવાળા, ખેંગારજી સવાઈ બહાદુર (ત્રીજા), ભગવતસિંહજી, સરદારસિંહજી રાણા, ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, હસમુખ સાંકળિયા, પ્રમુખ સ્વામી મહારાજ, શ્રી મોરારીબાપુ ગાંધીદર્શનના કર્મઠ અનુયાયીઓ - શ્રી દશરથલાલ બી. શાહ રાષ્ટ્રમાતા કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઠક્કરબાપા, નરહરિભાઈ પરીખ, પૂ. રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, દિલખુશભાઈ દીવાનજી, પરીક્ષિતલાલ મજુમદાર, વિઠ્ઠલભાઈ પટેલ, ડાહ્યાભાઈ નાયક, આત્મારામ ભટ્ટ, મગનભાઈ દેસાઈ, વિઠ્ઠલદાસ કોઠારી, શિવાભાઈ ગો. પટેલ, ઇન્દુમતીબહેન ચિમનલાલ, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, ગંગાબહેન વૈદ્ય, વિનોદ Jain Education Intemational. કિનારીવાલા, મોરારજીભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, ડૉ. મણિભાઈ દેસાઈ, વાલજી ગોવિંદજી દેસાઈ, ગટુભાઈY, ઇતિહાસ દર્શનમાં અમર સ્મારકો - શ્રી દોલતભાઈ ભટ્ટ આઈ જાનબાઈ, સંત સાકળીમા, દિલાવર ઝમકુમા, મીંઢોળબંધો દેદો, વાલો કેસરિયો, શેઠ નરશી નાથા, પુરુષોત્તમ કબાલી, સંતશ્રી નાગાબાવા, આત્મારામ બ્રહ્મચારી, ખમીરવંતાં સારીમા, મોંઘીબા, પાળિયાદના ઉન્નડબાપુ, ઓલિયા તપસ્વી બાપુ, પરમાર્થી ઊજમશી શેઠ, સાહસિક મોતીશા શેઠ, ભગત કસળસિંહજી, મણારની મર્દાનગી, પોલીસવડા પુરોહિત, વીર ત્રિભુવનભાઈ સંસ્કૃતિની ઉદ્ગાત્રી જગન્માતાઓ - ડૉ. સ્મિતાબહેન એસ. ઝાલા તારાબહેન મોડક, પ્રેમલીલા ઠાકરશી, સંતોકમા, પૂર્ણિમાબહેન પકવાસા, મંજુલાબહેન દવે, સુભદ્રાબહેન ચિમનલાલ શ્રોફ, ડૉ. ઉષાબહેન મહેતા, વિદ્યાબહેન શાહ, વસુબહેન ભટ્ટ, ડૉ. સુશીલાબહેન શેઠ, સરોજબહેન પાઠક, ચંદ્રકળાબહેન મોદી, આચાર્યાશ્રી ચંદનાસૂરિજી, તારાબહેન શાહ, ઇલાબહેન પાઠક, ઉષાબહેન જાની, મીરાબહેન ભટ્ટ, ઇલાબહેન ભટ્ટ, જ્યોતિબહેન વ્યાસ, વર્ષાબહેન અડાલજા, અનુબહેન ઠક્કર, લતાબહેન દેસાઈ, ઊર્મિબહેન પરીખ, હર્ષદા રાવલ, આશા પારેખ, ડૉ. આમ્રપાલી મરચન્ટ, મલ્લિકા સારાભાઈ, ઇન્દિરા બેટીજી, પ્રીતિ સેનગુપ્તા, ગીતાબહેન દવે, હાંસબાઈમા, સ્વ. ઊર્મિલાબહેન ગિરધરલાલ, રાષ્ટ્રીય ચેતનાના સ્વાતંત્ર્ય સેનાનીઓ શ્રી જયશ્રીબહેન મનસુખલાલ કોટેચા દેવચંદભાઈ ઉત્તમચંદ પારેખ, જગજીવનદાસ નારાયણ મહેતા, મગનલાલ ખુશાલદાસ ગાંધી, નારણદાસ ગાંધી, ડૉ. જીવરાજ મહેતા, ગોપાળદાસ અંબાઇદાસ દેસાઈ, ભીખાભાઈ ચુનીલાલ શાહ, છગનભાઈ નથુભાઈ જોષી, બળવંતરાય ગોપાલજી મહેતા, પ્રભુદાસ છગનલાલ ગાંધી, જેઠાલાલભાઈ જોશી, જાદવજીભાઈ કેશવજી મોદી, દશરાબહેન મ. શુકલ, ઉછરંગરાય નવલશંકર ઢેબર, પુષ્પાબહેન જ. મહેતા, Page #23 -------------------------------------------------------------------------- ________________ ચંપકલાલ પ્રેમચંદ વોરા, નાગરદાસ લક્ષ્મીચંદ દોશી, પુરુષોત્તમ નારણદાસ ગાંધી, સરલાબહેન શંભુશંકર ત્રિવેદી, કાંતિલાલ મણિલાલ શાહ, કનુભાઈ નારણદાસ ગાંધી, સુમિત્રાબહેન હ. ભટ્ટ, નરસિંહભાઈ ગો. ગોંધિયા, વજુભાઈ ફૂલશંકર વ્યાસ, લલ્લુભાઈ મોતીચંદ શેઠ વિભાગ ૨ માંગલિક ધર્મદર્શન જૈન શ્રમણસંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ સંપાદક પૂ.શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ.શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ., પૂ. શ્રી મણિવિજયજી દાદા, પૂ.શ્રી બુદ્ધિવિજયજી મ., પૂ.શ્રી મુક્તિવિજયજી મ., પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ., પૂ.આ.શ્રી વિજયાનંદસૂરિજી મ., પૂ.શ્રી મોહનલાલજી મ., પૂ.શ્રી કુશળચંદ્રજી મ., પૂ.શ્રી ઝવેરસાગરજી મ., પૂ.આ.શ્રી સિદ્ધસૂરિજી મ., પૂ. ઉપા. વીરવિજયજી મ., પૂ.આ.શ્રી કમલસૂરિજી મ., પૂ.આ.શ્રી વલ્લભસૂરિજી મ., પૂ.આ.શ્રી નેમિસૂરિજી મ., પૂ.આ.શ્રી દાનસૂરિજી મ., પૂ.આ.શ્રી આનંદસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી નીતિસૂરિજી મ., પૂ.આ.શ્રી કેસરસૂરિજી મ., પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ., પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી ભક્તિસૂરિજી મ., પૂ.આ.શ્રી માણિક્યસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી મેધસૂરિજી મ., પૂ.આ.શ્રી લબ્ધિસૂરિજી મ., પૂ.આ.શ્રી કનકસૂરિજી મ., પૂ.આ.શ્રી વિજ્ઞાનસૂરિજી મ., પૂ.આ.શ્રી મનોહરસૂરિજી મ., પૂ.આ.શ્રી કીર્તિસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજી મ., પૂ.શ્રી દર્શનવિજયજી મ., પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી અમૃતસૂરિજી મ., પૂ.આ.શ્રી લાવણ્યસૂરિજી મ., પૂ.આ.શ્રી કસ્તૂરસૂરિજી મ., પૂ.આ.શ્રી ચંદ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ., પૂ.આ.શ્રી શાંતિવિમલસૂરિજી મ., પૂ.આ.શ્રી હેમસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી દર્શનસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી જિનકાંતિસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી સૂર્યોદયસાગરજી મ., પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મ., પૂ.ઉપા. શ્રી ધર્મસાગરજી મ., પૂ.આ.શ્રી દેવસૂરિજી મ., પૂ.આ.શ્રી ધર્મધુરંધરસૂરિજી મ., પૂ.પં.શ્રી અભયસાગરજી મ., પૂ.આ.શ્રી વિબુધપ્રભસૂરિજી મ., પૂ.આ.શ્રી મુક્તિચંદ્રસૂરિ મ., પૂ.આ.શ્રી ત્રિલોચનસૂરિજી મ., પૂ.આ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી મહોદયસૂરિજી મ., પૂ.આ.શ્રી હિમાંશુસૂરિજી મ., પૂ.આ.શ્રી રાજતિલકસૂરિજી મ., પૂ.આ.શ્રી પ્રભવચંદ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી ઓમકારસૂરિજી મ., પૂ.આ.શ્રી ભુવનભાનુસુરિજી મ., પૂ.પં.શ્રી પદ્મવિજયજી મ., પૂ.આ.શ્રી રંગસૂરિજી મ., પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી કુંદકુંદસૂરિજી મ., પૂ.આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરિજી મ., પૂ.આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી જયઘોષસૂરિજી મ., પૂ.આ.શ્રી જિતેન્દ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી જયશેખરસૂરિજી મ., પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ., પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિજી મ., પૂ.આ.શ્રી પદ્મસાગરસૂરિજી મ., પૂ.આ.શ્રી ધનેશ્વરસૂરિજી મ., પૂ.આ.શ્રી જયકુંજરસૂરિજી મ., પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી મુક્તિપ્રભસૂરિજી મ., પૂ.આ.શ્રી પદ્મસૂરિજી મ., પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ., પૂ.આ.શ્રી હેમભૂષણસૂરિજી મ., પૂ.આ.શ્રી પદ્યુમ્નસૂરિજી મ., પૂ.મુ.શ્રી મહાસેનવિજયજી મ., પૂ.ઉપા. શ્રી મણિપ્રભસાગરજી મ., પૂ.મુ. શ્રી જયભૂષણવિજયજી મ., પૂ. મુનિશ્રી ચંદ્રયશસૂરિજી મ., બૃહદ ગુજરાતના કેટલાક સંતરત્નો - ડૉ. નિરંજન રાજ્યગુરુ અમરબાઈ, આણદાબાવા, ઇસરદાસજી, ઉગારામજી, કોયાભગત, કોલવા ભક્ત, ખીમસાહેબ, ગંગાસતી, ગીગાભગત, ગીગારામજી, ગુણાતીતાનંદસ્વામી, ગેબીનાથ, ગેમલદાસ, જલારામ, જીવણદાસજી, દાસી જીવણ, જેસલપીર, ત્રિકમસાહેબ, મુંડિયાસ્વામી, દયાનંદ સરસ્વતી, દવારામ, દાનાભગત, દેવાનંદ સ્વામી, દેવાયત પંડિત, દેશળ ભગત, નરસિંહ મહેતા, નાથજીબાપુ, નીલકંઠદાસજી, નિકુલાનંદસ્વામી, પ્રાણનાથસ્વામી, પ્રેમસાહેબ, પ્રેમાનંદસ્વામી, બજરંગદાસ બાપુ, બાલકસાહેબ, બાળકદાસજી, બ્રહ્માનંદ સ્વામી, ભાણ સાહેબ, ભોજાભગત, મુક્તાનંદસ્વામી, મૂળદાસજી, મેકરણ ડાડા, મોરારસાહેબ, રવિ સાહેબ, લાલજી મહારાજ, લોયણ, વેલાબાવા, વીસામણભગત, ષષ્ટમદાસજી, સવા ભગત, સવૈયાનાથ, સહજાનંદસ્વામી, હોથી Page #24 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિના ઉપદેષ્ટા સિદ્ધપુરુષો ડૉ. નવીનચંદ્ર ત્રિવેદી - નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખા ભગત, પ્રીતમદાસ, જલારામબાપા, દાદુ દયાળ, રંગ અવધૂતજી, પુનિત મહારાજ, પૂ. મોટા, ભિક્ષુ અખંડઆનંદ, પૂ. સંતરામ મહારાજ, પૂ. સ્વામી કૃષ્ણાનંદ, મુનિ અમરેન્દ્રજી મહારાજ, દાદા ભગવાન, પાંડુરંગશાસ્ત્રી આઠવલે, મહાત્મા યોગેશ્વરજી, પૂ. સચ્ચિદાનંદજી, પૂ. નર્મદાનંદજી મહારાજ, પૂ. જશભાઈ ‘સાહેબ’, આશારામબાપુ, અવિચલદાસજી મહારાજ, રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈ), ડોંગરેજી મહારાજ, ગોપાલદાસજી સ્વામીનારાયણ સંપ્રદાયના જ્યોતિર્ધરો - શ્રી ગોરધનદાસ સોરઠિયા સ્વામી શ્રી સહજાનંદ, શ્રી રામાનંદ સ્વામી મ., શ્રી અયોધ્યાપ્રસાદજી મ., શ્રી રઘુવીરજી મ., શ્રી મુક્તાનંદસ્વામી, શ્રી ગોપાલાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી નિત્યાનંદસ્વામી, શ્રી શુકાનંદ સ્વામી, શ્રી મુકુંદાનંદ વર્ણી, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી નિષ્કુલાનંદ સ્વામી, શ્રી પ્રેમાનંદ સ્વામી, શ્રી આધારાનંદ સ્વામી, શ્રી ભૂમાનંદસ્વામી, શ્રી દેવાનંદસ્વામી, શ્રી મંજુકેશાનંદસ્વામી, તત્કાલીન સમાજના સંસ્કારદાતાઓ શ્રી મનસુખલાલ સાવલિયા સંત ભોજાભગત, દાસી જીવણ, લક્ષ્મણ ભગત, લાલદાસ સ્વામી, લવજી ભગત, પ્રજ્ઞાચક્ષુ કવિ હંસ, જેઠા મહારાજ જ્યોતિષી, ઝવેર માસ્તર, ધીરજલાલ સાવલિયા પ્રકાંડ દર્શનશાસ્ત્રીઓ - રાજુલ દવે સ્વામી દયાનંદ સરસ્વતી, ઇચ્છારામ દેસાઈ, મણિલાલ નભુભાઈ, શ્રીમદ્ રાજચંદ્રજી, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, કિશોરલાલ મશરૂવાળા, ફીરોઝ દાવર, દલસુખભાઈ માલવણિયા, મકરંદ દવે, ફાધર વાલેસ, આ.શ્રી રત્નસુંદરસૂરિજી મ., લોકસંતો : દીપસ્તંભો - ડૉ. આર.ટી.સાવલિયા સંત જીવણદાસ, વાલમપીર, સતુઆ બાવા, ઢાંગર ભગત, તેજા ભગત, ધના ભગત, ભગવાન ભગત, શાસ્ત્રીસ્વામી, કૃષ્ણ વલ્લભાચાર્યજી, નાથા બાપા વિભાગ 3 સાહિત્ય, કલાવૈભવદર્શન લોક સંસ્કૃતિના મશાલચીઓ શ્રી કેશુભાઈ બારોટ જેસલ, તોરલ, અસાઈત, ભાલણ, પદ્મનાભ, કબીર સાહેબ, દેવાયત પંડિત, લાખો, લોયણ, ઇશરદાસ, નાભાજી, દુરસાજી આઢા, નરહરદાસ (બીજા), રહીમ, કવિ ગંગ, કેશવદાસ, રસખાન, સ્વામી સુંદરદાસજી, કવિ ભૂષણ, કવિ પ્રેમાનંદ, રત્નેશ્વર, શામળ ભટ્ટ, કનકકુશળજી, કુંવર કુશલજી, હમીરજી રત્ન, ભાણ સાહેબ, કરણીદાનજી, નરભેરામ, વિ સાહેબ, ખીમ સાહેબ‚ ત્રિકમ સાહેબ, મહેરામણસિંહજી, મોરાર સાહેબ, દયારામ, દિવાન રણછોડજી, મીર મુરાદ, કર્નલ જેમ્સ ટોડ, કવિ સ્વરૂપદાસ, કવિ રણછોડ, સૂર્યમલ્લજી, રણમલ અદા, ફાર્બસ સાહેબ, ગણેશપુરી, કરશન બારોટ, મુરારિદાન, ગોવિંદ ગિલ્લાભાઈ, રાજકવિ ગૌરીશંકર કવિ બોટાદકર, કવિશ્રી કાન, કવિ ભૂધરજી, જીવાભાઈ (મસ્તકવિ), ગોકળદાસ રાયચૂરા, દાસ સતાર શાહ, માવદાનજી રત્ન, શંકરદાનજી, દુલેરાય કારાણી, મનુભાઈ ચુડાસમા, શંભુપ્રસાદ દેસાઈ, ગમુરાવ, જયમલ પરમાર, કાન (બીજા), પુષ્કરરાય ચંદરવાકર, દોલત ભટ્ટ, જોરાવરસિંહ જાદવ, દાદુદાન, ગુજરાતી સાહિત્યના ગધસ્વામીઓ - અને આખ્યાનકારો પ્રો. જનાર્દન દવે કવીશ્વર દલપતરામ, નર્મદ, નવલરામ, નંદશંકર, રમણભાઈ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ ન્હાનાલાલ, બળવંતરાય ક. ઠાકોર, કવિ કાન્ત, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી, અનંતપ્રસાદજી વૈશ્રવ, શાંતિશંકર મહેતા, શ્રીમન્નથુરામ શર્માજી, ‘ધૂમકેતુ’, ઝવેરચંદ મેઘાણી, વિષ્ણુભાઈ ૨. ત્રિવેદી, જ્યોતીન્દ્ર હ. દવે, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, રંગરેખાના કલાવિદો શ્રી ગજેન્દ્રભાઈ શાહ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, કનુ - - Page #25 -------------------------------------------------------------------------- ________________ બૃહદ ગુજરાતના વિવેચકો - ડૉ. માલતીબહેન નાયક વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, મનસુખલાલ ઝવેરી, અનંતરાય રાવળ, ઈશ્વરલાલ દવે, યશવંત શુકલ, ધીરુભાઈ ઠાકર, જયંત પાઠક, નટવરલાલ પંડ્યા, રમણલાલ જોષી, જયંત કોઠારી, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાંત શેઠ, સુમન શાહ, શિરીષ પંચાલ, અન્ય વિવેચકો વિભાગ - ૪) શિક્ષણ-સંસ્કાર અને સમાજના ઘડવૈયાઓ દેસાઈ, શ્યાવક્ષ ચાવડા, જગન્નાથ અદિવાસી, છગનલાલ જાદવ, મગનલાલ ત્રિવેદી, વાસુદેવ .સ્માર્ત , કુમાર મંગલસિંહજી, સનત ઠાકર, ખોડીદાસ પરમાર, ભીખુભાઈ આચાર્ય, યજ્ઞેશ્વર શુકલ, શાંતિ શાહ, વજુભાઈ ભગત, જગુભાઈ શાહ, ચંદ્ર ત્રિવેદી, બંસીલાલ વર્મા, શાંતિ દવે, કનૈયાલાલ યાદવ, દશરથ પટેલ, ભૂપેન ખખ્ખર, માનસિંગ. છારા, પિરાજી સાગરા, નટવર ભાવસાર, હિંમત શાહ, ગુલામ મહંમદ શેખ, પદ્યુમ્ન તન્ના, જ્યોતીન્દ્ર ભટ્ટ, હકુ શાહ, રશ્મિ ખત્રી, જેરામ પટેલ, મહેન્દ્ર પંડ્યા, રાઘવ કનોરિયા, કનુ નાયક, દિનેશ શાહ, શાંતિ પંચાલ, અમિત અંબાલાલ, વૃંદાવન સોલંકી, મનુ પારેખ, માધવી પારેખ, ભૂપત લાડવા, ભાનુભાઈ શાહ, રજનીકાંત પંચાલ, મનહર મકવાણા, નટુ પરીખ, નરેન્દ્ર અમીન, સી.ડી. મિસ્ત્રી, સુરેશ શેઠ, રમણિક ભાવસાર, બળવંતરાય જોષી, પ્રતાપસિંહ જાડેજા, અવિનાશ ઠાકર, કિશોર વાળા, અશ્વીનકુમાર ભટ્ટ, કે.ટી.ગોહિલ, - લોક સાહિત્યના કલાધરો - શ્રી કેશુભાઈ બારોટ મેઘાણંદ ગઢવી, પદ્મશ્રી દુલા કાગ, કાનજી ભુટા બારોટ, | મેરુભા ગઢવી, પીંગળશીભાઈ ગઢવી, કનુભાઈ બારોટ, હેમ ગઢવી, અભરામ ભગત, અમરદાસ ખારાવાલા, નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબહેન ભીલ, કેશુભાઈ બારોટ, પ્રફુલ્લ દવે, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી, દરબાર પૂંજાવાળા, જગમાલ બારોટ, અરવિંદ બારોટ, નિરંજન પંડ્યા, કરશન પઢિયાર, પૂનમ બારોટ, ભાસ્કર બારોટ, - સંગીતરત્નો - શ્રી ધરમશીભાઈ શાહ આદિત્યરામ, ગંગાધર નારાયણરાવ, ઓમકારનાથ, ગોસ્વામી દ્વારકેશલાલજી, દલસુખરામ ઠાકોર, દયારામ, નારાયણરાવ ખરે, બૈજુ બાવરા, ભાસ્કર બુવા બખલે, વાડીલાલ નાયક, વિષ્ણુ દિગંબર પલુસ્કર, સ્વામી વલ્લભદાસ, હીરજીભાઈ ડૉક્ટર, મૃણાલિની સારાભાઈ, કુમુદિનીબહેન લાખિયા, અંજલીબહેન મેઢ , સુંદરલાલ ગાંગાની, શ્રીમતી જયુશિંગ મેનન, બાબુભાઈ અંધારિયા, યશવંત પુરોહિત, બળવંતભાઈ ભટ્ટ , ઈલાક્ષી ઠાકોર, સ્મિતા શાસ્ત્રી, ઇના શાહ, ભાસ્કર મેનન, શ્રીમતી રમાકાન્ત, ડાહ્યાલાલ શિવરામ, વાસુદેવ ભોજક, ગજાનન ઠાકોર બહુમુખી પ્રતિભાઓ - ડૉ. ઉષાબહેન રા. પાઠક કર્મવીર ફૂલચન્દભાઈ, ચમનભાઈ વૈષ્ણવ, સ્વામી | શિવાનંદજી, લક્ષ્મીશંકર ના. પાઠક, અમૃતલાલ શેઠ, જો રસિંહભાઈ કવિ, કસ્તુરબહેન કવિ, દેવીબહેન પટ્ટણી, વજુભાઈ શાહ, રતુભાઈ દાણી, ગુણવન્તરાય પુરોહિત, વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે, નિર્મળાબહેન રામદાસ ગાંધી, સ્વામી આનંદ, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, જુગતરામ દવે, મનુભાઈ પંચોળી, રામનારાયણ ના. પાઠક, નર્મદાબહેન પાઠક, રામનારાયણ વિ. પાઠક, સુન્દરમ્, ઉમાશંકર જોષી ગૌરવ પુરસ્કારથી વિભૂષિત મહાનુભાવો - બિપિનચંદ્ર તથા કિશોરચંદ્ર ત્રિવેદી વિનોદચંદ્ર સી. શાહ, દિનેશભાઈ શાહ, ઝુબીન મહેતા, ડી.સી. કોઠારી, ડૉ. વર્ગીસ કુરિયન, ડૉ. ઉપેન્દ્ર દેસાઈ, મનુભાઈ ચંદેરિયા, બાબુભાઈ દોશી, ડૉ. જગદીશ ભગવતી, રાવજીભાઈ પટેલ, ગિરધારીલાલ મહેતા, ડૉ. આઈ.જી. પટેલ, ડૉ. હોમી એન. શેઠના, ડૉ. નાનુભાઈ અમીન, મફતલાલ મહેતા, ડૉ. રાજેન્દ્ર વ્યાસ, સ્વ. રૂબિન ડેવિડ, ડૉ. દિનેશ પટેલ, સામ પિત્રોડા, બાલકૃષ્ણ દોશી, ડાહ્યાભાઈ પટેલ, મણિલાલ દેસાઈ, અરવિંદભાઈ બૂચ, ચિન્મય ઘારેખાન, આશા પારેખ, જે.એમ. ઠાકોર, લતા પટેલ, દર્શના ઝવેરી, રામલાલ પરીખ, દિને શ . શાહ, નાની પાલખીવાલા, પ્રીતિ સેનગુપ્તા, દિના પાઠક, રોહિત મહેતા, ડૉ. ફાતિમા મીર, શ્રેણિક કસ્તુરભાઈ, મનુભાઈ માધવાણી, પુરુષોત્તમ ઉપાધ્યાય, જગન મહેતા, નટવર ગાંધી, નટવર Jain Education Intemational Page #26 -------------------------------------------------------------------------- ________________ બાલકૃષ્ણ ડિસકળકર, હરિનારાયણ આચાર્ય, હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, ગિરિજાશંકર આચાર્ય, જયેન્દ્ર એમ. નાણાવટી, પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા, લોકસાહિત્યમાં જ્ઞાનદર્શી બારોટ કવિઓ શ્રી કેશુભાઈ બારોટ પુષ્પ અથવા પુંડ, મહાકવિ ચંદ બારોટ, સૂરદાસ, વિ ગ્વાલ, કવિ નરહિર, કવિ ગંગ, બીરબલ, કવિ વાઘસિંહ, કવિ જ્યેષ્ઠાલાલ, કવિ બિહારીલાલ, કવિ કિશન, કવિ ગિરધર, કવિ ધનીરામ, કવિ ચંદન, કવિ નરસંગદાસ, કવિ પ્રતાપ, કવિ કુમારિલ ભટ્ટ, કવિ ખુમાન, કવિ ગોપ, કવિ સીતારામ શર્મા, પ્રહલાદ બ્રહ્મભટ્ટ, કવિ કાનજીજી, કવિ ગમુરાવ, કવિ કાન ૫ વિભાગ ગુણગર્વીલું મહાજન મહાગુજરાતની યશગાથા - પ્રદીપ માધવાણી Jain Education Intemational - યાત્રાધામો, ધર્મયુદ્ધો, ગુજરાતી ગૌરવથી ગાજતું, મહારાષ્ટ્ર, મુંબઈમાં પ્રથમ ગુજરાતી, નવલખી પરિવાર, નવ કરોડ માતાનું ગૌરવ : રાજાબાઈ ટાવર, પ્રથમ નગરશેઠ, પ્રથમ કોમર્સ કોલેજની સ્થાપના, ગુજરાતી દાનથી હોસ્પિટલો, યુનિવર્સિટીની સ્થાપના, સાગરસમ્રાટ સ્વ. રણમલ લાખા, કોલેજોની સ્થાપના, કાપડનગર, ઝવેરી બઝારની જાહોજલાલી, મુંબઈમાં રસ્તાઓ અને ગુજરાતીઓનાં નામો, મુંબઈના ગુજરાતી નગરપતિઓ, લોહાણા પ્રતિભાઓને ઇલ્કાબોઃ, ભાટિયા સમાજનો ભૂતકાળ, પેઢીઓથી પૂનામાં ગુજરાતીઓ, જે.પી. ત્રિવેદી અતિથિગૃહ ચમત્કાર, ગુજરાતી ગવર્નરો, વીર નરરત્નોને ઇલ્કાબો, નામ રહે છે - નાણાં નહિ, આકોલામાં ગુજરાતી સમાજ, યવતમાલમાં આયુર્વેદ કોલેજ, વિદર્ભનું વર્ધા : ગાંધીજીની તપોભૂમિ, ભક્તિધામ અમરાવતી, ગોંદિયામાં સદ્ધર ગુજરાતી સંસ્થાઓ, ભંડારામાં ગુજરાતી દાનથી ચાલતી કોલેજ, મધ્યપ્રદેશ : ગુજરાતીઓની પ્રગતિઃ, અખિલ ભારતને પ્રેરણા, ગુજરાતી સેવકોને ઇલ્કાબો, વીર વિક્રમની ઇતિહાસ નગરી ઉજ્જૈનમાં પણ ગુજરાતીઓ, મન હોય તો માળવે જવાય, ખંડવામાં ગુજરાતી નગ૨પતિ, બુરહાનપુરમાં ગુજરાતીઓ, ગુજરાતીઓથી રોનક ધરાવતુ રાયપુર, ગુજરાતી ભવનોથી શોભાયમાન રતલામ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો, ગુજરાતી આલમની આગેકૂચ આંધ્રપ્રદેશ, ભાગ્યવિધાતા ત્રિપુટી, ગુજરાતની યશકલગી, ગુજરાતી નગરપતિઓ, ભારતીય તવારીખનું એક સુવર્ણપૃષ્ઠ, કચ્છી સમાજનું સંગીન સંગઠન, ભારતીય સેનાનું વિજયદ્વાર - વિજયવાડા, નવજાગૃતિનો નાદ જગાવતું નિઝામાબાદ, ગુજરાતી ધરતીપુત્રો, કર્મવી૨ કુંવરજી વિશ્રામની ઉજ્જવળ ગાથા, દ્રાક્ષની દુનિયામાં ગુજરાતીઓ, સંસ્કૃતિ, સંપત્તિ, સમૃદ્ધિનો સુવર્ણ સંગમ : તામિલનાડુ, આઝાદી પછીના રાજપાલો, પ્રતિષ્ઠિત પેઢીઓનો સુવર્ણકળશ, ગુજરાતી શરીફ રતનલાલ દવે, અમર ગાયક કવિ ખબરદારની અમરસ્મૃતિ, મદ્રાસનાં વિવિધ ક્ષેત્રમાં ગુજરાતી ખમીર ઝળક્યું, દક્ષિણનું માંચેસ્ટર દોઢ સદીનો ગુજરાતી વસવાટ, કન્યાકુમારીના ત્રિવેણી સાગરકાંઠા ગાંધીસ્મારક મંદિર, ગુજરાતીઓની કર્મભૂમિ : કેરળ, ધર્મ અને માનવતાનો સાદ, કોચીનમાં નગરશેઠનું ગૌરવ, કુબેરભંડારી પ્રદેશ : કર્ણાટક, બેંગલોરના બડભાગી ગુજરાતીઓ, ઉદ્યોગધામ, ત્રણ દાયકાની પ્રગતિશીલ તવારીખ, સોપારીનું પિયર : મેંગલોર, હુલામણું હુબલીઃ, દેસાઈખંડઃ, ગુજરાતના પ્રથમ પત્રો, પોંડીચેરીમાં ગુજરાતી સાહસ ઃ વિશાળ ખાંડના કારખાનાં, સાહસના વિધાતાઃ સ્વ. મૂળજીભાઈ માધવાણી, મહારાષ્ટ્રના સાંગલીમાં, રતનશીનગર, ગુજરાતી ઉદારતાનું ગૌરવ : મી૨જ, કોલ્હાપુરના કર્મયોગી ગુજરાતીઓ : સોલાપુરમાં મિલ, ઉદ્યોગમાં ગુજરાતીઓ : ઔરંગાબાદમાં ત્રણસો વર્ષ જૂની પેઢીઓ, ધૂળિયામાં ગુજરાતી તબીબો અને ધારાશાસ્ત્રીઓ, યાત્રાધામ નાસિકમાં મંદિરો અને અન્નક્ષેત્રો, મહાજનો અને મહારથીઓ, પ્રથમ ગુજરાતી પત્ર અને પત્રકાર, તેજસ્વી તંત્રીઓ, દક્ષિણ ભારતમાં ગુજરાતીઓએ સર કરેલો અગરબત્તી ઉદ્યોગ, પોંડિચેરીમાં ગુજરાતી સાહસ, કર્ણાટકમાં ગુજરાતી સાહસ. - આફ્રિકાની ભૂમિ ઉપરના ગુજરાતીઓ શ્રી કૃષ્ણકાંત વખારિયા - મીનાક્ષીબહેન ઠાકર ગુર્જરધરાના દીવડાઓ - શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી સ્વ.શ્રી ખુશાલભાઈ કા. પટેલ, સ્વ. ગુણવંતરાય મં. ભટ્ટ, શ્રી હર્ષવદનભાઈ જે. શાહ, પૂ. સ્વામી શ્રી યોગેશ્વરદેવજી, ડૉ. રણજિતસિંહ સોલંકી, પ્રથમ પગલું પાડનાર ગુજરાતીઓ, જોરાવરસિંહ ગોહિલ, નરહર ઠાકોર, ગુજરાતના પનોતા પુત્રો - પારસીઓ, કૈયાજી મીરાકાં, કાબુલનો વેપાર જેમણે વિસ્તાર્યો, Page #27 -------------------------------------------------------------------------- ________________ ઠક્કર, ઇલાબહેન ભટ્ટ, બી.જે.દિવાન, કે લાલ, પ્રકાશ શાહ, | રઘુનાથ બ્રહ્મભટ્ટ, સારંગ બારોટ, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, હીરાલાલ ભગવતી, વિદ્યાબહેન શાહ, નિરંજન શાહ, વાઘજીભાઈ બારોટ, યૂ.પુ.બારોટ, મંગળદાસ કવિ, પ્રવીણચંદ્ર નવનીત ધોળકિયા ચુ. બારોટ, બળદેવભાઈ મોલિયા વંદનીય હૃદયસ્પર્શી પ્રતિભાઓ ગુજરાતના પ્રખર સમાજસુધારકો - ડૉ. રમણલાલ સી. શાહ - ડૉ. પ્રફુલ્લાબહેન જે. રાવલ બચુભાઈ રાવત, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચિમનલાલ દુર્ગારામ મહેતાજી, બેચરદાસ લશ્કરી, મણિશંકર કીકાણી, ચકુભાઈ શાહ, ચંદ્રવદન મહેતા, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, મહીપતરામ નીલકંઠ, પાર્વતીકુંવર મહીપતરામ, શ્રી ગૌરીપ્રસાદ ઝાલા, પંડિત ધીરજલાલ ટોકરશી શાહ, કરશનદાસ મૂળજી, શ્રી કેખુશરો કાબરાજી, જમનાબાઈ યજ્ઞેશભાઈ શુકલ, ઉમેદભાઈ મણિયાર, મનસુખલાલ તારાચંદ સ%ઈ, કૃષ્ણાગૌરી હીરાલાલ રાવલ, વિદ્યાગૌરીબહેન મહેતા, ભૃગુરાય અંજારિયા, મૂળશંકર મો. ભટ્ટ, મોહનલાલ રમણલાલ નીલકંઠ, શારદાબહેન સુમતરાય મહેતા, મહેતા, રંભાબહેન ગાંધી, અમૃતલાલ યાજ્ઞિક, ચંચળબહેન દિવાળીબહેન ખંડેરિયા, ચીમનાબાઈ ગાયકવાડ, રંભાબહેન ટી. જી. શાહ, વિજય મરચન્ટ, ડૉ. શિવાનંદ અધ્વર્યું, ગણાત્રા, ભક્તિલક્ષ્મીબહેન ગો. દેસાઈ, પુષ્પાબહેન મહેતા, હીરાબહેન પાઠક, હંસાબહેન મહેતા, કે.પી.શાહ, હીરાલાલ હીરાબહેન શેઠ, અરુણાબહેન દેસાઈ કાપડિયા, માનભાઈ ભટ્ટ, શિક્ષણ, સાહિત્ય અને સમાજના નિર્માતાઓ, આદર્શ મૂલ્યોના પ્રવર્તનકારો - ડૉ. બાબુભાઈ એમ. શાહ - ડૉ. રસેશભાઈ જમીનદાર પ્રા. કેશવરામ ક. શાસ્ત્રી, મોહનભાઈ પટેલ, મુનિશ્રી મોહનલાલ કા. પંડ્યા, રમણભાઈ ના. મહેતા, ડૉ. જિનવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, જિતેન્દ્ર દેસાઈ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, વિમલભાઈ હીરાલાલ શાહ, વજુભાઈ શાંતિભાઈ દેસાઈ, ત્રિકમભાઈ ના. પટેલ, ચિનુભાઈ શાહ, જટાશંકર દવે, જયંતીભાઈ ગજજર, શંભુપ્રસાદ જો શી, ડૉ. ભોગીલાલ સાંડેસરા, રાજેન્દ્ર કેશવલાલ શાહ, હેમંતકુમાર શાહ, ગુજરાતનાં કેટલાંક તેજસ્વી નક્ષત્રો. નિરંજનભાઈ ભગત - ડૉ. મહેશચંદ્ર પંડ્યા સાહિત્યસર્જક પ્રતિભાઓ પૂ.આ.દેવચંદ્રજી મહારાજ, મહામતિ પ્રાણનાથજી, - કીર્તિદાબહેન શાહ તેજકુંવર (બાઈજુરાજ), લાલદાસ સ્વામી, નવરંગ સ્વામી, સંત બાલક સાહેબ, મથુરાદાસ ગાંધી, રમણલાલ સોની, શેઠ ચંદ્રકાંત ત્રિકમલાલ, પ્રજા રામ નરોત્તમ રાવળ, | પૂનમચંદ પંડ્યા, દિનેશ વાઘેલા, મણિયાર પ્રિયકાન્ત પ્રેમચન્દ, ચૌધરી રઘુવીર દલસિંહ, ભગત નિરંજન નરહરિલાલ, પટેલ ભોળાભાઈ શંકરભાઈ, દેસાઈ ગુજરાતી પત્રકારો : કટાર લેખકો. મોહનલાલ દલીચંદ, જોશી સુરેશ હરિપ્રસાદ, ભટ્ટ અરવિંદ - શ્રી નટવરલાલ એસ. શાહ જશવંતલાલા, અનિરુધ્ધ લાલજી બ્રહ્મભટ્ટ, દેસાઈ લવકુમાર અમૃતલાલ શેઠ, મીનુ બરજોરજી, સોરાબજી કાપડિયા, મહેન્દ્રકુમાર, શ્રદ્ધા અશ્વિનભાઈ ત્રિવેદી, મોદી ચિનુ ચંદુલાલ, શાંતિકુમાર ભટ્ટ, અમૃત ગંગર, ડૉ. કલાબહેન શાહ, દલાલ સુરેશ પુરૂષોત્તમદાસ, શાહ શ્રેણિક સુમન્તલાલ, ગુણવંતભાઈ બરવાળિયા, હરીન્દ્ર દવે, ચંદુલાલ સેલારકા, કુમારપાળ બાલાભાઈ દેસાઈ, વ્યાસ સતીશ ઘનશ્યામ, ડૉ. યશવંત ત્રિવેદી, યાસીન દલાલ, રમાકાન્ત જાની, સ્પર્શ રૂપવાલા રતિલાલ મૂળચંદ, શિરીષ જગજીવનદાસ પંચાલ, દેસાઈ, સુકુમાર ત્રિવેદી, હેમરાજ શાહ, એમ.ડી.દેવાણી બોરીસાગર રતિલાલ મોહનલાલ વિસ્મૃત પ્રતિભાઓનું પુણ્યસ્મરણ પુરાતત્વ જગતના તારલાઓ - ડૉ. કે. સી. બારોટ - ડૉ. આર.ટી.સાવલિયા પ્રા. એમ.એસ. કોમીસેરિયટ, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, | શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય, રા.બ.કાશીનાથ દીક્ષિત, રત્નમણિરાવ જોટે, ડૉ. હરિપ્રસાદશાસ્ત્રી, ધીરા ભગત, 1 ડૉ. હીરાનંદ શાસ્ત્રી, ૫. ભગવાનલાલ ઇન્દ્રજી, દત્તાત્રેય Jain Education Intemational Page #28 -------------------------------------------------------------------------- ________________ અબ્રાહમ લિંકનની મુલાકાત લેતા બે ગુજરાતી પારસીઓ, મુંબઈથી ખાપોલી સુધીની રેલવે તૈયાર કરનાર શેઠ રણછોડલાલ છોટાલાલ, વિઠ્ઠલભાઈ પટેલ, દુર્ગારામ મંછારામ દવે, મહાકવિ પ્રેમાનંદ (વડોદરા), રણછોડભાઈ ઉદયરામ, બાઈ ધનકોર, અરદેશર વાડિયા, મહેરજી માદન, શેઠ રતનજી વાચ્છાનું પંચાગ, ડૉ. હોમી જહાંગીર ભાભા, દારૂનિષેધનું પહેલું સામયિક કાઢનાર, સાયકલ પર પૃથ્વી પ્રદક્ષિણા કરનાર ગુજરાતી સાહસવીરો, ડૉ. દારાશા નૌશેર વાડિયા, ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ કરનારા પારસીઓ સ્વબળે ઊભરેલા ગરવા ગુજરાતી મહાનુભાવો શ્રી નરેન્દ્ર પટેલ યશવંત દોશી, જનક શાહ, કાન્તિ ભટ્ટ, ચન્દ્રકાન્ત શાહ, વાડીલાલ ડગલી, દિનેશ ભટ્ટ, ડૉ. મોહનભાઈ પટેલ, બકુલ રાવલ, લલ્લુભાઈ પટેલ, જયંતી એમ. દલાલ, જશવંત મહેતા. - બલિષ્ઠ મહાજનપરંપરા અને સાંપ્રત પ્રતિભાઓ શ્રીમતી માલતીબહેન કે. શાહ ખેમો દેદરાણા, નગરશેઠ શાંતિદાસ ઝવેરી, અનુપમા દેવી, કુશળ નગરશેઠ લક્ષ્મીચંદ, ખમીરવંતશ્રી ખુશાલચંદ શેઠ, શ્રી નથુશા અને શ્રી વખતચંદ, સેવાભાવી મણિભાઈ, શ્રી ચિમનભાઈ લાલભાઈ અને કસ્તુરભાઈ મણિભાઈ, બાહોશ નગરશેઠ હેમાભાઈ, દાનવીર નગરશેઠ પ્રેમાભાઈ, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા, નગરશેઠ વખતચંદના વંશજો, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ, ડૉ. નગીનભાઈ જી. શાહ, શ્રી લક્ષ્મણભાઈ ભોજક, શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શાહ, શ્રી ઉત્તમભાઈ એન. મહેતા, શ્રી ચિમનલાલ અમૃતલાલ શાહ, શ્રી ભોગીલાલ લહેરચંદ, શ્રી પ્રેમચંદ રાયચંદ, ધર્મરાજ શ્રી હેમરાજભાઈ ભીમશી, શ્રી જયભિખ્ખુ, શ્રી મેઘજીભાઈ પેથરાજ, શ્રી ધીરુભાઈ અંબાણી, ઉદ્યોગપતિઓ, દાનવીરો, સમદર્શી સમાજસેવકો સંપાદક કાન્તિલાલ લહેરચંદ શાહ, કાંતિલાલ સોમચંદ ગાંધી, કિશોરભાઈ કોરડિયા, સ્વ. ખીમજીભાઈ એચ. છેડા, ખીમચંદ છગનલાલ શાહ, સ્વ. શ્રી ખુમનચંદ રતનચંદ શાહ, ગગુભાઈ પુનશી સંધોઈ, ચીનુભાઈ છગનલાલ શાહ, ચુનીભાઈ - Jain Education Intemational લક્ષ્મીચંદ, ચંચળબહેન ચુ. લક્ષ્મીચંદ, જગજીવન માવજી કંપાસી, જાદવજી સોમચંદ મહેતા, ટોકરશી લાલજી કાપડિયા, તુલસીદાસ રામજીભાઈ દાવડા, ધીરજલાલ ટોકરશી કાપડિયા, નાનજી કાલીદાસ મહેતા, નારણજી શામજી મોમાયા, સ્વ. પ્રભુદાસ મોહનદાસ ગાંધી, પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ, પ્રેમજીભાઈ નાગસી શાહ, પોપટલાલ ધારશીભાઈ, અ.સૌ. સંઘવણ ઊજમબહેન, બાગમલભાઈ લ. પરીખ, મહેન્દ્રભાઈ પી. મહેતા, મણિલાલ બેચરદાસ શાહ, સ્વ. માણેકલાલ સવાણી, રતિલાલ મ. નાણાવટી, રજનીકાંતભાઈ દેવડી, રવિલાલ લવજીભાઈ પારેખ, રાજેન્દ્રભાઈ દલાલ, રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી, લાલજીભાઈ રા. જાખરિયા, વેલજી દામોદર સોમૈયા, શાંતિચંદ બાલુચંદ ઝવેરી, શિવુભાઈ લાઠિયા, ડૉ. સવિતાદીદી મહેતા, સંતોકબા નાનજી કા. મહેતા, હરજીવન વેલજીભાઈ સોમૈયા, સુરેશભાઈ કાન્તિલાલ શાહ, હરજીવનદાસ વિ. બારદાનવાલા ધર્મનિષ્ઠ પુણ્યપ્રતિભાઓ સંપાદક અમૃતલાલ ભૂદરભાઈ કોઠારી, પૂ.સા.શ્રી ઉપશાંતશ્રીજી મ., કેશવલાલ મોહનલાલ શાહ, કાન્તિલાલ નગીનદાસ શાહ, કુબડયા પરિવારનો ધર્મવૈભવ, પૂ. શ્રી ચરણતીર્થ મહારાજશ્રી, જયંતીલાલ વી. શાહ, શાહ દલપતલાલ પ્રેમચંદ, સ્વ. પંડિત પશાલાલ જ. ગાંધી, ભેરમલજી હૂકમચંદજી બાફના, સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ, મોતીભાઈ સરેમલજી, મંજુલાબહેન મનુભાઈ શાહ, વિમલભાઈ જીવરાજજી, શારદાબહેન ઉત્તમલાલ મહેતા, સોમાભાઈ મણિલાલ, સોહનલાલ મલુકચંદ પરિવાર, હરગોવિંદભાઈ વી. શાહ, પ્રતાપી પુરુષોનું પ્રદાન, પૂર્વજોના સંસ્કારનો વારસો, આરાધના ધામનું શુભ મંડાણ, હાલારી વિસા ઓસવાળ પાંજરાપોળની સ્થાપના, હાલારતીર્થનું નિર્માણ, હાલારતીર્થનું ખાતમુહૂર્ત, અંજનશલાકા - પ્રતિષ્ઠા અનુષ્ઠાન, વાઘજીભાઈનું સ્મૃતિ વર્ણન, વાઘજીભાઈનાંગપરા શાહ, મૂળીબા, કુમારપાળભાઈ વિ. શાહ, સ્વ. સીતાબહેન કાંતિલાલ શાહ, સ્વ. કાંતિલાલ ભીખાલાલ શાહ, લહેરચંદ છોટાલાલ મહેતા, અનસુયાબહેન મનુભાઈ શેઠ, વૃજલાલ તારાચંદ મહેતા, ચંપકલાલ ગિરધરલાલ મહેતા, સુરતનું સુપ્રસિધ્ધ સંઘવી કુટુંબ, સ્વ. શાંતિલાલ જે. શાહ ગુજરાતમાં લાયન્સ, રોટરી અને સદ્વિચારના પ્રણેતાઓ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૮) SITE = = = દાન છે. Ka કિષ્ટિ [ગુણિયલ ગુર્જર દેશ અને ગરવા ગુજરાતીઓ પ્રબાવળા ડૉ. ઉષા રા. પાઠક ‘પથપ્રદર્શક પ્રતિભાઓ’ સંદર્ભગ્રંથને સંપાદકે “ગુજરાત પ્રતિભાદર્શન'નું “શેષ વિશેષ નવું નિખરતું પ્રારૂપ' કહીને ઓળખાવ્યો છે. નભોમંડળને અજવાળતી ગૌરવશાળી પથદર્શી પ્રતિભાઓનો પરિચય કરાવતો આ ગ્રંથ “બૃહદ ગુજરાત પ્રતિભાદર્શન'ના અનુસંધાનરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. ‘પથપ્રદર્શક’ એ વિશેષણ સૂચવે છે તેમ અહીં જે વ્યક્તિઓનાં જીવન-કાર્યની ઝાંખી કરાવવામાં આવી છે એ પરિચય વાચકને જીવનપથે એક ડગલું આગળ જવાની પ્રેરણા આપનારા બની રહે એવી સંપાદકની અભિલાષા છે. શ્રી નંદલાલભાઈએ ૧૯૬૪માં “ગોહિલવાડની અસ્મિતા' ભાગ-૧ પ્રગટ કર્યો, ત્યાર પછી ક્રમશઃ “ગોહિલવાડની અસ્મિતા' ભાગ-૨, સૌરાષ્ટ્રની અસ્મિતા', “એશિયાની અસ્મિતા, બૃહદ્ ગુજરાતની અસ્મિતા', ‘ભારતીય અસ્મિતા', “વિશ્વની અસ્મિતા' ભાગ-૧, “વિશ્વની અસ્મિતા ભાગ૨', “જેનરત્ન ચિંતામણી', “શાસન પ્રભાવક શ્રમણ ભગવન્તો” (પ્રથમ આવૃત્તિ), શાસનપ્રભાવક શ્રમણ ભગવન્તો' (દ્વિતીય આવૃત્તિ) ભાગ-૧-૨, “જિનશાસનનાં શ્રમણીરત્નો”, “શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી પદ્માવતી માતા', “મહામણી ચિંતામણી શ્રી ગુરુગૌતમસ્વામી', યક્ષરાજશ્રી મણિભદ્રદેવ', ‘આપણા શ્રેષ્ઠીવર્યો ભાગ-૧', “જૈન પ્રતિભાદર્શન', “બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' આમ કુલ ૨૦ સંદર્ભગ્રંથો પ્રગટ કર્યા છે. ૨૦૦૫ની સાલમાં તેમના નવા બે ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. (૧) પથપ્રદર્શક પ્રતિભાઓ', (૨) શ્રી ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા (જેન શાસનનો ઐતિહાસિક દસ્તાવેજ) ગ્રંથોની યાદી ઉપરથી તેમનાં સંપાદનનાં વિશાળ ફલકનો ખ્યાલ આવે છે. આ ૪૦ વર્ષોમાં નંદલાલભાઈએ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ આમ જીવનનાં બહુવિધ ક્ષેત્રોને આવરી Jain Education Intemational ation Intermational Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧૯) લેતાં સંદર્ભગ્રંથો આપ્યા છે. સંપાદકે ઘણું ઊંચું નિશાન તાક્યું છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે “મન્ટો અક્ષરો નાસ્તિ, નાતિ પૂનમનાપધિમ્ | યોઃ પુરુઃ નાસ્તિ યોગસ્તત્ર કુર્તમ છેકોઈ પણ કાર્ય માટે જો યોજક-આયોજન કરનાર સુલભ હોય તો કોઈ કામ અશકય ન રહે. આવા બૃહદ પરિચયકોશોના આયોજક અને ભગીરથ કાર્ય પાર પાડનાર નંદલાલભાઈ અભિનંદનને પાત્ર છે. સંશોધન અને સંપાદનનું કામ વિગતો અને રજૂઆતમાં શિસ્ત અને સજ્જતા માગી લેનારું છે. નંદલાલભાઈએ જે તે વિષયના તજ્જ્ઞો પાસેથી લેખો મેળવ્યા છે. પોતાની આગવી સૂઝબૂઝથી વિષયવાર વિભાગોની ગોઠવણી કરી છે. અર્થપૂર્ણ શીર્ષકો આપ્યાં છે. સંપાદન અને પ્રકાશનનું કામ એકલે હાથે પણ નિષ્ઠાપૂર્વક ચોક્સાઈથી કર્યું છે. બૃહદ્ પ્રતિભાદર્શન’ પછી ‘પથપ્રદર્શક પ્રતિભાઓ’ શેષ વિશેષરૂપે આવે છે. આ બન્ને ગ્રંથોમાં ગુજરાતનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-જેઓ સીમાચિહ્નરૂપ કાર્ય કરી ગયા છે તેમની સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું કાર્ય સંપાદકે કર્યું છે. હજી પણ એવી પ્રેરણાદાયી વિભૂતિઓના પરિચય બાકી તો રહી ગયા છે, તો આ ગ્રંથની પૂર્તિરૂપે શેષ વિશેષ પ્રારૂપ ભાગ૨ સંપાદક આપશે તેવી આશા રાખીએ. થોડુંક સંપાદક વિશે – સંદર્ભગ્રંથોના સંપાદનકાર્યને સમર્પિત વ્યક્તિ શ્રી નંદલાલભાઈ ભગુભાઈ દેવલુકનું મૂળ વતનજન્મસ્થળ-પાલિતાણા. જન્મ : ૧૫ ઓક્ટોબર, ૧૯૩૫. પિતા ભગુભાઈ બ્રહ્મભટ્ટ ધાર્મિક મનોવૃત્તિવાળા હતા. તેમને રામાયણ કંઠસ્થ હતી. જીવનનાં પાછલાં વર્ષો સાધુસંતોની સેવામાં વિતાવેલાં. માતા સંતોકબહેન વ્યવહારકુશળ અને ધર્મભાવનાવાળાં ગૃહિણી. પાલિતાણાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની, લોકસેવક અને અગ્રણી નેતા જોરસિંહભાઈ કવિ અને સંતોકબહેન બને સગાં માશીઆઈ ભાઈબહેન. જેના કારણે નંદલાલભાઈ નાનપણથી જ કવિકુટુંબના સભ્ય તરીકે સેવાદળ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. ૧૯૪રમાં આઠ વર્ષની ઉંમરે, વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય આંદોલનોમાં ભાગ લીધેલો. સેવાદળની પ્રવૃત્તિઓમાં તેમના વ્યક્તિત્વનું ઘડતર થતું ગયું. જોરસિંહભાઈના પુત્ર સનતભાઈ કવિ (હાલમાં સ્વામી અક્ષરાનંદજી), રવિનકુમાર અંજારિયા અને ગિરિરાજ કિશોર ભારતીયની પ્રેરણા અને માર્ગદર્શન તેમને સતત મળતા રહ્યા. બ્રહ્મભટ્ટ બારોટ સમાજને જેનો સાથે વર્ષોનો સંબંધ. તેના કારણે જૈનાચાર્યોનો નાનપણથી સતત સંપર્ક રહ્યો. તેમના ઘડતરમાં જૈનધર્મ અને જૈનાચાર્યોનો પ્રભાવ પણ રહ્યો છે. પાલિતાણા જૈન ગુરુકુળમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. કૌટુંબિક જરૂરિયાતને કારણે ૧૯૫૩માં ૧૮ વર્ષની ઉંમરે રૂા. ૫૦=00ના પગારથી ગ્રંથપાલ તરીકેની નોકરી શરૂ કરી. ઔપચારિક શિક્ષણ અહીં અટક્યું. પરંતુ અભ્યાસની દિશાઓ ખુલી. ગ્રંથાલયમાં કામ કરતાં કરતાં પુસ્તકો સાથે નાતો બંધાયો. ગુણવંતરાય આચાર્ય અને સોપાનનાં પુસ્તકોનાં વાંચનમાં તેમને ખૂબ આનંદ મળતો. આ સમય દરમ્યાન સેવાદળ અને સાંસ્કૃતિક આયોજનોની પ્રવૃત્તિઓ તો ચાલુ જ હતી. પાલિતાણામાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં નંદલાલભાઈ અને તેમના મિત્રોએ નાટક ભજવેલું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જેઓ ત્યારે મદ્રાસના ગવર્નર હતા, તેઓ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. નંદલાલભાઈએ ૧૯૫૪ પછી કોગ્રેસ સેવાદળની યુવક પ્રવૃત્તિના ગોહિલવાડ જિલ્લાના સંગદક તરીકે, ૧૯૫૬માં તળાજા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે, અને ૧૯૬૨માં “ભારત સેવક સમાજના કન્વીનર’ તરીકેની Jain Education Intemational Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૦) કામગીરી સંભાળેલી. આ સમયગાળામાં ગુજરાતથી દિલ્હી સુધીના નાના-મોટા નેતાઓનો નજીકથી પરિચય થયો. સાહિત્ય વાંચન ઉપરાંત તમામ ગુજરાતી અખબારોના તંત્રીલેખો વાંચવાનો ખાસ શોખ. વળી પત્રકારત્વમાં રસ. ૧૯૫૫ થી ૧૯૬૪ સુધી પત્રકાર તરીકે કામ કર્યું. એ નિમિત્તે લોકસંપર્ક અને સમાજના પ્રશ્નોને સમજવાની, વાચા આપવાની તક મળી. આ સમય દરમ્યાન જાહેરજીવનનો વિશાળ અનુભવ મેળવી લીધો. ૧૯૬૪થી એમના જીવનનું નવું સોપાન શરૂ થાય છે. તેમની કર્મભૂમિ ભાવનગર બને છે. તેમના કાર્યપરિવર્તન વિશે તેમણે પોતે કહ્યું છે કે “જાહેરજીવનમાં આત્માને છેતરીને ઘણું બધું ખોટું કરવું પડતું. જાહેરજીવનનાં મૂલ્યોને સાચવવા પત્રકારત્વ અને રાજકારણનો ૧૯૬૪ના માર્ચના અંતમાં ત્યાગ કર્યો. જૂનાં મૂલ્યો, જૂની સંસ્કૃતિ, જૂની રાખરખાવટને ગ્રંથસ્થ કરવાની મનમાં નાની ઉંમરથી પ્રબળ ભાવના, સમાજનું ઊજળું ચિત્ર રજૂ કરવાની તાલાવેલીને કારણે અસ્મિતાગ્રંથ શ્રેણીનું સર્જન, ગોહિલવાડથી વિશ્વકક્ષા સુધીના સંદર્ભગ્રંથો આપ્યા. જે ગુજરાત સરકાર અને સંસ્થાઓને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યા.” કાર્બાઈલનું વાક્ય છે Blessed is he who has found his work. આમ નંદલાલભાઈને પણ ગમતું કામ મળી ગયું. ૧૯૬૪ની સાલથી તેમણે ગ્રંથ સંપાદનને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. પ્રથમ ગ્રંથ “ગોહિલવાડની અસ્મિતા” ભાગ-૧ને લોકોનો આવકાર મળ્યો. એનાથી પ્રોત્સાહિત થઈને આ પ્રકારના ગ્રંથો તૈયાર કરવાની પ્રેરણા અને બળ મળ્યાં. ગોહિલવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત, એશિયા અને વિશ્વ–આમ ફલક વિસ્તરતું ગયું. ગ્રંથ સંપાદનનું કામ બહુ પરિશ્રમ માગી લેતું કામ છે. નંદલાલભાઈએ સવ્યસાચીની જેમ ટેબલવર્ક અને ફીલ્ડવર્ક બન્ને કામ જાતે જ સંભાળ્યા. ક્યારેક તો મહિનામાં વીશ વીસ દિવસ સુધી પ્રવાસના કાર્યક્રમો હોય. ઘણીવાર આર્થિક સંકડામણ પણ આવી જાય. પરંતુ તેઓ તો સતત પ્રયત્નશીલ રહીને કામ કરતા રહ્યા, અને ઉત્તરોત્તર સફળતા મેળવતા ગયા. આ બધાં કાર્યમાં તેમને સૌથી મોટો સહકાર કુટુંબીજનોનો. ગૃહિણી શ્રીમતી જયવંતીબહેને ગૃહસ્થાશ્રમ નિભાવ્યો. કુટુંબના યોગક્ષેમનું વહન કર્યું. કૌટુંબિક વહેવારો સાચવ્યા. ઘરની અર્થવ્યવસ્થા સંભાળી લીધી અને નંદલાલભાઈને સંપાદનકાર્ય માટે સંપૂર્ણપણે મુક્ત રાખ્યા. નંદલાલભાઈએ તેમનાં સંતાનોને ડબલ ગ્રેજ્યુએટ કર્યા. એ જવાબદારી પણ સુપેરે અદા કરી. ૧૯૬૪ થી ૨૦૧૪ સુધીમાં-૪૦ વર્ષોમાં તેમણે માહિતીસભર અને વૈવિધ્યસભર ૨૦ સંદર્ભગ્રંથો આપ્યા છે. જેમાં નવ ગ્રંથો જૈનધર્મ અને શ્રમણ સાધઓના સસંકલિત, સમન્વિત પરિચય ગ્રંથો છે. ગ્રંથો’ અને ‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન જેવા સંદર્ભગ્રંથો આપ્યા છે. જે કાર્યથી તેઓ મુઠ્ઠી ઊંચેરા માનવી બની ગયા. એક પરંપરા એવી હતી કે પાલિતાણામાં જૈન અગ્રણીઓ પધારે ત્યારે બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો એમના સન્માનરૂપે ફૂલહાર કરતા. નંદલાલભાઈનાં સંપાદનકાર્યની પ્રશંસારૂપે જૈન સમાજના અગ્રણીઓએ જુદાં જુદાં શહેરોમાં તેમનું બહુમાન કર્યું. Jain Education Intemational For Private & Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ ❀ (૨૧) અમદાવાદમાં જૈન સંઘના અગ્રણી ‘ગુજરાત સમાચાર'ના મેનેજિંગ ટ્રસ્ટી-પ્રેયાંસભાઈ શાહે તેમનું સન્માન કર્યું. ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં જૈન રત્નચિંતામણી ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી દીપચન્દભાઈ ગાર્ડીએ તેમનું સન્માન કર્યું. ભાવનગર ટાઉનહોલમાં ‘શ્રમણ ભગવન્તો’નું કેન્દ્રીય મંત્રી શ્રી જયંતીભાઈ શાહના હસ્તે વિમોચન થયું અને જૈન સમાજના અગ્રણી શ્રી મનમોહનભાઈ તંબોળીએ નંદલાલભાઈને સન્માન્યા. સુરેન્દ્રનગરમાં ‘શ્રમણ ભગવન્તો' ગ્રંથને હાથીની અંબાડી પર ફેરવ્યો અને જૈન સમાજે તેમનું અભિવાદન કર્યું. મુલુન્ડ (મુંબઈ)માં ‘યક્ષરાજશ્રી મણિભદ્ર દેવ' ઉપરના ગ્રંથના વિમોચન પ્રસંગે જૈન સમાજે તેમને સન્માન્યા. શંખેશ્વરમાં જૈનસંઘના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હસ્તે તેમનું સન્માન થયું. આ બધા જ સમારંભોમાં જૈનસમાજના અગ્રણીઓએ સ્નેહાદરપૂર્વક શ્રી નંદલાલભાઈને ફૂલહાર કર્યા, તેમનું બહુમાન કર્યું. એ સંદર્ભમાં નંદલાલભાઈએ વિનમ્રપણે કહ્યું છે કે “જ્યારે જ્યારે શ્રુતદેવતા સરસ્વતીજીનું અર્ચન અભિપ્સિત હોય ત્યારે ગ્રંથ સંપાદકને અર્પિત શાલ દુશાલા, અલંકાર, પ્રતીક એ સરસ્વતીને જ સમર્પિત અર્ચના છે. આ ભાવાર્ચન શ્રી શારદાંબાનું જ છે એમ અમે સ્વીકારેલ છે. સંપાદકનું સન્માન યથાર્થમાં શ્રી શારદાંબાનું જ ભાવભક્તિ પૂજન છે. આ સત્ય ત્રણે કાળમાં અમે નિભાવ્યું છે.” શ્રી નંદલાલભાઈ એમના સમગ્ર કાર્યને મા શારદાની કૃપારૂપે ગણાવી પોતે તો નિમિત્તરૂપ છે તેમ કહે છે. આ સંદર્ભગ્રંથો માટે સંપાદક પ્રત્યેના સદ્ભાવથી લેખો લખી આપનારા જ્ઞોના તેઓ હંમેશા ઋણી રહ્યા છે. થોડી અંગત વાત. શ્રી નંદલાલભાઈને મેં સૌ પ્રથમવાર જોયેલા પાલિતાણામાં. જોરસિંહ કવિ (મારા માસા થાય)ને ઘેર. જુદી જુદી યુવક પ્રવૃત્તિઓના યુવાન કાર્યકર્તા તરીકે. એ રીતે પરિચય વર્ષો જૂનો. ૧૯૬૪માં તેઓ ભાવનગરમાં આવીને સંપાદનકાર્ય કરવા લાગ્યા. ત્યારે માર્ગદર્શન માટે મારા પિતાશ્રી (રામનારાયણ ના. પાઠક) પાસે અવારનવાર આવતા હતા. મારા પિતાશ્રીને તેમના પ્રત્યે સદ્ભાવ. નંદલાલભાઈની નિષ્ઠાપૂર્વક કામ કરવાની ધગશ, ચોક્સાઈ અને પરિશ્રમની તેઓ હંમેશાં પ્રશંસા કરતા. સાલસ અને ભાવનાશાળી લેખક તરીકે તેમની ઓળખાણ આપતા. સૌમ્ય અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા નંદલાલભાઈ ખભે થેલો લઈને શક્ય હોય ત્યાં ઉતાવળી ચાલે ચાલતા જાય. નિર્ધારિત કામ પાર પાડવાની તત્પરતા અને બને ત્યાં સુધી બધું જ કામ જાતે કરવાનો સ્વભાવ. અક્ષરો સુંદર અને મરોડદાર. જરૂર પડે ત્યારે લેખોની સાફ નકલો તૈયાર કરવી, પ્રૂફ જોવા, ટપાલ લખવી, પોસ્ટ કરવી એ દરેક કામ ચોક્સાઈપૂર્વક જાતે જ કરનારા. આજે પણ હાથમાં થેલી અને લખાણો સાથે જાતે પ્રેસમાં જવાનો, મળવા જવાનો ક્રમ તેમણે જાળવી રાખ્યો છે. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ ‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન'ની પ્રાસ્તાવિક નોંધમાં નંદલાલભાઈના Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨) કાર્યનો યથાર્થ પરિચય કરાવતાં લખ્યું છે : “કેટલીક વ્યક્તિઓ ભેખધારી હોય છે અને તેઓ જે ક્ષેત્ર કે વિષયમાં ઝંપલાવે છે એને જ પોતાનું જીવનલક્ષ્ય બનાવે છે. પોતાના આવા ભેખની પાછળ એ કોઈ દુન્યવી અવરોધ કે આર્થિક મુશ્કેલીઓના અવરોધને ગાંઠતા નથી. એમનું જીવન અને જગત એટલે એમનું કાર્ય. શ્રી નંદલાલ દેવલુક આવી એક ભેખધારી વ્યક્તિ છે. જેણે સમાજને રાષ્ટ્ર, રાજ્ય, ધર્મ કે સંસ્કૃતિના વિરાટ ગ્રંથો આપવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે. છેલ્લા સાડાત્રણ દાયકામાં ઓગણીસ ગ્રંથોનું સફળ સંપાદન કાર્ય કર્યું છે. આમાં વિશ્વથી માંડીને એશિયા, ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર કે છેક ગોહિલવાડ વિશે વિસ્તૃત સામગ્રીનું ચીવટભેર સંકલન કર્યું છે. એમણે એકત્રિત કરેલી એ સામગ્રીની પ્રમાણભૂતતા તેઓ પૂરી ચકાસે છે અને તેથી જ એમના વિરાટ માહિતીગ્રંથો ઉપરાંત ધર્મ અને સંસ્કૃતિ વિશેના ગ્રંથો પણ અભ્યાસીઓને માટે મુલ્યવાન માહિત રહ્યા છે.” શ્રી નંદલાલભાઈ તેમના સંપાદન કાર્યની ઉપલબ્ધિના સંદર્ભમાં નમ્રતાથી કહે છે કે “ગુજરાતના ગ્રંથાલયોમાં પચીસ હજાર ગ્રંથો સચવાયા છે તેનો પરમ સંતોષ અને જીવનમાં એક નક્કર કાર્ય થયાની લાગણી અનુભવું છું. એકોતેર વર્ષની ઉંમરે (આ સંધ્યા સમયે) મનન ચિંતનમાં મન વધું ખેંચાયું છે. કોઈ સ્પૃહા નથી રહી.” ગુર્જર દેશ અને ગુજરાતીઓ ગુજરાત અને ગુજરાતી પ્રજાને પોતાની એક આગવી ઓળખ છે. ભૂમિ વૈવિધ્ય આજનું બૃહદ્ ગુજરાત એટલે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ અને કચ્છ. તેની સૌ પ્રથમ ધ્યાનાકર્ષક વાત છે તેનું ભૂમિવૈવિધ્ય. ભારત એક દ્વીપકલ્પ છે. અને તેનો દ્વીપકલ્પ છે ગુજરાત. ભારતનાં બધાં જ રાજ્યોમાં સૌથી વિશાળ દરિયાકાંઠો ધરાવનાર ગુજરાત છે. ભારતના પશ્ચિમના દેશો સાથેના દરિયાઈ સંબંધો કચ્છ અને સૌરાષ્ટ્ર સાચવ્યા છે. એક જમાનામાં પોર્ટુગીઝોએ ભારતમાં ત્રણ સ્થળોએ સત્તા સ્થાપેલી તે માંહેનાં બે સ્થળોદીવ અને દમણ ગુજરાતમાં છે. પારસીઓ સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતરેલાં. “લંકાની લાડી અને ઘોઘાનો વર” એ કહેવત પાછળ દરિયાઈ માર્ગ નિમિત્ત હશે તેમ ગણી શકાય. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ કહે છે તેમ ગુજરાતીની એક ઓળખાણ, ‘દરિયાલાલ'ની યે છે.” ગુજરાતનો સમુદ્રકાંઠો પણ વિવિધતાભર્યો, ક્યાંક રેતાળ, ક્યાંક ખડકાળ અને ક્યાંક કાદવમરેલો છે લીલા કંજાર બાગબગીચાથી શોભતા તળ ગુજરાતની ફળદ્રુપ વાડીઓ અને લીલી નાઘેર જેવા સમથળ મેદાનો તો ગીર અને ડાંગનાં સમૃદ્ધ જંગલો પણ અહીં છે. અનેક ઇતિહાસ અને પ્રાચીન કથાઓ સંઘરીને બેઠેલા નાના-મોટા ડુંગરાઓ કાઠિયાવાડની અનેરી વિરાસત છે. ઘુમલીને સાચવતો બરડો, સાણો ડુંગર, પાવાગઢ, તારંગા હીલ, તળાજા-તાલધ્વજગિરિ જેવા નાના ડુંગરાઓ છે. ગરવો ગઢ ગિરનાર હિમાલયથી પણ પ્રાચીન છે. તેથી તો પૂજ્ય મોરારીબાપુ તેને હિમાલયનો ‘વડદાદો' કહે છે તો દેવગિરિ શત્રુંજય-જૈનોનું મહત્ત્વનું તીર્થ પણ ગુજરાતમાં જ આવેલ છે. શિયાળામાં જ્યાં દેશપરદેશનાં પંખીઓનો મેળો ભરાય છે એવાં નળ સરોવર અને નારાયણ સરોવર (કચ્છ) ગુજરાતમાં છે. ગુજરાતની પ્રકૃતિ અને જનતાને સદાયે રસ તરબોળ રાખતી નદીઓ-નર્મદા, તાપી, Jain Education Intemational Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મહીસાગર, સાબરમતી, શેત્રુજી, ભાદર, ઓઝત, મચ્છુ તો લોકમાતાઓ છે. ગુજરાતનાં મહત્ત્વનાં નગરો, ગામડાંઓ, આશ્રમો, મંદિરો નદીકિનારે વસેલાં છે. નાની મોટી નદીઓનાં સંગમસ્થાને તીર્થસ્થળો આવેલાં છે. પ્રભાસ પાસે હિરણ્ય, કપિલા અને સરસ્વતીનો સંગમ છે. વૌઠા પાસે વાત્રક અને સાબરમતીનો સંગમ છે. અહીં લોકમેળાઓ ભરાય છે. સસલાંથી માંડીને ડાલામથ્થાં સિંહો ગિરમાં છે. નાનાં મોટા પશુઓ જંગલમાં વસે છે. લીલી નાઘેરમાં મોરલાઓનો ગહેકાટ અને કોયલનો ટહૂકાર છે. તો સમુદ્રકિનારે સુરખાબ અને સારસ ઊડતાં જોવા મળે છે. પક્ષીઓના કલરવથી બગીચાઓ ગૂંજતા રહ્યા છે. આ સાંસ્કૃતિક વિરાસત વર્તમાન અતીતના ખભા પર વિકસે છે. આજના ગુજરાતની ઓળખ તેના ભવ્ય ભૂતકાળની ભૂમિકામાં વિશેષરૂપે જોવા મળે છે. એમ કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં પ્રકૃતિનાં રમણીય સ્થળોએ વિહારધામો બન્યાં છે. જ્યારે ભારતમાં, ગુજરાતમાં, રમણીય સ્થળોએ તીર્થધામો-મંદિરો બન્યાં છે. ભારતની સંસ્કૃતિ ત્યાગ અને તપસ્યાને જીવનમાં વિશેષરૂપે સ્વીકારે છે. ઇતિહાસમાં પ્રાચીનતમ નગરોમાં જુનાગઢનો ઉલ્લેખ મળે છે. ગિરનાર, સૌરાષ્ટ્રની અનેક ચડતી પડતીનો સાક્ષી છે. ગિરનારના અલૌકિક પ્રભાવથી અનેક સંતો, મહંતો, ઋષિઓ અને કવિઓ આકર્ષાયા છે. ગિરનાર માત્ર પ્રવાસધામ કે યાત્રાધામ જ નહિ પણ ભક્તિ અને તપશ્ચર્યા કરવાનું પાવન સ્થળ પણ છે. બૌદ્ધધર્મની ગુફાઓ અને અશોકનો શિલાલેખ અહીં મળે છે. જૈન ધર્મના નેમિનાથજીનું મંદિર છે, મહાદેવજી તો હોય જ, અંબાજીનું મંદિર છે. પાસે જ જમિયલશાહ દાતારનો ચિલ્લો છે. તદુપરાંત ગિરનારની ટૂકો ઉપર અન્ય તીર્થો આવેલાં છે. હિન્દુ, મુસ્લીમ, જૈન, બૌદ્ધ ધર્મના મંદિરો, ગુફાઓથી પવિત્ર થયેલો ગિરનાર સાક્ષાત્ મહાદેવજીનું સ્વરૂપ ગણાય છે. જૈન સાધકોમાં શત્રુંજય તીર્થરાજ શાશ્વત તીર્થ તરીકે ઓળખાય છે. જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથજી (ઋષભદેવજી)એ શત્રુંજયની ૯૯ વખત યાત્રા કરી હતી. ઋષભદેવની શ્વેત પ્રતિમાના દર્શનાર્થે તેમ જ તેમના સાન્નિધ્યમાં તપનું પારણું કરવા માટે દર વર્ષે દેશભરમાંથી લાખો જૈન યાત્રાળુઓ આવે છે. શત્રુંજય ઉપર એકસોથી વધુ દેરાસરો અને ૫૦૦થી વધુ દેરીઓ છે. તેની તળેટીમાં જૈનધર્મનો ઇતિહાસ અને ઉપદેશ કોતરાયેલા છે. ગુજરાતમાં જૈનોનાં અન્ય તીર્થો-શંખેશ્વર, ગિરનાર, સમેતશિખર, ભદ્રેશ્વર, રાજગૃહી-પાવાપુરી, આબુ, ક્ષત્રિયકુંડ વ. સ્થળોએ આવેલાં છે. નર્મદા તીરે ચાણોદ-કરનાળી, ગરુડેશ્વર જેવાં પવિત્ર તીર્થોનો મહિમા છે. પ્રાગૈતિહાસિક કાળથી વિખ્યાત પ્રભાસ ગુજરાતનું જ નહિ ભારતનું એક શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાંનું સોમનાથ મહાદેવનું મંદિર બાર જ્યોતિલિંગો માંહેનું એક ગણાય છે. સાત સાત વખત વિધર્મી આક્રમણોથી ખંડિત થવા છતાં આ મંદિર પુનઃ ઊભું થતું રહ્યું છે. સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના Jain Education Intemational Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૪) નવનિર્માણનો સંકલ્પ કરેલો. આજે તો એ પુનઃ નવનિર્મિતરૂપે ભવ્ય મંદિર શોભે છે. વલ્લભાચાર્યજીએ ત્રિવેણીતીરે ભાગવત સપ્તાહ કરેલી. એ વેષ્ણવોનું પણ તીર્થધામ છે. ત્રિવેણીઘાટ પાસે જ સૂર્યમંદિર આવેલું છે. સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાની પટ્ટી પર ઠેર ઠેર સૂર્યમંદિરો જોવા મળે છે. પ્રભાસમાં જૈનોના દેરાસરો પણ છે. મુસ્લિમોનાં પવિત્ર સ્થાનો પણ છે. આમ, પ્રભાસ સર્વધર્મના શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થળ છે. અનેક દેવોથી વિભૂષિત આ ભૂમિના મુખ્ય દેવ મહાદેવજી જ છે. આદિકાળથી વર્તમાન સમય સુધી વિવિધ સંસ્કૃતિઓને પોતાના અંતરમાં સંધરીને બેઠેલું પ્રભાસ ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું નગર અને શ્રેષ્ઠ તીર્થ કહેવાયું છે. પ્રાગૈતિહાસિક સમયથી સમુદ્રકાંઠે વસેલી દ્વારિકા નગરી જેની ધરતીની રજેરજમાં કૃષ્ણનો મહિમા ભરેલો છે. સંશોધકોએ એમ કહ્યું છે કે મધ્ય એશિયામાંથી સમુદ્રમાર્ગે જે આર્યો ભારતમાં પ્રવેશ્યા એ યાદવો હતા. તેઓ દ્વારકા બંદરે આવ્યા હશે. એ મત મુજબ દ્વારિકા ભારતનું પ્રવેશદ્વાર હતું તેમ કહી શકાય. દ્વારિકામાં દ્વારકાધીશ રણછોડરાયજીનું મંદિર આવેલું છે. તો ઉત્તર ગુજરાતમાં વિષ્ણુતીર્થ દ્વારકા છે. શ્રી સહજાનંદ સ્વામીએ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવીને આમ જનતાને સદાચારનો માર્ગ ચીંધ્યો. સ્વામીનારાયણ ધર્મે ભક્તિ, સદાચાર, વ્યસનમુક્તિ ઇ. ઉપર ભાર મૂક્યો. ગઢડા, વડતાલ, સાળંગપુર, ગોંડલ, ગાંધીનગર વગેરે સ્વામીનારાયણ ધર્મના મહત્ત્વનાં તીર્થસ્થાનો છે. આજે તો દેશ-પરદેશમાં સ્વામીનારાયણ ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે અને પરદેશની ભૂમિ પર વિશાળ મંદિરો બંધાયાં છે. ગુજરાતમાં ઇષ્ટ ઉપાસનાનાં જે મંદિરો-પ્રતીકો મળ્યાં છે તેના સમય અંગે, શિલ્પ સ્થાપત્ય અંગે સંશોધનો થતાં રહ્યાં છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ-ત્રિમૂર્તિની ઉપાસનાના અને શક્તિપુજા–માતાજીનાં મંદિરો છે. ગિરનાર પર અંબાજી, પાવાગઢમાં કાલિકામાતા, હર્ષદ-મિયાણીમાં હરસિદ્ધિ માતાનાં મંદિરો છે. ઉપાસના-શ્રદ્ધાની દૃષ્ટિએ મહત્ત્વનાં તીર્થસ્થાનો પુરાતત્ત્વની દૃષ્ટિએ અને શિલ્પસ્થાપત્યકલાની દૃષ્ટિએ પણ દર્શનીય અને મહત્ત્વનાં છે. પ્રાચીન ઇતિહાસ સાચવીને બેઠેલા શિલાલેખોનો જુદા જુદા સમયે અભ્યાસ થતો રહ્યો છે. તેમાં ગિરનારની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અનેકતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે, એ ભાવાત્મક એકતા રાષ્ટ્રીયતાનો પાયો છે. આશરે બાવીસસો વર્ષ પહેલાં કોતરાયેલા આ લેખના ૧૨ ખંડોમાં બૌદ્ધધર્મનો ઉપદેશ અંકિત છે. જેમાં ભારતીય સંસ્કૃતિનો આદર્શ પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રીય એકતાના અંગભૂત લક્ષણ સમી વ્યાપક ધર્મભાવના અને માનવજાતને માટે આચારસંહિતા રજૂ કરી છે. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ “બૃહદ્ ગુજરાત પ્રતિભા દર્શન’માં જણાવ્યું છે તેમ-“આ શિલાલેખ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તો ગુજરાતનાં સંસ્કારબળોનો પ્રથમ આલેખ છે. ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે.” માનવ માનવ વચ્ચેના વ્યવહારની શુદ્ધિ પર ભાર મૂકી વ્યક્તિ સુધારણા અને સમાજમાં સમન્વય સાધવાનો પ્રારંભ કરનાર પ્રિયદર્શી અશોક હતો. વીસમી સદીમાં અહિંસા, સત્ય અને પ્રેમને સર્વોપરી ધર્મ તરીકે સ્વીકારીને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય માટેની લડત ચલાવી. ભારતને આઝાદી અપાવી. Jain Education Intemational For Private & Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૫) અશોકના શિલાલેખો ઉપરાંત પ્રભાસપાટણમાં ભદ્રકાલીન મંદિરમાં રાજા કુમારપાળના સમયનો શિલાલેખ છે. માંગરોળથી ચોરવાડ જતાં વચ્ચે વિસનાવેલી ગામની વાવ ઉપર અનેક શિલાલેખ છે. મહુવામાં લક્ષ્મીનારાયણ મંદિરના સિંહાસન નીચે એક શિલાલેખ છે. આ ઉપરાંત પણ કેટલાક શિલાલેખો પ્રાપ્ત થયેલા છે. શિલાલેખોનું ઐતિહાસિક મૂલ્ય છે તદુપરાંત તેમાં જીવન ઉપદેશ, સાહિત્યની સૌરભ પણ જોવા મળે છે. પુરાતત્ત્વ સંશોધનક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામ થતું રહ્યું છે. વલ્લભીનું મૈત્રકકાલીન સંસ્કૃતિ સાથેનું અનુસંધાન જોવામાં આવ્યું છે. હિન્દુસ્તાનનું વિભાજન થયું પછી હડપ્પા અને મોહેન્જો દડો પાકિસ્તાનમાં ગયા. ભારતના પુરાતત્ત્વવિદોએ ભારતમાં એ સંસ્કૃતિનાં અન્ય સ્થળોની શોધ આદરી. ગુજરાત રાજ્યમાં વ્યવસ્થિત ખોદકામ કરતાં લોથલ પાસે, ગોંડલથી ૧૧ માઈલ દૂર રોઝડી ગામ પાસે અને ઝાલાવાડમાં રંગપુર ગામે જે ટીંબાઓ મળી આવ્યા તેમાં હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતાં ૧૦૦ જેટલાં સ્થળો શોધાયાની માહિતી છે તેમ ગુજરાત સરકારના પુરાતત્ત્વવિદ્ શ્રી જયેન્દ્રકુમાર નાણાવટીએ જણાવ્યું છે પુરાતત્ત્વક્ષેત્રે ગુજરાતના અન્વેક્ષકો અને ઇતિહાસવિદોએ મૂલ્યવાન કામગીરી કરી છે. ડૉ. હસમુખ સાંકળિયા, ડૉ. મોરેશ્વર દીક્ષિત, ડૉ. નરોત્તમ પલાણ, ડૉ. મનુભાઈ ભટ્ટ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેએ સંશોધનો કરીને અભ્યાસલેખો આપ્યા છે. ડૉ. પનુભાઈ ભટ્ટે કહ્યું છે કે “સૌરાષ્ટ્ર નદીઓનો પ્રદેશ છે. હડપ્પા સંસ્કૃતિનાં સ્થળો બીજી કેટલીયે સૌરાષ્ટ્રની નદીઓ પાસેથી મળી આવ્યાં છે.” . પ્રજાના ક્ષેમકુશળ માટે સદાય તત્પર એવા વત્સલ રાજવીઓ ગુજરાતની વિશેષતા છે. ટેકીલા, દીર્ઘદ્રષ્ટિ ધરાવતા રાજવીઓ અને પ્રધાનોએ વ્યવસ્થિત નગરો વસાવ્યાં, મંદિરો બંધાવ્યાં. શ્રી અને સંસ્કૃતિનો વિકાસ સાધવા સદાયે રાજવીઓ-મંત્રીઓ પ્રયત્નશીલ રહ્યા. રાજાઓના આશ્રયે ધર્મ, સાહિત્ય, કલાનો વિકાસ અને પ્રસાર થયો. સિદ્ધરાજ જયસિંહે આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યસૂરિ પાસે “સિદ્ધહેમ' વ્યાકરણની રચના કરાવી. જે ગુજરાતી ભાષાના સ્વતંત્ર વ્યક્તિત્વનું પ્રારંભબિન્દુ છે. માનવ સંસ્કૃતિના વિકાસ સાથે કલાનો વિકાસ થતો રહ્યો છે. સૌન્દર્યપ્રીતિ એ માનવની સહજવૃત્તિ છે. ગુજરાતની અનેક આગવી સમૃદ્ધિ, લોકજીવન, લોકગીતો, ભજનો, લોકકલા અને લોકસાહિત્ય છે. લોકજીવનમાં જીવનની રોજબરોજની વસ્તુઓને શણગારવાની કલાષ્ટિ રહેલી છે. ઘર અને ઘરવખરી, ભરતગૂંથણ અને પહેરવેશમાં વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે. લોકસંગીતમાં શૌર્ય, ખમીર, ખાનદાની, ઉદારતા, ભક્તિના ભાવોને દૂહા-સોરઠા, રાસડાઓ, ગીતો, ભજનોમાં ગૂંથ્યા છે. ગુર્જરભૂમિને મહાન સંગીતકાર ભગવાન શ્રીકૃષ્ણ તરફથી ગીત-સંગીતનો વારસો મળ્યો છે. પ્રાચીનકાળથી ગુજરાત શિષ્ટ સંગીતના સંસ્કારથી અને લોકસંગીતથી પરિપ્લાવિત થતું રહ્યું છે. ખૂંદી તો ખમે માતા પૃથિવી, અને વાઢી તો ખમે વનરાઈ કઠણ વચન મારા સાધુડા ખમે, નીર તો સાયરમાં સમાય. ગુજરાત આવા સંતજનોની ભૂમિ રહી છે. Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ગુજરાતી સાહિત્યનું એક સમૃદ્ધ અને શક્તિશાળી અંગ છે તેની લોકવાર્તાઓ, લોકગીતો, લોકકલા. જેમાં પ્રજાનું માનસ, નીતિરીતિ, સંસ્કૃતિ, કલાર્દષ્ટિ તથા સામાજિક, રાજકીય, ધાર્મિક પરિસ્થિતિનાં જીવંત ચિત્રણો ઝિલાયાં છે. તો સમકાલીન સમાજનો, તત્કાલીન પરિસ્થિતિનો અને રાષ્ટ્રનો ઇતિહાસ અંકિત થયેલો જોવા મળે છે. ગુજરાત એ પંચરંગી પ્રજાનો પ્રદેશ છે. અહીં જે કોઈ આવીને વસ્યા તેઓ ગુજરાતી થઈને રહ્યાં. તેનું સૌથી મોટું દૃષ્ટાન્ત પારસીઓ છે. જેમની માતૃભાષા પણ ગુજરાતી જ છે. શ્રી પ્ર. ત્રિવેદીએ સૌરાષ્ટ્રને ‘એકસો જાતિનું સંગમતીર્થ' કહ્યું છે. ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિ સાહિત્ય સર્જકોની, સંશોધકોની પ્રેરણા રહ્યાં છે. કવિ ન્હાનાલાલ ગુજરાતનો મહિમા ગાય છે. “ગિરિ ગિરિશિખર શિખર સોહન્ત મંદિરે ધ્વજ ને સંત મહંત, ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ આપણો ગુણિયલ ગુર્જર દેશ.” કવિ બળવંતરાય ઠાકોરે નર્મદાવિહારની અનુભૂતિને ‘ભણકારા' સોનેટમાં અભિવ્યક્તિ આપી. કવિશ્રી ઉમાશંકર જોશી, સુન્દરમ્, બાલમુકુન્દ દવે, રાજેન્દ્ર શાહ જેવા કવિઓને માટે પ્રકૃતિ નોળવેલ બની છે. કવિઓને સૌન્દર્યદીક્ષા અને કાવ્યદીક્ષા પ્રકૃતિ પાસેથી મળે છે. વિશાળ સમુદ્રકાંઠાએ કવિઓને કાવ્યોની પ્રેરણા આપી. દ્વારકાના સુન્દરજી બેટાઈ, પોરબન્દરના દેવજી રા. મોઢા, ગુણવન્તરાય આચાર્યે દરિયાખેડૂ સાહસિકોની કથા આપી. આધુનિક યુગના નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાં સમુદ્ર અને કાંઠાળ માનવીઓ આલેખાયાં છે. (સમુદ્રાન્તિકે) લોકમેળામાંથી કવિ ઉમાશંકરને ગીતો અને પન્નાલાલ પટેલને વાર્તાઓ મળે છે. લોકસાહિત્યનો પરિચય થતાં શ્રી ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના સંશોધનની કેડી કંડારી આપી. પુરાતત્ત્વક્ષેત્રે પણ અન્વેષણો થતાં રહ્યાં છે. નવજાગૃતિકાળ વીસમી સદી સમગ્ર ભારત દેશ માટે અને ગુજરાત માટે નવજાગૃતિનો કાળ છે. શી રીતે જાગિયો આ અજગર સરિખો સુપ્ત તોતિંગ દેશ? કોની ફૂંકે રુઝાયા દિલ દિલ ભરિયા ફ્લેશ-ધિક્કાર-દ્વેષ? કોણે આ ભસ્મપુંજે નવીન જીવનની ચેતના છાંટ છાંટી? રાષ્ટ્રીય શાયર ઝવેરચન્દ મેઘાણીની બુલન્દ વાણીમાં મહાત્મા ગાંધીજીના પ્રભાવનું આબેહૂબ ચિત્ર આલેખાયું છે. વર્ષોની પરાધીનતા પછી કોઈ જાદુગરે મંત્ર છાંટ્યા હોય તેમ આખો દેશ જાગી ઊઠ્યો. ૧૯૧૫માં મોહનદાસ કરમચન્દ ગાંધી,-મો.ક. ગાંધી (‘મહાત્મા’ અને ‘બાપુ’ તો પછી કહેવાયા) દક્ષિણ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૦) આફ્રિકાનું કામ પૂરું કરીને ભારતમાં આવ્યા. કોંગ્રેસમાં જોડાયા. સમગ્ર હિન્દુસ્તાનનો પ્રવાસ કરીને દેશની પરિસ્થિતિનો પરિચય મેળવ્યો. પોતાનાં કાર્યક્ષેત્રનું થાણું ગુજરાતમાં સાબરમતીને કિનારે અમદાવાદમાં નાખ્યું. તેમનું અમોઘ શસ્ત્ર હતું ‘સત્યાગ્રહ’. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ વિશ્વની સ્વતંત્રતા માટેની લડતો કરતાં વિશિષ્ટ રહ્યો છે. પૂ. મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ મહાસભાનું નેતૃત્વ સંભાળ્યા પછી લડતનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું. ઉચ્ચ શિક્ષિત જનો-બેરિસ્ટરો–વકીલોની લડત ન રહેતાં સમગ્ર દેશની પ્રજાવ્યાપી લડત બની ગઈ. આ ‘ધર્મયુદ્ધ’ હતું શસ્રો અને દારૂગોળાથી લડવાનું નહોતું. ‘સત્ય, અહિંસા અને પ્રેમના અમોઘ શસ્ત્ર ‘સત્યાગ્રહ’ દ્વારા લડવાનું હતું. પ્રાર્થના, આત્મશુદ્ધિ, અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, દારૂનિષેધ, રેંટિયો, ખાદીગ્રામોદ્યોગ, ગામડાં અને ગરીબોની સેવા, સ્ત્રી–જાગૃતિ અને નિરક્ષરતા નિવારણ–એમ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકજાગૃતિનું કામ શરૂ કરવામાં આવ્યું. વિશ્વના સાંસ્કૃતિક ઉત્થાનના જ્યોતિર્ધરો મહાવિનાશમાંથી નવસર્જન કરવા માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે. એ યુગપુરુષના કાર્યને સહાયરૂપ થવા માટે એવી સદ્ગુણ સંપન્ન વિભૂતિઓ અકળ એવા કુદરતી આકર્ષણથી આપોઆપ તેમની પાસે ખેંચાઈને આવે છે. ગુજરાત, સૌરાષ્ટ્રના સર્વાંગી ઘડતર માટે અહીંથી જ ગાંધીજીને અમૂલ્ય માનવરત્નો સાંપડ્યા. લોકહૃદયમાં પ્રજાસેવકનું સ્થાન કેવળ તેના નિઃસ્વાર્થ, નિષ્કલંક ચારિત્ર્યથી જ અંકિત થવું જોઈએ, એવો રાજકારણ અને સમાજકારણને વિશુદ્ધ બનાવતો યુગવર્તી સિદ્ધાંત ગાંધીજીએ ૧૯૧૫માં સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતાં જ પ્રસ્થાપિત કર્યો. અને સાધનશુદ્ધિના એ સુર્દઢ પાયા પર સમાજજીવનનું ઘડતર થયું. તેમને સૌ પ્રથમ મળનાર વ્યક્તિ હતા સત્યનિષ્ઠ લોકસેવક મોતીભાઈ દરજી, જેઓ વઢવાણના હતા. નવા યુગની નવી યુદ્ધનીતિના ગાંધીજી સેનાપતિ બન્યા. સ્વતંત્ર ભારતના નિર્માણમાં ગાંધીજી અને રાષ્ટ્રીય આંદોલનોનો પ્રભાવ રહેલો છે. સત્યાગ્રહનાં આંદોલનો રાષ્ટ્રીય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ—બન્ને રીતે થયાં. જેમાં ગુજરાત હંમેશાં મોખરે રહ્યું છે. ૧૯૧૮માં ખેડૂતોના પ્રશ્ને ખેડા જિલ્લાનો સત્યાગ્રહ થયો, તેમાં ગાંધીજી અને વલ્લભભાઈ પટેલે ખેડૂતોને દોરવણી આપેલી. ૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગુજરાતના સૈનિકોની ટૂકડીએ અગ્રીમ ભાગ ભજવેલો. જેમાં ભાવનગરના બળવંતરાય મહેતા, વઢવાણના ફૂલચન્દ્રભાઈ શાહ, શિવાનંદજી, યુવાન વિદ્યાર્થી રામનારાયણ ના. પાઠક વેગેરે હતા. ૧૯૨૮ની સાલમાં બારડોલી સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી. ખેડૂતોને મહેસૂલનો ત્રાસ હતો. એ લડતની સફળ કામગીરીને પરિણામે વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ મળ્યું. ગુજરાત-સૌરાષ્ટ્રના ચુનંદા સૈનિકોએ આ લડતમાં ભાગ લીધો. ખાસ તો સ્થાનિક પ્રજાએ પોતાનું અનેરું ખમીર દેખાડ્યું. સરકારે ભાષણો કરવાની મનાઈ ફરમાવેલી. તો સૈનિકો ફૂલચન્દભાઈ શાહનાં રચેલાં યુદ્ધગીતો દ્વારા અને રામનારાયણ ના. પાઠક વીરરસની વાર્તાઓ કહીને લોકોને પ્રોત્સાહિત કરતા હતા. ૧૯૩૦ની સાલમાં ૧૨મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચ શરૂ થઈ. દેશભરમાં સ્વરાજ્ય માટેની તમન્ના જાગૃત થઈ ઊઠી. ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે ચપટી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો. ‘નમક સત્યાગ્રહ’નાં આંદોલનો શરૂ થયાં. ધોલેરા, વીરમગામ, ખારાઘોડા, ધરાસણા-આમ ગુજરાતભરના સૈનિકો જુદાં જુદાં સ્થળોએ છાવણીઓમાં Jain Education intemational Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જોડાયાં. પત્રકારો, શિક્ષણવિદો, નગરજનો, પ્રૌઢો, યુવાનો, બહેનો સૌ આ સત્યાગ્રહમાં જોડાયાં. સખ્ત માર, જેલવાસ અને મિલકતોની હરરાજી થઈ તે બધું જ સહન કર્યું. ગાંધી-ઇરવિન કરાર થતાં એ લડત સમેટાઈ. ૧૯૪૦માં સૌરાષ્ટ્રમાં રાજકોટ સત્યાગ્રહ થયેલો. ૧૯૪૨-કરેંગે યા મરેંગે'ના આખરી જંગમાં ગુજરાતમાં એક બાજુ અહિંસક લડત અને બીજી બાજુ ભૂગર્ભ પ્રવૃત્તિ સરકારી તંત્રને ખોરવી નાખવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકો-લોકસેવકો આંદોલનની હાકલ પડતાં લડતમાં જોડાઈ જતા. અને વિરામકાળ વખતે જુદાં જુદાં ગામડાઓમાં થાણું નાખીને, આશ્રમો સ્થાપીને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સ્વરાજ્ય માટે તૈયાર કરતા હતા. વીસમી સદીને પત્રકારની સદી તરીકે ઓળખાવવામાં આવેલી. રાષ્ટ્રીય આંદોલનો વખતે વર્તમાનપત્રોએ પ્રજાજાગૃતિનું કાર્ય કરેલું. કાકાસાહેબ કાલેલકર તો કહે છે કે “પત્રકાર એટલે લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકગાયક અને લોકગુરુ-ચતુર્વિધ પદવી ધરાવતી વ્યક્તિ.” સૌરાષ્ટ્રમાં બ્રિટીશ હદમાં આવેલા રાણપુરમાં ૧૯૨૧ના ઓકટોબરની બીજી તારીખે શ્રી અમૃતલાલ શેઠ ‘સૌરાષ્ટ્ર' પત્ર શરૂ કર્યું ત્યારે સ્વરાજ્યના પગરણ મંડાઈ ચૂક્યાં હતાં. “સૌરાષ્ટ્ર'ના સંપાદક મંડળના સાથીદારો હતા શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ભીમજીભાઈ “સુશીલ', કકલભાઈ કોઠારી, ગુણવન્તરાય આચાર્ય વગેરે. પછી તો એ મંડળમાં એક પછી એક યુવાનો આવતા ગયા. શ્રી રામનારાયણ ના. પાઠકે કહ્યું છે તેમ “સૌરાષ્ટ્ર” પત્ર એક જીવતી ચિનગારીસમું બની ગયું. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું એ જ્યોતિર્ધર બન્યું. “સૌરાષ્ટ્ર પત્ર રાજકારણ અને સમાજસુધારાનું વાહન બન્યું. થોડા સમયમાં જ સૌરાષ્ટ્ર બૃહદ્ ગુજરાતના સમગ્ર નકશાને પલટી નાખ્યો હતો. શ્રી મનુભાઈ પંચોળી (દર્શક)એ કહ્યું છે કે “અમૃતલાલ શેઠે “સૌરાષ્ટ્ર પત્ર દ્વારા સૌરાષ્ટ્રની અસ્મિતા પેદા કરી અને પછી ફૂલછાબે તે આગળ વધારી. ગુજરાતમાં એની જોડનો કોઈ નમૂનો નથી.” રાષ્ટ્રવ્યાપી પત્ર તરીકે ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા અને હરિજનબંધુએ પ્રજાજાગૃતિનું કાર્ય કર્યું હતું. ગાંધીજીએ દેશની આઝાદી માટે સંગ્રામ શરૂ કર્યો પરંતુ એ માત્ર રાજકીયરૂપે જ સીમિત નહોતો. મદાવાદમાં સાબરમતી તીરે તેમણે આશ્રમ સ્થાપ્યો. તેમનું લક્ષ્ય તો સમગ્ર સમાજના પુનર્ઘટનનું હતું. જેમાં સર્વનો ઉદય થતો હોય તેવા નવજીવનના નિર્માણ અર્થે તેમની સર્વ પ્રવૃત્તિઓ હતી. અસહકારનાં આંદોલન વખતે એક બાજુ શાળા-કૉલેજોનો બહિષ્કાર કરવામાં આવ્યો. તો બીજી બાજુ યુવાનોના સર્વાગીણ વિકાસને અનુરૂપ રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ. સાબરમતી આશ્રમની શાળાનાં શિક્ષકો હતાં– કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ, વિનોબા ભાવે, પ્રેમાબહેન કંટક વગેરે. આશ્રમની શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના શિક્ષણની સાથે ઉદ્યોગ અને જીવનની તાલીમ મળતી હતી. થોડા સમય પછી અમદાવાદમાં રાષ્ટ્રીય વિચારધારાથી રંગાયેલી ગુજરાત વિદ્યાપીઠ-ઉચ્ચશિક્ષણની સંસ્થા પણ શરૂ થઈ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળોએ રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓની શરૂઆત થઈ. સૌરાષ્ટ્રના પ્રજા જીવનના ઘડતરમાં ત્રણ શિક્ષણ સંસ્થાઓનો મહત્ત્વનો ફાળો છે. Jain Education Intemational For Private & Personal use only Page #40 -------------------------------------------------------------------------- ________________ (૨૯). સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય શાળા સ્થપાઈ વઢવાણ શહેરમાં-૧૯૨૧. તેના સ્થાપક હતા કર્મવીર શ્રી ફૂલચન્દભાઈ શાહ. આચાર્ય હતા સાધુચરિત શ્રી ચમનભાઈ વૈષ્ણવ. તેમની રાહબરી નીચે સ્વામી શિવાનંદજી, શ્રી વજુભાઈ દવે, (જેમણે પછી અમદાવાદમાં ગુજરાત પ્રસિદ્ધ શારદામંદિર સંસ્થા સ્થાપી.) ડાહ્યાભાઈ જાની શ્રી પ્રાણભાઈ આચાર્ય, શ્રી ભોગીભાઈ પરીખ વગેરે ભાવનાશાળી શિક્ષકો કામ કરતા હતા. બીજી સંસ્થા તે ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન. બ્રહ્મનિષ્ઠ શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય નાનાભાઈ ભટ્ટ જેઓ શામળદાસ કૉલેજ, ભાવનગરમાં પ્રાધ્યાપક હતા. એ નોકરી છોડીને તેઓ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિની ધર્મભાવના દઢ થાય એ હેતુથી વિદ્યાર્થીભવનમાં જોડાયા. વિદ્યાર્થીભવનમાંથી શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાનું સર્જન થયું એ સંસ્થા ક્રમશઃ દક્ષિણામૂર્તિ બાલમંદિર, કુમારમંદિર, વિનયમંદિર, બાલ અધ્યાપન મંદિર એ રીતે વિકાસ પામતી ગઈ. નાનાભાઈને સાથ મળ્યો ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીનો. ગિજુભાઈએ બાલશિક્ષણને જીવન સમર્પિત કર્યું. બાલમંદિર, બાલ અધ્યાપન મંદિર ચલાવ્યાં. બાલસાહિત્યનું નિર્માણ કર્યું. નૂતન બાલશિક્ષણ સંઘની સ્થાપના કરી. આમ ભાવિ પેઢીના ઘડતરનો નવો યુગ શરૂ થયો. વિનયમંદિરના આચાર્ય તરીકે શ્રી હરભાઈ ત્રિવેદીએ ડોલ્ટન યોજનાને આધારે પ્રયોગો શરૂ કર્યા. સમય આગળ વધતો ગયો. નાનાભાઈએ દક્ષિણામૂર્તિ, ભાવનગર શહેર છોડીને ગ્રામાભિમુખ શિક્ષણની સંસ્થા લોકવિદ્યાલય, આંબલા અને પછી લોકભારતી સણોસરા સ્થાપી. શ્રી હરભાઈએ ભાવનગરમાં જ જુદી ઘરશાળા સંસ્થા શરૂ કરી. દક્ષિણામૂર્તિ સંસ્થાનું સુકાન ગિજુભાઈ પછી તેમના પુત્ર નરેન્દ્રભાઈ (બચુભાઈ બધેકાએ સંભાળ્યું. ત્યારબાદ શ્રીમતી વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકાએ સંસ્થાની જવાબદારી સંભાળી. જેઓ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અદ્યાપિ પર્યત એ જવાબદારી વહન કરે છે. લોકભારતી સણોસરામાં શ્રી મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ, શ્રી ન. પ્ર. બુચ જેવા શિક્ષણને સમર્પિત મહાનુભાવો જોડાયા. જેઓ તેને ઉત્તરોત્તર વિકસાવતા ગયા. ૧૯૨૩માં સ્થપાયેલી રાષ્ટ્રીય શાળા રાજકોટની વ્યવસ્થા શરૂઆતમાં જમનાદાસભાઈ ગાંધી કરતા હતા. ૧૯૩૪માં પૂ. ગાંધીજીએ નારણદાસભાઈ ગાંધી (પૂ. નારણદાસ કાકા)ને રાષ્ટ્રીય શાળાનું સંચાલન કરવા રાજકોટ મોકલ્યા. એ સંસ્થામાં પછીથી શ્રી જેઠાલાલ જોશી, વજુભાઈ શુકલ, રતિભાઈ રાવળ જેવા મિશનરી યુવાનો જોડાયા. રાષ્ટ્રીયશાળામાં લોકજાગૃતિ અને લોકશિક્ષણનાં કાર્યો દ્વારા રાષ્ટ્રોત્થાનમાં પણ કંઈક ફાળો આપી શકે તેવી શિક્ષણ પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્યોગ સાથેનું શિક્ષણ અપાતું થયું. ધીમે ધીમે રચનાત્મક કાર્યોને વેગ મળ્યો. રાષ્ટ્રીયશાળાની એક વિશેષતા તેનું સંગીત વિદ્યાલય. તેમાં શાસ્ત્રીય અને સુગમ સંગીતના વર્ગો પણ શરૂ થયા. રાષ્ટ્રીયશાળા તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થવા લાગ્યું હતું. હિન્દી ભાષા પ્રચારનીકામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. પૂ. નારણદાસકાકા પછી તેમના પુત્ર શ્રી પુરુષોત્તભાઈ ગાંધી અને શ્રીમતી વિજયાબહેન ગાંધીએ સંચાલન સંભાળેલું. હિન્દી ભાષા પ્રચારના કાર્યમાં પછી શ્રી નરેન્દ્રભાઈ અંજારિયા જોડાયેલા. શ્રી વજુભાઈ વ્યાસ, શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈ વગેરે ત્યારપછી સંસ્થાની જવાબદારી વહન કરવા લાગ્યા. આજે પણ રાષ્ટ્રીય શાળામાં શિક્ષણકાર્ય, રચનાત્મક કાર્ય, ખાદી-ગ્રામોદ્યોગ વગેરે પ્રવૃત્તિ સુપેરે ચાલી રહી છે. - ભરુચમાં અંબુભાઈ પુરાણીએ રાષ્ટ્રીય શિક્ષણની શાળા શરૂ કરેલી. વેડછીમાં જુગતરામભાઈ દવે અને ચીમનભાઈ ભટ્ટ રાનીપરજનાં બાળકો માટે આશ્રમશાળા સ્થાપી. નઈ તાલીમ અને રચનાત્મક પ્રવૃત્તિઓના Jain Education Intemational For Private & Personal use only Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પ્રણેતા અને આજીવન લોકસેવક ઉત્તમચન્દભાઈ શાહે સ્વરાજય આશ્રમ, બારડોલીમાં શિક્ષણ અને રચનાત્મક કાર્યો શરૂ કર્યા. તો કછોલીમાં ગાંધી વિચારના પ્રચારક અને લોક સેવક કીકુભાઈ નાયકે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. આ બધી આશ્રમશાળાઓ દ્વારા પછાત વિસ્તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવ્યો અને પૂ. ગાંધીજીનો સંદેશ સમસ્ત પ્રજાજીવન સુધી પહોંચાડવાનું કામ કર્યું. કન્યા કેળવણી માટે નડિયાદમાં “શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ સંસ્થાનો પાયો પૂ. મહાત્મા ગાંધીજીએ નાખેલો અને સરદાર વલ્લભભાઈ પટેલે તેને વિકસાવી. એ પછી શ્રી મોરારજીભાઈ દેસાઈએ પણ તેના વિકાસમાં સક્રિય રસ લીધેલો. શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળનાં અધ્યક્ષા સુ.શ્રી કુસુમબહેન પટેલે ગાંધી ચીંધ્યા માર્ગે કન્યા કેળવણીને જીવન સમર્પિત કર્યું હતું તો શ્રી હીરુભાઈ પટેલ અને શ્રીમતી ઇન્દુબહેન પટેલે પણ એ સંસ્થાને ખીલવવામાં સાથ આપ્યો હતો. કન્યા કેળવણી અને પછાત વિસ્તારનાં બાળકોના શિક્ષણ માટે વાત્સલ્યધામ, મઢીમાં સુ. શ્રી અન્નપૂર્ણાબહેન મહેતાએ સંસ્થાઓનું સંચાલન કર્યું. એ પછી તો ગુજરાત-સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળોએ રાષ્ટ્રીય શિક્ષણની સંસ્થાઓ-આશ્રમશાળાઓ શરૂ થતી ગઈ. રાષ્ટ્રીય કેળવણીની સાથે યુવાનોનાં શરીરસ્વાથ્ય માટે વ્યાયામની તાલીમ આપવાનો પ્રારંભ થયો. રાજકોટમાં શ્રી છોટુભાઈ માંકડે વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરેલી. તેમને “વીર માંકડ'નું બિરુદ મળેલું. ભાવનગરમાં સ્વામી રાવ (ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહ) ગુપ્તવેશે રહેલા. તેમણે મોતીબાગમાં વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરી. તેઓ “અખાડા માસ્તર' તરીકે ઓળખાતા હતા. તેમને સાથીઓ મળ્યા. શ્રી બહાઉદ્દીનભાઈ શેખ, ચોરવાડના હરખચન્દ મોતીચન્દ શેઠ, શ્રી જાદવજીભાઈ મોદી, ડૉ. કાણે વગેરે. એ સૌએ મળીને “કાઠિયાવાડ વ્યાયામ પ્રચારક મંડળ'ની સ્થાપના કરેલી. મંડળના ઉપક્રમે રજાઓમાં વ્યાયામ શિબિરો યોજાતી હતી. ભરુચમાં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરેલી. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં અને વડોદરાના આર્યકન્યા ગુરુકુળમાં બહેનોને વ્યાયામની તાલીમ આપવામાં આવતી હતી. બહેનો આત્મવિશ્વાસથી સ્વરક્ષણ માટે તૈયાર થાય તે અંગેની તાલીમ આપવામાં આવતી. વ્યાયામની તાલીમ યુવાનોના ચારિત્રય ઘડતરની દૃષ્ટિએ રાષ્ટ્રીય પ્રવૃત્તિનું જ એક અંગ બની રહી. રાષ્ટ્રીય ઉત્થાનના કાર્યક્રમોમાં મહિલાઓની જાગૃતિ અને સ્ત્રી કેળવણીની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદમાં જ્યોતિસંઘ' સંસ્થા સ્થપાઈ. સુ. શ્રી મૃદુલાબહેન સારાભાઈ તેમાં અગ્રેસર હતા. વડોદરામાં જ્યોત્નાબહેન શુકલ જૂનાગઢમાં શ્રીમતી પુષ્પાબહેન મહેતા, પાલિતાણામાં કસ્તૂરબહેન કવિ, સરલાબહેન ત્રિવેદી, ભાવનગરમાં ભાનુબહેન પારેખ, રાજકોટમાં વિદ્યાબહેન શાહ, જામનગરમાં મંજુલાબહેન દવે, વઢવાણમાં અરૂણાબહેન દેસાઈ જેવાં બહેનોએ સ્વાતંત્ર્યસંગ્રામમાં તો ભાગ લીધો હતો પરંતુ મહિલા જાગૃતિના કાર્યને તેઓએ અગ્રતા આપેલી. | ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને લોકજાગૃતિની પ્રવૃત્તિમાં વિવિધક્ષેત્રે અગ્રીમ હરોળમાં રહીને કાર્યરત રહેનારી વિભૂતિઓની જન્મભૂમિ ગુજરાત છે. કવિ કાલિદાસે હિમાલયને પૃથ્વીનો માનદંડ કહ્યો છે. તો વિશ્વવંદ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી Jain Education Intemational For Private & Personal use only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૧) માનવતાના માનદંડ’ છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, માણસાઈના દીવા પ્રગટાવનાર રવિશંકર મહારાજ, હરિજનસેવક અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા), કર્મવીર ફૂલચન્દ્રભાઈ શાહ, અજ્ઞાત તપસ્વી ચમનભાઈ વૈષ્ણવ, કેળવણીના ભેખધારી નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, બાલશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકા, નિર્ભીક પત્રકાર અમૃતલાલ શેઠ અને ઝવેરચન્દ મેઘાણી, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, સ્ત્રી જાગૃતિ અને પછાત વર્ગના ઉત્થાન માટે ઝઝૂમનાર પુષ્પાબહેન મહેતા, ધોલેરા સત્યાગ્રહના ૧૩માં સરદાર દેવીબહેન પટ્ટણી, હિન્દ-પાકિસ્તાનના ભાગલા વખતે કોમી હુલ્લડો વચ્ચે જઈને સ્ત્રીઓને બચાવનાર વીરાંગના મૃદુલાબહેન સારાભાઈ-કવિઓ, સાહિત્યકારો, સમાજસેવકો—આમ કેટકેટલી વ્યક્તિઓનાં જીવન અને કાર્ય સમગ્ર પ્રજાજીવનને માટે આદર્શરૂપ બન્યાં છે. આવી વિભૂતિઓનાં પ્રેરણાદાયી વ્યક્તિત્વનો પરિચય બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન’ અને ‘પથપ્રદર્શક પ્રતિભાઓ'માં કરાવવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭–સ્વરાજય તો મળ્યું. પણ ભારત-પાકિસ્તાનના ભાગલા થયા. એ વખતે દક્ષિણ ભારતમાં આવેલા હૈદ્રાબાદના નિઝામે અને સૌરાષ્ટ્રમાં જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું વલણ પ્રગટ કર્યું. રિયાસતી ખાતું સરદાર વલ્લભભાઈ પટેલ સંભાળતા હતા. તેમની કુનેહભરી દોરવણી નીચે એ બન્ને રાજ્યો ભારત સાથે જ જોડાય તેવું આયોજન થયું. હૈદ્રાબાદનું કામ કુશળ રાજનીતિજ્ઞ અને પ્રસિદ્ધ નવલકથાકાર કનૈયાલાલ મુનશીએ પાર પાડ્યું. જુનાગઢને પાકિસ્તાન સાથે જતું રોકવા માટે જન્મભૂમિ'ના તંત્રી શ્રી અમૃતલાલ શેઠ અને ‘વંદે માતરમ્'ના તંત્રી શ્રી શામળદાસ ગાંધીના માર્ગદર્શન નીચે “આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રીય લિનો વખતે અહિંસક સત્યાગ્રહોમાં ઉંહકારો પણ કર્યા વિના સખ્ત માર સહન કરનારા સૌરાષ્ટ્રના સત્યાગ્રહીઓ “આરઝી હકુમતની લોકસેનામાં શસ્ત્રધારી બન્યા. શ્રી રતુભાઈ અદાણી તેના સરદાર-સરસેનાપતિ બન્યા. આરઝી હકુમતની લોકસેનાની ભૂહભરી રણનીતિ અને ચુનંદા સૈનિકોની સાહસિકતાએ જુનાગઢના નવાબને શિકસ્ત આપી, વિજય મેળવ્યો. જુનાગઢની લોકક્રાન્તિને શ્રી મનુભાઈ પંચોળીએ ‘એક રંગભર્યું ઉજ્વળ પ્રકરણ' તરીકે ઓળખાવેલ છે. આ અભૂતપૂર્વ આંદોલનોનું વર્ણન (બે ગ્રંથોમાં) રતુભાઈ અદાણીએ સ્વાનુભવરૂપે તાદેશ અને પ્રવાહી શૈલીમાં કર્યું છે. સ્વરાજ્ય પ્રાપ્તિ પછી દેશના સર્વાગીણ વિકાસને અનુલક્ષીને આયોજનો થયાં. પંચવર્ષીય યોજનાઓ થઈ. ગુજરાતમાં પંચાયતી રાજ્યની યોજના થઈ. તેના પ્રણેતા શ્રી બળવંતભાઈ મહેતાએ, શ્રી રતુભાઈ અદાણી, શ્રી રસિકભાઈ પરીખ અને અન્ય આગેવાનોએ તેનું અમલીકરણ કર્યું. શિક્ષણક્ષેત્રે નવા નવા અભ્યાસક્રમો દાખલ થયાં. આર્થિક વિકાસ માટે માત્ર કૃષિ પર આધારિત ન રહેતાં, ઉદ્યોગક્ષેત્રના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. મોટા ઉદ્યોગોની સાથે નાના ઉદ્યોગોના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રની ભાંગતી જતી ખેતીએ હીરાઉદ્યોગને વિકસાવ્યો. જેમાં, આજે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું વિશેષ સ્થાન છે. મોરબીમાં ઘડિયાળો અને ટાઈલ્સનો ઉદ્યોગ વિકસ્યો છે. મોરબીને “લોકસિટી' તરીકે નામ મળ્યું. ગુજરાતના વિશાળ સાગરકાંઠાને અનુલક્ષીને મત્સ્યોદ્યોગના ઘનિષ્ઠ વિકાસ માટેની યોજનાઓ થઈ છે. પોરબંદર, જાફરાબાદમાં સિમેન્ટ ઉદ્યોગ, સુરતનો જરી અને ટેક્ષટાઈલ ઉદ્યોગ, અલંગનો શિપબ્રેકીંગ ઉદ્યોગ, આણંદમાં ડેરી ઉદ્યોગ, રાજકોટમાં ડીઝલ એન્જિનનો ઉદ્યોગ ઇત્યાદિ ઉદ્યોગો વિકસતા ગયા. Jain Education Intemational Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ગુજરાતી પ્રજા માત્ર વેપાર-વાણિજ્યલક્ષી ન રહેતાં કેળવણી ક્ષેત્રે, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે, ઉદ્યોગો અને ટેકનોલોજીનાં ક્ષેત્રે પણ તેણે હરણફાળ ભરી છે. વિશ્વભરમાં ઔદ્યોગીકરણની પ્રક્રિયામાં પ્રારંભમાં યંત્રીકરણ પછી રસાયણશાસ્ત્ર અને સાંપ્રતકાળમાં જૈવિકશાસ્ત્ર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આ ક્રમે વિકાસ થતો ગયો છે. ગુજરાતના નવ ઘડતરમાં સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ, ક્રાંતિકારીઓ, લોકનેતાઓ, કેળવણીકારો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, મહાજનો, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો આમ બહુવિધ ક્ષેત્રના મહાનુભાવોનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. આવી વિભૂતિઓનાં જીવન અને કાર્ય અન્યને માટે દીવાદાંડીરૂપ બનતાં હોય છે. ગ્રંથ પરિચય પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથમાં મુખ્ય છ વિભાગો છે. (૧) તિમિરમાંથી જ્યોતિ પ્રકાશ (૨) અધ્યાત્મમાર્ગના યાત્રીઓ (૩) બહુવિધ ક્ષેત્રે સમર્પિત જીવનદર્શન (૪) વિદ્યાદાની પ્રતિભાઓ (૫) ધર્મ-અર્થની સંગતિ (૬) ગ્રંથ પ્રકાશન સંસ્થાઓના પ્રણેતાઓ. અર્થસૂચક શીર્ષક દ્વારા વ્યક્તિઓનાં કાર્યક્ષેત્રના સંદર્ભમાં અહીં વિભાગો પાડવામાં આવ્યા છે. જો કે અહીં એવી પણ વ્યક્તિઓ છે જેમનું પ્રદાન બહુવિધ ક્ષેત્રે રહ્યું છે. શક્ય એટલા વધારે વ્યક્તિપરિચયો આપવાનો ઉદ્દેશ હોવાથી વ્યક્તિત્વ અને કાર્યનો સંક્ષેપમાં છતાં મુખ્ય પાસાંનો સંપૂર્ણ પરિચય મળી રહે તે રીતે આલેખન થયું છે. સાહિત્યકારો, કલાકારો, અધ્યાત્મમાર્ગીઓ, સમાજસેવકો, ઉદ્યોગપતિઓ, મહાજનો-જેવા વિશાળક્ષેત્રની બધી જ વ્યક્તિઓનાં ચરિત્રો આવરી શકાયાં ન હોય તેવું બન્યું છે. કેટલાક વિભાગોમાં લેખકોએ પોતાની રીતે પસંદ કરીને જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓનો પરિચય કરાવ્યો છે. આ બધા લેખો જે તે ક્ષેત્રના અભ્યાસી અને વિદ્વાન લેખકોની કલમે લખાયેલા છે. સંક્ષિપ્ત હોવા છતાં પ્રત્યેક લેખમાં જે તે મહાનુભાવના વ્યક્તિત્વની એક અમીટ છાપ અંકિત થયેલી જોવા મળે છે. સંપાદકે પ્રત્યેક લેખના પ્રારંભે લેખકનો વિગતપૂર્ણ અને વ્યક્તિત્વદ્યોતક પરિચય આપ્યો છે. વિભાગ-૧ “તિમિરમાંથી જ્યોતિપ્રકાશ” આ વિભાગમાં કુલ આઠ લેખો છે. ગુજરાતી સાહિત્યની પ્રતિભાઓનાં જીવન-કવનનું હાર્દ પ્રગટાવતા પરિચય અને સુંદર રેખાચિત્રોનું સર્જન'માં શ્રી રમેશ શાહે ૧૧૮ સાહિત્યકારોનો પરિચય કરાવ્યો છે. ગુજરાતના સાહિત્યસર્જકો, કવિઓ, દાર્શનિકો, વિવેચકોની એક ઉજ્વળ પરંપરા છે. જેમણે પ્રજાજીવનને પ્રેરણાનાં પીયૂષ પાયાં છે, ક્રાંતિના પથે વાળ્યા છે. અધ્યાત્મના માર્ગે દોર્યા છે. જેઓ માનવજીવનના પથપ્રદર્શનો છે. Jain Education Intemational For Private & Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૩). કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યથી આરંભીને આજપર્યંતના સાહિત્યસર્જકોનો સંક્ષેપમાં પરિચય કરાવવાનું અઘરું કાર્ય શ્રી રમેશભાઈ શાહે સફળ રીતે કર્યું છે. સર્જકોનાં શબ્દચિત્રોની સાથે હૂબહૂ રેખાંકનો કરી આપ્યા છે ચિત્રકાર સવજીભાઈ છાયાએ. જે સર્જકના વ્યક્તિત્વને પ્રત્યક્ષ કરાવી આપે છે. શ્રી સવજીભાઈ દ્વારકાધીશના ભક્તિભર્યા સાનિધ્યમાં વસે છે. લેખકે નોંધ્યું છે તેમ “સવજીભાઈની ચિત્રકળાને એમના સ્નેહભૂખ્યા સ્વભાવની મીઠાશના ચાર ચાંદ લાગેલા છે.” ગુજરાત બહાર ગુજરાતનું ગૌરવ' માં શ્રી દોલત ભટ્ટ ગુજરાત બહાર જઈને વસેલા ૧૯ મહાનુભાવોના વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. હતા મનેખ'ના લેખક શ્રી રાઘવજી માધડ “કાઠિયાવાડની સગંધ વહેંચતા સર્જક' છે. તેમણે મૈત્રી. ઉદારતા, ટેકના પ્રતીકસમાં ઠાકોર, રાજવીઓનો આલંકારિક શૈલીમાં પરિચય કરાવ્યો છે. ‘ગાંધી પથના, પ્રેરક દીપકોનાં લેખકો શ્રી મનુભાઈ પંડિત અને શ્રીમતી ભારતીબહેન પંડિત ગાંધી વિચારધારાને જીવનમાં ઉતારીને સાહિત્યલેખન, પ્રવૃત્તિ કરનારાં દંપતી છે. અહીં ગાંધી ચીંધ્યા માર્ગે લોકસેવાને સમર્પિત એવા ૪૦ મહાનુભાવોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. ‘દક્ષિણ ગુજરાતના ગાંધી વિચારના પ્રેરકોમાં ઇતિહાસવિદ્દ વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. પંકજભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ અને રચનાત્મક કાર્યકરો એવાં ૧૧ વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. લેખકે જણાવ્યું છે તેમ “આ લેખમાળામાં લડતોમાં ભાગ લેનારા કેટલાક પાયાના કાર્યકરો (આગેવાનો) વિશેની જીવનરેખા આપવામાં આવી છે તે સાથે એમાં સ્વાતંત્ર્ય ઇતિહાસના તાણાવાણા પણ જોડાઈ ગયા છે.” નારી ગૌરવ'નાં લેખિકા વિશે સંપાદકે નોંધ્યું છે કે “બહુઆયામી સમાજસેવિકા જ નહિ પણ સમાજલેખિકા પન્નાબહેન ગુજરાતનું ગૌરવ છે.” સમાજક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનારાં ૧૫ મહિલા આગેવાનોનો પરિચય આપતાં પનાબહેને કહ્યું છે કે “ગુજરાતને અને સ્ત્રીસંસ્થાઓને આવાં દેશસેવિકાની આજે તાતી જરૂર છે.” ‘ગુર્જરમાતાનાં ગૌરવશાળી અમરસંતાનોમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પ્રા. ઘનશ્યામ ટી. માંગુકિયાએ અલ્પપરિચિત પણ જીવનમાં એકાદ વિશિષ્ટ કાર્ય દ્વારા ઊજળી લકીર અંકિત કરી જનારા ૧૦ વ્યક્તિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેમના જીવનની નાનકડી એવી ઘટના-વિગત પાછળ જબરજસ્ત આંતરિક તાકાત જોવા મળે છે. ભાવનગર રાજ્યના દીવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીનાં કર્મઠ રતનફઈએ દળણાં દળીને ગૃહસ્થાશ્રમ ચલાવ્યો, તેમને મદદરૂપે દીવાન ભત્રીજાએ મોકલેલું મનીઓર્ડર પરત કરતાં તેમણે લખાવ્યું કે “મેં મારો ભાર ભગવાન પર નાખ્યો છે, એ (ભગવાન) બીજા પર ન નાખે તેમ માગું છું. તું મારા જેવી બધી પથરા તાણનારીને તારી ફઈ સમજી એમને સુખી કરે તેવો થા અને સદા રહે તેવા મારા આશીર્વાદ છે.” ત્રિકમબાપા (ભટ્ટ) સમર્થ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના પ્રપિતામહ. રાજવૈદ્ય અને ભાગવત કથાકાર. તેમનું બહુમાન થાય ત્યારે જે ભેટસોગાદો મળે તે નીલકંઠ મહાદેવના ચરણે ધરી દેતા. એક જૈનમુનિને ઔષધોપચારથી તંદુરસ્ત કર્યા. શ્રાવકોએ વૈદ્યરાજને સોનાનાં કડાં પહેરાવ્યાં. ત્રિકમબાપાએ પહેલાં સીધા મંદિરમાં જઈને કડાં મહાદેવજીનાં ચરણે ધરી દીધાં, અને પછી પોતાને ઘેર ગયા. Jain Education Intemational Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૪) આવા સ્વધર્મનિષ્ઠ કર્મયોગી અને નિસ્પૃહ વ્યક્તિઓનાં જીવન હંમેશાં પ્રેરણાદાયી બને છે. વિભાગ-૨ અધ્યાત્મમાર્ગના યાત્રીઓ આ વિભાગના કુલ નવ લેખોમાં ચાર લેખો જૈન સંપ્રદાયના અનોખાં જ્યોતિર્ધરો વિશે છે. જેઓ સંપ્રદાયમાં રૂઢ રીત બંધાઈને રહેનારાં નહિ પરંતુ જૈન ધર્મ અનુસાર તપ, સંયમ, ઉપાસનાનું સંપૂર્ણપણે પાલન કરનારાં જૈન સાધુ-સાધ્વીઓ છે. · ‘સ્થાનકવાસી જૈન સંપ્રદાયના જ્યોતિર્ધરો'ના લેખક શ્રી ગુણવન્તભાઈ બરવાળિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જૈન ધર્મ-સાહિત્ય અને દર્શનશાસ્ત્રના અભ્યાસી, આલેખક અને પ્રચારક છે. સ્થાનકવાસી જૈન સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા આપીને, સંપ્રદાયને વિશિષ્ટતા અર્પનારા નવ જ્યોતિર્ધરો–જૈનમુનિઓ-જેઓ અંધકારભર્યા વાતાવરણમાં પ્રકાશનું કિરણ લઈને આવ્યા તેમ કહીને તેમનો પરિચય આપ્યો છે. જેઓ જ્ઞાન-ઉપાસનાને ધર્મરક્ષાનો માર્ગ ગણે છે. પરમશ્રદ્ધેય જ્ઞાનના ઉપાસક તપસ્વી માણેકચન્દ્રશ્રી મહારાજનાં વચનો લેખકે ટાંક્યાં છે. જે જ્ઞાનમાં સ્વ અને પરના વિવેકની બુદ્ધિ જાગૃત ન થાય તે જ્ઞાન, જ્ઞાનની કોટિમાં આવી ન શકે. જ્ઞાનનું અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ છે.” તો વિશ્વવાત્સલ્યના આરાધક મુનિશ્રી સંતબાલજીએ જૈનધર્મને સાંપ્રદાયિક વાડાબંધીમાંથી મુક્ત કરીને વિશ્વધર્મ બનાવવાની કલ્પના આપી. જ્યારે પૂ. આનંદઋષિજી મહારાજે સાધુ એકતાનું વ્યાપક ચિંતન રજૂ કર્યું તેની વાત લેખકે કરી છે. તેરાપંથ સંપ્રદાયના ધુરંધર આચાર્યો'ના લેખક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રશ્મિભાઈ ઝવેરીએ ૬૫ વર્ષની ઉંમરે જૈનોલોજીમાં એમ.એ.ની ડીગ્રી મેળવી છે. હાલમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરે છે. અહીં તેમણે જૈન સંપ્રદાયના ત્રણ ક્રાંતિકારી મુનિઓ : આચાર્યશ્રી ભિક્ષુ, યુગપ્રવર્તક આચાર્યશ્રી તુલસી અને અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞની વ્યક્તિ પ્રતિભા અને રૂઢ પરંપરા સામે સુધારાલક્ષી કાર્યોની વિગતો આપી છે. પાનખરમાં ખીલ્યાં ગુલાબ'માં સ્થાનકવાસી સમાજનાં પૂર્વકાલીન સાધ્વીરત્નોનો ગૌરવગાથાનું આલેખન કરનારાં શ્રીમતી પ્રવીણાબહેન ગાંધી એમ.એ., બી.એડ્. થયેલ છે. અહીં તેમણે તપસ્વી, પ્રભાવશાળી અને પ્રેરણારૂપ બનતાં ૧૬ પૂ. મહાસતીજીઓનાં વ્યક્તિત્વની સાદર ઝાંખી કરાવી છે. વર્તમાન બને છે ભૂતકાળ’. સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકે શ્રાવક જતીનભાઈ શાહ અને તેમનાં ધર્મપત્ની ભારતીબહેન-જૈઓ જૈનધર્મના પ્રભાવ નીચે સંસારથી વિમુખ અને ધર્મપ્રતિ અભિમુખ બન્યાં, દીક્ષા ગ્રહણ કરી–એવાં અનોખાં દંપતીના આધ્યાત્મિક વિકાસની ગતિવિધિનો સંક્ષેપમાં, પ્રેરણાદાયી પરિચય કરાવ્યો છે. સેવાધર્મની સાધિકાઓ'ના લેખક અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બિપિનચન્દ્ર ૨. ત્રિવેદીને ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ અને લોકસાહિત્યમાં ઊંડો રસ છે. જુદી જ્ઞાતિ, કક્ષા અને પરિસ્થિતિમાંથી સેવાધર્મની જ્યોત પ્રગટાવનારાં ૯ પ્રતિભાશીલ નારીઓનાં વ્યક્તિત્વોનો અર્થપૂર્ણ અને ભાવવાહી શૈલીમાં પરિચય કરાવ્યો છે. જેમાં છે સમાજસેવાનાં ભેખધારી અનુબહેન ઠક્કર, માનવસેવાનાં વ્રતી પૂ. શ્રી મા અનંતાનંદજી, સેવામૂર્તિ કાશીબા વ. Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ગુજરાતનાં મહિલા કથાકારો'-માં પ્રા. બિપિનચન્દ્ર ત્રિવેદી અને કિશોરચન્દ્ર ત્રિવેદીએ સંયુક્તરૂપે ૧૧ મહિલા કથાકારોનો સંક્ષેપમાં પરિચય આપી, ૩૦ જેટલાં મહિલા કથાકારોનો નામોલ્લેખ કર્યો છે. હવે ધાર્મિક ક્ષેત્રે ક્ષિતિજો વિસ્તરતી જાય છે. હવે માત્ર પુરુષો જ ધાર્મિક પ્રવચનકાર નથી રહ્યા મહિલાઓ પણ ઉત્તમ કથાકાર બની છે. લેખકો કહે છે તેમ “વિવિધ ધર્મગ્રંથો સામાન્ય માણસ કયાં વાંચવા જાય? એ તો એક સામટા મળે છે કથામંડપમાંથી! ધર્મભાવનાની દઢતા, ઐકય, મિલન, શ્રદ્ધાસહિત સદ્ગુણોનું સિંચન કથાથી શક્ય બને છે. ગુજરાતી પ્રણામી મનીષીઓ'ના લેખક ડૉ. મહેશચન્દ્ર પંડ્યા પ્રાધ્યાપક, સંશોધક અને કવિ છે. જામનગરમાં સ્થપાયેલ “પ્રણામી’ ધર્મના જાણકાર છે. અહીં તેમણે ૧૪ પ્રણામી મનીષીઓએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કઈ રીતે કર્યો હતો તેનો સંક્ષેપમાં છતાં વિગતપૂર્ણ પરિચય કરાવ્યો છે. ‘વંદનીય મુસ્લિમ સંતો'માં પત્રકાર અને સાહિત્ય સંશોધનમાં રસ ધરાવતા નૌતમભાઈ દવેએ કોમી એકતાના પ્રતીકસમાં ૨૦ મુસ્લિમ રામ, કૃષ્ણ ભક્તોનો પરિચય સદેખાત્ત કરાવ્યો છે. ભારતની–ગુજરાતની એક વિશેષતા એ રહી છે કે અધ્યાત્મની ઉપાસના અને જ્ઞાનના મરમી સંતો જેમ હિન્દુ છે તેમ મુસ્લિમ પણ છે. વળી તેઓ રામ, કૃષ્ણ, હનુમાનજીના ભક્તો છે. તેના સૌથી પહેલા પ્રતિનિધિ કબીર છે. જ્યાં કોઈ ધર્મ-સંપ્રદાયનાં બંધનો નથી. અધ્યાત્મ ઉપાસનાની આ જ સાચી દિશા છે ને! ગુજરાતના તંબૂર એવી ભજનિકો'માં ભજનસાહિત્યના અભ્યાસી ડૉ. નિરંજન રાજયગુરુએ, તીર્થસ્થળોમાં અને લોકમેળાઓમાં લોકગીતો, ભક્તિસંગીતની રમઝટ બોલાવનારા તંબૂરસેવી ભજનિકોનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. અધ્યાત્મ ઉપાસનામાં ભજનો જીવનને પ્રેરણારૂપ બનતાં હોય છે. વિભાગ-૩ બહુવિધ ક્ષેત્રે સમર્પિત જીવનદર્શન આ વિભાગના ૧૧ લેખોમાં જુદાં જુદાં ક્ષેત્રના મહાનુભાવોના મહત્ત્વના યોગદાનની અને પ્રભાવશાળી વ્યક્તિત્વની સંક્ષિપ્ત છતાં વિગતસભર ઝાંખી કરાવવામાં આવી છે. ગુજરાત અને ગુજરાત બહાર નાગર પ્રતિભાઓ'ના લેખક પ્રા. કિરીટભાઈ બક્ષી અર્થશાસ્ત્રના અધ્યાપક અને પછી આચાર્ય. અધ્યયન, અધ્યાપન, લોકસંપર્ક એ ગમતી પ્રવૃત્તિઓ. સમાજને કંઈક આપી જવાની ભાવના અને મહત્ત્વાકાંક્ષા. કુશાગ્ર બુદ્ધિ અને સાહસિક પ્રકૃતિના નાગર મહાનુભાવોનું ગુજરાતના વિકાસમાં ઉલ્લેખનીય પ્રદાન છે. લેખકે નોંધ્યું છે કે “નાગરોએ સાહિત્ય, સંગીત, લલિતકલા, સમાજ સુધારણા (મધ્યકાળમાં યુદ્ધક્ષેત્રમાં પણ) રમતગમત, અધ્યાત્મ વિદ્યા, રાજકારણ, વહીવટી સેવાઓ, સનદી નોકરીમોમાં પોતાનું હીર ઝળકાવ્યું છે.” વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહીને ગણનાપાત્ર કામ કરનાર વ્યક્તિઓનો અહી રસવાહી શૈલીમાં પરિચય કરાવ્યો છે. ‘ભારતના યશસ્વી કલાધરો રચતિ, મુત્રધાર, શિલ્પી”માં વિદ્વાન પ્રાધ્યાપક, કલામર્મજ્ઞ, અને ભારતીય સંસ્કૃતિના વિષયમાં અધ્યય . સંશોધન કરનાર ડૉ. આર. ટી. સાવલિયાએ પ્રાચીન કાળના સ્થપતિશિલ્પીઓનો ભૂમિકારૂપ નિ ૬ ૨૪ કરીને ગુજરાતના કલાધરોનાં કાર્ય અને વિશેષતાઓ વર્ણવ્યાં છે. - ‘વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ' + કે પિપીનચન્દ્ર યુ. પરીખ વ્યવસાયે ઇજનેર. સામાજિક અનિષ્ટો સામે ( ર એવા ના પાન નક Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૬) કલમ ચલાવી સમાજના રાહબર બન્યા. વિવિધક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ૨૫ મહાનુભાવોનાં કાર્ય અને પ્રદાનનો સંક્ષેપમાં પરિચય આપ્યો છે. આપણાં સંગીત સાધકો'ના લેખક શ્રી જયદેવ ભોજક સંગીત શિક્ષક અને સંગીત સાધક છે. સુગમસંગીત શિક્ષણક્ષેત્રે તેઓ પથપ્રદર્શક બન્યા છે. સંગીતજ્ઞની કલમે ૧૩ સંગીતસાધકોની કલાસાધનાનું આલેખન ઉચિત રીતે થયું છે. લોકકલાઓના વૈતાલિકો' લોકસાહિત્ય અને લોકકલાના મરમી શ્રી જોરાવરસિંહજી જાદવની કલમે લોકકલાક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારાં ૧૯ કલાકારોનાં વ્યક્તિત્વનું સવિગત શબ્દાંકન થયું છે. બહુમુખી પ્રતિભાઓમાં વિદ્યાવ્યાસંગી અધ્યાપક પ્રા. કે. સી. બારોટે ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં જેમનું મૂલ્યવાન પ્રદાન છે તેવા ૯ વિદ્વાનોની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. સાહિત્ય, સંશોધન, શિક્ષણક્ષેત્રે સમર્પિત વ્યક્તિઓનાં જીવન-કાર્યનું ક્રમશઃ આલેખન કરતાં જઈને તેમના વ્યક્તિત્વના દ્યોતક અંશો દર્શાવ્યા છે. ગુજરાતમાં લોકસાહિત્યના સંશોધકો–સંપાદકો) લોકસાહિત્ય સંગીત, સંતવાણીનું અધ્યયન અને આલેખન શ્રી રવજીભાઈ રોકડના રસના વિષયો છે. અહીં લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનારા ૯ વિદ્વાન અધ્યાપકોનાં કાર્યનો સવિગત પરિચય કરાવ્યો છે. ‘આપણા સાંસ્કૃતિક આધારસ્તંભો'માં અંગ્રેજી ભાષાનાં અધ્યાપિકા અને લેખિકા પ્રા. સુલભા રામચન્દ્ર દેવપુરકરે ગુજરાતી ભાષાના ૨૯ સાહિત્યકારોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ‘વંદનીય વિભૂતિઓ'ના લેખક યશવંત કડીકરે ગુજરાતી સાહિત્યમાં બહુવિધ ક્ષેત્રે કલમ ચલાવી છે. ચરિત્ર સાહિત્યમાં વિશેષ. જીવન અને સમાજમાં નોંધપાત્ર કાર્ય કરી જનારા ૧૨ મહાનુભાવોનાં વ્યક્તિત્વના એકાદ પાસાને અનુલક્ષીને સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. “સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રના કલાવિદો'ના લેખક શ્રી નટવર આહલપરા સંગીત અને સાહિત્યના અભ્યાસી–લઘુકથા લેખક છે. તેમણે ૨૯ સંગીતકારો અને નાટ્યકારોનાં પ્રદાનની માહિતી આપી છે. ક્રાંતદર્શી સર્જકોમાં કલા, ઉદ્યોગ અને સાહિત્યનો સમન્વય કરનાર શ્રી જયંતી એમ. દલાલે ગુજરાતી સાહિત્યના ૪૪ સર્જકોની માહિતીલક્ષી સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. રૂપ, રંગ અને રેખાના સર્જકોના લેખક શ્રી પ્રતાપસિંહ જાડેજાને ચિત્રકાર શ્રી ગજેન્દ્ર શાહે ‘પાઠ ચિત્રોના માલમી' તરીકે ઓળખાવ્યા છે. સૌરાષ્ટ્રની ભૂમિગત લોકસંસ્કૃતિ અને પ્રકૃતિના ચિત્રકાર શ્રી પ્રતાપસિંહજીભાઈની પોતીકી ચિત્રાંકન શૈલી છે. “ફૂલછાબ' દૈનિકની રવિવારની “સૌરભપૂર્તિમાં “રંગ, રૂપ અને રચના” કટાર તેઓ સંભાળે છે. કલાકારની ચિત્રશૈલી અને પ્રતિભાનો સમભાવપૂર્વક કલાવિવેચકની કલમે પરિચય કરાવ્યો છે. આ લેખમાં ચિત્રકલાના મરમી લેખક અને કલાકારે ૭૯ ચિત્રકારોનાં વ્યક્તિત્વ અને કલાક્ષેત્રે પ્રદાનને સદૃષ્ટાન્ત વર્ણવ્યાં છે. પછીના આછા લસરકાથી સહજમાં રેખાંકન કરનારા કલાકારની કલમે ચિત્રકારોની આલેખન શૈલી અને વિશેષતાઓનું શબ્દાંકન થયું છે. ચિત્રકારોના પરિચયની સાથે તેમનાં ચિત્રો પણ ~ Jain Education Intemational Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૦) નિદર્શનરૂપે મૂકયાં છે. લેખ વાંચતાં ચિત્રવીથિમાં ફરવાનો અનુભવ થાય છે. કલાપ્રેમીને માટે આનંદપ્રદ અને પ્રેરણાદાયી લેખ છે. વિભાગ-૪ વિધાદાની પ્રતિભાઓ આ વિભાગમાં જુદાં જુદાં ક્ષેત્રે, મૂલ્યવાન પ્રદાન આપી જનારા મનીષીઓનાં જીવનકાર્યને આલેખતા ચાર લેખો છે. ‘તમૈ શ્રી ગુરવે નમઃ” શિક્ષણકાર્યને વરેલા શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટે આ લેખમાં શાળા અને કોલેજમાં અધ્યાપનકાર્ય કરનારી ૩૯ વ્યક્તિઓના સંક્ષિપ્ત છતાં વ્યક્તિત્વદ્યોતક પરિચયો આલેખ્યા છે. પ્રેરક પ્રવૃત્તિઓ, તથા કેળવણી ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ વહન કરનારા ગુરુવર્યો અને સંશોધનક્ષેત્રે કેડી કંડારી જનાર સંશોધકોનાં આ વ્યક્તિચિત્રો અમીટ છાપ મૂકી જનારાં બન્યાં છે. ‘આપણા ખગોળ લેખકોના લેખક વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિશે, લેખો લખનાર ડૉ. સુશ્રુત પટેલ વ્યવસાયે ડૉક્ટર છે. અહીં ૧૭ ખગોળ લેખકોની સંશોધન ક્ષેત્રે વિશેષતા અને કાર્ય દર્શાવતા જઈને ખગોળવિષયનો વિગતોની ચોકસાઈ સાથે પરિચય આપ્યો છે. ગુજરાતના સમાજશાસ્ત્રીઓમાં સમાજશાસ્ત્રના અભ્યાસી અધ્યાપક ડૉ. હરેશકુમાર ઝાલાએ ૧૬ મહાનુભાવોનાં કાર્યની વિગતો આપી છે. સમાજશાસ્ત્રના વિદ્વાન અધ્યાપકો અને સામાજિક પ્રશ્નો અંગે જાગૃતિ લાવનાર અધ્યયન કરનાર અને માર્ગદર્શક બનનાર વ્યક્તિઓના પરિચયો આપ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુજરાતનું મુખ્ય પ્રદાન'–ના લેખક ડૉ. રમેશચન્દ્ર મુરારી સંસ્કૃતિ અને જ્યોતિષ શાસ્ત્રના અભ્યાસી છે. જ્યોતિષ શાસ્ત્ર વિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરીને તેના લેખકોનો પરિચય આપ્યો છે. જ્યોતિષના વિવિધ પાસાંનો અહીં સંદર્ભ મળે છે. વિભાગ-૫ ધર્મ-અર્થની સંગતિ આ વિભાગના ચાર લેખોમાં દેશ-વિદેશમાં નામના પ્રાપ્ત કરનાર ગુજરાતના કર્મનિષ્ઠ અને વ્યવહારદક્ષ મહાનુભાવોનો પરિચય કરાવવામાં આવ્યો છે. દેશ-વિદેશે સફળ ગુજરાતીઓ'ના લેખકો વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ અને ધારાશાસ્ત્રી શ્રી કૃષ્ણકાંત વખારિયા તથા સામાજિક કાર્યકર જિતેન્દ્ર કાંતિભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાતની અસ્મિતા જાળવીને, દેશવિદેશના ગુજરાતીઓને સાંકળવાનું કામ કર્યું છે. અહીં ૬ પ્રતિભાશાળી કાર્યદક્ષ સફળ વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. પટેલો દેશ અને દુનિયામાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક અને વિવેચક પ્રા. જશવંત શેખડીવાળાએ આ લેખમાં પટેલ કોમની વિશેષતા અને વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનાર વ્યક્તિઓનાં કાર્યના નિર્દેશ કર્યો છે. લેખકે સ્વામીશ્રી સચ્ચિદાનંદજી, શ્રી ગુણવન્ત શાહ વગેરેના પ્રવાસ ગ્રંથોમાંથી પણ વિગતો આપી છે. પાટીદાર સમાજના પ્રતિભાવંતોના આલેખક શ્રી ગોરધનદાસ સોરઠિયા અમરેલીના જાણીતા નિર્ભીક પત્રકાર છે. તેમને માટે કહેવાયું છે કે પદવી પ્રમાણપત્ર વિનાના સાક્ષરજન એટલે ગોરધનદાસ.” Jain Education Intemational Page #49 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ‘પટેલો કૃષિ અને વ્યાપારક્ષેત્રે પાવરધા તો સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજસેવા, રાજકારણ ક્ષેત્રે પણ અગ્રણી એવા વિવિધ ક્ષેત્રના ૨૬ મહાનુભાવોના વ્યક્તિત્વનો યથાર્થ અને પ્રભાવક પરિચય અહીં આપવામાં આવ્યો છે. અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો પરિચય છે. તો પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મૂક લોકસેવક મોતીભાઈ અમીનનો પરિચય આપતા તેમના જીવનનો ઉદ્દેશ તેમના જ શબ્દોમાં ટાંક્યો છે. જે સૌને માટે પ્રેરણારૂપ છે. “મારું કામ અંધારું હોય ત્યારે અજવાળું કરવાનું છે. કંઈ ન હોય ત્યાં કંઈક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે, ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે, બેઠેલાને ઊભા કરવાનું છે, ને ચાલતાને દોડતા કરવાનું છે.” વિચારશીલ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓનાં આવાં વચનો જીવનમાં દીવાદાંડીરૂપ બની રહે છે. યશપતાકા ફરકાવનારા આ ગુજરાતીઓ પ્રા. બિપીનચન્દ્ર ૨. ત્રિવેદીએ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનારાં ૧૩ ગુજરાતી બંધુ-ભગિનીઓના ગૌરવાન્વિત વ્યક્તિત્વનો અહીં પરિચય કરાવ્યો છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં વય, કલા કે ફલકને લક્ષમાં ન રાખતાં જે તે વ્યક્તિનાં કાર્યની સિદ્ધિને, તેના ઉચ્ચ આદર્શને કેન્દ્રમાં રાખીને તેમનાં વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. વિભાગ-૬ : ગ્રંથ પ્રકાશન સંસ્થાઓના પ્રણેતાઓ આ વિભાગમાં ત્રણ લેખો છે. ‘પત્રકારો : કટારલેખકોનાં લેખિકા ડૉ. પુનિતા હર્ષે અધ્યાપક, લેખક અને સંપાદક છે. તેઓ કહે છે “જીવ માત્રને તેની ઊજળી અને આગવી બાજુથી જોવા અને તેની અન્ય બાબતો કુદરત નિર્મિત છે તેમ માની ચાલવું.” તેમની આ માન્યતામાં ગુણગ્રાહી દૃષ્ટિકોણ જોવા મળે છે. ડો. પુનિતાબહેને કેટલાક ઓછા જાણીતા પણ વધુ ખંતીલા અને મહેનતુ, આગવો ચીલો પાડનારા ૪૫ પત્રકારો, સંપાદકો અને કોલમ લેખકોનો સંક્ષેપમાં છતાં જે તે વ્યક્તિનો યથાર્થલક્ષી પરિચય આપ્યો છે. ‘ભાવેણાનું મસ્તક ઉન્નત રાખનારાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો’માં ભાવનગરના જાણીતા કવિ અને પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ ગોહિલની કલમે ભાવનગર શહેર અને જિલ્લાના પ૫ અગ્રણીઓનાં તેજલ્દી વ્યક્તિત્વ અને કારકિર્દીનો પરિચય આલેખાયેલો છે. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનાં પ્રદાનનો નિર્દેશ મળે છે. સમાપન આ બૃહદ્ ગ્રંથમાં બહુવિધ ક્ષેત્રની વ્યક્તિઓનાં જીવન-કાર્યનો સંક્ષેપમાં પરિચય મળે છે. માનવી પોતાનાં જીવનમાં કોઈને કોઈ આદર્શ-જીવનમૂલ્ય સ્વીકારીને પ્રાપ્ત કર્તવ્યો નિભાવે છે. સંપાદકે નોંધ્યું છે કે “માત્ર રોટીથી જ જીવન નથી ટકતું. એ માટે સગુણોની સ્થાપના કરવી અનિવાર્ય છે તો જ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે, વિકસી શકે છે. અનેક સંતો-મહંતો-ભક્તો, અનેક ધર્મ અને સમાજના સમર્થ સુધારકો અનેક દેશભક્તો અને ગાંધીવિચારધારાના અનેક સેવકો પોતાના રોજિંદા અને અદના જીવન દ્વારા આ સંદેશ આપતા ગયા છે.” અહીં સંપૂર્ણ ચરિત્ર આપવાનો ઉપક્રમ નથી, પરંતુ વિશિષ્ટ કાર્ય કરી જનારા મહાનુભાવોનાં વ્યક્તિત્વના પ્રભાવક અંશો આલેખવાની દૃષ્ટિ રહી છે. કેટલીક અલ્પપરિચિત વ્યક્તિઓ પણ અહીં છે. પરંતુ એના દઢ Jain Education Intemational Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૯) અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વની અનોખી લકીર બહુ મોટો પ્રભાવ મૂકી જાય છે. બહુરત્ના વસુંધરા' કહીએ છીએ, તેમ ગુજરાતમાં પણ આવાં અમૂલ્ય પથપ્રદર્શક માનવરત્નો નીપજ્યાં છે. જેઓ “સ્વ'માંથી “સર્વ'ને માટે પ્રવૃત્તિશીલ રહ્યાં છે, પ્રેરણાદાયી બન્યાં છે. બૃહદ્ પ્રતિભાદર્શન' ગ્રંથને આશીર્વચન આપતાં પૂજ્ય મોરારીબાપુએ લખ્યું છે કે “સમાજમાં બીજાને પ્રભાવિત કરવા સહેલા છે પરંતુ સૌને પ્રકાશિત કરવા એ કઠિન કાર્ય છે. સદ્ભાગ્યે આપણા ગુજરાતની વિવિધ ક્ષેત્રની વિભૂતિઓને પ્રભાવિત કરવાને બદલે સૌને પ્રકાશિત કરવાનું પ્રભુકાર્ય કર્યું છે. એ આપણા માટે ગૌરવનો વિષય છે.” ગુજરાતીઓમાં ગજબની કોઠાસૂઝ એટલે જ કદાચ દેશ અને દેશાવરમાં તેઓ સંજોગ અને પરિસ્થિતિને અનુકૂળ થઈને પોતાનું સ્થાન મેળવી લે છે. સાહસિકતા, પુરુષાર્થ અને જે કાંઈ ઉત્તમ લાગે, પોતાને ઉપયોગી હોય તે ગ્રહણ કરી લેવાની તત્પરતા–જેના કારણે જીવનના હરકોઈ ક્ષેત્રમાં તેઓ સફળ થતાં રહ્યાં છે. | ગુજરાતની અસ્મિતા-ગૌરવને યશોવલ કરનારા ગુજરાતીઓને પોતાની આગવી ઓળખ છે. તેનું | વ્યક્તિત્વ છે. કવિ ખબરદારે કહ્યું છે કે “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.' સુપ્રસિદ્ધ નવલકથાકાર ક. મા. મુનશીએ “અસ્મિતા'ની વાત કરતાં કહ્યું છે કે “અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : “હું છું અને હું હું જ રહેવા માંગુ છું. એમાં, વ્યક્તિની સુરેખ કલ્પના અને વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બને રહેલાં છે. “કવિ ઉમાશંકર જોશીએ કહ્યું કે “એ તે કેવો ગુજરાતી, જે કેવળ ગુજરાતી’–આજનો ગુજરાતી આ બધાં જ વચનોનું સમન્વિત રૂપ છે તેમ કહી શકીએ. ગુજરાતી જ્યાં જાય છે ત્યાં પોતાનો સંસ્કારવારસો–સંસ્કૃતિને સાથે લઈને જાય છે. અને પોતાનું વાતાવરણ રચે છે. હું હું જ રહીને બીજાનું જે ઉત્તમ છે તે ગ્રહણ કરી જાણે છે, આત્મસાત્ કરી જાણે છે. એટલે જ તો વિશ્વભરમાં ગુજરાતીઓએ પોતાની જગ્યા કરી લીધી છે. સ્થાન મેળવ્યું છે. કવિ ઉમાશંકરે અભિલાષા પ્રગટ કરી છે તેમ, વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની.” આમ, ધરાતલ પર પગ ટેકવીને સમષ્ટિ સુધીનો વિકાસ ગુજરાતીએ સાધ્યો છે. આજે ગુજરાતનું જે વ્યક્તિત્વ ખડું થયું છે તે ‘વાયબ્રન્ટ ગુજરાત'ના ઘડતરમાં, પ્રજાજીવનના ઘડતરમાં આગવી પ્રતિભા ધરાવનારા મહાનુભાવોનું મૂલ્યવાન પ્રદાન છે.. સંપાદકે લખ્યું છે કે “પ્રત્યેક વર્તમાન ભૂતકાળનું સંતાન છે. ભવ્ય ભૂતકાળને ભૂલીને કોઈ રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ વિકાસ પામી શકે નહિ. આપણી ઉત્તમ સાંસ્કૃતિક પરંપરા એ આપણો સર્વશ્રેષ્ઠ અમૂલ્ય સનાતન વારસો છે. ગુજરાતના રાજા, રાજવેદ્ય, વિદ્યાગુરુ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંત, શિક્ષક, ધર્મપુરુષો વિશ્વ વિખ્યાત છે. નવી પેઢીએ એક આંખ એ પુણ્યશાળી મહાભાગ, તેજસ્વી, સત્ત્વશીલ, કીર્તિવંત, પ્રેરક આદર્શલક્ષી મહાનુભાવો તરફ રાખવી જોઈએ. અને બીજી ઉજ્વળ ભવિષ્ય તરફ રાખવી જોઈએ. બન્નેનો સમન્વય વર્તમાનકાળમાં સિદ્ધ કરવો જોઈએ.” Jain Education Intemational Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૦) આ શબ્દોમાં સંપાદકનો આવા બૃહદ્ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનો ઉચ્ચાશય પ્રગટ થાય છે. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનો પરિચય કરાવતા આ બન્ને ગ્રંથો-‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' અને ‘પથપ્રદર્શક પ્રતિભાઓ' રેડી રેફરન્સ-હાથવગા સંદર્ભ બન્યા છે. સંપાદકને અભિનંદન! અસ્તુ. ચિત્ર-આલેખનમાં શ્રી ઉપાબહેનનો વિશેષ શોખ દચિત્રણનો જોઈ શકાય, જેમાં ભૂમિર્દશ્યોમાં ગામ, ખેતર, નદી, તળાવ, પાદર-સીમ શેઢાનાં ઝાડ, ડુંગરાની ખોપો વગેરેને દૃષ્ટિગમ્ય રૂપે ચિત્રિત કર્યાં છે. જેનું વ્યવસ્થિત નિરૂપણ દૂરના ઊંડાણ સાથે તેજસ્વી રંગોથી દૃશ્ય નયનરમ્ય લાગે છે. —ખોડીદાસ પરમાર Page #52 -------------------------------------------------------------------------- ________________ 0000 (૪૧) પુરોવચન [સંપાદકશું નમ્ર નિવેદન] માનવીનો ઉચ્ચત્તમ આદર્શ ભલે વિશ્વમાનવ બનવાનો હોય પણ પ્રારંભ તો પોતાના કુટુંબ સમાજ, નગર અને પ્રદેશના ગૌરવની સીડીનાં પગથિયાંથી જ થતો હોય છે. માનવીની અંતિમ ઇચ્છા અને ઝંખના પણ કોઈ દૈવીતત્ત્વને પામવાની અને તે દ્વારા કોઈ અલૌકિક આનંદને પ્રાપ્ત કરી લેવાની હોય છે. તેથી જ માનવીની મંગલ જીવનયાત્રાનો માર્ગ અંધકારમાંથી પ્રકાશ તરફનો રહ્યો છે. દરેક મનુષ્ય જાણ્યે અજાણ્યે આ પ્રકાશને પામવા સતત મથામણ કરતો રહે છે. અનેક તાણાવાણા અને સંઘર્ષમાંથી પસાર થતાં મનુષ્યને મહાપુરુષોનાં પ્રેરક જીવનમાંથી મળેલાં દિશાસૂચનો દીવાદાંડીરૂપ બની રહે છે. www.bmY ગુજરાત ગુણગર્વિલો પ્રદેશ, જ્યાં દાન, શૌર્ય અને ભક્તિ ત્રણેય પાંગર્યાં છે. જે ભૂમિમાં ભવ્ય અને ઉદાત્ત પ્રેરણાના પીયૂષ પડેલાં છે તેવી આ સંસ્કારભૂમિના પેટાળમાં સમયે સમયે, કેટલાંયે એવાં નરરત્નો પાક્યાં, જેમણે સરેરાશ માણસને તિમિરમાંથી જ્યોતિ તરફ લઈ જવાનું અતિ ઉત્તમ અને સતુત્ય કાર્ય કરી સમાજ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. Jain Education Intemational ઉષાના રંગબેરંગી પ્રકાશથી અરુણોદય આવે અને ભુવનભાસ્કર ગાઢ તમસને વિદારી સ્વપ્રકાશથી અજવાળાં પાથરે તેમ સૌના મંગલ આશીર્વાદની અમી વર્ષાએ આજ સુધીમાં વીશેક જેટલા સમૃદ્ધ સ્મૃતિસંદર્ભગ્રંથો પ્રગટ કરી શકાયા. જ્યારે જ્યારે કોઈ નવસર્જનની શુભ મંગળ કલ્પના મારા મનમાં સળવળવા માંડે છે, ઘણાં સ્પંદનો, ભાવનાઓ તરંગો મનમાં ઊઠ્યા છે ત્યારે મને કદી કોઈ અજંપો રહ્યો જ નથી. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૨) દશે દિશાઓનાં દ્વાર ઉદ્ઘાટિત થઈને મારાં બધાં જ સર્જન-આયોજનોમાં અનેકોની અંત:પ્રેરણાની અમૃતહેલી વરસતી જ રહી છે. સૌથી મોટાં બે તત્ત્વો ઃ કાળ અને કર્મ દશે દિશાનાં ભારોભાર સમૃદ્ધ પ્રકાશનો વચ્ચે પણ આયુષ્યની ધાર હવે બુટ્ટી થતી હોવાનો ‘સાવધાન' સ્વર સંભળાય છે. હવે કર્મની મંઝિલ બહુ લાંબી નથી. વિરલ ગ્રંથમણિઓનાં પ્રકાશન સાહસમાં મળેલા અદમ્ય સહયોગ સફળતા અને ઉચિત પ્રશસ્તિઓએ મને અત્યંત આશા ઉત્સાહથી ભરી દઈને છેલ્લે એક સારગર્ભિત સાહસ કરી લેવા પ્રેરણા આપી. વ્યક્તિના વ્યક્તિત્વને નજીકથી નીરખવાની, અંદર પડેલા સગુણોને જાણવા માણવાની એક ગજબની ધૂન બચપણથી હતી, જે જિજ્ઞાસા જીવનના સંધ્યા સમય સુધી સ્વભાવિકપણે જળવાઈ રહી. આ સારગર્ભિત સાહસમાં ગુજરાતનું સુંદર માનસચિત્ર રમણીય પ્રાદેશિક શૈલીમાં વ્યક્તિઓનાં જીવનકવન દ્વારા આલેખાયું છે અને તે પણ સાક્ષરોની કલમ દ્વારા કંડારાયું છે, જેમાં ભૂતકાલીન ભવ્યતાની નિશાનીઓ, અવશેષો, સ્મારકો, સાહિત્ય, સંગીત, શિલ્પ, ચિત્રકળા વગેરેનો સુમેળભર્યો વિકાસ અને સમન્વયની સર્જન ગંગોત્રીએ જીવનમૂલ્યોનું આપણને દર્શન કરાવ્યું છે. જેમાં પ્રજાવત્સલ રાજવીઓ, યુગસર્જક લોકનાયકો, નારીરત્નો, ગાંધીવાદી વિચારકો વગેરેનો સમાવેશ થાય છે. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કેટલાયે પુરુષોએ તેમનાં જીવનમાં અનન્ય કાર્યો દ્વારા ઇતિહાસનું સર્જન કરી પથપ્રદર્શક પ્રતિભાઓની ભૂમિકા ભજવી છે. અંધકારમાં દિશાહીન થઈને ભટકતો મનુષ્ય આવી જ પ્રતિભાઓની આંગળી પકડીને પ્રકાશ તરફ ગતિ કરી શક્યો છે. તે આ ભૂમિનું મોટું સદ્ભાગ્ય સમજવું. અધ્યાત્મમાર્ગના યાત્રીઓ છેલ્લા ચાર દાયકામાં સૌના શુભેચ્છા સહયોગથી તથા પૂર્વની કોઈ આરાધનાના પુણ્યબળે મારા જીવનક્રમમાં એક અદ્ભુત વળાંક આવ્યો. વિવિધ ધર્મસાહિત્યના મનન ચિંતનથી આગળ અને આગળ પ્રગતિ, અંગત જીવનમાં થતી રહી, માતા વાગીશ્વરીની કૃપાથી લેખન, સંપાદનમાં પણ કદી ન કલ્પેલી દિશા ઊઘડી. સૌની કરુણાવર્ષાએ મારી દેવી સંપદા અનેકગણી વધારી છે. આમ મને જ્ઞાનભક્તિનો અભુત એવો પરમ સંતોષ અનુભવાયો છે. નામી અનામી જે જે પ્રતિભાઓએ પોતાના જીવનકવન દ્વારા, લેખનથી કે કર્તવ્યથી ગુજરાતના આધ્યાત્મિક ઘડતરમાં જે કાંઈ યોગદાન આપ્યું છે તે સૌનાં પ્રેરણાદાયી તત્ત્વોને શબ્દદેહ આપી અત્રે રજૂ કરાયાં છે. સાંસારિક જીવનની દડમજલના પ્રવાસીઓ તો સૌ કોઈ હોય પણ તેમાંથી મુક્ત થઈ પોતાના તેજ ઝબકારથી સમાજને એક અનોખી પ્રભા આપી જનારા વિરલ હોય છે. હૈયાની સુવાસથી મઘમઘતા અનેક માનવપુષ્પોએ દેશ અને દુનિયાના ચોકમાં સ્નેહ અને બિરાદરીનો પમરાટ પ્રસરાવી ગુજરાતના સબળ સત્ત્વને સૌંદર્યમંડિત કર્યું છે. સંસારની ક્ષણભંગુરતાને પામી જઈ શ્વેત અને ભગવાં ધારણ કરી અલખની ધૂણી ધખાવી ચિંતન મનન દ્વારા કે જપ તપ દ્વારા અધ્યાત્મમાર્ગની કેડી કંડારી આપી છે. ભવસાગરની ભવાટવિમાંથી નીકળી જનારા નરબંકાઓનો માર્ગ પણ સીધો સરળ તો હરગીઝ નથી. એ તો સંકુલ અને સંકીર્ણ, જટિલ અને ઊંચા ચઢાણવાળો છે. અનેક વિટંબણાઓથી ભરેલો છે છતાં પણ મંગલજીવનને ઉજાગર કરતી આ યાત્રા અવધૂતોએ ઘોર સાધનાનો સ્વેચ્છાએ સ્વીકારેલો માર્ગ છે. Jain Education Intemational Page #54 -------------------------------------------------------------------------- ________________ (૪૩) બહુવિધક્ષેત્રે સમર્પિત જીવનદર્શન - દરેક વિચારવંત વ્યક્તિનું આગવું જીવનદર્શન (Vision of Life) હોય છે, અને તેને મૂર્તિમંત કરવા માટે ચોક્કસ મિશન હોય છે. જીવનદર્શન ધરાવતી દરેક વ્યક્તિ મિશનરી હોતી નથી, પણ મિશન ધરાવતી વ્યક્તિ દાર્શનિક જરૂર હોય છે. આવી ભેખધારી વ્યક્તિઓ જે ક્ષેત્રમાં કાર્ય હાથ ઉપર લે છે ત્યારે પોતાની જાતને અને જીવનને સમર્પિત કરી દે છે. આવી વ્યક્તિઓનું જીવન ધન્ય હોય છે, તેમનાં ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કરી સ્મૃતિચિહ્નો મૂકતાં જાય છે. નવી વિચારધારા, સર્જનાત્મકતા વગેરે આવી વ્યક્તિના વ્યક્તિત્વનાં લક્ષણો હોય છે પોતાનું કામ અધૂરું ક્યારેય છોડતા નથી. તેમણે એક જાતનું તપ આદર્યું હોય છે. એમના કામની દિશા ચોક્કસ હોય છે. એમણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તેમની તેમને પાકી ખબર હોય છે. સમાજજીવનનાં વિવિધક્ષેત્રમાં સમર્પિત (dedicated) આવી વિરલ પ્રતિભાઓનો જે તે સમાજ ખરેખર તો ત્રણી છે. ચાલીશ વર્ષની દીર્ઘ સાધનાયાત્રામાં સ્મૃતિ સંદર્ભગ્રંથોના સંપાદન કાર્ય નિમિત્તે અનેક વિષયોનો અભ્યાસ થતો રહ્યો, અનેક પ્રવાહોની જાણકારી મળતી રહી, અનેક ક્ષેત્રના મહાનુભાવોનો પ્રત્યક્ષરૂપે યા તો પરોક્ષરૂપે પણ પરિચય થતો રહ્યો. માનવજીવનની જે એક વણઝાર નિરંતર વહી રહી છે તેના પાયામાં સાંસ્કૃતિક વારસાના જે અમૃતબિંદુઓ પડ્યા છે એ ગૌરવશાળી મૂલ્યોને સમયે સમયે ગ્રંથસ્થ કરતા રહેવું જોઈએ. એવા શુભ આશયથી ચાર દાયકા સુધીની યાત્રામાં જે કાંઈ જીવનનું અમૂલ્ય અનુભવ ભાથું મળ્યું છે તેથી ધન્યતા અનુભવું છું. વિધાદાની પ્રતિભાઓ ઉન્નતિને શિખરે પહોંચેલો આ ગુજરાત પ્રદેશ અનેકોના હીન પ્રયત્નોથી અનેકવાર પછડાયો હોવા છતાં આજ બેઠો થઈ શક્યો છે. તેના પાયામાં સંસ્કૃતિનાં વહેણો, સંસ્કારવૈભવ અને આપણાં ચિરંજીવ જીવનમૂલ્યોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિદ્યારૂપી ધન આપણી શ્રેષ્ઠ ધનસંપત્તિ છે. આ વિદ્યા આપવાની હોતી નથી, પ્રાપ્ત કરવાની હોય છે. ભારતીયકેળવણી અને તેની પરંપરા આશ્રમપ્રથામાં પ્રતિબિંબિત થાય છે. વિદ્યાર્થી ગુરુની સાથે આશ્રમમાં રહીને, તેની સેવા કરીને. વિદ્યા પ્રાપ્ત કરતો હતો. સમય જતાં ભારતીય કેળવણી વિવિધ તબક્કાઓમાંથી પસા અને આધુનિક શિક્ષણમાં “મુક્ત શિસ્ત'ની વિચારસરણી પ્રચલિત બની. | ગુજરાતમાં સ્વ.શ્રી ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીના અથાક પ્રયત્નોને પરિણામે માર અને દાબ વિનાનું બાલશિક્ષણ અસ્તિત્વમાં આવ્યું. ભારતીય કેળવણીમાં ગુરુનો મહિમા અનન્ય છે. આ નવી કેળવણીએ સમાજને અનેક ઉત્તમ કેળવણીકારો, શિક્ષણશાસ્ત્રીઓ, આચાર્યો વગેરેની ભેટ આપી, જેમણે સંસ્કૃતિના પારંપારિક સંસ્કારોનું પુનઃસ્થાપન કર્યું. વિદ્યાના આરાધક એવા અનેક પ્રતિભાવંતોએ આ ક્ષેત્રમાં તેમનું વિશિષ્ઠ પ્રદાન આપ્યું છે તે પણ ગૌરવપ્રદ ઘટના છે. ધર્મ–અર્થની સંગતિ ધર્મ અને અર્થ બને હિન્દુ સંસ્કૃતિના ચાર પૈકી બે મુખ્ય આધારસ્તંભો છે, એટલું જ નહીં પરંતુ બને Jain Education Intemational Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૪) એકબીજાના પ્રેરક છે. બન્નેની સંગતિ જ મનુષ્યને ઉત્કૃષ્ટ જીવનનાં દર્શન તરફ દોરી જાય છે. હિન્દુ સંસ્કૃતિના વિચારકોએ અર્થને આસુરી અને દેવી સંપત્તિ એમ બે વિભાગમાં વર્ગીકૃત કરી છે. તેથી જ કહેવાય છે કે આસુરી સંપત્તિ અધ:પતન તરફ દોરી જાય છે. જ્યારે દેવી સંપત્તિ અનેક રીતે આનંદમંગલના દીવડા પ્રગટાવે છે. ભામાશા અને જગડુશા જેવાં નરરત્નો આપણે ત્યાં પાક્યા એવા જ અસંખ્ય શ્રેષ્ઠીઓ થયા જેઓએ સંપત્તિ સારાએ સમાજની છે એમ સમજીને ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ધારણ કર્યો. અસંખ્ય શ્રેષ્ઠીઓએ પોતાની સંપત્તિનો ઉપયોગ જનહિતાર્થે કર્યો છે. તીર્થસ્થાનોનાં નવનિર્માણમાં, ગુરુકુળપરંપરાના સંરક્ષણ માટે અસંખ્ય દાતાઓએ એમના ધનકોશ ખુલ્લા મૂકી દીધા. હોસ્પિટલો, ધર્મશાળાઓ જેવાં સાર્વજનિક કાર્યોમાં એમનું ધન વાપરીને પુણ્યરાશિ એકઠી કરી લીધી છે. મંત્રશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ, દાનવીરો વગેરેએ એમની આવકનો ચોક્કસ ભાગ નિયમિત રીતે ધર્મ પાછળ વાપરી, વાપરવાનું પસંદ કરી ધર્મ-અર્થની સંગતિ યથાર્થ રીતે કરી બતાવી છે. ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિના પ્રણેતાઓ માહિતીવિસ્ફોટ અને માહિતીના પ્રત્યાયનના આ યુગમાં મનુષ્ય જ્ઞાનવ્યવસ્થાપનની અવનવી વ્યુહરચનાઓ અને પ્રયુક્તિઓ ખોળી કાઢી અને આ પ્રક્રિયામાં પ્રત્યાયનેનાં નવાં સમૂહ માધ્યમોનો ફાળો અમૂલ્ય છે. અખબારો, રેડિયો, ટી.વી., કમ્યુટર, ઇન્ટરનેટ દ્વારા લેખકોએ કરેલું વૈચારિક આક્રમણ ખાળવું સામાન્ય મનુષ્ય માટે અશક્ય બન્યું. ઉપરાંત રોજબરોજ ઢગલાબંધ પ્રકાશિત થતાં પુસ્તકોનાં પ્રકાશનનો વ્યાપ વાચકની વાચનક્ષમતાના પરિઘ કરતાં અનેકગણો મોટો થઈ ગયો. ગ્રંથપ્રકાશકો, પત્રકારો, કટારલેખકો, લલિતકળાને પ્રોત્સાહન આપતાં વૃંદો વગેરેએ વૈચારિક ક્રાંતિને વેગ આપી નૂતનવિચારોના આવિષ્કારમાં અનન્ય પ્રદાન આપ્યું. | ગુજરાતમાં કેટલીયે પ્રકાશનસંસ્થાઓએ અમૂલ્ય વિચારોને ગ્રંથસ્થ કરી સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ અને હસ્યાન્તરણ કર્યું. આ સૌએ પણ ગુજરાતના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એમ જરૂર કહી શકાય. આભારદર્શન ચાલીશ વર્ષ પહેલાંનું મારું રાજકીય જીવન અને ત્યારપછીનું આજનું જીવન ઘણું જ જુદું અનુભવાય છે. સૌનાં શુભાશિષ અનેકોની શુભ લાગણી અને સૌથી વધુ તો સામા વળતરની અપેક્ષા વિના મિત્રો મુરબ્બીઓનો સ્વયંસ્કુરિત સક્રિય સહયોગ સતત મળતો રહ્યો એ મારી મૂડી, જેમાં મેં મેળવ્યા જ કર્યું છે, કદી ગુમાવ્યું નથી. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તે સવાયું કરીને ઋણમુક્ત થવા એક માત્ર સમર્પણ ભાવથી છેલ્લો અમારો આ યત્કિંચિત્ પ્રયાસ એક નવી જ ક્ષિતિજ દોરીને, પુરુષાર્થની એક નવી જ કેડી કંડારવાનું પરમ સદ્ભાગ્ય મેળવ્યું છે. અમારી લાંબી સાહિત્યયાત્રામાં ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રતાપસિંહજી જાડેજા, શ્રી જનાર્દનભાઈ દવે, બિપિનચંદ્ર ત્રિવેદી, રસેશભાઈ જમીનદાર અને પ્રબુદ્ધજીવનના તંત્રી શ્રી રમણભાઈ સી. શાહનો યશસ્વી ફાળો છે. આ ગ્રંથનાં પાને પાને ઝળકતો ગુજરાતી પ્રતિભાઓનો ગરવો રંગ એક એક વિભાગને પૂરતો ન્યાય આપવા શક્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી પ્રજાના ખમીર ખુમારી ગૌરવ અને દાનાઈની આપણને જરૂર પ્રતીતિ થશે જ. Jain Education Intemational For Private & Personal use only Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪૫) ગુજરાતીઓનાં કલા સદ્ગુણો, ત્યાગ અને સમર્પણ જેવા શ્રેષ્ઠ પ્રસંગોનો થાળ વિશાળ આમજનતા સુધી આ પ્રકાશન દ્વારા પહોંચાડવાના આ નમ્ર પ્રયાસ વખતે ગૌરવ અનુભવું છું. આ ગ્રંથની વિસ્તૃત' આલોચના પોતાની પ્રસ્તાવના નોંધ દ્વારા ડૉ. ઉષાબહેન પાઠકે સુંદર રીતે અને વિશાળ ફલકરૂપે રજૂ કરી છે, એટલે ગ્રંથના જે તે વિષયોને અંગે વિશેષ કશું નથી કહેવાનું. ડૉ. ઉષાબહેન ગંભીર અભ્યાસી લેખક છે. પિતાશ્રી રામનારાયણભાઈ પાઠકનો સાહિત્ય વારસો તેમણે સાચવી રાખ્યો છે. તેમના રસ અને જાણકારી ખરેખર પ્રશસ્ય છે. રજૂઆત ક્રમબદ્ધ છે. સંયમ, સાદાઈ અને સૌજન્યતાના ત્રિવેણીસંગમ સમા ડૉ. ઉષાબહેન ઉપરાંત અનેક સાક્ષરોએ અમને સહાય, સહાનુભૂતિ અને પ્રેરણા આપી છે એ બધાનો ભાવ અમે શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતા નથી, છતાં અંતરના આભારથી આનંદોલ્લાસ વચ્ચે, છલકતે હૈયે સમ્માનપૂર્વક આ વિદ્વાન લેખકોનું અભિવાદન કરીએ છીએ. આ ગ્રંથના પ્રૂફરીડિંગનો કાર્યભાર કવિ શ્રી રાહી ઓધારિયાએ વહન કરી સાચી જોડણી વિષેના એમના જ્ઞાનનો પરિચય આપ્યો છે. નિલયભાઈ જૈન તથા હરેશભાઈનો પુરુષાર્થ ભૂલાય તેમ નથી. આ છેલ્લા પ્રકાશનમાં જો કાંઈ ત્રુટિઓ, ખામીઓ, જણાય તો અમને દરગુજર કરશો. પ્રત્યેક પ્રદેશનું હીર-નૂર, સત્ત્વ, તત્ત્વ અને વિશિષ્ઠ ગૌરવ પ્રકાશિત કરતા આવા ગ્રંથોનું યોગ્ય મૂલ્યાંકન ત્યારે જ થયું ગણાશે, સમયેસમયે આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને ગ્રંથસ્થ કરતા રહેવાની આ પરંપરા અસ્ખલિતપણે અવિરત ચાલુ રહે એવી અમારી પ્રાર્થના છે. માતા સરસ્વતીજીએ અમારી અભિલાષાને પૂર્ણ કરી છે. મારા મનોગત ભાવોને ભાષાબદ્ધ કરી આપ સૌનાં ચરણોમાં શીશ નમાવી આપ સૌના આશીર્વાદો ઝંખુ છું. ફરીને સૌનો ખૂબ ખૂબ આભાર. -નંદલાલ દેવલુક શ્રી સ્વામિનારાપણ સંપ્રદાયના મહાન સંત પ. પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજશ્રીને અક્ષરવાડી ભાવનગર ખાતે ગ્રંથ સમર્પિત કરી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરતા સંપાદક નંદલાલભાઈ દેવલુક ચિત્રમાં નજરે પડે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ સંગીત, રત્નો. * * , , HIT ૧. ઓમકારનાથજી ૨. આદિત્યરામ ૩. બૈજુ બાવરો ૪. હીરજીભાઈ ડોકટર ૫. વિષ્ણુ દિગમ્બર પલુસ્કર ૬. નારાયણરાવ ખરે ૬. ગોસ્વામી દ્વારકેશલાલજી ૮. રવિશંકર ૯. વાડીલાલ નાયક ૧૦. બિસ્મિલ્લામાં (ડૉ. મુળજીભાઈ પી. શાહ લેખિત “ભારતના સંગીતરત્નો'માંથી સાભાર ચિત્રકાર : ચેતક] Jain Education Intemational Page #58 -------------------------------------------------------------------------- ________________ મેઘાણંદ ગઢવી મેરૂભા ગઢવી હેમુ ગઢવી સંતશ્રી નારાયણ સ્વામી Jain Education Intemational પદ્મશ્રી દુલાકાગ પીંગળશીભાઈ ગઢવી લોક સાહિત્યના કલાધશે પ્રાણલાલ વ્યાસ અભરામ ભગત કાનજી ભુટા બારોટ કનુભાઈ બારોટ શ્રી અમરદાસબાપુ ખારાવાલા પદ્મશ્રી દિવાળીબેન ભીલ Page #59 -------------------------------------------------------------------------- ________________ કેશુભાઈ બારોટ પ્રફુલ દવે હેમંત ચૌહાણ ભીખુદાન ગઢવી દરબાર પૂંજાવાળા જગમાલ બારોટ લોક શાહિબ્રના કલાધશે અરવિંદ બારોટ કરશન પઢિયાર પૂનમ બારોટ નિરંજન પંડ્યા ભાસ્કર બારોટ Jain Education Intemational Page #60 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational જય જય ગરવી ગુજરાત વિભાગ-૧ તિમિરમાંથી જયોતિપ્રકાશ * જીવનથી ઈતિહાસનું સર્જન કરતા સાહિત્યકારોના પરિચયો સાથે રેખાંકનચિત્રો * ગુજરાત બહાર ગુજરાતનું ગૌરવ * એવા હતા મનેખ * ગાંધીપથના પ્રેરક દીપકો ગુર્જર મહાસાગરના મોતી * વંદનીય વિભૂતિઓ * નારી ગૌરવ ותר Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઈતિહાસની આરસી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્ક્રાચાર્ય રશીત ‘સિધ્ધહેમ'ની અભૂતપૂર્વ શોભાયાત્રા ગુજરાતના અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય આચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્ય સૂરિ મહારાજની રચના દ્વારા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામકરણ પામેલા ગ્રંથરત્નને હાથીની અંબાડી ઉપર પધરાવીને બહુમાન કરતી શોભાયાત્રાનું મંગલ દર્શ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ re ગુર્જરી ઇતિહાસના બહુમૂલ્ય સમર્થ સાહિત્યકારોમાં થય Dh For - સંસદ મહેતા ભાલણ મીરાંબાઈ અખો રહિયાદાસ પ્રેમાનંદ શામળ ભટ્ટ દયારામ દલપતરામ કવિ મહીપતરામ રૂપરામ નીલકંઠ દ આરામ ઈચ્છારામ સૂર્યરામ દેસાઇ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બાલાશંર ઉલ્લાસરામ કંથારીયા મણિલાલ નભુભાઈ નિ નાકર રત્નજી ભટ્ટ, કાન્ત રમણભાઈ નીલકંઠ કૃષ્ણાલાલ ઝવેરી આનંદશંકર ધ્રુવ મોહનદાસ કરમચંદ ગાંધી બળવંતરાય કલ્યાણરા વીહિલ, કલાપી નાનાલાલ દલપતરામ કવિ હાજી મહમ્મદ અલારખિયા સુખલાલજી, પંડિત અરદેશર ફરામજી ખબરદાર નાનોલી બધેકા કનૈયાલાલ માણેકલાલ મુનશી રામનારાયણ વિશ્વનાથ પાઠક સ્વામી આનંદ જિનવિજયજી મુનિશ્રી કિશોરલાલ ઘન કાલ વસંતરાય દેસાઈ ચાંપશી વી. ઉદેશી ઝવેરચંદ મેઘાણી રામપ્રસાદ પ્રે. બક્ષી વિજયરાય કલ્યાણરાય વૈદ્ય, વિનોદકાન્ત બાવાભાઈ મહેતાવિશ્વનાથ મ. ભટ્ટ બચુભાઈ પોપટભાઈ રાવત વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ગુણવંતરાય આચાર્ય-ચંદ્રવા આમ રંગીલરાય માંકડ ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ નગીનદાસ પારેખ કિશનસિંહ ચાવડા કેશવરામ કા. શાસ્ત્રી સુંદરજી ગયી મનસુખલાલ મગનલાલ ઝવેરી ત્રિભોવન પુરુષોત્તમ લુહાર, સુન્દરમ્ ગની દહીંવાળા રમણલાલ સોની જયન્તિ દલાલ ગુલાબન મિલાદ પારેખ પન્નાલાલ પટેલ અનંતરાય મ. રાવળ રાજેન્દ્ર શાહ દેવજી રા.મોઢામુકુન્દ પારાશર્યયશવંત શુકલવેણીભા ઘાયલ' ઈશ્વર મોતીભાઈ પટેલ ‘પેટલીકર' બાલમુકુન્દ દવે હરિવલ્લભ ભાયાણી ભોગીલાલ સાંડેસરામ ઘીરૂભાઇ દે સુરેશ હરિપ્રસાદ જોષી ચુનિલાલ કાલિદાસ મડિયા મકરંદ વજેશંકર દવે ફાધર વાલેસ નિરંજન નરહરિભાઈ ભગત રમણલાલ પથપ્રદર્શક Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગુજરાતી સાહિત્યની પ્રતિભાઓના જીવન-કવનનું હાર્દ પ્રગટાવવાં પરિચયો અને સંધ્ર રેખાચિત્રોનું સર્જન *** પરિચય : શ્રી રમેશ શાહ + રેખાંકન : શ્રી સવજી છાયા *** &ા “શા પૈસા ચાર” જેવી ઉક્તિને નિરર્થક કરનાર, આટલા બધા ગુજરાતી સાક્ષરોનો પરિચય, આપણા દિલ-દિમાગમાં અહોભાવ Aણ સર્જે છે. કલિકાલસર્વજ્ઞનું બિરુદ પામનાર આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યથી શરૂ થઈ ગુજરાતી સાહિત્યની વેલ પાંગરતી આજે હજાર વર્ષ પછી, ખૂબ ફૂલી-ફાલી છે. આમ તો પ્રેમાનંદના કાળ સુધી, આપણી - ભાષા પ્રાકૃત તરીકે જ ઓળખાતી; પછી તે ગુર્જર-અપભ્રંશ નામે ઓળખાઈ.“ ગુજરાતી’ નામ તો જ પ્રેમાનંદે આપ્યું. મધ્યકાલીન યુગ પછી, અર્વાચીન યુગ આવ્યો. પછી નર્મદ-દલપતનો યુગ; ગોવર્ધનરામ, નરસિંહરાવ જેવા પંડિતોનો યુગ; ગાંધીયુગ પછી આજે તો દુનિયાભરના સાહિત્યનો અર્ક પામી, જુદીજુદી અનેક દિશાઓમાં અર્વાચીન સાહિત્યકારો સર્જન કરી રહ્યા છે. - દ્વારકાના કુશળ ચિત્ર-શિલ્પી શ્રી સવજી છાયાએ, આ સાહિત્યકારોને આપણી સમક્ષ એમની કુમાશભરી હથરોટીથી, જોતાં જ ગમી જાય એવાં રેખાંકનો દોરી આપ્યાં છે. (એમનો વિશદ પરિચય આ લેખમાળાના અંતે આપ્યો છે.) - આ સાહિત્યકારોને અલ્પ શબ્દોમાં નવાજવાનું કઠિન કામ કરી આપનાર, ભાઈશ્રી રમેશ શાહનો પરિચય :-- | સૌ ચાલો, સિદ્ધગિરિ જઈએ; ગિરિ ભેટી, પાવન થઈએ..” એ જાણીતા ગીતના રચયિતા અને શીઘ્રકવિ તરીકે જૈન સમાજમાં જાણીતા શ્રી મનસુખલાલભાઈના પત્ર અને જૈન સમાજના અગ્રણી કાર્યકર્તા શ્રી બાપાલાલભાઈના સુપુત્ર, 'રમેશભાઈ સાહિત્ય-કળા અને સંગીતના પ્રેમી છે. આ સંસ્કાર, એમને જાણે ગળથુથીમાંથી મળ્યા છે! “કુમાર” માસિક દ્વારા એમનું માનસ ઘડાયું છે. “કુમાર”નાં પાને-પાનામાંથી જીવનઘડતરના પાઠ શીખવા સિાથે-સાથે, કળાની સૂઝ-સમજ પણ મેળવી. ઉપરાંત તેના તંત્રી શ્રી બચુભાઈ રાવતનું સતત માર્ગદર્શન પ મેળવતા રહી, રંગ અને રેખાઓનું પ્રાબલ્ય આત્મસાત્ કરી, તેઓ અવ્વલ દરજ્જાના ટેસ્ટાઇલ-પ્રિન્ટર બની શક્યા અને વર્ષો સુધી જુદી-જુદી ટેસ્ટાઈલ મીલોમાં સેવા આપી. હવે નિવૃત્ત થઈ સાતેક વર્ષથી, એમના ગુરુ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજનાં પ્રેરક લખાણોનું સફળ સંપાદન, દ્વિ-માસિક પત્રિકા રૂપે ૨ કરી રહ્યાં છે. એ લખાણોના સંચયનું એક દળદાર પુસ્તક પણ, તેઓ તૈયાર કરી રહ્યા છે. - પંદરેક વર્ષ પહેલાં, પિતાશ્રી મોટી બિમારીમાં પથારીવશ હતા અને ફાગણ સુદ તેરસના દિવસે શ્રી જ સિદ્ધગિરિની સ્પર્શનાથી વંચિત રહ્યાનો અફસોસ કરી રહ્યા હતા; એ પરથી રમેશભાઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાની ફિલ્મ | જે બનાવવાનો વિચાર આવ્યો. એમના દિગ્ગદર્શન હેઠળ તૈયાર થયેલું, ‘વંદુ વાર હજાર’ નામનું, તીર્થની યાત્રા કરાવતું સંગીતમય જી દ્રશ્ય-શ્રાવ્ય આપણને મળ્યું. શ્રી શ્રેણિકભાઈએ આ દૃશ્ય-શ્રાવ્ય ફિલ્મ જોઈ કહ્યું હતું કે: “જેમ-જેમ હું એનાં દ્રશ્યો જોતો ગયો તેમ* તેમ, સ્વયં યાત્રા કરી રહ્યો હોઉં એવો સુખદ અનુભવ થયો. એ જ પ્રમાણે ચારેક વર્ષ પહેલાં, “પંચસૂત્ર'નું રૂપકડું ચિત્રમય પ્રકાશન કિર્યું, એ જોઈ “આવું આપણે ત્યાં કોઈએ કર્યું નથી' એમ કહી એમણે રમેશભાઈની પીઠ થાબડી, આવાં પ્રકાશનો કરતા રહેવા ! પ્રેરણા આપી હતી. | વાર્તા, પ્રવાસવર્ણન, લઘુ-નિબંધ, અનુવાદ વગેરે સાહિત્યરચનાઓ “કુમાર”, “સમકાલીન”, “ગુજરાતમિત્ર' વગેરેમાં અવારનવાર જી આ પ્રકાશિત થતી રહે છે. (સરનામું: રમેશ શાહ, ૭૦૩, નૂતન નિવાસ ભટાર માર્ગ - સુરતઃ ૩૯૫ ૦૦૧) J આ બંને પ્રેમાળ મિત્રોના માનસપટમાં ધરબાયેલી, વિરાટ શક્તિને મનોમન વંદના સંપાદક છગ Jain Education Intemational Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ 375467 કેમચંદ્રાચાર્ય, કલિકાલસર્વજ્ઞ નરસિંહ મહેતા ગુજરાતના એક આદિ કવિ તરીકે નરસિંહ મહેતાનું સ્થાન વિશિષ્ટ છે. શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિમાં રમમાણ એવા કવિ નરસિંહ ભક્તની સાથે દાર્શનિક પણ છે. આ કવિ પોતાના જીવનપ્રસંગોને ગૂંથી લેતી આત્મચરિત્રાત્મક રચનાઓ ‘શામળદાસનો વિવાહ', ‘હારમાળા', ‘હુંડીનાં પદો’, ‘કુંવરબાઈનું મામેરું’ અને ‘પિતાનું શ્રાદ્ધ' કરીને આખ્યાનનું બીજ રોપ્યું. નરસિંહનાં પદો કૃષ્ણભક્તિથી તરબતર છે. નરસિંહની કવિતાના કેન્દ્રમાં ભક્તિ છે. નરસિંહે ‘વૈષ્ણવજન’ની વ્યાખ્યા કરી આપી. હરિજનને ત્યાં ભજન કરીને સમાજસુધારાની જેહાદ પાંચસો વર્ષ પહેલાં જગાવી હતી. “ જાગીને જોઉં તો જગત દીસે નહિ", "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ”-જેવાં પદો ઉપનિષદની કોટિએ પહોંચતી કવિની મંત્રવાણી છે." જે ગમે જગતગુરુદેવ જગદીશને", “હરિ હરિ રટણ કર" અને "સુખદુઃખ મનમાં ન આણીએ” જેવાં ઝૂલણા છંદમાં રચાયેલા પ્રભાતિયાંથી નરસિંહ આજે પણ લોકકંઠે જીવે છે. પથપ્રદર્શક હેમચંદ્રાયાર્ય, કલિકાલસર્વજ્ઞ - ગુર્જરીભાષામાં વ્યાકરણની પ્રથમ રચના કરનાર, ગુર્જરીભાષાના છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર રચનાર આચાર્ય હેમચંદ્રસૂરિનું ગુજરાતી સાહિત્યને આ અને પ્રદાન છે. પૂર્વાશ્રમમાં ચાંગદેવ નામે ઓળખાતા, મોઢવણિક જ્ઞાતિમાં જન્મેલા, અનન્ય વ્યક્તિત્વ ધરાવનાર આ ધુરંધરે સન ૧૧૦૮માં જૈનધર્મની દીક્ષા લીધી. સોલંકીયુગના શાસનમાં મહારાજ સિદ્ધરાજની પ્રેરણાથી ‘સિદ્ધહેમ' - શબ્દાનુશાસન વ્યાકરણની રચના કરી. બોધ, વીરતા અને શૃંગાર રસથી છલકતા દુહાઓની આગવી ભાતથી'સિદ્ધહેમ'શોભે છે. આ દુકાઓ એ સમયનું લોકસાહિત્ય છે, ફક્ત બે જ પંક્તિના દુહાઓમાં કવિએ રસની નિષ્પત્તિ સુંદર રીતે આપી છે. વ્યાકરણના સિદ્ધાંતોના ઉદાહરણરૂપે આપેલા આ દુહાઓમાં કવિની વીરતા અને રસિકતા દેખાય છે.‘અભિધાનચિંતામણિ’ તથા ‘અનેકાર્થસંગ્રહ' નામના અનુક્રમે અર્થવાચી અને અનેકાર્થી શબ્દોના કોષ રચ્યા. કહેવાય છે કે એમણે કુલ ત્રણ કરોડ શ્લોકો રચેલા, પરંતુ એટલું બધું સાહિત્ય અપ્રાપ્ય છે, છતાં જે કંઈ મળી શકે છે એ પણ ભારત વર્ષના સર્વ મહાપંડિતોમાં એમને અનોખું સ્થાન અપાવે છે. ભાલણ નરસિંહ મહેતા ભાલણ આ કવિડિતે ગુરુકૃપાએ પુરાણાદિના આધારેઆખ્યાનો રચ્યાં અને કથાઓ કરી. બાણભટ્ટની કાદંબરી નામે અપૂર્વ પંચનું ગુર્જરભાષામાં સરસ રૂપાંતર કર્યું છે. આ ઉપરાંત તેમણે દશમસ્કંધ, સપ્તસતી, રામ બાલચરિત્ર, નળાખ્યાન જેવાં પૌરાણિક કથાપ્રસંગોને લઈ કવિતા લખી છે. તેમની કૃતિઓ શૃંગાર, વાત્સલ્ય અને કરણ રસથી ભરેલી છે. તેમણે જલંધર આખ્યાન, રામવિવાહ, કૃષ્ણવિષ્ટિ જેવા ગ્રંથો પણ લખ્યા છે. અલંકારમંડિત તેમની ભાષા દર્શાવે છે કે તેઓ સંસ્કૃતભાષાના ઊંડા અભ્યાસી છે. આપણા સાહિત્યમાં ભાષાંતરનો નવો પ્રવાહ શરૂ કરવાનો શ્રેય ભાલણ અને તેમના પુત્રકવિ ભીમને જાય છે. તેમના દરેક પદના અંતે ‘ભાલણ પ્રભુ’ આવે છે. કવિશ્રી ભાલણ, શ્રી નરસિંહના સમકાલીન કહી શકાય તેવા આ કવિનો જન્મ પાટણમાં થયો હતો. હાલમાં પણ પાટણમાં આ કવિનો ઉલ્લેખ ‘પ્રભુ’ વિશેષણથી કરવામાં આવે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મીરાંબાઈ - મીરાં બાળપણથી જ ગિરધરને વરેલી અને તેની સાથે ભવ ભવની ગાંઠ બંધાઈ હતી. ભક્તિનો એ કેફ જીવનભર ચાલ્યો. જીવનની અંતિમ ઘડીએ પણ એમને અપાયેલા વિષ ‘અમૃત માની મીરાં પી ગયા રે ! એ રાજરાણી હતાં, પણ પગમાં ઘુંઘર બાંધી, હાયમાં મંજીરા લઈ સાધુઓની ટોળી સાથે નાચતાં હોય; રાજવધૂ આમ મસ્ત બની નાચતી હોય એ, શૈવભક્ત રાજકૂળથી કેમ દેખ્યું જાય ? રાજમહેલ છોડી, મનમોહનની વ્રજભૂમિમાં મીરાં ચાલી નીકળી અને રસ્તે ગીતોની અખૂટ ધારા વહેવડાવી ! વૃંદાવન પહોંચતાં તો એને ઠેર ઠેર શામળિયો દેખાવા લાગ્યો -‘વૃંદાવનની કુંજગલનમેં ગોવિંદ લીઓ અણમોલ, લીઓ બજાકે ઢોલ' કૃષ્ણ તેને માટે જીવતોજાગતો પ્રિયતમ છે. હિંદી, રાજસ્થાની તેમજ ગુજરાતીમાં તેણે કૃષ્ણભક્તિનાં અનેક પદો રચ્યાં છે, જે આજે પણ ઘરઘર ગવાય છે. એ ઊર્મિસભર ગીતો અમૂલ્ય વારસો છે. નાસ્તિક હૃદયમાં પણ પવિત્ર સાત્ત્વિકતા જન્માવે એવી એનાં પદોની માયા છે ! અખો રહિયાદાસ પ્રેમાનંદ - આખ્યાનશિરોમણિ પ્રેમાનંદે આખ્યાનો રચ્યાં અને માણભટ્ટ બનીને શ્રોતાવૃંદ સમક્ષ ગાઈ સંભળાવ્યો. આ સિદ્ધહસ્ત કવિ પોતાના અદ્ભુત વાર્તાીરાલ, રસજમાવટ, રસસંક્રાંતિ, ઉત્તમ પાત્રનિરૂપણ અને સમકાલીન સમાજના આલેખનથી લોકહૃદયનો રાવી ગણાયો છે. શૃંગાર, વીર, કણ, હાસ્ય, અદ્ભુત વૈવિધ્યપૂર્ણ રસોથી તેનાં આખ્યાનો છલકાય છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓમાં સીચી વધુ હાસ્યરસિક કવિ તરીકે- નર્મમર્મપટ્ટુ કવિ તરીકે વિશેષ નોંધપાત્ર છે. ઉત્તમવર્ણનો તેમનું કવિસામર્થ્ય છે. કવિ કહે છે ” ગોળ વિના જેવો કંસાર, માતા વિના તેવો સંસાર!” ચિત્રાત્મકતા અને ઊર્મિસંવેદના તેમની કવિતાના વિશેષગુણો છે. એમના મુખ્ય ગ્રંથો તે ‘દ્રૌપદી સ્વયંવર’, ‘નળાખ્યાન', ‘રણયજ્ઞ', 'ઓખાહરણ', “દશમસ્કંધ', ‘કુંવરબાઈનું મામેરું', 'હૂંડી', 'શામળશાનો વિવાહ'.કવિ નાનાલાલે કહ્યું છે કે " અર્વાચીન અને પ્રાચીન સર્વે કવિઓમાં સૌથી વધારે ગુજરાતીપણું જેની કવિતામાં હોય, તેવા કવિ તો પ્રેમાનંદ જ છે” તેમની પ્રતિભા મહાકવિની છે. મીરાંબાઈ અખો રહિયાદાસ અખો એટલે અનોખો,‘બ્રહ્મરસ' તેમની કવિતાનો પ્રધાન રસ છે. અખો છપ્પાને માટે જાણીતો છે. તેના છપ્પાઓમાં તેની ભાષા સરળ, વેધક અને સચોટ છે. છ પંક્તિની આ રચનાઓમાં તે ધાર્મિક અંધશ્રદ્ધા, જડતા, અજ્ઞાન, ગુરુઓની કૂપમંડુકતા વગેરે પર કટાક્ષ અને વ્યંગ કરે છે. ‘અખેગીતા' અને ‘અનુભવબિંદુ' તેમની ઉત્કૃષ્ટ કોટિની રચના છે. પરમાત્માનું સ્વરૂપ અને સાક્ષાત્કાર એની કૃતિઓમાં છે. " આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને લાગી ભાળ.” જેવાં પદો તેમની સત્ત્વશીલ કવિતા છે, પણ કદાચ અખો પોતાને કવિ નથી માનતો- તે કહે છે:" જ્ઞાનીને કવિ ના ગણીશ, કિરણ સૂર્યનાં ક્રમ વરણીશ?" અખાને મૂલવતાં ઉમાશંકર જોશીએ યથાર્થ કહ્યું છે. "અખાએ તત્ત્વવિચારક કવિતાને શિખરે પલાંઠી લગાવી છે. ” ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં એક જ્ઞાની કવિ તરીકે તેનું સ્થાન અદ્વિતીય છે. ૫૧ પ્રેમાનંદ Page #66 -------------------------------------------------------------------------- ________________ પર પથપ્રદર્શક * :- All ( શામળ ભટ્ટ - ભ...શામળ કહે સાચો સિદ્ધ તે, જેણે મમતા, માયા તજી.” પધવાર્તાકાર શામળે જનમનરંજનના લક્ષ્ય સાથે વાતભંડાર-વાતમાળાઓની રચના કરી. મધ્યકાળના ભક્તિપ્રવાહની વચ્ચે શામળે અદ્ભુત રસિક વાર્તાઓ રચી. આ વાર્તાઓમાં ચમત્કારોથી ભરપૂર અને સાહસસભર કથાસૃષ્ટિની સાથે એવી જ શૂરવીર અને શાણપણથી ભરપૂર પાત્રસૃષ્ટિ પણ રચી. પુરુષસમોવડાં નારીપાત્રો તેની વાર્તાઓની વિશેષતા બની રહે છે. આ વાર્તાઓમાં જોવા મળતી ચાતુરીપૂર્ણ સમસ્યાઓ, બોધક સુભાષિતો દ્વારા નીતિ-ઉપદેશ, સંસારનિરીક્ષણ અને લોકવ્યવહારનું જ્ઞાન શામળની વિશેષતા છે, જે તેને મધ્યકાલીન લોકવાર્તાનું શિખર બનાવે છે. પૌરાણિક અને શૃંગારિક વિષયોની તેની મુખ્ય કૃતિઓ છેશિવપુરાણ', “અંગદવિષ્ટિ', “રાવણ-મંદોદરી સંવાદ', 'સિંહાસનબત્રીસી', નંદબત્રીસી', ‘પદ્માવતી’, ‘ચંદ્ર ચંદ્રાવતી', “મદનમોહના' વગેરે. આ ગ્રંથો તેના બહુશ્રુતપણાના અને સંસ્કૃત તેમ જ અન્ય ભાષાના જ્ઞાનની ખાતરી કરાવે છે. નંદબત્રીસી'ની તેની વાર્તાઓ તેની મૌલિક રચના છે. L શામળ ભટ્ટ દયારામ - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિભાસંપન્ન કવિ. “એક વર્યો ગોપીજનવલ્લભ' એવું કહેનાર દયારામ કૃષ્ણભક્તિના કવિ છે. “બાળલીલા', “કમળલીલા', રાસલીલા', “મુરલીલીલા', “દાણચાતુરી' જેવાં “કૃષ્ણલીલાનાં કાવ્યોમાં દયારામ મન મૂકીને હોચ છે. સંસ્કૃત, વ્રજ અને હિન્દી સાહિત્યના તો તે પ્રાજ્ઞ હતા. હિન્દી, મરાઠી અને પંજાબી વગેરેમાં પણ તેમણે ગ્રંથો લખ્યા છે. નાનામોટા થઈ તેમના ગ્રંથોની સંખ્યા જ પચાસેકની થાય.તેમાં “સત્યભામાખ્યાન', “ઓખાહરણ’, ને “અજામિલ આખ્યાન' જેવાં આખ્યાનો છે. “ગીતા મહાભ્ય’નો ગ્રંથ છે ને શિષ્ટ અને અલંકારિક ભાષામાં લખાયેલા પઢતુવર્ણન' જેવાં કાવ્યો છે. પરંતુ તેની કીર્તિનો કળશ તો તેની ગરબીઓ અને પદોમાં અભિવ્યક્તિ પામેલો દેખાય છે. “વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું’ કે ‘ચિત્ત તું શીદને ચિંતા કરે એ તેનાં જાણીતાં પદો છે.રાધા-ગોપીઓની કૃષ્ણ સાથેની લીલાઓનું આલેખન કરતી આ ગરબીઓમાં વૃંદાવન સાક્ષાત્ થયું છે. પ્રાર્થના અને ઉપદેશનાં “જેવો તેવો દાસ તમારો’, ‘હરિ હું શું કરું?- જેવાં પદો ભક્તહૃદયની આરતને આલેખે છે. દયારામ દલપતરામ કવિ - અર્વાચીન કવિતા, નાટક, અને ગધના પ્રારંભિક ઘડતરમાં દલપતરામનું પ્રદાન નક્કર અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. ગુજરાતનો પ્રથમ ગધગ્રંથ દલપતરામે લખ્યો. નીતિશુદ્ધવિચારશ્રેણી દલપત કાવ્યનું લક્ષણ છે. ધર્મ, ભક્તિ,જ્ઞાન, દેશોદ્ધાર અને વ્યવહારચાતુર્ય તેમની કવિતાના વિષયો છે. આકારસૌષ્ઠવવાળી તેમની કવિતાઓમાં સરળભાષા, છંદસફાઈ, પિંગળજ્ઞાન અને અલંકારશાસ્ત્ર સહજ છે. સભારંજની કવિતા તેમની આગવી વિશેષતા છે. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય પોતાના પરમ મિત્ર કિન્લોક ફોર્બ્સના અકાળ અવસાને “ફાર્બસ વિરહ' નામે રચ્યું. છંદશાસ્ત્રનો પ્રમાણભૂત ગ્રંથ “દલપતપિંગળ' આજે પણ કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરનારાને માટે પ્રવેશપોથી બની રહેલ છે. તેમની કૃતિઓમાં “વેનચરિત્ર', “હુનરખાનની ચઢાઈ”, “સંપલક્ષ્મી સંવાદ' જેવાં કાવ્યો, ‘મિથ્યાભિમાન” અને “લક્ષ્મી' જેવાં નાટકો તથા નિબંધો જાણીતા છે. અંગ્રેજોના આગમન સાથે થયેલા સાહિત્યના નવોદયના પ્રથમ પ્રહરી દલપતરામ છે. દલપતરામ કવિ Jain Education Intemational Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૩ E as , મહીપતરામ રૂપરામ નીલકંઠ - શ્રી મહીપતરામ નીલકંઠ તેમના સમયના મોટા સુધારક અને ઉત્તમ કેળવણીકાર લેખક હતા. ગુજરાત શાળાપત્ર'ના તંત્રીપદે રહી કેળવણી અને સુધારાવિષયક વિચારો ફેલાવવામાં તેમનો ફાળો મોટો છે. તેમણે સાહિત્ય ક્ષેત્રે પણ કેટલુંક મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે અને વીસેક કૃતિઓ આપી છે. “સાસુવહુની લડાઈ' ગુજરાતીની પહેલી હાસ્યકથા અને સામાજિક નવલકથા છે, તથા “વનરાજ ચાવડો’ અને ‘સધરા જેસંગ' જેવી ઐતિહાસિક વાર્તાઓ તેમણે 'કરણઘેલાના અનુસંધાનમાં આપી છે. તેમણે લખેલો, ચરિત્રગ્રંથ “ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી' ગુજરાતી ચરિત્રવાડ્મયનું પહેલું પુસ્તક છે. બીજા બે ચરિત્રોમાં એક “દુર્ગારામ ચરિત્ર' અને કંઈક અંશે તેમના પત્નીનું આત્મકથાનક બનતું ચરિત્ર “પાર્વતીકુંવર આખ્યાન' છે. તેમણે “ભવાઈસંગ્રહમાં વીસ વેશોનું સંપાદન કર્યું છે. પોતાના અનુભવને આધારે લખેલ “ઈડની મુસાફરીનું વર્ણન' આપણા પ્રથમ પ્રવાસગ્રંથ તરીકે ઉલ્લેખનીય છે. મહીપતરામ રૂપરામ નીલકંઠ. નર્મદ - નર્મદ એટલે ‘અર્વાચીનોના આધ’ અને ‘નવયુગના પ્રહરી'. ગુજરાતી કવિતાને મધ્યકાળના ભક્તિના વિષયકુંડાળામાંથી બહાર કાઢી સુધારો, સ્વાતંત્ર્ય, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણય જેવા નવા વિષયોને પ્રાધાન્ય આપ્યું. ઊર્મિનો ઉછાળો નર્મદના સ્વભાવનો અને કવિતાનો વિશિષ્ટ ગુણ હતો. નર્મદ વીર-શૃંગારનો રસિયો છે. સમાજસુધારાને જીવનમંત્ર બનાવ્યો. નિબંધ, આત્મકથા જેવા નવા સ્વરૂપોનો પ્રારંભ કર્યો અને ડાંડિયો' પણ ઉગામ્યો. “મારી હકીકત' તેમની આત્મકથા છે. ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ ‘નર્મકોશ' તેમણે તૈયાર કર્યો. કાવ્યશાસ્ત્રમાં “પિંગળ પ્રવેશ', “અલંકાર પ્રવેશ', “રસ પ્રવેશ' જેવી કૃતિઓ માટે ગુજરાતીભાષા આજીવન તેની અણી છે. કલમને ખોળે માથું મૂકનાર આ વીર યોદ્ધાએ “જય જય ગરવી ગુજરાત”ગાઈને ગુજરાતી અસ્મિતાનું પ્રથમ ગાન ગાયું. પ્રથમ ઇતિહાસકાર, ચરિત્રકાર, નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર તરીકે પાંત્રીસ વર્ષ સુધી ગુજરાતી ગધને ખેડનાર અને પોષનાર શ્રી નર્મદ ખરા અર્થમાં ગુજરાતીગધનો પિતા બની રહે છે. નર્મદ . નંદશંકર તુળજાશંકર મહેતા - સૂરતના ત્રણ સુધારક નન્ના! પ્રથમ નર્મદ, બીજા નંદશંકર અને ત્રીજા નવલરામ. નીતિપ્રેમ, વિદ્યાવ્યાસંગ અને સત્યનિષ્ઠા જેવા આદર્શશિક્ષકના ગુણો તેમનામાં સહજ હતા. નંદશંકરનો સાહિત્યયશ તેમની ‘કરણઘેલો નવલકથા છે. ૧૮૬૬ માં ગુજરાતી ભાષાની આ પ્રથમ નવલકથા પ્રગટ થઈ. નવલકથાનો આકાર નંદશંકરે બાંધી આપ્યો. આ ઐતિહાસિક નવલકથામાં લેખકે સમકાલીન સૂરત અને તેના બનાવોનું વર્ણન કર્યું છે. સુરતી પ્રજાની ઉત્સવપ્રિયતા, રસિકતા, કલાઓ પ્રત્યની રુચિ વગેરે તેમાં દેખાય છે. લોકમાનસમાં ઘર કરી ગયેલા વહેમો, અંધશ્રદ્ધા, જડતા વગેરેનું આલેખન પણ થયું છે. કરણઘેલો નવલકથાનો હેતુ લેખક કહે છે તેમ, મગરૂબીને માર, વ્યભિચારીની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય” છે. ઐતિહાસિક રીતે ‘કરણઘેલો' નર્મદયુગની શ્રેષ્ઠરચનાઓમાંની એક છે, જે શ્રી નંદશંકરને ગુજરાતી સાહિત્યક્ષેત્રે આદિનવલકથાકાર તરીકે અમર કરે છે. પ શકો જ કરી નંદશંકર તુળજાશંકર મહેતા Jain Education Intemational ducation Intermational Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પથપ્રદર્શક નવલરામ પંડ્યા - વિવેચક તરીકે જરૂરી તેવા ગુણો સ્વસ્થતા, સહદયતા, તટસ્થતા અને વિદ્વત્તાના સ્વામી નવલરામે ગુજરાતી સાહિત્યમાં પદ્ધતિસરના વિવેચનની પ્રતિષ્ઠા કરી. તેમનું સ્થાન એક સારા ગધલેખક અને નિર્ભયવિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે. ગુજરાતી ભાષાનું પહેલું પ્રહસન નાટક ભટનું ભોપાળું અને પછી ગંભીર નાટક “વીરમતી'-આરંભકાળનાં નાટકો તરીકે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. નવલરામે નર્મદનું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. કાલિદાસના મેઘદૂત' કાવ્યનો અનુવાદ કરીને વિશિષ્ટ “મેઘછંદ'નો પ્રયોગ પણ તેમણે કર્યો. બાળલગ્ન બત્રીસી' અને “બાળ ગરબાવાળી' તેમની જાણીતી પદ્યકૃતિઓ છે. પ્રકૃતિ, દેશપ્રેમ અને સ્ત્રીસુધારાના વિષયો પર કવિતા પણ લખી છે. તેમની કવિતા સંખ્યામાં ઓછી પણ સત્ત્વશીલ છે. એક નિર્ભય વિવેચક અને સારા ગધલેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ એવા શ્રી નવલરામને સમીક્ષક શ્રી નરસિંહરાવે “આધ દ્રષ્ટા' કહ્યા છે. નવલરામ પંડ્યા રણછોડભાઈ ઉદયરામ - ગુજરાતી નાટકસાહિત્યના પિતા બનવાનું માન રણછોડભાઈ ઉદયરામને મળે છે. તેમણે ગુજરાતી સાહિત્યને બે પ્રકારે વિશિષ્ટ પ્રદાન કર્યું છે. તે સમયમાં પ્રચાર પામેલી ભવાઈની અશ્લીલતામાંથી ગુજરાતી નાટકોને મુક્ત કરી, ભજવી શકાય તેવાં શિષ્ટ નાટકો ગુજરાતી રંગભૂમિને આપ્યાં. તેમણે લખેલાં દેક નાટકોમાં જયકુમારી વિજય’, ‘લલિતાદુઃખદર્શક', 'નળદમયંતી' નોંધપાત્ર છે. લલિતાદુઃખદર્શક' એ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાન્ત નાટક છે. રણછોડભાઈનાં નાટકોએ એ સમયની ગુજરાતી રંગભૂમિના ઉદ્ધારમાં અને સમાજસુધારાના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન પિંગળક્ષેત્રે છે. એમણે લખેલા રણપિંગળ' નામનો છંદશાસ્ત્રનો વિસ્તૃત અને માહિતીપૂર્ણ રથ એમની અભ્યાસીસંશોધક તરીકેની શક્તિઓનો પરિચય કરાવે છે. પાdit રણછોડભાઈ ઉદયરામ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ - મધ્યકાલીન કવિતાનું ઉત્તમ સંપાદન કરનાર શ્રી ઇચ્છારામ દેસાઈ કુશળ નવલકથાકાર અને અનુવાદક પણ છે. આજે પણ લોકપ્રિય છે તે ‘ચંદ્રકાન્ત' તેમનું ઉત્તમ સર્જન છે. વેદાંતના વિચારોની આ પુસ્તકમાં ઉદાહરણો સાથે સમજૂતી આપવામાં આવી છે. “બૃહદ્ કાવ્યદોહન'ના આઠ ભાગ અને “કથા સરિત્સાગર'ના બે ભાગનું સંપાદન તેમણે કર્યું છે. આપણા મધ્યકાલીન ભક્તકવિઓનું જીવનવૃત્તાંત અને ભજનો એમણે “બૃહદ્ કાવ્યદોહન'માં રજૂ કર્યા છે. “કૃષ્ણ ચરિત્ર', “ઓખાહરણ’, ‘નળાખ્યાન' નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ તેમના સંપાદિત કરેલાં પુસ્તકો છે. “ગંગા તથા શિવાજીની લૂંટ', ટીપુ સુલતાન' તેમની ઐતિહાસિક નવલકથાઓ છે. તેમણે ઇ.સ.૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિક રજૂ કર્યું હતું, તે પહેલાં સુરતથી ‘સ્વતંત્રતા' માસિક ચલાવતા. “ચારુચર્યા, ‘વિદૂરનીતિ', “શ્રીધરી ગીતા', “શુકનીતિ', “કળાવિલાસ', “રાજતરંગિણી' વગેરે તેમના પ્રચલિત અનુવાદો છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ Jain Education Intemational Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ચાર ભાગ અને આશરે અઢારસો પાનામાં પથરાયેલી અમર નવલકથા ‘સરસ્વતીચંદ્ર'ના સર્જક ગોવર્ધનરામ વ્યવસાયે વકીલ હતા. ૪૦ વર્ષની વર્ય નિવૃત્તિ લઈ સાહિત્યલેખન પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું. સાક્ષર પેઢીના અગ્રણી ગોવર્ધનરામે લોક્લ્યાણનો જીવનમંત્ર અપનાવી સાહિત્યસર્જન કર્યું. જીવનના મુખ્ય બળ તરીકે 'ધર્મ'નો સ્વીકાર કરીને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો આદર્શ તેઓએ અપનાવ્યો હતો. 'સરસ્વતીચંદ્ર' ભારતીય સંસ્કૃતિની મધ્ય અને ઉજવલ મહાકથા છે. પ્રેમકથા, કુટુંબકથા, રાષ્ટ્રકથા અને સંસ્કૃતિકથાનો સમન્વય તેમાં થયો છે. ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી આ નવલકથાનું આકર્ષણ રહેવાનું છે. 'સ્નેહમુદ્રા' નામનું ૧૧૦ કાંડોમાં વિસ્તરેલું એક સુદીર્ઘ કરુણપ્રશસ્તિ કાવ્ય છે. પોતાના જીવન અને કવન અંગે કરેલી નોંધના રૂપમાં લખાયેલી ‘સ્કેપબુક’(અંગ્રેજી)- રોજનીશી સાહિત્યના પ્રકારનો એક પ્રમાણભૂત ગ્રંથ છે. ગોવર્ધનરામ નવલકથાકાર, વિવેચક, દાર્શનિક, ચરિત્રકાર એવી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સમગ્ર દૃષ્ટિએ જોતા અર્વાચીન યુગના મેધાવી સર્જકો, પંડિતો અને તત્ત્વચિંતકોમાં ગોવર્ધનરામ અગ્રસ્થાને બિરાજે છે. - બાલાશંકર કંથારીયા, ક્લાન્ત કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી 'કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' જેવી ગઝલથી ખ્યાતિ મેળવનાર મણિભાઈ, કવિ ઉપરાંત નિબંધકાર, નાટકકાર, ભાષ્યકાર, પત્રકાર, સંપાદક પણ હતા. ‘કાન્તા’ તેમજ ‘નૃસિંહઅવતાર' તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. માત્ર ૪૦ વર્ષની ટૂંકી આયુષ્યમાંદામાં તેમણે ૮૨ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું. ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય' ગ્રંથમાં તેમની સાક્ષરતા, તેજસ્વી મેધા, પ્રતિભાશીય તત્ત્વોના દર્શન થાય છે. આ ગ્રંથોમાં તેમણે હિંદુધર્મતત્ત્વને તેમજ યોગદર્શનને વિશદ કરી આપ્યું. “બાળવિલાસ' અને 'સુદર્શન ગધાવલિ' જેવા નિબંધો તેઓ ઉત્તમ ધકાર હોવાની પ્રતીતિ કરાવે છે. તેમની નવલકથા 'ગુલાબસિંહ' ગુપ્તવિધાની અભૂતપૂર્વ નવલકથા છે. મણિભાઈનું ‘આત્મવૃત્તાંત' એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. પંડિતયુગની આત્મકથાઓમાં તે ઉત્તમ છે. તેઓ 'પ્રિયંવદા' અને 'સુદર્શન' સામયિકો ચલાવતા. સંસ્કૃત મહાકવિ ભવભૂતિના ત્રણ નાટકો 'માલતી માધવ', 'ઉત્તર રામચરિત' અને 'મહાવીર ચરિત'ના રૂપાંતરો પણ તેમણે કર્યાં છે. - ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, ક્લાન્ત કવિ - 'બાલ'ને નામે જાણીતા આ મસ્તકવિને બાળપણથી જ કવિતાનો નાદ લાગ્યો હતો. તેમની ઊંચી કવિત્વશક્તિના ચમકારા ‘ક્લાન્ત કવિ', ‘સૌંદર્યલહરી' અને ‘હરિપ્રેમપંચદશી'એ કાવ્યપંચોમાં દેખાય છે. 'કલાન્ત કવિ' એ તેમની અનુપમ કાવ્યકૃતિ છે. એ સંસ્કૃતીલીમાં લખાયેલું સો શ્લોકોનું દીર્ઘ કાવ્ય છે, જે આપણને ઉચ્ચ દિવ્યપ્રેમના અલૌકિક વિશ્વમાં લઈ જાય છે. આમાં સઘન પ્રેમ, સૌંદર્ય અને ભક્તિની ઉત્કટ અભિવ્યક્તિ થઈ છે. સુન્દરમ્ કહે છે તેમ આ કૃતિ ‘અર્વાચીન ગુજરાતી કવિતાના વિશુદ્ધ રસસર્જનના પ્રદેશમાં પહેલું ઉન્નત શિખર' છે. “ ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.” એમની ગઝલોમાં નિજાનંદે મસ્ત કવિની ‘દર્દીલી મધુરપ’ અનુભવાય છે. ‘હરિપ્રેમ-પંચદશી'માં તેમની ફારસી રંગની ગઝલો વિશેષ ધ્યાન ખેંચે છે. તેમને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઉલ્લેખી શકાય. ૫૫ મણિલાલ નભુભાઈ દ્વિવેદી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પથપ્રદર્શક નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા બચપણથી સાહિત્યપ્રીતિ અને સુધારાવાદી વલણ ધરાવતા નરસિંહરાવે ગુજરાતી કવિતાની કાચાપલટ કરી છે. તેમની 'કુસુમમાળા' ગુજરાતી કવિતાનું નવપ્રસ્થાન ગણાય છે. પ્રથમવાર પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો સૂર્ય, ચંદ્ર, તારા, મેઘ, સાગર, વૃક્ષો, પુષ્પોની કવિતા આ ગ્રંથમાં જોવા મળે છે. નરસિંહરાવની કવિતાનું કીર્તિશિખર ‘સ્મરણસંહિતા’ ગ્રંથ છે. પુત્રના અકાળ અવસાનથી ઉદ્ભવેલી કરુણવેદના અને પ્રભુભકિતના ઉદ્ગારો તેમાં ઉત્તમકાવ્ય રૂપે ઝીલાયા છે. આ કૃતિને ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ 'ણપશસ્તિ' તરીકે ગણાવી શકાય. નરસિંહરાવે ભાષાશાસ્ત્રી તરીકે ગુજરાતીભાષાની ઉત્પત્તિ, બંધારણ, પ્રત્યયો, ઉચ્ચારણ પ્રક્રિયા વગેરે વિશે વિદ્વત્પૂર્ણ ચર્ચા કરતાં વ્યાખ્યાનો તેમણે આપ્યાં. જે ‘ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર' નામના અંગ્રેજી ગ્રંથમાં સંગૃહિત છે. ‘મનોમુકુર', 'અભિનયકલા', 'ગુજરાતીભાષા અને સાહિત્ય' જેવાં વિવેચનગ્રંથોમાં તેમની વિદ્વત્તા, રસિકતા, સૂક્ષ્મતા અને પ્રગલભતા દેખાય છે. "પ્રેમળજ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ ” અને “મંગળમંદિર ખોલો' એ બે તેમની પ્રાર્થનાઓ તે અમર થઈ ગઈ છે. 33 નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા વિવેચન, સંશોધન અને સંપાદનક્ષેત્રે તથા ભાષાંતરકાર કેશવ હર્ષદ ધ્રુવ તરીકે વિદ્વત્તા અને રસિકતાના સુભગ સમન્વય દ્વારા શ્રી કેશવ હર્ષદ ધ્રુવે ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ભાલણની કાદંબરી'ના બન્ને ભાગ, અખાત ‘અનુભવબિંદુ', રત્નદાસકૃત 'હરિશ્વન્દ્રાખ્યાન' અને પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય' એ સંપાદનો તેમની મૌલિક અને સંશોધનપૂર્ણદૃષ્ટિના સબળ પુરાવારૂપ છે. ‘પધરચનાની ઐતિહાસિક સમાલોચના'માં છેક વેદકાળથી અર્વાચીનકાળ સુધીના છંદોની વિકાસયાત્રાની વિશદ અને શાસ્ત્રીય આલોચના કરી છે. આ ઉપરાંત ‘વાવ્યાપાર'નામના લેખમાં ઉચ્ચારશાસ્ત્ર વિશેની તેમની વિચારણાનો પરિચય મળે છે. ભાષાંતરકાર તરીકે જરાદેવકૃત 'ગીતગોવિંદ' ઉપરાંત ‘અમરુશતક'નો ગુજરાતી પદ્યાનુવાદ અને કાલિદાસ, ભાસ, શ્રીહર્ષના નાટકોના ગુજરાતી અનુવાદ પ્રાસાદિક શૈલીમાં કર્યા છે, - મણિશંકર રત્નજી ભટ્ટ, કાન્ત તેમણે કર્યો છે. કેશવ હર્ષદ ધ્રુવ મણિશંકર રત્નજી ભટ્ટ, કાન્ત - ખંડકાવ્ય જેવા નવતર કાવ્યપ્રકારની પોતીકી શોધને પોતાના હાથે એના ઉત્તુંગ શિખરે પહોંચાડનાર કવિ 'કાન્ત'.ટૂંકી વાર્તાના લાધવ, સૌષ્ઠવ, સુશ્લિષ્ટતા અને મનોમંચન વગેરે સર્વગુણોથી વ્યાપ્ત એવા ખંડકાવ્યનો પ્રકાર તેમણે જ પ્રથમ ગુજરાતને આપ્યો. આ કલાપ્રકાર તેમની કીર્તિનો મુગટ છે. ‘અતિજ્ઞાન’, ‘વસંત વિજય', 'ચક્રવાકમિથુન' અને 'દેવયાની' તેમની અપૂર્વ કવિપ્રતિભાનો ઉત્તમોત્તમ ઉન્મેષ પ્રગટ કરતાં ખંડકાવ્યો છે. ભાવની ઘનતા, ગહનતા અને તીવ્રતાનો આવિર્ભાવ આ કવિની કવિતામાં થાય છે. પ્રેમ અને તત્ત્વજ્ઞાન તેમના પ્રિય કાવ્યવિષયો છે, ખંડકાવ્યો જેવાં જ સુંદર ઊર્મિકાવ્યો ‘સાગર અને શશી', ‘વત્સલનાં નયનો' તથા ‘અગતિગમન' તેમણે આપ્યાં છે. કવિતામાં શિષ્ટમધુર ભાષા અને સંસ્કૃત છંદોનો છટાદાર લય અનુભવાય છે. સત્ય,સ્નેહ અને સૌંદર્યની અભીપ્સા તેમની કવિતાના વિશેષ રૂપો છે. ‘રોમન સ્વરાજ્ય' અને *ગુરુ ગોવિંદ સિંહ' નામનાં બે ચિંતનમય નાટકોમાં તેમની પ્રતિભાના છાંટણાં દેખાય છે. સૂક્ષ્મ બુદ્ધિ અને ધર્મરુચિની સાક્ષી આપતાં તાત્ત્વિક પુસ્તકોનો અનુવાદ પણ CHHAYA Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ૭ કે કામ રમણભાઈ નીલકંઠ - ગુજરાતના જાહેરજીવનના “સકલ પુરુષ' તરીકે ઓળખાયેલા રમણભાઈ નાટ્યકાર, નિબંધકાર અને વિવેચકની પ્રતિભા ધરાવે છે. ગુજરાતી નાટ્યસાહિત્યમાં “રાઈનો પર્વત' જેવી એક જ નાટયકૃતિ લખીને સાહિત્યમાં પ્રતિષ્ઠા પામ્યા. ગુજરાતી નાટકનો કલાઘાટ “રાઈનો પર્વત'થી બંધાતો દેખાય છે. ગુજરાતીભાષાની પ્રથમ સળંગ હાસ્યરસિક નવલકથા “ભદ્રંભદ્ર' રમણભાઈની અમરકૃતિ ગણાય છે. પોતાના જમાનામાં ચાલતા જૂના-નવા, સુધારક-સંરક્ષક વિચારોનો સંઘર્ષ કેન્દ્રસ્થાને રાખીને નર્મ-મર્મ હાસ્ય સાથે આ નવલકથા આલેખી. “ભદ્રંભદ્ર'નું પાત્ર માત્ર ગુજરાતનું નહીં, ભારતીય હાસ્યસાહિત્યનું ચિરંજીવ પાત્ર છે.રમણભાઈએ સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને ચિંતનાત્મક નિબંધો પણ લખ્યા છે. ધર્મ અને સમાજ ૧-૨' ધાર્મિક ચિંતનકૃતિ છે તથા “હાસ્યમંદિર'માં હળવા નિબંધો સંગ્રહાયા છે. “જ્ઞાનસુધા'ના તંત્રી તરીકે તેમના ધર્મસંબંધી વિચારો પ્રગટ થયા. દૂર્ગારામ-નર્મદના જમાનાથી ચાલતી આવેલી સુધારકોની પરંપરાના રમણભાઈ છેલ્લા પ્રતિનિધિ છે. રમણભાઈ નીલકંઠ કૃષ્ણાલાલ ઝવેરી - “ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક સ્તંભો' નામક સાહિત્યિક ઇતિહાસથી જાણીતા શ્રી કૃષ્ણાલાલ મો.ઝવેરી ગુજરાતી ભાષાનો પહેલો વ્યવસ્થિત અને માતબર ઇતિહાસ આપે છે. એમણે “મોર્ડન રિવ્યુ'માં વર્ષો સુધી અંગ્રેજીમાં પુસ્તકસમીક્ષા કરી, અને અંગ્રેજી અને ગુજરાતીમાં દળદાર સાહિત્ય-ઇતિહાસ લખ્યો, એ એમની સ્મરણીય સેવા છે. એમણે ઇતિહાસવિષયક ‘હૈદરઅલી અને ટીપુ સુલતાન', “ઔરંગઝેબ અને રાજપુતો', ‘બાદશાહી ફરમાનો' લખ્યા છે. મર્યાદિત વિવેચનશકિત અને સંશોધનવૃત્તિ વચ્ચે તેમની અધ્યયનવૃત્તિ દાદ માંગી લે તેવી છે. કૃષ્ણાલાલ ઝવેરી આનંદશંકર ધ્રુવ - ગોવર્ધનયુગના મહાપંડિત આચાર્ય આનંદશંકર ધ્રુવ. તેમની ભાષા મિષ્ટ, સંસ્કારી અને ગૌરવભરી છે અને આજે પણ એ ભાષા ગુજરાતી ગયા સાહિત્યને ગૌરવ અર્પી રહી છે. સાહિત્યવિષયક લખાણોના ગ્રંથો “કાવ્યતત્ત્વવિચાર', સાહિત્યવિચાર' વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ધર્મશાસ્ત્રનું ઊંડું અધ્યયન કરી તેના ઊંડાંમાં ઊંડાં રહસ્યો પકડનાર અને બહુજનસુલભ વાણીમાં તેને અભિવ્યક્તિ આપનાર આનંદશંકર, ‘હિંદુ ધર્મની બાળપોથી' જેવો સરળ અને છતાંયે આખાયે હિંદુ ધર્મના સારરૂપ બની જતો ગ્રંથ ગુજરાતી ભાષાને ભેટ આપી ગયા છે. ધર્મની તાત્વિક વિચારણાભર્યા લેખોનો સંગ્રહ “આપણો ધર્મ' નોંધપાત્ર છે. ગંભીર ગહન વિષયો તથા તત્ત્વજ્ઞાન પણ તેમણે મધુરતા અને સરળતાથી રજૂ કર્યું છે. બનારસ હિંદુ યુનિવર્સિટી એક લાયક વિદ્વાનની જરૂર પડતાં ગાંધીજીએ એવા વિદ્વાન તરીકે બહુશ્રુત આચાર્ય આનંદશંકરભાઈ તરફ જ આંગળી ચીંધી. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા ‘વસંત' માસિક દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આનંદશંકર ધ્રુવ Jain Education Intemational Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પથપ્રદર્શક CHAYAT મોહનદાસ કરમચંદ ગાંધી - સાહિત્ય એમને મન સાધ્ય ન હતું, પરંતુ સત્યની શોધ માટેના સાધનરૂપ હતું. સત્ય એમને મન જીવનની સર્વપ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. એમનું લખાણ મુખ્યત્વે પત્રકારી હતું; ખરેખર તો તેમણે પત્રકારત્વને સાહિત્યનો સ્પર્શ આપ્યો. સાહિત્યમાં તેમણે સર્વધર્મસમન્વય અને માનવપ્રેમની વિશાળભાવના પ્રગટ કરી છે. ધર્મ વિના નીતિ અધૂરી છે અને સમાજવૃષ્ટિ વિના ધર્મ અધૂરો છે, એવું તેમણે સમજાવ્યું. “સત્યના પ્રયોગો' તેમની આત્મકથા છે. ગુજરાતી સાહિત્યમાં આત્મકથાના સ્વરૂપઘડતરમાં તેમનો ફાળો મૂલ્યવાન છે. સાહિત્યમાં વિશ્વશાંતિ, પપા છે નાના વિશ્વપ્રેમ અને વિશ્વકલ્યાણનો આદર્શ તેમણે ચીંધ્યો. શરૂઆતમાં લખાયેલ “હિન્દ સ્વરાજ્ય' (૧૯૦૦) પણ તેમના વ્યક્તિત્વનો અપૂર્વ ઉન્મેષ દર્શાવતું પુસ્તક છે. ગાંધીજીનાં તમામ ગુજરાતી લખાણો “ગાંધીજીનો અક્ષરદેહ' શીર્ષકથી લગભગ ૯૦ જેટલા ગ્રંથોમાં પ્રકાશિત થયાં છે. તેમના વિચારોથી પ્રભાવિત ભારતીય સાહિત્યમાં ગાંધીયુગ” પ્રવર્તતો થયો. મોહનદાસ કરમચંદ ગાંધી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, સેહની - ગુજરાતી કવિતાનું ઘડતર કરી તેને યોગ્યઘાટ પ્રો.બ.ક.ઠાકોરે આપ્યો છે. લય,પ્રાસ, છંદ, ભાષા, શૈલી સર્વરીતે કવિતામાં ક્રાંતિ તેઓ લાવે છે. પ્રયોગશીલતા તેમની પ્રકૃતિનો પ્રધાન ગુણ છે. અંગ્રેજી કાવ્યપ્રકાર સેનેટના પ્રથમ-પહેલા પ્રયોગશીલ કવિ તરીકે તેઓ સફળ થયા અને અનુગામી પેઢીના કાવ્યગુર બન્યા. “પ્રેમનો દિવસ', “સુખદુઃખ” જેવી તેમની સેનેટમાળાઓમાં તેમનું કવિત્વ ઝળકે છે. “હારાં સોનેટ'સોનેટોનો શ્રેષ્ઠસંગ્રહ છે. પ્રણયના ઉદયથી દામ્પત્યની નિર્વાણકોટિ સુધીની વિવિધ ભાવસ્થિતિનાં આલેખનો તેઓએ કર્યો છે. પ્રો.ઠાકોરની કવિતાવિશેની વિચારણા-વિભાવના પણ મહત્ત્વનું પ્રદાન છે. વિચારપ્રધાન કવિતાને તેઓ ઉત્તમોત્તમ ગણે છે. પ્રવાહી પધના પ્રયોગો પણ કર્યા. તેમની નારીકેલપાક શેલીમાં લખાયેલી કવિતામાંથી ઉચ્ચકોટિનો આનંદ પ્રાપ્ત થતો દેખાય છે. વિલક્ષણ નાટક “ઊગતી જુવાની', નવલિકાસંગ્રહ “દર્શનિયું, “સોવિયેટ નવજુવાની', “લગ્નમાં બહ્મચર્ય અને સુંદર મનનિકા સહિતના કાલિદાસના બે નાટકો માલવિકાગ્નિમિત્ર' અને “શાકુંતલ'નાં ભાષાંતરો વગેરે તેમનાં બીજાં નોંધપાત્ર સર્જનો છે. - બળવંતરાય કલ્યાણરાય ઠાકોર દામોદર ખુશાલદાસ બોટાદકર - “જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ' માતૃત્વની ગરિમા પ્રગટ કરતી આ અમર પંક્તિઓના સર્જક કવિશ્રી બોટાદકર સરળ હૃદયના અને સૌંદર્યદર્શી દષ્ટિવાળા કવિ હતા. પ્રકૃતિતત્ત્વો અને માનવજીવનના પ્રસંગોમાં તેમણે હંમેશા સુંદર અને મધુર દર્શન કર્યું છે. આરંભમાં દલપતશૈલીને અનુસરતા આ કવિએ સમય જતાં સંસ્કૃતમય સાક્ષરશેલીને અને પછીથી લોકબાનીની સરળ શૈલીને અપનાવી છે. “કલ્લોલિની', “સ્ત્રોતસ્વિની', 'નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી' અને “શૈવલિની' આ પાંચ કાવ્યસંગ્રહો તેમની અવિરત કાવ્યસાધનાના ધોતક છે. આમાં ય ‘રાસતરંગિણી'ના રાસે તો એમને રાસ-કવિ તરીકેનું અદકેરું સ્થાન પ્રાપ્ત કરાવી આપ્યું છે. આ રાસોએ એ જમાનામાં ગુજરાતણોને ગાંડી કરેલી.શ્રી બોટાદકરે તેમની કવિતામાં પ્રણય અને મૈત્રીના ભાવોને સારા પ્રમાણમાં ગાયા છે; પણ એમણે ગૃહજીવનના ભાવોને સૌથી વધારે ઉત્કૃષ્ટતા અને મધુરતાથી ગાયા છે. ક્લેશમય સંસારમાંથી પણ એમની | | ' 'સૌંદર્યદષ્ટિએ ચારુતા સારવી લીધી છે અને “માતૃગુંજન', “ભાઈબીજ' જેવાં રાસકાવ્યોમાં દામોદર ખુશાલદાસ બોટાદકર મધુર ગૃહચિત્રો આપ્યાં છે. Jain Education Intemational Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ૯ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી - માત્ર ૨૬ વર્ષની ટૂંકી આવરદામાં કલાપીએ પોતાનો ‘કેકારવ'થી ગુજરાતી કવિતાની મધુરસૃષ્ટિ સજી. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુભક્તિના આ ઊર્મિશીલ કવિએ અંગતસંવેદનોને કવિતામાં ભરપૂર ઝીલ્યાં છે. રાગ અને ત્યાગની વચ્ચે ઝૂલતા કવિની આંતરવ્યથાનું પ્રતિબિંબ એમનાં કાવ્યોમાં પ્રગટ થયું છે. એમના પ્રણયગાનમાં વેદના અને અશ્વ, કવિતારૂપે અવતરે છે. પ્રેમિકાને પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના અને ફરજનું ભાન - આ બે વિરોધો વચ્ચેનો તીવ્ર સંઘર્ષ તથા એમાંથી જામતું ચિંતન, કવિ કલાપીની કવિતાનું આગવું આકર્ષણ છે. ભાષાને શિમધુર રૂપ આપી તેને પ્રવાહી બનાવી, સાથે સંસ્કૃત છંદોનો લય નીપજાવી, કવિતાને રંગદર્શી ઝોક આપી કવિતાને એક નવું જ પરિમાણ બક્યું. તેમનાં મુખ્ય સર્જનો “કલાપીનો કેકારવ', ‘કાશમીરનો પ્રવાસ', “પત્રધારા', “માયા અને મુદ્રિકા' છે. કાવ્યસંગ્રહ ‘કલાપીનો કેકારવ' સોથી વધુ લોકપ્રસિદ્ધ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી નાનાલાલ દલપતરામ કવિ - ગધમાં જે સ્થાન ગોવર્ધનરામનું છે, તે પધમાં નાનાલાલનું છે. તેમની કવિતાનો ફાલ વિપુલ અને સત્ત્વશાળી છે. કવિતામાં તેમણે કરેલો ડોલનશૈલીનો વિશિષ્ટપ્રયોગ વિરલ બને છે. તેમનું શ્રેષ્ઠઅર્પણ ઉત્તમ ઊર્મિકાવ્યો અને ગીતરચનાઓ છે. તેમણે ઊર્મિકાવ્યો, ખંડકાવ્યો, ચિત્રકાવ્યો, મહાકાવ્યો, રાસ, ભજન, પદ વગેરે અનેક પ્રકારોની કવિતાઓ રચી. “પ્રેમભક્તિ'ના ઉપનામથી ભજનો રચ્યાં - જેમાં નરસિંહનો રણકો સંભળાય છે. “નવયોવના' જેવાં ચિત્રકાવ્યો, “વસંતોત્સવ’ અને ‘દ્વારિકપ્રલય' જેવાં કથાકાવ્યો, ‘કુરુક્ષેત્ર' જેવું મહાકાવ્ય અને “હરિસંહિતા' જેવું પુરાણકાવ્ય આપનાર નાનાલાલ ગુજરાતી સાહિત્યના “મહાકવિ' તરીકે ઓળખાય છે. નાનાલાલના વિરલ વ્યક્તિત્વનું દર્શન તેમના ભાવપ્રધાનનાટકોમાં પણ થાય છે. આ નાટકોમાં “ઇન્દુકુમાર' અને “જયા જયંત'ગુજરાતી નાટ્યસાહિત્યની સીમાચિહ્નરૂપ કૃતિઓ ગણાવી શકાય. નવલકથા “ઉષા' અને ‘સારથિ', લઘુકથા “પાંખડીઓ', સાહિત્યવિવેચન “સાહિત્યમંથન', ચરિત્રગ્રંથ “કવીશ્વર નાનાલાલ દલપતરામ કવિ દલપતરામ' વગેરે તેમનું મુખ્ય પ્રગટસાહિત્ય છે. રાજurી * જ. મા L પછી હાજી મહમ્મદ અલારખિયા - સામાન્ય વાચકની અભિરુચિને વગોવ્યા વિના વિકસાવવાની તમનાવાળા એક સાચા સાહિત્યપારખુ. સત્તર વર્ષની વયે હિન્દીમાં ટૂંકી વાત લખી. ૧૯૦૧માં એક રૂપિયાના લવાજમવાળું ગુલશન' નામનું સચિત્ર માસિક શરૂ કર્યું. ગુજરાતી ભાષામાં કોઈએ ન કાઢ્યું હોય એવું ચિત્રોથી શણગારાયેલું, દુર્બોધ નહીં અને છતાં લલિતસાહિત્યથી ઓપતું, આમ જનતા જેને પચાવી અને માણી શકે એવું એક મનભર અને મનહર માસિક કાઢવાનું શ્રેય તેમને જાય છે. ૧૯૧૬ જાન્યુઆરીમાં આકર્ષક રૂપ, રંગ અને રોનક સાથે “વીસમી સદી'નો પહેલો અંક પ્રસિદ્ધ કરીને સાહિત્યની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. હાજીએ જે પાયાનું કામ કર્યું તે હતું ધૂળધોયાનું. એણે ખૂણેખાંચરે પડેલા વેરવિખેર લેખકોને ભેગા કર્યા અને પ્રકાશમાં આપ્યા. હાજીએ “વીસમી સદી' મારફત સામાન્યમાં સામાન્ય માણસ, કડિયા-કારીગર અને મુનીમ-વાણોતર સુધી સાહિત્યકારોને પહોંચતા કર્યા. હાજી મહમ્મદ અલારખિયા Jain Education Intemational Page #74 -------------------------------------------------------------------------- ________________ 30 સુખલાલજી, પંડિત અરદેશર ફરામજી ખબરદાર ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' જેવી અમર પંક્તિના સર્જક પારસી કવિ શ્રી ખબરદાર અણુએ અણુ ગુજરાતી જ હતા. એમનાં સર્જનોમાં ‘રાષ્ટ્રિકા’, ‘વિલાસિકા’, ‘સંદેશિકા’, ‘પ્રકાશિકા', ‘દર્શનિકા', ‘ભજનિકા', ‘કલ્યાણિકા' વગેરે મુખ્ય પદ્યકૃતિઓ છે. ‘ગુજરાતી કવિતાની રચનાકળા એ તેમનો ગધ ગ્રંથ છે. આ સર્વ સર્જનોમાં તેમને સૌથી લોકપ્રિય બનાવનાર તે તેમનાં દેશભક્તિનાં કાવ્યો. નર્મદ અને હરિ હર્ષદ ધ્રુવ પછી ભક્તિ અને ઉલ્લાસથી આવાં અને આટલાં સ્વદેશભક્તિનાં ગીતો ગાનાર શ્રી ખબરદાર જ છે. ‘ભારતનો ટંકાર’ એ તેમનો આવાં ગીતોનો સુંદર ગ્રંથ છે. ગુજરાતી કવિતાને તેમનું વિશિષ્ટ અર્પણ તો તેમના વિનોદપ્રધાન પ્રતિકાવ્યના કાવ્યરૂપનું છે. 'પ્રભાતનો તપસ્વી'માં તેમણેનાનાલાલની ડોલનશૈલીની મશ્કરી કરી છે; પણ એ જ શૈલી એ કાવ્યમાં તેમણે પોતે ખૂબ જ સફળતાથી વાપરી બતાવી છે. ‘અવરોહણ' એ પ્રા.ઠાકોરના ‘આરોહણ’ પરથી લખેલું તેમનું બીજું સુંદર પ્રતિકાવ્ય છે, નાનાભાઈ ભટ્ટ - સુખલાલજી, પંડિત પ્રજ્ઞાચક્ષુ, દર્શનમૂર્તિ, વિદ્યાવિભુતિ જે યથાર્થ વિશેષણો દ્વારા નવાજાયેલા પ્રકાંડ પંડિત સુખલાલજી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ભારતીય દાર્શનિકોમાં અગ્રગણ્ય છે. ‘દર્શન અને ચિંતન' તેમની ઉત્કૃષ્ટ કૃતિ છે. જેને કેન્દ્રનો સાહિત્યઅકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 'ચાર તીર્થંકર', 'સમદર્શી આચાર્ય હરિભદ્ર' તેમના ચરિત્ર ગ્રંથો છે. ‘મારું જીવનવૃત્ત' તેમનું આત્મકથાનક છે. એમણે જૈન તર્કભાષા', ‘જ્ઞાનબિંદુ’, ‘પ્રમાણમીમાંસા', ‘હેતુબિંદુ વગેરેનું સંપાદન, ‘તત્ત્વાર્થસૂત્ર’નું સંપાદન ને તેનો ગુજરાતી-હિંદી અનુવાદ, ‘તત્ત્વોપ્લવસિંહ'નું સંશોધન વગેરે વિધામૂલક કાર્યો કર્યાં છે. પ્રાકૃતમાં રચાયેલ સિદ્ધસેન દિવાકર કૃત ગ્રંથ 'સન્મતિ તર્ક'નું સંપાદન એમણે કર્યું છે. ભારત સરકારે પદ્મભૂષણ' ઇલ્કાબથી એમને સન્માન્યા છે. યુવાનીમાં ચર્મચક્ષુ ગુમાવનાર પંડિત સુખલાલજી ખરા અર્થમાં સમાજના પ્રજ્ઞાચક્ષુ બની રહ્યા. પથપ્રદર્શક - નાનાભાઈ ભટ્ટ ભારતીય સંસ્કૃતિની કેળવણીની પરંપરાના આચાર્ય, ગુજરાતના શિક્ષણ અને સંસ્કાર ઘડતરમાં મૂલ્યવાન પ્રદાન કરનાર શ્રી નાનાભાઈ ભટ્ટ. ધાર્મિકસંસ્કારમાં ઊછરેલા નાનાભાઈ ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોના ઊંડા અભ્યાસી હતા. એમણે બાલભોગ્ય શૈલીમાં ‘મહાભારતના પાત્રો’, ‘રામાયણના પાત્રો’, ‘હિંદુ ધર્મની આખ્યાયિકાઓ', ‘લોકભાગવત', 'લોકભારત', 'લોકરામાયણ' જેવું આદર્શપ્રધાન ધાર્મિક રસિક વાતધિન આપ્યું.આમ બાલસાહિત્યે અને ગાંધીજીની ભાવનાની કેળવણી ક્ષેત્ર નાનાભાઇ ભટ્ટનું નામ ઘણું મોટું છે. ‘ઘડતર અને ચણતર' એમની આત્મકથા પણ દક્ષિણામૂર્તિ સંસ્થાના ઉદ્ભવ અને ઉત્કર્ષની કથા છે. કેળવણીની પગદંડી'માં તેમનાં કેળવણીવિષયક વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે. શિક્ષણક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ ‘પદ્મશ્રી'નો એવોર્ડ તેમને મળ્યો છે. સ્વામી આનંદે તેમને વ્યાસ વાલ્મિકીના વારસ' તરીકે ઓળખાવ્યા છે, જે યથાર્થ છે. અરદેશર ફરામજી ખબરદાર Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ મરાઠી માતૃભાષા હોવા છતાં ગુજરાતી ભાષા પર અસાધારણ કાબૂ ધરાવતા આ લેખક ‘સવાઈ ગુજરાતી'નું · બિરુદ પામ્યા છે. સૌંદર્યદર્શી ગણાતા આ સર્જકનું મુખ્ય પ્રદાન નિબંધસાહિત્યમાં છે. શિક્ષણ, સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ચિંતનાત્મક લેખો લખ્યા છે. ગાંધીવિચારધારાથી પ્રભાવિત રાષ્ટ્રભાવના, તેમના લેખોમાં પ્રગટ થાય છે.તેઓ આજીવન પ્રવાસી રહ્યા. ભારતની નદીઓ, સરોવરો, પર્વતો, પ્રપાતો, સાગર વગેરેનાં પ્રકૃતિવર્ણનો પ્રાસાદિક શૈલીમાં તેમણે કર્યા છે, આર્યસંસ્કૃતિ માટેનો પ્રેમ તેમના સાહિત્યમાં છલકાય છે. એમની અવિરત લેખનપ્રવૃત્તિનાં ફળ તે 'પૂર્વરંગ', 'જીવનસંસ્કૃતિ', 'જીવનનો વિકાસ', ‘જીવનનો આનંદ', ‘કાર્લોલકરના લેખો' ભાગ ૧-૨, ‘જીવનભારતી', ‘હિમાલયનો પ્રવાસ’, ‘બ્રહ્મદેશનો પ્રવાસ’, 'લોકમાતા', 'સ્મરણયાત્રા', વગેરે.એમના આ સર્વ પુસ્તકો લખાયાં છે તો ગધમાં, પણ ખરી રીતે તો તેમની કવિતા જ ગધવેશે ઊતરી આવી છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ ગિજુભાઈ બધેકા - ‘બાળકોની મુછાળી મા' તરીકે જાણીતા લોકપ્રિય બાળસાહિત્યકાર અમરેલી જિલ્લાના ચિત્તળ ગામના વતની હતા. તેઓ ગુજરાતીના પ્રથમ અને ઉત્તમ બાળસાહિત્યકાર-બાળથાકાર છે. મોન્ટેસરી પદ્ધતિથી બાળશિક્ષણ-વિકાસ માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા. બાળકોના રસને પોષે, કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત રે, એમના વ્યક્તિત્વ-વક્તરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય તેમણે આપ્યું.મહાત્માઓનાં ચરિત્રો, કિશોરચાઓ ભા.૧-૨, રખડુ ટોળી ભા.૧-૨ વગેરે છ જેટલાં કિશોરસાહિત્યના પુસ્તકો; બાળસાહિત્ય ગ્રંથમાળાશ્રેણીમાં અવલોકન, કથાનાય, પશુપી, હાસ્યવિનોદ જેવી દસ ગ્રંથમાળા: બાળસાહિત્ય ગુચ્છમાં લાલ અને હીરા, દાદાજીની તલવાર જેવાં પચીસ પુસ્તકો તથા ઇસપકથા, આફ્રિકાની સફર જેવાં ચોવીસ બાળપુસ્તકો તેમણે આપ્યાં છે. ગિજુભાઈએ બાળસાહિત્યની રસલહાણ કરી અને વિભાવના સ્પષ્ટ કરી આપી. તેમણે બાળસાહિત્યને એક નવી દિશા ઉઘાડી આપી. ગિજુભાઈ બધેકા કનૈચાલાલ માણેકલાલ મુનશી - વેરની વસૂલાત', ‘કોનો વાંક?', ‘પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ'- એક પછી એક નવલકથાઓ પ્રસિદ્ધ થતી ગઈ અને ગુજરાતના સાહિત્યાકાશમાં ઉદિત થયેલા આ નવા સિતારાનું નિતનિત વધતું જવું તેજ ગુજરાતના લોકો સહર્ષ ઝીલતા રહ્યા. મુનશીની નવલો ગુજરાતી નવલકથાને એક કોટિ આગળ લઈ જાય છે. ધર્મ, કળા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, રાજનીતિ, કેળવણીવિવિધ ક્ષેત્રે તેમની કલમ ચાલી છે. તેમની પૌરાણિક-ઐતિહાસિક નવલકથાના ભવ્યોદાત્ત પાત્રો-કાક અને મંજરી, મીનળ અને મુંજાલ, મુંજ અને મૃણાલ- એવાં અનેકાનેક પાત્રો ગુજરાતની જનતાના હૈયે ચિરકાળ માટે વસી ગયા છે. નાટ્યક્ષેત્રે સાહિત્ય તત્ત્વથી સભર અને અભિનેય પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક નાટકો આપ્યાં. ગુજરાતીમાં લાંબી છતાં રસિક આત્મકથા મુનશીની છે. સાહિત્ય ઉપરાંત રાજકારણ અને શિક્ષણક્ષેત્રે તેમણે અમૂલ્ય યોગદાન આપી ગુજરાતની અસ્મિતા અને ગૌરવ વધાર્યું છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી 1 Page #76 -------------------------------------------------------------------------- ________________ રામનારાયણ વિશ્વનાથ પાઠક સ્વામી આનંદ સ્વામી આનંદ કહેતા કે, ઝીણામાં ઝીણાં કામો કે વહેવાર એકસરખી ચીવટથી કરવાની ટેવ પાડવી એ જ જીવનની સિદ્ધિ છે. વીસમી સદીના એક આદર્શ સંન્યાસીના આ વિચારો એમના સાહિત્યમાં ઠેર ઠેર ઊતર્યાં છે. આજની પેઢીએ એમનું સાહિત્ય ખાસ વાંચવું જોઈએ. ‘ધરતીની આરતી' ગ્રંથથી એમને વાંચવાની શરૂઆત કરવી જોઈએ. એમના વિચારોની જેમ એમનું સાહિત્ય પણ નરવું, ગરવું અને નક્કર છે. ભભૂકતા જ્વાળામુખી જેવા ગદ્યના તેઓ સ્વામી છે. તેમની ભાષા હૃદયમાંથી ઉતરી આવી છે. પહાડના ઉદરમાંથી વહી આવતી ધસમસતી સરિતાના જેવો વેગ દાખવતી એમની ભાષા અને શૈલીને પોતાનું વ્યક્તિત્વ છે. માત્ર બાર વર્ષની ઉંમરે એક સાધુની સાથે ઈશ્વરનાં દર્શન કરવા નીકળી પકડ્યા, પરંતુ પછીનું આખુંચે જીવન સાધુની જેમ જ જીવ્યા. લોકમાન્ય ટિંળલ અને ગાંધીજી જેવા મહાપુરુષોના સંપર્કથી તેઓ ખૂબ ઘડાયા, ગાંધીજીના અનુયાયી બની ‘નવજીવન’ અને 'યંગ ઈંડિયા'નું સંપાદન કર્યું અને ત્યારથી તેમને સાહિત્ય સર્જનને વેગ મળ્યો. - જિનવિજયજી મુનિશ્રી પથપ્રદર્શક રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફની વાતો’ ભાગ પહેલો પ્રસિદ્ધ થતાં જ ગુજરાતે સમ વાતલિખક મેળવ્યાનો હર્ષ અનુભવ્યો. ‘મુકુન્દરાય’, ‘ખેમી”, ‘એક પ્રશ્ન', ‘ નવો જન્મ’ વગેરે વાર્તાઓ ઉત્તમ વાર્તાકળાના નમૂના છે. પછી, ‘શેષનાં કાવ્યો’ પ્રસિદ્ધ થતાં ગુજરાતી સાહિત્યરસિકો એ કવિતાના પ્રબળ વહેણમાં તણાયા. છંદ વૈવિધ્ય સાથે ઊર્મિકલ્પના અને ચિંતનનો સુભગ સમન્વય એમનાં કાવ્યોમાં થયો છે. ‘સ્વૈરવિહાર' પ્રગટ થતાં મર્મજ્ઞ હાસ્યકારના દર્શન થયાં ! હળવા નિબંધોમાં જીવનની નુક્તેચીની જોવા મળે છે. 'કાવ્યની શક્તિ' પ્રગટ થતાં લેખકને સમર્થ વિવેચકની પ્રતિષ્ઠા મળી. તેમના વિવેચનોમાં કવિતા, સાહિત્ય, ભાષા અને જીવન વચ્ચેના સંબંધની તાત્ત્વિક ચર્ચા જોવા મળે છે. અને 'બૃહતપિંગલ'ના પ્રકાશને તો આ વિદ્વાનને ભારતભરના સમ્માનના અધિકારી બનાવી દીધા. જે જે સ્વરૂપને રામનારાચણ પાઠકની સર્વતોમુખી પ્રતિભાનો સ્પર્શ થયો તેને તેમણે સમૃદ્ધિના શિખર અંબાવ્યાં ! સ્વામી આનંદ જિનવિજયા મુનિશ્રી જૈન તત્ત્વ દર્શન, પ્રાચીન ભારતીય ભાષાઓ અને લિપિશાસ્ત્રના ધરંધર વિદ્વાન શ્રી જિનવિજયજી. તેમણે જૈન તત્ત્વસાર', 'પ્રાચીન જૈનલેખસંગ્રહ', “પ્રાચીન ગુજરાતી ગધસંદર્ભ’, ‘પ્રબંધ ચિંતામણિ' જેવાં મહત્ત્વનાં સંસ્કૃત-પ્રાકૃત પ્રકાશનોનું સંપાદન કર્યું હતુ. ‘સિંધી ગ્રંથમાળા' અને ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા' ની પ્રતિષ્ઠા પણ તેમની વિદ્વત્તાને આભારી છે. પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં તો તેઓ નિષ્ણાત હતા. સંશોધનક્ષેત્રે ઇતિહાસ તેમનો પ્રિય વિષય હતો. ‘હરિભદ્રસૂરિનો સમયનિર્ણય' નામનો સંશોધન લેખે જર્મન વિદ્વાન હરમાન યાકોબીને પણ પ્રભાવિત કર્યો હતો. ગાંધીજીની પ્રેરણાથી તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરી અને આચાર્ય તરીકેની સેવા બજાવી હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતી વગેરે જેવી પ્રાચીન ભાષાઓ પર આપમેળે પ્રભુત્વ મેળવેલ. ઉપરાંત હિંદી, મારવાડી, ગુજરાતી ને મરાઠીમાં લખીવાંચી શકતા હતા. તેમની સતત અભ્યાસી વૃત્તિના ફળ રૂપે તેમના એક સોથી એ વધુ ગ્રંથો પ્રગટ થયા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૩ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા - જે વિદ્યા યા જે કળા માણસને ઊર્ધ્વગામી બનાવે, તેની સાત્વિક વૃત્તિને જગાડે, ખીલવે અને પોષે, તે જ કળા અને તેવા જ સાહિત્યને આવશ્યક માનનાર શ્રી મશરૂવાળાએ પોતાની આસપાસ શાંત અને ચેતનાદાયી તેજ ફેલાવતી જે સાહિત્યપ્રવૃત્તિ કરી તેથી તેમને એક સાહિત્યકાર તરીકે અને એક મોટા વિચારક તરીકે આપણે યાદ કરીએ છીએ. ગુજરાતની જનતાનું સૌથી વધુ ધ્યાન ખેંચનાર તેમનું “સમૂળી ક્રાન્તિ' નામનું પુસ્તક છે. તેમાં તેમણે ધર્મ અને સમાજ, રાજકીય અને આર્થિક તેમ જ કેળવણીના વિષયો ઉપર ક્રાન્તિકારી વિચારો દર્શાવ્યા છે. “સંસાર અને ધર્મ એ નવયુગના ઘડતરને સ્પર્શતું અને પ્રાચીન પ્રણાલિકાઓને સમજાવતું પુસ્તક છે. આ ઉપરાંત અહિંસા વિવેચન', 'ગીતાદોહન', ગીતામંથન', “સ્ત્રીપુરુષ મર્યાદા' વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગાંધીજી પછી હરિજન' સાપ્તાહિકના તંત્રી તરીકે જવાબદારી અદા કરનાર શ્રી મશરૂવાળા એક સાહિત્યકાર તરીકે, તેમ જ એક વ્યક્તિ તરીકે વંદનીય છે. | કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ધૂમકેતુ - ધૂમકેતુ સત્યશીલ સર્જક છે અને તેમનું સાહિત્યપ્રદાન વિપુલ છે. નવલિકાનો ઉત્તમ કલાઘાટ તેમણે આપ્યો. ટૂંકીવાતની કલાના સર્વશ્રેષ્ઠ કલાકાર ગણાયા. ગ્રામજીવન, શહેરીજીવન, દાંપત્યજીવન, મધ્યમવર્ગની વિષમતા, પ્રેમ, સ્વાતંત્ર્ય, સંસ્કૃતિ, સૌંદર્યપૂજા એમ વિવિધ વિષયો અને ભાવનાઓનું વિશાલ ફલક તેમની વાર્તાઓમાં રચાય છે. “પોસ્ટ ઓફિસ', “ભૈયાદાદા', “ગોવિંદનું ખેતર', પૃથ્વી અને સ્વર્ગ’, ‘મદભર નેનાં', “હૃદય પલટો', “આમપાલી' વગેરે તેમની ઉત્તમ વાર્તાકૃતિઓ છે. ધૂમકેતુએ ચૌલુક્ય અને ગુપ્તવંશના ઇતિહાસને નવલકથામાં ઉતાર્યો છે. ઐતિહાસિક નવલકથાની એક સબળ પરંપરા મુનશીજી પછી ધૂમકેતુમાં દેખાય છે. નિબંધ, નાટક, ચરિત્ર અને આત્મકથા જેવા પ્રકારો પણ તેમણે ખેડ્યા છે. ગુજરાતી ગધને મનોરમ બનાવવામાં ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ધૂમકેતુ “ ગૌરીશ, ગોવર્ધનરામ ની રે, ધૂમકેતુની શૈલીનો સવિશેષ ફાળો છે. છી રમણલાલ વસંતરાય દેસાઈ - ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક નવલકથાઓથી લોકહૃદય પર પ્રભુત્વ જમાવનાર આ સર્જકની સર્જકતા વિશેષ સામાજિક નવલકથામાં મહોરી છે. ગાંધીયુગની ભાવના, આદર્શો અને ગાંધીસંદેશને તેમણે તેમની નવલોમાં ઝીલ્યો છે. અસહકાર, સત્યાગ્રહ, અસ્પૃશ્યતા, ગ્રામસેવા, કોમીએકતા, પતિતોદ્ધાર વગેરે સમકાલીન પ્રશ્નો તેમણે ચર્થ્ય છે. રમણલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાયા છે. આ બહુમુખી પ્રતિભાના સર્જકે કાવ્ય, નાટક, નવલિકા, નિબંધ, વિવેચન અને આત્મચરિત્રનાં ક્ષેત્રો પણ ખેડેલાં છે. કોકિલા’, ‘દિવ્યચક્ષુ', “ગ્રામલક્ષ્મી ૧-૪', “ભારેલો અગ્નિ' તેમની કેટલીક પ્રચલિત કૃતિઓમાંની છે. “દિવ્યચક્ષુ' તેમની શ્રેષ્ઠ નવલકથા ગણાઈ છે. તેમણે “ગઈ કાલ' અને “મધ્યાહનાં મૃગજળ' એમ બે ભાગમાં આત્મકથા આપી છે. “સંયુક્તા” અને “શંકિત હૃદય’ તેમના જાણીતાં નાટકો તથા “નિહારિકા' તેમનો કાવ્યસંગ્રહ છે. “જીવન અને સાહિત્ય’ અને ‘સાહિત્ય અને ચિંતન' તેમના સાહિત્યવિવેચનના લેખસંગ્રહો છે. રમણલાલ વસંતરાય દેસાઈ Jain Education Intemational Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૪ રામપ્રસાદ પ્રે. બક્ષી ચાંપશી વી. ઉદેશી ઝવેરચંદ મેઘાણી - ગાંધીજીએ આપેલ મહામૂલું બિરુદ‘રાષ્ટ્રીય શાયર'- તરીકે પ્રસિદ્ધ ઝવેરચંદ મેઘાણી સર્જક ઉપરાંત સંશોધક તરીકે સદૈવ સ્મરણીય રહેશે. આ નખશીખ સોરઠી સાહિત્યકારે લોક્થાઓ, વ્રતકાઓ, સંતકચાઓ અને શૌર્યકથાઓનો ખજાનો ખોલી આપ્યો. લોકગીતો, લગ્નગીતો અને દુહાઓનો ભંડાર પ્રસ્તુત કર્યો. લોક્સાહિત્યનું સંશોધન અને સંપાદન તેમનું જીવનકાર્ય બની રહ્યું. સૌરાષ્ટ્રના ખમીરવંતા ઇતિહાસને અને સંસ્કૃતિને તેમણે પુનર્જીવિત કરી. તેમણે ઐતિહાસિક નવલકથાઓ પણ રચી, તળપદા કુટુંબજીવનની સૌરભને મહેકાવતી સામાજિક નવલકથાઓ પણ લખી, સોરઠ, તારાં વહેતાં પાણી', 'અપરાધી', ‘વેવિશાળ', ‘તુલસીક્યારો', વગેરે તેમની ખ્યાતિપ્રાપ્ત નવલકથાઓ છે. નાટક, ચરિત્ર, પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે પણ તેમણે કલમ ચલાવી છે. કોઈનો લાડકવાયો', 'છેલ્લો કટોરો' જેવાં કાવ્યો અને એવાં અનેક સંવેદનશીલ સર્જનોથી ગુજરાત તેના આ સોરઠીપુત્રને પોતાના હૃદયમાં ચિરંજીવ સ્થાન અર્પે છે. - ચાંપશી વી. ઉદ્દેશી ગુજરાતના એક પીઢ, સંનિષ્ઠ અને અનુભવી તંત્રી શ્રી ચાંપશી દેશી. શરૂઆતમાં તેઓ 'જ્ઞાનસુધા', 'વસંત', 'વીસમી સદી' જેવાં સાહિત્યિક સામાયિકોમાં લખતા હતા. ચાંપશીભાઈ એટલે ‘નવચેતન’ અને ‘નવચેતન’ એટલે ચાંપશીભાઈ, 'વીસમી સદી' બંધ થયા બાદ ત્યારે એ પ્રકારનું માસિક શરૂ કરવાનું ચાંપશીભાઈને મન થયું અને જન્મ થયો ‘નવચેતન’માસિકનો. ભારતીય સંસ્કૃતિના તેઓ ચાહક હતા. ‘નવચેતન'માં આવતી વાર્તાઓ પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હોય તેને પહેલી પસંદ કરતા.એક જ તંત્રી અને એક જ સંચાલક તરીકે પૂરા બાવન વર્ષ સુધી તેમણે પોતે ‘નવચેતન' માસિક ચલાવ્યું. નાટ્યક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન છે. અવેતન રંગભૂમિ માટે તેઓ નાટક લખતા, વ્યવસાયી રંગભૂમિ માટે તેમણે ‘જંજીરના ઝણકારે', “ઘેલી ગુણિયલ', 'ગરીબનાં આંસુ', 'આજની દુનિયા' નામનાં નાટકો લખ્યાં હતાં. 'કવિતાકલાપ' તેમનો કાવયસંગ્રહ છે અને ‘સ્મૃતિસંવેદન' તેમની આત્મકથા છે. પથપ્રદર્શક ઝવેરચંદ મેઘાણી રામપ્રસાદ પ્રે. બક્ષી ગાંધીયુગના વિવેચક તરીકે ઊચું સ્તર ધરાવનાર શ્રી રામપ્રસાદ બક્ષી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તેમ જ આધુનિક અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના વિષયોના ઊંડા અભ્યાસી હતા. વાઙમયવિમર્શ'એમનો ગણનાપાત્ર વિવેચનગ્રંથ છે. એમાં રસ, અલંકાર, પ્રતીક, ટૂંકી વાર્તા, નિબંધિકા, એકાંકી વગેરે સ્વરૂપો જેવા વિષયો પર પોતાનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ પ્રગટ કર્યું છે. આ વિવેચનમાં એમની શાસ્ત્રીયતા અને પાંડિત્ય ઝળકી ઊઠે છે. એમની કાવ્યશાસ્ત્રની સમજ ઊંચી કોટિની છે. એમના ‘સ્નેહમુદ્રા’ અને અન્ય કાવ્યસંગ્રહના વિવેચનમાં પણ રસજ્ઞ પર્યેષણા દેખાય છે. એમનું 'કથાસરિતા', 'સુખમની', ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય'ઉપરાંત 'ગોવર્ધનરામની મનનનોંધ' જેવું પંડિત ગોવર્ધનરામની 'સ્કેપબુક'નું અનુવાદ કાર્ય પણ નોંધપાત્ર છે. એમણે ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય'માં ગોવર્ધનરામના વ્યક્તિત્વ અને સર્જકત્વનાં વિવિધ પાસાંની ચર્ચા કરી છે. તેઓ બહુશ્રુત વિદ્વાન વિવેચક ઉપરાંત ઉત્તમ શિક્ષક પણ હતા. - Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૫ વિજયરાય કલ્યાણરાય વૈધ, વિનોદકાન - શ્રી વિજયરાય વૈધની પ્રતિષ્ઠા ગુજરાતમાં આધુનિક વિવેચનકળાના આધદ્રષ્ટાતરીકે ઝળકી છે. તેઓ મર્મગ્રાહી વિવેચક છે. આરંભમાં “વિનોદકાન્ત' ઉપનામધારી વિજયરાયે ગુજરાતી વિવેચનમાં “સાહિત્ય દર્શન', જૂઈ અને કેતકી’, ‘નાનાલાલ કવિની જીવનવૃષ્ટિ' વગેરે સંશોધન-વિવેચનગ્રંથોથી રસલક્ષી અને કૌતુકરાગી વિવેચનની નવી દિશા ખોલી હતી. વિવેચનશાસ્ત્ર પણ રસ અને ઊર્મિ સાથે સંબંધિત છે, એ એમની નવતરશૈલીએ પ્રતિપાદિત કર્યું હતું. ગુજરાતી સાહિત્યની રૂપરેખા' એ રસલક્ષી શૈલીમાં ઝીણા અભ્યાસપૂર્વક આપેલ નોંધપાત્ર સાહિત્યપ્રદાન છે. “લીલાંસૂકાં પાન'માં તેમણે નર્મદયુગનો પરિચય કરાવ્યો છે. શુક્રતારક'માં ચિત્રાત્મક શૈલીમાં એમણે શ્રી નવલરામ પંડયાનું જીવનચરિત્ર આપ્યું છે. ગ્લેદકાળની સંસ્કૃતિ' એમની મહત્ત્વકાંક્ષી કૃતિ છે. “નાજુક સવારી', “પ્રભાતના રંગ'માં એમણે હળવી નિબંધિકાઓ આપી છે. એમની પોતાની સાહિત્ય-પત્રકારત્વ અને જીવનના સંઘર્ષની રસમય આત્મકથા “વિનાયકની આત્મકથા' નામે આપી છે. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય રસિકલાલ પરીખ - શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અઠંગ અભ્યાસી, સન્નિષ્ઠ સંશોધક-વિવેચક, વિધાર્થીવત્સલ વિદ્યાગુરુ, સમ્યક સંપાદક અને સંવેદનશીલ સર્જક હતા. “સંજય' ઉપનામથી એમણે “રૂપિયાનું ઝાડ' નામક નાટક અને “મૂસિકાર' ઉપનામથી કાવ્યો લખેલાં. “મૃતિ’ તેમનો કાવ્યસંગ્રહ અને “જીવનનાં વહેણો' તેમનો વાર્તાસંગ્રહ છે. નાટકમાં અને એ નાતે ભવાઈમાં તેમને ઊંડો રસ હતો. “શર્વિલક' અને મેના ગુર્જરી' તેમની વિખ્યાત નાટ્યકૃતિઓ છે. “શર્વિલક' તેમનું બહુ વખણાયેલું ઐતિહાસિક નાટક છે, જેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘આનંદમીમાંસા', “પુરોચન અને વિવેચન', “આકાશભાષિત', “સરસ્વતીચંદ્રનો મહિમા' આદિ તેમના વિવેચનસંગ્રહો છે. મુનિશ્રી જિનવિજયજી તથા પંડિત સુખલાલજી જેવા વિદ્વાનસંપર્કોથી સંશોધન અને અભ્યાસવૃત્તિની યોગ્ય દિશા સાંપડનાર શ્રી પરીખ પોતે સર્વતોમુખી પ્રતિભા અને સર્વતોભદ્ર પ્રકૃતિ ને પ્રવૃત્તિ દ્વારા અનેક અનુગામીઓના પ્રેરણારૂપ બની રહ્યા. રસિકલાલ છો. પરીખ હીરાબહેન રામનારાયણ પાઠક - કવિતાક્ષેત્રે તેમ જ વિવેચનમાં તેઓ અગ્રગણ્ય છે. પ્રખ્યાત સાહિત્યકાર શ્રી રામનારાયણ વી. પાઠક સાથે હીરાબહેને સ્નેહલગ્ન કર્યા હતાં. પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને પરલોકે પત્ર' શીર્ષકથી પાઠક સાહેબને સંબોધીને કવિતારૂપે પત્રો લખવા શરૂ કર્યા હતાં. તેમની આ રચના ગુજરાતી સાહિત્યમાં દામ્પત્યપ્રેમના સુદીર્ઘ કાવ્ય અને કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે ધ્યાનાકર્ષક બની રહેલા છે. કવિતા, લેખો, સંશોધન, વિવેચન જેવી લેખનપ્રવૃત્તિ દ્વારા એમણે રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત કર્યા હતાં. વિવેચનમાં “આપણું વિવેચનસાહિત્ય' (મહાનિબંધ), કાવ્યભાવન', “કાવ્યાસ્વાદ', “વિક્રુતિ' ને “પરિબોધના' વિવેચનલેખસંગ્રહ તથા “ગવાક્ષદીપ' ચિંતનાત્મક નિબંધો જેવી સમૃદ્ધ સાહિત્યસેવા કરી છે. સ્ત્રીવિવેચક તરીકે તેઓ શ્રેષ્ઠ છે. હીરાબહેન રામનારાયણ પાઠક Jain Education Intemational a Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૬ રણજીતરામ વાવાભાઈ મહેતા વિશ્વનાથ મ. ભટ્ટ ગુજરાતીસાહિત્યના પ્રથમપંક્તિના અભ્યાસી અનેતટસ્થ વિવેચકોમાં શ્રી વિશ્વનાથનું સ્થાન ચિરંજીવ છે. ‘સાહિત્યસમીક્ષા', ‘વિવેચનમુકુર', પૂજા અને પરીક્ષા' વગેરે વિવેચનગ્રંથોમાં તેમનું તત્ત્વનિષ્ઠ અને અશેષ નિરૂપણ તેમને વિજયરાય અને વિષ્ણુપ્રસાદની હરોળમાં સ્થાન અપાવે છે, તેમની શૈલી વધારે ત્રાજુ અને પ્રસાદમધુર છે. 'સરસ્વતીચંદ્ર' અંગે ‘પંક્તિયુગનું મહાકાવ્ય' એ એમનું દીર્ઘ પ્રવચન કે ‘વિવેચન શાસ્ત્ર કે કલા ?' એ ચર્ચા એમની વિવેચનસૂઝના પુરાવારૂપ છે. ‘પારિભાષિક કોશ’, ‘નર્મદનું મંદિર' (૧-૨) અને ‘નિબંધમાલા' એમનાં અભ્યાસપૂર્ણ અને મનોહર સંપાદનો છે. ટોલ્સ્ટોયની છએક વૃત્તિઓનાં તેમણે સરળ અને રુચિર સંપાદનો આપ્યાં છે. ‘વીર નર્મદ’ આજ સુધીનાં ચરિત્રોમાં ઉચ્ચાસને બેસતું એમની રસપ્રદ શૈલીના અહં સમું છે. રણજિતરામ વાવાભાઈ મહેતા શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા ગુજરાતના ઐતિહાસિક સાધનોના અભ્યાસી, ગુજરાતી સાહિત્યના નિરંતર ભક્ત, યુરોપીય આધુનિક સાહિત્યના વાચક અને વિવેચક તરીકે અનેરા હતા. ગુજરાતીસાહિત્યમાં જેમ રણજિતરામ સુવર્ણચંદ્રક મળવો વિશેષ બહુમાન લેખાય છે તેમ જ, તેમના કાળમાં મોટા-મોટા કવિઓ અને લેખકો શ્રી રણજિતરામના અનુમોદનની હોંશ રાખતા અને મદદની અપેક્ષા રાખતા. શ્રી મુનશી તો એટલે સુધી કહે છે કે "" ...મને લાગવા માંડ્યું કે જે કાંઈ લખું તે મારું નથી, રણજિતરામનો પણ તેમાં ભાગ છે.” અનેક લેખક, કવિ, અભ્યાસી, વિવેચકની આવી લાગણી છે. કેટલાક તેમને જીવંત સર્વજ્ઞાનસંગ્રહ(ર્વિબેંકે વૃડિ) કહેતા. તેઓ સાક્ષરોના પ્રેરક એવા સાક્ષર હતા. આપણી પાસે તેમના છૂટાછવાયા લેખો છે. ભૂત ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ લખવાની તેમના મનની ઉમેદ હતી પણ તે મનની મનમાં જ રહી અને અકાળે તેમનું અવસાન થયું. - બચુભાઈ પોપટભાઈ રાવત પથપ્રદર્શક વિશ્વનાથ મ. ભટ્ટ બચુભાઈ પોપટભાઈ રાવત સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. ૧૯૨૪થી ૪૨ દરમિયાન રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રી અને ૧૯૪૩થી ૮૦ દરમિયાન તંત્રી તરીકે કુશળ કામગીરી બજાવી. ગુજરાતની પ્રજાના સંસ્કાર અને સાહિત્યના ઘડતરમાં તેમનો અને ‘કુમાર’નો ફાળો અનન્ય છે. ૧૯૩૦માં તેમણે ‘બુધસભા’ની સ્થાપના કરી, જેણે અનેક ગુજરાતી કવિઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં.૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી. ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા'માં તેમના કળાવિષયક લેખો અને કળાવિવેચન છે ઉપરાંત ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ' પુસ્તક તેમણે આપ્યું છે. 'ટૂંકી વાર્તાઓ'માં તેમણે હિંદીમાંથી ટૂંકીવાર્તાના કરેલા અનુવાદો સંચિત છે. ૧૯૪૮માં પત્રકારત્વક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૦૫માં ‘પદ્મશ્રી’થી તેમને સન્માનિત કરાયા હતા. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી - ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચક. માત્ર વિવેચનનાં લખાણો દ્વારા અસાધારણ પ્રતિષ્ઠા મેળવવી, નિર્ભય વિવેચનાઓ કર્યા રહેતા હોવા છતાં સાહિત્યની દુનિયામાં પ્રીતિ અને માનના અધિકારી બની રહેવું એ અત્યંત વિકટ સિદ્ધિ છે, તેઓ ધીરગંભીર અને પ્રસન્નભાવે વિવેચનને વર્ષો સુધી એકધારું ખેડીને અભિજાત સાક્ષરતાની છાપ પાડનાર વિવેચક હતા. પશ્ચિમના સાહિત્યના ગાઢ પરિશીલનથી ગુજરાતીસાહિત્યને નવો ઓપ આપ્યો. નર્મદથી લઈને આજના દરેક સાહિત્યકાર અને તેમની કૃતિઓ વિશે તેમણે તલસ્પર્શી વિવેચના કરી છે. કવિતા, કળા અને સૌંદર્યના મૂળભૂત સિદ્ધાંતોની તેમણે અનેકવાર સમર્થ ચર્ચા કરી છે. 'વિવેચન', 'પરિશીલન', 'અર્વાચીન ચિન્તનાત્મક ગધ' અને 'ઉપાયન' જેવા તેમના વિવેચનગ્રંથો તેમને સર્જકની કક્ષાએ મૂકે છે. તેઓ સમર્થ વિવેચક હોવા ઉપરાંત સુંદર ગધકાર પણ છે. ‘ભાવના સૃષ્ટિ’ અને ‘દ્રુમપર્ણ' તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ગુણવંતરાય આચાર્ય રાંદ્રવદન ચીમનલાલ મહેતા . સાહિત્યક્ષેત્રે નાટ્યમહર્ષિ ચન્દ્રવદનનો પ્રવેશ કવિતા દ્વારા થયો. અગેય પૃથ્વી છંદ, પ્રવાહી પદ્ય અને સેનેટ-ત્રણેનું નવી પેઢીમાં અવતરણ તેમના ‘યમલ’ કાવ્યસંગ્રહથી થયું. ‘ઇલાકાવ્યો’માં ભાઈ-બહેનનાં સ્નેહનાં કાવ્યો આપ્યાં. ગુર્જરભક્તિ અને સ્વદેશભક્તિની કવિતાઓ પણ રચી તો અછાંદસ કટાક્ષકાવ્યો પણ આપ્યાં. તેમની પ્રતિભા નાટ્યક્ષેત્રે વિશેષ મહોરતી દેખાય છે. અભિનેય નાટકો રચી નાસ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું. કવિતાનો નાયમાં વિનિયોગ કરી આપ્યો. બાળનાટકો, રેડિયોનાટકો, ચરિત્રાત્મક નાટકો, પ્રહસનો અને ભવાઈ શૈલીનાં નાટકોના સફળ પ્રયોગો કર્યા છે. 'અખો', “મૂગી સ્ત્રી', 'આગગાડી', ‘નાગાબાવા', 'નર્મદની રંગલીલા' જેવાં કંઈક નાટકો તેમણે લખ્યાં અને સફળતાપૂર્વક રંગમંચ પર ઉતાર્યાં. ‘આગગાડી' જેવું ટ્રેજેડી નાટક એમનું શ્રેષ્ઠ નાટ્યસર્જન ગણાય છે. ‘ગઠરિયાં' શ્રેણીનાં ૧૧ પુસ્તકોમાં આત્મકથા અને સંસ્મરણો આલેખ્યાં છે. એમના વ્યકિતત્વની દૃઢ મુદ્રા એમના ગધ પર અંકાયેલી છે. વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ગુણવંતરાય આચાર્ય - નવલચાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્ય દરિયાઈ નવલકથાઓ માટે જાણીતા છે. દરિયાઈ સાહસની નવલકથાઓ એ ગુણવંતરાયની વિશિષ્ટતા બની ગઈ. ભાવકોને આંજી નાખે એવી ભાષાીલીમાં થોકબંધ સાહિત્ય અંદાજે દોઢસો જેટલી કૃતિઓ એમણે લખી. ‘દરિયાલાલ’, ‘સક્કરબાર”, ‘સરફરોશ', ‘જળસમાધિ' જેવી સાગરવિષયક કથાઓનો દરિયો એમણે વાચક સમક્ષ ખુલ્લો કરી દીધો. એમણે ‘મહાઅમાત્ય માધવ’, ‘વર ગઢ’, ‘સારંગદેવ' જેવી ઐતિહાસિક નવલો પણ આપી છે. એમણે ‘અલ્લાબેલી', ‘જોગમાયા', ‘અખોવન', ‘આપઘાત' જેવાં નાટકો પણ આપ્યાં છે, જેમાં ‘અલ્લાબેલી' સાગરસંબદ્ધ સફળ અભિનેય નાટક છે. ‘સુભાષચંદ્ર બોઝ' જેવું ચરિત્ર લેખન એમની કલમે આપ્યું છે. આપણા ઇતિહારાનું ગૌરવ કરવું, વર્તમાનના રંગો ઝીલવા અને માનવીય મૂલ્યોની અસ્મિતા દાખવવી એ એમના સર્જનના ત્રિવિધ હેતુ રહ્યા છે. ५७ ચંદ્રવદન ચીમનલાલ મહેત Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પથપ્રદર્શક જ્યોતીન્દ્ર હ. દવે - 'હાસ્ય સમ્રાટ' તરીકે આજે પણ જ્યોતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં અનન્ય સ્થાન ભોગવી રહ્યા છે. ગાંધીયુગમાં કટાક્ષથી મુક્ત, નિર્દેશ અને નિર્દોષ હાસ્યરસના સાહિત્યસર્જનમાં તેઓ સર્વોપરી છે. તેમના સાહિત્યવિનોદમાં સ્થૂળતા અને અતિશયોક્તિથી પર સૂક્ષ્મ બૌદ્ધિક સ્પર્શ જોવા મળે છે. રોજિંદા જીવનમાંથી તેમણે હાસ્ય સારવેલું છે. છત્રી જેવી જડ વસ્તુથી માંડીને જીભ જેવી અતિ ચેતનવંતી વસ્તુમાંથી હાસ્યની નિપત્તિ કરીને વિપુલ સાહિત્ય તેમણે સર્યું છે. પોતાના ભોગે પણ તેઓ વિશુદ્ધ અહિંસક વિનોદ સર્જી શકે છે. “રંગતરંગ'-૧થી ૬, રેતીની રોટલી', “જ્યોતીન્દ્ર તરંગ' વગેરે તેમની મુખ્ય કૃતિઓ છે. હાસ્ય સાથે માર્મિક વિચાર કે ફિલસૂફીનો વિનિયોગ તેઓ આસાનીથી કરી જાણે છે. “અમે બધાં' (ધનસુખલાલ મહેતા સાથે) હાસ્ય-નવલકથા પણ તેમણે આપી છે. “લગ્નનો ઉમેદવાર' અને પીડાગ્રસ્ત પ્રોફેસર' જેવાં તેમના નાટકો રંગભૂમિ પર ભજવાયાં છે. જ્યોતીન્દ્ર હ. દવે મામલા * દુલા ભાયા કાગ - ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતાં રાખનાર કવિ દુલા ભાયા કાગ. પોતાની મૌલિકવાણીમાં “કાગવાણી'ના આઠ ભાગની ભેટ આપનાર કવિશ્રીનો ભારત સરકારે ઇ.સ.૧૯૬૫માં પદ્મશ્રી ઇલકાબા આપીને યથાર્થ બહુમાન કર્યું. તેઓ માનતા કે કવિતા વધારે સરળ બને, સામાન્ય લોકો સમજી શકે, ગાઈ શકે અને લોકોને ઉપયોગી થાય તે મહત્ત્વનું છે. આ કાર્ય તેમણે પોતે સુંદર રીતે પાર પાડ્યું. રામાયણ અને મહાભારતમાંથી લોકોપયોગી ભાવોને સરળ શબ્દોમાં પરોવી લોકહૃદયમાં ઉતારનાર શ્રી કાગનું લક્ષ્ય સમાજસુધારો રહ્યું છે. પરંપરાગત ચારણી ઘાટીના તેમના ગાને હજારોની સભાઓ ડોલાવી છે. લોકવાર્તા કહેતા તેમના રણકતા કંઠે કંઈક લોકોને હસાવ્યા-રડાવ્યા છે. તેમના મુખે રામાયણના પ્રસંગો સાંભળવા તે એક લ્હાવો છે. ગુજરાતી લોકસાહિત્યમાં શ્રી મેઘાણી સાથે શ્રી દુલા ભાયા કાગનું નામ અમર છે. છે : દુલા ભાયા કાગ ડોલરરાય રંગીલરાય માંકડ - ગાંધીવાદી શિક્ષણકાર શ્રી ડોલરરાય માંકડ સંશોધકવિવેચક હતા. એમણે પુરાતત્ત્વ, પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિમાં સંશોધન કર્યું. “ અલંકારપ્રવેશિકા', “સંસ્કૃત નાટ્ય સાહિત્યના વિકાસની રૂપરેખા', “સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો', “કાવ્યવિવેચન', “ગુજરાતી કાવ્યપ્રકારો' એમના વિવેચનગ્રંથો છે. “નૈવેધ'નામના તેમના સંગ્રહમાં એમણે નવલકથા, નવલિકા, એકાંકીની ચર્ચા કરી છે. એમણે પ્રખ્યાતા કૃતિઓ “સરસ્વતીચંદ્ર', “શર્વિલક'નાં વિવેચન પ્રશસ્ય છે પણ “ઝેર તો પીધાં છે જાણી જાણી’નું વિવેચન કદાચ એમની શ્રેષ્ઠ આલેખના છે. “અન્વેદમાં ઉત્તર ધ્રુવ', “હોળીનું મૂળ, ‘કલ્કી અવતાર', “સુરાષ્ટ્ર અને આનર્ત એ લેખોમાં પ્રાચીન સાહિત્યને શાસ્ત્રીય રીતે રજૂ કર્યું છે. ભાગ્યેદના વશિષ્ઠનું દર્શન', “ગીતાનો બુદ્ધિયોગ' એમના ધર્મજ્ઞાનના ગ્રંથો છે. એમણે “ભગવાનની લીલા' નામે પોણી તેરસો પંક્તિનું છંદોબદ્ધ કાવ્ય લખ્યું છે. શ્રી ડોલરરાય અર્વાચીન કષિ, પંડિત, કાવ્યશાસ્ત્રી અને વિવેચક હતા. ડોલરરાય રંગીલરાય માંકડ Jain Education Intemational Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઝીણાભાઈ દેસાઈ, નેહરશ્મિ - સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની ‘સ્નેહરશ્મિ' એ સ્વાધીનતા અને દેશભક્તિના ભાવાભિનિવેશવાળી કવિતાઓ રચી છે. ગાંધીયુગના રંગે રંગાઈને સાહિત્યમાં રજૂ થયેલી દેશભક્તિનો પ્રથમ ઉદ્ગાર તેમની કવિતામાં ઝીલાયો છે. સામાજિક વિષમતા સાથેનો આક્રોશ અને દીનજનવાત્સલ્ય તેમની કવિતામાં છલકાય છે. તેમણે સુદીર્ઘ ચિંતનકાવ્યો પણ રચ્યાં છે. ઊંડી આરત અને વિરહના ભાવો પણ એમનાં કાવ્યોમાં આલેખાયાં છે. લાલિત્ય અને સ્વરમાધુર્ય એમની વિશેષતા છે. જાપાનના કાવ્યપ્રકાર ‘હાઈકુનો પ્રયોગ પ્રથમવાર કરીને તેઓએ એક નવી કાવ્યકેડી કંડારી છે. સત્તર અક્ષરના ગુચ્છમાં પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યનું તેમણે પાન કરાવ્યું છે. કવિપ્રતિભાને પડકારરૂપ આ લઘુરસ્વરૂપમાં, કવિની સ્વસ્થતા, શબ્દપ્રભુત્વ અને રસવૃષ્ટિનો સમન્વય થયો છે. કેટલાંક ગતિશીલ ચિત્રો હાઈકુમાં તેમણે સહજ રીતે આલેખ્યાં છે. કવિ સ્નેહરશ્મિ નવલિકાકાર તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમની વાર્તાઓમાં પણ કવિતાનો રંગ છલકતો દેખાય છે. જીવનનાં મૂલ્યો અને વાતકલાની સમતુલા તેમણે બરાબર સાચવી છે. ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ નગીનદાસ પારેખ - અભ્યાસી વિવેચક, અનુવાદક અને સંપાદક તરીકે પ્રા.નગીનદાસ પારેખ ચિરસ્મરણીય છે. એમણે બંગાળીમાંથી શરદચંદ્ર અને રવીન્દ્રનાથની મોટા ભાગની કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. ટાગોરની “ઘરે બાહિરે' તથા શરદબાબુની “પરિણીતા' જેવી સુખ્યાત નવલકથાઓનો ગુજરાતને પરિચય એમણે આપ્યો. “ગીતાંજલિ'નો પણ ગુજરાતીમાં આસ્વાદ આપ્યો. આ ઉપરાંત બંગાળીના અસંખ્ય અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. “અભિનવનો રસવિચાર અને બીજા લેખો' એમના અભ્યાસલેખોનો સંગ્રહ છે. “ન હન્યતે'ના અનુવાદ માટે એમને સાહિત્યઅકાદમીનો પુરસ્કાર મળ્યો છે. અંગ્રેજી અને સંસ્કૃતમાંથી પણ ઉપયોગી અને ઉત્કૃષ્ટ સાહિત્યાનુવાદ એમણે આપ્યા છે. એમની પાસેથી ‘નવલરામ', “મહાદેવ દેસાઈ’, ‘પ્રેમાનંદ', “ગાંધીજી' જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો પ્રાપ્ત થયાં છે. મોલિક અને અનુવાદના થઈને દોઢસો જેટલા ગ્રંથો આપનાર શ્રી પારેખ નિષ્ઠાવાન અને વિરલ સાહિત્યકાર છે. નગીનદાસ પારેખ કિશનસિંહ ચાવડા - મર્મગાહી પ્રસંગોના આલેખક અને જીવનમાંગલ્યનું દર્શન કરનારા સર્જક શ્રી કિશનસિંહ ચાવડા, જિપ્સી’ને ઉપનામે માનવજીવનના વાસ્તવિક અનુભવોના “અમાસના તારા'ના લેખક શ્રી ચાવડા એક સાધક સાહિત્યકાર છે. “અમાસના તારા'માં એવા પ્રસંગો આપ્યા છે કે એ ચિરંજીવ વાર્તાઓ કે રેખાચિત્રો તરીકે ગુજરાતીમાં સુવિખ્યાત છે. તેમની પારદર્શકતા સ્પર્શી જાય તેવી છે. “શર્વરીની વાર્તાઓ તેમણે આપી છે. “સમુદ્રના દ્વીપ’ તેમનો ગણનાપાત્ર નિબંધસંગ્રહ છે. “અમાસથી પૂનમ ભણી’ની આધ્યાત્મિક વિકાસની આત્મકથા અનોખી છે. એમનાં હિમાલયનાં પત્રો કાકાસાહેબના ‘હિમાલયનો પ્રવાસ'ની જેમ યાદગાર બન્યાં છે. “ક્ષત્રિય’ અને ‘નવગુજરાત' રાષ્ટ્રીય સાપ્તાહિકનું સંપાદન એમણે કર્યું હતું. અમેરિકામાં મુદ્રણની વિશેષ તાલીમ લેનાર શ્રી ચાવડા વડોદરામાં સાધના અને ચેતના પ્રેસનું સંચાલન કરતા હતા. શ્રી કિશનસિંહ ચાવડાએ અલ્પ પણ અનન્ય સાહિત્યઆપ્યું છે. કિશનસિંહ ચાવડા સાડી * ''///Cookies * fo : * Jain Education Intemational Page #84 -------------------------------------------------------------------------- ________________ ७० પથપ્રદર્શક કેશવરામ કા. શાસ્ત્રી વિવેચકોની પરંપરામાં પણ વિવેચક કરતાં વધુ તો સંશોધક એવા શ્રી કે.કા.શાસ્ત્રીજી બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રકાંડ વિદ્વાન છે. એમણે મધ્યકાલીન કવિઓ અને કૃતિઓનું સારું એવું સંશોધન કર્યું છે. ‘કવિરચિત’ના બે ભાગોમાં એમણે મધ્યકાલીન કવિઓ વિષે સંશોધન કરી અલ્પજ્ઞાત કવિઓ પર પ્રકાશ પાડ્યો છે. મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંશોધન સાથે સંપાદનનાં સુફળ લેખે ચાલીસેક કૃતિઓ મળે છે. એમાં નરસિંહ, ભાલણ, પ્રેમાનંદ ને દયારામની કૃતિઓના સંગ્રહો તથા મહાભારતના પર્વો નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાવિજ્ઞાન અને વ્યાકરણના ક્ષેત્રે એમનું પ્રશસ્ય પ્રદાન છે. ભાષાશાસ્ત્ર માટે ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ સન્માનથી નવાજ્યા છે. ‘બૃહદ્ ગુજરાતી કોષ ભાગ ૧-૨’, ‘ગુજરાતી ભાષાનો પાયાનો કોષ' વગેરે તેમણે પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, ઇતિહારા અને સંસ્કૃતિની કૃતિઓ, એકાંકીઓ, સંસ્કૃત અને અંગ્રેજીમાંથી અનુવાદો તેમણે કર્યા છે. તેમણે ‘વિશ્વ હિંદુ સમાચાર'માસિકના અને વલ્લભસંપ્રદાયના ‘અનુગ્રહ' માસિકના તંત્રી તરીકે પણ કામગીરી કરી છે. કેશવરામ કા. શાસ્ત્રી સુંદરજી ગોકુલદાસ બેટાઈ - ખંડ કાવ્યો, ઊર્મિ કાવ્યો, ગીતો અને ભજનોના કવિ શ્રી સુંદરજી બેટાઈ, ગાંધીયુગના આ કવિ વિવેચક અને અધ્યાપક તરીકે પણ નોંધપાત્ર છે. ‘જ્યોતિરેખા’, ‘ઇન્દ્રધનુ', ‘વિશેષાંજલિ', ‘સદ્ગત ચંદ્રશીલાને', ‘તુલસીદલ' વગેરે તેમના હાવ્યસંગ્રહો છે. એમણે 'સુલોચનાનું લોચનદાન' અને ‘શસ્ત્ર સંન્યાસ' જેવાં ખંડ કાવ્યો આપ્યાં છે. ‘સદ્ગત ચંદ્રશીલાને' કરુણપ્રશસ્તિ કાવ્યમાં પત્નીના અવસાન નિમિત્તે એમને ઉદ્દેશીને કરાયેલા ઉદ્ગારોમાં જીવનચિંતન પ્રગટ થાય છે.તેમણે છંદોબદ્ધ કાવ્યો તેમજ લયમધુર ગીતો રચ્યાં છે. ગુજરાતી ગીતોમાં એમની વિશિષ્ટતા એ દરિયાવિષયક નાવિક-ગીતો છે. 'શ્રાવણી વિદાય', 'દરિયાપીર' ને ખાસ તો ‘અલ્લાબેલી' ગીતથી એ સ્મરણીય છે. એમના ‘ખેલ દો' જેવાં ઉત્તમ ભક્તિકાવ્યો આસ્વાધ રામનારાયણ ના. પાઠક - છે. 'ગુજરાત સાહિત્યમાં સેનેટ અને ‘સુવર્ણમધ' વિવેચનગ્રંથોમાં તેમણે અધ્યાપકીય અભ્યાસની રીતે સૈદ્ધાંતિક અને સ્વરૂપલક્ષી વિવેચન કર્યું છે. સુંદરજી ગોકુલદાસ બેટાઈ રામનારાયણ ના. પાઠક પચીસ વર્ષની વયે તેમણે ‘પચાસ વર્ષ પછી' નામની નવલકથા લખી અને સાહિત્યની દુનિયામાં જાણીતા થયાં. આઝાદીની તમામ લડતોમાં સક્રિય ભાગ લીધો હતો. સાથે-સાથે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાલ શિક્ષણના પ્રણેતા ગિજુભાઈ વગેરે મળીને દસ જેટલાં જીવન ચરિત્રો લખ્યાં. ક્રાંતિકારી શહીદો તથા સંતોનાં ચરિત્રોધર્મકથાઓ, પ્રવાસવર્ણનો પણ લખ્યાં, તે બધું સાહિત્ય કિશોરોના જીવનઘડતર માટે તેમનું મૂલ્યવાન પ્રદાન છે. સ્વામી વિવેકાનંદના સાહિત્યના બાર ગ્રંથનું સંપાદન કરી એમણે ગુજરાતની પ્રજાને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત કર્યો, બધું મળીને તેમણે એસી જેટલાં પુસ્તકો લખ્યાં છે. સમાજસેવક તરીકેની તેમની પ્રવૃત્તિઓ, આ સાહિત્યના ઉદ્ગમનું પ્રેરણાબળ રહ્યું . અનેક શિક્ષણસંસ્થાઓમાં આચાર્ય તરીકે સેવાઓ આપી વિધાર્ટીઓના જીવન ઘડતર માટે ઉપયોગી સાહિત્ય પણ રચ્યું. દુનિયાભરના શિક્ષણ પ્રવાહો જાણવાસમજવા તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. - Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મગનભાઈ ભૂધરભાઈ પટેલ - કવિ પત્તીવ કવિ પતીલ' ગાંધીયુગમાં તેમની રંગદર્શિતાભરી અને દર્દીલી ગઝલ અને ગઝલની ભાષાશૈલી-આકૃતિના પ્રયોગો માટે મહત્ત્વના છે. કવિ કહે છે: “ દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?, ન આપ્યો પ્રેમ તો મુજતે-હવે ખપના દિલાસા શા?” પોતાને જીવનમાં પડેલાં દુઃખો, થયેલો વિશ્વાસઘાત, મિત્રોની વિમુખતા, સ્વજનોનો દ્રોહ બધું હતાશારૂપે પ્રગટે છે. તેમના દર્દમાં પણ રંગીન મસ્તી છે.શ્રી બાલાશંકરની ગઝલોની મસ્તી તેમણે જીવંત કરી છે. તેમનો કાવ્યસંગ્રહ 'પ્રભાત નર્મદા' પ્રકૃતિ, પ્રણય અને નર્મદાના મહિમા સાથે જીવનની હતાશા અને કરુણાનું પણ ગાન ગાય છે. તેઓ ફારસી શબ્દો, શૈલી અને ગઝલના વિવિધ પ્રયોગો કરે છે. તેઓ પ્રયોગવીર છે,ાંકડા ગઝલવીર છે. તેમના સર્જનનો મુખ્ય સૂર કરુણતા રહ્યો છે, પણ તેમનામાં હાસ્યનિરૂપણની શક્તિ છે એ તેમનું "વાસવક્લેશપરિહાર' દર્શાવે છે. - યશવંત પંડ્યા મનસુખલાલ મગનલાલ ઝવેરી શ્રી મનસુખલાલ ઝવેરી વિદ્વાન પ્રાધ્યાપક, સફળ વક્તા, સમર્થ વિવેચક, ભાષાના ઊંડા જાણકાર, સફળ અનુવાદક તથા નવલિકાકાર તો ખરા પણ તેમની વિશિષ્ટ કીર્તિ તો કવિ તરીકેની જ છે. વિશદ ભાવનિરૂપણ અને પ્રાસાદિક વર્ણનોથી સભર કવિતાનો ફાલ તેમની પાસેથી મળ્યો છે. લાંબી છંદોબદ્ધ કાવ્યરચનાઓ તેમની વિશેષતા છે. ‘કુરુક્ષેત્ર'નાં પ્રસંગકાવ્યો તેમનું શ્રેષ્ઠ કાવ્યાર્પણ છે. પ્રેમકાવ્યોમાં કવિની સૌંદર્યભક્તિ આલેખાય છે. શ્રદ્ધાંજલિ કાવ્યોમાં મૃત્યુ વિશેનું ચિંતન પણ નોંધપાત્ર છે. ‘ચંદ્રત', 'ફૂલદોલ', 'આરાધના', 'અભિસાર', 'અનુભૂતિ અને 'કાવ્યસુષમા' તેમની કાવ્યકૃતિઓ છે. તેમની પ્રતિભા મુખ્યત્વે કવિવિવેચકની છે. પુરોગામી અને સમકાલીન કવિઓ-સર્જકોનું તેમણે કરેલું વિવેચન, તેમની તટસ્થ વિવેચકપ્રતિભાની પ્રતીતિ કરાવે છે. ‘થોડા વિવેચનલેખો’, ‘પર્યેષણા', ‘કાવ્ય વિમર્શ'અને ‘અભિગમ' તેમની વિવેચનકૃતિઓ છે. વ્યક્તિચિત્રો તથા પ્રવાસવર્ણન અને સંસ્કૃત-અંગ્રેજી ગ્રંથોનાં રૂપાંતરો જેવાં કે ‘શકુન્તલા’, ‘હેમ્લેટ’, ‘મેકબેથ' અને ‘એથેલો’પણ આસ્વાદ્ય શૈલીમાં કર્યાં છે. કવિ પતીલ યશવંત પંડ્યા એકાંકી નાટકોના રચયિતા તરીકે ખ્યાતિપ્રાપ્ત સર્જક શ્રી યશવંત પંડ્યા. નવીન શૈલીના એકાંકી લખનારાઓમાં આધ એવા બટુભાઈ ઉમરવાડિયા અને પછી પ્રાણજીવન પાઠક વગેરેની પરંપરામાં યશવંતભાઈ ગણનાપાત્ર નામ છે. એમની બીજી પ્રશસ્ય પ્રવૃત્તિ તે શિષ્ટ અને સંગીન સાહિત્યકૃતિઓનું ‘વાર્ષિક' કાઢવાની હતી, જેના ફલસ્વરૂપ ‘વીણા' અને ‘શરદ'ના અંકો મળ્યા. ‘પડદા પાછળ', 'અ. સૌ.કુમારી', ‘મદનમંદિર', 'રસજીવન', 'શરતના ઘોડા', 'ઘરદીવડી', 'ત્રિવેણી' વગેરે નાટિકાઓના સંગ્રહો અને લેખો દ્વારા એમણે સવા-દોઢ દાયકા સુધી સાહિત્યપ્રવૃત્તિ કરી. મુંબઈના જાણીતા ‘કલમમંડળ'ના સ્થાપક સભ્યોમાંના તેઓ એક હતા. દર વર્ષે ‘કુમાર’માં પ્રગટ થએલી ઉત્તમ કૃતિ માટે અપાતો ‘કુમારચંદ્રક’એ શ્રી યશવંત પંડયાની દેણગી હતી. તેઓ ગુજરાતના એક સંસ્કારપ્રેમી સાહિત્ય સેવક હતા. G મનસુખલાલ ઝવેરી Page #86 -------------------------------------------------------------------------- ________________ ७२ ગની દહીંવાળા રમણલાલ સોની - મોડાસામાં જન્મેલા શ્રી રમણલાલ પીતાંબરદાસ સોનીની સર્જકપ્રતિભાએ બાળકો માટેના સાહિત્યસર્જનમાં અને બંગાળની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદમાં સારું કાઠું કાઢ્યું, જેલવાસ દરમિયાન શ્રી નગીનદાસ પારેખ પાસે બંગાળી શીખી અને શ્રી પારેખની જેમ જ બંગાળીમાંથી શ્રદ્ધેય અને સુવાચ્ય અનુવાદો તેમણે આપ્યા. સ્વીન્દ્રનાથ ટાગોરની ટર્ફ ટૂંકી વાર્તાઓના ‘કાબુલીવાલા', ‘અતિથિ' અને ‘ચંદનતિલક'એ ગંચત્રીમાં આવાધ અનુવાદો આપ્યા છે, જેને અનુલક્ષીને દિલ્હી સાહિત્યઅકાદમીનો અનુવાદ માટેનો એવોર્ડ તેમને મળ્યો છે. બંગાળી અનુવાદોમાં શરદબાબુની' સ્વામી' તથા 'શ્રીકાન્ત', *ચોર્પોરબાલી', 'વિરાજવહુ', 'બડીદીદી' જાણીતી કૃતિઓ છે. ‘શિશુથા', ‘શિશુસંસ્કારમાળા', 'શિશુભારતીપંથમાળા' આદિમાં તેમની બાલસાહિત્યકાર તરીકેની સર્જકતા અને સજ્જતા ઊભરી આવે છે. તેમણે બાલકાવ્યો અને બાલનાટકો પણ આપ્યાં, જે ‘રમણલાલ સોનીનાં બાળનાટકો' અને ‘રમણલાલ સોનીનાં બાળકાવ્યો'માં સંપાદિત છે. તેમના બાલસાહિત્યમાં કલ્પનાવૈભવ અને સહજ નિરૂપણ ધ્યાનાકર્ષક છે. ત્રિભોવન પુરુષોત્તમ લુહાર ગની દહીંવાળા ગુજરાતી શાયરોની પંગતમાં ગનીભાઈ માનવંતુ સ્થાન ધરાવે છે. એમની કલમ ખરેખર કસબી છે. ઈષ્ટ સામે દેખાતી વસ્તુને ગનીભાઈ એવી રીતે ઉપાડીને શેરમાં ઢાળી દે છે કે એ લોકજીભે આપોઆપ રમતો થઈ જાય છે. સુંદર કવિતા સાથે ઈશ્વરે તેમને હલમર્યો કંઠ પણ બચો છે. શ્રી 'શૂન્ય'ની જેમ શ્રીંગનીભાઈ પણ હિંદુ સંસ્કૃતિની છાયા હેઠળ છે. કીચો, રાધા, શંકર વગેરે પ્રતીકો એમની કલમમાંથી સહજરીતે પડે છે. ગીત-ગઝલા બંને પ્રકારો તેમણે ખેંકયા છે. જીવનદર્શનમાંથી પ્રગટતાં ચિંતન તેમણે ગીતો અને સવિશેષ ગઝલોમાં સરળતાથી અને રવાભાવિકતાથી, લાઘવ અને તીવ્રતાથી રજૂ કર્યાં છે. " રંગની' ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ; ગઝલમાં પ્રેમ નીતરતી, હું બાની લઈને આવ્યો છું.” એમ ગાનાર શાયર ગનીભાઈ ખરેખર ગુજરાતી ગઝલ-ઉપવનના બુલબુલ છે. પથપ્રદર્શક રમણલાલ સોની ત્રિભોવન પુરુષોત્તમ લુહાર, સુન્દરમ્ ‘સુંદરમ્' નું ઘડતર એમના રચનાકાળના પૂર્વાર્ધમાં ગાંધીદર્શનથી અને ઉત્તરાર્ધમાં શ્રી અરવિંદની અસરથી ચાયેલું છે. સુંદરમ્' તખલ્લુસ પણ તેમને ગાંધીજીની આત્મકથામાં આવતા એક નામ પરથી અપનાવ્યું છે. ૧૯૩૦ની સત્યાગ્રહની લડત વખતે અસંખ્ય યુવાનોની માફક સુંદરમ્ પણ ખભે થેલો ઝૂલાવીને નીકળી પડ્યા. એ પરિભ્રમણમાં તેમને અનેક કાવ્યો મળ્યાં. ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ ભાવ, અર્થ અને કાવ્યતત્ત્વ સમાવી દેવાની એમની શક્તિથી આપણને એક શ્રેષ્ઠ કવિ મળ્યા ! આ ઉપરાંત વાસ્તવવાદી વાર્તાકાર તરીકે પણ માનભર્યા સ્થાનના અધિકારી બન્યા છે. ‘પિયાસી' વાર્તાસંગ્રહમાં વાર્તાકાર તરીકેના તેમના ગુણો પરાકાષ્ટાએ પહોંચેલા દેખાઈ આવે છે. 'દક્ષિણાયન'માં દક્ષિણ ભારતના પ્રવાસના તેમના ઝમકદાર વર્ણનોએ આપણા પ્રવાસસાહિત્યમાં જુદી જ ભાત પાડી છે. એ પ્રવાસ પછી તેઓ દક્ષિણ ભારતમાં જ, અરવિંદ આશ્રમમાં સ્થાયી થયા અને પ્રભુપ્રીતિ અને અધ્યાત્મઝંખનાનાં બળવત્તર કાવ્યો પણ આપ્યા. ‘ઉન્નયન' સંગ્રહમાં આ ભાવનાને ગૂંથી લેવામાં તેઓ સફળ થયા છે. - Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ » મિ ગુલાબદાસ બ્રોકર, કથક - ગુજરાતી ટૂંકીવાર્તાના સર્જકોમાં ગુલાબદાસ બ્રોકરનું સ્થાન “ધૂમકેતુ'-'દ્વિરેફ'ની વાતપરંપરામાં આવે. મધ્યમવર્ગનાં પાત્રોની રોજિંદી ઘટનાઓને માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણથી નવલિકાઓમાં નિરૂપી છે. અનેક વાર્તાઓ દ્વારા ગુજરાતી નવલિકાને તેમણે મનોભૂમિની “ઊભી વાટે' ચઢાવી દીધી. “લતા શું બોલે?', “ગુલામદીન ગાડીવાળો', “નીલીનું ભૂત', “ધૂમ્રસેર', “પંડિતજી', “નરહરજી', “માનો જીવ', બા”, “પ્રેમપદારથ'-તેમની ઉત્તમ વાર્તાકૃતિઓ છે. સત્યકથાઓનું આલેખન તટસ્થતાથી તેઓએ કર્યું છે. એકાંકી કાર અને નાટ્યકાર તરીકે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. જ્વલંત અગ્નિ' નામના તેમના એકાંકીઓના સંગ્રહે તેમને નાટ્યકાર તરીકેની વિશિષ્ટ કીર્તિના અધિકારી ઠેરવ્યા છે. સાહિત્યવિચારણા, અવલોકન અને વિવેચન તેમજ સંપાદન પણ તેમણે કર્યું છે. “કથક' નામે લખાયેલાં તેમના વિવેચનગ્રંથો “રૂપસૃષ્ટિમાં', “અભિવ્યક્તિ' અને “સાહિત્ય તત્ત્વ અને તંત્ર’ તેમની અભ્યાસશીલતા અને કલાપરખના પુરાવા છે. પ્રવાસ સાહિત્યનું સર્જન “નવા ગગનની નીચે’ પણ તેઓએ કર્યું છે. ગુલાબદાસ બ્રોકર, કથક યશોધર મહેતા - શ્રી યશોધર મહેતા વિશિષ્ટ કૃતિઓના લેખક છે. આ “અગમનિગમ'ના ઉપાસકે શરૂઆત “રણછોડલાલ અને બીજાં નાટકો'થી કરી, અને પછી “કંબોજંબો' ને “ઘેલો બબલ' જેવા સફળ અભિનેય નાટકો આપ્યાં. એમાં રણછોડલાલ’ નાટક શ્રેષ્ઠ ગણાયું. એમનું વિશિષ્ટ પ્રદાન નવલકથાઓ રહ્યું છે. ભાગમાં લખાયેલી “સરી જતી રેતી’ એમની નોંધપાત્ર અને ચર્ચાસ્પદ નવલકથા હતી. ગુપ્તવિધા અને અધ્યાત્મ-વિષયક નવલકથા “મહારાત્રી' એ “ચોગિનીકુમારી' અને ગુલાબસિંહ'નો સાહિત્યવારસો શોભાવ્યો. “મહારાત્રી’ નવલકથાનો હિંદીમાં પણ અનુવાદ થયો છે. “શ્રીનંદા' અને “૪૪ રાત્રિઓ' એમનાં પ્રવાસવર્ણનો છે તથા “કીમિયાગરો' અને ‘નવ સંતો' એમનાં ચરિત્રલેખનો છે. “પ્રેમગંગા', “રસનંદા', “ઉમા હૈમવતી' અને શક્તિયુગનું પ્રભાત' તેમની રસપ્રદ નવલિકાઓ છે. તત્ત્વવિચાપ્રેરક સાહિત્યનું પણ તેમણે વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે, જેમાં “અગમનિગમ', “શૂન્યતા અને શાંતિ', શ્રદ્ધાની રાત્રી', “શ્રદ્ધા અને અનુભૂતિ’ નોંધપાત્ર છે. યશોધર મહેતા જયતિ દલાલ - એકાંકીકાર અને નવલિકાકાર તરીકે જયક્તિ દલાલે સાહિત્યક્ષેત્રે પોતાની આગવી શૈલી અને સંવેદનાશક્તિ દ્વારા નોંધપાત્ર ફાળો નોંધાવ્યો છે.પ્રયોગશીલ અને રંગમંચક્ષમ નાટકો તેમની પાસેથી મળ્યાં છે. ચબરાકિયા સંવાદો અને નર્મ-મર્મ તેમની વિશેષતા છે. તેમના મોટાભાગનાં નાટકો સામાજિક છે. “માની દીકરી”, “પત્નીવત', મન બગડે એ પહેલાં’, ‘સોયનું નાકું', “દિન પલ્ટયો' વગેરે જાણીતી એકાંકીઓ છે. બાળનાટકોનું લેખન પણ તેમણે કર્યું છે. વર્તમાન સામાજિકસ્થિતિ અને દંભ પર કટાક્ષ કરતી નવલિકા તેમણે રચી છે. શોષણ સામેનો આક્રોશ તેમાં છતો થાય છે. નાટકના દેશ્ય જેવી તાદેશતા ધરાવતું વર્ણનકથન તેમની નવલિકાઓનું આકર્ષક અંગ છે. “જૂજવાં', કથરોટમાં ગંગા', “મૂકમ કરોતિ', “ઉત્તરા’, ‘આ ઘેર પેલે ઘેર”, “અડખે પડખે' વગેરે તેમની જાણીતી નવલિકાઓ છે. તેમણે સ્થળચિત્રો, વ્યકિતચિત્રો અને કટાક્ષલેખો પણ લખ્યા છે. “રેખા'માસિક અને “ગતિ' ગ્રંથમાળા દ્વારા અમૂલ્ય સાહિત્ય તેમણે આપ્યું છે. જયત્તિ દલાલ Jain Education Intemational ation Intermational Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કૃષ્ણાલાલ શ્રીધરાણી પ્રહ્લાદ પારેખ શ્રી પ્રહ્લાદ પારેખે ‘થોડીક પણ અતીવ સુંદર' કવિતા આપીને ગુજરાતી ભાષાની અને કવિતાની મૂલ્યવાન સેવા કરી કવિ તરીકે અમરતા પ્રાપ્ત કરી છે. પ્રહ્લાદ પારેખ છંદોબદ્ધ કાવ્યો તેમજ ગીતની રચનાઓ બન્ને પર સરખી હથોટી ધરાવે છે. એમનાં ગીતોની સરળ પદાવલિમાં ભાવોની ગહનતા અને રહસ્યમાતાનો મધુરો સ્પર્શ અનુભવાય છે. ‘એકલું', ‘અવધુત', ‘તારો ઇતબાર’ વગેરે ગીતો 'બારી બહાર' (તેમનો કાવ્યસંગ્રહ)ની જ નહિં, ગુજરાતી કવિતાની સમૃદ્ધિ છે. તેઓ કહે છે; " રાહીશ, રહી મૌન છું, સકલ ઊર્મિ આયાતને" હૃદયના મુલાયમ અને છટકણા ભાવોને તે કુશળતાથી પડી શકે છે. ઉમાશંકર જોષીએ નવીનતર કવિઓનું એક વિશિષ્ટ લક્ષણ "સૌંદર્યાભિમુખતા” છે, એમ કહ્યું છે. પ્રહ્લાદ પારેખની કવિતામાં આ લક્ષણ માતબર સ્વરૂપે જોવા મળે છે. - ઉમાશંકર જોષી કૃષ્ણાલાલ શ્રીધરાણી -ગિરનારની તળેટીમાં ગાળેલા દેશવ અને ગાંધીજીએ જગાવેલા સ્વાતંત્ર્યનાદનો પડઘો તેમની કવિતાઓમાં પ્રણય, પ્રકૃતિ અને રાષ્ટ્રભક્તિ બનીને ઝીલાયો છે.તેમની કવિતામાં પ્રગટતું જીવનદર્શન ઊંડું, વિશાળ અને મધુર છે. કેટલાંક સુંદર કથાકાવ્યો 'સ્વરાજ રક્ષક', 'પાપી', 'સર્જકશ્રેષ્ઠ આંગળાં' નોંધપાત્ર છે. 'કોડિયાં' અને 'પુનરપિ' તેમના જાણીતાં કાવ્યસંગ્રહો છે. સંગીત, ભવાઈ અને કવિતાના સમન્વયથી રચાયેલું ‘વડલો' ગુજરાતી નાટ્યસાહિત્યની એક વિશિષ્ટ કૃતિ છે. ‘પીળાં પલાશ’, ‘બાળ રાજા' અને ‘સોનપરી’ તેમનાં સુંદર બાળનાટકો છે.તેમણે વિદેશની ઉચ્ચતમ ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી.અંત સુધી તેમણે સુપ્રસિદ્ધ અંગજી અખબાર 'અમૃત બઝાર પત્રિકા'ના ફરાળ પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી હતી. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીભાષામાં તેમણે ૧૦ ગ્રંથોનું પ્રદાન કર્યું છે. એમની સાહિત્યસિદ્ધિને ઉપલક્ષીને ઇ.સ.૧૯૫૮નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક એમને માટે જાહેર થયેલો, જે તેમના મૃત્યુ બાદ ઇ.સ.૧૯૬૧માં એનાયત કરાયો હતો. પથપ્રદર્શક પ્રહ્લાદ પારેખ ઉમાશંકર જોષી - ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ. તેમનું કાવ્ય-સર્જનનું ઝરણું પ્રથમ સાનેટ નખી સરોવર પર શરદ પૂર્ણિમા' સાથે માત્ર ૧૭ વર્ષની વયે વહેવા લાગ્યું હતું. ત્યાર બાદ દીર્ઘ કાવ્ય ‘વિશ્વશાંતિ’ લખાયું અને ગુજરાતીસાહિત્યને એક સક્ષમ સારસ્વત પ્રાપ્ત થયા. 'નિશીથ'માં પ્રકૃતિનાં ભાવ-સુંદર કલ્પનો રજૂ થયાં છે, ‘પ્રાચીના' અને ‘મહાપ્રસ્થાન’નાં પધરૂપકો પણ ધ્યાનાકર્ષક છે. તેમણે રસાળ નવલિકાઓ, સુઘડ એકાંકીઓ અને ઉત્તમ નિબંધો આપ્યા છે. તેમની કવિતાની વિષયસમૃદ્ધિ પણ વિશિષ્ટ હતી, નાના અને નજીવા લાગતા વિષયમાં પણ-‘એક ચુસાયેલા ગોટલા' જેવા ને એવા તો અનેક વિષયોમાં તેમણે કાવ્યત્વ અને વિચારસમૃદ્ધિ એટલા ઉંચિત પ્રમાણમાં ભર્યાં કે ગુજરાતી કવિતા માટે અનેક અણખૂલેલાં દ્વાર અનર્ગળ ખૂલી ગયાં. માનવતાની ઉપાસના એ આ કવિની કવિતાનો સ્થાયીભાવ છે. તેમને કેન્દ્રીય સાહિત્ય-અકાદમીનો એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ જેવાં અનેક સન્માન પ્રાપ્ત થયાં હતાં. ‘સંસ્કૃતિ'માસિક દ્વારા તેમણે સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ અને રાજકારણ પરત્વે ગુજરાતની પ્રજાને મોંઘું વિચારભાયું પૂરું પાડ્યું. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ અનંતરાય મ. રાવળ - સત્યનિષ્ઠ, સહૃદય, સૌજન્યશીલ અને વિદ્વાન વિવેચક તરીકે શ્રી અનંતરાય રાવળે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને તેમના વિવેચન સંગ્રહ ‘તારતમ્ય’ને સાહિત્યઅકાદમી એવોર્ડ પ્રાપ્ત થયા છે. ‘સાહિત્ય વિહાર', 'સાહિત્ય નિષ', 'સાહિત્યવિવેક', 'ગંધાક્ષત', 'સમીક્ષા', 'અનુદર્શન', 'સમાલોચના' વગેરે તેમના વિવેચનલેખોના સંગ્રહો છે . એમના સંગ્રહોમાં પહેલો લેખ મોટા ભાગે સાહિત્યની સૈદ્ધાંતિક ચર્ચાનો હોય,જીવનચરિત્રનો આદર્શ જેવા પ્રશસ્ય લેખો પણ તેમણે આપ્યા છે. મધ્યકાલીન ગુજરાતીસાહિત્યનો ઇતિહાસ તેમની શ્રેષ્ઠ કૃતિ છે. ‘રાઈનો પર્વત', 'નળાખ્વાન', 'મદનમોહના', કલાપી-નાનાલાલ-બોટાદકરની કૃતિઓનાં સંપાદનો અને એ નિમિત્તે જે તે લેખકોની સમીક્ષા કરતાં પ્રવેશકો આપણને તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. અભ્યાસપૂર્ણ તટસ્થ તથા ઊંડી અને વ્યાપક વિવેચના પણ રજૂઆત સૌમ્ય અને પ્રિયભાષી એ તેમની લાક્ષણિકતા છે. પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ - નવીનતર કવિઓમાં અગ્ર એવા શ્રી રાજેન્દ્ર શાહ આપણા એક ઉત્તમ ઊર્મિકવિ છે. ન્હાનાલાલ-બળવંતરાયની કવિતાનું સાતત્ય તેમનામાં જોઈ શકાય છે. સો જેટલી સાનેટ રચનાઓ અને ત્રણસો ઉપરાંત ગીતરચનાઓ તેમની પાસેથી મળે છે. પ્રકૃતિનાં વૈવિધ્યપૂર્ણ ચિત્રો અને દર્દમધુર સંવેદનો તેમની કવિતામાં ઝિલાયાં છે, જીવનમૃત્યુ વિષયક ચિંતન પણ રજૂ થાય છે.‘આયુષ્યના અવશેષ' અને ‘રાગિણી' જેવી ઉત્તમ સાનેટમાળાઓ તેમણે રચી છે. રાજેન્દ્ર શાહની કવિતાનું અનન્ય આકર્ષણ તેમનાં ગીતોમાં છે. તેમાંનો લચહિલ્લોળ અને ભાવોર્મિનું ઊંડાણ ધ્યાનાકર્ષક છે. લોકગીત, ભજન, રાજસ્તાની, બંગાળી અને વ્રજગીતોના વૈવિધ્યપૂર્ણ ઢાળો તેમણે ગીતોમાં પ્રયોજ્યા છે. પ્રણય, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનો રણકાર આ ગીતોમાં સંભળાય છે, 'ધ્વનિ', 'શ્રુતિ', 'શાંત કોલાહલ', 'દક્ષિણા', પંચપવાં', 'દ્વા સુપર્ણા' વગેરે તેમના જાણીતા સંગ્રહો છે. રાજેન્દ્ર શાહ અનુગાંધીયુગના યુગધર કવિ છે. અનંતરાય મ. રાવળ પન્નાલાલ પટેલ ‘મળેલા જીવ' અને માનવીની ભવાઈ' જેવી સર્વોત્કૃષ્ટ વાસ્તવભૂમિ નવલકથાઓ દ્વારા પન્નાલાલ પટેલે ગુજરાતીસાહિત્યને સમૃદ્ધ કર્યું. ધરતીનાં સંતાનો તેમણે પાત્રો તરીકે રજૂ કર્યા, ગાયસૃષ્ટિનું, હાથ વલોવી નાંખે તેવાં સંવેદનો સાથે નવલકથામાં કલાત્મક નિરૂપણ કરી બતાવ્યું. તેમની નવલકથાઓમાં લોકજીવનનો ધબકાર ઝિલાય છે. તેઓએ પૌરાણિક કથાનકો લઇને પણ નવલકાઓ રચી છે. ‘વળામણાં', ‘જિંદગીના ખેલ', 'લખચોરાસી', 'કંકુ', 'ચીવન' વગેરે તેમની અનેક કૃતિઓ જાણીતી છે. તેમની નવલિકાઓમાં તળપદી બોલીનો આગવો મિજાજ પ્રગટ થાય છે. ‘સુખદુ:ખના સાથી’, ‘વાત્રકને કાંઠે’, ‘જીવો દાંડ' વગેરે નવલિકાઓ કસબની દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. વૈતરણીને કાંઠે' અને ‘એળે નહીં તો બેળે' જેવા એકાંકી અને ‘ઢોલિયા સાગસીસમના' જેવી નાટ્યરચના પણ નોંધપાત્ર છે.તેમને જ્ઞાનપીઠ એવોર્ડ,રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાતરાજ્યના પારિતોષિક મળેલ છે. તેમની કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે. ૭૫ રાજેન્દ્ર શાહ Page #90 -------------------------------------------------------------------------- ________________ GF મુકુન્દ પારાશર્ય યશવંત શુકલ શ્રી યશવંત શુક્તે પોતાની મૂલ્યનિષ્ઠ શૈક્ષણિક, સાહિત્યિક, વાર્તાલાપની અનોખી કુશળતાથી અને વિશાળ દૃષ્ટિથી તેમ જ પ્રેમ અને સદ્ભાવની મૂડીથી ગુજરાતના જનહદયમાં ઉંઢ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે સુનીલાલ વર્ધમાન શાહની 'કર્મયોગી રાજેશ્વર'ની આલોચના કરી અને ગુજરાતી સાહિત્યજગતને તેમની સમર્થ વિવેચકીય કલમનો પરચો મળ્યો. વિધેયક ઉપરાંત તેઓ શિક્ષણકાર, સંપાદક, વારિ, અનુવાદક અને કટારલેખક પણ છે. તેમના સાહિત્યવિવેચનના લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ થયા જ કરતા. ‘ઉપલબ્ધિ’ અને ‘શબ્દાન્તરે' તેમના વિવેચનસંગ્રહો છે. કેન્દ્ર અને પરિવ', 'સમય સાથે વહેતાં', વ્યક્તિલક્ષી-સમાજલક્ષી અને પ્રતિસ્પંદ' તેમની જાણીતી કૃતિઓ છે. ‘રાજવી' અને ‘સત્તા'ના તેમના અનુવાદો નોંધપાત્ર છે. વિવેચનક્ષેત્રે તેમની વિશિષ્ટ સેવાઓ માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. “પ્રજાબંધુ સાપ્તાહિકમાં તેમની સંસારના રંગ' અને 'ગ્રંથાવલોકન' કાલમ લોકપ્રિય બની હતી. - વેણીભાઈ પુરોહીત મુકુન્દ પારાશર્ય શ્રી મુકુન્દરાય વિજયશંકર પારાશર્ય કવિ, વિવેચક અને નવલકથાકાર હતા. સાહિત્યક્ષેત્રે તેમણે ‘અકિંચન' અને ‘માસ્તર'ને ઉપનામે સર્જન કર્યું. ‘અર્ચના', ‘ફૂલ ફાગણનાં’, ‘દીપમાળા’, ‘ભદ્રા’, ‘અલકા' તેમના કાવ્યસંગ્રહો છે. ‘ઉર્મિલા' તેમની નવલકથા અને ‘આલેખનની ઓળખ' તેમનો વિવેચનસંગ્રહ છે. શ્રી પારાશર્યે જીવનચરિત્રોના ‘સત્યકથાઓ' નામે પ્રચલિત પુસ્તકો દ્વારા ઉત્તમ લેખો ગુજરાતને આપ્યા છે, જે ચિરસ્મરણી બની રહેશે. સાદું સરળ છતાં ઉત્તમ પ્રકારનું ગધ એ તેમની વિશિષ્ટ દેણગી છે.'કુસુમ' કાવ્યમાં ઉદાત્તકવિ કહે છે:“જીવન સફલ ચારો કે ન ચાશે ન જાણું,મધુકર નહિં આવે? આવશે? ના પ્રમાણે.કુસુમહૃદય મારું: રાહ જોઈ શકું ના. પરિમલ લઉ વેરી જે મળી બે ઘડીમાં." તેમના ભક્તિગીતો, પર્ણો, સુભાષિત ક્ક્ષાના મુક્તકો અને દુહાઓ આપણી અધ્યાત્મપરંપરાના અમર વારસા જેવા છે. પથપ્રદર્શ યશવંત શુકલ વેણીભાઈ પુરોહિત ‘હું પોતે મારામાં છલકું, પંચામૃતનો મુખરિત પારાવાર’ જેવું નર્યા આત્માનંદનું ગાણું ગાનાર પત્રકારત્વ અને મુશાયરાની દુનિયાના લોકપ્રિય ગઝલકાર, ગીતકાર અને કવિ શ્રી વેણીભાઈ પુરાોહિત. તેઓ રાજેન્દ્ર-નિરંજનની પેઢીના બાલમુકુન્દ દવે જેવા રંગદર્શી કવિ છે. તેમનો યશસ્વી કાવ્યસંગ્રહ 'સિંજારવ' અને તે પછીનો *દિપ્તિ' ગીત સંગ્રહ છે. તદુપરાંત તેમણે ‘ગુલઝારે શાયરી' અને ‘આચમન' પણ આપ્યા છે, તેમનાં સર્જનો મહદઅંશે પ્રણય-પ્રકૃતિ-પ્રભુતાના સનાતન દોર પર ચાલે છે, “ અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાં, અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ" કવિને આમ અધ્યાત્મનો રસ છે, તો બીજી બાજુ પ્રણયનો રસોલ્લાસ છે. તેમની કેટલીક ગઝલો-દશા અને દશા', ‘બંદો બદામી', 'લાલી', 'મશ્કરીમાં”, “પી જવાનું હોય છે' સારી લોકપ્રિય થઈ હતી. તેઓ શુદ્ધપરંપરાગત રંગીન કવિ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ GO અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ‘ઘાયલ’ - કલાપી, બાલાશંકર અને શયદાએ વાવેલો ગઝલનો છોડ “ઘાયલ'માં વટવૃક્ષ થઈ મહોરે છે. મિલન, જુદાઈ, સાકી, શમા, પરવાના જેવા ગઝલના પ્રતીકોને તેઓએ કાબેલિયતથી ગઝલમાં પ્રયોજ્યા છે. પ્રણયનું ઘંટાયેલું દર્દ તેમની ગઝલોમાંથી નીતરે છે. ગઝલના આંતર-બાહ્ય સૌંદર્યની સાથે ભક્તિનો શરાબી રંગ પણ તેમની ગઝલોની આરપાર ઊતરી ગયેલો દેખાય છે. આધ્યાત્મિકભાવની મસ્તી એ એમની ગઝલનું વિશેષ પાસું છે. ‘ઘાયલ’ મુશાયરા અને મહેફિલનો રંગ બરાબર જમાવી શકતા હતા. શ્રોતાઓને ગઝલના રંગે રંગીને ડોલાવી જાણતા હતા. શાચર કહે છે. હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, “ઘાયલ' એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.”- “શૂળ અને શમણાં', “રંગ’, ‘રૂપ', “ઝાંય’, ‘અગ્નિ', “ગઝલ નામ સુખ’ ગઝલસંગ્રહો તેમની ચિરંજીવ કૃતિઓ છે. ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રેમાનંદ સાહિત્યસભા તરફથી એવોર્ડ અને રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓ પામ્યા છે અમૃતલાલ ભટ્ટ “ઘાયલ” ઈશ્વર મોતીભાઈ પટેલ ‘પેટલીકર' - સમાજ અને જીવનમાંથી જડેલી સત્યઘટનાઓ ઉપર ઊભી કરાયેલી સાહિત્યસૃષ્ટિ એ એમની કૃતિઓનું મહત્ત્વનું અંગ છે. “મારી હૈયાસગડી” જેવી નવલકથા કે "લોહીની સગાઈ” જેવી ટૂંકી વાર્તાની રસિકતાભરી રજૂઆત એમના સબળ સાહિત્યસર્જનના નમૂના છે. ગુજરાત એમને સમર્થ નવલકથાકાર અને નવલિકાકાર તરીકે ખાસ ઓળખે છે. “જન્મટીપ' નવલકથાને જાણીતા સાહિત્યકારોએ ઉમળકાભેર આવકાર આપ્યો, ત્યાર પછી નવલકથાઆલેખનની આખીચે સૃષ્ટિ એમના માટે ખુલ્લી બની ગઈ. “ભવસાગર' અને “ચણાનુબંધ' તેમની ઉત્તમ નવલકથાઓ છે. જીવંત અને વાસ્તવિક ગ્રામસમાજ તેમની કૃતિઓમાં ઊપસે છે. ‘કાશીનું કરવત', “અકળલીલા’ અને ‘દુઃખનાં પોટલાં'માં ગામડું આબેહૂબ ઝિલાયું છે. પત્રકાર તરીકે ઈશ્વર પેટલીકરે સમકાલીન જીવનના સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવાહોનું વિશ્લેષણ કરતા ચિંતનાત્મક લેખો પણ લખ્યા છે. તેઓ સદાજાગૃત અને લોકહિતચિંતક પત્રકાર હતા. ઈશ્વર મોતીભાઈ પટેલ “પેટલીકર બાલમુકુન્દ દવે - જ...ઓર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.” જેવા ઉદ્ગારો એમના કવિ-વ્યક્તિત્વનો સરસ ચિતાર આપે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ તથા માનવપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ઉલ્લાસભરી અભિવ્યક્તિના સર્જક એટલે શ્રી બાલમુકુન્દ દવે. તળપદી ભાષાસમૃદ્ધિ અને લચછટાઓ તેમનાં ભાવસમૃદ્ધ ગીતોમાં મહોરી ઊઠે છે. ‘બંદા અને રાણી' જેવુ પ્રેમગીત તથા “મોગરો', “ચાંદની', “શ્રાવણ નીતર્યો’, ‘નદીકાંઠે સૂર્યાસ્ત' જેવાં પ્રકૃતિકાવ્યોમાં કવિની ચિત્રાત્મકવર્ણનશક્તિ અને કલ્પનાશક્તિ ખીલી ઊઠે છે. 'હરિનો હંસલો' જેવા ગીતમાં ગાંધીહત્યાને તેમણે પૂરી ચિન્તનાત્મકતાથી રજૂ કરી છે. કાવ્યોમાં વિષાદ પણ તેમણે ભારે કલાપૂર્વક સંયમિત અને હૃદયસ્પર્શી બનાવ્યો. છે. આમ કાવ્યોમાં વિષયવૈવિધ્યની જેમ પ્રકારવિષ્ય - સેનેટ, મુક્તક, ઉધ્ધોધન, ભજન આદિ પણ તેમની કલમ માટે સહજ છે. પરિક્રમા’ અને ‘કુંતલ' કાવ્યસંગ્રહોમાં તેમની લગભગ તમામ કવિતા આવી જાય છે. “સોનચંપો', “અલ્લકદલ્લક' અને ‘ઝરમરિયાં' જેવા બાળકાવ્યસંગ્રહો તેમને ઉત્તમ બાળકવિ બનાવે છે. બાલમુકુન્દ દવે dain Education Intermational Jain Education Intemational Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પથપ્રદર્શક શિવકુમાર ગિરિજાશંકર જોશી - બહુમુખી સર્જકપ્રતિભા ધરાવનાર લેખક શિવકુમાર જોશીનું વ્યક્તિત્વ એમની નવલકથાઓ, નાટકો, એકાંકી અને નવલિકાઓમાં માણવા મળે છે. એમનું મુખ્ય પ્રદાન નાટ્યક્ષેત્રે છે. શહેરી સમાજના પ્રશ્નોને લઈને સમાજનું વાતાવરણ લઈને તેમણે શિષ્ટ નાટકોની રચના કરી છે. એમના આ કસબ સાથે અભિનય અને રંગમંચકળાનો પણ સમન્વય છે. પાત્રોની લાગણીઓના સંઘર્ષનિરૂપણને કારણે તેમનાં નાટકો અને એકાંકીઓ સફળ નીવડ્યા છે. તેમની નવલિકાઓમાં પણ વિષયવૈવિધ્ય અને નાટ્યાત્મકતા જોવા મળે છે. ગુજરાતીના રંગનાટ્યસાહિત્યમાં તેમનું પ્રદાન જયત્તિ દલાલ અને મડિયા સાથે બેસે તેવું સમૃદ્ધ છે. ઉત્તેજક વર્ણનોમાં રાચતી છતાં ભાવનાશાળી ઉદ્દેશથી લખાયેલી નવલકથાઓ યુવાન વાચકવર્ગને આકર્ષે છે. તેમણે વિદેશ-પ્રવાસનાં વર્ણનો પણ લખ્યાં છે. “કંચુકીબંધ', “અનંગરાગ”, “રજનીગંધા', સુમંગલા', “પાંખ વિનાનાં પારેવાં', ‘નીલાંચલ' વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. શિવકુમાર જોશી ભોગીલાલ સાંડેસરા - મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં કામ કરનાર ડો.ભોગીલાલ સાંડેસરા, શ્રી કે.કા.શાસ્ત્રીની જેમ એક ગણનાપાત્ર નામ છે. એમણે ઇતિહાસ અને સંશોધનની કેડી પકડી છે. અપભ્રંશ અને જૂની ગુજરાતીનો શાસ્ત્રીય અભ્યાસ એમનો પ્રિય વિષય છે. “વાઘેલાઓનું ગુજરાત', “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત”, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં ફાળો', પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના' વગેરે કૃતિઓ આપી છે. એમણે “સત્તરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો', “પ્રાચીન ફાગુસંગ્રહ', માધવ-કૃત “રૂપસુંદર કથા' જેવી મધ્યકાલીન કૃતિઓનું સંપાદન કર્યું છે. એમણે પંચતંત્ર, ભારતીય આર્ય અને હિંદી જેવા ગ્રંથોનો અનુવાદ થતા “વર્ણસમુચ્ચય' ૧-૨નું નિર્માણ કર્યું છે. “પ્રદક્ષિણા એમનો પ્રવાસગ્રંથ છે. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર શ્રી ભોગીલાલે “સ્વાધ્યાય માસિકના તંત્રી તરીકે કામગીરી બજાવી છે. ભોગીલાલ સાંડેસરા હરિવલ્લભ ભાયાણી - સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી ભાષા અને સાહિત્યના Twiec વિદ્વાન સંશોધક, ભાષાવૈજ્ઞાનિક અને વૈયાકરણ તથા કાવ્યશાસ્ત્રી તરીકે ડો. હરિવલ્લભ ભાયાણી લબ્ધપ્રતિષ્ઠિત છે. એમણે ભાષાવિજ્ઞાનમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ભાષાવિજ્ઞાનને લોકપ્રિય કરવામાં એમનો વિશેષ ફાળો છે. “કુમાર'માં “શબ્દકથા' ચલાવીને આપણને શબ્દોની વ્યુત્પત્તિમાં રસ લેતા કર્યા. “વાગવ્યાપાર' દ્વારા ગુજરાતી ભાષાના વિવિધ વિષયોના અધિકૃત લેખો આપ્યા. “અનુશીલનો’, ‘અનુસંધાન’, ‘શાદપરિશીલન', “ગુજરાતી ભાષાનો કુલકમ', વ્યુત્પત્તિવિચાર', “ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ' એ એમના ભાષાવિષયક ગ્રંથો છે. ગુજરાતી વ્યાકરણના વિષયમાં “ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ' પ્રમાણભૂત અભ્યાસ છે. એમણે કેટલીક મધ્યકાલીન કૃતિઓ “મદનમોહના', ત્રણ પ્રાચીન ગુર્જરકાવ્યો’, ‘સિંહાસનબત્રીસી' જેવાં શાસ્ત્રીય અધિકૃત સંપાદનો કર્યા છે. તેઓ કાવ્યશાસ્ત્રના પણ રસિક અભ્યાસી છે. “શોધ અને સ્વાધ્યાય' મધ્યકાલીન કવિઓ અને કૃતિઓનું વિવેચન છે. ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં પ્રથમ પંક્તિના ડો.ભાયાણીએ ગુજરાતી ભાષાનો વર્ણનાત્મક અભ્યાસ અમેરિકન પદ્ધતિએ કરવામાં વિશિષ્ટતા દાખવી છે. હરિવલ્લભ ભાયાણી Jain Education Intemational Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૭૯ ધીરૂભાઈ ઠાકર - ગુજરાતી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.ધીરુભાઈ ઠાકર સંશોધક, સંપાદક, ચરિત્રકાર પણ છે. એમની સહૃદય અને સમતોલ વિવેચનપ્રવૃત્તિથી સંખ્યાબંધ સુંદર પુસ્તકો પ્રગટ્યાં છે. “રસ અને રુચિ', “સામ્પત સાહિત્ય’, ‘પ્રતિભાવ’, ‘શદશ્રી', અભિજ્ઞાન’ જેવાં વિવેચનનાં ઉપરાંત “સંસ્કારમાધુરી’, ‘શબ્દમાધુરી' જેવાં નિબંધનાં પુસ્તકો આપણને મળ્યાં છે. એમણે કરેલાં સંપાદનોમાં “મણિલાલની વિચારધારા', મણિલાલના ત્રણ લેખો' તથા ‘કાન્તા', “નૃસિંહાવતાર' જેવાં નાટકો ઉપરાંત આત્મનિમજન' કાવ્યો છે. એમનું એક મુખ્ય પ્રદાન તે “ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ છે, જે લોકપ્રિય છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. “સો દિવસ સફરના'- એ રસિકપ્રવાસ પુસ્તક પણ એમણે આપ્યું છે. “વિશ્વકોશ'ના પ્રકાશનનું ભગીરથ કાર્ય એમણે જૈફ વયે સુપેરે પાર પાડ્યું છે. મોડાસામાં એમણે આદરેલા શિક્ષણ સુધારણયજ્ઞની કરુણરાસિક વિગતો એમની આત્મકથા “સ્મરણમાધુરી’માં સચવાયેલી છે. એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. ધરૂભાઇ ઠાકર જયન્ત હિંમતલાલ પાઠક - આપણી હૃદયંગમ બાનીના સુકમાર કવિઓમાં શ્રી જયંત પાઠકનું સ્થાન ઊંચું છે. તેમની પ્રેમ કવિતામાં સ્ત્રી-પુરુષપ્રેમ, વતનપ્રેમ, ભૂમિપ્રેમ-એમ પ્રણયના વિવિધ રૂપો દૃષ્ટિગોચર થાય છે. અભિવ્યક્તિની નવીનતા અને તાજગીપ્રદ કલ્પનાલીલા આ કાવ્યોમાં દેખાય છે. તેમની કવિતાનો વિશેષ ઉન્મેષ પ્રકૃતિકવિતામાં પ્રગટયો છે. આ કવિ વનાંચલનું સંતાન છે અને પ્રકૃતિનાં અનેકવિધ રૂપો કવિની કવિતામાં દેખાય છે. તુકાવ્યો પણ તેઓએ રચ્યાં છે. નગરજીવનથી સંક્ષુબ્ધ કવિ આરણ્યક જનપદમાં આત્મીયતા અનુભવે છે. આધ્યાત્મિક અભિગમ દર્શાવતી, કવિતા વિશેનો અભિગમ પ્રગટ કરતી કાવ્યરચનાઓ પણ તેમણે કરી છે. સેનેટ અને ગીતના પ્રકારો તેમણે વિશેષ રચ્યા છે. કવિની સ્મૃતિકથા-'વનાંચલ'માં અતીતની ઝંખના રસાવહ રૂપે રજૂ થઈ છે. તેમનું ગધ પણ તેમના વ્યક્તિત્વની મુદ્રા ધારણ કરે છે. જયન્ત હિંમતલાલ પાઠક નટવરલાલ કુબેરભાઈ પંડ્યા, ઉશનસ્ - ઉશનસની કવિતામાં વિસ્મયની આભા પ્રગટ થાય છે. કાવ્યશૈલી, અભિવ્યક્તિ અને છંદોલયમાં તેમનો કાવ્યપ્રવાહ પરંપરાને અનુસરતો વહે છે. પ્રકૃતિ, પ્રેમ, પરમતત્વની ઝંખના, દેશભક્તિ, માનવકલ્યાણ વગેરે તેમની કવિતાના વિષયો છે. ‘તૃણનો ગ્રહ' અને “સ્પંદ અને છંદમાં તેમનું કવિત્વ વિશેષ મહોરી ઊઠતું દેખાય છે. વ્યાકુલ વૈષ્ણવ'નાં ગીતોમાં ભક્તહૃદયની પ્રતીતિ ગીતોમાં થાય છે. સોનેટ અને ગીત તેમના પ્રિય કાવ્યપ્રકારો છે. મુક્તક-હાઇકુ જેવાં લઘુ સ્વરૂપો પર પણ રસપ્રદ પ્રયોગો કર્યા છે. ભાવનીતરતાં કુટુંબચિત્રો, વન્યસૃષ્ટિનાં મનોહર ચિત્રો, ‘કર્ણકુત્તિ' જેવાં સંવાદ કાવ્યો તેમની કવિતાસૃષ્ટિનો વૈભવ છે. તેમની વિશિષ્ટતા વતનની અને પ્રકૃતિની આદિમતાનો તાજગીભર્યો રસ ચખાડતી વેગીલી છંદોબદ્ધ રચનાઓમાં પ્રતીત થાય છે. ગુજરાતી કવિઓ તેમની કૃતિઓ તથા કવિતાનાં વિભિન્ન અંગો વિશે વિવેચનાત્મક લેખો પણ તેમણે લખ્યા છે. નટવરલાલ પંડ્યા, ઉશનસ્ Jain Education Intemational Page #94 -------------------------------------------------------------------------- ________________ ८० સુરેશ જોષી મકરંદ વજેશંકર દવે ‘ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ', ‘માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ!', ‘જિંદગીભર જીવતું આલાં જિગર આપો મને' જીવનનો મર્મ ઘુંટાયો હોય એવાં આ કાવ્યોનાં પ્રેરકબળ છે : મહર્ષિ ટાગોર, શ્રી અરવિંદ તથા સંત કબીર-તુલસી.આવા ઉચ્ચ વિચારકોના સાહિત્યનું પરિશીલન અને ઉપનિષદો તથા યોગસાધનાનું તત્ત્વજ્ઞાન. પણ કવિતાનો રંગ તો કવિનો આગવો જ, કવિની આગવી જીવનષ્ટિ, આધ્યાત્મિક કવિતામાં જૂની પરંપરાને સાચવતા હોવા છતાં કવિની નિજી મૌલિકતાને કારણે તાજગીનો અનુભવ થાય છે.સાનેટ, છંદોબદ્ધ ઊર્મિકાવ્યો, મુક્તકો, ગઝલો અને ગીતો જેવા વિવિધ કાવ્યપ્રકારો તેમણે પ્રયોજ્યા છે. અનહદના આરાધકની અનુભૂતિ અને મસ્તી તેમની કાવ્યવાણીમાં સંભળાય છે. સુગેય, ઢાળ, લયકારી અને તળપદાં રૂપકો દ્વારા કવિતામાં ઝીલાતો જીવનમાં તેમના કાવ્યોનું એક આગવું આકર્ષણ છે.રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે. ચુનિલાલ મડિયા સુરેશ હરિપ્રસાદ જોષી - આધુનિકતાનો આવિર્ભાવ એટલે ડૉ. સુરેશ જોષી. આધુનિક સાહિત્યધારાના આ પ્રવર્તક, પ્રયોગશીલ સર્જક, વિદગ્ધ વિવેચક, વૃષ્ટિવાનું અધ્યાપક, નીડર પત્રકાર, નિષ્ઠાવાન સંશોધક અને સમર્થ અનુવાદકની પ્રતિભા ધરાવે છે. તેઓ માનવતાવાદી ચિંતક અને મરમી કલાકોવિદ પણ હતા. દેશ-વિદેશની ઉત્તમ સાહિત્યકૃતિઓનો આસ્વાદ પણ તેમણે કરાવ્યો છે. સાહિત્યમાં પ્રવર્તતા પ્રતીકવાદ, કલ્પનવાદ, અસ્તિત્વવાદ, એબ્સર્ડ થિએટર વગેરેની તેમણે વિશદ ચર્ચા કરી છે. કેટલીક ઉત્તમ કવિતાઓના આસ્વાદ કરાવી તેઓએ કવિતાના માપદંડો પ્રસ્થાપિત કર્યા છે. તેમ જ નવી નવલકથાની વિભાવના પણ કરી આપી છે. રૂઢ નવલકથાના બંધનો ફગાવી અરૂઢ શૈલીની એમની નવલકથાઓ ધ્યાનાકર્ષક છે. 'છિન્નપત્ર' તથા ‘મરણોત્તર’ નવલકથાઓ નોંધપાત્ર છે. 'ગૃહપવેશ' જેવી નવલિકામાં નવી ટેકનિક તથા અભિવ્યક્તિની મનોરમ છટા અને શબ્દ સાથે સંવેદનાની કરામત જોવા મળે છે. પથપ્રદર્શક મકરંદ દવે ચુનીલાલ કાલિદાસ મડિયા શ્રી ચુનીલાલ મડિયા મુખ્યત્વે ગદ્યસર્જક છે. શ્રી મડિયા ઘટનાપ્રેમી સાહિત્યકાર છે. જીવનની ઘટનાઓમાંથી સાહિત્યોપકાર સંઘર્ષો શોધી-ઉપજાવી તેમણે નાટકો અને નવલકથાની રચના કરી છે. પૌરાણિક, ઐતિહાસિક તેમજ સામાજિક નાટકો તેમની પાસેથી મળે છે. ‘વિષવિમોચન’, ‘શરબતી મલમલ’, ‘સમ્રાટ શ્રેણિક' જેવાં ગંભીર નાટકો તેમજ ‘વન્સ મોર’, ‘વર પધરાવો' જેવાં હળવાં નાટકો પણ તેમની પાસેથી મળે છે. અભિનેય અને રંગમંચક્ષમ નાટકો તેમની પાસેથી મળે છે. નાટ્યાત્મક નિરૂપણ અને સજીવ પાત્રચિત્રણ તેમની સૌરાષ્ટ્રની ધીંગી ધરાની ઘટનાપ્રધાન નવલક્થાઓનું રસબિંદુ છે. ‘વ્યાજનો વારસ’, ‘ઈંધણ ઓછાં પડ્યાં’ અને ‘લીલુડી ધરતી’ તેમની પ્રચલિત નવલકથાઓ છે. શ્રી મડિયાને નવલિકા-લેખનમાં વિશિષ્ટ સફળતા મળી છે. ‘શરણાઇના સૂર’, ‘વાની મારી કોયલ', ‘અંત સ્ત્રોતા' તેમની ચિરંજીવ કૃતિઓ છે. વાર્તા અને નાટકો જેવાં સાહિત્યસ્વરૂપોની વિવેચના ઉપરાંત હળવા નિબંધો તેમણે લખ્યા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ : ફાધર વાલેસ(-)જન્મ પરભાષી પણ સાહિત્યસેવા દ્વારા સવાયા ગુજરાતી સિદ્ધ થયેલ શ્રી ફાધર વાલેસ, પરભાષી ગુજરાતી સાહિત્યકારોમાં શ્રી કાકાસાહેબ પછી મહત્ત્વનું અને ગણનાપાત્ર નામ અને કામ એમનું છે. એમણે “કુમાર”, “જનકલ્યાણ' અને “ગુજરાત સમાચાર'માં લેખમાળાઓ લખી છે. ગણિતના આ અધ્યાપકે જીવનઘડતરનાં અમૂલ્ય પુસ્તકો આપ્યાં છે. એમનાં પુસ્તકોમાં “સદાચાર', લગ્નસાગર', કુટુંબધમ’, ‘હૃદયધર્મ”, “દેહધર્મ', “સ્ત્રીધર્મ', “ચારિત્ર્યયજ્ઞ', સંસ્કારતીર્થ”, “સંસારસાધના' વગેરે છે. એમને કુમાર ચંદ્રક તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યા છે. “આત્મકથાના ટુકડા'માં એમના પોતાના જીવનનું પ્રેરણાદાયી આલેખન છે. શબ્દનો વિનિયોગ વિષયક ચિંતનાત્મક કૃતિ “શબ્દલોક' પણ એમણે આપી છે. વિદ્વત પરિષદો અને જાહેર વ્યાખ્યાનમાળાઓમાં વિશ્વભરમાં પ્રવચનો આપવા જતા આ વિદ્વાન સાહિત્યકાર અંગ્રેજી, ગ્રીક, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી અને તામિલ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. ': ૨ જ છે ફાધર વાલેસ રમણલાલ જોષી - ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં રીડર તરીકે ફરજ બજાવનાર ડો. રમણલાલ જોષી, ગુજરાતીના એક સમર્થ વિવેચક છે. સર્જકની જે ચેતનાભૂમિમાંથી કળાકૃતિ સર્જાય છે એના સાથે વધુમાં વધુ તાદામ્ય સાધી તેનું રહસ્ય પ્રગટ કરવું અને એ સાથે જ આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવવી એ વિવેચકનો ધર્મ છે.” એવું તેઓ માનતા હતા. ગોવર્ધનરામઃ એ અધ્યયન' એ એમનો ડોકટરેટ માટેનો મહાનિબંધ હતો. ‘પરિમાણ’, ‘શબ્દસેતુ', ‘અભીપ્સા' વગેરે એમના પ્રસિદ્ધ વિવેચનસંગ્રહો છે. “સ્વ.સાક્ષર નવલરામનું જીવનવૃત્તાંત', “અખેગીતા' (શ્રી ઉમાશંકર જોષી સાથે) અને ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગધરીતિ'(શ્રી રામપ્રસાદ બક્ષી સાથે)નાં સંપાદનો એમણે કર્યો છે. ગુજ.યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડે એમનો “ભારતીય નવલકથા' ગ્રંથ પ્રગટ કર્યો છે. વિવિધ સામાયિકો, ‘ઇન્ડિયન લિટરેચર', “પી.ઇ.એન'માં લખતા હતા. “જનસત્તા' દૈનિકનો સાહિત્યવિભાગ તેઓ સંભાળતા હતા. રમણલાલ જોષી નિરંજન નરહરિભાઈ ભગત - નિરંજન ભગત સૌંદર્યાભિમુખ કવિ છે. અભિનિવેશ આ રંગદર્શી કવિની પ્રકૃતિનો અંશ છે. ઉમાશંકર જોશીએ આ કવિને “સ્વપ્નનો સુરમો' આંજેલ કવિ તરીકે ઓળખાવ્યા છે. યુવાહદયમાં જાગતાં સ્પંદનો, મધુર સ્વપ્નરંગી ઊર્મિઓ, સુકુમાર પ્રણયની આછી ઝંખના તેમની અનેક કાવ્યરચનાઓમાં છે. આ કવિનાં પ્રકૃતિકાવ્યો પ્રમાણમાં ઓછાં હોવા છતાં આગવી ભાત પાડે છે. સૌષ્ઠવપૂર્ણ સેનેટો અને લયવાહી ગીતરચનાઓ તેમની કવિતાસૃષ્ટિનાં ધ્યાનાકર્ષક અંગો છે. આ કવિનાં પ્રવાલદ્વીપ'નાં કાવ્યોમાં મુંબઈનગરીની વિષમ યાતનાને કવિ આલેખતાં કહે છે: “ ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી” આ “આધુનિક અરણ્ય'માં વસતા માનવીની જિંદગી કારુણ્યની અનંતકથા છે, તેવું તેમનું વાસ્તવદર્શન છે. આ કાવ્યોમાં જીવતા માનવીનો ‘એક્સ-રે છે. કવિતાના વિવિધ પાસાંઓ-સંદર્ભો પરત્વે તેમણે કરેલું વિવેચન જીવનની તુલનામાં, કળાનો વિશેષ મહિમાં પ્રગટ કરે છે. ક નિરંજન ભગત Jain Education Intemational Page #96 -------------------------------------------------------------------------- ________________ ર કુંદનિકા કાપડિયા પ્રિયકાન્ત મણિયાર - પ્રિયકાન્ત મણિયારનું નામ સાંભળતાં જ રાધા-કૃષ્ણના સંદર્ભે લખાયેલ ગીત ‘આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે' યાદ આવે જ આવે ! પ્રિયકાન્ત શૃંગારના કવિ છે. ઉત્કટ પ્રણય-શૃંગારના મધુર મનોરમ ચિત્રો તેમની પ્રણય કવિતામાં આલેખાયાં છે. સૌંદર્યરાગ અને પ્રતીકરાગથી છલકાતાં પ્રાસ અને લયના બુટ્ટાઓથી મઢાયેલાં પ્રેમસંવેદનાનાં રમણીય કલ્પનાસભર ગીતો તો પ્રિયકાન્તનાં જ હોય ! કવિએ ગીતોમાં લોકગીત, ભજન અને ગરબીઓના વિવિધ ઢાળોને પ્રયોજ્યા છે. માનવજીવનની ઘેરી કરુણાનો સ્પર્શ પણ કેટલાંક કાવ્યોમાં જોવા મળે છે. શહેરીજીવનની ભીંસ અને યાતનાઓની કટાક્ષપૂર્ણ વિડંબના કરતી કાવ્યકૃતિઓ પણ તેમણે રચી છે. માનવજીવનની વ્યર્થતા આ કાવ્યોમાં પ્રતિબિંબિત થઈ છે. 'પ્રતીક', 'રપશ', પ્રબળ ગતિ', 'લીલેરો ઢાળ' વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. ‘પ્રબળ ગતિ’માં અમેરિકાપ્રવાસના ફળ રૂપે જન્મેલી ગધમય કવિતા છે. બકુલ ત્રિપાઠી કુંદનિકા કાપડિયા - પ્રગતિશીલ, સુધારક અને જીવનલક્ષી નવલિકા તથા નવલકથાના સુપ્રસિદ્ધ લેખિકા શ્રીમતી કુંદનિકા કાપડિયા, તેમની સાહિત્યદૃષ્ટિ અને કલાત્મક અભિગમ પ્રશસ્ય છે. એમણે ‘દ્વાર અને દીવાલ’માં ગૃહજીવનના આદર્શના સ્ત્રીઉપયોગી નિબંધો આપ્યા છે. ટૂંકી વાર્તા અને નવલકથાના તો તેઓ સિદ્ધહસ્ત લેખિકા છે. ‘પ્રેમનાં આંસુ', ‘વધુ ને વધુ સુંદર’, ‘જવા દઈશું તમને' વગેરે એમના વાર્તાસંગ્રહો જીવનદર્શનના સૌંદર્ય વચ્ચે સંવેદનશીલતાને ઉજાગર કરે છે. પરોઢ થતાં પહેલાં', ‘અગનપિપાસા’ અને ‘સાત પગલાં આકાશમાં' એમની ત્રણ નવલકથાઓ છે. પુરુષપ્રધાન સમાજમાં ખળભળાટ મચાવનાર ‘સાત પગલાં આકાશમાં’ હકીકતમાં તો સ્ત્રીને સ્વતંત્રતાનું આહ્વાન છે. એમના વિચારોમાં મુક્તિના આકાશ તરફની યાત્રામાં સમાનતા-સ્વતંત્રતા આવશ્યક પહેલું પગથિયું છે. સ્ત્રીઓનું મહત્ત્વ આંકવાના આગ્રહી કુંદનિકાબેનનું લક્ષ્ય કળા અને સાધના પ્રતિ છે. પથપ્રદર્શક પ્રિયકાન્ત મણિયાર બકુલ ત્રિપાઠી - હાસ્ય-વ્યંગના ઉત્કૃષ્ટ કોટિના સાહિત્યકાર શ્રી બકુલ ત્રિપાઠી. એમનો પ્રથમ સંગ્રહ ‘સચરાચરમાં' પ્રગટ થયો ત્યારે હાસ્ય સમ્રાટ એવા શ્રી જ્યોતિન્દ્ર દવે એ કહ્યું કે "પ્રથમ પ્રયાસે જ સિદ્ધિ દાખવનાર શ્રી બકુલ ત્રિપાઠીએ આપણા પ્રથમ પંક્તિના નિબંધકારોમાં સ્થાન લીધું છે એમ કહેવું વધારે પડતું નથી.” બૌદ્ધિક સંદર્ભોમાંથી નીપજેલું એમનું હાસ્ય ઊંડાણવાળું, સૂક્ષ્મ અને માર્મિક છે. એમનું મોટા ભાગનું સર્જન અખબાર, સામયિક અને આકાશવાણીને આભારી છે. ૧૯૫૩માં ‘ગુજરાતસમાચાર’માં એમની ‘સોમવારની સવારે' કૉલમ શરૂ થઈ, જે અદ્યાપિ એવા ને એવા જોમ અને ઉત્સાહથી ચાલુ છે, લીમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં આ કટારલેખનની નોંધ લેવાઈ છે.આકાશવાણી-અમદાવાદ પરથી બકુલમાઈનો કાર્યક્રમ 'ગપસપ' રજૂ ચર્ચા, જેમાં લેખન, અભિનય અને દિગ્દર્શનની જવાબદારી એમણે સંભાળી હતી. એમના નોંધપાત્ર પુતકોમાં “સોમવારની રાવારે', 'દ્રોણાચાર્યનું સિંહાસન, ‘ગોવિદે માંડી ગોઠડી', 'લગ્નમંગલ-હાચમંગલ', 'હૈયું ખોલીને હીએ' વગેરે છે. નાટ્યક્ષેત્રે એમણે સફળ એકાંકીઓ આપી છે, ત્રિઅંકી નાટક ‘લીલા' એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમને 'કુમારચંદ્રક' તથા 'રણજિતરામ સુવર્ણચંદ્રક' મળ્યા છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગીતા પરીખ ગુજરાતી સ્ત્રીકવિઓમાં તેમનું કામ અને નામ પ્રશસ્ય છે. ગૃહમાધુર્યને અસરકારક રીતે અભિવ્યક્ત કરનાર કવયિત્રીનો આગવો અવાજ ગીતાબહેનની કવિતામાં સંભળાય છે. આઠ વર્ષની ઉંમરે તેમણે ‘પ્રભાત’ વિષે કાવ્ય લખ્યું. તેમણે લખેલાં નવસો જેટલાં કાવ્યોમાંથી સો કાવ્યોનો સંગ્રહ ‘પૂર્વી’ ૧૯૬૬માં પ્રગટ થયો. શ્રી સુંદરમે તેમની 'નિર્મળ, સ્વરછ અને નિરામય' રચનાઓની પ્રશંસા કરી હતી. આ સંગ્રહને ગુજરાત સરકારનું પારિતોષિક તથા ગુજરાતસાહિત્ય સભા દ્વારા સ્ત્રીલેખિકાઓનાં પુસ્તકોમાં શ્રેષ્ઠ ગણી પારિતોષિક અપાયું હતું. તેમનો બીજો કાવ્યસંગ્રહ 'ભીનાશ' પ્રગટ થયો છે, જેમાં પ્રકૃતિપ્રેમ, ગૃહજીવન, પ્રાર્થના-ભક્તિના કાવ્યો મૂકેલાં છે. આ ઉપરાંત વિમલા ઠાકરનાં કાવ્યોનો પદ્યાનુવાદ “નવો પલટો તેમણે કર્યો છે. નવ્ય-પંદિતા' એ એમનો ડોક્ટરેટ માટેનો મહાનિબંધ હતો, જેમાં ૧૮૫૦થી ૧૯૮૨ની કવયિત્રીઓ પર સંશોધનપૂર્વકનું આલેખન છે. - હરીન્દ્ર દવે ગીતા પરીખ હરીન્દ્ર જયંતીલાલ દવે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' જેવાં ગીત અને ‘હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો' જેવી ગઝલની અમર પંક્તિઓ દ્વારા યાદ રહી ગયેલા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર હરીન્દ્રભાઈ દવે પહેલાં ‘આસવ' અને તે પછી 'મૌન', 'સમય', 'સૂર્યોપનિષદ્' અને 'હયાતી' જેવા કાવ્યસંગ્રહો આપનાર કવિને તેમની સાહિત્યસેવાઓને ધ્યાનમાં લઈ રણજિતરામ સૂવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને કબીરસન્માન પ્રાપ્ત થયું હતું. ‘માધવ કયાંય નથી' નવલકથામાં પૌરાણિક સાહિત્યમાંથી કૃષ્ણના ચરિત્રને મૌલિક રીતે પ્રગટાવ્યું છે. 'અગનપંખી', 'પળનાં પ્રતિબિંબ' અને 'અનાગત' જેવી તેમની નવલકથાઓ ખૂબ જાણીતી કૃતિઓ છે. એમની નવલકથાઓમાં વર્તમાનયુગના સ્ત્રી-પુરુષોની સમસ્યાઓનું સંવેદનશીલ આવેખન જોવા મળે છે. તેમણે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં તંત્રી તરીકે સેવાઓ આપી હતી. "ના, ના, નહીં આવું, મેળે નહીં આવું", " રૂપલે મઢી છે સારી રાત રે, સજન” જેવાં તેમનાં સરસ ગીતો સુમધુર સંગીતમાં મઢાઈને લોકપ્રિય બન્યાં છે. - ચન્દ્રકાંત બક્ષી - શ્રી ચંદ્રકાન્ત બક્ષી નવલક્થાક્ષેત્રે આધુનિકતાના અગ્રણી બની રહ્યા છે. અસ્તિત્વવાદી વિચારશ્રેણીને ઘટના અને પાત્રની ક્રિયામાં મૂર્ત કરવામાં શ્રી બક્ષીને સારી સફળતા મળી છે. સુમન શાહ તેમને ઘટનાનો બેતાજ બાદશાહ' કહીને નવાજે છે. 'આકાર', 'એક અને એક', 'પેરેલિસિસ' તેમની જાણીતી કૃતિઓ છે. શ્રી બક્ષીએ નવલિકા-લેખન પણ કર્યું છે. યંત્ર-સંસ્કૃતિને કારણે ઊપસી આવેલી નગરસંસ્કૃતિનું ચિત્રણ એમની નવલિકાઓમાં છે. 'જ્યુચિકા' નામનું એક ત્રિઅંકી નાટક તેમણે આપ્યું છે. એમની ભાષાની લાક્ષણિકતા જાણવા જેવી છે. એમાં તેઓ જાણી બૂઝીને ઉર્દૂ શબ્દો વાપરે છે. પરિણામે એમની ભાષા ગુજરાતી મટીને બક્ષીની પોતીકી થઈ જાય છે. શ્રી બક્ષી સારા ગજાવાળા લેખક અવશ્ય છે. સામાયિકો અને સાપ્તાહિકોમાં એક વિશિષ્ટ અને સંશોધક કટારલેખક તરીકે તેઓ પ્રચલિત છે. ૮૩ ચન્દ્રકાંત બક્ષી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પથપ્રદર્શક સુરેશ પુરષોત્તમદાસ દલાલ - રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં...” જેવા લોકપ્રિય ગીતોના સર્જક શ્રી સુરેશ દલાલ. પ્રણયની અનુભૂતિ, પ્રણયની પ્રસન્નતા, પ્રણયના આવેગ, પ્રણયની મસ્તી -આ બધું સુરેશ દલાલનાં કાવ્યોમાં ભરપૂર જોવા મળે છે. એમ કહી શકાય કે તેઓ મુખ્યત્વે પ્રણયના કવિ છે. પ્રકૃતિની સાથે-સાથે પ્રણયનાં સંવેદનો ગૂંથી લેવા એમને માટે સહજ છે. પ્રણચના સૂક્ષ્મ ભાવ અને મધુર લચસોંદર્યથી નીતરતાં ગીતો તેમની આગવી ઓળખ છે. વળી આધ્યાત્મભાવને પ્રગટ કરતી ભક્તિરચનાઓ પણ તેમણે આપી છે. તેમણે રચેલાં “ઇટ્ટાકિટ્ટા', “ધીંગામસ્તી', ટાંગાટોળી’નાં બાળકાવ્યો બાળકો નાચતાં-કૂદતાં, હોંશથી ગાઈ શકે એવાં મધુર અને સરળ હોય છે. તો કાવ્યત્વની છાંટવાળી સામાજિક ઘટનાઓ, દેશ-વિદેશની વિશિષ્ટ વ્યક્તિઓ અને સાહિત્યનો આસ્વાદ કરાવતા તેમના નિબંધો એમની સિદ્ધહસ્ત કળાનો અંશ છે. તારીખનું ઘર', ‘હસ્તાક્ષર', “રોમાંચ”, “સાતત્ય', “પિરામિડ' જેવા અનેક વિષયો અને વિવિધ શૈલીના કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. નામ : કી = હે ' સુરેશ દલાલ ધીર પરીખ - ડો.ધીરુ પરીખ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર છે. સાહિત્યક્ષેત્રે તેમણે “કાળમાં કોર્યા નામ', “આગિયા', “અત્રત્ય તત્રત્ય', “ઉઘાડ', અંગાપચીસી' જેવાં પુસ્તકોનું પ્રદાન કરેલ છે. “રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ' મહાનિબંધ તેમણે શ્રી કે.કા.શાસ્ત્રીના માર્ગદર્શન નીચે લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમની કવિતા નાજુક ચિત્રાંકનો, સ્વચ્છ કાવ્યબાની અને સુઘડ છંદોવિધાનથી જુદી તરી આવે છે. તેમણે મુક્તકો, હાઇકુ અને ગીતો પણ લખ્યાં છે. ચરિત્રાલેખન એ તેમના શોખનો વિષય છે. ઈશ્વરચંદ્ર વિધાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ.મોટા જેવા મહાનુભાવોનાં હૃદયંગમ ચરિત્રો આલેખ્યાં છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કુમારચંદ્રક તથા જયંત પાઠક પુરસ્કાર એનાયત થયેલ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ભાષાસાહિત્ય ભવનના ગુજરાતી વિભાગના નિવૃત્ત અધ્યક્ષ છે. હાલ તેઓ “કુમાર' અને “કવિલોક' સામયિકોનું સફળ તંત્રી તરીકે યોગદાન આપી રહ્યા છે. ટ ધીર પરીખ ભગવતીકુમાર હરગોવિંદદાસ શમ - જેના અણુએ અણુમાં સર્જનનો રસ સભર છે એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર આ સાહિત્યકારે સાહિત્યના દરેક પ્રકારમાં ગણનાપાત્ર સર્જન કર્યું છે. નવલિકા, નિબંધ, વિવેચન, કવિતા વગેરે સાહિત્યનાં સ્વરૂપોમાં એમનું મહત્ત્વનું પ્રદાન છે. “અસૂર્યલોક” અને “ઊર્ધ્વમૂલ’ જેવી ઉત્તમ નવલકથાના આ રચયિતાએ નવા-નવા વિષયો અને અભિનવ કથનરીતિથી સાહિત્યજગતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાવ્યોમાં પણ સેનેટ, ગીત, ગઝલ તથા છાંદસ અને અછાંદસ કવિતાઓ તેમની પાસેથી મળે છે. રસપૂર્ણ કલ્પનો, અલંકારો અને ભાષાની લઢણ એમનાં કાવ્યોની વિશેષતા રહી છે.. “સંભવ” અને “છંદો છે પાંદડાં જેનાં!' તેમની કાવ્યકૃતિઓ છે. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં “આરતી અને અંગાર', “સમયદ્વીપ', “વ્યર્થ કક્કો, છળ બારાખડી', “અડાબીડ' છે. “શબ્દાતીત' તેમનો નિબંધસંગ્રહ છે. પત્રકારત્વના ક્ષેત્રે તથા કટારલેખક તરીકેની એમની નામના એટલી જ મહત્ત્વભરી છે. - ક ભગવતીકુમાર શર્મા Jain Education Intemational Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૮પ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ - વિવેચક, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સંનિકર્ષ', “સંકલ્પના', “અન્વીક્ષા', “પૂર્વાપર' વગેરે એમના પ્રખ્યાત વિવેચનસંગ્રહો છે. એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રનો અનુવાદ એમણે આપ્યો છે. સર્જકો અને સર્જનો વિશે એમની સ્વાધ્યાય શ્રેણીમાં ‘રમણભાઈ નીલકંઠ', કાન્ત’ તથા “સુદામાચરિત્ર', “કુંવરબાઈનું મામેરું' નોંધપાત્ર છે. ‘કિમપિ' કાવ્યસંગ્રહ અને “અજાણ્યું સ્ટેશન’ વાર્તાસંગ્રહ એમનું મૌલિક સર્જન છે. દૈનિકોમાં એમની અનેક કલમો આવતી, જેમાં મુંબઈ સમાચારમાં આવતી “ચલ મન વાટે ઘાટે જાણીતી છે. “ભૂમિકા' અને 'કિમપિ' સામાયિકોના તંત્રી તરીકે એમણે કાર્ય કર્યું છે. બ્લડ કેન્સરથી અસરગ્રસ્ત આ કવિની કવિતામાં પીડા આમ પ્રગટે છે-“મારી શિરાઓમાં અસંખ્ય ટ્વેત અથ્વો, ખરી પછાડતા હણહણતા રણે ચડ્યા છે.” ૩૧મી જુલાઇએ એમણે દુનિયામાંથી વિદાય લીધી પણ ૧લી ઓગસ્ટનો “મુંબઈ સમાચાર'નો હપ્તો સમયસર પહોંચાડ્યો આવા કર્મવીર સાહિત્યકાર એક યોદ્ધા તરીકે પ્રેરક બની રહ્યા છે. અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકર - આધુનિક કવિતાના પ્રથમ પંક્તિના ઉપાસક તરીકે લાભશંકર ઠાકર ખાસ ઉલ્લેખનીય છે. સ્વકીય પ્રતિભાનો આગવો મિજાજ તેમની આધુનિક કવિતામાં અનુભવાયો છે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી રમ્યઘોષા'માં કવિનું પરંપરામાંથી આધુનિકતા તરફ થતું અભિસરણ જોવા મળે છે. તાજગીભર્યા પ્રકૃતિચિત્રોના આ સંગ્રહમાં છંદના વિશેષ પ્રયોગો ધ્યાનાકર્ષક છે. “માણસની વાત'-દીર્ઘ ઊર્મિકાવ્ય છે. આ નખશીખ આધુનિક કાવ્યમાં યંત્રયુગના માનવની અનુભૂતિને કવિએ વાચા આપી છે. અનુભૂતિ અને અભિવ્યક્તિનો ઉત્તરોત્તર વિકાસ તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં દેખાય છે. તેમણે નાટયક્ષેત્રે પણ વિવિધ પ્રયોગો કર્યા છે. એબ્સર્ડ શૈલીમાં સુભાષ શાહ સાથે લખેલ “એક ઉંદર અને જદુનાથ' નાટકે સારો યશ અપાવ્યો. એ ઉપરાંત “મરી જવાની મજા', “વૃક્ષ' નોંધપાત્ર છે. નવલકથા ક્ષેત્રે પણ “અકસ્માત', “કોણ?' એ મહત્ત્વનું પ્રદાન છે છતાં તેમની સર્જકતાનો ઉન્મેષ કવિતામાં જ જોવા મળે છે. લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી - આધુનિક નવલકથાકાર તરીકે માતબર સિદ્ધિ મેળવનાર રઘુવીર ચૌધરીની સર્જનશીલતા નવલિકા, નાટક અને કવિતામાં પણ મહોરી છે. આધુનિક સંવેદનાનિરૂપણ, પાત્રની આંતરચેતના અને સૂક્ષ્મ ઘટનાઓમાંથી ઝરતો કથારસ તેમની નવલકથાનાં રસમય આકર્ષણો છે. ‘અમૃતા”, “ઉપરવાસ', ‘સહવાસ’ અને ‘અંતરવાસ' તેમની ઉત્તમ કૃતિઓ છે. એમની નવલકથાઓમાં ચિંતન સવિશેષ અનુભવાય છે. અમૃતા' જેવી નવલકથામાં ચિંતનને કલાત્મકતાથી ગૂંથવાનું મુશ્કેલ કામ તેમણે સફળતાથી પાર પાડ્યું છે. અસ્તિત્વવાદીસાહિત્યમાં નિરૂપાતી નાસ્તિકતા અને હતાશાને બદલે માનવમૂલ્યોમાં આસ્થા અને સંવાદ તેમના સાહિત્યસર્જનનો હેતુ છે. વ્યક્ત-અવ્યક્તની સીમારેખા પર સંવાદોને ચલાવવાની સારી સિદ્ધિ એમણે નવલિકામાં દાખવી છે. તેઓ પ્રગતિશીલ વિવેચનકાર ગણાય છે. વિવેચનકાર તરીકે રાધેશ્યામ શર્માના સહયોગમાં “ગુજરાતી નવલકથા'નો આલેખ તેમણે તૈયાર કર્યો છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યઅકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. રઘુવીર ચૌધરી Jain Education Intemational Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પથપ્રદર્શક - : : વિનોદ ભટ્ટ - ગુજરાતી હાસ્યસાહિત્યની ઉવળ પરંપરામાં નામ પ્રમાણે ગુણ એવા શ્રી વિનોદ ભટ્ટ એક વિશિષ્ટ નામ છે. ૧૯૬૨માં “પહેલું સુખ તે મૂગી નાર'નુ હાસ્યઝરણું વહેતું કરનાર આ નર પછી તો હાસ્યધોધ વહાવ્યો છે. તેમણર હાસ્યના પ્રકારો ખેડવામાં જે વિશિષ્ટતા અને વિવિધતા આણી છે તે અદ્વિતિય છે. ટૂંકી કટાક્ષકથાનો પ્રકાર ‘ઇદમ્ તૃતીયમ' અને “ઇદમ્ ચતુર્થ'માં ખેડ્યો, તેને બિરદાવતાં વિવેચક શ્રી ચશવંત શુકલ કહે છે “ એ કશું લાંબુ તાણતાં નથી. એ સોંસરા ઊતરે છે અને લક્ષ્યવેધ કરે છે. ” “વિનોદની નજરે' ઊહાપોહ મચાવનાર આ પુસ્તકમાં પણ તેમની નીડર અને તેજસ્વી હાસ્યકલમ ઝળકી ઊઠી છેને‘કુમાર' ચંદ્રકનું ગૌરવ અપાવે છે. નરો વા કુંજરો વા', “ભૂલચૂક લેવીદેવી', “વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', “અમદાવાદ એટલે અમદાવાદ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. ટુચકા, વિ, ચબરાકિયાં, પેરોડી,શ્લેષ તેમનાં હાસ્યશસ્ત્રો છે. તેમને ૧૯૮૯નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. હું વિનોદ ભટ્ટ ચન્દ્રકાંત શેઠ - તત્ત્વજ્ઞાનચી આધુનિકતાના સીમાડા સુધી વિસ્તરતી કવિતા તથા લલિતનિબંધોના સર્જક તરીકે શ્રી ચન્દ્રકાન્ત શેઠ જાણીતા છે. ક્યાં છો ચંદ્રકાન્ત'માં તે કહે છે."ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો? તમારા આ બોલાયેલા-લખાયેલા શબ્દો,એમાં તમે નથી, તમારી છે છાયા; જેને તમારું ના હેજે અભિજ્ઞાન.” એમણે આત્મશોધની કવિતામાં નાવીન્ય દાખવ્યું છે. આધુનિક ગુજરાતી કવિતામાં “પવનરૂપેરી”, “ઊઘડતી દીવાલો', પડઘાની પેલે પાર' જેવા કાવ્યસંગ્રહો - “ચાંદલીયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ’, ‘ઘોડે ચડીને આવું છું' જેવા બાળગીતોના સંગ્રહો અને આત્મકથાત્મક સ્મરણોની “ધૂળમાંની પગલીઓથી ચંદ્રકાન્ત શેઠ ઉલ્લેખપાત્ર છે. “ધૂળમાંની પગલીઓ' માટે તેમને સાહિત્યઅકાદમી દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તેમને કુમાર ચંદ્રક, નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યા છે. કાવ્યપ્રત્યક્ષ', “અર્થાન્તર', “રામનારાયણ વિ. પાઠક”, “રસ્વામીનારાયણ સંતકવિતા' જેવા તેમના અભ્યાસપૂર્ણ અને તટસ્થ મૂલ્યાંકન કરેલા વિવેચનગ્રંથો છે. ચન્દ્રકાંત શેઠ - રમેશ પારેખ - શ્રી રમેશ પારેખ નખશીખ પ્રયોગશીલ કવિ છે. કાવ્યના શીર્ષકથી માંડીને કાવ્યની રજૂઆત - સર્વ રીતે તેઓ પ્રયોગવીર છે. અવનવા અકવ્ય વિષયો તેમની કવિતાસૃષ્ટિમાં આવે છે અને વાચકને સાનંદાશ્ચર્યમાં ડુબાડે છે. વિવિધ મિજાજનાં, વિવિધ વિષયોનાં, વિવિધ શૈલીનાં કાવ્યો તેમણે રચ્યાં છે. ભાવસંવેદનોની તાજગીભરી અભિવ્યક્તિ સામાન્ય માનવીનાં પાત્રો અને પરિવેશનો ઉપયોગ કરીને તેમણે કરી છે. કવિતામાં એક રોમેન્ટિક સૃષ્ટિનો અનુભવ થાય છે. “આલા ખાચરને લગતાં કાવ્યો હળવી કટાક્ષશૈલીના નમુના રૂપે ઉત્તમ છે. આ કવિની ગઝલોમાં પણ કથનની તાજગી અને ચમત્કૃતિ અનુભવાય છે. ગઝલમાં સંસ્કૃત, માત્રામેળ, અક્ષરમેળ, છંદોના કલાત્મક પ્રયોગો તેઓએ કર્યા છે. અભિવ્યક્તિની અવનવી છટાઓ આ ગઝલમાં જોવા મળે છે. બાળસાહિત્યમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. રમેશ પારેખ Jain Education Intemational Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ જોસેફ ઇ. મેકવાન ગુજરાતીસાહિત્યના ઇતિહાસના સાતમા દાયકાથી વહેતા થયેલા દલિતસાહિત્યના પ્રવાહમાં નોંધપાત્ર ફાળો આપનાર શ્રી જોસેફ મેકવાન. શ્રમિકોના જીવનમાંથી સત્ત્વશીલ સાહિત્યસર્જન કરવાની એક નવી શક્યતાનો તેઓએ નિર્દેશ કર્યો છે. સહજ-સ્વાભાવિક રીતે થતું જીવંત પાત્રાલેખન અને સ્વયં સંચાલિત ગતિથી ચાલતી તેમની નવલકથા 'આંગળિયાત' ગુજરાતીસાહિત્યમાં એક નવું સીમા ચિહ્ન આંકે છે. તેમણે આલેખેલાં હૃદયસ્પર્શી અને ચિરસ્મરણીય રેખાચિત્રો "વ્યાનાં વીતક'માં જોવા મળે છે. દલિતો-શોષિતો પ્રત્યેની વ્યાપક સહાનુભૂતિ અને તળપદી ભાષા પરની પકડ પણ તેમાં જોવા મળે છે. આ ઉપરાંત તેઓએ ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા' નામની મનોવૈજ્ઞાનિક સામાજિક નવલકથા પણ આલેખી છે. ભાવ, ભાષા, ઉત્કટબળકટ સંવેદના અને વિપુલ અનુભવોનું ભાથું આ લેખકની વિશિષ્ટ સિદ્ધિઓ છે. CATHAR - રમેશ ત્રિવેદી ઈશ્વર પરમાર - સાહિત્યક્ષેત્ર બાળસાહિત્યકાર, લઘુકથાકાર, ચરિત્રકાર અને શિક્ષણકાર તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. 'બહુબીન', 'ટણટોળી', 'પછીનું પૂછશો મા', ‘છે મેં હૈં' વગેરે તેમના બાળવાર્તાસંગ્રહો છે. બાળસંભાળ અને બાળઉછેર અંગેનાં તેમના પુસ્તકો શ્રી ગીજુભાઈ પછીનું નોંધપાત્ર પ્રદાન ગણાય, ‘કહેવું છે કોઈ કાન ધરે તો' પુરતમાં બાળઉછેર અંગેનું ઉપયોગી માર્ગદર્શન છે. ‘તુલસીની માળા' લઘુકથાસંગ્રહ છે. શિક્ષણના સિતારા' પુસ્તકમાં આદર્શ શિક્ષકોનાં ચરિત્રો છે. ‘શિક્ષણક્ષેત્રે સૂર્યોદય' અને 'ભાષાશિક્ષણકળા તેમનાં શિક્ષણ અંગેનાં પુસ્તકો છે. ‘દીઠી અમે દ્વારામતી'માં તેમણે દ્વારકા અંગેનાં કાવ્યોનું સંપાદન કર્યું છે, એમ.એ.,એમ. એડ. અને પીએચ.ડી.ની પદવી ધરાવતા નિવૃત્ત અધ્યાપક શ્રી ઈશ્વર દામજીભાઈ પરમાર હાલ દ્વારકામાં જ વસે છે. જોસેફ ઇ. મેકવાન રમેશ ત્રિવેદી - કડીમાં જન્મેલા શિક્ષકસાહિત્યકાર શ્રી રમેશ શિવશંકર ત્રિવેદી. સાહિત્યક્ષેત્રે શ્રી ત્રિવેદી લઘુકથાકાર અને બાળસાહિત્યકાર તરીકે સુપ્રતિષ્ઠિત છે.પ્રથમ લઘુકથાસંગ્રહ'આઠમું પાતાળ' પુરસ્કૃત બન્યો, ત્યારબાદ ‘વેરાઈ જતી ક્ષણો', ‘આઇસબર્ગ' તેમના જાણીતા લઘુકચાસંગ્રહ છે. શ્રી રાધેશ્યામ શર્મા તેમને ‘લઘુકથાની લાડકી ઓળખ' કહીને બિરદાવે છે. તેમની લઘુકથાઓમાં પરિસ્થિતિનો વિરોધ, વક્રતા અને કરુણતા આગવા લક્ષણો છે. ‘હાલકડોલક દરિયા' તેમનો વાતસિંગ્રહ છે. ‘બસ વામાં ઊડી', 'બાવાજીની દંડીજી', ‘હાથી ગયા જાણી', 'હીંચમ્ હીંચા' વગેરે તેમની બાળકોને પ્રિય થઈ પડે તેવી કૃતિઓ છે. તેમના બાળગીતસંગ્રહોને ગુજરાતી સાહિત્યઅકાદમી અને ગુજરાતી સાહિત્યપરિષદનાં પારિતોષિકો પ્રાપ્ત થયા છે. ‘દાદીમાની ઊંદરી', 'રાક્ષસભનો ટેકરો', 'કીડી-મકોડી ગોળખાંડવાળાં' વગેરે તેમના બાળવાર્તાસંગ્રહો છે. ‘શ્રી-ઉપાસના’ હૈ માસિકના માનદ્દ તંત્રી તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. તેમને રાષ્ટ્રકક્ષાનો શ્રેષ્ઠશિક્ષક એવોર્ડ મળ્યો છે. ८७ ઈશ્વર પરમાર Page #102 -------------------------------------------------------------------------- ________________ ८८ પથપ્રદર્શક મનસુખ સલ્લા - ભાવનગરમાં જન્મેલા શ્રી મનસુખલાલ મોહનલાલ સલ્લા સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક તરીકે જાણીતા છે. “જીવતર નામે અજવાળું' નામના રેખાચિત્રોના પુસ્તકદ્વારા માનવજીવનની સારપને તેમણે ઉજાગર કરી છે. જીવનચરિત્રોમાં ધરતીપુત્ર’ અને ‘અનોખા આચાર્યમાં પ્રસ્તુત વ્યક્તિત્વોનું રસપ્રદ અને આકર્ષક આલેખન તેમણે કર્યું છે. લોકભારતીની લોકારાધના’ અને ‘માલપરાની ગ્રામશાળા' જેવી સંસ્થાકથા પણ તેમની કલમે અનોખી બની રહી છે. બૃહત્ કાવ્યદોહન', “લોકસહયોગથી વિકાસ ભણી’ અને ‘સમુલ્લાસ નિમ્બત’ તેમનાં વિવેકપૂર્ણ ઉપયોગી સંપાદનો છે. શિક્ષણકાર તરીકે સુપ્રતિષ્ઠિત એવા શ્રી મનસુખભાઈ ટોનોમસ કોલેજ લોકભારતી - સણોસરાના નિવૃત્ત આચાર્ય છે. હાલમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદની ભોગીલાલ સાંડેસરા ચેર અન્વયે ગુજરાતી ઐતિહાસિક નવલકથાવિશે સંશોધન કાર્ય કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર' દૈનિક ‘શીલ અને સંસ્કૃતિ'ના કટારલેખક તરીકે તેઓ લોકપ્રિય છે. - :: fitti ''',1) જ - મનસુખ સલ્લા મનોજ ખંડેરિયા : “મને સભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.” “એને’ શબ્દોથી પામવાની છે, એ વડે જ પામી શકાય-આવી સૂક્ષ્મ અભિવ્યક્તિના સક્ષમ સર્જક શ્રી મનોજ ખંડેરિયા. તેઓએ અધતન ગુજરાતી ગઝલમાં બારીક નકશીકામ કર્યું છે. શ્રી રમણલાલ જોશી કહે છે તેમ પ્રમાણમાં તે ઓછું લખે છે, પણ જે લખે છે તે નક્કર લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “અચાનક' અને બીજો ‘અટકળ' પ્રગટ થયો છે. આ બંને કાવ્યસંગ્રહો દ્વારા સાંપ્રત ગુજરાતી કવિતામાં તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. તેમનાં સર્જનોમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષા નવા સ્વરૂપે પ્રયોજાયેલી છે. મનોજ ખંડેરિયાએ સુંદર લયહિલ્લોળવાળાં ગીતો, ચમત્કૃતિવાળી ‘નવી' ગઝલો અને અધતન ગદ્યકાવ્યો આપ્યાં છે. તેમને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું છે. મનોજ ખંડેરિયા યોગેશ જોશી - વીસનગરના વતની શ્રી યોગેશ ભાનુપ્રસાદ જોશી સાહિત્યક્ષેત્રે કવિ અને વાર્તાકાર તરીકે સુપ્રતિષ્ઠિત છે. “પતંગની પાંખે', હજીયે કેટલું દૂર' તેમની ગુજરાતસાહિત્ય અકાદમી પુરસ્કૃત કૃતિઓ છે. “મૃત્યુસમીપે', “તેજના ચાસ', “અવાજનું અજવાળું' તેમના નોંધપાત્ર અને ધ્યાનાહ કાવ્યસંગ્રહો છે, જેમાં “મૃત્યુસમીપે” તેમણે કરેલો અનુવાદ છે. “સમુડી”, “જીવતર', “નહીંતર', “આરપાર', વાસ્તુ' તેમની જાણીતી લઘુનવલો છે. બાળસાહિત્યમાં તેમણે રસપ્રદ અને બહોળુ સર્જન કર્યું છે. તેમની કેટલીક ઐતિહાસિક અને બોધકકથાઓ અંગ્રેજી, હિન્દી અને મરાઠીભાષાઓમાં અનુવાદિત છે. “અંતઃપુર' તેમનો નિબંધ સંગ્રહ છે. તેમણે સુંદર રેડિયો-નાટકો ઉપરાંત કેટલાક ઉપયોગી સંપાદનો કર્યા છે. તેમને નર્મદચંદ્રક તથા બ.ક.ઠાકોર પારિતોષિક જેવાં બહુમાન મળેલ છે. હાલ તેઓ ગુજરાતી સાહિત્યપરિષદના સામયિક “પરબ'ના તંત્રી તરીકે સફળ કામગીરી કરી રહ્યા છે. 'કાકા, રા યોગેશ જોશી Jain Education Intemational Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તમારા આ સિવજી છાયા પથ પ્રદર્શક પ્રતિભાઓના સુંદર રેખાચિત્રો દોરનાર કલાકાર સવજી છાયા (સરનામું: ઉગમણા દરવાજા બહાર : દ્વારકા - ૩૬૧ ૩૩૫). દ્વારકાધીશના ભક્તિભર્યા સહજ નથી. પછીના સાન્નિધ્યમાં મગ્ન-મસ્ત રહી કમનીય વળાંકો પેનના છે ચિત્રકળાની પરમ સાધના કરતા માધ્યમથી ઉતારવા સવજીભાઈનો જન્મ પહેલી જૂન, આસાન નથી. છતાં, ૧૯૫૧ની સાલમાં થયો છે. ચિત્રો સવજીભાઈએ આવી બનાવવાની પ્રેરણા, દ્વારકાના ચેલેજને વળતો જવાબ સાગર કિનારે પ્રકૃતિના ખોળા આપી, અન્ય માધ્યમોની ખૂંદીને મેળવી. ‘ચિત્રોનું વેચાણ તોલે અવ્વલ રહી શકે એવું, તીણ છતાં કરવું, એ કમનીય કામ સિદ્ધ કર્યું છે. તો લાગણી વેતરવા સમાન છે” એવા વિચારો ચહેરા પર ભાવ દેખાડવા હોય તો, પાત્રની ધરાવતા સાગર-દિલ સવજીભાઈએ કોલેજનો આંખોથી જ બતાવી શકાય. સવજીભાઈની સિદ્ધિનું એસ.વાય.બી.એ.સુધીનો અભ્યાસ અધૂરો મૂકી, આ એક વધુ ઉમદા પાસું છે. ગુજરાતના શાંતિનિકેતન સમા, વડોદરાના ફેકલ્ટી સાહિત્યકારોની પ્રસ્તુત ચિત્રમાળામાં, તેમણે ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ મેળવી, ચિત્રકળા એક-એક સાહિત્યકારની પ્રતિભા-છવિ શિક્ષણના પાઠ જ્યોતિ ભટ્ટ તથા ગુલામ મહમદ અદ્દલોઅદ્દલ ઉપસાવી છે. આ નિમિત્તે આપણને શેખ જેવા નામી કલાકારો પાસેથી આત્મસાત્ કર્યા ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોનાં છે. કળાની ડિગ્રી મેળવવા સાથે મળેલા કળાગુરુ રેખાચિત્રોનો આધારભૂત સંગ્રહ મળી રહ્યો છે. જ્યોતિ ભટ્ટના શબ્દો એમણે હૈયામાં રોપી દીધા આપણે એમની પાસે માંગીએ કે ગુજરાતના છે: “સવજી, તું કલ્પના કર, તું સહારાના રણમાં ચિત્રકારોનાં રેખાચિત્રોનો સંગ્રહ પણ આપણને છે. અફાટ રણની રેતીનો એક કણ ઉપાડી તારી આપે.. હથેળીમાં રાખ. એ રેત-કણ જેટલું જ તને આવડે રોજ-રોજ કાંઈક નવું સર્જન કરતા રહેતા છે અને એ અફાટ રણની રેતી જેટલું તારે શીખવાનું સવજીભાઈની કલમમાંથી, સાક્ષરોનાં, છે. આજીવન વિદ્યાર્થી રહેજે.' મહાનુભાવોનાં ચિત્રો તૈયાર થતાં રહે છે જ, એ ઉપરાંત એમની કોઈ ઉત્તમ નિબંધ વાંચીને એમ થાય કે આમાંથી તો એક શબ્દ પણ સંવેદનશીલતા સમાજમાં બનતી ઘટનાઓને પણ, આબેહૂબ રજૂ કરતા કમી ન કરી શકાય, એવી સુરેખ અને અણીશુદ્ધ રેખાઓ એ સવજીભાઈની રહે છે. માણસની પાશવી લીલાના કળાનું આગવું લક્ષણ છે. એકાદ પણ, પારાવાર પ્રસંગો અંકાયા છે. લસરકો પણ બિનજરૂરી નહીં ! એમાં માણસ હોય તો પણ, એ વામણો આટલી શુદ્ધિ સાથે પ્રત્યેક ચિત્ર જ ચિતરાયેલો હોય ! તો ભાવવાહી તો ખરાં જ ! પીછી અને માનવવિડંબનાના, હોલિકાદહન, રંગોના માધ્યમથી, ચિત્રકાર ચિત્રને બામિયાના બુદ્ધ અને ૧૧મી સપ્ટેમ્બર ઉઠાવદાર અને ભાવવાહી જેવા વિષયોને પણ, એમણે વેદનાસહજતાથી બનાવી શકે. એમાં ઘણી સભર ઘાટ આપ્યા છે ! વિવિધતા લાવી શકાય. પરંતુ ફક્ત આ પૃથ્વી પરની પ્રત્યેક લીલા, (૦.૩ કે ૦.૫ ની નીબ અને એમાં સૂર્યને આભારી છે. આ સંસાર-પટના કાજળ-કાળી શાહી -- આ જ સાધન જીવ માત્રને જીવન, સૂર્યથકી જ મળી દ્વારા ચિત્રનિપજાવવું એ કઠિન કામ રહ્યું છે. “યાવતુ સૂર્ય-ચન્દ્ર દિવાકરી', '17 છે. શાહીના એક જ, કાળા રંગથી એમ કહેવાય છે. કદાચ, આ સૂર્ય જ કામ કરી છે તેજ-છાયાના ટૉન પણ દેખાડવા Jain Education Intemational Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સવજીભાઈની સળવળાટ લાગે છે. એટલે તો, તેઓ સૂર્યનાં ચિત્રો પણ દોર્યા જ કરે છે ! કલમનો સૂર્ય માત્ર પ્રતીક ન રહેતાં, જુદી-જુદી પાત્રસૃષ્ટિ રચનો સૂર્ય ! જગખ્યાત કાર્ટૂનિસ્ટ લક્ષ્મણની સીરીઝ ‘યુ સેઇડ ઇટ’ના પાત્ર ‘કૉમન મેન’ની જેમ સવજીભાઈની સીરીઝનું 'સૂર્ય' એ ખાસ પાત્ર બની ગયું છે. અહીં આપેલા કેટલાંક રેખાંકનોમાં એમનો કસબ માણીએ. પ્રથમ રેખાંકન સ્વયં સવજીભાઈનું; અર્જુનની જેમ, એક આંખથી લક્ષ્યવેધ કરતા હોય એમ, ત્રાટક નજરે એમના વિષયને પારખતા દેખાય છે. લક્ષ્યને સિદ્ધ કરવાની એમની આ નેમ, એમના એક એક રેખાચિત્રોમાં દેખાય છે જ ! ॥ ઇસુની અને સંતની નેહભરી આંખોનાં અમી ચિત્રને પવિત્ર બનાવે છે. ૦ મેળાના મનખની ઉત્સુક નજર સાથીની શોધ કરતી કે નેહભરી નજર પ્રિયપાત્રનો ઈનેજાર કરતી દેખાય છે ! ૦ ભરતકામ કરતી સ્ત્રીઓનાં ચિત્રો તો, સ્વયં ભરતકામના નમૂના જેવાં નકશીદાર બન્યાં છે ! આવું બારીક કામ કરતી વેળા નવી સવજીભાઈ થાકતા કે નથી એમની કલમ કંટાળતી ! ૦ એમના વતન દ્વારકાનાં વિવિધ દ્રશ્યો, પુણ્યનગરીનું પાવન દર્શન કરાવે છે. આ ચિત્રમાળાનું એક અનોખું દસ્તાવેજી મૂલ્ય છે. છે. ચિત્રકળામાં ‘સરરિયાલિઝમ' શૈલી એ એમનું આગવું પ્રદાન છે, દિવસભરના બનાવો, મનનાં અધૂરાં અરમાનો જેમ રાત્રે સ્વપ્ન બની ઉભરાતા હોય છે, તેમ આ શૈલીમાં તેમણે ફૅન્ટસીમાં આકારોથી સ્વપ્નીલ ચિત્રમાળા ખડી કરી છે. સવજીભાઈએ જળરંગી ચિત્રકામ પણ, એવી જ કમનીયતાથી કર્યું છે. જળરંગી ચિત્રોમાં, પ્રકૃતિની રંગભરી લીલાઓ જોતાં આંખો ઠરે એવું વાતાવરણ ચિત્ર-ફલક પર ઉતાર્યું છે ! ઈશ્વરને હૃદયમાં રાખી જે ચિત્ર બનાવ્યું હોય એ જ શ્રેષ્ઠ ચિત્ર' આ માન્યતાને વળગી રહીને સવજીભાઈનું ચિત્રકામ, અજબગુજબનાં કમનીય વળાંકોને રસ્તે આગળ વધી રહ્યું છે. એમનાં ચિત્રો દેશ તથા વિદેશમાં ખૂબ પંકાયાં છે. 'કુમાર', ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’, ‘પરબ’ વગેરે પ્રકાશનોમાં તેમનાં ચિત્રો છપાય છે. તો, વિદેશમાં ઈંગ્લેંડ, અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, જર્મની, સ્વીટ્ઝરલેંડ, જાપાન વગેરે દેશોમાં એમનાં ચિત્રો સંગ્રાહાયાં છે. દ્વારકાની માહિતી ખાતાની કચેરીમાં સતત યોજાતા એમના ૫. દ શ ન વિદેશીઓનુ આકર્ષણ કેન્દ્ર બન્યું છે. રખા કનો અને ચિત્રોથી તૃપ્તિ પામીએ તો, પરિચય અધૂરો જ રહે એવું પ્રેમાળ અને હોંશીલા પથપ્રદર્શક સ્વભાવવાળું સવજીભાઈનું વ્યક્તિત્વ છે. અલબત્ત, કોઈ પણ કલાકારની ઓળખ તો એનું કામ જ હોય, છતાં સવજીભાઈની ચિત્રકળાને એમના સ્નેહ-ભૂખ્યા સ્વભાવની મીઠાશના ચાર ચાંદ લાગેલા છે ! ‘સોનામાં સુગંધ મળે એ આનું નામ ! તારકાધીશનાં દર્શન કરી પાવન થનાર કળાપ્રેમી આ કલાકારની મુલાકાત લેવાનું ચૂકતા નથી. દેશ-વિદેશના કેટલાયે મહાનુમાવો એમને મળ્યા છે. એ બધાનાં રેખાચિત્ર દોરીને સવજીભાઈ પ્રેમની પણ દોર બાંધે છે. દ્વારકા જવાનું ધાય ત્યારે આ દ્વારકા રહીશને અચૂક મળજો. (નોંધ : આ ગ્રંથમાંના શ્રી સવજી છાયાએ દોરેલા કોઈપણ રેખાચિત્રનો અન્યત્ર ઉપયોગ કરતાં અગાઉ તેમની લેખિત સંમતિ મેળવવી અનિવાર્ય છે.) Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગુજરાત બહાર ગુજરાતનું ગૌરવ દોલત ભટ્ટ - દોરી લોટો લઈને મરુભૂમિ મારવાડમાંથી નીકળેલા મારવાડી ગૃહસ્થોએ જેમ પોતાનો પ્રતાપ પાથર્યો એમ પહેર્યે લૂગડે નીકળેલા ગુજરાતીઓએ ગુજરાત બહાર તેમજ સાત સમંદર પાર પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરી ગરવી ગુજરાતનું ઉજજવળ પ્રકરણ ઉમેર્યું છે. આ લેખમાળામાં વિરલ વિભૂતિઓ અને વિરલ વ્યક્તિઓનો સમાવેશ છે, જેઓ વાણિજ્ય - ઉદ્યોગ, સમાજસેવા, દેશભક્તિના ઇતિહાસમાં પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા સ્થાન અને માન પામ્યાં છે તો રંગભૂમિ - સિનેસૃષ્ટિમાં કલાકારોએ કીર્તિવંત નામના મેળવી છે એવા નજીકના ભૂતકાળના મહાનુભાવોનો શક્ય તેટલો સમાવેશ કરીને સાહિત્યમાં સ્મરણીય સ્થાન આપવાનો લેખકનો આ પ્રયાસ છે. ધન્યવાદ ! આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલત ભટ્ટે નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાલસાહિત્યનાં ચાર પુસ્તકો સાહિત્ય અકાદમીના ઇનામને પાત્ર ઠર્યાં છે. નવલકથા ‘મનનો માણીગર’ને રૂપેરી દેહ મળ્યો છે. શ્રેષ્ઠ સંવાદલેખનનો રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અન્ય નવલકથાઓનાં પણ રંગીન ગુજરાતી ચિત્રો ઊતર્યાં છે. આકાશવાણીરાજકોટ - અમદાવાદ પરથી અવારનવાર વાર્તાલાપ, નાટક, વાર્તા અને રૂપક રજૂ થતાં રહ્યાં છે. તેમનાં ગેય ગીતો પણ આકાશવાણી પરથી રજૂ થતાં રહ્યાં છે. તેમની નવલકથા અને બાલસાહિત્યનાં પુસ્તકો હિન્દીમાં અનુવાદ થઈ પ્રસિદ્ધ થયાં છે. છેલ્લાં સાડત્રીસ વર્ષથી ગુજરાતી દૈનિક ‘સંદેશ’ અને પછી ‘ગુજરાત સમાચાર'ના કટાર-લેખક તરીકે અવિરત કાર્ય કરતા રહ્યા છે. ૯૧ જાહેરજીવનમાં પડેલા આ સર્જકને ૧૯૬૦ના વર્ષમાં જગદ્ગુરુ પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીએ ‘જનસેવાભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા છે. ૧૧૦ પુસ્તકોના સર્જક શ્રી દોલત ભટ્ટે ભારત ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો છે. સૌરાષ્ટ્ર - ગુજરાતનાં સુપ્રસિધ્ધ દૈનિકોના પત્રકાર તરીકે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને કરે છે. ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા શિક્ષણ સમિતિનાસભ્ય, જામનગર જિલ્લા પંચાયત ઉ. સમિતિના ચેરમેન, લોકસાહિત્ય સમિતિના સભ્ય, સાંસ્કૃતિક બોર્ડના સભ્ય, સાહિત્ય અકાદમીના સભ્ય તેમજ રેલવે કિમિટના મેમ્બર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. આ લેખમાળામાં રેખાંકનો શ્રી સવજીભાઈ છાયા, દ્વારકાએ તૈયાર કર્યાં છે. સંપાદક Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા વર્મા કચ્છની કીર્તિવન ધરતી પરનું માંડવી નામે નગર. એ સમયમાં માંડવી બંદર તરીકેની ખ્યાતિ જગતભરમાં જાણીતી, માંડવી બંદરેથી દરિયાઈ સફરે ઊપડતાં વહાણો જાવા, સુમાત્રા અને આફ્રિકા ખંડના જંગબાર -ઝાંઝીબારનાં બારાં સુધી પહોંચતાં ને પાછાં વળતાં. આવા માંડવી નગરમાં વસતા કૃષ્ણવર્મા ભણસાળીને ત્યાં એક નવજાત શિશુએ પ્રથમ આંખ ઉઘાડી ત્યારે ઈ.સ.ના ૧૯૫૭ના વર્ષના ઓક્ટોબરની તારીખ હતી. ૫ના વર્ષમાં અંગ્રેજોનો કો કોરી કાંતિકારીનો - બળવાખોરો ઉપર વીંઝાતો હતો. મોતનો પૈગામ લઈને સોલ્જરોની સંગીનો તકાતી હતી. બંદૂકોની બઘડાટીઓમાંથી ગોળીઓની રમઝટ બોલતી હતી. ષ્ણવર્માનું કુટુંબ સામાન્ય, પણ શ્યામનો રંગ પારણામાંથી કુળદીપક તરીકે પરખાયા. કિશોર વયમાં માતાની મમતા ગુમાવનાર શ્યામજીને નાની (માતાની માતા)એ અનરાધાર વાત્સલ્ય વરસાવીને માતાની મમતાને ભુલાવી દીધી. શ્યામજીને ભણાવવામાં પણ નાનીએ કોઠાસૂઝ વાપરી નદી. મૂળાક્ષરથી માંડીને ત્રણ અંગ્રેજી સુધીનું શિક્ષણ વતન માંડવી અને ભૂજમાં અપાવ્યું. શ્યામજીએ સંસ્કૃતમાં ઊંડી દિલચસ્પી દેખાડી, તે જ્ઞાન પણ જાતે જ પ્રાપ્ત કર્યું. ઈ.સ. ૧૮૭૩માં શ્યામજી વર્મા વિદ્યાર્થીરૂપે મુંબઈ ગયા. તેમને મુંબઈ લઈ જવાનો થશે મુંબઈમાં પરમાર્થી શેઠ તરીકે પંકાયેલા શેઠ મથુરદાસ લવજીને હિસ્સે નોંધાયેલો છે. શ્યામજી વર્મા મુંબઈની વિલ્સન માધ્યમિક શાળામાં દાખલ થયા. સાથે સંસ્કૃત પાઠશાળાને પણ સેવી. શાળામાં એમનો નંબર પ્રથમ રહેતો. સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતમાં ધર્મ પર બોલીને પંડિતોને પણ મુગ્ધ કરતા, ૧૭વર્ષની વર્ષ સંસ્કૃત ભાષામાં લખાયેલાં પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી પંડિત તરીકેનું પોતાનું સ્થાન નિર્ધારિત કરી લીધું. શ્યામજીને સંસ્કૃતના બીજા એક પંડિત, અંગ્રેજ પ્રાધ્યાપક શ્રી મેં મીએ વિલિયમ્સ સાથે પરિચય થયો. તે શ્યામથી નવા નાઈ ગથા કે એમણે એને પોતાના સહાયકરૂપે ઓક્સફર્ડ લઈ જવા ધાર્યું, ૧૮૭૫ પછી શ્યામજીએ ભારતયાત્રા કરવા માંડી. અંગ્રેજ પ્રાધ્યાપકના સત્સંગથી એના હૃદયમાં મહત્ત્વાકાંક્ષાનાં પૂર ઊભરાયાં. એનું હ્રદય પથપ્રદર્શક નાચી ઊઠયું. શ્યામજીએ નાસિક, વડોદરા, સુરત, ભરૂચ, અમદાવાદ, લાહોર, ઇત્યાદિ સ્થળોએ સંસ્કૃતમાં વિદ્વતાભર્યાં વ્યાખ્યાનો કર્યાં. કાશી પછી સંસ્કૃતમાં શ્રેષ્ઠ એવા મહારાષ્ટ્ર શ્યામજીને બરોબર જાણી *યો. શ્યામનાં મેઘવતાં પ્રવચનો મહારાષ્ટ્રને પણ મોહ પમાડી ગયાં. કિની ફોહનો ડંકો વાગતાં તે કાળના અગ્રણીઓ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે, બ્રશાસ્ત્રી વિપળુકર, ગોપાળ દેશમુખ, હરિશ્ચન્દ્ર ચિંતામણિ, પ્રો.કાથવટેનાં એને પ્રમાણપત્ર મળ્યાં. ઈ.સ. ૧૮૭૩એપ્રિલમાં તેમણે નાસિકના નાગરિકો સમક્ષ ધાર્મિક અને સાંસારિક સુધારા પર સંસ્કૃતમાં પ્રવચનો આપી સૌને અચંબામાં નાખી દીધાં. પામ વર્માની વિદ્વતાની કદરરૂપે તે વખતના નાસિકના જોઇન્ટ સેશન જ રાવબહાદુર ગોપાળરાવ દેશમુખે અને અન્ય નાસિકનિવાસીઓએ તેમને ‘માનપાત્ર’ આપ્યું. તેજ વર્ષમાં તેમણે સુરત, ભરૂચ, ભૂજ, અમદાવાદ, પૂના, અલીબાગ, કાશી, લાહોર અને અમૃતસરમાં સંસ્કૃતમાં પ્રવચનોની પરંપરા સર્જી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં, સૌના મનના અધિકારી થઈ માનપાત્ર પામતા ગયા. નવેમ્બર ૧૮૮૪માં તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પસાર થયા હતા અને ૧૮૮૫ના પ્રારંભમાં જે સ્ટીમરમાં લોર્ડ રૅન્ડોલ્ડ ચર્ચિલ હતો તે સ્ટીમરમાં પોતાની પત્ની સહ તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા. તેઓને આવ્યા પછી રતલામના દિવાનની પદવી મળી હતી, જે માટે દેશી તેમજ અંગ્રેજી વર્તમાનપત્રોને એકસરખી પ્રસંશા કરી હતી. વળી ભૂજ તથા માંડવીનાં રહેવાસીઓ તરફથી તેમને માનપત્રો આપવામાં આવ્યાં હતાં, જેમાં એક લાયક નરની સાયક સ્તુતિ કરવામાં આવી છે. તેઓનાં પત્ની પણ ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ભાષાનું સારું જ્ઞાન ધરાવતાં. લોર્ડ ડૉન પોતાનાં પત્ની લેડી ડર્ફિન સાથે સને ૧૮૮૫માં મધ્ય હિન્દુસ્તાનને પ્રવાસે નીકળ્યા હતા. તે વખતે જ્યારે દૌર મધ્યે હોડી દિને નામદાર હોલ્ડરના મહારાણીની મુલાકાત લીધી. તે પ્રસંગે હોલ્ડરનાં મહારાણીને અંગ્રેજીમાંથી હિન્દી ભાષામાં સમજાવવા માટે પંડિત શ્યામજીનાં પત્નીને બોલાવવામાં આવ્યાં હતાં. દેશીઓમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની એમ.એ.ની પ્રથમ ડિગ્રી પંડિત શ્યામજી સિવાય કોઈ પણ દેશીએ મેળવી નહોતી. તેઓએ યુરોપ મધ્ય ફ્રાન્સ, જર્મન, બેલ્જિયમ, ઇટાલી અને ઓસ્ટ્રિયા વગેરે જાણીતા દેશોની મુસાફરી કરેલી હતી. દિવાન તરીકે માસિક રૂા.હજાર તો કેવળ પુરસ્કારરૂપે જ મળ્યા ૧૮૮૮માં તબિયત બગડતાં એમણે રાજીનામું આપ્યું. કારની મુત પૂરી થતાં પહેલાં છૂટા થયા છતાં, એમની દક્ષતા ને વિદ્વતાથી પ્રેરાઈને રાજાએ એમને રૂા.૩૨ હજાર બક્ષિસ આપ્યા ! એ પછી તેઓ અજમેરમાં વકીલાત કરવા માંડ્યા. એમણે ખૂબ કમાણી કરી ને તે કમાણી કર્મર પાસેનાં રૂનાં નોમાં રોકી સાર આવક ઊભી કરી. આમ એમણે જિંદગીભર નોકરીની ફિકરમાંથી Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૯૩ મુક્તિ મેળવી. ઈ.સ. ૧૮૯૨માં તેઓ ઉદેપુરના દિવાન નિમાયા. ૧૮૯૫માં તેઓ જૂનાગઢના દીવાન થયા. એ નિયુકિતમાં સાક્ષરશ્રી મનસુખરામ ત્રિપાઠીની સિફારસનો હિસ્સો મોટો હતો. પણ આવી હરિયાળી જીવન-કારકિર્દીમાં જૂનાગઢની રાજખટપટે કાંટા વેર્યા. ત્યાં લાંચરુશ્વત અને ચશ્મપોશીનો પાર નહોતો અને બધું નિર્મૂળ કરવા જતાં એમને ઇતરાજી વહોરવી પડી. પરિણામે એમની વિરુધ્ધ કાવતરાં રચાયાં. એ પ્રકરણ બહુ લાંબું અને અધમ છે. પરિણામે ઈ.સ. ૧૮૯૬માં એમને ‘બરતરફ' થવું પડ્યું. ફરી ઉદેપુર ગયા. ત્યાંયે આ વિષચક્ર પાછળ પડ્યું. શ્યામજીએ એ સામે સફળ લડત આપી. એમણે જૂનાગઢ રાજ્ય સામે એવાં દેઢ ને સખત પગલાં ભર્યા, કે પરિણામે, જેને એમણે જ જૂનાગઢમાં નોકરી અપાવી હતી તે એમના જૂના અંગ્રેજ મિત્ર અને પાછળથી એમની પોતાની વિરુદ્ધ કાવતરાં કરનાર મિત્રદ્રોહી મેકોનોકીને જૂનાગઢ છોડી બ્રિટિશ નોકરીનો આશરો લેવો પડ્યો. પણ હવે દેશી રાજયોની ખટપટો અને કાવતરાંઓથી એમનું દિલ ખાટું થઈ ગયું. પોતાની રચનાત્મક બુદ્ધિ-શક્તિ અને સેવામાં એ હર પળે અંતરાયરૂપ લાગ્યાં. બાર વર્ષના આ વિષમય અનુભવોએ એમને, પુનઃ ઇંગ્લેન્ડ જઈ ત્યાં સ્થિર થવા પ્રેર્યા અને ઈ.સ. ૧૮૯૭માં પત્ની ભાનુમતી સાથે એમણે ભારતનો કિનારો છોડ્યો. પણ માત્ર એ જ કારણ નહોતું. કદાચ પ્રધાન કારણ એ હતું કે દયાનંદ સરસ્વતીને ચરણે બેસી વૈદિક ધર્મનું તેજ અને રાષ્ટ્રવાદનો જે નવો પયગામ એ મેળવી શક્યા હતા તેને પાંગરવાની તક નહોતી મળતી. હવે લોકમાન્ય ટિળક ભારતીય રાજમંચ પર પધાર્યા હતા. ટિળક મહારાજની વિદ્વતા, ઇતિહાસ-જ્ઞાન અને રાજકીય દૃષ્ટિથી શ્યામજી એમના પ્રતિ આકર્ષાયા. તેમાં વળી જૂનાગઢની ખટપટ અંગે એમને પોતે ‘હાઇટ હોલ' સીમલા, રાજકોટ અને મુંબઈમાં જે કડવા ઘુંટડા ગળવા પડ્યા હતા, તેને લઈને અંગ્રેજ પ્રત્યે અને એમની ન્યાયનિષ્ઠા પ્રત્યે એમને નફરત થાય એ ય સ્વાભાવિક હતું. આમ નિરાશા, નિત્સાહના પરોક્ષ પરિણામે એમને રાષ્ટ્રવાદ આચરણ - પણ થયો અને એમણે ઇગ્લાંડ જઈ ભારતીય સ્વાતંત્ર્યની લડત ચલાવવાનો નિર્ધાર કર્યો. શ્યામજીએ હવે ઇંગ્લાંડમાં પગ સ્થિર કર્યો. એ ગાળો બંગભંગ અને સ્વદેશી આંદોલનોનો હતો. ઈ.સ. ૧૯૦પના જાન્યુઆરીમાં એમણે ‘ઇન્ડિયન સોયોલોજિસ્ટ' નામનું અંગ્રેજી સામયિક કાઢવું એ વેળા એમની ઉંમર પાકટ, ઉડતાલીસ વર્ષની હતી. એમણે એને ‘સ્વતંત્રતા અને રાજકીય, સામાજિક તથા ધાર્મિક સુધારણાના મુખપત્ર’ રૂપે ઓળખાવ્યું. પત્રની નીતિ સ્પષ્ટ કરતાં એમણે લખ્યું : • બ્રિટન અને હિન્દના રાજકીય સંબંધોથી હિંદમાંના હિંદીઓ બ્રિટિશ અમલ પરત્વે કેવી લાગણી ધરાવે છે એની જાણ પ્રિટનને કર વા નિષ્ઠાવંત હિંદી દુભાષિયાની બ્રિટનમાં ખાસ જરૂર છે, હિંદ માટે સિફારસ કરવાની અમારી ફરજ છે અને એ અમારું ગૌરવ પણ છે." એમના પત્રને હિંદ અને ઇંગ્લાંડમાં સારો આવકાર મળ્યો. એની કિંમત પણ સસ્તી માત્ર એક પેન્સ રાખવામાં આવી. શ્યામજીએ એ પત્રમાં બ્રિટિશ રાજ્યસત્તા પર આકરા પ્રહારો કર્યા અને સાથે સાથે બ્રિટિશ લખાણોનો જ આધાર લઈ, બ્રિટિશ દમન અને જુલમ પુરવાર કર્યો, પણ શ્યામજીનું ઐતિહાસિક કાર્ય તો બીજું હતું. એમણે લંડનમાં વસતા ભારતીયજનોનું ઉદ્દામવાદી સંગઠન સાધ્યું. તે કાળે લંડનમાં - વિલાયતમાં ‘આયર્લેન્ડ માટે હોમરૂલ' સૂત્ર ગાજતું હતું. એને અનુસરીને શ્યામજીએ ‘હિન્દ માટે હોમરૂલ' સૂત્ર ચાલુ કર્યું અને ૧૯૦૫ની ૧૭મી ફેબ્રુઆરીએ ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી, ખુદ ઇંગ્લાંડમાં જ તેનો ઝંડો ફરકતો કર્યો. કદાચ એટલું જ સંભવત: એમનું વધારે મહત્ત્વનું કાર્ય તે ૧૯૦૫ના જુલાઈની પહેલી તારીખે ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપનાનું . ઈ.સ. ૧૯૦૨માં શ્યામજીના માનીતા લેખક હર્બર્ટ સ્પેન્સરનો સ્વર્ગવાસ થતાં, એમણે તેમને નામે, તેમના પ્રત્યેના પ્રેમાદરના પ્રતીક રૂપે, ‘સ્પેન્સર વ્યાખ્યાનમાળા શરૂ કરી. આ ઉપરાંત એમણે ‘હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિઅલ ફેલોશિપ’ પણ ચાલુ કરી. બબ્બે હજાર રૂપિયાની આવી પાંચ શિષ્યવૃત્તિઓ દ્વારા અનેક હિંદી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા. એ શિષ્યવૃત્તિની શરત કે ‘કોઈ પણ હિન્દી વિદ્યાર્થી હિંદમાં પાછો ફરીને બ્રિટિશ સત્તા હેઠળ કોઈ પણ જાતની નોકરી, દરજજો કે સેવા સ્વીકારી નહીં શકે''). હિંદી વિદ્યાર્થીઓને બ્રિટિશ પકડથી અસ્પૃશ્ય રાખતી હતી અને એ એમની દેશભક્તિને દીર્ઘદૃષ્ટિની પ્રતીતિ કરાવતી હતી. આ શિષ્યવૃત્તિઓ આપવાનું ઈ.સ.૧૯૦૯ સુધી ચાલુ રહ્યું હતું. | ‘ઇન્ડિયા હાઉસ' સ્થપાતાં, હિંદી વિદ્યાર્થીઓને રહેવાની , ખાવાપીવાની, આનંદપ્રમોદની, તેમની પાછળ બિછાવાતી જાસૂસી જાળમાંથી રાહતની તેમજ ઇતર સગવડો મળી. શરૂઆતમાં પચીસેક વિદ્યાર્થીઓ હતા, પણ એ સંખ્યાનું મહત્ત્વ નથી; મહત્ત્વ તો એ છે કે બધા હિંદી વિદ્યાર્થીઓને વિચાર - વિનિમય અને મસલતોનું એક સ્વતંત્ર કેન્દ્ર મળ્યું. એ ‘ઇન્ડિયા હાઉસ' ધીરે ધીરે રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓનું મંદિર બની ગયું. ત્યાં સભા-સંમેલનો, ભાષણો, પુસ્તકાલય, વાચનાલય, પત્ર-પ્રકાશન ઇત્યાદિનું કાર્ય વેગવંતુ અને સુદઢ થયું. ૧૯૦૫થી ૧૯૦૭ સુધી આ ધમધોકાર પ્રવૃત્તિ ચાલી. એમના મુખપત્રે પણ એમાં અણમોલ ફાળો આપ્યો. એ પત્ર એટલું જાણ્યું ને અંગ્રેજો માટે એવું અસહ્ય થઈ પડ્યું કે શ્યામજી પાછળ બ્રિટિશ જાસૂસી શ્રાનો ભમવા લાગ્યાં, હવે ત્રણ જ ઉપાય હતો. કાં તો બ્રિટિશની નિદ્ય શરણાગતિ, કાં તો કેદખાનું કે કાં તો નાસી છૂટવું. આ ત્રણ પિકી નાસી છુટવાનો વિકલ્પ એમણે સ્વીકાર્યો. શરણાગતિ તો એમને સ્વમાનભંગ કરનારી જ લાગે. કેદખાનાની કહેવાતી વીરતાભરી Jain Education Intemational Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શહીદી એમને મંજૂર નહોતી. અંતે એમણે ઇંગ્લાંડ છોડ્યું. તે પેરિસ જઈ રહ્યા. એમના પત્રથી અંગ્રેજી હકૂમત એટલી બધી અકળાઈ - ગભરાઈ ઊઠી કે, ઇન્ડિયન સોશ્યોલોજિના ભારતમાં વેચાણ આયાત પર પ્રતિબંધ આવ્યો ! શ્યામજીની આ સફળતા મોટી હતી, તેમના જવમાન વ્યક્તિત્વને એ આપે એવી હતી. એટલામાં બન્યું એવું કે ૧૯૯૩ની ૧લી જુલાઇએ “ઇન્ડિયા હાઉસ” સાથે સંબંધ ધરાવતા એક હિન્દી જુવાન મદનલાલ ધીંગરાએ હિન્દી કચેરીના અગ્રણી અંગ્રેજ કર્મચારી કર્નલ સર વિલિયમ કર્ઝન વાઇલીનું ખૂન કર્યું ! ધીંગરાએ ખરેખર, નૂતન ઇતિહાસનાં શ્રી ગણેશ માંડ્યાં ! બ્રિટિશ સામ્રાજ્યના સિંહની બોડમાં જ હાથ નાખી, ત્યાં જ એક સિંહને પૂરો કર્યો ! આ ખૂનના કાવતરાના યોજક તરીકે શ્યામજી પર અંગ્રેજની નજર પડી ! શ્યામજીએ ‘ટાઇમ્સ’ પર પત્ર લખી ધીંગરાની શહાદતને અંજલિ આપી, પણ પોતે એમાં સંબંધકાર નથી એવું પણ ભારપૂર્વક જણાવ્યું. ખુદ એમણે પોતે પીગરાના સ્મારકરૂપે ચાર નવી શિષ્યવૃત્તિઓ જાહેર કરી. ધીંગરા પ્રકરણ અંગે અંગ્રેજ હકૂમતે કડક પગલાં ભર્યાં. તે વેળા શ્યામજી તો પેરિસમાં હતા, એટલે તેમને સરકાર કશું કરી શકે એમ નહતી, પરંતુ સોલોજિસ્ટ'ના બે અંગ્રેજ મુકોને રાજદ્રોહના ગુનાસર ચાર માસ અને એક વર્ષની સજા થઈ. ધીંગરાને ફાંસી થઈ, પણ સાથે સાથે ‘ઇન્ડિયા હાઉસ'ને માટે નવી જગ્યા મેળવવાનો પ્રયત્ન ન થયો તેથી એ દોષારોપણનો ટોપલો શ્યામની પર ઓઢાડવો. એના પ્રત્યાધાત પેરિસના હિંદીઓમાં પણ પડ્યા. શ્યામજીના વિચાર અને આચાર વિશે એમનામાં વિપરીત છાપ પડી. આમ ૧૯૦૫થી ૧૯૧૦ સુધીની એમની પ્રવૃત્તિ અને કીર્તિએ લીલી - સૂકી, ઉદય - અસ્ત બંને જોયાં. ૧૯૧૦માં શ્યામજીએ હેમચન્દ્રદાસ અને ગણેશ સાવરકરનાં સેવાકાર્યની અંજલિરૂપે બે શિષ્યવૃત્તિઓ જાહેર કરી, એમ છતાં એમનાં કીર્તિનેજ ઓસરી ગયાં. ૧૯૧૦થી તો એમના પર ધૃષ્ણા-કટાક્ષ વેરાવાં માંડ્યાં. હવે એમની ઉંમર પણ વધતી હતી. એમને ૫૩ વર્ષ થયાં હતાં. એમ છતાં પેરિસથી ‘‘સોશ્યોલોજિસ્ટ’” દ્વારા એ ઉગ્ર પ્રચાર કરતા જ રહ્યા. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એમણે તરત જ પેરિસ છોડી જીનીવા વસવાનું શરૂ કર્યું. લડાઈ પૂરી થયા પછી સ્વીસ સરકારના દબાણને કારણે ‘સોશ્યોલોજિસ્ટ' બંધ કરવું પડ્યું. વિશ્વયુદ્ધ પૂરું થયું. મિત્ર રાજ્યોના વિજ્યના સમાચારથી તેમને આઘાત વાગ્યો. જર્મનીનો પરાજય થતાં એમનું હૈયું ભાંગી ગયું. એમાં મિત્રદ્રોહ ભળ્યો. એ ઉત્તર જીવનમાં દુઃખી થઈ ગયા. છતાં ૧૯૨૦માં ‘સોશ્યોલોજિસ્ટ'નું પ્રકાશન પુનઃ શરૂ થયું. નિરાશાની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ૧૯૨૩માં એમને એ પત્ર હંમેશાં માટે બંધ કરવું પડતું. એ રાજકારણમાંથી વાનપ્રસ્થ થવાના નિમિત્તરૂપ હતું. પછી સાત વર્ષ એમણે જીનીવાના શેરબજારમાં ઉપલા કર્યાં કર્યા. પથપ્રદર્શક કોણ જાણે કેમ એ બાળકો પ્રતિ અપાર ઉદારતા દાખવતા ! પોતાના જન્મદિને એ બાળકોને સોનાના સિક્કા આપતા ! કદાચ એમને બાળકો નહોતાં તેનું કોઈક મનોવ્યાપારી કારણ તો નહીં હોય ? ૧૯૩૦ના આરંભમાં એમની તબિયત બગડી. આંતરડાની મૂળ બિમારીએ ગંભીર સ્વરૂપ પકડ. આખરે ૧૯૩૦ના માર્ચની ૩૧મી તારીખે એમણે દેહ છોડ્યો. સેન્ટ જ્યોર્જના સ્મશાનમાં ગેમનો મૃતદેહનો અગ્નિસંસ્કાર થયો. ૧૯૩૦ના માર્ચની દાંડીકૂચ ચાલુ હતી ત્યારે બનેલો આ બનાવ તત્કાલીન ઉગ્ર આંદોલનમાં લુપ્ત થઈ ગયો. છાોંઓએ પણ એમના સ્વર્ગવાસની જોઈએ તેવી નોંધ ન લીધી ! એક માત્ર ભગતસિંહ ને તેના સાથીઓએ એમના મૃત્યુના સમાચાર સાંભળી અદાલતમાં ખુલ્લા દેખાવો કર્યા, એમના અવસાન પછી ત્રણ વર્ષે એમનાં પત્ની ભાનુમતી પણ ગુજરી ગયાં. જ્યાં એ દંપતીનો અગ્નિસંસ્કાર થયો હતો ત્યાં એમની સ્મૃતિ સંપરતી તી મૂકવામાં આવી છે, જેના પર લખાણ છે. : ૧૮૫૭ ૧૯૩૦ શ્યામજી કૃષ્ણ વર્મા ભાનુમતી શ્યામજી વર્મા : ૧૮૬૨ - ૧૯૩૩ - જે ભૂમિમાં શ્યામજી જન્મ્યા ને જે માટે એમણે જીવન અર્પણ કર્યું એ એમના યુગના પ્રથમ, શ્રેષ્ઠ કક્ષાના પંડિત અને રાજનીતિજ્ઞ હતા, ૧૯૦૫-૦૭ સુધી ઉદ્દામવાદના અદ્વિતીય નેતા હતા. ભારતીય વિદ્યાર્થી વૃન્દ્રના શૈક્ષણિક શ્રેષાર્થી અને દાનેશ્વરી હતા. એમના જેવા અગ્રીમ ભારત સપૂત ભલે ૧૯૩૦ના અરસામાં વીસરાયા હતા પરંતુ ઇન્દુલાલ યાજ્ઞિકે લખેલા એમના અંગ્રેજી જીવનચરિત્ર દ્વારા, ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના દ્વારા અને એમના સંખ્યાબંધ વૈવિધ્યપૂર્ણ લેખો દ્વારા એમણે સદાને માટે અમરસ્થાન પ્રાપ્ત કર્યું છે. ઝવેરી મણિલાલ મોહનલાલ www.wwwwwwww મુંબઈની કોંગ્રેસ હોસ્પિટલના સ્થાપક અને હોસ્પિટલને નિભાવવામાં તન, મન અને ધનથી અવિસ્મરણીય સેવા આપનાર આગેવાન આદર્શ કોંગ્રેસ કાર્ય કર.. પોતાના પિતા શ્રી મોહનલાલે કોંગ્રેસના ધવાયેલા કાર્યકરોની સારવાર માટે પ્રો હાઉસ” દાનમાં આપ્યું. તેમાં હોસ્પિટલની શરૂઆત ૮ દિવસમાં કરી તેના મંત્રી અને નગીનું કાર્ય કર્યુ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રતિભાઓ શેઠ દામોદર ઠાક્રશી મલજી જન્મભૂમિ : વરવાળા (જિ. જામનગર), જન્મદિવસ : સંવત ૧૯૦૭ના ચૈત્ર વદ ૧૪, જ્ઞાતિ : ભાટિયા તેઓએ પહેલાં ગુજરાતી કેળવણી લીધા પછી અંગ્રેજી ભાષાનું પણ સારું જ્ઞાન મેળવ્યું. તેઓ પહેલ-વહેલાં સંવત ૧૯૧૭માં એટલે ચૌદ વર્ષની કુમળી વયથી જ પોતાના વેપાર-મંડળમાં જોડાયા હતા. તેમની પેઢીએ સંવત ૧૯૩૦ની સાલમાં મેસર્સ ગાડમ કંપનીની દલાલી કરવા માંડી હતી, તે વેળાએ ગામઠી કાપડ, સૂતરનો રોજગાર મુંબઈમાં સારો ચાલતો હોવાથી, “ધી હિન્દુસ્તાન સ્પિનિંગ એન્ડ વિનિંગ મિલ'ને નામે રૂ વણવાનું કારખાનું શરૂ કર્યું હતું. ત્યારથી શેઠ દામોદર પ્રજાની જાણમાં દિવસેદિવસે વધારે આવતા ગયા અને મુંબઈની નામદાર સરકારે તેમને સને ૧૮૭૬માં ‘જસ્ટિસ ઓફ ધી પીસ' તરીકેનું માન આપેલું હતું. હિંદુસ્તાન મિલ પછી સંવત ૧૯૩૬માં ‘ધિ મેનચેસ્ટર એન્ડ બોમ્બ મિલ' માર્ગેજ રાખી હતી, તે વેચાતી લઈને તેને “ધી વેસ્ટર્ન ઇન્ડિયા સ્પિનિંગ એન્ડ મેન્યુફેક્યરિંગ મિલ'નું નામ આપ્યું. તે પછી સંવત ૧૯૩૮માં “ધી ઇન્ડિયન મેન્યુફેક્યરિંગ’ને નામે ત્રીજી . મિલ બાંધી. એ રીતે સઘળી મળી ત્રણ મિલો તેઓને હસ્તકે મુંબઈમાં ચાલે. એ ઉપરાંત શેઠ દામોદર બીજી ઘણી જાહેર કંપનીઓ અને કારખાનાંઓના પ્રમુખ, ડિરેકટર, મેમ્બર રહેલા. મુંબઈની કોર્પોરેશનના મેમ્બર પ્રજાના મોટા મતે તેઓ વારંવાર ચૂંટાયા હતા. તેઓ મિલઓનર્સ એસોશિએશનના મેમ્બર, પોતાની પેઢી હસ્તકની ત્રણે મિલોના ડિરેક્ટર અને ચેરમેન, મુંબઈના કાપડના દેશી વેપારીઓની મંડળીના ચેરમેન, નવી કાપડ બજાર, ઇન્ડિયન ફાયર ઇસ્યુરન્સ કંપનીના ડિરેક્ટર, ગૌરક્ષક મંડળીના ખજાનચી તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આર્યસુધર્મોદય સભા અને મૂલજી. જેરાજભાઈ લાઇબ્રેરીના લાઇફ-મેમ્બર, એશિયાટિક સોસાયટીની મુંબઈની શાખા, મુંબઈ પ્રેસિડેન્સિ એસોશિએશન તથા નેશનલ એસોશિએશન વગેરેના મેમ્બર હતા. એ રીતે શેઠ દામોદર જેમ જેમ પોતાના વેપાર વહીવટમાં વધતા ગયા તેમ તેમ મુંબઈની પ્રજા અને કાઠિયાવાડનાં દેશી રજવાડાંઓમાં ઘણા માનીતા અને જાણીતા થતા ગયા તથા પોતાના સદગુણને લીધે મોટું માન મેળવ્યું. તેઓએ જયારે સંવત ૧૯૪૩ની સાલમાં પોતાના વડા પુત્ર ભાઈ વિઠ્ઠલદાસનાં અત્રે સ્વર્ગવાસી ઓનરેબલ શેઠ મુરારજી ગોકલદાસને ત્યાં લગ્ન કર્યા, ત્યારે મોટી ધામધૂમથી તેમને ચોતરફથી માન મળ્યું હતુ અને વડોદરાના નામદાર ગાયકવાડ મહારાજ, જામનગરના જામસાહેબ, જૂનાગઢના નવાબસાહેબ, ભાવનગરના ઠાકોરસાહેબ અને કચ્છના રાવસાહેબ જેવા રાજવંશીઓ તરફથી શિરપાવ મોકલવામાં આવ્યા હતા. કેટલાંક રાજ્યના દિવાનો અને કેટલાકના મોટા કારભારીઓનાં ડેપ્યુટેશનો તેમને ત્યાં લગ્ન પ્રસંગે મુંબઈ આવ્યાં હતાં. તે વખતે પુષ્કળ ધામધૂમ, નાચરંગ તથા જયાફતો ચાલી રહી હતી. આટલાં ખાતાંઓના વહીવટમાં પડવાથી એવાં કામોમાં કાંઈને કાંઈ વધારો કે સુધારો કરીને ફાયદો થાય, એવી ઇચ્છાથી શેઠ દામોદરે એક બે એવાં કામોની કોશિશ કરી હતી, કે તેથી તેમની એક મોટા અનુભવી વેપારી તરીકેની અચ્છી ઓળખ થઈ હતી. તેમાં એક એ કે અટોના મિલઓનર્સ એસોશિએશનમાં સને ૧૮૮૩ની સાલમાં એવી દરખાસ્ત મળી હતી કે, મુંબઈની મિલોના કાપડ સૂતરના ખપને માટે હાલનાં જે બજારો ચાલુ છે, તે ઉપર જ માત્ર આધાર રાખી અત્રેની મિલવાળા બેઠા છે, તેને બદલે જો બીજા મુલકોનાં બજારો શોધી કાઢી, ત્યાં આપણી મિલોના માલનો ઉઠાવ થાય, એવી કોશિશ કરવી જોઈએ. આ દરખાસ્ત ઘણી ફાયદાકારક હતી. એ પછી શેઠ દામોદર બીજી એક દરખાસ્ત એવી લાવ્યા હતા, કે અત્રેની મિલોમાં કાપડના તાકાઓ ઉપર લંબાઈ, પહોળાઈ તથા તોલના વજનના માર્ક તદન બરાબર અને પૂરેપૂરા મારવામાં આવે એવો બંદોબસ્ત કરવો જોઈએ. શેઠ દામોદર ઠાકરશી મૂલજીની પેઢી જેમ વેપારવણજમાં અને માનમોભામાં વધી ગઈ તેમ તેમનામાં ધર્મિષ્ઠપણાનો અને પરમાર્થીપણાનો ગુણ પણ ઘણો મોટો ફેલાઈ ગયો. સ્વર્ગવાસી શેઠ ઠાકરશીના પોતાના વખતથી જ આ પેઢીએ જેમ મુંબઈ તેમજ પોતાના વતન વરવાળા, દ્વારકા વગેરે મથકોમાં ઘણાંક, ધાર્મિક મકાનો અને સખાવતનાં કામો કરેલાં, જે નીચે મુજબ છે. કવરવાળા ખાતે સદાવ્રત ચલાવવાનો ખર્ચ પૂરો પાડવા માટે કાઢેલું ફંડ, વરવાળા ખાતે ‘ઠાકરશી મૂલજી ધર્મશાળા’ અને ‘દેવીદાસ પુસ્તકશાળા'નાં મકાન બંધાવ્યાં તે ઉપર થયેલો ખર્ચ, * બેટ શંખોદ્વારમાં ‘ઘેલાભાઈ પુસ્તકશાળા’ સ્થાપી તે ઉપર થયેલો ખર્ચ, * વરવાળા ખાતે ગાય તથા બીજાં મૂંગા પ્રાણીઓને ઘાસચારો પૂરો પાડવાનો તથા પાણી પાવાનો હવાડો ભરવાનો ખર્ચ પૂરો પાડવા માટે કાઢેલું ફંડ, * કૂવા તથા વાવો બાંધવા માટે અનામત કાઢેલી રકમ, * જરૂરની જગાએ દવાખાનું કાઢી તેનો ખર્ચ પૂરો પાડવા સારુ કાઢેલું કડ, * શેઠ દામોદરનાં સ્વર્ગવાસી માતુશ્રી સાકરબાઈની યાદગીરી કાયમ રાખવા સારુ કાઠિયાવાડમાં કોઈ લાયક સ્થળે ધર્મશાળા બાંધવા સારુ અનામત મૂકેલ, ખંભાલિયા, દ્વારકા, બેટ અને મુંબઈની એક કન્યાશાળામાં પહેલા નંબરની છોડીને સ્કોલરશિપ આપવા સારુ કેળવણી ખાતાને સોંપેલું કુલ ફંડ, * સ્વર્ગવાસી શેઠ ઠાકરશીના સ્વર્ગવાસી વિદ્વાન પુત્ર પ્રાગજીએ બનાવેલ ‘પ્રમાણસહસ્ત્રી’ નામે પુસ્તક દર ચોથે વર્ષે છપાવી બક્ષિસ તરીકે વિદ્વાન અને વિદ્યાર્થી વર્ગને આપી દેવા સારુ કાઢેલું ફંડ રૂા. ૧૦,૦૦૦/-. Jain Education Intemational Page #110 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક ચિમનલાલ હરિલાલ સેતલવાડ . છે #stress - કાકામાં liliki/ A 'WSMITA મુંબઈમાં રહીને મહાન દેશભક્ત ફીરોઝશાહ મહેતા સાથે પ્રજાજીવનનો પ્રાણ છેy ધબકાવનાર શ્રી સેતલવાડ (d મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચેન્સલર તરીકે નિમાયા હતા. ઈ.સ. ૧૮૯૨માં મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા હતા, તેમજ ૧૮૯૩માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા. ઈ.સ. ૧૯૩૦-૩૧માં ગોળમેજી પરિષદમાં લંડન ગયા હતા. શેઠ દામોદરદાસ તાપીદાસ જે.પી. આવ્યા. ત્યાર પછી સ્વદેશમાં નવી શોધો અને નવા હુન્નરો દાખલ કરવાની જિજ્ઞાસાને અનુસરી તેમણે ‘અલાયન્સ સિલ્ક મેન્યુફેક્યરિંગ કંપની'ના નામનું રેશમનું કારખાનું ઉઘાડ્યું. રેશમના કારખાનામાં વિવિધ જાતના દેશી નમૂનાઓ બનાવવાની ઊલટમાં પાછા પડ્યા ન હતા. દેશોત્કર્ષના ઉત્સાહ સાથે જ તેઓ બહુ દયાળુ હોઈ ધર્મ-કૃત્યમાં પણ મોટો ભાગ લેતા. સુરતમાં ભયંકર રેલથી જે નુકશાન થયું હતું, તેમાં મદદ કરવામાં અગ્ર ભાગ લઈ, એ ફંડના જોઇન્ટ ઓનરરી સેક્રેટરી તેઓ ઠર્યા હતા. ભરાયેલા ફંડમાંથી ફાજલ રહેલાં નાણાંના તેઓ એક ટ્રસ્ટી હતા. તેઓને એક સ્પેશિયલ જુ૨૨ ઉપરાંત સને ૧૮૮૬માં મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેમ્બર નીમવામાં આવ્યા હતા અને ત્યાર પછી ૧૮૮૭માં તા. ૨૪મી માર્ચ અમલદાર સુલેહના (‘જસ્ટિસ ઓફ ધી પીસ') અમલદાર નીમવામાં આવ્યા હતા. ઈ.સ.૧૮૭૨ની સાલથી આલબર્ટ પ્રેસના ડિરેક્ટર નિમાયા. એ ઉપરાન્ત એમના બહોળા અનુભવથી મગામ મેન્યુફેક્યરિંગ કંપની, બોમ્બે મેકેનિંગ બિલ્ડિંગ કંપની, ભાવનગર મિલ વગેરેના લિધેડેટર તેઓ થયા હતા તેમજ બીજી કેટલીક મિલોના તા.લેડ કંપનીના ડિરેક્ટર પણ નિમાયા હતા. ઈ.સ. ૧૮૮૬માં મિલ ઓનર્સ એસોશિએશનના મેમ્બર થયા હતા તથા તે સિવાય ઇન્ડિયન ફાયર અને બોમ્બે ફાયર ઇસ્યુરન્સ કંપનીના તથા એલાયન્સ સિલ્ક મિલ કંપનીના ડિરેક્ટર તથા સુરતની ફૂલપાડાની ધર્મશાળા અને બાબુલનાથ તથા નારણબાવાની ધર્મની જગાના ટ્રસ્ટી નિમાયા. તેઓએ સિલ્ક મિલમાં જે ખંતથી મહેનત કરી તે વિશે ૧૮૭૫ના નવેમ્બરના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેમના એ ઉત્તમ કાર્યની નોંધ લઈ સારું લખાણ થયેલું. તેઓએ પોતાના પિતાના નામથી રૂપિયા પ૮૬૭ની ૨કમ લેબોરેટરી સુરત હાઇસ્કૂલને લગતી બાંધવામાં તથા રૂપિયા છ હજારની રકમ મુંબઈની વિક્ટોરિયા જ્યુબિલી કિનિક્રમ ઇન્સ્ટિટ્યૂટમાં, બે પોતાના નામની પહેલા ધોરણમાં, બે પોતાના કાકા તુલસીદાસ વ્રજદાસના નામની બીજા ધોરણમાં અને બે ત્રીજા ધોરણમાં પોતાના પિતાશ્રી તાપીદાસ વ્રજદાસના નામની સ્કોલરશિપ આપવા તથા બાકી રહે તેમાંથી પોતાના દાદા વ્રજદાસ આત્મારામના નામનું દર વર્ષે એ સ્કૂલમાં પ્રાઇઝ આપવા આપેલ હતા. શેઠ દામોદરદાસ અસલની વેપારી લાઇનમાં પડવાથી વેપારી રિવાજમાં તથા કામકાજમાં ઘણો અનુભવ ધરાવી તેમાં સારી શક્તિ સંપાદન કરેલી. સુરત અને રૂના વેપારીઓ સાથે કામકાજ લેવાની તેમની ખૂબી વખાણને પાત્ર હતી. પોતાના પિતા શેઠ તાપીદાસના ઉત્તમ ગુણોનો લાભ મળ્યાથી તેનું આ પરિણામ અમલમાં આવેલું હતું. તેમણે ગુજરાતના ઘણા ભાગમાં પ્રવાસ કરેલો. તેઓ સ્વભાવે શાન્ત, ગુણી, વિદ્યાર્થીઓને અને નિરાશ્રિતને આશ્રય આપનારા તથા તેઓએ પોતાની જિંદગીમાં જેના સંબંધમાં આવ્યા તેના સંબંધે સ્તુતિપાત્ર પ્રશંસા મેળવી હતી. . જન્મભૂમિ સુરત, જન્મદિવસ - સંવત ૧૯૦૨ના ચૈત્ર વદ ૧૩, ગુરુવાર, તા. ૨૩મી એપ્રિલ, ઈ. સ. ૧૮૪૫. જ્ઞાતિ - અમદાવાદી દશા મોઢ ધાંગવા વણિક સુરતમાં જન્મ થયા પછી તેમના પિતા મુંબઈમાં રહેતા હોવાથી તેઓ મુંબઈ આવી વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન મેળવ્યા પછી શેઠ માણેકચંદ લખમીચંદને ત્યાં નામું શીખવા બેઠા હતા. તે પછી અંગ્રેજી કેળવણી તેઓએ સંપાદન કરવા માંડી અને ત્યારપછી પરીક્ષા આપી તેઓ એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં દાખલ થયા, ત્યાં કેન્ડિડેટ વર્ગ સુધી અંગ્રેજી ભાષાનો અનુભવ મેળવીને પ્રાઈવેટ રીતે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપવા ગયા, પણ નિષ્ફળ થવાથી મુન્સિફની પરીક્ષા માટે ખાનગી અભ્યાસ શરૂ કીધો. પરીક્ષા વખતે સર્વે બાબતમાં પાસ ઊતર્યા, છતાં સદર અદાલતના ચાલુ વહીવટના સવાલમાં નાપાસ થવાથી તેઓ પરીક્ષામાં નાપાસ થયા. તેઓ મિ.જે. પી. કારસોરથ કંપનીમાં શીખવા ગયા, ત્યાં અંગ્રેજી કાગળપત્ર લખતાં શીખ્યા પછી, એ તથા બીજી અંગ્રેજી ઓફિસની દલાલી કરવા લાગ્યા અને રૂ વેચવા, પરખાવવા વગેરેમાં પોતે ભાગ લેવા લાગ્યા, પછી તેઓને ‘બીરાર' પ્રેસ કંપનીના સેક્રેટરી નીમવામાં મિ. કા Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સુરતવાળા શ્રી શેઠ હરકીશનદાસ ફકીરચંદ શ્રી ઝીણાભાઈ ઠાકરશીભાઈ મૂળજીભાઈ wwwwwww પી. જોષી વર્ષોવૃદ્ધ નેતાને તા.૯-૬ ૧૯૩૦ના દિવસે છ મહિનાનો કારાવાસ આપવામાં આવ્યો હતો. તેઓ ૧૯૨૧થી આગેવાની ભર્યો ભાગ લઈ રહ્યા હતા. પરેલ જિલ્લામાં તેઓ કોંગ્રેસ-આગેવાન હતા. વખતોવખત જેલ ભોગવી હતી. એસેમ્બલીમાં ૧૯૩૭માં પક્ષના સભ્ય તરીકે ચૂંટાયા હતા. શ્રી જોષી મુંબઇની સંગ્રામસમિતિના બીજા પ્રમુખ વરાધો હતો. ઈ.સ.૧૯૨થી આઝાદી જંગમાં મોખરે રહેનાર આ 4AAAAAA આ ા પરોપકારૢ અને સેવાભાવી ભાઈ સુરતના વતની છે, ઓ સાહસિક પુરુષનો જન્મ સં.૧૯૪૭ના શ્રાવણ વદી ૧૩ના રોજ થયો હતો. નાનપણમાં સાધારણ ગરીબ સ્થિતિમાં ઊછરી પોતાની દશ વર્ષની ઉંમરે માંડલમાં મોસાળ પક્ષથી સાયતામાં આવ્યા, પછી પોતાની કામકાજ કરવાની બાહોશ શક્તિ દ્વારા તે પ્રિય થઈ પડ્યા, તેમને સર્વ લોકો 'મોટાભાઈના ઉપનામથી સંબોધી લાવવા લાગ્યા. સને ૧૯૨૪ સુધી મોસાળ પક્ષના દરેક વેપારને પૂર્વ ઉન્નત સ્થિતિએ પહોંચાડી ઈ.સ.૧૯૨૫ પછી માંડલેની પ્રખ્યાત ગુજરાતી સી. મોતીરામ એન્ડ સન્સ (C. Motirar & Sons) નામની પેઢીમાં પાર્ટનર તરીકે જોડાયા છે. રેલસંકટમાં ગુજરાત તરફ તેમણે પોતાનો ઉદાર હાથ લંબાવી મદદ કરી હતી, એટલું જ નહીં પણ સં.૧૯૮૪ના બેસતા વર્ષના મંગળદિને માંડોમાં આયુર્વેદને ઉત્તેજવા ખાતર 'આયુર્વેદિક ધર્માદા ઔષધાલય' સદગત શૈક નવાય મોતીરામના વાર્થે ખોલી તે દ્વારા પબ્લિકની સારી સેવા કરી રહ્યા છે. તેમાં નાતજાતના ભેદ વગર ગમે તેને છૂટથી દવા અપાય છે. વળી માંડલેમાં વસતા ગુજરાતી ભાઈઓનાં બાળકોને કેળવણી આપવા એક ગુજરાતી સ્કૂલ ઉપસ્થિત કરી તેમાં સારો ફાળો આપી પોતે તેના ટ્રસ્ટી નિમાયા, વળી જાહેર કામકાજમાં આગેવાની ભર્યો ભાગ લઈ દરેક ક્ષેત્રમાં તન, મન, ધનથી મદદ આપ્યા કરતા હતા: ૯૭ અઢાર વરસની ઉંમરે ઠાકરશી નામનો જવાન રૂપિયા આઠીનો માલ વહાણમાં ભરીને મુંબઈના બારામાં ઊતર્યો, ત્યારે મુંબઈની જાહોજલાલી નહોતી પણ તે પંથે પડેલી નગરી જરૂર હતી. અંગ્રેજોની પેઢીઓ થી હતી. બંદરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો હતો પણ તેનો આરંભ હતો, પૂરો વિકાસ થઈ ગયો નહોતો. સુરત છોડીને અંગ્રેજ ગવર્નર મુંબઈમાં આવીને વસ્યો હતો. ટૂંકમાં મુંબઈના આવતા દિવસોનાં એંધાણ વર્તાઈ રહ્યાં હતાં. મુંબઈનો દરિયાકાંઠો બીજાં બધાં બંદરો કરતાં કંઈક વધુ સલામત બની રહ્યો હતો. ઠાકરીનો પડવામાંનો એક જણ દરિયા ખેડતાં ગુલામ તરીકે વેચાયાનો બનાવ બની ચૂક્યો છે ! એ ભર્યે ઠાકરશીના પિતા મૂળજીભાઈએ ઠાકરશીને સમજાવેલો કે ઘર આંગણે ભગવાન બટકું રોટલો આપે તેમાં સંતોષ માની કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરવું. ઠાકરશીની અઢારની અવસ્થા આભને આંબવા મથતી હતી. બાપના કૂવામાં બૂડીને મરાય એવી ધૂન કે ખુમારી ગણો તો ખુમારી ધબકતી કે હતી. એની મીટ વરવાળા પાસેના રૂપણ બંદરના સાગરકાંઠેથી પહોંચવાની હતી. મુંબઈમાં માલ-થાલના બજારભાવ ઊંચા મળે છે એવી એને આશા હતી. બાપની ઉપરવટ થઈને તેમણે રૂપિયા આઠસોનો માલ ભરીને દરિયો ખેડવો. અનર્ગળ ખારાં પાણી પીને વખાણ જયારે મુંબઈ પૂગ્યું ત્યારે ઠાકરશીનો આત્મા આનંદથી ઊભરાઈ ઊંચો હતો ! હેમખેમ પુસ્થાનો હૈયામાં હરખ થયો હતો. જો માલમાં બે પૈસા રળતર રહે તો વળી પાછી વધારાની ખેપ કરવાની તમા હતી, પણ કરમમાં કંઈ કિરતારે બીજું જ માંડયું હશે, તે માલમાં ધાર્યા મુજબના ભાવ મળ્યા નહીં. ખોટ ગઈ. પહેલી જ સફરની ખોટે ઠાકરશીને હતાશ કર્યો, પણ તેની હામ ભાંગી નહીં. ખોટ ખાધી એટલે પિતાને શું મોઢું બતાવવું ? તેથી તેણે નક્કી જ કરી નાખ્યું કે હવે મુંબઈમાં જ રહેવું. તકદીરનાં તાળાં તોડવા તેણે તનતોડ મહેનત આદરી. નાનો વેપાર કર્યો. એ વેપારમાં વધાર અપાયું અને તે પૈસા ડૂબ્યા. ઠાકરશીએ આરબ વેપારીઓ સાથે સંપર્ક સાધ્યો. તેની સાથે વેપારની લે-વેચ શરૂ કરી. તેમાં ઠાકરશીને સફળતા મળી. એ સફળતાએ ઉત્સાહમાં ઉમેરો કર્યો. આરબ વેપારીઓ સાથેના મોટા વેપારે તેમને મુંબઈના જાણીતા વેપારી તરીકે જાહેર કરી દીધા. વરવાળાના આ વહેવારકુશળ ગુજરાતીએ મુંબઈને મહામૂલુ નજરાણું ભેટ ધર્યું. તેમની દીર્ઘદ્રષ્ટિનો આજે પણ આપણને ખ્યાલ આવે છે. તે નજરાણું છે મુંબઈની મૂળજી જેઠા મારકીટ, Page #112 -------------------------------------------------------------------------- ________________ K ૯૮ પથપ્રદર્શક શેઠ ત્રિભોવનદાસ મંગળદાસ નાથુભાઈ જે.પી. કૃષ્ણકૃપાએ કિસ્મતે કાઠિયાવાડી જુવાનીને યારી આપી. ઠાકરશી શેઠ બનેલા ભાટિયા ગૃહસ્થનાં ગુણગાન ગવાવાં લાગ્યાં. શેઠ ઠાકરશીભાઈએ ઈ.સ.૧૮૫૩માં મેસર્સ પીટર કબાલી નામની અંગ્રેજ પેઢીનું દલાલીનું કામ મેળવ્યું. પુરુષાર્થ અને પ્રામાણિકતાના પગથિયે પગલાં ભરતાં ભરતાં પ્રગતિનો પંથ પકડી લીધો. એ પછી થોડા જ સમયમાં માણેકજી નસરવાનજી પીટીટ નામના પારસી ગૃહસ્થ સાથે નજીકના સંપર્કમાં આવ્યા. તેમની સાથે ભાગીદારીમાં જોડાયા. શ્રી નસરવાનજી પાછળથી દેશભરમાં નામાંકિત વ્યક્તિ તરીકે જાણીતા થયેલા બેરોનેટ સર દીનશા પીટીટના દાદા થતા હતા. ઈ.સ. ૧૮૭૧માં તેમણે ઠાકરશી મૂળજીની પેઢીની સ્થાપના કરી. વરવાળાના આ વહેવાર કુશળ ગુજરાતીએ મુંબઈને મહામૂલુ નજરાણું ભેટ ધર્યું. તેમની દીર્ધદષ્ટિનો આજે પણ આપણને ખ્યાલ આવે છે. તે નજરાણું છે મુંબઈની મૂળજી જેઠા મારકીટ, મૂળજી જેઠા કાપડ મારકીટ ઊભી કરવામાં શેઠ ઠાકરશીભાઈએ પોતાની શક્તિ અને સંપત્તિનો સહયોગ કર્યો. રૂપિયા આઠસોની નુકશાની ભોગવી મુંબઈમાં હામ હાર્યા વગર વેપાર ખેડી જાણનાર, મૂળજી જેઠા કાપડ મારકીટનું નિર્માણ કરનાર આ ગુજરાતી નામાંકિત નરને મુંબઈ કદી ભૂલી શકશે નહીં . શેઠ ઠાકરશીભાઈના ચારેય દીકરાઓ દામોદર, ગોવિંદજી, પ્રાગજી અને નારણદાસે નવા વેપાર-ઉદ્યોગને વિકસાવવામાં પોતાનું લક્ષ લગાડી દીધું હતું. શેઠ શ્રી વીરચંદ પાનાચંદ શાહ શ્રી શાહ મુંબઈ સંગ્રામ - સમિતિના આઠમા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા. મુંબઈની વેપારી આલમમાંથી જેલ જવાનું પહેલું માન તેમને મળ્યું હતું. તા. ૨-૧૦૩૦ના દિવસે પાંચ મહિનાનો કારાવાસ મળ્યો હતો. જન્મભૂમિ: મુંબઇ, જન્મદિવસ : સંવત ૧૯૧૨ના આશ્વિન વદિ ૩૦, જ્ઞાતિ : કપોળ વાણિયા. તેઓએ સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને કોલેજમાં અંગ્રેજી ભાષાનો ઊંચા ધોરણ સુધી અભ્યાસ કર્યો, તેમજ વિદ્યાના શોખમાં જાહેરમાં ભાષણો આપી વિદ્યા ઉપરનો પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. લગ્ન જેવો શુભ અને આનંદમય પ્રસંગ હિંદુ લોકોમાં બીજો કોઈ મનાતો નથી. સન ૧૮૭૫ સાલમાં એમનાં ઘણી ધામધૂમ સાથે લગ્ન થયાં હતાં. તે પ્રસંગે મહારાણીશ્રીના પાટવી કુંવર પ્રિન્સ ઓફ વેલ્સ અને સર બાર્ટલ ફિયર તેમજ તે વેળાના ગવર્નર તથા બીજા મોટા અમલદારો પધાર્યા હતા. સન ૧૮૮૦માં તેમને જસ્ટિસ ઓફ ધી પીસના ખિતાબનું માન મળ્યું હતું. તે જ વર્ષમાં, જો કે તે વખતે કોઈને પણ ૨૫ વર્ષની ઉંમર વગર કોર્પોરેશનના મેમ્બર કરવામાં આવતા નહોતા, તો પણ તેઓ જસ્ટિસ ઓફ ધી પીસ હોવાને લીધે નાની વયમાંજ મેમ્બર નિમાયા હતા. એ વોર્ડના બીજા સર્વે ઉમેદવારો કરતાં તેમને વધારે મત મળ્યા હતો. ત્યાર પછી દરેક વખતે વોર્ડ તરફથી તેમને પસંદ કરવામાં આવેલા. કોર્પોરેશન ઓનરરી સર્જન સંબંધીની ખટપટમાં એમણે સારો ભાગ લઈને આખરે એ રીતે દાખલ કરાવી હતી અને એવાં જ બીજાં કામોમાં તેઓ મનથી ભાગ લેતા હતા. દરેક કામમાં સ્વતંત્ર રીતે પોતાનો મત આપવાનું ચૂકતા ન હતા. તેમની પ્રામાણિક અને પ્રતિષ્ઠિત વર્તણૂકને મુંબઈની હાઇકોર્ટના એડવોકેટ જનરલે શેઠ કહાનદાસ નારાયણદાસ ધર્મખાતાના ફંડના ટ્રસ્ટી નીમ્યા. તથા સર મંગળદાસ નાથુભાઈ કપોળ નિરાશ્રિત ફંડ, ઠાકોરજીનું ફંડ, કવિ દલપતરામ ડાહ્યાભાઈનું મેમોરિઅલ ફંડ, મોતીચંદ અમીચંદનું ગુજરાત ચેરિટી ફંડ, દાક્તર અમીદાસ મનજીનું ટ્રસ્ટ ફંડ એ સર્વમાં તેઓ ટ્રસ્ટી તરીકે જુદા જુદા લોકો તરફથી નિમાયા. બોમ્બે પ્રેસિડેન્સી એસોશીએશનમાં તેઓ મૂળથી સભાસદ તેની કાઉન્સેલના મેમ્બર નિમાયા અને પહેલી કોંગ્રેસમાં તે સભા તરફથી બિરાજવાનું માન તેમને આપવામાં આવ્યું હતું. વળી શેઠ ગોકળશા તેજપાળ ધર્મખાતાની મેનેજિંગ કમિટિ તથા તેને લગતી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ તથા બોર્ડિંગ સ્કૂલની સબ કમિટિ, સર ફીરોજશાહ મહેતા કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. મુંબઈ મ્યુ.ના પ્રમુખ, મહાસભા કોંગ્રેસના પ્રમુખ, મહાન દેશભક્ત. Jain Education Intemational Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. મહમદ મોજાંવાલા * | મુસલમાન વેપારી શ્રી મોજાંવાલા મુંબઈ સંગ્રામ સમિતિના અગિયારમાં પ્રમુખપદે પસંદ થયા. તેમને તા.૨૦૧૦-૧૯૩૦ના રોજ નવ મહિનાની સદ્ધ કેદની સજા ફરમાવવામાં આવી છે કરી હતી. શ્રી ભાનુભાઈ યાજ્ઞિક મ્યુનિસિપલ કોર્પોરેશન એન્થ્રોપોલોજિકલ સોસાયટી, સોનાપુર કમેટી, ગૌરક્ષક મંડળીની મેનેજિંગ કમિટી, ઓરિએન્ટલ પ્રોગ્રેસ યુનિયન અને સ્પેશિયલ જુરી વગેરે પ્રજા ઉપયોગી સભાઓમાં તેઓ મેમ્બર તેમજ જ્ઞાનપ્રસારક મંડળીના લાઇફમેમ્બર તથા મની લેંડિંગ અને લેંડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડના ડાયરેક્ટર તેઓ જાહેર બાબતોમાં ઉમંગથી ભાગ લેતા. લોર્ડ રીપનને માન આપવા માટે ટાઉનહોલમાં જે દબદબાભરી સભા મળી હતી, તેમાં તેમણે ઉત્તમ ભાષણ આપ્યું હતુ અને તે ભાષણનાં જાહેરમાં સારાં વખાણ થયાં હતાં. રેટ પેયર્સ એસોશિએશનની સ્થાપના વખતે તેમને ભાષણ કરવાને ફરમાયશ થઈ હતી અને તેની મેનેજિંગ કમિટીના મેમ્બર નિમાયા હતા. સર મંગળદાસ કપોળ ન્યાતના શેઠ હોવાથી તેમની ગેરહાજરીમાં સભાનું પ્રમુખસ્થાન તેમને આપવામાં આવતું. શ્રી મહારાણીની જૂબિલી પ્રસંગે ઈશ્વર-સ્તુતિ કરવા માટે હિંદુઓના એક મુખ્ય આગેવાન તરીકે તેમણે ઝવેરબાગમાં સભા બોલાવી હતી અને મહારાણીશ્રીના જીવનચરિત્રની ચોપડી મફત વહેંચી હતી તથા તે પ્રસંગની યાદગીરીમાં એક ઘડિયાળ લોકોના ઉપયોગ સારુ ઝવેરબાગના દરવાજા ઉપર મુકાવ્યું હતું. એમનો સ્વભાવ મળતાવડો, માયાળુ, સરળ અને નિરાભિમાની હોવાને કારણે તેમના સંબંધમાં જે જે પુરુષો આવતા તેમની પ્રીતિ સંપાદન કરવાની તેમનામાં સ્વાભાવિક શક્તિ હતી. ટૂંકમાં લોકહિતાર્થનાં કાર્યોમાં તેઓ પોતાનું મન, ધન અને સ્વાત્માર્પણ કરવાને ઉત્સાહ ધરાવતા હતા. આમ સવાસો વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડના રાજવી કુટુંબ સાથે અંગત સંબંધો કેળવનાર પ્રથમ ગુજરાતી અને છેલ્લા ગુજરાતી હતા. શ્રી સામળદાસ લક્ષ્મીદાસ ગાંધી. ૧ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભાવનગર જિલ્લાના સલડી ગામમાં જન્મેલા આ રાષ્ટ્રભક્ત સમાજસેવક તરીકે મુંબઈમાં મહત્ત્વનું અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૭ વર્ષની વયે તેમણે કોંગ્રેસમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી, મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓએ આઝાદી આંદોલનના મુંબઈના અનેક કાર્યક્રમોમાં આગેવાની ભર્યો ભાગ લઈને સી વોર્ડનું નિરંતર નેતૃત્વ કર્યું હતું. દેશ આઝાદ થયો તે પૂર્વે તેમણે સાત વખત કપરો કારાવાસ વેઠ્યો હતો. - સૌમ્ય, સરળ, સદ્ભાવના તેમનામાં અતિ ઉત્તમ ગુણો હતા. તેઓએ સી વોર્ડ કોંગ્રેસ કમિટિના પ્રમુખપદને શોભાવ્યું હતું. તેઓની લોકચાહનાએ ઈ.સ.૧૯૪૫માં મુંબઈ મ્યુ. કોર્પોરેશનમાં ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૩૬થી '૪૬ સુધી તેઓએ મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે અનન્ય સંગઠનની કામગીરી સંભાળી હતી. ભાવનગર પ્રજામંડળના ઉપપ્રમુખ તરીકે પણ સેવા કરી હતી. આઝાદી પછી તેઓ મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાઈ મહારાષ્ટ્રમાં પોતાની પ્રતિભા અને પ્રભાવ પાથર્યા હતાં. મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે તેમને માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું હતું. સૌરાષ્ટ્રના સપૂતે દીર્ધકાળ સુધી મુંબઈની સેવા કરી હતી. જાહેરજીવન દરમ્યાન તેમને ત્યાં દેશનેતાઓના ખાસ ઉતારા રહેતા હતા. શ્રીમતી ઇંદિરા ગાંધી અને શ્રી જગજીવનરામ પણ તેમના નિવાસસ્થાને ઊતરતાં હતાં. તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રમિલાબહેન યાજ્ઞિકે પણ જાહેરજીવનમાં સંપૂર્ણ સહયોગ કર્યો હતો. તેઓ પણ મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળમાં આદરભર્યું સ્થાન પામ્યા હતા. પાપ છે? મુંબઈમાંથી ‘વંદે માતરમ્' ગુજરાતી દૈનિક પ્રસિદ્ધ કરીને ગાંધીવાદના વિસ્તાર માટે અગનતણખા વેરતી કલમ ચલાવી જનશક્તિને ? ઝંઝેડી અને શાહી સત્તાને ચાબખા માર્યા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર રાજયના મંત્રી - મંડળમાં સ્થાન પામ્યા હતા. આરઝી હકૂમતના સર સેનાપતિ બન્યા હતા. Jain Education Intemational For Private & Personal use only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગોધાવી(અમદાવાદ)વાળા શ્રી ચિમનલાલ પોપટલાલ શાહ *********A* ઘાટકોપર (મુંબઈ) ************* શ્રી નૃસિંહદાસ વિભાર અંગ્રેજ સરકારની પરવા કર્યા વગર સણસણતાં ભાષણ કરનાર ભડવીર તરીકે તેણે નામના મેળવી હતી. તેમનું અવસાન તા.૨૮-૭૧૯૨૫ના રોજ થયું હતું. તેઓ નાટ્યકાર અને લેખક તરીકે પ્રસિધ્ધ હતા. આ સેવાભાવી ભાઈ ગોધાવી (અમદાવાદ)માં ત્યાંના નગરશેઠ પોપટલાલ ઉમેદરામને ત્યાં જન્મી શરૂઆતની કેળવણી ગોધાવીમાં લઈ પોતાનાં પૂજ્ય માતાશ્રી સાથે લીમડી ગામે જતાં ત્યાં અંગ્રેજી કેળવણી મેટ્રિક સુધી લઈ મુંબઈ આવી મિલ સ્ટોરના ધંધામાં જોડાયા. સાથે સાથે સેવાભાવની તીવ્ર ધગશ હોવાથી સેવાયજ્ઞમાં ઝંપલાવ્યું અને પોતાના નિવાસસ્થાન પાટકોપરમાં, કોંગ્રેસ કમિટિના મંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ તરીકે કામ કર્યું. મ્યુનિ.માં સરકાર તરફથી પ્રજાના પ્રમુખ તરીકે પસંદ થયા, પોતાના કારોબારમાં લાઇટીંગ, રસ્તા, સેનિટેશન કરાવી રાષ્ટ્રીય શાળાને રૂા.૩૦૦ તથા શેઠ રામજી આસર સ્કૂલને રૂા.૮ની માંટથી વધારી રૂા. ૩૦૦૦ માંટે અપાવી. ઘાટકોપર રાષ્ટ્રીય કે. શા. કસ્તુરબાના હાથે ઉધાડવી તે કમિટિના પ્રમુખ નિમાયા. તેમાં લાગવગ વાપરી રૂા. ૨૧૦૦૦ ભેગા કર્યા. જીવદયા ખાન, ઉપાશ્રય વગેરે ખોલાવી લાખો રૂપિયાનાં ટ્રસ્ટ ડીડ કરાવ્યાં. છેલ્લી અસહકારની લડાઈમાં જેલ ભોગવી. તેમની સેવા મુંબઈનાં પરાં અને મુંબઈ શહેરમાં ઘણી જાણીતી હતી. પંચપ્રદશક ક્લક્તા - મુંબઈમાં રંગભૂમિ પર રંગત જમાવનાર મા. પ્રહલાદજી સ્નાન પછી સુંદરીની આતામ્ર થયેલી માંખ જેવું પૂર્વમાં આભ ઊઘડી રહ્યું છે. કાજળની બે કોર વચ્ચે રમતાં લલનાનાં લોગન જેવા તારાઓ અસ્ત થઈ રહ્યા છે. નલિનીમાં પદ્મપાંખડીઓ ખીલીને પુષ્યનું રૂપ ધરી રહી છે. રાત્રે વરસીને વાદીઓ વિખરાઈ ગઈ છે. એવે વખતે વડનગરના ઊંઢાઈ ગામના નાયક માઢમાંથી દસેક વરસનો શોર સંગીતકાર વાડીયાય નાયકની આંગળીએ વળગીને કોઈ નવી દુનિયા નિહાળવા પગલાં ઉપાડી રહ્યો છે. એ ઉપડતાં પગલાંમાં કંઈક બનવાની, કંઈક કરી બતાવવાની ઠસ્સાભરી ખુમારી ઊભરાઈ રહી છે. CHNAYA ગામની શેરી હ્વળોટી ચોક સોંસવા થઈને પાદરમાં (મોળ) પૂગ્યા. કિશોરની નજર લાખેશ્વર મહાદેવ મંદિર પર મંડાઈ. બીજી પળે તે મંદિર તરફ વળાંક લીધો, જ્યાં રમતાં રમતાં તેમનું શૈશવ સરી જઈને કિશોર વયની કુંપળો ફૂટી હતી. કિશોરના દોરઘ્ધા સંગીતકાર વાડીલાલ નાયક પક્ષ દોરવાયા. કિશોર માદેવ સામે ધ્યાનસ્થ થઈને ખડા થઈ રહેલા કિશોરને ઢંઢોળતા રહ્યા ‘બેટા પ્રહલ્લાદ’! એવા હાલ બહિં કશબ્દોએ પ્રહલાદને ધ્યાન ભંગ કર્યો. પ્રહલાદે વાડીલાલ કાકા પર એક નજર કરી, વડનગરના પંથે પગલાં ઉપાડ્યાં. તે દિ' ઊંઢાઈ અને વડનગર વચ્ચેનો રસ્તો ભિકાળથી હતો. લૂંટાઈ જતાં વાર ન લાગે, વાટ-ખર્ચો પણ ખંખેરી ને એવા લુંટારા ર્બોડા બાંધીને બેસતા, તેથી એક વળાવિયો મેળો લઈને નીકળેલા વાડીલાલ નાયકને હેમખેમ વડનગરથી મુંબઈની ગાડી પકડવી હતી ને ભત્રિને અંગ્રેજી ભણાવવો હતો તેથી ઉતાવળે પગ ઉપાડતા ધ કાપી રહ્ય હતા. બપોર થતાં તો પુષ્પા સમેળા તળાવની પાળે ઘેઘૂર વૃદ્ધ પટાવી વીંટળાયેલા છાંયાનો વિસ્તાર કરીને વિસ્તરેલી વનરાજી વચ્ચે ભાથાના ડબા ઉંચાડી ટીમો કરી ધુમ્બા રેલ્વે સ્ટેશન. ઊંડાઈમાંથી પહેલી વખત બહાર નીકળેલા પ્રહલાદ માટે આ અચરજ ભરેલી દુનિયા હતી. આગગાડી અંગે તેણે અનેક પ્રશ્નો પૂછ્યા અને કાકાએ જિજ્ઞાસા સંતોષાય એવા ઉત્તર આપ્યા. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રતિભાઓ કાકાની ઇચ્છા પ્રહલાદને અભ્યાસ કરાવવાની હતી, પરંતુ મુંબઈમાં નાટક જોતાં જ ભીતરમાં પડેલા કલાકારનું કિરણ ફૂટી ગયું. બબલદાસ પાસે તાલીમ શરૂ થઈ તે સમયે નૃત્યમાસ્તર તરીકે રંગભૂમિમાં તેમનું નામ હતું. તે ઉપરાન્ત તેઓ તબલચી તરીકે પણ જાણીતા, નૃત્ય, ગાયન અને સંવાદની તાલીમમાં પ્રહલાદ તૈયાર થવા માંડ્યો. એકધારી એક વર્ષની આરાધના-સાધના બાદ અગિયાર વર્ષના કિશોરમાં નાટ્યકારનાં કિરણો પૂર્ણપણે ફૂટી ગયાં, ‘આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળીના તપ્તા પર ‘કુંવરી'નો પાઠ ભજવવાનો પ્રહલાદને સોંપાયો. તે માટેની પૂર્વ તાલીમ પણ પ્રાપ્ત કરી લીધી. આખરે એક રળિયામણી રાત્રે એ આરંભની પળ પાકી. મોટા અરીસા સામે રંગભૂષા (મેકપ) સજી અને અંતે એક નવા અવતરણ રૂપે અવતરવાનું હતું. કનૈયા કુંવર જેવા છોકરાનું અસલી અવતરણ પર ‘કુંવરી'નું આવરણ ધારણ કરીને નવા રૂપે રજૂ થવાનું હતું. આ ક્ષણ રોમાંચકારી તેમજ ક્ષુબ્ધતાની અને સાક્ષાત્કારની હતી, પ્રહલાદે એક પછી એક કપડાં ઉતાર્યા. ચડી દેહને ઢાંકી રહી હતી. તેણે આસપાસ નજર કરી તો પોતાના સાથીદાર મગન રૂપાળી છોકરીના રૂપમાં ઊભરી રહ્યો છે. અમથારામ અને રતિલાલને પણ એવાજ સ્ત્રી વેશમાં સ્થાપત્યની ભાવભંગી મૂર્તિઓ જેમ ઓપતા જોયા. પ્રહલાદે ‘કુંવરી'ની વેશભૂષાના પહેરવેશને ઉપાડ્યું એક આછી જારી કંપન પસાર થઈ ગયું. કુંવરમાંથી કુંવરી ! વેશભૂષી ક્ષણ પૂરતી હાથમાં તોળાઈ રહી અને બીજી ક્ષણે કોઈ સંકેત સંભળાયો આ શ્રધ્ધામંદિર છે. રંગદેવતાનો દરબાર છે તારા સ્વરૂપનું દર્શન છે અને આશ્ચર્યચકિત થતાં કુમળી કિશોર વયના પ્રહલાદે અરીસામાં જોયું. લાખેશ્વર મહાદેવનાં દર્શન દેખાયાં. બસ કુંવરીની વેશભૂષાને ધારણ કરી કિનખાબનો ચણિયો, સાચા અટલ કંચવો, સુવર્ણ તારે શોભતું પટોળું, ગળામાં હેમનો હાર, કાંડે કંકણ, બાવડે બાજુબંધ, કમર પર કટીમેખલા, પગમાં મોજડી, ઘઉંવર્ણા અને ધાટીલા દેહધારી કુંવરી રૂપે અરીસાએ પ્રતિબિંબ ઝીલ્યું. નાટક હતું ‘બલિરાજા'. પાત્ર હતું ઇન્દ્રદુહિતા “જયંતી’નું. પ્રહલાદના કંઠમાંથી ગીત સર્યું. ‘વશ કીધો તે વીર મારો, ગુણિયલ ને બહુ સારો' તેમને સફળ અભિનયે માસ્ટર પ્રહલાદજી તરીકે રંગભૂમિમાં પ્રસ્થાપિત કર્યા. ‘ચંદ્રહાસ' નાટકમાં ‘વિષયા’ અને ‘ભાવી પ્રબળ' નાટકમાં ‘ઉત્તરા’નાં પાત્રોએ એમને સિદ્ધિનાં સોપાને ચઢાવ્યા. પછી તો એક પછી એક નાટકમાં નાજુક-નમણી અભિયન કળાનાં કામણ પાથરતા રહ્યા. મનમોહક ચિત્તાકર્ષક, ચહેરો સ્પષ્ટ ઉચ્ચાર અને મધુર કંઠ તેમને કુદરતે બહ્યાં હતાં. - ઈ.સ.૧૯૧૮ના વર્ષમાં ‘ઇંગરૂષિ’ નાટક વડોદરામાં ભજવાયું ત્યારે વડોદરા ઉપરાંત અમદાવાદનાં નાટ્યરસિકોને પણ આકર્ષ્યા હતાં. સાંજની ચારની લોકલ ટ્રેઇનમાં ભરાઈ ભરાઈને રસિયાઓ વડોદરા આવતા. પરિણામે આ ટ્રેઇન ‘શૃંગી રૂપિ' સ્પેશ્યલ તરીકે ઓળખાવા લાગી હતી. પોતાની આગવી પ્રતિભાના પ્રકાશપુંજ પાથરનાર પ્રહલાદજીના અભિનયને ધ્યાનમાં રાખીને કપડવંજના દાઉદી વ્હોરા સામી શેઠે નાટક કંપની શરૂ કરી. આ કંપનીએ ઉર્દૂ નાટકોને પ્રાધાન્ય આપ્યું. “સરફરોશ' નાટકમાં ‘શટરીફા’ સામે આવતાં દૃશ્યમાં માસ્ટર પ્રહલાદજીએ અહીં પોતાની રંગમંચની રંગત રેલાવી ઉર્દૂ તણાને તરબોળ કરી સૌને તાજુબ કરી દીધા. વખતના વહેણ સાથે નાટ્યરચનાઓના સર્જનથી સરવાણી નિરંતર વહેતી રહી. રંગભૂમિ આર્યોની કલાનો અણમૂલો વારસો રહ્યો છે. તેમાં સંગીત અને સાહિત્યનો સંગમ સર્જાતો હોય છે. ‘આર્યાવર્તનું નાટ્યદર્શન ગુજરાતના ધ્વારકામાં નરેશ્વર નટવર શ્રીકૃષ્ણ રાસલીલામાં પ્રકટ કરેલું. આવા ભવ્ય વારસાનો પ્રવાહ વહેતો રહ્યો. રંગભૂમિ પર એક નવો યુગ ઉદય પામ્યો, દેશભક્તિથી ભરપૂર અને વીરરસ સભર ઐતિહાસિક નાટકો લખાતાં ને ભજવાતાં ગયાં, તેમાં મુખ્ય સ્ત્રી-પાત્ર તરીકેની ભૂમિકા ભજવીને મા. પ્રહલાદજીને એક અનોખી ઓળખ ઉપસાવી અટક્યા વગર ધારદાર સંવાદો બોલવાની ખૂબી સહજસાધ્ય હતી. આ યુવાન કલાકારે કલ્યાણી'ના પાત્ર દ્વારા જે અભિનય અને ચિત્તવેધક સંવાદો દ્વારા પ્રેક્ષકોના રોમાંચ ખડા કરીને તક્ષાને ધ્રુજાવેલો. તે અવિસ્મરણીય ઘટના બની રહી. | ‘રણગર્જના' નાટકમાં આ કલાકાર જે જુસ્સાથી બેતબાજીના બોલ બોલતા ત્યારે પ્રેક્ષકો પૂતળાની જેમ ખોડાઈ રહેતા. બીજા દિવસે અબ્દુલ રહેમાન સ્ટ્રીટની વેપારી આલમના હોઠ પર શબ્દો સરતા રહેતા. કવિ – નાટ્યકાર શ્રી પરમાણંદ મણિશંકર ત્રાપજકરની કલમે લખાયેલ ‘રણગર્જના' મુંબઈમાં બાલીવાલા થિયેટરમાં રજૂઆત પામ્યું હતું. આઝાદી આંદોલનમાં બળ પૂરી રહેલું આ નાટક જોવા પૂ. ગાંધીજીએ કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈને મોકલ્યાં હતાં. નાટકના અંતે પ્રભાવિત થઈને કવિને પૂ. બાએ આશીર્વાદ આપ્યા હતા. ‘રણગર્જના'માં “ચૈતન્યબાળા'ની ભૂમિકા મા. પ્રહલાદજીની એટલી તો ભાવભરપૂર હતી કે જોનારા પર ચિરંતન છાપ પાડતી હતી. રંગભૂમિના બદનસીબે માત્ર બત્રીસ વર્ષની વયે મુંબઈ ગાર્ડનલેનમાં આવેલ ડો.ભોજેકરની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અગિયાર ડિસેમ્બર ઓગણીસસો ચોત્રીસના રોજ રાત્રે અંતિમ શ્વાસ લીધા તે સાથે ભાવ - ભાષા - અભિનય - ગીત - સંગીતનાં ઓજસ ઓસરી ગયાં. વધુ વિગત : મા. પ્રહલાદજીનો જીવનકાળ ૧૯૦૨થી ૧૯૩૪નો, આ સમયે મુંબઈ રંગભૂમિમાં રસ-તરબોળ હતું. પીલાહાઉસના એક જ વિસ્તારમાં ૧૫ થિએટર હતાં. તમામમાં નાટક ભજવાતાં હતાં. તણખો: જયોતિષ એ આર્યાવર્તનો જ્ઞાનવારસો છે. જ્ઞાન-ગણિત છે. કોઈ વિદ્યાર્થીને દાખલો પુછાય ને તે ખોટો પડે તેથી ગણિત ખોટુ છે એમ પુરવાર ન થાય. દાખલો ગણનારને ગણિતનું જ્ઞાન નથી એવું પુરવાર થાય એમ જયોતિષ માટે માની શકાય. Jain Education Intemational Page #116 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક શ્રી નગીનદાસ ટી. માસ્તર બી.એ., એલએલ.બી. સોલિસિટર આ કિશોરને સિદ્ધિના શિખરે ચઢાવ્યા. ભાગીદાર સાથે દવાના ધંધાને વિકસાવવા ‘બી.એ.બ્રધર્સ'ના નામે ચાલતી દવાની દુકાને મુંબઈ અને કલકત્તામાં પ્રતિષ્ઠિત પેઢી તરીકે નામના મેળવી. રાષ્ટ્ર સેવાના વ્રતે તેમને મુંબઈની જનતામાં સેવક તરીકેનું આદરણીય સ્થાન અપાવ્યું. ઈ.સ. ૧૯૨૧થી રાષ્ટ્રીય રંગે રંગાયેલા આ યુવાને ભૂલેશ્વર જિલ્લા કોંગ્રેસના આગેવાન અને ઈ.સ.૧૯૪૦થી પ્રમુખપદે રહીને અંગ્રેજ શાસન સામે લડત લડતા રહેલા. ઈ.સ. ૧૯૩૦માં તેમણે કારાવાસ વેઠેલો. કાઠિયાવાડ પ્રજામંડળના ખજાનચી જૂનાગઢ પ્રજામંડળના મોવડી તરીકે સેવા આપેલી. ઊનામાં જ્ઞાતિ છાત્રાલય ઉપરાંત અન્ય રીતે તન, મન અને ધનથી સેવા આપનાર મુંબઈમાં મહેક ફેલાવનાર ગુજરાતના ગૌરવરૂપ હતા. માસ્તર બહિષ્કારસમિતિના પ્રમુખ તરીકે લાંબા સમયની લડત આપી રહ્યા હતા. તેઓ મુંબઈ સંગ્રામસમિતિના નવમા પ્રમુખ થયા હતા. સંગ્રામસમિતિને સરકારે ગેરકાનૂની ગણાવી તેમની ધરપકડ કરી હતી. છ મહિનાની કેદ કરવામાં આવી હતી. પાછળથી હાઇકોર્ટના રૂલિંગ અનુસાર એમને કરાયેલી સજા ગેરકાયદેસર ઠરતાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બહિષ્કારસમિતિના પ્રમુખ. મુંબઈ પ્રાંતિકસમિતિના ઉપપ્રમુખ. ૧૯૪૧માં પણ તેમને કારાવાસ મળ્યો હતો. *ોની રાજરા રામજીભાઈ માણી કામce w શ્રી ભવાનીશંક્ર ઓઝા મુંબઈમાં જેમણે સ્વબળે જ્વલંત કારકિર્દી ઘડી રાષ્ટ્ર અને સમાજને સેવાની સુવાસથી સભર કર્યું તે શ્રી ભવાનીશંકરભાઈનો જન્મ ઊના પાસેના ગરાળ' નામે ગામડામાં ઈ.સ.૧૯૦૧ના વર્ષમાં થયો હતો. કલેજુ કંપાવી મૂકે એવો કષ્ટમય કપરો કાળ બાલ્યાવસ્થાથી જ બાઝી પડેલો. પાંચ વર્ષની વયે માતાએ વિદાય લીધી અને તે પછી તુરત પિતાનું છત્ર ગયું. એકલા અટુલા બાળક ભવાનીશંકરે સગાંસંબંધી અને મંદિરને આશરે સેવાચાકરી સ્વીકારી ભણતર તરફ ધ્યાન આપ્યું. કિશોર વયે ચાલીસ માણસની રસોઈ કરતાં કરતાં શિક્ષણ લેવા માંડ્યું. તેમાં ઇનામો મેળવવા માંડ્યાં. સંઘર્ષનો સામનો કરતાં કરતાં તેણે મુંબઈની વાટ પકડી. ‘લેડી નોર્થકોટ હિન્દુ ઓર્ફનેજ'માં પ્રવેશ મેળવી કેળવણીની કેડી કંડારતા રહ્યા. માત્ર દસ વર્ષની વયે દવા બજારમાં દવાની દુકાનમાં નોકરી લીધી. ત્રણ વર્ષના અનુભવને અંતે તેમણે નાનકડી દવાની દુકાન માંડી. આત્મબળ ઉત્સાહ અને સાહસે શેતલ સરિતાના સંગમ પર આવેલા ધારીમાં જન્મેલા આ ઉદ્યોગ અને દાનવીર રામજીભાઈની સમાજપરસ્તી પ્રસંશનીય છે. કલકત્તા પહોંચીને એમણે એલ્યુમિનિયમના વાસણોની ફેરી કરીને પોતાના વ્યવસાયની કેડી કંડારી. ત્યાં તેમણે ચોરવાડના વતની અને વાસણના વ્યવસાયમાં પડેલા શ્રી જીવણલાલ મોતીચંદની સાથે સહકાર સાધીને ભાગીદારીમાં વાસણની દુકાન કરી. ભાગ્યદેવીએ ભાલે તિલક કર્યું. ‘જીવનલાલ કંપની'ના નામે એલ્યુમિનિયમના વાસણ બનાવવાનું કારખાનું શરૂ કર્યું. અનેક આરોહ- અવરોહ વચ્ચે રામજીભાઈએ ખંત અને ઉત્સાહ દાખવી કારખાનામાં નિર્માણ થતાં વાસણોની ઊંચી ગુણવત્તા આપી. પરિણામે પેઢીને પ્રતિષ્ઠા મળી. એ પ્રતિષ્ઠાએ બ્રહ્મદેશ અને લંકા જેવા દરિયાપારના દેશોમાં વાસણોની નિકાસ અપાવી. કલદાર અને કીર્તિના કળશ ગંગારા દેવા માંડ્યા. આ દરમ્યાન દેશમાં સ્વદેશીનો મંત્ર ફૂંકાયો. ગ્રામોદ્ધાર અને જનસેવાની જ્યોત પૂ.ગાંધીજીએ પ્રકટાવી. શ્રી રામજીભાઈની ઉદારતાએ એ જનસેવાની જયોતનાં અજવાળાં ઝીલ્યાં. વતનમાં દુષ્કાળપીડિતોની વહારે ધાયા. ખાદી ઉત્પાદન પ્રવૃતિને વેગવંતી કરવા અમરેલીમાં આસન વાળ્યું. ભવ્ય ખાદી કેન્દ્ર ધમધમતું કર્યું. ધંધાના વિકાસનો પ્રત્યક્ષ અનુભવ લેવા ઈ.સ.૧૯૨૭ના વર્ષમાં વિલાયતના પ્રવાસે ગયા. પરિણામે જીવનલાલ લિમિટેડ (૧૯૨૯) કંપની અસ્તિત્વમાં આવી. આ કંપનીને અમેરિકાની એલ્યુમિનિયમ કંપનીએ સહયોગ આપ્યો. શ્રી રામજીભાઈનું ચિત્ત સૌરાષ્ટ્રમાં સેવા કરવામાં રત રહેવા લાગ્યું. કલકતા છોડીને અમરેલીમાં પુનઃ પ્રત્યક્ષ પ્રવૃતિમાં જોડાયા. જાહેર જીવનને જાગ્રત કર્યું. સાહિત્ય, કેળવણી, પુસ્તકાલય, મહિલા પ્રવૃતિઓ વેગવંતી બની. સૌરાષ્ટ્ર સેવા સંઘની સ્થાપના કરી. ખેતીના વિકાસમાં પણ તેમણે પોતાનું પ્રદાન કર્યું. “રામબાગ’ની રચના કરી. Dી - Jain Education Intemational Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ્રજપરસ્ત પ્રજાસેવકની રચનાત્મક પ્રવૃતિની નોંધ લઈને મહારાજા સયાજીરાવે તેમને ‘રાજરત્ન'ના ઈલ્કાબથી નવાજયા. - ઈ.સ.૧૯૩૯ના વર્ષમાં ભારતના ઉદ્યોગપતિ શ્રી જમનાલાલ બજાજ અને શ્રી જીવનલાલભાઈએ પુનઃ ઉદ્યોગમાં જોડાવા આગ્રહ કર્યો. તેમણે પુનઃ પ્રવેશ કર્યો “મુકુન્દ આયર્ન વર્કસ' મારફતે પોતાની કાબેલિયતનો કીર્તિ-ધ્વજ ફરકાવ્યો. તે વખતે કલકત્તાની વિશ્વવિખ્યાત કાં. ‘ડબલ્યુ લેસ્લી' ખરીદી લીધી પછી જયપુર, મુંબઈ, લાહોર, અલીગઢ અને સુરતમાં કારખાનાં ધમધમતાં કરી સાંકળ રચી દીધી. ધારીના આ ધીર વીર વેપારીએ ઉદ્યોગના આસમાનને આંબીને સૌને ચક્તિ કરી દીધાં હતાં. તેમણે કલકત્તામાં કારોબાર કરીને જગતની અનેક કંપનીઓનું પ્રતિનિધ્ધ પ્રાપ્ત કરેલું હતું. તેમાં જર્મન, જાપાન, ફ્રાન્સ, ડેન્માર્ક, બેજીિયમ સ્વીડન, ઓસ્ટ્રેલિયા, કેનેડાનો સમાવેશ થતો હતો. જગતના ઉદ્યોગ ક્ષેત્રે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર શ્રી રામજીભાઈ કમાણી ગુજરાતનું ગૌરવ રૂપ ગણાતા. શ્રી દીનશા વાંચ્છા કોંગ્રેસ-પ્રમુખપદને શોભાવનાર આ પરાક્રમી ગુજરાતી પારસી પુરુષનું નામ કોંગ્રેસ-ઇતિહાસમાં ઊજળા અક્ષરે આલેખાયું છે. મુંબઈમાં વસીને તેમણે દેશને દોરવણી આપી હતી. - ૧૦૩ રોયલ આર્ટમાં વાર્તાલેખક તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરી લીધું. પરદાને હજુ વાચા ફૂટી નહોતી. મૂંગા સિનેમાનો એ જમાનો હતો. બોલપટો ‘આવું આવું થઈ રહ્યાં હતાં. લોકોને હજુ આજના યુગ જેવા સિનેમા પ્રત્યે સ્નેહ જાગ્યો નહોતો. ઊઘડતી સિનેમા ઉધોગ ફરતાં અનેક જોખમો ઝળુંબી રહેલાં હતાં. તેવા સક્રાંતિ સમયમાં સાહસવૃત્તિએ સ્વતંત્ર રીતે ચિત્રપટનું સર્જન કરાવ્યું. એ સાહસે સફળતા પણ અર્પી. ઈ.સ.૧૯૨૬માં લાહોર ખાતે એક ડિસ્ટ્રિબ્યુટિંગ સંસ્થા બાલચંદ્ર શુકલની સાથે સ્થાપી અને ઇમ્પિરિયલ કાં.નાં લોકપ્રિય ચિત્રોના હક્કો મેળવ્યા. ઈ.સ.૧૯૩૨ના વર્ષમાં શંકરભાઈએ રોયલ ફિલ્મ કંપનીની સ્થાપના કરી. આ સમયમાં તેમના ભાઈ વિજય ભટ્ટ તેમની સાથે જોડાયા. બોલપટનો આરંભ થતાં જ આ બાંધવ બેલડીએ ‘રોયલ સિનેટોન'ના નેજા નીચે “અરેબિયન નાઇટ' નામની બોલતી ફિલ્મ તૈયાર કરી, જે ઈ.સ. ૧૯૩૨ના વર્ષમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પ્રસંશા પામી હતી, પરંતુ ‘રોયલ સિનેટોન'નો વિકાસ રૂંધાયો અને અંત આવ્યો, પરંતુ તુરત જ આ સાહસવીરોને ઈ.સ.૧૯૩૩માં ‘પ્રકાશ પિકચર્સ' નામની સંસ્થા સ્થાપી. ‘એક્સેસ' નામનું પ્રથમ ચિત્ર પ્રકાશે મૂક્યું. એ પછી ‘સંસારલીલા' “બોમ્બે મેલ’, ‘સ્નેહલતા’, ‘મુંબઈની શેઠાણી', ‘સમશીરે-અરબ’, ‘પાસિંગ શો’, ‘ચેલેન્જ', ‘ડ્રીમલેન્ડ’, ‘હીઝ હાઇનેસ', ‘સ્ટેટ એક્સપ્રેસ', એમ એક પછી એક ચિત્રો નિર્માણ કરીને પ્રેક્ષકોનો પ્રેમ પ્રકાશે પ્રાપ્ત કર્યો. પ્રકાશના સંચાલકોની નજરે ગુજરાતના સુપ્રસિધ્ધ નવલકથાકાર શ્રી ર.વ.દેસાઈની ‘પૂર્ણિમા” નામક કથાને રૂપેરી પરદે મૂકી, જેમાં વેશ્યા જીવનનાં ગૂઢ રહસ્યો એવી તો ખૂબીથી રજૂ થયાં, જેણે સિનેમા ચાહકોને એકથી વધુ વખત જોવાને પ્રેર્યા. પ્રકાશ પિકચર્સ પ્રગતિને પંથે પરહરવા લાગ્યું. તેની ચિત્રનિર્માણની ક્ષમતા પણ વધવા માંડી. ‘મિ.એક્સ', ‘હીરો નં.૧’, ‘બિજલી’, ‘હુકમકા એક્કા”, “એક હી પરદા ભં, સરદાર' જેવાં સ્ટંટ ચિત્રો પણ પ્રકાશે ઉતાર્યા. ઈ.સ. ૧૯૩૯ના વર્ષમાં પ્રકાશની સર્જન પ્રક્રિયાએ નૂતન અભિગમ લીધો. રંટ ચિત્રોનું નિર્માણ બંધ કર્યું અને ગુજરાતી ચિત્ર માટે નરસિંહ મહેતાના જીવનને કચકડે મઢવાનો નિર્ણય લીધો. બીજા વર્ષ એટલે કે ઈ.સ.૧૯૪૦માં તે રિલિઝ થયું, એ ચિત્ર પ્રકાશને પૈસા અને પ્રતિષ્ઠા બન્ને અપાવ્યાં. ગૌરવભરી કારકિર્દીનો કીર્તિધ્વજ ફરકાવ્યો. સંસાર લીલા' ‘પૂર્ણિમા' પ્રથમ ગુજરાતી બોલપટ સર્જવાનું માન પ્રકાશને પ્રાપ્ત થાય છે. અવિરત ઉત્સાહ, અદભુત કાર્યશક્તિ શંકરલાલ ભટ્ટની સફળતાનાં કારણો હતાં. પ્રામાણિકતા, ચારિત્ર્ય અને સાદાઈનો તેમનામાં ત્રિવેણીસંગમ સર્જાયો હતો. તેમણે સિને ઉદ્યોગના આરંભના સમયમાં તમામ પ્રેક્ષક વર્ગોમાં ફિલ્મ ઉદ્યોગની ઇજ્જતનાં પૂર પ્રકટાવ્યાં હતાં. પુરુષાર્થ, પરિશ્રમ, કુશળ કાર્યશક્તિએ કીર્તિકળશ ઝળકયા. શંક્રલાલ ભટ્ટ હિન્દી-ગુજરાતી સિનેમા ક્ષેત્રે સફળતાના શિખર સર કરનાર સૌરાષ્ટ્રની બાંધવ બેલડી શંકરલાલ ભટ્ટ અને વિજય ભટ્ટ. શ્રી શંકરલાલ ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના રે ગોહિલવાડ વિસ્તાર માં તરીકે ઓળખાતા પાલિતાણા નગરમાં થયો હતો. દિય બ્રાહ્મણ કુળમાં ઈ.સ. ૧૯૦૫ના વર્ષમાં જન્મેલા શ્રી શંકરભાઈએ પાલિતાણામાં શિક્ષણની સમાપ્તિ કરી એકવીસ વર્ષની યુવાન વયે મુંબઈની વાટ પકડી. સાહિત્ય-સંસ્કાર લઈને જન્મલા આ યુવાને ભારતમાં પ્રથમ શ્વાસ ભરતા સિનેમા ક્ષેત્રને પસંદ કર્યું. તે અરસામાં જ . Jain Education Intemational Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી વિજય ભટ્ટ શ્રી ખુરશીદ નાટકના લેખક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી વિજય ભટ્ટે એફ. નરીમાન ચલચિત્રોના મહાન દિગ્દર્શક તરીકે સિનેમા ક્ષેત્રમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું હતું. ઈસુના ૧૯૦૮ના વર્ષે પાલિતાણામાં જન્મેલા વિજય ભટ્ટે ૨૦ વર્ષની વયે રંગભૂમિ માટે કલમ પકડી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો તે વર્ષ હતું ઈ.સ.૧૯૨૮નું. તેમણે લખેલાં નાટકો રંગભૂમિ પર ભજવાવાં માંડ્યાં. એક પછી એક નાટકને સફળતા પ્રાપ્ત થતી રહી. તે જ વર્ષમાં તેમણે ઊપડના સિનેમાક્ષેત્રે પ્રવેશ કર્યો. મૂંગી ફિલ્મોના એ યુગમાં ‘ઇમ્પિરિયલ’, ‘શારદા' માટે કથાઓ લખી. તે પછી પ્રકાશ પિકચર્સનો પ્રારંભ તેમના હસ્તે થયો. તેમણે લખેલી કથાઓ કચકડે મઢાવા લાગી. તે સાથે તમામ ચિત્રોનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું, જેમાં ‘ખ્વાબી દુનિયા’, ‘સ્ટેટ એક્સપ્રેસ’, ‘લેધર ફેસ’, ‘એક હી ભૂલ’, ‘નરસી ભગત’ ચિત્રે તેમને સફળ અને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ભારતના અગ્રગણ્ય દિગ્દર્શકોની હરોળમાં મૂકયા. નરસીભગત' મહાન ચિત્ર તરીકે પ્રેક્ષકોના હૃદયમાં રમતું રહ્યું. પરિણામે તેમનો ભવ્ય સત્કાર થતો રહ્યો. ભારતભરમાં આ ભવ્ય ચિત્રે વર્ષો સુધી ડંકો વગાડ્યો. એ અભૂતપૂર્વ સિધ્ધિએ વિજય ભટ્ટને ‘ભરતમિલાપ’ ચિત્રના નિર્માણની પ્રેરણા આપી. તેમણે તે અંગેની ત્વરિત તૈયારીઓ આરંભી. દરમ્યાન અન્યચિત્રોના નિર્માણને થંભાવી ભમિલાપમાં પોતાની દિગ્દર્શક તરીકેની કુશળતાને કેન્દ્રિત કરી તૈયાર કરી રિલિઝ કર્યું ત્યારે આર્ય સંસ્કૃતિની ભવ્ય ભાવના પ્રગટ કરતાં ચલચિત્રોએ સિનેમા ક્ષેત્રની પ્રતિષ્ઠા વધારી મૂકી. ‘માલા’ ચિત્ર, જેરિલિઝ થવાની રાહ જોતું હતું તે ચિત્ર પણ રજૂઆત પામ્યું. ‘નરસી ભગત’ અને ‘ભરતમિલાપ' હિન્દી અને ગુજરાતી ભાષામાં રજૂઆત પામેલાં. વિજય-ડંકો વગાડતા સૌરાષ્ટ્રના આ સાહિસક અને સૂઝ સમજવાળા દિગ્દર્શકે ‘રામરાજ્ય’ પર નજર ઠેરવી. ઓગણીસસો ચાલીસના વર્ષની સિધ્ધિ પછી ઉત્તમ ચિત્ર તરીકે 'રામરાજવૈ' વિજય ભને સુવર્ણ મુટ પહેરાવ્યો. - એક પછી એક સફળતાનાં સોપાન સર કરતાં ચઢતાં અનેક કપરાં ચઢાણો પણ ચઢવાં પડેલાં. અનેક વિટંબણાઓ અનેક આંટીઘૂંટીઓને ઉકેલતાં ઉકેલતાં તેમણે પોતાનો દિગ્દક તરીકેનો દિગ્વિજય મેળવ્યો. એ એક વિરલ ઘટના હતી. વિખ્યાત થયેલી અભિનેત્રી મીનાકુમારીને કરારબધ્ધ કરી બૈજુ બાવરા' ચિત્રનું સંગીતસભર નિર્માણ કરી અવિસ્મરણીય ચિત્ર આપ્યું. સૌરાષ્ટ્રના એક નાનકડા નગરમાંથી બહાર નીકળી અટપટા અને અધરા ઉદ્યોગમાં હરણફાળ ભરતાં ભરતાં અજોડ અને અભૂતપૂર્વ સિધ્ધિ પ્રાપ્ત કરનાર બાંધવ બેલડી શ્રી શંકરલાલ ભટ્ટ અને શ્રી વિજય ભટ્ટનાં નામ સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં ચિર સ્મરણીય રહેશે. નોંધ : શ્રી વિજય ભટ્ટ સાથે આ કુલમલેખકને વડોદરામાં ઊજવાયેલી રવીન્દ્ર દવે ષષ્ઠીપૂર્તિ સમયે મુલાકાત થયેલી. ઉક્ત કાર્યક્રમનું આયોજન ઉપેન્દ્ર ત્રિવેદી ફાઉન્ડેશન દ્વારા થયેલું, તેનું સંચાલન આ કોલમલેખકે કરેલું. એમ.એ., એલએલ.બી. (વીર નરીમાન) વીર નરીમાન મુંબઈની સંગ્રામસમિતિના પ્રથમ પ્રમુખ હતા. તેમને પહેલી સજા તા.૭-૪-૧૯૩૦ના રોજ એક મહિનાની થઈ હતી. તા.૨૩-૫-૩૦ના રોજ ચાર મહિનાની કેદ થઈ હતી. તા. ૧૫-૧૦-૩૦ના રોજ છ મહિનાની કેદ થઈ હતી. ત્રીજી વખત એમને કરાયેલી સજા હાઇકોર્ટના રૂલિંગ પ્રમાણે ગેરકાનૂની હતી, તેથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. કરાંચીના કર્તવ્યનિષ્ઠ સેવક ડો. પોપટલાલ અ. ભૂપત www.MON પથપ્રદર્શક ભાવનગરમાં મોભાના મહાજન ગણાતા અમરશી વાલજીના આ પનોતા પુત્રનો જન્મ તા.૭ જુલાઈ ઈ.સ.૧૮૮૯માં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું. ઈ.સ.૧૯૧૩ના વર્ષમાં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. ની પરીક્ષા પસાર કરીને તબીબી પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ અખંડ ભારતના એક ભાગ ગણાતા સિંધમાં ગયા. ત્યાં તેમણે કરાંચી શહેરમાં પ્રેકટિસ શરૂ કરી. ૨૪ વર્ષના આ ઊગતા જુવાનમાં ઉત્સાહ અને ખંતનો સંગમ રચાયો હતો. તેમાં સેવાવૃત્તિએ આસપાસમાં સુવાસ ફેલાવી. ઈ.સ.૧૯૨૧માં મ્યુનિસિપલ ચૂંટણીમાં વિજયી થઈ સેવા ક્ષેત્રે પ્રથમ પ્રવેશ કર્યો. ને પછી શહે૨વનના એક પછી એક દ્વાર ઊબડતાં ગયાં. કરાંચી જિલ્લા કોંગ્રેસ કમિટિના પ્રમુખ તરીકે વરણી થઈ. ઈ.સ. ૧૯૩૭માં સિંધ ધારાસભામાં ચૂંટાઇને ગયા. તેમણે પચાસ ઉપરાંત ખરડો રજૂ કરીને કાયદાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. સારાએ સિંધમાં તેમનું વિશ્વ વ્યક્તિત્વ વિસ્તર્યું હતું. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ શ્રી ઓસ્માણ સોમાણી _***********! જેના શ્રી સોમાણી મુંબઈ સંગ્રામસમિતિના દસમા પ્રમુખ તરીકે પસંદ થયા હતા. પ્રથમ મુસલમાન વેપારી પ્રમુખને માંડવીમાં નવું કોંગ્રેસભવન ખુલ્લું મૂક્યું ત્યાર બાદ ગિરફતાર કરવામાં આવ્યા હતા. તા. ૧૫-૧૦-૩૦ના રોજ આ વેપારી આગેવાનને નવ મહિનાની સન્ન કેદની સજા ફરમાવવામાં આવી હતી. સ્વદેશીના ચાક શૂરજી વલ્લભદાસ *** કચ્છના સુથરી ગામમાં જન્મેલા ભાઈ અને તેમના પરિવારનો સ્વદેશ પ્રેમ અો કે હતો. મુંબઈમાં વ્યાપારના ક્ષેત્રમાં મોભાનું સ્થાન ધરાવતો શૂરજીભાઈ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા અને સ્વદેશી ચળવળના મુંબઈમાં પ્રણેતા-પ્રચારક અને સ્વદેશી બજાર પેઢીના સ્થાપક તરીકે અનોખું સ્થાન પામ્યા હતા. ‘કચ્છી પ્રજાકીય પરિષદ'ની સ્થાપના ઈ.સ.૧૯૨૧માં થઈ. તેમણે ગામડાનો પ્રવાસ કરી જાગૃતિની ઝળહળતી જ્યોત પ્રગટાવી. ઈ.સ.૧૯૩૧ના વર્ષમાં કચ્છ ખેડૂત પ્રજા-સંગઠન સમિતિના પ્રમુખપદે વરણી થઈ. ખેડૂતોનાં દુઃખદર્દ ટાળવા ને ખાળવા સતત સંઘર્ષ કર્યો. ઈ.સ.૧૯૩૦-૩૨ના આઝાદી-આંદોલનમાં પોતાનું પ્રદાન આપવા વ્યાપાર-વ્યવસાય અને વહેવારને વેગળા મૂકી પોતે ઝંપલાવ્યું. અનેક વખત કપરો કારાવાસ વેઠવો. ‘જન્મભૂમિ’ અને હિન્દી પત્ર ‘નવરાષ્ટ્ર'ના પ્રકાશનમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. પિતાના પગલે તેમનાં પુત્રી લક્ષ્મીબોને પણ ખાદી અપનાવી. નકલી રેટિયો કાંતી સત્યાગ્રહમાં ભાગ લઈ કાજલ કોટડીમાં પુરાયાં હતાં. રંગના વેપાર ક્ષેત્રે આ રાષ્ટ્રવીરે પણ નામના મેળવી હતી અને ‘રંગના રાજા' તરીકે ઓળખાયા હતા. રંગના વેપારના વિકાસ માટે તેમણે ઈ.સ.૧૯૨૧માં ઇંગ્લાન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, સીરિયા, ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્તનો પ્રવાસ ખેડ્યો હતો. મુંબઈના જાહેરજીવનમાં તેમનું એક જમાનામાં ઝળહળતું નામ હતું. .. ૧૦૫ શ્રી ગુણવંતરાય વી. કાપડિયા શ્રી. કાપડિયા મુંબઈ સંગ્રામસમિતિના ત્રીજા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા. ‘સોલાપુર દિન’ના પ્રથમ સરઘસની સરદારી લઈ મનાઈ હુકમનો ભંગ કરનાર આ ૨૯ વર્ષના થનગનતા નવયુવાન નેતાને તા. ૧૯-૬-૩૦ના દિવસે છ મહિનાની સન્ન કેદની સજા ફરમાવવામાં આવી હતી. www. બી.એ., એલ.એલ.બી. સોલીસિટર ************ એક જમાનામાં ગુજરાતીઓને નિર્દોષ હાસ્યના રંગે રંગનાર રંગભૂમિનો ક્લાકાર ‘કાઠિયાવાડી બૂતર' આણંદજી પંડ્યા ‘કાર્ડિયાવાડી કબૂતર'એ નામથી અજાણ્યું ભાગ્યે જ કોઈ હશે. એ કાઠિયાવાડી કબૂતર તે ભાઈ આણંદજી ભગવાનજી પંડવા, સાહિત્યવાડીમાં જેના લેબી સૂરો છલકે છે, એ 'કલાપી' નરેશ સૂરસિંહજીના લાઠી રાજ્યના ભાયાત લીમડા (હનુભાના) ગામના મૂળ વતની અને ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સમવાયની ગણાતી જ્ઞાતિના કારોલિયા પડતા પરમ સ્માર્ત બેચર પંડ્યાના કુટુંબમાંથી ભગવાનજી લીલાધર પંડ્યાના પુત્ર થાય. શ્રી ભગવાનજી પંડ્યાને ત્રણ પુત્રો (૧) ગોવર્ધનરામ (૨) માસ્તર શામળજી (૩) માસ્તર આણંદ. ભાઈ શ્રી આણંદજીનો જન્મ સંવત ૧૯૨૧ એટલે ઈ.સ.૧૯૦૫માં મોતીબાની કુખે લીમડા મુકામે થયેલ હતો. માસ્તર આણંદજી સાથે તેમના મોટાભાઈ શ્રી માસ્તર શામળજી હારમોનિયમ માસ્તર તરીકે કાયમ રહે. બંને ભાઈઓ વર્ષોથી નાટ્ય પ્રદેશમાં ખીલી રહ્યા હતા. તેમાં શ્રી માસ્તર આનંદનું નામ મુંબઈની શોખીન પ્રજામાં અને ગુજરાત - કાઠિયાવાડમાં મશહેર હતું. તેઓશ્રીએ આ ધંધામાં ઈ.સ. ૧૯૧૫થી શ્રી સૌરાબજી મહેરવાનજી કાગક જેવા બાહોશ ડાયરેક્ટરની દેખરેખ નીચે ધીમે ધીમે કેળવણી થઈ ઈ.સ.૧૯૨૩ સુધી એટલે કે સાત વર્ષે સારો અનુભવ મેળવ્યો. ત્યાર પછી ઈ.સ.૧૯૨ ૩ની સાલમાં શ્રી મોરબી આર્ય સુબોધ કંપનીમાં એટલે શ્રી છોટાલાલ મૂળચંદની કંપનીમાં પગારના સારા વધારાથી આણંદજીને વધુ અનુકૂળતા મળી. તે એ કે કવિરાજ શ્રી મૂળશંકર મૂલાણીની કસાયેલી કલમની લખાયેલી ‘વિક્રમ અને રાતિ`ના ખેલમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભાઈ શ્રી આણંદજીનું કોમિક બહુ જ મર્યાદાભર્યું તથા અસરકારક હોઈ મહાગુજરાતની રંગભૂમિ પર હાસ્યરસના જે જે નટો અત્યાર સુધીમાં પ્રથમ પંક્તિનું નામ મેળવી ગયા છે, તેમાં આ 'કબૂતર - કપાતર'ની જોડી પણ સાચા હાસ્યરસના ખેલાડી તરીકે રંગભૂમિનાં રમણીય પૃષ્ઠો પર અસરકારક પુરવાર થઈ છે. “ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ પટ નહીં ખોલુ' અને ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડાં ભરાય રે, ભમ્મરિયા કૂવાને કાંઠડે' અતિ લોકપ્રિય થયેલાં તેમનાં ગીતો હતાં. શ્રી લક્ષ્મીકાંત નાટકમંડળીના અજબ ખેલાડી એક્ટર કેશવલાલ કે જે 'કપાતર' તરીકે પ્રસિધ્ધ થયા હતા, તેનો યોગ થયો અને બંને એક્ટરોને સાથે રહી કોમેડિયન એક્ટર તરીકે કામ શરૂ કર્યું. એ ‘કબૂતર કપાતર'ની જોડી કોમિક પાત્ર તરીકે નાટ્યભૂમિ ઉપર છવાઈ ગઈ હતી. શ્રી કેશવલાલ શિવરામ (કપાતર) જેવા બાહોશ કોમેડિયન એક્ટરની પેરમાં ઉતરનાર શ્રી આણંદજીને પોતાના મધુર બુલંદ અવાજ અને મોહક ચહેરાથી આકર્ષાઈ 'કબૂતર'નું ઉપનામ મળ્યું અને પોતાની જન્મભૂમિ કાઠિયાવાડને ન વી.સરતાં તેણે પોતાને “કાઠિયાવાડી કબૂતર’ તરીકે જાહેર કરેલ. આથી દરેક નાટ્યકાર, સાહિત્યકાર અને શિષ્ટ સમાજ તેઓને આ રીતે પિછાનતો હતો. કવિરાજશ્રીના ઉત્તમ મનોભાવનાવાળા અને જનસમાજને અસર થાય તેવાં કોમિકો બહુ પ્રિય લાગતાં અને તેમનાં ઉત્તમ કોમિકોની અસર પણ જનસમાજ ઉ૫૨ સારી થઈ એમ કહેવાને કશી હરકત નથી. આવાં જ સુંદર અને અસરકારક કોમિકો આ પેર ભજવે. કવિરાજ શ્રી પ્રભુલાલભાઈ દ્વિવેદીની કલમમાં ચાકી રહેલું નીતિનું તત્ત્વ ‘કીર્તિસ્તંભ’, ‘સત્તાનો મદ’, ‘ચેતન યુગ’, ‘અજયધારા’ જેવા ખેલોનાં કોમિકમાં ઝળકી ઊઠતું અને જનસમાજના હૃદય ઉપર ઊંડી છાપ પાડતું અને તેવાં કોમિકો મુંબઈની સમસ્ત પ્રજાને રુચિકર લાગતાં. પ્રેક્ષક વર્ગનો કાયમ દરોડો રહેતો. ભાઈ આણંદજીએ દેશી નાટકસમાજમાં રહી પોતાનાં કાઠિયાવાડી ગામાં એટલે કે સુંદર લોકગીતો રેકર્ડમાં ઉતરાવવાનો અલભ્ય લાભ 'હીઝ માસ્ટર વોઇસ' કંપનીને આપ્યો, કારણ કે એ કંપનીના સંચાલક શ્રી ૨માકાંતભાઈ રૂપજીએ કાઠિયાવાડી ગાણાં ઉતારવા માટે શ્રી આણંદજીની પસંદગી કરી અને તે પસંદગીને માસ્તર આણંદજી (કાઠિયાવાડી કબૂતર)એ ઉચિત ઠરાવી, એમના નામથી એકપણ ગ્રામોફોન ખાલી નહોતું. ‘ભમ્મરિયા કૂવાને કાંઠડે', ‘ઝટ જાઓ, ચંદનહાર લાવો', પથમાશંક ‘સોહામણી સાડી’, ‘કુભાર્યાનો સંસાર', 'વિધવાનાં આંસુ' અને ‘કજોડાંની કહાણીય’ જેવાં અસરકારક અને ભાવભર્યાં ગાણાં તેમણે રેકોર્ડમાં ઉતરાવ્યાં. હીઝ માસ્ટર વોઇસ કંપની ભાઈ આણંદજીને રૂપિયા એક હજાર પ્રતિ વર્ષ વાર્ષિક ચૈતન તરીકે આપતી. એ કંપની તરફથી એક સુવર્ણ ચંદ્રક મેળવવાનું માન પણ આ મશહૂર નટને મળ્યું. કાઠિયાવાડની સમસ્ત પ્રજાને પણ આ પેરનાં કોમિકોનો અલભ્ય લાભ લેવાનું કુદરતે નિર્માણ કરતાં શ્રી પાલિતાણા ભક્તિપ્રદર્શક નાટક મંડળના માલિક શ્રી મધિક કરભાઈ ભટે આવા બાહોશ ખેલાડીને આ કંપનીમાં મુંબઈના મળતા પગારે આમંત્રણ આપ્યાં અને તે સ્વીકારી તેઓ બંને કંપનીમાં જોડાયા અને તેથી જ રાજકોટ, જામનગર વગેરે શહેરની પ્રજાએ આ પરના ોધો જેવાં સાંભળવાનો લહાવો લીધો. તેમનો મોહક અને મધુર અવાજ સુવર્ણમાં સુગંધ મળ્યા જેવો જ યોગ બતાવે તો તેમનો સરળ અને પ્રેમાળ સ્વભાવ એક અજબ વસ્તુ છે. તેઓ પોતે કાયમ જેમ વિદ્યાર્થી હોય તેમજ રહી પોતે પ્રશંસા પામ્યા છતાં જરા પણ ગર્વ ન રાખતાં કુદરત પાસે પોતાના કાર્યમાં વધારે નિપુત્તા મળે એવું ઇચ્છતા. ત્યારે રંગભૂમિ પર અજબ ખેલાડી તરીકે ગણાતા એક્ટરોમાં ભાઈ આણંદજીનું નામ પ્રથમ પંક્તિમાં આવતું. ન ભાઈ શ્રી આણંદજીનું કૌમિક બહુ જ મર્યાદાભર્યું તથા અસરકારક હોઈ મહાગુજરાતની રંગભૂમિ પર હાસ્યરસના જે જે નટો અત્યાર સુધીમાં પ્રથમ પંક્તિનું નામ મેળવી ગયા છે, તેમાં આ ‘કબૂતર - કપાતર'ની જોડી પણ સાચા હાસ્યરસના ખેલાડી તરીકે રંગભૂમિનાં રમણીય પૃષ્ઠો પર અસરકારક પૂરવાર થઈ છે. ‘ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ પટ નહીં ખોલુ’ અને ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડાં ભરાય રે, ભમ્મરિયા દ્વાને કાંઠડે અતિ લોકપ્રિય થયેલાં તેમનાં ગીતો હતાં. સિંધ - નવાબશાહવાળા શ્રી અમૃતલાલ મોહનલાલ મહેતા કામલપુર (બજાણા સ્ટેટ) જન્મ : સં.૧૯૯૦ના દ્વિતીય જર્મષ્ઠ વદિ ૧૧, શનિવાર. જેઓશ્રીએ સિંધમાં આવેલા નવાબશાહ ગામે રાલી બ્રધર્સની પેઢીમાં આસિ. મેનેજર તરીકે કામ કરી, ખેતીવાડીનો અભ્યાસ કરી સિંધની બહોળી જમીન ઉપર ગુજરાતના ખેડૂતોને Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૦૦ વસાવવા તનતોડ મહેનત કરી હતી. સિંધની જમીન અને ખેતી ઉપર અવારનવાર અખબારોમાં લેખો લખતા હતા. પરદેશમાં ગુજરાતી તરીકે ઠીક ઠીક નામના મેળવી ત્યાંની પ્રજાનો સુંદર ચાહ મેળવ્યો. ‘ગરવી ગુજરાતમાં પણ ‘ગુજરાતી ખેડૂતોને સિંધ દેશમાં ખેતી કરવા માટે અમૂલ્ય તક' નામનો લેખ લખેલો હતો. આઝાદીની લડતને વેગ આપવા ગ્રામોફોન રેષ્ઠ મ્પની ઊભી નાર શ્રી દુલેરાયભાઈ આણંદરાય પંડ્યા શ્રી યૂસુફ મહેરઅલી બી.એ. એલએલ.બી શ્રી યૂસુફભાઈ યુવા શક્તિના જ આત્મા સમાન હતા, પર્દા પાછળ રહીને લડતનાં તમામ કામની પધ્ધતિ નક્કી કરતી “શેડો કેબિનેટ’ના શ્રી મહેરઅલી આગેવાન નેતા હતા. તેમને તા.૧૧-૪-૩૦ના રોજ ચાર માસની, તા.૧૬-૧૦-૩૦ના રોજ તેમજ તા.૩૧-૧-૩૧ના દિવસે સમગ્ર ‘શેડો કેબિનેટ' સાથે નવ મહિનાની સખત કેદની સજા થઈ હતી. સરકારે તેમને વકીલાત કરવાની સનંદ આપી નહોતી. ૧૯૩૪ની કોંગ્રેસ બેઠક વખતે તેઓ સ્વયંસેવકદળના સેનાપતિ નિમાયા હતા. તેઓ ‘સાયમન કમિશન બહિષ્કાર આંદોલનના આગેવાન રહ્યા હતા. જન્મ સને ૧૮૯૬ના ફેબ્રુઆરી માસની ત્રીજી તારીખે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં અમદાવાદમાં થયો. માતાનું નામ સૌ. શંકરલક્ષ્મી હતું. પિતાશ્રી સ્વભાવે ઘણા જ ઉદાર અને કુટુંબ વત્સલ હતા. પુત્રને લાડ કરતા પણ એટલા જ શિસ્તપાલનના કડક હિમાયતી હતા. માતુશ્રીનું અવસાન ત્રીશ વર્ષની નાની ઉંમરે થયું ત્યારે દુલેરાયભાઈ છ વર્ષના બાળક હતા. બાળક દુલેરાયનું ધ્યાન હંમેશાં હરદાસની કથાઓ સાંભળવામાં ઉત્સુક રહેતું. મોકો મળતાં માણભટ્ટની કથા સાંભળવા પણ પહોંચી જતા. માસીબા મુ. સબા તથા મુ. કસ્તુરબા તેમને નાગદમન' તથા ‘સુદામાચરિત્ર” તેમજ “ધુવાખ્યાન' વગેરે સંભળાવતાં અને તે આખ્યાનો સાંભળીને તેમનું મન સોળે કળાએ ખીલી ઊઠતું. ક્યારેક ધ્યાનથી સાંભળતાં રુદન પણ થઈ આવતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું પણ વિદ્યાર્થી તરીકેનું તેમનું જીવન જરા તોફાની હતું. એક દિવસ ચાલુ શાળાએ તેમણે શાળાનો ઘંટ વગાડ્યો જેને કારણે શાળાના વિદ્યાર્થીઓ છૂટી ગયા અને દુલેરાયના આનંદનો પાર ન રહ્યો. તેમને રમતગમત અને કસરતનો પણ ભારે શોખ હતો. મેટ્રિકની પરીક્ષા તેમણે ટ્યૂટોરિયલ હાઇસ્કૂલમાં ઉત્તીર્ણ કરેલી, પણ શાળાજીવનનાં તોફાન-મસ્તીના તેમના ઘણા પ્રસંગો રોમાંચક હતા. શ્રીમતીબહેન સાથે તેમનાં લગ્ન થયાં. પૂનાની ફરગ્યુસન કોલેજ અને અમદાવાદની ગુજરાત કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમના અભ્યાસ દરમ્યાન પૂનામાં લોકમાન્ય તિલકની રાજકીય પ્રવૃત્તિની અસર તેમના ઉપર ઠીક રહી. ગાંધીજીની પ્રવૃત્તિઓ તરફ પણ આકર્ષાયા. પૂનામાં તેમણે એક નાગર કલબ પણ શરૂ કરી. સમાજ જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાંથી તેમણે ઘણી પ્રેરણા મેળવી. યુવાવસ્થામાં તેમણે નોકરી કરતાં વ્યાપારનું ક્ષેત્ર વિશેષ ધ્યાનમાં આવ્યું. મુંબઈ આવીને ધંધાની તાલીમ લીધી. થોડો સમય મુંબઈમાં રહ્યા. પછી અમદાવાદ આવીને શેરબજારમાં રસ લીધો. શેરબજારની પ્રવૃત્તિ સાથે રંગ ઉદ્યોગના જૂના અનુભવોને ધ્યાનમાં લઈ તે પણ ચાલુ રાખ્યું. સારી પ્રગતિ કરી પણ ધંધામાં પણ રસ ન રહ્યો. કોઈ ( શ્રી વિઠ્ઠલભાઈ પટેલ બાર - એટ- લો જી મુંબઈની પ્રચંડ કે પ્રજાશક્તિને સંગઠિત કરનાર આ દેશભક્તને સમગ્ર ભારત સંપૂર્ણ રીતે પિછાણે છે. વાઇસરોયની ધારાસભામાં લોકનિયુક્ત પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નોનો પડઘો પાડનાર પ્રતાપી પુરુપ (ઈ.સ. ૧૯૧૮). Jain Education Intemational Page #122 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૮ વિશાળ ક્ષેત્ર તેમને જોઈતુ હતું. ફરી પાછા મુંબઈ ગયા અને ત્યાંથી ગોવા પહોંચ્યા. મેંગેનિઝની ખાણોમાંથી નીકળતા મેંગેનિઝના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમાં પણ ચડતીપડતી જોઈ. દરમ્યાન ગાંધીજીની સ્વાતંત્ર્ય-ચળવળમાં પણ મન આકર્ષાયું. ખાદીનો આજીવન સ્વીકાર કર્યો. ગાંધીજી સાથેના સંપર્કમાં બહુ નજીક આવ્યા. રાષ્ટ્રીય નેતાઓના પણ સતત સંપર્કમાં રહ્યા. દરમ્યાન અમદાવાદ આવીને ત્યાંથી ધ્રાંગધ્રામાં મીઠાના ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું. તે પછીના ઘણા તાણાવાણાને અંતે ગ્રામોફોન કમ્પનીના ક્ષેત્રમાં પણ પગરણ માંડ્યાં અને જાપાનની સફર કરી. ત્યાં અન્ય ઉદ્યોગની પણ જાણકારી મેળવી. ધનની લાલચમાં ક્યારેય લપેટાયા વગર સાદું જીવન અને ઉચ્ચ વિચારોને જ શ્રી દુલેરાયભાઈ ખરું ધન માનતા હતા. મુંબઈમાં આવીને નેશનલ ગ્રામોફોન કમ્પનીની સ્થાપના કરી, જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુના હાથે થયું. આ એક નવા જ રાષ્ટ્રીય ઉદ્યોગનાં મંગલાચરણ થયાં. આ કમ્પનીની કેટલીક રાષ્ટ્રીય ભક્તિવાળી રેકર્ડ ખૂબ જ લોકપ્રિય બની. કલાકારો, ગવૈયાઓ અને સંગીતકારોને કાંચન અને કીર્તિ અપાવવામાં નેશનલ ગ્રામોફોન કમ્પની અને શ્રી દુલેરાયભાઈનો ફાળો અદ્ભુત રહ્યો. તેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો. આ કમ્પનીની રેકર્ડનાં ગીતોએ ગુજરાતને ઘેલું કર્યું. દેશબાંધવોનો પ્રેમ મેળવ્યો. ખાસ કરીને ‘રામરાજ્ય’ની રેકોર્ડોથી તેઓ જગમશહૂર બન્યા. શ્રી નરભેરામ હંસરાજ ક્માણી અમરેલી જિલ્લાના ધારીના નરરત્ન નરભેરામભાઈએ જમશેદપુરમાં ૨૩ વર્ષની વયે ‘બોમ્બે સ્ટોર' નામે નાનકડી દુકાન માંડીને વેપાર ક્ષેત્રે પ્રારંભ કર્યો. ધારીથી તેઓ પોતાના બંધુ રામજી હંસરાજને ત્યાં માંદગીના કારણે હવા ફે૨ ક૨વા આવેલા. જમશેદપુરે તેમને આકર્ષી રાખ્યા ને જીવન જરૂરિયાતની વસ્તુના વેપારથી શરૂઆત કરનાર આ કુશળ વેપારીએ ધી - કો ઓપરેટિવ સોસાયટી લિ.નો વિશાળ સ્ટોર ખરીદી લઈ એનું કુશળતા અને પ્રામાણિકતાપૂર્વક સંચાલન કર્યું. તેથી પ્રતિષ્ઠા અને પ્રભાવ પથરાવા લાગ્યો. તરત જ મોટરકાર અને તેના સ્પેર પાર્ટનો સ્ટોર ખોલ્યો. બર્મા ઓઇલ ફાં.ની કેરોસીન, પેટ્રોલની એજન્સી પણ પ્રાપ્ત કરી લીધી. આ ધંધાનો વિકાસ માત્ર ઈ.સ.૧૯૨૬થી ૨૮નાં બે વર્ષના સમયગાળામાં કર્યો. પથપ્રદર્શક ઈ.સ.૧૯૩૦નાં બીજાં બે વર્ષમાં તેમણે ઝડપી વિકાસ સાધ્યો. નરભેરામ એન્ડ કાં.લિ.ની સ્થાપના કરી બિહાર અને ઓરિસ્સા માટે ધી જનરલ મોટર ઇન્ડિયા લિ.ની ડીલરશીપ મેળવી વ્યાપારનો વ્યાપકપણે વિસ્તાર કર્યો. વેપાર-ક્ષેત્રમાં સફળતાએ ઉદ્યોગ-ક્ષેત્રની ક્ષિતિજને આંબવાનું પ્રેરણાબળ પૂરું પાડ્યું. ભાઈઓની ભાગીદારીમાં તેમણે મેટલના ઉદ્યોગમાં પદાર્પણ કર્યું. તે વખતે કલકત્તામાં (આજનું કોલકત્તા) અંગ્રેજ માલિકીનું સો વર્ષ જૂનું કારખાનું ખરીદી લીધું. તેનું નામ અપાયું ‘કમાણી મેટલ રિફાઇનરી એન્ડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ’. ઉદ્યોગ ક્ષેત્રે કમાણી બંધુઓએ બહોળો ફેલાવો કર્યો. લાહોરમાં ટુલ્સ ઉત્પાદનનું કારખાનું ખોલ્યું. મુંબઈ પાસે કલ્યાણમાં કમાણી ઇનેમલ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. પ્રામાણિકતાએ એમને પ્રતિષ્ઠા અપાવી અને સમાજસેવાએ સુવાસ વિસ્તારી. જમશેદપુરમાં શ્રી નરભેરામ હંસરાજ ગુજરાતી એ.વી.સ્કૂલ સ્થાપી. અમરેલી, ધારી વગેરે સ્થળે તેમની ઉદારતાનો હાથ લંબાયેલો હતો. રેલસંકટ, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે તેમનો પૈસો પીડિતોની પડખે આવી પહોંચતો હતો. આમ જાહેર અને ગુપ્તદાન દ્વારા કમાણીકુટુંબની સુવાસ બંગાળમાં ફેલાઈ રહી. શ્રી નરભેરામભાઈનો જન્મ તા. ૨૫ નવેમ્બર ૧૮૯૩ના રોજ થયો હતો. દશાશ્રીમાળી જૈન વણિક હતા. શ્રીમતી લીલાવતી નૈયાલાલ મુન્શી મુંબઈ સંગ્રામસમિતિના ઉપપ્રમુખ હતાં. તા.૧૯-૬૩૦ના રોજ ત્રણ મહિનાનો કારાવાસ મળ્યો હતો. તેમણે મુંબઈમાં સ્ત્રીજાગૃતિનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. શ્રીમતી ઊર્મિલા ભાસ્કર મહેતા બી.એ. દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલનાં પૌત્રી મુંબઈ સંગ્રામસમિતિના બારમા પ્રમુખ તરીકે પસંદ થયાં. જાણીતાં આ સમાજ સેવિકાએ તા.૨૬-૧૧૧૯૩૦ના રોજ નવ મહિનાની કેદ સ્વીકારી. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૦૯ શ્રોમતી રમાબહેન શ્રીમતી ગંગાબહેન ગોવર્ધનભાઈ પટેલ કામદાર દી ) શ્રી ગંગાબહેન મુંબઈ સંગ્રામસમિતિના અઢારમાં પ્રમુખ તરીકે નિયુક્ત થયાં. તેમણે તા.૬-૧૨-૧૯૩૦ના રોજ સાડાસાત મહિનાની કેદ સ્વીકારી પ્રથમ પાટીદાર વીરાંગનાનું બિરુદ મેળવ્યું. તેમણે ૧૯૧૯થી જાહેરજીવનની શરૂઆત કરી હતી. ૧૯૨૧થી મુંબઈ ઉપનગર જિલ્લા કોંગ્રેસ કમિટીનાં સભ્ય રહ્યાં હતાં. લેખિકા તરીકે પણ જાણીતાં હતાં. શ્રીમતી પદમાબહેન દેસાઈ શ્રી મોરારજી કામદાર સોલિસિટરનાં ધર્મપત્ની શ્રીમતી રમાબહેન મુંબઈ સંગ્રામસમિતિનાં સાતમા પ્રમુખ બન્યાં હતાં. તેઓ હું પ્રથમ ભઠ્ઠી વીરાંગના હતાં. તેમને ત્રણ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી. શ્રીમતિ પેરીનબહેન કેપ્ટન, બી.એ. : એ રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ સમજાવતા લેખો લખનાર લેખિકા, એકતા અને અખંડિતતાનાં અમી પાનાર પદમાબહેને ? ઈ.સ. ૧૯૩૧ના વર્ષમાં દેશભક્તિની ભવ્ય ભાવના ભભકાવી હતી. ‘હિન્દના દાદા'ના નામે લોકદિલમાં સ્થાન ધરાવનાર સ્વ. દાદાભાઈ નવરોજીનાં પૌત્રી શ્રીયુત કેપ્ટન સોલિસિટરનાં ધર્મપત્ની પેરીન બહેન મુંબઈ સંગ્રામસમિતિના ચોથા પ્રમુખે તરીકે વરાયાં હતાં. તેમને તા.૪ ૭-૧૯૩૦ના રોજ ત્રણ મહિનાની એરટી કેદની સજા કરવામાં આવી હતી. તેઓ અલહાબાદના સ્વરાજય ભવનના ટ્રસ્ટી હતાં, ગાંધી સેવા સેનાના આગેવાન હતાં. તેમણે દેશસેવિકા સંઘની પણ સ્થાપના કરી હતી. ક્યારી સોફિયા સોમજી શ્રીમતી ઇન્દુમતી છોટાલાલ શ્રોફ અઢાર વર્ષનાં બહેન કુમારી સોફિયા શ્રી સોમજીભાઈ સોલિસિટરનાં પુત્રી મુંબઈ સંગ્રામ-સમિતિના અગિયારમા પ્રમુખ તરીકે પસંદગી પામ્યાં. ઊગતી ઉંમરનાં કુમારી સોફિયાએ તા. ૨૧-૧૦- 1 ૩૦ના રોજ છ મહિનાની કેદ - સ્વીકારી. ઇસ્માઇલી વર્ગમાંથી તેમણે પ્રથમ મહિલા કેદી તરીકેનું માન મેળવ્યું. મહારાષ્ટ્રના થાણા જિલ્લા ભગિની સમાજના પ્રમુખ, જે. સંસ્થાને સરકારે ગેરકાયદેસર ઠેરવી હતી. કોંગ્રેસ કાર્યકર, જિલ્લાની મહિલા ચળવળનાં આગેવાન હતાં. તેમના પતિ શ્રી છોટાલાલ શ્રોફે બે વખત કારાવાસ વેડ્યો હતો. ૧૯૩૦ની ચળવળમાં ઇન્દુબહેને પ્રભાતફેરી, ચરખામંડળ વગેરેમાં આગેવાની કરી હતી. Jain Education Intemational Page #124 -------------------------------------------------------------------------- ________________ ઝુલતા મિનારા, (આમદાવાદ) મોઢેરાનું સુર્યમંદિર ગુજરાતમાં આવી અસંખ્ય સાંસ્કૃતિક ઇમારતો શિલ્પ સ્તાપત્યનું સૌંદર્ય સાચવીને અડીખમ ઉભી છે. સીદી સૈયદની જાળી (અમદાવાદ) Jain Education Intemational ગરૂડસ્થંભ દિ દીવનો કીલ્લો (દીવ) Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૧૧ એવાં હતાં મનેખ રાઘવજી માધડ દરેક પ્રદેશને પોતીકી ઓળખ અને ઇતિહાસ હોય છે. ગુજરાત પાસે પણ આગવો ઇતિહાસ છે. માણસને પોતાનો કે પૂર્વજોનો ઇતિહાસ વાગોળવો ગમતો હોય છે. સર્વરંગી ઇતિહાસ માણસને મલ્યબોધ આપતો હોય છે, જીવતરની આંટીઘૂંટી ઉકેલવામાં માર્ગ બતાવતો હોય છે. તે દ્વારા માણસ સામાજિક મૂલ્યોનું પ્રદાન કરતો હોય છે. પ્રસ્તુત કથાપ્રસંગો દ્વારા ગરવી ગુજરાતના માનવ રત્નોના જીવનના મહત્વપૂર્ણ અંશને આમ શબ્દસ્થ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ઇતિહાસમાં આવ્યા નથી પરંતુ ઇતિહાસ સર્જ્યો છે તેવા મૂઠી ઊંચેરા મનેખના જીવનમાંથી એકાદ ખોબો ભરીને અહીં છાંટ્યો છે. તેનાં થકી આપણી લોક સંસ્કૃતિના આગવા ઉઘાડા સાથે જીવનના મૂલ્યો ઉજાગર થશે ને આવિર્ભાવ પામશે તેવી અપેક્ષા છે. કાઠિયાવાડી સુગંધ વહેંચતા આ લેખમાળાના સર્જક શ્રી રાઘવજીભાઈ માધડ– અમરેલી પાસેનાં દેવળિયા ગામનાં વતની શ્રી રાધવજી માધડનો જન્મ તા. ૧-૬-૬૧ માં થયો છે. એમ.એ. બી.એ. અને પીએચ.ડી. સુધીની ઉચ્ચ લાયકાત ધરાવનાર ભાઈ રાઘવજી માધડનું સાહિત્ય ક્ષેત્રે મોટું નામ અને કામ છે. ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક આટલી નાની ઉંમરમાં કાઠિયાવાડની સુગંધને ખમીરવંતા શબ્દો દ્વારા ટુંકી મુદતમાં અઢાર પુસ્તકો પ્રગટ કરીને એક અસાધારણ સાહિત્યકાર તરીકે નામના મેળવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પોતે પ્રાથમિક શાળામાં કામ કરતાં હતા. તે સમયે તેઓની વાર્તાકૃતિ કોલેજના એમ.એ.નાં અભ્યાસક્રમમાં ચાલતી હતી. પ્રથમ વાર્તા સંગ્રહ ‘ઝાલર’ ૧૯૯૧માં પ્રગટ થયો. તેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું. અને પછી તેમની સર્જક શક્તિને કુલ છ એવોર્ડ પ્રાપ્ત થયા છે. આજે પણ તેઓ ધમકદાર કલમે કાઠિયાવાડની સુગંધને વહેચવાનું કાર્ય અવિરત પણ કરી રહ્યા છે. આકાશવાણી અને દૂરદર્શન પર (ટી. વી.) તેઓનાં ઘણાં નાટક પ્રસારિત થયા છે. તેમાં “બાલુ બોલે છે' નામે ગુજરાતી સિરીયલ ખૂબ જ લોકપ્રિય નીવડેલી. “ધીરી બાપુડીયા” નામની સિરિયલ એટલી જ લોકપ્રિય નીવડી હતી. ભાઈ રાઘવજી માધડની કારકિર્દીના શરૂઆતનાં પંદર વર્ષ અમરેલી જિલ્લામાં શિક્ષક તરીકે સેવાઓ બજાવ્યા પછી છેલ્લા સાત વર્ષથી પાટનગર ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની જી.સી.ઈ.આર.ટી. ઓફિસમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપે છે. શિક્ષણ જગતમાં પણ તેઓનું મુઠ્ઠી ઉંચેરું નામ છે. ધોરણ ૪ થી ૭નાં ગુજરાતી વિષય તેમજ પી.ટી.સી.નાં પુસ્તકોનાં તેઓ સમીક્ષક અને લેખક છે. અનેક શૈક્ષણિક કાર્યક્રમોમાં તેઓ ખૂબ જ રસપૂર્વક સતત વ્યસ્ત રહે છે. શ્રી રાઘવજી માધડ કાઠિયાવાડના નાના ગામડામાં અનેક સંવેદનાઓના આધારે પોતાના સાહિત્યસર્જનમાં ગામડું અને ગ્રામજીવન કેન્દ્રસ્થાને રાખીને પોતાનાં હૈયાની વાત સમગ્ર સમાજને સુંવાળા છતાં વેદનાસભર શબ્દોથી રજૂ કરતાં હોઈ તેવું તેમનાં સર્જનમાં સ્પષ્ટ દેખાય છે. તેઓએ કહેલું કે જીવતર માટેનો ખાલીપો અને ઝંખનાએ મને શબ્દ સૃષ્ટિ તરફ વાળ્યો છે. માંહ્યલાની વેદનાએ મને મારી આજુબાજુ વાર્તાઓનાં પાત્રોને Jain Education Intemational Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પથપ્રદર્શક રીબાતા જોયાં, ઘૂંટાતાં અને પીડાતાં જોયાં. અને છતાંયે કશીક ખેવના સાથે જીવતાં જોયાં છે. એમની વ્યથા. વેદના મારા અંતરમાં ઉભરાયાની સઘન અનુભૂતિ મને થઈ છે. હૃદય રૂંધાયું છે અને શબ્દો સરી પડ્યા છે. આમ એમની શબ્દ-ચેતનામાંથી પ્રગટતું જોમ તળપદ વાતાવરણ, લોકહૈયાની વાતો, જીવતરનો ખાલીપો, ગાંમડાંની માટીમાંથી પ્રગટતા ખમીર અને ગૌરવવંતા પાત્રો વર્ણનો શબ્દશેલી અને વેધક સંવાદો. આ બધું તેમની નસ-નસમાં વહે છે. એટલે જ ભાઈ રાઘવજી માધડને કાઠિયાવાડી સુગંધ વહેંચતો સર્જક કહું છું. ભાઈ રાઘવજી માધડ વિશે કેટલું લખું!? ખરો પરિચય તો તેમની કલમના કસબની પ્રાપ્ત થયેલ કૃતિઓ, લેખો તેમજ દૈનિક–પત્રોમાં આવતી કોલમનાં સ્પર્શથી થઈ શકે. હાલ રાઘવજી માધડની કોલમ ઇતિહાસનું સોનેરી પાનું' નામે સંદેશ દૈનિકની રવિપૂર્તિમાં નિયમિત પ્રગટ થાય છે. તે ઉપરાંત ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં તેઓએ કામ કર્યું છે. અત્યારે તેઓ ગુજરાતી ફિલ્મની કથા-પટકથા, સંવાદ લખી રહ્યા છે. - સંપાદક મિત્રતા ધોમ ધખતો વૈશાખ ગયો અને જેઠ આવીને ઊભો રહ્યો. મનેખના મોં પર આશાના દીવડા ટમટમવા લાગ્યા. બસ, હવે તો મારો વાલો મહેર કરે એટલે ભયો ભયો ! જેડુડી બીજ ચમકી, વાદળો ઘેરાયા. આભ ગાજ્યો. મેઘો મંડાણો. સૂપડાધારે વરસવાનો હોય એમ ગડહડાટી બોલાવવા લાગ્યો. મનેખ જીવ કોળ્યા. પણ ટંક બે ટંક થાતાં તો વાદળાં વિખેરાઈ ગયા. આભ સાવરણો ફેરવેલ ફળિયા સમું થઈ ગયું. દિવસ આખો કોરો ધાકોર નીકળી ગયો. દુકાળીયા વરસના એંધાણ મંડાતા હોય એમ, પ્રાગટ્યનો પહોર ફાટતા જ કાગડાએ કાંવકારો કર્યો અને આપા વાજસૂરની આંખ ફડાક કરતી ઊઘડી ગઈ. માંડ માંડ આંખો મળી હતી, ઊંઘ આવી હતી ત્યાં કાગડાએ ઠણક મારીને જાણે ઊંઘ રિસાઈને ભાગી! જેઠ માસમાં તો આભને ફાડી નાખે તેવો ગરમાવો થવો જોઈએ તેના બદલે ટાઢનો ચમકારો? આપા વાજસૂરના શરીરે હળવું લખલખું આવી ગયું. આ પ્રજા વત્સલ રાજવીના જીવને છેલ્લા કેટલાય દિવસોથી અજંપો ઘેરી વળ્યો છે. માયાળુ જીવને ક્યાંય નિરાંત થાતી નથી. તેમના મનમાં એક જ વાતનો રવૈયો ફરે છે, વરસાદ નહીં થાય, ભયંકર દુષ્કાળ પડશે! દુષ્કાળના લીધે રૈયત રાંકડી બનશે. ભૂખ અને તરસના લીધે ટળવળશે. સૌના રૂદિયામાંથી થા રામ ઊઠી જાશે. પછી ન બનવાનું બનશે! આ ચિંતા આપા વાજસૂરના આળાં દિલમાં કાંટાની માફક વાગવા લાગી છે. -પ્રજા વરસાદ વગર દુઃખી દુઃખી હશે ને, પોતે કાંઈ કરી નહીં શકે? મૂંગા મોએ જોયા કરશે! ? રાજની રૈયતના ભાવિ દુઃખથી પીડાતો આ નાનકડા એવા હડાળા ગામનો રાજવી ચિંતાગ્રસ્ત ચહેરો લઈને ઊઠ્યો. પથારીમાં બેઠો. ઘડીભર આંખો બંધ કરી. પોતે છેલ્લા ઘણાં દિવસોથી બહારગામ ગયા નહોતા. ગામતરું કર્યું નહોતું. નહીતર તો આપો વાજસૂર લગાતાર આઠ દિવસ ગામમાં રહે તેવું ભાગ્યે જ બને! તેમનો એક પગ લાઠી ગામના પાદરમાં હોય અને બીજો પગ વડીયા ગામની સુરવો નદીમાં હોય. બાકી હડાળામાં આમ પડ્યા રહે ઈ વાતમાં માલ નહીં. હડાળા ગામના દરબાર વાજસૂરવાળા, વડીયા ગામના દરબાર બાવાવાળા અને લાઠી ગામના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આ ત્રણેય રાજવીઓની મિત્રતા ચારેય દિશાઓમાં મોગરાની સુગંધ માફક પ્રસરી ગયેલી. આ ત્રિપુટીના ખોળિયા જ જુદા. બાકી પ્રાણ એક. સૂરજ નારાયણને ઊગવામાં ફેર પડે તો ભલે પડે પણ આ ત્રિપુટીને મળવામાં ક્યારેય ફેર ન પડે. મળે જ અને હૈયાના હેતથી મળે. આખા મલકમાં આ વાત ગળથૂથીમાં પાઈ હોય એમ સૌના ગળે ઊતરી ગયેલી. ત્રણેય રાજની રૈયત પેટ ભરીને સમજે. આ બાજુ વરસાદના વાવડ નથી. વિજોગી ધરા મેહુલિયાના વિરહમાં ઝૂરે છે. તાપમાં તપે છે. પણ ધરા કરતા Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧: પ્રતિભાઓ આ તાપ કોમળ હૃદયના રાજવીના દિલને વધુ દઝાડે છે. તેથી હડાળા છોડવું કે રાજની રૈયતથી અળગા થાવા જરીકેય ગમતું નથી. તેમને આશા છે કે, વરસાદ આજ વરસશે, કાલ વરસશે.....વરસાદ સૂપડાધારે તૂટી પડશે ને રાજની ભલી ભોમકા તૃપ્ત થાશે. રસકાબોળ થાશે. લોક હૈયામાં હરખનાં હળ હંકાશે. પોતે નિરાંતવા જીવે લાઠી જાશે. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ કલાપીને મળશે. પછી ભાઈબંધીના નિર્મળ નીરમાં ધૂબાક-ધૂબાકે-ન્હાશે! આભના રુસણાં અકબંધ છે. વરસાદ વરસતો નથી. દરબાર વાજસૂરવાળાને એક દિવસ વરસ જેવો લાંબો અને વસમો લાગે છે. મન અધીરું થઈને ચોકડા તોડાવે છે. | ન સહેવાયું તે છેવટે દરબાર વાજસૂરવાળાએ કવિ કલાપીને લાઠી ગામે સંદેશો પાઠવ્યો. વરસાદ નથી. દુષ્કાળ પડવાના માઠા એંધાણ મને વરતાઈ રહ્યા છે. આ કપરા સમયમાં રાજને રેઢું મૂકવાનું મારું મન માનતું નથી. એટલે....” હડાળાનો ખેપિયો લાઠીના દરબાર ગઢમાં આવીને ઊભો રહ્યો. લાઠીના રાજવી કવિ કલાપીએ સંદેશો ઝીલ્યો. પણ તેમના કોમળ દિલને ઘા વાગ્યો. એક તો કવિ હૃદય, પ્રણયના ઘાવ પડેલા. એની નાજુક આંગળિયુંના ટેરવાંમાંથી કવિત્વનાં ઝરણાં ફૂટે, નદીઓ છલકે. એક એક શબ્દમાં વ્યથા, વલવલાટ અને સ્નેહના ટોળે ટોળાં, પંખીડાઓની જેમ પાંખો ફફડાવે. આભને વીંઝે ! એ સ્નેહાતુર કવિના હદયમાં ઝણઝણાટી થવા લાગી. એ કલાના સાગરની ઊર્મિઓના વાધૂ બમણા વેગે ઉછળવા લાગ્યા. અંગે અંગમાંથી મિત્ર ઝંખનાની સ્નેહલ સરવાણી શબ્દો થઈને, કોરા કાગળને અંકિત કરવા લાગી. કલાપીએ કંઈ જ કહ્યું નહી પણ વળતા સંદેશારૂપે થોડા શબ્દો જ ઉતારી આપ્યા. ખેપિયો વળતો સંદેશો લઈને એના એ જ પગલે પાછા ઉપડ્યો. અરબી અશ્વ પવન વેગે દોડવા લાગ્યો. વહેલું આવે હડાળા ગામ. આપા વાજસૂરના હાથમાં ખેપિયાએ સંદેશો મૂક્યો. આપો બરાબર સમજતા હતા કે શબ્દના સ્વામી ઉત્તર આપવામાં જરા પણ ઓછો નહીં ઉતરે! ચિટ્ટીમાં સોરઠો લખ્યો હતો. પાડીશ તું દુકાળ (તો) અમે શું પીને જીવીશું, (પણ) જપશું તારી માળ, તો યે આપા વાજસૂર.!” સોરઠો વાંચીને આપા વાજસૂરની આંખો પહોળી થઈ ગઈ. શબ્દના અર્થને ઘૂંટી પી જનારો રાજવી સઘળું સમજી ગયો. ગાગરમાં સાગર સમાયો હતો. એ ખાલી શબ્દો જ નહોતા પણ લાગણીથી નીતરતા દિલના ટુકડાં હતાં. હવે વિલંબ કરવો એ તો સ્નેહી દિલને તોડવા બરાબર ગણાય. અને એક વખત દિલા તૂટ્યા પછી તે સંધાય નહીં. સંધાય તો તેની વચ્ચે સાંધો રહી જાય! આપા વાજસૂરવાળા થોડી પણ અદૂર કર્યા વગર લાઠી આવ્યા. જોયું તો સામે કવિ હૃદય વિહ્વળ વદને ઊભો હતો. તેમના દિલની વાતો વંચાતી હતી. બેઉ મિત્રો એકબીજાને ભેટી પડ્યા. બે હદય ભેગાં થયાં. હેતની હેલી વરસી. આભમાંથી ધરતીના ગર્ભને ફાડી નાખે તેવી ગર્જના થઈ. આભ ગડગડ્યો. મેઘાડંબર થયો. ઘડી બે ઘડી....ને એમ કરતાં તો મેઘ સાંબેલા ધારે ત્રમઝટુ બોલાવવા લાગ્યો. –આવી હતી એ મિત્રતાની વાતું! આજે હડાળા ગામે આ ત્રિપુટીની મિત્રતાની સાક્ષી પૂરતો વ્રજ-સૂરેશ્વર આશ્રમ અડીખમ ઊભો છે. એક વખત ત્યાં સંત્સગ, સાહિત્ય અને સંગીતની સભાઓ યોજાતી હતી. લાખાજીરાજ દીવાનખંડની ચારેય દીવાલો વચ્ચે સૂનકાર પલાઠીવાળીને બેસી ગયો છે. રજવાડી ઠાઠમાઠની વચ્ચે પણ અભેદ અબોલતા અચલ અને અખંડ ઊભી છે. લોકસાહિત્યની ખાણ એવા હડાળાના દરબાર વાજસૂરવાળા દીવાનખંડમાં આમથી તેમ ટહેલે છે. બેસે છે અને વળી પાછા ગંભીર મખમદ્રા સાથે ઊભા થઈને ચાલવા લાગે છે. પોતાના દિલોજાન દોસ્ત એવા કલાના સાગર કવિ કલાપી તેમની આંખોમાં ઊગી નીકળ્યા છે. તેની મસૂણ યાદ વિદ્વાન એવા વાત્સલ્ય મૂર્તિ વાજસૂરવાળાના રુંવે રૂંવે પ્રસરવા લાગી છે. લાઠીના રાજવી સૂરસિંહ તખ્તસિંહ ગોહિલ ઉર્ફે કલાપી એટલે પોતાના હૈયાની વહાલસોયી વાતને મૂકવાનું ઠેકાણું. સારા-નરસી વાતોની હાર કતરડી હાલે. નિરાકરણ થાય. ગાંઠ વાળવા જેવી વાતની મનોમન ગાંઠ વળે. બાકીની વાતો પંખીડાની જેમ પાંખો ફફડાવીને ઊડી જાય. પણ આજે Jain Education Intemational Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પથપ્રદર્શક કલાપી નથી. વાજસૂરવાળાથી છાતી ફાટ વિશ્વાસ નખાઈ ગયો. “શોભના પ્રિયતમા હતી એ જ બરાબર હતી. એથી વિશેષ.....” દરબારનો આવો ધગધગતો નિઃસાસો દીવાનખંડના કણેકણને ‘તોય પણ...” દઝાડી ગયો. વિફળતાની વાત કલાપીના ટેરવે આવીને દડદડવા લાગી વાત એમ બની છે કે રાજકોટના કુંવર લાખાજીરાજ હતી. શિકાર અર્થે હડાળા આવ્યા છે. આ બાજુ કલાપીની પુત્રી ‘સાકી! જે શરાબ મને દીધો દિલદારને દીધો નહિ. બામાં પણ હડાળારાજની મહેમાન છે. લાખાજીરાજ અને સાકી! જે નશો મુજને ચડ્યો દિલદારને ચડ્યો નહિ.” બામાના નયનના તાર મળે છે. સ્નેહની સરવાણી ફૂટે છે. અતૂટ બંધનના તાણાવાણા ગૂંથાય છે. આ હકીકત ચકોર રાજવી ‘હડાણા નરેશ!' કલાપીએ ભારપૂર્વક કહ્યું હતું. “જે મઝા વાજસૂરવાળાથી અજાણ રહેતી નથી. તેમની આંખોમાં લીલીછમ - તડપનમાં છે એ મિલનમાં નથી.' વેલીની જેમ પથરાઈ જાય છે. પણ કહેવું કોને? કલાપી હયાત વાજસૂરવાળાના પગ ઘડીભર થંભી ગયા અને આંખોના હોત તો..... ડોળા પીળા થઈ ગયા. જાણે કલાપી પોતાની સામે ઊભા રહીને વાજસૂરવાળા દીવાનખંડની બારી પાસે આવીને ઊભા વાતો કરી રહ્યા છે ! રહ્યા. નદીના કાંઠે ઊભેલું મંદિર તેમની આંખોમાં ઊતરી આવ્યું. -હવે શું કરવું? કલાપીની એ વ્યથાનો પોતે સાક્ષી છે. કવિ કલાપી, વડીયાના દરબાર બાવાવાળા અને પોતે. એમ આજે કલાપીની પુત્રીની જ તેના પ્રણયને લગ્ન સંબંધમાં ત્રિપુટીની દોસ્તી અનન્ય હતી. તેમાં કલાપીએ દોસ્તી તોડીને જોડવાના નિર્ણાયક પરિબળ તરીકે ભૂમિકા ભજવવાની હતી. કાયમના માટે અલવિદા કરી દીધા તેથી તેની યાદમાં આ મંદિર પણ પોતાની ચકોર દૃષ્ટિમાં સઘળું અંકાઈ ગયું હતું. બંધાવ્યું હતું. એટલે કુંવર લાખાજીરાજ અને બામાના લગ્ન માટે પીળુડી -આજે કલાપી હયાત હોત તો એક બાપ તરીકે મહોર મારી દીધી અને બંનેએ પ્રભુતામાં પગલાં માંડ્યા! શું બોલત! અથવા તો શું રસ્તો લેત? વિચાર માત્રથી બસ, આ વાત અહીં અટકી જાય છે પણ કાળ અટકતો વાજસૂરવાળાના રુંવા ફરકવા લાગ્યા. નથી. તે તો વણથંભ્યો ચાલતો જ રહે છે. નિરંતર..... કલાપીએ એક વખત કહ્યું હતું : “પ્રીતનો પથભારે વસમો અવિરત..... છે.' પછી થોડી વાર અટકી ગયા હતા. જાણે ભીતરમાંથી કોઈક મિલન અને તડપનના કલાપીએ કરેલાં વિધાનો ખોતરાઈને બહાર આવતું હોય! ચિરંજીવી રહેવા માગતા હોય એમ કાળની કરાલતા કલાપી પુત્રી પ્રીત એ ભોગવવા કે પામવાનું તત્ત્વ નથી પણ હૃદયની બામાને ગ્રસી જાય છે. તે સદાયના માટે લાખાજીરાજનો સંગાથ ઘેરી જણસની માફક સાચવી રાખવાનું સંભારણું છોડીને પરભવના પંથે હાલી નીકળે છે. છે.' એક બાજુ પ્રિયતમ સમ પત્નીનો વિયોગ સહ્યો જતો નથી વાજસૂરવાળાને બરાબર યાદ હતું, જ્યારે મોંઘી રાજની ના ને બીજી બાજ ને બીજી બાજુ લાખાજીરાજને જૂના રાણાજી સાથેનો અણબનાવ દાસી મટી પ્રિયતમા-શોભનાના દીદાર દેખાવા લાગી. ત્યારે સહારાના રણની જેમ વિસ્તરતો જાય છે. લાખાજીરાજના યુવાન મનભરીને પ્રીતના ઘૂંટડા ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી દેહમાં જેટલો વિરહ વસમો થઈને પડ્યો છે એટલું જ પાછું ધરવ ન થયો એટલે મોંઘી ઉર્ફે શોભનાને રાજરાણી બનાવી પૌરુષત્વ તનને ડંખી રહ્યું છે. આમ છતાં અચળતાની પાળ હતી. આ બનાવને એકાદ વરસ વીત્યું હશે ત્યારે વાસ્તવિકતાને અકબંધ છે. મર્યાદાના ખડક અડીખમ રહે છે. પણ ક્યારેક તેનો નિહાળીને વાજસૂરવાળાએ સમતાપૂર્વક કલાપીને પૂછેલું: ‘આમ પ્રતિઘાત વાણી સ્વરૂપે આગની જેમ પ્રગટીને રાજની રૈયતના તો શોભના સાથે હવે....?' કૂણા કાળજાને દઝાડી જાય છે. શોભના સાથેના લગ્ન એ મોટી ભૂલ છે!' અને એ જ દિલમાં પાછા પસ્તાવાના ઝરણાં ખળભળવા શું કહો છો, દરબાર!' લાગે છે. સ્નેહાતૂર ભાવે મન ટળવળવા લાગે છે. લાગણીનું ‘હા’ કલાપીએ સમતાપૂર્વક જ ઉત્તર વાળ્યો હતો : સંપાદન કરવા માટે મન ઝાંપા મારવા લાગે છે. Jain Education Intemational Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ રાજના દીવાન કોટક આ બાબતને સારી રીતે સમજી ગયા છે. તેમના અનુભવની આરસીમાં સઘળું બરાબરનું ઝીલાયું છે. એક વખત વાત મૂકવાનો મોકો જોઈને લાખાજી રાજને કહ્યું : ‘બાપુ! મારી વાત માનો તો બીજા લગ્ન કરી લ્યો.' લાખાજીરાજે વેધક નજરે દીવાનને ત્રોફીને કહ્યું : ‘દીવાન! તમે ઊઠીને મને આ સલાહ આપો છો!?' ઘડીભર તો દીવાનને થયું કે કંઈ અણછાજતું કહેવાય ગયું કે શું? પણ ના, વાત વાજબી જ હતી. રાજાઓ તો એક કરતાં અનેક રાણીઓ રાખતા હોય છે. તેમાં અહીં તો એક પણ રાણી નથી એટલે વાત મૂકી છે. ‘પણ દીવાન આ નાનકડું રજવાડું કેટલાંકને પાલવશે? ત્રણ દીકરા તો છે....' તો પછી એકાદ રખાતને....' હૃદય માથે પથ્થર મૂકીને દીવાને મૂળ હકીકત કહી દીધી. ‘દીવાન! લાખાજીરાજનો ગુસ્સો આસમાને ચઢી ગયો. તે તમતમતા સ્વરે બોલ્યા : ‘તમે મોં સંભાળીને બોલો.' બાપુ !' દીવાને લાખાજીરાજની આંખોમાં આંખો પરોવીને પછી ભારેવા અવાજે કહ્યું ‘પુરુષત્વનો ઉદ્વેગ ભલભલા ઋષિઓને પણ ડંખી ગયો છે. તેનાં પરિણામો સારાં નથી આવ્યાં.' લાખાજીરાજ ઘડીભર કાંઈ બોલ્યા નહીં અને દીવાનનું કહેવું વિચારવા લાગ્યા. તેમનું કહેવું અસ્થાને નહોતું. શરીરની ભૂખ મનને પજવી રહી હતી. ‘દીવાન!’ લાખાજીરાજ બોલ્યા : ‘તમારી વાત સાચી છે–વિચારવા જેવી છે પણ હું એક રાજવી છું. સામાન્ય પ્રજાજન નથી. લોકો મારા માટે શું વિચારે!' તો પછી કોઈ અજાણ્યા સ્થળે.... કોઈને ખબર ન પડે એમ!' પડે.' એમ જ કરવું હોય તો મારે રાજની ધુરા ફગાવી દેવી ‘કેમ ! ?’ જેનો રાજા લંપટ હોય તેની પ્રજા પાસે શી અપેક્ષા રાખી શકાય?’ લાખાજી રાજની સોળવલા સોના જેવી વાત સાંભળીને દીવાને સઘળી વાતનો વીંટો વાળી લીધો. ૧૧૫ પોતાના પ્રજા અને રાજમાં ઉચ્ચ મૂલ્યોનું સ્થાપન કરવા લાખાજીરાજ પોતાના દેહનું દમન કરતા રહ્યા અને હળવે હળવે તન અને મનનો ઉદ્વેગ આધ્યાત્મિક મારગે વળવા લાગ્યો. અને એક વખત એવો આવીને ઊભો રહ્યો કે લાખાજીરાજ સંપૂર્ણપણે ધર્મના રંગે રંગાઈ ગયા હતા તેથી રાજ પાટ સઘળું છોડીને ચાલી નીકળ્યા હતા...... દીવાન કોટક લાખાજીરાજના રસ્તે આડે સૂઈ ગયા. દીવાન મને રોકો નહીં!' ‘કાં બાપુ?' શું કરવા તમોને ન રોકું?' દીવાન, ધર્મની ધુરા એ જ મારો ખરો ધર્મ!' ‘ના બાપુ!' દીવાન બોલ્યા : ‘રાજવીનો સાચો ધર્મ તો રાજની આઝાદી અને પ્રજાની સુખાકારીમાં સમાયેલો છે.' લાખાજીરાજના પગ થંભી ગયા હતાં. જ્યાં સુધી આપ જેવા રાજવી હશે ત્યાં લગી રાજ જ નહિ પણ સમગ્ર ભારત વર્ષની પ્રજા સુખી, શીલવંત અને સંસ્કારી હશે!' અને લાખાજીરાજ પાછા ફરી ગયા. પ્રિન્સિપાલ એ જમાનામાં જુનાગઢની બહાઉદ્દીન કૉલેજ એ સોરઠની વિદ્યાપીઠ કહેવાતી હતી. આ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને વિદ્યા સાથે શીલ અને સંસ્કારના પદાર્થ શીખવવા મળતા હતા. કૉલેજનો અભ્યાસ સંપૂર્ણ કરીને નીકળનાર વિદ્યાર્થી સમાજમાં એક સાચા નાગરિક તરીકે પ્રસ્થાપિત થતો હતો. ઇ. સ. ૧૯૧૬-૧૭નો બનાવ છે. ત્યારે કૉલેજના પ્રિન્સિપાલ તરીકે અંગ્રેજ જેમ્સ સ્કોટ હતા. આ પ્રિન્સિપાલની વ્યક્તિમત્તા આગળ ભલભલા રજવાડાના વિદ્યાર્થીઓ ઊભા રહી શકતા નહિ. તેમના સામે ઊભા રહેવું અને બોલવું..... ભલભલાની ફેં ફાંટે ! કૉલેજની આલિશાન ઓફિસ સામે વિદ્યાર્થી કરણસિંહ ઠાકોર અને તેમના બીજા ચાર-પાંચ મિત્ર વિસામણ અનુભવતા ઊભા છે. પ્રિન્સિપાલને મળવું છે. તેમના આગળ વાત કરવી છે. પણ અંદર જાવું કેમ? વળી પરિણામની તો ખબર જ હતી. પ્રિન્સિપાલ સહેજ પણ બાંધછોડ નહિ કરે અને.... સૂરજ ઊગીને ગરવા ગિરનારની ટૂંપને વળોટી ગયો છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ‘સર!' ૧૧૬ પથપ્રદર્શક તેના બાલકિરણો હવે કિશોરાવસ્થામાં પ્રવેશીને સજીવ સૃષ્ટિને પ્રિન્સિપાલના બંગલે પહોંચી ગયા. મીઠો દાહ દેવા લાગ્યા છે. પ્રિન્સિપાલનો બંગલો કૉલેજના પાછળના ભાગે જ હતો. કરણસિંહે હિંમત કેળવીને પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રવેશ સાંજ ઢળવા આવી હતી. પ્રિન્સિપાલ જેમ્સ સ્કોટ બંગલાની કર્યો, અને કહ્યું : “મેં આઈ કમ ઇન સર!' આગળના ભાગે ખુરશી નાંખીને બેઠા હતા. કરણસિંહ પ્રિન્સિપાલ જેમ્સ સ્કોટે તેની રૂપાળા બગલા જેવી ડોકને પ્રિન્સિપાલની સામે ઊભો રહ્યો અને સ્વસ્થ સ્વરે બોલ્યો : ઝાટકા સાથે ઊંચી કરી. હાથમાં રહેલ પુસ્તકને એક બાજુ મૂક્યું અને કરણસિંહ સામે જોયું. તેમની એક આંખમાંથી સ્નેહાળ પ્રિન્સિપાલે કરણસિંહ સામે જોયું. તેની પીંગળી આંખનો સ્વજન જેવું વાત્સલ્ય કરતું હતું અને બીજી આંખમાંથી સત્તાવાહી તેજ લિસોટો સડસડાટ કરતો પસાર થઈ ગયો. ક્ષણભર જોતા સ્વરનો તણખો ઝરતો હતો. રહ્યા. પછી બોલ્યા : “યસ!' સર!' કરણસિંહે માનસિક તૈયારી કરી લીધી હતી. પ્રિન્સિપાલ કરનસિંહ!' પોતાને ખખડાવી નાખશે, ધમકાવી નાખશે અને પછી કાઢી કરણસિંહ આગળ બોલતા અટકી ગયા અને 3 મૂકશે. જતા જતા કહેશે : ‘ત્યાં ઓફિસમાં એક વખત ના પાડી મા. જતા વિસ્મયતાપૂર્વક પ્રિન્સિપાલ સામે તાકી રહ્યા. તેને નવાઈ એ દીધી છતાંય ફરી વખત આવ્યો! વાતની લાગી કે, પ્રિન્સિપાલ પોતાને નામજોગ ઓળખે છે! તમારામાં શિસ્ત જેવું છે કે નહિ! હાજરી ખૂટે છે, કરનસિંહ!” એક તો કૉલેજમાં સમયસર આવવું નથી અને માથેથી પણ સર!” ટર્મ મંજૂર કરાવવી છે? હાજરીના લીધે ટર્મ કેન્સલ જ થશે!” પ્રિન્સિપાલે પણ આવું કશું બન્યું નહિ તેની કરણસિંહને નવાઈ સત્તાવાહી સ્વરે કહ્યું. લાગી. -કરણસિંહને કહેવું હતું, સર! મારી હાજરી ખૂટે છે એ બેસ!' તો હું જાણું છું અને એટલે તો આપને મળવા આવ્યો છું! ‘કરણસિંહને બેસાડ્યો. “જાવ, હું ટર્મ મંજૂર નહીં કરું!' સર! હું સામાજિક કારણોસર કૉલેજમાં હાજર રહી કરણસિંહના પગ નીચેથી જમીન સરકવા લાગી. ઉપર શક્યો નથી.' મોટો પંખો ફરતો હતો છતાં પણ પરસેવો વળવા લાગ્યો. જવાબ સાચું કહે છે! ?' અણધાર્યો નહોતો. આવી ધારણા હતી જ પણ ટર્મ કેન્સલ થાય જી, સર. મારે ભણવું છે. અભ્યાસ કરવો છે...' તો પરીક્ષામાં બેસવા ન દે અને...... પ્રિન્સિપાલ કશું બોલ્યા નહિ અને કરણસિંહની આંખ સામે આંખ કરનસિંહ!' મેળવી. પોતાની સોય જેવી નજર વડે સત્યતાને તપાસી પછી -હવે ઊભા રહેવામાં સાર નથી. ગેઈટ આઉટ....... તેના પર મનોમન મહોર મારી. કહેતા વાર નહિ લાગે. કરણસિંહ એકદમ પ્રિન્સિપાલની ઓફિસ | ‘પુન!' પ્રિન્સિપાલે પટાવાળાને બોલાવ્યો. પટાવાળો બહાર નીકળી ગયા. આવ્યો એટલે કહ્યું : “જાવ, જયંતિલાલને બોલાવો.....!' કાં, અમે તો કહ્યું તું ને કે...” એ વખતે કૉલેજમાં હેડલાર્ક તરીકે જયંતિલાલ દયારામ “પણ એમ આપણી વાત માને થોડા!” હતા. પટાવાળાના કહ્યા મુજબ એ વિદ્યાર્થીનું હાજરીપત્રક લઈને હા ભાઈ, આ તો ઠાકોર ક...૨.....ણ...સિંહ!' પ્રિન્સિપાલ સામે ઉપસ્થિત થયા. વિદ્યાર્થીઓ કરણસિંહની ખેપટ ઉડાડવા લાગ્યા. સર!' પણ કરણસિંહ હિંમત હાર્યા નહિ અને સાંજના વખતે ‘કરણસિંહની હાજરી કાઢો!' Jain Education Intemational Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રતિભાઓ જયંતિલાલે એક હાથે પોતાની ધોતીના છેડાને સરખો કર્યો પછી ચશ્માની ડાંડલીને અટકવા અને તેમાંથી ત્રાંસી નજરે કરણસિંહને ત્રોડ્યા! આના લીધે મારે અહીં ધક્કો ખાવો પડ્યો? ‘ગેરહાજરીના દિવસો ગણો’ પ્રિન્સિપાલે લગભગ સત્તાવાહી અવાજે હેડકલાર્ક જયંતિલાલને કહ્યું : “અને એ દિવસો પ્રમાણે રજાના દિવસો દરમ્યાન કૉલેજ ચાલુ રહે તેવા હુકમ કાઢો!' જયંતિલાલ તગતગતી આંખે પ્રિન્સિપાલ સામે જોઈ રહ્યા. હુકમ કાઢો!' પ્રિન્સિપાલનો હુકમ એટલે લોઢે લીંટો. તેમાં સહેજ પણ ફેરફાર ન થાય. તેને મનમાં થતું હતું કે, આ તો પાડાનાં વાંકે પખાલીને ડામ દીધા બરાબર કહેવાય! હેડકલાર્ક જયંતિલાલ ગયા. | ‘જુઓ કરણસિંહ, હવેથી તમારો પગ ભાંગી જાય તો પણ ગેરહાજર રહેવાનું નથી.” જી, સર!' એક પણ દિવસ ગેરહાજર રહેવાનું નથી. દિવસો પૂરા ભરાઈ જશે એટલે હું તમારી ટર્મ મંજૂર કરીશ!' આમ આ ગોરા પ્રિન્સિપાલે રહેમરાહે ટર્મ મંજૂર પણ ન કરી અને વિદ્યાર્થીની ભણવાની તાલાવેલી જોઈ, નિયમો તોડ્યા વિના આવો સુંદર રસ્તો કાઢ્યો અને સાચા અર્થમાં એક આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. જેમ્સ સ્કોટ ઇ. સ. ૧૯૦૩ થી ઇ. સ. ૧૯૨૦ દરમ્યાન બહાઉદ્દીન કૉલેજ-જુનાગઢના પ્રિન્સિપાલ તરીકે રહ્યા હતા. કલમના કસબીઓ રાતનો બીજો પ્રહર તેની પાળી પૂરી કરીને ઉચાળા ભરવા લાગ્યો હતો અને ત્રીજો પ્રહર તેની હયાતીની ચાડી પોકારતો હાજરાહજૂર ઊભો હતો. મધરાત થઈ ગઈ હતી. પરંતુ ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહ્ન તપતો હતો. એટલે પ્રજા સુખશાંતિની સોડ તળે નિરાંતવી ઊંઘતી હતી. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવી રાજનગરી વડોદરા ડાબા હાથનું ઓશીકું કરીને નિરાંતવી સૂતી હતી. જાગતે રહોના સિપાહી અવાજ સિવાય લગભગ શાંતિ પ્રસરી ચૂકી હતી. ૨. વ. દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલિશાન મહેલના એક ઓરડામાં રસઝરતી વાતોમાં ગળાડૂબ હતા. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા શબ્દસ્વામીઓ જ્યારે સાહિત્યની વાતોએ વળગ્યા હોય ત્યારે ભલભલી રાતને પણ કાન માંડવાનું મન થાય, સાંભળવા ઊભી રહી જાય એ સ્વાભાવિક છે. આ બેઉ સર્જકોની સાહિત્યસભર વાતોને સાંભળવા રાત પગ ચઢાવીને ઊભી રહી ગઈ હોય એમ સાવ સૂનકાર ભાસતો હતો. ફળિયામાં પડેલું પાંદડું પડખું પડખું ફરે તો પણ અવાજ આવે એવી નિરવતા હતી. ઝવેરચંદ મેઘાણી ખાસ સમય કાઢીને ૨. વ. દેસાઈને મળવા આવ્યા હતા. ૨. વ. દેસાઈ પણ ગાયકવાડ સરકારના મોટા અમલદાર, રસસૂબા હતા એટલે સમયની સંકડામણ તો હતી જ પણ મેઘાણીભાઈ જેવો વાતરોખોને લોકસાગરમાંથી વીણી વીણીને સાચા મોતી તારવવાવાળો કસબી આવે એટલે સમય તો શું જીવ પાથરવો પડે તો પણ પાથરે ! અને મળ્યા ત્યારે પણ સઘળું કોરાણે મૂકીને, વરસોથી વિખૂટા પડેલા પ્રિયજનોની જેમ મળેલા. હરખથી એક બીજાને ભેટેલા! વાતમાં એટલા રત હતા કે સમય કેટલો ગયો તે વીસરી જવાયું હતું. ૨. વ. દેસાઈએ હળવેકથી પૂછ્યું : હેં મેઘાણીભાઈ તમે આ ગીતો, કથાઓ....આ બધું મેળવો કેવી રીતે!?' હું ડોસીની સામે બેસી જાઉં, તેના કામમાં ગૂંથાઈ જાઉં, કાલા ફોલવા લાગ્યું કે ઘંટલો ફેરવવા લાગું!' પછી!' હળવે હળવે એક શબ્દને, વાતને ખોતરું એટલે......” હં!' કહીને ૨. વ. ઊભા થયા. સામેના એક ઓરડામાં ગયા. મેઘાણીભાઈએ જોયું. કશો ખ્યાલ ન આવ્યો. પણ થોડીવારે બહાર આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. આવું તો ઘણી વખત બન્યું. વાતનો બરાબર રસ જામ્યો હોય. શબ્દના કોગળા વછૂટતા હોય અને ખરા ટાણે જ ઊભા થાય. સામેના ઓરડામાં જાય અને થોડીવારે પાછા આવે મેઘાણીભાઈનું મન કચવાતું હતું. ૨. વ. આમ શું કરવા ઊભા થાય છે? ઓરડામાં એવું કાંઈ કામ હોય તો નોકરોનો ક્યાં તોટો છે? એક કહેતા અનેક હાજર થાય. વળી મેઘાણીભાઇના મનમાં Jain Education Intemational For Private & Personal use only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિચાર આવ્યો કે કદાચ નોકરોને ચીંધ્યા જેવું કામ ન પણ હોય! ‘હા, બનવાજોગ છે.' મેઘાણીભાઈએ મન સાથે સાંત્વનનો પાટો બાંધ્યો. પણ વધુ વખત પાટો રહ્યો નહીં. એવું શું કામ હોય કે આમ વારંવાર ઓરડામાં જાવું પડે? થયું કે આ વખતે પોતે સાથે જાય પણ મને ના પાડી, રાતે કોઈની સાથે આમ ઓરડામાં ન જવાય. ‘આવા કારોબારની વચ્ચે તમને લખવાનું કેમનું ફાવતું હશે!?' ‘લખવાનું!!’ ૨. વ. હસવા લાગ્યા. ‘મેઘાણીભાઈ, તમારો પ્રશ્ન તો યથાયોગ્ય છે. આવા જડસુ કારોબારની વચ્ચે સંવેદનાને સંકોરવી, જીવતી રાખવી એ કપરું કામ છે.’ ‘છતાંય.....’ ‘પણ સંવેદના સાબૂત છે એટલે વહીવટ થાય છે. અંદરનો માહ્યલો જાગતો રહે છે એટલે માનવીય વ્યવહાર અને વહીવટ થાય છે અને સર્જનવેળાએ તો માત્ર તેને ફૂંક મારવાની હોય!' ‘વાહ!’ વળી પાછા ૨. વ. ઊભા થયા. મેઘાણીભાઈનું મન કોચવાયું. ૨.વ. ને વાતોમાં રસ નથી એવું પણ નથી. ગમે છે. પોતાની સાથે રમમાણ છે. છતાંય..... ‘આમ વારંવાર ઊભા થાવ છો તે શું છે ?' એવું મેઘાણીભાઈ ઘચરકાવીને ૨.વ.ને પૂછી લે. પણ મન મારીને બેઠા રહ્યા. આમ તમને સૌથી સર્જનકાર્યની મઝા આવી હોય.’ ‘લગભગ બધે જ.' ‘તોય પણ!' ‘અમરેલી પ્રાંતમાં!' અમરેલી પ્રાંતમાં એટલે!' એ પ્રાંતનો હું સૂબેદાર હતો.' ૨.વ. દેસાઈ અંતરના પટારામાંતી મોંઘેરી જણસ બહાર કાઢતા હોય એમ બોલ્યા : ‘અમરેલી પાસે ચલાળા ગામ છે અને તેનાથી થોડે દૂર ધારંગણી નામનું ગામ આવેલું છે!' ધારંગણી એટલે...... મેઘાણીભાઈએ પોતાની સ્મરણ પથપ્રદર્શક મંજુષામાંથી વસ્તુ કાઢતા હોય એમ કહ્યું : ‘રામવાળાની વાવડી પાસેનું વાળા દરબારોનું ગામ!' ‘હા એ ધારંગણી ગામ. નદીના કાંઠે આવેલું છે.' ક્ષણભર અટકીને ર.વ. બોલ્યા : નદીનો એ વળાંક, તેના કાંઠે આવેલું સરકારી આવાસ, આવાસના ઝરુખેથી ગિરનું જે નાકું છે તે વનરાઈને નીરખવાની, મન ભરીને માણવાની...' ૨.વ. આગળ બોલી શક્યા નહીં. તેની છાતીમાંથી ફળફળતો નિઃસાસો નીકળી ગયો. ૨.વ. એકદમ ઊભા થયા. મેઘાણીભાઈથી રહેવાયું નહીં તેઓએ પણ એકદમ ઊભા થયા અને કશું કહ્યા વગર ર.વ. ના પગલે પગલે પાછળ આવ્યા. પછી ઓરડાના દરવાજે ઊભા રહ્યા. શું કરવું? અંદર જોવું કે પાછા વળી જાવું?? સઘળું કોરાણે મૂકીને મેઘાણીભાઈએ તેની સંઘેડા જેવી ડોકને ઓરડામાં લંબાવી જોયું તો બે વૃદ્ધ સ્ત્રી-પુરુષ ઓરડામાં સૂતાં હતાં અને ૨.વ. તેઓને સરખું ઓઢાડી રહ્યા હતા. મેઘાણીભાઈ ફાંટી આંખે જોઈ રહ્યા. પોતાના મા-બાપને સરખું ઓઢાડીને ૨.વ. બેઉના પગ તરફ વારાફરતી નમ્યા. ચરણસ્પર્શ કર્યો. મસ્તક નમાવીને વંદન કર્યા. પછી સ્હેજ પણ અવાજ ન થાય તેમ ધીમા પગલે બહાર નીકળ્યા. દરવાજે મેઘાણીભાઈ ઊભા હતા. તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. હાથ જોડેલા હતા. તેમના મોંમાંથી આટલા અને શબ્દો નીકળ્યા : ધન્ય છે આ મા-બાપને કે આવા પુત્રરત્નને પામી શક્યા!' નોંધ : આજનો અમરેલી જિલ્લો (થોડા વિસ્તારની વધઘટ કરતા) ગાયકવાડની હકૂમત હેઠળ હતો. ત્યારે અમરેલી પ્રાંતના સૂબેદાર તરીકે ૨.વ. દેસાઈ નિયુક્ત થયા હતા. તેમણે ધારંગણીના આ સરકારી આવાસમાં નિવાસ કરીને ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું હતું. આ વાતની સાક્ષી પૂરતું ધારંગણીનું આ સરકારી આવાસ આજે રિત હાલતમાં ઊભું છે. ગિરાસ ‘બાપુ!’ અમરાવાળા ખિન્ન સ્વરે બોલ્યા : ‘એ ગરાસ આપણને નહિ મળે.... ! દરબાર વાજસૂરવાળાએ કુંવર અમરાવાળા સામે જોયું. Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઘડીભર જોતા રહ્યા. પછી બોલ્યા : “શું કરવા આપણને નહિ મળે! એ ગરાસ પર આપણો અધિકાર છે. કાયદેસર આપણને મળવા પાત્ર છે. “છતાંય નહિ મળે' અમરાવાળા બોલ્યા : “ભગવાનની ઇચ્છા નથી. ભગવાનની ઇચ્છા વગર પાંદડું પણ ન ફરે!' પણ આપા તો.....' બાપુ, સૃષ્ટિના સર્જનકર્તાએ જે નિર્માણ કર્યું એજ સાચું. આપણે તો અંતે કાળા માથાના માનવી છીએ.” | દરબાર વાજસૂરવાળા કાંઈ બોલ્યા નહિ અને પાણીમાં અંગારો બુઝાય એમ છમછમી ગયા. સત્તાની લાલસા નહોતી. પણ કાયદેસર મળવાપાત્ર હતું ને પોતાને મળ્યું નહિ તેનો રંજ મનને ડંખી રહ્યો હતો. “આપણે કેસ લડવાની તૈયારી કરી એ પહેલાં જ સગુરુદેવે પત્રથી જાણ કરી હતી. સાથે લખ્યું હતું કે, તે નિમિત્તે વકીલો, બેરીસ્ટરોના તમારી પાસે લેણા છે. એથી આ વાત જાહેર કરવી નહીં તેવું મને સૂચવ્યું હતું પણ કહેવાનો સમય પાકી ગયો એટલે હું જાહેર કરું છું.' બગસરાના એક ભાગીદાર નિર્વશ મૃત્યુ પામ્યા હતા. પાંખીની દૃષ્ટિએ આ ભાગીદારનો ગિરાસ હડાળાના દરબાર વાજસૂરવાળાને મળવો જોઈએ. પણ એજન્સીએ એ ગિરાસ દરબાર વીરાવાળા (જે રાજકોટ સ્ટેટના દિવાન હતા) અને દરબાર રામવાળાને આપ્યો હતો. તેથી વાજસૂરવાળાને ભારે રંજ થયો હતો. ‘આ અન્યાય છે અને અન્યાયની સામે લડવું જ જોઈએ!' વાજસૂરવાળાના દઢનિર્ધાર સામે અમરાવાળા કશું બોલ્યા નહોતા. કેસ ચાલ્યો હતો પણ પરિણામ શૂન્ય આવીને ઊભું રહ્યું હતું. કુંવર અમરાવાળાનું એક જ કહેવું હતું, ભાગ્ય વગર કશું મળતું નથી. દરબાર વાજસૂરવાળા કુંવરની વાત સાથે સહમત હતા કારણ કે કુંવરનું જીવન આધ્યાત્મિક હતું એટલે આમ કહે તે સ્વાભાવિક હતું. પણ વાત કંઈક જુદી હતી. પોરબંદર ફર્સ્ટક્લાસનું સ્ટેટ હતું. પોરબંદરના મહારાણા નટવરસિંહજી સગીરવયના હતા એટલે બ્રિટીશ સરકારે દરબાર વાજસૂરવાળાને પોરબંદર સ્ટેટના વહીવટદાર તરીકે નીમ્યા હતા. આ દરમિયાન કુંવર અમરાવાળાનો ન્મ થયેલો. તે વખતે મદ્રાસથી એક જ્યોતિષી આવેલ. જ્યોતિષીની ખરાઈ માટે ૧૧૯ પાડોશી એવા રાજ્યના અન્ય અમલદારોની જન્મકુંડળીઓ વચ્ચે ટેબલ પર થપ્પો કરીને કુંવર અમરાવાળાની કુંડળી મૂકેલી. જ્યોતિષી એક પછી એક કુંડળી જોતા ગયા. તેમાં કુંવરની કુંડળી હાથમાં આવતાં જ તે ઊભા થઈ ગયેલા અને જન્મકુંડળીને માથે મૂકીને નાચવા લાગેલા. મહારાજ, આપ આટલા આનંદમાં આવી ગયા છે........” આ કુંડળી કોઈ મહાન વિભૂતિની છે. હવે આ કુંડળીવાળાને ફરી જન્મ લેવાનો નથી.’ ‘એ કેમ ખબર પડે?' વાજસૂરવાળાએ તાતો જ સવાલ કરેલો. આ કોઈ યોગભ્રષ્ટ તપસ્વી છે.' ખાત્રી શું?’ વિદ્વાન અને થિયોસોફિસ્ટ એવા વાજસૂરવાળાએ સણસણતો સવાલ કર્યો. પણ જ્યોતિષી સહેજ પણ ડગ્યા વગર બોલેલા : “આ જન્મકુંડળીવાળાની બન્ને કાનની બુટ જન્મથી જ વીંધેલી હશે!' અને કુંવર અમરાવાળાની કાનની બને બુટ જન્મથી જ વિધેલી હતી. ત્યારથી કુંવર અમરાવાળા પર, દરબાર વાજસૂરવાળાની એક પ્રકારની ધારણા બંધાઈ ગઈ હતી. અને તે સમયની સાથે સાચી પડ્યે જતી હતી. પણ આ રાજકાજનો મામલો કાંઈક જુદી જ હતો. ‘ગાંધીજી આપણા પાડોશી હતા.' ‘હા હતા ને બાપુ!' ‘તમે એને મામા કહેતા.' કહેતો ને બાપુ!” આટલું બોલીને ફરી એક વખત દરબાર વાજસૂરવાળા મૌન બની ગયા. પોરબંદરના વસવાટ દરમિયાન મોહનચંદ કરમચંદ ગાંધી બાજુમાં જ રહેતા હતા. તેઓની સાથેના ઘનિષ્ઠ સંબંધ થતાં મા સજુબાઈએ ગાંધીજીને રાખડી બાંધી હતી. તેથી અમરાવાળા ગાંધીજીને મામા કહેતા અને ગાંધીજી અમરાવાળાને ભાણીયાભાઈ કહીને બોલાવતા. ‘આપણે એટલે કે હું દરબાર વાજસૂરવાળા બોલ્યા : ગાંધીનો હિમાયતી છું એવી ઈગ્લેન્ડ પાર્લામેન્ટની ચેમ્બરલેનની ડાયરીમાં નોંધ છે.” Jain Education Intemational Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પથપ્રદર્શક એમ” “હું પણ નાનકડા રાજનો ધણી છું. રાજા છું.... જામસાહેબ એક શબ્દ પણ આગળ બોલી શક્યા નહિ અને અમરુવાળાની ગરવાઈભરી વાતે શરમ અનુભવતા મોં ફેરવી ગયા.” બાપુ!” ‘અને એટલે આપણને ગરાસ આપવામાં નથી આવ્યો અને અંગ્રેજ સરકારના સમર્થક એવા દીવાન વીરાવાળાને......” દરબાર વાજસૂરવાળા આગળ બોલી શક્યા નહિ. આ વાત અહીંથી અટકી નહિ. -ઝવેરચંદ મેઘાણી, દરબાર વાજસૂરવાળાને ખૂબ ચાહતા હતા. તેઓ અવારનવાર હડાળા આવતા અને લોકસાહિત્યના રતનની ખાણ સમાન દરબાર વાજસૂરવાળા પાસેથી હકીકતો મેળવતા. આ હકીકત ઝવેરચંદ મેઘાણીએ કનૈયાલાલ મુનશી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પહોંચાડી. | ‘આ તો હળાહળ અન્યાય કહેવાય. દરબાર ગાંધીજીના સમર્થક હોવાના લીધે જ ગિરાસ મળે નહિ !' સરદાર બિમાર હતા. માંદગીમાં પટકાયા હતા એટલે મુંબઈ હતા. તેમણે મુનશી કહ્યું : વાત તમારી વાજબી છે. આ અન્યાય કહેવાય. પણ હું સાજો થઈને દિલ્હી જાઉં ત્યારે મને યાદી આપજો' પણ પછી ક્યારેય યાદી અપાઈ નહિ અને આ વાતની માથે કાયમને માટે પડદો પડી ગયેલો. ‘મને ગાંધીના હિમાયતી કહ્યા ને! તેનો મને આનંદ છે.” દરબાર વાજસૂરવાળા હરખભેર આમ કહેતા. એક વખત જામનગરના મહારાજા, જૂનાગઢના દીવાન મહમદભાઈ, પીઠડીયા દરબાર મૂળવાળા મિત્રભાવે હડાળાના મહેમાન બનેલા. હડાળા તો નાનકડું રાજ. વાટકીમાં શિરામણ. પણ રાજની સાથે પ્રજાનો હેત ઘણેરો. પ્રજાએ આખું ગામ શણગારેલું અને હૃદયના અઢળક ઉમળકા સાથે મહેમાનોની આગતા સ્વાગતા કરેલી. જામસાહેબ ખુશ થઈ ગયા અને ખુશી વ્યક્ત કરતા બોલ્યા : ‘અમરુભા! માગી લ્યો જે જોઈએ તે.' ‘અમરુવાળાની ડોક ટટ્ટાર થઈ ગઈ. “હું જામનગરનો ધણી આજે તમારા પર ખુશ થયો છું.” ત્યારે ગરવાઈભર્યું મોં મલકાવીને અમરુવાળા બોલ્યા : બાપુ! આપ જામનગરના ધણી છો. આપની પાસે વધુ ગામ છે. એમ..... ધરમનું ધિંગાણું શિહોરનું પડખું વળોટીને દેવાભાઈ ગઢવીનું ગાડું આગળ નીકળી ગયું હતું. શિહોરનો ડુંગરો દેખાવો બંધ થયો હતો. દેવાભાઈએ એક પ્રકારનો હાશકારો અનુભવ્યો : “હાશ! આતાભાઈને ખબર નથી પડી તે સારું છે. નહિતર કાંડા મરડે ને પાછો ખોટીપો થઈ જાય!' ગઢવી આમ વિચારતા વિચારતા સીમાડાની લીલોતરીને આંખના ખરલમાં ઘૂંટતા જાય છે અને રાજની આમદાનીનો તાળો મેળવતા જાય છે. ત્યાં પાછળથી ભણકારા જેવું લાગ્યું. જોયું તો કોઈ અસવાર મારતે ઘોડે વયો આવે છે. અને ઊંચા હાથ કરી કરીને કહે છે : એ.... ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો......! ગઢવીને લાગ્યું કે, અસવાર પોતાને જ સાદ કરે છે. એટલે ગાડું થંભાવ્યું. ત્યાં થોડીવારમાં અસવાર ગાડાંની લગોલગ આવીને ઊભો રહ્યો. ‘તમે જ જેતપુરના દેવાભાઈ ગઢવી!?' ‘હા, હું પોતે જ દેવાભાઈ.. બાપુએ કે’વરાવ્યું છે કે શિરાવ્યા વગર આમ પાધર્યું વયુનો જવાય.' જે વાતની ભીતિ હતી એ વાત જ છેવટે પાછળથી આવી ને આડી ફરી. દેવાભાઈ આખીય બાબતને પામી ગયા એટલે કહ્યું : “બાપુને કેજો મારે ઉતાવળ છે તે નીકળવું પડે એમ | ‘હોય, સૌને ઉતાવળ હોય’ અસવાર બોલ્યો : ‘ઘર બાર લઈને બેઠા એટલે ઉતાવળ તો હોય જ પણ રાજની મે'માનગતિ માણ્યા વગર થોડું જવાય!?” અસવાર વાત ડાહ્યો લાગ્યો. છતાંય ગઢવીએ તેના આગળ લૂલો બચાવ કરતા કહ્યું : ‘હવે આવું કંઈ પાકું. બાકી અટાણે તો જાવું પડે એમ છે તે....” તમે બાપુને કેજો. અમે તો ચિટ્ટીના ચાકર કે'વાઈ. એટલે અટાણે તો પાછા વળો.....' દેવાભાઈ સમજી ગયા એટલે વધારે વડચડ કર્યા વગર Jain Education Intemational Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. ૧૨૧ ગાડું પાછું વળાવ્યું અને શિહોરની પાટીએ પડ્યા. એકબીજાના ગળાના સમ દઈને આડો આડો ખોબો અંજલીયું દેવાભાઈ ગઢવી સારી પેટે જાણતા હતા કે હમણાં લીધું. દેવાભાઈને ઠીક ઠીકનો અમલ ચડ્યો પણ આતાભાઈની હમણાં આતાભાઈ ગોહિલના પગ બહુ પોળા થાવા લાગ્યા છે. તો આંખ્યું ઘેરાવા લાગી. આખો ડાયરો ડમર થઈ ગયો. તેમાં મરદનું ફાડિયું એવા તાલબ જમાદારને જ્યારથી રાજમાં રાખ્યો દેવાભાઈની જીભે માં સરસ્વતી રમણે ચડ્યાં.... છે ત્યારથી રાજના સીમાડા રાજકુંવરીની માફક વધવા લાગ્યા ‘આતાભાઈ બોલી ઊઠ્યા : “વાહ ગઢવી, વાહ જેતાણું!' છે. મરદાઈની માથે બે બાચકા એવા ચિતળ ગામના કૂંપાવાળાને જેતાણું તે કાંઈ થાવું છે?” પણ બેસાડી દીધો છે. તેમાં રાજુલા, કુંડલા, ખુંટવડા અને લીલિયા તે શી વસાતમાં? તેને તો આંખના પલકારામાં પોતાના આતાભાઈનું આમ બોલવું સાંભળીને દેવાભાઈએ એકદમ તેમના સામે જોયું. આંખ્યુંના પડળ પાછળ રમતી ઘેલછા કરી લીધા છે. બહાર આવીને તગતગવા લાગી. આ વખાણ છે કે પછી હવે સવાલ હતો વટના કટકા જેવા જેતપુરનો. દાઢમાંથી બોલાય છે એની ખાતરી કરવા દેવાભાઈ ગઢવી જેતપુરના કાઠીઓ ચોવીસ કલાકેય સાબદા હોય. વળી બોલ્યા : “જેતપુરના આટલાં વખાણ કાં કરો બાપુ?' સમજણ પણ દરિયા જેટલી. કોઈનો ગિરાસ બાપુકો કરવાની ‘વખાણ કરવા જોગ એના વખાણ તો કરવા જ પડે ને!' લગરીકેય ધખના નહિ. તેથી સામે ચાલીને ધિંગાણું કરવાનો સવાલ જ પેદા થાતો નહોતો. પણ સામેથી આવીને કોઈ સખળ ‘ભલે બાપુ! આટલું બોલીને દેવાભાઈ મૌન બની ગયા. ડખળ કરે અથવા તો આપધર્મ બજાવવાનો થાય તો લીલુડાં ઘડીક પહેલાં જીભે રમતી મા સરસ્વતી મોરનું વાહન કરી ઊડી માથાં વધેરી દેવા હંમેશા તૈયાર જ રહે. ગઈ! ગઢવીના મનમાં ભાતભાતના વિચારો કૂંપળ માફક ફૂટતા સૌની સાથે શિરામણ કર્યું પછી આ ઘડીભર આડું પડખું હતા તેમાં ગાડું ક્યારે ગઢની સામે આવીને ઊભું રહ્યું તેની હતું તેના કરવાનું માંડી વાળ્યું. અને સીધા જ જેતપુર આવ્યા. કરવાનું માડી વાળ્યું. અને હરવર રહી નહિ. દેવાભાઈએ જેતપુરના વાળા કાઠીઓને ભેગા કરીને | ‘ગઢવી! આ ગઢ તો નો દેખાય પણ માતાજીનો આવડો. કહ્યું : “દરબાર ! જેતપુરના સીમાડાને સંભાળો.’ મોટો ડુંગરોય નો દેખાણો !?' કેમ કાંઈ માઠા વાવડ છે દેવાભાઈ? ‘ભા, ભર્યું એવી તે કાઠું કઠણાઈ માથા મારતી હોય | ‘હા’ દેવાભાઈ બોલ્યા : “હું શિહોરથી હાલ્યો આવું છું. તે બાપુનો ગઢનો દેખાય !?' દેવાભાઈ ગઢવીએ એટલા જ અને.....” મરમ સાથે આતાભાઈને ઉત્તર વાળ્યો. પણ આપડે તો આતાભાઈ હારે કોઈ વાંધો નથી.' | ‘તે આમ શિરાવ્યા વગરના બારોબાર નીકળી જાવ તે, ‘વાંધો નથી તે શું? આપણે આપણા સીમાડા સંભાળીને અમને જેતપુરના મે'માન નથી થાવા દેવા! ?' બેઠા છીએ એ જ એની આંખ્યુમાં કણાની જેમ ખટકે છે.” | ‘ગોહિલકુળ આ રાંકના ઘેર મે'માન થાય તો તો અમારા દેવાભાઈએ વાત કરી એટલે કાઠી ડાયરો સાનમાં સમજી ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય!' ગઢવી અદકા હેતથી બોલ્યા. ગયો. જેતપુરના કાઠી દરબારે ભાયાતુંને ભેગા કર્યા. અને કહ્યું : | ‘ટાણું આવવા દ્યો’ આતાભાઈ સહેજ ભીંસ દઈને બોલ્યા ‘આતાભાઈના મનમાં ગો હોય તો આપડે કાઢી નાખવો છે. આ : “મે'માન થાતાં વાર નહિ લાગે!' કાંઈ કંપાવાળાનું ચિત્તળ નથી!' ‘ભલે બાપુ’ ગઢવીએ મીઠો ઉત્તર વાળ્યો. ના ના પણ આ થોડું રાંડરાંડનું ખેતર છે તે.....' દેવાભાઈ ગઢવી મહેમાન થયા છે એવી વાત આખા જીવ જાય પણ જેતપુર નો જાય તેની સૌ માથાવઢ ગઢમાં વિંઝણાની માફક ફરી વળી એટલે એક પછી એક ટીમ તૈયારી આદરી બેઠા. ઠીમ મનેખ ડાયરામાં સામેલ થવા લાગ્યું. ગામને ફરતો બરાબરનો જાપ્તો બેસાડી દીધો. પાદરના કસંબો તૈયાર થયો. દેવાભાઈ અને આતાભાઈએ ઝાડની ટચલી ડાળે એક ખબરિયાને બેસાડી દીધો. અને હજી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તો આંગળીના વેઢે ગણાય એટલા દિવસો વીત્યા હશે ત્યાં ખબરયે વાવડ દીધા : શિહોરથી આતોભાઈ વાજોવાજ આવી રહ્યા છે...... આતાભાઈના કટક સામે બાથ ભીડવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. આ વાત કાઠી દરબારો સારીપેઠે સમજતા હતા એંટલે અંદરોઅંદર મસલત કરતા કહ્યું : ‘આતાભાઈના પોંખણા કરતા વધામણા કરીએ તો!' ‘ના' એક દરબારે કહ્યું : એનો અરથ અવળો થાય. એનાં કરતાં તો મરી ખૂટવું શું ખોટું?' ‘ભલે!’ દાઢીયાળાને મૂછાળા એવા ડાલામથ્થા સાવજ જેવા પાંચસો કાઠીઓ આતાભાઈની સામે થાવા ભેગા થયા ત્યાં એકાએક સંત તુલસીનાથ હાથમાં ચીપિયો લઈને આવી પુગ્યા. અને કોઈ કંઈ કારવે એ પહેલા જ બોલ્યા : ‘આતાભાઈ સામે જાવ છો ને?’ ‘હા, બાપુ’ ગરવથી છકી ગયો છે એ શિહોરનો ધણી.’ ઈ તો છે જ ને બાપુ !' ‘એનો ગરવ ઉતારવો પડશે અને ઇ પણ ધરમથી' તુલસીનાથનું કહેવું કોઈને સમજાણું નહિ. ભાદરના કાંઠે મારે રક્તપાત થાવા દેવો નથી. રક્તપાત રોકે એનું નામ ધરમ.' તુલસીનાથ બોલ્યા : ‘તમે કોઈ ભાદરનો કાંઠો ચડશો મા. આતાભાઈ સામે હું ધિંગાણે જાઉં છું.....' તુલસીનાથ ભાદરના બહોળા પાણીમાં ઊતર્યા. હાથમાં ચીપિયો હતો. ચીપિયા પર ભગવી ધજા ફરકતી હતી. આતાભાઈએ તુલસીનાથને ઓળખ્યા. હાથમાં હતી તે તલવાર નીચે મૂકીને તુલસીનાથ સામે ગયા અને પગમાં પડતા કહ્યું : ‘બાપુ તમે.....! ?' હા, પેલા મને મારો પછી જેતાણા જાવ.' આતાભાઈ આખી વાતને પામી ગયા. તે બોલ્યા : ધરમ સામે ધિંગાણા કરું એવો નપાવટ થોડો છું.!' આતાભાઈ પાછા વળી ગયા. અને કંપાવાળાને એનું ચિત્તળ ગામ પણ પાછું આપી દીધું. પથપ્રદર્શક દિલાવર વખુંભર વડલા જેવા ગઢની ઊંચેરી પડથાર પર કસુંબલ ડાયરો જામ્યો છે. નાજુક નારીની હથેળી જેવડા શાખપુર ગામના ગિરાસદાસ એવા આપા શાર્દુલ ખૂમાણ, મોં પરની પૂળો પૂળો મૂછોને ફરકાવતા બેઠા છે. તેમના સામેની બેઠક પર લૂમઝૂમતા ગિરાસ પાલિતાણાના ધણી ઠાકોર પ્રતાપસિંહજી ગોહિલ મહેમાનપદે બિરાજમાન છે. રજવાડી ડાયરો અને તેમાં પાછું મોરની કલગી જેવું મોઘેરું મનેખ મહેમાન એટલે સરભરામાં એક પણ વાતની ઊણપ રહે નહિ તેની પૂરતી કાળજી સાથે અડિયેલ ડાયરાની વચ્ચે કાવા-કસુંબાની અંળિયું લેવાય છે. સામસામે મારા સમ ને તમારા સમ એમ એકબીજાના ગળે હાથ દઈ દઈને આગ્રહ થાય છે. ધગધગતા રેગાડા જેવો કસુંબો હડેડાટ કરતો ગળામાં ઘૂંટડો થઈને ઊતરી જાય છે. કસુંબો પેટમાં પડતા જ આંખોના ફોતરાં બદલાઈ જાય છે. ઠાકોર પ્રતાપસિંહજી ગોહિલ અને આપા શાર્દુલ ખૂમાણને મીઠા વીરડા જેવી હેતાળવી ભાઈબંધી છે. બેઉનો એક જ ભાણામાં હાથ.... ખાલી ખોળિયાં જ જુદા, બાકી જીવ એક જ! જેવું દૂધ અને સાકરને બને, એવું જ બેઉ રાજવીને બને. મળે એટલે અદકાં હેતની સરવાણી ફૂટે! અને એટલે જ ઠાકોર પ્રતાપસિંહે શાખપુર ગામનો ગિરાસ આપ્યો ને? નહિતર બળબળતા બપોર જેવું ગાંડા બાવળનો વગડો લઈને ઊભેલું ઇટાળિયા ગામ જ ગિરાસમાં હતું ને! ભાઈબંધીના નાતે, સાચા મોતીની માળા જેવા ગિરાસમાંથી, માળાના મેર જેવું શાખપુર ગામ, આપા શાર્દુલ ખૂમાણને ગિરાસમાં આપ્યું. આપો શાર્દુલ ખૂમાણ આ ગામનો સુવાંગ ભોગવટો કરે. પાલિતાણાના ભર્યા ભાણા જેવા ગિરાસ ગામે શાખપુરનો ગિરાસ એટલે વાટકીમાં શિરામણ, હથેળીમાં પાણી ભર્યા બરાબર કહેવાય, પણ શાર્દુલ ખુમાણનું મન મોટું, દિલ દરિયા જેવું....ભારે દિલાવરી ! આંગણે આવનારનો આવકારો, ભૂખ્યાંનો રોટલો, દુખિયાંનો બેલી ને પડતાંની ટેકણ લાકડી. આશા બાંધીને કોઈ ગરીબ ગુરબો ડેલીએ આવ્યો હોય તો તેને ખાલી હાથે પાછો ન કાઢે, પણ યથાશક્તિ ધનરાશિ કે બીજું કોઈ વસ્તુ આપે. Page #137 -------------------------------------------------------------------------- ________________ વાણા, ' પ્રતિભાઓ ૧૨૩ આમ થવાથી શાર્દુલ ખુમાણની ડેલી ચારે બાજુ પંથકમાં મન શા સારું ચોરાય? કઈ ઘોને કેવું હોય તે!' પંકાવા લાગી. જાહેરાત થાવા લાગી. ખુમાણની દિલાવરી અને મારું વેણ રાખો તો આપા શાદુલ વાત કરું.” સારપની સુવાસે અતિથિઓ મધમાખીઓની જેમ આવવા લાગ્યા. ડેલી આગળ લાંબી હાર કતરડી થાવા લાગી. એક આવે ને ચાર ભાઈબંધી માથેથી ભરોહો ઊઠી ગયો છે તે, વેણ જાય..... આમ કિડિયારાની માફક ઓળાના ટોળાં ઊભરાવા રાખવાની વાત કરો છો? કહેતા હો તો માથું ઉતારી દઉં.....પાલિતાણાના નરેશ!' શાર્દુલ ખુમાણની ગજવેલના સોના લાગ્યા. જેવી વાત આખા ડાયરા માથે બુંગણની જેમ પથરાઈ ગઈ. મહેમાનો અને અભ્યાગતોના ધસારાને પહોંચી વળવા આપા શાર્દુલે દાળ-રોટલો આપવાનું સદાવ્રત શરૂ કર્યું. ગામના ડાયરાનો કસુંબો ઊતરવા લાગ્યો. પાદર અખંડ રસોડું ધબકવા લાગ્યું. આવતલ માણસોની પેટની | ‘તો મારું વેણ રાખીને તમે આ દાળ-રોટલો આપવાનું આંતરડી ઠરવા લાગી આતમો કોળવા લાગ્યો અને શાઈલ બંધ કરો !” ઠાકોરના પેટમાં ચટકા ભરતી વાત ફર્ દઈને બહાર ખુમાણની દિલાવરીનો નવગજ નેજવો ચારેય દિશાયુંમાં ફડાકા આવી ગઈ. મારવા લાગ્યો. આપાની ઊજળી આબરૂની નામના આખા આખોય ડાયરો ઠાકોરની આવી વાત સાંભળીને ફણાભેર પરગણામાં પંકાવા લાગી. થઈ ગયો. આ વાત ચોળાતી ભૂંસાતી અને સાથેસાથે વળ લેતી ઠાકોર “આપનું વેણ રાખવા, દાળ-રોટલો આપવાનું બંધ કરી પ્રતાપસિંહ ગોહિલના કાને આવી ને અથડાણી. દઉં બસ. ઠાકોરના વેણથી વસેક બીજું શું હોય!?' આપા તેમાં રજવાડી રંગની ભીતરમાં રહેલો મેલ ભળ્યો. રંગમાં શાર્દુલની છાતી, સાવજની જેમ ગાજવા લાગી. રાજના કાવાદાવાનો કાદવ ભળ્યો. આપા શાર્દુલનું આમ કહેવું સાંભળીને દરબારીઓ સૌ પાલિતાણાના કારભારીએ ઠાકોરને કહ્યું : “બાપુ! આપ કાળા ઠણક થઈ ગયા. તો સો ગામના ધણી, છતાંય આપની નામના નહિ ને આપણે આપાને આ શું કમય સૂઝી તે દાળ-રોટલો બંધ કર્યો!' એક-ગામડું ગિરાસમાં આપ્યું તે, શાર્દુલ ખુમાણની નામના! ?' ‘ઠાકોર ના પાડે તો પછી બીજું શું થાય?” કારભારીની વાતમાં ઠાકોરને તથ્ય જણાયું. એટલે કાન ઠાકોરને વેણ આપ્યા પછી ફરી થોડું જવાય છે?” સરવા કરીને સાંભળ્યું : “બાપુ! આ તો આપણું નાક વઢણું કહેવાય. જાવ અને એનું દાળ-રોટલાવાળું સદાવ્રત બંધ કરાવો!' ડાયરામાં અંદરોઅંદર થતી ગપસપ યજમાન અને મહેમાનો કાનોકાન સાંભળે છે. કારભારીનું કહેવું ઠાકોરના ગળે શીરાના કોળિયાની માફક ઊતરી ગયું અને ભાઈબંધીની શીળી છાંયડી પર તલકછાંયડો આપા શાર્દુલે વાતને બરાબર વિચારી લીધી. મનોમન તપવા લાગ્યો. ઠાકોરના દિલમાં ઇર્ષાની પળો ફૂટવા લાગી. નાણી પણ લીધી. પછી કહ્યું : “ઠાકોરના કહેવા મુજબ દાળ રોટલો બંધ અને હવે.... ઠાકોર મહેમાની કરવાના બહાર શાખપુર આવ્યા. ‘-અને હવે....” | ઠાકોરને જોતાં જ શાર્દુલ ખુમાણ પ્રાણ પાથરવા લાગ્યા. મહેમાનગતિમાં સહેજ પણ ઊણપ ન આવે તે માટે અછો-અછો થી નીતરતી લાપસી આપીશ, બસને ઠાકોર!” વાનાં કરવા લાગ્યા, પણ ઠાકોરના મોં પર આ હેતાળવી વાહ, આપા શાર્દૂલ! રંગ છે તમારી દિલાવરીને!' સરભરાના ભાવ દેખાતા નથી. શાર્દુલ ખુમાણની ચકોર દૃષ્ટિમાં આપો શાર્દુલ, ઠાકોર સામે જોઈને મરક મરક હસવા ઠાકોરના ચહેરાની ઝાંખપ અછતી રહી નથી, તે કંઈક વાત લાગ્યા. સામે ઠાકોર પણ અદકા હેતથી મરકવા લાગ્યા. હોવાનો વહેમ પામી ગયા. શાખપુર ગામમાં શાર્દુલ ખુમાણ જીવ્યા ત્યાં લગી કાંઈ કહેવું છે ભા.....!' લાપસીનું સદાવ્રત ચાલું રહ્યું હતું. હા, આપા શાર્દુલ કહેવું છે, પણ મન ચોરાય છે.” Jain Education Intemational Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉદારતા માણાવદરના નવાબ કમાલુદ્દીન બાબીનું નામ સાંભળતા જ જૂનાગઢના નવાબ બહાદુરખાનજી કાળાઠણક થઈ ગયા. સુગરીના માળા જેવો ચહેરો પિંખાઈ ગયો અને પેટમાં ઝીણી બળતરા થાવા લાગી. છતાંય જવાબ આપવો પડે એમ હતો એટલે મરકતા મોંએ જવાબ વાળ્યો. કુરવાઈ અને ભોપાલના નવાબો જૂનાગઢ આવ્યા હતા. તેમને જૂનાગઢ જોવું હતું. જૂનાગઢની શાહી મહેમાનગતિ માણવી હતી. સામા પક્ષે જૂનાગઢના નવાબે પણ રજવાડી આગતા સ્વાગતામાં કોઈ જાતની મણા ન રહે તે માટેની તૈયારી કરી લીધી હતી. પણ પરદેશી નવાબોએ આવીને એક જ વાત કરી કે, અમો માણાવદરના નવાબ કમાલુદ્દીનને મળવા માંગીએ છીએ! આટલું સાંભળતા જ જૂનાગઢના નવાબનો ચહેરો હોલવાઈ ગયો. મહેમાનોની અદકેરી રખાવટ કરવાનો ઉમળકો ઓસરી ગયો. મહેમાનોના કહેવાથી નવાબ બહાદુરખાને માણાવદર સમાચાર મોકલાવ્યા. સમાચાર સાંભળીને કમાલુદ્દીન તાબડતોબ જૂનાગઢ આવ્યા. ત્યાં સુધી મહેમાનોની જીભ પર આ એક જ નામ રમતું હતું. માણાવદર અને જૂનાગઢની રિયાસત વચ્ચે સંબંધ તો દૂધની તર જેવો હતો. કોઈ જાતનો ફોદો નહોતો. પણ નવાબ બહાદુરખાનને મનમાં ઇર્ષા જાગી કે, ‘હું આટલી મોટી સલ્તનતનો ઘણી અને તેની સામે માણાવદર તો ખોબા જેવડું ગણાય. સાગરની સામે એક ખાબોચિયું છલકે! નામના તો પોતાની હોવી જોઈએ. એક મહાલ જેવડા રાજના ધણીની આટલી મોટી નામના હોય તે કેમ સહન થાય! બહાદુરખાન અંદરને અંદર સળગવા લાગ્યા. દૂધની તર જેવા સંબંધમાં છાશનું એક ટીપું પડી ગયું. બહાદુરખાને કમાલુદ્દીનને એક બાજુ બોલાવીને કહ્યું : ‘તમે એવું તો શું કર્યું છે કે, ચારે બાજુ બસ તમારા નામની જ વાહવાહ થાય છે?' નવાબ સાહેબ, મેં એવું તો કાંઈ જ કર્યું નથી. પણ ખુદાતાલાની રહેમ સમજો ને!’ ‘ના પણ....’. બહાદુરખાનની ઇર્ષા બહાર આવીને ભડભડવા લાગી. તેનાથી બોલી જવાયું : જૂનાગઢની રિયાસત સામે તમારી શું હસ્તી?' પથપ્રદર્શક ‘આપની વાત સાચી છે નામદાર' કમાલુદ્દીને નરમાશથી નવાબને જવાબ આપતા કહ્યું : ‘જૂનાગઢની રિયાસત સામે હું કોણ? મારી શી હેસિયત ?' પણ જૂનાગઢના નવાબના મનમાં શંકાનો કીડો સળવળ્યા કરતો હતો કે, પોતાની ગેરહાજરીમાં કમાલુદ્દીને મહેમાનો આગળ બડી બડી ચલાવી હશે! માણાવદરનો નવાબ કમાલુદ્દીન એટલે અખેડીમલ રાજવી. દાત્તારોનો શિરમોડ. તેમણે ગાદીએ બેઠા ભેળો જ દેશમાં ડંકો વગાડી દીધો હતો. દાન દેવામાં પાછું વાળીને જોયું નહોતું. એટલે આખા સોરઠમાં કહેવત શરૂ થઈ ગઈ હતી કે, ન હોત કમાલ તો બાબી સબ નમાલ,’ કમાલુદ્દીન પાસે આખો દિવસ ડાયરો ભર્યો જ હોય. ઘડીભર પણ ડાયરાની હિચોળ ભાંગે નહિ. ડાયરાના લીધે ખરલમાં અફીણ ઘૂંટાતા હોય. કાવાની દેગ ઉકળતી હોય. ફુલરિયા હોકાની ગળચટ્ટી સોડમ ભર્યા ડાયરા વચ્ચે મધમધતી હોત. કવિતાના ઝકોળ બોલતા હોય. રાતે નાયકના ગાણાં બજાવા શરૂ થાય..... આમ દિવસ અને રાત લહેર લૂંટાતી હોય. –એક જ વાત મનમાં વસી ગઈ હતી કે, દીધું લીધું ને જે માણ્યું એ જ આપણું બાકી બધું મિથ્યા! માણાવદરની રિયાસત તો માત્ર ચોવીસ ગામની જ હતી. પરંતુ એમની ઉદારતા વિશાળ હતી. તેથી તેમની નામના મેવાડ મારવાડ વટીને ઠેઠ દિલ્હી દરબાર સુધી પહોંચી ગઈ હતી. રાજવહીવટ પણ સુંદર રીતે ચાલતો હતો. પ્રજા સુખી હતી. દર મહિને કમાલુદ્દીન જુદા જુદા ગામોમાં સભા ભરતો હતો અને પ્રજાના સુખ દુઃખ સાંભળતો હતો. પ્રજા પણ કોઈપણ જાતના ડર વગર પોતાના સુખ દુઃખ રજૂ કરતી હતી. અને સ્થળ પર જ તેનો ન્યાય તોળાતો હતો. આમ કમાલુદ્દીનની નામના ચારેબાજુના સીમાડા વટાવીને આઘેને આ પોગી ગઈ હતી. મહેમાનો આરામ ફરમાવીને ઊભા થયા એટલે સાંજના વખતે સૌ ફરવા નીકળ્યા. ઘોડાગાડી સક્કરબાગ સામે આવીને ઊભી રહી. ઘોડાગાડીમાં બહાદુરખાન અને કમાલુદ્દીન સાથે બેઠા હતા. બહાદુરખાનના મનમાં રહી રહીને એક જ વાત ઊગ્યા કરતી હતી કે, કમાલુદ્દીનમાં એવું તે શું છે કે, સૌ એનું જ નામ લીધા કરે છે. તે વાત વાતમાં ઉઘાડું પડી જતું હતું. આ બાબત કમાલુદીનને બરાબરની લાગી ગઈ હતી. કમાલુદ્દીને રસ્તામાં જ કહ્યું હતું : ‘હજુર! તમે તો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રતિભાઓ સોરઠના સરકાર છો. તમારી આગળ મારી શું હસ્તી !?' બહાદુરખાનને આ બાબત જ દઝાડતી હતી. પોદળામાં કીડો સળવળે એમ મનમાં સળવળ્યા કરતી હતી. તેથી આંખ ત્રાંસી કરીને બહાદુરખાને કમાલુદ્દીન કહ્યું હતું. હું પણ એમ જ કહું છું કે, જૂનાગઢની રિયાસત આગળ તમે શું? તમારી શું હેસિયત?” કમાલુદ્દીન સાંભળતા રહ્યા હતા. ‘ઝાડની સામે તમે તણખલું કહેવાય. તેથી ઝાડ સામે તણખલાએ ઊડાઊડ ન કરવી જોઈએ.' બહાદુરખાનનો હુંકાર કમાલુદ્દીનને બરાબરનો આભડી ગયો. ઝેરની માફક રગેરગે ચઢી ગયો. પણ અબોલ રહ્યા. સક્કરબાગની આગળ થોડું ચાલ્યા પછી ફકીર ખીરલશાના તકિયા પાસે આવીને ઊભા રહ્યા. કમાલુદીને બહાદુરખાન સામે જોયું. તેના મોં પર ઊગેલી બડાઈને નજર વડે તપાસી. પછી મક્કમતાપૂર્વક બોલ્યા : ‘સરકાર! આજ સુધી મેં આપની અદબ જાળવી છે.' બરાબર છે!' ‘પણ હવે કહ્યા વગર રહી શકતો નથી.' કહોને....' બહાદુરખાને તુચ્છકારના ભાવ સાથે કહ્યું. આપ સોરઠના સરકાર છો. બડી રિયાસતના હાકેમ છો પણ દિમાગ કમાલુદ્દીનનું નથી. બોલો શું કહેવું છે આપનું??' “શું વાત કરો છો !?' ‘હા..હા..... હું ખરું જ કહું છું.’ કમાલદીને કહ્યું. પછી કમાલુદ્દીને ગરવા ગિરનાર સામે જોયું. જ્યાં નવનાથના બેસણાં છે. સંત અને સિદ્ધ પુરુષોની તપોભૂમિ છે. અહીંથી આહલેકની લે લાગે છે. અડીખમ અવધૂત ગિરિકંદરામાં અલખનો આરાધ માંડે છે. “મારા માણાવદરની રિયાસત ખીલશા ફકીરને આપી દેવા માગું છું.” બહાદુરખાને ડોકનો ઝટકો મારીને કમાલુદ્દીન સામે જોયું. કમાલુદ્દીને કહ્યું : “આપ પણ જૂનાગઢની રિયાસત ફકીરને આપી દો. પછી આપણે બંને અહીં ફકીરી લઈને બેસી જાઈ!' વાત કરો છો!!' ‘હા હા ફકીરી લઈને ખુદાની બંદગી કરીએ!' એવું કેમ બને!' બહાદુરખાને કહ્યું. ન બને??' ના, ન બને' બહાદુરખાને મક્કમતાપૂર્વક કહ્યું. ‘હું પણ એમ જ કહું છું—એ ના બને!' શું??' બીજા કમાલુદ્દીન ક્યારેય ના બને.....' આટલું બોલીને કમાલુદ્દીન મરક મરક હસવા લાગ્યા. અને બહાદુરખાનનું મોં પડી ગયું. માથું લણવાનું પણ નાનકડા ગામનો ધણી વાજસુર ખાચર શિરાવીને હજી તો વાંહાઢાળ કરે ઈ પેલા વાણોતરે આવીને ખબર દીધા : “બાપુ ડેલીએ કો'ક આવીને ઊભું છે તે આપને મળવા માગે છે!' ભલે' કહીને વાજસુર ખાચર ડેલીના ખાનામાં આવ્યા. જોયું તો સામે એક અડાભીડ મનેખ ઊભો હતો. તેની દાઢીમૂછના કાતરા ફગફગતા હતા અને મોં ખુમારીથી છલકાતું હતું. ‘નો ઓળખ્યો ભા મને! ?' આવતલ મનેખ મરકીને બોલ્યો : “આમ ઓળખ્યા વગર્યના માથા શીદને વધેરશો!?' વાજસૂર ખાચરને ઓળખાણ પડી નહિ એટલે એમ ને એમ મૂંગા ઊભા રહ્યા. નો પડીને ઓળખાણ!?” તે આગળ વધીને બોલ્યો : “હું છત્રાસાનો માનસિંહ સરવૈયો! !' “હે! છત્રાસાનો માનસિંહ સરવૈયો! !?' હા, સામેથી આવ્યો છું, માથું વધેરાવા!' વાજસુર ખાચરના મનમાં વીજળી જેવો ઝબકારો થયો. તે આખી વાતને પામી ગયા એટલે તરત જ ઉત્તર વાળ્યો : હું સામેથી આવનારને મારતો નથી.” “તો પછી કર્યું મારશો ખાચર!?' ‘પડકારો કરીને.” કે દિ' કરશો પડકારો?” સમો આવે!' –બનેલું એવું કે વીસાવદરની પડખે વાજસુર ખાચરની વિડી. આ વીડીમાં માનસિંહ સરવૈયાના ઢોરે ભેલાણ કરેલું. એટલે ઢોરના ગોવાળિયા સામસામે આવી ગયેલા. એકબીજાના Jain Education Intemational For Private & Personal use only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પથપ્રદર્શક ધણીની ઓથ લઈને ટપાટપી કરવા લાગેલા. આ વાત વાજસુર લીલૂડા માથાં લણી લેવા અને લણવા દેવા ઈ તો ખાચર પાસે પોગેલી. તેમને થયું કે ઢોર વીડીનો ચારો ચરી જાય, ક્ષત્રિયનો ધરમ છે. પણ.....' ભેલાણ કરી જાય ને માથેથી ડારા દે! પણ શું!?” “પણ કૂડા કામ કરનારના માથાં વઢાય. હા બાપુ ઈ માનસી સરવૈયો બોવ માથા ભારે છે.' લાગઠ હંધાયના માથા નો વઢાય!' માથા ભારે હોય એનું માથું વાઢી લેવું પડે!' ગામના વયોવૃદ્ધ અને વડીલ કાઠી હતા. આમ ક્યારેય આમ ઉશ્કેરાટમાં આવીને વાજસુર ખાચરે, માનસિંહ પોતાની ડેલીએ આવે નહિ. આજ આવ્યા અને મોઘમ વાતું કરે સરવૈયાનું માથું વધેરી લેવાનું પણ લઈ લીધું. છે એટલે નક્કી કાં'ક ભેદ હશે! ગોવાળિયે જઈને આ વાત માનસિંહ સરવૈયાને કરી ? બા, હોય એવું કો' તો કાં'ક સમજાય!' બાપુ! ખાચરે તો તમારું માથું ઉતારી લેવાના આકરા પણ “એલાવ માથાં વાઢવાનું કે છો તે ગામની બેન-દીકરીયું લીધા!' માથે કૂડી નજર્ય કરનારના માથાં વાઢી લ્યોને!' ‘આવી નગ પગની વાતમાં ખાચરે માથું ઉતારી લેવાનું - વાજસુર ખાચર અને માનસિંહ સરવૈયો ઘડીભર સઘળું પણ લીધું!?' માનસિંહ સરવૈયાને નવાઈ લાગી હતી. તેમને થયું ભૂલીને વડીલ કાઠીની વાતને પામવાનો પ્રયાસ કરવા લાગ્યા. હતું કે એક કાઠીનો દીકરો થઈને આવી સામાન્ય વાતમાં આવા વીસાવદર અને છત્રાસા જૂનાગઢની બગલમાં. તે તેની સીમમાં જીવલેણ પણ લે ઈ બરાબર ન કહેવાય. પણ એવું સમજાવે જૂનાગઢના માથાભારે સિપાઈઓ આંટા મારે. સીમમાં કોઈ કોણ? વહટી કરવા મોકલે તો નાનપ જેવું લાગે. થાય કે એકલ દોકલ બાઈમાણસ મળે તો એને રંજાડે. બે દિવસ પહેલાં સરવૈયાને મોતની ભૂંડી બીક લાગી તે વહટીયા મોકલ્યા! અને જ સીમમાંથી એક છોકરીને ઉપાડી ગયેલા અને તેની કાયા વહટીયા સિવાયના બીજા જયુભાયુ નાહકના મરચાં ભાંગે! અભડાવેલી. આ વાત કાઠીના કાને પડેલી, પણ અવસ્થા આંબી બાકી વાતમાં કાંઈ માલ નહોતો. પોતાના ઢોર વીડીનું ગઈ હતી. કાંડાનું કૌવત હણાઈ ગયું હતું. સિપાઈઓને પોગી ચરિયાણ ચરી ગયા તો નુકસાની પેઠે નાણા આપી દે બીજે શં? વળે એમ નહોતા એટલે બળુકા એવા વાજસુર ખાચરને એ આ બનાવની માથે ત્રણ-ચાર વરસના થપેડા લાગી ગયા. થયું કહેવા આવ્યા હતા તેથી માંડીને વાત કરી. કે વાજસુર ખાચર પોતાના પણને ભૂલી ગયા છે. અને એક | મરદ હો તો છે કાળા કામ કરનાર સિપાઈયુંના માથાં કાઠીનો દીકરો લીધેલા પણને ભૂલી જાય છે કેમ પાલવે? લાવ વાઢી લ્યો, ઈમાં ડાડો સૂરજનારાષ્ટ્ર રાજી થાહે!' સામેથી જઈને યાદ કરાવવા દે! આમ સમજીને માનસિંહ આ હકીકત સાંભળીને બેય કરડા ક્ષત્રિયોના સંવાડાં સરવૈયા સામેથી વાજસુર ખાચરની ડેલીએ આવીને ઊભા રહ્યા. અવળાં થઈ ગયા. મોકલી બદલાઈ ગઈ. રુમરાહ ફરી ગઈ. “આમ ને આમ વગદા કરતા રે'શો તો સમો હાથમાંથી એકબીજાની સામે જોયું. આંખ્યુંમાં આંખ્યુંને વાંચી લીધી. હાલ્યો જાશે ને પછી કે'ણી રહી જાશે કે કાઠી લીધેલું પણ પૂરું પછી વાજસુર ખાચર બોલ્યા : “જે માતાજી!' કર્યા વગર્ય લાંબા ગામતરે હાલી નીકળ્યા!' “જે માતાજી, હાલો તંઈ!' ‘ઈમ તે કાંય મોત થોડું ઢુંકડું છે તે....” બેય અડાબીડ અસવારો સીમમાં આવ્યા. પછી ગોતણ હું ક્યાં કોઈના હાથની વાત છે. મોત તો ગમે તે ઘડીએ કરતા જૂનાગઢના પંથે પડ્યા. ત્યાં રસ્તામાં જ સિપાઈઓનો ભેટો આવે' માનસિંહ સરવૈયો બોલ્યા : “અટાણે માથું હાજરાહજૂર થઈ ગયો. છે લણી લ્યો!' થોડી વડચડ કરતા ચોર પકડાઈ ગયા અને જેમ આવી વડચડ હાલે છે ત્યાં ગામના એક બુઝર્ગ કાઠી જુવારના કણસણા ઉતારે એમ કાળા કામના કરનાર સિપાઈના ડેલીમાં આવી ઊભા રહ્યા. તેમણે માથાં લણવાની થોડી ઘણી માથાં ઉતારી લીધાં. વાત કાને સાંભળી છે પણ અંદાઝ નથી આવ્યો. જૂનાગઢના નવાબને સંદેશો કહેવડાવ્યો કે, “તમારા બંને આવતલની સામે જોઈ રહ્યા. સિપાઈઓ આવા કાળા કામ કરશે તો એના માથાં વાઢતા અમને Jain Education Intemational For Private & Personal use only Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વાર નહિ લાગે! પછી તો વાજસુર ખાચર અને માનસિંહ સરવૈયો ભેરુબંધ થઈ ગયા. નાની સરખી ટોળકી જમાવી અને પોતાની સીમના રખોપા કરતા રહ્યા. આમ લગભગ વીસેક વરસ સુધી જૂનાગઢના સિપાઈઓ સામે બાખડતા રહ્યા. કર્યાંય પણ સિપાઈઓની કારી ફાવવા દીધી નહોતી. આબરૂ એક બાજુ સાજન માન સામસામે આવી ગયું હતું. બીજી બાજુ મંગળિયા ગવાતા હતા. વડારણોના નરવા કંઠમાં પીઠડીયાળા પૂર ઉમટ્યા હતા. બહારના ભાગે તાંસ અને શરણાઈનાં સૂર પડઘાતા હતા. ગઢડાના બાવાખાચર ચોરીએ ચઢી ગયા હતા. તેમના મનમાં સોનેરી શમણાંના મહેલ ચણાતા હતા. ધીરે ધીરે માયરામાં પગાલાં પડતા હતા. એવા વખતે વાણોતરે આવીને સમાચાર દીધા : 'બાપુ, મોટાભા આવ્યા.... !' ‘કોણ મોટાભા!?' ‘અમરાબાપુ, બીજું કોણ!?' વાણોતર બોલ્યો. અને બાવા ખાચરના પીઠી ચોળ્યા પંડ્ય પરના અઢારેય કરોડ રુંવાડા અવળા થઈ ગયા. તેમણે ડોકનો ઝાટકો મારીને એકદમ જોયું તો, સામે અમરો ખાચર ઊભા હતા. ચાર આંખો મળી અને જાણે વજ્રના બે ટૂકડા અથડાયા! બાવાખાચરની નજરમાંથી તો રીતસરના તણખા ઝરવા લાગ્યા. અમરાખાચરે હળવું મરકતું કરીને સાજન માજનની વચ્ચે બેઠક લીધી. તે જોઈને બાવાખાચરના તો મોતિયા મરી ગયા. તેમને થયું કે, મોટાભાઈ નક્કી આબરૂ માથે હાથ મૂકશે અને મને ભૂંડો લગાડશે! ગઢડાના દાદાખાચરનો આ વસ્તાર. બાવા ખાચર અને અમરા ખાચરનું જ એક દૂધ. એક જ બાપ બેટા, છતાંય અડદ નાખય વર્ક નહિ. બોચા વહેવારની વાત તો એક કોર્ય રહી પણ આડા ઉતરેય સારાવાટ નિહ. કાપા કાપી થતા વાર ન લાગે, બાવોખાચર પાળિયાદ પરણવા આવ્યો તેમાં અમા ખાચરને પડતા મૂકેલા. જાન હારે લઈ આવ્યા નો'તા. ને પાછળથી વગર કીધે આવ્યા. અમરાખાચરને તો એકની લાખેય જાનમાં નો'તું આવવું. નાનોભાઈ હોય તો શું થઈ ગયું? જ્યાં સામે ચાલવાનોય વે'વાર ૧૨૦ ન હોય, અને જાન પોતાને પડતા મૂકીને પરણવા નીકળી જ ગઈ હોય ત્યાં પાછળથી જવાનું તો સપનામાંય સૂઝે નહિ અને એવું હડહડતું અપમાન કોણ વ્હોરે પણ કામદારે ભર્યા ડાયરા વચાળે કહ્યું : બા, તમો કો’ ઈ હું સઘળું સમજું છું. પણ....' પણ શું, કામદાર ' જાનમાં ન ગયા તે ખોટું જ તો થયું જ છે." 'કામદાર!' ડાયરા વચ્ચેથી કોઈક બોલ્યું હતું : “અફીણ તો અમે લીધું છે ને ચડ્યું તમને કાં!? આખો ડાયરો મોકળા મને હસવા લાગ્યો. કામદાર ક્ષણભર ખસિયાણા પડી ગયા. છતાંય પોતાની વાત છોડી નહીં. મને લાગે છે કે હવે ઉધાડું કે'વામાં વાંધો નથી. ‘તમૃતમારે કોને કામદાર' અમરોખાચર બોલ્યા : ‘ડાયરો ક્યાં પારો છે!" ‘જસદણ, જેતપુર અને બીલખાને તો આપણે જાણીએ કે નંઈ?" ‘તે જાણીએ જ ને! એને કોઈ નો પોગે.’ પણ પાળિયાદ વાળા પોગે કે નઈ?' રોમાં ! ?' ‘દેણગીમાં!' કામદારની વાત સાંભળીને આખો ડાયરો કાળો ધબ થઈ ગયો. વાત ખરી હતી. દેવા બેસે તો પાળિયાદ પાછું પડે નહિ. તે દાત્તારીમાં જસદણ, જેતપુર અને બીલખાને પણ પાછા પાડી દે. પણ તેનું શું છે કામદાર ?' ‘તેનું જ આ ખરું છે’ કામદાર બોલ્યા : ‘રૂડું લગન ટાણું છે તે ચારણ, બારોટ ને બીજા માગણ આવ્યા હશે ને!?' તે આવે જ ને!' ‘આ ટાણે પાળિયાદ દેવા બેસશે તંઈ ગઢડા પાછું પડશે.’ ‘તે ભલે ને પડે' એક જણે દાંત ભીંસીને કહ્યું : ‘બાવા ખાચરની આબરૂના લીરાં ઉડશે એમાં આપણે શું?' બાવા ખાચરની નિહ બાપુ દાદાખાચરની આબરૂનો સવાલ છે. એની વાંહે નામ તો દાદાબાપુનું લાગેને! ?' કામદારની વાત સાંભળીને આખો ડાયરો ઊંચા-નીચો થઈ ગયો. અમરાખાચરને તો બરાબરની લાગી ગઈ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પાળિયાદમાં દેણગીમાં ગઢડા પાછું પડે તો બાપુના નામને બટ્ટો લાગે. ઉજળી આબરૂ માથે કાળો લીટો તણાઈ. અમરોખાચર સાબદા થઈ ગયા. પણ સાબદા થતા પહેલાં ખૂબ જ વિચાર કરીને એક અસવારને વડતાલ મોકલ્યો. વડલાતના મહારાજ પાસેથી એક હાથીને નકદ વીસ હજાર રૂપિયા લઈને તે પાળિયાદના પાદર ઊભો રહે. એમ બન્યું. અને અમરોખાચર પાછળથી જાનમાં આવ્યા. બાવા ખાચરના મોં પર મેશનું લીંપણ લપાઈ ગયું. તેમને થયું કે આ મારો ભાઈ વેર વાળશે અને મને ભૂંડો લગાડશે! પણ કાંઈ બોલાઈ એમ નહોતું તે અબોલ જ રહ્યા. અમરાખાચરે સાજન માજનની વચ્ચે બેસીને આખીય પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. જાનૈયા સૌ કાળાકઠણ થઈને બેઠા હતા અને સાનિયા સૌ હરખના માર્યા વાતુંના ગોબારા છોડતા હતા. કવિઓએ બિરદાવલીની શરુઆત કરી હતી. તેમાં બેઉ બાજુથી કવિજનોને ભાતભાતની બક્ષીસોથી નવાજવામાં આવતા હતા. નવાજવાની એક પ્રકારની હોડ ચાલી હતી. પોતાના દરબારનું કે ગામનું નબળું ન કહેવાય અને માથેથી સવાયું લાગે તે સારું ગામનું અઢારેય વરણ યથાશક્તિ બક્ષીસ આપવા લાગ્યું હતું. સામે પક્ષે જાનૈયા પણ ઓછા ઉતરતા નહોતા. પાળિયાદ પાશેર આપે તો ગઢડા અધશેર આપે! અને ગઢડા અધશેર આપે તો પાળિયાદ સવાશેર આપીને ઊભું રહે! છેલ્લે છેલ્લે તો ગામવાળાઓ ગાય, ભેંસ, ઘોડા અને છેવાડાનું વરણ બકરીઓ પણ કવિજનોને બક્ષિસમાં આપવા લાગ્યું હતું. અને એક વખત એવો આવીને ઊભો રહ્યો કે, ગઢડા તળિયા ઝાટક થઈને, ખાલી હાથ બતાવતું ઊભું રહ્યું. સાથે હતું તે દરદાગીના, ઘોડા, સાંઢિયા બધું જ ખૂટી ગયું! અને બાવા ખાચર કોણ? દાદાખાચરના દીકરાને! બાપુ દાદાખાચરનું નામ બોવાળા બેઠું એ વખતે જ અમરા ખાચરે કહ્યું : ‘કવિરાજ! બિરદાવલી કરતાં ભણ્યું અટકી કાં ગયા!?' ‘બા, પોરહ ચડાવવાનું તો કાં'ક.....' ‘હાથી દીધો. વિરાજ!' હાથી!?!' પથપ્રદર્શક ‘હા’ કહીને અમરાખાચરે પોતાના માણસને હાથી દોરી લાવવાનું કહ્યું. અમરાખાચરના માણસોએ હાથીને ડેલી પાસે ઊભો રાખ્યો. લો!’ ‘દાદો સૂરજ નારણ્ય આપે છે કવિરાજ, હાથીને વધાવી અમરા ખાચર તરફથી હાથીની બક્ષિસ સાંભળીને પાળિયાદવાળાના મોં પડી ગયા સાથે કવિરાજ પણ પળભર સ્તબ્ધ થઈ ગયા. તે બોલ્યા : બા, કૂબે તે કાંઈ હાથી હોય!? એને સાચવવો કેમ ! ?' અમરો ખાચર હાથીની સાથે ગાડામાં ભરીને વીસ હજાર રૂપિયા પણ લાવ્યા હતા. એટલે કહ્યું : ‘કવિરાજ એમ આકળા થાવમાં હારે વીસ હજાર રૂપિયાય આપું છું.’ ત્યાં બીજા કવિરાજે કહ્યું: ‘બા, હાથી તો ગણપતિ કે'વાય અને ગણપતિ સારું તો....' ‘લાડવા જ જોઈને!' કવિરાજની વાત અડધેથી જડકી લઈને અમરાખાચરે કહ્યું : તે સારું સો વીઘા જમીન અને પચીસ દુઝણી ભેંસો.....’ કવિરાજ આખી વાતને પામી ગયા તેમણે ઊભા થઈ સૌ ડાયરાને હાથ જોડીને કહ્યું : ‘બા, તમે તો ઘો છો પણ મારું ગજુ નહી. તે હું હાથી, રૂપિયા અને જમીન ઉનડ બાપુની જગ્યાને અર્પણ કરું છું.’ પાળિયાદનો ડાયરો કવિરાજની દાત્તારી આગળ ભોંઠપ અનુભવવા લાગ્યો. ઉનડબાપુ હાજર હતા એટલે તેમણે જાહેર કર્યું : ‘અમારું તો નાનું મંદિર કહેવાય, નાના મંદિરમાં હાથી નો પાલવે....' સૌ ઉનડ બાપુની વિમળવાણી સાથે વહેવા લાગ્યા. તેમણે બે હાથ જોડીને કહ્યું : ‘હું આ સઘળું જ સ્વામીનારાયણ મંદિરને આપું છું.' અમરા ખાચર અને બાવોખાચર બન્ને ભાઈઓ અદકા હેતથી એકબીજાને ભેટી પડ્યા. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૨૯ ગાંધીuથના પ્રેરક દીપકો - મનુભાઈ પંડિત અને ભારતીબેન પંડિત આ પૃથ્વી પર પ્રત્યેક જીવનું સરખું મહત્ત્વ છે. જેમ ગુરુ દતાત્રેયે અનેક ગુરુઓ કર્યા હતાં, તેમ દરેક વિચારક એમ કહી ગયા છે કે એક એક માણસનું જીવન પ્રેરણાનો સ્ત્રોત હોય છે. જીવનનાં કાયમી મૂલ્યો, જેવાં કે, ધર્મ, નીતિ, સદાચાર, સંયમ, પ્રેમ, ઉદારતા, દાન, પરોપકાર, સહનશીલતા, અહિંસા, સત્ય, સ્વાભિમાન, ધર્ય-શૌર્ય અને કર્મઠતામાંથી કોઈ ને કોઈ મૂલ્યનિષ્ઠાને વળગીને માણસ જીવતો હોય છે. એણે કોઈ શાસ્ત્રો વાંચ્યા ન હોય કે કોઈ પાઠશાળામાં પલાંઠી ન લગાવી હોય, પણ ભારતીય સંસ્કૃતિની આ વિશિષ્ટતા છે કે જાણેઅજાણ્ય માણસ આ મૂલ્યોની ખેવના કરતાં હોય છે. એ સમજતાં હોય છે કે માત્ર રોટીથી જ જીવન નથી ટકતું, એ માટે સગુણોની સ્થાપના કરવી અનિવાર્ય છે. તો જ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે, વિકસી શકે છે. અનેક સંતો-મહંતો-ભક્તો, અનેક ધર્મ અને સમાજના સમર્થ સુધારકો, અનેક દેશભક્તો અને ગાંધી વિચારધારાના અનેક સેવકો પોતાના રોજિંદા અને અદના જીવન દ્વારા આ સંદેશ આપતા ગયા છે. આપણા ગાંધીપથના પ્રેરક દીપકો ઉપરની આ લેખમાળા રજૂ કરનાર પંડિત દંપતી શ્રી મનુભાઈ પંડિત અને ભારતીબેન પંડિત અમદાવાદમાં જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે. જીવનસ્મૃતિ પત્રિકામાં પ્રસંગોપાત અપાતી શ્રદ્ધાંજલિઓમાંથી અત્રે ગાંધીપથના યાત્રિકોની જે નોંધો આપેલ છે તે “ચાલો મળીએ આપણા સ્વજનોને” પુસ્તકમાંથી આપવામાં આવેલ છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે કેળવણી વિષયક, જીવન ચરિત્રાત્મક અને સ્મૃતિ ગ્રંથો દ્વારા પ્રેરણાદાયી સાહિત્ય અને પ્રકાશનમાં તેમના દ્વારા ૧૦૦ થી અધિક નાનાં-મોટાં પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૯૩માં તેમની આ પ્રવૃત્તિ બદલ ના. ગવર્નર દ્વારા સંસ્કાર એવોર્ડ આપવામાં આવેલ. તેમનાં પ્રકાશનોમાં મોટાભાગનાં ગાંધીના આશ્રમવાસીઓ અંતેવાસીઓ, અથવા તેમની પરંપરામાં જીવન સમર્પિત કરનાર ગુર્જર રાષ્ટ્રપુત્રોનાં ચરિત્રો નોંધપાત્ર છે. તેઓ પોતાને લખવાની પ્રેરણા આપનાર, પોતાના ગુરુ વેડછી આશ્રમવાળા શ્રી જુગતરામ દવેને માને છે. વેડછીમાં ગ્રામસેવક દીક્ષિત થતાં શ્રી જુગતરામભાઈએ સૂચવ્યું કે, ગમે તે ક્ષેત્રમાં કામ કરો, આ માધ્યમ દ્વારા દેશના અજ્ઞાન, અક્ષરજ્ઞાન વિહોણા, લાચાર ગ્રામવાસી કે ગ્રામજનને ભૂલશો નહીં. તમે જે કંઈ પ્રવૃત્તિ કરો ત્યારે અહીંના આદિવાસીને નજર સમક્ષ રાખજો. એ રીતે તેમનાં પ્રારંભનાં દસેક પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ અને સમાજશિક્ષણને કેન્દ્રમાં રાખીને ગુજરાત નઈ તાલીમ સંઘ, તેમજ સમાજશિક્ષણ સમિતિ-સૂરતે પ્રગટ કર્યા. નવજીવન ટ્રસ્ટમાં ગાંધીજીના અક્ષરદેહ વિભાગમાં પંદર વર્ષ કામ કરતાં, તેમણે આ વિચારને પચાવવા પ્રયત્ન કર્યો. બાપુએ સાહિત્યકારોને વિનંતિ કરેલી કે એક સામાન્ય કોશિયો પણ સમજી શકે એવી સરળ છતાં બોધદાયક શૈલી તમારા લખાણોમાં હોવી જોઈએ. ૧૯૮૨માં તેમણે જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની સ્થાપના તેમનાં પત્ની ભારતીબહેનના સહયોગમાં કરી જેનો ધ્યેયમંત્ર- સીપ સે ટીપ બને છે. એની મારફતે 100 જેટલાં પ્રકાશનો થઈ ચૂક્યાં છે અને છેલ્લાં બાર વર્ષથી જીવનસ્મૃતિ ત્રિમાસિક પત્રિકા ચાલુ છે. આ પત્રિકા સત્સંગ-સેવા અને સ્વાધ્યાયને કેન્દ્રમાં રાખી ગુજરાતના સર્જનાત્મક ક્રિયાશીલ અને રચનાત્મક-સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે. આ પંડિત દંપતીને ખૂબ ખૂબ ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧. શતાયુ બ્રહ્મષિ સ્વામી શ્રીકાન્ત આપટેજી (૨૫ માર્ચ, ૨૦૦૩) આપટેજીએ જીવનભર માનવધર્મની ઉપાસના કરી, અને માનવધર્મનો પ્રચાર કર્યો. કેવળ શબ્દોથી જ નહીં, જીવન દ્વારા. અખિલ ભારત ભૂદાન યાત્રા તેમના નેતૃત્વમાં આખા દેશમાં ફરી. તેમણે ભારતના તમામ પ્રાંતો અને કોમોમાં કેવળ માનવધર્મનો પ્રચાર કર્યો. પોતાની આત્મકથાની પ્રસ્તાવનામાં લખે છે : “જાતીયતાનું, પ્રાંતીયતાનું, સાંપ્રદાયિકતાનું, રાષ્ટ્રીયતાનું શક્તિશાળી સીમોલંઘન કરી વૈચારિક સીમોલંઘન કરો, ઉદ્ઘોષ - કરો–મારી જાત હિંદુ, મુસલમાન, ઇસાઈ નહીં, પણ માણસ. મારો ધર્મ માણસાઈ. માણસ અને માણસાઈ વચ્ચે આવનારને હું હટાવીશ. જાત માણસ, ધર્મ માણસાઈ–માનવધર્મનિવાસસ્થાન વિશ્વ. સ્વામીજીનો જન્મ ૨૫ મે ૧૯૦૦, બચપણ પૂના શહેરમાં, કિશોરાવસ્થા રાજકોટમાં જ્યાં ગાંધી બાપુનાં પ્રથમ દર્શન તેમના પિતાજીએ કરાવ્યાં અને બાપુને તેમને અર્પણ કર્યા. તેઓ રાષ્ટ્રપિતાના રાષ્ટ્રપુત્ર બન્યા. યુવાનીમાં મહારાષ્ટ્રના ક્રાંતિકારી બોમ્બ મંડળમાં જોડાયા. સરકારથી જાત છુપાવવા જ્યાં ત્યાં ભટકયા. ગાંધીજીની અપીલે આત્મસમર્પણ કરી જાહેર થયા. વર્ષો સુધી સુરત પાસેના તાપી નદીના કાંઠે આવેલ રાંદેરમાં તેમણે કોમી એકતાને કેન્દ્રમાં રાખી અજ્ઞાત કાર્ય કર્યું. અહીં જ એમણે વિનોબાજીની જેમ ઋષિ ખેતીનો-કોદાળીનો પ્રયોગ અને કાંચનમુક્તિનો પ્રયોગ કર્યો. આ પ્રયોગે તેમને ગુજરાતભરમાં જાણીતા કર્યા. સર્વોદય સંમેલનોમાં વિશેષ જાણીતા થયા. વિનોબાના ભૂદાન કાર્યમાં લાગી ગયા. દેશભરમાં ભૂદાન યાત્રામાં તેમને ભારત જન-મનગણનું માનસ પરખાઈ આવ્યું. એમને લાગ્યું કે પંજાબની પ્રજા શૂર છે, વીર છે. અભય તેમના લોહીમાં કંઈક પડ્યો છે અને તેમણે ૧૮ વર્ષની ઉંમરે પંજાબના જાલંધર શહેરમાં સેવાશ્રમ સ્થાપી પોતાનો કાર્યક્રમ શરૂ કર્યો. અહીં વર્ષો સુધી તેમણે ગીતા ઉપર વ્યાખ્યાનો આપ્યાં. સતત પારાયણ ચાલ્યાં કર્યા. તેમના સત્સંગમાં યુવક-યુવતીઓ પણ ભળવા લાગ્યાં હતાં. ગાંધીજીએ પણ આશ્રમવાસીઓને વ્રતોની ચર્ચા કરતાં કહ્યું છે કે : “અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અને પછી પૂછે છે–અભય વિના સત્યની શોધ થાય? અને હિંસક પથપ્રદર્શક શસ્ત્રો વિશે સમજાવે છે કે- તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.” આપટેજી પણ આ જ વાત તેઓ પંજાબના વીર, લડાયક અને ધર્મપ્રેમી શીખોને સમજાવતા રહ્યા. આ હિંસૂ કૂકરીકિરપાણ તમે હવે ત્યજો.” અહીં ૧૯૯૯માં પોતાની જન્મ શતાબ્દી પ્રસંગે ગાંધી આશ્રમમાં-બાપુના હૃદયકુંજમાં શ્રદ્ધાંજલિ અર્પતાં તેમણે ઉચ્ચારેલા વચનો યાદ આવે છે. તેઓ કહેતા કે હું અમારા પંજાબી ભાઈઓને સમજાવું છું કે હવે તમારું રક્ષણ આ તલવાર નહીં કરી શકે, એને છોડો અને આત્મબળને ખીલવો. સંતો સ્વભાવે મૃદુ અને કરુણાવત્સલ છે. લોકોની વેદના સહન કરી શકતા નથી. આપટેજીએ શતાબ્દી વટાવ્યા પછી, તેમના પ્રત્યેક કાવ્યાત્મક પત્રમાં હિંસા, બળાત્કાર, ભૂકંપ, યુદ્ધની વિભિષિકા માનવ-માનવ વચ્ચેના તનાવ જોઈ તેમનું દિલ દ્રવી ઊઠતું. ગીતાની ભાષામાં “સર્વ ધર્માનું પરિત્યજય’ની વાત તો તેમની અવિરત ચાલુ જ હતી. પણ શરીરનાં અંગો હવે આરામ માંગતાં હતાં. ૧૯૯૯માં તેમની જન્મશતાબ્દી પ્રસંગે જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે લાંબી ટ્રેન મુસાફરી છતાં થોડો વિશ્રામ કરી બીજા દિવસથી અહીંનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમને ચાલવા માટે ટેકાની જરૂર નહોતી પડતી, સાંભળવાને કાન પૂરા સક્ષમ હતા. આંખો બરાબર નજર પારખી શકતી. ૫૦ વર્ષ પહેલાનાં રાંદેરમાં તેમના હાથે ભણી ગયેલાઓને બધાને ઓળખી કાઢતા હતા, એટલે કે સ્મૃતિ અને મેધા તેજ હતાં. પરંતુ તેમને લાગ્યું કે હવે આ શરીર મારફતે પૂરતું કાર્ય લીધું છે અને તેને બ્રહ્મને સોપવું જોઈએ. તેથી માર્ચના પ્રારંભથી તેમણે ખોરાક ઓછો કરી નાખ્યો. માત્ર દહીં લેતા. અન્નનો ત્યાગ કર્યો અને એમ મહારાષ્ટ્ર સંતધર્મ પ્રમાણે દેહશુદ્ધિ કરી ૨૫મી માર્ચે બપોરે ૩-૩૦ મિનિટે આ દેહને તેમણે બ્રહ્મને સોંપ્યો. બ્રહ્મલીન થયા. તેઓએ ડઝનેક પુસ્તકો લખ્યાં છે, તેમાં તેમની ભાષાની મધુરતા તેમની આત્મકથામાંથી મળી રહે. કાવ્ય-કથનની શૈલી કબર’માંથી. ચિત્રાંકન “મંગલમૂર્તિ ગણેશ'માં પોતાની ૯૯મા વર્ષે એક હજાર ગણેશના રેખાંકન કરી તેમણે એક અનોખો ગણેશ જ્ઞાનયજ્ઞ દેશને ચરણે ધર્યો. તા.ક. ગુજરાતી સાહિત્ય પરિષદના આ શતાબ્દી વર્ષમાં તેમની હું આત્મકથાને પસંદ કરેલ સો પુસ્તકમાં અગ્રસ્થાન મળ્યું છે. Jain Education Intemational Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨. શ્રી દિલખુશભાઈ દીવાનજી. ડિસેમ્બર માસની ૧૦-૧૧ તારીખોમાં દાંડીયાત્રા તીર્થનાં દર્શન કરવાની મને વિશેષ તક મળી. આ પહેલાં બેત્રણ વખત હું ત્યાં જઈ આવ્યો છું. આ વખતે વિશેષ પ્રસંગ હતો-શ્રી દિલખુશભાઈ બ. દીવાનજીની જન્મ શતાબ્દીનો. એ નિમિત્તે એમનો સ્મૃતિગ્રંથ પ્રગટ કરવાનો હતો, જેનું સંપાદન કાર્ય આ સેવકને હાથે થયું હતું. વિશ્વની સ્વાતંત્ર્યની ચળવળોમાં દાંડીયાત્રાનું પણ અનેરું નામ છે. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતીથી પોતાના ૭૯ સત્યાગ્રહી સૈનિકોને, સાથીદાર બનાવી ૧૨ મી માર્ચ ૧૯૩૦ એ આ ઐતિહાસિક કૂચ કરી હતી. બાપુ કરાડીની જે કુટિરમાં રહ્યા હતા, ત્યાં દિલખુશભાઈ જ્યારે રહેતા હતા ત્યારે તેમના સાંનિધ્યમાં ૧૯૫૦માં મને તેમની સાથે એક સપ્તાહ રહેવાની તક મળી હતી. એ મારું પ્રથમ સ્મરણ. આજે બધી સંસ્થાઓને સાચા, કાર્યક્ષમ નિષ્ઠાવાન સેવકો મળતા નથી, એ સૌની ફરિયાદ રહી છે. જેવા ગર તેવા જ શિષ્યો થાય. દિલખુશભાઈએ જે પ્રેમ અને હંફ આપ્યાં, તદન ઓછું ભણેલ છતાં નિષ્ઠાવાન સેવકો આપ્યા છે તે ખાદી અને રેંટિયાના ક્ષેત્રે અજોડ જેવા બની રહ્યા હતા. રેંટિયાની ભક્તિ આજે ક્યાં છે? તેઓ કોઈપણ વાત કરે તો ગાંધીમાંથી ખાદીમાં લઈ જાય અને ખાદીની વાત કરે તો ખાદીમાંથી ગાંધીમાં લઈ જાય. અખંડ સૂત્ર એટલે ગાંધી વિચાર. બીજી વાત એ કહી કે જેમના કુટુંબની બબ્બે પેઢીઓએ અરી ધએ પેટીઓએ સૂરતના નવાબને સમયે દીવાનપદું ભોગવ્યું, જ્યારે સૂરત સોનાની મૂરત હતી, અને અંગ્રેજ સરકારે જાણે કે યાવચંદ્રો દિવાકરો જેવું પેન્શન બાંધી આપેલ. તેમ છતાં તેમના સાહિત્યમાં કે લેખનમાં ક્યાંય મને નાગરકુળનું અભિમાન કે દીવાનપદનું ગૌરવ જોવા મળ્યું નથી. અને તેઓ શરૂઆતમાં માત્ર ૧૫ રૂપિયા જેવા નજીવા પુરસ્કારમાંથી પોતાની જીવનચર્યા ચલાવી, શૂન્ય રૂપિયો શૂન્ય આનો, શૂન્ય પાઈનો સંસ્થા ચલાવવાનો આદર્શ તેમણે આપ્યો. કાંઠા વિભાગના લોકો તેમને માનસરોવરથી ભૂલો પડેલ કોઈ હંસ' કહેતા. મેં તેમાં ‘રાજ’ ઉમેરી “રાજહંસ'થી નવાજયા. જેમણે આ વિસ્તારની સમગ્ર પ્રજાને સફેદ ખાદીનાં ઊજળાં વસ્ત્રો ધારણ કરાવી, તન અને મનથી નિર્મળ કર્યા. કાર્યક્રમ તેમની ગાંધી કટિરમાં યોજાયો હતો. અહીં ૧૩૧ કરાડી-મટવાડ-દાંડી બધાં ગામો એકમેકમાં ભળી ગયાં હોય એમ હાથની આંગળીઓ જેમ ગૂંથાયેલ હતાં. દાંડીમાં સરકાર તરફથી સુંદર દર્શનીય સ્મારક બન્યું છે. વાંકા વળીને જમીન ઉપરથી ચપટી મીઠું ઉપાડતા બાપુનું ચિત્ર એ તેમની આશ્રમ પ્રસ્થાનની યાત્રા જેટલું જ જાણીતું ચિત્ર છે. તાજેતરમાં વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો જે કોશ પ્રગટ થયો છે, તેનું મુખપૃષ્ઠ આ ચિત્રથી શોભી ઊઠ્યું છે. નવસારીથી દાંડીનો આખો માર્ગ વૃક્ષ આચ્છાદિત પાકો અને બંને તરફ લીલી કુંજોથી નયનરમ્ય લાગે છે. ૧૯૩૪ થી ૧૯૯૧ના અવસાન સુધી તેઓ અહીં ગાંધી કુટિરમાં રહ્યા હતા. ૩. ભાઈદાસ પરીખ બાલગોવિંદ પ્રકાશનના સ્તંભરૂપે શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે, સર્વોદય પ્રવૃત્તિ, અને લોકકેળવણી ક્ષેત્રે, આરોગ્ય, અંત્યોદય, નશામુક્તિ અને માનવરાહત ક્ષેત્રે, નાગરિક જાગૃતિ અને નૂતન નાગરિકોના ઘડતર ક્ષેત્રે, સર્વોદય-ગાંધીસાહિત્યના પ્રચાર અને પ્રકાશન ક્ષેત્રે જેમણે કદી પણ પોતાના નામને આગળ આવવા દીધું નથી, એવું મૂંગું બળ આ માસની ૧૦મી તારીખે એકાએક અલોપ થઈ ચૂક્યું છે. ગુજરાતના સેંકડો રચનાત્મક સેવકોના હૃદયમાં જેમનું સ્થાન એક ખરેખરા ‘ભાઈ’ તરીકેનું હતું અને અણીને વખતે ઊભા રહી સદાય ટેકો આપતા એવા અનેક સ્નેહાળ અને સૌમ્ય મિત્રના મૂંગાબળનું વિલીન થઈ જવું એ ખરેખર એક ભારે મોટા આધાત સમું છે. બાબુ જયપ્રકાશજી, રવિશંકર દાદા, સ્વામી આનંદ, જુગતરામભાઈ, દર્શક અને બબલભાઈ જેવા પીઢ રચનાત્મક સેવકોના તેઓ નિકટના સાથીદાર હતા. સંસ્થા સંસ્થાઓ વચ્ચેના કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મનમુટાવ થતાં આ બધી વ્યક્તિઓ પોતાના મધ્યસ્થી તરીકે તેમને મૂકીને નચિંતતા અનુભવતી. આ શ્રેષ્ઠ ગુણ તેમણે પોતાની મહાજન પરંપરામાંથી મેળવ્યો હશે, તેમ છતાં તેને અનેક રીતે પોતે કેળવી બતાવ્યો હતો. વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓના વિચારોને સહિષ્ણુતાપૂર્વક ઝીલવા અને તેને મિતભાષી અને હિતભાષી બનાવી સમ્યગુ રીતે હૃદયમાં સંધરી, યથા સમયે સામા પક્ષે રજૂ કરવાનું કાર્ય તેમના મૂંગાબળનો એક અજોડ નમૂનો હતો. પ્રેમ અને અનુકંપાથી ભર્યું ભર્યું હૃદય કોઈના ય કામને ઇન્કારી શકતું નહોતું. ક્યારેક આ બોજો ગજા ઉપરવટનો પણ ' Jain Education Intemational Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ થઈ જતો. શરીર નાજુક, શારીરિક શક્તિની મર્યાદા છતાં તેમના હૃદયના મૂંગાબળે એમની પાસે અનેકનાં કામો કરાવ્યાં. ડઝનબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા, નામના જ નહીં, કામના છતાં પોતાની જાતને હંમેશા પાછળ રાખે. ન ભાષણ, ન લેખો લખવા, ન ફોટા પડાવવા, ન મોટા માણસોની ઓથ લઈ આગળ જવું કેવળ વિનમ્ર નાગરિક તરીકે ફરજ બજાવવી. આજનાં ધોવાતાં જતાં જીવનમૂલ્યોમાં તેમના જેવા પરહિત શ્રેષ્ઠી સાચા અર્થમાં મહાજન, કુટુંબવત્સલ, આદર્શ નાગરિક અને અનેક સંસ્થાઓના સન્મિત્ર જતાં સમાજમાં વહેતા આવા શાંત મૂંગાબળની કેટલી જરૂર છે તે જણાઈ આવે છે. મારા અંગત જીવન ઉપર અને મારા પરિવાર ઉપર ભાઈદાસભાઈની અને પૂ. રવિશંકર દાદાની મીઠી છાયા સદા રહી છે. (“વિશ્વવાત્સલ્ય'માંથી તા. ૧૬-૬-૧૯૯૭) ભાલનાં મૂકસેવિકા ૪. લલિતાબહેન નવલભાઈ શાહ (તા. ૧૮-૧૦-૧૯૯૧) સુશિક્ષિત કુટુંબમાં જન્મેલાં, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્કારોથી સિંચાયેલાં, એવા જ સુસંસ્કારી તેમ જ શિક્ષિત કુટુંબમાં પરણેલાં, પતિના જીવનધર્મને–ગ્રામસેવાધર્મને-હૃદયથી વરેલાં અને છેવટ સુધી એને જ સ્વધર્મ સ્વરૂપે વળગી રહેલાં, લલિતાબહેન ગુજરાતનાં સ્ત્રી-કાર્યકર્તાઓમાં મૂંગું છતાં આગવું સ્થાન ધરાવતાં હતાં. કુશળ શિક્ષક, કેળવણીકાર, યંત્ર અને તંત્રવિ, લેખકપત્રકાર-નવલકથાકાર, ગોપ્રેમી અને ગ્રામોદ્યોગપ્રેમી, ચિંતક, સાધક-જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા પતિ શ્રી નવલભાઈના જીવનમાં તેઓ કેવાં આશાદીપ અને શ્રદ્ધાદીપ બન્યાં હતાં એ આ સ્મૃતિ-સુવાસ માણતાં જોઈ શકાય છે. જેમને એમના જીવનની સેવા અને સંસ્કાર–સુવાસ માણવા મળી છે એવા કુટુંબીજનો, જેમની સાથે કાર્ય કરવાની તક મળી છે એવા સહકાર્યકરો અને એમની છાયામાં વિકસેલા એમના કેટલાક વિદ્યાર્થીઓએ આ સુવાસમાં, પોતાનાં સ્મરણસુમનો ભરી આ છાબને મહેકાવી છે. પથપ્રદર્શક માધુર્યનાં ઉદ્ગાતા ૫. લાભુબહેન મહેતા (સોપાન) ગાંધીયુગની પ્રબળ પ્રેરણા અને અસર તળે આવેલ આપણી સામાજિક બેલડીઓમાં સોપાન દંપતી એમના વિચારો કરતાં જીવન માધુર્યથી વધારે પ્રેરણાદાયી બની રહ્યાં હતાં. સોપાન '૮૬માં ગયા અને લાભુબહેન ગઈ જુલાઈની ૪થી તારીખે ૧૮ વર્ષની વયે ગયાં. પણ એમનું સૌથી મધુ, અને ગમતું કામ તો એમણે સ્મૃતિ–શેષ સોપાન' નામે સોપાનના અવસાન પછી જે ચરિત્ર સમાજને ચરણે ધર્યું છે. અમદાવાદ આવ્યાં ત્યારે ઓચિંતાના અમારા વિશ્વવાત્સલ્યના કાર્યાલયે પહોંચી ગયાં. શ્વાસ માય નહીં. તે દિવસે અડધોએક કલાક રોકાયાં અને જીવનના પ્રસંગો હું જેમ પૂછતો જાઉં તેમ તાજા કરતાં જાય, સોપાનના પણ ઘણા પ્રસંગો કહ્યા. પોતાના મૃત પતિની સ્મૃતિમાં, આપણા સમાજમાં બહુ ઓછાં બહેનો એમનું ચરિત્ર કે સંસ્મરણો લખતાં હોય છે. લાભુબહેને આ કર્યું અને એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. કોઈ શોકસભામાં કે શ્રદ્ધાંજલિ સભામાં મને બે શબ્દ કહેવાની તક મળતી તો એ દિવસોમાં હું એમનું દૃષ્ટાંત આપતો. એમાં એમના જીવનનું એક માધુર્યભર્યું સંભારણું કાયમ યાદ રહી ગયું છે. લાભુબહેન એટલે સૌરાષ્ટ્રના સિંહ સમા અમૃતલાલ શેઠ, જન્મભૂમિના સ્થાપક, મોટા રજવાડીનાં દીકરી, લગ્ન સાવ સામાન્ય કુટુંબમાં, સસરાને સંકોચ થાય, આપણા કુટુંબમાં આ બાઈ ભળી શકશે? પણ એવાં મળ્યાં કે એમના સસરાએ અંતિમ માંદગીમાં પાસે બોલાવીને કહ્યું, “બેટા, લાભુ! “મારા મોમાં ગંગાજળ તમે મૂકજો.” એમણે ઘણું લખ્યું છે, પણ એમનું જીવંત સર્જન તો એમની ત્રણ દીકરીઓ વર્ષાબહેન, ગીતાબહેન અને રૂપાબહેન-ત્રણેય માતા-પિતાનો વારસો સવાયો કરી સમાજને આપી રહ્યાં છે. કેટલાંક પુસ્તકો સાથે જીવનની, સ્નેહની કડી મજબૂત રીતે બંધાઈ ગઈ હોય છે. તેમણે આપેલ સોપાનનું ચરિત્ર ઋતિશેષ સોપાન' પણ એવું જ સ્મરણીય બની રહ્યું છે. Jain Education Intemational Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ એમના પરમ મિત્ર બાબુભાઈ જ. પટેલ કહે છે : ‘વિનોબાજીનો રંગ એવો લાગ્યો કે લુંગી અને દાઢી પણ સ્વીકારી. ગીતા પ્રવચનો લગભગ ૫00 વખત વાંચી જઈને રેકર્ડ કર્યો.' શ્રી ગોરા કહે છે : નમ્રતામાં એમની ઊંચાઈને આંબે તેવી પ્રતિભા મેં હજી ભાળી નથી. નમ્રતાને માનવી બનવાનું મન થયું અને એ ધીરભાઈ થઈ. શ્રી પુ. ગ. માવળંકર લખે છે : ધીરુભાઈ એટલે એક શુદ્ધ અને સુરેખ વ્યક્તિત્વ ધરાવતા સદાબહાર પ્રસન્ન જીવ, અધ્યાત્મ તરફનું એમનું વલણ આખર સુધી અકબંધ રહ્યું. અત્યંત ચિકાટી, અપાર સુજનશીલતા, અનોખી સ્વભાવજન્ય સમજણ ધરાવનાર ધીરુભાઈ એક પ્રેમાળ સગૃહસ્થ હતા., એમના ચિકિત્સક ડો. રમેશ કાપડિયા લખે છે : તેમના જેવા દરદી મળવા મુશ્કેલ. સૂચનાનું અક્ષરશઃ પાલન કરે....ઘણી વાર એમની વાતો સાંભળી એમને બિલકુલ તપાસ્યા વિના-હાથ અડાડ્યા વિના હું એમને જે સૂચવું તેનું ચુસ્તપણે પાલન કરે....જીવનમાં છેલ્લાં અગિયાર વર્ષ તો એમણે બિલકુલ મીઠા વગરનો ખોરાક લીધો, અને ઘરની બહાર પગ પણ ન પ્રતિભાઓ ૬. કુ. અન્નપૂણબિહેન મહેતા | (તા. ૧૫-૧૨-૧૯૯૨) ૧૯૪૬માં મઢી પાસેના બેડી ફળિયામાં અન્નપૂર્ણાબહેને એક આદિવાસી ઝૂંપડાના ઓટલા પર બાલવાડીનો પ્રારંભ કર્યો, પછી તેમને મકાન મળતાં પ્રવૃત્તિ વિકસી રહી : જુગતરામભાઈ જણાવે છે કે ન જણાવે છે કે, “અન્નપૂર્ણાનો આ સ્વયંભૂ અને પોતાની જાતે વો , , ળ બાલવાડી ચલાવવાની આગવી રીત અમારા માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો.” ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકનો બાળકો માટેનો પ્રેમ અને તેમના મનોવિજ્ઞાન માટેની સૂઝ એ જુગતરામભાઈને ગમતાં, પણ તેમને આદિવાસી વિસ્તારમાં જો આ કામ કરવું હોય તો તે કેટલું અનુકૂળ પડે એ પણ સમસ્યા હતી. કારણ કે શહેરમાં કે ધનિક માટે ચાલતાં બાલમંદિરો ખર્ચાળ હોય, તેમની રહેણીકરણી પણ ભિન્ન પ્રકારની એટલે એવા દબદબાભર્યા ખર્ચાળ સાધનો ગ્રામ્ય વિસ્તારમાં અને તેમાં ખાસ કરીને નિર્ધન આદિવાસી બાળકો માટે તો એક સ્વપ્ન જ રહે. બની આવી મીઠી મૂંઝવણ અનુભવતા જુગતરામભાઈને અન્નપૂર્ણાબહેનના પ્રયોગે નવી દિશા સુઝાડી. પરિણામે બાલવાડી શરૂ કરવાનો આગવો કાર્યક્રમ તૈયાર થયો, એણે બાલવાડી માટે નવી ભાત પાડી. કન્યા આશ્રમ અને વાત્સલ્યધામની સંસ્થાઓ મારફતે તેમણે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી કન્યા કેળવણી ક્ષેત્રે મોટું પ્રદાન આપ્યું. તેમની નમ્રતા, સાલસતા, નીડરતા અને કામને વળગી રહેવાના સાતત્ય ગુણથી પોતાના દુર્બળ અને રોગી શરીરથી પણ અભુત કાર્ય લીધું અને આદિવાસી કન્યા કેળવણીના ક્ષેત્રે બહુમૂલ્ય ફાળો આપ્યો.' ૭. ત્યાગમૂર્તિ શ્રી ધીરુભાઈ મ. દેસાઈ અતિગ્રંથ છે અગાસીવાળા ધીરભાઈ દેસાઈનો. ધીરભાઈ એટલે મતિમંત ત્યાગ, સેવા અને સમર્પણની નમ્રતામૂર્તિ. તેમના મિત્રોએ એમને જે રીતે ઓળખ્યા છે તેનાં કેટલાંક શીર્ષકોથી જ એનો ખ્યાલ આવી જશે. જે ત્યાગમૂર્તિ ધીરુભાઈ જ ટ્રસ્ટીશિપનું જીવતું જાગતું ઉદાહરણ જ ઊંચાઈ, નમ્રતાની જ આજીવન આસ્તિક અને અખંડ અભ્યાસી મૂર્તિમંત સંવેદનશીલતા કે સુભગભૂષણ, પ્રસન્નમુખ સમાજસેવક જ ગાંધી વિચારને આચરનારા જ મૈત્રી–મુદિતાના પરમ સાધક–અહીં નમૂનારૂપ થોડાં જ દૃષ્ટાંતો આપ્યાં છે. મૂક્યો. એમના પરમ મિત્ર કવિ રતુભાઈ દેસાઈ લખે છે : ‘ત્યાગીને ભોગવ' એ ઉપનિષદના મંત્રને તેમણે જીવનમાં પ્રગટાવ્યો છે, અને પોતાની, પોતાના કુટુંબની સ્થાવર જમીન તથા મકાનો જેનું મૂલ્ય આજને હિસાબે લાખોનું કે તેથી વધારે થાય, થવા જાય તે સમસ્ત મિલકત સર્વોદય ટ્રસ્ટને શિક્ષણ માટે અર્પ દઈને પોતે ફકીર બની ચૂક્યા હતા....૧૯૮૮માં ૧૧મી ફેબ્રુઆરીએ, સાહિત્યિક પ્રવાસ દરમિયાન મારાં પત્ની મમતાનું અણધાર્યું અવસાન નીપજ્યું. એ એકલતાના દિવસોમાં તેમણે વારંવાર જીવન અને મૃત્યુ વિશે ચિંતનપ્રેરક પત્રો પાઠવી, મને ભારે આશ્વાસન આપ્યું હતું. સ્વ. મમતાની પુણ્યતિથિ પર દર વર્ષે પત્રો લખી અંજલિ આપનારા છે, તેમાં ધીરૂભાઈ એક વિરલ અપવાદ હતા. આ લખનાર મનુ પંડિત લખે છે : “સેવક કાર્યકર્તાનો પહેલો ગુણ મને એ સમજાયો કે કોઈપણ નાના કે મોટા તેની આગળ આવી પોતાનું દિલ નિખાલસપણે ખોલી શકે. આવો ગુણ રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતામાં આપણે જોઈ શકતા. ધીરુભાઈમાં પણ આ મૈત્રી-મુદિતાનો અનુપમ ગુણ આપણને જોવા મળતો.” Jain Education Intemational Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પથપ્રદર્શક ભરપૂર છબીઓ સાથેનો એક શિક્ષણવિદ્ ભક્ત ૯. ખ્રિસ્તપ્રેમી પરિવારનાં માર્જરી સાઈક્સ આત્માનો આ સ્મૃતિગ્રંથ સર્વોદય ટ્રસ્ટ અગાસી (જિ. વલસાડ (૧૯૯૫) પીન ૩૯૬૦૬૦)ના ટ્રસ્ટી તેમના સુપુત્ર ભાઈ અશોકભાઈએ પ્રગટ કર્યો છે. આ નામ આપણે માટે નવું છે. એ દીનબંધુ એન્ડ્રૂઝના ખ્રિસ્તપ્રેમી પરિવારનાં જ સભ્ય. ૧૯૦૫માં યોર્કશાયર ખાતે ૮. સરોજબહેન નાણાવટી જન્મેલાં, કેમ્બ્રિજની વુહામ કોલેજમાંથી સ્નાતક થઈ ૧૯૨૮માં (કાકાસાહેબનાં મંત્રી) (તા. ૭-૮-૯૫) માત્ર ૨૩ વર્ષની વયે, ભારતમાં મદ્રાસ ખાતેની બેન્ટિક ગર્લ્સ સરોજબહેન એટલે પૂ. કાકાસાહેબનાં માનસપુત્રી, હાઈસ્કૂલથી તેમણે ભારતસેવા શરૂ કરી. ગુરુદેવના જીવનભર તેમનાં લહિયાં, મંત્રી, મદદનીશ અને સેવિકા તરીકે શાંતિનિકેતનમાં ૧૫ વર્ષ ગાળ્યાં. ત્યારપછી તેઓ સેવાગ્રામ, તેમણે પોતાનું જીવન કાકાસાહેબમાં સમર્પિત કર્યું હતું. ગુજરાતી, તાલીમી સંઘમાં જોડાયાં. ૧૯૫૦-૫૨માં જ્યારે અમે સેવાગ્રામ હિંદી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષામાં કાકાસાહેબના તાલીમ લઈ રહ્યા હતા ત્યારે તેઓ જ અમારાં આચાર્ય હતાં. જે પત્રો લખાતા તેનાં લખનાર સરોજબહેન, સ્થૂળ શરીર પણ તેમની સાથે નિકટતાથી કામ કરવાની તક મળી. મારે તેમને નિર્દોષતા બાળક જેવી, સદા હસમુખા અને માતૃવાત્સલ્યથી હિંદીમાં આવતા પત્રો વાંચી સંભળાવવાના. એ વર્ષોમાં મારું ઊભરાતાં. હિંદી પણ જોરદાર નહીં, અને અંગ્રેજી તો નહીં જ. તેમ છતાં એક કુશળ શિક્ષિકા અને કેળવણીકાર થોડા શબ્દો પરથી કેવી કાકાસાહેબના ઘરમાં બે દીકરી–એક રેહાનાબહેન અને બીજાં સરોજબહેન, દેખાવે, હાવભાવે ભિન્ન પ્રકૃતિનાં, છતાં રીતે આખી વાતને ગ્રહણ કરે તેનો અનુભવ થતો. તેમના અક્ષર આંતરછબિ એક, એક બીજા માટે અઢળક પ્રેમ ઢોળે. એ બંને મોતીના દાણા જેવા, વ્યવસ્થા બેનમૂન, અસ્વચ્છતા બિલકુલ ચલાવી ન લે. શિસ્તનાં પૂરાં આગ્રહી, વિદ્યાર્થીઓ સાથે હિંદીમાં ગયાં! જ વાત કરવાનો આગ્રહ રાખે. તેમની મૂર્તિ આજે પણ મારી અમદાવાદ આવે એટલે મળવા, ફોન કરીને બોલાવે, નજર સમક્ષ તરે છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે સેવાગ્રામમાં અને પત્ર લખે ત્યારે ઘરનાં બધાંનાં વ્યક્તિગત નામ લખી અમારે ખજૂરાંની સાદડી, ઉપર શેતરંજી–એમ નીચે બેસવાનું– ખબરઅંતર પૂછે. ગયે વર્ષે મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમમાં પગવાળીને તેઓ બેસે, વાળ કોરા, ભૂખરા પણ, અંબોડો વાળે, ઇન્દુબહેન ટિકેકરની ભાગવત કથા યોજાઈ હતી, ત્યારે મળવાનું પંજાબી પહેરવેશ પહેરે, પણ રંગ મોટે ભાગે રાખોડી કે બન્યું હતું. શરીર સાવ ઊતરી ગયું હતું, પણ ચેતના વધુ ચોકલેટી, અને તે સ્વયં–જાતે જ સીવેલ હોય. કાંતતી વખતે, દેદિપ્યમાન હતી. જમતી વખતે અને પ્રાર્થના ટાણે–બધાંની સાથે જ પૂનાથી પ્રગટ - “જીવનસ્મૃતિ' પ્રત્યે જે કેટલાંક માતાઓ મમતાભરી થયેલ અવસાન નોંધમાં દર્શાવ્યું છે : “૧૯૨૮થી જે ભૂમિને નજરથી નિહાળતાં, તેમાં સરોજબહેન પણ એક હતાં. અપનાવી ત્યાંની નદીમાં જ પોતાનાં અસ્થિનું વિસર્જન થાય એવી જીવનસ્મૃતિનો અંક પહોંચ્યો નથી, અને તેમનો પત્ર આવ્યો નથી- તેમની ઇચ્છાની પરિપૂર્તિ માટે તેમનાં અસ્થિ શ્રીલંકા થઈને એવું ભાગ્યે જ બને. કહે, ‘તમે આટલા બધા સમાચાર મોકલો ભારતમાં લાવવામાં આવી રહ્યાં છે.' છો તે વાંચીને હું રાજી થાઉં છું એટલું તો તમને જણાવું ને!' દક્ષિણની નદીઓ મારફતે તેઓ વિશ્વસાગરમાં સમાયાં! તેઓ વિવિધ ટ્રસ્ટો અને વિશેષ કરીને કાકાસાહેબના ભારત માકી જય અને વંદે માતરમનું ગૌરવ ગાન ગાનાર ચિર–પરિચિત પરિવારો વચ્ચે મોટી કડીરૂપ હતાં. ૭મી ઓગસ્ટે આપણા સૌને માતામાર્જરીનું સમર્પણ શો સંદેશ આપે છે? દેવલાલીમાં તેમનો દેહ પડ્યો અને ૨૦મી સપ્ટેમ્બરે ઈદુતાઈ ૧૦. લયલાબેન કુરેશી અને કુસુમબહેને ઉત્તરકાશી જઈ તેમનાં અસ્થિવિસર્જનની ક્રિયા કરી. લયલાબહેન એટલે સૌરાષ્ટ્રના તરવડા આશ્રમવાળા ઇસ્માઈલદાદાનાં દીકરી અને સાબરમતી આશ્રમના ગુલામરસૂલ સરોજ એટલે જ કમલ, છેવટે એ ફૂલ માતા જાહ્નવીના કુરેશીનાં પુત્રવધૂ, દીકરી બંને કુળને ઉજાળે તેમ લયલાબહેને ખોળે સમાયું! પોતાના કુટુંબના સંસ્કારોમાંથી ગુણ વિકાસ કરી છેવટે Jain Education Intemational ucation Intermational For Private & Personal use only Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ અભેદબુદ્ધિએ પહોંચ્યાં હતાં. હતાં તો ગૃહિણી પણ પ્રકૃતિ માતાને ખોળે ઊછરી ‘સ્વકીય' અને ‘પરકીય’ વચ્ચેની ભેદરેખા સાવ પાતળી કરતાં જતાં હતાં. તેનું ઉત્તમ દૃષ્ટાંત પોતાના દીકરા દીકરીઓ હિંદુ પરિવારોમાં કુલવધૂનાં માન આબરુ પામ્યાં એ છે. લગ્ન કરીને આશ્રમની ઇમામ મંઝિલે પોંખાયાં ત્યારનો તેમનો ચહેરો મને બરાબર યાદ છે. વિનય લજ્જા છતાં આતિથ્યની આત્મીયતા. એ વારસો તેમણે જીવનભર જાળવ્યો, ઉજાળ્યો. ધર્મભૂલ્યા ઝનૂનીઓને હાથે કેવું સહન કર્યું તે સાંભળતાં અમારી આંખોમાં અશ્રુ આવી ગયાં હતાં. તરવડાથી ભાઈ સલીમભાઈ લખે છે : એક કલી આયી થી, ખુશ્બ લે કે, કુછ દમ કે લિયે, વહ ગઈ અબ તો, કાંટો કી રફતાર હૈ સાકી!' બહેન ગઈ! સુવાસ મહેક્યા કરે છે, અને એમના જીવનનું એ જ મિશન હતું! તેમના અવસાન પછી ભાઈ વહીદભાઈ અને દીકરીઓ સાથે નિરાંતે થોડી પળો ગાળવાની મળી હતી. ભાઈ સલીમભાઈ લખે છે તેમ પરિવારે એમના મૃત્યુના મલાજાને ઉજાળ્યો હતો. હિંદુઓમાં રાધા, અને મુસ્લિમોમાં લયલા–એક ચિરપરિચિત નામ–પોતાનું જીવન મિશન માનવજાત આગળ ગાયાં જ કરશે! ૧૧. શ્રી કૃણાલ ગીતાબહેન જૈન મુંબઈ સર્વોદય મંડળનો હોનહાર યુવક, મહારાષ્ટ્રના રાણેગણસિદ્ધિના અનન્ય સેવક, અણ્ણા હજારેનો પ્રીતિપાત્ર, જૈન સમાજનાં સંમેલનોમાં સ્વયંસેવક બની નેતૃત્વ પૂરું પાડતો, નાની ઉંમરમાં અનેક બૌદ્ધિક કલાઓ વિકસાવી હેરત પમાડતો, બહેન ગીતા જૈનનો એકનો એક સુપુત્ર અકસ્માતે ચાલ્યો જતાં એમના અનેક સાથી મિત્રો તેની સ્મૃતિ તાજી કરતાં ગળગળા થઈ જતા. એનો ખાલીપો પુરાય એમ જ નહોતો. મુલુન્ડની (મુંબઈ) નગરપાલિકાને ધન્યવાદ છે કે એક અગ્રગણ્ય ચોકને કૃણાલની સ્મૃતિ સાથે જોડી–જેનું જીવન સમાજ અર્થે સર્જાયું હતું તે સમાજે તેનું સંભારણું જીવંત રાખવા ૧૦મી માર્ચે ‘કૃણાલ જૈન ચોક’ના નામાભિમાન કરાવી ઊગતી પેઢીને સમાજસેવાના કાર્ય પ્રત્યે આકર્ષિત કરી છે. યોજકો ખરેખર ધન્યવાદને પાત્ર છે. Jain Education Intemational ૧૩૫ ૧૨. કપિલપ્રસાદ દવે (તા. ૬ જૂન, ૧૯૯૬) જીવનસ્મૃતિનો પ્રથમ અંક રથયાત્રાદિન-૨૧મી જૂન ૧૯૯૩ના રોજ પ્રગટ થયો હતો. જીવનસ્મૃતિનો પ્રથમ અંક પ્રગટ કર્યો-જાણીતા ચિંતક પીઢ પત્રકાર વાસુદેવ મહેતાને હસ્તે તેનું વિમોચન થયું અને એવા જ અજોડ પત્રકાર કપિલપ્રસાદ મ. દવે (જીવનસ્મૃતિ સભ્ય પરિવારના સૌથી વયોવૃદ્ધ–૯૪ વર્ષ)ને તે અર્પણ કર્યો. આ ત્રણ વર્ષના ગાળા દરમિયાન એક પિતાના હેતથી એમણે મને પ્રોત્સાહિત કર્યો છે. માંદગી કે પ્રવાસને બાદ કરતાં છેક નવા વાડજથી મણિનગર (૧૭ કિ. મીટરનું અંતર) લાકડીને સહારે એકાકી જ આવે. અને ન અવાય ત્યારે તેમની પત્ર પ્રસાદી અચૂક મોકલે. તેઓ ઠ્ઠી જૂને અક્ષરવાસી થયા. તેમની અપાર માનવતા, અસાધારણ સ્મરણશક્તિ ને અદમ્ય ઉત્સાહ-આશા છતાં જીવન પ્રત્યે અનાસક્ત, એક યોગી જેવું કર્તૃત્વ-તેથી પોતે જીવનનાં ૧૧૧ વર્ષ પૂરાં કરશે, આમ મને તાજું કરાવતા. પરંતુ ઈશ્વરની ગતિ ન્યારી છે, તેમની યોજનામાં કાપ મૂકીને ૯૬ મે વર્ષે જ તેમને બોલાવી લીધા! છેક અંતિમ દિવસો સુધી આંખ અને હાથમા ચાલ્યાં ત્યાં સુધી તેઓ અમને લખતા રહ્યા : * આપને ત્યાં ‘ટાઈમ્સ' આવતું હશે ૬ઠ્ઠીના ટાઈમ્સમાં મારી બે તસવીરો સાથે ઘણી બધી વાત તેમાં આવી હતી. આખું પાનું જણાઈ આવતું હતું. (૧૦-૪-૯૬) લખું છું. તબિયત બગડે, પણ મારી ફરજ તો ન જ ચૂકું...... મેની ૧૩મીએ અવસાન પૂર્વેના આગલા શુક્રવારે હું તેમને મળવા ઇસ્પિતાલમાં ગયો હતો. બેશુદ્ધ અવસ્થામાં હતા. મારું નામ સાંભળી આંખ ઉઘાડી. મારો હાથ તેમના હાથમાં લીધો. અને શબ્દો ઉચ્ચાર્યા : ‘હું જીવતો છું.’ મેં કહ્યું : ‘તમે જીવતા જ છો, તમારા જેવાને મૃત્યુ મારી જ ન શકે.' શ્રી કપિલપ્રસાદ દવેની જન્મશતાબ્દી શ્રી કપિલપ્રસાદ દવે આજીવન લોકસેવક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસેનાની રહ્યા. તેમનો જન્મ ૩-૭-૧૯૦૦માં થયેલ. તે રીતે તેમની જન્મશતાબ્દી ઉજવણીના ભાગ તરીકે તેમના પુત્રો Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અને પરિવારે તેમના જીવનનું આજીવન સંભારણું ‘સંસ્મરણો સરદારનાં : દાંડીયાત્રાનાં' પુસ્તક ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીને હસ્તે, ગુજરાતી વેપારી મહામંડળ હોલમાં તા. ૨૬ ઑગસ્ટે વિશાળ પરિવાર અને અગ્રણી નાગરિકો વચ્ચે, વિમોચન કરી તેમના જીવનમાંથી ભાવિ પેઢીને શીખ લેવા ભલામણ કરી હતી. કપિલકાકાને ઈશ્વરદત્ત કુશાગ્ર બુદ્ધિ, આભિજાત્ય નાગર જ્ઞાતિની સંસ્કારિતા અને જીવનની યુવાનીમાં જ સરદાર અને ગાંધીના સંપર્કમાં આવવાની તક મળતાં રાષ્ટ્રભાવના ખીલી ઊઠી હતી. આ દિવસોનાં મધુર સંસ્મરણો તેઓ લખી ગયા હતા. આ સંસ્મરણોને સુચારુ રીતે સચિત્ર ઢબે સંપાદન કરી તેમના સુપુત્ર દિગંત દવે (જેઓ પોતે પણ એક સારા પત્રકાર છે) પ્રકાશિત કરાવ્યા છે. તેમનાં બીજાં બે સંસ્મરણાત્મક પ્રકાશનો-સરદારશ્રીના તથા અમદાવાદ શહેર અને નાગરી આલમને લગતાં ૧૯૯૩ના વર્ષમાં પ્રગટ કર્યાં હતાં. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચ પ્રસંગે તેઓ જ એક માત્ર ફોટોગ્રાફર હતા. તેમની સરદાર અને ગાંધીજીની અમૂલ્ય તસવીરો ગુજરાતના ઇતિહાસની અમૂલ્ય સામગ્રીરૂપ હતી. આવું સુંદર પુસ્તક સમાજને આપવા બદલ શ્રી દિગંત દવે તેમજ દિવ્યાંગ દવે ખરેખર અભિનંદનને પાત્ર છે. ૧૩. આત્માર્થી શિવાકાકા (તા. ૨૬-૪-૧૯૯૬) શિવાકાકા એટલે શિવાભાઈ જેઠાભાઈ પટેલ, પણ એમની ઉંમર અને આત્મીયતાથી આશ્રમવાસીઓમાં સૌના શિવાકાકા જ બની ગયા હતા. એક જમાનામાં અમે ધનુષતકલી અને પેટી રેટિયા પર કાંતતા, ત્યારે અમે કહેતા : અમને કલ્યાણ કપાસની પૂણી આપો. આ કલ્યાણ કપાસના જનક શિવાકાકા એ તો બહુ પાછળથી જાણવા મળ્યું. તેમનું આખું જીવન કપાસ સંશોધનમાં ગાળ્યું તેથી કહેતા–કપાસનો છોડ મારા કુટુંબીજન જેવો બની ગયો છે. પાછળથી તેમણે ‘કપાસશાસ્ત્ર' નામે એક બૃહત ગ્રંથ તૈયાર કર્યો. તેની સંશોધિત આવૃત્તિ ૧૯૮૦માં છપાતી હતી, ત્યારે એક દિવસ તેઓ મને મળવા આવ્યા અને કહે : લેખક તરીકે મારે જે ફાઈનલ પ્રફ જોવાનાં છે, તે તમને સોંપવા આવ્યો છું.' મેં એ કામ સહર્ષ સ્વીકાર્યું અને એ બદલ તેમણે આભાર માનતી ગ્રંથમાં નોંધ લખી. પથપ્રદર્શક '૯૬માં તેઓ ગુજરી ગયા. આટલા લાંબા વર્ષોની તેમની સ્નેહગાંઠ ન તૂટી. અવાર-નવાર મળવાનું થાય ત્યારે તેમના પ્રયોગો, તેમના લેખો, તેમનાં સંશોધનો વિશે વાત કરે. હું નવજીવનમાં હતો ત્યારે તેમના જીવનના પ્રસંગો લખતા સૂચવતો. તેમણે લખ્યા અને મને બધી ફાઈલ સોંપી ગયા. મેં શક્ય તેટલી તેમાં મદદ કરી. પાછળથી તે ‘એક ડગલું બસ થાય' નામે પ્રગટ થઈ. એમાં એમના પુરુષાર્થી-આત્માર્થી જીવનની કિંબ જોવા મળે છે. એમના જીવનની ઝીણવટ, નીતિમત્તા, સત્યપરાયણતા, નીડરતા, ચોક્સાઈ અને તર્કપૂર્ણ રીતે વાત મૂકવાની અનોખી ઢબ અમ સૌના ઉપર ઊંડી છાપ પાડતાં. એક સરકારી અધિકારીમાંથી તેઓ આત્માર્થી આશ્રમવાસી બન્યા. એટલી હદે તેમણે પોતાના જીવનને ઉચ્ચગામી બનાવ્યું. જુગતરામભાઈની એક સુંદર નાની કૃતિ ‘ઇશોપનિષદ' તેમણે શિવાભાઈને અર્પણ કરી છે. ઇશોપનિષદનો ધ્યેયમંત્ર-‘ત્યાગીને ભોગવો’નું જીવંત દૃષ્ટાંત શિવાકાકા હતા. જ્યારે તેમની આત્મકથા પ્રગટ કરવા માટે મને સોંપી ગયા, પછી અમે ખર્ચનો વિચાર કર્યો. ત્યારે તેમણે મને એક નિખાલસ પત્ર લખ્યો : તેમાં તેમની વર્તમાન આવક પેન્શન અને બેન્ક બેલેન્સની વિગત લખી હતી. પોતાના બંને પુત્રો ડૉ. દિનુભાઈ અને નરેન્દ્રભાઈ-પિતાની ઇચ્છાપૂર્તિ માટે પૂરતા સાધન સંપન્ન હોવા છતાં તેમણે સ્વૈચ્છિક મૂડીથી, સંક્ષિપ્ત કરાવીને એ પ્રગટ કરી. ૧૪. પત્રકાર શ્રી વાસુદેવ મહેતા (અવસાન ૯ માર્ચ, ૧૯૯૭) ઘણી વખત પત્રકારને પોતાનો ધર્મ સ્વાનુભવમાં ખેંચી જઈ એની પોતાની કલ્પના ન હોય તેવું લખવાની ફરજ પાડે છે. પીઢ પત્રકાર વાસુદેવભાઈ આટલા ઓચિંતા ચાલ્યા જશે એવી તો કલ્પના પણ કેમ થઈ શકે? આજે આ લખું છું ત્યારે તાજા તેમના બેસણામાં સૌને મળીને આવું છું. સ્વામીનારાયણ વાડીમાં ખાસ્સો લોક દરબાર ભરાયો છે–જેમાં સામાન્યજનથી માંડી મુખ્યમંત્રી શંકરસિંહજી અને સમાજના બધા વર્ગના લોકો પોતાના આ લાડીલા પત્રકારને શ્રદ્ધાંજલિ આપવા, ભગ્ન હૃદયે છતાં ઉલસિત મને એકઠા થયા હતા. બહેનો અધિક જોવા મળતી તે વિશિષ્ટતા ગણાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પત્રકારનો ધર્મ ગૂંગળાતા પ્રજા અવાજને, સાચી રીતે રજૂ કરી, એને યોગ્ય વળાંક આપી ઘડવો પડતો હોય છે, આવી પડનાર આપત્તિ સામે અણનમ ટકી રહેવાનું બળ પૂરું પાડવું, અને તે પણ કેવળ કલમના જોરે-એ તો જે લખનાર હોય તેને જ ખ્યાલ આવે! છેલ્લા છ દાયકાથી એકધારું અમદાવાદની નાગરિકતાના ઘડતરમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. એ રીતે તેઓ લોકસેવક સાથે લોકનેતા પણ હતા. તેથી જ વર્તમાન પત્રકારોમાં તેઓ શિરટોચના સરદાર હતા. અને આજનો શ્રદ્ધાંજલિ પ્રેમ તેનો જ દ્યોતક હતો. કોઈપણ પ્રશ્નને સમજવો અને પ્રજા સમજી શકે એવી ભાષામાં સમજાવવો એ તેમનું ગુરુકાર્ય રહ્યું હતું. કોઈની પણ શેહશરમ, દબાણ કે લોભલાલચ તેમની પવિત્ર લેખિનીને ભ્રષ્ટ કરવાની હિંમત કરી શકતું નહોતું. તેઓ ગીતાબોધ્યા ‘સ્વધર્મ’– ના તેમજ પોતાના અંતરદેવતાને હંમેશા વફાદાર રહેતા. ગાંધી વિચાર દર્શનના ઊંડા અભ્યાસી, મર્મજ્ઞ છતાં બાપુ ભક્તિ ઘેલા નહોતા, પ્રસંગ પડ્યે તેઓ ગાંધી સેવકોને પણ ટપાર્યા કરતા. સમસ્યાઓની અજબ-ગજબની ભુલ–ભુલામણી વચ્ચેથી પણ નાગદમનમાં કૃષ્ણે જેમ જમનાના જળમાંથી દડો શોધી નાગણો અને ગોવાળિયાઓને પણ પ્રસન્ન કરે છે તેમ એમના જીવનમાં પણ પ્રજા અને પ્રતિપક્ષની પ્રીતિ મેળવી લેવાના ઘણાં દૃષ્ટાંતો મળી આવે. એનું મુખ્ય કારણ તેઓ લખાણો કેવળ બૌદ્ધિક સિદ્ધાંતથી નહીં, પણ જાત અનુભવના એરણે કસીને પાડતા એમાં દેખાય છે. ૧૫. સત્સંગપ્રેમી મધુરીબહેન ખરે (તા. ૨-૧-૧૯૯૭) મધુરીબહેનના ભજન કે મંગલ ધૂનથી સભાસંમેલનનો પ્રારંભ થાય, ત્યારે વાતાવરણમાં એક અનુપમ રમ્યતા છવાઈ જતી. સેંકડોની સંખ્યામાં લોકોને તેમણે આવા કાર્યક્રમોમાં હિરવાણી સંભળાવી. અખંડ નામસ્મરણમાં ‘રઘુપતિ રાધવ’ કે રાજા રામ રામ રામ' જે ભાવથી તે ઝિલાવે, એ ઝીલનારના હૃદયમાં ઊંડું આસ્થા બીજ બની રહે. જાન્યુઆરીની બીજી તારીખે ૭૮ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. ગુજરાતમાં પિતા–પુત્રીની આ અનુપમ ભક્તિ સંગીતની બેલડી હતી. (પિતા નારાયણ મોખેશ્વર ખરે, આશ્રમ ભજનાવલિના યોજક) ભાઈ નારાયણ દેસાઈ તેમના વિશે નોંધે છે : ‘વૈષ્ણવજન' ગુજરાતી મટી રાષ્ટ્રીય ભજન બની ગયું. ૧૩૦ મધુરીબહેને આશ્રમ ભજનાવલીને સ્વરલિપિ આપી. કોઈ પણ સંગીતપ્રેમી સારુ એને પંડિત ખરેએ આપેલ મૂળસ્વરમાં ઢાળવાની સગવડ કરી આપી. આજે દેશના કૂડીબંધ આકાશવાણી કેન્દ્રો પરથી આ સ્વર ગૂંજે છે, તેમાં પંડિતજી અને મધુરીબહેનનો ફાળો ઓછો નથી. આશ્રમમાં જવાનું થાય ત્યારે તેમને ટહૂકો કરવાનું મન થતું. નડિયાદ ગયાં ત્યારે પ્રસંગોપાત મળવાનું બનતું; નહીં તો પત્રપ્રસાદી મળી રહેતી. હવે એ મીઠો સૂર અને મીઠો આવકાર કાયમ માટે ગુમાવ્યાનો મનમાં રંજ રહ્યા કરે છે. ૧૬. શ્રી બલવંતરાય નૌ. ખંડેરિયા (અવસાન : ૨૫-૮-૧૯૯૮, પૂના) જીવનસ્મૃતિના પરમચાહક, પ્રોત્સાહક અને લેખક મંડળના સભ્ય ભાઈ બલવંતભાઈએ પોતાના ગુરુદેવ સંતબાલજીની જયંતી પ્રસંગે (બળેવ) તેમની ભાવછાયામાં જ સમાધિ મરણ મેળવ્યું. તેઓ બહુશ્રુત, મિત્રપ્રેમી અને ચિંતક હતા. વર્તમાન પ્રવાહોના અચ્છા અભ્યાસુ હતા. પુસ્તકપ્રેમી એથી પુસ્તકખરીદી લેખકોને પ્રોત્સાહન દેનાર પણ હતા. મુનિશ્રી સાથેની ડાયરી ‘શ્રી સદ્ગુરુ સંગે : વિશ્વને પંથે’ પ્રગટ કરાવવા તેઓ અહીં રહ્યા તે દરમિયાન અમારે વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા થતી. એ પહેલાં તેમણે પોતાના વિશાળ ગ્રંથસંગ્રહને (પુસ્તકાલયને) યોગ્ય સ્થાનોએ વિતરણ કરવા માંડ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં બાપુના કેટલાક સાથીઓ હતા તેમાં મોહનભાઈ પણ એક હતા. તે એમના કુટુંબના વડીલ. વાંકાનેરથી ધંધાર્થે આફ્રિકા સ્થિર થયા. ૧૯૫૪ થી દેશમાં પૂના વસી ધંધો વિકસાવ્યો અને છેલ્લા એક વર્ષથી તેનો સંકેલો કરી રહ્યા હતા દર વર્ષે ઋતુ અનુકૂળતા પ્રમાણે તેઓ વિરમગામ તાલુકાના ઊકરડી ગામે મહિનો—બે માસ રહેવા જતા અને પોતાની વિશ્વમયતાની ભાવનાને જીવંત કરતા. અમારા વૃંદમાં તેઓ ઓછાબોલા પણ ઝાઝા કરવૈયા હતા. શાંત-મૂંગા બળરૂપે સૌને મિત્રભાવે પ્રેરણા આપતા. તેમના પત્રોમાં વિશિષ્ટ પ્રકારની પ્રૌઢી અને પ્રવાહ રહેતાં તેથી ફરી ફરી વાચવા ગમતા. તેમના સ્વભાવમાં એક મધુર મૃદુતા અને ગુણજ્ઞતા હતાં. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ માનવમાત્ર મોક્ષનો અધિકારી છે. માનવ શરીર મોક્ષપ્રાપ્તિ અર્થે જ મળ્યું છે. આવી જેનામાં દઢતા આવી જાય તેને કર્મો નડતાં નથી. તે ક્રિયા કરતાં કરતાં જ શાંત થઈ જાય છે. ભાઈ બલવંતભાઈનું પણ એવું જ બન્યું. ૧૭. સર્વામિત્ર ચીમનલાલ જે. શાહ (તા. ૨૫-૮-૧૯૯૮) ચીમનલાલભાઈ વ્યવસાયે વેપારી વૈશ્ય, છતાં વૃત્તિએ વૈશ્ય નહીં, વૈષ્ણવ હતા. પરપીડા જાણનાર અને તેમાં સહાયભૂત થનાર હતા. તેમણે પોતાના જીવનની ખુશબૂ-ગમતાંનો કરીએ ગુલાલ જીવનભર ઊડાડ્યા કર્યો. એ નામે અનિયતકાલીન પત્રિકા શરૂ કરી મોકલતા. પોતાને જે રુચે અને અમારે વાંચવા યોગ્ય હોય તેવી સામગ્રી સદા મોકલતા રહેતા. દેશમાં હોય કે વિદેશમાં–જીવનસ્કૃતિનું સ્મરણ સદા તાજું રાખે. પ્રત્યેક અંક આંખની તકલીફને કારણે પોતાથી વાંચી ન શકાય ત્યારે મંજૂલાબહેન અથવા તો કોઈની મદદ લઈને સાંભળે. અને પોતાની જાડી સ્કેચ પેનથી, મોટા અક્ષરે પહોંચ કે પ્રતિભાવ લખે. કેટલાક મિત્રો સ્વભાવે જ ગુલાબી હોય. છે. ગુલાબને જેમ શોધવા જવાની જરૂર નથી પડતી, તેની સુગંધ જ તેના પ્રત્યે આપણને ખેંચી જાય છે. ચીમનલાલભાઈના પત્રો જેને જેને મળતા હશે તે તેમના બે પુષ્પની પ્રતીક સમી ગુલછડી જોઈ શકશે. પ્રત્યેક પત્રમાં મિત્રતા, હાસ્ય કે સ્વાથ્ય અંગેની મનોહર કૂપન કે કાર્ડ અચૂક હોય જ! મારો અને તેમનો સંબંધ જોડનાર સ્વ. મિત્ર બહાદુરશાહ પંડિત. તેમનું એક સુંદર પુસ્તક “હું માનવી માનવ થાઉં તો ઘણું” (કુમાર ચંદ્રક વિજેતા) તેમણે ચીમનલાલભાઈને અર્પણ કરેલ અને તેમની ઉદાર સહાયની વાત કરેલી. તેઓ મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી હતા, અને “પ્રબુદ્ધજીવન’ પત્રિકાના પ્રકાશક હતા. મુંબઈમાં પર્યુષણ પર્વ નિમિત્તે જાહેર વ્યાખ્યાનમાળા યોજાતી હોય છે. આ વખતની વ્યાખ્યાનમાળાની પત્રિકા પણ તેમણે મને મોકલી હતી. ચીમનલાલભાઈ સાથે કયારેય પ્રત્યક્ષ મૈત્રી કેળવવાની તક હું ન મેળવી શક્યો. જ્યારે અમે એકમેકથી વધુ નજીક આવતા થયા, ત્યારે તેમના પ્રવાસો બંધ થઈ ગયા. પણ તેથી શું? તેમણે શબ્દયાત્રા અને પત્રયાત્રા ચાલુ રાખી અમારી મૈત્રીવેલને સદા પ્રેરક અને પ્રફુલ્લિત રાખી. પથપ્રદર્શક ૧૯૮૫માં જ્યારે તેમના મિત્રોએ તેમનું જાહેર સન્માન કર્યું. ત્યારે જે સન્માનપત્ર આપેલ, તેને એક “સ્નેહ સંભારણું ગણાવ્યું હતું. તેમાં એક વાક્ય આવે છે : “તમારા પરિચયમાં આવવું એટલે કે એક મધમધતી પુષ્પવાટિકામાં પ્રવેશ કરવો. ગુલાબના પુષ્પ જેવું જ તમારું વ્યક્તિત્વ છે એમ કહેવામાં અતિશયોક્તિ થતી નથી. પ્રસન્ન સુકુમારતા, લુબ્ધક આકાર સૌષ્ઠવ, મનહર અને મુલાયમ મહેંક, ઈન્દ્રધનુષી રંગોની ઝાંયઆવું બધું જ મહદ્અ લ્પ અંશમાં તમારા વ્યક્તિત્વ સાથે વણાઈ ગયું છે.' જીવનમાં કેવી કેવી કસોટીઓ આવતી હોય છે? જ્યારે અમારા જેવા દૂર બેઠેલા મિત્રોની આ સ્થિતિ હોય ત્યારે બહેન મંજુલાબહેન અને તેમના પરિવારની શી સ્થિતિ હશે? એમના સમગ્ર જીવનમાંથી અમને સદા સંતોષની મહેંક મળતી રહી છે. તેઓ મુંબઈ જેવા મહાનગરમાં રહેવા છતાં પરિતોષ–સંતોષના ઘરમાં જાણે રહેતા હતા. તેમના સરનામામાં નિવાસસ્થાન ‘સુદામા' એ જાણે એમના જીવનનું પ્રતીક બની રહ્યું! જે લોકો સંતોષને સુખના પાયા તરીકે ગણે છે, બધી જાતની એષણાઓથી મનને ખેંચી લે છે તેને માટે વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ સહજ બની જતો હોય છે. ૧૮. પંડિત મેધાવત રવિશંકર વ્યાસ | (તા. ૨૪-૧-૧૯૯૯) પૂ. રવિશંકર મહારાજ આંખની ઇસ્પિતાલ ચિખોદરાથી મુ. બહેન ભાનુબહેન (ડૉ. રમણીકભાઈનાં પત્ની) લખે છે : પૂ. પંડિતજી આણંદ હૉસ્પિટલમાં ૧૫ દિવસ રહ્યા. અને ૨૪૧-૧૯૯૯ એ દેવલોક પામ્યા. આજે બોચાસણમાં પ્રાર્થના સભા રાખી છે. ઉંમર હતી એટલે હાર્ટ વિક થઈ ગયેલ હતું. પ્રભુના ધામમાં ગયા. પંડિત મેધાવ્રતજી એટલે પૂ. રવિશંકર મહારાજના જયેષ્ઠ પુત્ર. પિતાએ ઘસાઈને ઊજળા થવાની અનુપમ દેણ આપી, તેને પંડિતજીએ સવાઈ કરી બતાવી. જીવનભર આરોગ્ય સેવા, વિશેષે નેત્રયજ્ઞોમાં, ચિખોદરા આંખની ઇસ્પિતાલ તેમજ બોચાસણમાં રહીને પ્રત્યક્ષ માનવસેવા કરી. ગયા વર્ષે પૂ. મહારાજનો જન્મદિન ચિખોદરામાં ઉજવાયેલ ત્યારે જતાંવેંત મેં મુ. રમણીકભાઈને કહ્યું : “મારે સંસ્થા દર્શન કરવું છે.' પંડિતજી કહે : “ચાલો હું તમને લઈ જાઉં છું.' તેમની Jain Education Intemational Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સાથે બધા વિભાગોમાં ફર્યો. તેઓ ત્યારે આ સંસ્થાના પ્રમુખ હતા, તેમની દૃષ્ટિ સમજવાની તક મળી, અને આરોગ્ય અંગેનું તેમનું ચિંતન પણ જાણવા મળ્યું. માંદગીમાંથી આરામ કરી રહ્યા હતા. બપોરે કાર્યક્રમ પૂરો થયે ફરી એકાદ કલાક મેં તેમના સાંનિધ્યમાં ગાળ્યો અને તેમના જીવનના અનુભવો સાંભળ્યા. જે તેઓ બહુ ઉત્સુકતા અને આનંદથી સમજાવતા હતા. મેં પંડિતજીને પૂછ્યું : “આપને સૌથી પહેલું કરવા જેવું કાર્ય અત્યારે શું લાગે છે?' તેમણે કહ્યું : શિક્ષણમાં સુધારો.... ત્યાર પછી તેમણે આર્યસમાજની ગુરુકુલ શિક્ષણ પદ્ધતિનું વિગતે સદૃષ્ટાંત વર્ણન કર્યું. જે શિક્ષણ તનની સુખાકારી નથી આપતું, મનની શાંતિ નથી આપતું, કોઈ વિશિષ્ટ આવડત કેળવી, આજીવિકાનું સાધન નથી આપવું એને શિક્ષણ કેમ કહેવાય? આ તેમનો આક્રોશ હતો. જેઓ પોતાના શરીર કે દેહની સંભાળ ન રાખી શકતા હોય તે બીજાને શું મદદરૂપ થવાના હતા? શુકદેવજી જેમ પવિત્ર-નિર્મળ તન-મને રહ્યા, જીવન આખું, અકિંચન રહી દેશસેવાર્થે, તેમાંયે રુગ્ણસેવામાં ગાળ્યું. ૮૦ વર્ષ સુધી તેમના ખડતલ શરીરે સ્વયંસેવકની જેમ પૂરો સાથ આપ્યો. ૧૯. સ્વામી પરમાનંદપુરી (તા. ૧૧-૨-૧૯૯૯) પરમાનંદપુરી એટલે પૂર્વાશ્રમના કવિ પુંજલ. યુવાનીમાં અનેક નામી-અનામી-સાધુ-બાવાઓના અખાડામાં અને મંડળોમાં સાચા સાધુની શોધમાં ઘૂમ્યા. એમનો પૈતૃક વ્યવસાય બારોટપદાનો. પોતાના યજમાનોને જ્ઞાન-સત્સંગ-મનોરંજન આદિ કરાવી પોતાની આજીવિકા પ્રાપ્ત કરવી, પરંતુ તેમને એમાં યાચકતાની ગંધ આવતાં એને તિલાંજલિ આપી. દરજીકામ શીખ્યા, વેપાર કર્યો, પણ જીવ ન ઠર્યો. સાધુ બાવાઓની જમાતમાં ભળી ગયા. દેશભરમાં ભ્રમણ કર્યું. કાશીમાં પણ થોડો વખત રહ્યા. ક્યાંય શાંતિ ન મળી. ગુજરાતમાં મુનિ સંતબાલજીના સંપર્કમાં આવ્યા અને એમણે ગોપલકોની સુધારણામાં શ્રી સુરાભાઈના સાથીદાર બની મહત્ત્વનું યોગદાન આપ્યું. એમણે જોયું કે સુધારાનો પ્રારંભ શિક્ષણથી જ સાચો થઈ શકે તેથી, ધંધુકા, નવસારી, બાવળા, વિરમગામ જેવા મહત્ત્વનાં મથકોમાં ગોપાલક છાત્રાલયોમાં પ્રત્યક્ષ ગૃહપતિપદ શોભાવી, વત્સલ ૧૩૯ પિતારૂપ બની, આજની નવી પેઢીના અનેક ગોપાલ યુવકોના સંસ્કાર પિતા બન્યા. એમના બે કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે. પૂર્વાશ્રમમાં તેમને હાસ્ય નટ તરીકે, માર્મિક વાર્તાકાર તરીકે, અચ્છા ભનિક તરીકે, શીઘ્રકવિ તરીકે, ગોપાલકોના વિશ્વાસુ સંધિકાર તરીકે, કુટુંબ વત્સલ અને સ્વદેશ વત્સલ તરીકે સાંભળ્યા છે, અનુભવ્યા છે. તેમના વિશેનો ગ્રંથ ‘સેવામૂર્તિ પરમાનંદપુરજી' સંપાદનલેખન કરવાનું આ સેવકને હાથે ૧૯૯૦માં થયું હતું. સમાજમાં જે જાતિઓ પછાત તરીકે, પદ દલિત કે અસ્પૃશ્ય તરીકે, આદિવાસી તરીકે, ઓળખાઈ અપમાનો સહેતી હોય, તેઓને સંસ્કારી દુનિયામાં ભેળવવા, તેમના કામની નોંધ સમાજ સમક્ષ રજૂ કરવી—એને નઈ તાલીમના ક્ષેત્રની એક ઊજળી કડી માની એ ગ્રંથનું અમે સંપાદન કરેલ છે. ૨૦. શુકદેવ ભચેચ (તા. ૩૦-૩-૧૯૯૯) સન્મિત્ર શુકદેવ, ભચેચ ફોટો જર્નાલિસ્ટ હતા. ઊગતી યુવાનીમાં નિર્ણય કર્યો કે ગુલામીરૂપ નોકરી નથી કરવી, અને અમદાવાદના રાયપુર ચકલામાં પોતાનો સ્ટુડિયો નાખ્યો. શુકદેવભાઈમાં કલા અને સંસ્કારિતાનું સુંદર મિશ્રણ હતું તેમાં સાહિત્યનું રસાયણ ભળતાં-અડધી સદીની મહત્ત્વની ઘટનાઓને તેમણે પોતાની આંખે કેમેરામાં મઢી. અનેક પારિતોષિકો મેળવ્યાં, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' અને અન્ય સામયિકોને પોતાની સેવાઓ આપી. શહેરના એક અગ્રણી નાગરિકનું બહુમાન પામ્યા. અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં તેમની કલા છબિનો એક વિભાગ છે. ભૈરવનાથ માર્ગ ઉપર તેમના નામનો મ્યુનિસિપાલિટીએ ચોક જાહેર કર્યો છે. ૨૧. માતૃહૃદયી મદાલસાબહેન નારાયણ (તા. ૪-૧૦-૧૯૯૯) મદાલસાબહેન એટલે બાપુના પાંચમા પુત્ર જમનાલાલ બજાજનાં ઔરસપુત્રી અને વિનોબાનાં માનસપુત્રી. એમના જીવનમાં જમનાલાલજીની વ્યવહાર નિપુણતા અને વિનોબાનો વિ-રાગ સ્પષ્ટ જણાઈ આવે છે. તેમના પતિ શ્રીમનજી જ્યારે ગુજરાતના રાજ્યપાલ હતા. ત્યારે મદાલસાબહેને ગુજરાતની રચનાત્મક સંસ્થાઓમાં સવિશેષ રસ લીધેલો. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પથપ્રદર્શક વિનોબા ઉપરની તેમની ભક્તિએ, તેમની રોજનીશીમાં સાવરકુંડલા જેવા નાના ક્ષેત્રમાં ઊછર્યા, ત્યાંની પ્રેરણાદાયી સૂત્રો લખાવ્યાં છે. તેમાંનું એક લોકશાળામાં પાયાની કેળવણી લઈ, અમેરિકા જઈ કુશળ દિવસે–સેવાકાર્યમાં તન્મયતા : રાત્રે-નામસ્મરણમાં ઇજનેર બની, માતૃભૂમિની સેવા અર્થે ગુજરાત-અમદાવાદમાં તન્મયતા જેનું એક લક્ષણ નિઃસ્વપ્ન નિદ્રા-રામ-હરિ. સ્થિર થયા. એક વિશિષ્ટ પ્રકારની ફેકટરીનું સર્જન કર્યું. (વિનોબા)” કારખાનામાં પણ પરિવારની ભાવના સર્જી શકાય-એ ગાંધી તત્ત્વબોધને ચરિતાર્થ કરી રહ્યા હતા. હજુ તો આ છોડ ખીલ્યાને જીવનસ્મૃતિ પરિવાર તેના આવાં બાપુ-વિનોબા આઠ-દસ વર્ષ માંડ થયાં ત્યાં તેનો માળી અકસ્માતમાં ઝડપાયો. પરિવારથી પુષ્ટ હતો અમે તેમની પ્રેરણા મેળવતા રહેતા. હવે તેઓ પોતાની કૉન્ફરન્સમાં જર્મની ગયા હતા, પૂરી તંદુરસ્તીદિવસે દિવસે એ પેઢી અસ્ત થતી જાય છે. ત્યારે મદાલસાબહેન તન અને મનથી પ્રસન્ન એવા આ નવલોહિયાને હૃદયના આઘાતે જેવાં માઝુમહિમાશાળી વડીલો જતાં તેમનું સ્થાન કેમ પુરાશે ઘાત કરી, વિદેશમાં જ એના પ્રાણ હર્યા! તેની સહજ ચિંતા થાય છે. સદ્ગતના આત્માને વંદના. કિશોરભાઈનો ઉછેર શશીબહેનને હાથે થયેલ. શશીબહેન ૨૨. ગુરુજી નારાયણ તપોધન ભટ્ટ એટલે આજીવન સમાજ-સેવિકા, આધ્યાત્મિક ગજવેલની (અવસાન : ૭-૬-૨૦૦૦). દીવીમાં સદા સ્નેહ સીંચતું, સદા બળતું, છતાં સતત ફોરતું જૂન માસની ૭મી તારીખે શ્રી નારાયણભાઈએ દેહમુક્તિ અત્તરનું પૂમડું. તેમનું ધૈર્ય અને તિતિક્ષા ભલભલાને પ્રેરણા અને સ્વીકારી. સ્વરાજ્યના પહેલા દસકામાં, રેડિયો ઉપર તેમનાં આશ્વાસન આપે. પણ આ પ્રસંગે તેમનેય કારી ઘા લાગ્યો. હજુ સંગીતમય ગીતોનો ગુંજારવ દેશભક્તિ પ્રેરતો, પોતે સ્વરકાર, તો અમેરિકા પુત્ર પરિવાર સાથે ગયે માંડ માસેક થયો હશે ત્યાં સંગીતકાર, સાહિત્યકાર યુનિ.ની માસ્ટર ડિગ્રી ધરાવતા છતાં તરત પાછા આવવું પડ્યું. તેમના પત્રમાં તેમનું આર્ત-માતૃહૃદય પ્રાથમિક શિક્ષણને જ તેમણે પોતાનું કાર્યક્ષેત્ર ગણી અનેક ઊગતા આ રીતે પોકારી ઊઠે છે : શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું. શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ પૂરાં “મનુભાઈ! કિશોર એટલે મારે માટે સુખની સીમા! પાડ્યાં. છેલ્લા બે વરસથી અમારો પ્રત્યક્ષ અને પત્ર દ્વારા સંપર્ક કિશોર એટલે મારા સ્વપ્નાની સાકારમૂર્તિ! આજે તેની વિદાય રહેતો. દરેક પત્રમાં તેમનું એકાદું કાવ્ય તો હોય જ! આ કેવળ અસહ્ય વેદના આપે છે. જેટલું સુખ-શાંતિ-આનંદ આપ્યાં કાવ્ય નહીં, પણ જીવનસ્મૃતિ પ્રત્યેની તેમની પ્રેમાંજલિ હતી. તેટલાં જ આજે દુઃખની ખીણમાં પડ્યાં. સુખને શિખરે તેઓ સ્વાતંત્ર્ય સૈનિક હતા, રાષ્ટ્રભક્ત હતા, નવી પેઢીના પહોંચાડનાર પણ કિશોર, અને દુઃખની ગર્તામાં ધકેલનાર પણ ઘડવૈયા હતા એટલે તેમણે લખેલ સાહિત્યમાંથી પસંદ કરી તેમનું કિશોર !” યોગ્ય સંભારણું કરવું રહ્યું. આને કુદરતની લીલા કહેવાય કે માનવીની કૂર અને ‘નર કરણી કરે તો નારાયણ બને' આ સત્ર તેમણે ભયંકર મશ્કરી કહેવાય? જયારે શશીબહેનની જ આ સ્થિતિ છે ચરિતાર્થ કર્યું. તેઓ કેવળ હરિજનોના જ આદર્શ ગુરુ ન રહેતાં ત્યાં જીવનસંગિની હર્ષાબહેન અને પુત્રી બેલડી નેહા-જિજ્ઞાની સંસ્કારી સમાજના ગુરુ પણ વિદ્યાબળે અને તપોબળે નીવડ્યા! શું સ્થિતિ હશે ? એમની ઊર્ધ્વગતિ જ હોય! કિશોરભાઈ બહુ નાની વયે, સૈકાનું કામ દસકામાં કરી ૨૩. શ્રી કિશોર ડી. વ્યાસ જાય તે રીતે વર્યા. સુંદર સર્જન કર્યું, લક્ષ્મી પ્રસન્ન થઈ આવવા લાગી તેમ તેમ ગાંધી માર્ગની ટ્રસ્ટીશિપને અનુસરતા ગયા. (અવસાન : ૧૬-૬-૧૯૯૯) તેમના પરિવારમાં અધ્યાત્મિક અને ગાંધી સંસ્કારની જે પીઠિકા ઘણી વખત આકસ્મિક અને દિલને આંચકો આપનાર છે, તે આ પરિવારને સદા બળ આપ્યા કરો. જીવનસૃતિની અવસાનોની નોંધ લેતાં કલમ ઠંડી પડી જાય છે. હૃદયના ભાવ મઘમઘતી વાટિકામાંથી અકાળે ચૂંટાયેલ આ સન્મિત્રને, હૃદયની આંખે આવી આંસુરૂપ ઓગળી જાય છે. ભાઈ કિશોરભાઈ એક શ્રદ્ધાંજલિ સાથે એમના સમગ્ર પરિવારને ઊંડી દિલસોજી એવા જ સ્વજન હતા. આંબલી–બોપલ રોડ ઉપરનું ઇન્ડકટોથર્મ પાઠવીએ છીએ. (ઇન્ડિયા) એમનું અનોખું સર્જન હતું. Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૪. નિર્મળાબહેન (માતાજી) ગાંધી (અવસાન : ૨૧-ઑગષ્ટ, ૨૦૦૦) નિર્મળાબહેન એટલે નખ-શિખ આશ્રમવાસી, આશ્રમનો વાત્સલ્યનો વડલો. બાપુનાં પોતાનાં પુત્ર-પુત્રવધૂઓમાં કદાચ સૌથી વધુ બા-બાપુનો સહવાસ નિર્મળાબહેનને જ મળ્યો હશે. ૧૧ વર્ષની વયથી જે એ સહવાસ તેમને મળ્યો તે તેમણે બાપુના અવસાન પછી, તેમના સેવાગ્રામ આશ્રમમાં રહી, ઉજાળ્યો! બાપુના અવસાન પછી, બાપુ સ્થાપિત અખિલ ભારત સંઘોનું સર્વ સેવા સંઘમાં વિલિનીકરણ થયું. સર્વ સેવા સંઘ બન્યો. પરંતુ સેવાગ્રામ આશ્રમનું સ્થાન અનોખું હતું તેથી તે સ્વતંત્ર રહ્યો. વિનોબાએ નિર્મળાબહેનને વિનંતિ કરી કે, તમે સેવાગ્રામ આશ્રમ સંભાળો, તમારું કાયમી નિવાસસ્થાન, બાપુની જેમ અહીં બનાવો. એ રીતે છેલ્લાં ૪૫ કરતાં પણ વધુ વર્ષથી સેવાગ્રામમાં રહી દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓને તેઓ બાપુનો સંદેશ સમજાવતાં, સંભળાવતાં. લોકોને મળતાં, તેમની પાસેથી પ્રત્યક્ષ હાલ સાંભળતાં અને એ રીતે બાપુભક્તિનો અમૃતાનુભવ કરાવી, જીવનની સાર્થકતાનો સંતોષ માનતાં. આશ્રમ એટલે બાપુના એકાદશ વ્રત, તેમની સાંજસવારની પ્રાર્થનાઓ, ત્યાંના લોકો સાથેનો વહેવાર, ત્યાંનો પરિશ્રમ મુલક, સ્વાશ્રયી, સ્વાવલંબી, અપરિગ્રહી જીવનભાવના. આવી જીવનચર્યા એ સ્વયં એક પ્રકારનું તપ છે. નિર્મળાબહેન છેલ્લા ૪૫થી અધિક વર્ષથી તેવું જીવન જીવતાં આવ્યાં છે. શરીર સાથ આપે, ક્યારેક ન આપે તો ઉરુલી કાંચન, મુંબઈ વગેરે જઈ આવે પણ જરાક સ્વસ્થ થયાં ત્યાં સેવાગ્રામ ભણી પગ વળે જ. સેવાગ્રામ એ જ તેમનું વૈકુંઠ! ન સેવાગ્રામમાં તેઓ માતાજીથી ઓળખાતાં તેમના ત્યાંના નિવાસથી, આવનાર સૌ કોઈને વાત્સલ્ય અને આદરભાવ મળી રહેતાં. મારા જેવા અનેકને એ લાભ મળ્યો છે. તેમને ત્યાં મળવા જઈએ એટલે સમય હોય તો ભોજન નહીંતર નાસ્તો તો ખરો જ. આશ્રમમાં એમની હાજરી એ જ મોટું કાર્ય. યુવાનીમાં સ્વરાજ આંદોલનોમાં બાપુના બધા સત્યાગ્રહોમાં ભાગ લીધો. દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ, ખાદી ફેરી, કાંતણ વર્ગો, સીવણ અને સંગીત વર્ગો, હિરજન સેવા, આરોગ્ય ચિકિત્સા-વગેરે જાતજાતનાં કામો કર્યાં, તેમાં રચ્યાં પચ્યાં રહ્યાં, તેમ છતાં પોતાની જાત માટે અનાસક્તિ કેળવી શક્યાં. કોઈ સંસ્થાનો પદભાર ન સ્વીકાર્યો અને છતાં બાપુ સ્થાપિત આશ્રમો, કસ્તુરબા ટ્રસ્ટ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથેનો સંબંધ એટલો જ જાળવ્યો. ૧૪૧ છેલ્લા છએક માસથી સેવાગ્રામ આશ્રમના સંચાલક રામભાઉજીના પ્રત્યેક પત્રમાં આવે કે, માતાજીકી તબિયત દિનબ–દિન બિગડતી જા રહી હૈ.' છેવટે એ નિર્મળ જ્યોત બાપુની વિરાટ જ્યોતમાં સમાઈ ગઈ. આશ્રમ સૂનો.....સૂનો......એક મહાન વત્સલ વટવૃક્ષની છાયા કાયમ માટે ચાલી ગઈ! ૨૫. નાનુ...ભાઈ નહીં...નાનુ...બા (તા. ૭-ઑગષ્ટ, ૨૦૦૦) વેડછી આશ્રમની ત્રણ વિભૂતિઓ : શ્રી જુગતરામ દવે, ચીમનભાઈ ભટ્ટ અને નાનુભાઈ પટેલ. તેમાંની આ છેલ્લી હસ્તીનો ૭મી ઑગષ્ટના રોજ અસ્ત થયો. જુગતરામભાઈએ આશ્રમી કેળવણીનાં જે ઉમદા લક્ષણો વર્ણવ્યાં છે, તે સઘળાંના મૂર્તિમંત જાણે કે નાનુભાઈ. નાનુભાઈ એટલે નિયમ પાલનના ચુસ્ત આગ્રહી. બંને વડીલોની ગેર હાજરીમાં સાંજસવારની પ્રાર્થનાઓનું સંચાલન કરે. રસોડું તો નાનુભાઈનું. ગોકુળમાં કાકા જમે, મહેમાનો કોઈ હોય તો તે પણ તેમાં ભળે. પૂર્ણ સાત્વિક છતાં પૂર્ણ આશ્રમી ભોજન તમને એમના રસોડામાં મળે. નાનુભાઈ એ જ છાત્રાલયના ગૃહપતિ, એક ખૂણામાં પડેલા ટેબલથી અને તેમાં કંઈક ને કંઈ લખતા, હિસાબ કરતા, અધ્યયન કરતા જણાઈ આવે. પોતાની પાસે ફાજલ સમય હોય તો વણાટશાળામાં કોઈને તાણી પૂરવામાં કે વણાટ શીખવવામાં મદદ કરતા હોય કાં હિંદીનો અભ્યાસ કરતા હોય. આશ્રમની સફાઈ અને સુઘડતાનો એક સ્તંભ એટલે નાનુભાઈ. તેમનું ગોકુળ એટલું સ્વચ્છ રહે. ગૌશાળામાં શિવાકાકાએ તેમને રસ કેળવાવ્યો અને તેમણે ગોપાલનશાસ્ત્ર આત્મસાત કર્યું. એકવડો બાંધો છતાં પહાડ જેવા જવાહરને (સાંઢ) એ હાંક મારે તો તે રાંક થઈ ઊભો રહે. પછી ગાયોની વાત જ શી કરવી! આવી તેમની ગૌસેવા અને ગૌપ્રેમ! સ્થાનિક નાના બાળકોની સાથે તેઓ રાનીપરજ ચૌધરી બોલીમાં જ વાત કરે અને એ રીતે બાલવાડીના બાળકોનો અને તેમનાં માતાઓનો પ્રેમ સંપાદન કરી લે. નાનુભાઈને કોઈ દિવસ ક્રોધી તો શું ઊંચે સાદે બોલતા પણ સાંભળ્યા નથી. ‘નમ્રતા'નો જે આદર્શ આશ્રમવાસીઓમાં હોવો જોઈએ તે તેમના જીવનમાં, પ્રેમમાં પરિવર્તિત થઈ રૂંવે રૂંવે પ્રગટતો અને સૌને પોતાના કરી લેતો. આશ્રમ પ્રાર્થનામાં રોજ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગવાતાં, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પથપ્રદર્શક ત્યારે નાનુભાઈની મૂર્તિ અમારી આગળ સ્થિતપ્રજ્ઞજનનાં દર્શન હતાં. આપણા યુવાનોએ એ સમજવું જોઈએ કે આત્મસન્માન કરાવી જતી. એ બહુ મોટો શબ્દ છે–ગહન શબ્દ છે અને અઘરી પ્રક્રિયા છે. કોઈ પણ બાળકને વિદ્યાર્થીને ઓછું આવે, કોઈને ઠપકો બહુ ઓછા લોકો તેને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જે તેને મેળવે આપ્યો હોય, કંઈ નુકસાન થયું હોય, ઘેરથી અશુભ સમાચાર છે તેનું વ્યક્તિત્વ અતિ પ્રભાવશાળી બની જાય છે. આવ્યા હોય, કટાણે ભૂખ લાગી હોય ત્યારે સૌને આ નાનુબા ૨૭. કપિલાબહેન શાહ આશ્વાસન રૂપ થઈ પડે. જોયાં છે–ભક્તનાં લક્ષણોમાં–“સંસારથી અળગો રહે, ૨૬. ઉષાબહેન મહેતા : વિરલ વિભૂતિ મન મારી પાસ–ની જેમ છેલ્લાં કેટલાક સમયથી તેમનું ચિત્ત| (તા. ૧૧-૮-૨૦૦૦) મન પ્રભુભક્તિમાં જ રમમાણ હતું. એટલે વ્રજની ભૂમિ પોકારતી હશે–ત્યાંની વ્રજરેણુમાં તેમનો સ્થૂળ દેહ ભગવાન નખશિખ ગાંધીવાદી અને ભારત છોડો ચળવળમાં ચરણે શરણ પામ્યો. ભૂર્ગભમાં રહીને આકાશવાણી રેડિયો ચલાવનાર તેમ જ પોતાના જીવનના આઠમા દાયકામાં બલ્ક જીવનની છેલ્લી ક્ષણ સુધી નાનુભાઈની ભક્તિ જોડી ખંડિત થઈ, આ ઉંમરે તેમની નવયૌવનાને છાજે તેવો તરવરાટ અને નવીન વિચારોને કસોટી આવી, હવે તો તેઓને કપિલાબહેનનો આત્મા જ હિંમત આત્મસાત કરવાની જિજ્ઞાસાવૃત્તિ રાખનાર ડૉ. ઉષાબહેન આપી દોરશે. મહેતાનું અગિયારમી તારીખે સાવ જ અચાનક અવસાન થતાં કપિલાબહેન અને નાનુભાઈ અમારા નિકટનાં આશ્રમગાંધીવાદી વર્તુળોમાં જાણે કે એક શૂન્યાવકાશ સર્જાઈ ગયો! સાથી, અમે ગૃહસ્થ છતાં આશ્રમવાસી. મણિબા (નાણાવટી) ડૉ. ઉષાબહેન મહેતાના છ દાયકા જેટલા દીર્ઘ વિશે મેં તેમને લખવા સૂચવ્યું તો સરસ સંસ્મરણો લખી મોકલ્યાં. સમાજકલ્યાણકારી, સાર્વજનિક જીવન દરમ્યાન નગર જીવન આવાં કાળજી વાળાં. અને રાષ્ટ્ર જીવનને એમનું પ્રદાન કેવળ ઉલ્લેખનીય જ નહીં કપિલાબહેનના જતાં પ્રિય નાનુભાઈ અને તેમના પ્રશંસનીય બકે અનુકરણીય રહ્યું છે. ઉત્તમ વિદ્યાર્થી, પ્રેમાળ પરિવારજનો આજે તો રાંક થયા છે, પણ તેમની ધન્ય જીવનપ્રાધ્યાપક, મુંબઈ યુનિવર્સિટિના રાજ્યશાસ્ત્ર વિભાગનાં વડાં, યાત્રા અને એવી જ ધન્ય મરણયાત્રાથી આનંદિત પણ રહ્યાં છે. એશિયા, આફ્રિકાના વિદ્યાર્થીઓ માટેની ઇન્ટરનેશનલ ટુડન્ટ્સ આવું મોત તો કોઈ પ્રભુપ્રેમીને જ હોય! જયશ્રી કષ્ણ! હોસ્ટેલના માનદ્ રેક્ટર વગેરે પ્રત્યેક જવાબદારી ઉષાબહેને ૨૮. શ્રી નટુભાઈ ઠક્કર (યાત્રિક) નિષ્ઠાપૂર્વક તેમ જ સફળતાપૂર્વક પાર પાડેલી. | શ્રી નટુભાઈ સંદેશ’ની તેમની કટારથી જાણીતા હતા. ગ્રામ વિકાસ અને ગાંધી વિચારના વિષયને મુંબઈ તેમણે નામ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે “લીમડામાં એક ડાળ યુનિવર્સિટીમાં સ્નાતકોત્તર અભ્યાસક્રમનો દરજ્જો સમગ્ર મીઠી’ રાખ્યું હતું. સંસારમાં બધે ગંદવાડ છે પણ તેની સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રથમવાર પ્રાપ્ત કરાવવાનું તેમજ મણિભવન સ્વચ્છ કરનાર ગંગા પણ છે. તેઓ સમાજમાંથી વિવિધ પ્રસંગો ગાંધી સંગ્રહાલયને સદ્ગત પ્રા. ગોપાળ રાણે, આલુબહેન દસ્તૂર શોધી માનવતાને ઝળકાવતા, ચમકાવતા. તેમનાં મોટા ભાગનાં અને ઉષાબહેનના પ્રયાસ સિવાય શક્ય બનત નહીં. પાત્રો તદ્દન સામાન્ય કક્ષાનાં, તેમ છતાં આંતરતેજથી છલકતાં મુંબઈની સ્કૂલો અને કોલેજોમાં સાદગી અને નમ્રતાની હતાં. એ તેમનાં પ્રગટ થયેલ પુસ્તકો ઉપરથી જોઈ શકાય છે. તો મિશાલ હતાં. મધર ટેરેસા જેટલાં જ કરુણામય અને તેમાંથી જ શ્રી નટુભાઈ ઠક્કર ફાઉન્ડેશનની સ્થાપના કરી, વિદ્યા, ધર્મભીરુ હતાં. દઢ નિશ્ચયી, નીડર અને પોતાની માન્યતામાં કલા અને સામાજિક ક્ષેત્રે-રમતગમત, સમાજસેવા, સ્ત્રીસેવાને અડગ હોવા છતાં નવીન વિચારોને સમજપૂર્વક માન્યતા નિમિત્ત બનાવી તેમના ફાઉન્ડેશન મારફતે પુરસ્કારતા. એ રીતે આપવાવાળાં અને નવી પેઢીના યુવાનો સાથે તાલમેલ જાળવી તેમના ફાઉન્ડેશનના પ્રારંભના વર્ષમાં (૧૯૯૩) જીવનસ્મૃતિ શકનારાં હતાં. તેમનું મુખ્ય ધ્યેય હતું નવી પેઢીમાં માનવીય સ્વા. મંદિરની વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે નામદાર રાજ્યપાલશ્રીને મૂલ્યો પ્રસ્થાપિત કરવાનું. તેઓ હંમેશાં આપણા યુવાનોમાં સત્ય, હસ્તે સંસ્કાર એવોર્ડ અપાયેલ. ત્યારથી બંને સંસ્થાઓ આત્મસન્માન અને માનવતા પ્રત્યે શ્રદ્ધા પ્રગટે તેવું માનતા રહ્યાં એકબીજાને સમજવા પૂરો પ્રયત્ન કરતી. જાન્યુઆરી માસમાં Jain Education Intemational Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તેમને હસ્તે જીવનસ્મૃતિનું એક પ્રકાશન યાદ આવે છે મને' પુસ્તકનું વિમોચન અમદાવાદના જલારામ મંદિર ખાતે યોજાયું હતું. બે એક વખત તેઓ પોતે પણ અમારે ત્યાં આવીને પુસ્તક પ્રસાદી આપી ગયેલ. નટુભાઈ બહુ સારા શિક્ષક, આચાર્ય અને અભ્યાસુ નાગરિક હતા. તેથી તેમણે મોટી ઉંમરના વયસ્કો માટે પોતાના વતન મગોડીમાં આશ્રમ જેવું બનાવ્યું હતું. સ્વામી સચ્ચિદાનંદજીની નિશ્રામાં ૧૧મી ઓગષ્ટે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન રખાયેલ ત્યારે તેમના સહસાથીઓએ જે શ્રદ્ધાંજલિ આપી તેમાં તેમને સર્વનો મિત્ર, મદદગાર અને પ્રેમભૂખ્યો માનવી તરીકે વર્ણવ્યા હતા. તેમના ફાઉન્ડેશનના ઉત્તરાધિકારીઓ તેમની લીમડાની મીઠાશ સમાજમાં મહેંકાવતા રહેશે એવી જરૂર આશા રાખી શકાય. ૨૯. અનુબહેન ઠક્કર (અવસાન : ૧૩-૧૨-૨૦૦૧) ગુજરાતમાં અદનામાં અદની પ્રજામાં એકરૂપ અને એક પ્રાણ થઈ, જેમણે પોતાની સાધનાનો મંત્ર પીડિતનાં દુ:ખ નિવારવાને” બનાવ્યો, એવાં અનુબહેન, જેમણે એમને પ્રત્યક્ષ સેવાકાર્ય કરતાં જોયાં-તેમણે ગુજરાતનાં ‘મધર ટેરેસા'થી નવાજ્યાં. ઘર આંગણે, ગુજરાત અને દેશવિદેશે જેમની કીર્તિ પતાકાઓ સેવાના ભૂષણરૂપ સન્માન, એવોર્ડોથી સત્કાર્યાં અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ગુજરાતને કેન્સરમુક્ત કરવાની ઉચ્ચ ભાવના સેવતાં સેવતાં જે ૧૩મી ડિસેમ્બરે બ્રહ્મલોકવાસી થયાં તેવાં અનુબહેનને કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીશું? હજુ તો બે માસ પહેલાં જ મળેલા તેમના છેલ્લા પત્રમાં તેમણે પોતાની આશા આ પ્રમાણે વ્યક્ત કરી છે : ‘કેન્સર મુક્ત સમાજ એ મારું સ્વપ્ન છે.' વડોદરાથી ત્રીસેક કિલોમીટર દૂર ગોરજ ગામની સીમમાં, દેવ નદીના પવિત્ર કાંઠે તેમણે ૧૯૭૮માં મુનિ સેવા આશ્રમની સ્થાપના કરી. આ પહેલાં ૧૯૫૮ થી ૧૯૭૬ સુધી સાણંદના ‘ઋષિ બાલમંદિર'માં પાછામાં પાછાં, નીચામાં નીચાં ભંગી બાળકોની, સ્વામી જ્ઞાનચંદ્રજીની છાયામાં માતૃભાવે સેવા કરી. તેમનાં દિલ-દર્દ અનુભવતાં એમણે અનુભવ્યું કે આ દેશમાં રામકૃષ્ણ મિશનની પરંપરાનાં સંપૂર્ણ ત્યાગી-સાધુ-સાધ્વીઓ જેટલાં મળશે, તેમની સેવાઓ ઓછી જ પડવાની છે. સાણંદમાં ૧૯૬૫માં તેમણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. બ્રહ્મની ચર્યા અર્થે ૧૪૩ જીવન જાહેર કર્યું અને જીવનસમર્પિતતાના પ્રતીક તરીકે ભગવી કંથા ધારણ કરી. તેમ છાં ય એમણે બીજા સાધુઓ નામ બદલે છે તેમ નામ ન બદલ્યું. પોતાનું મૂળ નામ-અનસૂયા-અસૂયાકોઈના પ્રત્યે દ્વેષ, મત્સર કે ઇર્ષ્યા નહીં. પણ લોકહૈયે અનુબહેન ચડેલું તે જ નામે જીવનનો સઘળો વ્યવહાર ચલાવ્યો. છેલ્લા બે વર્ષ પર તેમણે મંદબુદ્ધિની બાળાઓ અને બાળકોનો પ્રશ્ન લીધેલો. એનો કંઈક ઉકેલ આવ્યો. તેમણે મુનિ સેવા આશ્રમમાં જે–જે પ્રવૃત્તિઓ ઉપાડી તે બધી ભગવ૫રાયણ હતી તેથી પ્રત્યેકની પાછળ મંદિર શબ્દ જોડી પોતાની સમર્પણતાને સહેજ પણ વિસરવા ન દેતાં. બાલમંદિર, કુમાર મંદિર, ગોસેવા મંદિર વગેરે. તેમ જ્યારે કેન્સરની મોટી ઇસ્પિતાલની બાથ ભીડી ત્યારે તેને નામ આપ્યું ‘કૈલાસ કેન્સર હૉસ્પિટલ". તેમણે જોયું કે આપણા ભારત દેશમાં દર વર્ષે કેન્સરના સાત લાખ નવા દર્દીઓ નોંધાય છે. આ ગતિએ જો રોગ આગળ વધશે તો થોડા વર્ષોમાં બમણી સંખ્યા થઈ જશે. એને કોઈ પણ હિસાબે નાથવો જ જોઈએ. ગુજરાતમાં, તેમના આશ્રમમાં કૈલાસ કેન્સરની મોટામાં મોટી ઇસ્પિતાલ બની રહે જ્યાં સામાન્ય માણસ પણ સારવાર લઈ શકે એવી એમની ઝંખના હતી. આ ઝંખના લઈને તેઓ દાનની ઝોળી લઈ દેશ-વિદેશ ફર્યાં! પણ કેન્સરના ક્રૂર પંજામાંથી પોતે પણ છટકી શક્યાં નહીં. આવી બ્રહ્મવાદિની ભગિનીને-જ્ઞાન અને સેવારૂપી ભક્તિનાં બે ફૂલથી જ શ્રદ્ધાંજલિ આપી શકાય. તેઓ જીવનસ્મૃતિ પરિવારમાં આજીવન સભ્ય હતાં. અમારાં વત્સલ ભગિની હતાં. તેમના જવાથી સમગ્ર ગુજરાત જ નહીં,· સમગ્ર માનવજાત રાંક બની છે. ૩૦. પુરુષોત્તમ ગણેશ માવળંકર (દેહ વિલય : ૧૪ માર્ચ, ૨૦૦૨) જાન્યુઆરી માસના અંકમાં પ્રાસંગિક નોંધમાં–શ્રી માવળંકરનો વિદ્યા વૈભવ'–અમે આપી ચૂક્યા છીએ. તેમની દિનચર્યા વિશે પણ લખ્યું હતું–સવારના સાત વાગ્યાથી પ્રારંભાતી આ ગણેશપુત્રની દિનચર્યા વિષ્ણુસહસ્ર અને ગીતામાંથી જોમ મેળવી, ચિત્તનું ઊધ્ધિકરણ કરી પૂરી કરે છે. આવી દિનચર્યાનો છેલ્લો અંત ૧૪મી માર્ચને ગુરુવારે સૂર્યના અસ્તાચલ સાથે જ આવ્યો! Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પથપ્રદર્શક દેહરૂપી પુરુષ ઓગળી ગયો–આત્મા પુરુષોત્તમ અમર કેવળ જીવનસ્કૃતિને નજર સમક્ષ રાખીએ તો પણ બે ડઝનથી બન્યો! અધિક તેમનાં સ્મૃતિચિત્રો તાજાં થાય છે. પ્રત્યેક અંક વાંચ્યા પછી માવળંકર એટલે સ્વદેશ વત્સલ વિશ્વ નાગરિક. તેમના પ્રતિભાવ કે પત્ર, જી. સ્મૃતિના પુસ્તકનો રિન્યૂ ક્યાંક વાંચ્યો હોય જીવનમાં વિશ્વનાગરિકત્વના અદ્ભુત અને અનોખા ગુણો તેમણે તો મોકલે, અમારા પ્રકાશનોમાં પૂરું માર્ગદર્શન આપી દોરે, કેળવી જાણ્યા હતા. ભારતીય સંસ્કૃતિનું સમન્વયાત્મક દૂધ મળવાનો વખત ન હોય, વેળા-કવેળા જોયા સિવાય–તેમની પચાવી તેઓ સામ્પ્રદાયિક પાંજરામાંથી સાવ મુક્ત થયા હતા. મુલાકાત માટે અમને અબાધિત ગણતા. કોઈ કાર્યક્રમ ગોઠવીએ તેઓ જેટલા ગાંધી-વિનોબા, જ્ઞાનેશ્વર કે સાનેગુરુજીને પોતાની તો હોંશે સ્વીકારી શોભાવે. ઓચિંતા મળવા જઈએ તો સમયની પ્રત્યેક ક્રિયામાં સાક્ષીરૂપ રાખતા તેમ લોકશાહીનાં મૂલ્યોમાં ખેંચ હોવા છતાં આવકારે, આવકારે, એટલું જ નહીં, સુખડી કે પાધિમાત્ય વિદ્વાનો રસ્કિન, અને હેરલ્ડ લાસ્કી જેવાના ગુરુસમ કોઈ મિષ્ટ પદાર્થથી પ્રસન્ન કરે. અમારા જેવા નાના સેવકોની લેખી, લેખિની ચલાવતા! સેવાને બિરદાવે. તેમને પુરુષોત્તમ બનાવનાર તો તેમણે પોતે એક ભક્તની અદાથી કેળવેલાં જ્ઞાન, અભ્યાસ ને અતિ વિનમ્રતા. નમ્ર ઉત્તમ વિચારોને તેઓ ચારે દિશાએથી આવકારતા! અને ભાવે વિવેક અને વિનયભર્યા વર્તાવથી સહજ જ્યારે ખૂલી જાય તેથી તેમણે પચાવેલા, પોષેલા વિચારો માટે “ઈદિરા શાસને ત્યારે તેમાં ‘આત્મવત્ સર્વ ભૂતેષુના મહાન આદર્શમંત્ર સિવાય લાદેલ કટોકટી વખતનાં તેમનાં પાર્લામેન્ટમાં કરેલ પ્રવચનો NO બીજું શું દેખાય! અનેક વિદ્વાનો, જ્ઞાનીઓને મળવવાની તક SIR-અંગ્રેજી, હિંદી, મરાઠી, ગુજરાતી ચારેય ભાષામાં ગ્રંથસ્થ મળી છે, મળતી હોય છે.મળતી હોય છે. પણ વિવેકભર્યા રૂપે પ્રગટ પામ્યાં છે તે તેમના વીરત્વ અને રાષ્ટ્રીય ગૌરવના વર્તનમાં તો એ જ અમારે માટે વિવેકચૂડામણિ હતા! જોસ્સારૂપ પુરુષોત્તમને પ્રગટ કરે છે. લોકશાહીનાં મૂલ્યોની જાળવણી માટે તેઓ સદા ઝઝૂમ્યા. પોતે સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી અને ગુજરાતી આજના પક્ષીય, ભ્રષ્ટ અને વામણા નેતાઓ તરફથી લોકોનાં મન ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવતા. તેમ છતાં ગુર્જરપુત્ર, સદા અળગાં થતાં જાય છે ત્યારે આવા વિવેકી અને મૂલ્યોને અને ગુજરાતી ભાષાને મહત્ત્વ આપવાની દૃષ્ટિએ પાર્લામેન્ટમાં સાચવનાર પુરુષનું પુણ્ય સ્મરણ વિસરી શકાતું નથી. ગુજરાતી ભાષામાં પ્રવચન કરનાર પ્રથમ આ-પુરુષોત્તમ હતા! પુરુષોત્તમભાઈ! તમે પુણ્યલોક! તમે જ એક દૃષ્ટાંતરૂપ તેમની માતૃ-પિતૃ ભક્તિ અજોડ અને આદરણીય હતી. પુણ્યશ્લોક બની રહ્યા! પોતાના પિતા દાદાસાહેબની જેમ તેઓ પણ અનેક શૈક્ષણિક, રાજદ્વારી, સામાજિક, સાહિત્યિક, અખબારી કે ગાંધી પ્રણિત ૩૧. પ્રયોગવીર અંબુભાઈ શાહ રચનાત્મક સેવાક્ષેત્રે પોતાની બહુવિધ સેવાઓ આપી ચૂક્યા છે! (તા. ૨૪-૧૨-૨૦૦૨) એ રીતે પિતાના “સેવા કુટિર’નો વારસો છેલ્લા શ્વાસ સુધી શ્રી અંબુભાઈ શાહ, જેઓ પોતાને હંમેશાં “ગંદી દીપાવ્યો. આશ્રમવાળા”થી ઓળખાવતા તેઓ આપણી વચ્ચેથી તા. ૨૪પિતૃતર્પણ પ્રસંગે કેવળ પિતા, દાદાસાહેબ જ નહીં, પણ ૧૨-૨૦૦૨ને મંગળવારે આ દુનિયા છોડી ગયા! તેમના સમવયસ્ય, સાથીદારોને પિતાતુલ્ય ગણી, જાહેર અંબુભાઈ એટલે મુનિશ્રી સંતબાલજીના ધર્મ દૃષ્ટિએ પ્રતિભાવંત ૪૫ જેટલી વ્યક્તિઓને “મારા પિતા' ગ્રંથમાં સમાવી સમાજરચનાના ભાલ નળકાંઠા ક્ષેત્રમાં અડધી સદીથી કાળના લઈ, દાદાસાહેબની જાહેર જીવનની, કુટુંબ વત્સલતાની પટ પર પગલાં પાડી જનાર યશોવલ પ્રયોગવીર! વડવાઈઓને આગળ વધવામાં ફાળો આપ્યો, એને દીપાવી! | મુનિશ્રીનો પ્રયોગ એટલે સમાજમાં ધર્મનું, નીતિનું વ્યાપક પ્રકાશન ક્ષેત્રે “સંનિષ્ઠ પ્રકાશને ગુજરાતી સાહિત્યમાં આધિપત્ય. જે ધર્મ જીવનમાં, વ્યવહારમાં આચરી શકાતો નથી તેમની મૂલ્યવત્તા માટે મગરૂરી ધરાવે તેવાં પ્રકાશનો બહેન તે ધર્મ નથી, પણ ધર્મની છાયા છે. સાચો ધર્મ માનવને જીવનમાં પૂર્ણિમાબહેનની મદદથી કરતા રહ્યા. ધર્માચરણ દ્વારા જીવી બતાવવાનો માર્ગ ચીંધે છે. આવા આવાં કેટલાંક દીપક-દીવડાં દૃષ્ટાંતો આજના મલિન. પ્રયોગમાં તેઓ મુનિશ્રીના સંઘ-સાથી બન્યા. ડહોળાયેલ, પ્રદૂષિત વાતાવરણમાં તેઓ તરતા મૂકતા ગયા છે! મુનિશ્રી ધર્મના પ્રચારક હતા. ધર્મપ્રચાર એટલે ધર્મને Jain Education Intemational Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૪૫ જીવવો. પોતાના જીવનક્રમથી જેટલી અસર સામાની ઉપર પડે પ્રયોગ ક્ષેત્રમાં મુનિશ્રીની કલ્પના પ્રમાણેનો કોઈ આદર્શ તેટલી પાડવી, કેવળ સ્થૂળ ધર્મ પ્રચાર કરીને નહીં. ધર્મની કાયા | ગામનો નમૂનો ઊભો કરવા તેમના મનમાં ગડમથલ ચાલ્યા વધારવામાં તેઓ માનતા નહીં, ધર્મમય જીવન ગાળીને ધર્મના કરતી હતી. વિરમગામ તાલુકાના ઉકરડી ગામે એવો સહકાર આત્માનું તેજ ફેલાવતા સાચા, શાશ્વતી ધર્મપ્રેમી હતા. આપવાની ખાતરી બતાવતા ત્યાં શ્રીગણેશ મંડાયા. આવા ધર્મજીવી સાથીઓમાં તેમને છોટુભાઈ મહેતા, પ્રદેશ અને પ્રદેશ બહાર અનેક સ્થળે અન્યાયનો સામનો મણિભાઈ પટેલ, ગુલામરસૂલ કુરેશી, નવલભાઈ શાહ મળ્યા લોક સંગઠન અહિંસક પ્રતિકાર અને પ્રાર્થના તથા ઉપવાસ દ્વારા તેમ અંબુભાઈ શાહ પણ મળ્યા. લોકોને તાલીમ આપી આવા કેટલાય શુદ્ધિ પ્રયોગોનું સંચાલન અંબુભાઈએ આવો વ્યવહારુ ધર્મ પાળી પોતાના જીવનની - 40 ગોસાના જતનની કર્યું અને એમાંથી પ્રગટ થયેલ અનુભવોનું નવનીત, “શુદ્ધિ સુખ-સમૃદ્ધિ અને સિદ્ધિ-મુનિશ્રીના પ્રયોગને સફળ કરવામાં પ્રયોગનાં સફળ ચિત્રો” સમાજ સામે મૂકી અન્યાયને સહન ન અર્પણ કરી હતી. કરવાની એક અનોખી રીતે સમાજ આગળ મૂકી. મુનિશ્રીના પ્રયોગનાં પાત્રો હતાં ગામડાં. ગામડાંમાં વસતાં પોતાના જીવનની વસંત અને પાનખર જેણે એક જ ધ્યેયે, પછાત ગણાતા શ્રમજીવી, ઉત્પાદન કરતો ખેડૂત વર્ગ અને આખા એક જ મંત્ર અને એક જ સ્થાને પૂરી કરી તે શું જેવું તેવું તપ કુટુંબને પોષતી શીલવંતી સમાજની ધરીરૂપ સ્ત્રી જાતિ. આ ત્રણે છે? એમનું રિક્ત સ્થાન એમના જેવા જ કોઈ તપસ્વીની રાહ વર્ગની સ્થિતિ સમાજમાં પીડક અને પીડિત જેવી હતી. જોઈ રહેશે. એ સ્થાનની ગરિમા અને પવિત્રતા કલંકિત કે કલુષિત ન થાય એ જોવાની સંતબાલ પરિવારની ફરજ આવી તેમને માનભર્યું અને ગૌરવવંતુ સ્થાન આપવા પડી છે. મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને ખેડૂત મંડળના કાર્યક્રમો આપ્યા. આવા સંગઠનના કાર્યક્રમમાં અંબુભાઈએ નેતૃત્વ ઝીલ્યું ૩૨. શ્રી વિઠ્ઠલભાઈ ૫. પટેલ અને તેઓ તથા જવારજના ફલજીભાઈ ડાભી પ્રમુખ-મંત્રી બની (તા. ૧૩-૧૦-૨૦૦૨) ભાલનાં ગામેગામ ફરી વળી ૨૦૦ ઉપરાંતનાં ગામોમાં ખેડૂત વડોદરામાં સંસ્કાર પરિવાર ઊભો કરી તેની કંકાવટીથી મંડળ અને ગ્રામ સંગઠનનો કાર્યક્રમ આપ્યો. આ એક પ્રકારનું અનેકને સત્કાર્યો માટે એવોર્ડ આપી પાંખનાર સંસ્કાર દીપક ગ્રામરાજયનું પહેલું પગથિયું હતું. તેમાં સપ્ત સ્વાવલંબનનો બુઝાયો છે. આજે પણ તેણે અનેક નાનાં કોડિયાં પ્રજ્વલિત કરી કાર્યક્રમ પાછળથી ઉમેરાતાં પૂર્ણ ગ્રામસ્વરાજયનું ચિત્ર ઉદ્ભવ્યું. પ્રગટાવ્યાં છે. જીવનસ્કૃતિના પ્રારંભથી જ તેઓ એના ચાહક આ સંદેશાના પ્રથમ ખેપિયા બન્યા અંબુભાઈ: હતા. જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિર મારફતે તેમનાં ચાર પ્રકાશનો પ્રજામાં ઓતપ્રોત થયા સિવાય, સમરસ થયા સિવાય પ્રગટ થયેલ. તેમાં છેલ્લે તેમનાં પત્ની શાંતાબહેન અને પોતાના આવું કાર્ય બનતું નથી, તેમાં પ્રજાનો વિશ્વાસ કેળવવાનો હોય દેહદાન અંગે અમે ‘તારે ચરણે ધરું ધૂપ દેહનાં' પ્રગટ કરેલ. છે. આ વિશ્વાસની વેલ ફેલાવવા તેમણે અનેક વખત ભાલનાં તેમાં તેમની પ્રગટ અને અપ્રગટ સઘળી મનોભાવનાઓ વ્યક્ત ગામડાંની પદયાત્રા કરી. ન જોયાં તાપ–ટાઢ કે વરસાદ! એનું થયેલી. દીપનિર્વાણ-નિર્વાત–થયા પછી તેની મેશને કોઈ પકડતું ફળ પણ પ્રજાને દેખાયું. ભાલ નળકાંઠા પ્રયોગે સંત વિનોબાની નથી, તેમ તેમના સંસ્કારી જીવનને જ આપણે તો યાદ કરીશું. ભૂદાન ચળવળમાં પ્રદેશમાંથી પાંચ લાખ એકર જમીન સ્વાતંત્ર્ય સેનાની મેળવવાનો સંકલ્પ કરેલો. આ સંકલ્પ આખા ગુજરાતમાં સૌથી પ્રથમ પૂરો કરનાર આ સંધ હતો, અને સંઘ એટલે એના ૩૩. કુસુમબહેન ધીરુભાઈ દેસાઈ નિષ્ઠાવાન સેવકો. | (અવસાન : તા. ૩-૨-૧૯૯૮) પ્રદેશમાં ખાદી ગ્રામોદ્યોગ, ઊની કામ, ઈટ પાડવાનું કામ સ્વ. કુસુમબહેન એટલે સર્વમિત્ર અને અજાતશત્રુ અને બીજા ખેતી સાથેના ગ્રામોદ્યોગના વિકાસ માટે રાણપુરમાં ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક ધીરુભાઈ દેસાઈનાં પત્ની ઊભી થયેલ સંસ્થામાં વર્ષો સુધી પ્રમુખ તરીકે રહી તેને ખીલવી અને અશોકભાઈ તથા ઉષાબહેનનાં માતા. પતિની સાથે બતાવી. જીવનભર જેમણે આઝાદીનાં સંગ્રામમાં અને ત્યાર બાદ ભારત Jain Education Intemational Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉત્થાનના નવસર્જનમાં ગુજરાતમાંનાં કેટલાંક અગ્રણી પરિવારોમાં તેઓ અગ્રક્રમે હતાં. અગાસ તેમની કર્મભૂમિ રહી. તેમનાં બંને સંતાનો રાષ્ટ્રીય કેળવણીમાં જ ઊછર્યાં હતાં...... ૩૪. પ્રવીણલતાબહેન હરિપ્રસાદ શોધન (અવસાન : ૪ થી માર્ચ, ૧૯૯૮) કેટલીક વ્યક્તિઓ વિશે કહેવાય છે કે–માયા લગાડીને ચાલ્યાં ગયાં.' માતૃવાત્સલ્યથી ભર્યાભર્યાં, કૌટુંબિક રીતે વત્સલ માયાળુ અને સમાજ માટે સદા પરગજુ એવાં પ્રવીણલતાબહેન, શોધન પરિવારના ઉજ્જ્વળ વારસાને પોતાની જાહેરપ્રવૃત્તિથી શોભાવી આ માર્ચ માસમાં હિરને વહાલાં થયાં છે. જેમનાં સંસ્મરણો અને અનુભવો સાંભળવાં ગમે, જેમની પ્રેમછાયા નીચે પોષાવું અને પાંગરવું ગમે, અને જેમનું આતિથ્ય સદા યાદ રહી જાય તેવાં પ્રવીણલતાબહેન વિકાસગૃહ, જ્યોતિસંઘ, મણિબહેન માતૃગૃહ જેવી સ્ત્રી સંસ્થાઓમાં અગ્રણી રહી તેના ખીલવવામાં સહયોગ આપ્યો. એ એમનું મોટું યોગદાન ગણાય. પંદરેક વર્ષ પહેલાં તેમણે લખેલા હસ્તલિખિત આત્મચરિત્ર સ્નેહીમિત્ર ભાઈદાસ (બાલગોવિંદ પ્ર.) પરીખે અમને વાંચવા મોકલેલ, એક સમાજસેવક તરીકે ત્યારથી તેમનો નાતો જોડાયેલ. શ્રીમંત ઘરનાં બહેનો, કોઈ કોઈ અનાથ-સંતાન કે દીકરીને દત્તક લે છે, પ્રવીણલત્તાબહેન વિકાસગૃહની સઘળી બાળાઓનાં ‘મા' બન્યાં. તેમને કેન્દ્રમાં રાખીને બાળાઓને રસોઈ આવડે માટે ‘રોજની રસોઈ’ નામે સુંદર પુસ્તક લખ્યું અને એમના લગ્ન માટે ‘માંગલ્ય ફંડ’ ઊભું કર્યું. ૩૫. ક્રાંતિવીર અંબાલાલ ગાંધી (તા. ૫-૫-૯૭) ૧૫, ઓગષ્ટ, ૧૯૯૫એ અમે સાધક-સેવક (ચોરંદાના ક્રાંતિવીર) અંબાલાલ ગાંધી વિશે જીવનસ્મૃતિ તરફથી એક પુસ્તિકા પ્રગટ કરી હતી. મેરા સર જાવે તો જાવે, પર આઝાદી ઘર આવે, મેરી જાન ફના હો જાવે, પર આઝાદી ઘર આવે. ૧૯૪૨ની આખરી લડતમાં ઉપરનો મંત્ર જેમણે ચરિતાર્થ કરી બતાવ્યો તેવા સ્વાતંત્ર્યવીરોમાં અંબાલાલ ગાંધી મોખરાના છે. કરજણથી શિનોર સુધીના પાટા (મિલિટરીના આગમન કારણે) આ ક્રાંતિવીરોએ ઉખાડી નાખ્યા. ચોરંદા સ્ટેશન પથપ્રદર્શક સળગાવ્યું. મિલિટરીએ આસપાસનાં ૧૪ ગામોમાં કાળો કેર વર્તાવ્યો. અંબાલાલ ગાંધીને ૧૨ વર્ષની સખત કેદની સજા અને ૧૫ હજારનો દંડ. દંડ ન ભરતાં ઘર-બાર જપ્તીમાં ગયાં. કુટુંબ પાયમાલ થયું પણ આ એકલવીર ન ડગ્યા. સરકાર સાથે સમાધાન થતાં જેલવાસથી મુક્ત બની હરિજન સેવા, સહકારી પ્રવૃત્તિ, છાત્રસેવા જેવાં કામો શરૂ કર્યાં. તેઓ પોતાના કરજણ તાલુકાના મોભી હતા. ગાંધીને પગલે માનવસેવા શરૂ કરી. જેલમાંથી છૂટયા પછી તેમનું મન પરિવર્તન થયું. તેઓ પ્રભુપ્રેમી બન્યા. સંતપુનિતના મોટી કોરલ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી થયા, નર્મદા પરિકમ્માએ આવતા સેંકડો ભાવિકજનોને તેઓ ભક્તિ અને ભોજન કરાવતા. નશ્વર રાજાઓના રાજ્યની આણથી વળગા રહી એકમાત્ર રાજા રણછોડનું અખંડ નામ સ્મરણ કરતાં રહી તા. ૫મી મેના દિવસે તેમણે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. જે રેલવે સ્ટેશન ૪૨ની લડતમાં એમને હાથે નાશ પામ્યું તે ચોરંદા જંક્શન ઉપર તે વખતના ગુજરાતના મુખ્યમંત્રીએ ઉમળકાથી સ્વાગત કરી તેમના નામનું પાટિયું મૂક્યું. (આવાં દૃષ્ટાંતો વિરલ જ છે.) ૩૬. શ્રી વિજ્યાબહેન આચાર્ય (એક અજ્ઞાત બાલસેવિકા અને કુટુંબવત્સલ માતા) (સ્વર્ગવાસ : ૩૦-૩-૧૯૭૯) ગોંડલ રાજ્યના નાનાશા ગામડા નગરપીપળિયામાં જન્મેલી ગ્રામ–નારીમાં આ અદ્ભુત ભાવના કેવી રીતે જન્મી તેની એક રમ્ય કથા છે. પરંતુ અહીં તો હું કેવળ તેની સામાજિક ભાવનાનો જ આછો પરિચય કરાવીશ. મારી માને અમારા ‘બાલમંદિરે’ વિકસાવી. ગોંડલ શહેરમાં અમારું ઘર ‘બાલમંદિર’થી ઓળખાતું. ‘ઘર’ એ ‘બાલમંદિર’ અને ‘બાલમંદિર’ એ ધર' એ પર્યાય થઈ ગયો હતો. અમારા ઘરનો કોઈ એવો ઓરડો ખાનગી નહીં કે જ્યાં બાળકોને પ્રવેશવાની બંધી હોય. અને તેથી જ અમારું ઘર ક્યારેય બાળકો માટે બંધનરૂપ બનતું નહીં. કારણ કે એ બાળકો માટે સાચે જ તેમનું બીજું ઘર હતું. અમારા નાનકડા ઘરમાં સ્વરાજ્યની જાતજાતની પ્રવૃત્તિઓ શરૂ થઈ. બાલમંદિર તો હતું જ તેમાં પૂણી બનાવવાનું, પીંજવાનું, કાંતવાનું, રેંટિયા પ્રવૃત્તિ, હરિજન પ્રવૃત્તિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રતિભાઓ વગેરે ઉમેરાતી ગઈ. ગાંધીજીએ “હરિજનબંધુ' માં જે કહ્યું હોય ૩૭. ગોપીહૃદયા રેહાનાબહેન તે કરવાની મારા બાપુજીને ભારે હોંશ. તેમના પ્રયોગમાં પ્રથમ (નોંધ : રેહાનાબહેન તૈયબજી એટલે આપણા વર્તમાનભાગીદારી મારી બાની હોય. કાળનાં એક અનોખાં કૃષ્ણભક્ત, સૂફી સંત, રાષ્ટ્રપિતા ગાંધીજીની તે ખાદી તો પહેરતી જ, પણ કેવળ ખાદી નહીં, તેના આશ્રમ પ્રણાલિકાને વરેલાં અને મહાન દેશભક્ત, અબ્બાસ પોતાના હાથે કાંતેલી ખાદીનો તેણે વર્ષો સુધી આગ્રહ રાખ્યો તૈયબજીનાં દીકરી.), હતો. એક તરફથી તેણે ખાદી અપનાવી અને બીજી તરફથી હમણાં રેહાનાબહેનની જન્મ શતાબ્દી ચાલી રહી છે, ઘરેણાનો સંપૂર્ણ ત્યાગ કર્યો. સૌભાગ્ય શૃંગારમાં તે હંમેશાં કોરા ત્યારે એમનું પુણ્ય સ્મરણ વારંવાર તાજું થાય છે. કંકુનો ચાંદલો અને હાથમાં લાલ ચૂડલી પહેરતી. કાકાસાહેબના નિવાસમાં કાકાસાહેબની સામેના જ એક દેશી રાજ્યમાં પોતાના ઘરને (આપણે ગમે તેટલી કમરામાં રેહાનાબહેન રહેતાં હતાં. કાકાસાહેબ જ્યારે કંઈ લખવા જાહેર સંસ્થા માનીએ છતાં સ્ત્રીને મન એનું ઘર-એ ઘર જ હોય કરવાનું કરે ત્યારે હું ફાજલ બેઠો હોઉં ત્યારે એમણે સૂચવ્યું કે, છે.) સ્વરાજ્યની પ્રવૃત્તિઓનું જાહેર કેન્દ્ર બનાવતાં જે લીલીસૂકી તમે રેહાના પાસે પણ બેસો, અને એની વાતો સાંભળો! તેણે અનુભવી છે, જે કેટલીય રાતો એકલવાયી ચિંતામાં તેણે મને નવાઈ લાગતી કે રેહાનાબહેનને ત્યાં પણ દેશ ગાળી છે તેમાં અમે સાક્ષી છીએ. છતાં વિજ્યાબહેન ન ડર્યા, વિદેશના એટલા જ માણસો મળવા આવતા. ખાસ કરીને આરબ ન પ્રવૃત્તિઓથી ભાગ્યાં. કારણ કે તેમણે બાલપ્રવૃત્તિને પોતાના દેશના હશે. મને વારંવાર પૂછે કે ગુજરાતમાં શિક્ષણ કેવું ચાલે જીવનની સાધનાના સાધન તરીકે સ્વીકારી હતી, અને પોતાની છે? કન્યાઓને ભણવાની સુવિધા કેવી છે? અને પછી પોતાનાં જે કંઈ અલ્પશક્તિ હતી તેનાથી તેમણે પોતાનું સ્થાન માપી લીધું સંસ્મરણ તાજાં કરે. હતું. એ જમાનામાં વડોદરા શહેરમાં મુસ્લિમ કન્યાઓ માટે ગાંધીજીની પ્રવૃત્તિઓમાં પ્રભાત ફેરી, સરઘર એક પણ શાળા નહોતી. સન ૧૮૯૪ની વાત છે. મહારાજા કાઢવાં, સભાઓ ભરવી, પછી?....પછી.....લાઠીચાર્જ અને સયાજીરાવ ગાયકવાડ યુરોપના પ્રવાસે ગયા ત્યારે સાથીદાર જેલવાસ...... તરીકે અબ્બાસ સાહેબ તો ખરા જ, પણ મહારાણીશ્રીને સહવાસ ૧૯૪૨ના આંદોલનમાં જ્યારે લડતનાં ઉગ્ર મંડાણ મળે તે માટે અમિનાબેગમ (રેહાનાબહેનનાં અમ્માજાન)ને પણ મંડાણાં ત્યારનો મારાં બા-બાપુજીનો એક પ્રસંગ યાદ આવે છે. સાથે લઈ ગયા હતા. કોણ જેલમાં જાય? ત્યારે હું ને મારો ભાઈ અમે બે ભાઈબહેન | ગાયકવાડ સરકારે પોતાના રાજ્યમાં મફત અને પાંચ-સાત વર્ષના હોઈશું. બા કહે હું જાઉં “બાપુજી કહે હું ફરજિયાત કેળવણીની શરૂઆત કરેલી, પણ તેમાં મુસ્લિમ બાળકો જાઉં.' બંનેએ પોતપોતાની જવાબદારી વિચારી, છેવટે બાનું બહુ ઓછા આવતા. પછી કન્યાઓનું તો પૂછવું જ શું? એટલે પલ્લુ નમ્યું. અમારી બા જેલમાં ગઈ. અને અમે છતી માટે એક તકે અમિનાબેગમે મહારાજા સાહેબને કહ્યું કે, આપણે ત્યાં નમાયાં, નવ નવ માસ સુધી નમાયાં રહ્યાં. અઠવાડિયે નક્કી કેળવણી ઉપર આપ આટલો બધો ભાર મૂકો છો તો પછી કરેલ દિવસે બનીઠનીને કોઈ મેળામાં કે દેવદર્શને જતાં હોઈએ મુસ્લિમ કન્યાઓની કેળવણી અંગે કેમ કંઈ વિચારતા નથી? એ અદાથી અમે અમારી બાને રાજકોટ એજન્સી જેલમાં મળવા આ પ્રશ્ન મહારાજાને વિચાર કરતા કરી મૂક્યા. જતાં. પણ એનો અમને રંજ કે દુઃખ નથી. પરંતુ અમને ગર્વ તાત્કાલિક તો કંઈ જવાબ ન આપી શક્યા, પણ વડોદરા આવીને છે કે આ સ્વરાજ્યની ઇમારતમાં જે સેંકડો અજ્ઞાત તેમણે સૌથી પ્રથમ મુસ્લિમ કન્યાશાળા શરૂ કરી. નરનારીઓએ બલિદાન આપ્યાં છે, તે ઇમારતના પાયામાં અમારી માં પણ એક ઈટ બનીને તે પોતાનું સ્મૃતિચિહ્ન મૂકી ગઈ એમ કહેવાય છે કે રેહાનાબહેનનાં બાએ કન્યા કેળવણી છે. પ્રગતિશીલ ગોંડલ રાજ્ય આઝાદીના લડવૈયાઓમાં માટે જાણે કે વ્રત લીધું હતું. તેઓ અબ્બાસ સાહેબને પણ વારંવાર સ્ત્રીઓમાં એક દીકરીને માત્ર આ એકને જ મોકલીને પોતાનું પ્રોત્સાહિત કર્યા કરે. રહાનાબહેનનું મોટા ભાગનું શિક્ષણ તો ઘરે ગૌરવ જાળવ્યું છે. શિક્ષકો રોકીને થતું, પણ માધ્યમિક કક્ષામાં આવતાં અબ્બાસ સાહેબે તેમને છોકરાઓની હાઈસ્કૂલમાં દાખલ કર્યા. Jain Education Intemational Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રિહાનાબહેન એક માત્ર છોકરી! ૭00 વિદ્યાર્થીઓની હાઈસ્કૂલમાં એક માત્ર છોકરી! આવી હતી અબ્બાસ સાહેબની પણ હિંમત. એમનાં બા વડોદરાના કેમ્પથી રોજ ગાડીમાં મોગલવાડમાં જાય. તેમની સાથે તેમના ભાઈ અને એક આયા પણ હોય. મુસ્લિમ લત્તામાં આવીને–બાલમંદિરની જેમ ત્યાંની છોકરીઓને બોલાવી હાથપગ ધોવા, માથું ઓળવું, કંઈક ગીત ગાવાં, રમત ગમત કરાવતાં અને પછી તો બાળાઓની માતાઓ આવે તેથી, બહેનોનું ટોળું ભેગું થઈ જતું. અને તે બધાં સિલાઈ, ભરતગૂંથણ, ગીતો વગેરે શીખતાં. એક ન્યાયમૂર્તિનાં પત્ની તદ્દન સામાન્ય વસ્તીમાં આવી બધાની સાથે હળેમળે, અને એમની દીકરીઓને ભણાવવા સમજાવે, એમાં એમની કોમ પ્રત્યેની આત્મીયતા કરતાં સવિશેષપણે કેળવણી અને રાષ્ટ્રીયતાની પરિપૂર્ણ ભાવના હતી. તેઓ રહેતાં હતાં કેમ્પ વિસ્તારમાં પણ શહેરમાં આવેલું તેમનું મકાન તેમણે કન્યાઓની શાળા માટે આપી દીધું. રેહાનાબહેન કહેતાં કે આ રીતે વડોદરામાં મારા અખાજાનની મુસ્લિમ સ્ત્રી કેળવણીની ભાવના કંઈક અંશે ફળી અને વડોદરામાં સૌથી પહેલી ઊર્દૂ કન્યા શાળા શરૂ થવામાં તેમનાં અમ્માજાન નિમિત્ત બન્યાં. બીજી તરફ એમના અબ્બાજાન પણ બાળકોને કેળવવામાં ખૂબ રસ લેતા. તેઓ સ્થાનિક શાળાની મુલાકાતે જતા તો બધી શિસ્ત તોડીને બાળકો એમને ઘેરી વળતા ત્યારે અબ્બાસસાહેબ કોઈને ખભે હાથ મૂકતા તો કોઈને પીઠ પર ધબ્બો મારતા, ક્યારેક કોઈને ગાલે હળવી ચૂંટી ખણી લેતા કેમ કમ્બખ્તો? શું ચાલે છે? રેહાનાબહેન કહે છે, કમ્બખ્ત એમનો ખાસ શબ્દપ્રયોગ હતો. ડાહ્યા બન્યા કે નહીં બરાબર અભ્યાસ કરો છો? રમવા જાઓ છો? શું રમો છો? કોણ જીત્યું? શાબાશ જેવા શબ્દોથી તેમને પોરસાવતા. બાળકોને રમવાની તે હંમેશા પ્રેરણા આપતા. જાઓ, નાચો, કૂદો, ખેલો. પછી પોતાનો અનુભવ વર્ણવતાં કહે : જ્યારે હું વિલાયત અગિયાર વર્ષની ઉંમરે ભણવા ગયો ત્યારે મારું શરીર સાવ સૂકલકડી હતું. દૂબળો, પાતળો, મુડદાલ ટટ્ટુ! પણ મને ત્યાં કોણ બેઠે બેઠે બેં બેં કરવા દે ત્યાં કોણ બેસવા દે? કાન પકડીને ખેંચી લાવે અને કહે, ચાલો, રમવા ચાલો. એ વખતે તો હું મુડદાલ જેવો હતો પણ પછી તાલીમ લઈને સરદાર બની ગયો! પથપ્રદર્શક અબ્બાસસાહેબ ખેલવીર અને જીવનવીર હતા શ્રી આવાં માતાપિતાને ત્યાં ૨૬ જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ અમદાવાદમાં રેહાનાબહેનનો જન્મ થયો. બચપણથી શરીરનો બાંધો નબળો એટલે માંદાં ને માંદા રહે. કોઈની સાથે હળભળે નહીં. ઘરમાં જ પડ્યાં રહે! પણ એમને મહાન માતાપિતા મળ્યાં હતાં. એટલે કેળવણી શું છે, સંસ્કાર શું છે, સામાજિક વહેવાર વર્તન કેવાં હોય આ બધું પોતાના સંતાનોને વારસાગત મળ્યું. અબ્બાસ સાહેબના બે મહાન આત્મભોગ અને ત્યાગથી ગુજરાત જાણીતું છે. ૧૯૧૯માં જલિયાંવાલા બાગના હત્યાકાંડ અંગે કોંગ્રેસે જે તપાસ સમિતિ નીમી તેમાં અબ્બાસસાહેબ પણ એક સભ્ય હતા. એ તપાસ દરમિયાન એમને એવા હત્યાચારો અને વિતક કથાઓ સાંભળવા મળી કે ત્યારપછી તેમણે નક્કી કરી નાખ્યું કે હવે પછીની મારી જિંદગી દેશની સેવા સમર્પણતામાં ગાળીશ. દાંડીકૂચનો ઇતિહાસ તો જાણીતો છે કે, ગાંધીજીએ દાંડી પહોંચ્યા પછી મીઠાના અગરો ઉપર ધાડ પાડી મીઠાનો કાયદો તોડવાની યોજના મૂકેલી. પણ તેઓ આ કામ કરે એ પહેલાં તેમની ધરપકડ થઈ. પરંતુ એ પહેલાં તેઓ ગોઠવી ગયેલ કે મારી ધરપકડ થાય તો મારા પછી આ સત્યાગ્રહના સેનાની અબ્બાસસાહેબ રહેશે. એમની આગેવાની નીચે ધરાસણાના અગરો ઉપર જ્યારે લૂંટ કરવા ટુકડી ગઈ ત્યારે તે સૌને બહુ માર અને પછી જેલની સજા થઈ. અબ્બાસસાહેબ પણ તેમાંના એક. રિહાનાબહેનની તાલીમ અંગ્રેજી મિશ્રિત ઊર્દૂમાં થઈ. માતૃભાષા ગુજરાતી પણ તેઓ ન પૂરી ગુજરાતી જાણે કે હિંદી. વડોદરાના વાતાવરણમાં મરાઠીનું ચલણ હતું. એ બધું ધીમે ધીમે એમણે શીખી લીધું. તેમના જીવનમાં સાત આઠ વર્ષની વયે બહુ મોટો પલટો આવે છે. તેઓ હિંદુ કે મુસલમાન કે ઇસાઈ કોઈની વચ્ચે કશોય ભેદ જાણતાં નહોતાં. રેહાનાબહેનમાં સંગીતના સંસ્કાર જાણે જન્મજાત હતા. તેઓ કહેતાં કે એમના કુટુંબમાં જન્મ પછીનું એમનું રડવું પણ બધાંને સંગીતમય લાગેલું અને બે વર્ષની ઉંમરે તો ગીત, કવિતા-સંગીતમય રીતે ગાતાં. ગાંધી બાપુને ઘણી વખત ભજનો સંભળાવતાં. આશ્રમની Jain Education Intemational tior Intermational For Private & Personal use only Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ્રાર્થનામાં ગાતાં, ગુરુદેવ વિઠાકુરને તેમનો કંઠ ઘણો ગમતો. પરંતુ તેઓ કેવળ ગાતાં એટલું જ નહીં તેઓ સુંદર વાંસળી વગાડી જાણતાં. વાંસળીમાં ગીત ગાતાં. તેઓ જ્યારે વાંસળી વગાડે કે ભજન શરૂ કરે તેની સાથે આંખો બીડાઈ અંતરમાં ઊંડાં ઊતરી જાય. કૃષ્ણમય થઈ જાય અને કૃષ્ણનો ફોટો સદા તેમની પાસે જ રહેતો. કુરાનની આયાતો અને ગીતાના શ્લોક લઈ બંનેની તુલના સરખાપણું સમજાવે. ઈશ્વર જુદો છે જ નહીં, ગીતામાં ભગવાને જ્ઞાન, ભક્તિ અને કર્મનો મહિમા સમજાવ્યો છે. રેહાનાબહેન ભક્તિ માર્ગનાં ઉપાસક હતાં. તેઓ સમજાવતાં કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિનો સંસ્કાર જેમ જેમ આપણામાં ખીલતો જાય છે તેમ તેમ દુન્યવી સ્થૂળ વાસનાઓ ખરી જાય છે અને નિરંજન, નિરાકાર પ્રભુનું દર્શન આપણે કરી શકીએ છીએ. આ દેશના અનેક સંતોએ ભક્તિનો માર્ગ બતાવ્યો તેનું પહેલું પગલું જીવન શુદ્ધિથી શરૂ થાય છે. તેઓ કહેતાં કે ૨૧ થી ૩૦ના ગાળા દરમિયાન તેમના હૃદયમાં કૃષ્ણભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનાં પૂર પણ ચડી આવતાં. દેશ ગુલામ છે તેથી તેની મુક્તિ માટે કરી છૂટવું તે પ્રાસંગિક, પણ કૃષ્ણથી સહેજ પણ જુદા ન પડવું એ તો જાણે કે જીવનવ્રત હતું. સમર્પણતા હતી. તેમનામાં દિવસે દિવસે ખીલતો જતો તીવ્ર વૈરાગ્ય તેમના માતાપિતાને પણ દુ:ખી કરી મૂકતો. કેટલીય વખત ઉગ્ર ચર્ચા કરતાં. તેમના અમ્માજાન ઊંચી જાતનાં વસ્ત્રો, આભૂષણો ખરીદી લાવતાં તે તેઓ સ્વીકારતાં નહીં ત્યારે તેમનાં અમ્માને ખૂબ દુ:ખ થતું. ઘરેણાં છોડ્યાં, કીમતી વસ્ત્રો છોડ્યાં, કેવળ ખાદી, શુદ્ધ ખાદી ધારણ કરી. મહારાજા સયાજીરાવે તેમના સુવર્ણ મહોત્સવ પ્રસંગે રેહાનાબહેનને બોલાવીને સૂચવ્યું : ‘તમે અને બીજી છોકરીઓ મળીને એક સરસ કાર્યક્રમ બનાવો.' એમણે આ સહર્ષ સ્વીકારી લીધું. સંગીત, અભિનય, નાટક વગેરેની પૂરી તૈયારી કરી. તેઓ કૃષ્ણ બન્યાં અને વિના વાંસળીએ કંઠની હલકથી બંસી વગાડતાં હોય એવું ગીત ગાયું. તેઓએ અવિવાહિત રહી કૃષ્ણમય અને પ્રસંગ પડ્યે પ્રજાની સેવામાં રત રહી પોતાનું આયખું પૂરું કર્યું અને શ્રીકૃષ્ણ શરણમ્ મમ, શ્રીકૃષ્ણ શરણમ્ મમ અંતરનાદ સાથે તા. ૧૭મી મે, ૧૯૭૫ના દિલ્હીના નિવાસસ્થાને તેમનો આત્મા મામેક શરણં વ્રજાનો આદેશ આપનાર શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયો! ૧૪ ૩૮. મણિબાના પ્રબોધન અને પુરુષાર્થકાળની પ્રેમલસ્મૃતિ મણિબા એટલે નિષ્કામ સેવાનો એક અખંડ મહાયજ્ઞ. મણિબા એટલે સક્રિય સેવાવ્રતધારી, છતાં પ્રતિભાવંત પ્રેમમૂર્તિ! મણિબા એટલે શહેરી જીવનમાં શ્વાસ લેતાં, છતાં ભારતના પછાતમાં પછાત આદિવાસી-વનવાસી-કાંઠાવાસીના જીવનને, પ્રત્યેક શ્વસન સાથે આત્મીય ભાવે સ્મરતાં કરુણામય માતા. તેઓ પોતે મુંબઈની આલિશાન મહેલાતમાં રહેવા છતાં તેમના હૃદયના પ્રત્યેક ખૂણે-કોઈ ધરમપુરનો આદિવાસી કે ડાંગનો ડાંગી કે ઓરિસ્સાનો ઉડિયા શ્વસતો જ હોય! મણિબા એટલે સન ૧૯૦૫ થી ૨૦૦૦ સુધીના કાળના વિશાળ પટ ઉપર પોતાની અમીટ પ્રેમપગલીઓ પાડી જનાર જીવનયાત્રી. આટલી વિશાળ યાત્રા દરમિયાન સેંકડો સાથીઓ, કોડીબંધ રાષ્ટ્રીય સંસ્થાઓ અને વિશાળ પરિવારના વડલાને નાતે, તેમને ભાગે જે ઘડતરની ફરજ આવી, તેમાં સતત સાવધ અને સજગપણે તેમણે બજાવેલી ફરજોની ગાથાને તો કોઈ અનુભવી જીવનમરમી ચરિત્ર લેખનકાર જ ન્યાય આપી શકે. તેમના જીવનચરિત્ર અંગે તેમજ તેમના ગૌરવગ્રંથ અંગે બે-ચાર પ્રયત્ન થયેલા, પરંતુ તે બધાને તેમણે જ પ્રેમથી શાંત પાડી દીધા હતા. જેમના પરિવારમાં સ્વામી આનંદ અને ગોકુળભાઈ ભટ્ટ જેવા બહુશ્રુત વિદ્વાનો અને અર્થતિ જાણતા હોય તેમને પણ પ્રોત્સાહન આપ્યું નથી, ત્યાં અમારા જેવા સામાન્ય સેવકનું શું ગજું? બાપુના અવસાન પછીના વિયોગ દુઃખથી જ આ કથાનો પ્રારંભ થાય છે. બાપુની ભસ્મ વિસર્જનનો પ્રસંગ હતો. “સાત વાગ્યે બહેનોએ ભસ્મની પાલખી ઉપાડી અને તેની પહેલી વિધિ બહેનોના હાથથી થઈ. અમારા દુઃખનો અંત ન હતો છતાં ભગવાને સોંપેલા કાર્યમાં પાછા ન પડવું એવી બાપુની આશિષ હતી.'' અને પછી પોતે જ રડતા હૃદયે બધાંને હિંમત અને આશ્વાસન આપતાં રહે છે. બાપુએ જ્યારે વિલે-પારલાના ખાદી મંદિર આશ્રમનો પાયો નાખ્યો ત્યારે તેની પાછળના ઉદ્ગારો એ મણિબાનું મુખ્ય પ્રેરક બળ હતું અથવા તો કહો કે બાપુએ ચિંધેલું મુખ્ય કામ હતું. બાપુ કહે છે : Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પથપ્રદર્શક “સ્ત્રીસેવા તો સ્ત્રીસેવિકા ઉત્પન્ન થવાથી જ થવાની છે. ઘાણ બગડે તો હજાર માણસોનો દિવસ બગડે. શક્ય હોય તો સ્ત્રીઓએ સાથે રહેતાં, કામ કરતાં, એકબીજાના સ્વભાવ સહન ત્યાં પોતાની જાતે પીરસે અને એ નિમિત્તે તેના દિલની વાત કઢાવે. કરતાં, સ્વતંત્રપણે વિચાર કરતાં, તેનો દઢતાપૂર્વક અમલ કરતાં મણિબાના ગુણસમૂહોનું ચિંતન આ લખતાં સહેજે સ્મરણ અનેક મુશ્કેલીઓ વેઠતાં જ શીખવું પડશે.” ચડે છે. તેમનું જીવન વ્રતસ્થ પણ સ્વભાવ સાવ આનંદી. એટલે એ જમાનામાં બાપુએ સ્વરાજ ઉત્સુક પ્રજાને કૉલ ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચેથી પણ પોતાનો માર્ગ કાઢે છે. આખો આપેલ કે, “જો તમે મને એક લાખ રેટિયા ફરતા કરી દો તો દિવસ તન અને મનને કામમાં પરોવાયેલાં જ રાખે છે. સવારના હું તમને એક વર્ષમાં સ્વરાજ અપાવું.” સૌથી પહેલાં ઊઠનાર બા, સૂવામાં સૌથી છેલ્લાં. બપોરના સમયે રેંટિયો એ બાપુને મન આમપ્રજાની આશાનું પ્રતીક હતું. બીજા બધા આરામ કરે કાં પોતાની સ્વૈચ્છિક પ્રવૃત્તિ કરે, પણ આપણી પ્રજા પાસે જે કંઈ સ્વતંત્રતા હતી, તે રેંટિયો ખોઈને - બા તો ભલું એમનું સિલાઈ મશીન કે રેંટિયો. બપોરે આડો વાંસો ગુમાવી હતી તો રેંટિયો જો સચેતન થાય તો પ્રજા પુરુષાર્થી બની પણ ન કરે. આવો પરિશ્રમ યજ્ઞ અને તે પણ પરહિત કાજે. શકે. પોતાનું સ્વરાજ પાછું મેળવી શકે. કોઈપણ પ્રજાનું ચારિત્ર્ય એ જ તેમને અંતરથી તાજાં અને પ્રફુલ્લિત રાખે છે. પૂ. કેવળ ભાષણો કે સભા-સરઘસોથી ન ઘડાઈ શકે. એને માટે રવિશંકર મહારાજનો પણ આવો જ અનુભવ, તેમના સંપર્કમાં તો રાષ્ટ્રની પ્રજાને જગાડવા માટે કોઈ નક્કર રચનાત્મક કામ જે જે આવ્યા હશે, તેમણે અનુભવ્યો હશે. દાદા ક્યારેય બપોરે કરતી કરવી જોઈએ. આરામ ન કરે! આ મહાગુણે કરીને તેઓએ પોતાના તન અને ગાંધીજીનો આ મંત્ર દેશના વિચારક વર્ગે ઝીલ્યો; પણ મન પાસેથી ઇચ્છિત કામો લીધાં છે. સૌથી વધુ અમલ કરી બતાવ્યો હોય તો બહેનોએ. વિલે પોતાના જ ઘરમાં-સત્યાગ્રહ છાવણી–નિમંત્રી પારલાનું “ખાદી મંદીર” કેવળ મહિલાઓ દ્વારા સંચાલિત, એટલે એ તો જાતે વહોરેલી પ્રેમપીડા હતી! તેમાં આનંદ હતો, આજે વર્ષોથી ચાલે છે. ગાંધીજીનો મંત્ર તેમણે બરાબર ઝીલ્યો રાષ્ટ્રના સ્વરાજ માટેની ફનાગીરી હતી, ત્યારે સૌના હોઠે એક હતો, એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અને તેની મારફતે આજ જ બોલ–“માતની હાકલ પડી છે.... સુધીમાં સેંકડો બહેનોને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ તાલીમ મળતી રહી પણ સ્વરાજ આવ્યા પછી બાના દીર્ઘજીવનની તવારીખ છે. તેથી તો મણિબા હિંમતથી કહેતાં– બોલે છે કે ૧૯૬૭માં તેમણે બિહાર દુષ્કાળ રાહતનું કાર્ય કર્યું બટિયો મારું પાઠ્યપુસ્તક છે, અને ખાદી મંદિર મારી ત્યાંથી માંડીને છેક ૧૯૯૭ સુધી કોઈ ને કોઈ પ્રાંતમાં તેમનું પ્રયોગશાળા.” રાહત કાર્ય ચાલુ જ રહ્યું છે. પછી તે ગુજરાતમાં રાધનપુરમાં મણિબાના જીવનનું બીજું મહત્ત્વનું પાસું છે તેમનું હોય, ડાંગમાં હોય, ધરમપુરમાં હોય, સૌરાષ્ટ્રમાં હોય કે સૂરત માતૃવાત્સલ્ય. માતા જેવો પ્રેમ અને મિત્ર જેવું સખ્ય. એને કારણે રેલસંકટમાં હોય. આ બધાં કામોમાં સૌથી વધુ તેમનું દિલ દ્રવિત તેઓ સેંકડો નાના મોટા સાથીઓ પાસેથી હોંશે હોંશે કામ લેતાં. થયું હોય તો ઓરિસ્સામાં. ત્યાંની પ્રજા અશિક્ષિત અને ગરીબ. માણસને પિછાનવાની એક ચાવી આપણા ગુલાબદાસ બ્રોકર કદાચ આપણા આખા દેશમાં ઓરિસ્સાની પ્રજા સૌથી વધુ આપે છે : મેં તો મારા સુદીર્ઘ જીવનમાં આ એક વસ્તુ અનુભવી છે. માણસને સાચેસાચો એ કેવો છે તે જાણવું હોય તો તેના મણિબા બાપુનું સ્વરાજ દર્શન પૂરેપૂરું પામ્યાં હતાં. સ્મિતને પકડવું.......ન મંચ પર, ન વાણીમાં, ન નેતાઓની પહેલી બાપુને મન તો સ્વરાજ એટલે ગરીબોનું રાજ. સ્વરાજ આવ્યા પંક્તિમાં પકડાતાં મણિબહેન એમના સ્મિતથી પૂરેપૂરાં પકડાઈ પછી પણ એ ગરીબ આદિવાસીઓનાં જીવન સુખી નહોતાં જાય છે. એ જોઈને લાગે કે આ બહેનને સ્વાર્થ જેવું તો કશું દેખાતાં. પ્રજા સાવ નિર્ધન અને નિર્માલ્ય, પણ એમાં પ્રજા કરતાં લાગતું નથી.” શાસકોનો વધુ દોષ ગણી શકાય. કારણ કે પ્રજામાં રહેલી સ્ત્રીનું સાચું સ્વરૂપ તો “ભોજ્યેષુ માતા” જ છે. શક્તિઓનો વિકાસ કરવો એ નેતાઓનું કામ છે. રચનાત્મક દુકાળિયાઓ માટે હજાર બે હજારની રસોઈ થતી હોય. રસોઈ સેવકોનું કામ છે. મણિબાનું કાર્ય બાહ્ય રીતે તો રાહત કે સંકટ થઈ રહે ત્યાં સુધી ધુમાડો સહન કરતાં ત્યાં જ ઊભાં હોય. એક નિવારણનું લાગે, પણ એનો અંતરમર્મ પ્રજાની શક્તિને Jain Education Intemational Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ જગાડવાનો હતો. તેથી જ તેઓ અંબર રેંટિયા-ખાદીની પ્રવૃત્તિ, તળાવ ખોદાવતાં, નદીની નહેરો કે કૂવાની યોજનાઓ પણ આપતાં જેથી પ્રજા પુરુષાર્થ કરી, પોતાની તાકાત પ્રગટ કરે! મણિબાનો આટલો મોટો ત્યાગ અને સેવા પાછળ તેમનો સમગ્ર નાણાવટી પરિવાર તો ખરો જ, પણ એથીય અધિક ઉપનગરના નાગરિકો અને સેવકો પણ ખરા! મણિબાને મુંબઈની પ્રજાએ લાખો રૂપિયાનાં દાન આપી તેમની ઝોળી સદા અક્ષય રાખી, તો તેઓ આવાં ઉમદા કામો કરી શક્યાં. તેથી તો તેઓ જયાબહેનને પણ કહી શકે છે કે, “પોરબંદરના માહોલના મોહનથી માંડીને ગાંધીજીની અંતિમયાત્રા સુધીની ઘટનાને તેનો મૂળ માહોલ રાખીને કલાત્મક રીતે તેનું આયોજન કરવાનું શક્ય હોય તો તમે ત્યાંના પદાધિકારીઓને મારો સંદેશો આપજો કે, એવું કંઈ વિચારે અને મુંબઈ આવે તો એક કરોડ રૂપિયા ઊભા કરવામાં મુશ્કેલી નહીં પડે.” આવો તેમનો પ્રજા ઉપર વિશ્વાસ હતો. વિલે-પારલામાં નણવટી પરિવારની ઉદાર સખાવતો : નાણાવટી હૉસ્પિટલ ઉપરાંત શ્રી ચંદુલાલ નાણાવટી વુમન્સ ઇન્સ્ટિટયૂટ અને ગર્લ્સ હાઈસ્કૂલ અને મણિબહેન નાણાવટી વુમન્સ કૉલેજ ચાલે છે, જ્યાં બાલમંદિરથી માંડીને ડિગ્રી કોર્સ સુધીની બે હજારથી બહેનોના શિક્ષણની તાલીમ અપાય છે. આ મણિબાનું એક ચિરંજીવ સ્મારક છે. આનું સંચાલન શ્રી જગદીશભાઈ અને મંદાબહેન કરી રહ્યાં છે. ૩૯. પરમગૌભક્ત સ્વામી જ્ઞાનચંદ્રજી સ્વામી જ્ઞાનચંદ્રજી પૂર્વાશ્રમના નાનચંદ્ર અથવા નાનચંદભાઈ. જન્મથી જ જાણે શુકદેવ સમા વિરક્ત હતા. તેમાં ભાગવત સપ્તાહની અખંડ કૃષ્ણ લીલામૃત સાંભળી જીવનમાંથી બધા રસ ઊડી ગયા. કેવળ જ્ઞાનમય-ભક્તિરસ રહ્યો. જ્ઞાનનો સાચો દાતા ગુરુ તેની શોધમાં ભટક્યા. છેવટે એ ગુરુ તો તેમના સગા ભાણેજ ડૉ. રિસકભાઈ શાહે (મોડાસા) મેળવી આપ્યા. એ હતા મુનિશ્રી સંતબાલજી, અગિયાર વર્ષે તેમને ગુરુ મળ્યા. એમના મનમાં ગુરુ વિશેની ચોક્કસ કલ્પના હતી : જે કંચનનો સ્પર્શ કરતો ન હોય, વૈભવ વિલાસથી દૂર રહેતો હોય, પાદવિહાર અને ભિક્ષાનો પ્રેમી હોય, જેનો વૈરાગ્ય તેના ત્યાગમાં સાક્ષાત દેખાતો હોય, જે દમામ, ચમત્કાર અને બાહ્ય દેખાવથી દૂર ભાગે અને અંતરમાં ભક્તિઆતશ અખંડ ધગતો હોય, એવો કોઈ પુરુષ મળે તો તેમને આ દેહ ૧૫૧ અર્પણ કરવો.' ‘એવા સદ્ગુરુને ચરણે અમ શરણું સાંપડો'–એ કવિ ખબરદારની પ્રાર્થના ફળી અને એક વૈષ્ણવ મોઢ વણિક નાનચંદ, જૈન સંતથી ઓળખાતા સંતબાલને ગુરુ તરીકે સ્વીકારે છે. ગુરુની આજ્ઞા કે આદેશને નહીં, તેના અંતરના ભાવને પોતે સમર્પિત થાય છે. ગુરુ સંતબાલે, પોતાના ધર્મમય સમાજરચનાના પ્રયોગક્ષેત્ર માટે બે મંત્ર બીજ આપ્યાં. પ્રાર્થના અને શુદ્ધિપ્રયોગ. સ્વામી જ્ઞાનચંદ્રજી માટે આ બે તેમના ફેફસાં સમાન થઈ પડ્યા. તેમની પાસે ગુરુ સંતબાલે અનેક શુદ્ધિપ્રયોગો કરાવ્યા. એમાંથી નાનચંદભાઈ તપસ્વી થઈ જ્ઞાનચંદ્ર બની ગયા. (તેનું વર્ણન કંઈક તો શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રો'માં જણાઈ આવે છે.) બી. કાર્ય પ્રાર્થના. પ્રાર્થના મંડળ દ્વારા તેમણે સાણંદમાં વિવિધ રચના-મક પ્રવૃત્તિઓ જેવી કે ગૌશાળા અને ગોસદન, આયુર્વેદ ઔષધાલય, અન્યાય પ્રતિકાર, વ્યસન ત્યાગ જેવી પ્રવૃત્તિઓથી સાણંદમાં અધ્યાત્મની નવી ચેતના પ્રગટાવી. સાણંદની શેરી શેરીનું નાનામાં નાનું બાળક પણ તેમને ઓળખે કે આ ‘બાપુ' આવ્યા. પ્રાતઃ પ્રભાતફેરીમાં અને ભિક્ષાચરીમાં પદત્રાણ વિના, અસલ સંન્યાસીની ઢબે તેઓ ભિક્ષાચરી કરતા. અને પોતાના ભક્તિમāા સ્મિતથી આનંદની ઉજાણી કરાવતા રહેતા. ગુજરાતના જાહેર સેવાક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું પ્રદાન ગોવંશ હત્યા બંધીના કાનૂનમાં નિમિત્તરૂપ બનવાનું છે. તેમની ગાયની અખંડ ભક્તિ ફળી, અને ગુજરાત સરકારે ૧૬ વર્ષથી નીચેનાં પશુઓના વધ ઉપર પ્રતિબંધ કરતો કાનૂન બનાવ્યો. સ્વામી જ્ઞાનચંદ્રજીનું બીજું એક મહત્ત્વનું પાસું અનેક કુટુંબોમાં તેઓ વત્સલ પિતા-ગુરુ અને માતાનું સ્થાન ભોગવતા રહ્યા એ છે. અનેક લોકોના અંગત જીવનની મૂંઝવણમાં તેઓ તેમની વહારે ચડતા, અને કુટુંબની શાંતિમાં સ્નેહાકૃત રેડતા. આવા સ્વામીજીનું વિ. સંવત ૨૦૬૦ના ચૈત્ર વદ અગિયારશે, તા. ૧૫-૪-૨૦૦૪ને ગુરુવારે અવસાન થયું. આ દિવસે તેમની સ્મશાનયાત્રામાં સાણંદમાં અભૂતપૂર્વ લોકોત્સવ જોવા મળ્યો. તેમની પાલખીને સન્માન શ્રદ્ધાસુમન અર્યાં. ગામે સજ્જડ બંધ પાળી શોકાંજલિ દર્શાવી. તા. ૧૮મી એ જાહેર પ્રાર્થના સભા રાખી હતી. તેમાં સાણંદના નગરજનો, વિશેષે તો બહેનો તાલુકાના અગ્રણીઓ, સર્વોદય અને ગોસેવકોની મોટી સંખ્યા હતી. જેટલો પુરુષવર્ગ તેટલો જ મહિલાઓનો, પોતાના ગુરુને અંજલિ આપવા સ્ત્રીવર્ગ ઊમટ્યો હતો. આ પ્રસંગે બે શબ્દ અમારે પણ શ્રદ્ધાંજલિરૂપે કહેવાના આવ્યા ત્યારે અમે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પથપ્રદર્શક જણાવ્યું કે સ્વામીજીની સાથે તેમના પૂર્વાશ્રમથી ૧૯૫૦ થી દેખાઈ આવે છે. પોતાનો ઉદ્ધાર અને સમાજનો ઉદ્ધાર જુદાં નથી અમારો નાતો રહ્યો છે. સંતબાલજીની છાયામાં તેમનો તેવા ભક્તિભાવથી ઈશ્વરોપાસના કરતા, મોટાના માર્ગદર્શન તળે ભક્તિયોગ શુદ્ધિપ્રયોગ ક્ષેત્રે, અને પ્રાર્થના દ્વારા મનની શાંતિમાં સાધનામાંથી સમાધાન મેળવતા, તેઓશ્રીના અગ્રીમ સાધકોમાં અનેરો રહ્યો છે. સંન્યાસીઓમાં જે ઉચ્ચ કોટિ–પરમહંસની ગતિ નંદુભાઈને મુખ્ય ગણી શકાય. આવા નંદુભાઈએ પૂ. મોટાના કહેવાય તેવા ક્ષેત્રે તેઓ પહોંચી ગયા હતા. જ્યાં કોઈપણ જાતના પડછાયા રૂપ રહી અનેક લોકોને પ્રેરણા આપી છે. સ્ત્રી-પુરુષ સુદ્ધાંના ભેદ ઓગળી જાય છે. તેથી તેમના ખોળામાં જીવનસ્મૃતિ સાથેનો તેમનો સંબંધ છેક પ્રારંભ કાળથી અને તેમના પગે બહેનોને આંસુ ઢાળતાં અને પિતા તુલ્ય ગુરુનું છે. ૧૯૯૩ના જૂન માસમાં તેનો પ્રારંભ થયો ત્યારે ગુજરાતના વાત્સલ્ય અનુભવતાં જોયાં છે. તેઓ આટલી ઊંચી કક્ષાએ જાહેરજીવનના સંતકોટીના સેવકોને તે મોકલી તેમના શુભાશિષ પહોંચ્યા હતા કે પછી બધા ભેદો ઓગળી જઈ તેઓ માગ્યા હતા. તેમાં ભાવનગર શિશુવિહારવાળા માનભાઈ, પરમાત્માની અદ્વૈત ભાવનાનો સ્પર્શ કરી શકતા, કરાવી શકતા. સ્વામી જ્ઞાનચંદ્રજી અને હરિઃ ૐ આશ્રમવાળા નંદુભાઈ પણ બીજું સ્મરણ તાજું થાય છે-શુદ્ધિપ્રયોગ દરમિયાનનાં ખરા. આ વડીલો જીવનસ્મૃતિ પરિવારના ચાહકો અને માર્ગદર્શક તેમનાં પ્રાર્થના પ્રવચનો, તેમના શબ્દ શબ્દ તપની ઓજસ્વી રૂપ બની ગયા, અને પોતાના હાથ ચાલ્યા ત્યાં સુધી પત્રો દ્વારા વાણી, જે અંતરમાં પોતે અનુભવતા તે જ વાણી દ્વારા રજૂ કરતા. પ્રોત્સાહન આપતા રહ્યા. એના સાક્ષીરૂપ આ પત્રો છે. જે લોકો પરિણામે સામી વ્યક્તિના હૃદયમાં સૂતેલો પ્રભુ, સચેતન થઈ સમાજથી મૂઠી ઊંચા ઊડ્યા હોય-ત્યાર પછી તેમનો સંપર્ક ઊઠતો, અને તેમને સત્ય-ન્યાયના માર્ગમાં સહકાર મળી રહેતો.' દોહ્યલો થતો જાય છે. ગોવંશ હત્યાબંધીના ઇતિહાસમાં સ્વામીજીનું નામ અમર નંદુભાઈની વિશેષતામાં પોતાના નજીકના અને દૂરના જે રહેશે! લોકો તેમનું માર્ગદર્શન ઇચ્છે તેમને છૂટથી આપતા. પત્રનો હરિ ૐ આશ્રમવાળા પ્રત્યુત્તર પાઠવવામાં મોટા ભાગના લોકો પોતાની આળસથી તેને ૪૦. અનન્ય સાધક પૂ. નંદુભાઈને ઢાંકીને ક્ષુદ્ર બચાવ કરતા હોય છે. નંદુભાઈ ઘણે ભાગે જવાબી પનું જોડી સામી વ્યક્તિનો સંકોચ દૂર કરતા, અને મૈત્રી વધારતા. શતાબ્દી વંદના ભક્તિ દ્વારા નંદુભાઈના આ પત્રોમાં મોટા ભાગે જીવનચારિત્રોની વાત માનવતાના વિકાસનું સન્માન કેન્દ્રમાં રહી છે. અમારા જેવા નાના સેવકને પણ, તેની પ્રવૃત્તિમાં નંદુભાઈનું આ જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. તેમના રસ લઈ પ્રત્યેક પુસ્તકની સમાલોચના કરે છે, ટીકાત્મક નહીં, ચરણોમાં વંદના પાઠવી બે શબ્દો લખીએ છીએ. શરૂઆતનાં સ્નેહાત્મક ભાવે, પોતે પણ હરિઃ ૐ આશ્રમ તરફથી ઢગલાબંધ થોડાં પાનાં પૂ. મોટા તથા જીવન સ્મૃતિમાંનાં પ્રાસંગિક - પ્રેરણાત્મક ચરિત્રો પ્રગટ કરાવે છે, એ યાદ તાજી કરે છે. લખાણોનાં છે. બીજા ખંડમાં નંદુભાઈના પત્રો છે. અમારા ઉપર પૂ. નંદુભાઈનું શતાયું સન્માન એટલે-ભક્તિ દ્વારા ૫૦ ઉપરાંત પત્રો છે, તેમાંથી અહીં થોડા આપ્યા છે. માનવતાના વિકાસનું સન્માન. ગુજરાત માટે અને માનવજાતને ચિત્તની શુદ્ધિ, સગુણોની ઉપાસના અને તે ઉપાસના માથે એ ઋણ સદાય રહેશે. તેમના શતાયુ વર્ષ નિમિત્તે તેમના દ્વારા પ્રસંગોનુસાર, બીજાઓ માટે પોતાના સુખનું સમર્પણ એ વિમલ ચરણોમાં અમારાં વંદન. જ પરમાત્મા માટેની શ્રેષ્ઠ ભક્તિ છે–એવો સંદેશો આપતા નંદુભાઈ ગુજરાતના પરમહંત મોટાના શરૂઆતથી સાથી પૂ. મોટાની સાત્ત્વિકતા અને સામર્થ્યતાના પ્રતિનિધિ રૂપ અને સાધક. નડિયાદના હરિૐ આશ્રમમાં વર્ષો સુધી મે. ટ્રસ્ટી નંદુભાઈનું જીવન એક અનન્ય સાધક તરીકે અજ્ઞાત અને તરીકે રહી પૂ. મોટાનું સાહિત્ય પ્રગટ કર્યું. અને મોટાના ઓઝલમય રહ્યું છે. અવસાન પછી જે ગામમાં શાળા ન હોય તેવાં ગામમાં શાળાના નંદુભાઈનું સમગ્ર જીવન ધર્મમય, શ્રદ્ધામય, ભક્તિમય ઓરડા બંધાવ્યા છે. અને નિષ્ઠામય રહ્યું છે. તેમને પૂ. મોટા જેવા સમર્થ આધ્યાત્મિક માર્ગદર્શક મળ્યા, અને એમની જોડી સાધના પંથે સતત આગળ વધતી રહી, એની અસર ગુજરાતના એક સમૂહ ઉપર ચોક્કસ Jain Education Intemational Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ દક્ષિણ ગુજરાતના ગાંધી વિચારના પ્રેરકો ડો. પંકજભાઈ ટી. દેસાઇ ૧૫૩ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ અજોડ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયો. ગાંધીજીની દોરવણીથી દેશને બ્રિટીશરોની ગુલામીમાંથી જલ્દી કેમ મુક્ત કરવો તેની સૌના દિલમાં તમન્ના જાગી દેશભરમાંથી ગામેગામથી અનેકોએ આઝાદીના સંગ્રામમાં ઝંપલાવ્યું. જેમાં ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લાએ અને બારડોલી, દાંડી, કરાડી તેમજ કછોલી, ગણેશ, સિસોદ્રા, ઓલપાડ, વેગામ, ચીખલી, જલાલપોર, ઉભરાટ વગેરે ગામ ઐતિહાસિક સ્થળો બની ગયાં. ટૂંકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતે સ્વાધીનતા સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવસારી શહેર અને તેને સંલગ્ન ગ્રામ વિસ્તારોને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામોની સમરાંગણ ભૂમિ બનવાનું સૌભાગ્ય અનેકવાર પ્રાપ્ત થયું છે. આ લેખમાળામાં લડતોમાં ભાગ લેનારા કેટલાક પાયાના કાર્યકરો (આગેવાનો) વિશેની જીવનરેખા આપવામાં આવી છે. તે સાથે એમાં સ્વાતંત્ર્ય ઇતિહાસના તાણાવાણાં પણ જોડાઈ ગયા છે. લડતો અંગેની માહિતી પણ એમાં સાથો સાથ રજૂ થઈ છે. લેખમાં રજૂ થયેલી માહિતી ક્ષેત્રકાર્ય, રૂબરૂ મુલાકાત દફતરીય સાધનો તેમજ લેખિત ગ્રંથોના આધારે મેળવવામાં આવી છે. ઇતિહાસની ઝલક આવે એ હેતુથી કેટલીક વ્યક્તિઓની વિગત વધારે પ્રમાણમાં પણ લેવાઈ છે. સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલાક લડવૈયાઓ હાલ આપણી વચ્ચે છે. કેટલાક મુરબ્બીઓએ દેશને ખાતર કુરબાની વહોરી લીધી છે. દેશને ગુલામીની ચુંગાલમાંથી છોડાવવા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક પાયાના કાર્યકરોએ પ્રવૃત્તિઓની આગેવાની લઈ લડતોમાં આગળ પડતી ભૂમિકા ભજવી જેની માહિતી પ્રસ્તુત લેખમાં આપવામાં આવી છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પંકજ ઠાકોરભાઈ દેસાઈ નવસારીના વતની છે. ૧ એપ્રિલ ૧૯૪૨ ના રોજ તેમનો જન્મ થયો. તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાંથી બી.એ., એમ.એ., એમ. ફિલ. અને વિદ્યાવાચસ્પતિની પદવી ઇતિહાસ વિષયમાં પ્રાપ્ત કરી ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે તેમણે શૈક્ષણિક કારકિર્દીથી શરૂઆત ૧૯૮૩માં કરી. ત્યારબાદ ક્રમશઃ આજ વિભાગમાં તેમણે રીડર, પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે ૨૦૦૪ સુધી સેવા કરી હતી. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં પરીક્ષા નિયામક, તથા આચાર્ય (મ. દે. સમાજસેવા મહાવિદ્યાલય) તરીકે સેવા આપી. ૧ એપ્રિલ, ૨૦૦૪ ના રોજ વય મર્યાદાને કારણે સેવા નિવૃત્ત થયા છે. એમ.એ., એમ.ફિલ. અને પી.એચ.ડી. કક્ષાએ તેઓ સલાહકાર અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ એમ.એ. કક્ષાએ ૧૬૭, એમ.ફિલ. કક્ષાએ ૬૭ તથા પી.એચ.ડી. કક્ષાએ ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. શ્રી દેસાઈ રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયના તજ્ઞ તરીકે અભ્યાસ સમિતિમાં સેવા આપી રહ્યા છે. તેઓ મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી ઉદેપુર ખાતે પણ ઇતિહાસ વિષયના તજ્જ્ઞ સલાહકાર પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ ભારત સરકારની દફ્તરવિદ્યા શાખામાં પણ ૨૦૦૧ ની સાલથી Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પથપ્રદર્શક રાષ્ટ્રીય અભિલેખાગાર નવી દિલ્હી ખાતેના સલાહકાર સમિતિમાં વિષયના તજ્જ્ઞ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમ જ ઇતિહાસ વિષયના રાજ્યકક્ષાના અને ભારત સરકારના માન્ય મંડળોમાં આજીવન સભ્ય છે. તેમણે ૬૦ જેટલા લેખો ઉપરોક્ત વિષયને કેન્દ્રમાં રાખીને જુદાજુદા અંગ્રેજી ગુજરાતી અને હિન્દી કેન્દ્ર સરકાર અને રાજ્યકક્ષાના અનેક ઉચ્ચકક્ષાના સામયિકોમાં સંશોધનાત્મક અને શિક્ષણલક્ષી શોધપત્રો પ્રકાશિત થયા છે જે તેઓ હાલમાં નિવૃત્તિ પછી પણ લેખન અને અધ્યયનના કામમાં સતત વ્યસ્ત રહેલા છે. તેઓએ સંસ્થા અને વિભાગમાં વિવિધ વિષયો અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી એવાં પરિસંવાદો, શિબિરો, વાર્તાલાપો, પ્રદર્શન વગેરેનું આયોજન પણ કર્યું હતું. - સંપાદક ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ (ઊંટડી) ઘરાસણા, જિ. વલસાડ દાંડીકૂચથી ઐતિહાસિક બનેલા વલસાડ જિલ્લાના ધરાસણા પાસેના ઊંટડી ગામમાં ઈશ્વરલાલનો જન્મ ૧૯૦૭ના ડિસેમ્બરમાં ઈચ્છાબાની કુખે થયો હતો. ઈશ્વરલાલે પ્રાથમિક શિક્ષણ ઊંટડીમાં લીધું હતું. માધ્યમિક શિક્ષણ વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં લીધું હતું. ૧૯૨૪માં તેઓ મેટ્રિક પાસ થયા હતા. સુરતની એમ. ટી. બી. કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ થયા. સ્વામી વિવેકાનંદ એમના આરાધ્યદેવ જેવા હતા. ઈશ્વરભાઈ સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો અભ્યાસ વધુ કરતા, શરૂઆતથી જ સ્વામી વિવેકાનંદનું પ્રભુત્વ એમના ઉપર વિશેષ હતું. સ્વામી વિવેકાનંદનો પ્રભાવ એમના જીવન ઘડતર ઉપર વિશેષ હતો. મેટ્રિક પાસ થયા ત્યારથી જ ખાદી પહેરવાની શરૂઆત કરી દીધી હતી. તે સમયમાં દેશનેતાઓ લાલ, બાલ, પાલ અને સુરેન્દ્રનાથ બેનરજી તેમજ ગાંધીજીનું સાહિત્ય તેઓ વાંચતા હતા અને એમનાથી પ્રભાવિત થયા હતા. આઝાદીની ઉત્કટ ભાવના અને પ્રજાની કંગાલિયતની કરૂણ વ્યથા એમને જંપવા દેતી ન હતી. યુવાનોમાં આવેલી જાગૃતિને ટકાવી રાખવા માટે ૧૯૨૮માં યુથ લીગની સ્થાપના કરી હતી. તે પછી જ્યારે ગુજરાતનું સંગઠન કરવાનો નિર્ણય કર્યો તેમાં ઈશ્વરલાલે અગત્યનો ભાગ ભજવ્યો. ૧૯૨૮માં જવાહરલાલ નહેરુએ દેશ સમક્ષ પૂર્ણ સ્વરાજ્યનો ખ્યાલ મૂક્યો. કોંગ્રેસની કારોબારીએ એ ઠરાવ સ્વીકારી લીધો. પૂર્ણ સ્વરાજના વિચારને મજબૂત કરવા એમણે સંપૂર્ણ સ્વરાજ સંઘની સ્થાપના કરી અને જુદે જુદે સ્થળે પરિષદો યોજવા માંડી. ઈશ્વરલાલે આ ચળવળમાં ઝંપલાવ્યું અને ગુજરાત યુથ કોન્ફરન્સમાં તથા પૂર્ણ સ્વરાજ પરિષદમાં આગળ પડતો સક્રિય ભાગ લેતા થયા. ઈશ્વરલાલ અમદાવાદમાં કાયદાનો અભ્યાસ કરતા હતા. સાઈમન કમિશનનો બહિષ્કાર, બારડોલી સત્યાગ્રહ અને પૂર્ણ સ્વરાજ સંઘે એ બધામાં એમણે સક્રિય ભાગ લીધો હતો. ૧૯૩૦માં દાંડીકૂચથી પ્રગટેલી ચેતનાને કારણે અભ્યાસને તિલાંજલી આપી. મીઠાનો કાયદો તોડવાના સત્યાગ્રહમાં સહભાગી થવા તેઓ પોતાના માદરે વતન ઊંટડી આવ્યા હતા અને ગાંધીજીને ઊંટડી ગામની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ધરાસણાના સત્યાગ્રહમાં તેઓ મોખરે રહ્યા હતા. કાયદાની પરીક્ષાના દિવસે જ ધરાસણા પહોંચતા તેમની ધરપકડ થઈ અને ચાર માસની સજા થઈ હતી. જેલમાં સરદાર વલ્લભભાઈ સાથે રહેવાનો લ્હાવો મળ્યો હતો અને સરદારને આ યુવાનની શક્તિના દર્શન થયા. ઈશ્વરલાલ જ્યારે ચાર મહિને જેલમાંથી છૂટીને પોતાના પિતાને ઘેર આવ્યા ત્યારે પિતાએ તેમને સત્યાગ્રહનો સંગ છોડી, વકીલાતનો અભ્યાસ પૂરો કરવા અને પત્ની સાથે ઘર માંડવા સમજાવી જોયું. પરંતુ એમનું ધ્યાન તો લડત તરફ જ હતું. છોટુભાઈને દીકરા માટે પુષ્કળ પ્રેમ હતો. છતાં ઘેર આવેલા દીકરાને પાછો ઘર છોડીને લડતમાં જતો રોકવા માટે કડક બંદોબસ્ત ગોઠવવાની તજવીજમાં હતા. પરંતુ એક વહેલી સવારે કુટુંબીજનોની જાણ બહાર સદાને માટે ઘર છોડીને લડતમાં ઝંપલાવ્યું. ખાનગી જીવનમાં આ સંઘર્ષથી એમનું આત્મબળ વધ્યું. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઘરનો ત્યાગ કરી સુરત શહેરને કર્મભૂમિ બનાવી, સ્થાયી થવાનું વિચારતા હતા ત્યાં તો ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ પૂર્ણસ્વરાજની ઘોષણાની પહેલી વર્ષગાંઠે સુરતના યુવાનોએ કિલ્લા પર ફરકતા યુનિયન જેકને ખસેડી રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો સંકલ્પ કર્યો. ગાંધીજીએ ૧૯૪૧ માં વ્યક્તિગત સત્યાગ્રહની જાહેરાત કરી. આ સત્યાગ્રહમાં ગાંધીજી જેમને પરવાનગી આપે તે વ્યક્તિ જ સત્યાગ્રહ કરે. આ સત્યાગ્રહમાં ઈશ્વરલાલે સત્યાગ્રહી તરીકે નામ નોંધાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ સમિતિ તરફથી નક્કી કરવામાં આવે ત્યારે સત્યાગ્રહ કરવાનો હતો. એમણે બે વાર વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો. વલસાડથી સત્યાગ્રહ કરી ચાર માસની જેલ વહોરી. ૧૯૪૨ ની ‘હિંદ છોડો' લડત વખતે મુંબઈ ગયા હતા. તેમાં સુરતના જે કાર્યકરો મુંબઈ ગયા હતા તેમાં ઈશ્વરભાઈ અને કુમુદબહેન હતા. ગાંધીજીની ધરપકડ બાદ એ બધા જ સુરત આવવા નીકળ્યા. વલસાડ સ્ટેશન આવ્યું અને ઈશ્વરલાલ પ્લેટફોર્મ પર ઊતર્યા. ટાંપીને બેઠેલી પોલીસે એમને પકડી લીધા. પકડતાની સાથે જ ઈશ્વરભાઈએ ‘ઇન્કિલાબ ઝિંદાબાદ'ના નારાથી સ્ટેશન ગજવી મુક્યું. તેમને નજરકેદ કરી બે વર્ષ નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા. ઈશ્વરભાઈએ સને ૧૯૪૫ માં મજૂર આંદોલન શરૂ કર્યું અને સુરતમાં મિલ વિસ્તારમાં મજૂર મહાજનની સ્થાપના કરી. મજદૂરોને ન્યાય અપાવવાના સિદ્ધાંત કોંગ્રેસથી જુદા પડવાના સંજોગ ઊભા થયા. પરંતુ સ્વરાજ મેળવવાનું રાષ્ટ્રીય ધ્યેય સિદ્ધ થયા પછી જ અલગ થયા. ૧૯૬૬ ની ૨૧મી માર્ચે કોલેરાના જેવા રોગથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એમનું અવસાન થયું. ૨. કલ્યાણજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતા (વાંઝ) તા. ચોર્યાસી, જિ. સુરત : તેમનો જન્મ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામમાં તા. ૭-૧૧-૧૮૯૦ ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ વાંઝની શાળામાં લીધું હતું. પ્રેમચંદ રાયચંદ કોલેજ, અમદાવાદમાં ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો પછી ૧૯૦૭માં સુરત કોંગ્રેસમાં પ્રેક્ષક તરીકે હાજરી આપી હતી. અને ત્યારથી જ આઝાદીની લડતમાં જોડાયા. ૧૯૧૦માં જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી. વાંઝ અને જૂનાગઢમાં ભરાયેલી જ્ઞાતિ પરિષદોના સંચાલક તરીકે સફળ કામગીરી બજાવી હતી. સને ૧૫૫ ૧૯૧૧માં તેમણે સુરતમાં સ્થાપેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ (હવે વલ્લભ વિદ્યાર્થી આશ્રમ) આગળ જતાં સુરત જિલ્લાની રાજકીય પ્રવૃત્તિનો ગઢ બની ગયો હતો. હોમરૂલના આંદોલનથી રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ૧૯૧૫માં શ્રીમતી બૅસન્ટની ધરપકડ પ્રસંગે સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક તરીકે રાજીનામું આપ્યું હતું. શહેર અને જિલ્લાના હોમરૂલ લીગની સ્થાપના માટે પ્રયત્ન કર્યા હતા. ૧૯૧૭-૧૮ના વર્ષમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ તેથી પાક નિષ્ફળ ગયો. એ વખતે મહેસૂલ મુલતવી રખાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ સરકારે દાદ આપી નહીં અને ખેડા સત્યાગ્રહ થયો. કલ્યાણજીભાઈએ આ પ્રસંગે લખેલું એક ગીત ખેડા જિલ્લામાં ખૂબ લોકપ્રિય થયું હતું. આ લડતમાં કલ્યાણજીભાઈને માતરની છાવણી સોપવામાં આવી હતી. જ્યાં તેમને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો નિકટનો પરિચય થયો. રોલેટ એક્ટ સામેના સત્યાગ્રહમાં સુરતના પહેલા પાંચ સત્યાગ્રહીઓમાં તેઓ હતા. જપ્ત થયેલા પુસ્તકનું જાહેર વેચાણ કરી, કાનૂનભંગ કરવા જતાં તેમની ધરપકડ થઈ હતી. સ્વરાજય આંદોલન શરૂ થતાં સ્વરાજ્ય ફાળામાં તેમણે પોતાની બધી મિલકત અર્પણ કરી દીધી હતી. સુરતમાં ડક્કા ઓવારે ૪૦-૫૦ હજાર માણસોની શિસ્તબદ્ધ સભાઓ થતી ને તેમાં તેમનો અવાજ ગાજતો. સુરત સુધરાઈનો કબ્જો લેવાના આંદોલનના તેઓ એક આગેવાન હતા. ૧૯૨૧૨૨માં બારડોલી લડતમાં અગ્રભાગ લીધો હતો. ૧૯૨૩માં નાકરવાદી પત્ર ‘નવયુગ' સાપ્તાહિકની સ્થાપના કરી, તેના તંત્રી બન્યા. એના લેખ માટે બે વર્ષની સજા થઈ હતી. ૧૯૨૫માં બારડોલીના સ્વરાજ આશ્રમની સ્થાપના અને રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી અને તેની એકસૂત્રતા માટે કામ કર્યું હતું. ૧૯૩૮માં સુરત જિલ્લા સ્કૂલબોર્ડના અધ્યક્ષ તરીકે આવ્યા હતા. ૧૯૪૨માં ફરી બે વર્ષની જેલ થઈ હતી. કુલ્લે સાત વર્ષનો જેલવાસ સ્વીકાર્યો હતો. તે દરમિયાન તેઓ સાબરમતી, યરવડા, થાણા, વિસાપુર અને નાસિકની જેલમાં રહ્યા હતા. તેમનું મૃત્યુ ૧૦મી જુલાઈ, ૧૯૭૩ના રોજ થયું હતું. આમ, કલ્યાણજીભાઈએ આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૩. કીકુભાઈ ગુલાબભાઈ નાયક (કછોલી) તા. ગણદેવી, જિ. નવસારી દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં અંબિકા નદીને Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કિનારે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. ત્યાં ગંગેશ્વરનું વિખ્યાત મંદિર આવેલું છે. તેની નજીકમાં જ ચીકુ, નાળિયેરીના વૃક્ષો અને આમ્રકુંજોની હરિયાળીમાં કછોલી ગામ આવેલું છે. આ ગામના વાયવ્ય ખૂણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક પાયાના કાર્યકર શ્રી કીકુભાઈ ગુલાબભાઈ નાયકે નંદનવન સમા યાત્રાધામ અને સંસ્કારધામનો વિકાસ કર્યો છે. આ કછોલી ગામ પ્રખર સ્વાતંત્ર્ય સેનાની શ્રી કીકુભાઈ નાયકની કર્મભૂમિ તથા વતનનું ગામ છે. એમનો જન્મ ૯મી નવેમ્બર, ૧૯૦૩માં સાલેજ ગામે ખનાવિલ કુટુંબમાં થયો. સાલેજ તેમનું મોસાળનું ગામ હતું. તેમનું વતનનું ગામ કછોલી હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં સામાન્ય બાળક પેઠે લીધું. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેઓ સાલેજ ગામમાં આવ્યા હતા. એ વખતે બાર વર્ષના કિશોર કીકુભાઈને ગાંધીજીના દર્શન પ્રથમવાર થયા હતા. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ એમણે ગણદેવી ગામે લેવા માંડ્યું હતું. ૧૯૨૦-૨૧ માં દેશભરમાં અસહકારની ચળવળ ચાલી. ગાંધીજીએ સરકારી શાળા છોડવા હાકલ કરી અને કીકુભાઈ સરકારી શાળા છોડી અમલસાડની રાષ્ટ્રીય શાળામાં દાખલ થયા હતા. ત્યાં શિક્ષણ લેવાને લીધે શ્રી કીકુભાઈ અભ્યાસકાળથી જ રાષ્ટ્રપ્રેમી બન્યા. એ સમયે શિક્ષણ છોડીને શ્રી કીકુભાઈ આફ્રિકા સ્થિત ઝાંઝીબારમાં પોતાના મામા સાથે ધંધાર્થે ગયા, ત્યાં ચાર વર્ષ રહી વ્યવસાયમાં ધ્યાન આપ્યું પરંતુ ત્યાં લવિંગના વેપારમાં ત્યાંના ગરીબ મૂળ વતનીઓનું શોષણ કરીને જ પૈસા કમાઈ શકાય એ તેમને જોવામાં આવ્યું. રાષ્ટ્રીય શાળામાં મળેલા સંસ્કારોને કારણે ત્યાંના ગરીબ અને પછાત મૂળ વતનીઓનું વેપારીઓ દ્વારા થતું શોષણ એમને કઠવા લાગ્યું અને ઉત્તરોત્તર મૂંઝવણ વધતી ગઈ અને ૧૯૨૮માં પ્રતિકૂળ આબોહવાને કારણે બિમાર પડવાનું નિમિત્ત મળતાં તેઓ વતન પાછા ફર્યા. ઝાંઝીબારના નિવાસ દરમિયાન તેઓ ભારતના બનાવોથી માહિતગાર રહેતા હતા. મુંબઈથી બહાર પડતું ‘ગુજરાતી’ એમનું પ્રિય સાપ્તાહિક હતું. વતન પાછા ફરી સ્વસ્થ થતાં યુવક મંડળ રચી, રચનાત્મક સેવા કાર્યો શરૂ કર્યા. યુવાન સાથીદાસેના સહકારથી તેમણે યુવક મંડળની સ્થાપના કરી. ત્યારથી તેમની સેવા પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગ્રામસેવાને જ જીવનમંત્ર બનાવી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા તાલીમવર્ગમાં જોડાયા. આ પહેલાં તેમણે ૧૯૨૮માં શ્રી વલ્લભભાઈ પટેલને બારડોલી પથપ્રદર્શક સત્યાગ્રહમાં મળેલી જવલંત સફળતાને બિરદાવવા અને તેમની વાણીનો લાભ લેવા ઠેર-ઠેર સભાઓનું આયોજન કર્યું હતું. ૧૯૩૦ની ૪થી મેની વહેલી સવારે બરાબર ૧૨ ને ૪૫ મિનિટે અચાનક હુમલો કરીને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ધરાસણાના અગરો પરની કૂચ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. અબ્બાસ સાહેબના નેતૃત્વમાં કૂચ કરવા નીકળેલ ટુકડીમાં કીકુભાઈ પણ હતા. તે ટુકડીની તરત જ ધરપકડ થઈ. વિદાય આપવા આવેલા શ્રી જુગતરામ દવેને પણ અટકમાં લેવાયા. કીકુભાઈને ત્રણ માસની સજા થઈ. જેલમાંથી છૂટીને કીકુભાઈ દારૂ-તાડીના પીઠા પર પિકેટીંગની પ્રવૃત્તિમાં જોડાયા. લોકજાગૃતિ માટે પ્રભાતફેરી અને સરઘસ જેવી પ્રવૃત્તિઓ પણ ઉપાડવામાં આવી. બીજી બાજુ સામાજિક ક્ષેત્રે પણ કંઈક કરવાની આવશ્યકતા હતી. વાંકડા, પ્રેતભોજન, બાળલગ્ન જેવી કુરૂઢિઓ સામે પગલાં માંડવા ‘અનાવિલ સમાજ સેવક' દળની સ્થાપના કરવામાં આવી. શ્રી કીકુભાઈ ગુ. નાયકે ૨૫-૧-૧૯૩૧ના રોજ કછોલી મુકામે મીઠું પકવ્યું હતું. પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી અને ફરી સજા કરવામાં આવી. થોડો સમય મરોલી સેવાશ્રમમાં તેમણે કામગીરી બજાવી. ત્યાંથી ગોધરા હરિજન આશ્રમમાં ગયા. જ્યાં અછૂતો માટે કામ કરવાનો મોકો મળ્યો. એ પછી વતન કછોલીને જ કાર્યક્ષેત્ર બનાવી ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ શરૂ કરી. જાન્યુઆરી, ૧૯૪૪માં એક પત્રિકા છાપી પ્રકાશિત કરવા બદલ શ્રી કીકુભાઈની ધરપકડ કરવામાં આવી. તેમના પર કેસ ચલાવી ૧૮ માર્ચ, ૧૯૪૪ સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. શ્રી કીકુભાઈએ મહાદેવ દેસાઈ સ્મારક ફંડ સમિતિના મંત્રીપદે કામગીરી બજાવી હતી. ૧૯૪૬માં જલાલપોર તાલુકામાં તેમણે હળપતિ મહાજનની સ્થાપના કરી હતી. ભારત દેશ આઝાદ થયા પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન તેઓ મુંબઈ રાજ્યના ધારાસભ્યપદે રહ્યા. ૧૯૫૬માં ગાંધીઘર કછોલીનું ખાતમુહૂર્ત થયું અને શ્રી મોરારજીભાઈ દેસાઈએ ૧૯૫૮માં ઉદ્ઘાટન કર્યું. ગાંધીઘર કછોલીની સ્થાપના કરી તેમણે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ કર્યો અને લોકસેવાના કાર્યો કર્યાં. આજ દિન સુધી તેમણે સેવાના કાર્યો કરી સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ કહેતા કે સમાજસેવા વગરની સમાજવિદ્યા ગાંધી વિચારમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ બેસતી જ નથી. શ્રી કીકુભાઈ ગુલાબભાઈ નાયકને તા. ૧-૧- ૨૦૦૩ ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. એક નીડર દેશ સેવક તરીકે શ્રી કીકુભાઈ આઝાદીની લડતના પાયાના કાર્યકર છે. આઝાદી બાદ રચનાત્મક ગાંધીવાદી કાર્યકર તરીકે તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો જ ગયો. વિજય પામતી ગાંધીવાદી પેઢીના તેઓ ધ્રુવતારક સમાન છે. હાલ તેઓ ગાંધીઘર કછોલીમાં સો વર્ષની ઉંમરે પણ રચનાત્મક પ્રવૃત્તિમાં કાર્યરત છે. ૪. ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ (વેગામ) ગણદેવી (નવસારી) : ઠાકોરભાઈનો જન્મ તા. ૧૩-૨-૧૯૦૨ના રોજ વેગામ ગામે થયો હતો. એમનું પ્રાથમિક શિક્ષણ ઘણુંખરું વેગામમાં અને માધ્યમિક શિક્ષણ સુરત, ભરૂચ, વગેરે જુદે જુદે સ્થળે થયું હતું. એમણે ૧૯૨૧માં અમદાવાદમાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. સરકારી નોકરી કરતા તેમના પિતાશ્રીની ઇચ્છા એવી હતી કે તેઓ આઈ.સી.એસ.ની પરીક્ષા પસાર કરી સરકારી તંત્રમાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરે. પરંતુ ઠાકોરભાઈએ તો વડીલોનો વિરોધ વહોરી લઈને પણ ઇન્ટરની પરીક્ષા પસાર કર્યા પછી ગુજરાત રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં જોડાવાનો નિર્ણય કર્યો. ત્યાંથી તેઓ અંગ્રેજી અને સંસ્કૃતના વિષય સાથે સ્નાતક થયા અને સત્યાગ્રહ આશ્રમમાં દાખલ થઈ શ્રી કાકાસાહેબ સાથે રહી શિક્ષક તરીકેનું કામ કરતાં કરતાં ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન' સાપ્તાહિકોનું પણ કામ કરવા માંડ્યું. ૧૯૨૬માં તેઓ વેગામ જઈને રહ્યા અને ગામમાં હળપતિઓના રાત્રિવર્ગો ચલાવવા ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે કોંગ્રેસ સંગઠનનું કામ પણ કરતા રહ્યા. ૧૯૩૦ ની લડત દરમ્યાન જલાલપોર તાલુકાના ગામોમાં ફરીને સૈનિકોની ભરતી કરવાનું તેમજ દારૂ-તાડીની દુકાનો પર પિકેટીંગ, સભા, સરઘસ વગેરે લડતની તમામ પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવાનું કામ તેમણે કર્યું. ગામમાં ચાલતા દારૂના પીઠા પર પિકેટીંગનું નિરીક્ષણ કરવા ગયા હતા. ત્યાંથી પોલીસે તેમને ગિરફતાર કરી લીધા અને કોર્ટમાં કેસ ચાલતા એમને છ માસની સખત કેદની સજા થઈ હતી. સને ૧૯૩૭ માં મુંબઈમાં કોંગ્રેસનું પ્રધાનમંડળ રચાયું તેમાં શ્રી મોરારજી દેસાઈ મહેસૂલ મંત્રી બન્યા. તેમણે શ્રી ઠાકોરભાઈને પોતાના અંગત મદદનીશ તરીકે પોતાની સાથે ૧૫૭ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલે નવસારીની પ્રવૃત્તિ મિત્રોને ભરોસે છોડી તેઓ તેમની સાથે ગયા. ૧૯૩૯ માં યુરોપમાં લડાઈ ફાટી નીકળતાં અંગ્રેજોએ ભારતને પરાણે તેમાં ખેંચ્યું. તેના વિરોધમાં આખા દેશમાં કોંગ્રેસ મંત્રીમંડળોએ રાજીનામાં આપ્યા એટલે શ્રી ઠાકોરભાઈ પણ એ કામગીરીમાંથી મુક્ત થયા. ૧૯૪૪ દરમિયાન ગાંધીજીએ લડત પાછી ખેંચી અને તેમણે પોતાના સાપ્તાહિક પત્રો પાછા ચાલુ કર્યા એટલે શ્રી ઠાકોરભાઈએ અમદાવાદ જઈને નવજીવનમાં કામગીરી સ્વીકારી. ૧૯૭૧ના જૂનની ૧૫મીએ હૃદયરોગના હુલમાથી તેમનું અવસાન થયું. મૃત્યુ પર્યત તેઓ સમાજસેવા અને દેશભક્તિને રંગે રંગાઈ રહ્યા અને આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ૫. દયાળજીભાઈ નાનુભાઈ દેસાઈ (વેસ્મા) જિ. નવસારી : તેમનો જન્મ નવસારી જિલ્લાના વેસ્મા ગામમાં તા. ૧૬૧૧-૧૮૭૭ના રોજ થયો હતો. અંગ્રેજી સ્કૂલ ફાઈનલ સુધીનો અભ્યાસ અને ૧૯૫૦માં બંગાળની રાષ્ટ્રભાવનાને તોડવા માટે અંગ્રેજ હકુમતે બંગાળના બે ભાગ કરવાની યોજના કરી, આથી બંગાળમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો. એ બંગભંગની ચળવળનો રંગ શ્રી દયાળજીભાઈને લાગ્યો અને એ પ્રખર રાષ્ટ્રવાદી બન્યા. ૧૯૧૯થી ૧૯૨૨ સુધીમાં જનતાને શાંત લડતના માર્ગે દોરી તથા વિવિધ લડતના કાર્યક્રમ આપી સરકારને હંફાવી, આ અસહકારના જમાનામાં માઈકની મદદ વિના હજારોની મેદનીમાં છેલ્લા માણસને પણ સંભળાય એવા બુલંદ અવાજે તેઓ ભાષણ કરતા, સરદાર વલ્લભભાઈએ તેમને “સુરતના સિંહ'ની ઉપમા આપી હતી. સુરત જિલ્લા કોંગ્રેસને વ્યવસ્થિત કરનાર અને તેના પ્રથમ પ્રમુખ પણ તેઓ જ હતા. સને ૧૯૨૨માં તેમને એક વર્ષની સજા થઈ. જેલમાંથી છૂટ્યા પછી માંદગી વળગી. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યાં. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહની લડતમાં સંધિવાની સખત પીડાને લીધે ભાગ લઈ શક્યા ન હતા તેનું એમને કાયમ દુઃખ રહ્યું. સંધિવાનો હુમલો થવાથી તેમનું શરીર ભાંગી પડ્યું અને જાહેર પ્રવૃત્તિઓમાંથી લગભગ નિવૃત્ત થયા હતા. સ્વ. વિઠ્ઠલભાઈના આગ્રહથી તેઓ સ્વરાજ પક્ષમાં જોડાયા હતા અને એમના પ્રયાસોથી સુરત જિલ્લામાંથી સ્વરાજ પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા. સને ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીની દાંડીકૂચની Jain Education Intemational Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પથપ્રદર્શક તૈયારીઓ કરવામાં તેમની ધરપકડ થઈ ને એક વર્ષની સજા થઈ. અને સેવક હતા. માસા-માસીની દેશસેવાના સંસ્કાર મીઠુબહેને જેલમાંથી છૂટ્યા ત્યારે તેમની તબિયત ખૂબ લથડી હતી છતાં ગ્રહણ કર્યા અને તેમણે દેશસેવાની દીક્ષા લઈ લીધી હતી. અનેક પ્રવૃત્તિમાં આગેવાન રહીને તેમણે સુરત શહેર અને મહાત્માજીએ શરૂ કરેલ સ્વરાજ્ય લડતમાં તેઓની એક વિશિષ્ટ જિલ્લામાં કામ કર્યું. સુરતનો સ્વરાજ આશ્રમ, રાષ્ટ્રીય કેળવણી પ્રકારની સેવા ગણાય છે. અસહકાર અને સત્યાગ્રહના મંડળ, લોકમાન્ય વિનય મંદિર અને કોલેજ તેમજ રાષ્ટ્રીય શરૂઆતના દિવસોમાં ગાંધીજીની પ્રયોગશાળામાં લડત અને પ્રાથમિક શાળાઓના આરંભ અને સંચાલનમાં એમનો સિંહફાળો રચનાત્મક કાર્યની તાલીમ અપાતી હતી તે દિવસોમાં મીઠુબહેને હતો. ૧૯૩૨માં હૃદયરોગના હુમલાને કારણે તેઓ જેલમાં જઈ એકધારું સૂતર કાંતી ગામડે ગામડે ફરી ખાદીને લોકપ્રિય શકે તેમ ન હોવા છતાં સરકારે ગિરફતાર કરી જેલમાં રાખ્યા બનાવવાનું કાર્ય ઉપાડી લીધું હતું. તે સમયમાં લાંબા પનાની હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ સારવાર માટે મુંબઈ ગયા ખાદી વણવાનું કામ ઘણું મુશ્કેલી ભરેલું હતું. તેમ છતાં સ્ત્રી હતા. પરંતુ હૃદયરોગને લઈ આ પ્રખર દેશભક્ત અને સમાજ- પુરુષો બંને પહેરી શકે તેવી મોટા પનાની ખાદી તૈયાર કરી સુધારક મહાપુરુષનું તા. ૨-૧-૧૯૪૨ના રોજ અવસાન થયું. બતાવી આપ્યું હતું. આવી ખાદી વણેલી જોઈ પંડિત મોતીલાલજી આઝાદીની લડત દરમ્યાન મહાત્મા ગાંધીજીએ દયાળજી વિદ્યાર્થી તથા પંડિત જવાહરલાલજી અને શ્રીમતી સરોજિની નાયડુ પણ આશ્રમની મુલાકાત લીધેલી અને રાત્રી રોકાણ પણ કરેલું. આકર્ષાયાં હતાં. ગુજરાતમાં ગામડે ગામડે મીઠુબહેને ખાદી લઈને સ્વાધીનતા સંગ્રામની લડતો દરમ્યાન આ આશ્રમ લડતોનું મુખ્ય ફેરી કરી હતી અને ખાદીનો પ્રચાર કર્યો હતો. કેન્દ્ર બની રહ્યો હતો. શ્રી દયાળજીભાઈની રાષ્ટ્રભક્તિ અને ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ કરી અને મીઠા રાષ્ટ્રસેવા વિરલ અને પ્રેરણાદાયી હતી. સત્યાગ્રહની લડત ઉપાડી એ વખતે સ્વદેશાભિમાની અનેક ૬. મીહુબહેન હોરમસજી પીટીટ નવયુવકો અને નવયુવતીઓ બાપુ પાસે ખેંચાઈ આવ્યા. (નવસારી) : મીઠુબહેન (માયજી) પણ આવા જ એક સ્વદેશાભિમાની બહેન હતા. બાપુએ એમને ખાદીનું કામ કરવાની તેમજ દારૂતાડીના અમોઘ ધર્મ અને અખૂટ શક્તિ, પરમકૃપાળુ પરમાત્માએ પીઠાઓ ઉપર પિકેટીંગ કરવાની પ્રેરણા આપી અને પરદેશી સ્ત્રીના પલ્લમાં બાંધી હોય પછી એવી સ્ત્રી શક્તિના દાક્ષિણ્યની કાપડની દુકાનો ઉપર પિકેટીંગ કરવાની પ્રેરણા આપી. અને કલ્પના પણ અમાપ બની રહે છે. હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની સાથે બીજી બહેનોને તૈયાર કરી. તેની જવાબદારી શ્રી આવી જાણી અજાણી અનેક શક્તિસ્વરૂપનું પ્રદાન અમૂલ્ય છે. મીઠબહેન પીટીટ અને કસ્તૂરબા ગાંધીને સોંપવામાં આવી. તે આઝાદી જંગના ખપ્પરમાં આવા સ્ત્રી રત્નો પણ હોમાયાં છે. અનુસાર સુરત શહેર અને જિલ્લામાં ઠેકઠેકાણે “સ્ત્રી યેનકેન પ્રકારેણ આવા ક્રાંતિકારી આંદોલનોમાં સ્ત્રીઓનું પ્રદાન સ્વરાજ સંઘ'ની છાવણીઓ કાઢવામાં આવેલી અને મીઠબહેન રહ્યું છે. પીટીટની આગેવાની હેઠળ વિદેશી કાપડ અને દારૂતાડીની નવસારી જિલ્લાના મરોલી ગામે એક મજાનો આશ્રમ છે. દુકાનોની ચોકીનું કામ ચલાવવામાં આવતું. સેવાના કામો માટે જેમાં અસ્થિર મનના માનવીની સુશ્રુષા થાય છે. સાથે અન્ય કાયમી આશ્રમ સ્થાપવાની શ્રી મીઠુબહેન અને કસ્તૂરબાને વિનંતી સેવાકાર્યો પણ થતા રહે છે. આ આશ્રમના મૂકસેવિકાનું નામ કરી. તે અનુસાર તા. ૧-૧૨-૧૯૩૦ને દિવસે મરોલી સ્ટેશન મીઠુબહેન. ૧૮૨૯ના એપ્રિલની ૧૧મી તારીખે જન્મીને, ઉપર “કસ્તૂરબા વણાટશાળાની સ્થાપના થઈ. ૧૯૭૩ની ૧૬મી જુલાઈએ અંતિમ શ્વાસ લીધો, ત્યાં સુધી ૧૯૩૧ના જૂન માસમાં ગાંધીજીના હસ્તે મરોલી ગામમાં મીઠુબહેન સાચા અર્થમાં માનવજીવન જીવી ગયા. શ્રીમંત પારસી વણાટશાળાનું ખાતમુહૂર્ત થયા પછી એ ભાગમાં વસતી કુટુંબમાં તેઓ ખૂબ જ લાડકોડથી ઉછરેલાં. ઉપરાંત કેળવણીની રાનીપરજ, કોળી અને પછાત ગરીબ લોકોના મીઠુબહેન તો તમામ સગવડો પણ મળી હતી. ગરીબો પ્રત્યેની દયા અને માયજી' થઈ ગયા. લોકોની વસ્તીમાં જાય, માંદાને દવા બતાવે, લાગણી એમને રાજકારણ તરફ ઘસડી ગઈ. આ માર્ગે જવામાં સારવાર કરે. આશ્રમમાં છોકરાંઓ, છોકરીઓ આવે, કાંતણ, તેમના માસા-માસીએ ઘણો ભાગ ભજવ્યો હતો. તેમના માસી વણાટ, ચર્માલય, ગૌશાળા બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ. શ્રીમતી જાયજીબેન મહાંગીર પીટીટ મહાત્મા ગાંધીજીના પ્રશંસક આ આશ્રમમાં મીઠુબહેને ખાદી ઉત્પાદનનું કામ આગળ Jain Education Intemational ucation Intermational Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પ્રતિભાઓ ધપાવ્યું. આંધ્રની જેવું જ સુંદર વણાટકામનું કેન્દ્ર અહીં વિકસાવ્યું. આ કસ્તૂરબા સેવાશ્રમમાં રહી તેમણે આજીવન સેવાવ્રતધારી શ્રી કલ્યાણજીભાઈ મહેતાની સાથે રહી રાનીપરજ જેવી પછાત જાતિઓમાં કેળવણીકાર્ય શરૂ કર્યું. સુરતના માંડવી તાલુકાના પુના ગામમાં તેમણે રાનીપરજ વિદ્યાલય અને ખાદી આશ્રમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત વાલીયા તાલુકાના આસીવાડ ગામમાં પણ રાનીપરજ સેવાશ્રમની સ્થાપના કરી હતી. સેવાનું કાર્ય મરોલી આશ્રમમાં પૂરજોશમાં ચાલુ હોવા છતાં આંદોલન, સત્યાગ્રહ કે પછી સંગ્રામના જલદ કાર્યક્રમોમાં જવા માટે પણ મીઠુબહેન તૈયાર થઈ જતાં, હાંક પડે ત્યાં પહોંચી જતા, ૧૯૩૨માં કસ્તૂરબા સાથે મીઠુબહેન પણ પકડાઈ ગયા અને એમને જેલવાસ થયો. કુટુંબ સાથે સંબંધ નરમ-ગરમ રહ્યા હતા. છતાં ૧૯૩૯માં મીઠુબહેનના પિતાશ્રી હોરમસજીનું અવસાન થયું ત્યારે મીઠબહેને પિતાના ઋણને માથે ચઢાવવા ‘હોરમસજી પીટીટ દર્દી નિવાસ'ની સ્થાપના કરી હતી. જીવનપર્યત કસ્તૂરબા સેવાશ્રમમાં રહી આદિવાસીઓની સેવામાં જ પોતાનું જીવન અર્પણ કરી દીધું. તા. ૧૬-૭૧૯૭૩ના રોજ તેમનું અવસાન થયું. ૭. લાલભાઈ ડાહ્યાભાઈ નાયક (જલાલપોર) : ગાંધી વિચારધારાના આજીવન પુરસ્કર્તા, મૌલિક વિચારક અને એ વિચારધારાને પોતાના જીવનમાં ઉતારવા મથ્યા કરતા, જે થોડાક લોકો આપણી વચ્ચે છે, તેમાંના શ્રી લાલભાઈ એક હતા. એમનો જન્મ જલાલપોર તાલુકાના મંદિર ગામે ૧૯૦૮માં ખેડૂત કુટુંબમાં થયો હતો. પણ યુવાવસ્થા સુધીનો સમય અંચેલીમાં ગાળવાનું થતાં અંચેલી સાથેનો એમનો સબંધ વતન જેવો જ રહ્યો છે. એમના પિતાશ્રીએ હોમરૂલ અને ૧૯૨૦-૨૧ની અસહકારની લડતમાં ભાગ લીધો હતો. કુટુંબના દેશભક્તિના સંસ્કાર એમને વારસામાં મળેલા છે. ૧૯૨૧માં જલાલપોરમાં ગાંધીજીના સાનિધ્યમાં થયેલી દેશી કાપડની હોળીમાં પોતાની પરદેશી ટોપી ફેંકી અને ૧૯૨૭માં તો તેઓ સંપૂર્ણ ખાદી પહેરતા થઈ ગયા. ઇન્ટર આર્ટ્સની પરીક્ષા આપ્યા બાદ એમણે આગળનો અભ્યાસ કર્યો હતો. ૧૯૩૦માં સેવકદળની રચના કરી પ્રેતભોજન અને બાળલગ્ન સામે પિકેટીંગની પ્રવૃત્તિ કરી હતી. ૧૯૩૨ થી ૧૯૪૪ સુધી સત્યાગ્રહની તમામ લડતોમાં ભાગ લઈ જેલમાં ગયા હતા. ૧૯૩૨માં તેમણે ગેરકાનુની પત્રિકાઓ લખી, પ્રગટ કરી, સભા સરઘસોનો કાર્યક્રમ અતૂટ રાખ્યો તથા સરકારી નોકરો પાસે રાજીનામા અપાવ્યા અને ગામડામાં જાગૃતિ આણવાની પ્રવૃત્તિ કરી. ગોળમેજીમાંથી પાછા ફરેલા ગાંધીજીને સરકારે ૪થી જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ પકડી લેતાં આવી પડેલી લડતમાં જોડાઈ ગયા. સને ૧૯૩૫માં તેઓ નવસારીમાં રહેવા ગયા. નોકરીની સાથે જ સ્વરાજ આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિના કામોમાં ભાગ લઈ, જ્યારે લડત આવી પડે ત્યારે તેમાં સામેલ થવું એવો નિર્ણય કર્યો હતો. આજ વર્ષમાં તેમણે ઠાકોરભાઈ દેસાઈ અને બીજા મિત્રો સાથે મળીને નવસારી હાઈસ્કૂલની સ્થાપના કરી. પોતાના હિસાબે ને જોખમે શરૂ કરેલી આ હાઈસ્કૂલ પગભર થતાં તેમાંથી નફો મેળવવાનો સમય આવ્યો ત્યારે એ હાઈસ્કૂલને જાહેર ટ્રસ્ટની મિલકતમાં ફેરવી નાખી હતી. તેનાં ઉપરથી તેમની ત્યાગની ભાવનાનો પરિચય થાય છે. તેમણે નવસારી કેળવણી મંડળની સ્થાપના કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૩૮થી જલાલપોર નવસારીમાં કોંગ્રેસને સંગઠિત કરવાની પ્રવૃત્તિ કરી હતી અને રેલરાહત દુષ્કાળરાહત ગણોત કાયદો અને ઋણરાહત ધારાના કામો કર્યા હતા. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહનું જલાલપોર તાલુકાનું સંચાલન એમને ફાળે આવતાં એમણે એ જવાબદારી અદા કરી હતી. ૧૯૪૨ ની ‘હિંદ છોડો' લડતમાં એમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ સાથે નવસારીમાં ભાંગફોડનું કેન્દ્ર ગોઠવી તે દ્વારા જિલ્લામાં બોમ્બ, તાર કાપવા, પાટા ઉખેડવા, ચોરા બાળવા અને એવી બીજી પ્રવૃત્તિઓ એમણે જાનને જોખમે કરી હતી અને ગુજરાતના બીજા ભૂગર્ભ મંડળો સાથે સંપર્કમાં રહીને આ પ્રવૃત્તિનું સંગઠન કર્યું હતું. ભાંગફોડના કાર્યક્રમથી ગાંધીજી વ્યથિત થયા છે એવું બહાર આવતાં એ ભૂહ બદલીને જેલભરતીનો કાર્યક્રમ ઉપાડી લેવાયો. આ કાર્યક્રમ પાર પાડી શ્રી લાલભાઈએ પણ ૧૯૪૩ના ઓક્ટોબરમાં કારાવાસ વહોરી લીધો. ૧૯૪૪ની આખરે કારાવાસમાંથી બહાર આવ્યા. સ્વરાજની આ અંતિમ લડતમાંથી મુક્ત થયા પછી ભારત દેશ આઝાદ થયો તે દરમ્યાન તેમણે કોંગ્રેસના સંગઠનનું કામ ઉપાડી લીધું સાથે સાથે રચનાત્મક Jain Education Intemational Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પથપ્રદર્શક કામોમાં સમય આપવાનું શરૂ કર્યું. ૧૯૫૪માં પારડી તમામ કાર્યક્રમો, વિચાર શિબિરો વગેરે અંગે જવાબદારી લઈને ખેડ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આઝાદી પછી સામાજીક પૂરા ઉત્સાહ, હોંશ, ખંત અને ચિવટપૂર્વક નિષ્ઠાથી ખૂબ ખૂબ ઉત્થાનના કાર્યમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમનું અવસાન સાથ-સહકાર આપ્યો. સુરતના કોમી રમખાણો, તેમજ કોલેરાતા. ૨૫-૮-૧૯૮૮ના રોજ થયું હતું. પ્લેગ જેવા રોગો ફાટી નીકળ્યા ત્યારે શાંતિ સૈનિક સ્વરૂપે તેમણે તમામ કાર્યોમાં સસ્નેહ સહયોગ આપ્યો. આ ઉપરાંત સુરત ૮. શ્રી દોલતભાઈ ડાહ્યાભાઈ નાયક : જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ, સુરત જિલ્લા રમતોત્સવ તેમજ સુરત જિલ્લામાં સર્વશ્રી દયાળજી દેસાઈ, કુંવરજી મહેતા, રાષ્ટ્રભાષા પ્રચાર મંડળની પ્રવૃત્તિઓમાં રસ-રૂચિ દાખવીને કલ્યાણજી મહેતા, જુગતરામ દવે જેવા લોકસેવકોની પરંપરામાં વર્ષોથી તેના સાથી સભ્ય અગ્રણીસેવક તરીકે કાર્ય કરતાં જ રહ્યા શ્રી દયાળજી(અનાવિલ) વિદ્યાર્થી આશ્રમ અને તેમાંયે છે. શ્રી દયાળજી આશ્રમમાં સફાઈ, શ્રમયજ્ઞ, રાષ્ટ્રીય ઉત્સવોની આશ્રમના સંચાલક શ્રી દોલતભાઈ ડાહ્યાભાઈ નાયકનું નામ ઉજવણી, રમતગમતો, રાસ-ગરબા, વ્યાયામ, યોગાસનો, ધ્યાનાકર્ષક છે. ઓલપાડ તાલુકામાં દિહેણ એ પૂજ્ય ગાંધીબાપુના , એકપ્રેશર વગેરે પ્રવૃત્તિઓમાં જીવંત રસ લઈને સતત સક્રિય રહસ્યમંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈનું ગામ, જે તેમનું યે વતન. રહ્યા છે. રંગમંચ પર અભિનેતા થઈને સહજસરલભાવે જરૂર તેઓ સાત વર્ષ શ્રી દયાળજી વિદ્યાર્થી આશ્રમ, મજૂરાગેટ, જે.પી. ભાગ લેતા જ રહ્યા છે આ ઉપરાંત સુરત શહેરમાં સિલ્ક મીલ્સ રોડ, સુરત ખાતે રહ્યા અને ભણ્યા. નાનપણમાં વાનરસેના, વર્કસ ટ્રેડ યુનિયનના મંત્રી તરીકે રહીને તેમણે મજૂર માલીક વચ્ચે પ્રભાતફેરી, સભા-સરઘસો, સ્વદેશી માલનો પુરસ્કાર અને સ્નેહ, સદભાવ અને સહકારથી જે તે પ્રશ્નો ઉકેલવા માટે શુભ પરદેશી માલનો બહિષ્કાર, દારૂબંધી, ખાદી, ગ્રામોદ્યોગો, પ્રયાસો કર્યા છે સુરત જિલ્લા વિદ્યાર્થી સંઘના મંત્રી તરીકે રહીને અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રભાષા પ્રચાર વગેરે રચનાત્મક તેમણે નવી પેઢીને રચનાત્મક અને સર્જનાત્મક માર્ગે વાળવા માટે પ્રવૃત્તિઓ કરતાં દેશની સ્વાતંત્ર્ય લડતમાં સહભાગી બન્યા. સરસ પુરુષાર્થ કર્યો છે, જે ધ્યાનાકર્ષક છે. આ બધી પ્રવૃત્તિઓ વળી, સને ૧૯૪૨ ની ‘હિંદ છોડો' લડત સમયે એમની પ્રતિભાશક્તિ અને અનેકમુખી વ્યક્તિત્વનો સુંદર પરિચય ગણદેવીમાં શ્રી લાલભાઈ તથા શ્રી ઠાકોરભાઈની આગેવાની કરાવે છે. હેઠળ ભૂગર્ભ આંદોલનમાં તેઓ સક્રિય હતા. ટપાલ લૂંટવી, ૯. શ્રી છનાભાઈ નારણજી પંચાલ: રેલ્વેના પાટા ઉખાડવા, બોમ્બ બનાવવા, ભીંતપત્રો લખવાં, પત્રિકાઓ સાઈકુલોસ્ટાઈલ્ડ કરીને આજુબાજુમાં વહેંચવી, જન્મ તા. ૧૩-૨-૧૯૦૨ ને દિવસે સુરત જિલ્લાના સભા-સરઘસો કાઢવા, સૂત્રોચ્ચાર કરવા, ભીંતો પર સૂત્રો ખોજપારડીમાં થયો હતો. અંગ્રેજી ધોરણ-૭ સુધીનો અભ્યાસ લખવાં, અંગ્રેજ સરકારનો ઠેર-ઠેર સખત વિરોધ કરવો, કર્યો હતો. ૧૯૨૧માં સરકારી શાળા છોડી ખાદી અપનાવી દેશભક્તિ અને આઝાદીના ગીતો ગાવા, ગાંધીજીના “હિંદ લડતમાં ભાગ લીધો હતો. પોતાના ગામમાં પણ રાષ્ટ્રીય શાળાની સ્વરાજ્ય', “સત્યના પ્રયોગો’, ‘મંગલ પ્રભાત’ જેવા પુસ્તકો સ્થાપના કરવામાં તેમણે અગ્રણી ભાગ લીધો હતો. ૧૯૨૧માં વાંચવા-વંચાવવા અને આસપાસમાં સૌને વેચવા, આવી અનેક બારડોલી આશ્રમમાં ગાંધીજીની સેવામાં પણ રોકાયા હતા. પ્રવૃત્તિઓમાં તેઓ સંલગ્ન હતા. તેમજ ઓલપાડ તાલુકામાં માજી ૧૯૨૩માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લઈ જેલ ભોગવી સુપ્રિમ કોર્ટ જજશ્રી ધીરૂભાઈ દેસાઈ સાથે પટેલ-તલાટીના હતી. બારડોલી ના કરની લડતમાં તેમણે ભાગ લીધો હતો. પંદર રાજીનામા માટે તેમણે અસહકાર આંદોલનમાં યે કામ કર્યું હતું. દિવસની સજા થઈ હતી. અમદાવાદની કોંગ્રેસમાં કેટલાક શ્રી વિમલાબહેન ઠકાર વગેરેનો ઊંડો પ્રભાવ શ્રી સાથીઓ સાથે હાજરી આપી હતી, અને ત્યાં શ્રી ઇન્દુલાલની દોલતભાઈએ ઝીલ્યો. તેમજ “સર્વોદય મિત્રમંડળ' સુરતની સાથે લાગવગનો ઉપયોગ કરી, ગાંધીજીની સેવામાં રોકાયા હતા. રહીને સર્વોદય પદયાત્રા અને ગુજરાત સર્વોદય પદયાત્રા નિમિત્તે ગાંધીજીના નિવાસ પર પંડિત માલવિયાજીને રોકવાનું પરાક્રમ મારે ચારેકવાર સુરતમાં ઘૂમવાનું થયું ત્યારે શ્રી દોલતભાઈએ આ પણ તેમણે કર્યું હતું. એમના બહેન કરબહેનને પણ શ્રી પદયાત્રાઓને સફળ કરવા માટે શ્રી દયાળજી વિદ્યાર્થી આશ્રમ જુગતરામ દવે સાથે અઢી વર્ષની સજા થઈ હતી. ૧૯૩૧માં તેમજ શ્રી વલ્લભવિદ્યાર્થી આશ્રમ (પાટીદાર આશ્રમ)ના હિજરત કરી ગાયકવાડીના નાગોડ ગામે જઈને રહ્યા હતા. સંચાલકો અને છાત્રોછાત્રાઓનો સાથ લઈને નિવાસ ભોજન અને ૧૯૩૨ ની લડત પછી પત્રિકા પ્રવૃત્તિ શરૂ કરી હતી પણ ૧૯૩૨ ન Jain Education Intemational Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રતિભાઓ પોલીસના ભારે ત્રાસને કારણે રાજસ્થાનમાં હિજરત કરી ગયા હતા અને અઢી મહિના ત્યાં રહ્યા હતા. તે વખતે એમનાં ઘરબાર કોઢારામાં રહ્યા હતા. ૧૯૩૨ની સત્યાગ્રહની લડતમાં ૧૫ મહિનાની જેલ અને રૂ. ૫૦૦=૦૦ નો દંડ થયો હતો. દંડ વસૂલ કરવા માટે તેમનો માલસામાન જપ્ત કરી હરાજી કરવામાં આવ્યો હતો. ૧૯૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં એમને ચાર મહિનાની સજા થઈ હતી. ૧૦. શ્રી મકનજી પુરૂષોત્તમ પટેલ : વતન સુરત જિલ્લાનું બાજીપુરા. અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો ગામમાં અભ્યાસ કરીને નવસારીના ભક્તાશ્રમમાં રહીને તાતા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એક દિવસ બજારમાં એક પૈસાનું આઈસ્ક્રીમ જીંદગીમાં પહેલી જ વાર ખાધું હતું. તે માટે ગૃહપતિએ પ્રાર્થનાસભામાં માફી માગવાનું જણાવ્યું હતું. ર્દોઢિયાના આઈસ્કીમ માટે માફી' એવો વિચાર કરીને ભક્તાશ્રમ છોડી સુરત આવીને પાટીદાર આશ્રમમાં રહીને, સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો. આશ્રમમાં રહીને રોલેટ કાયદા સામેની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. નાગપુરની કોંગ્રેસમાં પણ ભાગ લીધો હતો. અસહકારની લડતમાં રાષ્ટ્રીય વિનય મંદિરમાં જોડાયા હતા. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના વિનીત થયા હતા. પછી બાજીપુરા ગામે રહ્યા. ૧૯૨૭ના રેલસંકટમાં ફાળો ઉઘરાવવાનું કામ કર્યું હતું. બારડોલીની લડતમાં બાજીપુરાની છાવણીમાં કામ કર્યું હતું. સરદારશ્રીના ભાષણોના અહેવાલો લેવાનું કામ પણ કર્યું હતું. દાંડીકૂચના વર્ષમાં જલાલપોર તાલુકાના અષ્ટાગામની છાવણીમાં રહીને કામ કર્યું હતું. પણ પછી બારડોલી તાલુકાના કામકાજ માટે બારડોલી આવીને રહ્યા હતા. તે પછી રાજદ્રોહના આરોપસર વાલોડના મહાલકરીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ત્યાં તેમણે નિવેદન રૂપે એક ગીત રજૂ કર્યું હતું. તેમાં સરકારના બરાબર છેડા ફાડ્યા હતા. તે કેસમાં એમને છ મહિનાની સજા ૫૦૦=૦૦ રૂપિયા દંડ અથવા ત્રણ મહિના સજા થઈ હતી. દંડ વસુલ કરવા ઘરનું રાચરચીલું હરાજ કરી દેવામાં આવ્યું હતું. તે પછી ૧૯૩૨માં છૂપી પત્રિકાઓની પ્રવૃત્તિ પલસાણા તાલુકાના જતપોર ગામે રહીને કરી હતી. ત્યાંથી ગાયકવાડી પોલીસે ગિરફતાર કર્યા હતા. ફરીથી જેલમાં ગયા હતા. ૧૯૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તાલુકાના કામ કરવાને માટે કેટલાક કાર્યકરોને બહાર રાખ્યા હતા. તેમાં તેઓ પણ હતા. ૧૯૪રમાં ‘હિંદ છોડો'ની હાકલ થઈ ત્યારે તેઓ મુંબઈમાં હતા. કોંગ્રેસમાંથી પાછા ફરતા કાર્યકરોને સ્ટેશને સ્ટેશને પકડતા, એટલે નવસારી ઉતરી વિરાવળ ગયા, ત્યાંથી હોડીમાં સુપા-ગુરુકુળમાં ગયા હતા અને ત્યાંથી પગપાળા ગામેગામ ફરીને બાજીપુરા પહોંચ્યા હતા. ત્યાં ભૂગર્ભમાં રહીને લડત આપવાનો સંકલ્પ મિત્રો સાથે કર્યો હતો. નોંધવા જેવું તો એ છે કે, જે કહેર સ્ટેશન એમણે ઉડાવેલું ત્યાં નવું સ્ટેશન બંધાયું તેની ઉદ્ઘાટનવિધિ પણ એમને જ હાથે થઈ હતી. ૪૦ વર્ષ સુધી દેશની એકધારી સેવા કર્યા પછી અને ગામના અનેક કલ્યાણકારી કામોમાં અગ્રગણ્ય ભાગ લીધો, પછી સુરત જિલ્લા લોકલ બોર્ડના સભ્ય અને ધારાસભ્ય થયા અને પછી તેઓ હવે બાજીપુરામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ૧૧. શ્રી રંગીલદાસ મગનલાલ કાપડિયા જન્મ વલસાડ જિલ્લાના ગણદેવીમાં થયો હતો. ગણદેવીની હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો. કૌટુંબિક સંજોગોને લીધે વધુ અભ્યાસ કરી શક્યા નહોતા. ૧૯૦૭માં સુરત કોંગ્રેસમાં હાજરી આપી હતી ત્યારથી કોંગ્રેસ પ્રત્યે ખેંચાયા હતા. ૧૯૧૫ની કોંગ્રેસમાં સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી. આર્યસમાજની પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો હતો. આર્યસમાજનાં છાપામાં ગુજરાતી અને અંગ્રેજીમાં લેખો લખવાન શરૂઆત કરી હતી. ૧૯૧૫ની હોમરૂલની પ્રવૃત્તિમાં ત્યારના મુંબઈના આગેવાનો સામે દક્ષિણ ગુજરાતમાં ફર્યા હતા. ૧૯૧૭-૧૮માં મુંબઈ ગયા હતા, ત્યાં શ્રી લોટવાળાના “હિંદુસ્તાન' પત્રમાં જોડાયા હતા, તે કારણે શ્રી વિઠ્ઠલભાઈના નિકટ પરિચયમાં આવ્યા હતા. ગિરગામ કોંગ્રેસ સમિતિના સભ્ય બની કોંગ્રેસ કાર્યકર્તા થયા. ૧૯૧૯માં શ્રી તાહ્યણકર અને શ્રી ચાંદોરીકર સાથે પ્રજામંડળની પ્રવૃત્તિના મંડાણ કર્યા. તેની સાથે અંત પર્યત મંત્રી-સભ્ય તરીકેનો સંબંધ ચાલુ રહ્યો હતો. આ સમયમાં “સમાલોચક', ‘વસંત', “સાહિત્ય', ૨૦મી સદી', “ગુજરાત”, “પ્રસ્થાન', “યુગધર્મ' વગેરે માસિકોમાં એમના લેખો આવતા હતા. ૧૯૨૦-૨૧માં જિલ્લાના રાનીપરજ વિસ્તારમાં માતાની ચળવળ અને દારૂ નિષેધનું કામ ચાલુ હતું, ત્યારે રચાયેલી રાનીપરજ સંકટ નિવારણ સમિતિનું કાર્ય કરવા તેઓ નોકરી છોડીને આવ્યા હતા અને આ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું હતું. લુધિયાણામાં ૧૯૩૭માં મળેલી આ પરિષદમાં શ્રી જવાહરલાલ નહેરુ પ્રમુખ હતા અને તેના મંત્રી તરીકે શ્રી Jain Education Intemational Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રંગીલદાસ કાપડિયા, શ્રી બળવંતરાય મહેતા અને શ્રી જયનારાયણ વ્યાસ ચૂંટાયા હતા. આમ દેશી રાજ્યોની પ્રજાની સેવામાં તેઓ આદિથી અંત સુધી સંપૂર્ણ ડૂબેલા રહ્યા હતા. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં પણ એમણે ભાગ લીધો હતો. સરભણની છાવણીમાં ડૉ. સુમંત સાથે સત્યાગ્રહના વિજય પર્યંત કામ કર્યું હતું. તે પછી નવસારી અને ગણદેવીમાં મળેલી સભાઓમાં સરદારશ્રીએ શ્રી રંગીલદાસની સેવાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. દાંડીકૂચ વખતે વડોદરા રાજ્ય પ્રજામંડળનું અધિવેશન નવસારીમાં મળ્યું હતું. તે માટે તેઓ નવસારી આવ્યા હતા. દાંડીકૂચનો લાભ લેવા માટે મોટાવરાછાથી કૂચમાં સામેલ થયા હતા અને પછી જલાલપોરની કરાડી છાવણીમાં રહીને કામ કર્યું હતું. fro is bekape my suspe JJ 5%81% hio peas fee sane a flu, by huye op of hcfxis ite y if HF GOD Sh akies justle Burst and wife t PB Ms in freisine fr Be Befo je jy jy {C} || je 4915 5 jas ! ! GLYCODIN TEE SAFE CONOR STEE ]]>< FH j*Q R S T K 18 Controls the cough reflex in your brain.btiybe me Relieves the irritation in your throat sens uplo Clears the congestion in your lungs. /* Relaxes chest muscles & eases breathing so you get good night sleep.c}GF D}** #&5*6 5* I III 12 at L - he j GLYCODIN Khansi Ki Chhuti * Fris lupe Jhu PIZZA FE JRSESP ROM ya jam s Be You Susse FI **Y II ups ved ALEMBIC LIMITED 280680 + Fax: 0265 2262134, 282934 E-mail: alembic@alembic.coin Wetgew } { REGD OFFICE : ALDRIC ROAD GODARI 390003 in #Jok The Jha US » JDF • • #bc h IFE}}} પણ હુ 98 - ૫ 9193 Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૬૩ ગુજરમાવાનાં ગૌરવશાળી, અમર સંવાળો –ઘનશ્યામભાઈ ટી. માંગુકિયા પ્રત્યેક વર્તમાન, ભૂતકાળનું સંતાન છે. ભવ્ય ભૂતકાળને ભૂલીને કોઈ રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ વિકાસ પામી શકે નહિ. આપણી ઉત્તમ સાંસ્કૃતિકપરંપરા એ આપણો સર્વશ્રેષ્ઠ, અમૂલ્ય, સનાતન વારસો છે. ગુજરાતના રાજા, રાજ્યવૈદ્ય, વિદ્યાગુરુ, સ્વાતંત્ર્યસેનાની, સંત, શિક્ષક, ધર્મપુરુષો વિશ્વવિખ્યાત છે. નવી પેઢીએ એક આંખ, એ પુણ્યશાળી, મહાભાગ, તેજસ્વી, સત્ત્વશીલ કીર્તિવંત, પ્રેરક, આદર્શલક્ષી મહાનુભાવો તરફ રાખવી જોઈએ અને બીજી ઉજ્વળ ભવિષ્ય તરફ રાખવી જોઈએ. બન્નેનો સમન્વય વર્તમાનકાળમાં સિદ્ધ કરવો જોઈએ. આ નાનકડી છતાં મહામૂલ્યવાન ચરિત્રમાલા માટે “સત્યકથા” તથા અમુક જીવનચરિત્રગ્રંથોનો શ્રી માંગુકિયા અત્રે આભાર માને છે. પોતાના હૃદયકમળ પર આ પરમ આદરણીય, પરમપૂજ્ય, પરમ તેજસ્વી અને સ્વયં ગુજરાત તથા ભારતને પણ ગૌરવ અપાવે તેવાં જીવંત, અમરચરિત્રો સદાય બિરાજમાન રહે છે અને તે સર્વ અપૂર્વ, અનન્ય પ્રેરણાનું અમૃત પ્રતિપળ પાય છે. સૌને એ અમૃતપાન મળે તેવી શુભભાવનાથી આ લેખમાળા ગૂંથીને અર્પણ કરનાર ડૉ. ઘનશ્યામભાઈ ત્રિકમલાલ માગુકિયા અત્યારે માતુશ્રી વીરબાઈમા મહિલા આર્ટ્સ કૉલેજ (રાજકોટ)માં, ગુજરાતીના અધ્યક્ષ છે. તેમના પિતાશ્રી સ્વાતંત્રસેનાની અને પ્રખર સમાજસેવક હતા. લેખક ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક છે. સાહિત્યસેવન, અધ્યાપન, સત્સંગ, અધ્યાત્મ તેમના રસના વિષયો છે. શ્રીમદ્ રાજચંદ્ર વિષે તેમનો થોડોક અભ્યાસ છે, થોડુંક લખ્યું છે અને થોડા ઘણાં પ્રવચનો પણ આપ્યાં છે. ૧૨૫ લેખ, થોડાં કાવ્યો અને શ્રીમદ્ રાજચંદ્રનું સંપૂર્ણ ચરિત, તેમણે (હજારેક પાનાંમાં) લખ્યું છે. હાલ “શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નિત્યસેવન કરે છે. પ્રાસંગિક પ્રવચનો કરે છે. કદી ટ્યુશન કર્યું નથી. હસ્તાક્ષર સુધારણાનું અને વક્તત્વકલાનું વર્ષોથી કાર્ય કરે છે. વ્યસનરહિત, નિરામય અને સંતોષી જીવન તેમને વારસામાં મળ્યું છે. શત્રુરહિત, શાન્ત, વિવાદવિહીન જીવન સુખરૂપ જીવે છે. પતિપત્ની બંને ગુજરાતીના અધ્યાપકો છે. ૨૦૦૪, ઓકટોબરની ૩૧મીએ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા છે. – સંપાદક આજીવન ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી તથા પ્રકાંડ કર્મયોગી શ્રીત્રિકમલાલ ડાહ્યાભાઇ પટેલ નામ : ત્રિકમલાલ ડાહ્યાભાઈ પટેલ. ગામ ભડિયાદ (પીર), તાલુકો ધંધૂકા, જિલ્લો અમદાવાદ. જન્મભૂમિ ભાલપ્રદેશ, જન્મ વર્ષ ઈ.સ. ૧૯૧૨. ગામની સુપ્રસિદ્ધ કુમારશાળામાં ધોરણ સાત સુધી અભ્યાસ. અભ્યાસમાં દર વર્ષે પ્રથમ નંબર. તે પછી સાબરમતી આશ્રમ, અમદાવાદમાં બે વર્ષની ગ્રામપંચાયતના મંત્રીની સઘન તાલીમ લીધી. તે પછી બ્રિટિશ સરકાર દ્વારા ત્રણ મહિના પૂનામાં મંત્રીની તાલીમ. ભડિયાદ ગામમાં ૧૮ વર્ષ, ગ્રામપંચાયતના મંત્રી તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું અને દિલ્હીપાટનગર સુધી નામ ગાર્યું. બ્રિટિશ સરકારે રાજ્યની શ્રેષ્ઠ ગ્રામપંચાયત તરીકે પ્રમાણપત્ર અને ઇનામ આપ્યાં. આ ૧૮ વર્ષના કાર્યકાળમાં ગામમાં કે સીમમાં એક પણ ચોરી થઈ નહિ. પોતે ગામ આગેવાન તરીકે ઊપસી આવ્યા. તે સમયે ગામમાં બાલમંદિર શરૂ કરાવ્યું. કન્યાશાળા વિકસાવી. બીજું તળાવ પણ ઊંડું કરાવ્યું. ગામની ચારે દિશાઓમાં સ્ત્રીઓ માટે જાહેર, પાક્કાં, સિમેન્ટનાં સંડાસ બનાવડાવ્યાં (જે આજે પણ હયાત છે). ' ઇ.સ. ૧૯૫૨માં ગામના એક તેજસ્વી વિદ્યાર્થીને અમેરિકા ભણવા મોકલ્યો. તે ભણીને ત્યાંની યુનિવર્સિટીમાં ૧૧ વર્ષ રીડર રહ્યો. તે પછી મહારાજા સયાજીરાવ તેને વડોદરા લઈ આવ્યા. આ ગામ આજે પણ ગુજરાત રાજ્યમાં શિક્ષણક્ષેત્રે પ્રથમ Jain Education Intemational Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ છે. ગામના પ્રૉફેસરો, ડૉક્ટરો, વેપારીઓ, પોલીસઅધિકારીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકો ગુજરાતભરમાં ફેલાયા છે અને ગામની કીર્તિ વધારી છે. પોતે આજીવન ગાંધીવાદી રહ્યા. જીવનભર ખાદી પહેરી. ધોલેરા જેલવાસ ભોગવ્યો અને અગ્રણી સ્વાતંત્ર્યસેનાની બન્યા. ગામના બીજા અઢાર યુવાનોને છાવણીમાં લઈ ગયા. પોતે પ્રખર આર્યસમાજી. વેદમાં શ્રદ્ધાવાન. કોઈ સંપ્રદાય કે ધર્મમાં, વાદ કે વિવાદમાં ન પડ્યા. નીતિપૂર્ણ જીવન જીવ્યા. કદી, એક પાઈની લાંચ ન લીધી. ગામમાં કોઈ, ક્યારેય ભૂખ્યું 1 સૂતું. ગરીબોને માટે તો પરમ આધારરૂપ રહ્યા. આજીવન નીરોગી રહ્યા. ઝવેરચંદ મેઘાણી તેમના પ્રિય કવિ. તેમને માટે અંજલિકાવ્ય પણ લખ્યું. સારા ગાયક, ચિત્રકાર અને નીડર નેતા હતા. ઠાકોર મૂળવાજી આત્મમૂળથી જ ઠકુરાઈ સંપન્ન રાજવી : મૂળવાજી ઠાકોર કોટડા-સાંગાણીના ગાદીપતિ હતા. તેમનો સમય ઇ.સ. ૧૮૯૪ થી ૧૯૧૩નો હતો. નાનકડા મૂળવાજીને રાજકોટની સરકારસંચાલિત રાજકુમારકૉલેજમાં ભણવા મૂકેલા. તેરમે વર્ષે તેઓ ગાદીએ બેઠા. તેઓ સ્વભાવથી જ ધર્મપરાયણ હતા. પશુઓ પ્રત્યે દયાળુ હતા. નાનપણથી ગૌશાળામાં ગાયોની જાતે સેવા કરતા. નાનપણથી અશ્વારોહણનો શોખ હતો. સુંદર ઘોડેસવારી માટે ખૂબ પંકાયા હતા. ગમે તેવા તોફાની ઘોડાને પણ તેઓ વશ કરી દેતા. રેસ માટેના ઘોડા તેઓ પોતાના તબેલામાં ઉછેરતા. એમનો ઘોડો રેસમાં અચૂક જીતતો. યુરોપિયન અમલદારો અને પ્રવાસીઓ આખા હિંદમાંથી તેમની ઘોડાંહાર (તબેલો) જોવા આવતા. તે જોઈ સૌ ખુશ થતા. હાલાર પ્રાંતના, તે વખતના પૉલિટિકલ ઍજન્ટ એફ. ટી. બી. હૅનકૉકે, મૂળવાજી ઠાકોરની ઘોડાં પ્રત્યેની લાગણીભરી સેવાથી ખુશ થઈ, વખાણ કરતાં લખ્યું હતું : “જો હું ઘોડા તરીકે જન્મ્યું તો અહીં કોટડા-સાંગણીના તબેલામાં રહેવાનું પસંદ કરું.' ઘોડાં કરતાં ગાયોની સેવા તેઓ અનેકગણી કરતા. પોતે ગાયો ચારવા જાય. ભજનો ગાય. ગાયોનાં નામ પાડે. આખો શ્રાવણમાસ ગાયો ચારતા. ગાયો તેમનું સર્વરીતે રક્ષણ કરતી. મૂળવાજી ઠાકોરે દારૂને સ્પર્શ પણ કર્યો ન હતો. તેઓ સંપૂર્ણ શાકાહારી હતા. સાબુ કે અત્તર વાપરતા નહિ. ઠંડે પાણીએ જ નહાતા. સાદાં અને સફેદ કપડાં જ પહેરતા. ચા, પાન, સોપારી–કશાનું તેમને વ્યસન નહોતું. બહારગામ એકલા પથપ્રદર્શક જતા. બીમારની ખબર કાઢવા પોતે જતા. જરૂરી સહાય કરતા. સાધુ-સંન્યાસીને ખૂબ માન આપતા. મૂળવાજી ઠાકોર અત્યંત આત્મસંયમી હતા. ભૂલ કરનાર નોકરને કદી ઠપકો ન આપતા. પોતે શાન્ત, સ્વસ્થ, નિયમિત, કાર્યદક્ષ હતા. પોતે કાવ્યો, ગીતો, ભજનો રચતા. ઉત્તમ રાજાનાં અનેક લક્ષણો તેમનામાં હતાં. જગદંબાના પરમ ઉપાસક હતા. નવરાત્રિ ઊજવતા. જીવતે જીવ તેમની ગરબીઓ ગવાતી. પોતે પરમ પવિત્ર રાજા હતા. ભૂમિ પર ભૂદેવ–સાક્ષાત્ બ્રહ્મદેવ શાસ્ત્રી શ્રીશંકરલાલ મહેશ્વર શાસ્ત્રી શ્રી શંકરલાલ મહેશ્વરનો જીવનકાળ ઇ.સ. ૧૮૪૩ થી ૧૯૧૭ સુધીનો હતો. તેમનું કાર્યક્ષેત્ર મો૨બીરાજ્ય હતું. મોરબીરાજ્યના રાજા સર વાઘજી ઠાકોરે પોતાના પિતાજીના સ્મરણાર્થે ‘રવાજી સંસ્કૃતપાઠશાળા’ સ્થાપી અને તેના આચાર્યપદે શાસ્ત્રી શ્રીશંકરલાલ મહેશ્વરની નિયુક્તિ કરી. આચાર્યપદને તેમણે શોભાવ્યું. પોતે પ્રખર વિદ્વાન, શીઘ્રકવિ, કાવ્યસાહિત્યના પ્રસિદ્ધ ટીકાકાર, અષ્ટાવધાની હોવાથી તેમને મહામહોપાધ્યાય'ની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. તેઓ ભારતભરમાં સુપ્રતિષ્ઠિત હતા. સ્વભાવના તેઓ સદાય સૌમ્ય હતા. હંમેશાં શાન્તમૂર્તિરૂપે જ તેમનું દર્શન થતું. પોતે પ્રખર વિદ્યાસેવન કરનારા હતા. ભગવાનના એકનિષ્ઠ ભક્ત હતા. તેમની મુમુક્ષુતા, નીડરતા, નિર્ણયશક્તિ, સાત્ત્વિકતા, નિઃસ્પૃહતા, ધર્મચિંતનશીલતા, પ્રસન્નતા અસાધારણ હતાં. મોરબી રાજ્યની પવિત્ર ધરતી ઉપર તેઓ સાક્ષાત્ બ્રહ્મદેવતા રૂપે વિચરતા હતા. તેઓ નિત્યપ્રતિદિન ભગવાનનાં પૂજાપાઠ કરતા. તેમાં નિયમિતતા અને નિષ્ઠા સમાન્તર હતાં. એક વાર પોતે પૂજાપાઠ કરતા હતા અને બ્રાહ્મણ લોટ માગવા આવ્યો. ઓશરીમાં વાસણો જોઈ તેણે થાળી અને વાટકો ચોરી લીધાં અને બહાર નીકળી ગયો. તેવામાં શાસ્ત્રીજીએ બહાર આવી તેને પાછો બોલાવ્યો. હિંડોળે બેસાડ્યો ને સીધું ભરી આપ્યું. આ સ્નેહભાવ જોઈ બ્રાહ્મણે ચોરી કર્યાનું કબૂલ્યું પણ પોતે ન ક્રોધ કર્યો કે ન તેને લઘુતા આવવા દીધી. બ્રાહ્મણ તેને પગે પડ્યો. તે તેમનો શિષ્ય થયો. નિયમિત વેદાન્તશ્રવણ કરવા આવવા લાગ્યો. એક વાર વાઘજી ઠાકોરે મોટા અધિકારીને તેની નોકરીમાંથી તાત્કાલિક કાઢી મૂક્યો ને મોરબી છોડી ક્યાંય ન જવાનો હુકમ કર્યો. વળી હુકમ બજાવ્યો કે, તે અધિકારી સાથે Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કોઈએ કોઈ પ્રકારનો સંબંધ ન રાખવો. તે અધિકાર કથાશ્રવણ માટે શાસ્ત્રીજી પાસે, તેમને ઘરે નિયમિત આવવા લાગ્યો. રાજા-ઠાકોરે પૂછ્યું તો શાસ્ત્રીજીએ કહ્યું : “મારાથી તેને આવવાની ના નહિ પડાય.' ઠાકોરે શાસ્ત્રીજીને કહ્યું : ‘તો તમારે મોરબી છોડવું પડશે.' શાસ્ત્રીજી : જેવી આશા. પણ અહીંથી ઘેર જઈને, કહીને જાઉં કે સીધો જાઉં ?' ઠાકોર : ‘અબઘડી-સીધા જ ચાલ્યા જાઓ! શાસ્ત્રીજી ત્યાંથી સીધા નીકળ્યા અને વાંકાનેરથી મુંબઈ પહોંચ્યા. ઠાકોરે બહુ તપાસ કરાવી, પસ્તાવો થયો. એવામાં તેમને મુંબઈ જવાનુ થયું. ત્યાં મેળાપ થયો. ઠાકોરે ક્ષમા માગી અને પોતાની સાથે મોરબી પધારવા વિનંતી કરી. ઠાકોરે તેમને બહુ માનથી રાખ્યા. તેમના કહેવાથી ઠાકોરે, શ્રીમદ્ ભાગવતની અનેક પારાયણો કરાવી. પાંત્રીસ બ્રાહ્મણ કન્યાઓનાં કન્યાદાન દીધાં. રૂ।. ૧૬૦૦૦=૦૦ ધર્માદામાં આપ્યા. એક વર્ષમાં ૨૦ હજાર બ્રાહ્મણોને જમાડ્યા ને દક્ષિણા આપી. મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. શાસ્ત્રીજીને ગુરુપદે સ્થાપ્યા. આવા હતા વેદાન્તનિપુણ, સત્ત્વશીલ, મહાપ્રતાપી શાસ્ત્રી શ્રીશંકરલાલ મહેશ્વર. નારીસૃષ્ટિનું લીલુંકંચન, દિવ્યદૃષ્ટાન્ત પરમ વંદનીય લીલબાઈ મા સોરઠના વંથલી (વનસ્થલી) ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. સમય ૧૮મા સૈકાનો. રઘુનાથનાં પત્ની એટલે લીલબાઈ. આઠ વર્ષની વયે લીલબાઈ શીતળા થવાથી અંધ થયાં. રઘુનાથનાં બાએ દીકરાને માટે બીજી વહુ ન શોધી અને લીલબાઈને જ તેડી લાવ્યાં. આંધળી વહુની સૌને નવાઈ લાગી. લીલબાઈ વહુ અંધ છતાં ઘરનાં તમામ કામ કરે. સાસુની બહુ સેવા કરતાં. ગામમાં આંધળી વહુની વાહવાહ થઈ ગઈ! બાળપણમાં લગ્ન થયાં હોવાથી ઉંમર થતાં વહુને સાસરે તેડ્યાં. તે પછી એક વરસે રઘુનાથ ભટ્ટ, બહારગામથી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યા. આંધળી વહુ કોને ગમે? શરૂઆતમાં તેમણે ઉપેક્ષા કરી. પોતે કથા વાંચતા અને ધાર્મિક ક્રિયાકાંડ કરાવતા. વખત જતાં તેમને અંધ પત્નીમાં સદ્ગુણોનાં દર્શન થયાં. પતિ ભણીને આવ્યા પછી ત્રણ વર્ષે, લીલબાઈ વહુએ સાસુની સંમતિથી પુત્રપ્રાપ્તિ માટે પયોવ્રત શરૂ કર્યું. પાંચમે વર્ષે ૧૬૫ સીમંત આવ્યું અને પુત્રજન્મ થયો. તેનું નામ કેશવજી પાડ્યું. એ મોટો થતાં તેને પરણાવ્યો. એકવાર તે પુત્ર કેશવજી બહારથી ઘરમાં આવતો હતો ત્યારે તેણે પોતાના પિતા (રઘુનાથ ભટ્ટ)ને, ઓશરીમાં એકલાં બેઠેલાં અંધ માને (કેશવજીનાં માને અને પોતાની (રઘુનાથની) પત્નીને) દંડવત્ પ્રણામ કરતા જોયા. એ અંગે એકવાર પૂછતાં પિતાએ કહેલું : ‘તારી મા સાવ આંધળી, પરણીને સાસરે આવ્યા પછી ચારેય અંધાપાનું દુઃખ રોયું નથી. પોતે આંધળી છે, એમ પણ બોલી નથી! ક્યારેય કોઈ વસ્તુ માગી નથી. પોતાને દોરવાનું કહ્યું નથી. હંમેશાં ભગવાનની, નીતિની અને આનંદની જ વાતો કરતી હોય. હું ઘણી વાર મૂંઝાઈ જતો પણ તેને મેં ચારેય મુંઝાયેલી જોઈ નથી. ઊલટી તે મને મદદ કરતી. મારી ભૂલ થાય ત્યારે હું તેની ક્ષમા માગી લેતો. એ પગે પડવા જેવી છે.' એક વાર રઘુનાથ ભટ્ટ બાજુના ગામમાં ભાગવત સપ્તાહ કરવા ગયા. ત્યાં તેમને ભયંકર દર્દ ઊપડ્યું. લીલીબાઈએ દીકરા કેશવજીને તેના પિતા પાસે જવા કહ્યું. તે તેમને ઘેર લઈ આવ્યો. વળતે દિવસે નદીએ ન્હાવા જવાને બદલે, ઘેર નાહ્યા. લીલબાઈએ નાહીને પતિ પાસે ગંગાજળ માગી પીધું ને પગ પકડી રજા માગી સૂઈ ગયાં. રઘુનાથ ભટ્ટે ખોળામાં તેનું માથું લીધું ને લીલબાઈ આંખ ફેરવી ગયાં! સ્મશાનેથી આવી રઘુનાથ ભટ્ટ લીલબાઈના સાથરાને પગે લાગતાં ઢળી પડ્યાં. બીજે દિવસે તેમનો દેહ છૂટી ગયો. લોકો લીલબાઈમાનાં દરશન કરવા રોજ ગાડાં બંધાવીને આવતાં. પરમ જ્ઞાની તથા એવા જ પરમ ભકત : ધનાભગત સૌરાષ્ટ્રના નાનકડા ગામના કુંભાર. પિતા અરજણભાઈએ પુત્ર ધનાને યોગ્ય વયે પરણાવ્યો. આ પછી થોડા જ સમયમાં માતા-પિતા અવસાન પામ્યાં. આ પછી ધનો જુવાન થયો. તેને તેની સ્ત્રી (પત્ની)નો સહવાસ બહુ ગમતો. તે તેને જોયા જ કરતો. લોકો ધનોગાંડો' કહેતા. પત્ની પાણી ભરવા જાય ત્યારે ધનો (પતિ) તેની પાછળપાછળ જાય. પત્નીનું આકર્ષણ તેને અજબ સાનંદાશ્ચર્ય જન્માવતું! દસેક વર્ષના દાંપત્ય જીવન પછી ધનાને એક પુત્ર થયો. તેની વહુ, બીજી કુંભારણો સાથે ગોરમટી ખોદવા સીમમાં ગઈ. એવામાં કોતર ઘસતાં તે દબાઈને મરી ગઈ. ધનાને તેનો જબરો આઘાત લાગ્યો. તેનાં સાસુસસરા, નાના પુત્રને પોતાને ઘેર લઈ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગયાં. હવે ધનો તદ્દન એકલો પડ્યો. કાંઈ કામ ન કરે. બે ગધેડાં હતાં તે છૂટાં મૂકી દે. સાંજે ગધેડાં પાછાં આવે. ધનો ખાય અને ન પણ ખાય. ન્હાવાનું પણ એવું જ. કોઈ કામ ન કરે. એકલો બેઠી રહે. ક્યારેક રાતે ઊઠીને સીમમાં ચાલ્યો જાય. સૂનમૂન બેસી રહે, જાણે ધ્યાન લાગી ગયું! કોઈ સાથે બોલે નહિ. કોઈને ઘરે જાય નહિ. ખાય નહિ, ઊંઘે નહિ, કોઈ ખાવાનું આપે તો લે નહિ! તેની આંતચેતના જબ્બર તપ કરવા લાગી. લોકો તેને ‘ધનાબાપા' કહેવા લાગ્યા. એવામાં કોઈ અસાધારણ અવધૂતનો ધનાબાપાને સમાગમ થઈ ગયો. ત્યારથી તેમની વિહવળતા જતી રહી. પત્નીના વિષાદમાંથી કાયમ માટે મુક્ત થઈ ગયા. હવે એ ધનાભગત’ તરીકે જાણીતા થયા. ધના ભતગને જ્ઞાન પ્રકટ્યું. મોરબીના પ્રસિદ્ધ રાજવૈદ્ય હિરરામ કોટડા-સાંગાણી આવીને વસ્યા. ધનાભગતને પણ ત્યાં લઈ ગયા. કોટડામાં ધનાભગતે જાતે માટીની ઓરડી ચણી. અંદર કાંઈ ન મળે! લોકો ખાવાનું આપે. ખાય, ન ખાય! તેમને અસીમ જ્ઞાનનો યોગ થયો. તેમના શબ્દો સત્ય ઠરવા લાગ્યા! એવામાં છપ્પનિયો (વિક્રમ સંવત ૧૯૫૬) દુકાળ પડ્યો. તે ધનાભગતથી જોવાયો નહિ. તેમનું અંતઃકરણ કકળી ઊઠ્યું. એકવાર કોટડા શ્રીકૃષ્ણાનંદ સ્વામી પધારેલા. તેમણે રાજ્યના કારભારીને કહેલું : ‘ગામમાં સંત, વૈરાગી કે સંસારી જે કહો એ ધનાભગત છે. એ વિશિષ્ટ, પરમ જ્ઞાની તથા એવા જ પરમ ભક્ત છે. એમની પૂજા કરો.' વળતે દિવસે ધનાભગત બે ગધેડાં સાથે ગંગાસ્નાન કરવા નીકળી ગયા. આર્યગૃહિણી, જગતનું અણમોલ રતન : રતનફઇ મોરબીમાં સૌ તેમને રતનફઈ કહીને બોલાવે. સાસરે આવ્યાં પછી ગાય દોહવા બેઠાં તો અરધું દોહીને ઊભાં થઈ ગયાં. સાસુએ પૂછ્યું તો કહે : ‘આટલું બસ છે. બાકીનું વાછરુંનું છે.’ તેમના પતિ મહીઘર ભટ્ટ સ્વછંદી હતા. દાદા પીતામ્બર ભટ્ટે અતિશય લાડ લડાવ્યા હતા અને યુવાવયે અયોગ્ય મિત્રોનો કુસંગ થવાનું એ પરિણામ હતું. આથી એક દિવસ પત્નીએ (રતનફઈએ) પતિને કહ્યું : ‘તમારા ઘરની કુળરીત હું તોડવા નહિ દઉં, તમારું સ્થાન હવે તમારા ઘરમાં નથી. ઓશરીએ રહો. મહીધર ભટ્ટ કાંઈ કમાય નહિ. આથી રતનફઈએ દળણાં દળવા માંડ્યાં. પિતાને ખબર પડી. પિતા હિરરામ ભટ્ટ મોરબીના બાપ ગણાતા. તેમણે સહાય કરવા કહ્યું. દીકરી (રતનફઈ)એ પથપ્રદર્શક કશી મદદ લેવાની ના પાડી. આમ આઠ-દશ વર્ષ ચાલ્યું. એક સવારે પતિ મહીધર ભટ્ટે ઊઠી પત્નીને કહ્યું “મને મારી ભૂલ દેખાય છે. તું કહે તે પ્રાયશ્ચિત્ત કરું, પણ મને હવે ઘરમાં લે.' પત્નીએ ‘મારી છૂટ છે, ચાલો' કરી ઘરમાં પ્રવેશ આપ્યો. ઠાકોરજીની પૂજા કરાવી. લાપસી રાંધી પતિને જમવા બેસાડ્યા. પતિ રડી પડ્યા. કહ્યું : મેં તને બહુ દુઃખ આપ્યું.’ વળતી રાતે મહીધર ભટ્ટ બહુ મોડા ઘરે આવ્યા અને કહ્યું : ‘હું કાંઈ તું કહે તેમ કરું બરું નહિ'. અને પાછા સ્વચ્છંદી બની ગયા. રતનફઈના ભત્રીજા એ પ્રભાશંકર પટ્ટણી ઇ.સ. ૧૮૯૫ માં ભાવનગરના સૅક્રેટરી બન્યા ત્યારે તેમણે ફઈને પચાસ રૂપિયાનું મનીઓર્ડર કર્યું. લખ્યું, : ફઈ, હવે તો પથરો છોડ. મારા પર દયા કરી પથરો છોડ.' એ મનીઓર્ડર પાછું આવ્યું. રતનફઈએ લખાવ્યું હતું : મેં પથરો (દળવાની ઘંટી) રાજીખુશીથી મારો કર્યો છે. મને એનો ભાર કદી લાગ્યો નથી. બીજા પથરા કરતાં તેનો ભાર હળવો છે. છોકરા મોટા થઈ ગયા છે એનોય ભાર મારા પર નથી. ને મેં મારો ભાર ભગવાન પર નાખ્યો છે. એ (ભગવાન) બીજા પર ન નાખે તેમ માગું છું. તું, મારા જેવી બધી પથરા તાણનારીને તારી ફઈ સમજી એમને સુખી કરે તેવો થા અને સદા એવો રહે તેવા મારા આશીર્વાદ છે.' આવાં હતાં કર્મઠ રતનફઈ! સમર્થ કેળવણીકાર એવા પૂજ્ય નાનાભાઈ ભટ્ટના પ્રપિતામહ પરમ વૈરાગ્યમૂર્તિ શ્રીત્રિકમબાપા ભાવનગરની પ્રશાંતભૂમિમાં જન્મેલા શ્રી ત્રિકમબાપા પરમ વૈરાગ્યમૂર્તિ હતા. તેમના પ્રપૌત્ર શ્રીનૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ (પૂજ્ય નાનાભાઈ) માં, તેમનું તેજ ઊતર્યું હતું. પૂજ્ય નાનાભાઈ પોતાના સમયના ભારતના સમર્થ કેળવણીકાર હતા. શ્રીત્રિકમબાપા અસાધારણ રાજ્યવૈદ્ય હતા. આયુર્વેદના પરમ જ્ઞાતા હતા. તેમની કીર્તિ સર્વવ્યાપી હતી. તેમનાં જ્ઞાનને સફળતા અને યશકીર્તિનો અખંડ સુયોગ હતો. સ્વભાવે અત્યંત તેજ–કડક અને નિયમોનું નિરપવાદ પાલન કરનાર આ રાજ્યવૈદ્યને રાજાઓ નમન કરતા. તેમનો પહેરવેશ તદ્દન સાદો હતો. ટૂંકું ધોતિયું, માથે પાઘડી, ખભે ખેસ, પગમાં પગરખાં હોય Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૬o કે ન પણ હોય–તે તેમની વેશભૂષા હતી. શીતળામાં એક આંખ વખતે ભાવનગરમાં સહકારી ક્ષેત્રે નોકરી કરતો. પાલીતાણા, ગુમાવેલી. ભાવનગરરાજ્યના ઠાકોરસાહેબ શ્રીત્રિકમબાપાને ગારિયાધાર, બોટાદ વગેરે ચાર તાલુકાઓ મારું કાર્યક્ષેત્ર હતા. જોઈ પોતાનો હોકો સંતાડતા અને ઊભા થઈ આવકાર-માન હું મારા મિત્ર શ્રી અનંતરાય ઉપાધ્યાયને મળવા જેસર ગામ આપતા. એવો એમનો આત્મપ્રભાવ પ્રવર્તતો. ગયો. ત્યાં મને શ્રી બજરંગદાસ બાપુ વિષે માહિતી મળી. ત્યાંથી વૈદું તેમની આજીવિકાનું સાધન ન હતું. ધર્માર્થે વૈદું હું એક રવિવાર માટે બગડાણા ગયો. કરતા. કોઈની પાસેથી દવાને નામે એક પાઈ કદી લીધી ન હતી. બસમાંથી ઊતરી ગામ બગડાણામાં પ્રવેશ્યો. મુખ્ય એક આયુર્વેદના પરમ જ્ઞાતા ઉપરાંત શ્રીત્રિકમબાપા “શ્રીમદ્ શેરીમાં એક મોટા મધૂનની દીવાલને અઢેલીને શ્રી બજરંગદાસભાગવત'ની ધર્મકથા કરતા. આથી શ્રદ્ધાવાન જીવાત્માઓ તેમને બાપુ બેઠેલા દેખાયા. પડછંદ કાયા, સિદ્ધ અવધૂત જેવી વિશિષ્ટ ભાગવત સપ્તાહ દરમ્યાન યથાશક્તિ પુરસ્કાર આપતા. તેમાંથી દશા, પ્રશાન્તમૂર્તિ, વિશાળ કપાળ, આજાનબાહુને હોય તેવા તેમનો જીવનનિર્વાહ ચાલતો. આમ છતાં ધનસંપત્તિથી તેઓ લાંબા હાથ, મોટું ગોળા જેવું પેટ (ફાંદ), તેમાં જબરી મોટી સદાય વિમુખ રહેતા-દૂર રહેતા. અધિક આવક કે ધનને લૂંટી, એક ટૂંકુ, સફેદ કપડું કમરે વીંટાળેલું, પગમાં પગરખાં નહિ તેઓશ્રી અબ્રમણ્યમુ-બ્રાહ્મણ માટે અયોગ્ય ગણતા. અને બંને પગ લાંબા કરી, ધરતીનો ને દીવાલનો આધાર લઈને બેઠેલા. મોટી આંખો, પણ આંખમાંથી નજર બહાર ન જાય તેવી એક જૈનમુનિને મોતના મોંમાથી તેમણે નવજીવન આપ્યું. અંતર્મુખતા, સ્વસ્થતા, સ્વરૂપપરિણમન, સ્વરૂપતિ, સ્વરૂપમરવા પડેલાને ઔષધોપચારથી થોડા જ દિવસોમાં તંદુરસ્ત કર્યા. વિચરણ. દેહમાં ક્યાંય ચંચળતાનું ચિહ્ન નહિ. જાણે પાષાણની આથી મુનિના શ્રાવકોએ શ્રીત્રિકમબાપાને સોનાનાં કડાં પહેરાવ્યાં. કે હિમાલયની મૂર્તિ જોઈ લો! પાછા ફરતાં શ્રી ત્રિકમબાપા ઘરે આવવાને બદલે સીધા નીલકંઠ મહાદેવનું મંદિરે ગયા અને પરાણે પ્રેમથી પહેરાવેલાં સોનાનાં મેં ઊભી બજારે, એક શબ્દ બોલ્યા વિના એમને સાષ્ટાંગ કડાં શ્રીમહાદેવના ચરણમાં મૂકી પછી ઘરે આવ્યા. દંડવત્ કર્યા. મારા ઉપર પરમ પ્રસન્ન થઈ બોલ્યા : “આઈયે, માસ્ટર!' હું તાજો જ એમ.એ. થયેલો અને સહકારી ખાતામાં આ જ રીતે મુંબઈના ધનાઢ્ય પારસી સગૃહસ્થનાં મોટો સાહેબ બનેલો. હું તેમની પાસે, ભૂમિ પર, નજીક બેસી ધર્મપત્નીને શ્રીત્રિકમબાપાએ મહારોગ કે મૃત્યુમાંથી નવજીવન ગયો. આપ્યું. પોતે એક પાઈ લીધા વિના ભાવનગર આવ્યા. એકવાર ભાગવત સપ્તાહમાં મુંબઈના પેલા ધનાઢ્ય પારસી શેઠે પાંચ એક રાતે પાલીતાણાના સિંધી સમાજનું તેડું આવ્યું. આ હજારથી વધુ રોકડ આપી અને ભાવનગરના મહારાજાની સમાજે ભવ્ય તૈયારીઓ કરેલી. બાપુએ રાતે એમ્બેસેડરમાં મંજુરીથી ભાગવત-કથાકાર શ્રી ત્રિકમબાપાને હાથીની અંબાડીએ પાલીતાણા તરફ પ્રસ્થાન કર્યું અને મને સાથે લીધો. રાતે, બિરાજમાન કરી તેઓશ્રીનું બહુમાન કર્યું. કથાસ્થાનેથી પાછા રસ્તામાં ચાંદનીમાં બાપુએ મોજમાં આવી શાસ્ત્રીય ભક્તિપદોની ફરતાં ઘરને રસ્તે જવાને બદલે શ્રી ત્રિકમબાપાએ હાથીને નીલકંઠ અમૃતમય રહાણ કરાવી. ડાબો હાથ ગાડી બહાર કાઢી, બાપુ મહાદેવનું મંદિરે લેવડાવ્યો. મંદિરે નમન કરી, તમામ ઉપસ્કાર આનંદવિભોર થઈ, બુલંદ કંઠે, અમૃતમય સ્વરમાં પદો (ભેટ સોગાદ, રૂપિયા, ઘરેણાં-બધું જ) શ્રી મહાદેવજીને ચરણે લલકારવા લાગ્યા. પાલીતાણા પહોંચ્યા. ત્યાંની તૈયારીઓ જોઈ ધરી, ખાલી હાથે પોતે પોતાને ઘેર પધાર્યા. આ જાણી ભાવનગર હું નવાઈ પામ્યો. મોટા રાજાનું બહુમાન થતું હોય તેવી નરેશે તેમને મોટો ગરાસ લખી આપ્યો. કારભારી લેખ લઈ તૈયારીઓ હતી. બાપુ મંડપમાં બિરાજ્યા. કંઈક ભેટ સોગાઈ આવ્યા. શ્રીત્રિકમબાપાએ તે વાંચ્યો અને પાછો આપી દીધો. અપાઈ. ૯૦ વર્ષના એક માજીએ હીરદોરની બંડી ગૂંથી હતી આવા પરમ વૈરાગ્યવાન શ્રી ત્રિકમબાપા હતા. તે, તે માજીએ મંડપ ઉપર ચડી બાપુને પહેરાવી. માપોમાપ થઈ. બાપુ બે કલાક મંડપમાં બેઠા. નહિ કાંઈ બોલ્યા કે નહિ કાંઈ શ્રી બજરંગદાસ બાપુનો, સાડાત્રણ દિવસનો ચેષ્ટા કરી. સિદ્ધ દશામાં બિરાજયા. અવિસ્મરણીય સત્સમાગમ એકવાર હું તેમના પગ દબાવતો હતો. મને કહે : ‘તુમ ભાવનગર જિલ્લામાં બગદાણા ગામની ભાગોળે નાનકડો યહીં ઠહર જાઓ.’ હું સાડાત્રણ દિવસ રોકાયો. મારી નજર આશ્રમ. વર્ષ ઈ.સ. ૧૯૬૯નું અને ઉનાળાની ઋતુ. હું તે એમના ઉપરથી ખસે જ નહિ. - ઘનશ્યામભાઈ માંગુકિયા Jain Education Intemational For Private & Personal use only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પથપ્રદર્શક આર્યઅધ્યાત્મપરંપરાના પરમ દેટા, આત્મજ્ઞાની, પટેલ-કિસાન વર્ગમાં જન્મેલા ભોજાભગત બ્રહ્મવિદ્ હતા. જ્ઞાનીકવિ, ભક્તરાજ શ્રેષ્ઠ ગુજરાતીકવિ, જીવનમુક્ત : શ્રુતપરંપરાથી તેઓ આ સર્વોચ્ચ પદે પહોંચ્યા હતા. તેમણે અનેક ચમત્કારો કર્યા હતા. સંપ્રદાયથી પર, ધર્મનિરપેક્ષ અને એક માત્ર શ્રીભોજલરામ નિર્ગુણ કે અદ્વૈત બ્રહ્મના મહાયાત્રી એવા મહાનામ શ્રી ભોજલરામ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા અક્ષય ભગત (અખો), | ગુજરાતની જ નહિ, આર્યાવર્તભૂમિનું શાશ્વત ગૌરવ છે. (ગુજરાતી ભાષાનાં પદ પૂરતાં મીરાંબાઈ) ભોજા ભગત જેવા વિવિધ વિદ્યાઓનું પરમ આશ્રય સ્થાન બીજા, ઝાઝા જ્ઞાનીકવિઓ, શ્રેષ્ઠ કવિઓ થયા નથી. ગુજરાતીભાષા તથા ગુજરાતીભાષીઓ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ દલપતરામ વ્યાસ કવિઓ અને તેમનું સાહિત્ય અમર રહેશે. તેમનું સેવન કરનારનું સૌરાષ્ટ્રના સોરઠ પ્રદેશના લીંબુડા ગામમાં દલપતરામ ત્રણે કાળ માટે પરમ કલ્યાણ નિશ્ચિત જ છે. વ્યાસ જન્મ્યા હતા. તેમની વિશેષતાઓ આ પ્રમાણે હતી : ‘ભોજા ભગત' નામથી સુખ્યાત, આદરણીય, પ્રભાવક દલપતરામ વ્યાસ વ્યાકરણના નિષ્ણાત હતા. ન્યાયએવા ભોજલરામનો જીવનકાળ ઇ.સ. ૧૭૮૫ થી ૧૮૫૦ શાસ્ત્રમાં પારંગત હતા. વેદાંતના વિદ્વાન હતા. જ્યોતિષશાસ્ત્રના સુધીનો હતો. સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકી ગાલોલ ગામે પ્રખર જ્ઞાતા હતા. આયુર્વેદના પ્રખર તજજ્ઞ હતા. “શ્રીમદ્ તેમનો જન્મ થયો હતો. અમરેલી નજીક ફત્તેપુર ગામ તેમની ભાગવત'ના શ્રેષ્ઠ કથાકાર હતા. દવાના પૈસા દરદી પાસેથી કદી કર્મભૂમિ હતી. પ્રખર વેદાંતી હોવાથી અદ્વૈત કે નિર્ગુણબ્રહ્મના લેતા નહીં. આજીવન સત્યવાદી-સત્યભાષી રહ્યા. વિદ્યાઓનો ઉપાસક હતા. તેમની જીભને ટેરવે ચારે વેદ, સર્વ ઉપનિષદો, ઉપયોગ ધન મેળવવા કદી ન કર્યો. બ્રાહ્મણો, ‘રામાયણ’, ‘મહાભારત',-નિરંતર નર્તન કરતાં હતાં. તેમનો શાશ્વત બોધ : (દરદીને તેઓ કહેતા) : ધર્મ ભાષા કે શબ્દ તેમની સેવામાં હાજર જ હોય! પ્રમાણે વર્તા, પથ્યાપથ્યના નિયમ પાળો અને પ્રજ્ઞાપરાધ ન કરો. ભોજા ભગતે ઉત્તમ ‘ચાબખા' રચ્યા. તેમના ચાબખા તમારું મન લલચાતું હોય ત્યારે તમને ઊંડે ઊંડે જે કરવું ખરાબ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય, પ્રેરક અને પોષક બન્યા. તેમણે કે ખોટું લાગે તે જો ન કરો તો માંદા નહિ પડો. તમારી ભૂલ ‘પ્રભાતિયાં' પણ રચ્યાં. તે પણ ઉત્તમ કક્ષાનાં હતાં. “કીર્તનો', સુધારી લો એટલે તમે સાજા જ થઈ જશો.” ભજન', “કૃષ્ણલીલા શૃંગારનાં પદો', “ધોળ', “ધૂન', “સરવડાં', ‘દવાની જરૂર નથી, સાચા આહારવિહારની જરૂર છે. કાફી’, ‘હોરી’, ‘ગોડી', “કવિત’, ‘બાવનાક્ષરી’, ‘બ્રહ્મબોધ', સાચા આહારવિહારવાળો કદી અસ્વસ્થ હોય જ નહિ.' ભક્તમાળ', “ચેલૈયાઆખ્યાન' વગેરે ભોજાભગતના કાવ્ય તેમનો નિત્યક્રમ : હરરોજ સવારે “શ્રીમદ્ ભાગવત'ના પ્રકારો, કાવ્યરચનાઓ અત્યંત પ્રતિષ્ઠિત છે. પચાસ અધ્યાયનો પાઠ કરતા. અઠવાડિયામાં ભાગવત પૂર્ણ કરતા. | ગુજરાતી સમાજમાં કાવ્યરચના દ્વારા તેમણે વિચારક્રાન્તિ, હરરોજ છથી સાત કલાક ભાગવત-પાઠ કરતા. આ નિત્યક્રમ સામાજિકક્રાન્તિ આણી. પોતે કવિ દયારામના સમકાલીન કવિ તેમણે મૃત્યુપર્યત અખંડ પાળ્યો હતો. હતા. દલપતરામ અને નર્મદ પૂર્વે થયેલા આ કવિ અધ્યાત્મક્ષેત્રે ગામ-પરગામ, શિયાળો-ઉનાળો ગમે તે હોય, ગમે ત્યાં આર્યઅધ્યાત્મપરંપરાના પરમ દષ્ટાન્ન બન્યા. પોતે પ્રખર હોય તેમણે ભાગવતપાઠ જીવનનું અવિનાભાવી અંગ બનાવ્યું હતું. આત્મજ્ઞાની હતા. જ્ઞાનીકવિ તરીકે તેમની ખ્યાતિ સર્વત્ર હતી. આથી આખું “શ્રીમદ્ ભાગવત’ તેમને કંઇયં હતું. પોરબંદર, પ્રખર વેદાંતી હોવાથી સિદ્ધ હતા. તેમને પ્રાણ ઉપર પૂર્ણ વિજય જૂનાગઢ વગેરે રાજ્યોમાં તેમને બહુમાન અપાતું. જૂનાગઢના નવાબ હતો. પોતે વચનસિદ્ધ પુરુષ હતા. ભક્ત જલારામ (વીરપુરવાળા) શ્રી દલપતરામ વ્યાસને કોઈ કોઈ વાર આર્યરીતિ અનુસાર સાષ્ટાંગ તેમના શિષ્ય હતા. રાજાઓ શ્રી ભોજલરામને નમન કરતા. દંડવત્ પ્રણામ કરતા. તેઓ જૂનાગઢ આવવાના હોય ત્યારે ગામમાં ત્યાગવૈરાગ્યની સાક્ષાતુ મૂર્તિ હતા. દેવી સરસ્વતી તેમની અહર્નિશ ઢંઢેરો પીટાવી, પરમાટી ખાવાની તથા રસ્તા પર પાણી ઢોળવાની સેવામાં રહેતાં. પોતે કાલાતીત હતા. બંધી ફરમાવતા. તેઓ ઉઘાડે પગે રહેતા. બ્રાહ્મણના આચારને | ગુજરાતના આત્મજ્ઞાનીઓએ ભોજા ભગતને અધ્યાત્મ- અણીશુદ્ધ પાળતા. અનેક લોકો રોજ તેમનાં દર્શને આવતા. તે વેળા ક્ષેત્રે શ્રેષ્ઠ સ્થાને બેસાડ્યા છે, પ્રતિષ્ઠિત કર્યા છે. સાધારણ કણબી પોતે લોકોને ભગવાન માની સામેથી નમસ્કાર કરતા. Jain Education Intemational Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૬૯ નારી ગૌસ્વ – પદ્માબેન ફડીયા ભારતીય સંસ્કૃતિમાં નારીગૌરવને પરમ આદરણીય સ્થાન છે. શિવ અને શક્તિ, માતા અને પિતા, પ્રેરણા અને પુરુષાર્થના જોડકાં બતાવે છે કે એકની અનુપસ્થિતિમાં બીજાની હયાતી અશકય છે. એટલે જ કહ્યું છે કે જયાં નારી પૂજાય છે, ત્યાં દેવતા રમે છે.” પ્રત્યેક પ્રાણીને ધબકતું જીવન આપનાર માતા છે. માત્ર જન્મ નહિ, એનું લાલનપાલન કરીને, સારા સંસ્કારો આપીને, પુનિત પ્રેરણા આપીને આ ભવાટવીમાં રમતાં મૂકવાની શક્તિમતિ માતામાં જ હોય છે. એ દરેક અવસ્થામાં, પનીરૂપે–બહેનરૂપે-પુત્રીરૂપે પુરુષને પ્રેમ પ્રેરતી હોય છે. અને આગળ વધતાં કુટુંબને અને સમાજને, રાષ્ટ્રને અને વિશ્વને શાંતિ-સંવાદ-સુખનો અનુભવ કરાવતી હોય છે. ઇતિહાસ કહે છે કે, જે જે દેશમાં જે જે કાળે સમાજમાં ઉત્તમ નારીઓ પાકી છે, ત્યારે ત્યારે તે દેશની સંસ્કૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. નાનકડાં કુટુંબથી માંડીને રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સમાજને પ્રેરણાના પીયૂષ પાનાર નારીનાં જીવનધર્મને જે પ્રજા આરાધે છે તે ક્યારેય દુઃખી થતી નથી. આ લેખમાળામાં એવી ભવ્યોન્નત નારીઓનો મહિમા દર્શાવ્યો છે. આ લેખમાળા રજૂ કરનાર બહુ આયામી સમાજલેખિકા, વાત્સલ્યમૂર્તિ પદ્માબહેન ફડીયાનો જન્મ ઇ. ૧૯૨૩ માં અમદાવાદમાં થયો હતો. નાનપણથી જ તેમને નૃત્ય અતિપ્રિય. દસ-બાર વર્ષની આ બાલિકાના જીવંત અભિનય અને અંગ-ભંગિમાઓ જોઈ પ્રેમાભાઈ હોલ” ગુંજી ઉઠતો. સામાજિક કાર્યોમાં પણ ભારે લગાવ. એમ. એ. બી. એ. થઈ વલ્લભવિદ્યાનગર યુનિ.માંથી મહાકવિ કાલિદાસના Philosophy of Nature પર સંસ્કૃતમાં પી.એચ.ડી. થયા. અને બી.એ. કૉલેજ ઓફ એજ્યુકેશનમાં વ્યાખ્યાતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેવી જ રીતે નડિયાદની મહિલા કોલેજમાં તેમજ કપડવંજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તેઓએ છ વર્ષ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી. પદ્માબહેને સમાજની સમસ્યાઓ, સામાજિક નીતિરીતિ, રૂઢિઓ વગેરેને પોતાની લેખિનીમાં વણી લઈ સામાજિક ઉત્થાનમાં મહત્વનો ફાળો આપ્યો છે. ઘણી વિવશ સ્ત્રીઓના જીવનમાં ચેતનાનો સંચાર થયો છે. સતત સત્તર વર્ષ સુધી તેમણે જનસત્તાના “નવા યુગની નારી' વિભાગનું સંપાદન કર્યું. દરમિયાન ગુજરાત સમાચારમાં પ્રાચીન સમયની વેશભૂષા-કેશભૂષાની શૃંખલા શરૂ કરી. ઉપરાંત ગુજરાત', “સખી વગેરેમાં તેમના સમાજોપયોગી લેખો નિયમિત પ્રસિદ્ધ થતા હતા. હાલમાં તેઓ જનસત્તાના “માનુષી' વિભાગમાં નિયમિત લખે છે. “વિકાસગૃહ' ત્રિમાસિકનું સંપાદન પણ તેઓ સુપેરે નિભાવે છે. તેમની નવલકથા પ્રેમઘટા, અણછીપી પ્રીત, ત્યાગ અને તપસ્યા, ભાભી વગેરે મહિલા વાચકોને ખૂબ જ આકર્ષી શકી છે તેમજ તેમના નવલસંગ્રહો દીપ, મા તું કોની ઢીંગલી', દીપ-પ્રદીપ, વસંત મહોરી ઊઠી વાત્સલ્યનાં વહેતાં ઝરણાં વગેરે ઉલ્લેખનીય છે. તેમણે લખેલ કેળવણીનું દર્શન અને શાળા પુસ્તકાલય એમ. એ.ના અભ્યાસક્રમનું એક મહત્વનું કેળવણી વિષયક પુસ્તક છે. બાળકો માટે વીરબાળાઓ અને વીર બાળકો વગેરે શૌર્યપ્રેરક પુસ્તકો લખ્યા છે. સતત વાત્સલ્ય નીતરતું સ્નેહાળ વ્યક્તિત્વ કોને પોતાનું ન લાગે? આવા બહુઆયામી સમાજસેવિકા જ નહીં પરંતુ “સમાજ લેખિકા' તરીકે પદ્માબહેને ગુજરાતનું ગૌરવ છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પથપ્રદર્શક શ્રી ઇન્દુકપૂર સગવડતાઓ પૂરી પાડી. એમને શાહીબાગ અમદાવાદ વિસ્તારમાં શહીદ સ્મારક બંધાવ્યું. ૨૫ લાખના ખર્ચે થયેલું આ પ્રતિભાવંત અને પ્રખર જાગૃત નારી ઇન્દુબહેનનો જન્મ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું. યુવા પ્રવૃત્તિઓમાં ચારિત્ર્ય ઘડતર ૩-૯-૧૯૫૭ માં થયો હતો. એમ. એસ. સી. (ગૃહવિજ્ઞાન), માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નેતૃત્વ શિબિરો યોજી, પુસ્તકાલયો લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ ઓફ એન.જી.ઓ. પ્રોગ્રામ ફોર ઊભા કર્યા. દક્ષિણ કોરિયામાં World Peace ઉપર યોજાયેલ એશિયન લીડર્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રીસર્ચ સેમિનારમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આંતરરાષ્ટ્રીય યુ.એસ.એ.ના ફેલો તરીકેની શૈક્ષણિક પદવીઓ ધારણ કરી, સર્વ લાયન્સ પ્રમુખ તરફથી યુથ આઉટ રીચ ચેરમેન માટેનો સર્વોત્તમ પ્રથમ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નહેરુ એવોર્ડ, શ્રેષ્ઠ લાયન એવોર્ડ, શ્રેષ્ઠ ઝોન પર્સન એવોર્ડ એમને ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટના પ્રોજેકટ ઓફિસર તરીકે કાર્યભાર એનાયત થયા છે. આજે મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થાના સક્રિય સંભાળ્યો. ઉપરાંત ભારત સરકારની અનેક કમિટિના સભ્ય, કાર્યકર તેમજ ગુજરાત ચેમ્બર મહિલા વિભાગના આમંત્રિત સલાહકાર અને ટ્રસ્ટી બનીને એમનું પ્રદાન બહુમૂલ્ય છે. સભ્ય છે. ચેતના” સંસ્થામાં કાર્યરત રહી વિશ્લેષણ સંશોધન કર્યું અને જે નવસર્જન કરતાં રહ્યાં તે બેબુનિયાદ છે. નેપાળ, બર્લિન, જર્મની, ઉદયપ્રભાબહેન મહેતા બેંગકોક, થાઈલેન્ડ વગેરે દેશોમાં આરોગ્ય, સ્ત્રી સ્વાચ્ય અને ગુજરાતના ગૌરવવંતા અને ક્રાંતિકારી નારી ઉદયપ્રભા સ્ત્રીસશક્તીકરણ અંગેના પેપરો રજૂ કર્યા. બહેન મહેતાનો જન્મ ૨૬-૬-૧૯૧૪માં અમદાવાદમાં થયો ઇન્દુબહેને કાર્યશાળાઓમાં સ્વાથ્ય અને શિક્ષણના હતો. બાળપણથી જ વૈષ્ણવધર્મના સારા સંસ્કારો એમને મળ્યાં. અધિકારીઓ માટે ૧૫૦૦ થી વધારે સેમિનારોનું સંચાલન કર્યું. ગ્રેજ્યુએટ થઈ માત્ર સોળ વર્ષની વયે તેમણે સ્વતંત્રતાની લડતમાં બેસ્ટ સોશ્યલ વર્કર', “યંગ ઇનોવેટિવ મેનેજર એવોર્ડ', ઝંપલાવ્યું. ગાંધીબાપુની પ્રેરણાથી એમણે ખાદી અને સાદગી રાઈઝિંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા એવોર્ડ' જેવા અસંખ્ય સ્વીકારી. તેમણે સ્ત્રીઓનો સહકાર માંગ્યો. બહેનો સરઘસમાં એવોર્ડોથી ઇન્દુબહેન સન્માન પામ્યા છે. એમની સેવાઓ માત્ર ઘુમતી, આઝાદીના નારા લગાવતી, લાઠીઓ ખાતી અને નીડર આરોગ્ય અને પોષણપૂરકમાં જ નથી, પરંતુ સમાજ સેવામાં, બનીને બહાર નીકળતી. માનવમૂલ્યનું નૈતિક ધોરણે સિંચન કરવામાં, જીવન પૂજ્ય બાપુએ “જ્યોતિસંઘ શરૂ કરો આદેશ આપ્યો. વિકસાવવામાં પ્રાણ રેડ્યા છે એમ કહી શકાય. અને મૃદુલાબહેન, ઇન્દુબહેન શેઠ, શારદાબહેન વગેરે સાથે ડૉ. સુધાબહેન શાહ ઉદયપ્રભાબહેને જ્યોતિસંઘમાં કામ કરવાની શરૂઆત કરી. સ્ત્રી જાગૃતિનો સૂર્યોદય થયો. ઉપરાંત ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના વ્યવસાયે તબીબ, વ્યક્તિત્વે માનવતાવાદી અને કર્મો પ્રમુખ, અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખપદે રહી સેવાઓ કરૂણામયી ડૉ. સુધાબહેનનો જન્મ ઇ. ૧૯૩૯ માં વડોદરા મુકામે થયો હતો. નાનપણમાં માતાની ચિરવિદાયથી તેમણે ઘણી આપી હતી. તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પણ તેઓ સક્રિય સભ્ય હતા. વિકાસગૃહમાં પણ કઠિનાઈઓ ભોગવી. મેટ્રિક થઈ, વિજ્ઞાન પ્રવાહમાં જોડાયા. છેવટ સુધી સક્રિય રહ્યાં હતાં. સ્ત્રી જાગૃતિના જ્યોતિર્ધર એમ.બી.બી.એસ. અને એમ.ડી. (ડી.જી.ઓ.)ની ડિગ્રી પ્રાપ્ત કરી. મેડિકલ કોલેજમાં દિલીપભાઈ સાથે પરિચય થતાં બંને ઉદયપ્રભાબહેન પૂજ્ય ગાંધીબાપુની પ્રેરણાથી ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવી એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં ડોકટરો લગ્નગ્રંથિથી જોડાયા ‘લાયન્સ ક્લબ ૩૨૩ બી'ના નારી જાગૃતિનો પરચો દેખાડ્યો હતો. સમગ્ર ગુજરાતના પ્રથમ સ્ત્રી ડિસ્ટ્રીકટ ગર્વનર બન્યા. એમણે નિરાધાર બાળકોને રહેવા, જમવા અને શિક્ષણ આપવા માટે નિર્મળાબહેન પટેલ ‘રેનબસેરા” શરૂ કર્યું. આ અરુણોદય બાળકોના જીવનમાં ઉજાસ સ્ત્રી વિકાસ ક્ષેત્રે અનન્ય વ્યક્તિત્વ નિર્મળાબહેન પટેલનો પ્રગટ્યો. જન્મ સાધનસંપન્ન ખેડૂત કુટુંબમાં થયો. બાળપણમાં જ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને વિશ્વબેન્કના સહયોગથી રચનાત્મક કાર્યો કરવાના સંસ્કાર મળ્યાં. ગાંધી વિચારોના રંગે પ00 ઝૂંપડાઓ અંગીકાર કર્યા. જ્યાં પાકા મકાનો બાંધી આપી રંગાયેલા. નિર્મળાબહેન માનવ અધિકારમાં રસ લેતા થયાં. Jain Education Intemational Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ એમ.એ.ની ડીગ્રી મેળવી. દરમિયાન નિષ્ણાત સર્જન અંબુભાઈ પટેલ સાથે એમના લગ્ન થયાં. ત્યાં અગિયાર વર્ષ સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે સેવા આપી ઉપરાંત બાંધકામક્ષેત્રે અને ડેરી વિકાસમાં પણ અગ્રગણ્ય ફાળો નોંધાવ્યો. ગુજરાતની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ પર રહીને સામાજિક મહિલા અને બાલવિકાસમાં સેવાઓ આપી. નિર્મળાબહેને જ્યોતિસંઘ' માં પ્રમુખપદનો હોદ્દો ગ્રહણ કરી સેવાઓ આપી. મહિલાઓ માટેના લીગલ સેલમાં અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ચિલ્ડ્રન વેલ્ફેર તેમજ સમાજશિક્ષણ સંસ્થાઓમાં અનન્ય સેવાઓ આપી. આજે તેઓ ‘અખંડ જ્યોત’ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ તરીકે કાર્યરત છે. સમાજના ઉત્થાન માટે તેમણે કેનેડા, દ. આફ્રિકા, ઇરાન, શ્રીલંકા, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ રશિયા અને યુરોપના દેશોમાં સફર કરી ઘણું બધું મેળવ્યું છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયની કોન્ફરન્સોમાં સક્રિય ભાગ લઈ નિર્ણાયક ભૂમિકા ભજવી. એક સામાજિક કાર્યકર તરીકેની એમણે એમની પ્રતિભા સરસ રીતે ઉપસાવી છે. ગામડાના ખૂણે ખૂણે સ્ત્રી જાગૃતિની બાંગ પોકારીને સ્ત્રી શિક્ષણ, સ્ત્રી કાયદાની જાણકારી આર્થિક સ્વાતંત્ર્ય અને સ્ત્રી વિકાસની કેડીને આજે એમણે રાજમાર્ગની રેખાને અંકિત કરવા કમર કસી છે. મહાશ્વેતાબહેન વૈધ મહિલા અને બાળવિકાસ માટે સમર્પિત જીવન એટલે મહાશ્વેતાબહેન વૈદ્ય. તેમનો જન્મ ૧-૧૧-૧૯૩૭ ના રોજ જૂનાગઢમાં થયો હતો. બી.એ.એમ.એસ.ડબલ્યુની ડીગ્રી લીધી. રાજપીપળા ખાતે સમાજશિક્ષણ અધિકારી તરીકે કાર્યરત થયા. જ્યાં આદિવાસીઓ માટે વૃદ્ધાશ્રમ, બાલવાટિકા, વૃદ્ધપેન્શન યોજના, મફત દવા સહાય વગેરે યોજના તાલુકા પંચાયતનાં સ્વભંડોળમાંથી શરૂ કરાવી. ખેડૂત મહિલાઓને સુધરેલી ખેતી પદ્ધતિ વિશે જાણકારી મળે એ માટે ખેડૂત તાલીમ કેન્દ્રમાં સેવા આપી. નહેરુ યુવક કેન્દ્રના માધ્યમથી યુવક-યુવતીઓને સ્વરોજગારી તાલીમ, લશ્કરી તાલીમ આપી સ્વનિર્ભર કર્યા. સાડા ત્રણસોથી વધારે યુવકમંડળો તથા મહિલા મંડળો ગ્રામ્ય વિસ્તારમાં રચીને સશક્તિકરણ કરાવ્યું. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ જૂનાગઢમાં રહી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે ‘શ્રમિક મહિલા ભવન'નું નિર્માણ કર્યું. મંગલમૂર્તિ વિકલાંક ટ્રસ્ટની રચનામાં મહાશ્વેતાબહેને પોતાની અંગત આવકમાંથી ઊભું કર્યું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જૂનાગઢ બ્રાંચમાં સ્વ. ૧૧ જીવાભાઈ બુચના માર્ગદર્શન નીચે બહેનોને સીવણની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર કર્યા. મહેરજ્ઞાતિના યુવકોને સાંસ્કૃતિક માર્ગે વાળવાનું ભગીરથ કાર્ય મહાશ્વેતાબહેને કર્યું અને નારીશક્તિનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. જૂનાગઢ જિલ્લાના પછાત ગામડાઓમાં હાઈસ્કૂલો શરૂ કરાવી. આ સમાજસેવિકાએ ગુજરાત ભૂમિ માટે તન-મન-ધનથી પોતાનું જીવન સમર્પિત કરી ખરા અર્થમાં સેવાનું ભાથું પૂરું પાડ્યું છે. વીણાબહેન શ્રોફ ભારતીય કેશભૂષા કલાના અજોડ કલાકાર શ્રી વીણાબહેનનો જન્મ ૨૩-૩-૧૯૨૫ માં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં નૃત્ય, સંગીત વગેરે કલાઓ શીખીને પારંગત થયા. વીણાબહેનને કેશ ગૂંથવાનો ઘણો શોખ. દરમિયાન વિખ્યાત નૃત્યકાર ઉદયશંકરની મંડળી સાથે જોડાયા અને તેની પ્રતિભા ખીલી ઊઠી. સોહરાબ મોદીએ હીરોઈનની કેશભૂષા માટે આમંત્રણ આપ્યું અને તેમાં કનુ દેસાઈનો સાથ હતો. વૈજ્યંતીમાલા, આશા પારેખ, મધુબાલા, નિરૂપારોય, વહીદા રહેમાન, માલાસિંહા, શશીકલા જેવી અનેક હીરોઈનની કેશકલાઓ સજી આપેલી. આમ લગભગ ૧૫૦ જેટલી ફિલ્મોમાં તેઓ જોડાયેલા. વીણાબહેને જુદી જુદી ક્લબો, મંડળો અને કોન્ફરન્સોમાં લગભગ ચાર હજારથી વધારે વૈવિધ્યપૂર્ણ કેશકલાપો ગૂંથીને નિદર્શન કર્યું હતું. તેમણે વિવિધ કેશભૂષા તથા અલંકારોનું પ્રદર્શન પણ કર્યું જેનું ઉદ્ઘાટન શ્રીમતી ઇંદીરા ગાંધીએ કરેલ ત્યારે એમને ગૂંથેલો હાર પહેરાવવામાં આવ્યો ત્યારે સ્વયં ઇંદીરાજી બોલી ઉઠ્યા હતા કે “અરે ઐસા હાર ભી હમારે દેશમેં બનતા હૈ !’’ પ્રખ્યાત નૃત્યકાર સોનલ માનસિંગની કેશભૂષા વીણાબહેન જ તૈયાર કરતા. ઋતુ મુજબ મોગરો, જૂઈ, ચમેલી વગેરેના ‘સ્લાઈડ શો' પણ તૈયાર કરેલ. વીણાબહેન કહે છે : ઈશ્વરે આપેલા સૌંદર્યને જાળવવાનું કાર્ય એક કલાકાર તરીકે કઈ રીતે પ્રતિભાવંત અને પવિત્ર બનાવવું એ જ મારું જીવન કાર્ય છે. નીરુબહેન રાવલ ‘મંથન' સંસ્થાના વ્હાલસોયા દીદી, નીરુબહેનનો જન્મ ૩૦-૧૧-૧૯૫૧ ના રોજ ખેડા જિલ્લાના છનિયાર ગામે થયો હતો. બી.એ. ડી.પી.એડ. ની ડિગ્રી મેળવી. સંસ્કૃત વિશારદ, હિન્દી ડ્રોઈંગમાં એલીમેન્ટરી પરીક્ષાઓ આપી. હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો. અપંગોની દુર્દશા જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. અને અપંગો માટે કંઈક Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પથપ્રદર્શક કરી છૂટવાની તમન્ના જાગી. એ માટે એમણે વર્ગો શરૂ કર્યા. કામ કર્યું. તેઓ વિકાસગૃહના મંત્રી તરીકે નિયુક્ત થયા અને આ જ્યાં છોકરીઓને ભણાવે અને ઉદ્યોગો પણ શીખવે. આજે મંત્રીપદ સુદીર્ધ સમય સુધી સંભાળ્યું. ગુજરાત સ્ત્રીકેળવણી ગુજરાતભરમાં નિરુબહેને મંથન દ્વારા અમૃતકુંભ પ્રાપ્ત કર્યો છે. મંડળ, નશાબંધી મંડળ, વઢવાણ ખાદી ઉદ્યોગ જેવી અનેક - નીરુબહેન અમીધારા, જીવન એક મહાવ્રત, વ્યથા એક સંસ્થાઓમાં સેવા આપી. સમાજના અત્યાચારથી પીડાતી નારીને વૃદ્ધની અને અન્ય સામયિકો, રેડિયો તથા ટેલિવિઝન પર નવજીવન આપવું એ જ એમનું મુખ્ય લક્ષ્ય હતું. એમની સંનિષ્ઠ વાર્તાઓ પ્રસારિત કરી છે. તેઓ મમતા કેન્દ્રોની સહસ્થાપક, સેવાઓની કદરરૂપે ઘણી સંસ્થાઓમાં સભ્યપદે આમંત્રણ મેનાબા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી આપવામાં આવતું. રહ્યા છે. મહેસાણામાં આવેલી મંથન-અપંગ કન્યા સેવા | સુમિત્રાબહેનને “સ્વાતંત્ર્ય સૈનિક તરીકે તામ્રપત્ર એનાયત સંકુલમાં આજે આદિવાસી, હરિજન, મુસ્લિમ વગેરે મળીને થયેલ. ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ વિભાગ તરફથી એવોર્ડ ૧૮૦ જેટલી અપંગ કન્યાઓ આશ્રય લઈ પ્રેમ અને હંફનો તેમજ અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખા તરફથી અનુભવ કરે છે. સંસ્કાર પરિવાર તરફથી “સંસ્કાર પારિતોષિક’ “લેડી વિદ્યાગૌરી નિલકંઠ સ્મૃતિચંદ્રક એનાયત થયેલ. ઉપરાંત રોટરી કલબ તરફથી “સામાજિક કાર્યકર' તરીકે તેમજ સ્વ. ખાડિયા નાગરિક મંડળ તરફથી એમની સુદીર્ધ સેવાઓ બદલ મણિબહેન સુણાવ તરફથી “સેવા સંસ્કૃતિ એવોર્ડ' નીરુબહેનને બહુમાન કર્યું હતું. આ સન્માન–એવોર્ડ એમની સમાજોપયોગી, એનાયત થયેલ. નિરુબહેન નિરાધાર અપંગ બહેનોની દીદી રાષ્ટ્રોપયોગી અને સ્ત્રી જાગૃતિની કર્તવ્યનિષ્ઠાને કારણે પ્રાપ્ત થયા. બનીને જે નવી દિશા ચીંધી છે એ ગુજરાતનું ગૌરવ છે. સ્વતંત્રતાને કારણે એમણે સમગ્ર જીવન રાષ્ટ્રસેવામાં સમર્પિત કરી દીધું. સ્વમાનભેર જીવવું, નિઃસ્વાર્થભાવે સેવા કરવી તેમજ ચારુમતીબહેન ચોદ્ધા વિકાસગૃહને વડલે આવનારી તમામ દુઃખિયારી બહેનોને હૂંફ જિંદગીની લગભગ અડધી સદી સ્ત્રી ઉત્થાનમાં જ રત આપી સંભાળ લેવી એ જ સંસ્થાનો મંત્ર અને એ જ રહેનાર ચારમતીબહેનનો જન્મ ૧૬-૨-૧૯૧૨ ના રોજ સુમિત્રાબહેનનો મંત્ર. અમદાવાદમાં થયો હતો. સત્યાગ્રહની લડતે મેટ્રિકના અભ્યાસમાં ડો. નીતાબહેન ગોસ્વામી ચિત્ત ચોંટવા ન દીધું. અને લડતમાં ઝંપલાવ્યું અને જ્યોતિસંઘ'માં જોડાયા. દારૂ અને પરદેશી કાપડની દુકાનો પર સૌંદર્ય ચિકિત્સક ડૉ. નીતાબહેન ગોસ્વામીએ આયુર્વેદ તેઓ પિકેટીંગ કરતા. બાળલગ્ન સામે નિર્ભયતાપૂર્વક બાથ ભીડી વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી. તેમણે આયુર્વેદ તબીબી વિજ્ઞાનની હતી. અનીતિધામમાંથી ગભરૂ કન્યાઓને છોડાવી વિકાસગૃહ કે અને કોસ્મસ્ટીક થેરોપીના સંયુક્ત માધ્યમથી સંશોધન કરી સૌંદર્ય નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય આપી નવજીવન આપતા. વિશે એમણે એક આગવી પદ્ધતિ વિકસાવી છે. તેઓ રૂચા ફાર્માસ્યુટીકલ્સ પ્રા. લિ.ના મેનેજીંગ ડાયરેક્ટર છે. તેમના રીસર્ચ ચારુમતીબહેનનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ભલભલાને પેપરો ઘણી કોન્ફરન્સોમાં પ્રસિદ્ધ થયા છે. વર્લ્ડ કોન્ફરન્સ આંજી દેતું. રાજકીય ક્ષેત્રે પણ અડીખમ ઊભા રહી મ્યુનિસિપલ સિંગાપુરમાં નૈસર્ગિક સૌંદર્યની જાળવણી ઉપર વ્યાખ્યાન આપ્યું ચૂંટણીમાં જીત મેળવી અને પ્રશંસનીય કામગીરી બજાવી. તેમનું જીવન એટલું બધું તો સમૃદ્ધ છે કે કોઈ તે સમૃદ્ધિની છોળમાં આવી જાય તે બધાને પ્રેરણા મળી રહેતી. ઇ. ૧૯૮૧ માં ૬૯ | ગુજરાત સમાચાર, સમભાવ, જનસત્તા, સ્ત્રી, સખી, કેલ્થફલબ વગેરેના સૌંદર્ય અંગેના લેખો એમના પ્રસિદ્ધ થયા છે. વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. ચારુમતીબહેન યોદ્ધા એક થોદ્ધા' તરીકે જ જીવન જીવી ગયા. દૂરદર્શન તથા આકાશવાણી રેડિયો પર વાર્તાલાપ પણ પ્રસારીત થતા રહ્યા છે. સૌંદર્યમીમાંસા, વાળનું સૌદર્ય, ત્વચા સૌંદર્ય, સુમિત્રાબહેન ઠાકોર સૌંદર્યવર્ધક વનસ્પતિઓ વગેરે એમના પુસ્તકો છે. તેમને સચોટ આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાની અને વિકાસગૃહ ચિકિત્સા માટે ‘ચિકિત્સક રત્ન એવોર્ડ', શ્રેષ્ઠ પુસ્તક લખવા અમદાવાદના મંત્રી સુમિત્રાબહેનનો જન્મ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના બદલ ‘સર્જનશિલા એવોર્ડ' તેમજ સખી મહિલા પાક્ષિક તરફથી શ્રી ભૂપતરાય ઠાકોરને ત્યાં થયો. શાળા-કોલેજનું શિક્ષણ લેતા હર્બલ બ્યુટિશિયનનો “શક્તિ એવોર્ડ એનાયત થયા છે. ગુજરાતી તેમણે જેલવાસ ભોગવ્યો. હરિપરા કોગ્રેસમાં નિરીક્ષક તરીકે દૈનિક પત્રોમાં ૧૫૦૦ જેટલા અને સામયિકોમાં દ00 જેટલા Jain Education Intemational Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ લેખો પ્રસિદ્ધ થયા છે. ડૉ. નીતાબહેન કહે છે કે ઘર આંગણે વાવેલી વનસ્પતિને જાણો, સમજો અને યોગ્ય ઉપયોગ કરશો તો સૌંદર્ય સાથે તંદુરસ્તી પણ જળવાશે. પ્રવીણલતાબહેન શોધન સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર પ્રવીણલતાબહેનનો જન્મ ૨૧-૬-૧૯૧૫ના રોજ મુંબઈમાં થયો હતો. સ્વગૃહે જ તેમને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં. પિતાજી ચુનીલાલ મુની ફિલ્મ સાથે સંકળાયેલા એટલે કોહિનૂર ફિલ્મ કંપનીની ‘શકુંતલા’માં પાંચ જ વર્ષની વયે તેમને ‘સર્વદમન’નું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. અને તે અભિનય માટે તેમને સુવર્ણચંદ્રક પણ મળ્યો. અમદાવાદના હરિપ્રસાદભાઈ શોધનની સાથે દામ્પત્યજીવનની શરૂઆત થઈ. ‘માતૃસમાજ’ના પ્રમુખપદે રહી સ્રી વિકાસના કાર્યમાં સહયોગી બન્યાં. ત્યારબાદ વિકાસગૃહના પ્રમુખ તરીકે પ્રવીણલતાબહેનની વરણી થઈ. ત્યાંની બાળાઓને રસોઈ કરતા આવડે એ હેતુથી ‘રોજની રસોઈ' નામની પુસ્તિકા પણ લખી. પ્રવીણલતાબહેન સેવા કાર્યની સતત અને સખત ભૂખને લીધે ઘણાં મહાનુભાવોના સંપર્કમાં આવતા. જડતા, રૂઢિચુસ્તતા અને સમજ વિનાના સગવડિયા ધર્મને તેઓ કદી સ્વીકારતા નહીં. સ્ત્રીઓની શક્તિ ખૂબ વધે અને સમાજમાં એમનું સન્માન થાય એ એમના જીવનની ભાવના રહી. આ સેવાનિષ્ઠ, કાર્યનિષ્ઠ મૂલ્યનિષ્ઠ વાત્સલ્યમૂર્તિ પ્રવીણલતાબહેન શોધનનું ૪-૩-૧૯૯૮ ના રોજ દેહાવસાન થતાં સૌને એક સચોટ માર્ગદર્શક, એક ઉચ્ચ આત્મા ગુમાવ્યાની લાગણી થઈ. હૃદયને સ્પર્શી જાય તેવા તેમના કાર્યની સ્મૃતિ ક્ષણવાર સાંત્વના જરૂર આપે છે. ઊર્મિલાબહેન પટેલ શિક્ષણકાર અને રાજનીતિજ્ઞ કુશળ નારીરત્ન ઊર્મિલા બહેનનો જન્મ ૫-૩-૧૯૩૨ માં વડોદરા ખાતે થયો હતો. એમ.એ., બી.એડ. અને પી.એચ.ડી. થઈ કૉલેજના આચાર્ય બન્યાં. મક્કમતા અને નીડરતા દાખવી ઊર્મિલાબહેને ખેડૂત કુટુંબના ચીમનભાઈ પટેલ સાથે સ્નેહલગ્ન કર્યાં. તેઓ મુશ્કેલીઓ વેઠીને તેઓ એકવખત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં. ત્યારે કેળવણીક્ષેત્રે કામ કરતાં કરતાં ઊર્મિલાબહેન અનેક રીતે છવાઈ ગયાં. ગ્રામ શિબિરોમાં બાળલગ્નો, અત્યાચાર, દહેજ ઉપર વ્યાખ્યાનો દ્વારા સુધારાનું આંદોલન જગાવ્યું. અને એ સાથે જ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું. ૧૯૯૩ માં રાજ્યસભાના સભ્ય 963 તરીકે ચૂંટાયા. કેન્દ્ર ખાતે ભારતના ઊર્જામંત્રી પણ બન્યા. કોંગ્રેસ પાર્ટીનાં અગ્રગણ્ય સભ્ય તરીકે દેશના રાજ્યોમાં યોજાતી ચૂંટણી દરમિયાન સક્રિય ભાગ લીધો. ગુજરાત કેળવણી ટ્રસ્ટ, ગુજરાત વિમેન્સ એક્શન ગ્રુપ, ડૉ. આંબેડકર ટ્રસ્ટ ગુજરાત વગેરે સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી સેવા આપી રહ્યા છે. ઉપરાંત આર્યલેન્ડ, ઇંગ્લેન્ડ, હોલેન્ડ, જર્મની, ઇટાલી, સ્પેન, પોલેન્ડ વગેરે દેશોની મુલાકાત લીધી. ‘સમાજશાસ્ત્ર’, ‘નાગરિકશાસ્ત્ર’, ‘સામાન્યજ્ઞાન’, ‘વર્લ્ડ ફુડ બેંક’ વગેરે પુસ્તકો લખ્યા. નર્મદા સત્યાગ્રહ અને નર્મદા અંગે તેમણે પત્રિકાલેખો લખીને લોકોને પાણી અંગેની યોજના વિષે જાગૃત કર્યા. એક શિક્ષિકા તરીકે તેમણે કેળવણી માટે અને વિશેષ સ્ત્રી કેળવણી અંગે ઘણો ફાળો આપ્યો. આમ કેળવણીકાર, સમાજસુધા૨ક અને રાજનીતિજ્ઞ ઊર્મિલાબહેન પટેલની બહુમુખી પ્રતિભાને આપણે સૌ બિરદાવીએ. દમયંતીબહેન પારેખ પ્રખર સમાજસેવિકા દમયંતીબહેન પારેખનો જન્મ ૨૪૬-૧૯૨૯ના રોજ લીમડી મુકામે થયો હતો. આઝાદીની તમન્ના બાળપણથી જ રગેરગમાં વ્યાપ્ત. બાર વર્ષની વયે જ અભ્યાસ છોડી દેવો પડ્યો. જેમજેમ અનુભવોમાંથી પાર ઊતરતા ગયા તેમ તેમ સમાજસેવામાં ડૂબતા ગયા. આગ અને પૂરમાં ફસાયેલ વ્યક્તિને બચાવવી, જંગલમાં ખાવાનું ન મળે તો શું કરવું? એય પોતે શીખવે ઉપરાંત સીવણ, ચામડાની બેગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી વેચાણ પણ કરાવતા. સમાજ કલ્યાણ સંઘ રાજસ્થાન સ્ટેટમાં મુખ્ય સેવિકા તરીકે તેમજ અમદાવાદમાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘમાં સેવા આપી. ત્યારબાદ જનવાદી મહિલા સમિતિના સભ્ય થયા અને માર્ક્સવાદી પક્ષમાં જોડાયા. રાજસ્થાનના સાંગરિયામાં, ગ્રામોત્થાન વિદ્યાપીઠમાં કામ કર્યું. આસપાસના ગામડાઓમાં જઈ ઉદ્યોગો શરૂ કર્યા. ‘ચાયનાવોર' વખતે રાજસ્થાનની બહેનોના સહકારથી ૩૫૦૦૦ સ્વેટરો તૈયાર કરાવી બોર્ડર ઉપર મોકલી આપ્યા. આજે પણ દમયંતીબહેન ‘પુનરુત્થાન પત્રિકા’ પ્રગટ કરીને સૌને સમાજસેવાની શીખ આપે છે. વીરબાળાબહેન નાગરવાડિયા વૃદ્ધવયે પણ વૃદ્ધોની મમતામયી મા વીરબાળાબહેનનો જન્મ ૧-૮-૧૯૧૩ માં કરાંચીમાં થયો હતો. લગ્ન સમયે એમના પિતાએ આપેલાં મોંઘાદાટ વસ્રોનો પતિ આગળ ખડકલો Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કરી દેતા કહ્યું ‘હું આ વિદેશી કપડાં નહીં પહેરું, પરંતુ તેને અગ્નિમાં ન હોમતા પિતાને ઘેર પાછા મોકલીશ. દાંડીકૂચ વખતે અંધકારમાં મીણબતીના અજવાળે કોંગ્રેસની પત્રિકાઓ છાપી. ઉપરાંત વહેલી પરોઢે ગુજરાતના ગામડે-ગામડે વહેંચી. તેઓ સ્વરક્ષણ માટે કટાર પણ રાખતા. અખિલ હિંદ મહિલા પરિષદ, અમદાવાદ શાખાના તેઓ પેટ્રન છે. વિદ્યાગૌરી નિલકંઠ પ્રેરિત બાલમાંગલ્ય કેન્દ્રનો તેમણે કાર્યભાર સંભાળ્યો. વેસ્ટર્ન રેલ્વેના એડવાઈઝરી બોર્ડની કમિટીમાં પણ બે વર્ષ સેવાઓ આપી. વીરબાળાબહેને મીરઝાપુર અને મણિનગરમાં વૃદ્ધાશ્રમો શરૂ કર્યા. દાતાઓના સહયોગથી નારણપુરામાં ‘જીવન સંધ્યા’ વૃદ્ધાશ્રમની સ્થાપના કરી. વડીલો વૃદ્ધોની માંદગીની સારવાર, મોતિયાના ઓપરેશન વગેરે જવાબદારી આ આશ્રમે સ્વીકારી છે. એમની શ્રેષ્ઠ સેવાઓ બદલ અખિલ હિન્દ મહિલા પરિષદ, ગુજરાત દ્વારા ‘લેડી વિદ્યાગૌરી નિલકંઠ એવોર્ડ', જ્યોતિસંઘ દ્વારા ‘માનવસેવા એવોર્ડ’, ‘મહિલા સુરક્ષા એવોર્ડ’, ‘સ્વાતંત્ર્ય સેનાની એવોર્ડ', સાવલિયા રિસર્ચ સેન્ટર તરફથી ‘કીર્તિ સુવર્ણચંદ્રક એવોર્ડ' એનાયત થયા છે. વીરબાળાબહેન કહે છે : મારું જીવનકાર્ય એ જ મારી નિવૃત્તિ છે. વૃદ્ધોના આશીર્વાદ જ મને શક્તિ, બળ અને પ્રેમ આપે છે. દિવ્યાબહેન મારવાડી સામાજિક સંસ્થાઓના કુશળ વહીવટદાર દિવ્યાબહેન મારવાડીનો જન્મ ૧-૮-૧૯૩૧ માં અમરેલી ખાતે થયો. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં ભણતાં તે દરવર્ષે પ્રથમ નંબરે ઉતીર્ણ થયા. એમ.એ. થઈ ડીપ્લોમા ડીગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ પથપ્રદર્શક થતા જ પંચવર્ષીય યોજનામાં બનાસકાંઠામાં નારી સંરક્ષણ ગૃહના સુપ્રિટેન્ડન્ટ તરીકે તેમની નિમણૂંક થઈ. તેમની વહીવટી કુશળતા તેમજ ધગશને કારણે સંસ્થા થોડા જ સમયમાં સ્થિર અને વિકસિત થઈ. એમની કાર્યશક્તિનો પ્રભાવ સમગ્ર જિલ્લામાં પડ્યો. સરકારે એમની બુદ્ધિશક્તિ જોઈને બે વર્ષ માટે તાતા ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ માટે મોકલ્યાં. ડભોડાના મહિલા ભિક્ષુક ગૃહના સુપ્રિટેન્ડન્ટ તરીકે હોદ્દો સ્વીકારી, અસ્થિર મગજની બહેનોને માટે દિવ્યાબહેને પ્રાણ પાથર્યા. જે બહેનોની ભાષા તેઓ જાણતા ન હતા, એમને માટે દુભાષિયા બોલાવી, હકીકત જાણી એમના વતન સુધી પહોંચાડ્યા. ત્યારબાદ અપંગોના ખાસ અધિકારી તરીકે તેમની નિમણૂંક થઈ. સાથે સાથે આર્થિક વિકાસ નિગમમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વધારાની જવાબદારી હસતે મુખે સ્વીકારી લીધી. ચાર માસ માટે અમેરિકા જવા માટે તેમને આમંત્રણ મળ્યું. ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા ખાતાના નિયામક પદ પર રહી સ્ત્રી સંસ્થાઓનો વિકાસ કરવામાં તેમણે અનન્ય ફાળો નોંધાવ્યો. પાકિસ્તાન કરાંચી ખાતે વર્લ્ડ કોન્ફરન્સમાં સોશ્યલ સિક્યોરીટી ફોર ધી બ્લાઈન્ડમાં ભાગ લીધો હતો. આજે તેઓ ‘જીવનસંધ્યા' ના ટ્રસ્ટી છે. વિકાસગૃહ તથા જ્યોતિસંઘના સલાહકાર અને ચંદનબેન દેસાઈ પુસ્તકાલયના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતને અને સ્ત્રી સંસ્થાઓને આવા દેશસેવિકાની આજે તાતી જરૂર છે. જેમણે ખરા અર્થમાં બહેનો, બાળકો અને માનવોની સેવા કરી છે. વૃક Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૦૫ ગુર મહાસાગરના મોતી -એલ. વી. જોશી (એમ.એ., બી.એડ.) જેમણે ગુણિયલ ગુજરાતનો ઇતિહાસ સજર્યો છે, જેમણે ગુર્જર સાહિત્ય અને સંસ્કૃતિની માવજત કરી છે અને જેઓ સમાજની સેવા કરી સુખડની જેમ ઘસાઈ ગયા તેવા અધ્યાત્મ સંતો, સારસ્વતો, લોકસેવકો, રંગભૂમિના કલાકારો, ઉદ્યોગપતિઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ વગેરે મુઠી ઊંચેરા માનવીઓના જીવનનું વાચન આપણાં જીવન ઘડતરમાં મહત્ત્વનું યોગદાન રહેલું છે. એમણે પ્રદાન કરેલ વારસો કેટલો મૂલ્યવાન અને વૈવિધ્યપૂર્ણ છે એની સમજ તો આ પ્રકારની લેખમાળા વાંચ્યા પછી જ અનુભવી શકાય. આ ગુર્જરભૂમિ તો મહાસાગર સમાન છે જેમાં અસંખ્ય રત્નો પાક્યા છે. મહાસાગરમાં જેમ મોતી શોધવા પડે છે તેમ સંસ્કૃતિને બળ આપતા આવા માનવબિંદુઓ એકત્રિત કરી, તેમના જીવનની સમૃદ્ધિને અત્રે સંપાદિત કરી વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. ગુર્જર વિભૂતિઓને ન કેવળ ભારતની પ્રજા, બલકે વિશ્વની પ્રજા પણ એમના મહાન પ્રદાન બદલ ગૌરવભેર સ્મરે છે. તો પછી ગુર્જર પ્રજા આ વિભૂતિઓના પરિચયથી વંચિત રહી જાય એ કેમ બની શકે? આવતી પેઢી આ ચરિત્રો વાંચીને જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના કેળવાશે એવી અપેક્ષા જરૂર રાખી શકાય. આ લેખમાળાના લેખક શ્રી લાભશંકર વીરજીભાઈ જોશીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રાફા ગામે તા. ૨૯-૮-૧૯૬૪ ના રોજ થયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થઈ સૌરાષ્ટ્ર યુનિમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કોલેજ કક્ષાએ પ્રાઈઝ મેળવ્યા. હાલમાં જૂનાગઢની શ્રીમતી એન. બી. કાંબલિયા કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અધ્યાપક તરીફરજ બજાવે છે. લેખન-વાચનમાં વિશેષ રુચિ ધરાવતા શ્રી એલ. વી. જોશી છેલ્લા બે વર્ષથી દૈનિક વર્તમાનપત્ર “સંદેશ”ની તમામ આવૃત્તિમાં “આજનો મહિમા' અંતર્ગત દૈનિક કોલમ પ્રગટ કરે છે. જે કોલમવાર આમવાચકોને વ્યક્તિવિશેષ, દિનવિશેષ, તહેવાર, વ્રતો વગેરેની સચોટ માહિતી ઉપલબ્ધ બને છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન સુવિચારરૂપે રજૂ કરવા માટેનું એક હાથવગું માધ્યમ બની રહ્યું છે. લેખક શ્રી એલ. વી. જોશીએ “માનવપુષ્પોની મહેક’ પુસ્તક લખીને ગુર્જર ઉપવનને મધમધતું કરી મૂક્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ધર્મ, જાતિ, કે પ્રદેશના સીમાડા ભૂંસીને લેખકે દેશ-વિદેશના ૩૬૬ મહાપુરુષોના જીવનચરિત્રો અત્યંત લાઘવથી આલેખ્યા છે અને માનવપુષ્પોની સુગંધથી મહેકતી આ ફૂલમાળાને ગુર્જર પ્રજાના કંઠમાં “સ્ત્રી' સામાયિકમાં લઘુકથા, પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ માહિતીપ્રદ લેખો પ્રગટ થયેલ છે. સ્થાનિક ચેનલના માધ્યમથી ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને “શ્રેષ્ઠ પરિણામ એ જ લક્ષ્યવેધ' અંતર્ગત માર્ગદર્શન આપે છે. વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન, જૂનાગઢના સહમંત્રી તરીકે કાર્યરત રહી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપી રહ્યા છે. જ્ઞાતિના સમાચારનું મુખપત્ર'ના સહસંપાદક તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત સરકારની કર્મયોગી યોજના અંતર્ગત સંસ્કૃત વિષય તેમજ સેવક વર્ગના તજજ્ઞ તરીકે તેમજ પ્રાથમિક શાળામાં એમ.એલ.એલ. પદ્ધતિ અને આચાર્ય અંગેના સેમિનારમાં જોડાઈને તાલીમ વર્ગોમાં તજજ્ઞ તરીકે સેવા બજાવી છે. શ્રી એલ. વી. જોશી મળવા જેવા મજાના માણસ છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગુજરાતી ભાષાના અંગ્રેજ ઉપકારક સર ટી. સી. હોપ ગુજરાતી શિક્ષણ સાહિત્યની સેવા કરનાર અંગ્રેજોમાં સર થિયાડોર સી. હોપનું સ્થાન અગ્રેસર છે. હોપ સાહેબનું નામ કાને પડતા જ હોપ વાચનમાળાનું સ્મરણ થઈ આવે છે અને આ વાચનમાળા મારફતે જ ગુજરાતીની એમણે અમૂલ્ય સેવા કરી છે. હોપનું સર્વપ્રથમ પ્રદાન એ રહ્યું કે એમણે ગુજરાતને માત્ર મરાઠી વાચનમાળાનો અનુવાદ ભણવાની આફતમાંથી બચાવી લીધું અને એમણે પોતાની સ્વતંત્ર વાચનમાળાની ભેટ આપી. હોપ વાચનમાળા ઇ. ૧૮૬૦ માં પ્રગટ થઈ ત્યારે પાઠ્યપુસ્તકોની સુધારણા સમિતિએ ખૂબ વખાણ કર્યા. એટલું જ નહીં, બીજા પ્રાંતોએ પણ હોપ વાચનમાળાને આદર્શ તરીકે સ્વીકારવી જોઈએ એવું સૂચન કર્યું. સમિતિના સભ્યો એ ચર્ચાવિચારણા કરી જોડણી વિષયક નિયમો ઘડી કાઢ્યા. તે સમયે બધી વાચનમાળાઓ નાગરી લિપિમાં જ છપાતી. હોપ સાહેબે ગુજરાતી વાચનમાળા ગુજરાતી લિપિમાં જ છપાય તે માટે આગ્રહ સેવ્યો. જેમાં બાળકોને સમાજના રીત-રિવાજો, આચાર વગેરેથી જ્ઞાત થાય એ હેતુએ તે લખાણમાં ગુજરાતના સમાજનું વાતાવરણ રાખ્યું. ઇતિહાસ, ભૂગોળ, પ્રાણીઓ અને આરોગ્ય એ બધાને આવરી લેતા પાઠો બાળકોની રસ, રુચિ અને વયને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થાને ગોઠવવામાં આવ્યા. હોપ વાચનમાળાએ પૂરા ૪૬ વર્ષ સુધી ગુજરાતના બાળકોના સંસ્કાર ઘડતરનું કામ કર્યું છે. સરકારે એમની સેવાઓની કદરરૂપે ‘સર'નો ઇલકાબ એનાયત કર્યો હતો. સુરતનો તાપી ઉપરનો પુલ હોપસાહેબ પ્રત્યેની અંજલિના પુરાવારૂપે એમનું નામ ધારણ કરી તેમના પ્રત્યેની સન્માનની લાગણી વ્યક્ત કરે છે. એકાંતિક ધર્મના ધારક પ્રાગજી ભગત સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકાંતિક ધર્મના ધારક અને પોષક એવા પ્રાગજી ભગતનો જન્મ સંવત ૧૮૮૫ ના ફાગણ વદ પૂનમના દિવસે મહુવામાં થયો હતો. બાળક પ્રાગજીને ધાર્મિક સંસ્કાર પિતા પાસેથી વારસામાં મળ્યા હતા. મંદિરમાં સંતોની સેવા કરવી તેમને ખૂબ જ ગમતી. ૨૩ વર્ષની વયે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના પરિચયમાં આવ્યા. સ્વામીજીએ તેમના આયુષ્યના અંતિમ દિવસોમાં હરિભક્તોને સંબોધતા કહેલું : Jain Education Intemational પથપ્રદર્શક “હવે મારું પ્રાગટ્યપણું જો ઓળખવું હોય તો પ્રાગજી ભગતમાં સૌ જોશો.” સ્વામીજીના દેહાવસાન પછી સત્સંગ સમાજમાં પ્રાગજી ભગતનો મહિમા દિનપ્રતિદિન વધવા લાગ્યો. પ્રાગજી ભગત જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં તેમને સાંભળવા લોકો ઉમટે અને બ્રહ્મકિલ્લોલનો આનંદ સૌ કોઈ માણે. સત્સંગ કરવા બેસે ત્યારે તેમના મુખારવિંદમાંથી ભક્તિ અને ધર્મની ગંગા વહે. તેમનામાં યોગ અને સાંખ્યનો અદ્ભુત સમન્વય હતો. મહેનતનું કામ કરવામાં સહેજ પણ સંકોચ ન અનુભવે. પ્રાગજી ભગત જૂનાગઢથી વિદાય લઈ ગોંડલ થઈ મહુવા પધાર્યા અને ત્યાં બિમાર પડ્યા. જાણે પોતે હિરધામમાં જવાનો સંકલ્પ કરી લીધો હોય એમ તેમણે કેટલાક હરિભક્તોને અંતિમ દર્શન માટે મહુવા બોલાવ્યા. ભગતજીએ અન્નનો ત્યાગ કર્યો એટલે દિવસે દિવસે તેમની સ્થિતિ ઘણી જ ગંભીર થતી જતી હતી. સંવત ૧૯૫૪ના કારતક સુદ ૧૩ ના રોજ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પ્રાગજી ભગતે દેહત્યાગ કર્યો. “ભક્ત ભલા ભગવાનના, પ્રેમી પ્રાગજીભાઈ, શિરોમણી સત્સંગમાં, એ સમ બીજો ન કોઈ.” આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટ ગુજરાતના ગૌરવવંતા પુરુષ કરૂણાશંકર (ઝંડુ ભટ્ટ)નો જન્મ વિક્રમ સંવત ૧૮૮૭ માં થયો હતો. માથા પર ગુચ્છાદાર વાળના ઝુંડને લીધે એમને ‘ઝંડુ’ કહીને બોલાવતા. પિતા પાસેથી તેમણે આયુર્વેદ શીખવા માંડ્યો. સાથે સાથે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય જેવા આયુર્વેદના ગ્રંથોનો ખૂબ જ વિસ્તૃત રીતે અભ્યાસ કરવા લાગ્યા. જામસાહેબની નજરે આ બુદ્ધિશાળી પુરુષ આવી ગયા. અને ભટ્ટજીએ રસશાળામાં અનેક જાતનાં રસાયણો તૈયાર કરવા માંડ્યા. મુંબઈ ખાતેની રસશાળા ફૂલીફાલી અને વટવૃક્ષ બનીને આજે ઝંડુ ફાર્માસ્યુટીકલ પ્રા. લિ. બની છે. અઢી મહિનામાં એમણે જસદણ રાજ્યનાં ૧૭૦૦ થી વધુ દરદીઓને સાજા કર્યા હતા. અનેક દુ:ખો વેઠ્યા પણ બીજાના દુ:ખોને દૂર કર્યા. જામનગર શહેર સુધરાઈના પ્રમુખ તરીકે તેમની કામગીરી અનન્ય હતી. પાકી ગટરો બંધાવી અને રસ્તાઓ વ્યવસ્થિત કરાવ્યા. મૃત્યુની નોંધ કરાવવાની શરૂઆત પણ એમણે કરેલી. ઉતરાવસ્થામાં વૈદધર્મના પાલન માટે નડિયાદ ગયા. Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આરામખુરશીમાં બેઠા બેઠા એક દરદીને દવા આપી રહ્યા હતા ત્યારે ભટ્ટજીને છાતીમાં દરદ ઉપડ્યું અને ત્યાં જ સ્થૂળ શરીર છોડી દીધું. જે કાર્યને પોતાનું જીવનધ્યેય બનાવ્યું હતું તેને અંતિમ ઘડી સુધી સફળતાપૂર્વક કરતા રહ્યા. જીવનમાં અનેક ઝંઝાવાતોનો સામનો કરી સફળ થયેલા ભટ્ટજીને તેમના સેવાકાર્યોએ અમર બનાવ્યા છે. દિવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ દવે કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસુ રણછોડભાઈ દવેનો જન્મ ૧૦-૮-૧૮૩૭ના રોજ મહુધા ગામે થયો હતો. નડિયાદમાં શિક્ષણ પૂર્ણ કરી તેઓ અમદાવાદ આવીને રહ્યા અને ‘બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે સેવા આપી. કવિ દલપતરામ કાવ્યદોહનનું પુસ્તક તૈયાર કરતા હતા ત્યારે પણ કેટલોક સમય તંત્રી તરીકે કામ કર્યું સાથે સાથે સંસ્કૃત તેમ જ અંગ્રેજી ભાષા પર એવું પ્રભુત્વ મેળવ્યું કે ગમે તેવા કઠિન ગ્રંથનું તેઓ સરળતાથી અનુવાદ કરી શકતા. હોપ વાચનમાળામાં પણ તેમણે કામગીરી બજાવી હતી. કચ્છમાં દિવાનગીરી કરી હતી ત્યારે કચ્છનો ઇતિહાસ' લખ્યો હતો. કચ્છમાં વસતા સંસ્કૃત ભાષાના વિદ્વાનો, જ્યોતિષીઓ વગેરેનો સહવાસ પણ તેઓ રાખતા. એમણે ‘નળદમયંતી’, ‘બાણાસુરમદમર્દન' ઇત્યાદિ નાટકો લખ્યાં છે. પોતાની દીર્ધ સાહિત્યયાત્રામાં સંખ્યાબંધ નાટકો લખવા ઉપરાંત ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. એમનું ‘લલીતાદુઃખદર્શક' નાટક પશ્ચિમના નાટકોની અસર દાખવતું ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણાન્ત નાટક છે. બાળલગ્ન, મરણ પછાડીની દશા, રડવા-કૂટવાની પ્રથા વગેરે તરફ તેમનો અણગમો હતો. અને તેમને નિર્મળ કરવા અથાગ પ્રયાસો પણ કરતા. વૃદ્ધ ઉંમરે પણ તેમની શારીરિક શક્તિ ક્ષીણ થઈ નહોતી. નિત્યક્રમ મુજબ વાચન-લેખનનું કાર્ય ચાલુ જ રાખતા. સંસ્કૃત ભાષા તરફ તેમને ઘણી ભક્તિ હતી. ઇ. ૧૯૨૩ માં રણછોડભાઈ દેવલોક પામી ગયા. નિષ્ઠાવાન ઈજનેર હિંમતલાલ ધીરજરામ ગુજરાતની અનેક પાયારૂપી ઇમારતોનું સર્જન કરનાર હિંમતલાલ ધીરજરામનો જન્મ અમદાવાદના એક નાગર ખરા રે નાગ ૧૭૭ કુટુંબમાં થયો હતો. તેમણે સ્વબળે નિષ્ઠાપૂર્વક, પૂરી લગનથી ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી પ્રથમ ઓવરસિયરની નિમણૂકથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી તો એકિઝક્યુટિવ એન્જિનિયરના પદ સુધીની પ્રગતિ કરી. તેઓ તેમના કાર્યમાં કરકસર, નિષ્ઠા અને ચોકસાઈના ચોક્કસ આગ્રહી હતા. હિંમતલાલે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઇમારતો, ભવનો, રસ્તાઓ અને પુલોનું નિર્માણ કર્યું. પરંતુ એલિસબ્રીજ એ બધામાં શિરમોર કહી શકાય. ઉપરાંત ભરૂચના રસ્તાઓ, સરકારી કચેરીઓ જેવા અનેક ભવનો નિર્માણ કર્યા. જેની તે સમયના અધિકારીઓ અને આમ પ્રજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. હિંમતલાલની શ્રેષ્ઠ કામગીરીના કદરરૂપે ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ દ્વારા તેમને “રાવ બહાદુર'નો ઇલકાબ અર્પણ કરી તેમનું દિલ્હી દરબારમાં બહુમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે તેમની નિમણૂક થતાં અનેક બાંધકામો, ગુજરાત કોલેજ તેમજ કેટલીક સુવિખ્યાત ઇમારતોના નિર્માણમાં તેમનો ફાળો મહત્વનો બની રહ્યો હતો. બંગાળમાં પણ તેમણે રેલવે લાઈનો તથા સ્ટેશનોનું બાંધકામ કર્યું હતું. ૩૦-૭-૧૯૨૨ ના રોજ તેમનું લાંબી માંદગી બાદ દેહાવસાન થયું ત્યારે ગુજરાતે એક પ્રામાણિક અને બાહોશ ઇજનેર ગુમાવ્યાની આઘાતની લાગણી અનુભવી. મસ્ત કવિ બાળાશંકર કંથારિયા બાલ'ના નામે પ્રસિદ્ધ બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ ૧૭-૫-૧૮૫૮ ના રોજ નડિયાદમાં થયો હતો. કુટુંબની પરંપરાના સર્વ સંસ્કારો તેમનામાં ઉતરેલા હતા. બાળપણમાં તેમનું મન ઘણું ચંચળ હતું. કવિઓ નિશ્ચિત બનીને સુંદર વાતાવરણમાં રહીને કવિતા લખી શકે તે માટે તેમણે કવિલોક' નામની સંસ્થાની યોજના કરેલી ને તે યોજના અમલમાં મૂકી શકાય તેટલું ધન પ્રાપ્ત થાય તે માટે તેમણે બીડનું કારખાનું કાઢેલું, જે નિષ્ફળ જતાં તેમનું સ્વપ્ન રોળાઈ ગયેલું. કવિ બાળાશંકરે “ભારતીભૂષણ' સૈમાસિક પત્ર તેમજ જૂનાગઢના નવાબના આશ્રયથી “ઇતિહાસમાલા' નામનું માસિક પત્ર શરૂ કરેલું. તેમની કાવ્યકૃતિઓમાં શિખરિણી છંદમાં રચેલું કલાન્ત કવિ' જુદું તરી આવે છે. “હરિપ્રેમપંચદશી'માં દોઢ ડઝન જેટલી ગર ડઝન જેટલી ગઝલો છે. શેરના ટુકડાને ચોટદાર બનાવવાની Jain Education Intemational Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પથપ્રદર્શક સુઝ તેમનામાં જોવા મળે છે. અમુક પંક્તિઓ તો ચલણી સિક્કા (ત્રીજા) ગાયકવાડ એવું નામાભિમાન કર્યું. ૧૮ વર્ષની વયે જેવી રણકતી થઈ છે. સંસ્કૃતમાંથી મમ્મટના કાવ્યપ્રકાશ'ને પણ તેઓ અંગ્રેજી વાંચતાં-લખતા થઈ ગયા હતા. ગુજરાતીમાં ઉતારવાનો તેમણે યશસ્વી પ્રયાસ કર્યો છે. સયાજીરાવે વહીવટીતંત્ર સંબંધી શિક્ષણ મેળવ્યા પછી પ્લેગમાં સપડાઈ માત્ર બે દિવસની બિમારી બાદ ૪૦ રાજ્યની સર્વ સત્તા ધારણ કરી. શાસન સંભાળતાની સાથે જ વર્ષની કાચી વયે દેહ છોડ્યો. ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ ખેડૂતોને સારી ખેતી કરવાની પદ્ધતિઓનું શિક્ષણ આપવાનું શરૂ અર્વાચીન ગુજરાતી કવિતાના ઉદયકાળમાં એક રસકવિ તરીકે કર્યું. હિન્દુસ્તાનમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક બાળાશંકરનું સ્થાન આપણાં સાહિત્યમાં અનન્ય છે.” શિક્ષણ દાખલ કર્યું. એમણે રાજકાજની ભાષા ગુજરાતી | ઊર્મિશીલ કવિ રાખવાની જાહેરાત કરી. ઉપરાંત સંસ્કૃત અને હિન્દીના પ્રચાર પ્રસાર માટે પણ એમણે વ્યાપક પ્રયાસો કર્યો. સ્ત્રી શિક્ષણમાં વેગ, નરસિંહરાવ દિવેટિયા વિધવા વિવાહ, બાળલગ્ન જેવા કુરિવાજોને દૂર કરવા માટે “આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે” આ કારુણ્યસભર પરોપકારી સભાએ એમને પતિત પાવની'ની ઉપાધિ આપીને પંક્તિના સર્જક નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ૩-૯-૧૮૫૯ ના સન્માન કર્યું હતું. રોજ અમદાવાદમાં થયો હતો. ઉત્તમ કેળવણી અને ઉત્તમ સયાજીરાવ દેશી રજવાડાના રાજા હોવા છતાં સમયસંસ્કારો મેળવી બી.એ.ની પરીક્ષામાં સફળતા મેળવી આસિ. સમયે રાષ્ટ્રીય સમસ્યાઓ પણ નિર્ભયતાપૂર્વક પોતાના વિચારો કલેકટરની સરકારી નોકરી મળી જતાં રત્નાગિરિના સુંદર વ્યક્ત કરતા હતા. લોકોપયોગી કાર્યો માટે ધન વાપરતા તેમણે પ્રદેશમાં એમણે ઘણાં વર્ષો પસાર કરેલા. ત્યારબાદ મુંબઈમાં કદી પાછી પાની કરી નહોતી. પરાધીનતાના સમયમાં એમણે અધ્યાપક તરીકે પણ સેવાઓ આપેલી. અંગ્રેજ સત્તા સાથે સંઘર્ષ કરી રાજ્યની પ્રજાને કુશળ વહીવટ - નરસિંહરાવ રચિત “કુસુમમાળા', ‘હૃદયવીણા', આપ્યો તે આજે પણ પ્રેરણાદાયી અને યશસ્વી છે. નૂપુરઝંકાર” જેવા સીમાચિહ્નરૂપ કાવ્યસંગ્રહો છે ઉપરાંત તેઓ આયુર્વેદના સમર્થ આચાય વિવેચક અને ભાષાશાસ્ત્રી તરીકે સવિશેષ કીર્તિપાત્ર બન્યા હતા. આ સહૃદયી કવિ પર કુદરતના આઘાતો પણ ઓછા નહોતા રાજવૈધ જીવરામ શાસ્ત્રી થયા. જ્યારે એક પછી એક ત્રણ યુવાન પુત્રો, એક પુત્રી, એક ગોંડલ ભુવનેશ્વરી પીઠના સંસ્થાપક ચરણતીર્થ મહારાજનું દોહિત્ર અરે! પત્ની સુદ્ધાએ આ સંસારમાંથી વિદાય લીધી હતી પૂર્વાશ્રમનું નામ જીવરામ કાલીદાસ શાસ્ત્રી હતું. તેમનો જન્મ ૫છતાં એક સ્થિતપ્રજ્ઞ યોગીપુરુષની જેમ એ કારમા ઘાવને સહન ૨-૧૮૬૬ ના રોજ જામનગરના મેવાસા ગામે થયો હતો. અનેક કર્યે જતા હતા ત્યારે જ ‘મંગલ મંદિર ખોલો દયામય' જેવા શ્રદ્ધા યાતનાઓ સામે બાથ ભીડી ૧૬ વર્ષની વયે “શાસ્ત્રી'ની પદવી અને ભક્તિના પવિત્ર ઉગારો પ્રગટ થયા હતા. લીધી. દરમિયાન પ્રતિભાશાળી કેટલાક વૈદ્યોના સંપર્કમાં આવતા, સાક્ષરયુગના અગ્રણી અને ગુર્જર સાહિત્યના પિતામહ આયુર્વેદ ક્ષેત્રે કંઈક કરી છૂટવાની પ્રબળ ઇચ્છા થઈ ત્યાં જ સમા શ્રી દિવેટિયા ૧૪-૧-૧૯૩૧ ના રોજ ચિર નિદ્રામાં પોઢી ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એમને ગોંડલ રાજ્યના ગયા. રાજવૈદ્ય' તરીકે નિમણુંક કરી. એમણે સ્થાપેલી “રસશાળા લોકપ્રિય રાજવી ઔષધાશ્રમ'ની મુલાકાત ગાંધીજીએ પણ લીધી હતી. આર્થિક રીતે નબળા વર્ગના અસંખ્ય દર્દીઓને વિનામૂલ્ય દવા આપતા. સયાજીરાવ ગાયકવાડ વડોદરા રાજ્યના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ આયુર્વેદ, જ્યોતિષ, વ્યાકરણ, કર્મકાંડ, પુરાણ વગેરે વિવિધ વિષયો પર તેમણે લગભગ ૨૦૦ જેટલા અમૂલ્ય ગ્રંથો (ત્રીજા) ગાયકવાડનો જન્મ ૧૧-૩-૧૮૬૩ માં મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. બાળક ગોપાળરાવ સ્વભાવથી ભેટ ધર્યા છે. ઉપરાંત ૬,000 જેટલી હસ્તપ્રતો પણ એકત્ર કરી હતી. તેમની વિદ્વતાની કદરરૂપે વિશ્વની અનેક સંસ્થાઓએ મિલનસાર અને સાહસિક હતા. સગત મહારાજા ખંડેરાવની એમન માનાઈ પદવીઓ અર્પણ કરી બહુમાન કર્યું હતું. પત્ની જમનાબાઈને ગાદી પર બેસાડવા યોગ્ય વારસની જરૂર | ઊભી થઈ અને એમણે ગોપાલરાવને દત્તક લઈ સયાજીરાવ શ્રી જીવરામ શાસ્ત્રીનો ૨-૮-૧૯૭૮ ના રોજ ગોંડલ Jain Education Intemational Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પ્રતિભાઓ મુકામે દેહવિલય થયો. શ્રી ભુવનેશ્વરી પીઠ દ્વારા તેમણે ધાર્મિક, શૈક્ષણિક અને માનવસેવાની જે સમ્પ્રવૃતિઓ આરંભી હતી તે આજે પણ અવિરત ચાલ્યા કરે છે. ક્રિકેટના જાદુગર જામ રણજિતસિંહ ક્રિકેટ જગતમાં “રણજી' તરીકે ઓળખાતા જામનગર નરેશ શ્રી રણજીતસિંહનો જન્મ ઇ. ૧૮૭૨ માં થયો હતો. રાજકુમાર તરીકે દેશ-વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાત બન્યા. રાજકુમાર “રણજી' ને શિકારનો ખૂબ જ શોખ હતો. એક દિવસ તેઓ સાથીદારો સાથે જંગલમાં શિકાર કરવા માટે ગયા. જંગલી પશુને નિશાન બનાવી તેમના સાથીદારે ગોળી છોડી, ગોળી નિશાન ચૂકી રણજિતસિંહને આંખમાં વાગી, ઘણાં ઇલાજો કરવા છતાં એ આંખમાં કાયમને માટે ખોડ રહી ગઈ. છતાં સાથીદારને માફ કરવાના તેમના ઉમદા વર્તાવથી તેઓ ખૂબ પ્રિય થઈ પડ્યા હતા. ક્રિકેટ મેચ પૂર્વે પ્રેકટીસ કરતા તો તેઓ થાકતા જ નહીં. રણજી ડિફેન્સિવ રમતને ડરપોક ગણી ધિક્કારતા પોતાના કાંડાના વળાંક માત્રથી જ રણજી ઝડપી બોલરના બોલ ને લેગ ઉપર એવી સિફતથી ફટકારતા કે બોલ વીજળી ગતિએ મેદાન વીંધી જતો. તેમની ફિલ્ડીંગ પણ એટલી જ વખણાતી. બધી મેચોમાં મળી તેમણે ૭૨ સદીઓ નોંધાવી હતી. ફેફસાના દર્દથી પીડાતા તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે તેમણે “જ્યુબિલિ બુક ઓફ ક્રિકેટ' લખી રાણી વિક્ટોરિયાને અર્પણ કરી હતી. ઇ. ૧૯૩૩ માં જામ રણજીતસિંહનું અવસાન થતાં ક્રિકેટજગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ક્રિકેટક્ષેત્રે રણજિતસિંહે ગુજરાતને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે. વિદ્યાવ્યાસંગી ઉદ્યોગપતિ સર વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈના વિખ્યાત ઉદ્યોગપતિ દામોદર શેઠને ત્યાં માતા નાથીબાઈના કૂખે જન્મેલા વિઠ્ઠલદાસ પર નાનપણથી જ કુટુંબના ધાર્મિક સંસ્કારોની ગાઢ અસર પડી હતી. દરમિયાન પિતાનું અવસાન થતાં વેપારની બધી જવાબદારી વિઠ્ઠલદાસને શિરે આવી પડી. માત્ર ત્રણ જ વર્ષમાં ધંધા પર એમનો એવો તો જાદુ પ્રસર્યો કે તેઓ ‘મિલ ઉદ્યોગના રાજા' તરીકે ઓળખાવા લાગ્યા. સરકારે તેમને “નાઈટહૂડ'નો ખિતાબ અર્પણ કરી તેમની અનન્ય શક્તિઓની કદર કરેલી. સર વિઠ્ઠલદાસે ગાયકવાડ સરકારની સહાયથી પોતાના વતન ઓખામંડળ સુધી રેલવે ચાલુ કરાવી, પૂનામાં નર્સંગ હોમ ચાલુ કર્યું, ચાંદોદ તીર્થની “દામોદર ઠાકરશી સંસ્કૃત પાઠશાળા' ની સ્થાપના કરી, તે સમયનું હિંદનું મોટામાં મોટું સિમેન્ટનું કારખાનું નાનું જે આજની એ.સી.સી. કંપની. આ સૌમાં નોંધપાત્ર છે “શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા યુનિવર્સિટી.” માત્ર સ્ત્રીઓ માટેની દેશની આ સૌ પ્રથમ વિદ્યાપીઠ છે. જે S.N.D.T તરીકે જાણીતી છે. ૧૨-૯-૧૯૨૨ ના રોજ ૪૯ વર્ષની વયે તેઓએ જીવનલીલા સંકેલી લીધી. સર વિઠ્ઠલદાસે મુંબઈના મેયરથી માંડીને દેશના ઉદ્યોગો સાથે અનેક પરિષદો, કમિટિઓમાં નેતૃત્ત્વ લઈને પોતાની આગવી પ્રતિભાઓનો પરિચય સૌને અનેકવાર કરાવ્યો હતો. સાધુચરિત અમૃતલાલ પઢિયાર સાક્ષરવર્ય શ્રી અમૃતલાલ પઢિયારનો જન્મ જૂનાગઢ પાસેના ચોરવાડ ગામમાં થયો હતો. નાનપણથી જ પુસ્તકો તથા સામયિકો વાંચવાનો ભારે શોખ. એટલે ધીમે ધીમે એમના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જ રહી. થોડો સમય શાળામાં શિક્ષકની નોકરી તથા જૂનાગઢ રાજ્યના વહીવટી ખાતામાં કારકુની પણ કરી. ત્યાર પછીનું સઘળું જીવન એ સાધુપુરુષે વાચન, લેખન, વ્યાખ્યાન તથા સત્સંગમાં ગાળ્યું. વૈદકમાં શ્રી પઢિયાર ખૂબ જ પ્રવીણ હતા અને વનસ્પતિના જ પ્રયોગો ઉપર તેઓ આધાર રાખતા. તેમનો પહેલો લેખ દશેક વર્ષના હતા તે વખતે “ચોપાટ’ વિશે લખાયો હતો. ત્યારે જ તેમણે દઢ નિર્ધાર કરેલો કે કંઈક લોકભોગ્ય પુસ્તક લખવું જ. તેમના “સ્વર્ગના પુસ્તકોની આખી ગ્રંથાવલિ સરળ અને રસીલી ભાષામાં લખાયેલી છે. તેમના કેટલાક અનુભવો પુસ્તકસ્વરૂપે કે છૂટક લખાણોમાં સુંદર રીતે આલેખન થયા છે. મોટાભાગના લોકપ્રિય સામાયિકોમાં એમનું કંઈ ને કંઈ સુબોધક લખાણ જોવામાં આવતું. શ્રી પઢિયારની સાદાઈ તો ખરેખર આદર્શરૂપ જ હતી. જેવું લખતા તેવું જ તે બોલતા અને તેવું જ તેઓ જીવતા. સાક્ષર શ્રી અમૃતલાલ પઢિયારનું શોકજનક અવસાન મુંબઈમાં ૧૮-૭૧૯૧૯ના રોજ થયું. Jain Education Intemational Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પથપ્રદર્શક રવિશંકર રાવળ તેમાં પ્રસંગ ચિત્રો દોરતા હતા. સાહિત્યમાં સમૃદ્ધ બન્યું પણ આર્થિક રીતે સમૃદ્ધ બની શક્યું નહીં. આર્થિક ખોટ વધતી જ ગઈ. સાહિત્યના ઉત્કર્ષ ખાતર જ માત્ર ૪૨ વર્ષના અલ્પાયુમાં ભગીરથ કાર્ય કરનાર હાજી મહમ્મદ ૨૧-૧-૧૯૨૧ ના રોજ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમના અવસાન સાથે વીસમી સદી'નું પ્રકાશન ભલે બંધ પડ્યું, પરંતુ કવિ હાનાલાલના શબ્દોમાં કહીએ તો “બીજની કલા સમી ઊગી ને આથમી ગયેલી એ ટૂંકજીવી તેજકલા ધ્રુવતારક સમી જીવનપ્રેરક બની ગઈ. પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા મોતીભાઈ અમીન ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને શિક્ષણ અને સંસ્કારનો સ્પર્શ કરાવનાર મોતીભાઈ અમીનનો જન્મ ૨૯-૧૧-૧૮૭૩ ના રોજ થયો હતો. ગ્રેજ્યુએટ થઈ શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. મોતીભાઈએ બે જ વર્ષના ગાળામાં વડોદરા રાજ્યમાં ૪00 પુસ્તકાલયો શરૂ કર્યા હતા. ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતા પુસ્તકાલયો' સ્થાપીને તેમણે સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેવાડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. ભાષણો અને પ્રમુખસ્થાનોથી સદાયે દૂર રહી મોતીભાઈએ જે વાચનવિસ્તારનો અવિરત સેવાયજ્ઞ કર્યો તે આજે પણ અવિસ્મરણીય છે. ગુજરાતની સૌપ્રથમ મોન્ટીસોરી શાળા આરંભવાનું શ્રેય તેમને ફાળે જાય છે. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે “ગ્રંથપાલ ઉદ્યમ પિતામહ'નું બિરુદ આપી તેમને નવાજ્યા હતા. સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી મોતીભાઈએ સામાજિક જડ રૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો. ગાંધીજીએ મોતીભાઈને “ચરોતરનું મોતી' કહી બિરદાવ્યા હતા. ૧-૨-૧૯૩૯ ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખેદની લાગણી અનુભવી. સચિત્ર પત્રકાર શ્રી હાજી મહમ્મદ ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર હાજી મહમ્મદનો જન્મ ખોજા કુટુંબમાં થયો હતો. પિતાના સાહિત્ય પ્રેમનો વારસો હાજી મહમ્મદને મળ્યો એમ કહી શકાય. તેમનું ઘર કવિઓ, સાહિત્યકારો અને કલાકારોનું તીર્થધામ બની રહ્યું. અંગ્રેજી ભાષાના સચિત્ર સામયિકો જોઈ એવું જ એક સામયિક ગુજરાતીમાં પ્રગટ કરવાનું તેમનું સ્વપ્ન હતું. અસંખ્ય સામયિકો ખરીદીને વાંચે. આખરે ચિત્રોથી શણગારેલ, લલીત સાહિત્યથી ઓપતું એક મનમોહક માસિક “વીસમી સદી' પ્રકાશિત કર્યું. પ્રકાશન સાહિત્યમાં નવયુગ શરૂ થયો. જેમાં ક.મા. મુનશી, હાનાલાલ, ધૂમકેતુ, નરસિંહરાવ દિવેટિયા વગેરે લેખકો લખતા હતા અને ભક્તરાજ લાલાબાપા સંતરત્ન ભક્તરાજ પૂજ્ય લાલાબાપાનો જન્મ ગોંડલ પાસેના રીબ જેવા એક નાનકડા ગામડામાં ૧૮-૧૦-૧૮૮૦ ના રોજ થયો હતો. બાલ્યકાળથી જ તેમને રામનામ પ્રત્યે અજબ લાગણી હતી. યુવાવસ્થામાં જ દયા, પ્રેમ, ધર્મ, પરોપકાર અને દાનના ભાવ પ્રગટ થવા લાગ્યા. જીવજંતુઓ પગે કચડાય નહીં તે માટે પોતે દેહાંત પર્યત પગરખાં પહેરેલ નહીં. પૂજ્ય લાલાબાપાએ પોતાનું સમગ્ર જીવન કાળિયા ઠાકોર ઉપર શ્રદ્ધા રાખી ત્યાગ, સંયમ અને ભક્તિના રંગે રંગાઈને, ભક્તજનોના હૃદયમાં બિરાજી એક સાધારણ મનુષ્યમાંથી મહાન ભક્તરાજ થયા અને સેવાની જ્યોત જલાવીને ભાવિ પેઢીના ભક્તિમાર્ગના પથદર્શક બની ગયા. ગુરૂદેવનો ઉપદેશ યોગ્ય પ્રમાણમાં પચાવી કામ, ક્રોધ, લોભ, મોહને હણીને સંયમ પાળ્યો હતો. પૂજ્ય લાલાબાપાની વય વધવાની સાથે શરીર કશ બની જતાં તેની અસર શારીરિક તંદુરસ્તી ઉપર જણાઈ. તુરત જ તેમણે સેવકોને બોલાવી સત્સંગ દ્વારા મળેલ જ્ઞાન, જીવનમાં ઉતારવા જણાવ્યું. જાણે કે પોતાના મૃત્યુનો અણસાર આવી ગયો હોય! ૧૮-૪-૧૯૪૧ ના રોજ ગોંડલ મુકામે તેમણે ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો અને તેમના ગુરુદેવની ગોદમાં સમાધિસ્થ થયા. નિષ્ઠાવાન લોકસેવક ભાઈલાલભાઈ પટેલ વલ્લભવિદ્યાનગર જેવા એક વિરાટ વિદ્યાસંકુલના દષ્ટા અને ભ્રષ્ટા શ્રી ભાઈકાકાનો જન્મ ખેડા જિલ્લાના સોજિત્રા Jain Education Intemational For Private & Personal use only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રતિભાઓ ગામમાં ૭-૬-૧૮૮૮ ના રોજ થયો હતો. મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી વડોદરા કોલેજમાં ઇજનેર બન્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ભાઈકાકાની સેવાનો લાભ ઉઠાવ્યો. તેમણે ઠેર ઠેર બાગબગીચા ઊભા કર્યા. આજનું રમણીય કાંકરિયા તળાવ પણ તેમણે ખોદાવ્યું. શરૂઆતમાં વડોદરા રાજ્યની અને પછીથી બ્રિટિશ સરકારની નોકરી કરી. ભાઈકાકાના જીવનનું સૌથી મહત્વનું કાર્ય એ આણંદ પાસે “વલ્લભવિદ્યાનગરની સ્થાપનાનું છે. ત્યાં અનેક વિદ્યાધામો સ્થાપ્યા અને આજે તો આ વિદ્યાપીઠ એક આદર્શ વિદ્યાપીઠ તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. વલ્લભભાઈના સબળ સમર્થન અને હૂંફથી ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ અહીં ઊભી થઈ હતી. વલ્લભવિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. | શ્રી ભાઈકાકાનું દેહાવસાન ૩૧-૩-૧૯૭૦ ના રોજ થયું હતું. તેઓ પોતાની અનેક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરણા આપતા ગયા છે કે સાધનો મર્યાદિત હોય, ઉંમર વધતી જતી હોય તો પણ ધગશ અને તમન્ના હોય તો અસંભવિત કાર્યો પણ સંભવિત બની સફળતાના શિખરો સર કરી શકાય છે. અધ્યાત્મ સંત કાનજીસ્વામી મહાન આધ્યાત્મિક સંત કાનજીસ્વામીનો જન્મ સંવત ૧૯૪૬ના વૈશાખ સુદ ૨ના દિવસે ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં થયો હતો. નાનપણથી જ તેના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા દેખાતી હતી. દીક્ષા ગ્રહણ કરવાના દઢ નિર્ધાર સાથે તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો અભ્યાસ આરંભ્યો. તેમની ન્યાય-નીતિ ભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી દેતી અને આસ્તિક બનાવી દેતી. કાનજી સ્વામીએ ૫૦૦ જેટલા ભક્તો સાથે ભારત દેશની યાત્રા કરી. આ યાત્રાને લીધે લાખો લોકોને આ મહાન વિભૂતિના દર્શન કરવાની તક મળી. તેઓ જે ગામડામાં પધારે ત્યાંના બધા ખેડૂતો પણ ઉત્સવ મનાવી તે દિવસે સાંતી જોડવાનું બંધ રાખતા ને કાનજી સ્વામીનું પ્રવચન સાંભળતા. દરમિયાન અનેક સ્થળોએ કાનજીસ્વામીને હસ્તે “દિગંબર જિન મંદિરના શિલાન્યાસ થયા. * ઇ. સ. ૧૯૬૪ માં મુંબઈમાં કાનજીસ્વામીની ૭૫ મી જન્મજયંતિનો હીરક મહોત્સવ' ઊજવવામાં આવ્યો હતો. ૯૧ વર્ષની સુદીર્ઘ વય સુધી દિગમ્બર જૈન સંપ્રદાયના મુખ્ય આચાર્ય તરીકે જ્ઞાન વિતરણ કર્યા પછી ૨૯-૧૧-૧૯૮૦ ના રોજ આ અધ્યાત્મ સંતે પૃથ્વીલોક પરથી વિહાર કર્યો. દિગમ્બર જૈન સંપ્રદાયને નવું પરિમાણ બક્ષનાર કાનજીસ્વામીનું નામ આજે પણ અમર છે. રંગભૂમિના વિખ્યાત નટ જયશંકર સુંદરી નાટ્યકલાના આજીવન સાધક અને નવી રંગભૂમિના કલ્પનાશીલ જયશંકર ભોજકનો જન્મ ૨૯-૧-૧૮૮૯ ના રોજ વિસનગર મુકામે થયો હતો. બચપણથી જ નાટકની રઢ લાગતા ભણતરમાં એમનો જીવ જરાય ખૂંચ્યો નહીં. નવ વર્ષની વયે હઠાગ્રહ કરીને એમણે નાટ્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ઉર્દૂ નાટકોના એ જમાનામાં અનેક મુસીબતો વેઠીને અભિનયની તાલીમ શીખી લઈ, એમણે નાટકોમાં નાની-મોટી ભૂમિકા ભજવવા માંડી. જયશંકરે માત્ર ૧૨ વર્ષની ઉંમરે “સૌભાગ્ય સુંદરી’ માં સૌપ્રથમ સ્ત્રીની ભૂમિકા કરી તે બદલ એમની એટલી તો વાહવાહ થઈ ગઈ કે તે નાટકે તેને “સુંદરી' ઉપનામ આપ્યું. પછીના સમયમાં તેમણે સ્ત્રીપાત્રની ભૂમિકામાં જે કીર્તિ મળી તે ભાગ્યે જ અન્ય કોઈ ગુજરાતી નટને મળી હશે. સાહિત્યના અનેક સ્ત્રી પાત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયામ કરી એમણે તાલીમ લીધી હતી. તેમની સમગ્ર કારકિર્દીમાં માત્ર બે જ નાટકમાં તેમણે પુરુષની ભૂમિકા ભજવી હતી. જયશંકરે સફળ સિદ્ધિના પરિણામ સ્વરૂપ અપ્રતિમ લોકચાહના અને કીર્તિ પ્રાપ્ત કર્યા. તેમને રણજિતરામ ચંદ્રક' તેમ જ ‘પદ્મવિભૂષણ'નો ખિતાબ પણ એનાયત થયો હતો. તેમણે નાટકોમાં દિગ્દર્શન પણ કર્યું અને આઠેક હજાર વખત પ્રેક્ષકો સમક્ષ અભિનય આપ્યો હતો. ૨૨-૧-૧૯૭૫ ના સમી સાંજે ગુજરાતી રંગભૂમિનો આ નટ નટવરની લીલામાં ભળી ગયો. ગુજરાતી રંગભૂમિનો આ નટ નટ વિરલ વિભૂતિ પુરુષ રાષ્ટ્રવીર છેલભાઈ સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર એક જનસમર્પિત શૌર્યવંતા રાષ્ટ્રભક્ત છેલભાઈનો જન્મ ૧૬-૧૦-૧૮૮૯ ના રોજ થયો હતો. ધ્રાગંધ્રાના રાજવી શ્રી અજિતસિંહજીએ છેલભાઈને પારખી લીધા અને રાજ્યની લશ્કરી પાંખમાં અફસરપદે નિમણૂક કરી. બસ અહીંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. Jain Education Intemational Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમગ્ર સૌરાષ્ટ્રને ત્રણ-ત્રણ દાયકાઓથી ધમરોળતા ડફેરોની બંદૂકોનો સામનો એકલપંડે છેલભાઈએ કર્યો હતો. વીર છેલભાઈએ મહાભયંકર એવી અનેક અસુર ટોળીઓનો નાશ કરી જનતાને અભયદાન આપ્યું. તેમણે અસુરોને માર્યા હતા તેના કરતા તાર્યા હતા તેની નામાવિલ મોટી છે. તેમના પુનિત સ્પર્શે ઘણાં દાનવ માનવ બન્યા હતા. બ્રિટિશ હકૂમતને છેલભાઈ આંખના કણાની જેમ ખૂંચતા હતા. દરમિયાન જૂનાગઢ નવાબે સોરઠ પ્રદેશને પાકિસ્તાન સાથે ભેળવી દીધાની જાહેરાત કરી. સૌને લાગ્યું કે આ હિજરત છેલભાઈ જ થંભાવી શકશે. નવાબને તેમણે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. ભલે, એમનું મિશન સફળ ન થયું પણ એમના હિમ્મતભર્યા કાર્યની તારીફ થઈ. છેલભાઈ ઘોડેસવારીમાં ભલભલાને ભૂ પાઈ દેતા, નિશાનબાજીમાં પણ એવા જ પાવરધા. આ વિરલ વિભૂતિનું અવસાન ઇ. ૧૯૫૬ માં રાજકોટ મુકામે થયું. જનતા શોક સંતપ્ત બની. જનતાને પીડતા અસૂરોના સંહારક અને રાષ્ટ્રભક્ત બ્રહ્મમાં લીન થઈ ગયા. પ્રતિભાસંપન્ન પુરુષ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક બહુમુખી પ્રતિભાશાળી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨૨-૧૮૯૨ ના રોજ નડિયાદ ખાતે થયો હતો. બી.એ. એલ.એલ.બી. થયા પરંતુ વકીલાતમાં જીવ ચોંટ્યો નહીં. વિદ્વાન મિત્રોનો સંપર્ક અને લાઈબ્રેરીમાં વાચને તેમને ઘણું વિચારભાથુ આપ્યું. ગાંધીજીની વિચારસરણીના વિરોધી છતાં જ્યાં જરૂરી જણાયું ત્યાં સ્વીકાર્યું. ગમે તેવા ચમરબંધી આગળ પણ નમતું ન જોખવાનું સ્વાભિમાન અને ખમીર હતું. સ્વદેશી ચળવળ, હોમરુલ લીગ અને બોમ્બપ્રવૃત્તિ જેવા અનેક પ્રશ્નોમાં જલદ રીતે કાર્યરત રહીને પૂરા છ દાયકાના વિશાળ ફ્લક પર કોઈપણ અન્યાય સામે તેમનો આતશ ભભૂકતો જ રહેતો. તેમનું લેખનસાહિત્ય બહુમૂલ્ય છે. ‘માયા’ નવલકથા ઉપરાંત આત્મકથાના પાંચભાગ, આઠ નાટકો, લઘુકથાઓ અને ગાંધીજી વિષેના સંસ્મરણો રજૂ કરતા પુસ્તકો અદ્વિતીય છે. રાજકીય ક્ષેત્રે ચાર વખત લોકસભામાં ચૂંટાઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં પાછું વાળીને જોયું નથી. બહુમુખી પ્રતિભાશાળી ઇન્દુચાચાએ મોત સામે પણ ૮૧ દિવસની બાથ ભીડી અને ૧૭-૭-૧૯૭૨ ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. જેમને ઉમાશંકર જોશીએ અમીર નગરીના ફકીર પથપ્રદર્શક બાદશાહ' કહીને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી તે શ્રી ઇન્દુચાચામાં જાહેર કાર્યોમાં રચ્યાપચ્યા રહેવાની ખુવારી, ખુમારી અને ખમીર અજોડ અને બેનમૂન હતા. વિખ્યાત પત્રકાર ચાંપશીભાઈ ઉદ્દેશી સાહિત્યિક સામયિક પ્રગટ કરવાનો આતશ જેમનામાં હતો તેવા ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઈ ઉદ્દેશીનો જન્મ ૨૪-૪-૧૮૯૨ માં થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી. પરંતુ તેમના મનમાં એક શિષ્ટ અને સાંસ્કારિક સામયિક પ્રગટ કરવાનો આશય સદા જલ્યા કરે. આખરે એમણે ‘નવચેતન’ માસિક શરૂ કર્યું. ‘નવચેતન’ને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગૂલ રહેતા તેને ખાતર તેમણે અત્યંત મુસીબતો વેઠી, છતાં ‘નવચેતન’ના ઉત્કૃષ્ટ પ્રકાશનને જીવનમંત્ર બનાવી જીવનના અંત સુધી કર્તવ્ય નિભાવ્યું. ત્રણ દાયકા સુધી કલકત્તામાંથી પ્રગટ કરીને પાછળથી ચાંપશીભાઈ અમદાવાદ આવતા ત્યાંથી જ પ્રગટ થવા લાગ્યું. આવું શિષ્ટ સામયિક સતત ચાલતું રહે તેની પાછળ અને સાહિત્યના લગાવ સિવાય બીજું શું હોય શકે? ગુજરાતી રંગભૂમિ પર રજૂ કરી શકાય તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા. ઉપરાંત ફિલ્મ અને ક્રિકેટનો જબરો શોખ હતો. એમની બે કથાઓ પરથી ફિલ્મ પણ ઊતરી હતી. તેમની નિયમિતતા અને રસિકતાથી પ્રભાવિત થઈ ‘રેઈન્જર્સ ક્લબ’ નામની કલકત્તાની યુરોપિયન ક્લબે ચંદ્રક અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. ૨૬-૨-૧૯૭૪ના રોજ ચાંપશીભાઈએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ આદર્શ સાહિત્ય ઉપાસક શ્રી રમણલાલ દેસાઈનો જન્મ ૧૨-૫-૧૮૯૨ના રોજ નર્મદા નદીના કિનારે આવેલા શિનોર ગામમાં થયેલો. વડોદરાની હાઈસ્કૂલમાં તેમણે ‘વિદ્યાર્થીભૂષણ’ હસ્તલિખિત પત્ર શરૂ કરેલ. વ્યાયામ અને રમતગમતનો શોખ પણ ખરો. બી.એ.ની પરીક્ષામાં કોલેજમાં પ્રથમ આવવાથી વડોદરા કોલેજમાં ફેલો થયા અને વડોદરા રાજ્યમાં શિક્ષકની નોકરી શરૂ કરી. રમણલાલનો સાહિત્યભંડાર વૈવિધ્યપૂર્ણ છે. તેમણે Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કવિતા, નાટક, નવલિકા વગેરે લલિત પ્રકારોનું ખેડાણ કર્યું હોવા છતાં ગુજરાતમાં નવલકથા તરીકે જ વિશિષ્ટ સ્થાનના અધિકારી બન્યા છે. એમની દિવ્યચક્ષુ’ નવલકથા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ઉપરાંત ‘કોકિલા’, ‘ગ્રામલક્ષ્મી’, ‘ભારેલો અગ્નિ’, ‘જયંત' વગેરે નવલકથાઓથી તેમી સર્જકતા વિશેષ મહોરી છે. નિહારિકા’ તેમનો કાવ્યસંગ્રહ છે. રશિયા અને માનવશાંતિ' માં પોતે ખેડેલ રશિયાના પ્રવાસનું રસિક શૈલીમાં વર્ણન છે. તેમની કવિતા પર એમના પ્રિય કવિ ન્હાનાલાલની છાપ સ્પષ્ટ વરતાય છે. શ્રી દેસાઈનું ૨૦-૯-૧૯૫૪ માં બપોરે ભોજન પછીના વામકુક્ષિ દરમિયાન જ હૃદય બંધ પડી જતાં આ મહાન ગુર્જર સાહિત્યસ્વામી અનંત નિદ્રામાં પોઢી ગયા. આમ રમણલાલે સાહિત્યના બધા જ ક્ષેત્રમાં પોતાની કલમ અજમાવેલી છે પણ ચિરસ્મરણીય રહેશે નવલકથા તરીકેની તેમના પ્રદાનનું. અગ્રણી ઉઘોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઈ શિલભદ્ર શ્રેષ્ઠી કસ્તૂરભાઈનો જન્મ ૧૯-૧૨-૧૮૯૪ ના રોજ અમદાવાદમાં થયો હતો. મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈ ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અચાનક પિતાજીનું અવસાન થતા મિલનો કારોબાર સંભાળ્યો. જીનિવા ખાતે ભરાનાર વિશ્વ મજૂર પરિષદમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે તેમને પસંદ કરાયા હતા. તેમણે બ્રિટન સાથે સારા સંબંધ જાળવવાની નીતિ અખત્યાર કરી, પણ સ્વદેશના ભોગે નહીં. સારો વહીવટ, ઊંચી જાતના ઇજીપ્તના રૂના વપરાશનો આગ્રહ રાખવાથી દેશમાં અરવિંદ મિલે ઉચ્ચ સ્થાન મેળવ્યું. આઝાદી બાદ કસ્તૂરભાઈ બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદે નીમાયા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો. તેમના નેજા હેઠળ કેળવણીની અનેક સંસ્થાઓ શરૂ થઈ. એમના પરિવાર તથા ઉદ્યોગગૃહોના કુલ છ કરોડથી વધારે સખાવતોમાંથી દોઢ કરોડ તો શિક્ષણના ક્ષેત્રે જ અપાયા હતા. ગર્ભશ્રીમંત હોવા છતાં તેમનું અંગત જીવન સાદગી અને કરકસરભર્યું હતું. કસ્તૂરભાઈ ‘અતુલ’ની એક મીટીંગમાં ગયા હતા અને તબિયત લથડતાં અમદાવાદ પરત આવ્યા. સારવાર કારગત ન નીવડતાં આખરે તેમણે દેહ છોડ્યો. તેમણે ઇચ્છા વ્યક્ત કરી ૧૮૩ હતી કે “મારા મૃત્યુના શોકમાં એક પણ મિલ બંધ ન રહેવી જોઈએ.” એમ જ થયું. જેના હૈયે સદાય સમાજનો સંપ, સંગઠન અને સહકારની ચિંતા રહેતી તેવો એક ઝળહળતો સિતારો લુપ્ત થયો. ખ્યાતનામ દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રનું સાગર કાંઠાનું ગામ ઘોઘામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દૃઢ નિરધાર કર્યો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ થયા કે તુરત જ ક્લાર્ક તરીકેની નોકરી સ્વીકારી. દરમિયાન કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરીપાકરૂપે તેઓ ભાવનગર મ્યુ.ના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઊતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. તેમની આ નિઃસ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દીવાન તરીકે પસંદ કર્યા. દરમિયાન રાજ્યમાં દારુણ દુષ્કાળરૂપી આફતનાં ઓળાં ઊતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી સાથે સાથે વકીલ તરીકેની કામગીરી પણ ચાલુ રાખી હતી. પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું “દેઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.' નારીરત્ન પ્રેમલીલાબહેન નારી શિક્ષણના અદ્વિતીય ઉપાસક અને દાનની ભાગીરથી વહાવનારાં પ્રેમલીલાબહેનનો જન્મ ઇ. ૧૮૯૪ માં રાજકોટ જિલ્લાના મોવિયા ગામે થયો હતો. પારિવારિક શિક્ષણ ઘરના ઓરડાઓમાંથી મેળવ્યું. એમના લગ્ન મુંબઈના શેઠ વિઠ્ઠલદાસ ઠાકરશી સાથે થયા હતા. શેઠ વિઠ્ઠલદાસે નારીજીવનના ઉન્નતિના Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તમામા માર્ગો અને કેડીઓ એમને બતાવી આપી. જાપાનની એક વિદ્યાપીઠ જોઈને તેમને એવી જ વિદ્યાપીઠ ભારતમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો. ભારતના મહર્ષિ કર્વે વિદ્યાપીઠની સંનિષ્ઠા જોઈને રૂપિયા પંદર લાખનું દાન આપ્યું. એટલું જ નહિ, તન અને મનથી પણ એમણે એ વિદ્યાપીઠની પ્રગતિ સાધી. હિન્દુ વિશ્વવિદ્યાલયે પ્રેમલીલાબહેનને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉપાધિ આપી. એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે તેમણે બાર વર્ષ કામ કર્યું. શેઠશ્રીના અવસાન બાદ તેમણે ભવ્ય આવાસો છોડી, પૂનામાં એક કુટિર બનાવી રહેવા લાગ્યાં. કસ્તૂરબા સ્મારક નિધિના ટ્રસ્ટી તરીકે તેમનું યોગદાન રહ્યું છે. આ યોગેશ્વરીએ રૂપિયા પાંસઠ લાખનું દાન તો ફક્ત એસ.એન.ડી.ટી. વિદ્યાપીઠને જ આપ્યું છે. ઉપરાંત જે દાનની ગંગા વહાવી એ તો અલગ. ૧-૧૨-૧૯૭૭ ના રોજ આ નારી જીવનના ગૌરવસમી નારીનું અવસાન થયું. ભારતીય નારીરત્નોમાં પ્રેમલીલાબહેનનું નામ એક આદર્શરૂપ રહેશે. નેક નામદાર સખાવતે બહાદુર હરકોર શેઠાણી અમદાવાદના અતિ ધનિક અને જાણીતા વેપારી હઠીસિંગ કેસરીસિંગના ત્રીજી વારના પત્ની હરકોરના કાર્યોની સુવાસ છેક ઇંગ્લેન્ડ સુધી ફેલાઈ હતી. હઠીસિંગ નિઃસંતાન હતા. ૨૬ વર્ષની યુવાન વયે હરકોર વિધવા થયા. હઠીસિંગના અવસાન સમયે તે રૂપિયા ૮૦ લાખના આસામી હતા. અમદાવાદના દિલ્હી દરવાજા બહાર તેમણે ભવ્ય ‘હઠીસિંગનાં દહેરાં' બંધાવ્યા. ઉપરાંત તેમણે હંસનાથજીનું મંદિર અને ધર્મનાથનું મંદિર બંધાવ્યું. શત્રુંજય પર્વત પર આવેલા હિંગળાજના દેરાસરનું ચઢાણ કપરું હોવાથી તેમણે ત્યાં પગથિયા કરાવ્યા. હરકોરબાઈએ ઇ. ૧૮૫૦ માં એક કન્યાશાળા શરૂ કરી હતી જે હરકોર શેઠાણીની છોડીઓની નિશાળ' તરીકે પ્રખ્યાત થઈ હતી. દુષ્કાળ વખતે હજારો મણ અનાજ ખરીદીને ગરીબો માટે સસ્તા અનાજની દુકાનો શરૂ કરી. હોસ્પિટલના નિર્માણમાં દાનની સરવાણી વહેતી રાખી. તે રાજા-મહારાજા કરતાં પણ વધારે દાન આપતા. મુંબઈ સરકારે તેમને ગોલ્ડમેડલ અને ‘નેક નામદાર સખાવતે બહાદુર' નો ખિતાબ અર્પણ કરી સન્માન કર્યું હતું. ગાયકવાડ સરકારે તેમને પાલખી, છત્ર અને મશાલ સહિત ‘ચોબદાર’ ના ખિતાબથી નવાજ્યાં હતા. જાહેર સખાવતો અને મહિલા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં તેમની સેવાઓ અભૂતપૂર્વ હતી. સરફરોશ સેનાનાયક શામળદાસ ગાંધી દેશની આઝાદીના ઇતિહાસમાં ફના થઈ જનાર વીર્યવાન પત્રકાર શામળદાસ ગાંધીનો જન્મ ઇ. ૧૮૯૭ માં ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધીને ત્યાં રાજકોટ ખાતે થયો હતો. નાનપણથી જ લેખન-વાચનનો શોખ. વ્યાવહારિક જગતમાં સંઘર્ષ કરતા કરતા તેઓ ‘મુંબઈ સમાચાર' ની કચેરી સુધી પહોંચી ગયા. પરિણામ સ્વરૂપ તેઓ પત્રકાર બની ગયા. પથપ્રદર્શક અનુભવને કારણે ‘મુંબઈ સમાચાર' ના સાપ્તાહિક તંત્રી અને ત્યારબાદ ‘જન્મભૂમિ' દૈનિકના પણ તંત્રી થયા. છેલ્લે પોતાનું દૈનિક ‘વંદે માતરમ્' શરૂ કર્યું. અંગ્રેજી શબ્દકોશની મદદથી અંગ્રેજી પુસ્તકોનું વાચન શરૂ કર્યું. “મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.' સ્વામી રામતીર્થના એ વિધાને એમના મન પર જબરો પ્રભાવ પાડ્યો અને જોતજોતામાં સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રની અને અખબારી આલમની એક પ્રભાવશાળી વ્યક્તિ ઉભરી આવી. આઝાદી પછી જૂનાગઢના નવાબ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાણ કરવા તૈયાર થતાં તેમણે ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી. હાથમાં હથિયાર ઝાલીને નવાબને નમાવ્યો અને ભારતના પ્રજાતંત્રમાં જોડાવા આકરી ફરજ પાડી. આ ઘટના માત્ર જૂનાગઢની પ્રજા માટે જ નહીં, પરંતુ સમગ્ર હિંદની પ્રજા માટે એક અવિસ્મરણીય ઘટના છે. ૮-૩-૧૯૫૩ ના રોજ અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું દેહાવસાન થયું. ખરેખર આ સૈનિક પત્રકાર વગર તો જૂનાગઢનો વિજય અધૂરો જ રહેત. શીલભદ્ર સંસ્કારમૂર્તિ ચૈતન્યપ્રસાદ દીવાનજી ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાના આદર્શ સેવક શ્રી ચૈતન્યપ્રસાદનો જન્મ ૨૦-૧૧-૧૮૯૮ના રોજ ભુજ ખાતે થયો હતો. મેટ્રિક થઈ ગુજરાત કોલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી. તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવેલી. એમનું સમૃદ્ધ પુસ્તકાલય એમની વિદ્યાપ્રીતિની પ્રતીતિ કરાવે છે. ગુજરાતી રંગભૂમિ પરિષદ અને પ્રથમ ગુજરાત ઇતિહાસ પરિષદ પણ એમણે સફળતાપૂર્વક યોજી હતી. ક્રિકેટને પ્રોત્સાહન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રતિભાઓ મળે તે માટે ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી. ઓલ ઇન્ડિયા ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધિ તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા. કલાકારો, ક્રિકેટરો, સાહિત્યકારો અને સંશોધકો એમની કલાસૂઝથી પ્રેરાઈને સદા એમના સંપર્કમાં રહેતા. ત્રણ-ત્રણ વખત વ્યાપારમાં આર્થિક નુકશાન થયું, છતાં અપાર ધૈર્યથી સ્વસ્થતાપૂર્વક કામ સંભાળી લીધું. મહર્ષિ અરવિંદ અને માતાજી પરની પરમ શ્રદ્ધાએ હાલક-ડોલક થયેલી એમની જીવનનૌકા સંભાળી લીધી હતી. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં ૩-૩-૧૯૭૦ ના રોજ એમણે ચિર વિદાય લીધી. શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી શીલભદ્ર હતા અને સફળ સંચાલક હતા. નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય સાગર–સાહસની નવલકથાઓ લખનાર પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસર ગામે ૯-૯-૧૯૦૦ના રોજ થયો હતો. મેટ્રિક થઈ મુંબઈમાં પત્રકાર બનવાની તાલીમ લીધી. અને નામાંકિત વર્તમાનપત્રોના તંત્રી વિભાગમાં પોતાની અનન્ય સેવા દ્વારા લેખન પ્રવૃત્તિની શરૂઆત કરી. પીરમનો પાદશાહ’ અને ‘સોરઠી શમશીર' નવલકથાઓથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા “ધુવાદેવી' સુધી અવિરત ચાલ્યા કરી છે. તેમાંય સાગર સાહસોને વણી લેતી તેમની નવલકથાઓમાંથી ખૂબ લોકપ્રિય થયેલી “દરિયાલાલ' નવલકથાને તો “રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. ચોક્કસ પ્રકારના ઐતિહાસિક પ્રસંગો પસંદ કરીને એમનાં ઉપર કથા લખવાની એમની વિશિષ્ટ હથોટી હતી. તેમણે નવલકથાઓ, નવલિકાઓ, જીવનચરિત્રો, જાસૂસી કથાઓ વગેરે મળીને ૧૨૫ જેટલા પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યા છે. ગુણવંતરાય આચાર્ય ૨૫-૧૧૨-૧૯૬૫ ના રોજ આ ભવસાગરને પાર કરી ગયા. તેમની પુત્રી વર્ષા અડાલજાના શબ્દોમાં જોઈએ તો “પપ્પા મૃત્યુ પામ્યા ત્યારે પાછળ કોઈ કાગળિયા, પત્રો કશું જ નહીં, ન ટેબલ ન ખાનાં, ડાયરી, ફાઈલો કંઈ જ નહીં. કોઈ હીસાબ-કિતાબ નહીં, એક આરામ ખુરશી અને થોડાં રેફરન્સ પુસ્તકો બસ.” સ્વપ્નદૃષ્ટા સારસ્વત ડોલરરાય માંકડ ગુજરાતના એક મહાન સારસ્વત ડોલરરાય માંકડનો જન્મ કચ્છના જંગી નામના ગામમાં ૨૩-૧-૧૯૦૨માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જોડિયામાં અને કોલેજનું શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં લીધું. અને પછીથી કરાંચી કોલેજમાં અધ્યાપક બન્યા. ત્યાં ગુજરાતીઓ માટેની વસાહત ગુજરાતનગર ઊભું કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. કરાંચીમાં ભાઈકાકા સાથે મૈત્રી થઈ. ભાઈકાકાએ ગ્રામ વિદ્યાપીઠની કલ્પના સાથે વલ્લભવિદ્યાનગરની સ્થાપના કરી અને પછી ત્યાં શ્રી માંકડ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ગ્રામજીવન સાથે સંકળાયેલી ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડામાં સ્થાપી. ત્યાં દરબાર ગોપાલદાસ મહાવિદ્યાલય ઊભુ કર્યું. શિક્ષણક્ષેત્રે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના તે આગ્રહી હતા. અલંકારશાસ્ત્રના અભ્યાસનો નિચોડ તેમની એક પુસ્તિકા “ગીતાનો બુદ્ધિયોગ માં વ્યક્ત થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોના બાંધકામમાં તેમણે સારી એવી સૂઝના દર્શન કરાવ્યા હતા. એક કામ ચાલતું હોય અને વચ્ચે બીજું કામ આવી પડે તો તે પૂરું કરતા. અને વળી પાછું પેલું જ્યાંથી અટક્યું હોય ત્યાંથી આગળ ચલાવતા. એ કહેતા પણ ખરા : “મારા મગજમાં જુદા જુદા ખાના છે. મારે જ્યારે જે ખાતું ખોલવું હોય તે ખોલું છું અને બંધ કરવું હોય તે બંધ કરું છું. ઇ. ૧૯૭૦માં બીજી ઓગષ્ટ હૃદયરોગથી તેમનું દેહાવસાન થતાં ગુજરાતે એક સ્વપ્નદૃષ્ટા સારસ્વત ગુમાવ્યો. વલ્લભવિદ્યાનગરના આરંભની શૈક્ષણિક પ્રતિષ્ઠામાં તેમનું પ્રદાન સદેવ સ્મરણીય રહેશે. સાક્ષરવર્ય એચ. એમ. પટેલ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઝળકી ઉઠનાર શ્રી હીરાલાલ પટેલનો જન્મ ૨૭-૮-૧૯૦૪ ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર ૧૬ વર્ષની વયે તેઓ વધુ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા. આઈ.સી.એસ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી તેઓ સ્વદેશ પરત આવ્યા. તુરત જ આસિસ્ટંટ કલેકટર તરીકે જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બજાવેલી કામગીરી માટે તેમને સી. આઈ. ઈ.નો ખિતાબ એનાયત થયો હતો. Jain Education Intemational Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પથપ્રદર્શક રાજ્યોના વિલીનકરણમાં હૈદ્રાબાદના નિઝામને નમાવવામાં ગુજરાતી ઓલરાઉન્ડર તેમની મહત્ત્વની કામગીરી હતી. જીવનવિમાનું રાષ્ટ્રીયકરણ અમરસિંહ નકુમ કરવામાં એમનો સિંહફાળો રહ્યો હતો. સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ ક્રિકેટ વિશ્વમાં એલ. અમરસિંહ તરીકે ઓળખાતા ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ બન્યા તેમના વડપણ હેઠળ વલ્લભવિદ્યાનગર ખૂબ વિકસ્યુ, ફૂલ્યું અને ફાલ્યું. જનતા પાર્ટીની અમરસિંહ નકુમનો જન્મ ૪-૧૨-૧૯૧૦ ના રોજ થયો હતો. ટિકિટ પર લોકસભામાં ચૂંટાયા એટલું જ નહીં, સરકારમાં ક્રિકેટના પાયાનો પાઠ તે રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલમાં શીખ્યા નાણામંત્રી પણ બન્યા. ફુગાવાને નાથવાની અને ભાવોને સ્થિર હતા. તેમની ઇચ્છા બેટ્સમેન બનવાની હતી પણ તેમની ક્ષમતા કરવાના ભરપૂર પ્રયાસો કર્યા. વી.વી. નગરમાં ફાર્મસી, જોઈને કોચ વેલજી માસ્તરે અમરસિંહને ઝડપી બોલર બનવા ગૃહવિજ્ઞાન જેવી વિવિધ વિદ્યાશાખાઓ સ્થાપી. ઉપરાંત સરદાર માટે પ્રોત્સાહન આપ્યું. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશ્યલ રીસર્ચ, રાજકોટની એક હાઈસ્કૂલ મેચમાં અમરસિંહની રમત સરદાર પટેલ વિદ્યાલય, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય જેવી જોઈને ખુશ થયેલા જામસાહેબે ક્રિકેટર તરીકે નોકરીએ રાખી સંસ્થાઓમાં અગત્યનું માર્ગદર્શન આપ્યું છે. લીધા. બેટિંગ એવરેજ અંગે જામસાહેબ પંદરમાં ક્રમે હતા ઈ. ૧૯૪૩ માં એમનું સ્વાથ્ય ચિંતાજનક રીતે કથળતું જ્યારે અમરસિંહ ચોથા નંબરે હતા. રણજી ટ્રોફીમાં તેમનો જતું હતું. એ જ વર્ષે નવેમ્બરની ૩૦ મી તારીખે દેખાવ અત્યંત પ્રભાવશાળી હતો. તેમની બોલીંગમાં બહારનો વલ્લભવિદ્યાનગર ખાતે આવેલા એમના નિવાસસ્થાને એમણે લાગતો બોલ કયારે અચાનક ટર્ન લઈને એકાદ સ્ટમ્પને ઉડાડતો હંમેશને માટે આંખો મીંચી દીધી. જશે તેનો બેટ્સમેનને અંદાજ સુદ્ધા આવતો ન હતો. નાની ઉંમરમાં અમાપ સફળતા છતાં અમરસિંહ છકી સહૃદયી સાહિત્યકાર ગયા ન હતા. વિજય મરચન્ટ સાથે તેમને એવી દોસ્તી હતી કે બંનેએ એકબીજાના નામ પરથી તેમના પુત્રોના નામ પાડ્યા : જયભિખુ' નામે સાહિત્યસર્જન કરનાર શ્રી બાલાભાઈ દેસાઈનો જન્મ ૮-૬-૧૯૦૮ ના રોજ રાજકોટ જિલ્લાના અમરસિંહના બોલની જેમ તેમના જીવનનો ટર્ન પણ વીંછિયા ગામે થયો હતો. અમદાવાદમાં થોડો અભ્યાસ કરી અણધાર્યો રહ્યો. અચાનક તેમને તાવ આવ્યો અને બિમારીની ‘વીરતત્વ પ્રકાશક મંડળ” દ્વારા ચાલતી એક સંસ્થામાં તર્કબૂષણ હાલતમાં જ ૨૧-૫-૧૯૪૦ ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. અને ન્યાયતીર્થની પદવી પ્રાપ્ત કરી હતી. દેશ-વિદેશમાં ગુજરાતનું નામ ઉજાળનાર અમરસિંહની અનોખી જયભિખ્ખએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ તેમણે સિદ્ધિઓનું સ્મરણ થતાં ગૌરવની લાગણી અનુભવાય છે. ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી. નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ લેવી કાવ્યકલાના કસબી નહીં અને કલમના આશ્રયે જીવવું. સદ્ભાગ્યે માતાપિતા તથા અન્ય પ્રેરણામૂર્તિ વ્યક્તિઓ તરફથી પ્રેરણા મળતી રહી અને કૃષ્ણલાલ શ્રીધરાણી જયભિખુ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને પત્રકાર ગુર્જર સાહિત્યના તેજસ્વી નક્ષત્ર સમા કૃષ્ણલાલ તરીકે જાણીતા બન્યા. તેમણે ૩૦૦ ઉપરાંત નાના-મોટા શ્રીધરાણીનો જન્મ ૧૬-૭-૧૯૧૧ ના રોજ સૌરાષ્ટ્ર પાસેના પુસ્તકોની ભેટ આપી છે. તેમણે “પ્રેમભક્ત કવિ જયદેવ' નામની ઉમરાળા ગામમાં થયો હતો. દક્ષિણામૂર્તિ ભાવનગર અને નવલકથા લખી હતી. આના પરથી “ગીતગોવિંદ' નામનું ચિત્રપટ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ લઈ વધુ તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત જૈન ધર્મના કથાવસ્તુને અભ્યાસાર્થે અમેરિકા અને ન્યુયોર્ક ગયા. અંગ્રેજી વિદેશી કેન્દ્રમાં રાખીને તેમણે ઘણું સાહિત્ય સર્યું. સામયિકોમાં તેમની કલમ અવારનવાર ચમક્યા કરતી હતી. જયભિખ્ખનું દેહાવસાન ૨૪-૧૨-૧૯૬૯ ના રોજ થયું ઉપરાંત વ્યાખ્યાતા તરીકે દેશવિદેશના અનેક પ્રવાસો કર્યા. હતું. સ્વભાવે તેઓ ઝિંદાદીલ અને સહદયી વ્યક્તિવિશેષ હતા. ડૉ. શ્રી ધરાણીની કૃતિઓમાં ‘વડલો”, “ઇન્સાન મિટા દૂગા', “મોરના ઈંડા’, ‘કોડિયા’, ‘ઝબકજ્યોત' વગેરે પ્રશંસાપાત્ર Jain Education Intemational ation Intermational Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૮o બની છે. તેમના બાળનાટકો વિશે તો ગિજુભાઈ બધેકાએ કહેલું નાટ્યકાર કે આનાથી બાળ નાટક સાહિત્યની ભૂમિકાનું સ્પષ્ટ મંડાણ થશે. શિવકુમાર જોશી ઉપરાંત “માય ઇન્ડિયા', “વોર વિધાઉટ', ‘વાયોલન્સ' વગેરે તેમણે લખેલાં અંગ્રેજી પુસ્તકોએ તેમને અંગ્રેજી ભાષાના ઊંચી કોટિના આજીવન સદાબહાર નાટ્યકાર શિવકુમારનો જન્મ ૧૬લેખક તરીકેની પ્રતિષ્ઠા અપાવી હતી. ૧૧-૧૯૧૬ માં અમદાવાદ મુકામે થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ અમદાવાદમાં લીધું અને કલકત્તામાં કાપડ વ્યવસાયમાં | ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન આપવા બદલ અર્પણ ઝંપલાવ્યું. કાપડના ધંધામાં જેમ કાપડના તાકા ખોલી ખોલી કરાયેલો રણજિતરામ સુવર્ણચંદ્રક' હાથોહાથ લેવાના ગણતરીના ગ્રાહકોને બતાવતા તે જ રીતે નવલકથાઓના તાકાના તાકા દિવસો હતા ત્યાં જ ૪૯ વર્ષની વયે ઓચિંતુ હૃદય બંધ ખોલીને તેમણે સાહિત્યસર્જન કર્યું. પડી જવાથી એમણે ચિરવિદાય લીધી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રકાર તરીકે અને પ્રતિનિધિ તરીકે શ્રીધરાણીએ જે વાર્તા, નવલકથા, પ્રવાસવર્ણન અને નાટક પર તેમણે નોંધપાત્ર ખ્યાતિ મેળવી છે તેનાથી આ ગુર્જરભૂમિ ગૌરવાન્વિત વિશેષ હાથ અજમાવ્યો. “કંચુકીબંધ’, ‘ઊડી ઊડી જાય પારેવાં', બની છે. કેસૂડે કામણ ઘોળ્યા' જેવી ૨૮ નવલકથાઓ લખી હતી. ઉપરાંત ૨૫૦ ટૂંકી વાર્તાઓ તથા ૧૪ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા હતા. નારીજીવનમાં ચેતના પ્રગટાવનાર તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. જોવી'તી કોતરો ને જોવી તી મૃદુલાબહેન સારાભાઈ કંદરા'માં વિશ્વયાત્રાનું વર્ણન છે. તેઓએ ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે ઉછર્યા છતાં મહાત્મા પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ તરીકેની સેવા પણ બજાવી હતી. ગાંધીજીની અસર નીચે સેવા અને સાદગીનો જીવનમંત્ર સ્વીકારી શિવકુમારની તખ્તાસૂઝ ઊંડી હતી. રંગમંચ પર અભિનય ગુજરાતના નારી જીવનમાં ચેતના જાગૃત કરનાર મૃદુલાબહેન આપવા સાથે નાટ્યલેખન, દિગ્દર્શન અને સંગીતમાં પૂરો રસ અંબાલાલ સારાભાઈએ આજીવન સેવાવ્રત ધારણ કર્યું હતું. લીધો અને ગુજરાતી તેમજ હિંદી રંગભૂમિ પર ૪૦ વર્ષ સુધી રેશમી વસ્ત્રો અને આભૂષણો ધારણ કરવાની શોખીન આ છવાઈ રહ્યા. ગુજરાત સરકારે તથા સાહિત્યિક સંસ્થાઓએ કિશોરીએ સઘળું તજીને ખાદીના વસ્ત્રો અપનાવ્યા. વિદ્યાપીઠમાં કુમારચંદ્રક', “નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક' રાષ્ટ્રીય શિક્ષણ લીધું. અર્પણ કરી વિભૂષિત કર્યા હતા. ૪-૭-૧૯૮૮ ના રોજ નાટ્યસાહિત્યનો એ સિતારો આખરે ખરી પડ્યો. પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે માત્ર ૨૩ વર્ષની વયે એમણે અમદાવાદમાં જ્યોતિસંઘ' નામની બહેનોની સંસ્થા ખેડૂતપુત્ર સ્થાપી. દેશના ભાગલાના કટોકટી કાળમાં ફાટી નીકળેલાં ઇશ્વરભાઈ પટેલ રમખાણોમાં તેમણે ભારે હિંમતથી હિન્દુ-મુસ્લિમો માટે શિક્ષણમાં નવા ચીલા પાડનારા ઈશ્વરભાઈ પટેલનો જન્મ એકસમાન પ્રેમભાવે મદદ કરેલી. કોગ્રેસ વર્કિંગ કમિટીમાં - ઈ. ૧૯૧૪ માં ખેડા જિલ્લાના પીજ ગામે થયો હતો. ગરીબીને પ્લાનીંગ કમિશનમાં તેમજ રાષ્ટ્રભરની અનેક સંસ્થાઓમાં તેઓ કારણે ખેતરમાં કામ કરતાં કરતાં ભણ્યા. બી.એ. થઈ શિક્ષક કાર્યરત હતા. તરીકેની સેવા બજાવી. તેમની નમ્રતા અને સાદગીએ વિદ્યાર્થીઓ જરૂર જણાયે મૃદુલાબહેન મર્દાનગીથી પુરુષ પોલીસનો માટે તેઓ આદર્શમૂર્તિ બન્યા. દરમિયાન બાળમાસિક પ્રતિકાર કરતા. દેશપ્રેમની જાગૃતિ માટે સૌને આગળ આવવા “બાલમિત્ર'ના તંત્રી થયા અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના હાકલ કરતા. સ્વામી આનંદ મૃદુલાબહેન વિશે કહેલું કે ‘તમારી તંત્રી બન્યા. આ નવચેતનાથી હાલતી સંસ્થાએ જે વિકાસ કર્યો છે તે હું ઇશ્વરભાઈએ આખરી લડત વખતે ભૂગર્ભ આંદોલન આજે જોઉં છું ત્યારે બહેનોને મુબારકબાદી આપતા મારી છાતી ચલાવ્યું. તેમને અટકાયતી ધારા હેઠળ પકડીને જેલમાં મોકલ્યા. ગર્વથી ફૂલે છે. તમે ગુજરાતમાં સ્ત્રી શક્તિનું પાવરહાઉસ છો.' ત્યાં જઈને પણ હિંદી અને અંગ્રેજી શીખવવાના વર્ગો ચલાવ્યા. મૃદુલાબહેનની દેશભક્તિ અને દેશમુક્તિની ભાવનાને કોટિ તેમણે ૫૦ જેટલા પુસ્તકો લખ્યા. જેમાંથી સાતને રાજ્ય સરકારના કોટિ વંદન. પારિતોષિક મળ્યા. સરદાર પટેલ યુનિવર્સિટીના તેઓ કુલપતિ પા Jain Education Intemational For Private & Personal use only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પણ બન્યા. પૂજ્ય મોટાની સહાયથી ‘જ્ઞાનગંગોત્રી' નામનો પ્રથમ જ્ઞાનકોશ શ્રેણીનો પ્રારંભ કર્યો. ગુજરાત રાજ્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષપદ દરમિયાન ભગવદ ગોમંડલ કોશ અને ગુજરાતી-અંગ્રેજી કોશ સહિત ૩૦૦ જેટલા ઉચ્ચશિક્ષણના પુસ્તકો બોર્ડે પ્રસિદ્ધ કર્યા. પાક સંશોધનના વિશેષ અખતરા માટે ઇશ્વરભાઈએ વિશ્વભરના ઘણાં દેશોની મુલાકાતો લીધી હતી. ઇશ્વરભાઈ આજે નથી છતાં એમના રંગના રંગે રંગાયેલા એમના સેંકડો શિષ્યો તેમણે વાવેલ ભાવનાનું ભાથું લઈને જીવે છે. આજીવન શિક્ષક ઇશ્વરભાઈ પૂરા ૭૫ વર્ષે વિદાય થયા. કાર્યદક્ષ અને મેઘાવી ઇશ્વરભાઈની જીવનસુવાસ એમની અનુપસ્થિતિમાં પણ મહોરતી રહેશે. મહિલાઓના રાહબર લીલાબહેન પટેલ જીવનભર ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓના ઉત્કર્ષ માટે સતત ઝઝૂમનાર શ્રી લીલાબહેન પટેલનો જન્મ ૩-૨૧૯૧૪ ના રોજ વડોદરા મુકામે થયો હતો. વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડિપ્લોમા ઇન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. ‘સ્ત્રી’ સામયિકમાં છેલ્લા તેંતાલીસ વર્ષથી અને સામાજિક સંસ્થા ‘સ્ત્રી નિકેતન’ માં પ્રમુખ તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષથી સમાજસેવામાં કાર્યરત રહ્યાં. ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી સમિતિ, જેલ સુધારણા સમિતિ, બાલ ઉત્કર્ષ સમિતિ, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેકવિધ સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો લાભ આપ્યો છે. ‘સંદેશ'માં ‘જીવનના અંતરંગ' કોલમ દ્વારા સ્ત્રીઓના શોષણ અને કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં પણ કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ ઊભું કર્યું હતું. કુદરતી આપત્તિ કે માનવસર્જીત આપત્તિના પ્રસંગે લીલાબહેનનું હૃદય દ્રવી ઊઠતું. તેમની સ્ત્રી જાગૃતિ અને સામાજિક સેવાઓને લક્ષમાં રાખીને સરકારે તેઓને મહત્ત્વની સમિતિઓમાં સ્થાન આપ્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થિનીને સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક પણ એનાયત, કરતાં હતાં. સંદેશના મોભી સ્વ. ચીમનભાઈ પટેલને કૈંક આદર્શ ધર્મપત્ની તરીકે સંઘર્ષના સાથી' તરીકેની જે ભૂમિકા લીલાબહેને બજાવી તે તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરે છે. પથપ્રદર્શક સામાજિક મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ૧૫-૬-૨૦૦૪ ના રોજ ‘સંદેશ’ પરિવારને અનાથ બનાવી ચિરનિદ્રામાં પોઢી ગયા. સંનિષ્ટ સેવક પ્રભુલાલભાઈ દવે કવિશ્રી સુન્દરમ્ના શબ્દોમાં કહીએ તો “જાહેર જીવનમાં જેમનું મોટું સ્થાન હતું પણ તેથી વિશેષ તો જેમનો મહાન આત્મા હતો” એવા સત્યપરાયણ લોક સેવક શ્રી પ્રભુલાલભાઈ દવેનો જન્મ ૪-૭-૧૯૧૬ ના રોજ અમરેલી જિલ્લાના બાંભણિયા ગામે થયો હતો. હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ જૂનાગઢમાં લઈ, અમદાવાદની કોલેજમાં કાયદાના સ્નાતક થયા. તેઓશ્રીની કારકિર્દીની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકેની થઈ. ચાલીસ જેટલા વર્ષો સુધી વકીલાતનો વ્યવસાય અપનાવી અગ્રણી ધારાશાસ્ત્રી તરીકેની ખ્યાતિ મેળવી. ઇ. ૧૯૪૯ માં પ્રથમ વખત ચૂંટાયેલ પ્રજાકીય સુધરાઈમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. ઉપરાંત ગુજરાત રાજ્યની વિધાનસભાના ધારાસભ્ય તરીકે કામગીરી બજાવી તેમજ વિધાનસભાના અધ્યજ્ઞ તરીકેની પેનલમાં પણ સેવા આપી. પ્રધાનમંડળમાં શ્રી પ્રભુલાલભાઈને તક આપવામાં આવી હોવા છતાં તેઓશ્રીએ આ હોદ્દાનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. ગુજરાત રાજ્યના આયુર્વેદ વિકાસ મંડળના પ્રમુખ તરીકે રહી, જૂનાગઢમાં આયુર્વેદ કોલેજની સ્થાપનામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. ખેતીવાડી કોલેજ તથા કેમ્પસની સ્થાપના તથા વિકાસમાં તેમજ જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ, તેના વિકાસ માટે તેમનું યોગદાન મહત્ત્વનું હતું. ૨૨-૨-૧૯૮૨ ના રોજ મહા શિવરાત્રીના દિવસે તેમનો દેહવિલય થયો. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું : “મારા વહીવટ દરમિયાન તેમની નિખાલસતા, પ્રામાણિકતા અને નિષ્ઠાની મારા પર ઊંડી અસર થયેલી. ક્રિકેટવીર વિનુ માંકડ ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ વિનુ માંકડનો જન્મ ૧૭-૪-૧૯૧૭ ના રોજ જામનગર મુકામે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું ભાગ્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પલટાયું. તેમની પાસેથી વિનુ માંકડે તાલીમ મેળવી રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના લોર્ડ્ઝ ખાતે પ્રથમ ટેસ્ટમાં તેમણે ઓપનીંગ બેટ્સમેન તરીકે રમીને કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ૧ થી ૧૧ એમ તમામ ક્રમે આવીને બેટીંગ કરી છે. સ્પષ્ટ દૃષ્ટિથી દડાને પારખવાની કુનેહ ઉપરાંત ઝડપી ગોલંદાજ સામે અનિવાર્ય એવી હિંમત અને આત્મવિશ્વાસ એક બેટ્સમેન તરીકે તેમની પાસે અખૂટ હતા. તેમણે એકનાથ સોલકર, અશોક માંકડ, ઉમેશ કુલકર્ણી, શરદ હઝારે, રામનાથ પારકર જેવા અનેક ક્રિકેટરોને તૈયાર કર્યા હતા. ભારતના ક્રિકેટજગત માટે ૨૧-૮-૧૯૭૮ નો દિવસ કમનસીબ હતો. તે દિવસે મુંબઈમાં વિનુ માંકડે ચિરવિદાય લીધી. વિનુ માંકડને મન ક્રિકેટ, ટીમ અને દેશાભિમાન એ જ કાયમ મહત્વના રહ્યા હતા. આ ત્રણેયનું હિત સાચવવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પણ પરવા કરી નથી. બહુમુખી પ્રતિભા અમૃત વસંત પંડ્યા ભૂતકાળના સંશોધક શ્રી અમૃત વસંત પંડ્યાનો જન્મ ૨૨-૯-૧૯૧૭ ના રોજ જામનગરમાં થયો હતો. નાનપણથી જ તેમને સંશોધિત અવશેષોમાં ઊંડો રસ હતો. પુરાતત્ત્વ પર હિંદી ભાષામાં તેઓ લેખ પણ લખતા. સોમનાથ જિર્ણોદ્ધાર નિમિત્તે જૂનાગઢમાં પુરાતત્ત્વખાતું ઊભું થતાં ત્યાં તેઓ ડાયરેક્ટર પદે નિમાયા. ભારતભરની પુરાતત્ત્વ પરિષદોમાં ભાગ લેતાં. ઇન્દુલાલ યાજ્ઞિકની જનતા પરિષદ' નું બંધારણ ઘડવામાં પણ એમનો મહત્વનો ફાળો હતો. ‘કુમાર’, ‘નવચેતન’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’ માં એમણે સળંગ લેખમાળાઓ પ્રગટ કરી હતી. ઉપરાંત ભૂસ્તર ખનીજ જ્ઞાનકોશના એક લેખક તરીકેની જવાબદારી પણ ઉપાડેલી. નર્મદાની ખીણોમાં ભટકીને આદિ માનવના જે સગડ મેળવ્યા છે એ એક અનન્ય સિદ્ધિ કહી શકાય. ગુજરાતને લગતો જે માહિતી ભંડાર એમણે એકલે હાથે સમર્પિત કર્યો છે એવો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. શ્રી પંડ્યાને મન પુરાતત્ત્વ સાથે સંબંધિત અનેક વિષયો પર લખવાની હોંશ હતી, પરંતુ સ્થળ-સ્થળના ખોરાક–પાણીની અસર એમની તબિયત પર થવા લાગી. અંતે ૧૮-૭-૧૯૭૫ ના રોજ તેઓ ચિરનિદ્રામાં પોઢી ગયા. આપબળે વિકસેલી આવી ૧૯૯ બહુમુખી પ્રતિભા ગણીગાંઠી જ હોય છે એમાં શ્રી પંડ્યા એક પ્રતિભાવંત વ્યક્તિવિશેષ હતા. સંગીતકાર અવિનાશ વ્યાસ ગીત–ગરબાને ગુજરાતમાં ઘેર ઘેર ગૂંજતા કરનાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદના સંસ્કારી નાગર કુટુંબમાં થયો હતો. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાવાનો શોખ. મુંબઈની નેશનલ ગ્રામોફોન કંપની સાથે એકાએક સંપર્ક થતા તેમના એક ગીતનું રેકોર્ડિંગ કર્યું. ત્યાર પછી તો આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા લાગ્યા. ક. મા. મુનશીએ તેમની સૂઝ પિછાની તેમને ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. અવિનાશભાઈએ મુંબઈમાં તેમના સૌપ્રથમ નૃત્યરૂપક જય સોમનાથ' નું સર્જન કર્યું. હિન્દી-ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું પણ આપણે એમને વિશેષરૂપે ગુજરાતી ગીતોના માધ્યમથી જાણીએ છીએ. એમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહોમાં દૂધગંગા, સથવારો, વર્તુળ વગેરે મુખ્ય છે. લગભગ ૧૨૦૦૦ જેટલા ગીતો એમણે લખ્યા છે. અને ૨૫૦ ફિલ્મોમાં સંગીત આપ્યું ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઇલકાબ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આદ્યશક્તિ મા અંબાના ભક્તરાજ સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનું ૨૦-૮-૧૯૮૪ ના રોજ દેહાવસાન થયું. આજે પણ એમના ગીતોની લોકપ્રિયતા-લોકભોગ્યતા એટલી બધી જનમાનસ પર છવાયેલી છે કે ગુજરાતી ગીતની વાત નીકળે એટલે અવિનાશ વ્યાસનું નામ પ્રથમ આવે. પદ્મભૂષણ ડૉ. વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨૮-૧૯૧૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે મુંબઈ અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધું. એમના પ્રિય વિષયો ગણિત અને વિજ્ઞાન હતા. કોસ્મિક કિરણો પર અનુસંધાન કરી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ડૉ. વિક્રમભાઈએ પોતાની પ્રતિભા અને ગૌરવથી અનેક સંસ્થાઓની સ્થાપના કરી, જેમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા’ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પથપ્રદર્શક અમદાવાદમાં “અટિરા' એમનું મહત્વનું પ્રદાન છે. “કોસ્મિક-રે' તેમનું અવસાન થયું. છતાં જથ્થો ને ગુણવત્તા બંનેની દૃષ્ટિએ અંગે સંશોધન કરવા એમણે ગુલમર્ગ, કોડાઈકેનાલમાં કેન્દ્રો ઊભા નોંધપાત્ર ગણાય તેવું સાહિત્ય તેઓ મૂકતા ગયા છે. કર્યા. ભારતમાં કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન કાર્યક્રમોના ક્રાંતિકારી મહિલા સંત પ્રસારણની કલ્પના સૌ પ્રથમ તેમણે કરી અને સાકાર પણ બનાવી. ઘડીભર તો મન થઈ આવે કે “ટેલિવિઝન' ને બદલે આઈ સોનબાઈ ‘ટેલિ વિક્રમ' નામ આપ્યું હોત તો ! ડો. ભાભાના અવસાનથી સંત નારીરત્ન સોનબાઈનો જન્મ કેશોદ પાસેના મઢડા અણુશક્તિ પંચના અધ્યક્ષનું સ્થાન મળ્યું અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે | (સોનલધામ) મુકામે સંવત ૧૯૮૦ પોષ વદ ૨ ના દિવસે થયો દેશને હરણફાળ ભરાવનાર ડૉ. વિક્રમ જ છે. તેમને “શાંતિસ્વરૂપ હતો. નાની વયથી જ સંસ્કારના રમિઓ તેના મુખારવિંદ પર ભટનાગર એવોર્ડ’ અને ‘પદ્મવિભૂષણ'ના બહુમાન અપાયા હતા. તગતગતા હતા. ધાર્મિક ગ્રંથોનું પઠન-મનન કર્યા કરે. એમણે વિશ્વ વૈજ્ઞાનિક વિક્રમભાઈ એવા ખરા કર્મયોગી હતા કે સમસ્ત ભારતવર્ષનો પ્રવાસ કરી હિંદુ સંસ્કૃતિમાં રસ-રુચિ જેમણે મૃત્યુ નજીક આવ્યું ત્યાં સુધી કર્મયોગ જીવંત રાખ્યો હતો. દાખવ્યા. સૌએ સોનબાઈના વધામણા કર્યા. માત્ર ચારણો જ ૨૮-૧૧-૧૯૭૧ ના રોજ ત્રિવેન્દ્રમ થુમ્બા ખાતે પરિષદમાં ભાગ નહીં માનવમાત્રમાં એકતા અને કલ્યાણભાવની જ્યોત પ્રગટાવી. લેવા ગયા ત્યારે ત્યાં જ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેમની પાસે એક થયું. તેઓ દીર્ધ જીવ્યા હોત તો તેમની કાર્યશક્તિ દેશને કયાંની ફકીર આવી ચઢ્યા, મુસ્લિમ ધર્મ સ્વીકારી પાકિસ્તાનમાં જોડાઈ ક્યાં લઈ ગઈ હોત.! જવા વિનવણી કરી અને એમની આંખોમાં ક્રોધાગ્નિ પ્રગટ્યો ગદ્ય સર્જક અને કહ્યું : ફકીરબાબા! તમે ભેદભાવનું વાવેતર કરીને ઝેરની ચુનિલાલ મડિયા નદીઓ વહાવવાનું બંધ કરી દો. આ જૂનાગઢ કોઈ કાળે પાકિસ્તાનમાં ભળવાનું નથી. હું મારો ધર્મ કદાપિ છોડવાનો ગુજરાતી સાહિત્યના અવિરત ઉદ્યમશીલ સર્જક ચુનીલાલ નથી. તેમણે કુરિવાજો અને અંગત વેરઝેર દૂર કરવા કરાવવામાં મડિયાનો જન્મ ૧૨-૮-૧૯૨૨ ના રોજ ધોરાજીમાં થયો હતો. સુંદર કામગીરી કરી હતી. માધ્યમિક શિક્ષણ ત્યાં જ પૂર્ણ કરી, ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈ આવ્યા અને બી. કોમ. થયા. શ્રી મડિયા કોલેજમાં અભ્યાસ આઈ સોનબાઈ સંવત ૨૦૩૧ સુદ ૧૩ ના રોજ આ જગતનો ત્યાગ કરી ગયા. આઈ સોનબાઈના જન્મોત્સવ નિમિત્તે કરતા હતા ત્યારથી જ વાર્તા લખવાનો શોખ ધરાવતા હતા. ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ સોનલધામ ઊમટી પડે છે. શ્રી મડિયાનો પ્રથમ વાર્તાસંગ્રહ “ઘૂઘવતા પૂર' પ્રગટ થયો અને ચારણોની બિરદાવલીઓથી વસુંધરાનો કણેકણ પુલકિત ત્યારપછી તો “ચંપો અને કેળ, ‘તેજ અને તિમિર', “શરણાઈના બની ઉઠે છે. સૂર’, ‘પાજા' જેવા વાર્તાસંગ્રહો આપ્યા તો “વ્યાજનો વારસ', ‘વેળા વેળાની છાંયડી', “લીલુડી ધરતી' જેવી નવલકથાઓ કાવ્યકલાના કસબી નોંધપાત્ર છે. ઉપરાંત સોનેટકાવ્યો, નિબંધો, વિવેચનો દ્વારા પ્રિયકાન્ત મણિયાર વાચકોના રુચિતંત્રને પોપ્યું છે. દરમિયાન મુંબઈમાં “જન્મભૂમિ' ગુજરાતી સાહિત્યના રોમેન્ટિક મિજાજ ધરાવતા મોજીલા દૈનિકના તંત્રી વિભાગમાં કામ કર્યું. “સંદેશ” અને “જન્મભૂમિ' કવિ પ્રિયકાન્તનો જન્મ વીરમગામમાં ૨૪-૧-૧૯૨૭ ના રોજ માં ધારાવલી નવલકથાઓ પણ લખતા મેઘાણીની જેમ મડિયાની થયેલો. નવ વર્ષની ઉંમરે ખલિલ જિબ્રાન અને રવીન્દ્રનાથ વાર્તાઓ પણ ધીંગી ઘટનાઓથી ભરપૂર રહેતી. ટાગોરના લખાણોમાંથી નોંધ રાખતા થઈ ગયેલા. શાળાનું શ્રી મડિયાએ ૨૯-૧૨-૧૯૬૮ ના રોજ પી.ઈ.એન.ના વાતાવરણ કેદખાના જેવું લાગતા નવમા ધોરણથી અભ્યાસ ભારતીય અધિવેશનમાં હાજરી આપીને અમદાવાદથી મુંબઈ પડતો મૂક્યો. પછી સંઘેડા ઉપર હાથી દાંતની ચુડી ઉતારવાનો જતાં રાત્રે ટ્રેનમાં માત્ર ૪૬ વર્ષની વયે પોતાની જીવનલીલા પિતાના વ્યવસાયનો કસબ બરાબર શીખી લીધો અને ખોબા સંકેલી લીધી. કલમના આંબા ઉપરથી મબલખ પાક લેવાની જેવી દુકાનમાં વ્યવસાય કરતાં કરતાં કવિતાના અમાપ અદમ્ય ઇચ્છા હતી અને તેના ઉત્તમોત્તમ મધુર ફળો ગુજરાતના આકાશમાં વિહરવા લાગ્યા. કંકળકળા અને કાવ્યકળા પર એક ચરણે ધરવાની તેમની અભિલાષા હતી, પરંતુ તે ફળે તે પહેલા સરખો તેમનો હાથ બેસવા લાગ્યો. Jain Education Intemational Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પ્રતિભાઓ “કુમાર'માં ચાલતી “બુધસભા'માં તેઓ નિયમિત જતા ત્યાં અન્ય કવિમિત્રોના સંગે તેઓ ખૂબ ખીલ્યા. છુટ્ટી પાટલીનું ફરફરતું બંગાળી ધોતિયું અને કળીવાળો ઝભ્ભો પહેરીને પ્રિયકાન્ત મંચ પર કવિતા પઠન કરવા આવે ત્યારે એ મસ્ત તરંગી કવિને જોવા સાંભળવા આવેલા શ્રોતાઓ ઝમી ઉઠતા. તેમના સાત કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. સૌંદર્યલક્ષી કવિતામાં કેટલી વિવિધતા પ્રગટ થઈ શકે છે તેનું ઉદાહરણ તેમની કવિતા છે. તેમની મોટાભાગની કૃતિઓ અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના સ્થળ, કાળ, પાત્રો. પ્રસંગો અને અનુભવમાંથી જ છે. જીવનપ્રવૃત્તિ અને કવનપ્રવૃત્તિના મધ્યાન્હે પ્રિયકાન્ત પૂર્ણ પ્રકાશતા હતા તેવા ટાણે જ તેઓ અક્ષરલીલામાં મળી ગયા. કુશળ કલાકાર શિવ પંડ્યા કલા શિક્ષણ લીધા વગર શ્રેષ્ઠ કક્ષાના ચિત્રકાર શિવ પંડ્યાનો જન્મ ઇ. ૧૯૨૮ માં ખેડા જિલ્લાના વસો ગામમાં થયો હતો. નડિયાદમાં શિક્ષણ લીધા પછી ગુજરાતના કલાગુરુ કવિશંકર રાવળ પાસે ચિત્રકળા શીખ્યા અને કાર્ટુનો પર પણ હાથ અજમાવવા લાગ્યા. શ્રી પંડ્યાએ ચિત્રલેખા, વંદે માતરમ, રમકડું વગેરે સામયિકોમાં ચિત્રો આપવા લાગ્યાં. “રમકડું' બાળ માસિકમાં તેમની ચિત્રવાર્તા ચીંચુકાકા ખૂબ લોકપ્રિય થઈ હતી. પછી અમદાવાદ આવીને ગુજરાત સમાચાર, સંદેશ તેમ જ જનસત્તા દૈનિકમાં કાર્ટુનીસ્ટ તરીકે કાર્ય કરતા હતા. ગુજરાતના કેટલાક સાહિત્યકારોના ઠઠ્ઠાચિત્રો પણ બનાવ્યા હતા. જે એક સંગ્રહિતરૂપે પ્રગટ થયો હતો. પ્રસંગચિત્રો, મુખપૃષ્ઠ અને કાર્ટુન એ ત્રિવિધ દિશામાં એમની પછીનું લાવણ્ય નીખરી ઉઠતું. તેમણે સુંદર કાવ્યોનું પણ સર્જન કર્યું હતું જે એક કાવ્યસંગ્રહરૂપે પ્રગટ થયો હતો. શિવભાઈ કહેતા “પીંછીને છેડે એક પતંગિયું બેઠું હોય છે. ક્ષણેક્ષણના એ રંગ પકડે છે અને ક્ષણ વીતી જતાં એ ઓચિંતુ જ ઊડી જાય છે.” એમનો દિવ્યાત્મા પણ એમ જ ઓચિંતો ઊડી ગયો. ૧૩-૭-૧૯૭૮ ના રોજ એમની પછીના રંગ જાણે કે ઝાંખા પડી ગયા. રંગમંચના કલાકાર પ્રવિણ જોશી ગુજરાતી રંગભૂમિને ઝળાંહળાં કરનાર લોકપ્રિય કલાકાર પ્રવિણ જોશીનો જન્મ પાટણમાં ૧-૧-૧૯૭૬ ના રોજ થયો હતો. મુંબઈની મોડર્ન સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો જેથી આંતરકોલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લઈ શકાય. લીધેલી ધૂન પાછળ મંડ્યા રહેવાની આદતને કારણે તેમણે પ૫ નાટકોમાં ભાગ લીધો હતો. મોગરાના સાપ', 'સંતુ રંગીલી', “સપ્તપદી', “મોતી વેરાણા ચોકમાં', “સપનાનાં વાવેતર', “કોફીનો એક કપ' જેવા એમના કયા કયા સર્જનો યાદ કરીએ? “રંગભૂમિ' નામની નાટ્યસંસ્થામાં ચન્દ્રવદન ભટ્ટના સહાયક બન્યાં હતાં. ત્રણેક સામયિકોનું સંપાદન કર્યું અને અખબારોમાં કટારલેખો લખી ૨૫ વર્ષ સુધી તેમણે ‘આકાશવાણી' સાથે ધરોબો રાખ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એમને એનાયત થયો હતો. હિન્દી ફિલ્મ ‘આકાન્ત’ અને ગુજરાતી ફિલ્મ ‘કુમકુમ પગલાં” માં તેમણે મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી હતી. ગુજરાત સરકાર તરફથી એમને મરણોત્તર ગૌરવ પુરસ્કાર' અર્પણ થયો હતો. આ રંગમંચ ખેલંદાએ ૧૯-૧-૧૯૭૯ના રોજ સાચોસાચ “અલવિદા'નો અભિનય આચરી બતાવ્યો. અલ્પાયુમાં પણ પ્રવિણજોશી એક દંતકથારૂપ બની ગયા. ગઝલનો મહેકભર્યો રંગ શ્યામ સાધુ ગઝલકાર શામળદાસ સોલંકીનો જન્મ ૧૫-૬-૧૯૪૧ના રોજ જૂનાગઢમાં થયો હતો. પિતાનું નિધન થતાં શ્યામ મેટ્રિકથી આગળ ન વધી શક્યા. જૂનાગઢની નગરપાલિકામાં સભ્યપદ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનની ખુરશી સાધુએ સુપેરે શોભાવી. એક કવિનું આ શ્યામચરિતમાનસ એના રણકતા શબ્દમાં, એમની નસનસમાં અંકિત છે. સતત પચ્ચીસ વર્ષથી શ્યામે ગઝલનો એક જ રંગ ઘૂંટ્યો છે. સાધુ વૃત્તિવાળા શ્યામને રાજેન્દ્ર શુકલ, ચિનુ મોદી, ઘાયલ જેવા સિદ્ધહસ્તોએ ગઝલનો રંગીન સ્પર્શ અર્પો “યાયાવરી', “થોડાં બીજા ઇન્દ્રધનુષ', આત્મકથાનાં પાનાં' તેમના પ્રસિદ્ધ કાવ્યસંગ્રહો છે. ઇ.સ. ૨૦૦૧માં એક દિવસની મોડી રાત્રે શ્વાસના Jain Education Intemational Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પથપ્રદર્શક રસ્તા પૂરા થયાના અહેસાસ સાથે મૃત્યુના દ્વાર ખોલવાની તૈયારી મોરારીબાપુ, પૂજ્ય પ્રમુખસ્વામી વગેરેના પ્રીતિ પાત્ર હતા. દાખવતા “સાધુ પોતાના અક્ષરદેહને સૌ સહૃદયમાં વહેંચીને નરસિંહ મહેતાના જીવન અને કવનના ઉંડા અભ્યાસુ હતા. ક્ષરદેહે આપણી વચ્ચેથી વિદાય થયા. અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાઈને તેમણે શિક્ષણ પ્રવૃત્તિને શ્યામ સાધુના નિધનથી ગઝલનો મહેકભર્યો રંગ જાણે પણ વેગ આપ્યો હતો. કે ઝાંખો પડી ગયો છે. તેમના જ શેરમાં નગરજીવનનો વાસ ૨૫-૧૧-૨૦૦૩ ના રોજ દિવ્યકાંતભાઈ નાણાવટીનું તેમ જ પ્રવાસ ભોળાભલા આત્માને વિષમ અને વિચિત્ર પ્રતીત નિધન થતાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં રાજકીય, સામાજિક શિક્ષણ થતો જણાય છે. તથા ન્યાયક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, ગઝલનો મખમલી મિજાજ લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? મનોજ ખંડેરિયા પીઢ ગાંધીવાદી ગુજરાતી પ્રયોગશીલ ગઝલ કવિતાના સર્જક શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી મનોજભાઈનો જન્મ ૬-૭-૧૯૪૩ ના રોજ જૂનાગઢમાં થયેલો. રાજ્યના પૂર્વ કાનૂનમંત્રી, જૂનાગઢના લબ્ધપ્રતિષ્ઠ બી.એસસી., એલએલ.બી. થઈ જૂનાગઢમાં જ વકીલાતનો ધારાશાસ્ત્રી શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટીનો જન્મ ૨૩-૧૦ આરંભ કર્યો. તેમને મોરારીબાપુ જેવા સંતના આશીર્વાદ ૧૯૨૩ના રોજ થયો હતો. બી. એ. નો અભ્યાસ પૂર્ણ કરી પામવાનું સદ્ભાગ્ય મળ્યું તો અનેક કવિઓનું સખ્ય પણ, એલ. એલ.બી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇ. ૧૯૪૮ માં વકીલાત મંગળવારિય’ અને ‘મિલન' સંસ્થાના નેજા હેઠળ કવિમિત્રો શરૂ કરી. સૌરાષ્ટ્રની મોટાભાગની કોર્ટોમાં તેમણે દિવાની તથા મળતા. શબ્દ અને સંપત્તિની સમૃદ્ધિની વચ્ચે પણ તેઓ જાતને ફોઝદારી કેસો ખૂબ જ સફળતાપૂર્વક ચલાવેલા હતા. રૂપાયતન હંમેશા જલકમલવત્ રાખી શક્યા હતા. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી, કેશોદ ટી.બી. હોસ્પિટલનાં મેનેજીંગ મનોજભાઈના કાવ્યસંગ્રહ ‘અચાનક' ને ગુજરાત ટ્રસ્ટી, ગુજરાત એગ્રી. યુનિવર્સિટીના ડાયરેકટર તેમજ સોરઠ સરકારનું ‘અટકળ' ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક શિક્ષણ સંસ્કૃતિ સંઘમાં ચેરમેન તરીકે જીવંત રસ લઈને મળ્યું છે. “અંજની'ને ગુજરાતી સાહિત્ય પરિષદના અને માર્ગદર્શન પૂરું પાડેલ છે. ‘હસ્તપ્રત' ને અકાદમી અને પરિષદના બંનેના પારિતોષિકોથી દિવ્યકાંતભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ હોવા પુરસ્કૃત થયા છે. જે ગઝલની મિરાત થકી પોતે જીવ્યા ને હજુ છતાં રાજકારણમાં પણ સક્રિય રહેલા. જૂનાગઢ જિલ્લા પણ જીવશે એ ગઝલના કર્તૃત્વ સંદર્ભે આવી હળવાશથી આટલી પંચાયતના પ્રમુખ તરીકે તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા મોટી વાત કેમ થઈ શકે! બજાવી હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને તેઓ બે લખી ગઝલ-મોથ શું મારી ? ચીમનભાઈ પટેલની સરકારમાં કાયદા મંત્રી તરીકે યશસ્વી તારી ક્યાં છે કમાલ, ભૂલી જા! કામગીરી કરેલી. ઉપરાંત રાજ્ય સરકારની પબ્લીક એકાઉન્ટન્ટ ગઝલને કેવળ મનોરંજનનું સાધન સમજવાને બદલે કમીટીમાં સભ્ય તરીકે અને વિધાનસભાની સમિતિના ચેરમેન ‘પ્રાણવાયુ” નો દરજ્જો આપનારા શ્રી મનોજ ખંડેરિયાને કેન્સરનું તરીકે પાંચ વર્ષ સુધી રહ્યા હતા. દર્દ હોવાનું નિદાન થયું ત્યારે સૌ કોઈએ આઘાત અનુભવ્યો અને શ્રી દિવ્યકાંતભાઈ એક કુશળ વક્તા હોઈ, તેમને આ મૃદુ કવિ કાળદેવતાની ક્રૂર અને કરાલ થપાટનો ભોગ બન્યા સાંભળવા એક જીવનનો લ્હાવો હતો. કવિતા, ગઝલ, સંસ્કૃતિના ને ૨૭-૧૦-૨૦૦૩ ની વહેલી સવારે “અચાનક' ના કવિ કોઈપણ વિષય પર તેઓનું અદ્ભુત વાચન હતું. પૂજ્ય “અચાનક જ આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા. Jain Education Intemational For Private & Personal use only Page #207 -------------------------------------------------------------------------- ________________ N, '; " ; : 55:::: dhoodscode કેoooooooéodo છે જય જય ગરવી rગુજરાત નવેbihoodsco 3: સ્ત્ર Jiglio NEY: ( વિભાગ-૨) અધ્યાત્મ માર્ગના યાત્રીઓ આ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના જયોતિર્ધરો ગુજરાતના તંબૂરસેવી ભજનિકો વિદેશોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરનારા ગુજરાતના પ્રણામી મનિષિઓ છે ગુજરાતના મહિલા કથાકારો જ સેવાધર્મની સાધિકાઓ જ વંદનીય મુસ્લિમ સંતો છે. વર્તમાન બને છે ભૂતકાળ S : & c ste btkti DO) HdG5 એક પાનખરમાં ખીલ્યા ગુલાબ (સ્થાનકવાસી સમાજના સાદગીરનોની ગૌરવગાથા) જે ક તેરાપંથ સંપ્રદાયના ધુરંધર આચાર્યો Jain Education Intemational Page #208 -------------------------------------------------------------------------- ________________ == = = = = = = , , કn : GGGGGGG , { * * , ના છે .. અંબાજીનું મંદિર સ્વામી નારાયણનું મંદિર (વડતાલ) ope : ooo *Sી . ગુજરાતમાં કલાના શૈલીમાં વિકાસકમ માં ધર્મ સંસ્કૃતિની વિલક્ષણતા ઓનું યશસ્વી પ્રદાન નોંધાયુ છે. - રામ મંદિર (બરડીયા) eeeee - Booooooooo See The સ. લખપત છતરડી (ભૂજ) મહાકાળીનું મંદિર (પાવાગઢ) GGG - - Jain Education Intemational For Private & Personal use only Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૯૫ સ્થાનકવાસી જળ સંપ્રદાયના જ્યોતિર્ધશિ -ગુણવંત બરવાળિયા સંવત ૯૮૦ પછી લગભગ પંદરમી શતાબ્દી સુધી ઘણા સંતો મુનિવર્યો થયા. વિક્રમની પંદરમી શતાબ્દીનો સમય ધર્મ, સમાજ અને ભાષા એ ત્રણેય દૃષ્ટિથી ક્રાંતિકારી સમય જરૂર હતો પણ સાથે સંક્રમણતાનો સમય પણ ઊભો થયો હતો. રાજનીતિની અનૈતિકતાને કારણે સામાજિક જીવન અસ્તવ્યસ્ત હતું. રાજ્યો વચ્ચે સંઘર્ષ હતો. ચારે તરફ અપ્રમાણિકતાનો પ્રભાવ સ્થપાઈ ગયો હતો, સાધ્વાચાર લુપ્ત થઈ રહ્યો હતો. આવા અંધકાર અને અજ્ઞાનને તોડવા કોઈ પ્રકાશની આવશ્યકતા હતી. એમ કહેવાય છે કે તેથી કરીને એ શતાબ્દીમાં નવાં પરિબળો ઊભાં થતાં તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ વિશિષ્ટ પરિબળ બની રહ્યું. આ સંપ્રદાય વિષેની લેખમાળા રજૂ કરે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેકટીસ કર્યા પછી હાલ ટેક્ષટાઈલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૩૫ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડી જેન” અને મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ-અમદાવાદના મુખપત્ર “વિશ્વવાત્સલ્ય’માં માનદ્ મંત્રી–સંપાદક, અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી તથા ‘જેન પ્રકાશ' ના સહતંત્રી તરીકે સેવા આપે છે. જેને જાગૃતિ સેંટર બોર્ડ મુંબઈના મુખપત્ર, “જાગૃતિ સંદેશ', ફોરમ ઓફ જૈન ઇન્ટેલેકચ્યલ મુંબઈના મુખપત્ર “એનલાઈટમેન્ટ', ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈન જગત’ (ગુજરાતી વિભાગ)માં તંત્રી તરીકે સેવા આપેલ છે. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત પી.એન.દોશી આર્ટસ કોલેજ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડીનેટર છે, જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પર સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈન દર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. જેને સાહિત્ય જ્ઞાનસત્ર'નું આયોજન અને પ્રાચીન ગ્રંથોની સી.ડી.નું કાર્ય થાય છે. સંતબાલ વિશ્વવાત્સલ્ય એવોર્ડ ફાઉન્ડેશન-અમદાવાદ. શ્રી ઘાટકોપર જૈન મોટા સંઘમાં મંત્રી તરીકે, શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઈ સ્થા. જૈન મહાસંધ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડો. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોકટરેટ Ph.D પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પરનાં લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈન સૌરભ, વિનયધર્મ વગેરેમાં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને સને ૧૯૯૭ નાં મુંબઈ “જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ' નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ, (હોલીસ્ટીક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે, તેના ટ્રસ્ટી છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્થાનકવાસી સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા ભારતીય ધર્મ પરંપરાઓમાં જૈન ધર્મ પ્રાચીનતમ છે. ભારતવર્ષમાં જૈનધર્મના બીજ રોપનાર, પાયો નાખનાર આદિનાથ ભગવાન ઋષભદેવ હતા. માનવ જાતને, સાચા અર્થમાં જીવન જીવવાની કળા શિખવનાર પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. જૈન ધર્મના મૂળ પ્રવર્તકો ક્ષત્રિય હતા. ભગવાન ઋષભદેવે જૈનધર્મનો ઝંડો અયોધ્યાથી ફરકાવ્યો. મોટાભાગે તીર્થંકરો ઉત્તર પ્રદેશ અને બિહારમાં થયા. તીર્થંકરોની ભૂમિ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ રહી છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર બિહારમાં થયા. ત્રેવીસ તીર્થંકર સુધીની શ્રમણ સંસ્કૃતિ અને સાહિત્ય લગભગ લુપ્ત થવા પામેલ છે. પારસનાથ પરંપરાના જે કોઈ સાધુઓ વિદ્યમાન હતા તેઓ શ્રી મહાવીર પરંપરામાં સમ્મિલિત થઈ ગયા. આ રીતે બિહાર અને તેમાં વૈશાલી, રાજગૃહી, ચંપાપુરી ઇત્યાદિ નગરીઓથી જૈનધર્મનો પ્રચાર સમગ્ર ભારતમાં થયો. સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ પરમાત્માના યાદવકુળના તીર્થંકર નેમિનાથ ભગવાન થયા. ભગવાન મહાવીર પછી ૨૦૦-૩૦૦ વર્ષમાં જૈનધર્મ બિહારમાંથી ઉત્તરોતર મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી ફેલાયો, જેમાં એક ધારા દક્ષિણ ભારત તરફ વહી અને એક ગુજરાત તરફ ત્યારે એ જૈન સંતોએ ગુજરાતને ખૂબ પ્રભાવિત કરેલું. સાધુઓ ગામ બહાર વન-ઉપવનમાં રોકાઈને જનસમૂહને ઉપદેશ આપતા ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મશાસનની પરંપરા આમ ખૂબ સુંદર રીતે ચાલી રહી હતી. કાળક્રમે પરિવર્તન આવ્યું વારંવાર પડતા દુષ્કાળને કારણે સલામતી અને ભરણ–પોષણમાં સાધુઓને મુશ્કેલી પડવા લાગી, આ મુશ્કેલીઓમાં માર્ગ કાઢવાના ભાગરૂપે મંદિર માર્ગનો ઉદય થયો. સંતો મૂર્તિપૂજાના અવલંબનથી અને મંદિરોના નિર્માણથી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ગુજરાતના રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને રાજ્યમંત્રીઓ અને જનતા પર જૈન સંતો અને જૈનધર્મના સિદ્ધાંતોની ખૂબ જ પથપ્રદર્શક પ્રભાવિત અસર થઈ. જૈન ધર્મના ઊંડા મૂળ રોપાયા. જૈનાચાર્યોએ જૂનાગઢનો ઇતિહાસ તાજો કરી નેમનાથ ભગવાનના જીવનની ઐતિહાસિક ઘટનાઅનુસાર ગિરનાર પર તીર્થ સ્થાપ્યાં અને જૈનોનું મોટું તીર્થ પાલીતાણા પણ અસ્તિત્વમાં આવ્યું. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી ગુજરાત નરેશ કુમારપાળે જૈનધર્મનો વાવટો ફરકાવ્યો, વસ્તુપાળ તેજપાળે આબુમાં વિશ્વવિખ્યાત જૈન દેરાસરો બંધાવ્યાં. ભારતના ધનાઢ્ય જૈનોએ મધુવન (સમેતશિખર), રાજગીર, પાવાપુરીનાં તીર્થોને ઉજાગર કર્યા. આ ઉપરથી જાણી શકાય છે કે સ્થાપત્ય અને સાહિત્યના વિકાસમાં જૈનાચાર્યોએ ખૂબ જ પ્રયાસ કર્યો છે. જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘે પોતાના ભગીરથ પ્રયાસથી ખૂબ જ સારાં કાર્યો કર્યાં છે. પરંતુ એક સમયે શ્રમણધર્મમાં શિથિલતા આવતી ગઈ. જિનભક્તિ અને જિનપૂજામાં મોટા આરંભ સમારંભ અને આડંબરો પેસી ગયા, પરિગ્રહસંવાદ પેસી ગયો. સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીન રહેવાવાળો શ્રમણવર્ગ વધુ પડતો લોકસંપર્કમાં આવવાથી લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાવા લાગ્યો. જૈનયતિઓનો એક વિશિષ્ટ વર્ગ જાણે શિથિલાચારી પ્રવૃત્તિઓને પોષતો રહ્યો. શ્રેષ્ઠીઓ, રાજાઓ, બાદશાહો, ઠાકુરો અને ધનપતિઓને યંત્ર-મંત્ર-તંત્ર અને ચમત્કારો બતાવી રાજકીય સન્માન અને અધિકારો પ્રાપ્ત કરવાનો પિપાસુ બની ગયો. જાણે પાવન ધર્મગંગા ઉપર વિકૃતિનો શેવાળ જામવા લાગ્યો. આવું ફક્ત જૈન પરંપરામાં જ બને તેવું નથી, વિશ્વમાં કાળક્રમે દોષપૂર્વક અવસ્થાઓ પ્રગટ થતી રહે છે. જ્યારે ધર્મ સંસ્થાઓમાં દોષો પ્રવેશે ત્યારે તે દૂષિત બની જાય છે. અણગાર અને અનિકેતનધારી ગૃહત્યાગી કહેવાવાળો શ્રમણ ચૈત્ય, મંદિર, ઉપાશ્રય કે મઠધારી બની ગયો. ધર્મની ધારા શુષ્ક અને ક્ષીણ થવા લાગી. આજ રીતે ગુજરાત અને કાઠિયાવાડમાં જૈન ઇતિહાસમાં ક્રમિક દોષોને કારણે મૂર્તિપૂજક સમાજમાં પણ નાની મોટી ક્રાંતિઓ થતી રહી. મૂર્તિપૂજકમાં પાયચંદગચ્છ, અચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ (ખત્તરગચ્છ) ઇત્યાદિ કેટલાય ગચ્છોના નિર્માણ થયા. પરંતુ આ બધા ગચ્છો અને અનેક ઉપગચ્છો મૂર્તિપૂજક Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ હતા; અને મૂર્તિનિર્માણથી ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર ભારતવર્ષમાં જે આઘાત-પ્રત્યાઘાતો થતા હતા તેમાંથી મૂર્તિપૂજા વિરોધની એક ક્રાંતિની શરૂઆત થઈ. સનાતન સંપ્રદાયોમાં તો સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાના સિદ્ધાંતો ઉપર મંથન થતું રહેતું હતું, જેના પરિણામે નાના મોટા મૂર્તિ-વિરોધી સમાજ ઉદ્ભવ પામ્યા હતા. વીર નિર્વાણ સંવત ૨૦૦૦ પછીનો સમય હતો; આ સમય એટલે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર બેઠેલ ભસ્મ મહાગ્રહના સમાપનનો કાળ હતો; સેંકડો વર્ષોથી ધર્મમાં અંધશ્રદ્ધા, દુરાચાર, તપ અને ચારિત્ર્યમાં શિથિલાચાર ઘર કરી ગયો હતો તેના અંતનો સમય હતો. આ અરસામાં ધર્મક્રાંતિના પ્રણેતા ધર્મવીર લોકાશાહના તેજસ્વી વ્યક્તિત્વનો ઉદય થયો. લોકાશાહ કોઈ ધર્મપરંપરાના સ્થાપક ન હતા પરંતુ ધર્મમાં આવેલી અશુદ્ધિઓ, વિકૃતિઓને દૂર કરવાવાળા ક્રાંતદેષ્ટા મહામનીષી હતા. તેમણે જૈન શાસ્ત્ર પ્રમાણેના શુદ્ધ ધર્મનો પ્રચાર કર્યો કે પુનઃ પ્રતિષ્ઠા કરી તે સ્થાનકવાસી કે ઢૂંઢિયાના નામથી પ્રચલિત છે. અમદાવાદના લોકાશાહના મોતી જેવા સુંદર અક્ષર હોવાથી યતિશ્રીએ તેમને શાસ્ત્રની પ્રતિનો ઉતારો કરવા આપ્યો. તેણે લેખન કરતાં કરતાં શાસ્ત્રોનું અધ્યયન અને પરિશીલન કર્યું. તેમના નિરીક્ષણમાં આવ્યું કે સાંપ્રત સમયમાં જૈનધર્મમાં જે પૂજા–ક્રિયાઓ ચાલે છે તે તદ્દન વિપરીત છે. આગમોના અધ્યયનના આધારે તેમને લાગ્યું કે મૂર્તિ છોડીને પણ ધાર્મિક ઉપાસના સંભવ છે. ધર્મને ક્રિયાકાંડોમાં બાંધી રાખવા વિરૂદ્ધ તેમણે આંદોલન ચલાવ્યું. સં. ૧૫૩૬માં લોકાશાહે દીક્ષા લીધી. લોંકાશાહના ક્રાંતિ અભિયાનથી લોકાગચ્છ જેવા નાના-મોટા સંપ્રદાયો ઉદ્ભવ પામ્યા. લોંકાશાહની પ્રેરણાથી દીક્ષા લેવાવાળી ૪૫ વ્યક્તિઓમાં શ્રી ભાણજી સર્વપ્રમુખ હતા. શ્રી ભીદાજી, નૂનાજી, ભીમાજી, જગમાલજી, સખાજી, રૂપાજી, જીવાજી આદિ અનેક મહાપુરુષોએ ઉન્નતિ કરી અને સાધુઓની સંખ્યા ૧૧૦૦ સુધી પહોંચી હતી. લોંકાશાહની પરંપરા પૂરી એક સદી સુધી ચાલતી રહી. કાળક્રમે પરસ્પરના મતભેદને કારણે આ આંદોલન મંદ પડતું ગયું તેથી આ અમૂર્તિપૂજક સંપ્રદાયની સ્થાપનાના મૂળ નાંખી શકાયા નહિ; પરંતુ તેજ ક્રમમાં તેની અસર નીચે લવજી ૧૯૭ ઋષિ અને ધર્મસિંહજી જેવા ધર્મસંતોનો ઉદય થયો. ક્રિયા ઉદ્ધારનો સંદેશ લઈને આવેલા છ મહાપુરુષો : (૧) શ્રી જીવરાજજી મહારાજ, વિ.સં. ૧૫૬૬-૧૬૯૮. (૨) શ્રી લવજી ઋષિજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૧૦. (૩) શ્રી ધર્મસિંહજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૨૮. (૪) શ્રી ધર્મદાસજી મહારાજ, વિ.સં. ૧૭૧૬-૧૭૭૨. (૫) શ્રી હરજી ઋષિજી મહારાજ, વિ.સં. ૧૭૮૫. (૬) શ્રી હરિદાસજી મહારાજ (લાહોરી લોકાગચ્છ). પૂ. શ્રી જીવરાજ મહારાજના શિષ્ય પરિવારમાં પૂ. અમરસિંહજી મ.સા., પૂ. નાનકરામજી મ.સા., પૂ. સ્વામીદાસજી મ.સા., પૂ. શિતલદાસજી મ.સા. તથા પૂ. નાથુરામજી મ.સા.નો સમાવેશ થાય છે. તેમ મહાસતી પૂ. ભાંગાજી, પૂ. વીરાજી, પૂ. સદાજી આદિ સાધ્વીવૃંદનો સમાવેશ થાય છે. પૂ. લવજી ૠષિ સં. ૧૬૯૨માં બજરંગ ઋષિના શિષ્ય બન્યા, તેમના શિષ્ય પૂ. સોમજી ઋષિ સહિત ૧૫ શિષ્યો મુખ્ય હતા. સોમજી ઋષિના શિષ્ય પૂ. કહાન ઋષિજીની માળવી અને ખંભાત શાખા છે. પૂ. હરદાસજીનો પંજાબ સંપ્રદાય, પૂ. ગોધાજી અને પરસરામજીનો કોટા સંપ્રદાય અને પૂ. જીવાજી નાગોરીગચ્છના મૂળ જનક હતા. પૂ. કહાનજી ઋષિના શિષ્ય પૂ. તારાચંદજી મહારાજ થયાં તેમના બે શિષ્યમાં પૂ. કાલાૠષિ અને પૂ. મંગલઋષિ. તેમના શિષ્ય પૂ. બભ્રુઋષિ થયા. તેમના બે શિષ્યો પૂ. ધનજીૠષિ અને પૃથ્વીૠષિ. તેમના બે શિષ્યો પૂ. અયવંતાૠષિ અને પૂ. અબાૠષિ. પૂ. અયવંતાૠષિના બે શિષ્યો પૂ. તિલોકૠષિ અને પૂ. લાલજીઋષિ. પૂ. તિલોકઋષિજીના શિષ્ય પૂ. રત્નૠષિજી અને રત્નઋષિજીના શિષ્ય શ્રમણ સંઘના દ્વિતીય પટ્ટધર રાષ્ટ્રસંત પૂજ્યપાદ આનંદઋષિજી મહારાજ. અને તેમના શિષ્યો પૂ. કુંદનૠષિ, પૂ. પ્રવીણૠષિ મ.સા. છે. ઋષિસંપ્રદાયની મુખ્ય સાધ્વીઓ પૂ. રાધાજી, પૂ. કીસનાજી, પૂ. જેનાની, પૂ. મેતાજી, પૂ. ગુમનાજી, પૂ. ચંપાજી, પૂ. સાંપકવટજી, પૂ. રામકુંવરજી, પૂ. ચાંદકુંવરજી, પૂ. ઉજ્જ્વલકુમારીજી, પૂ. શાંતિકુંવરજી, પૂ. ભુરાજી, પૂ. રાજકુંવરજી, પૂ. પ્રમોદસુધાજી, પૂ. પ્રીતિસુધાજી, ડૉ. ધર્મશીલાજી, પૂ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રભાકુંવરજી, પૂ. દિવ્યપ્રભા, પૂ. દર્શનપ્રભાજી પૂ. મહાભાગા લછમાજી, પૂ. શ્રી બડેહમીરાજી, શ્રી આનંદકુંવરજી, પૂ. સોનાજી, પૂ. કાસાજી, પૂ. હત્રામકુંવરજી, પૂ. કસ્તુરાજી, પૂ. બટજુજી. આ ઉપરાંત પૂ. અમૃતકુંવર, પૂ. હીરાજી, પૂ. નંદુજી, પૂ. રાજકુંવર, પૂ. રંભાજી, પૂ. ઇન્દ્રકુંવરજી, ઉમરાવકુંવર, પૂ. છોટે હમીરાજી તથા પૂ. કેશરદેવીજીનો સમાવેશ થાય છે. ક્રિયોદ્ધારક લવજીઋષિની પાટ પર પૂ. સોમજી ઋષિ તથા પૂ. કહાનઋષિ બિરાજ્યા. પૂ. તારાઋષિજી માળવાથી ગુજરાત પધાર્યા. તેમના શિષ્ય પૂ. મંગળઋષિ ખંભાતી પાંચમી પાટે બિરાજ્યા. તેમની પરમ્પરાના આચાર્ય કાંતિઋષિ, પૂ. નવીનઋષિ, પૂ. અરવિંદમુનિ, પૂ. કમલેશમુનિ, પૂ. દર્શનમુનિ તથા પૂ. મહેન્દ્રૠષિ આદિ સંતો છે. આ સંપ્રદાયનાં સાધ્વીઓમાં મહાન વિદ્વાન પૂ. શારદાબાઈ મહાસતીજીની શિષ્યાઓ પૂ. વસુબાઈ સ્વામી, પૂ. સુભદ્રાબાઈ સ્વામી, પૂ. કમલાબાઈ સ્વામી, પૂ. ચંદનબાઈ સ્વામી, પૂ. રંજનબાઈ સ્વામી, પૂ. સંગીતાબાઈ સ્વામી આદિ વિશાળ સતીવૃંદ છે. લોંકાશાહના અવસાન બાદ લોકાગચ્છમાં આવેલી શિથિલતા દૂર કરવાવાળા સંતોમાં ક્રિયોદ્ધારક પૂ. ધર્મસિંહજી મહારાજ હતા. ૧૫ વર્ષની ઉંમરે દેવજી સ્વામીના સદ્ઉપદેશથી વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. તેમણે ગુરુ આજ્ઞાથી તે સમયના મુખ્ય શ્રેષ્ઠી કામદાર દલપતરાય વગેરેને અમદાવાદના દરિયાપુર દરવાજા પર ઉપદેશ આપવાથી તે સંપ્રદાયનું નામ દરિયાપુરી પડ્યું. તેમણે વિ.સં. ૧૬૯૪માં ક્રિયોદ્ધાર કર્યો. ૨૧મી પાટે પૂ. રઘુનાથજી મહારાજ બિરાજમાન થયા. દરિયાપુર આઠ કોટિ સંપ્રદાયના પ્રવર્તમાન આચાર્ય પૂ. શાંતિલાલજી મહારાજ, પૂ. વિરેન્દ્રમુનિજી મહારાજ તથા પૂ. રાજેન્દ્રમુનિજી મહારાજ છે. પૂ. વાસંતીબાઈ, પૂ. ઝવેરીબાઈ, પૂ. સુશીલાબાઈ, પૂ. નારંગીબાઈ, પૂ. પ્રવીણબાઈ, પૂ. મૃદીલાબાઈ આદિ સતીવૃંદ છે. ક્રિયોદ્ધારક ધર્મદાસજી મહારાજ ૧૮મી સદીમાં થયા. પૂ. સંવત ૧૭૭૨માં મહાવીર જયંતિને દિવસે અલગ રીતે ૨૨ શિષ્યોએ ધર્મ પ્રવર્તનાનું કામ શરૂ કર્યું, ત્યારથી બાવીશ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. આમાં પૂ. ધર્મદાસજી સાથે ધનરાજી, પૂ. લાલચંદજી, પૂ. હરિદાસજી, પૂ. જીવાજી આદિ સંતો હતા. તેરાપંથ પ્રવર્તક શ્રીમદ્ આચાર્ય ભિક્ષુ સ્થાનકવાસી Jain Education Intemational પથપ્રદર્શક પરંપરાના મહાન આચાર્ય રઘુનાથજીના શિષ્ય હતા. વિ.સં. ૧૮૧૭માં કેળવા (મેવાડ)માં તેઓ કુલ્લે મળીને તેર સાધુઓએ તેરાપંથ સંપ્રદાયની રચના કરી. તેમના છેલ્લા આચાર્ય તુલસી હતા. પ્રવર્તમાન આચાર્ય પૂ. મહાપ્રજ્ઞજી છે. પ્રમુખ સાધ્વી કનકપ્રભાજી છે. સંગઠન અને મર્યાદા મહોત્સવ આ સંપ્રદાયની વિશિષ્ટતા છે. પૂ. ધર્મદાસજીની ત્રીજી પાટે જયમલ્લજી મહારાજ થઈ ગયા. યુવાચાર્ય મિશ્રીમલજી મહારાજ (મધુકર)ના સંપ્રદાયમાં પ્રમુખ સાધ્વી પૂ. ઉમરાવકુંવરજી છે. પૂ. ધર્મદાસજીની મેવાડપરંપરાના વર્તમાન શ્રમણસંઘના મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિ ‘કુમુદ’ છે. પૂ. ધર્મદાસજી મહારાજના બાવીશ શિષ્યોમાં પૂ. પંચાણજી મહારાજ સારેવતી પરંપરામાં પૂ. ડુંગરશીસ્વામી થયા, જેનો સંપ્રદાય ગોંડલ સંપ્રદાયના નામે પ્રસિદ્ધ થયો. પૂ. ધર્મદાસજી મહારાજના બીજા પ્રમુખ શિષ્ય ગુલાબચંદજી મહારાજની શિષ્યપરંપરામાં પૂ. બાલજી, પૂ. નાગજી, પૂ. મૂલજી, પૂ. દેવચંદ્રજી, પૂ. મેઘરાજ, પૂ. સંધજી આદિ સંતોનો સાયણ સંપ્રદાય થયો; જેમાં પૂ. બલભદ્રમુનિ અને પૂ. રેખચંદજી મ.સા.નો સમાવેશ થાય છે. પૂ. મૂળચંદજી મહારાજની પરંપરામાં ચૂડા સંપ્રદાય થયો. પૂ. મૂળચંદજી મ.સા.ના પાંચમાં શિષ્ય પૂ. વિઠ્ઠલજી સ્વામીથી ધ્રાંગધ્રા સંપ્રદાય ઉદયમાં આવ્યો. પૂ. વિઠ્ઠલજી સ્વામીના શિષ્ય પૂ. ભૂખણજી અને પૂ. વશરામજી સ્વામી થયા. તેમના શિષ્ય પૂ. જસાજી બોટાદ પધાર્યા. આ સંપ્રદાયમાં પૂ. અમરચંદજી અને પૂ. માણેકચંદજી થયા. આ પાટપર પૂ. નવીનમુનિ આચાર્ય થયા. પૂ. અમીચંદજી, પૂ. શૈલેશમુનિ, પૂ. હિતેષમુનિ આદિ સંતો છે. પૂ. ચંપાબાઈ મહાસતીજી પૂ. સવિતાબાઈ મ., પૂ. મધુબાઈ મ., પૂ. અરૂણાબાઈ મ. આદિ સાધ્વીવૃંદ છે. પૂ. મૂળચંદજી મ.સા. ના છઠ્ઠા શિષ્ય પૂ. બનાજી મહારાજથી બરવાળા સંપ્રદાયની સ્થાપના થઈ. વર્તમાનમાં પૂ. ચંપકમુનિજીના શિષ્ય પૂ. સરદારમુનિ, પૂ. પારસમુનિ, તરુણમુનિ આદિ સંતો છે. મહાસતીજીઓ પૂ. ઝવેરબાઈ, પૂ. મોંઘીબાઈ, પૂ. અંગુરબાલાજી આદિ છે. આઠ કોટિ મોટો પક્ષ : પૂ. મૂળચંદજીના સાતમા શિષ્ય Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૯૯ પૂ. ઇન્દ્રજીની પરંપરામાં પૂ. ભગવાનજી, પૂ. સોમજી, પૂ. આજે લગભગ ૫૦૦ વર્ષથી સ્થાનકવાસી સમાજ કરસનજી, પૂ. દેવકરણજી, પૂ. સોમજી ડુભાજી આદિ સંતો છે. વ્યવસ્થિત રીતે શાસન ચલાવી રહ્યો છે અને ઉત્તરોતર, સારા પૂ. દેવજીનો સંપ્રદાય આઠ કોટી મોટા પક્ષના નામે પ્રસિદ્ધ જ્ઞાની તત્ત્વચિંતક, ક્રિયાપાત્ર આચાર્યો અસ્તિત્વમાં આવ્યા છે. થયો. તેમાં પૂ. કેશવજીથી લઈ ૧૦ પાટો થઈ, પૂ. વૃજકુંવરબાઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, વિ.માં અનેક પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. દમયંતીબાઈ, પૂ. સુભદ્રાબાઈ આદિ સતીઓ નાના-મોટા સ્થાનકવાસીના ગચ્છો અને સંપ્રદાયો અસ્તિત્વમાં થઈ. કચ્છ આઠ કોટી મોટા પક્ષ છોટાલાલજી મ.સા.ના શિષ્ય આવ્યાં, કેટલાંક સંતોના નામથી પણ સંઘાડા સ્થપાયા. પૂ. પ્રાણલાલજી, પૂ. પૂનમચંદજી, પૂ. ધીરજલાલજી, પૂ. (૧) હુકમીચંદ મહારાજનો સંઘાડો. સુભાષમુનિ, પૂ. ભાઈચંદજી આદિ સંતો છે. (૨) સમર્થમુનિ મહારાજનો સંઘાડો. આઠ કોટિ નાનો પક્ષ : પૂ. ડાહ્યાજીના બીજા શિષ્ય પૂ. (૩) ચોથમલ મુનિ મહારાજનો સંઘાડો. જસરાજજી મ.સા.થી આઠ કોટી નાના પક્ષની સ્થાપના થઈ. તેમાં આ નામ સાથે સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. તમામ પૂ. નથુજી, પૂ. હંસરાજજી, પૂ. વૃજપાલજી, પૂ. ડુંગરશી, પૂ. સંપ્રદાયોને એક સૂત્રમાં બાંધવા માટે ક્રમશઃ અજમેર સંમેલન નાનજી મ.સા.નો સમાવેશ થાય છે. અને સાદડી સંમેલન વિશાળ પાયા પર યોજાયા હતા. આ આચાર્યપ્રવર પૂ. રામજી સ્વામી, શ્રી રાઘવજી સ્વામી, પૂ. પ્રયાસથી શ્રમણ સંઘ અસ્તિત્વમાં આવ્યો. ભાણજી, પૂ. ગોવિંદજી, પૂ. ભીમજી, પૂ. શીવજી, પૂ. સૂરજીની ગુજરાત-કાઠિયાવાડના સંપ્રદાયો આમાં ભળ્યા નથી, મ.સા.ની નિશ્રામાં પૂ. લક્ષ્મીબાઈ મહાસતીજી, પૂ. લીમીબાઈ, પૂ. તેના સંપ્રદાયોએ પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું. સાકરબાઈ, પૂ. મંગબાઈ, પૂ. કમલાબાઈ આદિ સતીવૃંદ છે. શ્રમણ સંઘની સ્થાપનાને સફળતા મળી, ભારતમાં એક હાલારી સંપ્રદાય : હાલારી સંપ્રદાયમાં ૫.૨.પૂ. કેશવજી આચાર્યની પરંપરા આરંભ થઈ. જેમાં આત્માનંદજી પ્રથમ મ.સા., પૂ. નાનજી મહારાજ અને તેઓની આજ્ઞાના પૂ. આચાર્ય થયા, ત્યારબાદ પૂ. આનંદઋષિજી, પૂ. દેવેન્દ્રષિજી કમલાવતી આદિ સાધ્વીનો સમાવેશ થાય છે. આચાર્ય થયા. વર્ધમાન સંપ્રદાયમાં પૂ. પૂનમચંદજી મ.સા.ના શિષ્ય પૂ. દક્ષિણ ભારતમાં જૈનધર્મ હતો નહિ પરંતુ વ્યાપારિક નિર્મલમૂનિ તથા મહાસતીમાં પૂ. રૂક્ષ્મણીબાઈ આદિ સતીવૃંદની દૃષ્ટિએ હજારો જૈન ગુજરાત, રાજસ્થાન અને પંજાબથી દક્ષિણ સમાવેશ થાય છે. તરફ ગયા. એટલે સાધુ-સંતો પણ વિહાર કરતા ગયા. વિશાળ લીમડી અજરામર સંપ્રદાય : ક્રિયોદ્ધારક શ્રી મંદિરો-ઉપાશ્રયોનાં નિર્માણ થયાં. દિગંબર સમાજ ત્યાં અસ્તિત્વ ધર્મદાસજીની પરંપરામાં સં. ૧૮૦૯માં પૂ. અજરામરજી મ.સા. ધરાવતો હતો જ. શ્રવણ બેલગોડા જેવા મહાન તીર્થોની સ્થાપના થયા. આ પાટ પર પૂ. દેવરાજ મ.સા.થી પૂ. શતાવધાની રત્નચંદ્ર થવાથી દક્ષિણમાં પણ જૈનધર્મનો સારો ઉદ્ઘોષ થયો. આ બધી સુધીના મહાન સંતો થયા. પૃષ્ઠભૂમિમાં દરેક સંપ્રદાયો, ગચ્છો, ઉપગચ્છો, આચાર્યો અને આચાર્ય રૂપચંદ્રજી મહારાજના શિષ્યરત્ન પૂ. નૃસિંહજી સાધુસંતો એક-બીજાની સ્પર્ધાથી કામ કરતાં હતા, તેને કારણે નાના નાના ગચ્છો થયા પરંતુ તેને કારણે સમાજને કાંઈ નુકશાન મ.સા. ગાદીપતિ બન્યા. તેમાં પૂ. રામમુનિ, પૂ. લાભમુનિ તથા પૂ. ભાવમુનિ, પૂ. ભાસ્કરમુનિ મ.સા.નો સમાવેશ થાય છે. થયું નથી. ભારતવર્ષના અન્ય ક્ષેત્રોમાં જૈનધર્મનો પ્રાદુર્ભાવ થયો. જૈન શ્રાવકો વ્યાપાર નિમિત્તે બહાર નીકળતાં મુંબઈ, મદ્રાસ, પૂ. રતનબાઈ, પૂ. વેલબાઈ, પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, કાનપુર, ઇન્દોર, કલકત્તા વિ. સૂરજબાઈ તથા પૂ. ઉજ્જવળકુમારીજી મહાસતીજી આદિનો સ્થળોએ જૈનધર્મનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે. સતીવૃંદમાં સમાવેશ થાય છે. - ભારત બહાર પણ આફ્રિકા, એશિયામાયનોર, સિંગાપુર, લીમડી ગોપાલ સંપ્રદાય : પૂ. તપસ્વીરત્ન રામજીમુનિજી, ઈગ્લેંડ, અમેરિકા, અખાતના દેશોમાં પણ જૈનધર્મીઓ વસ્યા છે. પૂ. કેવળમુનિ, પૂ. ઉત્તમમુનિ, પૂ. ધન્યમુનિનો સમાવેશ થાય છે. ભારત બહારમાં કેટલાક ક્રાંતિકારી સાધુઓ સંપ્રદાયના પૂ. મંજુલાબાઈ, પૂ. જસવંતબાઈ, પૂ. કંચનબાઈ તથા પૂ. બંધનથી મુક્ત થઈ આકાશમાર્ગે વિદેશ જઈ આવ્યા પરંતુ હજુ પ્રજ્ઞાબાઈ આદિ સતીવૃંદ. સુધી સમાજમાં તેની પૂર્ણ પ્રતિષ્ઠા થઈ શકી નથી. 26 Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Oni Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પથપ્રદર્શક જ્ઞાનગચ્છ : પૂ. સમર્થમુનિ મહારાજના સંઘાડાને શરૂઆત થઈ. તેઓ સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના જ્ઞાનગચ્છ કહે છે. પૂ. ચંપાલાલજી મ.સા., પૂ. પ્રકાશમુનિ મ.સા., વતની હતા. સં. ૧૮૧૫માં પૂ. રત્નસિંહજી મહારાજ સાહેબની પૂ. ઘેવરચંદજી મ.સા., પૂ. મહાત્માજી (જયંતમુનિ) મ.સા. તથા પાસે દીક્ષા ગ્રહણ કરી. નિદ્રાવિજેતા, પૂ. ડુંગરસિંહમુનિએ જ્ઞાનગચ્છાધિપતિ પૂ. ચંપાલાલજી મ.સા., પૂ. ત્રિલોકમુનિ. સૌરાષ્ટ્રમાં જૈન ધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો. પૂ. મગનકુંવરજી, પૂ. ભીખમકુંવરજી, પૂ. આનંદકુંવરજી, તેમના શિષ્યો દ્વિતીય પટ્ટધર પૂ. ભીમજીસ્વામી, તૃતીય પૂ. ભંવરકુંવરજી આદિનો સતીવૃંદમાં સમાવેશ થાય છે. પટ્ટધર પૂ. નેણશી સ્વામી, ચતુર્થ પટ્ટધર પૂ. જેસીંગજી મહારાજ, સાધુમાર્ગીય સંપ્રદાય : પૂ. હુકમીચંદજી પંચમ પટ્ટધર શ્રી દેવજી મહારાજ, તેમના શિષ્યો પૂજ્ય જયચંદ્રજી મહારાજસાહેબના સંઘાડાને સામાર્ગીય સંપ્રદાય કહે છે. મહારાજ, પૂ. તપસ્વી માણેકચંદજી મહારાજ, તથા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ તથા તપસમ્રાટ પૂ. રતિલાલજી પૂ. નાનાલાલજી મહારાજ સાહેબ, પૂ. સંપતમુનિજી, પૂ. મહારાજ થયા. વર્તમાને હાલ ગોંડલ સંપ્રદાયના પૂ. જયંતિલાલજી જ્ઞાનમુનિજી, આચાર્ય રામલાલજી મ.સા., હુકમગચ્છીય ક્રાંતિ મહારાજ, પૂ. ગિરિશચંદ્રજી મહારાજ, પૂ. જશરાજજી મહારાજ, સિંઘના આચાર્ય વિજયરામજી મ.સા., અને સાધ્વીઓમાં પૂ. પૂ. જનકમુનિજી મહારાજ, પૂ. જગદીશમુન, પૂ. ધીરજમુનિજી, પાનકુંવરજી, પૂ. ગુલાબકુંવરજી, પૂ. સરદાર કુંવરજી, પૂ. પૂ. નમ્રમુનિજી મ.સા. સંતો તથા સાધ્વીઓમાં પૂ. સરમરતબાઈ, નાનું કુંવરજી આદિ સતીવૃંદનો સમાવેશ થાય છે. પૂ. જયાબાઈ, પૂ. સૂર્યવિજયબાઈ, પૂ. ગુલાબબાઈ, પૂ. શ્રમણસંઘ-વર્તમાન આચાર્ય દેવેન્દ્રમુનિજીની નિશ્રાના આ પ્રાણકુંવરબાઈ, પૂ. લલિતબાઈ, પૂ. મુક્તાબાઈ, પૂ. લીલમબાઈ, સંપ્રદાયમાં નાના-મોટા ૨૨ સંપ્રદાયો વિલીન થયા છે. ઉપપ્રવર્તક પૂ. હીરાબાઈ, પૂ. નર્મદાબાઈ, પૂ. ભાનુબાઈ આદિ સતીવૃંદ પૂ. રાજેન્દ્રમુનિજી, ઉપાધ્યાય કનૈયાલાલજી “કમલ', વરિષ્ઠ વિચરણ કરી રહેલ છે. પ્રવર્તક રૂપચંદજી મ.સા., ઉપપ્રવર્તક પૂ. શુકન મુનિજી, ગોંડલ સંઘાણી સંપ્રદાયમાં પૂ. નરેન્દ્રમુનિજી મ.સા., સલાહકાર પૂ. રતનમુનિજી, તપસમ્રાટ પૂ. સહજમુનિજી યુવાચાર્ય આદિ સંતો અને પૂ. શ્રી વનિતાબાઈ, પૂ. રાજેશ્વરીબાઈ આદિ ડૉ. શીવમુનિજી મ.સા.નો સમાવેશ થાય છે. સતીવૃંદ વિચરણ કરી રહેલ છે. ગોંડલ સંપ્રદાય અ. ભા. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સમ્પ્રદાયોના આચાર્ય ડુંગરસિંહજી મહારાજથી ગોંડલ સંપ્રદાયની પ્રમુખ સંઘ નાયકોની નામાવલી : શ્રમણ સંઘ, સ્વતંત્ર અને બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયો : સમુદાય સંઘના પ્રમુખ નાયક (અ) શ્રમણ સંઘ સમ્પ્રદાયના સંઘનાયકો : શ્રમણ સંધ સમુદાય આચાર્ય ડૉ. શિવમુનિજી મ.સા. શ્રમણ સંઘ સમુદાય આચાર્ય શ્રી ઉમેશમુનિજી મ.સા. સ્વતંત્ર સમ્પ્રદાયના સંઘનાયકો : રત્નવંશ સમ્પ્રદાય આચાર્ય શ્રી હીરાચન્દ્રજી મ.સા. જ્ઞાનગચ્છ સમ્પ્રદાય ગચ્છાધિપતિ શ્રી ચંપાલાલજી મ.સા. જયમલ સમ્પ્રદાય આચાર્ય શ્રી શુભચન્દ્રજી મ.સા. સાધુમાર્ગી સમ્પ્રદાય આચાર્ય શ્રી રામલાલજી મ.સા. શ્રી હુકમશાંત ક્રાંતિ સંઘ આચાર્ય શ્રી વિજયરાજજી મ.સા. શ્રી નાનક સમ્પ્રદાય આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા. શ્રી મદનલાલજી સમ્પ્રદાય પં. રત્ન શ્રી પદ્મચંદ્રજી મ.સા. શાસ્ત્રી - જે = 5 ૬ = $ $ $ Jain Education Intemational Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૦. ૧૧. (21) ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. છું; શ્રી હગામીલાલજી સમ્પ્રદાય શ્રી મયારામજી સમ્પ્ર. બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયના સંપ નાયકી : લીંબડી અજરામર ગોંડલ સમ્પ્રદાય લીંબડી ગોપાલ દરિયાપુરી સમ્પ્રદાય કચ્છ મોટો પક્ષ કચ્છ નાનો પક્ષ બોટાદ સમ્પ્રદાય ખંભાત સમ્પ્રદાય ગોંડલ સંઘાણી બરવાળા સમ્પ્રદાય સાયલા સમ્પ્રદાય હાલારી સમ્પ્રદાય સ્થાનકવાસી સમુદાયમાં કુલ આચાર્ય ગચ્છાધિપતિ-ગાદિપતિ : આચાર્યકવ્ય ગક શિરોમહિ આચાર્ય ગચ્છાધિપતિ ગાદિપતિ કુલ ૧૧ ૨ ૧ ૧ ૨ ૧૭ શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સમ્પ્રદાયોના પૂજ્ય આચાર્યો, યુવાચાર્યો, ઉપાધ્યાયોની નામાવલી–૨૦૦૩ સમુદાય (૧) પૂજ્ય આચાર્ય પ્રવર ૧. શ્રમણ સંઘ ૨. આચાર્ય ડૉ. શિવમુનિજી મ.સા. આચાર્ય શ્રી ઉમેશમુનિજી મ.સા. આચાર્ય શ્રી હીરાચન્દ્રજી મ.સા. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. દરિયાપુરી ૧૦. કચ્છ નાનો પક્ષ (૨) શ્રમણ સંઘ રત્નવંશ જયમલ સમ્પ્રદાય સાધુમાર્ગી હુકમ સાધુમાર્ગી નાનકે સમ્પ્રદાય શ્રી હંગામીલાલજ આચાર્ય શ્રી અભયકુમારજી મ.સા. આચાર્ય કલ્પ શ્રી સુભદ્રમુનિજી પૂજ્ય યુવાચાર્ય પ્રવર શ્રમણ સંઘ શ્રમણ સંઘ ગાદિપતિ શ્રી નરસિંહ મુનિજી મ.સા. શિરોમણિ શ્રી જયંતીલાલજી મ.સા. તપસ્વી શ્રી રામજી મુનિજી મ.સા. ગાદિપતિ શ્રી શાંતિલાલજી મ.સા. ગાદિપતિ શ્રી પ્રાણલાલજી મ.સા. ગાદિપતિ શ્રી રાઘવજી મ.સા. ગાદિપતિ શ્રી નવીન મુનિ મ.સા. ગાદિપતિ શ્રી અરવિન્દ મુનિજી મ.સા. પંડિતરત્ન શ્રી નરેન્દ્ર મુનિ મ.સા. ગચ્છાધિપતિ શ્રી સરદારમુનિજી મ.સા. પં.રત્ન શ્રી બલભદ્રમુનિ મ.સા. પં.રત્ન શ્રી કેશવ મુનિજી મ.સા. આચાર્ય શ્રી શુભચન્દ્રજી મ.સા. આચાર્ય શ્રી રામલાલજી મ.સા. આચાર્ય શ્રી વિજયરામજી મ.સા. આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા. આચાર્ય શ્રી અભયકુમારજી મ.સા. આચાર્ય શ્રી શાંતિલાલજી મ.સા. આચાર્ય શ્રી રાધવજી મ.સા. શ્રી મૂલમુનિ મ.સા. શ્રી ગણેશમુનિજી મ.સા. ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૩. શ્રમણ સંઘ ૪. શ્રમણ સંઘ ૫. શ્રમણ સંઘ ૬. કચ્છ મોટી પક્ષ જૈન ધર્મક્રાંતિના જ્યોતિર્ધર : લોંકાશાહ પ્રાચીન યુગથી માંડીને આજ સુધીના ભારતની સંસ્કૃતિ, દર્શન અને ધર્મ પરંપરાનો ઇતિહાસ તપાસવા જેવો છે. જ્યારે જ્યારે ધર્મમાં શિથિલતા અને વિકૃતિઓ પેસી છે, ત્યારે ત્યારે શિથિલાચારીઓને ચારિત્ર્યમાં સ્થિર કરવા માટે તથા ધર્મમાં પડેલી વિકૃતિઓ દૂર કરવા માટે સમ્યક્ પુરુષાર્થી મહામાનવનો ઉદય થયો છે અને તેના પ્રચંડ પુરુષાર્થે સદ્ધર્મની પુનઃસ્થાપના થઈ છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ અને ભગવાન મહાવીર જેવા મહાપુરુષોની ભૂમિકા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. જ્યારે વૈદિકધર્મમાં યજ્ઞ-યાગ આદિ દ્વારા હિંસા વધી ત્યારે ભગવાન મહાવીરે અહિંસા ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી. શ્રી રમેશમુનિજી મ.સા. શ્રી હેમચન્દ્રજી મ.સા. શ્રી રમેશમુનિજી મ.સા. શ્રી વિનોદમુનિજી મ.સા. વિક્રમના પંદરમાં સૈકામાં લોકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈનધર્મ અહિંસા, સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્વાદ વાદ તેનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવો ઠાઠમાઠથી થતા જોઈ તેમાં આત્મ આરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી, આરંભસમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો. જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, શ્રાવકોથી શાસ્ત્ર વંચાય નહિ.' અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર. આવી બીકથી લોકો સૂત્રો વાંચતા ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સૂત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે અને આવી કેટલીક વાતો અધિકારવાદની શૃંખલા જેવી લાગી ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ. સુંદર અક્ષરને કારણે લોંકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં, તેનું ચિંતન-મનન કરતાં લોંકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ક્રાંતિની મશાલ જગાવી અને માર્ગ ભૂલેલા લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો. લોંકાશાહની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ પથપ્રદર્શક ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધેલું. પછી પાટણમાં ૧૫૨ દીક્ષા થઇ અને શિરોહી અર્હતવાડા વિ. અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ ૫ સંવત ૧૫૩૬માં સોહનમુનિ પાસે લોકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી દિલ્હી ચોમાસુ પૂર્ણ કરી અલવરમાં અઠ્ઠમના પારણામાં કોઇ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુદી ૧૧ના દિને મૃત્યુંજય બન્યા. લોંકાશાહની વિદાય પછી મુનિ ભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપૠષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું. જે ‘લોકાગચ્છ’ કે ‘દયાગચ્છ’ રૂપે ઓળખાવા લાગ્યા. ત્યારપછી અઢી સૈકા બાદ શ્રી લવજીઋષિ, શ્રી ધર્મસિંહજ મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પેઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘ક્રિયોદ્ધારક’ તરીકે ઓળખાયા. લોકાશાહને આગમો લખવાની તક મળી ત્યારે તે લખતાં લખતાં તેણે આગમોમાં રહેલા જૈન તત્ત્વનું ચિંતન પરિશીાલન કર્યું. પરિણામે તેને પ્રતીતિ થઈ કે ભગવાન મહાવીરે જે અહિંસા ધર્મની પ્રરૂપણા કરી છે તેનાથી આપણે વિપરિત દિશા તરફ જઈ રહ્યા છીએ. સૂક્ષ્મ ચિંતનના પરિણામે તેમણે તેમનું આખુંય જીવન ધર્મક્રાંતિના મંથન અને વિકાસમાં ખરચ્યું. શ્રમણોમાં શિથિલતા, ચૈત્યવાદનો વિકાર અને અધિકારવાદની શૃંખલા લોંકાશાહના ક્રાંતિબીજ હતાં. સત્યની ભૂમિમાં ધરબાયેલા આ બીજને નિષ્ઠા અને પુરુષાર્થનું જળ મળતાં તે વિશાળ વૃક્ષ બની ગયું. સમકિતના આ પવિત્ર વૃક્ષની છાયામાં જિનકથિત મૂળ માર્ગની પુનઃ પ્રતિષ્ઠા થઈ. મુનિશ્રી સંતબાલજી લોંકાશાહને ધર્મપ્રાણ કે ક્રાંતિનો યુગસૃષ્ટા કહે છે. તેમના મતે લોંકાશાહને કોઈ નવો પંથ સ્થાપવો ન હતો. તેને કારણે જ તેની પ્રતિભા એક નિર્ભય સમાજ સુધારક તરીકે ઊપસી. સાધુ સંસ્થાનું શૈથિલ્ય દૂર કરી, સંઘની છિન્નભિન્નતા દૂર કરી, તેમાં એકવાક્યતા લાવવાની પ્રવૃત્તિ આચરે તે જ ભગવાન મહાવીરનો સાચ્ચો અનુયાયી અને આ જ વાત તે સર્વને ગળે ઉતારવા માગતા હતા. તેમની સુધારણામાં શ્રમણોની શિથિલતા, ચૈત્યવાદના Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૦૩ વિકાર કે અધિકાર શૃંખલા સામે વિરોધનું પ્રબળ આંદોલન જરૂર પાખીને દિવસે પિતા સાથે સ્થાનકમાં ધર્મક્રિયાનું અનુસરણ કરતો. હતું. પરંતુ સામેની વ્યક્તિઓ પ્રત્યે તેમનો નકારાત્મક અભિગમ કાળની કોને ખબર? આ બાલસહજ નિર્દોષ ચેષ્ટાનું નાનકડું લગીરે ન હોતો. ઝરણું ભાવિમાં શાસનસમ્રાટ રૂપે ઘૂઘવતો સાગર બનશે. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના સાતમા લોંકાગચ્છના અધિપતિ પૂ. રત્નસિંહજીસ્વામી શિષ્યઅધિવેશનમાં ગુજરાતના મહાકવિ નાનાલાલે અપ્રતિમ ગર્જના પરિવાર સાથે જામનગર શહેરમાં પધાર્યા. ૧૪ વર્ષનો કિશોર સાથે લોકાશાહના કાર્યની સમીક્ષા કરતાં અનુમોદક વિધાનો ધરમચંદ પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મને રંગે રંગાયો. માતાપિતાની કર્યા છે. આજ્ઞા મળતાં સંવત ૧૬૭રના મહા સુદ તેરસે લોકાગચ્છ મોક્ષમાર્ગનો મૂળ પાયો સમકિત છે. ત્યાંથી શરૂ કરી સંપ્રદાયમાં જામનગર શહેરે દીક્ષા થઈ અને ધરમચંદ જીવદયાથી મોક્ષ એમ લોંકાશાહના અઠ્ઠાવન બોલનો અભ્યાસ ધર્મસિંહમુનિ બન્યા. કાળક્રમે પૂ. રત્નસિંહસ્વામી, પૂ. કરતા ધર્મના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયામાં તેમનું સૂક્ષ્મ ચિંતન દેવજીસ્વામી અને ત્યારબાદ જિનદાસમુનિ કાળધર્મ પામતાં શ્રી કેટલું સમયોચિત અને ઊંડાણપૂર્વકનું હતું તેનાં દર્શન થાય છે. શિવજી મુનિને માથે લોંકાગચ્છના યોગક્ષેમની જવાબદારીનો મુગટ પહેરાવવામાં આવ્યો. શ્રી શિવજીસ્વામી ધર્મસિંહમુનિનો વિવેક એક દિવસ શિરોહી, અહંતવાડા, પાટણ અને સૂરતથી વિનયભક્ત જોઈ તેમના પર પ્રસન્ન ભાવ રાખતા. લોંકાશાહના ચાર સંઘો આવ્યા. તે તે સંઘોના ચાર સંઘવીઓ સાથેની પ્રશ્નોત્તરી ક્રાંતિકારક વિચારો અને વિધાનો પ્રમાણે આચરણ કરવામાં તથા એ સમયના અણહિલપૂર પાટણના લખમશીભાઈ નામના લોંકાગચ્છના શ્રમણો પણ કાળસંજોગ મુજબ માનપાન-પૂજા, પ્રતિષ્ઠિત શ્રાવક સાથે જે વાર્તાલાપ થયો તેમાં લોંકાશાહે સ્પષ્ટ સત્કાર, મંત્ર-તંત્ર, દોરા-ધાગા આદિના પ્રયોગો કરવામાં જણાવ્યું કે અહિંસા માત્ર સ્થળ આચાર નથી. બીજાના દુઃખમાં ઉત્સાહના લીધે મૂળ આગમાનુસારે વર્તન, વાણી, વ્યવહારમાં ભાગીદાર થવું, પોતાની સુખસગવડનો લાભ બીજાને આપવો તેવી શિથિલ થવા લાગ્યા હતા. શ્રી ધર્મસિંહમુનિનો આત્મા, ભાવાત્મક અહિંસાને દયા કહે છે, બાહ્યતા આંતરિક તપની પુષ્ટિ અર્થે છે. અનેકાંત બધી બાજુથી ખુલ્લું માનસ ચક્ષુ છે, અલ્પમતિ શ્રમણ સંસ્કૃતિમાં પેસેલી આવી વિકૃતિઓ જોઈ વિક્ષુબ્ધ થતો. તેમણે ગચ્છાધિપતિ શિવજીઋષિ પાસે સવિનય વંદન કરી આચાર્યો જ ગચ્છ–વાડાઓ ઊભા કરે છે, ચાર નિક્ષેપમાં ભાવ કહ્યું :–“કૃપાળુ ગુરુદેવ, શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર નિક્ષેપની જ પ્રધાનતા છે. આવા પારદર્શક વિચારોએ ઢુંઢિયા કે સત્યશોધક રૂપે લોકાશાહની પ્રતિભા ઉપસાવી. કરવાનો પુરુષાર્થ આદરવાનો સમય હવે પાકી ગયો છે. યતિવર્ગમાં શિથિલતા ઊંડી પ્રવેશી છે. સાધુચર્યાનો વિપર્યાસ થયો ધર્મમાં શિથિલતા કે વિકાર પેસતો અટકાવવા સમ્યક છે. જ્યાં નિત્વ ડચકા લેતું હોય ત્યાં શ્રાવકત્વની શી વલે થાય?” પુરુષાર્થ કરીશું તે જ ધર્મપ્રાણ લોંકાશાહની શહાદતને સાચી ધર્મસિંહજીએ વ્યથાને વાચા આપી. “હે વહાલા શિષ્ય, શ્રદ્ધાંજલિ છે. લોકાગચ્છને આચાર્ય વિહોણો કરી હું કોઈ સુધારાનો પ્રયોગ કરવા શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહજીસ્વામી જાઉં તો શિથિલાચારને વધુ ઉત્તેજન મળે. નાની નાની ટોળાશાહી સૌરાષ્ટ્રની ધીંગી ધરાએ ભારતવર્ષને અનેક મહાપુરુષોની સંઘાડામાં ફસાઈને બરબાદ થઈ જાય, માટે ધીરજ ધરો. અવસરે ગચ્છના સ્વરૂપમાં રહી શુદ્ધ માર્ગે વિહરીશું. ભેટ ધરી છે. એટલે જ હાલાર વસુંધરાને સંતોની ધરતી કહી છે. કાળક્રમે લોકાગચ્છના ધર્મપ્રેમીશ્રાવક જિનદાસચંદ્રનાં પૂ. ધર્મસિંહજી મુનિએ દોઢ દાયકાના સંયમજીવનમાં સ્વાધ્યાય દ્વારા ઉત્કૃષ્ટ જ્ઞાનની ઉપાસના કરી. સંસ્કૃત, પ્રાકૃત, ધર્મપત્ની શિવબાની કૂખે સં. ૧૬૫૬ના વૈશાખ સુદ બારસના ગુરુવારે ધર્મસિંહસ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ કાવ્ય, વ્યાકરણ, ન્યાયદર્શન, આગમના સૂત્ર સિદ્ધાંતોનો અભ્યાસ ધરમચંદ હતું. આ તેજસ્વી બાળકને સૌ કોઈ ધર્મના લાડલા નામે કરતાં તેમનું ચિંતન સપાટી પર આવ્યું અને ધર્માચારમાં પ્રવેશેલ સંબોધતા. શૈશવકાળની તોફાન, મસ્તી, નબળાઓનો ન્યાયી પક્ષ શિથિલતાથી વધુ અકળાવા લાગ્યા. કરનાર, કોઈવાર રંગમતી નદીમાં જલમસ્તી માણી આવે, તો તેમણે સત્તાવીશ આગમોના મૂળભાવ તે સમયની ક્યારેક બાલસમૂહનો નાયક બનનાર આ બાળક, મા સામાયિક લોકબોલીમાં લખી. આ ટીકા ટબા મસ્તક-સ્તવક નામે પ્રસિદ્ધ વ્રતમાં બેસે તો પોતે પણ મુહપત્તી બાંધી ગુચ્છો આમ તેમ ફેરવે. છે. જિનાગમોની ભાવનાને જ દીવાદાંડીરૂપ લક્ષ રાખી Jain Education Intemational Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બાલાવબોધ રૂપે પ્રરૂપ્યા. ઉપરાંત, સમવાયાંગની હુંડી, પ્રજ્ઞાપનાનો યંત્ર, સ્થાનાંગનો યંત્ર, રાજપ્રશ્નીયનો યંત્ર તથા જીવાભિગમ, જંબુદ્રીપ તથા સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિઓ પુસ્તક સારરૂપે તેમજ સૂત્રસમાધિ, સાધુસમાચારી, દ્રૌપદીચર્યા, સામાયિકચર્યા વગેરે સુંદર પદો રચી મુનિશ્રીએ સાહિત્યસંપાદન અને સર્જનનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. શ્રી ધર્મસિંહ ગુરુજીને વિનયપૂર્વક કહ્યું : ‘ગુરુભગવંત! મારામાં ઉદ્ભવેલા આગમાનુસારના જીવન જીવવાના ઉત્સાહને હવે વધુ વખત રોકી શકવાની સહિષ્ણુતા રહી નથી. જૈન ધર્માચાર સુધારવાની ક્રાંતિનો ઝંડો લહેરાવવા આગળ આવો અને હે પૂજ્ય અમારા નેતા બનો.” ધર્મસિંહે સિંહગર્જના કરી. “વત્સ, તારી ટકોર અને જાગૃતિ સાચાં છે. પરંતુ મોગલસમ્રાટ જહાંગીરનું તાજેતરમાં અવસાન થતાં, મોગલવંશ શાહજહાં તરફથી આપણા ગચ્છને ગૌરવયુક્ત પદવી, પાલખી, પટ્ટો, ચામર, ધ્વજ અને શાહી ફરમાન એનાયત કરવામાં આવેલ છે. સમયના સાંપ્રત વહેણે શહેનશાહી બક્ષિસનો અસ્વીકાર કરવો ઉચિત નથી. વળી વૃદ્ધાવસ્થાને કારણે હું પરાશ્રયી જીવન જીવી રહ્યો છું.” ગુરુજીએ પોતાના હૃદયભાવ કહ્યા. “ગુરુજી, મને ક્ષમા કરો, આપશ્રી મને મુક્ત કરો આપના ઉપકારને હું નહિ ભૂલું.” ધર્મસિંહે કહ્યું “તારો માર્ગ વિકટ છે. ધર્મઝનૂની લોકો તારી અવદશા કરશે તેનો મને ભય છે.” ગુરુજીએ વ્યથા વ્યક્ત કરી. “ગુરુદેવ, મારા પ્રત્યેનો આપનો અતિવાત્સલ્ય ભાવ આવી શંકા કરવા પ્રેરે છે. આપનું હૃદય આશ્વસ્ત પામે તેવી કોઈ પણ કસોટી મારા માટે ફરમાવો હું તેમાંથી પસાર થવા તૈયાર છું.” તો હે વત્સ! આ અમદાવાદ શહેરના દિરયાપુર દ૨વાજેથી નીકળતાં ઉત્તર દિશામાં દરિયાખાન પીરના આલીશાન ઘુમ્મટમાં એક રાત્રિ વાસ કરી આવો અને તમારું સાત્ત્વિક ખમીર દેખાડવાની તક ઝડપી લો.” ગુરુજીએ કહ્યું. ગુરુજીના આશીર્વાદ લઈ અમદાવાદની ઉત્તર દિશા ભણી ધર્મસિંહજીએ દૃઢ મનોબળ સાથે પ્રસ્થાન કર્યું. સાબરમતી નદી કલકલ નિનાદે અખંડસ્રોત ધરીને નગરજનોને મીઠા નિર્મળ જળની લ્હાણી કરી રહી છે. તેના પૂર્વીય કિનારે એક કોતરની સમથલ ટોચે એક ઊંચી વિશાળ કમળ આકૃતિવાળી ખુલી ભવ્ય ઇમારત ઊભી છે. આ ઇમારતનો માલિક છે શ્રીમંત તેલી દરિયાખાન, પૂર્વકર્મના અંતરાયે, સંતાન વિહોણો દરિયાખાન આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. એક સમયની આ રમણીય મહેલાત ભયંકર ભૂતાવળવાસિત ઇમારત પથપ્રદર્શક મનાવા લાગી અને દરિયાખાન પીર તરીકે મનાવા લાગ્યો. કોઈ અજાણ્યા પ્રવાસી રાતવાસો કરવા આવે તો સવારે તેના મૃતદેહો જ મળતા. જોગીની જટા જેવા ઝાંખરા અને ઝાડવાં, નિર્જન અને વેરાનસ્થાનને વધુ બિહામણું બનાવતાં. પંચમહાવ્રતથી શોભતા તેજસ્વી ધર્મસિંહ, ત્યાં ઊભેલા બે ત્રણ મુસ્લિમ ભાઈઓ પાસે આ ઇમારતમાં રાતવાસો કરવાની આજ્ઞા માગે છે. ‘‘સાંઈબાબા, ઇધર રાત ઠહરનેકા ઠીક નહીં હૈ.’’ “ક્યોં જી?” યહ જગા મધરાતકો ભયંકર બન જાતી હૈ, બડે ભડવીર ભી સુબહ મુડદા હી હો જાતા હૈ. ઇસ ઇમારતકા માલિક દરિયાખાન રાતકો માર ડાલતા હૈ.” ઠીક હૈ, કોઈ હર્જ નહીં. મેરે ઉસ્તાદ કી આજ્ઞા સે (મારા ગુરુજીની આજ્ઞાથી) મેં યહાં રાતકો ઠહરનેકો આયા હૂં. મેરી જિમ્મેવારી મેરે શિર પર. મૈં જૈન સાધુ હૂં. સૂરજ ડૂબજાને પર મેં દૂસરી જગહ નહીં જા સકતા હૂં. મુઝે ઠહરને કી પરવાનગી દો!” “ઠીક હૈ સાંઈ! જૈસી તુમ્હારી મરજી! આમિન!” આજ્ઞા મળતા મુનિરાજે ઇમારતના ઇશાન ખૂણામાં જગા પૂંજી આસન બિછાવી આરાધના શરૂ કરી. મધ્યરાત્રિએ પવન ને કડાકા ભડાકા વધ્યા. ભયંકર બિહામણી આકૃતિએ ઘુમ્મટવાળી ઇમારત પાસે દેખા દીધી. દેવોને વરેલી વૈક્રિય-શક્તિના બળે દરિયાખાન પીરે ભયંકર પિશાચનું રૂપ ધારણ કર્યું.“કોણ છે, મૃત્યુને ભેટવાની ઇચ્છાવાળો બેવકૂફ. અહીં મારા ધામમાં સૂરની શક્તિ સામે કોનો કપૂત આવ્યો છે?” પીરે પ્રચંડ ગર્જના કરી. “અરે મુંડિયા, મરવા શું કામ આવ્યો, આ ઇમારત મેં બંધાવી છે. અહીં મારી મરજી વિરૂદ્ધ કોઈ ન રહી શકે.” શાંત સમાધિવંત સૌમ્ય સૂરે મુનિ બોલ્યા, “શા માટે આવા બિહામણા સ્વરૂપે ઉપસ્થિત થયા છો.? આવી ઘોર વિડંબનાનો શો હેતુ?” “ઓ મગતરા જેવા માનવી! આ ભવ્ય ઇમારત મારું સ્મારક છે. મારી ઇચ્છા વિરુદ્ધ લોકોએ તેને પ્રમોદનું વિહારધામ બનાવ્યું છે. મારી અવજ્ઞા કરનારનું સવારે શબ જોતાં મને આનંદ ઉપજે છે.’ પીરે અટ્ટહાસ્ય કર્યું. “તો હે દિવ્ય આત્મા, આપ હવે શું ઇચ્છો છો?” “હે બોડિયા માથાના માનવી, તું જલ્દી ચાલ્યો જા!” “કોઈની પરવાનગી વિના અમે જૈન સાધુ વાસ કરતા Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ નથી. ત્રણ મુસ્લિમ બિરાદરોની મેં પરવાનગી લીધી છે. આપને દુઃખ પહોંચતું હોય તો હું અહીં રહેવા ન ઇચ્છું, પરંતુ રાત્રિ દરમ્યાન અપકાય (સૂક્ષ્મ જીવો) વર્ષા થતી હોવાથી અને અન્ય નાના મોટા જીવોની વિરાધનાના સંભવને કારણે ભગવાન મહાવીરના ફરમાન મુજબ વિહાર ન કરી શકાય, તેથી બહાર એક વૃક્ષ નીચે રાત્રિ પસાર કરી લઈશ. પરંતુ હે દિવ્યાત્મા, આપની નેકી અને પરગજુપણાને કારણે આપ દેવગતિ પામ્યા છો. છતાં તમારી વાસના આવા ઇંટ માટી ચૂનાના તુચ્છ વિનાશી મકાનમાં કેમ ભટકે છે? શું આ મકાન કરતાં આપના દેવભવ ઓછા સારા છે? જેથી આપ આવી ક્ષુલ્લક તૃષ્ણામાં રાચો છો.? આ ક્રૂરતા–હિંસા આપની ભવ પરંપરા વધારી હીન ગતિ–દશાનું નિર્માણ કરશે.' પ્રશમરસમાં વહેતો મુનિવરની શાંત મધુરવાણીનો પ્રવાહ આગળ વધ્યો. “હે પવિત્રઆત્મા, રોષ છોડી શાંત બનો, ભાવિ જીવનને સુધારી લો, શાંતિ, સમાધિ, સમતા ધરી લો.’ મુનિવરની મીઠી, ધાર્મિક, મધુર છતાં નિર્ભીક અને ભાષાસંમિતિયુક્ત પ્રેરકવાણી સાંભળી યક્ષ પ્રસન્ન થયો. તામસ યક્ષાતનમાં પ્રકાશ ફેલાયો. દરિયાખાન પીરનો દિવ્યાત્મા નિજસ્વરૂપી વૈક્રિય દેહે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. મુનિએ કેટલોક સમય ઉપદેશ આપતું પ્રેરક સંબોધન કર્યું. યક્ષનું હૃદયપરિવર્તન થતાં બોલ્યો, “હે ધીર મુનિવર, મારી વાસનાનો ત્યાગ કરું છું. જ્યારે તક આપશો ત્યારે આપની સેવામાં ઉપસ્થિત રહીશ. સર્વથા આપનો જય હો, વિજય હો.......' અહીં ઉપાશ્રયમાં, શિવજીગુરુ ચિંતાતુર હતા. કર્મઠ મુનિને પીરના યક્ષાયતમાં રાતવાસાની આકરી કસોટી કરવા મોકલ્યા બદલ પોતાની મતિને અવિચારી ગણી અરિહંત પ્રભુને પ્રાર્થના કરતા હતા. જનસમૂહને ખબર પડતાં માનવમેદની યક્ષાતનમાં એકઠી થઈ. મુનિ ધર્મસિંહે રાત્રિની ઘટનાનું વૃત્તાંત કહી આ સ્થળ વસાહત માટે સુરક્ષિત અને યોગ્ય બનેલ છે તેની વાત કહી. લોકો ધર્મસિંહજીના જયકાર, પૂ. શિવગુરુના જયકારના નાદ સાથે મુનિ સાથે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુજીએ સફળતા બદલ આશીર્વાદ આપ્યા. મુનિ સુંદરજી, મોહનજી, ભીખાજી વગેરે સોળ સાધુએ ધર્મસિંહજી સાથે જવાની આજ્ઞા માગી. ૨૦૫ દરિયાપુરના તોતિંગ દરવાજાની કેટલીક ઓરડીઓમાં મુનિઓએ વાસ કર્યો, અહીંથી જ જનસમૂહને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. સુલતાનના કારભારી દલપતરાય શાહે મુનિ ધર્મસિંહજીને રહેવા માટે અનુજ્ઞા આપી. ચોકીદારે તેનું ડહેલું આપ્યું. આ જોડિયા મકાનોમાં છીપાપોળનો ઉપાશ્રય બન્યો. આ ગચ્છ દરિયાપુર આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય તરીકે લોકજીભે પ્રસિદ્ધિ પામ્યો. દરિયાપુર શબ્દ દરિયાપુર દરવાજાના ધર્મપ્રચારનો આરંભ સૂચવે છે. તે બે પદોનો બનેલો છે, દરિયા અને પુરી. દરિયા શબ્દથી દરિયાખાન પીરની ઘુમ્મટવાળી ઇમારતમાં બનેલ પ્રસંગની સ્મૃતિ અભિપ્રેત છે. ક્રાંતિવીર લોંકાશાહની ધર્મજ્યોતને પૂ. ધર્મસિંહજી સ્વામીએ વધુ પ્રજ્વલિત બનાવી. અમદાવાદની પશ્ચિમે સરખેજમાં ધર્મસિંહજીના ઉપદેશથી ત્યાંના શ્રાવક ધર્મદાસજી સ્વયં દીક્ષિત બન્યા અને તેની પરંપરા ધર્મદાસજી સંપ્રદાયથી પ્રસિદ્ધ થઈ. ધર્મસિંહજી મુનિની ધર્મપ્રભાવના સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રસરી. સં. ૧૭૨૩માં પૂ. શ્રી ભરૂચ પધાર્યા. શ્રી સુંદરમુનિ નર્મદા નદીના પટમાં યોગ્ય સ્થંડીલભૂમિનો ઉપયોગ કરી ઉપાશ્રયમાં ઇરિયાવહીના કાઉસ્સગમાં બેસી ગયા. ધ્યાનમાં ચેતનાના પ્રકંપનો વિસ્તાર થયો. “ગુરુદેવ, સંથારાના ભાવ જાગે છે. મને સંથારો આદરાવો.” સુંદરમુનિએ વિનયસહ કહ્યું. પૂ. ધર્મસિંહજીએ ગુરુશિષ્યના સંબંધનો વિચ્છેદકાળ જાણી સંથારો કરાવ્યો. સં. ૧૭૨૩ મહાસુદ બીજના સંથારો સીઝ્યો. સં. ૧૭૨૮ ના શિયાળો પૂર્ણ થતા સૂરત માટે વિહાર આદર્યો. સૂરતમાં ધર્મપ્રભાવનાની પ્રવૃત્તિ સોળે કળાએ ખીલી. વિક્રમ સં. ૧૭૨૮ના આસો માસની સુદ ચોથ ઓક્ટોબર ૧૬૭૨નો દિવસ હતો. અંતેવાસી મુનિને પૂ.શ્રીએ ગોચરીથી પરવારી પાસે આવવા સૂચન કર્યું. આ સંકેતથી સૂરત સંગ્રામપુર ઉપાશ્રય આબાલવૃદ્ધોથી ઊભરાવા લાગ્યો પૂજ્યશ્રીએ સર્વ જીવોને ખમાવ્યા. સર્વને ધીમા અવાજે અંતિમ પદો સંભળાવ્યા. પવિત્ર વાયુમંડળમાં ગુંજારવ થયો. કેવલી પત્નત્તો ધમ્મ શરણં પવજ્જામિ.......! જિનશાસનને મોટી ખોટ પડી. ચારિત્રથી ચમકતો ચાંદ અસ્ત થયો, ધર્મપ્રભાવક પૂ. ધર્મસિંહજી સ્વામીને ભાવાંજલિ........! Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નિદ્રા વિજેતા આચાર્ય પૂ. શ્રી ડુંગરસિંહજી મહારાજસાહેબ સૌરાષ્ટ્રની સુરમ્ય ભૂમિમાં થોડા થોડા અંતરે મહાપુરૂષો જન્મતા રહ્યા છે. આવું એક નરરત્ન અઢારમા સૈકામાં સદ્ભાગ્યે સાંપડ્યું છે. સત્યરૂષનું નામ સાંભળતાંની સાથે જ તેમના માતાપિતા અને જન્મભૂમિનું સહજભાવે સ્મરણ થઈ આવે. જુનાગઢ પાસે મેંદરડા મહેન્દ્રપુર નામે ગામમાં જૈનોનાં ઘરો સારી સંખ્યામાં હતાં. બદાણીની અટકથી ઓળખાતા કમળસિંહ નામના જૈન ગૃહસ્થ સાધારણ વ્યાપાર વાણિજ્યથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. નીતિ સત્ય પ્રામાણિકતા આદિ કેટલાક નૈસર્ગિક ગુણો તેમના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયા હતા. તેમનાં ધર્મપત્ની હીરબાઈ સાદા, સદ્ગુણી અને સુશીલ હતાં. કમળસિંહભાઈ ભાગ્યના વિકાસ માટે મેંદરડાથી માંગરોળ ગયા. એક વખત હીરાબાઈએ સ્વપ્નમાં લીલોછમ પર્વત જોયો ને પર્વતમાળામાં શુભ પગલાં ભરતો હાથીને હંફાવનાર મહાકાય વનકેસરીને આનંદપૂર્વક ડોલતો ડોલતો પોતાના તરફ આવતો જોયો. હીરાબાઈએ ગર્ભાવસ્થાનું યથાર્થ પાલન કર્યું. યથા સમયે પુત્રનો જન્મ થયો. ખૂબ આનંદ ઉત્સવ ઉજવાયો. તેમનો જન્મ વિ.સ. ૧૭૯૨ માં થયો. કમળસિંહભાઈને ચાર પુત્રીઓ અને બે પુત્રો થયા. મોટાં વેલબાઈ પછી ડુંગરસિંહજીભાઈ, સ્વપ્નામાં ડુંગર પર સિંહ જોયો તેથી ડુંગરસિંહજી નામ પાડ્યું. ડુંગરસિંહજીભાઈમાં નાનપણથી જ સહૃદયતા, કોમળતા સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવ સમભાવ વગેરે ગુણો બધાને આકર્ષિત કરતા હતા. તેમનાં સદ્વર્તન તથા સદ્ગુણોની છાપ પડ્યા વગર રહેતી નહિ. સમય જતાં વેલબાઈને ખાનદાન કુટુંબના રતનશી શેઠ સાથે દીવ બંદરે પરણાવ્યાં. તેમને હીરાચંદ નામે પુત્ર ને માનકુંવરબાઈ નામે પુત્રી એમ બે સંતાન થયાં. આ સુખી કુટુંબ પર અચાનક વજપાત થયો ને રતનશી શેઠ ભરયૌવનમાં અવસાન પામ્યા. વૈધવ્યના દુઃખનું તો પૂછવું જ શું? આ કરૂણ બનાવથી ડુંગરસિંહજીભાઈને સંસારની અનિત્યતા સમજાણી ને તેના હૃદયમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં. વેલબાઈની સંભાળ રાખવા શ્રી કમળશી શેઠ સપરિવાર દીવબંદરે રહેવા ગયા. દિવસો પસાર થતા રહ્યા. એક દિવસે દીવનગરીમાં પૂ. મુનિરત્ન શ્રી રત્નસિંહજી મહારાજ સાહેબની પધરામણી થઈ. આત્માની દિવ્યતા ધર્મદેશનાના ગળે ઊતરી જાય તેવી પૂ. મુનિની વાણીથી શ્રાવક-શ્રાવિકાઓ પ્રભાવિત થયાં. પથપ્રદર્શક ડુંગરસિંહજી ભાઈએ પણ ધર્મદેશના સાંભળી. યુવાન ડુંગરસિંહજી ભાઈનું હૃદય વૈરાગ્યથી રંગાયેલું હતું. તેમાં વધુ દઢતા આવી. માતા પિતા પાસે દીક્ષા માટે રજા માગી. ખૂબ પરીક્ષા કરી. તેમનાં બેન વેલબાઈ અને તેના બંને સંતાનોને માતા હીરબાઈ એમ પાંચ વ્યક્તિઓએ વિ.સ. ૧૮૧૫ કારતક વદ ૧૦ (દસમ) ના દિવસે દીવનગરીમાં દીક્ષા અંગીકાર કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ તથા માનકુંવરબાઈ મહાસતીજીનાં તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી ખૂબ અભ્યાસ કર્યો. આહાર અને નિંદ્રા સાધક દશામાં બાધક રૂપ છે, તેથી સ્વાદેન્દ્રિય પર વિજય મેળવી સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. આગમજ્ઞાન સાથે ષદર્શનનો અભ્યાસ કર્યો. જ્યાં જ્યાં તેઓ વિચરતા હતા ત્યાં ત્યાં શાંતિ સમાધિની પ્રસરતી અને કોને વ્યસનમુક્ત કરાવતા. અમુક સમય પછી તેઓશ્રીના પૂ.ગુરૂદેવ કાળધર્મ પામ્યા. જવાબદારી વધી. વિહાર કરતા ગામ બહાર જંગલની ગુફામાં ઊતરતા. હિંસક પશુઓનો ભય લાગતો નહિ. રાત આખી સાધનામાં રત રહેતા. અનેક અન્યધર્મીઓને પણ જૈન ધર્મી બનાવ્યા. અનેક ઉપસર્ગ પરિષદને સહન કરતા વિચરણ કરતા કરતા પૂ. ગુરૂદેવ શિષ્ય સમુદાય સાથે ગોંડલમાં પ્રવેશ કર્યો તે સમયે ગોંડલની રાજધાની પર શ્રી કુંભાજી મહારાજ રાજતંત્ર ચલાવતા હતા. ગોંડલમાં જૈનોનાં ૧૨૦૦ ઘર હતાં, તે રાજદરબારમાં જૈનોનું વર્ચસ્વ ઘણું હતું. સમાજમાં શિથિલતા દૂર કરવા ગોંડલ ગામને કેન્દ્રમાં રાખી પ્રબળ શક્તિથી ઝુંબેશ ઉઠાવીએ કે જેથી સમાજમાં નવ જાગૃતિનું પ્રભાત ઊગે, પ્રમાદ દૂર થાય. આ વાત વિચારી પૂ. ગુરૂદેવે વિ.સ. ૧૮૪૫માં ધર્મ સમાજનાં કાર્યનાં કેન્દ્રસ્થાન તરીકે ગોંડલ ગામની પસંદગી કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબને વિ.સ. ૧૮૪૫ મહાસુદ પના આચાર્યપદથી વિભૂષિત કર્યા. વિ.સ. ૧૮૬૦ માં ભીમજીભાઈને પૂ.શ્રી એ દીક્ષા આપી ત્યાર પછી જામનગરમાં પણ પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિને દીક્ષા આપી પૂ.શ્રીના ઘણા શિષ્ય અને શિષ્યાઓ થયાં. પૂ.શ્રીના માતુશ્રી હીરબાઈએ દીક્ષા લીધી હતી. તેને શિયાળનો ઉપસર્ગ આવ્યો ને છેવટે અનસન પૂ.શ્રીએ તેઓને કરાવ્યું. ૫૮ દિવસ અનશન વ્રતધારીની સેવા કરી. અનેક રાજાઓને તથા પ્રજાજનોને ધર્મના માર્ગે ચડાવ્યા. સંખ્યાબંધ લોકોને દારૂ, માંસ, શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. ખેડૂતોને ધર્મબોધ આપી જીવન પરિવર્તન કરાવ્યું. Jain Education Intemational Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રતિભાઓ શ્રી ડુંગરસિંહજી સ્વામી તીક્ષ્ણ બુદ્ધિના હોવાથી શાસ્ત્રોના અધ્યાયોનું ટુંક સમયમાં સાચું જ્ઞાન સંપાદન કર્યું તેમની સ્મરણશક્તિ દિન પ્રતિદિન સતેજ બનતી જતી હતી. આહાર અને નિદ્રા એ બને સાધક દશામાં બાધક રૂપ છે. તેમ પોતાને લાગતાં રાત્રિની નિદ્રાનો ત્યાગ કરવાનો તેમણે દઢ સંકલ્પ કર્યો અને નિદ્રા ઉપર કાબુ મેળવવા માટે સ્વાદેન્દ્રિય ઉપર જય મેળવવો, ખોરાક ઉપર સંયમ કેળવવો આદિ બાબતોમાં તેઓ શ્રી ખૂબજ સતર્ક અને સાવધાન રહેવા લાગ્યા. રાત્રીના ભાગમાં એક સામાન્ય પાથરણું અથવા તો સુખે બેસી શકાય તેવા અઢી હાથ લાંબા પાટલા ઉપર બેસી સ્વાધ્યાયમાં તેઓ શ્રી તન્મયતલ્લીન બની જતા. જરા પ્રમાદવૃત્તિ પેદા થતાં એકદમ ઊભા થઈ જતા, ક્યારેક એક પગે ઊભા રહેતા, ક્યારેક ટટ્ટાર સ્થિર રહે, આવી રીતે સાડાપાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. પૂ. મેઘરાજજી મહારાજને ૭૮ દિવસનો સંથારો કરાવ્યો. પૂ.શ્રી એ ગોંડલ ગચ્છની સ્થાપના કરી હાલ ગોંડલ સંપ્રદાયમાં ૨૦ સાધુઓ અને ૨૯૦ જેટલી સાધ્વીજીઓ છે. હર્યો ભર્યો સંઘ છે. સાધુ-સાધ્વીજીઓ વિદ્વાન અને સરળ છે. આ બધો પૂ. ડુંગરસિંહજી મહારાજનો ઉપકાર છે. છેવટે વિ.સ. ૧૮૭૭ ને વૈશાખ સુદ પુનમના દિવસે દેહનો ત્યાગ કર્યો. ક્રિયા પાલનમાં તેઓ ખૂબ જ કડક હતા. સ્વભાવે સાત્ત્વિક ને સરલ હતા. માનવ કલ્યાણના અનેક કાર્યો તેમણે કર્યા છે. બહેનોને જ્ઞાન માર્ગે આગળ વધારવા પૂ.શ્રીએ અનેક પ્રયત્નો કર્યા હતા. તેઓએ જન-જનના અંતરમાં માનવતાની અપૂર્વ જ્યોત જલાવી છે. સમાજના હિત માટે જ જેમણે પોતાનું સંપૂર્ણ જીવન શાસન સમર્પિત કર્યું છે. સંઘ સમાજના ઉત્થાન માટે તેઓશ્રીએ ખૂબ જ પુરૂષાર્થ કર્યો હતો. આવા અનંત ઉપકારી પૂ.ડુંગરગુર ને ભાવ પૂર્ણ વંદના.......! પૂ. અજરામર સ્વામી સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાં જામનગર ઉર્ફે નવાનગર પાસે પડાણા ગામમાં ઓશવાળ જ્ઞાતિના માણેકચંદ શાહ, તેમનાં ધર્મનિષ્ઠ પત્ની કંકુબાઈ સાથે આદર્શ ગૃહસ્થજીવન વિતાવતા હતા. સં. ૧૮૦૯ના તેમને ઘેર પુત્રરત્નનો જન્મ થયો. અજરામરજી માત્ર પાંચ વર્ષના થયા ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી. માતુશ્રી વૈર્યથી પુત્રને સંસ્કાર આપતાં. માતા તરફથી સંસાર અસારતાનો પાઠ શીખવા મળતાં અજરામરજીમાં નાનપણથી જ સંસાર ઉદાસીનતા અને વૈરાગ્યનાં બીજ રોપાયાં. માતા અને પુત્ર અને ગોંડલ ગયાં. જ્યાં હીરાજી સ્વામી તથા કાનજીસ્વામી થાણા બે ચાતુર્માસ બીરાજતા હતા. માતાએ પુત્રના સંયમના ભાવ અને વૈરાગ્ય પ્રતિ જીવનનાં વલણની વાત કરી. પોતાને પણ એવો જ ભાવ છે તેની વાત જણાવી. ગુરુજીએ માતા પુત્રને રાહ જોવા કહ્યું. સગા-વહાલાની સંમતિ અને સંઘના અનુમોદના પત્ર મેળવવાની વાત કરી. પૂજ્ય હીરાજી સ્વામી ફરી ગોંડલ પધાર્યા ત્યારે ૧૮૧૯ના મહા સુદ-૫ના રોજ હીરાજી સ્વામીએ દીક્ષા આપી. પૂ. અજરામરજી સ્વામીને કાનજી સ્વામીના શિષ્ય અને કંકુબાઈ મહાસતીજીને જેઠીબાઈ આર્યાજીનાં શિષ્યા જાહેર કર્યા. દીક્ષા પછી સ્વામીજીએ આગમનું અધ્યયન કરવાનું નક્કી કર્યું. સં. ૧૮૨૬ ની સાલમાં લીમડીથી પૂજ્ય હીરજી સ્વામી, પૂ. કાનજી સ્વામી અને શ્રી અજરામરજીએ સૂરત તરફ પ્રયાણ કર્યું. ભરૂચ પહોંચ્યા ત્યા રસ્તામાં સૂરત નિવાસી ખરતરગચ્છના પંડિત શ્રી ગુલાબચંદજી મિયાનામાં બેસી ભરૂચ થી પાછા ફરતા સૂરત જતા હતા તેણે માર્ગમાં ચાલનાર ના શુભ લક્ષ્મણથી અંકિત પગલાં જોયાં. રસ્તે મળતા મુનિઓને વંદન કરી પરિચય થતા સૂરત દર્શન કરવા આવશે તેવી પંડિતજીએ વાત કરી અને સૂરતમાં તેમણે પૂજ્યશ્રીને અભ્યાસ પણ કરાવેલ. છ વર્ષમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, નાટક, સંગીત, છંદ, જ્યોતિષનો અભ્યાસ કર્યો. તે વખતે લીંબડીની ગાદીએ પૂ. મૂલચંદજી મહારાજના શિષ્ય પંચાણજી સ્વામી આચાર્ય હતા. લીમડીના ખેતશી શેઠ અજરામરજી સ્વામીને પ્રશ્નો પૂછતા અને શંકાનું સમાધાન મેળવતા. શેઠના પ્રયત્નથી સૂત્ર શાસ્ત્રવેત્તા પૂ. દોલતરામજી મ. સાહેબને લીમડી સંઘે વિનંતી પત્ર લખ્યો અને પ્રાર્થના કરી કે પૂ. અજરામરજી સ્વામીની જ્ઞાન પિપાસા સંતોષવા આપ પધારો પૂ. દોલતરામજી મહારાજે વિનંતી સ્વીકારી અને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. સં. ૧૮૩૬માં સ્વામીજીએ કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છમાં તે વખતે ધર્મદાસજી મ.ના સંપ્રદાયના શિષ્યો વિચરતા. ધર્મદાસજી મ.ના સં.મા દરેક સ્થળે જ કોટિનું પ્રવર્તન હોવા છતાં અહીં આઠ કોટીની પ્રવર્તનની શરૂઆત કેમ થઈ હશે? તેનું મૂળ તપાસતાં બે અભિપ્રાય ઉપસ્થિત થાય છે. મહાત્મા શ્રી વ્રજપાળજીના અભિપ્રાય પ્રમાણે પરદેશથી પહેલ Jain Education Intemational For Private & Personal use only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પથપ્રદર્શક વહેલા આ દેશમાં સાધુઓ જ્યારે આવ્યા ત્યારે તેમના પહેલા મ.સા. નાં જયપુર દર્શન કરી ત્યાં ચાતુર્માસ રહ્યા. એકલપાત્રીય શ્રાવકે કચ્છમાં આઠ કોટીએ સામાયિક વિ. ૧૮૬૦માં સ્વામીજીની પચાસ વર્ષની ઉંમરે સંપૂર્ણ કરાવતા જેથી નવા આંગતુક સાધુઓએ ગમે તે કારણથી તેનું આધ્યાત્મિક જીવન ભોગવવાની શરૂઆત કરી અને આમ અનુકરણ કર્યું. શ્રાવકોએ એજ ચલાવ્યું. દરિયાપુરી ધર્મસિંહ જીવનના અંત સુધી સંપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવી અને જિનમુનિના સંતો આવશ્યક સૂત્રની પ્રત ઉપરથી કચ્છમાં વિચરતા શાસનના ગગનના, દેદિપ્યમાન સિતારા બની ગયા. પૂજ્યશ્રીને સાધુઓએ આઠ કોટિની પ્રવૃત્તિઓ કરાવી. ભાવપૂર્ણ અંજલિ.......! ધોળકાના રહીશ તલકશીભાઈ અને કુતીયાણાના આજે લીમડી સંધના અનેક વિદ્વાન સંત-સતીઓ રવજીભાઈએ ૧૮૩૭માં ભૂજમાં અને બીજાએ સંવત ૧૮૩૮માં અજરામર સંપ્રદાયના નામ નીચે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, દીક્ષા લીધી. ૧૮૪૧માં ગોંડલમાં ઓસવાલ નાગજીભાઈ શાહ મહારાષ્ટ્ર અને ભારતના અન્ય સ્થળે વિચારી રહ્યાં છે. અને તેમના પુત્ર દેવરાજભાઈએ દીક્ષા લીધી. તપસ્વી પૂ. માણેકચંદજી મહારાજ આ વખતે લીંબડી સં.મા સાધુઓની સંખ્યા ત્રણસોની હતી પણ જોઈએ તેટલી વ્યવસ્થા સુંદર ન હતી. પૂ. અજરામરજી ભારતવર્ષનું સ્થાન વિશ્વમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ અજોડ છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક વિશિષ્ટ વારસો આ સ્વામીએ સુવ્યવસ્થાનો પુરૂષાથે ચાલુ રાખ્યો. દેશમાં જળવાઈ રહ્યો છે. વિશ્વના ઇતિહાસમાં આધ્યાત્મિક ૧૮૪૫માં સાધુસમુદાયનું સંમેલન થયું, સ્વામીજીએ ઉત્ક્રાંતિ સર્જનાર ભારતવર્ષ છે. દર્શન સાહિત્યમાં વિશિષ્ટ સુધારાની ૩૨ કલમનો એક ખરડો તૈયાર કર્યો હતો, તે સાધુ આત્મચિંતનની દેણ ભારતના મનીષીઓ, ઋષિઓ અને સમુદાય સમક્ષ મૂકવામાં આવ્યો. ચતુર્વિધ સંઘની અધ:સ્થિતિ સપુરુષોની છે. અટકાવવા આ કલમો અગત્યની હતી. એવા પવિત્ર ભારતભૂમિના પશ્ચિમ દિગ્વિભાગમાં મોટા સાધુઓના મનમાં કાંઈક પૂર્વગ્રહ હતો. તેને થતું કે આવેલ સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે. આ ધન્ય સૌરાષ્ટ્રની આજકલની દીક્ષાવાળા ધારા બાંધે એ કેવું? અમારી શું કિંમત? ધરણીએ તેજસ્વી રણવીરો, યશસ્વી ધર્મ પ્રવર્તકો અને ઓજસ્વી આવા ખ્યાલથી સાધુ સમાજમાં મોટો વિક્ષેપ પડી ગયો અને યુગપુરુષોને જન્મ આપી સૌરાષ્ટ્રને સમગ્ર ભારતનું આકર્ષણનું કેટલાક સાધુઓ બરવાળા તરફ તો કેટલાક સાધુઓ ગોંડલ તરફ કેન્દ્ર બનાવેલ છે. વિહાર કરી ગયા. અને કેટલાક ચૂડા, ધાંગધ્રા તરફ વિહાર કરી પ્રાતઃ સ્મરણીય, પરમ વંદનીય પૂ. માણેકચંદ્રજી ગયા. અને આ રીતે એક સંપ્રદાયમાંથી લીંબડી, ગોંડલ, મહારાજ, જૈન અને જૈનેતરોમાં ઘણું ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. બરવાળા, ચૂડા, ધાંગ્રધા અને સાયલા એમ છ સંપ્રદાયો થયા. પૂજ્યશ્રીના જીવન વિશે, સંક્ષેપમાં મહત્ત્વની જીવન વિગતો સંઘે ૧૮૪૫માં શ્રી અજરામરજી સ્વામીને લીંબડીની દર્શાવવાનો મુખ્ય આશય છે. તેઓશ્રીના મહાન પ્રેરણાદાયક ગાદીએ બેસાડ્યા. નવી વ્યવસ્થા બંધાયા પછી લગભગ એક જીવનમાંથી આજની પેઢી એકાદ અંશ પણ સ્વીકારે તો પણ તેનું વરસ સુધી ઝાલાવાડ કાઠીયાવાડમાં મુનિ મંડળે વિહાર કર્યો. જીવન ધન્ય બની રહે તેવી ઉત્તમ ગુણસમૃદ્ધ સભર પૂજયશ્રીનાં - ભૂજમાં દેરાવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી વાઘજીભાઈ પારેખ પૂ. ચરણોમાં વંદન. સ્વામીથી બહુ જ પ્રભાવિત થયા. તેમણે પૂજ્યશ્રીને ભૂજમાં સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ-જેતપુરની ભૂમિ તેની જન્મભૂમિ છે. પધારવા વિનંતી કરી. પરંતુ આ ક્ષેત્ર સ્થાનકવાસી માટે બંધ હતું સાંસારિક પિતા શ્રી પ્રેમજીભાઈ ખેતસી ગાંધી, સરળ પરંતુ કૂનેહથી પારેખે પૂ. સ્વામીજીને તેડાવી ચાતુર્માસ માટે આ સ્વભાવી, ધર્મના રંગે રંગાયેલ, ઈશ્વરનિષ્ઠ સદગૃહસ્થ હતા. ક્ષેત્ર ખુલ્લું કર્યું. તેઓ પ્રામાણિકતાથી વ્યાપારથી આજીવિકા મેળવતા હતા. ત્યાર પછી, ઝાલાવાડ, કાઠિયાવાડ અને ગુજરાતના તમામ નીતિથી સંતોષમય જીવન જીવતા હતા. સાધુજનોની સેવાભક્તિ, પ્રદેશમાં પૂ.શ્રી એ અભ્યાસ મુનિમંડળ સાથે વિહાર કર્યો. એટલું ધર્માચરણ, આત્મસંતોષ તેમના વ્યક્તિત્વના મુખ્ય આલોક અંગો જ નહિ પરંતુ માલવા, મેવાડ અને મારવાડ સુધી પોતાની વિજયી હતા. વ્રતધારી શ્રાવકમાં સંભવિત કષાયમંદતા અને નિર્મળતા મુસાફરી લંબાવી પોતાના વિદ્યાગુરુ પરોપકારી પૂ.દોલતરામજી તેમના જીવનમાં જોઈ શકાતી હતી. સંત સાનિધ્ય અને Jain Education Intemational Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૦૯ શાસ્ત્રશ્રવણ તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. આ ધર્મનિષ્ઠ શ્રાવકનું, કુંવરબાઈ અને ભયંકર તાવની બીમારીમાં નાનાભાઈ કુટુંબ અને સમાજમાં ઘટતું મહત્ત્વનું સ્થાન હતું. સાદું-સાત્ત્વિક માવજીભાઈનું અવસાન થયું છે. બંને ભાઈઓ જયચંદભાઈ તથા અને અનુકરણીય જીવન તેઓ વ્યતીત કરતા હતા. માણેકચંદભાઈ બધા વડીલોને દીક્ષા આપવા માટે વિનવે છે પણ શ્રી પ્રેમજીભાઈના પાપભીરુ ગૃહિણી, વ્યવહાર કુશળ શ્રી કોઈની આજ્ઞા મળતી નથી. શ્રી માણેકચંદભાઈનો દીક્ષા અંગીકાર કુંવરબાઈ નામનાં ધર્મપરાયણ પત્ની હતાં, તેઓનું દાંપત્યજીવન કરવાનો નિર્ણય દઢ હતો. માણેકચંદભાઈએ સરળ ઉપાય શોધી ધર્મપરાયણ અને સંતોષી હતું. ધર્મના સંસ્કારો પર્વનાં પુણ્યથી કાઢ્યો, “મોટાભાઈ! તમારી દીક્ષાનો કાળ હજી પાક્યો હોય સહજ પ્રાપ્ત હતા. ત્યાગ, તપ અને સંવેગ, નિર્વેદ વગેરે ગુણની એમ લાગતું નથી. મારે તો હવે સંસાર અવસ્થામાં નકામો સમય વૃદ્ધિ થતી હતી. ધર્મની સમજણને કારણે પૈસાની તૃષ્ણા કે ગાળવો નથી. બહેન ગુજરી ગયાં. આપણો નાનો ભાઈ માવજી ઝંખના એમને સતાવતા ન હતાં. સાધુ પુરુષોના સમાગમથી આ દીક્ષા દીક્ષા કરતો કરાળ કાળનો કોળિયો થઈ ગયો અને આપણે દંપતિના અધ્યાત્મનેત્રો ઊઘડ્યાં હતાં. પણ કેટલા દિવસના મહેમાન છીએ તે જ્ઞાની સિવાય કોણ જાણી શકે? તો કૃપા કરી મને મહારાજશ્રીના ચરણોમાં સોપી દો અને આ સગુણશીલ દંપતી, પોતાના શાંત અને આનંદપૂર્ણ જીવનને સંતોષ સાથે કલાત્મક રીતે જીવી રહ્યા હતા. આ દંપતીને દીક્ષાની આજ્ઞા આપી કૃતાર્થ કરો.” ભાઈની આ વિનંતીએ ઘેર અનુક્રમે ત્રણ પુત્રો શ્રી જયચંદભાઈ, શ્રી માણેકભાઈ, શ્રી જયચંદભાઈને વિચારતા કરી મૂક્યા. શ્રી માણેકચંદભાઈને માવજીભાઈ તથા એક પુત્રી ઉજમબાઈનો જન્મ થયો. સૌથી મોટા દીક્ષાની આજ્ઞા આપવાનો પોતાનો નૈતિક અધિકાર છે તેમ જયચંદભાઈ તે પછી ઉજમબાઈનો જન્મ થયો હતો. સમજતાં, વિલંબ કર્યા વગર પૂ. શ્રી દેવજીસ્વામીની સેવામાં તેઓ માણેકચંદભાઈ ત્રીજું સંતાન અને સૌથી નાના માવજીભાઈ. બંને પહોંચી ગયા. પૂ. શ્રી એ સમયે માંગરોળ મુકામે બીરાજતા માતાપિતાના લાડકોડ અને સ્નેહ પૂરેપૂરો માણે તે પહેલાં પિતા હતા. તેઓની સમક્ષ વિનંતી કરી કહ્યું, “ગુરુદેવ આપ એને પ્રેમજીભાઈનું અને બે વર્ષ પછી માતા કુંવરબાઈનું અવસાન થયું. આપના ચરણનો સેવક બનાવો.” શ્રી દેવજીસ્વામીએ માણેકચંદ્રની વૈરાગ્યવૃત્તિની આકરી કસોટી કરી. માતાના આ ઉમદા વિચારોને સમજી શકે તેવી પંદર વર્ષની ઉંમર, શ્રી જયચંદભાઈની હતી અન્ય ત્રણ બાળકો વયમાં - શ્રી માંગરોળ સંઘે પણ દીક્ષાનો નિર્ણય કર્યો અને શુભ ખૂબ નાના હતા. પરંતુ માતાનો ઉત્તમ સંસ્કાર વારસો પૂ. મુહૂર્ત સં. ૧૯૨૮ના પોષ સુદ ૮ રવિવારનું કરાવ્યું. દીક્ષાની માણેકચંદ્રજી મહારાજ સાહેબે દીપાવ્યો છે. ભવિષ્યમાં ઉત્તમ ભવ્ય તૈયારીઓ આરંભાઈ. અને ખૂબ ઠાઠમાઠથી દીક્ષા ગુણસંપત્તિના સ્વામી થવાના છે તેનું મંગલ બીજારોપણ માતાએ મહોત્સવ ઉજવાયો. સાધુના શ્વેત વેશમાં તેર વર્ષના કર્યું છે. માતાના મૃત્યુથી બાળકો સાવ નોધારા બની ગયા. માણેકચંદભાઈ ખૂબ શોભી ઊઠ્યા. જૈન શાસનને એક મહાન માની વસમી વિદાય ડગલે ને પગલે સાલવા લાગી. માના સંત મળ્યા. પરમશ્રદ્ધેય, તપસ્વી શ્રી માણેકચંદજી મહારાજ વિયોગનું હૃદયવિદારક આકંદ મોસાળ પક્ષને વધારે પડવા સાહેબ તો બાલ્યવયથી સાંસારિક વિષયોમાંથી નિર્વેદ પામ્યા લાગ્યું અને બાળકોને મોસાળ લઈ જવાનો નિર્ણય થયો. મોટા હતા. તેથી તેઓ ભાગવતી માર્ગ ઉપર ખૂબ મક્કમ પગલે પ્રગતિ જયચંદભાઈ બિલખા નોકરી કરવા ગયા અને અન્ય ત્રણેય કરવા લાગ્યા. વિદનોથી ડરવાને બદલે શૈર્ય અને સ્થિરતાનો બાળકો મોસાળ ગયા. સહારો લઈ, જીવનના આદર્શ અને સાધનાના ઉન્નત માર્ગમાં પૂ. દેવજીસ્વામીનાં દર્શન અને ચિંતનસભર પ્રવચનનો અડગ રહ્યા. શારીરિક પ્રતિભામાં જ્ઞાન અને ચારિત્રનું તેજ લાભ જયચંદભાઈને મળે છે. વીતરાગ વાણીનું શ્રવણ તેમના ભળતાં તેમનું સંયમી જીવન સોળે કળાએ દીપી ઊઠ્યું. આત્માને જાગૃત કરે છે. તેમનામાં વૈરાગ્યભાવ તીવ્રરૂપ ધારણ દીપક જેમ સ્વ અને પરનો પ્રકાશક છે તેમ જ્ઞાન પણ કરે છે. “ગુરુચરણનું શરણ’ એક માત્ર જીવન ધ્યેય બને છે. દીક્ષા સ્વ અને પરનું પ્રકાશક છે. જ્ઞાનનું સાક્ષાત્ ફળ કષાય ઉપશાન્તિ અંગીકાર કરવાનો નિર્ણય કરે છે. પરંતુ વડીલોમાંથી કોઈની છે, માત્ર અજ્ઞાન નિવૃત્તિ નહીં. જે જ્ઞાનમાં વ અને પરના આજ્ઞા મળતી નથી. છતાં હૃદયથી ઇચ્છે છે કે ત્રણેય ભાઈઓ વિવેકની બુદ્ધિ જાગૃત ન થાય તે જ્ઞાન, જ્ઞાનની કોટિમાં આવી જો વૈરાગી બની જાય તો કામ સરળ બની જાય. પરંતુ ન શકે. જ્ઞાનનું અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ છે. એવી દઢ માન્યતા વિધિની વિચિત્રતા કોણ પામી શક્યું છે? શીતળાના રોગમાં બહેન ધરાવનાર પૂ. શ્રીની જ્ઞાનપિપાસા અજોડ હતી. તેઓની તીવ્ર Jain Education Intemational Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઇચ્છા મારવાડના જ્ઞાની સંતો પાસેથી જ્ઞાન મેળવવાની હતી. પૂ. દેવજીસ્વામી તથા સંઘની આજ્ઞા મુજબ તેઓએ મારવાડ વિહાર કર્યો અને પૂ. શેખરાખજી મ. સાહેબ તથા પૂ. ફકીરચંદજી મ. સાહેબ પાસેથી જ્ઞાનોપાર્જન કર્યું. પૂજ્યપાદ ફકીરચંદ મ. સાહેબ ઉપર તેમણે તેમની પ્રતિભા, જ્ઞાન, ચારિત્રનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, સરળતા અને મતિ સૂક્ષ્મતાની અજોડ છાપ પાડી હતી. પૂ. ફકીરચંદજી મ. સાહેબ કહેતા, “માણેકચંદ, તારા જેવા સુપાત્ર જ્ઞાનપિપાસુ શિષ્યને પામી હું કૃતકૃત્ય થયો છું. તારી વૈયાવચ્ચ સેવા અને પ્રતિભા આશ્ચર્ય પમાડે તેવાં છે. તારા જેવા શિષ્યને પામી તારા ગુરુ તો સદ્ભાગ્યશીલ બન્યા જ પણ હું પણ મારા ભાગ્યનો પ્રશંસુ છું. વીતરાગ વાણીનાં રહસ્યો સ્યાદવાદ શૈલીથી તું બરાબર સમજી પચાવજે અને વિસ્તારજે. મારા નાના શિષ્યોને તું ભણાવજે અને મારી હયાતી સુધી મારી પાસે જ રહી મારા હૃદયને સંપૂર્ણ સંતોષ આપજે.” જ્ઞાનદાતા ગુરુની આ મંગલભાવના અપૂર્ણ રહી જાય છે, સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનું આરોગ્ય સારું ન હોવાથી પૂ. માણેકચંદ મ. સાહેબને સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવો પડે છે. જ્ઞાનદાતા ગુરુએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. જ્ઞાનના સાધનરૂપ હસ્તલિખિત ગ્રંથો અને આગમોની અમૂલ્ય ભેટ આપી. ઉગ્નવિહાર કરીને પૂ. માણેકચંદજી મ.સા. સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનાં ચરણોમાં સાતાપૂર્વક આવી પહોંચ્યા અને તેઓની ઉત્તમ પ્રકારની સેવાનો પ્રારંભ થયો. વૈયાવચ્ચ સેવાની તેમની ભાવના અત્યંત ઉચ્ચ પ્રકારની હતી. સં. ૧૯૪૭નું ચાતુર્માસ ઉત્તમ રીતે ગુરુની નિશ્રામાં પૂર્ણ થયું પરંતુ સં. ૧૯૫૩નું ચાતુર્માસ ચિંતાજનક બની ગયું. ગુરુદેવની તબિયત ઉત્તરોત્તર વધુ ખરાબ થવા લાગી. પૂજ્ય તપસ્વીજીએ સેવાની આ અંતિમ તક છે તેમ સમજી સેવા અને શાસ્ત્રના સ્વાધ્યાયનો ભાર પૂરા ઉમંગથી ઉપાડી રહ્યા હતા. ગુરુદેવની પાસે ચોવીસે કલાક તેઓ ખડા પગે રહેતા હતા અને ઊભા ઊભા જ શાસ્ત્રનો સતત સ્વાધ્યાય કરી, અધ્યાત્મભાવ ઉદીપી કરતા હતા. એક પળનો આરામ પણ હરામ હતો. ગુરુદેવે આજસુધી વરસાવેલી કૃપા સુધાનો બદલોવાળી દેવા પૂરી શક્તિથી મચી પડ્યા હતા. બે માસ સુધી સતત માંદગી ભોગવી છતાં છેક સુધી શાંતિ, સ્થિરતા અને ચિત્તસમાધિ જળવાઈ રહી હતી. આખરે પૂ. ગુરુદેવે સંથારો સ્વીકાર્યો અને સં. ૧૯૫૪ માગસર સુદ ૧૩ના સમાધિમરણે સ્વર્ગે સીધાવ્યા. ગુરુદેવની ચિરવિદાય પૂ. તપસ્વીજન જીવનમાં સદા અંકિત રહી. ગુરુનો ઉપકાર કદી ભૂલ્યા નહીં. તેઓની સેવાભાવનાએ અનોખો ઇતિહાસ સાધ્યો છે. Jain Education Intemational પથપ્રદર્શક સેવાની ઉત્તમ ભાવના સાથે પૂ. તપસ્વીજીએ, પંચમહાવ્રતોને સફળ બનાવવા તપસાધનાને જીવનનો, સાધક જીવનનો સહજ કાર્યક્રમ બનાવી દીધો હતો. ત્યાગની એમની ઉત્કટ ભાવનાએ સમગ્ર જૈન મુનિઓમાં તેઓને અજોડ, ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને સમસ્ત જૈન સમાજ આજે પણ અપાર પૂજ્યભાવ અને વંદન સાથે સ્મરણ કરી, આશીર્વાદ યાચે છે. અપૂર્વ આત્મપુરુષાર્થ અને વૈરાગ્યમાંથી જન્મ પામતી તેમની અલૌકિક આત્મશક્તિને વંદન. તેઓના તપની મુખ્ય આકર્ષક વિગતો આ પ્રમાણે છે. તપસ્વીજી એક ક્રાંતિકારી યુગપુરુષ હતા. યુગપુરુષ પૂ. તપસ્વીજીના હૃદયમાં, વીરવાણીની સાચી સમજણ લોકોમાં વિકસે તે માટેનો અદમ્ય ઉત્સાહ હતો. ધર્મની શ્રદ્ધાવાળા એ યુગમાં લોકો બાહ્યક્રિયાકાંડોમાં રાચતા હતા. ક્રિયાઓ કરનાર ધાર્મિક વ્યક્તિ ગણાતી હતી. બાહ્ય ક્રિયાઓના બાહ્ય દેખાવો વધી પડ્યા હતા. જ્ઞાન સાથેનો સંબંધ ઘટવા લાગ્યો હતો. તેઓએ દર્શાવ્યું કે ભગવાન મહાવીરનો અનુયાયી વર્ગ જેમ શ્રી સંપન્ન છે. તેમ જ્ઞાન સંપન્ન થશે તો જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સચવાશે. અન્યથા આત્મકલ્યાણ માટેનો પરમપાવન વીતરાગ ધર્મ કાળે કરી અર્થપ્રધાન થઈ જશે. તેથી જ્ઞાનનો બહોળો પ્રચાર સમાજને ટકાવવા, નભાવવા અને જગાવવા માટે અનિવાર્ય છે. તેથી તેઓએ જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોનો જોરશોરથી પ્રચાર આરંભ્યો. ‘“જો મહાવીરના શાસનને ટકાવવું હોય તો જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનશાળાઓ ઊભી કર્યે જ છૂટકો છે.” તપસ્વીજીનાં જ્ઞાનોતેજક વ્યાખ્યાનો અને જ્ઞાનસાધનો એકત્ર કરી સાર્વજનિક હિતમાં તેનો ઉપયોગ કરવાની ભાવનાએ જેમ એક બાજુ અનુકૂળતા અને સ્વસ્થતા પાથરી તો બીજી બાજુ એક જાતનો ઉલ્કાપાત મચી ગયો. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. ઠેકઠેકાણે સાધુસંસ્થા, શ્રાવક સમુદાય અને ક્ષેત્રોમાં તડાં પડી ગયા. અમુક એમનાં કાર્યોનું સમર્થન કરવા લાગ્યાં તો બીજા એનો વિરોધ; પરંતુ તપસ્વીજીઓ પોતાનું ઉત્તમ કાર્ય ખૂબ સ્વસ્થતા અને ધીરજથી આગળ ધપાવ્યું. પુસ્તક ભંડાર સ્થાપવા, પુસ્તકો છપાવવાં, આગમ વાચનાને ગતિ આપવી, પુસ્તક વિના ધર્મ ચાલે તેમ નથી તેમ સમજીને તેઓએ નિરાશ્રિત જૈન પુસ્તક ભંડાર સ્થાપ્યો પણ પુસ્તક પરનો પોતાનો હક્ક મારાપણું છોડી દીધું. જૈનશાળા શ્રાવિકાશાળાઓ સ્થાપવાં, આ પાઠશાળાઓનું સંચાલન સુયોગ્ય વિદ્વાનો કરે એવી એમની આકાંક્ષા હતી. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા-પ્રાકૃત અને સંસ્કૃતમાં બોલતા, વાંચતા લખતા અને વિચારતા થાય એ જરૂરી છે એવું દૃઢપણે માનતા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પ્રતિભાઓ હતા. જેથી આગમો અને આચાર્યોના બનાવેલા ગ્રંથો, ટીકાઓ, ભાષ્યો, ન્યાય અને દર્શનશાસ્ત્રની મીમાંસાના તેઓ નિષ્ણાત બને એવી ઇચ્છા હતી. જૈન ગુરુકુળ, જૈન બોર્ડિંગ વગેરેની પણ ખૂબ જરૂર છે. “જ્ઞાનદાન જેવું જગતમાં બીજું કોઈ દાન નથી. જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે.” એવી ભાવના તેઓ વ્યક્ત કરતા હતાં. તપસ્વીજીની અસાંપ્રદાયિકતા પ્રેરક હતી. પૂ. તપસ્વીજી સાંપ્રદાયિક જડતાના સખ્ત વિરોધી હતા. ગચ્છ, વાડા અને સંઘાડાનાં દૂષણો તેમણે ખુલ્લા પાડ્યા હતા. તેઓને સમજાયું કે વિચારો અને આચારોની વિભિન્નતા જ વિસંવાદનું મૂળ છે. એમાંથી ઊંચ-નીચના ખ્યાલ જન્મે છે અને વેરવૃત્તિ વિકસે છે. ગુણરાગને બદલે વ્યક્તિરાગ અને બાહ્યક્રિયાઓનો આડંબર ગૌરવપૂર્ણ સ્થાન લે છે. આચારે અહિંસા અને વિચારે અનેકાંત માત્ર બોલવા માટે નહીં આચારણમાં મૂકવા માટેનું અમર સૂત્ર છે. સાધુસમાજના દોષો અને શિથિલતા તરફ કટાક્ષ કરવામાં પણ કચાશ નહોતા રાખતા. તેઓ દર્શાવે છે. પૂ. તપસ્વીજી માત્ર સ્થાનકવાસી સમાજની એકતાના જ હિમાયતી ન હોતા. તેઓ તો આખા જૈન સમાજને આચારે અહિંસા અને વિચારે અનેકાંતનો ક્રિયાત્મક પાઠ ભણાવવા માગતા હતા. સમાજમાં એકતા સ્થાપવા અને સાંપ્રદાયિક વિસંવાદને દૂર કરવા તેમણે અજોડ પુરુષાર્થ કર્યો છે. સમાજોપયોગી ધર્મપોષક એમના કાર્યનું વાસ્તવિક મૂલ્યાંકન આજે કરી શકાય તેમ છે. પૂ. તપસ્વીજી માત્ર જૈનોના નહીં, સહુ કોઈના લાડીલા હતા. તેમના સત્સંગ અને સાન્નિધ્યનો લાભ લેનાર બધાને એમના પ્રત્યે અપાર મમત્વ અને પૂજ્યભાવ થતો હતો. એમના તપ અને ત્યાગ, જ્ઞાન નિષ્ઠા અને આત્મકલ્યાણની સર્વ કલ્યાણની ક્રાંતિકારક ભાવના, ઉપદેશશક્તિ અને સહિષ્ણુતા અજોડ હતી. એમના જ્ઞાનયજ્ઞનો, સેવાયજ્ઞનો, સાંપ્રદાયિક ઉદારતાનો, સહુ કોઈ લાભ લેતા હતા. એમની આવી વિરલ પ્રતિભાને લીધે જ બધા તેમના પ્રત્યે આકર્ષાતાં કાઠી દરબારો તથા નરેશોને પ્રતિબોધ આપી તેમને પોતાના તરફ આકર્ષ્યા હતા. જેતપુર દરબાર સ્વ. લક્ષ્મણવાળા સાહેબે જેતપુરમાં આવેલ પોતાના દરબાર -ગઢનાં મકાનને પૂ. શ્રીનાં ચરણોમાં જ્ઞાનયજ્ઞને પુષ્ટિ આપવા અર્પણ કરી દીધો હતો. પીઠડિયા દરબાર શ્રી મુળુવાળા પૂ. તપસ્વીજીને પોતાને ત્યાં ચાતુર્માસ કરાવે, શ્રાવકો ધર્મકરણી કરવા સદાને માટે મકાન કાઢી આપે, ઉપાશ્રય બંધાવી આપે, વડિયાનરેશ બાવાવાળા અને હડાળાનરેશ શ્રી વાજસુરવાળા તથા બિલખાના દરબારો પણ તેમની ત્યાગ અને લોકકલ્યાણની માંગલ્યકારક પ્રવૃત્તિમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. આ રીતે જૈન અને જૈનેતરો તથા એ સમયના રાજવીઓનો એકસરખો પૂજ્યભાવ પ્રાપ્ત કરી શકનાર પૂ. માણેકચંદજી મહારાજ જૈન સમાજનું અમૂલ્ય રત્ન છે. પૂ. તપસ્વીજીનો સંથારો–સમાધિમરણનો પ્રસંગ અભૂત હતો. જૈન શાસ્ત્રમાં સંલેખનાપૂર્વકના મૃત્યુને પંડિતમરણ કહ્યું છે. પૂ. શ્રીએ ૧૯૭૭નું ચોમાસું ગોંડલ પૂર્ણ કરી, વિહાર કર્યો, નાદુરસ્ત તબિયત હતી તેથી તોરી, વડિયા, થાણાગાલોલ થઈ થાણા ગાલોલથી ડોળીમાં જેતપુર પહોંચી ગયા. સં. ૧૯૭૮નું ચાતુર્માસ જેતપુર કર્યું. તબિયત વધારે બગડવા લાગી તેથી સં. ૧૯૭૯ કારતક વદ ૧૧૫ ના રોજ સંથારાના પચ્ચખાણ કર્યા. પૂ. શ્રીના સંથારાના સમાચાર વાયુવેગે આખા દેશમાં પહોંચી ગયા અને વિશાળ માનવમહેરામણ એમનાં દર્શન માટે ઊમટ્યો. સાધુ-સાધ્વી સમુદાય જ નહીં, રાજા રજવાડાઓ, અમલદાર વર્ગ, હિંદુ-મુસ્લિમ, ભાઈ-બહેનો, જૈન શ્રાવક-શ્રાવિકાઓ તપસ્વીશ્રીનાં દર્શન કરવા વખતોવખત આવવા લાગ્યાં. ૧૯ દિવસનો આ સંથારો જેતપુર માટે નહીં સમસ્ત જૈન સમાજ માટે જ નહીં, સહુ કોઈ માટે ધન્ય ધર્મ અવસર બની ગયો. સંવત ૧૯૭૯ માગસર સુદ ૧૫ને રવિવારે સંથારો સીજી ગયો. વડિયાના દરબાર શ્રી બાવાવાળા સાહેબની, જેતપુરમાં આવેલી મોઢવાડી નામની જગ્યામાં આ પુણ્યાત્માના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થાને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે તે સ્થાન આજે તો સહુ કોઈનું પરમ આરાધ્ય સ્થાન બની ગયેલ છે. જેતપુરમાં તે ભૂમિપર એક દિવ્ય અને સૌ કોઈને પ્રેરણા આપે તેવું ભવ્ય સ્મારક બની રહેલ છે. પૂ. તપસ્વીજીનો પુણ્યાત્મા અજર અને અમર છે અને એમની અમીવર્ષા આપણા સહુનું કલ્યાણ કરે છે અને કરશે એવી પરમ શ્રદ્ધા સાથે વંદન! પૂ. પ્રાણગુરુ : પ્રભાવક ધર્મ પુરુષ સૌરાષ્ટ્ર કેસરી પુજય પ્રાણલાલજી મહારાજ એક ઓજસ્વી તેજસ્વી પ્રભાવક ધર્મપુરુષ હતા. સોરઠના લાડીલા સંતની ધર્મ પ્રભાવના ઉત્કૃષ્ટ કોટીની હતી. ગુરુદેવ જય-માણેકની પાવન નિશ્રામાં સાધનાનું અનુપમ અમૃત પીને ખીલી ઉઠેલા એ યુગપુરુષની સૌરભ સારાયે કાઠિયાવાડમાં મહેંકી રહી હતી. વ્યાખ્યાનની લોકભોગ્ય શૈલી જૈન-જૈનેતરો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુનિના વાણી પ્રભાવ સાથે તેમના Jain Education Intemational Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્વચ્છ અને નિખાલસ વ્યવહારનો પ્રભાવ એટલો જ પ્રભાવક હતો. સમયાનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં વિચરણ કરતા ત્યારે ગ્રામ્ય પ્રજાને અનુરૂપ જે ભાવવર્ષા કરતા તે પણ અલૌકિક અને જનગ્રાહી હતી તેથી ગુરુદેવ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં પછી તે ગામડું હોય કે શહેર પણ બધે જ શ્રાવકને આચરવા યોગ્ય દાન, શીલ, તપ અને ભાવની અદ્ભૂત અપાર વૃદ્ધિ થઈ. તેમની ભાવવાહી વાણીનો પ્રભાવ ચારેબાજુ પ્રસરી જતો. મેઘની ગર્જનાથી જેમ મયુર નાચી ઊઠે તેમ તેમના ગંભીર નંદીઘોષથી સહુનાં મન મયુર નાચી ઊઠતા હતા. કુદરતે ગુરુદેવને એક વિચરણ વ્યક્તિત્વ સાથે આ પૃથ્વી પટ પર મોકલ્યા હતા. તેઓને પામી આ ધરા ધન્ય બની ગઈ. તેમના વ્યક્તિત્વના પ્રભાવે તેઓ ધાર્યું કાર્ય કરાવી શકતા હતા. આ બાબતનું એક જ ઉદાહરણ— કોઈ એક ગામમાં જૈનસંઘમાં ઉપાશ્રય માટે ફાળો થઈ રહ્યો હતો. ગુરુદેવની પ્રેરણાત્મક ઘોષણાથી ફાળો આગળ વધી રહ્યો હતો. આ સભામાં એક અતિ લોભી શ્રાવક બેઠા હતા. જેમને પાંચ રૂપિયા પણ દાનમાં આપતાં પરસેવો વળતો હતો. ભલભલા એમની પાસેથી એક દમડી પણ કઢાવી શકે નહિ. ગુરૂદેવની ધારણા હતી કે આ ભાઈ પાસેથી પૂરા પાંચ હજાર ફાળામાં લખાવવા. જે વાત અગાઉ ગુરુદેવે અન્ય શ્રાવકને કહી હતી. શ્રાવકો આ સાંભળી હસી પડ્યા. ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી આ વાત સૌને લાગતી હતી. ગુરુદેવ પાટે બિરાજ્યા તેઓનો ગિરિ ગર્જનાત્ ઉદ્ઘોષ મંગલવાણી સાથે પ્રવાહિત થયો. પેલા શ્રાવક રત્ન ત્રીજી કે ચોથી પંક્તિમાં બેઠેલા હતા. ગુરુદેવનો પડકાર તેમના વ્યક્તિત્વને અનુરૂપ હતો. આવા ઉત્કૃષ્ટ પ્રેરણા ભરેલા ભાવોનો પ્રભાવ સહુને પ્રમુદિત કરી રહ્યો હતો. પેલા શ્રાવકનું મન દ્રવી ઉઠ્યું. કદાચ એમના માટે જિંદગીની આ પહેલી જ તક હશે. તેઓ વ્યાખ્યાન પૂરું થતાં પહેલાં જ વચ્ચે જ બોલી ઉઠ્યા, ‘લખો મારા પાંચ હજારને એક પ૦૦૧,' આ સાંભળીને સકળ સંઘ આશ્ચર્ય સાથે ખુશખુશ થઈ ગયો, જે શ્રાવક ‘ન ભૂતો ન ભવિષ્યતિ' બોલ્યા હતા તે પણ સ્તબ્ધ થઈ ગયા. આમ જ્યારે જ્યારે જે જે ક્ષેત્રે કોઈ પણ શાસન સેવાનાં કાર્યો, માનવ સેવાનાં કાર્યો કે જીવદયાનાં કાર્યો માટે જરૂર ઊભી થઈ હોય અને ગુરુદેવની પડકાર ભરી હાકલ સાંભળતા, જેમ અષાઢી મેહૂલો ગાજે અને વર્ષા વરસી પડે તેમ શ્રાવકોનાં દીલ દરિયાવ થઈ, દાનનો વરસાદ વરસાવી દેતાં અને શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો સહજ રીતે પાર પડતાં. ગુરુદેવની વાણીમાં શીલ અને સદાચારને પોષતો ભાવ મર્યાદા સહિત પથપ્રદર્શક વારંવાર આવતો. ગૃહસ્થ વેષે જીવતો માનવી કઈ રીતે મર્યાદામાં રહી શકે, કેટલો સંયમ હોવો જોઈએ. અને એ સંયમ અને મર્યાદાનો પ્રભાવ ભાવી પેઢી પર પડતાં તેઓનું જીવન કેવું સંસ્કારી અને સદાચારી બને છે. આ વિષય અદ્ભૂત શૈલીમાં રજૂ કરી સુદર્શન શેઠ અભયા રાણીનાં દૃષ્ટાંતે શ્રોતાજનોના ગળે ઉતારી દેતા ને સંખ્યાબંધ દંપતી બ્રહ્મચર્ય વ્રત આદરવા તૈયાર થઈ જતાં. ગુરુદેવે તેમનાં મુનિ જીવનનાં ૩૭ ચોમાસા કર્યાં. તેમાં એક પણ ચોમાસું એવું નહીં કે જેમાં બ્રહ્મચર્ય વ્રત ન આદરાયા હોય. ચોમાસામાં તો ખરાં જ પણ શેષકાળમાં પણ, શું ગામડામાં કે શું શહેરોમાં, જ્યાં થોડા દિવસ માટે પધાર્યા હોય ત્યાં શીવ્રત લેનારા તો હોય હોય ને હોય જ. આમ ગુરુદેવે અનેક દંપતીઓને શીલવ્રતધારી બનાવ્યાં. તો કેટલાય વ્યસની જીવોનાં વ્યસનો છોડાવ્યાં. એ વ્યસન બીડી હોય, ચાનું હોય, જુગારનું હોય, કે દારૂનું હોય, પણ ગુરુદેવના સાનિધ્યમાં આવ્યો અને જો એક વાર પણ એ વાણીનું પાન કર્યું તો એ અમૃતવાણી અંતરના વિષને ધોયા વગર રહે નહીં. જેમ વ્યસનીને વ્યસનની તલપ લાગે તેમ એ જ વ્યસનીને વ્યસન ત્યાગની તલપ લાગતી. અવળી તલપને સવળી તલપમાં બદલવાનું પ્રેરક બળ હતું. પૂ. ગુરુદેવ આચારધર્મ પરત્વે અત્યંત જાગૃત રહેતા. પોતાના સાધુ–સાધ્વીજીને હંમેશા શુદ્ધાચારની પ્રેરણા કરતા રહેતા. એ જ રીતે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાને પણ તેમને યોગ્ય આચારનો પ્રેમાળ ઉપદેશ આપી, શ્રાવકાચાર શીખવતા. પંદર કર્માદાન સમજાવી શ્રાવકોને ન્યાયસંપન્ન વૈભવ-આજીવિકાની પ્રેરણા કરતા. આમ ગુરુદેવ સાચા અર્થમાં પ્રભાવક ધર્મપુરુષ હતા. જન્મશતાબ્દીના પાવન પ્રસંગે કાઠિયાવાડના પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાના હૃદયસમ્રાટ સમા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજને ભાવપૂર્વક સ્મરણાંજલિ. વિશ્વવાત્સલ્યના આરાધક ક્રાંતર્દષ્ટા મુનિ સંતબાલ સરોવર, તરૂવર (વૃક્ષો) અને સંતોનું જીવન પરોપકાર અર્થે જ હોય છે એમ મુનિ સંતબાલ પીડિતો પ્રતિ કરુણાથી પ્રેરાઈ દુઃખિયાના હમદર્દ અને માર્ગ ભૂલેલાના હમરાહ બન્યા હતા. એમણે નિજી જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કર્યો હતો. Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મુનિ સંતબાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં ટંકારાથી ચાર માઈલ દૂર ટોળ ગામમાં નાગજીભાઈ દેવજીભાઈ દોશીનાં ધર્મપત્ની મોતી બહેનની કૂખે વિ.સ. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમ ૨૬-૮૧૯૦૪ના દિવસે થયો. સૌરાષ્ટ્રના આ વિસ્તારે જગતને ત્રણ મહાપુરુષો આપ્યા. ટોળના મુનિશ્રી સંતબાલ ઉપરાંત મોરબી પાસેના વાણીયા ગામના શ્રીમદ્ રાજચંદ્ર અને ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતી છે. સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. માતુશ્રી મોતીબહેન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હતાં તો પિતાશ્રી નાગજીભાઈ દોશી સ્થાનવાસી જૈન હતા. નાનપણમાં શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું. ૧૮ વર્ષની વયે માતા મોતીબાએ શિવલાલનાં વેવિશાળ માટે વચન આપી દીધેલ. થોડા સમય પછી માતાનું અવસાન થતાં વૈરાગ્યના રંગો વધુ ઘૂંટાયા. શિવલાલે કન્યાના ઘરે જઈ વાત કરી કે, મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, તમારે સંયમ માર્ગે આવવું હોય તો મારી અનુમોદના છે અને સંસારમાં રહેવું હોય તો તમારા ભાઈ તરીકે મારા તમને આશીર્વાદ છે. આમ કહી શિવલાલે વાગ્દત્તા દીવાળીને વીરપસલીની સાડી ઓઢાડી, દીવાળીએ પણ ભાઈનું મોં મીઠું કરાવ્યું. દીક્ષા માટે અનુમતિ મળતાં શિવલાલે વિ.સ. ૧૯૮૫ના પોષ સુદ આઠમ ૧૮-૧-૧૯૨૯ના દીને મોરબીમાં સ્થાનકવાસી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા. દીક્ષા લીધા પછી જીવનની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. સર્વમાં માતાના વાત્સલ્યનું દર્શન કરતાં ૐ મૈયાને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું. જગતના તમામ સૌંદર્યને બાલભાવે નિહાળતા બાળક જેવા નિખાલસ અને નિર્દોષ સંતે સંતબાલનું નામ ધારણ કર્યું. પૂજ્ય સંતબાલે તેના જીવનકાળ દરમ્યાન ચિંતનાત્મક ધાર્મિકસાહિત્યનું સર્જન કર્યું હતું, તેમાં મહાવીરવાણી રજૂ કરતાં સૂત્રો, દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્ર, સર્વધર્મ પ્રાર્થનાપીયૂષ, તત્ત્વાર્થ સૂત્ર, સિદ્ધિના સોપાન વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનનાં ૧૦ પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. વૈદિકસાહિત્યમાં, સ્ફુરણાવલી, મૃત્યુકાળ નોઅમૃતખોળો, રામાયણ, મહાભારત અને જૈનદૃષ્ટિએ ગીતાનો સમાવેશ થાય છે. અનંતની આરાધના અને સંતબાલ પત્રસુધા ભા-૧ અને ૨ માં પત્રસાહિત્ય સચવાયું છે. આમ બધાં મળીને સાઠેક જેટલાં પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું છે. પત્રકારત્વક્ષેત્રે, વિશ્વવાત્સલ્યપ્રયોગદર્શન, નવાં માનવી પાક્ષિકોનું પ્રકાશન મુનિશ્રીની પ્રેરણાથી શરૂ થયેલું. જાહેરજીવનને કારણે સંપ્રદાયથી જુદા થયા પરંતુ સાધુવેષ ન છોડ્યો અને પોતાના Jain Education Intemational ૨૧૩ ગુરુદેવ સાથે અંતિમસમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુનાનચંદ્રજી મહારાજ કહેતા કે સંતબાલ જૈન સાધુ નહિ, જગતસાધુ છે. જૈનપરંપરા આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવી એ જ તેમનું કાર્ય રહ્યું. તેઓશ્રીને લાગતું કે, સામાન્ય જનમાનસ એવી એક છાપ છે કે જૈનધર્મ માત્ર કર્મત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે. પરંતુ સદ્ભાગ્યે શ્રીમદ્રાજચંદ્રે પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનોને ઝોક આપ્યો. આ વાત શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમદ્જીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી તેમ કર્મધારા પણ વિકસશે જ. વિરમગામ, સાણંદ, ધોળકા અને ધંધુકાનો પ્રદેશ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલ છે તેને ભાલનળ કાંઠાનો પ્રદેશ કહેવાય છે ગ્રામ્ય પ્રદેશના લોકો અને ખેડૂતોના આંતર અને બાહ્ય જીવનના સુચારુ પરિવર્તન અર્થે ભાલનળકાંઠા પ્રાયોગિકસંઘની મુનિશ્રીએ સ્થાપના કરી. લોકસેવક રવિશંકર મહારાજને તેના પ્રથમ પ્રમુખ બનાવ્યા. જૈનધર્મના માર્ગાનુસારીના પાંત્રીશગુણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી લોકોને અંધશ્રદ્ધામાંથી સમ્યક્ શ્રદ્ધા તરફ વાળ્યા. વ્યસનમુક્તિ કરાવી. શિકાર બંધ કરાવ્યો. શોષણ અને ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. ગામડાઓ સ્વાવલંબી બને તેવા કાર્યક્રમો આપ્યા ધર્મ આધારિત સમાજ રચનાનો આદર્શ આપી રાજકારણમાં શુદ્ધિની પ્રેરણા આપી. આજે પણ ગાંધી–વિનોબા વિચારધારા પ્રમાણે ગુજરાતમાં ગુંદીઆશ્રમ, મુંબઈમાં માતૃસમાજ અને વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, માનવતા અને ધર્મની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મુંબઈ અને ગુજરાતની ભાગોળે આવેલ, દહાણુ અને વાનગાંવ પાસેનું ગામ ચીંચણીમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર-મહાવીરનગરની સ્થાપના કરી. સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા માટે ત્યાં ચાર વિભાગની સુંદર કલ્પના આપી. સમાજના હિતને અર્થે, સમાજસેવકો અને સંતોના સમન્વયની એક ઝંખના મુનિશ્રી સંતબાલના હૃદયમાં હતી. તેથી દારૂબંધી કરાવવા દારૂના વ્યવસાયમાંથી લોકોને મુક્ત કરવા, ધર્મના નામે પશુબલિ-પશુવધ અટકાવવા, ગૌવધ અટકાવી શાકાહાર તરફ લોકોને વાળવા, સર્વધર્મ સમભાવનો પ્રચાર કરવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે મુનિ સંતબાલજીની પ્રેરણાથી ૧૯૭૨માં સંતસેવક સમુદ્યમ પરિષદની સ્થાપના થઈ હતી જેમાં આચાર્ય તુલસી, પૂજ્ય અમરમુનિ, સ્વામી સત્યમિત્રાનંદગિરી, Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પથપ્રદર્શક સ્વામી ઓમકારનંદ સરસ્વતી, પૂજય આનંદઋષિ મહારાજ જેવા પોતાની માતા સાથે ગયા. ત્યાં વિદુષી સાધ્વી પૂ. રામકુંવરજીનાં ભારતવર્ષના દરેક સંપ્રદાય અને ધર્મના આગેવાન વીશ સંતો દર્શનનો લાભ મળ્યો. પોતાના ગામ પાછા જતાં પહેલાં નેમિકુમારે જોડાયા હતા અને દેશના અનેક આશ્રમોના આગેવાનો, વડાઓ પૂ. સતીજીના મુખેથી માંગલિક શ્રવણ કર્યું અને માતા સાથે પણ આ પરિષદના કાર્યમાં જોડાયા હતા. જેનું સંયોજન ટાંગામાં બેઠા, ટાંગો પૂરપાટ દોડતો હતો, અચાનક નેમીકુમાર માનવમુનિએ કરેલું. ટાંગા નીચે પડી ગયા. માતાને ધ્રાસ્કો પડ્યો. નીચે ઊતરી નેમીને વક્તવ્ય અને કર્તવ્યને જીવનની એક રેખા પર રાખનાર, પૂછ્યું ક્યાંય વાગ્યું તો નથીને? નેમી કહે મને કશું થયું નથી. આ આત્મસ્થ સંતે ૨૬-૩-૮૨ના ગુડી પડવાના દિને મુંબઈની માતા કહે મહાસતીના મુખેથી માંગલિક શ્રવણ કરી નીકળ્યા તે ધરતીપર અંતિમ શ્વાસ લીધો. મુનિશ્રીના અંતિમ દર્શન ધર્મના પ્રતાપે બચી ગયા. પિતાનું મૃત્યુ અને આવી નાની નાની ઘાટકોપરના સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાખવામાં આવેલ અને ત્યાં ઘટનાઓને નેમીકુમારના જીવનની દિશા બદલી નાખી. જ મોરારજીભાઈ દેસાઈને પ્રમુખસ્થાને શ્રદ્ધાંજલિ-ગુણાનુવાદ ચિંચોડી ગામમાં તિલોકઋષિના શિષ્ય રત્નઋષિ પધાર્યા. સભા યોજાઈ. અંતિમ સંસ્કાર ચાંચણીમાં દરિયાકિનારે થયા ગુરુજીના સાન્નિધ્યમાં વૈરાગ્યના ભાવો પ્રબળ બન્યા. માગશર અને ત્યાં જ સમાધિ બનાવવામાં આવી લોકમાંગલ્યનાં કાર્યો સુદ ૯ વિ.સ. ૧૯૭૦ અને ઇ.સ. ૧૯૧૩ ના શુભ દિને ભિરી કરતાં કરતાં આત્મમસ્તીમાં જીવનાર શતાવધાની ક્રાંતદેષ્ટાને, ગામમાં પૂ. શ્રી રત્નઋષિ પાસે દીક્ષા અંગીકાર કરી નેમિકુમાર જન્મશતાબ્દીના પાવન પ્રસંગે વંદના......! આનંદ-ષિ બન્યા. જિનશાસનની શક્તિપીઠઃ કૃષ્ણાજી નામના સંસ્કૃતના વિદ્વાન વ્યંકટેશ લેલે શાસ્ત્રી, સિદ્ધેશ્વર શાસ્ત્રી મહાસા, ઘોડનદી પૂના વિ. ક્ષેત્રોના પંડિતો પાસે પૂ. આનંદમહર્ષિ પૂ. આનંદષિએ વ્યાકરણ, દર્શન, સાહિત્ય અને જિનાગમોનો ભારત રાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ભૂમિ પર સંત શ્રેષ્ઠ તુકારામ, અભ્યાસ કર્યો અને ગુરુદેવની આજ્ઞાથી વ્યાખ્યાન વાંચવાનું સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, સમર્થ રામદાસ સ્વામી, ગાડગે શરૂ કર્યું. મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, શિરડીના સાંઈબાબા જેવા વિદર્ભ પ્રાંતના હિંગનઘાટન નજીક અલીપુર ગામમાં પૂ. મહાપુરુષોનો જન્મ થયો. આ મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર રષિજી પોતાના શિષ્યો સાથે વિચરી રહ્યા હતા. વિહારમાં જિલ્લાના ચિંચોડી (શિરાલ) જેવા નાના ગામમાં એક યુગપુરુષનો જન્મ ૨૭ જુલાઈ ૧૯00માં થયો. જેનું બાળપણનું જ તેમનું સ્વાથ્ય કથળ્યું. આનંદઋષિએ રોકાઈને વિશ્રામ કરવાની વિનંતી કરી. ઇ.સ. ૧૯૨૭ સોમવાર બપોરના પૂ. મૂળનામ નેમિકુમાર હતું. પછીથી એ મહાન આત્મા આચાર્ય રત્નઋષિએ અંતિમ આત્મસમાધિ લીધી. આનંદઋષિજી નામે જિનશાસનની શક્તિપીઠ સમાં આપણા સૌના શ્રદ્ધેય પુરુષ બની ગયા. જાણે એનો જન્મ સર્વ જગાએ ગુરુવિયોગના આઘાતમાંથી ધીરે ધીરે બહાર આવી પરમ આનંદની વહેંચણી માટે થયો. એ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં આનંદદ્રષિજીએ સ્વાધ્યાયમાં ચિત્ત કેન્દ્રીત કર્યું. તેમણે સાંખ્ય, દિવ્ય સુગંધ પ્રસરી જતી. વૈદિક બૌદ્ધ, ન્યાય વૈશેષિક યોગદર્શન, શાંકરભાષ્ય, ગીતા માતા હુલાસાદેવી અને પિતા દેવીચંદ આ બાળકને સૌ ઉપનિષદ, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોનું અધ્યયન કર્યું. પછી પ્યારથી ગોટીરામ કહેતા. દેવીચંદજીને બે પુત્રો હતા. મોટા પુત્રનું જ્ઞાનયોગથી ભક્તિ યોગ તરફ જતાં તેમણે કબીર, તુલસીદાસ, નામ ઉત્તમકુમાર અને નાનાનું નામ નેમીકુમાર હતું. મોટા પુત્રનાં રૈદાસ, રહીમ, જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ, આનંદઘનજી, નાની ઉંમરમાં જ લગ્ન કરેલાં. આમ દેવીચંદજીનો સુખી સંસાર ચિદાનંદ આદિ સંતોનું સાહિત્ય વાંચ્યું. ચાલતો હતો. તેવામાં એક દિવસ અચાનક તેમનું સ્વાથ્ય ગુરુદેવ રત્નઋષિએ સ્થાપેલ શ્રી તિલોક જૈન પ્રસાર બગડ્યું. પેટમાં ભયંકર દર્દ ઉપડ્યું. તેમની પત્નીએ તુર્ત વૈદ્યને જ્ઞાનમંડળને વિશાળ રૂપ દેવા આનંદઋષિજીએ સમ્યક પુરુષાર્થ બોલાવ્યા ગામના મુખ્ય માણસો આવ્યા. જોતજોતામાં શેઠનું કર્યો. પાથર્ડીની નજીક શાળાની સ્થાપના કરી. ધાર્મિક પરીક્ષા પ્રાણ પંખેરું ઊડી ગયું. બોર્ડના માધ્યમથી બાળકોને ધર્મનું જ્ઞાન આપવાની યોજના કરી. એક દિવસ દિવડા ગામમાં માસીને ઘરે નેમીકમાર સમાજ એકતા અને સાધુ એકતાના વ્યાપક ચિંતનના Jain Education Intemational Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પ્રતિભાઓ પરિપાક રૂપે ૧૯૪૯માં રાજસ્થાનના બાવર શહેરમાં ઐતિહાસિક સંમેલન ભરાયું. અહીં ઋષિ સંપ્રદાયના આચાર્યપદના ત્યાગનો નિર્ણય લીધો. પરંતુ સંમેલને પૂ. આનંદઋષિને પાંચે સંપ્રદાયના આચાર્ય બનાવ્યા. - ૧૯૫૨ માં એમના નેતૃત્વમાં સાદડી (રાજસ્થાન) બૃહદ્ સાધુ સંમેલનમાં ભગવાન મહાવીરની શ્રમણ પરંપરાને સંગઠિત કરવાનું સફળ કાર્ય થયું. આ સંમેલનમાં સર્વાનુમતે પૂ. આચાર્યશ્રી આત્મારામજી મહારાજ સાહેબનું નેતૃત્વ સ્વીકારવામાં આવ્યું. ૩૦ જાન્યુઆરી ૧૯૬૨ ના પૂ. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા. એ સમયે પૂ. આનંદઋષિજી મુંબઈ-ઘાટકોપરમાં બિરાજીત હતાં. કોન્ફરન્સની મિટીંગ થઈ અને અજમેર સંમેલન ૧૯૬૪માં આનંદઋષિજીને કાર્યભાર સોંપાયો અને આચાર્ય પદની ચાદર ઓઢાડી. આચાર્ય બન્યા બાદ પહેલું ચાતુર્માસ રાજસ્થાન, દિલ્હી અને પંજાબના ક્ષેત્રોની સ્પર્શના કરી જૈન સંગઠનનું ખૂબજ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. જૈન પાઠશાળા, સ્કુલો અને હોસ્પિટલો માટે પ્રેરણા કરી દિલ્હી, લુધિયાણા, જમ્મુ, મેરઠ, બડૌત શહેરમાં ચાતુર્માસ કર્યો. ૧૯૭૪માં મુંબઈના ગુજરાતી સમાજે પૂ. આનંદ ઋષિજીની ઉપસ્થિતિમાં ૨૫મી ભગવાન મહાવીર નિર્વાણ શતાબ્દિનું સફળ આયોજન કર્યું. ૧૯૭૫નું વર્ષ આચાર્યશ્રીજીના જીવનનું ૩૫ મું વર્ષ હતું. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાય નાઈકની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવણીમાં પૂ. આનંદઋષિજીને “રાષ્ટ્રસંત’ નામથી વિભૂષિત કર્યા. જાલના ચાતુર્માસ વખતે આચાર્યશ્રી એક ઉર્દૂ ફારસી ગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા. કાંઈ તાત્ત્વિક સમાધાન મેળવવા મૌલવીને બોલાવવામાં આવ્યા. મૌલવી આવતાં વયોવૃદ્ધ આચાર્ય નીચે આસન ગ્રહણ કરવા ઊભા થયા. મૌલવીએ કહ્યું, “આપ અમારા બુઝર્ગ છો, ફકીર છો. આપ ઊંચું આસન ગ્રહણ કરો. આચાર્યશ્રીએ કહ્યું. જ્ઞાનના ક્ષેત્રમાં કોઈ ઉંચું નીચુ નથી માટે વિદ્યા પ્રાપ્ત કરવી છે જેથી જેની પાસેથી વિદ્યા મેળવવી છે તેને જ ઊંચે આસને બેસાડવા તે વિવેક-વિનય છે. આચાર્યની વિનમતાથી મોલવી દંગ થઈ ગયા. ૧૯૮૩ માં નાસીક ચાતુર્માસમાં યુવાચાર્ય શ્રી મધુકર મિશ્રીમલજી મ.સા.નું મિલન થયું. ચાતુર્માસ બાદ પૂ. મધુકરજી કાળધર્મ પામ્યા. પછી પૂના સંમેલનમાં ઉપઆચાર્ય પૂ. દેવેન્દ્રમુનિજી અને યુવાચાર્ય પૂ. શિવમુનિજી પદારૂઢ થયા. આચાર્ય ભગવંતની વૃદ્ધાવસ્થાને કારણે શરીર સાથ દેતું ન હતું. અહમદનગર ધાર્મિક પરીક્ષા બોર્ડના પરિસરમાં ન હતી આચાર્યશ્રીએ સ્થિરવાસ કર્યો અને સાધનામાં રત રહ્યા. ૨૮ માર્ચ ૧૯૯૨ માં સમાધિભાવે કાળધર્મ પામ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ભારતના અનેક પ્રાંતમાંથી આચાર્યના અંતિમ દર્શને હજારો ભાવિકો આવ્યા. શ્રાવકોએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી. ઉપાધ્યાય પૂ. અમરમુનિજી પૂજ્ય અમરમુનિનો જન્મ ૧૯૦૨માં ગોધાગ્રામ હરિયાણામાં થયો હતો. પિતા લાલસિંહ અને માતા ચમેલીદેવીના પુત્રરત્ન અમરમુનિએ ૧૯૧૭માં જૈનદીક્ષા અંગીકાર કરી હતી. શ્રમણસંઘને સંગઠિત કરવામાં એમની નોંધનીય કામગીરી હતી. એમના પ્રવચન-લેખન, નિબંધ, વિવેચન વિ. વિવિધ વિષયની સૌથી અધિક કૃતિઓ ઉપલબ્ધ છે. પૂ.શ્રીની જ્ઞાનગરિમાને કારણે સમાજે એમને ઉપાધ્યાયપદથી અલંકૃત કરેલા. એમની પ્રેરણાથી શરૂ થયેલ બિહારના રાજગીરી ક્ષેત્રમાં આવેલ વિરાયતન સંસ્થા ધર્મ-અધ્યાત્મ અને સેવાક્ષેત્રમાં સુંદર કામગીરી કરી રહેલ છે. વૈભારગીરી રાજગૃહીમાં ૧૯૨૨માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. વિરાયતનની પ્રવૃત્તિનો દેશ-વિદેશ, મુંબઈ, પૂના અને કચ્છમાં વિસ્તાર થયો છે. આચાર્યાચંદનાજી આદિ તેનું સંચાલન કરે છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી, પૂજ્ય કાનજીસ્વામી, પૂજ્ય દાદાભગવાન વિ.એ અધ્યાત્મક્ષેત્રે એક નવી કેડી કંડારી હતી. તેમ પૂજ્યશ્રી વિજયવલ્લભસૂરિ, મુનિ સંતબાલજી અને ઉપાધ્યાય અમરમુનિએ ધર્મ અને અધ્યાત્મ સાથે જનહિતના ક્ષેત્રને ક્રાંતિકારી વળાંક આપ્યો છે. Jain Education Intemational Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પથપ્રદર્શક ગુાતળા બંબૂસેવી ભજનિકો – ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણું ભક્તિસંગીત ધર્મ અને અધ્યાત્મસાધના સાથે જોડાયેલું છે. પ્રાચીનકાળથી ધર્મ-સંપ્રદાયો અને તેનાં મંદિરો આપણી મોટાભાગની લલિતકલાઓનાં ઉદ્ભવસ્થાન હતાં. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત જેવી કલાઓ ધર્મના આશ્રયે જ પાંગરી અને ફાલીફૂલી છે. ગિરનાર, પ્રભાસ-સોમનાથ, દ્વારકા, શત્રુંજય, પાવાગઢ, અંબાજી વગેરે તીર્થો માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતવર્ષના આદિ તીર્થધામો તરીકે જાણીતાં સ્થળો છે, ગુજરાતના ભક્તિસંગીતનો ફેલાવો કરવામાં આ તીર્થો અને તરણેતર, ભવનાથ કે માધવપુરના મેળા જેવા લોકમેળાઓએ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શૈવ, શાકત, વૈષ્ણવ, જૈન, ઇસ્લામ અને નાના-મોટા અનેક ધર્મ-પંથ-સંપ્રદાયોનાં તીર્થસ્થળો ગુજરાતમાં આવેલાં હોઈ ભારતના અન્ય પ્રદેશના યાત્રાળુઓ-સાધકો-સિદ્ધપુરૂષો અને ભજનિકોની વણઝાર કાયમ ચાલુ રહે અને પોતપોતાનાં ભાષા, બોલી, સાહિત્ય, સંગીત, અન્ય કલાઓ અને ધર્મસંસ્કારોની વિવિધ પરંપરાઓની સરવાણી અહીં વહેવડાવતા રહે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્રનો વ્યાપારસંબંધ દરિયાપારના અનેક દેશો સાથે જોડાયેલો હોઈ જુદા જુદા અનેક દેશ-વિદેશોના સંગીત સંસ્કારોનું પણ આદાનપ્રદાન થતું રહે. આ રીતે આપણું ભક્તિસંગીત અનેક પરિમાણોની વિશિષ્ટતાઓ ધરાવે છે. આપણી ગુજરાતી ભાષાના ઉદ્દભવથી જ આપણે ત્યાં કેટલાક એવા સાહિત્યસર્જકોનો જન્મ થયેલો જેઓ માત્ર કવિ જ નહોતા પણ વાગેયકાર હતા. કાવ્યના સર્જનની સાથોસાથ તેઓ પોતાની રચનાને સંગીતના માધ્યમ સાથે લોકસમુદાયમાં રજૂ કરતા. ગીત અને સંગીત એમને મન અભિન્ન વસ્તુ હતી. આપણા આદિ કવિ મનાતા નરસિંહ મહેતાથી શરૂ કરીને આજ સુધીના લગભગ તમામ સંત અને ભક્ત કવિઓ ભજનિકો હતા. નરસિંહ કરતાલ લઈને અંત્યજોને ત્યાં કીર્તન ગાવા જાય કે મીરાં પગે ઘુંઘર બાંધીને હાથમાં એકતારો લઈને પદો ગાતાં હોય. એ પરંપરામાં થયેલા સૌ અધ્યાત્મદર્શી લોકભજનિકોએ લોક-સંગીતમાંથી જ ભક્તિસંગીતનું સર્જન અને સંમાર્જન કર્યું છે. ગામડે ગામડે ભજનમંડળીઓના સ્વરો લહેરાતા હોય, રાસમંડળીના તાલે જન સમસ્તના હૈયાં હિલોળા લેતાં હોય એવાં દૃશ્યો આજે વિલુપ્ત થઈ રહ્યાં છે, પરંતુ થોડા સમય પહેલાં ગામડે ગામડે ભજનમંડળીઓ દ્વારા ભજનગાન થતું. આ ભજનગાન સમૂહગાન રૂપે જળવાતું. ધીરેધીરે એમાં ઘણું પરિવર્તન આવ્યું. અત્યારે તો ભજનને એક વ્યવસાય તરીકે સ્વીકારીને મનોરંજનના માધ્યમ તરીકે ભજન કે ભક્તિસંગીતનો ઉપયોગ કરનારા ધંધાદારી કલાકારો પેદા થવા માંડ્યા છે, ત્યારે આપણા ગુજરાતમાં ભક્તિસંગીત કે લોકસંગીતને પોતાની આગવી પ્રતિભા વડે નવું જ વિશિષ્ટ પરિમાણ બક્યું હોય અને છતાં ભજનના મૂળ ભાવ, શબ્દો, સ્વર, તાલ, રાગ, ઢાળ, લયની પરંપરાને જાળવી રાખી હોય તેવા તથા અર્વાચીન રંગે રંગાયેલા નવી પેઢીના ભજનિકો-લોકગાયકોને યાદ કરવાનો ઉપક્રમ આ પરિચય લેખમાં છે. આવા જૂની પેઢીના લોકગાયકો કે ભજનિકો વિશે કોઈ સળંગ સીલસીલાબંધ ઇતિહાસ કદી યે નહીં સાંપડે. કાળની ગર્તામાં વિલિન થઈ ગયેલા એ લોક સંસ્કૃતિના કલાધરો પોતાના શબ્દ અને સૂરનો વારસો ભવિષ્યની પેઢીઓ માટે સોંપતા ગયા છે. એ ઉપલબ્ધિ પણ નાનીસૂની નથી. આવા લોકભજનિકો કે ગાયક કલાકારોના જીવન વિશે, એમની પ્રકૃતિ કે પ્રવૃતિ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવી વિગતો નથી મળતી. હા, કેટલાક જૂની પેઢીના જાણકારોને એમના વિશે માહિતી હોય ખરી પણ કોઈ ગ્રંથમાં, પુસ્તક-પુસ્તિકામાં, પત્રિકા-સામયિકમાં એમના વિશે પરિચયાત્મક રીતે નથી લખાયું. અને ક્યાંક લખાયું હશે તો તે આપણી નજરે નથી ચડતું. અહીં તો થોડીક નામાવલિ અને યાદી તથા જે હકીકતો સાંપડી છે તેની આછેરી ઝલકનો પ્રયાસ છે. જેથી ભવિષ્યના કોઈ સંશોધકો દ્વારા એમના વિશે પ્રમાણભૂત સંશોધનકાર્ય હાથ ધરી શકાય. Jain Education Intemational Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ઇ. સ. ૧૯૫૪માં શરૂ થયું અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો, ગુજરાતના લો સંગીત તથા ભક્તિસંગીતનો એક જુવાળ ઊઠ્યો એ પહેલાં ગ્રામોફોન રેકોર્ડઝ, દેશી નાટકો અને જાહેર મેળાઓમાં જેઓ ભજનગાનને વ્યવસાય તરીકે સ્વીકારીને જ આગળ વધ્યા હોય એવા દેશી ભજનિકો કે લોકગાયકોએ નામના મેળવી હોય એવાં ઘણાં ઉદાહરણો મળે છે. પણ માત્ર નિજાનંદ ખાતર, ધર્મ કે ભક્તિસાધના ખાતર ભજનગાનમાં મસ્ત રહેનારા કેટલાયે ઓલિયાઓની યાદ આજે રહી નથી. દાસ સતાર, રામ-રતન ભાઈઓ, પાલુભગત, પ્રાંસલાના મકનદાસ બાપુ, ચોરવાડના કિસાભગત કોળી, બાલાગામ ઘેડના કાળા ભગત અને તેમનાં પત્ની (માતાજી), મોહનદાસજી કનેસરાવાળા, મેંદરડા તાલુકાના જીંજુડા ગામના કરસન ભગત અને મીઠીબહેન, ભવનાથ મેળામાં ભજન લલકારનારા સીદી બાદશાહ જેવા ભજનિકો અને વાણીના સર્જકો વિશે, એમના જીવન વિશે વધુ વિગતો નથી મળતી. પરંતુ આકાશવાણીમાં જેમના પરંપરિત ભજનસ્વરો જળવાયા છે એવા દેશી ભજનિકોમાં – સેવાદાસજી મહારાજ વિ.સં. ૨૦૦૩માં અમર સંત દેવીદાસજીના પરબ આશ્રમમાં માણાવદરની પરબઝૂંપડીના સંચાલક શ્રી સેવાદાસજી મહારાજની મહંત તરીકે નિમણુંક કરવામાં આવી. સેવાદાસજીએ પરબના અધિષ્ઠાતા પદે બિરાજીને ખૂબ જ લોકચાહના મેળવેલી. તેઓ ખૂબ જ સારા ભજનિક હતા. પ્રાચીન પરંપરિત તળપદી ભજનવાણીના જાણકાર હતા. વિ.સં. ૨૦૧૭ના ચૈત્રમાસમાં મહામેળો અને સંત ભંડારાનું આયોજન કરેલું. ગાયોની સેવા, અન્નદાન અને ભજનગાન સિવાય આ ભજનિક સંતને કશો જ રસ નહોતો. વિ.સં. ૨૦૩૯ના ફાગણ વદી આઠમના દિવસે આ સંત ભજનિક વિદાય લીધી. એમનો મોટો રામસાગર હજુ પણ પરબસ્થાનમાં સચવાયો છે. મોહનલાલ રાયાણી ભાવનગર જિલ્લાના સોનગઢ ગામના વતની હતા. આકાશવાણી રાજકોટનો પ્રારંભ એમના ભજનગાનથી થયેલો. તેમના દ્વારા એકત્ર થયેલી ભજનવાણીનું સંપાદન “સંતસુધા-૧' ઇ. સ. ૧૯૮૯માં જોરાવરસિંહ જાદવ દ્વારા પ્રકાશિત થયું છે. ઇ. સ. ૧૯૪૦ થી ૧૯૮૦ સુધી એમણે સંતવાણીને ગુજરાત અને ગુજરાત બહાર ખૂબ લોકપ્રિયતા અપાવેલી. તેમને હજારો ભજનો કંઠસ્થ હતા. અભરામ ભગત જેતપુર પાસેના નવાગઢ ગામે માતા લાડુબાઈ ને પિતા કરીમભાઈ મીરાજીને ત્યાં જન્મ. બાલ્યાવસ્થાથી જ ખેડૂતનું જીવન. માંડમાંડ અક્ષરજ્ઞાન મેળવ્યું ને ગુજરાન માટે તેલની મિલમાં જોડાયા. અકસ્માતે એક પગ કપાયો ને અપંગ બન્યા. બાળપણથી જ ભજન અને ભક્તિસંગીતનો શોખ. કંઠ મધુર. પોતાના કંઠના માધુર્યથી ભજનિકોની મંડળીઓમાં એમનું નામ ગાજવા લાગ્યું, ભજનિક તરીકેની ખ્યાતિ વધવા માંડી. વડોદરા અને અમદાવાદમાં રેડિયો ઉપર તેમનાં ભજનો ખૂબ રજૂ થયાં છે. કોલંબિયા કંપની દ્વારા કેટલીક ગ્રામોફોન રેકોર્ડ પણ બહાર પડેલી. વિ.સં. ૧૯૭૯ ઇ.સ. ૧૯૨૩માં તેમનો જન્મ થયેલો. વડિયા દરબાર સુરગવાળાના આગ્રહથી તેઓ વિ.સ. ૨૦૦૧માં માત્ર એકવીસ-બાવીસ વર્ષની વયે ભજનિક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરીને વડિયા રહેવા ગયેલા. રેડિયો ઉપર “મૈયા તોરે દ્વારે બાલા જોગી આયો......' એ ભજન ખૂબ જ લોકપ્રિય બનેલું. વિ. સ. ૨૦૦૬ ઇ.સ. ૧૯૫૦માં વડિયા દરબાર સુરગવાળાના આદિવચન અને ગોકુળદાસ રાયચૂરાના આશીર્વચન સાથે ‘ભક્તિસાગર' નામે ભજનસંગ્રહનું સંપાદન કરીને પ્રકાશન કરેલું જેમાં ૧૬૦ જેટલાં લોકપ્રિય ભજનો છે. એ પછી “ભક્તિસાગર’ ભાગ-૨ તથા “શ્રી શારદા ભજન સિંધુ' નામે ભજનસંગ્રહો પણ અભરામ ભગત દ્વારા પ્રકાશિત થયા છે. મુસ્લિમ જ્ઞાતિમાં જન્મેલા ઇબ્રાહિમ, આ અભરામ કે ભગતને ભજનની પ્રેરણા તેમના કાકા હસન મીરાંજીભાઈ જેઓ ખીરસરા ગામના પોલીસ પટેલ હતા તેમની પાસેથી તથા ખીરસરાના ભજનિક શ્રી રામભાઈ વાંક અને ખીરસરાની આજુબાજુના જૂના ભજનિકો પાસેથી પ્રાપ્ત થયેલી. યશવંત ભટ્ટ માધવપુર (ઘેડ)માં હવેલી સંગીતના જાણકાર એવા નાગેશ્વર ભટ્ટને ત્યાં યશવંતભાઈ ભટ્ટનો જન્મ થયેલો. યશવંતભાઈના નાનાભાઈ હરીશભાઈ પણ સારા ગાયક અને સંગીતકાર હતા. તેઓ સાયગલના સ્વરમાં હૂબહૂ રજૂઆત કરી શકતા. યશવંતભાઈએ માધવપુર છોડીને મુંબઈમાં વસવાટ કરેલો. ગાયક કલાકાર તરીકે મુંબઈના ફિલ્મ જગતમાં તેઓ જાણીતા થયેલા. અમીરબાઈ કર્ણાટકી, પન્નાલાલ ઘોષ, મહમદ રફી, કે.સી.ડે વગેરે ગાયકો સાથે અનેક ફિલ્મગીતો ગાયેલાં. લગભગ તેર જેટલાં વર્ષો તેઓએ પ્લેબેક સીંગર અને સંગીતકાર તરીકે મુંબઈમાં ગાળ્યા. પિતાનું અવસાન થતાં માધવપુર આવ્યા Jain Education Intemational Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પથપ્રદર્શક અને ભજનગાન પાછળ પોતાનું જીવન અર્પણ કરી દીધું. ફરી કનુભાઈ ભટ્ટ, પ્રભુદાસ ગોંડલિયા, મનુભાઈ જસદણવાળા, પાછા મુંબઈ પણ ગયેલા પણ ન ફાવ્યું. ત્યાં આકાશવાણી રાજકોટ ઇસ્માઈલ વાલેરા, બાબરાના હસન ઇસ્માઇલ સોલંકી, તેની પ્રતિભા પિછાનીને રોકી લીધા. અનેક સંગીત રૂપકોમાં તેમણે લલિતાબહેન ત્રિવેદી, તેજાભાઈ માલસડિયા, માનભા ગઢવી, પોતાનો કંઠ હેમુ ગઢવી જેવા સાથીદારોની સાથે રેડિયો પરથી મોહન અજા મકવાણા, ચના જીવા વાઘેલા, રામજી મોહન વહાવ્યો. “જેસલ તોરલ’, ‘ગોપીચંદ', “ભરથરી’, ‘ગિરધર ઘેલી ઢાંકેશા, મૂળદાસજી મેસવાણિયા, અમરનાથ નાથજી, અમરદાસ મીરાં', ‘દાસી જીવણ' જેવાં રૂપકો આજે પણ રેડિયો પર ખારાવાળા, કરસનદાસ યાદવ, દીવાળીબહેન ભીલ, સાગરદાન સચવાયાં છે. ઇ. સ. ૧૯૪૧થી મુંબઈ રેડિયો પરથી હિન્દી ગઢવી, પુષ્પાબેન છાયા, દિનાબહેન ગાંધર્વ, ડૉલરદાન ગઢવી, ભજનોની રજૂઆતથી જાહેર ગાયકીના ક્ષેત્રમાં પદાર્પણ કરનારા ગુલાબગિરિ ગોસ્વામી, ભજનગાનની સુવિશાળ પરંપરા મૂકીને યશવંતભાઈ છેક ૧૯૭૭ સુધી રેડિયો પરથી ભજનો ગાતા રહ્યા. કાળના પ્રવાહમાં વિલિન થવાને આરે છે. આમાંના બહુ ઓછા પાછળથી એમને હૃદયરોગ થયેલો. થોડો સમય કેશોદની ભજનિકો આજે હયાત છે પરંતુ મોટા ભાગના ભજનિકોનો દેહ ટી.બી. હોસ્પિટલમાં રતુભાઈ અદાણીના આગ્રહે રહેલા. તા. નથી રહ્યો છતાં એના કંઠનાં કામણ આપણે અનુભવીએ છીએ. ૨૭-૧૦-૧૯૭૭ના રોજ એમનું અવસાન થયું, પણ એમની મુગટલાલ જોશી ગાયકીની પરંપરા આજે પણ એમનાં સુપુત્રી સુપ્રસિદ્ધ જેમની વાણીમાં અધ્યાત્મના ઊંચા શિખરો સર થયાં છે ભજનગાયિકા ભારતીબહેન વ્યાસ દ્વારા જળવાતી આવી છે. એવા સૌરાષ્ટ્રનાં સંત કવયિત્રી ગંગાસતીનાં “વીજળીને ચમકારે પરંપરિત ભજનો રજૂ કરતા જૂની મોતીડાં.....” “મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નૈ ને........', પેઢીના ભજનિક દંપતિઓ. ‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ!....', ‘કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ......' જેવાં ભજનોને પોતાના અસલ રેડિયો ઉપરથી આપણી ભજનવાણીના તળપદા સૂરને પરંપરાગત સૂર, તાલ અને ઢાળમાં પ્રસ્તુત કરનારા જૂની પેઢીના વહેતા મૂકવાનું શ્રેય જેને જાય છે એવા ભજનિક દંપતિઓને આ ભજનિક સ્વ.શ્રી મુગટલાલ જોશીનો જન્મ ઇ. સં.૧૯૨૬માં સ્થળે ખાસ યાદ કરવા જોઈએ. ભાવનગર જિલ્લાના ગઢડા મોરબી મુકામે બ્રાહ્મણ જ્ઞાતિમાં માતા લક્ષ્મીબાઈ અને પિતા તાલુકાના માલપરા (ચોસલા) ગામના ભજનિક દંપતિ કલ્યાણ નરભેરામભાઈ જોશીને ત્યાં થયેલો. બાળપણથી જ માતાના ઘૂંસા અને ઓતમબહેન ચિખલિયા, ગઢડા તાલુકાના ગુંદાળા ભજનગાનના સંસ્કારો તેમના પર પડ્યા. મિડલ સ્કૂલ સુધી ગામના ઝીણા બીજલ અને સુશીલાબહેન, ગારિયાધારના અભ્યાસ કર્યા પછી મોરબીમાં જ ધોબીની દુકાને કપડાંને ઇસ્ત્રી મહિપતરાય ઠાકોર અને કમળાબહેન, મંગા નારણ અને કરવા તથા ચાની હોટેલમાં જીવનનિર્વાહ માટે નોકરીઓ કરી. સાથીદારો, કલ્યાણભગતચિખલિયાના પુત્ર અને પુત્રવધુ સાથોસાથ ભજનગાનનો શોખ કેળવાતો રહ્યો. રણછોડદાસ ચિખલિયા અને હંસાબહેન જેવા અનેક કલાકાર યુગલોએ ભજનવાણીની તળપદી પરંપરા જીવતી રાખી છે. રાતોની રાતો ભજનમંડળીઓમાં જારગણ કરે, પગે ચાલીને આજુબાજુના ગામડાંઓમાં ભજન સાંભળવા જાય. જૂની પેઢીના ખ્યાતનામ ભજનિકો સંગીતનો શોખ વિકસતો રહ્યો. નાયક મંડળીઓમાં હારમોનિયમ પરજની ગાયકીમાં જેમનું નામ આજે ખૂબ જ વગાડવા અને ગીતો ગાવાની સાથે અભિનય કરવા પણ જાય. આદરપૂર્વક લેવાય છે તેવા ભાયાવદરના સ્વ. માધવદાસ બાપુ મોરબીથી ધ્રાંગધ્રા ગયા અને કેમિકલ ફેકટરીમાં નોકરી સ્વીકારી. અને ભીખારામ બાપુ. ઘેડ પંથકના મૈયારી ગામના પરમાર નેભા ત્યાં પણ સંગીતની અને ભજનમંડળીઓની મહેફિલ જમાવતા વિઝા, રામદાસ વીરદાસ, પાલિતાણાના મનુ મહારાજ ત્રિવેદી, રહ્યા અને એક ભજનિક તરીકેની ખ્યાતિ મેળવી. પછી તો જૂનાગઢના ભગવાનજી જેઠવા અને માધુભાઈ જેઠવા, રાજકોટ સુધી એમના ભજનગાનના કાર્યક્રમો થતા રહ્યા. રાજકોટના નટવરગીરી ગોસ્વામી ઉપરાંત રાજકોટ આકાશવાણી આકાશવાણી રાજકોટમાં ભજનિક તરીકે પાસ થયા અને રેડિયો કેન્દ્ર પાસે જેનાં જૂના ભજનઢાળો સચવાયાં છે એવા શ્રેષ્ઠ પરથી એમનાં ભજનો લહેરાતાં રહ્યાં. ભજનિકો સર્વશ્રી પરમાર સીદી ભોજા, ચના દેવા બારૈયા, ઇ.સ. ૧૯૬૧માં તાનપુરા વાદક તરીકે રાજકોટ રેડિયો બાલકદાસ કાપડી, માધુભાઈ લચ્છીવાળા, આણંદ નથુ બારોટ, ઉપર જોડાયા. પ્રાચીન ભજનવાણીના જુદા જુદા પ્રકારોને તેના Jain Education Intemational Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ અસલી ઢંગમાં રેડિયોના માધ્યમે પ્રસારિત કરતા રહ્યા ઇ.સ. ૧૯૮૪માં વયમર્યાદાને કારણે આકાશવાણીમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં ભારતના અનેક પ્રાંતોમાં તેમના ભજનગાનના કાર્યક્રમો થતા રહેતા. ગ્રામોફોન રેકોર્ડઝ ઉપરાંત ‘ભક્ત પીપાજી’, ‘સંત તુલસીદાસ', ‘સંત રોહીદાસ' અને ‘અલખનિરંજન' જેવાં ગુજરાતી ચલચિત્રોમાં તેમને કંઠે ભજનો ગવાયાં છે, તો અનેક ઓડિયો કેસેટ્સ પણ પ્રકાશિત થઈ છે. સિતાર સાથે ભજનો ગાતા કરસનદાસ યાદવ કરસનદાસ યાદવ આપણા સૌરાષ્ટ્રના દેશી સિતાર સાથે ભજનો રજૂ કરતા એક માત્ર બૂઝર્ગ ભજનિક છે. અંત્યજ ગણાતી નટ-બજાણિયા જ્ઞાતિમાં નાનકદાસ યાદવને ત્યાં એમનો જન્મ થયેલો. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને રાજકોટમાં પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્યમાં જોડાયા. ઇ. સ. ૧૯૫૮થી આકાશવાણી રાજકોટના ભજનકલાકાર તરીકે માન્યતા મેળવી. ઇ. સ. ૧૯૭૧માં એચ.એમ.વી. કંપની તરફથી એમનાં ભજનોની ગ્રામોફોન રેકોર્ડઝ બહાર પડેલી. ઇ. સ. ૧૯૬૨માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય રાજકોટ કેન્દ્રમાંથી કંઠ્ય સંગીતનો અભ્યાસ કર્યો. પ્રજાસત્તાક દિન પરેડ નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે ઇ. સ. ૧૯૮૮માં ભારતભરના લોકકલાકારોની સાથે પોતાની પરંપરિત ભજનગાનની કલાનું પ્રદર્શન કરેલું. ઇ. સ. ૧૯૯૦માં નહેરૂ સેન્ટર મુંબઈ દ્વારા યોજાયેલ ભારતીય કંઠસ્થ લોક પરંપરાના ફેસ્ટિવલમાં બહુમાન પ્રાપ્ત કરેલું. અનેક પ્રકારની સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાઓમાં તેમનાં ભજનોના કાર્યક્રમો યોજાતા રહે છે. નવી પેઢીના ભજન કલાકારો ભજનગાનના ક્ષેત્રે વર્તમાન સમયમાં રેડિયો, ટી.વી., કેસેટ્સ અને વિડિયો કેસેટ્સ કે સી.ડી. જેવાં માધ્યમો ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં પરંપરિત તળપદી ભજનવાણીના સ્વરો લહેરાવે છે તેવા ભજનિકોની માત્ર યાદી જોઈએ તો સર્વશ્રી કલ્યાણદાસ મેસવાણિયા (મેંદરડા), નગાભગત (જૂનાગઢ), રામદાસ ખડખડવાળા (ખડખડ), પ્રાણલાલ વ્યાસ (જૂનાગઢ), હેમંત ચૌહાણ (રાજકોટ), નિરંજન પંડ્યા (જેતપુર), કરસન સાગઠિયા (મુંબઈ), પ્રફુલ્લ દવે (અમદાવાદ), અરવિંદ બારોટ ૨૧૯ (ભાવનગર), સમરથસિંહ સોઢા (રાપર-કચ્છ), વાના જેતા ઓડેદરા (ઘોડાસર-ઘેડ), લક્ષ્મણ બારોટ (જામનગર), વિષ્ણુપ્રસાદ દવે (ગોંડલ), દેવેન્દ્ર વ્યાસ (પીપળિયા), દેવરાજ ગઢવી (કચ્છ), અભેસિંહ રાઠોડ (ભરૂચ), ગુલાબગિર ગોસ્વામી (ચમારડી), કાળાભગત ગઢવી (દ્વારકા), દેવજી શેખા (બગસરા), શક્તિદાન ગઢવી (જામનગર), પ્રતાપગિરિ ગોસ્વામી (ખંભાળિયા), બિહારી ગઢવી (રાજકોટ), ગોવિંદજી બોરીચા (ભાવનગર), ખીમજી ભરવાડ, સુરેશ રાવળ, મથુરભાઈ કણજારિયા, પોપગિરિ ગોસ્વામી, બટુક મહારાજ, હામાભગત, નિતીન દેવકા, માયાભાઈ આહિર, જગમાલ બારોટ (રાજકોટ), ધીરજગિરિ ગોસ્વામી (કોટડા સાંગાઠત).... વગેરે....... નારી કંઠોમાં આજે જોઈએ તો ભજનની પ્રાચીનઅર્વાચીન ગાયકીમાં શ્રીમતી ભારતીબહેન વ્યાસ (લીંબડી), શ્રીમતિ લલિતા ઘોડાદ્રા (રાજકોટ), સુ.શ્રી દમયંતિ બરડાઈ (મુંબઈ), મીના પટેલ (અમદાવાદ), ભાવના લાબડિયા (અમદાવાદ), ઉર્મિલા ગોસ્વામી, ઇન્દુબહેન ખૂંટી, રેખા ત્રિવેદી, જાગૃતિ દવે, પુનમ બારોટ (મોરબી), ફરીદા મીર, જયશ્રીબેન ભોજવિયા જેવાં તો અસંખ્ય નામો ગણાવી શકાય. આપણી સદીના ભારતખ્યાત ભજનિકો... છેલ્લા પચાસેક વર્ષના ગાળામાં જે ભજનિકોએ જ્યાં જ્યાં ગુજરાતી પ્રજા વસે છે ત્યાં ત્યાંના ભજનપ્રેમીઓમાં વિશાળ લોકચાહના પ્રાપ્ત કરી હોય તેવાં નામો જોઈએ તો ભંડારિયા ગામે જેમનો જન્મ થયેલો ને સેવાદાસ બાપુના શિષ્ય બનેલા, પાછળથી દ્વારકામાં આશ્રમ સ્થાપ્યો છે તે કાનદાસબાપુ, નારાયણસ્વામી, કનુભાઈ બારોટ, યશવંત ભટ્ટ, હેમુ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, નિરંજન પંડ્યા, કરસન સાગઠિયા અને હેમંત ચૌહાણનાં નામો ગણાવી શકાય. આ સિવાય ગામડે ગામડે નાના મોટા અનેક નવી અને જૂની પેઢીના ભજનિકો-ભજન ગાયકોભક્તિસંગીતના કલાકારો નજરે ચડે પરંતુ ખૂબ જ ખ્યાતિ પામેલા કલાકારોના જીવન વિશે પણ પ્રમાણભૂત માહિતી આપનારી નોંધ-યાદી આપણને પ્રાપ્ત થતી નથી તો ખાસ સંશોધન યોજના બનાવવી જોઈએ. હું માનું છું કે આ ક્ષેત્રના કલાકારોની અહીં અપાયેલી નામાવલિથી દસેક ગણી માત્રામાં કલાકારો–ભજનિકો થયા છે અને વર્તમાન સમયમાં હયાત પણ છે. વ Page #234 -------------------------------------------------------------------------- ________________ ܐܝܟ OOOOOOOOOOOO છે Joo G૦૦ Oc = e, , Pos, : A A * - IS ' . . : ના Sિ ", આ તા: ' છે કે 7 Eા છે. આ * Pase. @ એક તેજક (2) ' F 'K ) થ RAB AI | જાની Read ચકેશ્વરી દેવી જૈન દેરાસર (વડનગર) ઊl @ Eસ માટTી દર મજા. . ર આ મંદિરોએ જ ભારતીય કલા, શિલ્પ, સ્થાપત્ય. સંસ્કૃતિ અને સ્મતાનું અનેરૂ સંવર્ધન કર્યું છે, = સોમનાથ મંદિર (વેરાવળ) @ r - @ હું - eeee = : . TEE / Bio છે VER ( Soc. 1) Ex, KIRTE - E S અર : સEE ASS મહાલક્ષ્મીનું મંદિર(ખંભાત) : : ભકિત અને કળાનું સંગમ સ્થાન ગુજરાત ર નાગમુકુટગણેશ (મહેસાણા) સૂર્યમંદિર (થાન) GGGGGG s Jain Education Intemational For Private & Personal use only Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વિદેશોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચારપ્રસાર કરતાણ ગુજરાતના પ્રણામી મનીષીઓ —ડૉ. મહેશચંદ્ર પંડયા ૨૨૧ પ્રાચીનકાળથી ગુજરાત ધર્મ તથા સંસ્કૃતિ ક્ષેત્રે વિશ્વકક્ષાએ વિશિષ્ઠ સ્થાન ધરાવે છે. તેમાં પણ ગુજરાતના વેપારીઓ તો દુનિયાભરના દેશોમાં વેપાર કરતા કરતા ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સોડમ ફેલાવતા રહ્યા છે. પ્રાચીન ગુજરાતનું સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો માત્ર ગુજરાતનાં જ નહિ પરંતુ ભારતનાં ધીકતાં બંદરો ગણાતાં હતાં. પરિણામે, વિશ્વના દેશોમાં ભારત સ્તંભતીર્થ (ખંભાત) ને નામે પ્રસિદ્ધ હતું. આથી પ્રાચીન ગુજરાતના વેપારીઓ દુનિયાના અનેક દેશોમાં પથરાયેલા હતા. તેમની સાથે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા ગુજરાતના સાધુ, સંતો આચાર્યો અને વિદ્વાનો પણ વિદેશોમાં જતા હતા. પ્રાચીન ગુજરાતની એ ગૌરવશાળી પરંપરા ૧૭ મી સદીથી શરૂ કરીને વર્તમાન કાળમાં આજદિન પર્યંત ગુજરાતના પ્રણામી મનીષીઓએ પણ ચાલુ રાખી છે. તેનું યત્કિંચિત આચમન કરવાનો અહીં મનોયત્ન છે. આ લેખમાળા રજૂ કરનાર પ્રણામીધર્મના મર્મજ્ઞ અને ઇતિહાસવિદ્ ડૉ. મહેશચંદ્ર પંડ્યા છે. ડૉ. પંડ્યા પ્રાધ્યાપક, સંશોધક અને કવિ તરીકે ગણાયા છે. પંચમહાલ જિલ્લાના બાકોર ગામે તેમનો જન્મ થયો. મોડાસાની વિનયન કોલેજમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના અનુસ્નાતક ઇતિહાસભવનમાં લેક્ચ૨૨, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ તરીકે ૩૪ વર્ષ સુધી ઇતિહાસ વિષયનું અધ્યાપન, સંશોધન કર્યું છે. અને પી.એચ.ડી. ના સંશોધકોના માર્ગદર્શક રહ્યા છે. હમણાંજ ધી અમેરિકન બાયોગ્રાફિક્સ ઇન્સ્ટીટયુટ ન્યૂ કેરોલીના અમેરિકાએ તેમની સંસ્થા ધી રીસર્ચ બોર્ડ એડવાઈઝર્સમાં એડવાઈઝર તરીકે ડૉ. પંડ્યાની નિમણુંક કરીને એક ગુજરાતી સંશોધક વિદ્વાનનાં કાર્યોની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે તે પણ ગૌરવ લેવા જેવી બાબત છે. ડૉ. પંડ્યાએ ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદના ઉપપ્રમુખ અને મંત્રીપદે લાંબોસમય સેવા આપી. ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી કલ્ચર સોસાયટી ન્યુ દિલ્હી, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસપરિષદ જૂનાગઢ દ્વારા તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા યોજાયેલા સેમીનારોમાં ૧૦૦ થી વધુ સંશોધનપેપર્સ રજૂ કર્યાં. તેમના કેટલાંક મહત્ત્વના સંશોધનલેખો કેટલાંક સામાયિકોમાં પણ પ્રગટ થયા છે. ઇતિહાસ, સમાજદર્શન અને ધર્મ સંબંધે તેમનાં વીસેક પુસ્તકો અને બે કાવ્યસંગ્રહોમાં ગૌરવ પ્રગટ થાય છે. સંશોધનક્ષેત્રે મેડલો, પારિતોષિકો, વિશિષ્ઠ સન્માનપત્રો મેળવીને તેઓ ઇતિહાસવિદ્ તરીકે સારૂં એવું માનપાન પામ્યા છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના પન્ના મુકામે તેમના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં સૌપ્રથમ પ્રણામીધર્મનું એક મ્યુઝીયમ આકાર પામ્યું છે. ડૉ. પંડ્યાસાહેબે જયહિંદ દૈનિકમાં ‘સમયનાં વહેતાં નીર' કોલમ દ્વારા તથા ગાંધીનગર સમાચારમાં આચમન કોલમ દ્વારા ચિંતનપ્રધાન લેખો દ્વારા સમય સાથે કદમ મિલાવવા સમાજને માર્ગદર્શન પૂરું પાડી શાણા સમાજની રચના અંગે અંગુલિ નિર્દેશ કર્યો છે. ડૉ. પંડ્યાનું ધાર્મિકક્ષેત્રે પણ લેખન, સંશોધન અને પ્રવચનો દ્વારા મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. શ્રી કૃષ્ણ પ્રણામી માનવ સેવા ટ્રસ્ટ ગાંધીનગર (પપ્રોઝડ)ના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી પદ્માવતીપુરી ધામના શ્રી ૧૦૮ પ્રાણનાથજી મંદિર પન્ના(મ.પ્ર.)ના ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી, વિશ્વ પ્રણામી પરિષદ ન્યુ દિલ્હીના પૂર્વ જનસંપર્ક સચિવ ડૉ. પંડ્યાએ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પ.બંગાળ, સિક્કિમ, નેપાળ વગેરે રાજ્યોમાં પ્રણામી ધર્મનાં મનનીય વ્યાખ્યાનો આપીને તથા પ્રણામી ધર્મ અને વિશ્વધર્મના ધર્મો પર પુસ્તકો લખીને તથા વીડીયો અને ઓડીયો કેસેટો (પોતાના કંઠે તૈયાર થયેલી)ના પ્રચાર દ્વારા તેઓ અચ્છા ધર્મ પ્રચારક અને ઉપદેશક તરીકે સન્માન પામ્યા છે. —સંપાદક. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૧૦મી સદીમાં અરબસ્તાનમાં ભારતીય ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર શેઠ શ્રી ખેતાભાઈ અને ગાંગજીભાઈ (જામનગર) સૌરાષ્ટ્રમાં આવેલા જામનગરના લુહાણા પરિવારના પ્રસિદ્ધ વેપારી શ્રી ખેતાભાઈ અને શ્રી ગાંગજીભાઈ, ઇ.સ. ની ૧૭ મી સદીના પ્રારંભથી જ અરબસ્તાન સાથે વેપારી સંબંધો ધરાવતા હતા. ગાંગજીભાઈ જામનગરમાં જ રહીને અરબસ્તાન સાથે લાખોનો વેપાર કરતા હતા. અને વેપાર-વ્યવહાર માટે અવારનવાર અરબસ્તાન જતા હતા. અરબસ્તાનમાં બસરા વગેરે બંદરે તેમની અનેક દૂકાનો ચાલતી હતી. જ્યારે તેમના નાનાભાઈ ખેતાભાઈ અરબસ્તાનમાં ઇરાકના બસરા મુકામે સ્થિર રહીને ધમધોકાર વેપાર ચલાવતા હતા. તેઓ અરબસ્તાનમાંથી ઘણું ધન કમાયા હતા. એ બન્ને ભાઈઓની બંધુબેલડી લગભગ ૨૫, ૨૫ વર્ષોથી વેપાર કરતાં કરતાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સુવાસ, અરબસ્તાનની ધરતી પર ફેલાવી રહ્યા હતા. ઇ.સ. ૧૬૨૨ માં શ્રી ગાંગજીભાઈએ જામનગરમાં જ સ્થપાયેલા પ્રણામી ધર્મના આદ્યસ્થાપક, નિજાનંદાચાર્ય શ્રી દેવચંદજી મહારાજના શિષ્ય બનીને પ્રણામી ધર્મની દીક્ષા લીધી. ત્યારથી તેઓ તથા તેમના પરિવારજનો પ્રણામીધર્મના પ્રચાર-પ્રસારમાં લાગી ગયા હતા. જ્યારે ખેતાભાઈ અરબસ્તાનમાં વેપારી કાર્યોમાં વ્યસ્ત રહ્યા હતા. પ્રણામી ધર્મના સિદ્ધાંતો પ્રમાણે પોતાના જીવનને સાર્થક બનાવવા માટે ગાંગજીભાઈ ધર્મના ચિંતનમાં મગ્ન રહેતા. તેમની ઇચ્છા ખેતાભાઈને પણ દુન્યવી પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરીને ધર્મકાર્યોમાં પ્રવૃત્ત કરવાની હતી. પરંતુ કુદરતને તે માન્ય નહિ હોય તેમ એ જ અરસામાં ઇ.સ. ૧૬૨૬ માં બસરામાં જ ખેતાભાઈનું નિધન થયું. તેમણે પણ અરબસ્તાનમાં લાંબા સમયના વસવાટ દરમ્યાન ભારતીય સંસ્કૃતિની સુગંધ અરબસ્તાનમાં ફેલાવી હતી. શેઠ શ્રી માવજીભાઈ લુહાણાઃ શેઠ શ્રી માવજીભાઈ લુહાણા, જામનગર રાજ્યના દીવાન કેશવરાય ઠાકુરના સંબંધી થતા હતા. તેઓ પણ ઇ.સ. ની ૧૭ સદીના બીજા દાયકાથી અરબસ્તાનના ઓમાનના મસ્કત બંદરે વેપાર કરતા હતા. તેઓ પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ પથપ્રદર્શક શ્રી પ્રાણનાથજીના શિષ્ય હતા. વિ.સં. ૧૭૨૭-૨૮ માં મહામતિજી મસ્કત બંદરે ગયા ત્યારે તેઓ શેઠશ્રી માવજીભાઈને ત્યાં ઉતર્યા હતા. માવજીભાઈએ પોતાને ઘેર જ મહામતિજીને ધર્મ પ્રચાર તથા સતસંગ માટે સભાઓ ભરવાની સગવડ કરી આપી આવીને હતી. તેમની સભાઓમાં અનેક સ્ત્રી-પુરુષો આત્મજાગૃતિનો લાભ મેળવતા હતા. આમ માવજીભાઈએ પણ મસ્કત બંદરે વેપાર કરતાં કરતાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કાર્યમાં યત્કિંચિત યોગદાન આપ્યું હતું. શ્રી ભૈરવ શેઠ શ્રી ભૈરવ શેઠ પણ જામનગર રાજયના વતની અને લુહાણા જાતિના પ્રસિદ્ધ વેપારી હતા. તેઓ ઇ.સ.ની ૧૭ મી સદીના છઠ્ઠા-સાતમા દાયકા સુધીમાં તો મસ્કતથી ઉત્તરે આવેલા ઇરાનના પ્રસિદ્ધ શહેર અને બંદર અબ્બાસીમાં ધમધોકાર વેપાર કરતાં કરતાં લક્ષાધિપતિ લુહાણા વેપારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓ પોતાની ધન-સંપત્તિનો ઉપયોગ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ કરતા હતા. એ અરસામાં અરબસ્તાનના ચાંચિયાઓ, સૌરાષ્ટ્રના અનેક સ્ત્રી–પુરુષોને બંદીવાન બનાવીને અરબસ્તાન લઈ ગયા હતા. તે વાત ભૈરવ શેઠે જાણી. તેથી તેમણે ચાંચિયાઓને ૭૦ હજાર લહારી ભરપાઈ કરીને તમામ બંદીવાનોને છોડાવ્યા હતા. મહામતિ શ્રી પ્રાણનાથજી મસ્કતથી અબ્બાસી ગયા ત્યારે, ભૈરવ શેઠ તેમના શિષ્ય બન્યા હતા અને પોતાના ઘેર તેમને ઉતારો આપીને, ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના પ્રચાર માટેની સભાઓ ભરવાની વ્યવસ્થા પણ પોતાના ઘેર જ કરી આપી હતી. તેથી તેમના પટાંગણમાં પ્રણામી ધર્મના તત્ત્વજ્ઞાનને માણવા લોકોની ઠઠ જામતી હતી. ભૈરવ શેઠે પોતાના ઘેર ત્રણ-ચાર માસ સુધી મહામતિને રોકીને, અરબસ્તાનના લોકોને તથા અરબસ્તાનમાં વસતા ભારતીય પરિવારોને ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું રસપાન કરાવવામાં કિંમતી યોગદાન આપ્યું હતું. તે પછી ભૈરવ શેઠે વર્ષો સુધી તે પરંપરાને અરબસ્તાનમાં ચાલુ રાખી હતી. મહામતિ શ્રી પ્રાણનાથજી: પ્રણામી ધર્મમાં મહામતિ શ્રી પ્રાણનાથજી તરીકે સુપ્રસિદ્ધ શ્રી પ્રાણનાથજીનું મૂળ નામ શ્રી મેહેરાજ ઠાકુર હતું. તેમનો જન્મ જામનગર રાજયના શાસક, જામ જસાજીના પ્રસિદ્ધ દીવાન પિતા કેશવરાય ઠાકુર અને માતા ધનબાઈને ત્યાં ઇ.સ. ૧૬૧૮ ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જામનગર મુકામે થયો Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૨૩ હતો. તેમણે માત્ર ૧૨ વર્ષની કિશોર વયે જ પ્રણામી ધર્મના પાઈએ પાઈ વસુલ કરીશ.” આજ સુધી સુલતાન સમક્ષ આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજ પાસેથી પ્રણામી ધર્મની હિંમતપૂર્વક કોઈ બિનઈસ્લામીએ આવી રજૂઆત કરી ન હતી. દીક્ષા લીધી હતી. સતત ૧૫ વર્ષ સુધી ધર્મચિંતન કરવા છતાં તેથી પ્રભાવિત થઈ સુલતાને આદરપૂર્વક ખેતાભાઈની જપ્ત તેમને પૂર્ણબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર ન થવાથી તેઓ શરીરને થયેલી તમામ મિલ્કત પરત અપાવી. એમ કરતાં મહારાજ ભારે કષ્ટ આપીને ઉગ્ર તપ કરવા લાગ્યા. શરીર અત્યંત નબળું ઠાકુરને અરબસ્તાનમાં ૪ વર્ષ પસાર થયાં હતાં. આમ શ્રી પડી ગયું ત્યારે ગુરૂજીએ તેમને યોગ્ય સમયે જરૂર સાક્ષાત્કાર મેહેરાજ ઠાકુરે અરબસ્તાનની પ્રથમ મુલાકાત વખતે થશે, તે માટે ધીરજ રાખવાનું કહી તેમનું મન લૌકિક કાર્યો તરફ અરબસ્તાનમાં ૪ વર્ષ રોકાઈને એ વિદેશી ધરતી પર ભારતીય વાળવા માટે તેમને વિ.સં. ૧૭૦૩ માં અરબસ્તાન મોકલ્યા. ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. અરબસ્તાનની પ્રથમ ધર્મયાત્રા અરબસ્તાનની બીજી ધર્મયાત્રા: અગાઉ નોંધ્યું તેમ જામનગરના ખેતાભાઈ બસરા રહીને અરબસ્તાનની પ્રથમ ધર્મયાત્રાથી પરત આવીને શ્રી ધમધોકાર વેપાર ચલાવી લાખોપતિ લોહાણા શેઠ તરીકે પ્રસિદ્ધ મેહેરાજ ઠાકુરે ધ્રોલ રાજ્યની સેવા તથા ધર્મચિંતનમાં સમય થયા હતા. તેઓ પૈસા કમાવાની લાલચમાં ડૂબી ગયા હતા. ૨૫ વ્યતીત કર્યો હતો. ત્યારબાદ તેમના ગુરૂ શ્રી દેવચંદ્રજી મહારાજને વર્ષ થયા છતાં સ્વદેશ ગયા ન હતા. તેથી ગાંગજીભાઈની પરમધામ જવાનો પોતાનો સમય નજીક લાગવાથી તેમણે મેહેરાજ વિનંતિને માન આપીને શ્રી દેવચંદ્રજી મહારાજે, મેહેરાજ ઠાકરને ઠાકુરને બોલાવીને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસાર કરવાની તમામ ખેતાભાઈને સ્વદેશ લઈ આવવા અરબસ્તાન મોકલ્યા. વિ.સં. જવાબદારી તેમને સોંપી હતી. પરંતુ મેહેરાજ ઠાકુર ગુરૂજીના પુત્ર ૧૭૦૩ ના ફાગણ માસમાં ૪૦ દિવસની વહાણની મુસાફરી બિહારીજીને ગાદી પર બેસાડીને પોતે ધર્મપ્રચારના કાર્યમાં લાગી કરી, મેહેરાજ બસરા જઈ ખેતાભાઈને મળ્યા. અને ગુરૂઆશા ગયા હતા. તેથી પ્રણામી સમાજમાં મહામતિ શ્રી પ્રાણનાથજી તથા મોટાભાઈ ગાંગજીભાઈની આજ્ઞા મુજબ તેમને સ્વદેશ તરીકે પ્રસિદ્ધ થયા હતા. ધર્મપ્રચાર કરતાં કરતાં તેઓ દીવ બંદરે આવવા સમજાવ્યા. ખેતાભાઈ સ્વદેશ આવવા તૈયાર થયા અને આવ્યા હતા. દીવમાં તેઓ ધર્મપ્રચાર કરતા હતા તે દરમ્યાન અરબસ્તાનના અન્ય શહેરોમાં પથરાયેલા પોતાના ધનને ભેગું વિ.સં. ૧૭૨૪માં કેટલાક આરબ ચાંચિયાઓ દીવ બંદર પર કરવા લાગ્યા. દરમ્યાન મેહેરાજ ઠાકર એ વિદેશી ધરતી પર ધસી આવી, દીવનાં સ્ત્રી-પુરુષોને તથા ધનદૌલતને લૂંટી ગયા પ્રણામી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. એ અરસામાં સૌરાષ્ટ્રના હતા. અને સ્ત્રી-પુરુષોને અરબસ્તાન લઈ જઈ બંદીવાન બનાવ્યાં અનેક વેપારીઓ પરિવાર સાથે અરબસ્તાનમાં સ્થિર રહી વેપાર હતાં. મહામતિ શ્રી પ્રાણનાથ તે બંદીવાનોને છોડાવવાના મક્કમ કરતા હતા. તેઓ ભારતીય ધર્મ-સંસ્કૃતિથી વિમુખ થતા જતા નિર્ધાર સાથે અરબસ્તાન પહોંચ્યા. અરબસ્તાનની આ તેમની હતા. તેવે વખતે શ્રી મેહેરાજ ઠાકરે તેમને તથા ખેતાભાઈને બીજી ધર્મયાત્રા હતી. માનવ દેહની ક્ષણભંગુરતા, સંસારની અસારતા, ગુરૂકૃપાનો ઇસ્લામ ધર્મના પ્રભાવવાળા અરબસ્તાનમાં વેપારી મહિમા વગેરે ભારતીય ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવતા હતા. કારણોસર, સૌરાષ્ટ્ર-કચ્છના અનેક લુહાણા વેપારીઓ વસતા ખેતાભાઈને લાંબા સમયનો વેપાર સમેટતાં ૪ વર્ષ વ્યતીત થયાં. હતા. પરંતુ તેઓ હિંદુધર્મ અને સંસ્કૃતિથી વિમુખ થતા જતા હતા. એ સમય દરમ્યાન ખેતાભાઈનું આકસ્મિક અવસાન થયું. તેમની કારણ કે હિંદુ ધર્મના સાધુ-સંતો પણ અરબસ્તાનમાં ઉપદેશ મિલ્કતનો અરબસ્તાનમાં કાયદેસરનો વારસદાસ ન હોવાથી આપવા જવાની હિંમત કરી શકે તેમ ન હતા. તે વખતે મહામતિ બસરાના હાકેમે તેમની મિલકત જપ્ત કરી લીધી. તેને છોડાવવા શ્રી પ્રાણનાથજી અરબસ્તાન પહોંચી ગયા. અને મસ્કત તથા મહારાજ ઠાકુરે બસરાના હાકેમને રૂબરૂમાં મળીને હિંમતપૂર્વક અબ્બાસી બંદરે લગભગ બે વર્ષ સુધી રોકાઈને, ભારતીય ધર્મ જણાવ્યું કે “બે માસથી ખેતાભાઈની મિલ્કત તમારા અને સંસ્કૃતિથી વિમુખ થયેલા ભારતના લોકોને તથા આરબ અધિકારીઓએ જપ્ત કરી છે. તેઓ મારી અરજ સાંભળતા પ્રજાને, હિંદુધર્મ, પ્રણામી ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું નથી. તેમનો ઇન્સાફ તો ખુદા કરશે. હું આપની પાસે ન્યાય માગું મહત્ત્વ સમજાવી તેમને સુસંસ્કૃત બનાવવાના પ્રસંશનીય પ્રયાસો છું. જો આપ ન્યાય નહિ આપો તો કયામતના સમયે ખુદા કર્યા હતા. તેમનાં એ કાર્યોની નોંધ પ્રણામી ધર્મના વીતક આપનો ન્યાય કરશે ત્યારે હું હાજર થઈને આપની પાસેથી સાહિત્યમાં ગૌરવપૂર્વક કરવામાં આવી છે. એ વિગત ૧૭ મી Jain Education Intemational Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પથપ્રદર્શક સદીમાં ભારતીય સંસ્કૃતિના વિદેશોમાં થયેલા પ્રચાર-પ્રસારના ની અવારનવાર મુલાકાતો લઈને, સતસંગ, વ્યાખ્યાનો, ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે જ. તેનો પ્રારંભ શ્રી પારાયણો, ભજનકિર્તન વગેરે દ્વારા પ્રણામી ધર્મ અને ભારતીય નંદલાલ દેવલુક સંપાદિત આ ગ્રંથ દ્વારા થઈ રહ્યો છે, જે સંસ્કૃતિની સોડમ ફેલાવી રહ્યા છે. અભિનંદનને પાત્ર છે. જગદગુરૂ ધર્માચાર્ય ૧૦૮ શ્રી આ લેખમાં અગાઉ નોંધ્યું છે તેમ મહામતિજીએ કૃષ્ણમણિજી મહારાજ-જામનગર: મસ્કતમાં જાણીતા લુહાણા વેપારી શ્રી માવજીભાઈને ઘેર રહીને તથા મસ્કતથી પૂર્વમાં આવેલા અબ્બાસી બંદરે ભૈરવ શેઠને ઘેર પ્રણામી ધર્મની સ્થાપના, સૌરાષ્ટ્રમાં છોટીકાશી તરીકે રહીને પ્રણામી ધર્મ તથા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. પ્રસિદ્ધ જામનગર મુકામે, પ્રણામી ધર્મના આદ્યસ્થાપક તેમણે આરબ ચાંચિયાઓને ઉપદેશ આપતાં કહ્યું હતું કે, “તમે નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજે ઇ.સ. ૧૬૨૨ માં કરી ખુદાઈ દુનિયાના લોકોને બંધનમાં રાખ્યા છે. તેથી તેમના પણ હતી. ત્યારબાદ ઇ.સ. ૧૬૩૧માં જામનગરના સીમાડે પર્ણકૂટી બાંધીને, તેની આગળ વાવેલાં ખીજડાનાં બે વૃક્ષોને કેન્દ્રમાં માલિક ખુદા, તમને દોજખમાં નાખશે. ખુદા તો જમણા હાથનો બદલો જમણા હાથે ચૂકવે છે. તેથી ખુદાની રહેમને લાયક રાખીને, ઇ.સ. ૧૬૩૧માં દેવચંદ્રજી મહારાજે વિશાળ મંદિર બંધાવ્યું જે હાલ ખીજડા મંદિર તરીકે પ્રસિદ્ધ છે. અને પ્રણામી બનો.” શ્રી પ્રાણનાથજીના હૃદયસ્પર્શી ઉપદેશથી ચાંચિયાઓ પીગળી ગયા હતા. ધર્મની “આદ્યપીઠ' તરીકે પૂજાય છે. એ આદ્યપીઠના વર્તમાન આચાર્ય જગદ્ગુરૂ ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજ અવારમહામતિ શ્રી પ્રાણનાથજીના ઉપદેશથી અનેક લોકોનાં નવાર વિદેશોમાં જઈને ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સોડમ હૃદયપરિવર્તન થયાં હતાં. તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને ફેલાવી રહ્યા છે. માંસ, મદિરા જેવા અનેક દુર્ગુણોને તિલાંજલી અર્પીને ભૈરવ શેઠ ધર્મચાર્ય શ્રી કૃષ્ણમણિજીની પ્રેરણાથી અમેરિકા, કેનેડા તેમના શિષ્ય બન્યા હતા. મહામતિ ઉપદેશ આપતા કે, “મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે, પરધન, પદાર, દારૂ, માંસાહાર અને યુ.કે. માં વસતા ગુજરાતના પ્રણામીઓ દ્વારા “શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન ઑફ યુ.એસ.એ. ની સ્થાપના કરવામાં અને જૂઠ એ પાંચ દૂષણોને છોડવાં જોઈએ અને ભારતીય આવી. આ સંસ્થા દ્વારા અમેરિકામાં દર બે વર્ષે શ્રી કૃષ્ણમણિજી સંસ્કારો પ્રાપ્ત કરવા જોઈએ.” તેમની બ્રહ્મવાણી સાંભળવા મહારાજની નિશ્રામાં પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક “મહામતિ શ્રી લોકોની ઠઠ જામતી હતી. કારણ કે અરબસ્તાનમાં રહીને આવી પ્રાણનાથજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે દિવ્યવાણી સાંભળવાનો અવસર ભાગ્યે જ પ્રાપ્ત થતો હતો. છે. એ પાવન પ્રસંગે ગુજરાતમાંથી સાધુ-સંતો અને વિદ્વાનો આમ મહાપતિજીએ લગભગ બે વર્ષ સુધી અરબસ્તાનની ધરતી અમેરિકા જઈને પ્રણામી ધર્મનો પ્રચાર કરે છે. ઇ.સ. ૧૯૯૮ પર ઇરાકના બસરા, બગદાદ, ઇરાનના અબ્બાસી બંદર અને માં અમેરિકાના ટેક્ષસાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં અને ઇ.સ. કોગ, ઓમનના મસ્કત વગેરે પ્રદેશોમાં રોકાઈને ૧૭ મી સદીમાં ૨000 માં વોશિંગ્ટન શહેરમાં યોજાયેલા શ્રી પ્રાણનાથજી પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું ઉમદા પ્રાગટ્ય મહોત્સવમાં હાજર રહીને, શ્રી કૃષ્ણમણિજી મહારાજે કાર્ય કર્યું હતું. વ્યાખ્યાનો આપીને ઉપસ્થિત માનવમેદનીની પ્રીતિ સંપાદન કરી અમેરિકા, કેનેડા અને યુ.કે.માં હતી. એ ઉપરાંત તા. ૨૯ જૂનથી ૫ જુલાઈ ૨૦૦૩ દરમ્યાન ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચારઃ અમેરિકાના ટેનેસી રાજ્યની રાજધાની નેશવીલ શહેરમાં મહારાજશ્રીની નિશ્રામાં ઉજવાયેલા શ્રી કૃષ્ણપ્રણામી ધર્મ ૨૦મી સદીના છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી મહોત્સવ દરમ્યાન પણ મહારાજશ્રીએ પ્રણામી ધર્મ અને ગુજરાતના કેટલાક પ્રણામીઓ અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડમાં ભારતીય સંસ્કૃતિ પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ રહીને પોતપોતાનો વ્યવસાય કરતાં કરતાં પ્રણામી ધર્મ અને પ્રસંગમાં અમેરિકા, કેનેડા અને યુ.કે. માં વસતા પ્રણામીઓ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા છે. ૨૦ મી ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે પ્રસ્તુત થયેલા ગુજરાતની સદીના છેલ્લા દાયકાથી તો ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રણામી ધર્મના સંસ્કૃતિને અનુરૂપ રાસ-ગરબા, તથા પ્રણામી ધર્મના પ્રસંગોને સાધુઓ, સંતો અને વિદ્વાનો પણ અમેરિકા, કેનેડા અને યુ.કે. વણી લેતા નાટ્ય પ્રયોગો જોઈને અમેરિકન પ્રજા પણ Jain Education Intemational For Private & Personal use only Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ભાવવિભોર બની ગઈ હતી. આ પ્રસંગને સફળ બનાવવા માટે તળ ગુજરાતના, યુ.કે.માં વસતા શ્રી માંડવિયા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, અમેરિકાના સ્વાતંત્ર્ય દીન તા. ૪-૭-૨૦૦૩ ના રોજ, નેશવીલ શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી મિશન અમેરિકા દ્વારા અમેરિકાની ધરતી પર પ્રણામી ધર્મનું પ્રથમમંદિર, ‘શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર” ની સ્થાપના થઈ હતી, જેમાં પ્રાણપ્રતિષ્ઠા ધર્માચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. ૮૨ એકર જમીન પર પથરાયેલ એ પરિસર ‘શ્રી કૃષ્ણધામ’ તરીકે પ્રસિદ્ધ છે. એ પરિસરમાં ચાલતા ‘પ્રણામી આશ્રમ’માં પ્રણામી-બિન પ્રણામી આબાલવૃદ્ધો, પરમધામનું, ૪ પદાર્થોનું અને પ્રાણામી સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જગદ્ગુરૂ ધર્માચાર્ય ૧૦૮ શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજ : સુરત ઃ પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણનાથજીએ સુરત શહેરમાં સતત ૧૭ માસ સુધી ધર્મોપદેશનું કાર્ય કરીને વિ.સં. ૧૭૨૯ માં સુરતમાં પ્રણામી ધર્મની આદ્ય જાગણી પીઠની સ્થાપના કરી, જે પીઠ પ્રણામી ધર્મમાં શ્રી ૫ મહામંગપુરીધામ તરીકે પ્રસિદ્ધ છે એ જાગણી પીઠના વર્તમાન આચાર્ય-પીઠાધિશ્વર જગદ્ગુરૂ ૧૦૮ શ્રી સૂર્યનારાયણદાસ મહારાજ પણ અવારનવાર વિદેશોમાં જઈને પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન ઓફ યુ.એસ.એ. દ્વારા અમેરિકાના ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં તા. ૪-૫ જુલાઈ ૧૯૯૮ દરમ્યાન યોજાયેલા શ્રી પ્રાણનાથજયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજે, અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડનાં જુદાં જુદાં રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા વિશાળ માનવ મહેરામણને મહામતિ શ્રી પ્રાણનાથજીએ પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતોના મૂળ તત્ત્વો, વિશ્વ કલ્યાણની અને વિશ્વ ઐક્યની ભાવના, “સુખ શીતલ કરું સંસાર'' ની વિભાવના અને વિશ્વમાં એક માનવધર્મની સ્થાપના અંગે મનનીય વ્યાખ્યાનો આપી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું. શ્રી ટહલકિશોર શાસ્ત્રીજી મહારાજ ભરોડા–જિ. ખેડાઃ શ્રી રાજમંદિર-ભરોડા, જિ. ખેડાના વર્તમાન આચાર્ય શ્રી ટહલ કિશોર શાસ્ત્રીજી પણ અમેરિકામાં, શ્રી કૃષ્ણ પ્રણામી ૨૨૫ એસોસિએશન દ્વારા યોજાતા ધર્મોત્સવોમાં ઉપસ્થિત રહી, વ્યાખ્યાનો આપી પ્રણામી ધર્મના પ્રચારનું કાર્ય કરી રહ્યા છે. નોંધવા જેવી બાબત તો એ છે કે, શ્રી ટહલકશોર શાસ્ત્રીના પ્રયત્નોથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સ્થપાયું છે, જે અમેરિકાની ધરતી પર પ્રણામી ધર્મનું બીજું મંદિર છે. આ મંદિરના વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા શાસ્ત્રીજી ભારતીય સંસ્કૃતિ અને પ્રણામી ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. ડૉ. દિનેશ પંડિત-ખંભાત, જિ. ખેડા : છેલ્લાં ૩૫ વર્ષથી ખંભાતમાં પોતાની સર્જીકલ હૉસ્પિટલ દ્વારા માનવ સેવાનું કાર્ય કરતાં ડૉ. દિનેશ પંડિત, કેમ્બે જનરલ હૉસ્પિટલ, તાલુકા કેળવણી મંડળ, રોટરી ક્લબ વગેરે ખંભાતની સંસ્થાઓ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, શ્રી ૫ પદ્માવતીપુરી ધામ પન્ના ટ્રસ્ટ જેવી સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં ચાવીરૂપ હોદ્દાઓ પર રહીને અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. ડૉ. પંડિત વ્યવસાયે ડૉક્ટર–સર્જન હોવા છતાં પ્રણામી ધર્મના ઊંડા અભ્યાસુ પણ છે. તેથી ગળથુથીમાંથી મેળવેલ પ્રણામી ધર્મના જ્ઞાનના પ્રચાર-પ્રસાર અર્થે તેઓ અવાર-નવાર ઇંગ્લેંડ અને અમેરિકાની મુલાકાત જાય છે. અને એ દેશોની જુદી જુદી સંસ્થાઓના આમંત્રણને માન આપીને, પ્રણામી દર્શન અને ભારતીય સંસ્કૃતિ પર મનનીય વ્યાખ્યાનો આપીને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યા છે. ઇ. સ. ૧૯૭૮ માં રોટરી ક્લબ ખંભાતના પ્રમુખ તરીકે ઇંગ્લેંડમાં યોજાયેલ રોટરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ" માં વ્યાખ્યાનો આપવા તેમને ઇંગ્લેંડ જવાનું થયું. તે વખતે બ્રિટિશ ઉદ્યોગપતિ શ્રી બેલ ડે વિડના હોમચેપલમાં આવેલા નિવાસસ્થાને એક માસ સુધી રોકાઈને, માન્ચેસ્ટર, કારબરો, કીંગસ્ટન, મીડલેક્ષ, સાઉથહોલ, લેસ્ટર વગેરે નગરોમાં આવેલી ૧૨ રોટરી ક્લબોમાં પ્રણામી દર્શન અને ભારતીય તત્ત્વજ્ઞાન પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. “ધી એક્સપેરીમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લીવીંગ સોસાયટી''ના લાઈફ મેમ્બર તરીકે ડૉ. પંડિતના એ સંસ્થાના ઉપક્રમે ઇ. સ. ૧૯૮૨ માં અમેરિકામાં વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં તે વખતે અમેરિકાના ન્યૂબર્ન શહેરના અમેરિકન પરિવારમાં રહીને તેમણે નોર્થ કેરોલીના રાજ્યના ન્યૂબર્ન ટાઉન અને તેની આસપાસનાં ૧૫ શહેરોમાં “ભારતીય સંસ્કૃતિ અને પ્રણામી ધર્મ” તથા ‘“વિશ્વધર્મનું સ્વરૂપ પ્રણામી ધર્મ” વગેરે વિષયો પર Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રવચનો આપી અમેરિકન નાગરિકોની પ્રીતિ સંપાદન કરી હતી. એ ઉપરાંત ડૉ. પંડિત ૧૯૯૮ માં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં અને ઇ. સ. ૨૦૦૦ માં વોશિંગ્ટન શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન દ્વારા યોજાયેલ શ્રી પ્રાણનાથ જયંતિ મહોત્સવમાં, શ્રી પદ્માવતી ધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે ઉપસ્થિત રહી, પ્રણામી ધર્મના તત્ત્વજ્ઞાન અંગે પ્રશંસનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતના અન્ય પ્રણામીઓ દ્વારા વિદેશોમાં ધર્મપ્રચાર : ગુજરાતના ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, વલસાડ વગે૨ે જિલ્લાઓના તથા સૌરાષ્ટ્ર-કચ્છના પ્રણામીઓ છેલ્લા ૪-૫ દાયકાઓથી અમેરિકા, કેનેડા અને ઇંગ્લેંડમાં કાયમી વસવાટ કરતાં કરતાં પોતપોતાના વ્યવસાયો સાથે સાથે પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરે છે. તેમના અગ્રણીઓ શ્રી દિનેશ ભાવસાર, શ્રી રામજી ગોવિંદ પાનખાનીઆ, શ્રી રાજુભાઈ ચીમનભાઈ પટેલ (અલીદ્રા–જિ. ખેડા), અરૂણભાઈ ભાવસાર, રમેશ ભાવસાર, શશિકાન્ત મિસ્ત્રી, કપિલભાઈ ભાવસાર, અશોકભાઈ એન્જીનીયર (વલસાડ), સંજય પટેલ (ઓડ–ખેડા), દિનેશ શાહ (ખંભાત), નરેન્દ્ર પટેલ (ભરૂચ), રમણભાઈ પટેલ (સા.કાં.), ઇન્દ્રવદનભાઈ તથા દિલીપભાઈ પટેલ (સોજીત્રા–જિ. ખેડા) વગેરેના નેતૃત્ત્વમાં સ્થપાયેલ, ‘શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન ઑફ યુ.એસ.એ.’, ‘જાગણી અભિયાન' વગેરે સંસ્થાઓ દ્વારા અમેરિકા, ઇંગ્લેંડ, કેનેડા વગેરે દેશોમાં પ્રણામી-ધર્મના ધર્મોત્સવો, શ્રી પ્રાણનાથ જયંતિ, જન્માષ્ટમી, ધર્મમહોત્સવ વગેરેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તે દરમ્યાન તારતમ સાગરનાં પારાયણ, વાણી ચર્ચા, વ્યાખ્યાનો ભજન-કિરતન, રાસ-ગરબા, નાટકો જેવા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારતા કાર્યક્રમો યોજીને અમેરિકા, ઇંગ્લેંડ અને કેનેડામાં પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવવામાં આવે છે. નેપાલમાં પ્રણામી ધર્મ : ભારતનો પડોશી દેશ નેપાલ તો હિંદુ રાષ્ટ્ર તરીકે પ્રસિદ્ધ છે. આજે પણ નેપાલમાં ૬૦ થી વધુ પ્રણામી મંદિરો આવેલાં છે. કારણ કે, પ્રણામી ધર્મના તીર્થધામો જામનગર અને સુરત તથા પન્નાજીના સાધુ-સંતો અને વિદ્વાનો અવારનવાર નેપાલમાં જઈને પ્રણામી ધર્મનો પ્રચાર કરે છે. આ લેખના લેખક ડૉ. પથપ્રદર્શક મહેશચંદ્ર પંડ્યાએ પણ પ્રણામી ધર્મના માન્ય વિદ્વાન તરીકે નેપાલ અને સિક્કીમમાં જઈને પ્રણામી દર્શન પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. તા. ૧૯-૨૦ મે ૧૯૯૯ ના રોજ નેપાલના પહાડી વિસ્તારમાં આવેલા પોખરા નગરમાં, ૨૧, ૨૨, ૨૩ મે ૨૫, ૨૬, ૨૭ મે-૧૯૯૯ દરમ્યાન સિક્કીમની રાજધાની ગંગટોક તથા સીંગતામ નગરમાં રોકાઈને, પ્રણામી ધર્મમાં રહેલી માનવતા, વિશ્વઐક્યની ભાવના, વસુધૈવ કુટુંબકમની ભાવના, વિશ્વપ્રેમ અને સર્વધર્મ સમભાવ વગેરે વિષયો પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. નિજાનંદ ફાઉન્ડેશન-અમેરિકા ઇ.સ. ૧૯૯૩માં અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસાર હેતુ સ્થપાયેલા નિજાનંદ ફાઉન્ડેશનનાં નેજા નીચે ગુજરાતના નીચેના મહાનુભાવો સુંદર કામગીરી બજાવી રહ્યાં છે. શ્રી રમણભાઈ પટેલ : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ પુરાણ ગામના શ્રી રમણભાઈ પટેલ ૧૯૬૯થી અમેરિકામાં સ્થિર થઈને અમેરિકાના બાલ્ટીબોર, ચેસ્ટરસ્વર્જીનીઆ, એટલેન્ટા, મેકન બોલગ્રીન-કેન્ટકી વગેરે સ્થળે શિબિરો સતસંગ સભાઓ, પારાયણો, વિદ્યુતગોષ્ટિ વગેરે કાર્યક્રમો યોજીને તથા સાહિત્ય, કેસેટોનું વિતરણ કરીને ધર્મનો સુપેરે પ્રચાર કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ પટેલ: પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે આવેલા ગોલી ગામના શ્રી નરેન્દ્રભાઈ પ્રણામી ધર્મનાં મેગેઝિનોમાં પ્રસિદ્ધ થતા લેખોનું સંકલન ઇન્ટરનેટ મારફતે ધર્મનો પ્રચાર કરે છે. એ ઉપરાંત ધાર્મિક સાહિત્ય, ઓડિયોવિડિયો કેસેટો જેવાં આધુનિક ઉપકરણો દ્વારા પણ અમેરિકાના લોસએન્જલસ, કેલીફોર્નિયા, ટેક્સાસ, ડલાસ શિકાગો વગેરે જગાએ શિબિરો કેમ્પો યોજીને તથા ધાર્મિક સાહિત્યના વિતરણ દ્વારા ધર્મપ્રચાર કરી રહ્યા છે. તેઓ નિજાનંદ યાદુ ગ્રુપ દ્વારા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા યુવા વર્ગના સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બને છે. ચંદુભાઈ ઝવેરભાઈ પટેલઃ ખેડા જિલ્લાના ભરોડા ગામના વતની શ્રી ચંદુભાઈ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં અમેરિકા, બ્રિટન, કેનેડામાં હિન્દુ હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા સર્વધર્મ સમભાવને કેન્દ્રમાં રાખીને ભારતીય ધર્મો તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિકક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજો ગુજરાતના મહિલા કથાકારો પ.પૂ. શ્રી ઇન્દિરાબેટીજી પૂ.શ્રી ગીતાબહેન રામાયણી પૂ.શ્રી કાલિન્દીબેટીજી (અમદાવાદ) પૂ.મા. ગીતાભારતીજી પ્રજ્ઞાપુરાણના કથાકાર પૂ. રશ્મિકાબહેન પટેલ (ડભોઇ) કુ. નારાયણીબહેન પંડ્યા (રાજપીપળા) 4. Facil પૂ. ત્રિલોચનાજી (દાંદા) સુશ્રી મીરાબહેન ભટ્ટ (રાજકોટ) સુશ્રી પોલીમીબહેન ત્રિવેદી (અમદાવાદ) પૂ.શ્રી કનકેશ્વરીદેવી (મોરબી) પૂ. રમાબહેન હરિયાણી સુશ્રી દયાદેવીજી (તોરી-રામપુર, અમરેલી) Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પથપ્રદર્શક ધાર્મિક ક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજોઅજશવના મહિલા કથાકાશે પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી તથા કિશોરચંદ્ર ર. ત્રિવેદ પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી અને કિશોરચંદ્ર ૨. ત્રિવેદીએ પ્રમાણમાં એક નવા જ વિષયની રજૂઆત કરી છે અને તે છે “ગુજરાતના મહિલા કથાકારો'. જે સ્ત્રીશક્તિનો નિર્દેશ કરે છે અને તેમની શક્તિના વધતા વ્યાપની અને સામાજિક સુધારાની ગવાહી પૂરે છે, આ બાબતની પ્રતીતિ તો લેખના પ્રારંભમાં આપેલ મહિલા કથાકારોની યાદી પરથી જ થઈ જાય છે. જો કે આ યાદીને વધુ વિસ્તૃત કરવાના બંને લેખકોના પ્રયત્નો ચાલુ રહેવાના છે. છતાં અહીં ત્રીસેક જેટલા મહિલા કથાકારોને સ્મરી લઈને લેખને સચિત્ર બનાવ્યો છે, અમુક કથાકારો અંગે વિશેષ માહિતી પણ સંકલિત કરી છે તે માત્ર મહિલાઓને, ધાર્મિક શ્રદ્ધાવાન ભાવિકોને જ નહીં પરંતુ સ્ત્રી સશક્તિકરણના હિમાયતીઓને પણ ગમશે એમ નમ્રપણે માનીએ છીએ. | [આ લેખમાં શ્રી હરિપ્રસાદ ટી. જાની-પુનિત શાસ્ત્રીજી' (કરજણ) તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ (સરભાણ) અને શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ, ગીતા વિદ્યાલય-જોડિયાના શ્રી વિનુભાઈ કાનાણીનો કેટલાંક સરનામાં પ્રાપ્તિ અંગે આભાર.] પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા (તા. ધંધુકા, જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં, સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા બાદ કવિશ્રી બોટાદકર કૉલેજ-બોટાદ, સી.એન. કૉમર્સ કૉલેજ-વીસનગરમાં અને ૧૯૮૧ થી જે. એમ. શાહ આર્ટ્સકૉમર્સ કૉલેજ, જંબુસરમાં અર્થશાસ્ત્રના અધ્યાપક, અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વગેરેમાં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી’ જેવા ઉચ્ચ સામયિકોમાં લેખ પ્રકાશિત થયેલ જેના ફળસ્વરૂપે ડો. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના “આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા છ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. કેન્દ્ર દ્વારા આયુક્ત આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. આ વર્ષે ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આકઈઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. શિક્ષણ સાથે સમાજસેવા અને લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં સોળેક પુસ્તકો સંપાદિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. શ્રી દેવલુકના મોટાભાગનાં સંપાદનોમાં પ્રા. ત્રિવેદીના લેખો છે, તેમનું સરનામું : પ્રા. લિ. ૨. ત્રિવેદી, ૨૫-જયમહાદેવનગર, જંબુસર, જિ. ભરૂચ-૩૯૨૧૫૦ શ્રી કિશોરચંદ્ર ર. ત્રિવેદી–આ સંકલિત લેખના સહલેખક શ્રી છે, તેમનું વતન પણ ગલસાણા, તા. ધંધુકા છે. જન્મ તા. ૬-૫-૧૯૫૪ના રોજ મોસાળ શિયાણી (જિ. સુરેન્દ્રનગર)માં થયેલો. ગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એ., ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ઉત્તીર્ણ કિશોરભાઈ ત્રિવેદી પાસે સુંદર કંઠ છે જે લોકગીતો અને ભજનોની રજૂઆતરૂપે કયારેક જ ઉપયોગમાં લે છે. લોકકથાઓ, નવલિકાઓ, કાવ્યો અને ગઝલો જુદા જુદા સામયિકોમાં અવારનવાર આપતા શ્રી ત્રિવેદીએ કુંકાવાવના ભગત પરિવારનો ૩00 વર્ષનો ઇતિહાસ' લખેલો છે. હાલ તેઓ શ્રી એન. એમ. શેઠ કુમાર વિદ્યાલય, કુંકાવાવ, જિ. અમરેલીમાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપે છે. આ બંધુબેલડીને ખૂબ ખૂબ ધન્યવાદ. - સંપાદક Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આપણો સમાજ એકંદરે પુરુષપ્રધાન રહ્યો છે અને એમાં પણ ધાર્મિક વિધિઓ અને કથાપ્રવચનોમાં તો પુરુષોની જ બોલબાલા રહી છે પરંતુ હવે તો મહિલાઓએ પણ કથાપ્રવચનોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે એટલું જ નહીં પણ તેમણે સારી પકડ જમાવી છે.“અમુક જ્ઞાતિના હોય તે જ કથા કહી શકે અથવા સ્ત્રીઓ વ્યાસપીઠ પર બેસી શકે નહીં...કથાપ્રવચન કરી શકે નહીં' એવા ખ્યાલો ઓગળતા ગયા છે. આવા હકારાત્મક વલણના અનુસંધાનમાં કહેવું પડશે કે આ બાબતે ગુજરાતમાં મોકળાશ, આવકાર અને શ્રદ્ધાનું વાતાવરણ વિશેષ છે. જો કે આ ક્ષેત્રે મહિલાઓને કોઈ મુશ્કેલી પડતી જ નથી અને એમનો રસ્તો સ૨ળ-સાફસુથરો છે એમ કહેવાનો ઇરાદો નથી. એ જ રીતે દરેક મહિલા કથા-પ્રવચનકારને અહીં આવરી લીધા છે અથવા તેમની છેલ્લામાં છેલ્લી વિગતોનો સમાવેશ કર્યો છે તેવું પણ નથી અહીં તો પ્રતિનિધિરૂપ કેટલાંક નામોનો અલપઝલપ સમાવેશ કર્યાનો જ સંતોષ-અસંતોષ લઈ શકાય. આપણી ધાર્મિક પરંપરામાં ‘કથા’નું વિશિષ્ટ સ્થાન રહેલું છે. પ. પૂ. ગુરુદેવ શ્રીરામ શર્માના જ શબ્દોમાં જોઈએ તો“...કથાનાં આયોજનોને અનુષ્ઠાનોનું નામ આપવામાં આવે છે. એનું કથન તથા શ્રવણ પુણ્યફળ આપનારું છે. એ આયોજન માટે શ્રદ્ધાયુક્ત ધાર્મિક વાતાવરણ પેદા કરવું જરૂરી માનવામાં આવે છે....’' કથાકારો પોતાની રોચક, સાદી, સરળ શૈલીમાં અને હવે તો કર્ણપ્રિય સંગીતની મદદથી અઘરાં શાસ્ત્રો, સિદ્ધાંતોને એવી રીતે સમજાવે છે કે તે શ્રોતાજનને ગળે ઊતરી જાય. વિવિધ ધર્મગ્રંથો સામાન્ય માણસ ક્યાં વાંચવા જાય? એ તો એકસામટાં મળે છે કથામંડપમાંથી! ધર્મભાવનાની દૃઢતા, ઐક્ય, મિલન, શ્રદ્ધાસહિત સદ્ગુણોનું સિંચન કથાથી શક્ય બને છે....હવે વ્યાસપીઠ કથાકાર તરીકે તેમ જ ધાર્મિક પ્રવચનકાર પુરુષ જ હોય તેવું નથી! ટી.વી.ની ચેનલો આ બાબતની ગવાહી પૂરે છે. આ બાબતની સાનંદ પ્રતીતિ તો જ્યારે મહિલા કથાકારોનાં નામોને યાદ કરીએ છીએ ત્યારે વિશેષ થાય છે, જેમકે : પ.પૂ. શ્રી ઇન્દિરાબેટીજી (વ્રજધામ, માંજલપુર-વડોદરા), મોરબી અને અન્ય સ્થળે આશ્રમ ધરાવતા પૂ. શ્રી કનકેશ્વરીદેવી (શ્રી સદ્ગુરુધામ, મુ. પો. અશોકનગર, તા. વિરમગામ, જિ. અમદાવાદ). જૂનાગઢમાં આશ્રમ ધરાવતા હરેશ્વરી દેવી. પૂ. પાંડુરંગદાદાની ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિને આગળ ધપાવતાં અને લાખોની મેદનીને આકર્ષતાં પૂ. જયુદીદી. ‘દાદા ભગવાન’નો અક્રમમાર્ગનો સંદેશો આપતા પૂ. ડૉ. નીરૂબહેન અમીન, દેશિવદેશમાં રામકથાને સંગીત સાથે લહેરાવનાર કુ. ત્રિલોચનાજી (દાંદા, તા. આમોદ, જિ. ભરૂચ), ૨૨૯ અમરેલીમાં તોરી ગામના સરોજબહેન તેરૈયા (સી-૧, ૨૦૪, સદ્ગુરુ કોલોની, એ.જી. બસસ્ટોપ સામે, કાલાવડ રોડ, રાજકોટ), ગીતાબહેન રામાયણી (અમરેલી પાસે ધારી રોડ) ‘પ્રજ્ઞાપુરાણ’ના હિંદી અને ગુજરાતીમાં કથાકાર રશ્મિકાબહેન પટેલ (ડભોઈ), પૂ. રણછોડદાસજી મહારાજનાં શિષ્યા અને સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ કથાકાર એવાં રમાબહેન હરિયાણી (જયપુર). ભાવનાબહેન મહેતા (ગાયત્રીમંદિર સામે, નિર્મળનગર, જૂનાગઢ), અમરેલીના કથાકાર સ્વ. ભરતભાઈ શાસ્ત્રીનાં સુપુત્રી અને ઇંગ્લેંડમાં જઈને કથારસપાન કરાવનાર જિજ્ઞાસાબહેન શાસ્ત્રી શબરીબાઈ (જૂનાગઢ), કૉલેજમાં ભણતાં ભણતાં જ કથાક્ષેત્રે નામ કાઢનાર મીરાબહેન અરવિંદભાઈ ભટ્ટ (શ્રી માધવકુંજ, સૌરાષ્ટ્ર કલાકેન્દ્રની બાજુમાં, રાવલનગર, મેઈન રોડ, રાજકોટ), પૂ. મા. ગીતા ભારતી (અમદાવાદ), પૌલોમીબહેન ત્રિવેદી (અમદાવાદ), માતુશ્રી વીરબાઈમા કૉલેજ, રાજકોટમાં અંગ્રેજીના પ્રાધ્યાપિકા અને સુંદરકંઠે રામકથા કહેતાં પ્રા. જાડેજા, રાજકોટના અનસૂયાબહેન પટેલ [માર્કેટીંગ યાર્ડ, ક્વાર્ટર નં. ૧૨૩, સીંગલમાળ, સંત કબીર રોડ-રાજકોટ] ભાવેશ્વરીબહેન (શ્રી રામધન આશ્રમ, મહેન્દ્રનગર, પીપળી રોડ, મોરબી, જિ. રાજકોટ), દમયંતીબહેન એમ. જાની (મહારુદ્ર, મહેશ્વરીનગર સોસાયટી–૨ ની બંધશેરી, ભવાની ચોકની બાજુમાં, રાજકોટ), માલતીબહેન જ. જોષી (હિરભાઈ વાઘજીની ખડકી, કતારગામ, સુરત–૪), મંદાકિનીબહેન વ્યાસ (૧, અનુરાધા ફ્લેટ, અનુપમ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સોસાયટી, મધુવન પાર્ટી પ્લોટ સામે, વાસણા, અમદાવાદ), નીલેશ્વરીબહેન જે. ઠક્કર (વડોદરા), કુ. નારાયણીબહેન પંડ્યા (શેષ નારાયણ મંદિર, ત્રિવેણીની વાડી પાસે, રાજપીપળા), પ્રભુતાબહેન જાની (એ-૧ક્ર૬, બીજે માળે, તીનમૂર્તિ સોસાયટી, આર.વી. રોડ, વડોદરા) સંન્યાસિની આત્માનંદજી ગુરુ શ્રી કૃષ્ણાનંદજી (સત્સંગ આશ્રમ, ભચાઉ-કચ્છ), - સરિતાબહેન એચ. ઉપાધ્યાય (ઉમિયાકૃપા, પૂનિતનગર૨, શેરી નં. ૪, રાજકોટ-૬), વંદનાબહેન દલપતભારથી ગોસ્વામી (શ્યામવંદનાલય, શામજીનગર સોસાયટી, હાઈવે રોડ, મુ. પો. ઉંડવા, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), પૂ. શ્રી સ્વામિની ઓંકારાનંદ (‘યોગાશ્રમ', અતુલ ટાઈલ્સ સામે, આઈ.ટી.આઈ. કોલેજ પાસે, ઉતરસંડા, જિ. ખેડા), સુપ્રસિદ્ધ કથાકાર પ. પૂ. શ્રી ઇન્દિરાબેટીજી (વડોદરા). સૌથી પ્રસિદ્ધ મહિલા કથાકારો પૈકીનાં એક અને લગભગ ૬૫ વર્ષના ૫.૫. ઇન્દિરાબેટીજી વૈષ્ણવ સંપ્રદાયનાં છે એટલું જ નહીં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીના સોળમી પેઢીએ સીધા વંશજ થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીવડોદરામાંથી સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા બાદ બનારસમાંથી “સર્વદર્શન' વિષયના અધ્યયન થકી “આચાર્ય” ની પદવી પ્રાપ્ત કરી. “શ્રીમદ્ ભાગવત’ પર ૧૯૭૧માં કથાનો પ્રારંભ કર્યો જો કે તે પૂર્વે માત્ર બાર વર્ષની ઉંમરે નિર્ભયતાથી પ્રવચન આપેલું! આજે પણ તેઓશ્રી શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉપનિષદ અને વિશ્વવંદ્ય શ્રી વલ્લભાચાર્યજીની વિચારધારાને પુષ્ટિ આપતાં પ્રવચનો આપે છે. કથાકાર બનતા પહેલાં પોતપોતાના વિષયની વિદ્વત્તા કથાકારે પ્રાપ્ત કરવી જોઈએ જેથી તેમના શબ્દોને અનુસરનારા ભાવિકોને ગુમરાહ થવાનો વખત ન આવે. સ્ત્રીઓમાં સમજાવટનો જન્મજાત ગુણ હોવાથી તેઓ પુરુષો જેટલી અથવા તો વધુ સારી કથાકાર બની શકે છે એવો અભિપ્રાય ધરાવતા પ.પૂ. શ્રી ઇન્દિરાબેટીજી મહિલા કથાકારોની સંખ્યામાં વૃદ્ધિ જોઈને પ્રસન્નતા દાખવે છે. પથપ્રદર્શક પ.પૂ. શ્રી ઇન્દિરાબેટીજી ભારતના વિવિધ ભાગો ઉપરાંત અમેરિકા, ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોમાં કથા કાજે ઘૂમી વળ્યા છે. તેઓશ્રીએ પ.પૂ. વલ્લભાચાર્યજીની જંબુસરની પાસેની ડાભા ખાતેની અપ્રકટ બેઠક પ્રકાશિત કરેલી છે. અહીં તથા વડોદરામાં સેવાપ્રવૃત્તિ ચલાવતાં પ.પૂ. ઇન્દિરાબેટીજીનું ત્રીજું પાસું છે સાહિત્યકાર તરીકેનું ! “શ્રાવણી–શામકિંકર'ના ઉપનામથી તેમણે “મોગરાનો સ્વાદ', સાંવરીયા કી શેઠની’ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત “ક્રિષ્નાને કરવું હોય તે કરે’ અને ‘ગોપીગીત’ નું પણ પ્રકાશન કર્યું છે. પૂ. મા ગીતા ભારતીજી (અમદાવાદ) મનુષ્યના સર્વાગી વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિમાં રત એવાં પૂજ્ય મા “ગીતા ભારતી’ ખરું નામ ભૂલાઈ ગયું છે પરંતુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ માનનીય શ્રી રાજેન્દ્રબાબુએ તેમને આપેલો ઇલ્કાબ જ નામમાં ફેરવાઈ ગયો. “ઈશ્વરનું નામ લેવામાં કે કથા કરવામાં વળી સ્ત્રી-પુરુષના ભેદ શું? ઈશ્વર આગળ સૌ સમાન” એવું માનતાં મા ગીતા ભારતીજીનો જન્મ દિલ્હીમાં થયો તે પહેલાં જ તેમના માતાપિતા પાસે નેપાળના ગુરુ હરિહરાનંદજીએ માગી લીધેલા. આઠમાં વર્ષે તો પ્રવચનનો પ્રારંભ થયો પછી તો વેદ, ઉપનિષદ, ગીતા પર સંખ્યાબંધ પ્રવચનો દેશ-વિદેશમાં કર્યાં. સાધુ-સંન્યાસીઓમાં આચાર્ય પછીના ક્રમની પદવી “મહામંડલેશ્વરી’ તેમણે પ્રાપ્ત કરી છે. ૧૯૭૭માં એલિસબ્રિજ-અમદાવાદ ખાતે મંદિર બંધાવ્યું. ત્યારે સાબરમતીના કિનારે લઘુકુંભ મેળાનું આયોજન થયું હતું. દેશવિદેશમાં રામકથાને રેલાવનાર શ્રદ્ધેય ત્રિલોચનાજી દેશ-વિદેશમાં રામાયણનો સંદેશો પહોંચાડનાર મહિલા કથાકાર કુ. ત્રિલોચનાજીનો પરિચય થોડીક લીટીઓમાં આપવો અઘરો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના “દાદા’ ગામના વતની કુ. ત્રિલોચનાજીએ (મુખ્યત્વે ગુજરાતી-હિંદીમાં તુલસીકૃત રામાયણની) ૧૧૯ વાર કથાનું રસપાન કરાવવા ઉપરાંત તેમની સંગીતમય રામકથા, ધાર્મિક પ્રવચનો, સંસ્કૃતિ, પ્રચાર-પ્રસારનો લાભ દૂર વિદેશમાં–મોમ્બાસા, કીસી, લુસાકા, ઝાંબિયા, લિવિંસ્ટનને સને ૨૦૦૦માં અને મોરેશિયસને સને ૨૦૦૨માં મળ્યો છે તે નોંધપાત્ર બાબત છે. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની પ્રિય ભૂમિ “માલસર'માંથી “શ્રીમદ્ ભાગવતકથા'નો પણ પ્રારંભ કર્યો. Jain Education Intemational Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કુ. ત્રિલોચનાજીની વિકાસયાત્રા પ્રેરક છે. તેમની ઉંમર માત્ર બે વર્ષની હતી ત્યારે જ પિતાશ્રી પુરુષોત્તમભાઈ પટેલનું અકાળે અવસાન થયું. વિધવા માતુશ્રી હીરાબહેન ભીષણ સંજોગોમાં ભાંગી પડવાને બદલે અડીખમ રહ્યાં. છોકરાંઓને માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ આપ્યો. ઘરના મોભીની કાયમી ગેરહાજરીમાં કુટુંબની પ્રતિષ્ઠા, ખેતર-ખોરડાં સાચવ્યાં. હનુમાનદાદા, પૂ. માતુશ્રી, મોટીબહેન-મનુબહેન અને પ.પૂ. મોરારીબાપુની પ્રેરણાથી ત્રિલોચનાજીએ પોતાની પહેલી રામકથા વતનભૂમિ ‘દાંદા’માં ૧૯૯૧ના વર્ષથી કરી....બસ! પછી રામકથા જ પરમ કર્તવ્ય બની રહી. કથામાં તેમનો મુખ્ય ઝોક (ભાર) યુવાવર્ગ પર હોય છે. અભણ શ્રોતાઓથી માંડીને ભણેલા-ગણેલા શ્રોતાઓને પણ તેમની કથાશૈલી જકડી રાખે છે. ‘સ્વાન્તઃ સુખાય' ની ભાવનાથી રામકથામાં શ્રોતાઓને સ્નાન કરાવે છે ત્યારે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ઓર ખીલી ઊઠે છે. તેમની વાણીમાં ભાષાની ભભક કે પાંડિત્યની કૃત્રિમતા નથી. છતાં શ્રોતાઓને ક્યારે હસાવવા, ક્યારે રડાવવા? જીવનઘડતરનો સંદેશો તેમનાં હૃદય સુધી પહોંચાડવા સીધી-સાદી, સરળ ભાષામાં ચિંતનકણિકાઓની ફૂલગૂંથણી સહિત પહોંચાડવાની કલા તેમને સાધ્ય છે જે વખતે સાથેના સંગીતવૃંદ–નિરાંત કલાવૃંદના વેડચાવાળા મારૂ બંધુઓનો સહયોગ, દૂહા-છંદ-ચોપાઈ-લોકગીતો-ભજનો વગેરેની રજૂઆત વખતે આવશ્યકતા પ્રમાણે સ્વીકારે છે એટલે સંગીતમય રામકથા સાર્થક બને છે. સુ.શ્રી ત્રિલોચનાજી જ્યાં સમૂહલગ્નો-જ્ઞાતિ સંમેલનમાં શુભેચ્છા મુલાકાત વખતે સમાજ સુધારણાની ટકોર કરે ખરા! મંદિર શિલાન્યાસ-પ્રાણ પ્રતિષ્ઠા, મહિલાઓની અને વિદ્યાર્થીઓની શિબિરો, દત્તયાગ, સ્વાધ્યાયપ્રવૃતિ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો વખતે તેમની ઉપસ્થિતિ પ્રેરક બની રહે છે. રામકથામાં વ્યસનમુક્તિ અને દહેજ વિરોધી વક્તવ્ય નવી પેઢીને સ્પર્શી જાય છે. ચા-બીડી-ગુટખા-દારૂ વગેરેના ત્યાગનો સંકલ્પ યુવાનો આશ્ચર્યકારક રીતે ટાટ કરે છે. રામકથા સિવાયનો બાકીનો સમય એકાંતમાં, વાંચન-મનન-ચિંતનમાં ગાળતા ત્રિલોચના વર્તમાન સમસ્યાઓના ઉકેલ તરીકે રામાયણ, ભાગવત, ગીતાજીને ભિકતભાવથી માને છે, જેની શ્રોતાઓને પ્રતીતિ થાય છે. તેઓ માનવ ઉત્થાનની પ્રવૃત્તિઓ ‘શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ' (દાંદા) દ્વારા કરી રહ્યાં છે. તેમની રામગુણગાથા વિષયક ‘અમૃતકુંભ’ (ગુજ.માં ૬ આવૃત્તિ) અને હિંદીમાં પ્રથમ આવૃત્તિનું સંપાદન સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. ૨૩૧ પૂ. ગીતાબહેન રામાયણી સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં કથાક્ષેત્રે એવું જ બીજું ગાજતું અને ગૂંજતું નામ છે ગીતાબહેનનું! અમરેલીના ભોજલપરામાં પિતાશ્રી ખીમજીબાઈ સાંગાણીના લેઉવા પટેલ પરિવારમાં જન્મેલાં ગીતાબહેનની મૂળ અટક ‘સાંગાણી' ને બદલે ‘રામાયણી' બની ગઈ છે! પરિવારમાં ક્રમની દૃષ્ટિએ પાનબીડીની દુકાન ધરાવતા પિતાશ્રીના ઘરમાં સૌથી નાનાં ગીતાબહેન. તેમનાથી ત્રણ ભાઈઓ અને એક બહેન મોટાં છે. એક વખત પોતાના માતાપિતા સાથે ગિરનારની લીલી પરિક્રમા કરવા ગયેલાં ત્યારે ભવનાથની તળેટીમાં ત્રિલોકનાથજી બાપુના આશ્રમમાં ઉતારો મળ્યો. બાપુના પરિચયના પગલે પગલે પોતે ધર્મમય બનતા ગયાં. ગીતાબહેનને પોતાના ઘેર પરત આવવાની ઇચ્છા જ ન થઈ પણ ત્રિલોકનાથજી બાપુનો આદેશ થયો એટલે ઘરની વાટ પકડી પરંતુ ૧૯૯૩માં ગુરુ ત્રિલોકનાથજીએ જીવનલીલા સંકેલી લીધી ત્યારે ગીતાબહેને ધાર્મિક જીવન ગાળવાનો સંકલ્પ લઈ લીધો, એ માટે આશ્રમ સ્થાપવાનું પણ નક્કી કર્યું ત્યારે તેમના પિતાનો સૂર જુદો પડ્યો—‘સંસારમાં રહીને ધર્મ-ધ્યાન ને કથાવાર્તા ક્યાં નથી થતાં?' આમાંથી ગીતાબહેન સાથે તો ઠીક પણ કુટુંબના અન્ય સભ્યોમાં પણ મતભેદ થયો, જો કે ગીતાબહેન તો પોતાના નિર્ણયમાં અડગ રહ્યાં, પિતાથી અલગ થયાં અને અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ધારી રોડ પર આશ્રમ સ્થાપ્યો. જે ભલે નાનો હોય પણ ‘તુલસી નિકેતન આશ્રમ' તરીકે જાણીતો બન્યો છે. જ્યાં તે અરસામાં તેમના પરિવારમાંથી તેમનાં માતા અને એક ભાઈ આશ્રમમાં સાથે આવી ગયાં હતાં. ગીતાબહેન રામાયણી સફેદ સાડી અને ભગવી શાલ પરિધાન કરીને માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે પણ સાધ્વી જીવન ગાળે છે. તેમની કથાઓ રાજસ્થાનમાં પણ થઈ ચૂકી છે, ૧૯૯૫માં સત્તર વર્ષની ઉંમરે તેમના જીવનની સૌથી પહેલી કથાનો પ્રારંભ ગુરુશ્રી ત્રિલોકનાથજીના ચિતલ ખાતેના આશ્રમથી કર્યો અને પછી સાત વર્ષમાં એટલે કે પોતાની બાવીસ વર્ષની વયે ૬૫ કથાઓનું અમૃતપાન કરાવેલું. રામાયણ ઉપરાંત શિવપુરાણ, શ્રીમદ્ ભાગવત અને દેવી ભાગવતમાં પણ કથાક્ષેત્રે જમાવટ કરનાર ગીતાબહેન ‘તુલસી નિકેતન આશ્રમ'નો વિકાસ થઈને ત્યાં વિરાટ ગીતામંદિર સ્થપાય એવી ઇચ્છા સંકલ્પસિદ્ધિમાં પરિવર્તિત કરશે જ! Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રજ્ઞાપુરાણ'ના કથાકારરશ્મિકાબહેન પટેલ (ડભોઈ) ગુજરાતમાં જે જૂજ મહિલા કથાકારો પ્રજ્ઞાપુરાણ' ની કથા કહે છે તેમાં હાલ ડભોઈ નિવાસી રશ્મિકાબહેન ભરતભાઈ પટેલનું નામ મોખરે છે. પ્રશ્ન થશે કે ‘પ્રજ્ઞાપુરાણ’ શું છે? વ્યાસ ભગવાનકૃત ૧૮ પુરાણો તથા અન્ય એટલાં જ ઉપપુરાણોથી સામાન્ય રીતે આમ જનતા પરિચિત છે. પ્રજ્ઞાપુરાણ’ના લેખક પ.પૂ. ગુરુદેવ શ્રી પં. શ્રીરામ શર્મા આચાર્ય છે, આ પુરાણની રચના પૌરાણિક ઢબે–સંસ્કૃત શ્લોકોમાં કરેલી છે ત્યારબાદ હિંદી-પ્રાદેશિક ભાષામાં વ્યાખ્યા અને વિવિધ દૃષ્ટાંતો-પ્રસંગો આપેલાં હોય છે—“આ પ્રજ્ઞાપુરાણમાં ભૂતકાળનાં ઉદાહરણોથી ભવિષ્યના સર્જનની શક્યતાની વાત ગળે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે...' લોકમાનસને શ્રેષ્ઠતા તરફ લઈ જાય એવી રચના ધરાવતા પ્રજ્ઞાપુરાણને પણ કથા-અનુષ્ઠાન, વિધિ તથા ચોક્કસ આયોજન હોય છે. ‘પ્રજ્ઞાપુરાણ'ની ૯૯ કથા પૂરી કરનારા ગ્રેજ્યુએટ રશ્મિકાબહેનો ૧૦૮ કથાનો સંકલ્પ છે જે ‘શાંતિકુંજહરિદ્વાર'માં થશે! તેમનો જન્મ ૪૦ વર્ષ પહેલાં છાપુરા (મોતીપુરા)માં પટેલ પરિવારમાં થયો હતો. મહેન્દ્રભાઈ ભગતના પ્રત્યક્ષ પ્રોત્સાહન તથા પ.પૂ. ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીની સૂક્ષ્મ પ્રેરણાથી તેઓ પ્રજ્ઞાપુરાણ'ના પ્રભાવી કથાકાર બની શક્યાં છે, તેમની પહેલી કથા તારાપુર (તા. પાવીજેતપુર) ગામે થયા બાદ વડોદરામાં-૮, અમદાવાદમાં ૯, ગુજરાત-સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ભારતના વિવિધ પ્રદેશો બેલગાંવ (કર્ણાટક), દહીંસર (મહારાષ્ટ્ર), મસ્તિચ(બિહાર), વગેરે સ્થળે થયેલ છે. ‘પ્રજ્ઞાપુરાણ’ ની ગુજરાતી તથા હિંદી બંને ભાષામાં સંગીતમય કથા કરતાં રશ્મિકાબહેન કથાને જીવનઘડતરનું સાધન માને છે ઃ સમાજના દુરાચારને દૂર કરવા અને મનુષ્યજીવન ગૌરવ વધારવાના પ્રસંગોની ગૂંથણી, આત્મા એ પરમાત્માનો અંશ હોવાથી પામરતાવિહીન જીવનની પ્રેરણા, જીવનની વિવિધ પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી દેવમાનવ, ધર્મરક્ષક સપૂત કેમ બનવું? તેનો માર્ગ ચીંધતું ‘પ્રજ્ઞાપુરાણ’ ‘પ્રજ્ઞા’ ને જાગૃત કરનાર મહાપુરાણ, યુગપુરાણ છે, ભવરણમાં ભટકતા જીવ માટે ભોમિયો છે...... ‘પ્રજ્ઞાપુરાણ’ની કથા પહેલાં તેની પૂર્વતૈયારી માટે જ્યાં કથાનું આયોજન હોય ત્યાં સફાઈ, સૂત્રલેખન અભિયાન, પથપ્રદર્શક મંત્રલેખન અભિયાન, દીપયજ્ઞના માધ્યમથી વધુ લોકો સુધી સંદેશો પહોંચે તે રીતે વ્યવસ્થા સાથે મંડપ અને સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા હોય છે. રશ્મિકાબહેનને પતિદેવ ભરતભાઈ પટેલ, ડભોઈ ગાયત્રી પરિવારની બહેનોનો સહયોગ તો ખરો જ. તેઓ શરૂઆતમાં જ્યાં કથા હોય ત્યાંથી સંગીત સહાયકો સ્થાનિક રીતે મેળવી લેતાં પરંતુ ૧૦મી કથાથી મૂળજીભાઈ ભગત (ઢોલક) તથા રાયસીંગભાઈ ઠાકોરનો હાર્મોનિયમ માટે સહકાર સાંપડ્યો છે, ખંજરી-મંજીરાં જેવાં નાનાં સાધનો તો ગાયત્રી પરિવારની ગાયકવૃંદની બહેનો વગાડે છે. બચેલા સમયમાં માનવ ઉત્થાનની પ્રવૃત્તિ કરતાં રશ્મિકાબહેન મા ભગવતી પ્રજ્ઞાભવન'-ડભોઈમાં શિક્ષણવર્ગ, સંગીતવર્ગ, બાલસંસ્કાર કેન્દ્ર, દુર્ગાવાહિની, યુવતી કેન્દ્ર અને ‘સંસ્કાર’ ની પ્રક્રિયામાં ભાગ લઈ શકવાને પૂ. ગુરુદેવની કૃપા ગણે છે. (બાહ્ય) પરિચયને ‘શબ્દોની વણઝાર’ તરીકે ગણાવતા અને પૂ. ગુરુદેવ તથા વંદનીય માતાજી જેઓ ગાયત્રી પરિવાર મિશનના સૂત્રધાર છે તેમની પ્રેરણા સ્વયં સાધનાને માટે ઉપયોગી લેખાવતાં રશ્મિકાબહેનની દૃષ્ટિએ જીવન મહાન બને તે કરતાં અન્યને માટે પ્રેરણાદાયી તેમ જ ઉપયોગી બને તે જ સફળ જીવન છે. મીરાબહેન ભટ્ટ મૂળ પોરબંદરના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના પરંતુ પછીથી રાજકોટમાં આવીને કથાક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારાં મીરા ભટ્ટને કથાવાંચનનો વારસ ગળથૂથીમાં સાંપડ્યો છે તેમ બેધડક કહી શકાય. તેમના દાદા શ્રી શંકર મહારાજનું નામ એક વેળાએ કથાક્ષેત્રે હતું તો કાકાશ્રી અશોકભાઈ ભટ્ટે અને કનૈયાલાલ ભટ્ટે પણ કથાક્ષેત્રમાં ઝુકાવેલું છે અને પિતાશ્રી અરવિંદભાઈ ભટ્ટ પણ પચીસેક વર્ષ પૂર્વે પૂજ્યશ્રી મુરારીબાપુ સાથે રહેવાની તક ઝડપી લીધેલી કેમ કે તબલાં અને સંગીતનાં અન્ય વાદ્યોની જાણકારી હવે સંગીતમય કથાનાં અંગરૂપ ગણાય છે. સાચું કહીએ તો દાદા શંકરભાઈ ભટ્ટનો વારસો નાનપણથી જ મીરાબહેન ભટ્ટને મળવા લાગ્યો હતો. કથામાં દાદાની નજીક બેઠેલાં નાનકડાં મીરાબહેનને કથા પૂરી થાય ત્યારે ધૂન બોલાવવાનું દાદા કહે અને પછી તો સુમધુર-કર્ણપ્રિય અવાજનો પ્રભાવ શ્રોતાજનો ઉપર પ્રસરી જતો....પરિવાર કથા સાથે જોડાયેલું હોય એટલે પાઠ, અનુષ્ઠાન થતાં રહે...મીરાબહેને Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પણ પંદર વર્ષની ઉંમરે કથા વાંચનમાં પ્રવેશ કર્યો...પોરબંદરના સ્વામીનારાયણ મંદિરમાં પહેલી કથાથી પ્રારંભ કર્યા બાદ ઠેરઠેરથી કથા નિમંત્રણ મળતાં રહ્યાં. તેમનો કથાપ્રેમ તો જુઓ! પોતે એસ.વાય. બી.એ.માં હતાં ત્યારે વાર્ષિક પરીક્ષા અને કથાનો કાર્યક્રમ એક સાથે આવેલ! હવે શું કરવું? મીરાબહેને પરીક્ષા જતી કરીને કથાની મિતિ સાચવી લીધી! શ્રીમદ્ ભાગવત, રામાયણ અને પછી શિવપુરાણના પણ કથાકાર મીરાબહેન વ્યાસપીઠ પર બિરાજમાન હોય ત્યારે સાડી પહેરે પરંતુ ઘેર હોય ત્યારે ડ્રેસ પહેરે તેથી તેમના પ્રત્યે લોકોના આદરમાં ઓટ આવી નથી. સૌરાષ્ટ્રમાં કથાકાર તરીકે નોંધપાત્ર નામના મેળવનાર હજી તો સત્તાવીશ વર્ષનાં મીરાબહેનને એટલો બધો આદર મળ્યો છે કે જે તેમને મૂંઝવણમાં મૂકનારો બની રહે છે. ફિલ્મ, ટી.વી.નો શોખ નથી પણ સંગીત અને ફ્રી હેન્ડ ડ્રોઈંગનો તેમને શોખ છે, નિયમિત અનુષ્ઠાનમાં રુચિ છે, ગુજરાત, મુંબઈ ઉપરાંત ભારતના અન્ય ભાગોમાં કથાકાર તરીકે જઈ આવ્યા છે ને જરૂર જણાયે હિંદીમાં પણ કથા કહે છે. રમાબહેન હરિયાણી મહિલા કથાકાર તરીકે અમરેલી વિસ્તારમાં બહુ મોખરાનું નામ એટલે રમાબહેન હરિયાણી. ‘હરિયાણી’ શબ્દ સાંભળતા વેંત જ પૂજ્ય મુરારીબાપુનું નામ યાદ આવે એટલે સ્પષ્ટતા કરી લઈએ કે રમાબહેન વૈષ્ણવ પરિવારમાંથી નહીં પરંતુ લોહાણા પરિવારમાંથી આવે છે, તેમનો જન્મ ૧૯૪૧માં વરસડા-અમરેલીમાં થયો હતો પરંતુ પોતે વર્ષોથી જયપુર (રાજસ્થાન)માં વસે છે. કેમકે તેમના પિતાશ્રી પુરુષોત્તમભાઈ હરિયાણી ધંધાર્થે પચીસ-ત્રીસ વર્ષ પહેલાં જયપુર આવેલા. ગુજરાત જેમને ક્યારેય વિસરી નહીં શકે એવા સેવા, ભક્તિ અને અન્નદાનના માર્ગદર્શક, દુઃખિયાઓના બેલી અને આપત્તિ, દુષ્કાળ કે વાવાઝોડાં વખતે મદદે પહોંચી જનાર બ્રહ્મલીન રણછોડદાસજી મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવા સદ્ભાવી થનાર રમાબહેન તેમના પિતાશ્રીને કારણે સદ્ગુરુજી રણછોડદાસ મહારાજના સંપર્કમાં આવ્યાં અને સેવા કાર્યોમાં ભાગ લેતાં થયાં... પિતાશ્રી પુરુષોત્તમભાઈના આગ્રહથી રમાબહેનના ગામ વરસડા-માં પૂ. રણછોડદાસજી પધાર્યા હતા.....આ વાતને પણ આજે તો ૫૯ વર્ષ થયાં પરંતુ પૂ. મહારાજે કહ્યા પ્રમાણે ત્યાં Jain Education Intemational ૨૩૩ હનુમાનજીની દેરીએ દરરોજ અર્ધો કલાક ધૂન અને ધાર્મિક વાંચન થાય છે! આ જ સ્થળે આધ્યાત્મિકતા પાંગરી અને રમાબહેનની કથા પછી પૂ. રણછોડદાસજીનું મંદિર અને આશ્રમ બન્યાં. રમાબહેને પૂ. શ્રી મોરારીબાપુની કથા શ્રવણનો લાભ દસ વર્ષ સુધી પ્રાપ્ત કર્યો છે, તેમની કથામાં અચૂક જનારા રમાબહેનને ૧૯૯૦ થી નવો વળાંક મળ્યો. વરસડાના ગામલોકોના આગ્રહથી રમાબહેને રામકથાનો આરંભ કર્યો વતનથી! પોતે ૧૧૧ કથાની ટેક લીધી અને તેય સને ૨૦૦૦ ની સહસ્રાબ્દીના અંત સુધીમાં પૂરી થઈ ગઈ. સાધ્વીજીવન ગાળતાં રમાબહેન કથા કરવા માટે પૈસા લેતાં નથી છતાં મળે તો જે તે સંસ્થાને દાનમાં આપી દે છે! પૂ. કાલિન્દીબેટીજી વૈષ્ણવ-પુષ્ટિમાર્ગી સંપ્રદાયના કથાકાર કાલિન્દીબેટીજી છેલ્લાં પંદર વર્ષથી કથા કરે છે. પરંતુ પ્રવચન તો તે પૂર્વેથી કરતાં આવ્યાં છે. અમદાવાદની હવેલીના વડા વ્રજરાયજી મહારાજનાં તેઓશ્રી સગપણદાવે ભત્રીજી થાય અથવા હજી વધુ કહેવું હોય તો કહી શકાય કે પુષ્ટિમાર્ગ પ્રવર્તક પ.પૂ. વલ્લભાચાર્યજીની સોળમી પેઢીએ પૂ. ઇંદિરાબેટીજી થાય છે, તેમનાં ભત્રીજી એવા કાલિન્દીબેટીજીનાં જીવનને વળાંક મળવા પાછળની એક ઘટના એવી રહી છે કે પોતે પોતાની મરજી પ્રમાણે લગ્ન કરીને અમદાવાદ આવ્યાં પરંતુ મનની ભીતરમાં સંતાપ–ઉદ્વેગ રહેતો હતો, તેના ઉપાય તરીકે ભક્તિ-ધ્યાનનું શરણ સ્વીકાર્યું, પૂ. (કાકા) શ્રી વ્રજરાયજીએ માર્ગદર્શન અને આધ્યાત્મિક શિક્ષણનું ભાથું બંધાવ્યું એટલે પ્રવચન તરફ વળ્યાં, જ્યારે કથાકાર બનવા માટે પૂ. ઇન્દિરાબેટીજી પાસેથી પ્રેરણા અને આશીર્વાદ સાંપડ્યા. પૂ. કાલિન્દીબેટીજી શ્રીમદ્ ભાગવતજી ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના જાણીતા સ્તોત્ર ‘મધુરાષ્ટક' પર કથા કરે છે. ૧૯૯૯-૨૦૦૦ના બે વર્ષના ગાળામાં જ તેમની ૬૫ થી વધુ સપ્તાહો શ્રોતાજનોની ખીચોખીચ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થઈ હતી. ‘કથાકાર તરીકે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ સફળ નીવડી શકે એવી માન્યતા ધરાવતા કાલિન્દીબેટીજી કથા સમયે ગુરુ વલ્લભાચાર્યજીની ઉપસ્થિતિની અનુભૂતિ કરતા હોય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કુ. નારાયણીબહેન પંડ્યા-રાજપીપળા હજી હમણાં જ સંસ્કૃત વિષય સાથે બી.એ. થઈને (સને૨૦૦૪) લગભગ ૨૧ વર્ષની ઉંમરે અઢારેક કથાઓ કરી ચૂકેલા રાજપીપળાનાં ૩. (નિશા) નારાયણીબહેનનો અલપઝલપ પરિચય પણ નવી પેઢીને તો પ્રોત્સાહક નીવડશે. ગુજરાતના કાશ્મીર સમા મહુવા (જિ. ભાવનગર) થી સુશ્રી નારાયણીબહેનના દાદા શ્રી બળવંતરાય જગજીવનદાસ પંડ્યા ગિરિકંદરાઓથી સુશોભિત રળિયામણા નગર રાજપીપળામાં આવ્યા ને શેષનારાયણ મંદિરના પૂજારી તરીકે ગોઠવાયા. એ જ પરંપરા તેમના પિતાશ્રીએ સાચવી. પિતાશ્રી મહેશભાઈ પંડ્યાને ત્યાં માતા સુધાબહેનની કૂખે કન્યારત્ન તરીકે નારાયણીબહેનનો જન્મ આજથી એકવીસ વર્ષ પહેલાં થયો ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે ગુજરાતમાં નાનામાં નાની વયનાં મહિલા કથાકારો પૈકીના એક થવાનું અહોભાગ્ય તેમને સાંપડશે! છ વર્ષની બાલવયે કથા પ્રત્યેનું આકર્ષણ, રાજપીપળામાં સને ૧૯૯૨માં ગણેશોત્સવ નિમિત્તે ધર્મકથા' ની આબાલ-વૃદ્ધ માટેની ખુલ્લી સ્પર્ધામાં પ્રથમ વિજેતાપદ, ગુજરાતના જાણીતા કથાકાર-ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા-‘પૂ. ભાઈશ્રી’ના આશીર્વાદ જ નહીં પ્રેરણા-માર્ગદર્શન અને પુત્રીવત્ શુદ્ધ સ્નેહ પામનાર નારાયણીબહેને તેર વર્ષની વયથી ધાર્મિક પ્રવચનો આપીને પોતાનાં રસ-રૂચિ-શક્તિનો અણસાર આપી દીધો અને પૂર્વજન્મના સંચિત સત્કર્મો, દિવ્ય સંસ્કારો, કુટુંબમાં કોઈ કર્મકાંડી કે કથાકાર નહીં થયેલ છતાં જ્ઞાનપિપાસાને કારણે કાદવમાં કમળ ખીલે તે રીતે દસમા ધોરણ (ન્યુ.એસ.એસ.સી.) ની પરીક્ષાના દિવસોમાં જ સૌ પ્રથમ-વિઠ્ઠલવાડી, ભાવનગર ને ત્યારબાદ રણછોડજી મંદિર-રાજપીપળા, ગોંડલ, જંબુસર એમ શ્રીમદ્ ભાગવતકથાનું અમૃતપાન કરાવ્યું... નાની ઉંમરે પણ તેજસ્વિતા અને ઠાવકાઈથી વર્તતાં નારાયણીબહેનની કથાશૈલી હૈયા સોંસરવી નીકળી જાય તેવી વેધક, સાદી છતાં રોચક, સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની બળુકી બોલીની પહેચાન આપતી, સૂર-તાલ-લયના સથવારાવાળી, ભારતીય સંસ્કૃતિના ઉન્મેષ પ્રગટાવતી, નિર્દભ છતાં લક્ષ્યવેધી બનીને ભાવિકોનાં ચિત્તને રંજન અને મંજન કરાવતી રહી છે જેમાં હિંદી ભાષાનો ઉપયોગ, કંઠસ્થ શ્લોકો-સાખીચોપાઈઓ-દૂહા-છંદ-ભજનો-લોકગીતો-સ્તવનો–સ્તોત્રો વગેરે અનાયાસે આવીને ભળે છે અને ફૂલગુંથણીની શોભા અને સોડમ અર્પે છે. પથપ્રદર્શક ‘પૂ. ભાઈશ્રી’ ની પ્રેરણાથી કેદારનાથ યાત્રા ઉપરાંત નાની વયે સિદ્ધિના એક પછી એક સોપાનો સર કરવા છતાં તેમનો ગંભીર–વિવેકી નિખાલસ-ઓજસ્વી સ્વભાવ, આરોહ-અવરોહ અને અનેરા સંવાદના સંમોહન સમું વક્તૃત્વ, પૂ. પાંડુરંગદાદાની ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિ પ્રત્યેનો પ્રેમ, ભારતીય સંસ્કૃતિની ચેતના પ્રગટાવવાની ખેવના તેમના વ્યક્તિત્વને અવિસ્મરણીય બનાવે છે અને આશ્ચર્યથી કહેવું પડે‘આ કેટલાં જન્મની કમાણી! ખરેખર, જ્ઞાન અને વયને કોઈ સંબંધ નથી!' ઔદિચ્ય બ્રહ્મકૂલમાં જન્મેલાં નારાયણીબહેનની કથા બબ્બેવાર શ્રી ભગવદ્ ધર્મ પ્રચારક મંડળ-જંબુસરના ઉપક્રમે ગોઠવતી વખતે અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-જંબુસર તાલુકા વતી સન્માનિત કરતી વખતે જે અનુભૂતિ થઈ (૧૯૯૯માં) તે અનુસંધાનમાં કહીશ કે-આ ભલે તેમનું સૌ પહેલું સન્માનપત્ર હોય પરંતુ ભવિષ્યમાં દેશ-વિદેશમાં તેમની કીર્તિ વિસ્તરશે એ બાબતમાં કોઈ જ શંકા નથી. શ્રી રામકથાના ઉદયમાન વક્તા : સુ.શ્રી દયાદેવીજી શ્રી રામપારાયણ અને શ્રીમદ્ ભાગવતની સંગીતમય કથા કહેતાં સુ.શ્રી દયાદેવીજી ગુરુશ્રી અશોકદાસ મહારાજ અગ્રાવત તોરી (રામપુર), તા. કુંકાવાવ, જિ. અમરેલીનાં કથાકાર છે, વૈષ્ણવ–રામાનંદી સાધુ પરિવારમાંથી આવે છે એટલે રામકથાના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળેલા છે ને બાળપણથી જ કથાકીર્તન પ્રિય એટલે અભ્યાસ ભલે માત્ર ગુજરાતી સાત ધોરણનો રહ્યો હોય પણ રામકથામાં ત્રણ વર્ષથી આગળ વધ્યા છે તોય અત્યારસુધીમાં પચીસેક કથા સુધી પહોંચ્યાં છે...જે માટે તેઓ ઈશ્વરકૃપા, પોતાના માતાપિતા અને પરિવારજનોના સહકારને યશ આપે છે. સુ.શ્રી દયાદેવીજીની સૌ પહેલીકથા ગીર-ગઢડા પાસે ‘દ્રોણ’ ગામે રામપારાયણરૂપે થયેલી. દૈનિક જીવનસંગ્રામમાં પ્રાર્થના પર ભાર મૂકતાં દયાદેવીજી માને છે કે ભગવાન પ્રત્યે સમર્પણભાવ કેળવવાથી રક્ષણ, જ્ઞાન, કૃપા, માર્ગદર્શન તે જ આપી રહે છે! તેમના જ શબ્દોમાં જોઈએ તો—“લોકના હિત માટે, લોકકલ્યાણ માટે, લોકસમાજ માટે હું ઉપયોગી બનું અને કથાઓ વાંચીને ધાર્મિકતા સ્થાપતી રહું......અને એવી રીતે હું બધાંની સેવા કરું...' એવી શુભ અભિલાષા છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પૌલોમીબહેન ત્રિવેદી પૌલોમીબહેન ત્રિવેદી અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહે છે તેમની કથાની વિશિષ્ટતા એ છે કે ૧૯૯૨થી તેઓ પોતાના નિવાસસ્થાને જ પ્રવચન-કથા સપ્તાહમાં ત્રણ દિવસ-સોમ, ગુરુ, શનિવારે આપે છે. શ્રોતાઓ તેમને ત્યાં ભગવદ્ગીતા, ઉપનિષદ અને વેદાંત સાંભળવા જાય છે. જો કે ‘અધિક’ મહિનામાં કથા કરવા માટે નિમંત્રણ મળતાં બહાર જાય છે. તેઓ કથાપ્રવચન તરફ કેમ આકર્ષાયાં? તેમના અણધાર્યા આશ્ચર્યકારક વળાંકની પાર્શ્વભૂમિકા નિહાળી લઈએ... આદ્ય શંકરાચાર્યજીને પોતાના ગુરુ માનતાં પૌલોમીબહેન એક કાળે તો અત્યંત ‘મોર્ડન’ હતા! સુખી કુટુંબનાં સભ્ય હોવાના કારણે કપડાં-ઘરેણાં અને હરવા-ફરવાની બાબતમાં કોઈ અડચણ નહોતી, છતાં ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત નહોતી થતી, એ પણ એક કડવી વાસ્તવિકતા હતી અથવા તો પ્રસન્નતા લાંબો સમય ટકતી નહોતી. આમ કેમ થતું હશે? એ પ્રશ્નની ખોજમાંથી–જિજ્ઞાસામાંથી તેમનાં જીવનને એક વળાંક સાંપડ્યો. નાનપણથી સંગીતની રિયાજના કારણે એકાદ કલાક સંગીત પાછળ ગાળતાં ત્યારે સૂર અને લયની જુગલબંધી ભરેલી સાધનામાં જે અલૌકિક શાંતિનો અનુભવ થતો તેમાંથી નિરીક્ષણ ભરેલી સ્ફૂરણા થઈ : આ બધું શોધ્યું કોણે? તેત્રીસ કરોડ દેવીદેવતા કેમ છે? ઈશ્વર કોણ છે? કેવો છે?—આવા પ્રશ્નો ચિત્તમાં થતા, જવાબ સાંપડતો નહોતો એટલે એક પ્રકારની ગડમથલ રહ્યા કરતી પરંતુ ૧૯૮૦માં મા આનંદમયી અને સ્વામી મુક્તાનંદજી મળ્યા અને ઉપનિષદ્-વેદાંતના અભ્યાસનું સૂચન કરી આશીર્વાદ આપ્યા, જે શોખ હતા તે સહજ ભાવે છોડવાની ઇચ્છાનું પાલન શરૂ થયું...૧૯૮૨ થી ૧૯૯૨ના દાયકામાં ઘરબહાર પગ નહીં મૂકનાર પૌલોમીબહેનને એકાંતની આરાધનામાં મહર્ષિ શ્રી અરવિંદે સાધનાનો આદેશ આપ્યો એટલે વેદાંતના માર્ગે વળ્યા અને ૧૯૯૨ થી આ પ્રકારની પ્રવચનકથાનો પ્રારંભ કર્યો અને પ્રસન્નતાનો અનુભવ કર્યો. જેમ અધ્યાપકો, ડૉક્ટરો વગેરેના સંમેલન પોતાના વિકાસ, પ્રશ્નોની ચર્ચા અને પ્રવર્તમાન પ્રવાહોની નૂતન જાણકારી માટે હોય છે તેવી રીતે કથાકારોનું પણ સંમેલન ભરાય છે અને તેમાં નામી–અનામી કથાકારો મિલનરૂપે એકત્ર થઈને ગોષ્ઠિ કરે છે, પરસ્પરને પિછાને છે, પરિચયનું વર્તુળ વિસ્તૃત કરે છે.....આવી જ એક ગોષ્ઠિ ૨૬મી ઓક્ટોબર-૨૦૦૪માં વિરમગામ-રામપુરા ભંકોડા રોડથી તેર કિલોમીટર દૂર આવેલા અશોકનગર ખાતે થઈ હતી. કથાકારોની આવી ગોષ્ઠિ બે-ત્રણ દિવસ ચાલે છે. આશ્ચર્યની વાત એ હોય છે કે જાણીતા કથાકારો-પૂ. શ્રી ૨૩૫ મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા, શ્રી વિરંચિપ્રસાદ શાસ્ત્રીજી, પૂ. કનકેશ્વરીદેવી જેવા કથાકારો આવા મિલનમાં વ્યાસપીઠ પર નહીં પરંતુ અદના શ્રોતાની જેમ નીચે બિરાજીને અન્ય કથાકારોનાં પ્રવચન સાંભળતા હોય છે! આ વેળાએ ‘મીની કુંભ' નું દૃશ્ય સર્જાય છે, ત્રણસો કરતાંય વધુ કથાકારો ડેરા-તંબૂ તાણીને આ વખતે એકત્ર થયા હતા. એક સેશનમાં માત્ર કથાકારો વચ્ચે મહત્ત્વની ગોષ્ઠિ યોજાય છે અને એમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા થાય છે, જેમકે : ફેશન અને રંગરાગના રવાડે ચડી ગયેલા કિશોરો તથા યુવાનોને કથા દ્વારા ધર્માભિમુખ કેવી રીતે કરી શકાય? કથાનું સ્તર કેવી રીતે ઊંચું લાવી શકાય? કથાને વધુ રસપ્રદ કઈ રીતે કરી શકાય? અમુક કથાકારોને જબ્બર લોકપ્રિયતા કેમ સાંપડે છે? [બીજા સેશનમાં ભાવિકોની જ્ઞાનક્ષુધા કથાકારો સંતોષે છે.] પૂ. રમેશભાઈ ઓઝાએ આ પ્રસંગે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે—“દરેક કથાકારની વાણી પર ધીમે ધીમે પકડ આવતી હોય છે, આવી સિદ્ધિ રાતોરાત શક્ય નથી. વર્ષોની મહેનતથી આવું તપ તપતું હોય છે. દરેકને આવો સમય આવતો હોય છે, જરૂર હોય છે માત્ર તેમાં સફળતાના શિખરો સર થાય ત્યાં સુધી નિષ્ઠાપૂર્વકના પ્રયાસો સતત થતાં રહે.....' કથાકાર નવોદિત છતાં ઉજળું ભવિષ્ય ધરાવતા નારાયણીબહેન પંડ્યા (રાજપીપળા) એ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે-‘શ્રોતાઓ કથામાં રસ લેતા થાય તે માટે કથાકારોમાં ઉંડું જ્ઞાન, વાંચન, મનન, ચિંતન હોય તે જરૂરી છે. આપણે ત્યાં કથાકારોને લોકો સંત તરીકે સ્વીકારી લે છે અને લોકોની અપેક્ષાઓ વધુ પડતી હોય છે, તેમને મૂંઝવતા અનેક પ્રશ્નો હોય છે. આવા પ્રશ્નોનું નિરાકરણ, માર્ગદર્શન પણ સંતોકથાકાર પાસેથી ઇચ્છે છે તે સ્વાભાવિક છે. આમ કથાકાર પોતે સમજે તે પણ જરૂરી છે. સાંભળનારા શ્રોતા સમજતા થઈ જાય તે કથાકાર આપોઆપ લોકોમાં ઝળકવા લાગે છે........’ કથાકાર દિશાસૂચક બને છે એ બાબતનો નિર્દેશ કરતાં પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી કનકેશ્વરીદેવીએ કહ્યું હતું કે–“આપણાં શાસ્ત્રો-આપણો સાંસ્કૃતિક વારસો કથાકારો સરળ ભાષામાં લોકો સમક્ષ મૂકતા હોય છે. આ પ્રકારે કથાશ્રવણ દ્વારા આધ્યાત્મિકતાની તેઓ વધુ નજીક આવે છે. આધ્યાત્મિક જીવન અને વાસ્તવિક જીવન જુદાં નથી. બંને એકબીજામાં ઓતપ્રોત બને. વ્યક્તિ ગૃહસ્થીની સાથે જ આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધે તે દિશાસૂચન કથાકાર કરે છે.” કથાકાર સંમેલનમાં મહિલા કથાકારોની મોટી સંખ્ય સૂચવે છે કે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રે પણ મહિલાઓ પાછળ રહી નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ સેવાધર્મની સાધિકાઓ પૂ. મા સર્વેશ્વરી પૂ. શ્રી મા અનંતાનંદજી સેવામૂર્તિ પૂ. કાશીબા ભજનિક કંકુબેન કરશનપુરી સેવાવ્રતી દંપતિ શ્રીમતી મંજુલાબહેન શ્રી ઝવેરભાઇ જે. પટેલ ત્રાલસાવાળા (યુ. એસ. એ.) સમાજસેવાના ભેખધારી પૂ. અનુબહેન (મુનિઆશ્રમ) શ્રી અંબિકાનિકેતન (સુરત)ના સ્થાપક પૂ શ્રી ભારતીમેયા સ્વ. સગુણાબહેન સી.યુ. શાહ Jain Education Intemational Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સેવાધર્મની સાધિકાઓ પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ખરેખર તો આ લેખ નારીજગતને વંદના અને સેવાધર્મની મહત્તાના અનુસંધાનમાં લખાયેલો છે, જો નારીશક્તિને મોકળાશ આપવામાં આવે તો માતૃવત્સલ પ્રેમ, અનુકંપા, લાગણી, ઋજુતાથી સેવાક્ષેત્રને પણ તે દિપાવી શકે છે એ બાબતનો નિર્દેશ અહીં સાંપડે છે.....જો કે અહીં આ પ્રકારની બધી જ વ્યક્તિઓનો સમાવેશ શક્ય નથી એટલે પ્રતિનિધિરૂપ થોડીક સંખ્યામાં પ્રતિભાઓને જ પસંદ કરી છે, જેમ કે—સ્નેહતીર્થ ‘મા’ સર્વેશ્વરી. સાધિકા પૂ. શ્રી મા અનંતાનંદજી. સેવામૂર્તિ કાશીબા. ભજનિક કંકુબહેન કરશનપુરી (સેવાળા, ઉ.ગુ.) સેવાવ્રતી મંજુલાબહેન ઝવેરભાઈ પટેલ (યુ.એસ.એ.) સમાજસેવાના ભેખધારી–અનુબહેન ઠક્કર સાધિકા પૂ. ભારતીમૈયા (સુરત), સૂફી સંત શ્રી સાગરમહારાજના શિષ્યા-પૂ. ઓમ્કારેશ્વરી. સેવા અને આધ્યાત્મિકતાના ઉપાસક–ડૉ. સદ્ગુણાબહેન સી. શાહ. આ સાધિકાઓ જુદી જુદી જ્ઞાતિ, જુદા જુદા સ્તર અને વિવિધ પરિસ્થિતિમાંથી આવે છે પણ સેવાજ્યોતરૂપે પ્રકાશી છે એવો સાર સંતોષપ્રદ બને છે. [કેટલીક માહીતી માટે ‘અંબિકા નિકેતન'–સુરત સાથે સંકળાયેલ (પૂ. ભારતી મૈયાના સુપુત્ર શ્રી ભારતસિંહ ગે. મકવાણા તથા સ્નેહતીર્થ ‘મા’ સર્વેશ્વરી અંગે તેમના જ કૃપાપાત્ર એવા પ્રા. તરલા દેસાઈ (અમદાવાદ) નો આભાર.] ૨૩૦ આ સંકલિત લેખના લેખક પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી જંબુસરની જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં સેવા આપે છે. તેમનો વિસ્તૃત પરિચય આ જ ગ્રંથમાં ધાર્મિક ક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજો-ગુજરાતના મહિલા કથાકારો' લેખમાં તપાસી જવા વિનંતી છે..... —સંપાદક સ્નેહતીર્થ ‘મા' સર્વેશ્વરી સાધક, ‘સરળ ગીતા’ અને એંશી જેટલાં પુસ્તકો લખનાર તથા અમદાવાદ પાસે સરોડાના વતની, હિમાલયનિવાસી યોગી તરીકે જાણીતા એવા પ.પૂ. શ્રી યોગેશ્વરજીના આધ્યાત્મિક વારસદાસ ‘મા’ સર્વેશ્વરી ગુરુભક્તિ, સમર્પણ, માનવસેવા અને પ્રેમ-કરુણાની જ્યોતસમાં છે. તેમનું મૂળ નામ સરોજબહેન ભક્ત. પિતાશ્રી કાલિદાસભાઈ અને માતા ભીખીબાના રામકબીર સંપ્રદાયનાં ભક્ત કુટુંબમાં સુરત જિલ્લાના વ્યારા પાસે કપૂરા ગામમાં ૧૩-૧૧-૧૯૪૩ના રોજ જન્મેલાં ‘મા' સર્વેશ્વરીએ દેશ-વિદેશમાં સંત-સાધિકાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે તે પૂર્વેનીપાંત્રીસેક વર્ષની–ઘટનાઓ તપાસી લઈએ. બી.એ.માં ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ પારિતોષિક અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર સરોજબહેન ભક્ત બી.એડ્. થયાં, સાધના વિદ્યાલય સુરતમાં શિક્ષિકા થયા પછી આચાર્યાપદે રહ્યાં. તેજસ્વી કારકિર્દી અને ફરજ નિષ્ઠાથી શિક્ષણના ઉમદા વ્યવસાયમાં હતાં તે વેળાએ જ અંતરનો એકતારો રણઝણવા માંડ્યો, અધ્યાત્મમાર્ગે વળ્યાં...અઢીસો માળા પછી જ પાણી પીવાનું, અવારનવાર ઉપવાસ, વેકેશનના દિવસોમાં મૌનમંદિરમાં બેસવાનું! આજ મૌનમંદિરમાં ભીતરનો ખજાનો હાથ લાગ્યો, કલમ ઉપાડી, અનુભૂતિની એરણ પર ઘડાયેલી ભક્તિસભર પદરચના કરી....હિર ઓમ્ આશ્રમ પાસેના શિવાલયમાં શિવદર્શનની ઝાંખી થઈ......હવે નોકરી બંધનરૂપ લાગવા માંડી, બે–ત્રણ વખત રાજીનામું મૂક્યું પણ સંચાલકો તેમને છોડવા તૈયાર નહોતા તેથી કહેતા : ‘બહેન! અહીં તમારે શું દુઃખ છે? તમારા થકી તો આ સંસ્થા ઊજળી છે...... સને ૧૯૭૧ નું વર્ષ. મહાન સાધક યોગેશ્વરજી સુરતમાં પધાર્યા, તેમને સાંભળવા સરોજબહેન ગયાં અને તેમને ગુરુપદે Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સ્થાપ્યા પછી જ્યાં પ.પૂ. યોગેશ્વરજીના પ્રવચન–શિબિર હોય ત્યાં સરોજબહેન ઉપસ્થિત હોય જ. અવારનવાર પત્રવ્યવહારથી શંકાનું સમાધાન મેળવી લેતાં. આચાર્યપદેથી રાજીનામું આપીને ૧૯૭૯માં સંન્યાસ લીધો. ગુરુદેવની ગંભીર માંદગી વખતે એક જોડી કપડાં લઈને તેમની પાસે પહોંચ્યાં. ૧૯૮૦ થી ’૮૪ સુધી દેશવિદેશમાં અનેક યાત્રાઓ, શિબિરો, પ્રવચનો, લોકકલ્યાણની પ્રવૃત્તિમાં તેઓશ્રીની સાથે રહેવાની તક સાંપડી. ૧૯૮૪માં ગુરુદેવ બ્રહ્મલીન થયા બાદ એમનાં કર્તવ્યને આગળ ધપાવવા માંડ્યું. ૧૯૮૪ થી સંપૂર્ણ અન્નત્યાગ કરી ખપ પૂરતા ફળાહારનો અને ૧૯૯૫ થી મૌનવ્રતનો પ્રારંભ કર્યો. પોતાના અનુયાયીગણને કોઈ નામ આપવાનું પૂ. ‘મા’ ને પસંદ નથી! આબુરોડ પાસે અંબાજીધામમાં ૧૯૮૬માં ‘સ્વર્ગારોહણ’ આશ્રમ ઉપરાંત પૂ. યોગેશ્વરજીના સકલ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે નારણપુરામાં ‘સત્યપથ’ નામક ધાર્મિક સ્થળ, દેવપ્રયાગમાં આશ્રમ જેવો મુકામ ભક્તો માટે તીર્થસ્થાન સરખો છે. કચ્છના ધરતીકંપ વખતે ભુજ-મોરબી-ભચાઉમાં રાહતકાર્યોમાં જોડાઈને ૭ પાકી શાળા નિર્માણ થકી સમાજસેવિકાની શક્તિનું ભાન કરાવ્યું. અમેરિકા, કેનેડા, દ. આફ્રિકામાં વિચરણ કરી આવનાર ‘મા’ અનિકેત છે, આત્મસ્થ છે છતાં જ્યાં હોય ત્યાંથી ભક્તોના ઊદ્વિગ્ન મનને શાંતિ આપે છે. ગુરુભક્તિનું જ્વલંત દેષ્ટાંત પૂરું પાડનાર, શ્વેતવસ્ત્રધારિણી, મૌનમૂર્તિ, નિરાડંબરી, સરળ અને નિર્વ્યાજ પ્રેમની પ્રતિકૃતિ સમા મા સર્વેશ્વરીએ ૧૩ કરોડ જાપનો સંકલ્પ કર્યો છે, પૂ. યોગેશ્વરજી નિર્મિત ‘સર્વમંગલ’ ટ્રસ્ટમાં સને ૧૯૮૦માં ટ્રસ્ટી તરીકે જોડાઈને હમણાં જ તેમાંથી નિવૃત્ત થયા છતાં માર્ગદર્શન તો આપે જ છે, પ.પૂ. શ્રી યોગેશ્વરજીએ કહેલું કે—“મારા સમગ્ર જીવનમાં મેં બે જ વિભૂતિઓને પરમ વંદનીય માનીને પ્રણામ કર્યા છેમાતાજીને અને સરોજબહેનને. જગદંબાની એ અભિનવ આવૃત્તિને મારા પ્રણામ છે. જે એને ઓળખશે તે કૃતાર્થ થશે.....' આધ્યાત્મિક પ્રવૃત્તિ અને આયુર્વેદના સમન્વયથી સેવા કરતાં સાધિકા પૂ. શ્રી મા અનંતાનંદજી મા અનંતાનંદજીની વાણીમાંથી વરસે છે હરિરસની હેલી! પરંતુ તેમની વિશેષતા એ છે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ અને આયુર્વેદની પ્રવૃત્તિની જુગલબંધી તેમની પાસે છે! તેમના Jain Education Intemational પથપ્રદર્શક પૂર્વાશ્રમની એકાદ-બે ઘટનાઓ જોઈ લઈએ— ઉત્તર ગુજરાતના પાટીદાર પરિવારમાંથી ઉચ્ચશિક્ષણ લેવા અમદાવાદમાં આવનાર શાંતાબહેન ગ્રેજ્યુએટ થયાં અને કાયદાશાસ્ત્રની ડિગ્રી પણ મેળવી. એ અરસામાં પોતાની બહેન અને પિતાજી રોગના જડબામાં સપડાયાં! શાંતાબહેનનું હૃદય હાથ ન રહ્યું, ભાળ મળી કે અઘોરાનંદજી ઔષધ આપે તો કામ થઈ જાય! બસ, શાંતાબેન ઉપડ્યા ગરવા ગિરનારના માર્ગે! ન એમને ત્રાડ પાડતા સિંહની બીક લાગતી કે અંધારે કાંટાળી કેડીએ હિંસક પ્રાણીની તગતગતી આંખની પણ બીક ન લાગી! છેવટે ગીરની ગુફાના તપેશ્વરી અને આયુર્વેદના ઉપાસક સંત શ્રી અઘોરાનંદજીનાં ચરણે શાંતાબહેને માથું નમાવ્યું! અઘોરાનંદજી આવનાર સુપાત્રને ઓળખી ગયા–શિષ્યા તરીકે શાંતાબહેનનો સ્વીકાર કર્યો, જો કે એ જ અરસામાં ચારેક શિષ્યો થાકીને રવાના થઈ ગયા, અડગ રહ્યાં શાંતાબહેન! ગુરુજીની કૃપા થકી ઔષધિએ જાણે કે મડદામાં પ્રાણ પૂર્યો...... બસ, શાંતાબહેને નક્કી કર્યું : હવે તો આયુર્વેદની ઉપાસના એ જ મારું જીવનધ્યેય બની રહો! શાંતાબહેનની જીવનદિશા બદલાઈ ગઈ. જ્યોતિ સંઘની પ્રવૃત્તિને પડતી મૂકીને ગુરુદેવ અઘોરાનંદજીના ચરણે ગીર, બરડો, અરવલ્લી ને ઠેઠ હિમાલય સુધી આયુર્વેદ અને તેની વનસ્પતિને પામવા-પારખવા જઈ આવ્યાં-શાંતાબહેનનો નવો અવતાર જાણે કે પૂ. શ્રી શ્રી મા આનંદાનંદરૂપે થયો, આયુર્વેદને જીવનમંત્ર બનાવ્યો, સેવાના માધ્યમ તરીકે સ્વીકાર્યો....પોતે ઉપડ્યા વિદેશપ્રવાસે ત્યાં જ ગુરુદેવે જીવનલીલા સમાપ્ત કર્યાનો સંકેત મનમાં થયો, અમેરિકાથી પાછા આવ્યાં ભારત.....તો વાત ખરી હતી! ગુરુજી હવે સદેહે નહોતા....પરંતુ ગુરુદેવના સૂક્ષ્મ દેહ દ્વારા મોકલાયેલા દિવ્ય સંદેશા પ્રમાણે પૂ. માએ લોકસેવા માટે આયુર્વેદ સંશોધન કેન્દ્રની સ્થાપનાનું પાલન ‘દિવ્યજ્યોત’ (દહેગામ પાસે વહેવાલ ગામે) સંસ્થા સ્થાપી પાલન કર્યું, ખોરાણા ગામ પાસે આયુર્વેદ આશ્રમ, રોગનિદાન અને ઔષધપ્રદાન માટે ખડો કર્યો. પછી તો લોકકલ્યાણ માટેની તેમની પ્રવૃત્તિઓ પાંગરતી જ રહી. કેન્સરના દર્દીઓની સારવાર માટે ‘સંશોધન મંદિર', ઔષધિઓ ઉગાડવા ‘આયુર્વેદ ઉદ્યાન’, ઔષધિઓના સંશોધન માટે ‘ઔષધ નિર્માણ મંદિર', પ્રાચીન અસલ સિદ્ધાંત પ્રમાણે સારવારના પ્રયોગો માટે ‘જ્ઞાનવિજ્ઞાન મંદિર', દર્દીઓને વિના મૂલ્યે ઔષધ આપવા દરિદ્ર નારાયણ સેવા મંદિર', સાધકો અને દર્દીઓ માટે મૌનમંદિર’, વૃદ્ધોની સેવા માટે ‘વાનપ્રસ્થમંદિર' જેવી પ્રવૃત્તિઓ દ્વારા પૂ. મા શ્રી અનંતાનંદજીએ ગુરુજીના નામને ઉજાળ્યું છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિભાઓ સેવામૂર્તિ કાશીબા પાણીની તંગી, ગરીબાઈ અને અન્ય સમસ્યાઓથી ઘેરાયેલા ભાલ-નળકાંઠા પ્રદેશને ૬૦ (સાઈઠ) વર્ષથી અવિરત સેવા આપનાર સાધિકા કાશીબાનો જન્મ ૧૮-૧-૧૯૧૯માં ધોરાજીમાં. પિતા છગનલાલ વસનજી મહેતા અને માતા અમરતબા. પિતાજીનો સંપર્ક મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ સાથે થયો–પોતાનું જીવન વ્રતસ્થ થયું. કાશીબહેને શારદા મંદિરમાં સાત ધોરણ (અંગ્રેજી ત્રણ ધોરણ) પૂરા કર્યા. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં જવા સ્વયંસેવિકાની તાલીમ લીધી એટલે મૃદુલાબહેને સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી સ્વયંસેવિકાઓની ભરતી-તાલીમનું કામ સોંપ્યું. એ રીતે સો બહેનોને તૈયાર કરી કાશીબહેન અભિનંદનપાત્ર બન્યાં. હરિપરા અધિવેશનમાં મુનિશ્રી સંતબાલજીના સંપર્કમાં આવ્યાં. દેશસેવા માટે કૌમાર્યવ્રતનો સંકલ્પ જાહેર કરતાં તેમણે અનુમોદન આપ્યું, તેમનું માર્ગદર્શન કાશીબહેનને મળવા માંડ્યું.....૧૯૪૧માં ગાંધીજીને મળ્યા તો તેમણે પણ આશીર્વાદ સહ હિંમત આપી. તે જમાનામાં નર્સિગના વ્યવસાયને હલકો લેખવામાં આવતો, ગુજરાતી બહેનો તેમાં જતી જ નહીં પણ કાશીબહેને પહેલ કરીને ૧૯૩૮માં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં “મીડવાઈફના પોણાચાર વર્ષના કોર્સમાં પ્રવેશ મેળવ્યો. ખાદીવસ્ત્રો, શાકાહાર અને વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો. ત્યારબાદ હેલ્થ વિઝિટરના એક વર્ષના અભ્યાસક્રમમાં જોડાવા મુંબઈ પહોંચ્યા ત્યારે આવા કોર્સમાં જોડાનાર કાશીબા તે વખતે એકમાત્ર અને પહેલા ગુજરાતી હતાં! ડૉ. શાંતિભાઈ પટેલ દાક્તરી અભ્યાસ પૂરો કરીને હવે સ્થિર થવા ઇચ્છતા હતા, મુનિશ્રી સંતબાલજીએ તેમને સેવાનો લાભ ગ્રામવિસ્તારની જનતાને આપવાનું સૂચન કર્યું તેને સ્વીકારીને શાંતિભાઈ ૧૯૪૪માં આણંદમાં વિશ્વવત્સલ ઔષધાલયમાં જોડાયા. સહયોગી તરીકે કાશીબહેન જોડાયાં જેથી ભાલપ્રદેશમાં સેવાની સુવાસ ફેલાવા લાગી, ખાસ કરીને ધોળકા, સાણંદ અને વિરમગામમાં કોલેરાનું મોજું ફરી વળતાં માણસો મરણ-શરણ થવા લાગ્યા તે વખતે કાશીબાની સેવા બહુ ઉપયોગી થઈ પડી. ત્રણેય શહેર સુધરાઈઓએ તેમને જાહેરસન્માનપત્રો અર્પણ કર્યા. સ્ત્રીઓ અને બાળકોના આરોગ્ય અંગે બિનજાગૃતિ અને અગવડના સમયમાં ૪૦-૪૦ માઈલના વિસ્તારમાં સ્ત્રીઓને કષ્ટદાયક પ્રસૂતિ વખતે આંધી હોય, તોફાન હોય, રાત હોય કે બળબળતા બપોર હોય પણ કાશીબહેન ૨૩૯ પઢારો, કોળીઓ અને હરિજનોના ઝૂંપડે પહોંચી જતાં. તેથી પૂ. સંતબાલજીએ તેમને “સેવામૂર્તિ' નું બિરૂદ આપ્યું છે. સેવા માટે અશોક ગોંધિયા એવોર્ડ, માનવતા અંગે સંસ્કાર એવોર્ડ, સ્ત્રીશક્તિ જાગૃતિ માટે જ્યોતિસંઘ-અમદાવાદનો ચારૂબહેન યોદ્ધા પુરસ્કાર, ગ્રામપુનર્રચના માટે દર્શક એવોર્ડ અપાયેલો છે. મુનિશ્રી સંતબાલજીએ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘની રચના ધર્મદૃષ્ટિએ સમાજરચના માટે કરી છે તેના પ્રમુખસ્થાને પણ લાંબા વખત સુધી રહેનાર અને લોકસેવક પિતાનો વારસો કપરા સંજોગો વચ્ચે દિપાવનાર પૂ. કાશીબાને “મારી અભિનવ દીક્ષા' ગ્રંથ અંગે “ભગિની નિવેદિતા પુરસ્કાર એનાયત થયેલો છે, સેવાકાર્યના જિજ્ઞાસુઓએ આ ગ્રંથ વાંચવો જ રહ્યો! સાદગી, સેવા અને નમ્રતાથી છલોછલ પૂ. કાશીબા તો ગુજરાતનું ગૌરવ છે. ભજનિક કંકુબેન કરશનપુરી (સેવાળા, ઉ.ગુ.) ભજન અને લોકગીતોની ગાયકીમાં સૌરાષ્ટ્ર ઘણું આગળ છે એ વાત ખરી પરંતુ હવે ટેપરેકોર્ડ,-કેસેટ-ટી.વી. અને સંપર્ક માધ્યમના કારણે તથા પોતાના પ્રદેશનાં ભજનો-લોકગીતોને ઝીલવાવાળો એક વર્ગ મળી રહેતો હોવાને કારણે ઉત્તર ગુજરાતમાંથી પણ ગાયકોના નવાં નવાં નામો ચમકવા લાગ્યાં છે અને તેમાં ભક્તિરસથી ભીંજવી દેતા કંકુબેનના કંઠને યાદ ન કરીએ તે કેમ ચાલે? ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેરની પડખે નાનકડા પરંતુ રળિયામણા ગામને છેડે પોતાના કંઠથી હરિરસની હેલી વરસાવતા કંકુબહેને છેલ્લા પંદર વર્ષમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે... વર્તમાન સમયમાં કલાકારોને નામના મળવા માંડે એટલે કાં તો અભિમાન આવે અથવા રૂપિયાની લાલચનું ખેંચાણ થાય પરંતુ કંકુબહેનની બાબતમાં આવું બન્યું નથી. સેવાળા ગામના વાળીનાથના મંદિરમાં કંકુબહેન પચીસેક વર્ષથી રહે છે. તે જગ્યા પર પ્રકૃતિની મહેરબાની ઊતરી આવી છે. કંકુબેનનાં લગ્ન કરશનપુરી મહારાજ સાથે નાનપણમાં થયેલાં. બંનેમાં આધ્યાત્મિકતાનો અને ભક્તિનો ભાવ હદયની ભીતર ભર્યો છે. ભજન પ્રત્યે આ દંપતિને એવી અભિરૂચિ છે કે નિમંત્રણ મળે તો પોતાની મંડળી સાથે આમજનતાની વચ્ચે ભજનના સુર રેલાવવા પહોંચી જાય! કંકુબહેનના પતિ કરશનપુરી મહારાજ મૂળ “અરીઠા' ગામના વતની પરંતુ પચીસેક વર્ષથી સેવાળામાં Jain Education Intemational For Private & Personal use only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આવીને વસ્યા અને વાળીનાથના મંદિરમાં સેવા કરે છે, સાદાઈ અને ભક્તિભાવથી જીવન જીવતા આ દંપતિને બે પુત્રો- લાલપુરી અને રમેશપુરી—છે. વાળીનાથના આશ્રમમાં અન્નક્ષેત્ર અને ગૌસેવા થાય છે. ગૃહસ્થ નારી કંકુબેન અભણ છે છતાં પ્રાચીન–અર્વાચીન ભજનોની ગાયકીમાં આગવું નામ હાંસલ કર્યું છે, તેમણે ગાયેલાં ભજનો પૈકી ૧૦૦-૧૨૫ ભજનોની લોકપ્રિયતાને કારણે એ ભજનોની પુસ્તિકા પણ ભજનિકોને પ્રિય છે. નાનપણમાં ભજનો સાંભળવાનો અને ગાવાનો શોખ તેમને નામી કલાકારના ઊંચેરા આસને બેસાડવામાં મદદરૂપ થયો તેથી ભજનોમાં રસ ધરાવતા ભાવિકો જો કંકુબહેનના આશ્રમે જાય તો તેમને નિરાશા નહીં સાંપડે! સેવાવ્રતી મંજુલાબહેન ઝવેરભાઈ જે. પટેલ (યુ.એસ.એ.) લોસ એન્જલ્સ (અમેરિકા)થી દર વર્ષે વતન ત્રાલસા (જિ. ભરૂચ) આવીને આરામ કરવાને બદલે નેત્રયજ્ઞ, રોગ- નિદાન કેમ્પ વગેરેનું આયોજન કરીને-સહયોગ આપીને માનવધર્મ ઊજળો કરી બતાવતા, કેમેરાથી દૂર ભાગતા, પ્રસિદ્ધિથી વેગળા રહેતા વતનપ્રેમી ઝવેરભાઈ જે. પટેલ અને મંજુલાબહેનને જ્યારે પ્રત્યક્ષ જોઈએ ત્યારે તેમના પરોપકારી, નિરાડંબરી સ્વભાવ સામે આપણું મસ્તક તેમને અવશ્ય નમી પડે! જો કે આ લેખની તેમને જાણ થશે ત્યારે મને મીઠો ઠપકો આપશે જ! ત્રાલસાના પટેલ જેસંગભાઈ નાથાભાઈને ૫ થી ૬ એકર જમીન, એક બળદ, કમાણીનાં સાધન ઓછાં ને પરિવારના સભ્યો ઝાઝા! જેસંગભાઈને (૧) ચતુરભાઈ (૨) પુરુષોત્તમભાઈ (૩) પરાગભાઈ (૪) ઝવેરભાઈ એમ ચાર પુત્રો અને પુત્રીઓમાં કમુબહેન તથા રેવાબહેન. ટાંચા સાધનો અને અછતના ઓળા વચ્ચે ઝવેરભાઈ જે. પટેલ (જન્મ ૧૯૩૪) એમ.એસ. યુનિ.-વડોદરામાંથી બી.ઈ. (ઇલેકટ્રીકલ) પ્રથમ નંબરે પાસ થયા અને પુરુષાર્થથી નસીબનું દ્વાર ખૂલ્યુ-૧૯૫૮ થી ૧૯૬૨ સુધી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ (મહારાષ્ટ્ર)માં રહ્યા, મંજુલાબહેન સાથે ૧૯૬૧માં લગ્નગ્રંથિથી જોડાયા, ૧૯૬૨ના ઓગષ્ટમાં અમેરિકા ગયા ને ત્યાંની મિશિગન સ્ટેટ યુનિ.માંથી ઇલે.માં માસ્ટરની પદવી મેળવી, ન્યૂયોર્કમાં પાંચ વર્ષ, લોસ એન્જલ્સમાં બે વર્ષ જોબ કર્યા બાદ ૧૯૭૦માં મોટેલનો પોતાનો આગવો વ્યવસાય કર્યો. તેમને સંતાનોમાં–સીમંતા, શોભના, સંગીતા અને પુત્ર સંદીપભાઈ છે. પથપ્રદર્શક ઝવેરભાઈ પટેલનું પરિવાર કુટુંબપ્રેમી, વતનપ્રેમી, માનવતાપ્રેમી છે. આ દંપતી એટલું સેવાભાવી છે કે અમેરિકાની સારી સગવડ ભૂલી જાય અને તકલીફ વેઠીને, મહિનો-દોઢ મહિનો સેવાકાર્યમાં રહીને પાછા અમેરિકા જાય. સેવા રૂરલઝઘડિયા અને વિશ્વ જ્યોતિ આશ્રમ–જંબુસર-વડોદરાના નેત્રયજ્ઞો વખતે આ દંપતીને નજીકથી નિરખવાની મને તક મળી છે તે બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું. ઝવેરભાઈ અમેરિકા ગયા પછી તેમના દરેક ભાઈઓ અને સંતાનો પણ અમેરિકામાં સ્થિર થયા છે. આ સૌ પર સ્વ. ચતુરભાઈ જે. પટેલની ઉમદા અસર રહી છે. ત્રાલસામાં તેમના પરિવારે હાઈસ્કૂલ, પ્રાથ. શાળા, બાલમંદિરની સ્થાપના કરી, નબળી આર્થિક સ્થિતિવાળાને અભ્યાસમાં મદદવારિગૃહ, મંદિરો માટે યોગદાન, સપ્તાહકથાઓનાં આયોજન, રસ્તાઓ ઉપરાંત ગામલોકોની તંદુરસ્તી, અપંગોની જરૂરિયાત, કૂતરાઓ અને પક્ષીઓ માટે અનાજચણ વ. ની વ્યવસ્થામાં ઝવેરભાઈ જે. પટેલની સાથે મંજુલાબહેન હોય જ! જે એક આખું તંત્ર રચીને ઉત્સાહથી પાર પાડે, દેવદર્શન કરતાં માનવસેવાનું તેમને ઊંચું મૂલ્ય છે. આથી જ ચતુરભાઈ અને ઝવેરભાઈ ‘ત્રાલસાના કર્ણ' તરીકે પંકાયા છે. સમાજસેવાનાં ભેખધારી અનુબહેન ઠક્કર ગોરજ ગામના ગોંદરે આવેલ મુનિ સેવા આશ્રમ અને આ નામને સાર્થક કરનાર અનુબહેન ઠક્કરનાં નામથી કોણ અપરિચિત હશે? વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામથી આઠ કિલોમીટર દૂર આવેલ મુનિ સેવા આશ્રમ ૪ માર્ચ, ૧૯૮૦ ની અખાત્રીજે અનુબહેને સ્થાપ્યો. એ પહેલાં જંગલ, સાપ-વીંછી, રાની પ્રાણીઓ ઉપરાંત ધાડપાડુઓનો ત્રાસ પરંતુ સેવાનો મહાયજ્ઞ પ્રારંભ કરનારાં અનુબહેને આવી કોઈ પ્રતિકૂળતાને મહત્ત્વ આપ્યું નહીં. ૧૮ વર્ષની ઉંમરે વિવેકાનંદજીનાં પુસ્તકોની પ્રબળ અસરથી અપરિણીત રહીને લોકસેવાના નિર્ણય સાથે મોસાળના સાણંદ ગામમાં જ્યાં પોતે ભણ્યાં ત્યાં જ શિક્ષિકા થયા, એ ગાળામાં બાર વર્ષ સુધી મૌન ધારણ કરેલ. સંતશ્રી મૌની મહારાજ (પરથી મુનિ મહારાજ) હરિદ્વારથી સાણંદ આવ્યા, અનુબહેન તેમનાં શિષ્યા થયાં અને પોતાના ભાવિ ધ્યેયની ગુરુજીને જાણ કરી તો તેમણે એક શ્રીફળ આપીને અનુબહેનને Jain Education Intemational Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પ્રતિભાઓ પોર-ઇટોલા-પોર ગામડી-ગોરજ-એ ૪ પૈકી ૧ જગ્યાએ જવા કહ્યું, અનુબહેનને ગોરજ પસંદ પડ્યું. ચાર-પાંચ બાળકોના બાલમંદિરથી તેમણે શરૂઆત કરી ત્યારે પ્રારંભમાં અબુધઆદિવાસી પ્રજાનો જોઈતો સહકાર મળવો બાજુએ રહ્યો પણ માથાભારે તત્ત્વો દ્વારા અનુબહેનને ધમકીઓ મળવા લાગી. પરંતુ પછીથી લોકોનો વિશ્વાસ વધતાં ભૂલકાંઓ આવવા લાગ્યા, બે–ત્રણ અનાથ બાળકીઓ પણ રહેવા આવી. માટીના ખોરડે શરૂ થયેલા મુનિઆશ્રમ આજે તો રળિયામણો અને અદ્યતન સાધનોથી સુસજ્જ બનીને ૬૫ એકરમાં પથરાયેલો છે. અહીંના “પરિવાર મંદિર'માં નિરાધાર બાળકો-નવજાત શિશુઓને આશ્રય, હૂંફ અને વાત્સલ્ય સાંપડે છે, આ શિશુઓને સુયોગ્ય, નિઃસંતાન દંપતીઓને દત્તક પણ અપાય છે, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત બહેનો માટે આશ્રમમાં “ભગિની મંદિર' ની સ્થાપના અનુબહેને કરી, જે તા. ૧૭-૧૦-૧૯૯૭ના રોજ ૧ કરોડની અલાયદી, અદ્યતન ઇમારતમાં ખસેડાયું. અહીં મંદબુદ્ધિની બહેનોને ભરત-ગૂંથણ, શીવણ, ચિત્રકામ તથા પાપડ બનાવવા જેવા ગૃહઉદ્યોગ શીખવાડાય છે. ૧૯૮૧માં આશ્રમ ખાતે એક અદ્યતન હોસ્પિટલ ‘આરોગ્ય મંદિર'ના નામે સ્થપાઈ, અહીં મંડિકલ-સર્જિકલ-ઓર્થોપેડિક વિભાગોની સગવડ છે, સરેરાશ રોજના ૧૦૦ આઉટડોર દર્દીઓ અને વર્ષે ૧૨૦૦ ઓપરેશન થાય છે. વિવિધ પ્રકારનાં ઓપરેશનો, ઇલાજ, સારવાર, નિદાનની અહીં વ્યવસ્થા છે. અડખેપડખેના ૫૦ ગામો માટે તો “આરોગ્યમંદિર' આશીર્વાદરૂપ છે, જ્યાં દરરોજ ૨૫૦૩૦૦-દર્દી અને તેમના સગાંસંબંધીઓ મળીને-નિઃશુલ્ક, આરોગ્યપ્રદ ભોજન કરે તે માટે “અન્નપૂર્ણામંદિર' છે. વૃદ્ધ વડીલો માટે, ‘વાનપ્રસ્થ મંદિર', “શારદામંદિર', આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ‘ગૌમંદિર', તથા બાળમંદિર તથા ઘોડિયાઘરોની સ્થાપના (અહીં તથા આસપાસના ગામોમાં) થયેલી છે. ગુજરાતમાં અમદાવાદ સિવાય કેન્સર માટે અદ્યતન સારવાર અપ્રાપ્ય હોવાથી આઠ-દશ કરોડ રૂ.ના ખર્ચે ગોરજમાં આ પ્રોજેકટ નાખવા દોડાદોડી કરીને પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માંડી એટલામાં અનુબહેનની માંદગી વધતાં સારવાર અર્થે મુંબઈ લઈ જવાયાં, હવે સારું થાય તેમ નહીં હોવાથી પાછા ગોરજ આવતી વેળાએ રસ્તામાં જ ૧૮-૧૨-૨૦૦૧ના રોજ હજારો લોકોને રડતા મૂકીને તેમણે જીવનલીલા સંકેલી લીધી! સામાજિક સેવાની કદરરૂપે અનુબહેનને મળેલા એવોર્ડ સન્માનોમાં : ૧૯૮૮માં “અશોક ગોંધિયા એવોર્ડ' તથા બાળકલ્યાણમાં પ્રદાન બદલ ગુજ. રાજ્યનું પારિતોષિક, પ્રસિદ્ધ જાનકીદેવી બજાજ એવોર્ડ' (૧૯૯૬), ૧૯૯૮માં મહારાણા મેવાડ ફાઉન્ડેશન (ઉદેપુર) તરફથી સન્માન મળ્યું પરંતુ લોકહૈયાનો પ્રેમાદર પણ મોટું સન્માન જ છે ને? શ્રી અંબિકા નિકેતન-સુરતના સ્થાપક સાધિકા પૂજ્ય ભારતી મૈયા સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીના રમણીય કિનારે દિવ્ય અનુભૂતિના ફળસ્વરૂપે શ્રી અંબિકા નિકેતન પૂ. ભારતીમૈયાએ સ્થાપ્યું. સંવત ૨૦૨૫, આસો વદ ૮, તા. ૨ નવે. ૧૯૬૯ના શુભ દિને મા અષ્ટભૂજા અંબિકાની સુંદર પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ, માતાજીના સાનિધ્યમાં અન્ય દેવ-દેવીઓની પ્રતિમાઓ શોભાયમાન છે. સવારસાંજ શ્રદ્ધાળુ ભક્તોની આરતીથી વાતાવરણ આફ્લાદક બને છે. ચૈત્રી અને આસો નવરાત્રીના ઉત્સવો ઉપરાંત અવારનવાર કથાકીર્તન થાય છે. ૧૯૭૬માં લક્ષચંડી યજ્ઞનું અને ઓકટો-૯૦માં શ્રી યાગ મહાયજ્ઞપંચકુંડીયજ્ઞનું આયોજન અહીં થયું હતું. શ્રી અંબિકા નિકેતન સંસ્થાની એક વિશેષતા એ છે કે ભાવભક્તિના ધામમાં માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓનો સુંદર સમન્વય થવાથી તેને દ. ગુજ.માં અનન્ય લોકચાહના પ્રાપ્ત થઈ છે. અતિથિગૃહ, અન્નક્ષેત્ર, જલધારા, ધર્માર્થ દવાખાનું, છાત્રોને સંપૂર્ણ સગવડ સાથે નિઃશુલ્ક શિક્ષણ આપતી સંસ્કૃત પાઠશાળા, આનંદધામ' રૂપે નિઃશુલ્ક અને આદર્શ વૃદ્ધાશ્રમ, ગૌશાળા ઉપરાંત શ્રી ભારતીમૈયા ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર, ક્ષય પ્રતિકારક કેન્દ્ર વગેરે. ઉપરાંત પૂ. ભારતી મૈયાનાં નિધનપ્રસંગે માનું ઘર' મહિલા સંસ્થાના નિર્માણનો સંકલ્પ થયો. જે વિસ્થાપિત યુવાનબહેનોને સ્વાશ્રયી બનાવી સમાજમાં પુનઃ સ્થાપનની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પબળના સંગમતીર્થ સમા પૂ. ભારતીમૈયાનું અસલ નામ તો અદકુંવરબા. પિતા સુરસિંહજી ગોહિલ અને માતુશ્રી કેસરબા તરફથી ભક્તિ વારસામાં મળી. જન્મસ્થળ સણોસરા, તા. ૧૪-૧૦-૧૯૨૦. પુણ્યતિથિ તા. ૧૮-૩-૧૯૯૧. પાલિતાણા પાસે મોસાળ-સાંઢખાખરામાં ઉછેર થયો ત્યારે ક્ષત્રિય પરિવારોની પુત્રીઓને બહુ શિક્ષણ નહોતું અપાતું. બાળપણમાં અદકુંવરબાને શરીરશ્રમ, સાધુસંતોની સેવા અને સાદગીનો લાભ મળ્યો. ગાંધીજીના આંદોલનની અસર તેમના પરિવાર પર પડી, આઠ વર્ષની વયે ખાદી પહેરી, વિદેશી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વસ્ત્રોની હોળી કરી જાતે જ કાંતવાનું શીખ્યાં. લગ્નની અનિચ્છા છતાં માતાપિતાના આગ્રહથી વડિયાના વતની, મેટ્રિકમાં ભણતા ગેમલસિંહ (ગનુભાઈ) મૂળજી મકવાણા સાથે લગ્ન થયાં. પછી પતિ બી.એ. થયા, એમનો જીવ સેવારંગે રંગાયેલો એટલે બગસરામાં શિક્ષક થયા, રચનાત્મક પ્રવૃત્તિઓ કરી પછી પૂ. ઠક્કરબાપાના હરિજન આશ્રમ ઉપરાંત અવિધા (જિ. ભરૂચ)માં આદર્શ શાળામાં, અમદાવાદની નવચેતન હાઈ.માં સેવા આપ્યા બાદ સુરતમાં ‘જીવનભારતી' છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ૧૯૫૬માં ગોઠવાયા. અદેકુંવરબા પણ આ સ્થળોએ સાથે રહ્યાં. સુરતમાં તાપીકિનારે નાનકડી ઓરડીમાં રહેવા છતાં ઈશ્વરધ્યાન કરતાં, ૧૯૫૫-૫૬માં મા અંબાના ચૈતન્યનો આવિષ્કાર થવા લાગ્યો, તેમની આજ્ઞાથી બાર વર્ષ સુધી અનાજ-પગરખાંપથારીનો સંપૂર્ણ ત્યાગ કર્યો. અન્નના ત્યાગનાં સાત વર્ષ પછી જગદંબાના પ્રત્યક્ષ સ્વરૂપની વિરલ ઘડી આવી પહોંચી, –મંદિર નિર્માણની આજ્ઞા મળી, પછી એક વર્ષ બાદ તે માટે જમીન જોવાની આજ્ઞા સંકેત સાથે મળી, છેવટે માની કૃપા ફળી. ૧૯૬૬માં જમીન સંપાદિત કરી, મંદિરનો શિલારોપણ ૧૯૬૯માં કર્યો, સુરત-મુંબઈમાં ફાળા માટે ગયાં, લોકોમાં થાળી' ફેરવી! અંબિકા નિકેતનનું કાર્ય આગળ ધપતું ગયું, ઓક્ટો–'૮૭માં પૂ. મુરારીબાપુની રામકથાથી અને ઓગષ્ટ૧૯૮૮માં વિદેશ પ્રવાસથી દાન મળ્યાં, પ્રવૃત્તિઓનો વિસ્તાર વધતો હયો. ૧૯૮૯માં જ્ઞાનભારતી શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના થઈ. યાદ રહે કે પૂ. સત્ય સાંઈબાબા, યોગીશ્રી પૂ. મુક્તાનંદજીના આશીર્વાદ, જગદ્ગુરુ શંકરાચાર્યજી-શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ, જગદ્ગુરુ રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવતકથા, મોરારજી દેસાઈની મુલાકાત આ જગ્યા સાથે સંકળાયેલ છે. માત્ર સુરતના જ નહીં દેશ-વિદેશના મહેમાનો અંબિકા નિકેતને આવે છે! [નોંધ : પૂ. ભારતીમૈયાના સુપુત્ર શ્રી ભારતસિંહ જી. મકવાણા-અંબિકા નિકેતન ટ્રસ્ટનો માહિતીપ્રદાન માટે આભાર.] સૂફી સંત શ્રી સાગર મહારાજનાં શિષ્યા પૂ. ઓમકારેશ્વરી ગુજરાતના આધ્યાત્મિક ક્ષેત્રમાં પોતાની રીતે પ્રદાન કરનાર ‘સાગર' મહારાજનો જન્મ તા. ૭-૨-૧૮૮૭ના રોજ જંબુસર (જિ. ભરૂચ)માં થયો હતો. તેઓ માનતા કે ઃ પરમાત્મા પ્રેમ સ્વરૂપ હોઈ તેની પ્રાપ્તિ માત્ર જ્ઞાન કે યોગ દ્વારા થઈ શકતી પથપ્રદર્શક નથી–જો કે સાથે સાથે તેઓ એમ પણ માનતા કે જ્ઞાન વિનાની ભક્તિથી કોઈ અર્થ સરતો નથી. ઉત્તર ભારત અને હિમાલયમાં પરિભ્રમણ કરનાર અને ‘કવિ કલાપી’ ને ગુરુ માનનાર સાગર મહારાજ છેવટે સને ૧૯૧૬માં પાદરા તાલુકાના ચિત્રાલ ગામે આવ્યા અને અહીં જ પર્ણકુટી બાંધીને શેષજીવન ગાળ્યું. તેઓ ‘ૐ પ્રભુજી' નો મંત્ર સતત જપતા. તેમનાં ભજનો-ગઝલો-કાવ્યોમાં કલાપીના સૂફીવાદના અને અખાજીના ‘અજાતવાદ’નાં દર્શન થાય છે. આજે ચિત્રાલમાં તે જગ્યાએ સાગર આશ્રમ' છે. મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થવાં છતાં સાગર મહારાજનું અંગ્રેજી અને ગુજરાતી જ્ઞાન ઉચ્ચ કક્ષાનું હતું. તેમનો ‘દીવાને સાગર' ગ્રંથ સૂફી સાહિત્યમાં નોંધપાત્ર ગણાય છે. આ ગ્રંથ વાંચીને આવા સમર્થ ગુરુને શિષ્યા ‘ઓમ્કારેશ્વરી' પ્રાપ્ત થયા. તેમનું મૂળ નામ લલિતાબહેન હતું. તેમનો જન્મ રાજપીપળા (નાંદોદ) તાલુકા સીસોદ્રા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વ્યવસાયે શિક્ષિકા હતાં. દીવાને સાગર' ગ્રંથ વાંચીને આત્મદર્શનની તાલાવેલી જાગી. ચિત્રાલ આશ્રમમાં સાધના કરવા આવ્યાં અને ‘ઓમ્કારેશ્વરી’ તરીકે નૂતન નામ ધારણ કરી સાધિકા બન્યાં. સને ૧૯૧૭ થી ચિત્રાલ મુકામે સાગર મહારાજના આશ્રમમાં આવ્યાં. તા. ૧૧-૧૧-૧૯૧૮ના રોજ નોકરીનું બંધન ફગાવ્યું અને શ્રી સાગર મહારાજને ગુરુપદે સ્થાપ્યા......સને ૧૯૩૧ સુધી ચિત્રાલમાં રહ્યાં. સાગર મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓ ઋષિકેશ જઈને વસ્યાં અને ત્યાં ઇ.સ. ૧૯૩૫માં બ્રહ્મલીન થયાં. ઓસ્કારેશ્વરી દેવીની આધ્યાત્મિક ભૂમિકા કેટલી ઊંચી હતી તેનો ખ્યાલ નીચેનાં અવતરણો પરથી આવશે “તારું જીવતર સફળ થયું છે અને સફળ જીવનનો તારો સ્વાનુભવ અનંતકાળ સુધી કાયમ રહો. તને શીખવવું પડે એવી તું મારી શિષ્યા હવે રહી નથી.” (સાગર-જીવન અને કવન : પૃ. ૪૧૪) “મોત તો બેટી! મરી ગયું ! જાગત અનભે જ્યોત! અણલિંગી ઊગ્યો આત્મા રે! ઓહ ધન તારાં માબાપ!' [દીવાને સાગર, દફ્તર-૨'] Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૪૩ સેવા અને આધ્યાત્મિકતાના ઉપાસક સુખાય પ્રવૃત્તિઓ ધાર્મિક-સામાજિક ક્ષેત્રે કરી, પુત્રી મિનલ ડૉ. સદ્દગુણાબહેન સી. યુ. શાહ શાહનો પણ સહયોગ સાંપડ્યો. સગુણાબહેનના નામે સુરેન્દ્રનગરમાં ગર્લ્સ હાઈસ્કૂલ છે. ભરૂચ જિલ્લાના આમોદમાં જૈન પરિવારમાં ૨૫ | સગુણાબહેનનું જીવન આધ્યાત્મિક હતું અને શ્રીમદ્ નવેમ્બર, ૧૯૨૮માં જન્મી સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, રાજચંદ્રજીનાં તત્ત્વજ્ઞાનની તેમના પર ગાઢ અસર હતી, જ્યાં સમાજસેવા, દાનવીરતા અને આધ્યાત્મિકતાના ક્ષેત્રે પતિદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું આગમન થયું હતું ત્યાં શ્રી સોભાગ સત્સંગ (ચીમનભાઈ સી. યુ. શાહની સાથે રહી ગૌરવવંતા નામમાં મંડળ-આશ્રમના તેઓ ૧૯૭૬ થી સત્સંગી હતા. ત્યાં ગણનાપાત્ર એવા પ.પૂ. ડૉ. સ ણાબહેન સી. શાહના પિતાનું જ્ઞાનદિવાકર પ.પૂ. લાડકચંદભાઈ વોરા (પૂ. બાપુજી)ના નામ અમૃતલાલ અને માતા મહાલક્ષ્મીબહેન. આધ્યાત્મિક વારસાનું ઉત્તમપદ શોભાવ્યું. આધ્યાત્મિક ચેતનાથી | સગુણાબહેન ‘યથા નામા તથા ગુણા” હતાએટલે કે ગુરુમૈયા' નું સ્થાન મેળવી આ આશ્રમના વર્તમાન રાહબર જેવું નામ હતું તેવા જ ગુણોવાળા હતા. બાળપણમાં તેમને ગુણજ્ઞ નલિનભાઈ કોઠારી (પૂ. ભાઈશ્રી) એ અને સગુણાબહેને મળેલા જૈનધર્મના સંસ્કારો અને સ્વાધ્યાયપ્રેમનો તેમણે સતત આશ્રમની અનેકવિધ સામાજિક જનકલ્યાણની સેવાપ્રવૃત્તિને વેગ વિકાસ કર્યો. મુંબઈની પોદાર કોલેજમાંથી ડૉક્ટરની પદવી પ્રાપ્ત આપ્યો. માતાની વધતા અને સંતની માનવીય દૃષ્ટિનો સંગમ કરી, વધુ અભ્યાસ માટે ડબલિન-ઈંગ્લેન્ડ પણ રહ્યા હતાં. ધરાવતાં સગુણાબહેન સ્વભાવે શાંત, સૌમ્ય, સદાચારી, ૧૯૫૩માં દાનવીર શ્રી સી. યુ. શાહ સાથે તેઓ સહિષ્ણુ, સધર્મી પ્રિય હતાં. સાધનશુદ્ધિ, આદર્શની ઉચ્ચતા, લગ્નગ્રંથિથી જોડાયાં. તેમના માટે દામ્પત્યજીવન વિશિષ્ટધ્યેય સારાસારનો વિવેક, નિખાલસતા, સત્યતા અને સામુદાયિક માટે સમર્પિત, પરસ્પર પૂરક બની રહ્યું. પતિદેવ ઝાલાવાડની શ્રેયની તાલાવેલી જેવા ગુણોથી સદ્ગુરુ પરંપરાનો મણકો બનીને ધરતીના પનોતા પુત્ર. પીડિત જનતાના શારીરિક અને આર્થિક ઊંચી આધ્યાત્મિકતાની સુવાસ મૂકી જનાર સગુણાબહેનનું દુઃખ-દર્દથી કણસતી પ્રજાને જોઈ તેઓ તરત પીગળી જતા. જીવન નિસ્પૃહી હતું. સાંસારિક માયા તેમને છૂટી ગઈ હતી, સમાજના પાયાનું ઘડતર કરતી શૈક્ષણિક, સામાજિક અને તબીબી ઓછું બોલતાં, મોટે ભાગે મૌન પાળતાં છતાં સંપર્કમાં સેવા સંસ્થાઓના નિર્માણ અને વિકાસ માટે તેઓ તન-મન- આવનારને સમતાભાવે માર્ગદર્શન આપતાં. ૧૩મી માર્ચ, ધનથી સેવા આપવા અને દાનગંગા વહેવડાવવા તૈયાર રહેતા ૨૦૦૪ના રોજ તેમનું મુંબઈમાં દેહાવસાન થયું પણ પોતાના ત્યારે સેવાયજ્ઞમાં પૂ. સગુણાબહેન સાથે હોય જ! જીવનના ગુણો થકી તેઓ જીવંત છે. છેલ્લા ત્રણ દાયકા સુધી તેમણે “સર્વજન હિતાય', “સર્વજન Jain Education Intemational Page #258 -------------------------------------------------------------------------- ________________ 70 rrrrrrrrrrrrOTOCOST 9 'ગાલા'નાં સમાજ-ઉપયોગી શ્રેષ્ઠ પ્રકાશનો ==== ૧. રસાહાર દ્વારા તંદુરસ્તી અને રોગમુક્તિ | | ૨૩. તંદુરસ્તી તમારા હાથમાં (રિફ્લેકસોલૉજી) ૨. હૃદયરોગ અટકાવો; આયુષ્ય લંબાવો | ૨૪. ઍક્યુપ્રેશર ચાર્ટ (ગુજરાતી) ૩. ઘેર બેઠાં સારવાર : લોહચુંબક ચિકિત્સા ૨૫. યોગાસન-પ્રાણાયામ કરો અને નીરોગી રહો ૪. સ્વયં સ્વસ્થ રહેવાની કળા ૨૬. શીવાબુ ગીતા ૫. નેત્રરક્ષા (સચિત્ર) ૨૭. કબજિયાત ૬. આંખોનું જતન અને દષ્ટિદોષ નિવારણ ૨૮. ત્રિદોષ : વાત, પિત્ત અને કફ ૭. ઉપવાસની અકસીરતા ૨૯. રોગો અનેક ઉપાય એક ઉપવાસ ૮. તમે જ તમારા ડૉકટર -ઍક્યુપ્રેશર ૩૦. પાચનતંત્રના રોગો (પેટના રોગો) ૯. મન જાગે તો રોગ ભાગે ૩૧. સાજા થાઓ અને સાજા રહો ૧૦. ચરબીમાંથી ચુસ્તી તરફ ૩૨. વિવિધ રોગોમાં યોગાસનો ૧૧. પૃથ્વી પરની સંજીવની– ઘઉંના જવારા ૩૩. સગર્ભાવસ્થા અને તમારું બાળક , ૧૨. તંદુરસ્તીની સાચી દિશા : પ્રાકૃતિક ચિકિત્સા ૩૪. ૧૦ વર્ષ નીરોગી રહો ૧૩. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર – ૩૫. વગર દવાએ રોગ મટાડે : ઍક્યુપંકચર દૂર રાખો જીવનભર ૩૬. હૃદયની સંભાળ ૧૪. રોગને તાબે થશો કે રોગને તાબે કરશો? | ૩૭. કૅન્સર વિજય ૧૫. અલવિદા કમરની પીડા ૩૮. કલ્પવૃક્ષ લીમડો ૧૬. સાંધાના રોગ દૂર કરે યોગ ૩૯. દર્દશામક વ્યાયામ ૧૭. સહજ- સુલભ સંજીવની સ્વમૂત્ર ૪૦. રોગોને સમજીએ અને સ્વસ્થ રહીએ ૧૮. તુલસી (ઔષધિ) ૪૧. મૃત્યુ પછીની દુનિયા ૧૯. આહાર એ જ ઔષધ ૪૨. અમૃતફળ આમળાં ૨૦. અણમોલ જડીબુટ્ટી ઔષધીય વનસ્પતિ | ૪૩. તમારું રસોડું જ તમારું દવાખાનું ભાગ ૧ ૨૧. હા, રોગો મટી શકે છે ૪૪. તમારું રસોડું જ તમારું દવાખાનું ભાગ ૨ ૨૨. ઔષધ સાથે ઓળખ ૪૫. સોનેરી સુવિચારો OOOX COOKING ( ઉપરોક્ત પુસ્તકો અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ) NAVNEET Where knowledge is wealth Jain Education Intemational Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૪૫ કોમી એકતાના પ્રતીકસમા : શ્રી રામ-કૃષ્ણ ભક્તો વંદનીય મુસ્લિમ સંતો –નોતમભાઈ કે. દવે ગુજરાત અને ભારતમાં એવા કેટલાય મુસ્લિમ સંતો થયા છે કે જેમને નાત જાતના ભેદભાવ નથી. ઈશ્વર કે અલ્લાહનો તેમને ભેદ રહ્યો નથી, તેમનું એક માત્ર ધ્યેય શ્રદ્ધાભાવથી પરમાત્માની બંદગી કરવી અને સર્વ પ્રાણીમાત્રનું કલ્યાણ કરવું. પોતે રચેલ ભક્તિગીતો, કવિતાઓ, પદો વગેરે મારફત સમાજના અજ્ઞાન લોકોને બોધ આપી માનવતાના રસ્તા ઉપર લઈ જવાનો મુખ્ય હેતુ રહેલ તેવા શ્રી રામકૃષ્ણ, હનુમાનજી વગેરેના ભક્તો અનેક મુસ્લિમ સંતો થયા છે. જેમાંના કેટલાક વંદનીય સંતોનાં બોધદાયક ભક્તિગીતો, પદો વગેરે અત્રે આપેલ છે જેનું મનન કરી આપણા જીવનમાં ઉતારી, નાતજાતના ભેદ મીટાવી માનવતાના પંથે ચાલીએ એ જ આજના યુગની પ્રબળ માંગ રહી છે. આ લેખમાળા રજૂ કરનાર જૂનાગઢની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં અગ્રસ્થાન મેળવનાર શ્રી નૌતમભાઈ કે. દવે સાહિત્યસંશોધન અને ઇતિહાસમાં ખૂબ જ રસ ધરાવે છે, જામનગર જિલ્લાના બુટાવદર ગામમાં તેમનો જન્મ થયો. નાની ઉંમરથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા શ્રી દવે કોગ્રેસના જૂના કાર્યકર છે. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સમાં, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં, જૂનાગઢની રાઈફલ કલબમાં તેમની સેવાઓ નોંધપાત્ર છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ અને મંત્રી તરીકેની તેમની સેવા જાણીતી છે. વિવિધ અખબારોમાં પત્રકાર તરીકેની તેમની સેવાઓ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, રાજકોટ રેડિયો ઉપરથી તેમનું પ્રસારણ અને ગુજરાતના સંખ્યાબંધ સામયિકોમાં તેમના લેખોએ તેમને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. જૂનાગઢની સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ધન્યવાદ, – સંપાદક પ્રાન પિયારે પ્રથમહિ પટુકા તર્જા કિ પ્રાન “અહમદ” વા મન સદનમેં, હરિ આવે કહિ વાર. પ્રિતમ નહિ બઝારમેં વહૈ બઝાર ઉઝાર પ્રિતમ મીલે ઉજારમેં વહૈ ઉજાર બઝાર. આલમ અહમદ અહમદ નામના મુસ્લિમ સંત ઇ.સ. ૧૬૭૦ સુધી હતા. પ્રેમ એ જ ઈશ્વર’માં તેઓ માનતા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ કરતા અને દરેકને પ્રેમમય બનવાનો બોધ આપતા. તેઓશ્રીએ પ્રેમનો મહિમા દર્શાવતી ઘણી રચનાઓ કરેલ છે જેમાંના દૃષ્ટાંતરૂપ દોહાઓ જોઈએ. “પ્રેમ જવા કે ખેલમેં ‘અહમદ' ઉલટી રીત, જીતે હી કો હારિનો, હારે હી કી જીત” “અહમદ' મારગ પ્રેમકે, ભૂલિ પરે જનિ પાય, બિન મારે છાંડે નહિ, ઇન કે ઔર સુભાય. પ્રેમ પંથ દુરિગમ વિષય, ‘અહમદ' ચલે ન કોય, ટોડર યા મગ સૌ ચલે, જાકો શુદ્ધિ ન હોય. આલમ’ નામના આ મુસ્લિમ સંતનો જન્મ સં.૧૭૧૨માં થયેલ તેઓશ્રી બાદશાહ ઔરંગઝેબના પુત્ર મુઆઝમની પાસે રહેતા હતા. તેઓ કૃષ્ણ ભક્તિથી રંગાયેલા હતા અને તેઓએ કૃષ્ણભક્તિનાં ઘણા પદો રચેલાં તેમાંના એકાદ બે જોઈએ : (૧) જસુદા કે અજિર મન મોહનજુ અંગ રંજ લાગે છબિ છાજે સુરપાલકી છોટે છોટે આછે પગ ઘુંઘરૂ ઘૂમત ઘને જાને ચિત્ત હિત લાગે શોભા બાલ જાલકી Jain Education Intemational Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આછી બતિયાં સુનાવૈ છિન કાંડિયો ન ભાવે છાતીસો છપાવૈ લાગે છોહ વા દયાલકી. હેરિ વ્રજ-નારી હરિ વારિ ફેરિ ડારી સબ “આલમ” બલૈયા લીજે ઐસે નંદલાલકી સંત અત્તર શાહ મુસ્લિમ સંત અત્તરશાહ ત્રિદેવની આરાધના કરી અવિચળ પદવી પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ સ્વીકારે છે. શિવ અને ખુદાની બંદગીનું કથન કરી “એકો હં બહુશ્યામની અખંડ એકતાનું ગાન કરે છે, શિવ અને ખુદામાં ક્યાં જુદાઈ છે? બન્ને એક જ છે. આવી અત્તરશાહની અલખની જંતરીમાંથી આગમના બોલ નીકળે છે : છતીસ વાજા માંહિ રાસ રચ્યો, અનભે નોબત બજાઈ રે હોજી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર મોહિ, જેણે અવિચળ પદવી પાઈ-અલખ મારી જંતરી” સંત અભરામ બાવા આજથી આશરે સાડા સાતસો વર્ષ પહેલાં પંજાબમાં ચિસ્ત ગાદીની સ્થાપના કરનાર બાબા ફરિદ સાહેબની પરંપરામાં આવનાર પીર કાયમુદિન ચિસ્તીએ એકાવન શખ્સોને જ્ઞાન આપી મહાપદે પહોંચાડ્યા હતા જેમાં અભરામ બાવા મુખ્યત્વે હતા જેઓ બસ્સો વર્ષ પહેલાં ગુજરાતમાં થઈ ગયા. તેમનું અસલ નામ ઇબ્રાહીમ હતું. તેઓએ અનેક લોકોને ઉપદેશ આપી ભજનાનંદિ બનાવીને કોમી વિખવાદમાંથી મુક્ત કરેલા. તેઓશ્રી ભરૂચ જીલ્લાના પરીએજ ગામના રહેવાસી હતા. બિલકુલ અભણ હોવા છતાં તેમણે હિન્દી, ઉર્દૂ તથા ગુજરાતીમાં વિમલવાણીની રચનાઓ કરેલ છે. જેમાંની એકાદ બે જોઈએ :– રોમ રોમ રંગ ધાયા, મારી દેહીમાં આતમરામ દરશાયાજી..... મમતા મારી માનવશ કીધું હરિસે પ્રીત લગાયાજી, ખોજત, ખોજત, ખો ગઈ, તબમેં પિયુજી કો પાયા મારી.....૧ જનમ મરણકો મેં નહિ જાનું, મેં તો આદમ અલેખ જગાયાજી, અહંકાર મેં રમે નિરંતર સબ ઘર મેરા સાંયા. મારી દેહિમાં....૨ બોલનહારો પ્રગટ બોલે કોઈ વિરલે સાદ સુનાયાજી, ગાફિલ નર કો ગમ ના પાઈ, આવાગમન ભટકાયા. મારી.....૩ પથપ્રદર્શક પીર કાયમુદિન પ્રગટ મિલિયા, પટ ખોલ દરશાયા જી, દાસ ‘અભરામ’ અનભે પદ ગાવે, પરમાનંદકો પાયા. મારી...૪ અમીરૂદ્દીન આજથી ૨૫૦ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં થઈ ગયેલ પ્રભાવી સંત અમીરૂદ્દીન જાતે કસાઈ હતા પરંતુ સાંઈ દિન દરવેશજીનાં ચરણોમાં રહી હૃદયપલ્ટો થયો, વિમલવાણી રચી અને અંતે વંદનીય સંત થયા. તેઓએ કલિયુગ અંગે કેટલીક રચનાઓ કરેલી છે. જેમાનો એક સવૈયો નીચે રજૂ કરેલ છે :– પહિલે યાર ગુરુ પીરકા થે, અબ સાંઈ કો દેખકે દૂર ભાગે, ઇશ્ક બાઝાર સે દૂર હટે, અબ હવસકી યાસમેં નૈન જાગે, મયખાના દેખ મુખ મોડતે થે, અબ ભર ભર શરાબે જામ માગે, સાંઈ અમીરૂ’ સારા બિચાર કહ્યા, તેરે દિલમેં કલિ કા રંગ લાગે. | (ઝૂલણા) કલિકાળ કશળ નહિ કોઈ કિસીકા, જોરૂ મુખ મોડકે આન ભાગે; ફરજંદ પિદરકા નાહિ હોવે, બુઝરગ તન દેખકે સંગ ત્યાગે, જીન દેખો તિત સ્વાર્થ બડો, પરમારથ કે પંથસે રહે આગે “સાંઈ અમીરૂ' સૈયા ઉબાર બીજે, તેરે દરપે યહી દરવેશ માગે. બાબા ઉમર આજથી બસ્સો વર્ષ પહેલાં ગુજરાતમાં બાબા ઉમર થઈ ગયા. પીર કાયમુદિન ચિસ્તીના મુરીદ સંત અભરામ બાવાએ એમને ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા. બાવા ઉમર મસ્ત ભજનિક પુરૂષ હતા. તેઓએ સમાજને બોધ આપતાં અનેક ભજનોની રચના કરેલ જેમાંની એક બે જોઈએ :– સદગુરૂ શબ્દ સુનાયો આજ મૈને, દેહિ મેં દરશન પાયો જી....ટેક જુગ જુગનકા ઘોર અંધેરા, મેરમ પલમેં મીટાયો; જાપ અજંપા હરદમ રાચે હેતે ગોવિંદ ગાયો....આજ....૧ નામ સુધારસ નિર્મળ ગંગા, નૈના ભરભર જાયો, મિલન ચહે તો મિલીયો પ્યારે, મેં યહાં બેર ન આયો...આજ...૨ હમ વાસ્ત થે અગમ નગર કે, બંદગી કારન આયો, અબ હમ અપને વતન ચલેંગે, તુમ હી રહો સુખદાયો....આજ....૩ સજ્જન સદા તુમ સહોદર મેરા, હો ગઈ તુમસે સગાયો, આન મિલાવા યાર કઠીન હૈ, બિરહા આન સતાયો....આજ....૪ મુજ મેં અવગુણ બહોત ભરે હૈ, બાલમ રહો બિસરાયો, “દાસ ઉમર' જૂહાર કરત હૈ, અબ તો દીજે બિદાયો....આજ....૫ Jain Education Intemational Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૪૦ બાબા કેયુમ બાબા કેમ નામના મુસ્લિમ સંત અકબર બાદશાહના સમયમાં થઈ ગયા. તેઓ યમુના નદી પાર કરાવતા નાવિક હતા. જે ઉતારૂઓને પોતાની નાવમાં બેસારી સામે પાર લઈ જતા. એક સમયે સુરતના પ્રભાવશાળી સંત માધવદાસજી દિલ્હી ગયા, યમુનાજી સામે તટ જવું હતું. કાંઠા પર ઘણા ખલાસીઓ ઊભા હતા પરંતુ દામ લીધા વિના (મફત) કોઈ નાવમાં સામે પાર લઈ જાય તેમ નહોતું. તે સમયે મૈયુમેન્ટ્સ પોતાની નાવમાં સંતને બેસારી સામે પાર ઉતાર્યા, ફરી મળવાનું વચન આપી સંત માધવદાસજીએ પ્રયાણ કર્યું. ત્યારબાદ તેના વિયોગમાં કૈયુમ ઝૂરતા રહ્યા. લાંબા સમયે ફરીને આ વંદનીય સંતનો ભેટો થયો. નાવિકે આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી આ સંતની સાથે પ્રયાણ કર્યું, તેનો જીવનપલ્ટો થયો અને ભક્તિનો રંગ લાગી ગયો એક સમયના ખલાસી કૈયુમ' “બાબા ઐયુમ”ના નામથી ઓળખાયા અને અનેક બોધદાયક ભજનો, કાવ્યો રચી સમાજને જ્ઞાન માર્ગે વાળવા પ્રયત્ન કર્યો જેમાંથી એકાદ બે રચના જોઈએ – | ભજન બાબા મોહે પલ બિન ચેન ન આવે.......ટેક સાંવરી સુરત બિન દેખે મેરા જીયરા બહુત તરપાવે.....૧ જલ બિન મછિયા પ્રાણ તજેરી, તુમ બિન જીયરા અકલાવે...૨ પિયુ બિન ચેન પડત નહિ સજની, બિરહિન જૈન બહાવે.......૩ કૈયુમ” પિયુ દરશકા પ્યાસી, ચરણ કમલ બલિ જાવે....૪ બાબા મલિક ભરૂચ જિલ્લાના ચાણોદ ગામમાં મુગલ ખાનદાનમાંથી ઊતરી આવેલ એક અમીર કુટુંબમાં બાબા મલિકનો જન્મ થયેલ. યુવાવસ્થામાં એક હિન્દુ સ્ત્રી સાથે તેમને પ્રેમ થયો. પ્રેમમાં અંધ થઈ રાહ ભૂલ્યા, તે અરસામાં સંત હરિદાસજી સાથે તેમનો મિલાપ થયો, આ વંદનીય સરૂએ મલિકને સન્માર્ગે ચડાવ્યા, ત્યારથી ફકિરી ધારણ કરી, પોતાનું શેષ જીવન સમાજને, રામ– રહિમ એક રૂપ છે તેવાં બોધદાયક વચનો કહેવામાં અને બોધ આપવામાં તથા પ્રભુભજનમાં વ્યતીત કર્યું. તેમનું રચેલ કોમી-એકતાના પ્રતીકસમું ભજન જોઈએ : અચરજ હુઈ હમ ટૂંઢે રહે, દેખન મજીદ મેં ગયે, મંદિરમેં કછુ ફેર ન દેખા રૂપ નહિ દેખે નયે બાંગ, નમાઝ, ધૂન કરત આરતી, પિયુકો સાદ ભયે “દાસ મલિક” દેખા એક રૂપ મુરસદ કિન્હી ગયે. મુસ્લિમ સંત “ચકરંગ” મુસ્લિમ સંત “યકરંગ’ સમાજને ઈશ્વર ભજન, ભાઈચારો તેમજ રામ-રહિમ એકતાનો ઉપદેશ આપી ગયા છે, સર્વધર્મ સમાન ગણનારા આ સંતની રચના જોઈએ :– (૧) મિતવા રે, નેકી સે બેડા પાર જો મિતવા તુમ નેકી ન કરી હૌ, બુડિ જેહો મઝધાર, નેક કરમસે ધરમ સુધરિ હૈ, જીવન કે દિન ચાર ‘યકરંગ' ભાગો ઔર હશરકી, જાસે હો નિસ્તાર. (૨) સાંવલિયા, મન ભાયા રે, સોહિની સૂરત, મોહીની મુરત, હિરદૈ બીચ સમાયારે. દેશમેં ટૂંઢા, બિદેશ મેં ટૂંઢા, અંતકો ન પાયા રે, કાહૂ મેં અહમદ, કાહૂ મેં ઇસા, કાહૂ મેં રામ કહાયા રે, સૌચ-બિચાર કહે “યકરંગ', પિયા જિન ટૂંઢા તિન પાયા રે..... સંત કાદર મુસ્લિમ “સંત કાદર' સૈયદ ઇબ્રાહીમ પિરાનીવાલના શિષ્ય હતા. તેઓએ પ્રભુભક્તિનાં કેટલાએક પદો રચેલાં છે તેમજ કલિયુગના સમય અંગે પણ લખેલ છે. તેઓશ્રીની એકાદ રચના જોઈએ. “ગુનકો ન પૂછે કોલે, ઔગુન કો બાત પૂછે કહા ભયો કલિયુગ યા બહાના હૈ, પૌથી ઔર પુરાન જ્ઞાન કાન મેં ડારી દેત ચુગલ ચબાઈ કાદર' કહત જાસો કછુ કહિ બેકી નાહિ જગતકી રીતિ દેખી ચૂપ મન માનો છે ખોલી દેખો હિયો સબ, ભાંતિનસો ભાંતિ ભાંતિ ગુન ના હિરાનો, ગુન ગ્રાહક હિરાનો હૈ શ્રી રામભક્ત વંદનીય મુસ્લિમ સંત “નુરૂદિન ઉત્તર ગુજરાતના પ્રભાવી સંત સાંઈ દીન દરવેશજીના ઘણા ખરા મુસ્લિમ શિષ્યો શ્રી કૃષ્ણ પ્રેમી નીવડેલા પરંતુ કેવળ એક “નુરૂદ્દિન' નામના શિષ્ય ભગવાન “શ્રી રામ'ના અનુરાગી થયા. તેઓને મુસ્લિમોએ ખૂબ સતાવ્યા. પરંતુ તેમની રામભક્તિ ઊતરી આવામાં એક સામાં સંતાન સન્મા ભજન મોરે. રહિમા રામ ભયે.....ટેક. Jain Education Intemational Page #262 -------------------------------------------------------------------------- ________________ સુનલો થી , ૨૪૮ પથપ્રદર્શક અટલ રહી અને તેઓ રામભક્તિમાં મસ્ત રહી અયોધ્યા ગયા પ્રભુ શ્રી રામજી નાત-જાતના ભેદભાવ રાખતા નથી અને શ્રી રામદર્શનની અભિલાષામાં અવધપુર, સરયુતટ, તેમ શ્રી નૂરફકિર કહે છે કે – મણીકર, લક્ષ્મણઘાટ વિગેરે સ્થળે મસ્ત દશામાં ખૂબ ભટક્યા કુંડલિયા અને શ્રીરામજી અંગેનાં અનેક પદો, કુંડલિયા વગેરેની રચના શબરી ભીલની જાનકે, જૂઠે ખાયે બેર, કરી, આ વચનામૃતો રચી પોતાના વિમલ હૃદયનું પાન કરાવ્યું. નાવિક જાન શરણે રાખ્યો, કહા યવન સે બેર? ભગવાન શ્રી રામનાં દર્શન માટે ભટક્યા પરંતુ શ્રીરામજીના દર્શન કહા યવન સે બેર, જટાયુ ખગ થે પ્રાણી, ન થયાં ત્યારે તેઓએ શ્રી હનુમાનજીને ઉદ્દેશીને કુંડલિયો વાનર ઔર કિરાત ઉબારે જાણે અજાણી કહ્યો :– નૂરફકિર જાને નહિ, જાત, બરન, એક રામ કુંડલિયો તુમ ચરનન મેં આયકે, અબ તો કીયો વિશ્રામ. રામ કથા સુખદાયની, સુનન ઠાઢે હનુમાન કુંડલિયા અબ તો પિયુ કે દરશ બીન, બિલખત મેરા પ્રાન અવધપતિ બિનતિ સુનો રાઘવ શ્રી રઘુવીર. બિલખત મેરા પ્રાન, બલિ એક વિનંતિ મોરી, અશરણ શરણ મમ નાથ હો, કાટો જન્મ કી પીર, ચાહું રામ દીદાર, પૈયા પડત હું તોરી કાટો જન્મ કી પીર સંકટમોચન હો સ્વામી નૂરકાફિર' અબ કહ્યું જીર્થે, દો દિનકે મિજમાન પતિતપાવન નાથ તુમ હી હો બહુનામી મોરે પિયા દિખલાઈએ, અય દાની હનુમાન! નૂરફકિર’ ઉબારીયે તારીયે મૂઢ મતિકો ત્યારબાદ પણ દર્શન ન થતાં સાંઈ નુરૂદિને વ્યંગમાં કહ્યું શ્રીરઘુવીર વિનંતિ અવધપતિકો. કે, હું મુસ્લિમ હોવાથી તમો મને અડકતા નથી કે શું? અને કુંડલિયા ગાયું કે, જનકપુર આયે હરિ, દેખત હરખે ભૂપ સિયા રામજી સે યે મન રૂઇ ગયે.......ટેક મગન ભઈ મન જાનકી, દેખ રામકા રૂપ પતીત ઉબારન પેખકે આયો, અજ હું દરશ નહિ હુવે દેખ રામકા રૂ૫, સુર, નર, મુની, ભયે રાજી બિરહા કી પીર બાલમ કહાં જાને? બહુરી નીર ખુવે ઠાઢે ભૂપ અનેક દેખત મનહિ મેં બાજી દર દર સાંઈ અવધ મેં ખોજે, દર્દ મેં હૃદય રૂવે નૂરફકિર' કે નાથકો હસ હસ ધનુષ ઉઠાયે નૂરફકીર' કો યવન જાનકે, સેંયા કૈસે છૂવે? રામ-સીયા મન ભાય, જનકપુર જબ હી આયે. ત્યારબાદ ભગવાન શ્રી રામજીનો સાક્ષાત્કાર થયો. શ્રી આમ શ્રી રામજીનાં ચરિત્રનાં અનેક પદો, કુંડલિયા રચી રામજીનાં દર્શન કરી સરયૂ મૈયાના ઘાટ ઉપર જ પરમપદને સમાજને રામ-રહિમ એકનો સંદેશો આપી કોમી એકતાની પામ્યા હતા. પરંતુ તે દરમ્યાન તેઓએ શ્રી રામજીનાં અનેક પ્રતીતિ કરાવી રામભક્તિમય જીવન વ્યતીત કરી શ્રી રામજીનાં પદો, કુંડલિયા વગેરેની રચના કરેલી. દર્શન કરી સરયૂમૈયાને કિનારે સરયૂઘાટ પર જ પરમ પદને રામહિ રામ સંભારો, મનવા રામહિ રામ સંભારો પામ્યા. કિરીટ, મુકટ, મકરાકૃત સોહે, ગૌર છબિ હિય ધારો આવા સંતોના વચનો જીવનમાં ઉતારી નાત-જાતના ચરણ પરસ્તે અહલ્યા તારે, કબહી યવન કો ઉબારો......રામહિ ભેદભાવ ભૂલી ભાઈચારો, માનવતા શીખીએ એ જ અભ્યર્થના. શબરી કે જૂઠે ફળ ખાયે, છોછ હૃદય ન ધારો, મુબારક-બેલગામી બિલખત સાંઈ ડરપે ઠાઢો, રાઘવ હૃદય બિચારો....રામહિ “મુબારક' આ સૈયદજીનો જન્મ સં. ૧૯૪૦માં થયાનું ગીધ, જટાયુ ઔર કિરાત તારે, નાવિક કુળ ઉબારો, જાણવા મળેલ છે. તેઓ અરબ્બી, ફારસી અને સંસ્કૃતના સારા તારન તરન રામ સુખ સાગર, રઘુપતિ ખેવનહારો.....રામહિ વિદ્વાન હતા. “અલક-શતક' અને “તિલક-શતક' નામના બે બિભીષન કો લંકા દીની, અવિચલ રાજ પઠાયો, ગ્રંથોની રચના પ્રકાશિત થયેલ છે. કહેવાય છે કે તેઓએ બીજા નૂરફકિર” નૂરાની સૂરત વો, રામ હૃદય દરશાયો...રામહિ શતકો પણ બનાવેલ છે. .. , દેખત દેખ ભઈ મન Jain Education Intemational Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પ્રતિભાઓ તેઓ કૃષ્ણપ્રેમી હતા, નાત જાતના કોઈ ભેદ ન્હોતા. તેઓનું એક પદ જોઈએ, હમકો તુમ એક, અનેક તુ, ઉનહી કે બિબેક બનાય બહો ઇત આશ તિહારિ, વિહારિ ઉર્ત સરસાયકે નેહ સદા નિબરો કરની હૈ “મુબારક” સોઈ કરો, અનુરાગ લતા જીન બોય દહો ઘનશ્યામ સુખી રહો આનંદ સો તુમ નીકે રહો નહીકે રહો. ઝુલણ ફકીર કબીર સાહેબના પુત્ર “કમાલ' જ્યારે મુલ્ક ચેતાવવા નીકળેલ ત્યારે અમદાવાદ આવ્યા અને ૬૦ વ્યક્તિને ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા તેમાં દરિયાખાન પઠાણનું નામ જાણીતું છે, આ દરિયાખાન પઠાણના શિષ્ય ‘ઝુલન ફકીર' ઝુલન જાતના મુસ્લિમ જુલૈયા વણકર હતા. ઝુલનના હૃદયમાં ફકીરી ઇશ્ક લાગ્યો અને સતનામના ઇશ્કમાં દરવેશ થયા. ત્યારબાદ તેના જીવનનો મોટો ભાગ તિર્થાટનમાં વ્યતીત કર્યો. તેણે ઘણા ભક્તિ કાવ્યો રચ્યાં છે, તેઓએ આદ્યગુરૂ કબીર સાહેબના ચાર યુગના ચાર અવતાર વિષે એક ઝૂલણા કહેલ તે જોઈએ – સતયુગ આપ સુકૃત મુનિ ભયે, સત્ય આધાર કિન્હા બિચારે, ત્રેતા મુનિન્દ્ર નામ જ્યાં, મહાયોગ જૂગત સે રહે ત્યારે દ્વાપર કરૂણામય દયાળા, સંત બડે પરહિતકારે બેદિ ઘોડી કબીર ધાયા કલિયુગને “ઝુલન' કે પિયુ પિયારે. ફકીરૂદિન વિક્રમ સંવત ૧૬૦૦માં ફકીરૂદ્દીન સુરતના નવાબના સિપેહસાલાર હતા. તે સમયે પ્રભાવશાળી સંત ખાખ સાહેબને કલ કરવાનો નવાબનો હુકમ ફકીરૂદ્દીનને મળ્યો, પરંતુ તેઓ આ સંતને કશું કરી શક્યા નહીં, જેથી નવાબનો ગુસ્સો તેના પર ઊતર્યો, જેથી તેઓ ફકીર બની નાસી છૂટ્યા, તે પછીથી તેઓને ખરેખરો વૈરાગ્યનો રંગ લાગતાં તેઓ ખરા સંત બન્યા અને અનેક બોધદાયક ભજનો રચ્યાં તથા કલિયુગ અંગેના પદો પણ રચેલ જેમાંના એકાદ જોઈએ. “મુખ નામ પીયુકો ભૂલ ગયો, પામર ક્યું ગરવ મેં ફુલતા હૈ, જિને જઠરાગ્નિસે બહાર કિયો, તું વોહિ સમરથ કો ભૂલતા હૈ? સુંદર નરતન ખાક મિલે, તું ઇસ્કે અંજામ ક્યોં ઝૂલતા હૈ, દરવેશ “ફકીરૂદ્દીન’ સાચ કહે, તેરી અખિયાં કયાં નહિ ખુલતા હૈ? કલિયુગ વિશે કહે છે કે, “યહ સુપના દેખ તું કહી ભૂલે, યારો આખિર પછતાવના હૈ, બિરથા બહરિ યુગ બીત ગયે, યહ કલિમેં નામ કમાવના હૈ, સોદા કરને તોહે હાટ ભેજ્યો, પામર ક્યો મૂલ ગમાવતા હૈ, દરવેશ “ફકીરૂદ્દીન' બહે નામ ધારા, પાજી ક્યાં વિષયમેં નહાવતા હૈ? કાદરશાહ મહિકાંઠા-ગુજરાતમાં મહિ નદીનો વિસ્તાર તથા તેની પહાડી વિસ્તારમાં “કાદર બુકાની' લૂંટારાનું નામ સાંભળી જનતા કંપી ઊઠતી. તેવા સમયમાં આ પહાડી વિસ્તારમાં ફરતા સદ્ગુરૂ રવિસાહેબને આ ક્રૂર લુંટારાનો ભેટો થયો, રવિ સાહેબે ઉપદેશ આપી સત્યમાર્ગે વાળ્યો અને આ કાદર લુંટારાએ ફકીરી ધારણ કરી “કાદરશાહ ફકીર” થયા, પ્રભુભજનમાં લીન થઈ પાછળની જીંદગી પ્રભુ ભક્તિમાં વિતાવી ઘણાં બોધદાયક ભજનોની રચના કરી સમાજને બોધ આપ્યો, જેની એકાદ રચના જોઈએ. “ખલકમેં જાઠા ખેલ મચાયા, યાર તું કસબીધ ભરમાયા દયા ધર્મ કો ઠોર ન દિસે, પાપકા બોજ છવાયા સાધુ સંતકો મારન ધાવે, અપના તન પોખાયા....૧ સગે ભાઈ સો વેર કિયોરી, સાલા દેખ મુસકાના પિદર બિરાદર મંગકે ખાવે, સસરેક સનમાના.....૨ જીસકા લીયા ઉસકા નહિ દેવે, માંગન મારન ધાયા, ધુત ધુન માયા જોડી મૂરખ મન હરખાયા.....૩ આય અચાનક જમકી ફાંસી, રોવત છાંડ ચલાયા, કાદરશાહ' કછુ સંગ ન લીન્હા, ચલ હી હાથ પસારા....૪ કાજી નબીમિંચા આશરે બસ્સો વર્ષ પહેલાં ભરૂચના ખાનદાન કાજી સાહેબના કુટુંબમાં તેનો જન્મ થયો, આ કાજી સાહેબને અભરામબાવાએ ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા. સદગુરુના સમાગમથી અને ઉપદેશથી નબીમિયા પ્રભુભક્તિમાં લીન થયા અને મસ્ત ભજનિક બન્યા. તેઓની એક રચના જોઈએ, ઘેલારામ ગોવિંદ ગુણ ગાવો, મેલાં મન તમે ઉજવળ થાવો, ફરી અવસર નહિ મળે આવો રે...........ટેક લક્ષ ચોરાસી તમે ફરો ભટકતા, આવ્યો ઉધરવાનો આરો. ગફલતમાં શાને ભમો છો, તારા એળે ગયા અવતારો....ઘેલા પામર હરિનું નામ ન જાણ્યું તમે ક્યારે થાશો ભવપારો, ભૂલવણીમાં ફરો ભટકતા, તમે ખોઈ નાખ્યા જુગ ચારો.....ઘેલા સાચા સદગુરૂ મુરસદ ભેટ્યા, જેણે માર્ગ સુજાવ્યો સારો, આંખો ખોલીને અવિનાશી નિરખ્યા, મટી ગઈ નૈનની છારો....ઘેલા Jain Education Intemational Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ પથપ્રદર્શક માયા મમતા લાગે મીઠી, તને હરિરસ લાગે ખારો, બાંધેલ અને નાતજાતના ભેદભાવ વગર વૃંદાવન વગેરે સ્થળે ફટરે અભાગીહરિનામ ન જાણ્યું તુમ બાંધ્યો કરમનો ભારો...ઘેલા વિહાર કરતા. તેઓએ કૃષ્ણભક્તિનાં અનેક પદો, સવૈયા, કવિત અધમ જાણી રે હરિ આપે તાર્યા, ભવદુઃખ ભાવે વિદારો, વગેરેની રચના કરેલ. તેમજ “સુજાન રસખાન” “પ્રેમવાટિકા” ‘દાસ નબી’ ને મગમાં મીલિયા, અલખ બાવન બહારોં... ઘેલા તેમજ “રસખાન શતક” નામના ગ્રંથ બનાવેલ. રસલીન આ વંદનીય કૃષ્ણભક્ત મુસ્લિમસંતની કેટલીક રચનાઓ જોઈએ. રસલીનનું મૂળ નામ “ગુલાબ નબી બિલગ્રામી” છે, તેનું શાસ્ત્ર ન પઠ પંડિત ભયે, કે મોલવી કુરાન ઉપનામ “રસલીન” છે. તેઓ સંવત ૧૭૪૬ આસપાસ થઈ ગયા. તેઓને રામ-રહિમનો ભેદ હોતો. તેઓ શ્રી કૃષ્ણભક્ત જા પ્રેમ જાન્યો નહિ, કહા કિયો રસખાન'! હતા. તેઓ મુસ્લિમ હોવા છતાં તેઓની કવિતાઓની રચનાઓ સુધા, ભાગવત જો પીવે, વો નહિ ચાહત આન વગેરે શુદ્ધ ‘વ્રજભાષામાં ખૂબ જ મીઠી અને મોહક જણાય છે. પિબત હરિકે હો ગયે, વો ‘રસખાન પઠાણ’. તેઓએ “અંગ દર્પણ” નામનો ગ્રંથ સંવત ૧૭૯૪માં લખ્યો શેશ, ગનેશ, મહેશ, દિનેશ, સુરેશ હુ જાહિ નિરંતર ગાવે અને “રસ પ્રબોધ” નામના ગ્રંથ સંવત ૧૭૯૮માં સંપૂર્ણ કર્યો. જાતિ, અનાદિ અનંત અખંડ, અછદ, અભેદ સુવેદ બતાવે, તેઓએ શ્રી રાધાજીના અંગ શૃંગાર અંગે કરેલી રચનાના નારદ સે સુક, વ્યાસ રટે, પચિહારે તઉ પુની પાર ન પાવે, બે ત્રણ નમૂના અત્રે આપેલ છે. તાહિ અહિરકી છોકરિયાં, છછિયાં ભરી છાછપે નાચ નચાવે..... રાધા પદ બાધા હરન, સાધા કરિ “રસલીન' દ્રૌપદી ઔ ગનિકા, ગજ ગીધ, અજા મીલસોં કિયો સો ન નિહારો, અંગ અગાધા લખનકી, કીની મુકુર નવીન, ગૌતમ ગહિની કૈસી કરી, પ્રફ્લાદકો કૈસે હર્યો દુઃખ ભારો અમી હલાહલ મદ ભરે, શ્વેત શ્યામ રતનાર કાકો સોચ કરે રસખાની કહા કરિ હૈ રવિનંદ વિચારો, કૌનકી સંક પરી હૈ જ માખન ચાખનહારો સો રાખનહારી. જિયત મરત ઝૂકી ઝૂકી પરત જેહિ ચિત્તવત ઇક બાર. તુમ સુવરન કે કરત યોં, લસત પૂતરી શ્યામ માનસ હો તો વહી રસખાની વસો વ્રજ ગોકુલ ગાંવકે ગ્વારન, મન નગીના ફટીક મેં જરી કસોટી કામ. જો પશુ હોં તો કહા બસ મેરો, ચરો નિત નંદકિ ધેનુ મંઝારન, પાહન હોં તો વહી ગિરિકો, જો ધર્યો કર છત્ર પુરંદર ધારન, અભુત મય સબ જગત યહ, અદ્ભુત જુગત નિહાર, જો ખગ હો તો બસેરો કરો, મિલિ કાલિંદિ કુલ કર્દમ કી ડારન. હાર બાલ ગર પરત હી, પર્યો બાલ ગર હાર. સંત રસખાન આવાં અનેક કૃષ્ણભક્તિ સવૈયા, કવિત બ્રજબાની શીખન રચી, યહ “રસલીન’ રસાલ વગેરેની રચના કરી સંવત ૧૬૮૫માં પરમપદને પામ્યાનું ગુન સુબરન નગ અરંથ લહિ, હિય ધારિયો જ્યાં માલ. જાણવા મળે છે. રસખાન રહીમ રસખાન નામના મુસ્લિમ સંત, દિલ્હીના બાદશાહ બાદશાહ અકબરના સમયમાં થઈ ગયેલા “રહીમ'નું પૂરું ખાનદાન, પઠાણ હોવાનું જાણવા મળે છે. જેઓ કૃષ્ણભક્ત હતા. નામ અબ્દુલ રહીમ ખાનખાના હતું. પિતાનું નામ બહેરામખાં તેઓનો જન્મ સં. ૧૯૪૦માં થયાનું જણાય છે. તેઓ હતું. રહીમજીનો જન્મ સં. ૧૬૧૦માં થયો હતો. અવસાન સં. ૧૬૮૫-ઇ.સ. ૧૯૨૯માં થયાનું જણાય છે. તેઓ બાદશાહ અકબરના દરબારમાં નવરત્નો માહેના એક બાદશાહી ખાનદાન હતા. તે તેમણે જ લખેલ ગ્રંથ રત્ન હતા. અને બાદશાહના ખજાનચી હતા. ‘પ્રેમવાટિકા'માં લખે છે કે, તેઓ મુસ્લિમ હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય દેખી ગદર હિત સાહિબી, દિલ્હી નગર મસાન, ઉપાસક હતા અને શ્રી કૃષ્ણના કવિતો પણ લખેલ છે. છિનહી બાદશાહ બંસકી, કસક છોડી “રસખાન' રહીમ અરબ્બી, ફારસી ઉપરાંત વ્રજભાષા, સંસ્કૃત અને એટલે તેઓ બાદશાહી ખાનદાન હતા, તેઓએ કંઠી હિન્દીના સારા વિદ્વાન હતા અને આ દરેક ભાષાઓમાં તેમણે Jain Education Intemational Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કાવ્યો રચેલાં છે. તેઓ અતિ ઉદાર અને દાતાર હતા, દયાળુ અને ભક્ત હતા. તેઓએ “રહીમન વિલાસ” “રહીમ સતસઈ' વગેરે ગ્રંથો લખેલા છે. તેઓએ લોકોને બોધ આપતા અનેક કવિતો, દોહા વગેરે લખેલા છે. જેમાંના કેટલાક જોઈએ. “તે રહિમ જાન આ પુનો, કિન્હો ચારૂ ચકોર નિશિબાસર, નિરખત રહે, કૃષ્ણચંદ્રકી ઓર.” રહિમન કોઉ કા કરે, જવારી, ચોર, લબાર જો પત રાખનહાર, માખન ચાખનહાર રહિમ પાની રખીયે, બિન પાની સબ સુન, પાની ગયે ન ઉબરે, મોતી માનુષ ચુન. “બૈર, ખૂન, ખાંસી, ખુશી, મૈર, પ્રિત મધુપાન રહિમન, દાબે ના દબે, જાનત સકલ જહાન” ચિત્રકૂટર્મ રહીમ રહે, રહિમન અવધ નરેશ, જાપર વિપદા પરત હૈ, સો આવત યહી દેશ. રહિમન વે નર મર ચૂકે જો કુછ માગને જાતિ ઉનકે પહેલે વો મરે ના મુખ નિકસત નાહિ” કહે છે કે અતિ ઉદારતાના કારણે અને સમય પલ્ટો થતાં રહીમને મજૂરી કરવી પડી હતી, મજૂરી કામ કરતા હતા તેમાં કેટલાક માગનારાઓ તેને ઓળખી ગયા અને પોતાને કંઈક આપવા માટે ટોળું વળી યાચના કરવા માંડ્યા, તે સમયે રહીમજી કંઈ આપી શકે તેમ ન હોવાથી મનમાં દુઃખી થયા અને માગનારાઓને વિનંતી કરવા લાગ્યા, અને કહ્યું કે, “યે રહીમ દર દર ફિરે, માગી માધુકરી ખાઈ, યારો, યારી છોડ દો, વે રહીમ અબ નાહી” એટલે કે હું એ હવે માગી માગીને ખાઉં છું હવે હું ઈ રહીમ નથી કે તમોને કંઈ આપી શકું! આવા ઉદારદિલ અને કૃષ્ણભક્ત “રહીમનાં કવિતો, દોહાઓ વગેરે જીવનમાં ઉતારી પોતાનું અને સમાજનું કલ્યાણ કરી શકાય તેમ છે, જેઓને નાત-જાતના કોઈ ભેદભાવ નથી તેવા સંતોનાં બોધવચનો જીવનમાં ઉતારવા વિનંતી છે. સુષ્ઠાન આશરે અઢીસો વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં થઈ ગયેલા મુસ્લિમ સંત “સુન્હાન' ફકીરી ધારણ કર્યા પહેલાં ખૂબ જ નિર્દય અને તેનાં કર્મો યવનને પણ શરમાવે તેવાં હતાં. તે અરસામાં ૨૫૧ ઉત્તર ગુજરાતના વંદનીય મુસ્લિમ સંત “સાંઈ દિન દરવેશ' નો ભેટો થયો અને આ પ્રભાવી સંતના ઉપદેશથી ફકીરી ધારણ કરી અને સાંઈ દિન દરવેશજીના ચરણોમાં જીવનનો મોટો ભાગ વિતાવ્યો. તેઓએ શ્રી કૃષ્ણભક્તિનાં તથા અવતાર લીલાનાં પદો તથા કલિયુગ વિશેનાં પદો રચીને લોકોને ભાઈચારો, ભક્તિભાવ, નેકી–ટેકી પર ચાલવાનો ઉપદેશ આપી સમાજને મોટું યોગદાન પુરું પાડેલ છે. તેઓશ્રી રચિત “અવતાર લીલા'ના તેમજ અન્ય વચનામૃતનું પાન કરીએ; ઝૂલણા ૧. મીનકો રૂપ હરિને લીયો, મહા પ્રલય જહાજ રત્નાકર તારે, સપ્તઋષિ સત્યવ્રત ચઢે સંગ ઔર હી ભક્ત અને ભારે મૂછ પે બાંધ જહાજ લાયે હરિ, અપને જનકો ઉબારે ખેવનહાર “સુહાન” કે સાંઈયાં મહા નિધિ સે રખવારે. ૨. કચ્છકો રૂપ બનાય હરિ, ગિરી ડુબત સાગર બીચ કાઢે, નાગકી નેવી મથાની સુમેરકી દેવ દાનવ નિધિ મંથન ગાઢે, રન સબે સુર લોક લીયા, મહા બિષ હરને પીયા અગાઢ, સુન્હાન” કે સાંઈ રમા સંગમે રત્નમણી ચાર પાયા પ્રગાઢે. કલંકિ અવતાર ધરેંગે હરિ, ખલમાન હિત પિયુરાયા પ્રાગટ્ય સંચર દેશ પછાહ બમ્મન કે દ્વારમેં રંગછાયા કલિ અર્ધ બિતસાંઈ આવે, એસી બેદ પુરાનમેં શાખ ભાયા, સુહાન” કે નાથકો આયે બિના, કૈસે મીટત યહિ પાપ પાયા. કૃષ્ણ-કરીમ એકરૂપ અંગે સાંવરિયો તોહે ઘનશ્યામ જાના, મોરે મન મુરલીધર ભાવતા હૈ યદુનંદન દુઃખ નિકંદન નાથ, મમ રસના ગોવિંદ ગાવતા હૈ, ઘોર અંધિયારા છાય રહ્યા બાલ ચમક્યો અનહન આવતા હૈ સુબહાન' કો કૃષ્ણ-કરીમ જાન, વહી દોનો એક દિખાવતા હૈ. આજના સમય અંગે તેઓ કહે છે કે, સૈયાં ઇસ કલિયુગમેં કૈસા ચલા અંધેર, રાજા-પ્રજામેં ના બને, જિત દેખું તિત બૈર, જિત દેખું તિત બૈર, હિન્દુ મુસલ્માં ન જંપે, ચલે ગગન તલવાર, સુનત હિ હૈયા કંપે કહત “સાંઈ સુષ્ઠાન' બાલમ સો અર્જ કરૈયા, કૈસ ચલા અંધેર? ઇસ કલિયુગ મેં મૈયા! આવા રામ-કૃષ્ણભક્ત ‘મુસ્લિમ સંતોનાં વચનામૃતનું પાન કરી સમાજની અજ્ઞાનતા દૂર કરી ભાઈચારો કેળવવા અપીલ છે. Jain Education Intemational Page #266 -------------------------------------------------------------------------- ________________ गिरिवर दर्शन विरला पावे ભારતની ભવ્ય સંસ્કૃતિનું દર્શન કરાવતું અનુપમ નજરાણું – - અક્ષરધામ, માંધીનગર ગુજરાતનો વૈભવ અનંતાનંદ આત્માઓને સિદ્ધિપતી પ્રાપ્તિ કરાવનાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ આ જાતનું સર્વશ્રેષ્ઠ | મૂલ્યવાન વાહિર છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૫૩ વર્તમાન બને છે ભૂતકાળ સંકલનકાર : નંદલાલભાઈ દેવલુક-ભાવનગર વિ.સં. ૨૦૫૩ માં શંખેશ્વર મહાતીર્થથી પ્રકાશિત પૂ. મહોદયસાગર ગણિવર્ય મ.સા.નું સુંદર પુસ્તક બહુરત્ના-વસુંધરા ભાગ ૧ થી ૪' અનેક અદ્ભુત દૃષ્ટાંતોની સાથે વાંચી આનંદાનુભૂતિ થઈ. તે પછી ભાગ૨ માં પ્રકાશિત દષ્ટાંત નં. ૧ ના દંપતી યુગલ વિશે વિશેષ માહિતી રૂબરૂ મુલાકાત કરી, ઉપરાંત અન્ય પાસેથી જાણી, મેળવી. સાહિત્ય સફરમાં નિઃસ્વાર્થ યોગદાન આપનાર જિનશાસન સેવાપ્રેમી પૂ. મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની સાંસારિક પ્રતિભાઓ વિશે જાણી ખૂબ આનંદ થયો. જો કે અનેક ગ્રંથોમાં તેઓશ્રીએ પોતાની સર્જન શક્તિ અને કસબી કલમનો પુણ્ય પરિચય કરાવી વિવિધ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. છતાંય માતાપિતા જેવા ગુરૂજન તથા ભવોપકારી ગુરવરો–દાદાગુરુવરોની પ્રતિ ઊંડા આદર-બહુમાન તથા ગુણાનુરાગી સ્વભાવને કારણે તેમને કેવી રીતે સહજમાં સુભગતાઓ સાંપડવા લાગી અને શક્તિઓનો વિકાસ થયો તેનો પુણ્ય પરિચય મારા પ્રસ્તુત ગ્રંથના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા તથા વાંચકવૃંદના પણ લાભાર્થે રજૂ કરવાની લાલચ રોકી નથી શકતો. તો ચાલો, સંક્ષેપમાં કંઈક અવનવું જાણીએ-માણીએ. આશા છે કે આવી સત્ય ઘટનાઓ પણ અનેકોની પ્રેરણાનું કારણ બનશે અથવા અનુમોદના કરી પુણ્ય કમાણી કરવાની તક મળશે. -સંપાદક શ્રાવક જતીનભાઈ શાંતિલાલ શાહનો પ્રસંગો બન્યા. નવ વરસની ઉંમરે જ નિબંધ-કાવ્યો તથા ગીત-સંગીત શક્તિનો વિકાસ થયો. તે પછી મહાત્મા સંક્ષિપ્ત પરિચય ગાંધીજીના આદર્શ વિચારોમાં સહમત થઈ તેમની 100 મી (૧) જન્મ (તા. ૬-૧૨-૧૯૫૬ ગુરૂવાર) મદ્રાસ જન્મજયંતિ નિમિત્તે હિન્દી કાવ્યો બનાવ્યાં. મેટ્રિક પૂર્વે જ શહેરમાં તથા ઉછેર અને અભ્યાસ ઝરિયા તથા મદ્રાસમાં, કૉલેજમાં ભણાવી શકાય તેવી અઘરી હિન્દી ભાષાનાં નાનાં વ્યાવહારિક અને વ્યાવસાયિક ભૂમિ બેંગ્લોર તથા દીક્ષાભૂમિ નાનાં કાવ્યો, તથા પરિવર્તન’ નામનું હિન્દી ઉપન્યાસ લખ્યું. પણ બેંગ્લોર, નાની ઉંમરમાં જ વૈરાગ્ય છતાંય વીસ વરસ સ્કૂલ લાઈફમાં ઝરિયામાં રહેતા ટાઈપીંગનો છ માસનો કોર્સ સુધી ગૃહસ્થ ધર્મના તાણાવાણા વચ્ચે બે વખત દીક્ષા માટે દોઢ માસમાં શીખ્યા, તે પછી મ્યુઝિકમાં ગીટાર, ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો, છતાંય વડીલોની કૃપાથી નાની– હારમોનિયમનો પ્રારંભિક અભ્યાસ પણ કર્યો. કુદરતે બક્ષેલ મોટી પ્રગતિઓ થતી રહી જે આ પ્રમાણે છે. મધુર કંઠમાં ગીત-સંગીતનો શોખ સારો વધ્યો. ચિત્રકલા ઉપર (૨) બચપણથી કિશોરાવસ્થા સુધી-નાની ઉંમરમાં પણ કુદરતી હાથ બેઠેલો, જેનો ઉપયોગ યુવાની વખતે પણ વિચારો ખૂબ આદર્શ, મિત્રો ઓછા, એકાંતપ્રિય સ્વભાવ સિદ્ધાચલજીનો ચિત્રપટ, વીતરાગની પ્રતિમા ઉપરાંત વિવિધ તથા રમત-ગમત કે બાળચેષ્ટાઓમાં ઓછો રસ હતો. સ્કૂલમાં ચિત્રો સાથે ૧૨૪૧૪ સાઈઝની વિશાળ રંગોળી કાઢવામાં થતો પણ પ્રથમ નંબરે પાસ થતા. ક્લાસમાં ૧૫ મો પાઠ ચાલતો રહ્યો. સ્કૂલ લાઈફમાં પણ નૈતિક સિદ્ધાંતોનો પૂર્ણ પક્ષ રાખી હોય તો તે વખતે તેમનો વસમો પાઠ ઘેર બેઠા તૈયાર હોય ગણિત-ભૂગોળમાં વિશેષ પ્રગતિ સાધી. તેથી જ કૉલેજ તેવું થતું. ક્યારેક પરીક્ષકોને શંકા જાગતી કે ચોરી કરી લાઈફમાં અંકશાસ્ત્ર અને ઓડિટનો અભ્યાસ સફળતાપૂર્વક પ્રશ્નોત્તર લખ્યા છે કારણ કે અક્ષરશઃ પુસ્તકનું લખાણ મળતું, કર્યો, જેનો પૂરતો ઉપયોગ વ્યાવસાયિક ક્ષેત્રમાં કર્યો. ત્યારે ફરી મૌખિક તે જ વાત રજૂ કરી સાબિતીઓ આપવાના કિશોરાવસ્થામાં ક્રિકેટ, રેસ, હોમ-ગેઈમ્સનો શોખ હતો, Jain Education Intermational Jain Education Intemational Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપરાંત તંદુરસ્ત તબીયતને કારણે સ્પોર્ટસમાં સારો રસ કેળવ્યો, બચપણથી સ્વાભાવિક જ્ઞાનપ્રેમને કારણે સતત અભ્યાસશીલ રહેતા. બંગાલી તથા મદ્રાસી ભાષા પણ દુકાનોનાં બોર્ડ વાંચી શીખવામાં પુરૂષાર્થ કર્યો. તે ઉપરાંત માતૃભાષા, હિન્દી રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષા ઉપર ઠીક ઠીક કાબૂ મેળવ્યો. તે ત્રણેય ભાષામાં વાંચવા-લખવા ને બોલવાની શક્તિઓ વિકસાવી. લગભગ ૯ મા ધોરણ સુધી જૈન ધર્મ સાથે ગાઢ સંબંધ નહોતો થયો, પણ પાછળથી જીવનમાં જૈનધર્મનું ગૌરવ સમજાણું, વિકાસ થયો ને ધર્મસાધનાઓ જીવનનો મુખ્ય ભાગ બની. ધર્મપસાયે જીવનમાં નાના-મોટા ચમત્કારોનો અનુભવ થયો જેની આછી માહિતી આ પૂર્વેના દળદાર ગ્રંથ યક્ષેન્દ્રમાણિભદ્ર વીર'માં આપી છે. (૩) ધાર્મિક પલટો ઃ ટીનએજમાં જ પ્રથમવાર પૂ.મુનિ જયશેખર વિ.મ.સા. (હાલ સ્વર્ગવાસી) તથા પૂ. મુનિ જયસોમ વિ.મ.સા. (હાલ પંન્યાસ ) નાં પ્રથમ દર્શન થતાં પૂર્વભવના સંસ્કારો સ્વયં ઉદયમાં આવ્યા, ઉહાપોહ થતાં ધર્મભાવના ને વૈરાગ્ય પ્રગટ થયા. તે પછી સ્વ. પૂ. ભુવનભાનુસૂરિજી મ.સા. ના અલ્પ પરિચયમાં આવ્યા. આચાર્ય પૂ. ભદ્રંકરસૂરિજી મ.સા. નું ચાતુર્માસ પણ ઝરિયામાં થતાં સ્વ. પૂ. વીરસેન-સૂરિજી મ.સા. પાસે પણ સ્તવનસજ્ઝાયોનો અભ્યાસ થયો. તે દરમ્યાન પાંચ પ્રતિક્રમણ વગેરે ધાર્મિક અભ્યાસ થયેલ જે ધર્મ લગનીની પ્રગતિ સાથે વિકાસ પામતો ચાલ્યો. ઘરની પ્રતિકૂળતા છતાંય છૂપી રીતે સામાયિક વગેરે કરી એક એક સામાયિકમાં ૨૦-૨૫ ગાથાઓ ગોખી જવાની મેધા શક્તિનો ઉદય થયો. કોલેજના અભ્યાસ માટે અમેરિકા વસતા મામા શ્રી જગદીશભાઈ જે. શેઠ તરફથી બધીય અનુકૂળતાઓ થઈ, છતાંય હવે મનમાં જૈન ધર્મની જાગૃતિ તથા ગુરૂ મહારાજનાં સૂચનો વસ્યાં હતાં તેથી યુ.એસ.એ. ન જઈ ઇન્ડિયામાં જ અભ્યાસ પસંદ કર્યો, લાગટ પાંચ વરસ સુધી ALLOPATHY DRUG નો અભ્યાસ કરી B. PHARMA D. PHARMA DEGREE તેટલી ક્ષમતા આવી ગઈ છતાંય ધર્મભાવના ને વૈરાગ્યની પ્રબળતાથી હિંસક દવાઓના વ્યાપારને તિલાંજલિ આપી સંસારી માસા શ્રી સુમતિભાઈ એચ. મહેતાની સ્થાપેલી SAFARI BRAND SUITCASE 1 LIMITED COMPANY ની કર્નાટકની "C" AND "F" એજન્સી પથપ્રદર્શક સ્વીકારી નીતિનો વ્યાપાર પસંદ કર્યો. તેજ વ્યવસાયમાં શૂન્યમાંથી સર્જન કરી આગળ જતાં બાહોશી અને બુદ્ધિબળે કંપનીની ૨૧ બ્રાંચોનાં INTERNAL AUDIT કરતાં કરતાં સંપૂર્ણ ભારત ભ્રમણથી અનેક પ્રકારનો અનુભવ મેળવ્યો અને કંપનીની મોટી પોસ્ટ ઉપર રહી મહત્વની જીમ્મેદારી પાર ઉતારી. માસાના સફળ અને કુશળ પ્રોત્સાહનના વળતર રૂપે કંપનીને મોટી નુકશાનીઓથી વાકેફ કરી ઘણા લાભો પ્રાપ્ત કરાવ્યા. મદ્રાસમાં સ્વીમીંગ શીખતાં એક દિવસ એવો વિચાર આવ્યો કે શીખવું તો ભવસાગર તરતાં, જેથી તરવાની કલા શીખવાનું અધૂરું રાખી, ધાર્મિક અભ્યાસ કર્યો. ઘરમાં ટ્રેનમાં, એરપોર્ટમાં તથા પ્લેનની સફર દરમ્યાન જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે અભ્યાસ કરતા રહ્યા અને કુદરતી કવિત્વ શક્તિ તથા વચલા સ્વ. મામા શ્રી ગુલાબચંદ જે. શેઠની સાહિત્ય વિકાસધારાને લક્ષમાં રાખી દોઢસોથી વધુ સ્તવનોની રચના કરી છે. તેમના જેવી જ આદર્શ ધર્મભાવનાથી ધર્મપત્ની તરીકે જોડાયેલાં ભારતીબેનના શાંત અને શાણા સ્વભાવથી ધર્મસાધનામાં વધુ વેગ આવ્યો, જેમનો પરિચય પણ સંક્ષેપમાં આગળ વર્ણન કરેલ છે. સ્વયંના લગ્ન પછી કોઈનાય લગ્નમાં નહિ જવાની, રાત્રિ ભોજન કે પાર્ટીમાં હાજરી નહિ આપવાની, ચામડાના જૂતા ત્યાગની તથા વ્રત રક્ષા માટે એક ભાણે પાંચ દ્રવ્યથી વધુ નહિ વાપરવાની પ્રતિજ્ઞાઓ લીધી. રોજ અલગ અલગ વિગઈનો ત્યાગ રાખી છેલ્લે દૂધ વિગઈનો ત્યાગ દીક્ષા ન થાય ત્યાં સુધી મૂળથી કર્યો. પરિગ્રહ, પરિમાણ કરી સરકારી ધોરણે સાવ ચોખ્ખો ને નીતિની આવક થાય એટલો જ ધંધો વિકસાવ્યો. SIMPLE LIVING માં SMILING ગમતું હોવાથી બસો બે વારની પ્લેનની મુસાફરી વખતે પણ ૨૫૦ થી વધુ તીર્થોની અનેકવાર જાત્રાઓ કરી લીધી. ફાઈવસ્ટાર હોટલમાં પણ કારપેટ વગરની જમીન કરાવી સામાયિક તથા પ્રભુપૂજા પછી જ ઓફિસનાં કાર્ય એમનો નિત્યક્રમ બની ગયો હતો. ફક્ત માતાની સેવાભાવનાના પ્રતાપે વિકસેલી શક્તિથી સમસ્ત ભારતનાં અહિંસા સંમેલનમાં JOINT SECRETORY બની સેવા આપી. પાઠશાળાઓમાં બાળકોને અભ્યાસ સમયની અનુકૂળતા પ્રમાણે કરાવતા. અમુક વરસ પાઠશાળાના ટ્રસ્ટી રહી, પછી પદ કે હોદ્દા વગર જ્ઞાનદાનયજ્ઞ, સમૂહયાત્રા, પરમાત્મા ભક્તિ, ભાવના મંડળ તથા જ્ઞાન ભંડારની સ્થાપના Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૫૫ ઝરિયા તથા બેંગ્લોરમાં કરી. અજૈન મિત્રોમાં જૈન ધર્મના દરમ્યાન ધાર્મિક ક્ષેત્રે સારો એવો વેગ મળ્યો. સંસ્કાર નાખવા પ્રસંગે જાત્રાઓ કરાવી. સ્વયં ફૂરણાથી ઉદ્ભવેલ ધર્મભાવના વિકાસ પામતાં નાની ઉંમરમાં ગુરૂવરો દ્વારા મળેલ નવ લાખ નવકાર જ્યારે પરમાત્માના મંગલ માર્ગે ધપવા અનુકૂળતાઓ મંત્રોના જાપ નિયમપૂર્વક પૂરા કર્યા તે પછી ત્રણ વખત મોતના મળી કે તરત જ પત્ની-પૈસો-પરિવાર-પ્રતિષ્ઠા વગેરેની મુખમાં જઈ આવી આબાદ બચવાનું થતાં નવકાર શ્રદ્ધા ખૂબ અનુકૂળતાઓ વચ્ચે સંયમ માર્ગને વધાવી લીધો. સંયમ માર્ગે વધી ને સંસાર વૈરાગ્ય પણ. અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિમાં જઈ રહેલ દંપતી યુગલને અનેક લોકોએ વ્રત-નિયમ ઉચ્ચરી સંકળાયેલા રહી અર્થ પુરૂષાર્થ પણ સાધ્યો. માતાને મરણ વાયણા કરાવી સંસારથી વિદાય આપી ત્યારે પરિવારના વખતે સમાધિ અપાવી. પિતા, ભાઈ, બહેન તથા પરિવારના દરેક સદસ્યોની આંખમાં આંસુ હતાં, દુ;ખનાં, જ્યારે સૌને આર્થિક રીતે અને પરિવારના સૌને માનસિક રીતે સદ્ધર જતીનભાઈની આંખોમાં વીસ વરસ પછીની મહેનત સફળ કરી સંતોષ પમાડી પછી ૧૨ વરસ નાના ભાઈ શ્રી થતી જોઈ હર્ષનાં આંસુ આવી ગયેલ. અમિતકુમારનાં લગ્ન થતાં જ પોતાનું કર્તવ્ય પૂર્ણ થવાનો પોતાનાં ધર્મપત્નીના સુંદર સહકાર બદલ જે ભાવો હાશકારો અનુભવી સજોડે દીક્ષા લીધી. આવ્યા તેને દીક્ષાની કંકોત્રીમાં એક સમાન અક્ષરોવાળી (૪) પારિવારિક પરિચય : માતાનું નામ સ્વ. કંચનબેન વાક્યોની રચના વડે વ્યક્ત કર્યા, અને શાસન પ્રભાવના કરીઅને પિતા સ્વ. શાંતિલાલ જે. શાહ. એક બહેન દીનાબેન કરાવી સ્વ. પૂ. ભુવનભાનુસૂરિજી મ.સા.ના હસ્તે તપસ્વી પૂ. પંકજભાઈ ભણશાળી તથા એક ભાઈ અમિતકુમાર એસ. એ. જયસોમવિજયજી મ.સા ના શિષ્ય રૂપે સંયમ સ્વીકાર્યું. આ શાહ. ધર્મપત્નીનું નામ ભારતીબેન જે. શાહ, નાનો પરિવાર ઉપરાંત પણ મુંબઈના દેવનાર કતલખાનાની ગુપ્ત મુલાકાત, પણ નીતિ-ન્યાય પ્રેમી અને ખાનદાન હોવાથી ઘરના દરેક ફોટા પાડવા, અહિંસા ધર્મનો પ્રચાર, સાહિત્ય સેવા વગેરે કાયો સદસ્યોની પ્રગતિ દિનાનુદિન ઘણી સારી થઈ, અને સૌમાં ગૃહસ્થાવસ્થામાં કર્યાં હતાં. ધર્મભાવના વિકાસ પામી. (૫) પુણ્ય પ્રસંગોના લેખાજોખા : દીક્ષાની ભાવના નાની ઉંમરમાં ધર્મપ્રાપ્તિ પછી સાધર્મિક ઝરિયાવાસી ૧૫ વરસની ઉંમરે થઈ ત્યારે ગુરૂ મહારાજ ઝરિયા પધાર્યા શેઠ શ્રી શામજીભાઈ કે. શેઠ તરફથી સારું પ્રોત્સાહન મળેલ હતા. સ્વપ્ન આકાર સાકાર બન્યો ત્યારે ૨૦ વરસ વીતી ગયાં જેમની સાથે અનેકવાર જાત્રાઓ કરી. તે પછી મદ્રાસમાં મોટા હતાં, પણ જોગાનુજોગ તે વખતે પણ ગુરૂ મહારાજ તેમના મામા સ્વ. હિંમતલાલ જે. શેઠના પરિવારે સ્વયં સ્થાનકવાસી નવા નિવાસ નગર બેંગ્લોર તરફ જ પધારી ગયા હતા. છતાંય અનેક રીતે સગવડ કરી પ્રભુ પૂજા ભક્તિમાં દીક્ષાની તાલાવેલી છતાંય ચારિત્ર મોહનીય કર્મ અંતરાય રૂપ અનુકૂળતાઓ આપી. તે ઉપરાંત મદ્રાસવાસી ફૂઆ સ્વ. બન્યા. તેની સામે શ્રાવિકા પાત્ર સાનુકૂળ મળ્યું જેથી મોડેથી ધીરજલાલ એમ. દોશીના પરિવારે પણ સૌજન્યનો પરિચય પણ એકને બદલે બેની દીક્ષા થઈ. એટલું જ નહિ કરાવી પીઠબળ આપ્યું હતું. સંસારી માસા શ્રી સુમતિભાઈ ગૃહસ્થાવસ્થામાં પણ અર્થ અને ધર્મ પુરૂષાર્થ કરવામાં સારી એચ. મહેતાએ વ્યાવસાયિક પ્રગતિમાં વિવિધ પ્રકારે પ્રોત્સાહન સફળતા મળી. અનેક અનુભવોથી ઘાટ ઘડાયા, અને આપ્યું, ઉપરાંત મુંબઈવાસી સૂરજબેન ભાઈલાલભાઈ ઉપકારીઓ, આશ્રિતો વગેરેના ઋણાનુબંધ ફેડવાનો અવસર પારેખના પરિવાર તરફથી પણ વ્યાવહારિક કાર્યોમાં સારો મળતાં સૌના તોષ-સંતોષ વચ્ચે મહાભિનિષ્ક્રમણ થયું. એવો વેગ મળતો રહ્યો હતો. સાધર્મિક મિત્ર કિરણ કે. શાહ, આ ઉપરાંત અનેક માહિતીઓ છતાંય લેખ ગૌરવના અશોક એલ. ઉદાણી (ઝરિયા) તથા જયસુખભાઈ સંઘવી ભયથી સંક્ષેપ કરેલ છે. અન્ય માહિતીઓ બહુરત્ના વસુંધરા વગેરે તરફથી પણ સારો સહકાર મળ્યો હતો. તદુપરાંત અનેક ભાગ-૨ ના પુસ્તકમાં હોવાથી જ તે તે વિગતોનો પુનઃ જાત્રાપ્રેમી ભાઈ-બહેનોનો પરિચય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉલ્લેખ ન કરી ફક્ત જૈન શાસનની અજાયબીઓ દર્શાવવા ઉપયોગી બન્યો હતો. બેંગ્લોરમાં સ્થિત ચીકપેટની તારાચંદ ધૃષ્ટતા કરી વિગતો જણાવેલ છે. પ્રતિભાવંતોની જીવન પ્રતિભા ગાંડાલાલ જૈન પાઠશાળાના ટ્રસ્ટીઓ થકી બેંગ્લોર સ્થિરતા તેમનાં કાર્યોથી જ સાબિત થતી હોય છે, માટે તે બાબત Jain Education Intemational Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રતિભાવંતોને યશ-કીર્તિની કામના પણ હોતી નથી કે છલકાતા અધૂરા ઘડા જેવી સ્થિતિ પણ નડતી નથી. પરિચય મેળવવા પણ શ્રાવક મટી શ્રમણ બનેલા મુનિવરે એ પણ જણાવેલ કે આવી લબ્ધિઓ શક્તિઓ જીવે અનંતવાર પ્રાપ્ત કરી, પણ દુનિયાને આશ્ચર્ય કરાવતી ક્ષુલ્લક ક્ષાયોપશમિક શક્તિઓની ઝાઝી કિંમત તેમને મન નથી, પણ ક્ષાયિક ભાવના ગુણોની જ ઝંખના છે. જેમના પરિચય પછી જતીનભાઈની ધર્મભાવના ખૂબ વધી, વૈરાગ્યમાં પણ પલટાવા લાગી તેવા આદર્શ સહધર્મિણી ભારતીબેન જે. શાહનો સંક્ષિપ્ત પરિચય પણ પ્રેરણાદાયી હોવાથી અત્રે પ્રસ્તુત કરવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ. (૧) જન્મ (તા. ૧૩-૫-૧૯૬૫ સોમવાર), ઉછેર, અભ્યાસ, લગ્ન તથા દીક્ષા ભૂમિ તરીકે બેંગ્લોર શહેરની ભૂમિ ફળી. બાળાવસ્થાથી જ નિર્દોષતા, સરળતા અને નીડરતાનો સુભગ સુમેળ જોવા મળ્યો હતો. પોતાનામાં જ ખોવાયેલા જેવો બાળસ્વભાવ હોવાથી લોકો ધૂની' ના હુલામણા નામથી બોલવતા હતા. (૨) પરિવારમાં ઇંદુબેન લક્ષ્મીચંદ સંઘવી નામે માતા– પિતા, પ્રકાશ તથા રાજેશ નામે બે ભાઈ તથા કૌટુંબિક પચાસ જેટલાં ઘરો. જ્ઞાતિથી ઘોઘારી કારણ કે પૂર્વજો શિહોરની નિકટના ગામ વડિયાના વતની હતા પણ સ્વયંની સંપૂર્ણ ગતિવિધિ અને પ્રગતિ બેંગ્લોરમાં જ થઈ. (૩) અભ્યાસ : વ્યાવહારિક ભણતર INTER ARTS સુધીનો થયો, પછી લગ્નગ્રંથીથી જોડાયા. સ્કૂલમાં પ્રથમ નંબર લાવતાં, S.S.L.C. માં પણ FIRST CLASS પાસ થયાં. ધાર્મિક અભ્યાસમાં પણ ખૂબ ઝડપી પ્રગતિ. તેમાંય ગાથાઓ ગોખવામાં અને નિબંધો વગેરે કડકડાટ ગોખી જવામાં તેઓ બિનહરીફ રહેતાં. ધાર્મિક અભ્યાસ તારાચંદ ગાંડાલાલ જૈન પાઠશાળા ચીકપેટ બેંગ્લોરમાં થયો પછી પોતાના પતિદેવ પાસેથી પ્રાપ્ત કર્યો. શારીરિક તંદુરસ્તી પણ અનુકૂળ બની રહેતી. (૪) જીવન પલટો : બાળ ઉંમરમાં બાળચેષ્ટાઓથી વિમુખ પણ મનમોજી સ્વભાવને કારણે રસ્તામાં હાથલારીવાળા પાસેથી કાકડી, જમરૂખ ખાવાં, હોટલોમાં જવું, સિનેમાં, ટી.વી. જોવાં, નવાં-નવાં કપડાં પહેરવા, બધાય પ્રકારનાં પુસ્તકો-નોવેલ વાંચવાનો જબ્બર શોખ છતાંય પથપ્રદર્શક ગુણાનુરાગી સ્વભાવને કારણે અપરિચિત, પરગામથી આવેલ પ્રભુ-ભક્તિ પ્રેમી યુવાનના મધુર કંઠે ગવાતાં સ્તવનો, પાઠશાળામાં અપાયેલ જ્ઞાનદાન તથા પ્રશ્નચર્ચાઓ દ્વારા મન ધર્મ તરફ વળવા લાગ્યું, પાછળથી તે જ યુવાન સાથે માતાપિતાની સંપૂર્ણ સહમતિથી અગમ ઋણાનુબંધે લગ્ન ગ્રંથીથી જોડાયાં. સગાઈ થતાં જ આજીવન સિનેમા ત્યાગ, નિત્ય સેવાપૂજા, સંસારી સાસુ-સસરાની સેવા વગેરે દ્વારા પોતાનું મન સંપૂર્ણ વાળી લીધું. નિખાલસતા સાથે નીડરતા હોવાથી પ્રસંગે પ્રસંગે પોતાની પ્રતિભાનો પરિચય વિચાર, વાણી અને વર્તનથી આપ્યો. તેમાંના અમુક જીવન પ્રસંગો આ પ્રમાણે છે. (A) સગાઈ પૂર્વે જ ભાવિ સાસુની નિઃસ્વાર્થ સેવા કરવાનું વચન આપ્યું, પાળ્યું ને ગૃહસ્થ ધર્મ દીપાવ્યો. (B) સામે ચતુર્થવ્રતધારી પાત્ર ઉપરાંત ભાવિમાં દીક્ષાની સંભાવના છતાંય વચન આપ્યું કે પોતે પણ બ્રહ્મચર્ય વ્રત પાળશે, દીક્ષાની ભાવના પોતાને નથી પણ જો સહધર્મી લેશે તો અંતરાય નહિ પાડે, બલ્કે પોતાની ભાવના ને શક્તિ પહોંચતા દીક્ષા લેશે. ઉંમર વરસ ૧૭ ની અવસ્થામાં અપાયેલ વચનને અફર પાળી લગ્ન પછી પણ સંસાર–વાસનાથી મુક્ત રહી પતિના પગલે પગલે જીવન જીવી સંસાર પણ અગિયાર વરસ પછી છોડી દીધો. (C) જ્ઞાતિની ભિન્નતા છતાંય ગુણાનુરાગથી ધર્મી સહધર્મી પસંદ કર્યા. સામાજિક પ્રથાઓ તરફથી અડચણો– અંતરાયો જણાતાં સૌને સ્પષ્ટ જણાવી દીધું કે લગ્ન કરીશ તો જ્યાં નિર્ધાર કર્યો છે ત્યાં જ, અન્યથા કુંવારી રહીશ. ધર્મધ્યાન અને યુક્તિપૂર્વક પોતાની પણ વ્રત ભાવના જાળવી લીધી. (D) પોતાની અડગતા દર્શાવતાં જ પોતાનાં ફઈ અજવાળી બહેન તથા તેમના સુપુત્ર નીતિનભાઈ અને કિશોરભાઈની (M/S HANSA PICTURES BANGALORE-9) ખૂબ નૈતિક મદદ મળી જેઓ તેમના પરિવારમાં પીઠબળ જેવા રહ્યા. (E) સગાઈના નવ માસ પછી અને લગ્નના ત્રણ માસ પૂર્વે જ પોતાની નણંદના લગ્ન પ્રસંગે મુંબઈ સપરિવાર ગયેલ ત્યારે જ ભાવિ પતિ સાથે મંત્રણા કરી મુંબઈથી બે દિવસ માટે વાપી-વાધલધરા જઈ ગુરૂ મહારાજ પાસે સજોડે આજીવનનું ચતુર્થવ્રત ઉચ્ચરી લઈ પ્રતિભાનો પ્રકર્ષ પરિચય આપ્યો. પોતાનું પરાક્રમ સાહસિક છતાંય લગ્ન પછી પણ પ્રકાશમાં ન Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૫o રહ્યાં. લાવી વ્રત-ભાવનાને ખૂબ પુષ્ટ કરી. સગાઈથી લઈ સંપૂર્ણ સ્વયંરચિત છેલ્લું નાટક ભજવ્યું. અનેક વાર DRAMA ગૃહસ્થાવાસ દરમ્યાન પતિને પણ ભાઈ તરીકે સંબોધિત કરતાં ARTIST તરીકેનાં ઇનામો મેળવ્યાં, છતાંય સદાય પોતાની લઘુતા દર્શાવી પૂર્વકાળના ચરિત્રોને પ્રશંસતા. | (F) લગ્નના દિવસે પણ સાંજે પ્રતિક્રમણ આદિનાથ (J) એક વખત સજોડે પૂજા કરવા દહેરાસરે સ્કૂટર જૈન મહિલા મંડળ-બેંગ્લોરના સ્થાપક સ્વ. કુસુમબેન બી. ઉપર જતાં પોલીસની જીપ નીચે કૂતરો આવી જતાં જીવદયાનાં શાહ (પૂ. શીલચંદ્રસૂરિજી મ.સા.ના સંસારી માતુશ્રી) ના ઘેર સંસ્કારોથી તરફડતા કૂતરાને અર્જન મેદની વચ્ચે પણ મરતી કર્યું. તે જ મંડળમાં તેમના સંસ્કારનું ઘડતર થયેલ અને મંડળને વેળાએ નીડરતાથી નવકારમંત્ર સંભળાવ્યો. ગરીબ વિવિધ પ્રવૃત્તિઓ વડે ધપાવ્યું, શોભાવ્યું ને યશ અપાવ્યો. કામવાળીઓ તથા આશ્રિત ઉપરાંત જરૂરતમંદોને સામે જઈ (G) સાસુની તબિયત કીડનીના કારણે વધુ બગડતાં પોતાના તથા અન્યનાં કપડાં-વસ્તુઓ વગેરેનું અનુકંપાદાન પોતાની કિડની આપવા સુધીની તૈયારી દર્શાવી. છેલ્લે અવારનવાર કરતાં. હોસ્પિટલમાં ખડે પગે સેવા કરી. સાસુની અગમચેતી જાણી (K) નીતિ-ન્યાયના પ્રખર હિમાયતી હોવાથી વધુ સસરા તથા દિયેરની સંભાળ જિન્મેદારી પૂર્ણ થયા પછી જ બહેનપણીઓ બનાવી સંસાર ચર્ચાઓ ચલાવવાને બદલે પોતાની દીક્ષાની ભાવનાનું વચન સાસુની અંતિમ અવસ્થા અર્જન બહેનપણી વિભા એન. વકીલને જૈન ધર્મ પમાડ્યો, વચ્ચે હાથમાં હાથ લઈ આપી તેમના મનને સંપૂર્ણ ચિંતાથી તેણીનાં લગ્ન પૂર્વે કંદમૂળ ત્યાગ કરાવ્યો. મુક્ત કર્યા. જેથી સાસુ પણ સાધ્વીશ્રી દિનમણિશ્રીજી મ.સા. (L) પતિદેવ તરફથી પણ તેમની દરેક ધર્મ ભાવના, આદિ પાસેથી વ્રત નિયમ ઉચ્ચરી સમાધિપૂર્વક સ્વર્ગવાસી શક્તિ તથા કળાને સંપૂર્ણ પ્રોત્સાહન મળ્યું, જેથી વિકાસ કરતા બન્યા. તે પછી સાસરિયા પક્ષના ૫૫ જેટલાં કુટુંબોનો પણ કરતા દીક્ષા પૂર્વે વિહારની તાલીમ મેળવી. જ્યારે પાછા પ્રેમ જીતી લીધો. તેજ કારણે દીક્ષા પૂર્વે સસરા શાંતિલાલ જે. પ્લેનમાં આવતાં પ્રસંગે એરપોર્ટ ઉપર સસરા કે ઘરના સદસ્યો શાહ તેમને દેવી'નું ઉપનામ આપી ભારતીદેવી તરીકે સંબોધન જતાં, પણ ઘરે આવતાંની સાથે જ પ્રથમ રસોડું અને વડીલોની કરતાં હતાં. સેવાને પ્રાધાન્ય આપતાં હતાં. જાત્રા પૂર્વે બસ દ્વારા | (H) પોતાના સેવા વચનને સિદ્ધ કરવા ચારિત્ર્ય માટે સમૂધ્યાત્રાની બસ નં. GRx-9 ને રાત્રે ૯ વાગ્યા પછી જ જો પ્રતિકૂળતા રહે તો અનાથાશ્રમના અનાથ બાળકને દત્તક ઠીક ૬૮ તીર્થની જાત્રા પૂર્ણ કરી ૬૯ માં તીર્થ નાકોડાજી તરફ લઈ જીવન નિર્વાહ કરવાની ભાવના દર્શાવી. જતાં અકસ્માત નડ્યો તેમાં ઠીક નવની સંખ્યામાં જાનહાનિ I) પતિદેવની પણ દર માસમાં ૧૫-૨૦ દિવસની થઈ (જે નવકાર સાથે કોઈ સંબંધ ધરાવે છે.) તેમાં સામાનની બહારગામની ટૂર રહેતી હોવાથી પોતે સ્કૂટર-મોપેડ ઉપર ૩ ડીક્કીમાંથી પડી જઈ લગભગ ૫૦૦ ફૂટ, બસ સાથે ખેંચાઈ ૪ કિ.મી. દૂર દહેરાસરે જઈ પરમાત્મા-પૂજા, સામાયિક, ગયાં. માથામાં બેત્રણ ટાંકા આવ્યા પણ આબાદ બચી ગયા. મહિલા મંડળની પ્રવૃત્તિઓ અખંડ રાખી. તેમની પ્રતિભા તથા (૫) પુણ્ય પરિચય : પૂર્વભવોની સાધના કે પાંચ-છ હજારની મેદનીને પણ બાંધી રાખવાની સુંદર ધર્મારાધનાના પ્રતાપે જન્મ જૈન ખાનદાન કુળમાં થયો. પોતાની વાકછટાનો લાભ મહાવીર મહિલા મંડળના મુખ્ય સંચાલિકા પ્રતિભાનો પોતાની મેળે જ વિકાસ થયો. પરક્ષેત્રીય યુવાન પણ સ્વ. બહેન ચંદ્રાબેન રતિલાલ સંઘવીએ (PRESIDENCY પુણ્યોદયે સામેથી બેંગ્લોર આવ્યો અને લગ્ન થયાં. ગુરૂણીની cYcLE co. BANGALORE-2) પૂરતો ઉઠાવ્યો. અને શોધ પણ પૂજ્ય ગુરૂવરોએ કરી આપી, અને છેલ્લે દીક્ષા ધાર્મિક નાટકો તેમની પાસે તૈયાર કરાવી, ભજવ્યાં. ધાર્મિક પ્રાપ્તિ પણ જન્મભૂમિમાં જ થવા દેવા ગુરૂણી પણ ૧૬-૧૬ નાટકમાં અભિનય કળા. સંચાલન શક્તિ વગેરે એવાં વિકસ્યાં સાધ્વીઓ સાથે ૧૬૦૦ માઈલનો વિહાર કરી છેક હતાં કે સ્થાનકવાસી મનિઓને પણ એક દીક્ષા પ્રસંગે થતી અહમદાવાદથી આવ્યા ને દીક્ષા પછી લોકો પણ કહેતાં કે અંજનાસુંદરીના મુખ્ય જીવન પ્રસંગો સંપૂર્ણ ગંભીરતા સાથે પતિને સરસ્વતીની સાધના કરતા કરતા ગૃહલક્ષ્મી પ્રાપ્ત થયાં વક્તવ્યમાં વર્ણવી સંભળાવવા મોકો મળેલ. દીક્ષા પૂર્વે પણ છે. આ બધીય ઘટમાળો સાવ સાહજિક બની, જેથી તેમના Jain Education Intemational Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પથપ્રદર્શક મુખ ઉપર પણ પોતાના કર્તવ્યની ભાવના સિવાય મદમાનનું પ્રોત્સાહન (E) દર દિવાળીને સંધ્યાએ પરમાત્મા મહાવીરના રૂપ-સ્વરૂપ જોવા નહોતું મળતું. વડીલો તથા પતિદેવને જિનાલયનાં નિર્વાણ કલ્યાણકને લક્ષી ૧૧ થી ૨૧ સ્તવનો પ્રસંગે–પ્રસંગે ઉપકારી માની વંદન કરતાં. તેમના પિયર પક્ષના દ્વારા ભાવભક્તિ. (F) લગભગ દર રોજ સામાયિક તથા સૂતાં ઘરમાં પણ માતા-પિતા, બે ભાઈ અને એક પ્લેન કુલ પાંચ પહેલા જ્ઞાનચર્ચા, તત્ત્વચિંતન જે ક્યારેક જાત્રાદિ પ્રસંગે તો સદસ્યો હતા. સાસરિયા પક્ષે પણ તે જ પ્રમાણે પાંચની સંખ્યા પરહિતાર્થે રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેલ. રહી. પોતે વચલા ભાઈનાં પુત્રી તેમ પિતા મળી ત્રણ અપનિંદ્રા કરી ફરી પાછી ધર્મ પ્રવૃત્તિઓ ચાલુ રહેતી હતી. ભાઈઓનું કુટુંબ, સામે પણ ત્રણ ભાઈઓના કુટુંબવાળા | G) પરમાત્માની નિત્ય સેવા પૂજા-ભાવપૂજા વગેરે વચલા ભાઈના પુત્ર સાથે જ ગૃહસ્થ સંબંધ ગોઠવાણો, તેથીય સજોડે જે માટે પોતાનો રસોઈ પાણીનો સમય પણ અનુકૂળ વધીને સગાઈથી લગ્ન સુધી કયારેય કે ગૃહસ્થજીવનમાં પણ કરી લેતાં. (H) વર્ધમાન તપની આયંબિલની ૧૩ ઓળીઓ ધર્મભાવનામાં ભિન્નતા ન થઈ. બલ્ક સૌમ્ય અને સૌજન્યના સજોડે (I) બેંગ્લોરની નિકટ દેવનહલ્લી નામના વિસ્તાર તરફ બળે અનેકોનો સ્નેહ જીતી લીધો, જેને કારણે દીક્ષા વખતે સંભાવિત પશુ કતલખાના વિરોધમાં અહિંસા પ્રેમી તેમને ઉપકરણો વહોરાવવાની બોલીઓ પોતાના ઉપકારી રઘુનાથમલજીએ અહિંસા-સંમેલન બોલાવવા સક્રિય ફાળો, સહધર્મી કરતાંય બમણાંથી વધારે થઈ. દીક્ષા વખતે અનેકોએ જે સમેલનમાં સ્વ. મોરારજી દેસાઈની પ્રતિકૂળતા પછી શ્રી વ્રત-નિયમ ઉચ્ચરી વાયણા કરાવ્યા, અને અનેક પૂજ્યોની શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ મુખ્ય પદ શોભાવેલ અને સક્રિય નિશ્રામાં બહુમાન કાર્યક્રમો ગોઠવાતા, ખૂબ શાસન પ્રયત્નોથી તથા ચીકપેઠના રાજસ્થાની ભાઈઓના સફળ પ્રભાવનાઓ થવા પામી. પુરૂષાર્થથી કતલખાનું ઊભું કરવામાં સરકારને પીછેહઠ કરવી અન્ય વિગતો બહુરત્ના–વસુંધરા ભાગ-૨ ના પડેલ. (0) લગ્ન પછી વચનભંગ કરી જતીનભાઈ દીક્ષાનું પુસ્તકમાંથી જાણી શકાય તેવી રસપ્રદ છે. જેની સૌ નામ લઈ ઘેરથી ગુરૂમહારાજને મળવા નીકળી ગયા, પાછા અનુમોદના કરી સુકૃત કમાણી કરે તેવી શુભભાવના સાથે વળવાની વાટ જોયા વગર તેમની નિષ્ફળ તપાસ પછી ઉપરોક્ત લખાણ લખી જણાવેલ છે. ભારતીબેન પણ એકલાં ટ્રેનમાં બેસી મદ્રાસ પહોંચી ગયાં ને (૬) ભારતીબેને ગૃહસ્થધર્મના સ્વીકાર પછી પણ જે સાવ અપરિચિત સાધ્વીજી મ.સા.નો પરિચય કરી ઉપાશ્રયમાં મનોબળ, નિષ્ઠા અને વચનબદ્ધતા પ્રમાણે સ્વના શ્રાવકને રહી ગયા. સગાવ્હાલાં ગોતવા આવ્યાં ત્યારે દહેરાસરમાં જાપ સહકાર આપી સફળતાઓ સર કરી પ્રવજ્યા સુધી પગરણ કરતાં હતાં. બીજી તરફ શ્રાવક પણ મુંબઈ સુધી પહોંચવાને ચલાવ્યાં તેની વિગતો અતિ સંક્ષેપમાં નિમ્નલિખિત જાણવા બદલે હુબલી સ્ટેશને ઉતરી જઈ શ્રાવિકાની ઘરમાંથી મળી, જે પણ પ્રતિભાનો પરિચય આપે તેવી છે. ગેરહાજરીના સમાચાર સાંભળી પાછા બેંગ્લોર ફર્યા. મદ્રાસથી પાછા બોલાવાયેલાં શ્રાવિકા સાસરિયે ન જતાં પિયરે ચાલ્યાં સજોડી ગૃહસ્થધર્મસાધનાઓ : (A) સગાઈ પછી સિનેમા તથા નવલકથા વાંચવાનો જીવનભર ત્યાગ ગયા, અને માતા-પિતાની સેવાનું વચનભંગ ન કરવાની સંપૂર્ણ બાંહેધરી લીધા પછી જ ફરી સાસરે આવ્યાં. (B) લગ્ન પછી પણ કોઈ સ્થાને હરવા-ફરવા કરતાં તરત પછી આઠ દિવસનો બસ દ્વારા કુલપાકજી, ભાંડુકજી, આવી નાની મોટી અનેક ઘટનાઓ જો કે સૌને હેરત અંતરિક્ષજી તથા કુંભોજગિરિ તીર્થનો સમૂહ પ્રવાસ. તે પછી પ્રવાસ તે પછી પમાડે તેવી છે, પમાડે તેવી છે, છતાંય તેમના જીવનમાં સાવ સાહજિક બનેલ ગિરનારજીના નેમિનાથ પ્રભુની સજોડે ભક્તિ-પૂજા-સંકલ્પ હતી. ગૃહસ્થાવસ્થા પાર ઉતરી જઈ હાલે દીક્ષિત હોવાથી જ સાધના કરી અન્ય તીર્થોની પણ યાત્રા (C) સગાઈથી લઈ પૂર્વની ઘટનાઓનું સાદું બયાન કરેલ છે, બાકી સંયમ જીવનની ચારિત્ર પ્રાપ્તિ સુધીના ૧૧ વરસમાં ૧૧ વાર સમહ તીર્થયાત્રા કોઈ સાધના વિશે કંઈ પણ ન લખવાની શર્તે થોડી ઉપરોક્ત દ્વારા હિન્દુસ્તાનના અનેક તીર્થોની અનેકવાર યાત્રા દ્વારા દર્શન માહિતીઓ વિવિધસ્થાનેથી મેળવી લેખમાં મૂકેલ છે, જે સૌને શુદ્ધિ. (D) દર ધનતેરસના દિવસે ૧૨-૧૪ કલાકની રચાતી લાભમાં થાય તે જ એક માત્ર અભ્યર્થના. રંગોળી–પ્રભુની અંગરચના વગેરેમાં પતિદેવને પૂર્ણ સહકાર ને ભારતીદેવીની આવી નિષ્ઠા અને ઔચિત્યને અનુલક્ષી Jain Education Intemational Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૫૯ તેમના સહધર્મી પતિદેવે મુંબઈ–મલાડ ખાતે એવી મજાની જઈ રહ્યા હતા ત્યારે તેમની દીક્ષા દિવસે જ અન્ય અનેકોએ ઉદ્ઘોષણા દીક્ષા–સન્માન પ્રસંગે કરેલ કે અમે ગુરૂદેવોની પણ દીક્ષાની જય બોલાવી. તે નિમિત્તથી કુલ નવ બીજી કૃપાથી સંસારમાં ભાઈ-બહેનની જેમ રહ્યાં તેમાં કોઈ આશ્ચર્ય દીક્ષાઓ થઈ, અનેકોએ સજોડે ચતુર્થવ્રત આજીવન માટે ન માનવું, કારણ કે એકનો જન્મ એક ઘરે અને બીજાનો જન્મ ઉચ્ચર્યા અને ખૂબ શાસન પ્રભાવનાઓ થઈ હતી. બીજા ઘરે કર્મ અને કુદરતે આપ્યો. જે કુદરતી ભૂલને જ ફક્ત તે બધો પ્રભાવ પ્રભુજીના શાસનનો છે તેવું તેઓ સુધારી સેવા અમે સંસાર માંડવાનું અને હવે અમે સંસાર બન્નેનું હાર્દિક વક્તવ્ય હતું. દેવ-ગુરૂ ધર્મનો પ્રશસ્ત રાગ તે છાંડવાનું કાર્ય કર્યું છે. ભર યુવાનીમાં બધીય અનુકૂળતાઓ બેઉની પ્રગતિનું મુખ્ય કારણ જણાવાય છે. વચ્ચે પ્રભુ દર્શિત પ્રવજ્યા પંથે જ્યારે તે બેઉ બધુંય ત્યાગી જ , જ E 3 નાસી મ. IT, જી ના * INC ક જિનમંદિરની દિવાલ ઉપરનું નકશી કામનું એક દેશ્ય Jain Education Intemational For Private & Personal use only Page #274 -------------------------------------------------------------------------- ________________ ના કરો કે - A a પથપ્રદર્શક પ્રતિભાઓ ગ્રંથ પ્રકાશન બદલ सभारी हाठिशुभेछाओ ? સૌજન્ય : વધમાન ગ્રુપ એન્ડ નિમણ ગ્રુપ ૪૦-૪૧ વિશાલ શોપીંગ સેન્ટર, સર એમ.વી. રોડ, અંધેરી પૂર્વ મુંબઇ - ૪૦૦૦૬૯. ફોન : ૦૨૨-૨૬૮૩૯૯૧૦ અને ડિસાન ડીહાઇડ્રેશન વિલેજ - ભોજપરા નેશનલ હાઇવે ૮ બ ગોંડલ - રાજકોટ રોડ ગોંડલ ૩૬૦૩૧૧ જિલ્લો - રાજકોટ સૌરાષ્ટ્ર ફોન : ૦૨૮૨૨ - ૨૨૧૬૮૨, ૨૨૫૨૨૫ સરક Jain Education Intemational Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૬૧ સ્થાનકવાસી સમાજનાં પૂર્વકાલીન સાધ્વીરત્નોની ગૌરવગાથા પાનખરમાં ખીલ્યાં ગુલાબ શ્રીમતી પ્રવીણાબહેન આર. ગાં ધી પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથનું સંપાદન કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે છેક છેલ્લી ઘડીએ શ્રી પ્રવીણાબેન ગાંધી લિખિત “ગુરુ સમીપે” શીલધર્મની સુગંધ પ્રસરાવતુ સુંદર પુસ્તક અમારા હાથમાં આવ્યું, મનમંદિરમાં અજવ:વું પડ્યું. તે પુસ્તકમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુભગવંતો વિશેની વાતો આલેખવામાં આવી છે. પણ પછી તો સ્થાન કેવાસી સમાજનાં પ્રભાવક મહાસતીજીઓ ઉપરની વાતો બહુ ઝડપથી આ લેખિકા બહેન પ્રવીણાબહેન ગાંધી પાસેથી મેળવવા અમે સભાગી બની શક્યા છીએ. શ્રીમતી પ્રવીણાબહેન છેલ્લી બે સદીમાં જલતી દીવડીઓનો પ્રકાશ શોધવા રાતત મથામણ કરતાં રહ્યાં છે. મહાસતીજીઓની જીવનમાંડણી જાણવા-સમજવા સતત પ્રયત્નશીલ છે. વેદના, સંવેદના સાથે તેમના મનમાં પ્રસંગે–પ્રસંગે જે જે સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવને નિખાલસપણે વ્યક્ત કરી રહ્યાં છે. ઘરનું ધર્મમય વાતાવરણ, પૂર્વજન્મના પવિત્ર સંસ્કારોનું ભાતું લઈને જન્મેલી દીકરીના શિલ્પને કંડારતી વખતે વિધાતાએ જાણે તેમનામાં સહનશીલતા, સમજ, મીઠાશ અને મધુરતાથી જાણે રંગો ન પૂર્યા હોય તેવી સતત અનુભૂતિ પ્રાપ્ત કરનાર આ લેખિકા બહેને ભારે પુરુષાર્થ કરીને ગમે તેમ દરેક સંપ્રદાયમાંથી ધુરંધર થઈ ગયેલાં બબ્બે મહાસતીજીઓ વિશેની વિશેષતાઓને આલેખવાનો અત્રે નમ્ર પ્રયાસ કર્યો છે. આવી પ્રેરક માહિતીથી સમાજ વાકેફ બને, સંયમજીવનની વિશેષ લાક્ષણિકતાથી સમાજ અજાણ ન રહે તે માટે પ્રભાવક પાત્રોને ઉપસાવવાનો અને સંક્ષિપ્તમાં સમાવવાનો નમ્ર પ્રયાસ થયો છે. સ્થાનકવાસી સમાજનાં મહાસતીજીઓની સંયમયાત્રાને, તેમની તપસ્યાઓને, તેમની જ્ઞાનસંપદાને ભાવથી લાખ લાખ વંદના કરીએ છીએ. આ આર્યરત્નોનાં જીવનની ગૌરવગાથા રજૂ કરનાર શ્રીમતી ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ મુકામે માતા શ્રી સરલાબહેન તથા પિતાશ્રી ભીખાભાઈ સંઘવીને હાથે સંસ્કાર પામી ૧૮મે વર્ષે દિવાણમાં માતાશ્રી ચંપાબહેન તથા પિતાશ્રી કસ્તુરચંદભાઈ ગાંધીના સુપુત્ર શ્રી રસિકભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. શ્રી રસિકભાઈ ગાંધી રાજકોટમાં આવેલી પી. ડી. માલવિયા કોલેજ તેમજ શ્રીમતી જે. જે. કુંડલિયા કોલેજના તેમ જ અમદાવાદમાં સી. યુ. શાહ કોમર્સ કોલેજના વર્ષો સુધી આચાર્યપદે રહ્યા. પ્રવીણાબહેન પણ એમ.એ., બી.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યાં. રાજકોટ-અમદાવાદ રેડિયો ઉપરથી અર્થશાસ્ત્ર ઉપર, બજેટ ઉપર તેમનાં અનેક વાર્તાલાપો, સામાજિક, ધાર્મિક નાટકો વગેરે પ્રસારિત થતાં અખબારો તેમ જ મેગેઝીનમાં લેખો આપ્યા છે. લાયન્સ ક્લબ તેમ જ અન્ય સંસ્થાઓમાં વાર્તાલાપ આપ્યા છે. રાજકોટ તેમ જ અમદાવાદમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. વર્ષોથી કેન્સર (સિવિલ) હોસ્પિટલમાં દર્દીઓને અનામી સેવા આપે છે. ૨૦૦ થી વધુ ચક્ષુદાન કરાવ્યાં છે. દરિયાપુરી સંપ્રદાયના ગુરુઓથી વધારે પ્રભાવિત બન્યાં છે. ચિત્રકલાનો બચપનથી શોખ છે. લોક અદાલતમાં પણ સેવા આપી છે. કવિલોક'માં તેમનાં કાવ્યો પ્રકાશિત થયાં છે. સ્થા. જૈન ઝાલાવાડી સી. સિટિઝન્સ ગ્રુપના તેઓ ઉપપ્રમુખ છે. તેમ જ જૈન જાગૃતિ કાયમી મેરેજ બ્યુરોમાં માનદ્ સેવા આપે છે. પુત્ર ડૉ. સંજય ગાંધી આંખના નિષ્ણાંત સર્જન છે. ખૂબ સેવાભાવી અને આગળ પડતા ડૉક્ટર છે. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ દરેક દહેરાવાસી કે સ્થાનકવાસી સાધુ-સંતોનાં વિના મૂલ્ય લેન્સનાં ઓપરેશન્સ કરે છે. પુત્રવધુ કલ્પના એમ.એસ.સી. (મેડિકલ) છે. પુત્રી શ્વેતા (બી. ફાર્મ) કેન્સર હોસ્પિટલમાં સેવા આપે છે. જમાઈ શ્રી કામેશભાઈ શાહ એન્જિ. છે. આમ તેમનાં સમગ્ર રાંસાર મઘમઘતો છે. સમાજને તેમની સેવા સુદીર્ધકાળ સુધી મળતી રહે તેમ આપણે સૌ પ્રાર્થીએ, – સંપાદક Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પથપ્રદર્શક મને અજવાળાં બોલાવે.... આવતું. એ નાનીશ્રી વિધવાને પુનર્લગ્નથી પૂર્વજીવન બક્ષી તેનું જીવન પુનઃસ્થાપિત કરવામાં ન આવતું. આજના યુગના મને અજવાળાં બોલાવે......ભીતરમાંથી સાદ ઊઠ્યો. પુનર્લગ્ન' શબ્દની જગ્યાએ ‘નાતરું' શબ્દ પ્રયોજવામાં તેનો પ્રતિસાદ મળ્યો. તે પ્રતિસાદે હું અજવાળાં શોધવા આવતો. પુરુષ ગમે તે સંજોગોમાં બીજી સ્ત્રી કરી શકતો. નીકળી. મારી શક્તિની મર્યાદામાં રહી જ્યાં જ્યાં મને જે જે શારીરિક, માનસિક કે મનોવૈજ્ઞાનિક કે કોઈ પણ વૈજ્ઞાનિક મળ્યું, જેટલું જેટલું મળ્યું તે તે દીવડીઓના પ્રકાશને ભેગો કારણોસરની અપેક્ષાએ પુનર્લગ્ન શું વ્યાજબી ન હતાં? કરી ઇતિહાસનાં પાનાંઓને તેમની ગૌરવગાથાથી પ્રકાશિત સાસરેથી પિયરમાં પાછી ફરતી એ બાળવિધવાનું કરવા તે ભેગું કરવા મથી. ૨૦૦ વર્ષ પહેલાંની ભૂતકાળની સ્થાન શું ક્યાંય ન હતું? રસ્તે રઝળતી વાર્તા જાણે! તેના યાત્રા પણ ખેડી. કામ થોડું કઠિન હતું. કારણ કે જેમને માત્ર જીવનની આ અવદશા તેના જીવનની દિશા બદલાવી પ્રકાશવું હતું પણ પ્રકાશમાન થવું ન હતું. તેમને મારે શોધવાનાં નાખતી. હતાં. મેં ભૂતકાળ ઉલેચવા કોશિષ કરી. તેમાં જે કાંઈ પણ સફલતા મળી, મને જે કાંઈ ઓછું વધતું પ્રાપ્ત થયું તે ઉજાસને જીવનમાં તોફાન આવ્યું, તોફાનોને કહી દો કે સાહિલ સંક્ષિપ્તમાં, સમયની મર્યાદામાં રહીને આપ પાઠક સુધી મળી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેનું ચિંતન-મનન; વાચન અને સાહિલને કહી દો કે મંઝિલ મળી ગઈ છે. પાચન થશે તો મહેનત સફળ છે તેવી મારી શ્રદ્ધા છે. મને ઘરનું સુસંસ્કારિત ધર્મમય વાતાવરણ, પૂર્વ જન્મના આલેખન કરવામાં સભાગી બનાવનાર શ્રી નંદલાલભાઈ પવિત્ર સંસ્કારોનું ભાતું લઈને જન્મેલી દીકરીના શિલ્પને દેવલકનો હાર્દિક આભાર માની, ગમે ત્યાંથી પણ પૂ. કંડારતી વખતે વિધાતાએ જાણે તેનામાં સમજ અને સતીજીઓ વિષેની માહિતી મોકલી આપવાની જેમણે પ્રેમથી સહનશીલતા, મીઠાશ અને મધુરપોના રંગો ન પૂર્યા હોય! પૂ. તકલીફ ઉઠાવી છે તે દરેક વ્યક્તિની હું આભારી છું. સંતો અને સતીજીઓ સાથેનો તેનો સમાગમ જાણે શીલ અને પૂ. શ્રી મહાસતીજીઓનાં જીવન વિષે વાંચતાં, સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં વિચારતાં, લખતાં જે વેદના, સંવેદનાઓ સાથે મારા મનમાં આવનારને પણ સુવાસિત કરી દેતા ન હોય તેમ તેના મનના જે સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવોને વ્યક્ત કર્યા વિચારાલયમાં નિર્મલતા પ્રતિષ્ઠિત થતી અને તે પણ પૂ. શ્રી વગર હું નહીં રહી શકું. સતીજીઓના સત્સંગે સંયમ માર્ગે જઈ પોતાના જીવનને ઉર્ધ્વ વણખીલ્ય ફૂલ : વર્ષો પૂર્વેની વાત છે. જ્યારે માર્ગે લઈ જતી. આજના જેટલું શૈક્ષણિક જ્ઞાનનું મહત્ત્વ ન હતું. તેમ જ તે સ્ત્રી-શક્તિ : તેમના જીવનના વાચનથી કેટકેટલી માટેની સુવિધાઓ વગેરે તો ક્યાંથી વિસ્તરેલી હોય! તેમાં વિશેષતાઓ હાથ લાગી. તેમના અંતરના ઊંડાણમાં કેટકેટલી દીકરીના જીવનને ગૌણ ગણી તેના માટે શૈક્ષણિક જ્ઞાનને તો શક્તિઓના ઝરાઓને વહેતા નિહાળ્યા. તેમની પાસે રહેલા કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું ન હતું. વળી તે સમયમાં અખૂટ વિવિધ શક્તિઓના વૈભવને જાણવા-માણવા મળ્યો. ઘોડિયાં લગ્નો અને બાળલગ્નો થતાં. અગિયાર-બાર વર્ષની સામાન્ય શાળાકીય જ્ઞાન મેળવેલી એ દીકરી સંયમ–માર્ગે ઢીંગલીથી રમતી ઢીંગલી જેવી દીકરીને લગ્ન કરી સાસરે આગમનાં સૂત્રો-સિદ્ધાંત અને સ્વાધ્યાય કરી, તે જ્ઞાનને વળાવવામાં આવતી. ત્યાં તો ઘણી વખત એવું બનતું કે છ- ઝડપથી કંઠસ્થ કરી જ્ઞાન–માર્ગે ઝડપથી આગળ વધતી. તીવ્ર બાર મહિનામાં તો દીકરી બાળ-વિધવા બનતી. એ નાનકડી બુદ્ધિ અને સ્મરણશક્તિ ધરાવતી, ધાર્મિક સાહિત્યના ક્ષેત્રે તેનું નવવધૂ, એ નાનકડી અણસમજુ બાળવિધવાના, પ્રકૃતિના ઘણું મોટું પ્રદાન રહેતું. વ્યાખ્યાનમાં વિખ્યાત બનતી. પુસ્તકો વરદાનનાં જીવનવિકાસના ક્રમે ક્રમે સજાતાં સોણલાંઓ, લખતી. અરે ! સાધુજીની ગેરહાજરીમાં સંપ્રદાયનું સુકાન વર્ષો ઊગતાં પહેલાં તેનાં આથમતાં અરમાનો, પરિપકવ થઈ રહેલી સુધી સંભાળી શકતી અને સાધુજીને સંયમના પાઠ પણ તેની સમજને પ્રગટવાને પાત્ર બને તે પહેલાં તો તે વણખીલ્યા ભણાવતી. સંયમ માર્ગે આવતા ઉપસર્ગો અને પરિષહોનો ફૂલને ડાળ ઉપરથી ખેરવી કોઈ બીજી જ ભોમમાં ઉછેરવામાં ખુમારીથી સામનો કરતી વેદનાને વહાલથી સ્વીકારતી દીર્ધ Jain Education Intemational For Private & Personal use only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ પ્રતિભાઓ દીક્ષા પર્યાયમાં પણ કોઈ ડાઘ લાગવા ન દેતી. તપ અને વૈયાવચ્ચમાં પાછી ન પડતી. . પૂ.શ્રી સતીજીઓ છેલ્લે જીવનમાં આવતાં અશાતાવેદનીય કર્મોને શાતાપૂર્વક વેદી સંથારા સાથે; જપ, જાપ અને સ્વાધ્યાય સાથે સમાધિપૂર્વક મૃત્યુને વરી મૃત્યુને મંગલકારી મહોત્સવ બનાવતાં. આજે પણ સ્થાનકવાસી જૈન સમાજમાં ઉત્કૃષ્ટ ચારિત્ર્ય પાળી મહાજ્ઞાની, મહાધ્યાની, ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન પુ. શ્રી મહાસતીજીઓ વર્તમાનમાં વિચરી રહ્યાં છે. છેલ્લે અજવાળાં શોધવા નીકળેલી હું, મારામાં ક્યારે તેનું એક કિરણ પણ પ્રવેશશે! आ ना भद्राः कतवा यन्तु विश्वतः॥ भद्राः सतवः विश्वतः નઃ ગાયનું) શુભ અને સુંદર વિચારો દરેક દિશાએથી અમને પ્રાપ્ત થાઓ. - પ્રાર્થના : સૂરજ આગળ આમતેમ ફંગોળાતા નાના શા રજકરણ જેવી હું મારાથી જે કાંઈ ભૂલો થઈ ગઈ હોય ક્ષતિઓ થઈ ગઈ હોય તો મને આપ સર્વે સાધુ-સંતો-સતી ગણો, અને વાચકવર્ગ ઉદાર દિલે માફ કરશો. તેવી આપને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. પ્રવીણાબહેન રસિકભાઈ ગાંધી એમ.એ., બી.એડ. ભૂતપૂર્વ વ્યાખ્યાતા, ૮, સાકેત બંગલોઝ “શૈલી' તક્ષશીલા ટાવરની બાજુમાં, વસ્ત્રાપુર, અમદાવાદ ૧૫. દીક્ષા: વિ. સં. ૧૮૧૫ના કાર્તિક કૃષ્ણા દશમી. એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પૂ. શ્રી ડુંગરશીજી સ્વામી. (તેમની માતા) પૂ. શ્રી હિરુબાઈ મ.સ. ઉં.વ. ૪૫, પૂ. શ્રી વેલબાઈ સ્વામી (પૂ. શ્રી ડુંગરશીજી સ્વામીનાં બહેન), વેલબાઈના સુપુત્ર (પૂ. શ્રીના ભાણેજ) પૂ. શ્રી હીરાચંદભાઈ તથા વેલબાઈનાં સુપુત્રી માનકુંવરબાઈ. પાંચ આત્માઓ પ્રવ્રજ્યાના પંથે : જેમનું લલાટ તેજસ્વી, સૌમ્ય મુખમુદ્રા, સાધનાની મૂર્તિ સમ ખાતે નાન વથત '' એવા અને ચમકતા સૂર્ય જેવી જેમની ઓજસ્વી આકૃતિ તેવા પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. દીવમાં ચાતુર્માસ કરવા પધાર્યા. એક તરફ સાગરના ઘેરા ગર્જન હતા તો બીજી બાજુ હૃદયમાં ઘૂઘવતા સંસારસાગરને તજવાનાં મનોમંથન શરૂ થયાં હતાં. જ્યારે સંસાર-નિષ્ક્રમણ કરવાનો દઢ સંકલ્પ તેમણે કર્યો ત્યારે તેમની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ તેમની માતા હીરબાઈ, બહેન વેલબાઈ, બહેનનો પુત્ર હીરાચંદભાઈ તથા વેલબાઈની પુત્રી માનકુંવરબાઈએ પણ તેમની સાથે જ દીક્ષા લેવાના ભાવ પ્રગટ કર્યા. વિ. સં. ૧૮૧પના કારતક વદ દશમના માંગલિક દિને પૂ. શ્રી ગુરુદેવે સ્વમુખે તે પાંચેય ભવ્યાત્માઓને માંગલિક, સામાયિક સૂત્ર અને દીક્ષામંત્ર સંભળાવ્યાં. આધપ્રવર્તિની : ગોંડલ સંપ્રદાયને જેવી રીતે ડુંગરશીજી મ.સાહેબે સ્થાપિત કરી અને તેનું જ્ઞાનવૈરાગ્યામૃતથી નિર્માણ કર્યું તેવી રીતે ગોંડલ સંપ્રદાયની સાધ્વીઓમાં આદ્યપ્રવર્તિની થયાનું સન્માન માનકુંવરબાઈ મ.સ.ને પ્રાપ્ત થયું. સાધ્વીસંઘની સ્થાપના એમનાથી થઈ હતી. બાળપણના તેમનાં સંસ્કારબીજોને પૂ. શ્રી રત્નસિંહજી મ.સાહેબે તેમના ધર્મજળથી પોપ્યાં હતાં. પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ. પ્રતિભાશાળી હતાં. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હતી. પ્રકૃતિ ભદ્ર હતી. સાધુજીવનના આચારવિચારોનું ચુસ્તપણે પાલન કરતાં. સુમધુર કંઠે વિવિધ વિષયો ન્યાયપૂર્વક સમજાવવાની તેમની શૈલી હતી. રોચક, પ્રેરક અને બોધક તેમની વ્યાખ્યાનવાણી હતી. અનેક ભવ્યાત્માઓ વ્રત, પ્રત્યાખ્યાન, તપ, ત્યાગ તથા ધ્યાનના માર્ગે ચડી જીવનકલ્યાણ સાધી શક્યા હતા. સંઘર્ષ : જીવન એટલે જ સંઘર્ષ. તેમાં સ્ત્રીઓ ઉપર ઘણાં કારણોસર સંઘર્ષો આવવાની સંભાવના ખરી. એક વખત એક વિષયાંધ ગરાશિયો પૂ. શ્રીને જોઈ મોહાંધ થયો હતો અને પૂ. શ્રી આદિ જે ઘરમાં ઊતર્યા હતાં ત્યાં તે ગરાશિયો તે ઘરના માલિક વણિકને પોતે રાત્રિએ ત્યાં આવશે તેમ કહી ગયો હતો. આત્માનું ઓજસ બા.બ્ર. પૂ.શ્રી માનકુંવરબાઈ મહાસતીજી जं सम्मं ति पासइ तं माणं ति पासइ। ‘જયાં સ ત્ત્વ છે ત્યાં જ મુનિપણું છે' શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ સિદ્ધિ મનાય છે. શુભ નામ : પૂ. શ્રી માનકુંવરબાઈ મહાસતીજી. માતાપિતા : શ્રી હીરબાઈ કમળશીભાઈ. સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાસ્થળ : દીવનગર..૮૦ વર્ષનો સંયમપર્યાય અને ૯૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યાં. Jain Education Intemational Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪. આ સાંભળી તે વણિક ગભરાયો અને બાજુના ગામમાં જ્યાં પૂ. શ્રી ડુંગરશીજી મ.સા. વિચરતા હતા. તેમને કહી આવ્યો. પૂ. શ્રી તાત્કાલિક પૂ. મહાસતીજી હતાં ત્યાં પહોંચી ગયા અને પૂ. મહાસતીજીઓને બીજે ચાલ્યા જવાનું કહી દીધું. આ સમાચાર મળતાં તે ગરાશિયો વણિક ઉપર ખૂબ ગુસ્સે થયો, પણ પછી દૂધને ઊભરો આવે અને પછી શમવા માંડે તેમ તે ગરાશિયાનો ગુસ્સો અને સાથે તેનું વિકારવિષ ઊતરી ગયું ત્યારે પશ્ચાતાપ થયો અને ત્રણ લોકના નાથ પાસે માફી માંગી. પરણેતર સ્ત્રી સિવાય કોઈની પણ સામે નજર ન કરવાની પ્રતિજ્ઞા કરી. - સમર્પણતા: બાળ . માનકુંવરબાઈ મ.સ.ની જ્ઞાનદર્શન-ચારિત્ર અને તપની સમ્યગુ આરાધનાની સુવાસ ચારે તરફ ફેલાતી રહી. આમ આ સંયમસાધના કરવાની સાથે અનેક આત્માઓને પણ કલ્યાણ સધાવી પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. જ્યારે ઉપર્યુક્ત બનાવ બન્યો ત્યારે પૂ.શ્રી ડુંગરશી મ.સાહેબે પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ને તેમનાં રૂપ-લાવણ્ય ઉપર કોઈ મોહાંધ ન થાય તે માટે તેમને કોલસા વાટી ચોપડવાની સલાહ આપી હતી અને પૂ.શ્રીની હિતસલાહને પૂ. મહાસતીજીએ પોતાના આત્મલાભરૂપ ગણી નમ્રતાપૂર્વક શિરસાવંધ કરી હતી. બા.બ્ર. પૂ. શ્રી ૮૦ વર્ષનો સુદીર્ધ સંયમપર્યાય પાળી ૯૪ વર્ષની ઉંમરે આલોચી, નિંદી, નિઃશલ્ય થઈને સાત પ્રહરનો સંથારો કરી અંતિમ મહાપ્રયાણે સંચર્યાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! णारई सहए वीरे, वीरे नो सहए रई। जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रजई ।। એવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈ પણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ જ શોક અને હર્ષનું કારણ છે. શ્રી આચારાંગ સૂત્ર તો જ આટલો દીર્ધ સંયમપર્યાય, શુદ્ધ, વિશુદ્ધ, રીતે પાળી શકાયો હોય જે બહુ કઠિન માર્ગ છે. અનાસક્ત સાધક પૂ. શ્રી હિરુબાઈ મહાસતીજી શુભનામ : પૂ.શ્રી હીરબાઈ મ.સ. કમળશીભાઈ બદાણી સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા. દિક્ષા સ્થળ : દીવનગર. પથપ્રદર્શક દીક્ષા: વિ.સં. ૧૮૧૫ના કારતક વદ દશમ-એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પુત્ર : પૂ. શ્રી ડુંગરશી સ્વામી; પુત્રી : પૂ. શ્રી વેલબાઈ મ.સ.; વેલબાઈના સુપુત્ર; પૂ. શ્રી હીરાચંદભાઈ મ.સા. તથા વેલબાઈનાં સુપુત્રી : પૂ. શ્રી માનકુંવરબાઈ. કાળધર્મ સમયે : (સંસારી પુત્ર) પૂ. શ્રી ડુંગરશી મ. સાહેબે પૂ. શ્રી ધીરુબાઈ મ.સને છેલ્લે આલોચના અને અનશનવ્રત ગ્રહણ કરાવ્યું. ૫૮ દિવસપર્વતનો પૂ.શ્રીએ દીર્ધ સંથારો કર્યો. ત્યાગ એ જ સાચો ધર્મ. ત્યાગીઓ એ જ સાચા ધર્મગુરુ. દિવ્ય રાહે : જેમના અંતરના ઊંડાણમાં ડોકિયું કરતાં ક્યાંય નાનો શો ડાઘ હાથ ન લાગે તેવી જ તેમની શાંત અને સૌમ્ય મુખાકૃતિ તેવી જ તેમની દિવ્ય આભા! પવિત્ર પરમાણુથી વાસિત થયેલી આભા જેમાં ભલભલા ખેંચાઈ જાય તેવી. પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા.ના વિ. સં. ૧૮૧૪ આસપાસ ચાતુર્માસ નિમિત્તે દીવનગરમાં પગલાં થયાં અને પૂ. શ્રીના પવિત્ર આભામંડળનો અને તેમની પ્રતિભાનો પ્રકાશ ચોદિશ ફેલાતાં તેનું એક દિવ્યકરણ પૂ.શ્રી ડુંગરશી મ.સા.ને સ્પર્શી ગયું. તેમને મોહનિંદ્રામાંથી જાગૃત કરતું ગયું. સાથે સાથે પૂ. શ્રી સ્વામીનાં માતા, બહેન અને તેમના બે ભાણેજને પણ જગાડતું ગયું અને વિ.સં. ૧૮૧૫ના કારતક સુદ દશમના માંગલિક દિવસે તે પાંચેય ભવ્યાત્માઓએ પ્રવ્રયાને પંથે પ્રયાણ આદર્યું. તે સમયે માતા શ્રી હીરબાઈની ઉંમર ૪૫ વર્ષની હતી. પુત્રના સંયમમાં બાધક થવાને બદલે તેમાં સહાયક થઈ સાધક થવા સંયમપંથે માતા હીરબાઈ ચાલી નીકળ્યાં. ભેદવિજ્ઞાન : અપૂર્વ શાંતિ, સમતા, ક્ષમા અને સહનશીલતાની જ્યોત તેમનામાં પ્રગટવા લાગી. તેના જ પ્રકાશપુંજના માર્ગે તેઓ પ્રવ્રજ્યાના પંથે પગલાં ભરતાં રહ્યાં અને આત્માને ઉજ્વલ પરમ પંથ તરફ દોરતાં રહ્યાં. જ્ઞાનમાર્ગ કરતાં મોહનીય કર્મના ક્ષયોપશમ તરફ તેમણે વધુ લક્ષ આપવા માંડ્યું. દેહ અને આત્માના ભેદવિજ્ઞાનને સ્વીકારતાં દેહાસક્તિના તેમના ભાવો ઓસરવા માંડ્યા. યુવાનીનો ઉંબરો ઓળંગી હવે તેમનું વૃદ્ધ શરીર પણ ધ્યાનમગ્ન દશામાં રહી મેરુ સમાન અડોલ અવસ્થાને પ્રાપ્ત કરતું રહ્યું. ખરેખર એવું જ બન્યું! એક મધ્યરાત્રિએ જ્યારે જગત આખું ભરનિંદ્રાનું સુખ માણી રહ્યું હતું ત્યારે પૂ. શ્રી હીરાબાઈ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ પ્રતિભાઓ સ્વામી ગોંડલના ઉપાશ્રયની ઓસરીમાં આસન લગાવી ધ્યાનસ્થ દશામાં બેઠાં હતાં. ત્યાં એક શિયાળ આવ્યું. પોતાના તીક્ષ્ણ નખો વડે પૂ.શ્રીના દેહની ચામડી ઉતરડતું ગયું. દાંતથી તે શિયાળ માંસ કાપતું ગયું અને ખાતું ગયું. પૂ. શ્રી આવેલ ઉપસર્ગને સમતાભાવે સહી ભવોનાં સંચિત કર્મોને ખપાવતાં ગયાં. ત્રણ કલાકે સમાધિ પૂરી થતાં અન્ય સાધ્વીજીઓને પોતે લોહીભીના કપડાં બદલી આપવાની ભલામણ કરી ત્યારે જ તે દુ:ખદ પ્રસંગની સાધ્વી સમુદાયને ખબર પડી હતી. ન બૂમો, કે ન ચીસ કે ન વેદનાનો એક પણ ઊંહકારો. | અંતિમ સમાધિ પૂ.શ્રીના અનશનના ભાવો જાણી પૂ.શ્રી ડુંગરશીજી સ્વામીને જાણ કરવામાં આવી. તેઓશ્રી ઉગ્ર વિહાર કરી આવી પહોંચ્યા અને પૂ.શ્રી હીરબાઈને વિસ્તારપૂર્વક મહાવ્રતોના સૂમભાવોની આલોચના કરાવી. રોજ સ્વાધ્યાય સંભળાવતા રહ્યા અને ૧૮ દિવસનો દીર્ધ સંથારો કરી પૂ.શ્રી હિરુબાઈનો આત્મા નશ્વરદેહનો ત્યાગ કરી પરલોકે પ્રયાણ કરી ગયો. આપને અમારાં અગણિત વંદન હો! असक्तवृद्धिः सर्वत्र जितात्मा विगत स्पृहः । नैष्कर्म्यसिद्धिं परमा सन्यासेनाऽधिगच्छतिः ।। આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસ દ્વારા નિષ્કમ બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુક્ત થાય છે. “समयं गोयम् मा पमायए હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો; મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો; પળ એ અમૂલ્ય ચીજ છે; ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ ખોવી, એ એક ભવ હારી જવા જેવું છે.” ભગવાન મહાવીર 3. સૂત્ર. જરા ઝાંકિએ : માનવજીવનમાં ચઢ ઊતર; તેજછાયા; લઘુ-ગુરુ એમ ઉભય દન્દ્રચક્ર ચાલતું જ રહે છે તેમ તેના, ધર્મપથ ઉપર પણ ઐતિહાસિક મૂલ્યોનાં દ્વાસ અને ઉત્થાન અને પતન વગેરે ચક્રો ગતિમાન થાય છે. તેમાં એક વખત એવો પણ આવ્યો કે હિંસા, જડતા, અંધશ્રદ્ધા, વહેમો વગેરેના વિપત્તિઓનાં વાદળોથી જૈન ધર્મ ઘેરાઈ ગયો હતો. જ્ઞાનક્રિયામાં અસમતુલા પેદા થઈ. ધર્મમાં ચારિત્ર્યમા શિથિલતા પ્રવેશી. ફાંટા પડ્યા હતા. આર્યદેશની અચળ ભૂમિ પર પરદેશી રાજાઓનાં આક્રમણો થયાં ત્યારે કાળના પ્રવાહોમાં પરિવર્તનો સ્વાભાવિક રીતે જ આવે અને તેમાંથી બહાર નીકળી આ પરિવર્તનોને ઉત્કર્ષાભિમુખ કરવા હંમેશ મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થાય છે. . તેવી રીતે વિ.સં. ૫૧૦માં દેવર્કિંગણિ ક્ષમાક્ષમણ વગેરે આઠ આચાયોએ આ અપકર્ષાભિમુખ ગતિને અટકાવી. વળી દુકાળ પડ્યો અને પરિસ્થિતિ બદલાતી જતી હતી. ત્યાં સંવત ૧૫૩૧માં ધર્મને નામે થતી હિંસા, આચાર-શિથિલતાને અટકાવવા લોકાશાહે સૂત્રોનો આધાર લઈ આચારશુદ્ધિનો માર્ગ પ્રકાશ્યો. વળી ઉત્કર્ષાભિમુખમાંથી પતનની શરૂઆત થઈ. ત્યાં અઢારમી સદીની શરૂઆતમાં લવજીઋષિ, ધર્મસિંહમુનિ અને ધર્મદાસજી મહારાજ સા. આ પરિસ્થિતિનો પુનરુદ્ધાર કરવા પ્રગટ થયા. તેમનાથી ત્રણ સ્થાનકવાસીના સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી જુદો પડી તેરાપંથીનો પંથ સ્થપાયો. આવા સમયે ફરી આત્મિક અભ્યદય કરવા ધરતી ઉપર એક મહાપુરુષનું અવતરણ થયું. વિપત્તિઓનાં વાદળ ઘેરાય પણ છે અને વિખરાય પણ છે' પણ તે માટે હંમેશાં સમય અને મહાપુરુષોના આગમનની રાહ જોવી પડે છે. આ બધું છતાં પણ, વિવિધ પ્રકારના આક્રમણો છતાં પણ આર્યદેશની ભૂમિ ઉપર રહેતા આર્યોના હૃદયમાં આંતરિક ધર્મનાં વવાયેલાં બીજ બદલાયાં નથી. તેથી જ કંકુપગલે પૂ.શ્રી કંકુબાઈ મહાસતીજી શુભ નામ : કંકુબહેન માતાપિતા : ખાનદાન કુટુંબ. પતિદેવનું શુભ નામ : માણેકચંદ શાહ (જામનગર જિલ્લો) પડાણા ગામ. જ્ઞાતિ : વિશા ઓસવાલ. સંપ્રદાય : અજરામર સંપ્રદાય. (પૂ. અજરામરજી સ્વામીનાં માતુશ્રી) દીક્ષા : પૂ.શ્રી હીરાચંદજી સ્વામી. ગુણી : પૂ.શ્રી જેઠીબાઈ સ્વામી. વિ.સં. ૧૮૧૯, મહા સુદ-૫. Jain Education Intemational Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાવીરસ્વામી જેવા અનેક મહાપુરુષોના સમાજોત્થાનના પ્રયાસો નિષ્ફળ ગયા નથી. માતાનું સ્થાન : ભગવાન ઋષભદેવના સમયથી સ્ત્રીઓનું એક આગવું સ્થાન રહ્યું છે. માતા મરુદેવા, માતા ત્રિશલા વગેરે માતાઓ માત્ર બાળકોને જન્મ આપનારી માતા નથી. ડૉ. જ્હોનસને કહ્યું હતું તેમ તેમના સૂક્ષ્મ વિચારોનું મૂળ માતાના પ્રેમભર્યાં હાલરડાંમાં છે. માતા દ્વારા થતા સંતાનના ચારિત્ર્યઘડતર દ્વારા ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. માતાઓનું યોગદાન : જૈન ધર્મની શૈલી પુરુષો કરતાં સ્ત્રીઓએ વધુ સ્વીકારી. ભગવાન મહાવીરે ધર્મ આપ્યો તેને સ્ત્રીઓએ વધુ સ્વીકાર્યો. અનુપમા દેવી, ઉજ્જ્વળકુમારી, હરકુંવર શેઠાણી જેવી સ્ત્રીઓ પ્રભાવક રહી. તેથી જ બાળકના જીવનમાં આવી પવિત્ર માતાઓના, વ્યક્તિત્વનું પાસું ઊપસે છે. અને તેથી જ આવી માતાઓ સમાજને ચરણે આવાં ઉત્તમ પુત્રોની અને સંતાનોની ભેટ ધરી શકે છે. સંસ્કારોનું સિંચન ઃ તેવી જ રીતે વિ.સં. ૧૮૦૯માં જામનગર પાસે પડાણા ગામમાં પિતાશ્રી માણેકચંદ શાહ જેમનું કટુંબ ઓશવાળ જ્ઞાતિનું કહેવાતું, તેમના કુળમાં ખાનદાન અને કુટુંબમાં ઊછરેલાં સુસંસ્કારી એવાં કંકુબાઈની કૂખે અજરામરજી સ્વામીનો જન્મ થયો. બાળપણમાં જ એમણે પિતાની છાયાને ગુમાવી. માતા કંકુબાઈએ પિતા અને માતાની એમ બંને ફરજો બજાવી પુત્રમાં ધર્મ, ધૈર્ય અને હિંમત અને ઉત્તમ સંસ્કારો રેડી તેને ઉછેરવા લાગ્યાં. તીવ્ર સ્મરણશક્તિ અને કુશાગ્ર બુદ્ધિવાળા એવા પુત્રને લઈને માતા કંકુબાઈ રોજ સાંજે પ્રતિક્રમણ કરવા જતાં અને પુત્રને બાજુમાં બેસાડતાં. એક વખત એક સાંજે મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે માતાને આમતેમ આંટા મારતી જોઈ તે પાંચવર્ષીય બાળક અજરામરે માતાને તેની ચિંતા વિષે પૂછતાં માતાએ જણાવ્યું કે “આજનો પ્રતિક્રમણ વિનાનો મારો દિવસ નિષ્ફળ જશે.” ત્યારે પુત્રએ કહ્યું કે “મા! તેમાં ચિંતા શું કરો છો? હું તમને આખું પ્રતિક્રમણ કરાવું. તમારી સાથે રોજ આવતાં મને આખું પ્રતિક્રમણ આવડી ગયું છે” અને તેમ કહી તે બાળકે તેની માતાને આખું પ્રતિક્રમણ વિધિ સહિત કરાવ્યું. આત્મકલ્યાણના રાહે ઃ પતિના અચાનક વિયોગથી માતા કંકુબાઈને સંસારની ક્ષણભંગુરતા અને અસારતા સમજાવા માંડી હતી. તેમના માનસપટ ઉપર વૈરાગ્યના ઉજ્જ્વલ ભાવો રમવા માંડ્યા હતા. ધર્માભિમુખ થવા માંડ્યાં હતાં. પુત્રને પણ પથપ્રદર્શક તે જ ધર્મના સંસ્કારોથી ભીંજવતાં રહ્યાં. કંકુબાઈને આત્મકલ્યાણનો રાહ પસંદ પડવા માંડ્યો. પણ “નેદ પાશા મયંરા'' ઉક્તિ પ્રમાણે નાનકડા કોમળ બાળકનું શું તે ચિંતા તેમને સતાવતી હતી. ત્યારે ‘“તો” નિવવાસસનસ્થિ િિવવિ તુમ્ । આ લોકમાં જેને સંસારનાં સુખોની તૃષ્ણા નથી તેને માટે કાંઈ દુષ્કર નથી. તે નાનકડા પુત્ર અજરામરે માતાને મૃગાપુત્રની જેમ ખાત્રી આપી કે મારી તરફથી તમે નિશ્ચિંત રહેજો પણ હવે આત્મકલ્યાણના માર્ગમાં જવા માટે મારું મન પણ તત્પર બન્યું છે.' માટે માતા! હવે તેમાં વિલંબ નથી કરવો. કારણ કે નાના વઘફ વળી ન સા ડિળિયત્તરૂ॥ જે જે રાત્રિ પસાર થઈ જાય છે તે પાછી આવતી નથી. વૈરાગ્યની જ્યોત : આમ માતા કંકુબાઈ દ્વારા બાળક અજરામરના હૃદયમાં રોપાયેલાં સદ્વિચારોના એક કિરણે માતા અને પુત્ર બંનેનાં જીવનમાં ધર્મની, વૈરાગ્યની જ્યોતને જલાવી દીધી જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને વિખેરી નાખે છે. પુત્ર પાસે બુદ્ધિનો અખૂટ વૈભવ હતો પણ સાથે તે સહૃદયતાના સંસ્કારથી, સૌજન્યથી, સહનશીલતા, કોમળતા અને સરળતાના ગુણોથી વધુ સમૃદ્ધ હતો. પ્રવ્રજ્યાના પંથે : લીંબડી સંપ્રદાયના રિવાજની અનુસાર કસોટીની સરાણે ચડ્યા પછી તેમાંથી પસાર થઈ પૂ. શ્રી ધર્મોદ્ધારક આ. શ્રી ધર્મદાસજી સ્વામીના શિષ્ય પૂ. શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્ય પૂ. હીરાજી સ્વામીએ વિ.સં. ૧૮૧૯ના મહા સુદ પાંચમને દિવસે માતા કંકુબાઈને અને પુત્ર અજરામરને પ્રવ્રજ્યાના પાઠ ભણાવ્યા અને પૂ.શ્રી અજરામર સ્વામીને પૂ.શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પૂ.શ્રી કંકુબાઈ મ.સ. પૂ. શ્રી જેઠીબાઈ આર્યાજીનાં શિષ્યા થયાં. સં. ૧૮૪૫માં સાધુસંમેલન યોજવામાં આવ્યું તેમાં ઘણા ફાંટા પડતાં એક સંપ્રદાયમાંથી જે સાધુ જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તે સંપ્રદાયનું સ્થાપન કર્યું તે પ્રમાણે લીંબડી, ગોંડલ, બરવાળા, ચૂડા, ધ્રાંગધ્રા અને સાયલા એમ છ સંપ્રદાયની સ્થાપના થઈ. તળપદ લીંબડીમાં માત્ર સાત સાધુ અને પૂ.શ્રી કંકુબાઈ સહિત થોડાંક આર્યાજીઓ રહ્યાં. પૂ. શ્રી કંકુબાઈ મ.સ.ને ત્રણ શિષ્યાઓ થયેલ. સં. ૧૮૪૫માં પૂ. શ્રી અજરામરજી સ્વામીને આચાર્યપદે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર પછી થોડા સમયમાં શ્રી અજરામર ઉદ્યાનમાં સાધુ અને આર્યાજીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો. ૪૨ સાધુઓ તેમની આજ્ઞામાં હતા અને સાધ્વીજીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પૂ.શ્રી કંકુબાઈ મ.સ.એ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર વગર ક્ષેત્રોમાં વિચરી, લોકોને ધર્મોપદેશ આપી અનેક લોકોને ધર્મમાર્ગે વાળ્યા. ઘણાં બહેનોને સંસારની અસારતા સમજાવી તેમને દીક્ષિત કર્યાં. તેમના પરિવારનાં અનેક મહાસતીજીઓ આજે પણ ૨૫૦ વર્ષ પછી જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરીને ધર્મોપદેશ આપી રહ્યાં છે. આમ ઘણાં વર્ષો સુધી કઠોર સંયમ પાળી અનેક જીવોને ધર્મબોધ આપી તેઓનો આત્મા પરલોક ભણી અંતિમ પ્રયાણ કરી ગયો. આપને અમારાં અગણિત વંદન હો! “આ તારું ઘર તને મરણાદિ આપત્તિઓથી બચાવી શકતું નથી. આ તારા બાંધવ (સ્નેહીજન) તે તો બંધનનાં મૂળ-બંધ કરાવનાર છે. દીર્ઘકાળથી પરિચિત દારા (સ્ત્રી) તો આપદાઓનું દ્વાર (દરવાજો) છે. આ તારા પુત્રો તે તો તારા આત્માના શત્રુઓ છે. એ પ્રકારે વિચારી આ સર્વ દુ:ખના કારણભૂતને ત્યાગી દે અને જો સહજ સુખને ઇચ્છે છે તો નિર્મળ શુદ્ધ ધર્મનું સેવન કર!” તીર્થસ્વરૂપા પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી શુભ નામ : નાથીબહેન. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૩૩, ફાગણ સુદ ૭, ઈ. સ. ૧૮૭૭, માર્ચમાં પ્રાંતિજ મુ. માતાપિતા : માતા શ્રી ગુલાબબહેન, પિતાશ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહ, દીક્ષાદાતા : ગુરુણીમૈયા : પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ આર્યાજી, સંયમસ્વીકાર : સં. ૧૯૬૧, માગશર સુદ ૭, તા. ૧૦૧૨-૧૯૦૪, ગુરુવારે, મુ. પ્રાંતિજ. 1: સંપ્રદાય : દરિયાપુરી આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : દીક્ષા પહેલાં : ‘દશ વૈકાલિક સૂત્ર’ અને ‘ઉ. સૂત્ર ૧૯મું અધ્યયન’ કંઠસ્થ કર્યું. ૧૦૦ ઉપરાંત થોકડાં, ૩૦૦-૪૦૦ સજ્ઝાયો કંઠસ્થ કરી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ઘરે શીખ્યાં. દીક્ષા બાદ : ‘ઉત્સૂત્ર’, ‘દશ વૈકાલિક’, ‘નંદી સૂત્ર’, ‘દશાશ્રુત સ્કંધ’, ‘અનુત્તરોવવાઈ’, ‘સુખ વિપાક સૂત્ર’ વગેરે કંઠસ્થ કર્યાં. દીક્ષાપ્રદાન : પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ., ઝબકબાઈ મ.સ., શકરીબાઈ મ.સ., તેમનાં પ્રશિષ્યાઓ સર્વશ્રી : બા. બ્ર. ૨૬૦ પૂ. આનંદબાઈ, જસવંતીબાઈ, કુસુમબાઈ અને પ્રફુલ્લબાઈ, શકરીબાઈ. કાળધર્મ : સં. ૨૦૩૩ના ભાદરવા વદ ૧૧ને દિવસે. નીલકમળો અને વિશાળ જલરાશિવાળા સરોવરથી શોભતું સ્થાન અને વિવિધ ધર્મોથી ઓપતા ઉદાર ચરિતવાળા એવા માનવ–નિવાસોવાળા પ્રાંતિજ નગરમાં સુશ્રાવક શ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહને ત્યાં માતા ગુલાબબહેનની કુક્ષિએ નાથીબહેનનો જન્મ થયો હતો. છ દીકરીના મૃત્યુ ઉપર નાથીબહેન ઉપર ટૂચકો કરવામાં આવ્યો. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ નાથીબહેનને કચરામાં વાળવામાં આવ્યાં અને સો વર્ષ ઉપર જીવી ગયાં. નામ તેવા ગુણ : કુદરતી રીતે જ જેમનું નામ સાર્થક થયું એવું તેમનું નામ નાથી રાખવામાં આવ્યું. નાથુ ધાતુ એટલે શુભ ઇચ્છવું, નાથ થવું. તેના ઉપરથી નાથી શબ્દ પ્રયોજાય નાથીબહેનના પિતાશ્રી સિદ્ધાંતવાદી અને હોશિયાર. મંત્રતંત્રમાં માનતા નહીં. એક વખત તિઓએ મંત્રેલું મીઠું અરિહંતનું નામ લઈ પોતે ખાઈ ગયા અને બતાવી દીધું કે મને કશું નહીં થાય. ધર્મમાં તેમને ખૂબ શ્રદ્ધા હતી. પરો વવાતીતિ બુદ્ધિ રેવા–બીજો આપણને સુખદુ:ખ આપે છે તેમ માનવું એ બુદ્ધિનો ભ્રમ છે, મિથ્યાત્વ છે. જીવને કૃતકર્મનાં ફળ ભોગવવાં પડે છે તેવી તેમને સાચી શ્રદ્ધા હતી. રાહ ફંટાયો : નાથીબહેનનાં લગ્ન ૧૨ વર્ષની ઉંમરે થયાં હતાં, પણ હજી તેમણે સાસરે પગ પણ મૂક્યો ન હતો અને એકાએક વૈધવ્ય તેમના જીવનના આંગણે આવીને ઊભું રહ્યું. ત્યારબાદ નાથીબહેનની વય વધતાં સત્સંગે ધર્મજ્ઞાન મેળવવા પુરુષાર્થ આદર્યો. ‘દશવૈકાલિક સૂત્ર’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ૧૯મું અધ્યયન, ૧૦૦ ઉપરાંત થોકડાં, ૪૦૦ જેટલી સજ્ઝાયો કંઠસ્થ કર્યાં. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ વગેરે બધું જ ઘરે રહીને શીખ્યાં. જ્ઞાનસ્થ તં વિરતિઃ । જ્ઞાનનું ફળ તે સંયમવ્રત છે. ૨૭ વર્ષની ઉંમરે યુવાનીના પ્રાંગણમાં પ્રવેશતાં તેમને દીક્ષાના ભાવ થવા માંડ્યા. અને વીર સં. ૨૪૩૧ના માગશર સુદ ૭ ગુરુવારે (તા. ૧૦-૧૨-૧૯૦૪) પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ મ.સ. પાસે પ્રાંતીજ મુકામે પ્રવ્રજ્યા અંગીકાર કરી. જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ : જ્ઞાનપિપાસુ તો તેઓ હતાં જ, પણ શાસ્ત્રીય જ્ઞાન કરતાં પણ સેવા અને વૈયાવચ્ચને Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પથપ્રદર્શક તેઓ મોક્ષનું દ્વાર, પ્રથમ સોપાન માનતાં. પૂ.શ્રી વીરેન્દ્રમુનિના શબ્દોમાં : “દ સુવું મહત્ત, મારાથી વધારે ખવાય નહીં, તપ થાય નહીં, ૧૯૭૦માં સળંગ ૪ ઉપવાસ કર્યા. શાહપુરથી પૂ.શ્રી સતીરત્નો નાથીબાઈ અને પૂ.શ્રી જસીબાઈ મારે માટે ખાસ લવિંગ, સાકરનો ભૂકો વહોરી દોડી આવ્યાં. તે સમયે પૂ. નાથીબાઈની ઉંમર ૧૦૨ વર્ષની હતી. દીક્ષા પર્યાય અને ઉંમરમાં મારાથી મોટાં પણ મહાસાધુને આંટી મારે એવાં જ્ઞાની.” પૂ.શ્રી નાથીબાઈના હૃદયમાં સર્વે જીવ પ્રતિ કા હતી. હિતબુદ્ધિ હતી. નેત્રમાંથી સદાય અમી ઝર્યા કરતું. તેમના હાથપગ સદાય સાધ્વીજીઓની સેવામાં ગતિમાન રહ્યા. સેવાધર્મ : પરમગહનો યોગિનામપ્યગમ્યમ્ | નવ વર્ષ સુધી માંદા રહેલાં પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની અખંડ સેવા કરી. તેમને પડેલા ઘારામાં દવામાં બોળેલી દીવેટો મૂકી. એક નર્સનું અભુત સેવાકાર્ય કરી તેમને શાતા પમાડતાં. પૂ.શ્રી વીજકોરબાઈ મ.સ.ના ગૂમડાં આદિ દર્દોમાં તેમનો જ હાથ તેમને શાતાકારી લાગતો. પોતાનાં ગુરુણીમૈયાના સારંગપુર મુકામે સ્થિરવાસ દરમિયાન તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી તેમની તેમણે એકધારી સેવા કરી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ને કેન્સરનું જીવલેણ દર્દ થતાં તેમના શરીરમાંથી બદબો નીકળતી. તો પણ કોઈપણ જાતની સૂગ વગર તેમની સેવા કરી. પૂ.શ્રી શકરીબાઈ મ.સ.ને હાડકાનું કેન્સર થતાં તે આખા શરીરમાં ફેલાતાં ખૂબ વેદના અનુભવતા. તેમની રાતદિવસ ખડેપગે સેવા કરી તેમને સ્વાધ્યાય આદિ ધર્મમાં રત રાખતાં. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. પોતે પણ શારીરિક નબળાઈથી નંખાઈ ગયા હતાં છતાં સેવાના તો એ ભેખધારી રહ્યાં. પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ને ગામ નાનું હોવાને કારણે તેને માથે બોજો ન પડે તે માટે થઈને તેમને સંથારો કરાવ્યો' પણ બહાર પાડ્યો ન હતો. Tયા વીરા મહાવીરં સાધનાના આ મહામાર્ગે વીર પુરુષો જ ચાલી શકે છે, એટલે વીરતાની પ્રથમ આવશ્યકતા છે. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. તેમના પૂ. પિતાશ્રી જેવાં જ વીર અને ધીર હતાં. તેઓ હૃદયથી અત્યંત કોમળ પણ સ્વભાવથી વીર હતાં. તેમણે અન્યમતિઓ દ્વારા થયેલા ઉપસર્ગો સમતાથી સહ્યા. ગામમાં આવેલા ધાડપાડુઓથી સૌ ભાગ્યાં, પણ તેઓ ન ભાગ્યાં. નિય માં સેવII દુત્તા સર્વ ભયોને જીતનાર ભગવંત અરિહંતના ઉપાસકો છે. જાણે કે ભગવાનનો અતિશય ત્યાં પણ પહોચે છે. ધાડપાડુઓ કાંઈ પણ લૂંટ્યા વગર ભાગી ગયા. સારંગપુરના ઉપાશ્રયમાં વેશધારી ગુંડાઓને ભગાડ્યા હતા. અમદાવાદના હુલ્લડ દરમિયાન ૧૩મી તારીખે ૧૩ સાધ્વીજીઓને જીવતાં જલાવી નાખીશું–ની જાસાચિઠ્ઠી આવતાં તેઓ નીડરતાથી પોતે બારણાં પાસે સૂઈ રહેવાનું પસંદ કર્યું. પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ મ.સ. (લેવા પાટીદાર)ની દીક્ષા વખતે આવતી ધમકીઓ અને વિદનોને કુશળતાથી પાર પાડી દીક્ષા આપી. શાસ્ત્રીય જ્ઞાન : દીક્ષા બાદ ‘ઉ.સૂત્ર', ‘દશ વૈકાલિક', “નંદી સૂત્ર', “દશાશ્રુત સ્કંધ', “અનુત્તરોવવાઈ', અને “સુખવિપાક સૂત્ર’ કંઠસ્થ કર્યા. અમદાવાદમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રને મળ્યાં, રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મળ્યાં. તેઓની સાથે શાસ્ત્રીયજ્ઞાનની ચર્ચા કરી. પૂ. ગાંધીજીના હાથે બાવટાનો રોટલો અને તાંદલજાની ભાજી વહોરી હતી. “સુત્તા મુળ સયા, મુળે સયા નાના” “જ્યાં અજ્ઞાની જનો સૂતા છે ત્યાં જ્ઞાની જનો સદા જાગૃત છે.” - શ્રી આચારાંગ. એક નવું દર્શન : સં. ૨૦૧૮માં તેમના ચાતુર્માસ દરમિયાન તેમ જ શાહપુર ઉપાશ્રયમાં તેમણે સ્થિરવાસમાં રહીને યુવાનોને આગળ વધારવા તેમ જ સંઘનું ગૌરવ વધે, સંઘમાં પ્રેમ, પ્રગતિ અને પ્રોત્સાહન વધે તેવું માર્ગદર્શન આપતાં રહ્યાં. પોતાના સ્થિરવાસ માટે સંઘે પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ.સ.ની સંમતિ મેળવ્યા પછી જ તેમણે સ્થિરવાસ સ્વીકાર્યો. તેમનો સંયમપર્યાય ૭૪ વર્ષનો હતો. તેમણે જૈન સિદ્ધાંતના સનાતન જ્ઞાનરૂપી ગંગાના પવિત્ર જળવડે અનેક આત્માઓને સંતૃપ્ત કર્યા. જૈન શાસનની શાન અને ગૌરવ વધારવામાં તેઓ સતત ઉદ્યમશીલ રહ્યાં. જૈન શાસનની જ્યોતને જલતી રાખનાર જૈન સમાજના તેઓ એક વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ તીર્થ સમાન શોભતાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! [ચાતુર્માસ-વિહાર યાદી. અમદાવાદ, પ્રાંતિજ, અમદાવાદ, લખતર, અમદાવાદ, કલોલ, વીરમગામ, સારંગપુર, પ્રાંતીજ, સારંગપુર, પ્રાંતિજ, સારંગપુર, કડી, પ્રાંતિજ, પીજ, કલોલ, ધ્રાંગધ્રા, સારંગપુર, પ્રાંતીજ, ભાદરણ, કલોલ, અમદાવાદ, વીરમગામ, લખતર, અમદાવાદ, પ્રાંતીજ, અમદાવાદ પછી સ્થિરવાસ.] अणन्न-परम-णाणी नो पमाए कयाइ वि। आयगुप्ते धीरे आया-मायाए जावए ।। મોક્ષધ્યેયી જ્ઞાનીપુરુષ કદી પણ પ્રમાદ ન કરે. આત્મ ગુપ્ત ધીર બની દેહનો મોક્ષના સાધનારૂપ માની નિર્વાહ કરે. Jain Education Intemational For Private & Personal use only Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ખમીર અને ખુમારી પૂ.શ્રી વેલબાઈ મહાસતીજી શુભ નામ : વેલુબહેન. માતાપિતા : ભમીબહેન વીરાભાઈ જન્મ : જન્મસ્થળ : સં. ૧૯૪૫, ગુંદાળા (કચ્છ) મધ્યે. દીક્ષા : સં. ૧૯૬૭, ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સં. ૨૦૪૪માં ૧૦૦માં વર્ષમાં પ્રવેશ. દીક્ષા ગુરુણી : પૂ.શ્રી જીવીબાઈ. સંયમપ્રદાતા : પૂ.શ્રી દેવચંદ્રજી મ.સા. સંપ્રદાય : અજરામર સંપ્રદાય-લીંબડી. પૂ.શ્રી વેલબાઈ સ્વામીની જન્મ-શતાબ્દી રાપર ગામે તપ, જપ, ત્યાગથી ઊજવાઈ ત્યારે તેમનો દીક્ષાપર્યાય ૭૮ વર્ષનો હતો. “તરવર, સરવર, સંત-જન, ચોથા બરસત મેહ, પરમારથકે કારણ, ચારે ધરી છે દેહ.'' વેલબાઈનો વેલો : “વેલબાઈનો વેલો વધતો રહેશે’' એવાં જેમનાં વચનો ખરે જ ફળીભૂત થયા તેવા વચનસિદ્ધ આ.પૂ.શ્રી દેવચંદ્ર સ્વામીના પૂ.શ્રી વેલબાઈને દીક્ષાના પાઠ ભણાવતાં સમયના તેમના અપાયેલા અંતરના આ ઉદ્ગારો હતા. એ જ પ્રમાણે બન્યું અને પૂ. શ્રી વેલબાઈ મ.સ. ૧૦૦માં વર્ષમાં પ્રવેશતાં હતાં ત્યારે તેમને ૧૦૦ શિષ્યાઓ હતાં. ગંજીપાનો મહેલ : કચ્છ-મુંદ્રાથી પાંચ માઇલ દૂર એવા ગુંદાલા ગામે શ્રેષ્ઠીશ્રી વીરજીભાઈ તેજુ રાંભિયાને ત્યાં માતા ભમીબહેનની કુક્ષિએ એક પુત્ર અને બે પુત્રીઓનો જન્મ થયો હતો. તેમાંની એક પુત્રી તે વેલુબહેન. સં. ૧૯૫૬માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુત્રી વેલબાઈનાં લગ્ન ચાંપશીભાઈ સાથે લેવાયાં હતાં. વેલબાઈનો સંસાર હજી શરૂ થાય ન થાય ત્યાં તો તેમના સંસારના પાયા ડગમગી ગયા. તેમનો ઊભો થતો સંસાર અને હજી સંસારને પૂરો સમજે ન સમજે ત્યાં તો ગંજીફાના મહેલની માફક વાવાઝોડાની એક ફૂંકે તે ધરાશાયી થઈ ગયો. “તું ધર્મ કરજે” તેવો સંદેશો આપી સં. ૧૯૬૪માં વેલબાઈના પતિ ચાંપશીભાઈ ભરયુવાનીમાં પરલોક સિધાવ્યા અને તેમનાં વચનોએ વેલબાઈ ધર્મમાર્ગે વળ્યાં. શીલનું રક્ષણ : એક વખત પ્રસંગોપાત વેલબાઈને એક સંબંધીને ત્યાં જતાં રાત્રે એક ભાઈની બેહુદી માંગણી થતાં ૨૬૯ તેમનો વિરોધ કરી નવકારમંત્રના સહારે પોતાના શીલને અખંડ રાખ્યું. તેમનું ખમીર જાગ્યું અને ખુમારી પ્રગટી. પૂ.શ્રી ગુરુણી જીવીબાઈ મ.સ. પાસે તેમણે જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો હતો. શાસ્ત્રપ્રિય તે આત્માએ એક વખત ભોજનમાં ઉપરથી નમક લઈ રહેલા શ્રી જેચંદભાઈ મોરબિયાને નમકના એક કણમાં પૃથ્વીના અસંખ્યાત જીવોની થતી હિંસાને ધર્મ દ્વારા સમજાવી ઉપરથી નમક લેતાં અટકાવ્યા હતા. આવા ધર્માનુરાગી વેલબાઈએ સં. ૧૯૬૭ મહા સુદ ૧૦ ના પૂ. આ. દેવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી પૂ.શ્રી ડાહીબાઈ મ.સ. અને પૂ.શ્રી જીવીબાઈ મ.સ.ની નિશ્રામાં વિરાગ તરફ પગલાં માંડ્યાં. સેવા : પૂ. ગુરુણી સાથે સૌ સતીવૃંદ સાથે રહેતું. તેમાં કાળક્રમે અશાતાના ઉદયે પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ને દૃષ્ટિએ દેખાતું નહીં અને કંઠમાળ થતાં તેની દારુણ વેદના થતાં પૂ. શ્રી વેલબાઈએ પોતાની શિષ્યા પૂ. માણિક્યબાઈની સાર-સંભાળ અને સેવાની જવાબદારી પૂ. ગુરુણી-આજ્ઞાએ પોતે ઉપાડી લીધી. એક વખત કચ્છ-પ્રાગપુર તરફ વિહાર કરતાં રસ્તામાં બે ચારણ બહેનોએ તેમની સાથે રાતવાસો ગુજારવાની વાત કરી ત્યારે તેમણે સમયસૂચકતાપૂર્વક અજાણ્યા હોવાને કારણે ના પાડી દીધી. પૂ.શ્રી વેલબાઈ ગૌચરીએ પધારતાં તો તેમની ગૌચરી તે સરસાઈવાળી ગોચરી કહેવાતી. નિઃસ્વાર્થભાવે નિર્દોષ આહારાદિ લેનાર અને દેનાર બંને સદ્ગતિ પ્રાપ્ત કરે છે, એટલું તો તેનું મહત્ત્વ છે. સમયસૂચકતા : એક વખત પૂ. મોટા સ્વામીજી સાથે પોતે, અન્ય સતીવૃંદ અને બે બહેનો ને એક ભાઈ વિહારમાં હતા. ત્યારે માર્ગમાં બે ભાઈઓ વચ્ચેની થતી વાતચીત તેમણે સૂચકતાથી સાંભળી લીધી કે સાથેની બહેનોનાં ઘરેણાં રાત્રે તક મળતાં પડાવી લેવા. તે વાત સેવાભાવી ગોપાળજીભાઈને કરતાં તેમણે એક આરબને ચોકી માટે રાખ્યો. સાવધાની રાખી તો રાત નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. એક જૈનેતરભાઈ દિવાલ કૂદી ઉપાશ્રયમાં આવતાં તેને જોરશોરથી પડકાર્યો અને આવ્યો તેવો જતો રહ્યો. પૂ.શ્રી આવાં નીડર, જાગૃત અને સાવધાન રહેતાં. વ્યસનમુક્તિ : પૂ.શ્રી વેલબાઈને ચાનું ભારે વ્યસન હતું. વિહારમાં ચા ન મળતાં તેમને ભારે બેચેની થતી. પૂ. ગુરુદેવશ્રી શામજી સ્વામીની ચા છોડવાની આજ્ઞાને આ શિષ્યારત્ને સાદર સ્વીકારી લીધી. ચા વગર શરૂઆતમાં તેમને ખૂબ તકલીફ પડી, પણ આખરે તે ચાના વ્યસન ઉપર પૂ. સતીજીએ વિજય મેળવ્યો અને પછી એવો નિયમ બની ગયો Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પથપ્રદર્શક જેના સંદર્ભે “વાત્સલ્યની વહેતી ધારા” શીર્ષક હેઠળ “માણિક્યલતા” શિષ્યામંડળના સંપાદન હેઠળ વીર સં. ૨૫૧૫-વિક્રમ સં. ૨૦૪પમાં પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. જે એક કે દરેક સંયમીએ અન્ય ત્યાગ સાથે ચાનો ત્યાગ કરવો જ. એવું બનતું કે કચ્છના રવ ગામે તેમનો ચાતુર્માસ થતાં પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ના કંઠની મધુરતાભર્યા વ્યાખ્યાનમાં પર્યુષણ- પર્વથી રોજ એક સર્પ આવતો. વ્યાખ્યાન સુધી તે ઝૂલ્યા કરતો. પર્વની પૂર્ણાહુતિએ બાજુના ખંડેરમાં તે સર્પદેહનો મૃતદેહ દેખાયો. ભચાઉમાં પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ની તબિયત બગડતાં સંઘવાળાએ તેમને માટે ટેક્સી મંગાવેલ ત્યારે પૂ.શ્રીને તે વાત પસંદ ન પડતાં આખી રાત પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.એ અજરામરજી સ્વામીનું સ્મરણ કર્યું. પૂ. શ્રી અજરામરજીનું સ્મરણ કરતાં સવારે તે ટેક્સીવાળો આવ્યો જ નહીં. પૂ.શ્રી ખુશ થઈ ગયાં. ખમીર : પૂ.શ્રી વગેરે સં. ૨૦૦૯માં ચાતુર્માસ માટે ધોરાજી જતાં રસ્તામાં વડિયાના નદી કાંઠે ઉપાશ્રયે ઊતરતાં પુષ્કળ વરસાદ વરસતાં ઉપાશ્રયની દીવાલ તૂટી પડી. પાણી ઉપાશ્રયની અંદર ભરાવા માંડ્યું. બધું જ જળબંબાકાર થઈ ગયું. નદી ઉપાશ્રય જાણે એક થઈ ગયાં. સર્વે પૂ. સતીવૃંદે પહેલા માળે પહોંચી ટૂંકમાં પ્રતિક્રમણ કરી સાગારી સંથારો લીધો. નવકારમંત્રના જાપ શરૂ કર્યા અને રાતના પ્રથમ પહોરથી નદીનાં પૂર ઓસરવા માંડ્યાં અને તેઓ જીવલેણ ઉપસર્ગમાંથી મુક્ત થયાં. આર્યપુરુષોએ સમતામાં ધર્મ કર્યો છે. સુખ, દુઃખ, માન-અપમાનમાં જે ક્ષુબ્ધ થતો નથી, તેવા ઉભયને એક ભાવથી સ્વીકારનાર સ્થિતપ્રજ્ઞ હોય છે. એક વખત કચ્છના રણ બાજુ ભોમિયા સાથે વિહાર કરીને જતાં તેઓ ભૂલાં પડ્યાં. ખૂબ થાક્યાં અને પાણીની ખૂબ તરસ લાગી. સાથે રહેલા વૈરાગી ભાઈ પાસેથી બધાંએ સૂઝતું પાણી વાપર્યું પણ પૂ.શ્રી માણિક્યબાઈએ ચાલવાનો અને પાણીનો પરિષહ સમતાભાવે સહન કરી પાણી વાપર્યું નહીં. વેલીએ આવ્યાં સો ફૂલઃ જયવંતા જૈન શાસનમાં સમુન્લલ કીર્તિ પ્રસરાવનાર અજરામર સંઘના અઢીસો વર્ષના ઇતિહાસમાં સોમાં વર્ષમાં પ્રવેશેલા ચારિત્રાત્માઓમાં સૌ પ્રથમ પૂ.શ્રી વેલબાઈ સ્વામી હતાં. રાપર સંઘને આંગણે વીશ વીશ વર્ષથી બિરાજિત પૂ.શ્રી વેલબાઈ મ.સ.ની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે જન્મશતાબ્દી ઊજવાઈ, ત્યારે જોગાનુજોગ તેઓ ૧૦૦ શિષ્યાઓના ગુરુણીપદે હતાં. શત વર્ષે : જ્યારે તેઓની જન્મ શતાબ્દી ઊજવાઈ ત્યારે દૂર-સુદૂરથી દરેક સંપ્રદાયોનાં સાધુ-સંતો-સતીજીઓના, સંઘોના, શ્રેષ્ઠીઓના શુભેચ્છાના સંખ્યાબંધ પત્રો આવ્યા હતા, આપને અમારાં અગણિત વંદન હો! जावज्जीवं परीस्सहा उवसग्गा य संखाय । संवुडे देहमेयाए हूति पत्रं हियासए। सबटुंहिं अमुच्छिए आउ कालस्स पारए। तिइकखं परमंनच्चा विमोहनयरं हियं ।। આચારાંગ. આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. શ્રદ્ધા હોય ત્યાં ધર્મ અને ધર્મ હોય ત્યાં સમતા, આમ શ્રદ્ધાનાં બે અંગ : વીરતા અને સમર્પણતા. નિર્બળ, સ્વાર્થી, અવિવેકી, અભિમાની, દંભી, આત્મા શ્રદ્ધા કરી શકે નહીં અને આટલા દીર્ધ સંયમપર્યાયમાં ટકી શકે નહીં. સમ્યગુજ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે. ઝળહળતો તારલિયો પૂ.શ્રી તારાબાઈ મહાસતીજી પાલનપુરની ભૂમિમાં પ્રાતઃ: થયો પ્રકાશ; ચમક્યો તારો એક મહાન.. શુભ નામ : તારામતી. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૫૬, મહા સુદ ૮. મુ. પાલનપુર. માતાપિતા : પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલ. દીક્ષાદાતા : ગુરુણીમૈયા પૂ.શ્રી સુરજબાઈ મ.સ. સંપ્રદાય : દરિયાપુરી સ્થાનકવાસી. સંયમ સ્વીકાર : વિ.સં. ૧૯૮૬. વૈશાખ વદ ૫. ધાર્મિક અભ્યાસ : દીક્ષા પ્રદાન : તેમની ૨૧ સુશિષ્યાઓનો પરિવાર. વિહાર: પાટણ, મૂળી, રાજકોટ, વઢવાણ, જોરાવરનગર, વિરમગામ, પાલનપુર, કલોલ, અમદાવાદ, લખતર, સુરેન્દ્રનગર, પ્રાંતિજ, વડોદરા, સુરત, મુંબઈ, કચ્છ, માંડવી, ધંધુકા. Jain Education Intemational For Private & Personal use only Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મહાપ્રયાણ ઃ તા. ૨૫-૩-’૮૦, મંગળવાર રાત્રે ૧૨૪૫ વાગે. પ્રાતઃ થયો પ્રકાશ : પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલને ત્યાં અને સંસ્કારી માતાની કૂખે વિ.સં. ૧૯૫૬, મહા સુદ આઠમના પવિત્ર દિવસે પ્રભાતે ચાર પુત્રો ઉપર પુત્રીનો જન્મ થયો. સ્વાભાવિક જ છે કે તારાનાં તેજકરણો હસે અને હસાવે. એ સમયમાં કન્યા કેળવણીને મહત્ત્વ આપવામાં આવતું નહીં. સંસ્કારી માતાપિતાને કારણે તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું. સત્તર વર્ષની વયે તારાબહેનના ડાહ્યાભાઈ સાથે લગ્ન લેવાયાં, પરંતુ હજી તો તેમનાં લગ્નને વર્ષ પણ પૂરું ન થયું ત્યાં તો ડાહ્યાભાઈને સખત માંદગી આવી અને નશ્વરદેહનો ત્યાગ કરી જતા રહ્યા. વસંત મહોરે તે પહેલાં તો તારાબહેનના જીવન ઉપર પાનખર ત્રાટકી ગઈ. નવનીત લાધ્યું : તે સમયે શ્રી તારાબહેનને પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.નો સત્સંગ થયો. જીવનની ક્ષણભંગુરતા અને આત્માની શાશ્વતતાની પિછાણ થવા લાગી. શાસ્ત્રનો મર્મ હાથ લાગ્યો. તારાબહેનની ડૂબતી મઝધારને દિશા સાંપડી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ના સમાગમે તેમના ધર્મના સંસ્કાર ઝબકવા લાગ્યા. કસોટી : તારાબહેનને માર્ગ અને માર્ગદર્શક બંને મળી ગયા હતાં, પણ ત્યાં તેમને લોહીની ઊલટીઓ શરૂ થઈ. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરતાં અવરોધરૂપ ન બને તે માટે કુટુંબને ખબર પડવા દીધા વગર પૂ. વસુમતીબાઈ મ.સ. અને પૂ. પ્રભાબાઈ મ.સ. વૈદ્યને ત્યાંથી દવા લાવી આપતાં અને તે દવાથી તેમણે તેમની તબિયત સુધારી' પણ કુટુંબીજનોની આજ્ઞા મળતી ન હતી. “વૈરાગી વિરમે નહીં, કરીએ ક્રોડ ઉપાય; લાગ્યો રંગ મજીઠિયો, કેમે કરી ન જાય.' એટલે સુધી તારાબહેનને કહેવામાં આવ્યું કે તમારા ગુરુણીને અહીંથી પાછાં વળવાનું કહી દો, પણ જુવાનીમાં જોગનો યોગ લાધ્યો હતો તારાબહેનને. સંસારવિજેતા : છેવટે તેમને પ્રવ્રજ્યાની રજા મળી. ત્રીસ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી. ‘બાળા! ધમ્મો, ગબાપુ તો ।'' ગુરુ આજ્ઞા એ જ ધર્મ અને એ જ તપ. દીક્ષા અને ભિક્ષા લેતાં તો ઘણાંને આવડે પણ ગુરુની હિતશિક્ષા લેવી કપરી છે અને પૂ. તારાબાઈ સંપૂર્ણપણે તેમનાં ગુરુ પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને સમર્પિત થયાં. ૨૦૧ શાસ્ત્રાભ્યાસ : અનેક શાસ્ત્રો તેમને કંઠસ્થ હતાં. તેમના જ્ઞાનની વસંત હંમેશાં ખીલેલી અને ફાલેલી રહેતી. ઘણા સંપ્રદાયોનાં સાધ્વીજીઓ સાથે શાસ્ત્રવાચન કરતાં અને તેમને સમજાવતાં પણ ખરાં. એક વખત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા તેમનાં સંસારી સગાં આવતાં નજર જતાં શાસ્ત્રજ્ઞ ભગવાનજીભાઈની ટકોર થતાં પછી તેમણે ક્યારેય શાસ્રાભ્યાસની એકાગ્રતાને તોડી નથી. ખરે જ! સાગરમાં ડૂબકી મારી મોતી મેળવવાનાં હોય ત્યારે કિનારે ઊભેલાની પરવા કરવાની ન હોય. પોતે આગમોનાં જ્ઞાતા હતાં છતાં પોતાની જાતને હંમેશાં વિદ્યાર્થી માનતાં. ખમીર અને ખુમારી ઃ એક વખત વિહારમાં સામે ડાકુઓ આવ્યા. તેમના પડકારો થયા પણ પોતે નિર્ભયતાથી શાંતિથી ઊભાં રહ્યાં અને ડાકુઓ પાછા જતા રહ્યા. એક વખત ચૂડા શહેરથી વિહાર કરતાં સર્પે દંશ દીધો. પૂ.શ્રીને તો દેહ અને આત્માનું ભેદજ્ઞાન હતું. જીવનમાં ઉતારેલું હતું. લોગસ્સનું સ્મરણ કરતાં તેમણે વિહાર આગળ ચાલુ રાખ્યો. શાસ્ત્રજ્ઞાનના દીવડાના પ્રકાશમાં તેઓ બધાં પ્રસંગોને નિહાળીને નિર્ણય લેતાં. પૂ. વર્ષાબાઈ મ.સ.ના એપેન્ડિક્સના ઓપરેશન વખતે ડૉક્ટરે જ્યારે રાત્રે ગ્લુકોઝના બાટલા ચડાવવાની વાત કરી, ત્યારે પોતે મક્કમ રહી ગ્લુકોઝના બાટલા ચડાવવા ન દીધા. મારે શરણે આવેલા સાધકનું પ્રભુ આજ્ઞાનો ભંગ થવા દઈ તેનું પતન નહીં થવા દઉં. બધાંના વિરોધ વચ્ચે રૂમનાં બારણાં બંધ કરી લોગસ્સ અને નવકારમંત્રના જાપ ચાલુ રાખ્યા અને શુભ સંદેશો આપતું સુવર્ણમય પ્રભાત ઊગ્યું. પૂ.શ્રી સુશીલાબાઈ મ.સ.ની ગંભીર માંદગી વખતે તેમની ઇચ્છા ન હોવાથી પોતે તેમને હોસ્પિટલમાં ન ખસેડવા માટે મક્કમ રહ્યા. એક વખત વિહારમાં માંસાહાર થતાં ભોજનવાળા ગામમાં રહેવા કરતાં ત્યાંથી થોડે દૂર જંગલમાં એક નાનીશી ઝૂંપડીમાં નીડરતાથી રાતવાસો રહેવાનું પસંદ કર્યું. અને સૌની સંભાળ પોતે રાખતાં. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છ ઉપર ભય તોળાતો હતો. બધાંની ત્યાં ન જવાની સમજાવટ છતાં પ્રભુ મહાવીરના ઉપાસકો પાછાં પગલાં ભરે નહીં. અભયના ઉપાસકોને ભય કેવો! એમ વિચારતાં. શ્વાસની સતત અને સખત તકલીફ હોવા છતાં ડોળીના આગ્રહને સ્વીકારતાં નહીં અને સ્થિરવાસ કરતાં નહીં. પારસનો સ્પર્શ : પૂ.શ્રી તારાબાઈ મ.સ.ના જેઠજીના પુત્ર ડૉ. આનંદલાલભાઈ પૂ.શ્રીની બિમારી માટે અને દર્શનાર્થે આવતા ત્યારે તેમના સત્સંગે તેમની ધર્મભાવના મહોરી ઊઠી અને તેમણે ૪૫ સુધીના ઉપવાસની તપશ્ચર્યા કરી. એક ભાઈને Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વ્યસનના રાગીમાંથી ધર્માનુરાગી બનાવ્યા. પોતે ગરવાં હતાં, પણ ગર્વિષ્ઠ ન હતાં. સેવાનિષ્ઠ : વિ. સં. ૨૦૦૧ની સાલમાં વઢવાણના ચાતુર્માસમાં પૂ.શ્રી ઝબકબાઈ અને પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયત સમયે તેમણે અને પૂ. કેસરબાઈએ ખડેપગે સેવા કરી અને રાતદિવસ તેમને સૂત્ર-સ્વાધ્યાયનું શ્રમણ કરાવતાં. તેમની સેવાર્થે તેઓ વઢવાણમાં પાંચેક વર્ષ સ્થિરવાસ રહ્યા. ઈ.સ. ૨૦૧૩માં પૂ.શ્રી સુશીલાબાઈએ તેમની પાસે દીક્ષા લીધી, જે ત્રીજાં શિષ્યા હતાં. ત્યારપછી શિષ્યા નહીં બનાવવાની પ્રતિજ્ઞા લીધી. ઓલવાતો આતમદીપ: વિ. સં. ૨૦૩૦માં અમદાવાદમાં નવરંગપુરાની બોર્ડિંગમાં માંદગી આવી. પ તાવ હોવા છતાં પણ સૂત્રોનું વાચન-પાચન ચાલુ રહેતું. ઉપચારની ઉપેક્ષા કરતાં. આચારનું પાલન કરતાં. અંતિમ અવસ્થાએ પણ ક્યારેક જ સૂતાં. તેઓ માનતાં કે આડી-અવળી ગતિમાં જવું હોય તે આડા પડે. ઓડિંગણ તો તેમણે ક્યારેય લીધું નથી. એક જા સ્થાને બેસતાં. પછી ત્યાં તાપ આવે કે ઠંડી આયંબિલમાં પાણી સાથે એક દ્રવ્ય માત્ર વાપરતાં. તેમનાં દર્શનાર્થે નિયમિત રીતે આવતા શ્રાવકોનાં જીવન પલટાઈ જતાં. “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા'', એવા નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે. -શ્રીમદ્ રાજચંદ્રજી. નવરંગપુરાની બોર્ડિંગમાં પધાર્યાં. માંદગી વધતી ગઈ. પોતે નિજાનંદની મસ્તીમાં. એક પણ દવા નહીં લેવાની. પૂ.શ્રી શાંતિલાલજી મ.સા. તેમ જ પૂ.શ્રી વીરેન્દ્રમુનિ મ.સા. રોજ તેમને દસ વૈકાલિક સૂત્ર સંભળાવવા આવતા. પૂર્ણ જાગૃતિથી તેઓ સાંભળતાં. મૃત્યુ મહોત્સવ બન્યું : મંગળવાર તા. ૨૫-૩'૮૦ના રોજ સાંજે પાંચ વાગે “તમને કેમ છે?'' તેમ પૂ.શ્રી વિમળાબાઈ મ.સ.ના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું : “હું જાઉં છું' કહેતાં બધાં પચ્ચક્ખાણ કર્યાં. પોતાનું પ્રિય ઉ.સૂત્ર સંભળાવવા કહ્યું. એકાગ્ર ચિત્તે પૂ.શ્રી કાઉસગ્ગની મુદ્રામાં સાંભળતાં રહ્યાં. દર્દ વચ્ચે દેહ ઝૂલતો, આતમભાવ ન ભૂલતો, દેહ દર્દ સહે દિલ નવકાર વધે, કરે મૃત્યુને પડકાર.' દીપ બુઝાતો હતો પણ આતમનું ઓજસ પ્રકાશતું હતું. Jain Education Intemational પથપ્રદર્શક ૧૨-૪૫ વાગે એક તારો આથમ્યો અને નભોમંડળમાં એક તારો ઊગ્યો. " सच्चरस आणाए से उवट्टिए मेहावी मारंतरति । " “સત્યની આજ્ઞા ઉપર ઊભેલો બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” આચારાંગ સૂત્ર. આપને અમારાં અગણિત વંદન હો! નાથુ નાવા પૂ.શ્રી મોંઘીબાઈ મહાસતીજી શુભ નામ : મોંઘીબહેન. માતુશ્રી : ઉત્તમબાઈ પિતાશ્રી શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહ. જન્મ : જન્મસ્થળ : વિ.સં. ૧૯૬૯, ભાવનગર મુકામે. દીક્ષા : વિ.સં. ૧૯૮૯, વૈશાખ સુદ ૧૩. કાળધર્મ : વિ. સં. ૨૦૪૨, માગશર વદ અમાસ. ‘તદ્દા પરિણ નો રિસે, ની મુન્ને, મૂળદા બાળ ભેદ સાયં સમિયાળુપુસ્તી। આચારાંગ. “પંડિત સાધક પ્રત્યેક જીવના સુખદુ:ખનો વિવેક જાણી સર્વ ભૂતો ઉપર સમભાવ રાખે છે. કોઈને દુઃખી જોઈને તે હર્ષિત થતો નથી. તેમ કોઈને સુખી જાણી કુપિત થતો નથી.' વિધાતાએ એક કુશળ શિલ્પીની માફક દીકરીને ઘડી પૂર્વભવનું પવિત્ર ભાતું બાંધીને પુનીત પગલીની પાડનાર એ જાણે અધૂરું કાર્ય પૂરું કરવા ન જન્મી હોય તેમ મરકમરક થતાં તેના મલકતાં મુખડાંને જોઈ સૌ મલકાતાં, આકર્ષિત થતાં. વિ. સં. ૧૯૬૯માં પિતા શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહને ખોરડે અને માતા પૂ.શ્રી ઉત્તમબાઈને ખોળે મોંઘીબહેનનું અવતરણ થયું. વારેવારે હસું હસું થતાં તેના મુખને નિહાળી તેના માતાપિતાને હૈયે હાશ થતી અને તેની ઉપર હૈયાનાં હેત ઠાલવતાં. નાનકડી દીકરી જાણે પોતાની ભદ્ર અને સરલ સ્વભાવની માતાની છાયાનુ રૂપ ધારણ કરીને આવી હતી, પણ રે દુર્ભાગ્ય દીકરી માટે માતાનું સુખ ઝાંઝવાનાં જળ સમુ ક્ષણિક નીવડ્યું અને મોંઘીબહેને માતૃસુખ નાની ઉંમરમાં ગુમાવ્યું. ૧૩ વર્ષની ઢીંગલી જેવાં મોંઘીબહેનનું લગ્ન નાગરદાસ નામના યુવક સાથે કરવામાં આવ્યું. ‘ઘરઘર’ની રમત રમતી તે નાનકડી દીકરીએ નવવધૂ બની પ્રભુતામાં પગલી પાડી. સંસારને Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૦૩ હજી જાણ્યો નહીં, માણ્યો નહીં, પૂરો સમજાણો નહીં ત્યાં તો લગ્નજીવનના છ માસ બાદ ક્રૂર દાંતિયાં કરતું વૈધવ્ય મોઘીબહેનના જીવનનાં દ્વાર ખખડાવી ગયું. પતિની ચેહની સાથે મોઘીબહેનનાં ઊગતાં અરમાનો, સુષુપ્ત અવસ્થામાં અજાગૃત રહેલાં શમણાંઓ અને સપનાંઓ સાથેનો સંસાર સમૂળગો નાશ થઈને રાખમાં મળી ગયો. એક દીપ બુઝાયો, બીજો પ્રગટ્યો : સંસારનો દીપક પતિના જીવનની સાથે ઓલવાયો અને મોંઘીબહેનની જ્ઞાનપિપાસા જાગૃત થતાં તેમણે આધ્યાત્મિક જગતમાં પગ મૂક્યો. પાલિતાણા શ્રાવિકાશ્રમમાંથી છ વર્ષના દીર્ધ અભ્યાસ બાદ અને સત્સંગ દ્વારા એક નવા વ્યક્તિત્વને લઈને બહાર આવ્યાં. અને જ્ઞાનજ્યોતની એક દિવ્ય આભા તેમના મુખ પર મંડિત થઈ. ત્યાર પછી ભાવનગરમાં પૂ.શ્રી જડાવબાઈ અને પૂ.શ્રી કેસરબાઈનો સદુપદેશ સાંભળતાં રહ્યાં. સંયમના રંગે રંગાતાં ગયાં. મોઘીબહેનને સંયમની રઢ લાગી અને તેમનો સંયમ લેવાનો નિર્ણય દઢ થતો ગયો. "वितिगिच्छं सनावण्णेणं अप्पाणेणं नो लहइ समाहिं।" સંશયાત્મા સમાધિ (શાન્તિ) પામી શકતો નથી. (સમકિત કે સમત્વનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના સાધક સાધનામાં પ્રવિષ્ટ થઈ શકે નહીં. એમ બન્ને માને છે. આચારાંગ અને બન્ને પરિવારની આજ્ઞા મળતાં પૂ.શ્રી મોંધીબહેન વિ.સં. ૧૯૮૯માં વૈશાખ સુદ ૧૩ને દિવસે દીક્ષા અંગીકાર કરી. પૂ.શ્રી મોઘીબાઈ અણગાર બન્યાં. પૂ.શ્રી જડાવબાઈ મ.સ. અને પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ગુરુણીઓએ પૂ.શ્રી મોંઘીબાઈ મ.સ.ને વેણુના નાદ સમી રોચક, પ્રેરક, પ્રભાવક અને મધુર શૈલીમાં સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન અને ઉપદેશ આપ્યાં અને પૂ.શ્રીએ તે જ્ઞાનસંપદા અવધારી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દૂરસુદૂર પ્રાંતોમાં વિચરણ કરી જિનશાસનની શોભા અને શાન વધારી. બરવાળા સં,નાં પરમ વંદનીય વિદુષી એવાં સાધ્વીરના પૂ.શ્રી મોઘીબાઈ મ.સ. બરવાળા સંપ્રદાયના પરમ જ્યોતિધર ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મ.સા.નાં અનન્ય ઉપાસક હતાં. પોતાનું શેષ જીવન પૂ.શ્રીએ તપ, જાપ અને સતત સ્વાધ્યાયમાં વિતાવ્યું. ખરેખર! સ્વાધ્યાય સ્વની નજીક લઈ જાય છે અને જે સ્વમાં સ્થિર થાય છે તે જ સ્વસ્થ રહી શકે છે. આવાં મહાવિદુષી પૂ.શ્રી મોઘીબાઈ મ.સ. ભાવનગર મુકામે સંલેખના-સંથારાની અંતિમ આરાધના સાથે વિ.સં. ૨૦૪૨ માગશર વદ અમાસના પાવનકારી દિવસે અંતિમ પ્રયાણપંથે પધાર્યા. આપને અમારાં અગણિત વંદન હો! ક્ષમા : આત્માનો સ્વભાવ છે. સાથે......... શ્રદ્ધા અને પુરુષાર્થની પાંખો સફળતાના આભમાં ઉડાડે, પણ પોતાનામાં આસ્થા ન જન્મે ત્યાં સુધી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જન્મી શકે નહીં. સિંહબાળ બા.બ.પૂ.શ્રી લીલાવતીબાઈ મહાસતીજી શુભ નામ : લીલાવતીબહેન. જન્મદિન : સં. ૧૯૭૫. માગશર સુદ ૧૩, સુપ્રભાતે, તા. ૧૫-૧૨-૧૯૧૮. દીક્ષાદાતા : પૂ.શ્રી દિવાળીબાઈ મ.સ. દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૨, જેઠ સુદ સાડી અગિયારસ, તા. ૧-૬-૩૬, સોમવાર. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : ૧૧ વર્ષની ઉંમરે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવ થોકડા, થોકડાના ૩૫ બોલ અને શાસ્ત્રજ્ઞાનનાં ઊંડાં અભ્યાસી. કાળધર્મ : વિ.સં. ૨૦૩૯. જેઠ વદ ૭. તા. ૨ જુલાઈ, ૧૯૮૩. શનિવાર રાત્રે ૨૩-૪૦ કલાકે કાળધર્મ પામ્યાં. દીક્ષાપ્રદાનઃ તેમને ૮૬ શિષ્યાઓ હતી. તેમને પુષ્કળ શ્રદ્ધાંજલિ-પત્રો આવ્યા હતા. તો ૨ બTV fમસમેઘા મયં બુદ્ધિમાન અને શ્રદ્ધાર્થી પુરુષે જે સત્યની આજ્ઞામાં છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી. એ સર્વથા સનાથ અને નિર્ભય છે (આરાધના, અર્પણતા કે ભક્તિ એક ભાવનાના જ સૂચક છે.) પરંતુ ભક્તિના નામે કોઈ અનિષ્ટ તત્ત્વ ન પેસી જાય એટલે શ્રી આચારાંગકાર સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે. - શ્રી આચારાંગસૂત્ર નગર નાનું પણ નમણું એવા વાંકાનેરના (વંકપુર)ના વતની પણ રહેતા રંગૂનમાં એવા પિતાશ્રી વીરચંદભાઈ અને માતા અંદરબાઈને સાત સંતાનો થયાં હતાં. તેમાં ચોથું સંતાન લીલાવતીબહેન હતાં. ભાઈભાંડુઓ સાથે બાલ્યવયના બગીચામાં Jain Education Intemational Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ રમતાં ખેલતાં પાંચમે વર્ષે તેમને રંગૂનની શાળાએ બેસાડવામાં આવ્યા સાથે ધાર્મિક અભ્યાસ પણ શરૂ થયો. સાત વર્ષની ઉંમરે તો લીલાવતીબહેન સામાયિક, પ્રતિક્રમણ કરતાં, ચોવિહાર કરતાં, તિથિએ લીલોતરીનો ત્યાગ હતો. કંદમૂળનો સર્વથા ત્યાગ કર્યો હતો. શ્રી વીરચંદભાઈને રંગૂનથી વાંકાનેર આવવાનું થયું. તે સમયે લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસ્ત્રવિશારદ મોહનલાલજી મ.સા.નાં સુશિષ્યા પૂ.શ્રી દિવાળીબાઈના સાન્નિધ્યમાં આવવાનું બન્યું. પૂ. લીલાવતીબહેન વૈરાગ્યના રંગે ભીંજાવાં માંડ્યાં. તેમની વેવિશાળ અંગેની વાતો થતાં માતાપિતાને કહી દીધું કે મારું વેવિશાળ તો હવે વીતરાગના શાસનમાં જ થશે. ગળારે ખાયા : કસોટીની સરાણે ચડાવ્યા પછી વિ.સં. ૧૯૯૨ના જેઠ સુદ સાડી અગિયારસ ને સોમવાર તા. ૧-૬૧૯૩૬ના માંગલ્ય દિવસે પૂ.શ્રી દિવાળીબાઈ ગુરુણીનાં ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કર્યું. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ આદર્યું. ‘‘આળા! ધમ્મો બાળાÇ તવો’” ‘“આણ એ જ ત્રાણ” ત્યાં જ પ્રાણ. વૈરાગ્ય પ્રત્યેનો તેમનો સંવેગ વધ્યો. તેમની દરેક ક્રિયામાં ‘જતના’ દેખાતી. ગુરુણીની તબિયત બગડતાં ૧૯૯૪માં પૂ.શ્રી સ્વામીએ વ્યાખ્યાન, ગોચરી, ગુરુની સેવા વગેરે સર્વભાર કુશળતાથી, પ્રેમથી ઉપાડી લીધો. તેમના વ્યાખ્યાનમાં લીંબડીના ઠાકોરસાહેબ, દોલતસિંહજી, પોરબંદરમાં તેમના ચાતુર્માસમાં ૨૦૦૨માં મહારાણા શ્રી નટવરસિંહજી પોતાના અંગત સ્ટાફ સાથે વ્યાખ્યાન સાંભળવા આવતા અને રાજ્યના અધિકારીઓ, એન્જિનિયર વગેરે ભણેલો વર્ગ તેમને સાંભળવા આવતો. નાની ઉંમરમાં તેઓ પ્રતિભાશાળી પ્રવચન ફરમાવતાં થઈ ગયાં હતાં. પૂ.શ્રી ગુરુણીનો વિરહ : પૂ.શ્રી દિવાળીબાઈને ડાયાબીટીસનો જૂનો રોગ. તેમાં પગમાં કાંટો વાગતાં સોયનો ઉપયોગ કરવા જતાં સેપ્ટિક થઈ ગયું. સેપ્ટિક ફેલાતું જતું હતું. વેદના વધતી જતી હતી. શાસ્ત્રના અભ્યાસી પૂ.શ્રી શાસ્ત્રના શબ્દોને જીવનમાં ઉતારતા હતા. ‘ઉ.સૂત્ર.’ ૨૯મા અધ્યયનમાં ગૌતમસ્વામી ભ. મહાવીરને પૂછે છે ઃ વૈયાવચ્ચથી જીવ શું ઉપાર્જન કરે છે?’ ઉત્તર ઃ વૈયાવચ્ચથી જીવ તીર્થંકર નામ– ગોત્ર કર્મ ઉપાર્જન કરે છે.” તે પ્રમાણે પૂ.શ્રીએ પોતાના ગુરુણીમૈયાની સેવામાં પોતાના જીવનને સુસંગત કરી દીધું હતું. સંવત ૧૯૯૫ માગશર સુદી અગિયારસને શનિવારે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ૨૧ વર્ષની ઉંમરના પૂ.શ્રીએ પૂ. ગુરુણીના સાન્નિધ્યમાં અઢી વર્ષનો સંયમપર્યાય વિતાવેલો અને પથપ્રદર્શક આ નાની ઉંમરના પૂ.શ્રી તો વિરહની વેદનાને સમભાવે પચાવી ગયાં. ગુરુકૃપાથી તેમના હૃદયનાં દ્વાર ખુલી ગયાં. જેમણે સિંહની પેઠે દીક્ષા લીધી હોય, સિંહની પેઠે દીક્ષા પાળે તેવાં આ ત સિંહબાળ હતાં. ખુમારીનું ઝળકતું નૂરઃ એક વખત રાત્રિએ બારીમાંથી સર્પ આવી તેમના પગે ડંશ દઈ વીંટળાઈ ગયો. પૂ મુક્તાબાઈ મ.સ.નો ખભે ટેકો લઈ બહાર જઈ પૂંજણીર્થ શાંતિથી સર્પને ઉતારી નાખી લઘુનીતથી ડંખ સાફ કર્યો ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યાં. જાપ સાથે જાગરણ કર્યું અને એક ભયંકર ઉપસર્ગથી બચી ગયા. બીજે દિવસે વિહાર પણ શરૂ કરેલો. આવું તેમના ગૃહસ્થાવસ્થામાં ૧૫-૧૬ વર્ષની ઉંમરે બનેલું. પૂ. ગુરુણીની પાટ પાસે નીચે સૂતાં હતાં ત્યારે સર્પે ડં *દીધો અને ગુરુણીની ઊંઘમાં ખલેલ ન પડે તે રીતે લોહી સાફ કરી પગે જોરથી પાટો બાંધી નવકારમંત્રનું સ્મરણ કર્યું. ખમીર : મુંબઈમાં બે કુમારિકાની દીક્ષા પ્રસંગે સંઘર્ન માઇક વાપરવાની ઇચ્છાને નકારી કાઢી. પોતાનાં સુશિષ્યા પૂ.શ્ર પ્રતિભાબાઈની માંદગી સમયે સૂર્યાસ્ત પછી ડૉ.ને કોઈ ટ્રીટમેન્ટ કરવા દીધી નહીં. પૂ.શ્રી પ્રજ્ઞાબાઈના ઑપરેશન પછી સૂર્યાસ્ત પછી દુખાવો થતો હોવા છતાં ઘેનનું ઇન્જેક્શન ન આપવા દીધું શિષ્યોની સંસ્કાર દ્વારા ગુરુમાતા સંભાળ લેતાં. જન્મદાત્રીની અ ભવપૂરતી જવાબદારી છે, પણ ગુરુમાતાની તો શિષ્યન જનમોજનમ ન બગડે તેની જવાબદારી છે. તેથી તેઓ કડકપણે આચારનું પાલન કરતાં. એક વખત વિહારમાં સાયકલવાળાએ પછાડતાં પૂ.શ્રીને પગનો દુઃખાવો વધી જતાં કષ્ટને ઇષ્ટ ગણી હસતાં રહેતાં. છેવટે પોતાની અનિચ્છાએ લોકોના આગ્રહથી ડોળીમાં બેઠાં. એક ભૂવાને માતાજીના મઢમાં બાર મહિના સુધી નિકાલ ન થતાં નાળિયેરના ભેગા થતાં ઢગલામાં થતી હિંસા કરતાં અટકાવ્યો. તે ભૂવો રોજ પૂ.શ્રીનું માંગલિક સાંભળતો થઈ ગયો. પૂ.શ્રી. પોતાને લોહીની ઊલટીઓ થતાં ડૉક્ટરને લોહીના બાટલા ચડાવવા ન દીધા. રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરતાં. એક વખત એક પૂ. મહાસતીજીને બોલાતું બંધ થતાં સતત જાપ કર્યા. બે, ત્રણ દિવસે બોલતાં થઈ ગયાં. પૂ.શ્રીને આંતરસ્ફુરણા થતી અને તેમની પ્રશ્નો ઉકેલવાની સૂઝ ઘણી હતી. ભાવ પણ ભેદભાવ નહીં : પોતાની શિષ્યાઓ ઉપરાંત અન્ય સાધુસંતની પણ સેવા કરતાં. એક વખત વિડયા તરફ વિહાર કરતાં થોડાં અન્ય મ.સતીજીઓ મળતાં તેમાંના Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ એકની નાદુરસ્ત તબિયતને કારણે લોચ ન થતાં મૂંઝાતાં હતાં તો પોતે લોચ કરી આપ્યો. એક વખત ગોંડલ સંપ્રદાયનાં મ.સતીજી પડી જતાં પોતાની શિષ્યાઓને તેમની સેવામાં મૂક્યાં. જામનગરમાં નાદુરસ્ત તબિયતવાળાં પૂ.શ્રી વખતબાઈ મ.સ.ને તેમની શિષ્યાઓ દ્વારા ડોળીમાં યોગ્ય સ્થાને પહોંચાડ્યાં. કેટલાંકને વ્યસનો છોડાવ્યાં. પ્રતિક્રમણના પાઠ શીખવ્યા. કંદમૂળ છોડાવ્યાં. વૈષ્ણવકુટુંબે તેમનું વ્યાખ્યાન સાંભળતાં કંદમૂળનો ત્યાગ કર્યો. તેમનું માંગલિક સાંભળતાં એક સુથારની બેભાન પત્ની સભાન થઈ સારી થઈ ગઈ. થાળીમાં હંમેશાં ઇયળો દેખાતાં ન જમી શકનાર એક ભાઈને પોતાની માળા આપી ગણવા કહ્યું અને સારું થઈ ગયું. બે દિવસ મત્સીના ઉપદ્રવને કારણે આહારપાણી વગર ચલાવ્યું. હિંસક ધંધા કરતા વેપારીને તે ધંધો કરતાં રોકતાં. જૈનશાળા તરફ સેવાતા દુર્લક્ષ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અને પ્રોત્સાહિત પણ કરતાં. તેમના સંસારી બે ભાઈની ચાર પુત્રી અને સંસારી બહેનની ત્રણ દીકરીઓએ દીક્ષા લીધેલી. પૂ. સંતબાલજીનું વતન પણ વાંકાનેર હતું. પૂ.શ્રી અને સંતબાલજી ચિંચણ મળ્યાં. શાસ્ત્રજ્ઞાનની ચર્ચાઓ કરી. સંતબાલજીની વિનમ્રતા એટલી બધી હતી કે દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ સાધ્વીજીને વંદણા કરતા. સમાધિમરણની છેલ્લી રાતની છેલ્લી વાત : પૂ.શ્રીને બી.પી.નું દર્દ ઘણા સમયથી હતું, છતાં તેમના ઉપવાસ, વિહાર વગેરે ચાલુ જ રહેતા. સુરેન્દ્રનગર પૂ. મંજુલાબાઈ મ.સ.ને હળવો એટેક આવતાં પોતે એમની પાસે ગયાં. ત્યાં મંજુલાબાઈ મ.સ.ની તબિયત સુધરતી ગઈ પણ પૂ.શ્રીને દુઃખાવો વધતો ગયો. તે રાત્રે સાત વખત દુ:ખાવો થયો. એવી બિયતમાં પણ ત્યાંથી લખતર દીક્ષામાં આવી ત્યાંથી વઢવાણ બે બહેનોની દીક્ષાનું મંગલ કાર્ય સફળતાથી પતાવી પોતે જોરાવરનગર પધાર્યાં. ત્યાં તેમની વર્ષગાંઠ ઊજવી, પણ એક દિવસ તેમની પલ્સ તપાસતાં તે મીસ થતી હતી. ત્યારપછી પૂ.શ્રીને સખત દુખાવો ઊપડ્યો. ત્યાંથી તેમને સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. દર્શનાર્થીઓની લાંબી કતાર લાગતી. કોઈને ના પાડી નિરાશ નહીં કરવાનાં. સ્તવનો ગવાતાં તેમાં પોતે સૂર પુરાવતાં. આનંદઘનજીનાં પદો ગવાતાં તે મસ્તીથી સાંભળી પોતે તેમાં ઊંડાં ઊતરી જતાં. દુખાવો ક્યારેક થઈ જતો. છેલ્લે પોતે દેહ-આત્માના ભેદવિજ્ઞાનમાં ઊતરી ગયાં. સર્વેને ખમાવ્યા. છ મહિનાનું છેદ પ્રાયશ્ચિત્ત લીધું. યાવત્ જીવનનો સંથારો કર્યો. ૨૦૧ ખરેખર! ચૈતન્યની જ્યોત જલતી હોય ત્યાં અજ્ઞાનન અંધારાં કેવી રીતે ઊભા રહી શકે! હોયંસિ નાળ અહિયાર દુઃમાં’' કર્મના ઉદય જોરદાર ભોગવવાના હોય પણ જેને જ્ઞા હોય તે દુ:ખી નથી. પૂ.શ્રી મુક્તાબાઈ મ.સ.એ આલોચના શરૂ કરી પોતાન સમય અંતિમ લાગતાં પોતે પાટ ઉપરથી નીચે ઊતરી આસ ઉપર બેસી ગયાં. ત્યાં તો મૃત્યુને મંગલ બનાવી ચૈતન્યદેવ ચાલ્ય ગયો. પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ. સમાધિમય મૃત્યુને પા ગયાં. તે સમયે પૂ.શ્રીનો લીલમબાગ ૮૬-૮૬ સતીજીઓની સુરભિથી મહેકતો હતો. પૂ.શ્રીના સંદેશાઓમાંનો એક “જો કાંઈ શક્તિ અને સફળતા તમે ઇચ્છો છો તે તમારામાં જ છે તમારે જ પ્રયાસ કરવાનો છે. જાગો, ઊઠો, ઊભા થાવ. અટકો નહીં. જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગીરથ પ્રયત્ન કરવાનો છે. બેસી રહેવાનું નથી. તમે આના ઉપર ખૂબ વિચારજો. આપણે સરદાર, કેપ્ટન ન બની શકીએ તો સૈનિક થવું.” આપને અમારાં અગણિત વંદન હો! આસક્તિની બે બાજુ ઃ લાલસા અને વાસના–તેને ધીર પુરુષ દૂર કરે. આસક્તિ જ બંધન છે એમ જાણી એનાથી પર રહેવા મથે છે તે મહામુનિ છે અને તેજ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધીને એકાન્ત પ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમ્યજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરામાંથી મુક્ત થાય છે. આચારાંગ. ઉર્ધ્વલોકની યાત્રાભણી પૂ.શ્રી કંચનબાઈ મહાસતીજી શુભ નામ : કંચનબહેન. માતાપિતા : ધર્મસંસ્કારી સમૃદ્ધ પરિવારમાં. જન્મસ્થળ : માલવ પ્રદેશ. દીક્ષા : વિ.સં. ૧૯૯૫-મહા સુદ પાંચમ (વસંત પંચમી), દોહિત્ર પારસમુનિ અને દોહિત્રી પ્રમીલાબાઈ મ.સ. સાથે દીક્ષા લીધી. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પથપ્રદર્શક બરવાળા સંપ્રદાય અને તેમના નામથી પ્રસિદ્ધ થયેલો સમસ્ત દીક્ષાસ્થળ : ખંભાત, દીક્ષાગુરુ : પૂ.શ્રી ચમ્પક મુનિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય જેનાથી સમગ્ર ગુજરાતની ધરા ધન્ય મ.સા. તથા પૂ.શ્રી સરદારમુનિ મ.સા. બની છે એવા આ ગુરુવર્ય અખિલ ભારત સાધુસંમેલનમાં સંપ્રદાય : બરવાળા સંપ્રદાય. ગુજરાતના એક માત્ર પ્રતિનિધિ બનીને સાદડી સંમેલનમાં સમાધિમરણ : (રાજસ્થાન) પધાર્યા હતા. ત્યાં તેઓએ સૂત્રોના સંશોધન દ્વારા “સંયમ જીવનમાં પદાર્પણ કર્યા પછી બ્રહ્મચારી, ત્યાગી જૈનશાસનની મહાસેવા કરી. ત્યાંથી બદનાવરની પુણ્યભૂમિમાં કે તપસ્વી કોઈ પણ સાધક ઉચ્ચ છે એમ સ્વીકારવામાં જરાયે પધાર્યા હતાં. ખોટું નથી. આત્મવિશ્વાસને બહારનાં વચનો લેશ પણ ક્રોધ ભવ્યગાથા : ગુરુવર્યના સ્વાગતમમાં પોતાના ઉત્પન્ન કરાવી શકે નહીં અને સમભાવથી ડગાવી શકે નહીં.” સંતાનોમાંથી કોઈ પણ એકને સ્વીકારવાની વિનંતી કરતાં ઉચ્ચ જરા પાછાં હઠીએ ? જરા અતીતમાં ડોકિયું કરીએ! ભાવના ધરાવતા પિતા કેવા આકાશથી ઉન્નત હશે અને અપૂર્વ ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો ભૂતકાળમાં થોડાં પાછાં હઠીએ ભાવનાવાળી જન્મભૂમિથી પણ મહાન એવી માતા હશે! તો તે પાનાં ખરેખર સતી નારી-રત્નોના તેજથી સભર, ગુરુવર્ય પૂ.શ્રી ચંપકલાલજી મ.સાહેબે સચિત ગોચરીના રૂપમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલાં દેખાશે. પુત્ર રત્નોને જન્મ દેનારી સૌથી નાના એવા પૂ.શ્રી સરદારમુનિને સ્વીકારી તે માતાપિતાની માતાનું કોઈ યોગદાન ન હોય તો પણ તે માત્ર જન્મદાતા હોય વિનંતીનો સ્વીકાર કર્યો અને જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તે ભવ્ય તો પણ તે અહર્નિશ વંદનને પાત્ર બને છે. વંદનીય અને પૂજનીય ગાથા રચાઈ ગઈ. ગણાય છે. તેવાં જ ઉદાહરણરૂપ છે પૂ.શ્રી કંચનબહેન, જેમની જીવનમાં એક વળાંક : ૧૪ વર્ષના પુત્રરત્નની રત્નકુક્ષિએ પૂ.શ્રી સરદારમુનિ મ.સા. જે આજે બરવાળા દીક્ષા બાદ સારો પરિવાર દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં દઢ બન્યો, સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ મહાપદ ધારણ કરી રહ્યા છે. પણ ત્યારબાદ શ્રાવકશિરોમણી પતિનો દેહાંત થયો અને પત્ની તેમનો જન્મ થયો હતો. જે સુપુત્રને કંચનબાએ જૈન જગતને કંચનબાના હૃદયમાં સુષુપ્ત એવા દીક્ષાના મંગલભાવો રમતા અર્પણ કરી દીધો હતો એવા તેમનું ધર્મના સંસ્કારથી સિચન કર્યું થયા અને વિ.સં. ૧૯૯૫માં કંચનબા, તેમના દોહિત્ર પૂ.શ્રી. હતું એવી માતા ખરેખર વંદનીય છે. પારસમુનિ મ.સા. અને દોહિત્રી પૂ.શ્રી પ્રમીલાબાઈ મ.સ. એમ પુનીત જ્યોતિ : ભવ્ય ભારતવર્ષનાં બે મૂલ્યવાન ત્રણેયે સાથે ખંભાતમાં પ્રવ્રયા અંગીકાર કરી. તે દિવસ મહા ગૌરવવંતા પ્રદેશ : એક ગરવી ગુજરાત અને બીજો માલવ દેશ સુદ પાંચમ (વસંતપંચમી)નો શુભ દિવસ હતો જ્યારે તે ત્રણેય (મધ્યપ્રદેશ). માલવ દેશના એક ધર્મસંસ્કારિત સમૃદ્ધ પરિવારમાં આત્માઓ પૂ.શ્રી ચંપકગુરુનાં ચરણમાં અને સ.પૂ.શ્રી સરદાર કંચનબહેનનો જન્મ થયો. લાલનપાલનમાં ઊછરી રહેલી ગુરુના શરણમાં સમર્પિત થયા. આજે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, દીકરીનું લગ્ન એક ગૃહસ્થપુત્ર ડુંગરસિંહજી સાથે કરવામાં મારવાડ, મેવાડ, માળવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં આવ્યું. સુસંસ્કારી દીકરી કંચનબહેન પતિની સહધર્મચારિણી, પૂ.શ્રી સરદાર મુનિનું મહા જ્ઞાની–ધ્યાની અને વ્યાખ્યાન સંતાનોની સદ્ધધર્મદાત્રી બની. કૂળસેવા, ધર્મસેવા અને વાચસ્પતિ તરીકેનું નામ પરમ વંદનીય બન્યું છે. સમાજસેવાની મનોહર મૂર્તિ બની પોતાના જીવનને પ્રેમ, પ્રવજ્યાના મંગલ પંથ પર પદાર્પણ: પૂ.શ્રી વાત્સલ્ય અને ધર્મથી સભર કરી દીધું હતું. કંચનબાઈ મ.સ. અહર્નિશ તપ, જાપ અને આરાધનામાં રતા " પારિવારિક ફરજો: માતા કંચનબા પોતાના ત્રણ રહેતાં હતાં. તેમનાથી પ્રેરિત થઈ તેમનાં સંસારી સુપુત્રીઓ પુત્રો : નિર્મળચંદ્રજી, સંતોષચંદ્રજી અને સરદારકુમાર તથા ત્રણ સોહનજી, તારાજી, તેમના પુત્ર પૂ.શ્રી આદિત્યમુનિ, પૌત્ર પુત્રીઓ : સોહનબહેન, મોહનબહેન તથા તારાબહેનના જીવન - પંકજમુનિ, પુત્રવધૂ ચંદ્રેશાજી, પૌત્રી ભાવેશાજી, દોહિત્રી વિકાસ ઉપર, સ્વાથ્ય ઉપર ઉપરાંત તેમના આત્મિક ગુણોના સુદિશાજી, તારાજીની પુત્રી પૂ.શ્રી અંગૂરપ્રભાજી, પૂ.શ્રી વિકાસ ઉપર સતત ચિંતનશીલ રહી તેમનાં સન્માર્ગદાત્રી બની પારસમુનિના પિતાશ્રી પૂ.શ્રી ઉદયમુનિ આદિ સંતસતીજીઓએ રહ્યાં. પ્રવ્રજ્યાના મંગલ પંથ ઉપર પ્રયાણ કર્યું. ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મહારાજ સાહેબથી શોભતો બરવાળા સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.શ્રી સરદાર મુનિ Jain Education Intemational For Private & Personal use only Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મ.સાહેબનાં દર્શન કરી પૂ.શ્રી કંચનબાઈ મ.સ. મરુદેવી માતાની માફક પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદ અનુભવતાં. પૂર્વભવોના સંસ્કારોથી જીવ જન્મ ધારણ કરે છે. માતાપિતા જીવન ઘડવાનું કાર્ય કરે છે. ધર્મના સંસ્કારોથી ગુરુઓ તે જીવનું ઘડતર કરે છે. અહીં પણ પરમ પ્રસન્નતા એટલે એવી સ્થિતિ, એવી ભૂમિકા જે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમોત્તમ હોય. ચરમ સીમારૂપ હોય, જેનાથી ઉપર કે વિશેષ કાંઈ જ ન હોય. દુન્યવીથી પર હોય. ‘પરમ’ શબ્દના ઉચ્ચારણ વખતે અવિનાશી ઈશ્વરીય ચૈતન્યમય તત્ત્વ તરફ નિર્દેશ થયેલો છે. જે માતાએ પુત્રને ધર્મના સંસ્કારથી સુસંસ્કારિત કરી જૈન શાસનને ચરણે ધર્યો તે જ પુત્ર અત્યારે અધ્યાત્મ જગતના ઉચ્ચસ્થાને, ગુરુપદે બિરાજતો હોય તો સ્વાભાવિક છે કે તે માતા તેનાં દર્શન કરતી વખતે આવી જ પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદની અનુભૂતિ કરતી હોય! અહા! ઉજ્વલ તે ક્ષણો! પરમ પવિત્ર તે ક્ષણો! પાનખરમાં ગુલાબની સુગંધાવિ.સં. ૨૦૫૩ પછી પૂ.શ્રી કંચનબાઈ મ.સ.નું સ્વાસ્થ્ય નબળું પડવા લાગ્યું. દર્દ અને વેદનાને હૈયે લગાડી દીધી. મનને આરાધનામાં જોડી દીધું. તનની વ્યાધિ અને મનની વ્યાકુળતાને ઊંડાણમાં ધરબી દીધાં. પૂ.શ્રી અંગૂરપ્રભાજી આદિ સતીઓએ તેમની અનન્ય સેવા કરી. પૂ.શ્રી સવાઈ મુનિ અને પૂ.શ્રી મુકેશ મુનિના સાન્નિધ્યમાં અણશણ, ઉપાસના અને સંથારા દ્વારા સાધનાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. સદ્ગુણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાન સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન અને કાયાના સંયમથી મુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ કરતો રહે છે. અર્થાત્ કષાય થવાના સમયે એવો તો સાવધાન રહે છે કે કષાયો કોઈ સ્થાને પેસી ન જાય તેવો ખ્યાલ સતત જે રાખે છે તે જ પૂજ્ય બને છે. -દશવૈકાલિક : ૧૪. આપને અમારાં અગણિત વંદન હો! જ્યોતિર્મય ભોમકા ભણી...... પૂ.શ્રી વસુમતીબાઈ મહાસતીજી શુભ નામ : મફતબહેન. માતાપિતા : શ્રી દિવાળીબહેન તલશીભાઈ ઝૂમચંદભાઈ મોદી. જન્મ અને જન્મસ્થળ : પાલનપુર. ૧૯૦૮, મે મહિનો, મુ. સંપ્રદાય : દરિયાપુરી દીક્ષા : વિ. સં. ૧૯૯૫, મહા સુદ દશમ; ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરી. ૨૦૦ દીક્ષાદાત્રી : પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : આગમ અને સૂત્રોના ઊંડા અભ્યાસી. કાળ ધર્મ : સં. ૨૦૩૧, ચૈત્ર વદ ૧૧, ઈ.સ. તા. ૬૫-૧૯૭૫, મંગળવારે ૧૨મા ૧૦ મિનિટે. વિઠ્ઠલગઢ મુકામે. “કલ્યાણકુંજે સુ-કેલી કરતા જ સુધા-રસેલી પ્રગટે સુ-હેલી બુડંત–બેલી! !'' વાણી વહાવે હૈયે અનેરી નિર્ણય વંદુ હું ‘વસુ-સુવાસ’ છે વૈધવ્યે વધુ વિમલતા બેન! સંસારથી કૈં!' કેવડી નાની દીકરી! હજી તો ઢીંગલા-ઢીંગલીથી રમતી હોય! મૂળ ઉપર સ્ફટિક જેવી નિર્દોષતાથી શુદ્ધ પારદર્શિતા છવાયેલી હોય. સંસાર શું કહેવાય તેના અંશમાત્રની સમજ ન હોય તેવી અણસમજમાં સંસાર શરૂ થાય અને પોતે જ ઢીંગલા-ઢીંગલી જેવાં હોય અને ઘર માંડ્યું ન માંડ્યું ત્યાં તો વાવાઝોડું ફૂંકાય.....બધું જ.....જમીનદોસ્ત થઈ જાય. સંસાર આખો અને હાઁ જ્યાં સંસારને જાણ્યો નથી ત્યાં તેની અસારતાની ખબર પણ કેવી રીતે પડે! પણ.......પણ....... ખરેખર! જીવનમાં કો'ક એવી ઘટના ઘટી જાય છે જે ઘટતાં રાહીના રાહને સમૂળગો બદલાવી નાખી રાહીને સંસારની ઊંડી ગર્તામાં ગબડતો અટકાવી તેના આત્માને જ્યોતિર્મય ભોમકા તરફની કેડીએ પગલી માંડતો કરી દે છે. જન્મ, લગ્ન અને વૈધવ્ય : આવી જ વાતની ઝાંખી કરાવતી મફતની આ વાત છે. અવિકસિત એવા બનાસકાંઠાના પૂર્ણ વિકસિત નગર એવા પાલનપુરમાં માતા દિવાળીબાઈની કૂખે અને પિતાશ્રી તળશીભાઈ ઝૂમચંદના કુળમાં મફતનો (પૂ.શ્રી વસુમતીબાઈ) જન્મ થયો હતો. પાલનપુર નગરે ઝવેરીઓની શ્રીમંતાઈની સાથે ત્યાગી સંતપુરુષોની-સતીરત્નોની ભેટ પણ જૈન સમાજને આપી છે. વર્ષો પહેલાંના નવાબીકાળના એ સમયમાં બાળલગ્નો કરવામાં આવતાં. તેમ મફતબહેનનાં ચૌદ-પંદર વર્ષની ઉંમરે તે જ ગામમાં પીતાંબરભાઈ ઈશ્વરભાઈના સુપુત્ર દામાજી સાથે લગ્ન થયાં અને લગ્નને નવેક Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ માસ પસાર થયા ન થયા ત્યાં તો દામાજીનું અવસાન થયું. “ભલું થયું ભાંગી જંજાળ...સુખે....શું ખરે જ એવું બન્યું? માર્ગ પલટાયો ? ખરે જ! એવું બન્યું ભાવિના ભૂગર્ભમાં શું છુપાયું છે તેની શું ખબર પડે! વૈધવ્યજીવનના આ નિમિત્તે મફતબહેનનો માર્ગ સમગ્રતયા પલટાવી નાખ્યો. તેમના મામાજીની દીકરી પૂ.શ્રી કેસરબાઈ મ.સ.ના સત્સંગે તેમની ઝળાંહળાં થતી સમ્યગ જ્ઞાન માર્ગની આભાઓ મફતબહેનના માનસપટ ઉપર ઝળહળ થવા લાગી. શાળાનું વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરતાં ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી પુરષોત્તમભાઈ મ.સા. પાસે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યાં. દરિયાપુરી સંપ્રદાયના પૂ.શ્રી ઝબકબાઈ મ.સ. તેમ જ પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ના સાનિધ્યમાં આગમનો અભ્યાસ કર્યો અને મફતબહેનની દીક્ષા માટેની દિવ્ય ભાવના પ્રગટ થતાં વિ.સં. ૧૯૯૫માં મહાસુદ દશમ, ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરીના દિવસે દીક્ષા લઈ મફત-બહેનમાંથી તેઓ પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. બન્યાં. પૂ.શ્રી સદ્ગરુણીના પ્રભાવે પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. શાસ્ત્રજ્ઞાનના ઊંડાં અભ્યાસી બની ગયાં અને દીક્ષા પછીના પ્રથમ દિવસથી જ તેઓએ પ્રતિભાશાળી પ્રવચનકાર બની કાંઈક જીવોને પ્રતિબોધ પમાડ્યો. કંઈક સુષુપ્ત આત્માઓને ઢંઢોળી જાગૃત કરી તેમને તપ, ત્યાગ અને સંયમ માર્ગે જવા પ્રેર્યા. વિચરણ : પૂ.શ્રીનો વિહાર પ્રદેશ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર હતો. અનેક આત્માઓને ધમિિભમુખ કચ : તેમની સરળતા, વિદ્વત્તા, ગંભીરતા એવા અનેક ગુણોથી પૂ.શ્રી અનેક જૈન-જૈનેત્તર શ્રોતાઓને અહિંસામય અને ધર્મમય બનાવ્યા. સંયમ અને શીલનાં દાન આપ્યાં. કેટલાકને વ્રત-નિયમોનાં પચ્ચકખાણ કરાવ્યાં. ગુજરાતી સંત-સતીજીઓમાં વિ.સં. ૨૦૧૩માં પ્રથમ પૂ.શ્રી મુંબઈ પધાર્યા. ત્યાંના સમાજને ધર્માભિમુખ કર્યો. કહો કે તેમના માટેના જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં. પૂ.શ્રી.નાં મુંબઈનાં ચાર ચાતુર્માસ દરમિયાન ૧૦૧ યુગલોએ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. પાંચ બહેનોએ દીક્ષા અંગીકાર કરી અને અનેક આત્માઓ કલ્યાણને પંથે દોરાયા. પૂ.શ્રીને પાંચ સુશિષ્યાઓ : (૧) પૂ.શ્રી દમયંતીબાઈ–પાલનપુર, (૨) પૂ.શ્રી દીક્ષિતાબાઈ–વઢવાણ, (૩) પૂ.શ્રી હીરાબાઈ–વઢવાણ, (૪) પૂ.શ્રી સવિતાબાઈ–કડી, (૫) પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ પથપ્રદર્શક –મુંબઈ. તેમને ૧૭ પ્રશિષ્યાઓ હતી. તેમનો કુલ ૪૨ ઠાણાનો પરિવાર છે. મુસીબતોને મૂંઝવી : એક વખત વિહાર કરતાં પૂ.શ્રી સૂરજબાઈ, તારાબાઈ, કેસરબાઈ અને વસુમતીબાઈ આર્યાજીઓને ચાર બુકાનીધારી ઘોડેસવારો આડા ફર્યા. કોઈ ડર્યું નહીં. સતત નવકારમંત્ર ભણ્યા. તેનો અને પૂ.શ્રી સતીજીઓનાં ઝળહળતાં ચારિત્રની અને તેમની નીડરતા અને નિર્ભયતાને કારણે ઘોડેસવારો પાછા ફર્યા. મુસીબતોમાં પોતે ન મૂંઝાયાં. શીલનું રક્ષાબંધન જીવનને નંદનવન બનાવે છે. ભીતિ અને પ્રતિઃ પૂશ્રી વસુમતીબાઈનાં વાણી અને સંયમ ખૂબ પ્રભાવક રહ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને નીડર હતાં. તેમની પાસે બાંધછોડની વાત કરી શકાતી નહીં. કડક શિસ્તપાલનના સદાગ્રહી, ભીતિ અને પ્રીતિ ઉભયની અનુભૂતિ કરાવનાર હતાં. સૂત્રજ્ઞાનનાં અભ્યાસી હતાં. તેથી વિદુષી મ.સ. તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી. તેથી તેમને વાણી ઉપર ઘણું પ્રભુત્વ હતું. તેને કારણે તેમનાં વ્યાખ્યાનનાં પુસ્તકો “વસુઝરણાં', “વસુધારા', ‘વસુસુવાસ” વગેરે પુસ્તકોની વ્યાખ્યાનમાળા બહાર પડી. વિદુષીની વાણી : પૂ.શ્રી વાસીલાલજી મ.સા.ના શબ્દોમાં : “તેમની શૈલી તલસ્પર્શી, વિચારસભર, ગંભીરભાવવાળી છે. તેમાં સાત્ત્વિક જ્ઞાન, સિદ્ધાંતદર્શન તેમ જ ધર્મના રહસ્યનો ઉદય દેખાય છે. તેમની વાણી સાંભળવાથી તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તેમનાં વ્યાખ્યાનો મિથ્યાત્વના તિમિરનાશક છે.” વિધિનો સંકેત : સં. ૨૦૩૧ની ચૈત્ર વદ ૧૧ મંગળવાર તા. ૬-૫-૧૯૭૫ના રોજ ગૂઢવાણી ઉચ્ચારતાં, અગમનાં એંધાણ પારખતાં હોય તેમ વિરમગામથી વિઠ્ઠલગઢ સવારે ૭-૪૫ વાગે આવી પહોંચ્યાં. વિહારમાં ખૂબ ધર્મ-ગોષ્ઠિ કરી હતી. પૂ.શ્રી મંજુલાબાઈ મ.સ.એ પૂછ્યું કે “આપની પથારી કઈ પાટ ઉપર કરું?” ત્યારે “ભદ્ર! આજે મારે પાટ ઉપર સૂવાનું જ નથી.” તેમ કહ્યું જાણે કોઈ વિધિનો સંકેત હતો! ભેદદષ્ટિ ટળે તો ભય ટળેઃ તેમની તબિયત સારી હતી. મન સ્થિર અને આત્મા સ્થિત હતો. પૂ.શ્રીની વાણી સબળ હતી. તેમને કોઈ દર્દ ન હતું. છતાં બારમાં દસ મિનિટે પૂ. શ્રી હીરાબાઈએ તેમના પાર્થિવ દેહને છૂટતાં નિહાળ્યો. તેમને ધર્મ સંભળાવી પચ્ચકખાણ કરાવ્યાં અને તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તેમના પાર્થિવ દેહને લખતર લઈ જવામાં આવ્યો. Jain Education Intemational Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગામેગામથી સંતો-સતીજીઓ-લોકો પધાર્યાં હતાં. ઉત્સવ ભવ્ય રીતે ગંભીરતાપૂર્વક ઊજવાયો. વસુવાણીની ચિંતન કણિકાઓ : સર્વ જગતમાં અજ્ઞાનતિમિરને હટાવી જ્ઞાનમાર્ગે લાવનાર સંસારનાં મૂળ જે રાગ અને દ્વેષ છે તેના ઉપર વિજય મેળવનાર, સર્વજ્ઞ બન્યા છે. તે કારણે ભગવાને ચોસઠ ઇન્દ્રો અને સર્વ જગતના જીવો જેને વંદન કરે છે તે ભગવાન મહાવીરને આપણે પણ વંદન કરીએ.” “આત્માનું ચિંતન નહીં આવે તો ચિંતા પણ નહીં ટળે. માટે સમયં શોવમ્ મા પમાણે ભગવાન કહે છે : “હે ગૌતમ! ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ.' “ચિંતાનલનો દવ લાગ્યો ત્યાં ચિંતનજલ ઉપાય છે તેનો આત્મતત્ત્વ ચિત્ત્વો નહીં જેણે જીવન વૃથા ગુમાવ્યું એણે.’ “છે ચિંતન સુધા તેથી ચિંતા-વિષ ટળે સદા; આત્મ-ચિંતન મુક્તિદું જીવન શુદ્ધિ-કારણું.” યોગક્ષેમદ માંગલ્ય સેવો સૌધર્મનું મહા, ચાર સંજ્ઞા ત્યજી આત્મા સાધો. રમણતા સદા.’ પૂ.શ્રીનાં વ્યાખ્યાનો રોચક, સરળ, હૃદયંગમ અને લોકભોગ્ય અને રસાળ શૈલીમાં રજૂ થયાં. જનતાની આળસને ઉડાડી, પ્રમાદ અને સુષુપ્તિને ટાળી તેમનો પ્રયાસ લોકોને અંધકારમાંથી ઉજાસ ભણી લઈ જવાનો સતત રહ્યો. વિશ્વની ધરતીના અનંતપ્રવાસીની, મધુરભાષિણીના બોલને લોકો સાંભળવા ઝંખતાં. તેમની જ્ઞાન-જ્યોત ઝબૂકી ગઈ અને એક વિરાટ પ્રતિભાનાં દર્શન કરાવતી ગઈ. આપને અમારા અગણિત વંદન હો...... જાત પર વિજય મેળવનાર પરાજય પામતો નથી. વિરાટ પ્રતિભાનાં દર્શન બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજી શુભનામ : કુમારી શારદાબહેન: માતાપિતા : શ્રીમતી શકરીબહેન વાડીભાઈ શાહ, અભ્યાસ : ગુજરાતી છ ધોરણ. ૨૦૯ દીક્ષા : સં. ૧૯૯૬ વૈશાખ સુદ છઠ્ઠ, સોમવાર, તા. ૧૩૫-૧૯૪૦ સવારે ૮-૩૦ કલાકે, ૧૬ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ અને જન્મભૂમિ : સાણંદ (ગુજરાત) દીક્ષાદાતા ગુરુ : બા.બ્ર. પૂ. ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાદાત્રી ગુરુણી : પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. સંપ્રદાય : ખંભાત સંપ્રદાય, ભાષાજ્ઞાન : ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત આદિ. શાસ્ત્રીય જ્ઞાન : જૈન આગમ, બત્રીસ શાસ્ત્ર તથા સિદ્ધાંત, થોકડા કંઠસ્થ. પ્રવચનપ્રકાશન : કુલ ૧૪ પુસ્તકો + ૧ ‘દીવાદાંડી’-પંદર પ્રવચન પુસ્તકો-૧ લાખ દસ હજાર + ૧૦ હજાર પ્રત દીવાદાંડી' પ્રકાશિત થઈ. દીક્ષાપ્રદાન : ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં ૪૬ શિષ્યાઓને સંયમનાં દાન. વિહારયાત્રા : ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર આદિ અંતિમ પ્રયાણ : સં. ૨૦૪૨, વૈશાખ સુદ છઠ્ઠ, બુધવાર, તા. ૧૪-૫-૧૯૮૬. મલાડ-મુંબઈમાં પોતાની દીક્ષા જયંતીના દિવસે, સાંજે છ વાગે, ૬૨ વર્ષની ઉંમરે. મન મંદિરનાં મોતી : “માનવજીવન મોંઘુ મળ્યું, વારે ઘડી મળશે નહીં; શોધ્યા વિના સસ્તુને, સંસાર આ ટળશે નહીં.” “માનવ મટી દાનવ બને, એ જીવનને ધિક્કાર છે. નરક પડે દુઃખમાં સડે, કદીએ નહીં ઉદ્ધાર છે.” “કાયા અને માયા તણા પંજા નીચે ના આવશો. જો કોઈ બોલે ગાળ તો મનમાં ન કોઈ લાવશો.' બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. कृध्यन्तं न प्रतिकृध्येत् आकृष्टं कुशकं वदेत । ભગવાન મનુ પણ કહે છે : ક્રોધ કરનાર પર ક્રોધ ન કરવો જોઈએ. અપશબ્દ કહેનારને પણ આશીર્વાદ આપવા જોઈએ. આ પૃથ્વીના પટ ઉપર કાંઈક અસંખ્યક માનવીઓ આવે છે ને જાય છે. તેમાંના ઘણા માત્ર મળેલા જીવનને એમ ને એમ જીવીને જતા રહે છે, જ્યારે ઘણા માનવીઓ પોતાના સુસંસ્કારોથી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પથપ્રદર્શક સજધજ થઈ દૂર સૂદૂર સુધી પોતાની સુગંધ ફેલાવતા જાય છે. સમાચાર સાંભળી ખેડાથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. પૂ.શ્રી અવતરણ : અમદાવાદથી ૨૨ કિ.મી.ના અંતરે શારદાબાઈ મ.સ.ને પૂ.શ્રી ગુરુદેવ અને પૂ.શ્રી છગનલાલજી આવેલા સાણંદ મુકામે દેવ, ગુરુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા મ.સા.ના આશીર્વાદ પણ એવા મળેલા અને તે કુશળ શિલ્પીને ધરાવનાર એવા પિતા શ્રી વાડીભાઈ અને માતા શકરીબહેનની હાથે પૂ.શ્રીનું સંયમનું ઘડતર પણ એવી રીતે થયું હતું કે કુક્ષિએ સં. ૧૯૮૧ના માગશર વદ નોમ તા. ૧-૧-૧૯૨૪, અમદાવાદમાં પૂ.શ્રી ચિક્કાર માનવમેદનીની વચ્ચે તેમના પ્રથમ મંગળવારના મંગળ દિને મધ્યરાત્રિએ અઢી વાગે શારદાબહેનનો વ્યાખ્યાનમાં વિખ્યાત બની ગયાં. જન્મ થયો. બાલ્યકાળમાં પ્રવેશતાં શારદાબહેનને વ્યાવહારિક એક વખત સં. ૧૯૯૯માં માત્ર જ્ઞાન દ્વારા મોક્ષ મળે જ્ઞાન માટે શાળામાં તેમ જ ધાર્મિક જ્ઞાન માટે જૈનશાળામાં છે, ક્રિયાની કોઈ જરૂર નથી તેવા ઉઠતાં વંટોળને શમાવી દેવા મોકલવાનું શરૂ કર્યું. જૈનશાળાના ધર્મ પ્રત્યેના ઊંડા સંસ્કારોના “અરિહંત આજ્ઞા, માત્ર જ્ઞાનથી નહીં, પણ “જ્ઞાન ક્રિયાપ્યા” બીજ તેમની મનોભૂમિમાં ઊંડા ઊતરતાં ગયાં અને ઝડપથી ફૂલવા મોક્ષ:”નાં પ્રભાવક પ્રવચનો દ્વારા જોરદાર અહાલેક જગાડી અને ફાલવા લાગ્યાં. દશ તિથિ લીલોતરી અને જ્ઞાનનો અને મિથ્યાવાણી તરફ વળી રહેલા લોકોને અટકાવ્યા હતા. કાચાપાણીનો ત્યાગ થઈ ચૂક્યો. સંયમ લેવાની ભાવનાના ઝોક સુકાન સંભાળ્યું ? અને સાધુતીર્થની તરફ શારદાબહેન ઝૂકવા લાગ્યાં. સ્થાપના: પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા., પૂ.શ્રી છગનલાલજી ભવ અટવિમાં ભોમિયો મળ્યો : પોતાની નાની મ.સા. અને પૂ.શ્રી ગુલાબચંદ્રજી મ.સા.ની અંતિમ વિદાય પછી બહેનના અવસાનના નિમિત્તથી શારદાબહેનનું ઉપાદાન તૈયાર ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ.શ્રી શારદાબાઈ મ.સ.ને સોંપવામાં થતું હતું. ત્યાં ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ.શ્રી આવ્યું. છ વર્ષ સુધી આચાર્યની અદાથી સફળતાપૂર્વક તેમણે તે રત્નચંદ્રજી મ.સા.નું સાણંદ ગામે પદાર્પણ થયું. શારદાબહેન સુકાન સંભાળ્યું. અને બે વર્ષ દરમ્યાન આઠ-આઠ બહેનોને પૂ.શ્રી ગુરુદેવના સાન્નિધ્યમાં આવતાં તેમનું હીર પૂ. ગુરુદેવને સંયમધારી બનાવ્યાં. અને સાધુસંસ્થા ચાલુ કરી. પૂ.શ્રીએ નાની પરખાઈ ગયું. પૂ.શ્રી ગુરુદેવની કસોટીમાં પાર ઊતરતાં તેમને ઉંમરમાં દીક્ષા લીધી પણ જૈન શાસનના શિરતાજ બની જૈનઅમદાવાદ પૂ.શ્રી પાર્વતીબાઈ પાસે મોકલવામાં આવ્યાં. ત્યાં મન જૈનેતરોને પ્રતિબોધ પમાડી વ્યસનના રાગીને જૈન ધર્મના ઠર્યું. શારદાબહેન તીવ્ર સ્મરણશક્તિ અને વૃત્તિ હોવાને કારણે અનુરાગી બનાવ્યા. સેંકડો નરનારીઓને આજીવન બ્રહ્મચર્યવ્રત પૂ.શ્રી ગુરુદેવના ચાતુર્માસમાં આગમનું જ્ઞાન-સૂત્રો, થોકડા વગેરે અંગીકાર કરાવ્યાં. ૪૬ આત્માઓને સંસારના કીચડમાંથી બહાર ઝડપથી કંઠસ્થ કરવાં લાગ્યાં. વિવાહ તરફ વાળવાના કુટુંબના કાઢી પ્રવ્રજ્યાના પંથે વાળ્યા, એટલું જ નહીં પણ ખંભાતના પ્રયાસોને દઢતાથી નિષ્ફળ બનાવી વૈરાગ્ય તરફ શારદાબહેન સંઘપતિ શ્રી કાન્તિભાઈ પટેલ જેમણે ગુરુવર્યોના સાનિધ્યમાં ઢળવાં લાગ્યાં. છેવટે ૧૬ વર્ષની નાની ઉંમરમાં કુ. શારદાબહેને રહી આગમનું થોડું જ્ઞાન મેળવેલ પણ તે ગુરુવર્યોની અંતિમ સં. ૧૯૯૬, વૈશાખ સુદ છઠ્ઠ ને તા. ૧૩-૫-૧૯૪૦ના સોમવારે સમાધિ પછી વૈરાગ્યમાં પરિણમતું રહી ગયું હતું. પૂ.શ્રીની અસાર સંસારને અલવિદા આપી સંયમનાં મંગલ દ્વાર તરફ ચકોર નજર તે પારખી ગઈ હતી અને સર્વશ્રી કાંતિભાઈ પટેલ સંયમદાતા પૂ.શ્રી ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી સાથે અભ્યાસ કરતા સૂર્યકાન્તભાઈ, અરવિંદભાઈ, નવીનભાઈ પાર્વતીબાઈ મ.સ.ની નિશ્રામાં પગરણ માંડ્યાં. પૂ.શ્રી શારદાબાઈ બધાંને વૈરાગ્યની પ્રેરણા આપી અને ગુદેવોની આજ્ઞા મેળવી મ.સ. સાથે પૂ.શ્રી જસુબાઈ મ.સ.એ (જીવીબાઈ) પ્રવ્રજ્યા સાધ્વીજીએ સ્વમુખે પુરુષ શ્રી કાંતિભાઈને દીક્ષાનો પાઠ અંગીકાર કરી. ભણાવ્યો. તેની પાંચ મિનિટ પછી સર્વે ૧૧ મહાસતીજી પાટ વ્યાખ્યાનમાં વિખ્યાત પૂ.શ્રી ગુરુ આજ્ઞા, આગમનું ઉપરથી નીચે ઊતરી મહારાજને પાટે બેસાડી તેમના ચરણમાં જ્ઞાન, વિનય, વૈયાવચ્ચ અને ગુરુભક્તિમાં પોતાની શક્તિ લગાડી ઝૂકી પડ્યાં. પૂ.શ્રી મહારાજ સાહેબને મહાન વૈરાગીનું બિરુદ શાસનની શાન વધારતાં રહ્યાં. ઉજાળતાં રહ્યા. એક વખત આપ્યું અને ત્યારપછી પૂ.શ્રી કાંતિલાલજી મ.સાહેબે પૂ.શ્રી સૂર્ય અમદાવાદ સારંગપુર-દોલતખાનાના ઉપાશ્રયમાં ડબલ મુનિ અને પૂ.શ્રી અરવિંદ મુનિ મ.સા.ને દીક્ષાનો પાઠ ભણાવ્યો. ન્યુમોનિયાની વ્યાધિમાં ભયંકર રીતે ફસાયાં, તો પણ પૂ.શ્રી આમ પૂ.શ્રીએ ખંભાત સંપ્રદાયમાં સાધુ તીર્થ ઊભા કરવા સમાધિમાં મસ્ત રહ્યાં હતાં. પૂ.શ્રી ગુરુદેવ પણ તેમની તબિયતના અથાગ પરિશ્રમ લીધો. પૂ.શ્રી કાંતિ મુનિ મહાન વૈરાગી અથાગ પરિશ્રમ લે Jain Education Intemational Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. ૨૮૧ આચાર્ય પૂ. કાંતિ ઋષિજી મ.સા.ના નામથી પ્રસિદ્ધિ પામ્યા. બોલ્યાં. બધાંને નવકારમંત્ર બોલવાનું કહ્યું. સાંજે છ વાગતાં પૂ.શ્રીના વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાની પ શ્રીની પૂ.શ્રી એક વિજયીયોદ્ધાની અદાથી અગમની વાટે ચાલ્યાં ગયાં. અનિચ્છાએ પણ શ્રી જયંતીભાઈએ ‘શારદાસુધા'થી પુસ્તક પૂ.શ્રીની અંતિમ વિદાય પછી તેમના ગુણાનુવાદ કરતા છપાવવાની શરૂઆત કરી. આ પગલીની શરૂઆત ૧૪ પુસ્તકો ભાવભર્યા શ્રદ્ધાંજલિનાં પત્રો, કાવ્યો ઠેરઠેરથી પુષ્કળ પ્રમાણમાં અને એક લાખ વીસહજાર પ્રતો છપાતાં વિરાટની પગલી બની આવ્યાં. પૂ.શ્રી શારદાબાઈ મ.સ.નાં પગલે પગલે પાવન બનેલી ગઈ. પૂ.શ્રી જ્યાં જ્યાં પાદવિહાર કરતા ત્યાં ત્યાં તેમનાં પગલે ભૂમિઓમાં તેમના ભાવિક ભક્તોની પ્રેરણાથી પૂ.શ્રીની કાયમી તપ, જપ, વ્રત, બ્રહ્મચર્યવ્રત વગેરેની પ્રતિજ્ઞાઓ લેનારની હેલી સ્મૃતિઓ જળવાઈ રહે તે માટે ખંભાતમાં બા.બ્ર. પૂ.શ્રી વરસતી. સંઘને નીડરતાપૂર્વક માઇકના ઉપયોગની ના પાડી દેતાં શારદાબાઈ મ.સ. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય-એવી જ રીતે અચકાતાં નહીં. ખંભાત, સાણંદ, પોપટપરા અને સારંગપુરના ઉપાશ્રયોમાં પૂ.શ્રી યસ્ત ચાસ્ત્રિ : ખેડામાં એક સાંજે પ્રતિક્રમણ બાદ શારદાબાઈ મહાસતીજીનું નામ આપવામાં આવ્યું. પૂ.શ્રીની તબિયત એકાએક બગડી. તેઓ પરસેવાથી રેબઝેબ થઈ નીડરતા કે તેમની નીડરતાના ઘણા પ્રસંગોમાંનો એક ગયાં. ડૉક્ટરની કોઈ ટ્રીટમેન્ટ તેમણે કરવા દીધી નહીં. બી.પી. પ્રસંગ અહીં રજૂ કરું છું. હિંદુ-મુસ્લિમ કોમી રમખાણોમાં તંગ પણ માપવા દીધું નહીં. પૂ.શ્રી ચારિત્રપાલન ચુસ્ત રીતે કરતાં. વાતાવરણમાં અને કરફ્યુમાં એક વયોવૃદ્ધ સાધ્વીજી માટે રાત્રે બેભાન પણ થઈ ગયાં હતાં. અસમાધિમાં પણ તેમને અનિવાર્યપણે ગોચરીની જરૂર પડતી હોવાથી પોતે પૂ.શ્રી ગોચરી આત્માના આનંદની અનુભૂતિ થતી. સ્વાધ્યાય-ચિંતનનો અવસર વહોરવા જતાં. તેમને અટકાવતો પોલીસ પોતે તેમની સુરક્ષા માટે મળ્યો તેમ માનતાં. આવી તબિયતમાં પણ વચન–પાલનના સાથે જતો અને થોડું થોડું જરૂર પૂરતું જ તેમને ઘણાં ઘરોમાંથી આગ્રહી પૂ.શ્રી સં. ૨૦૪૧-ઈ.સ. ૧૯૮૫માં મુંબઈ- વહોરતાં જોઈ પ્રભાવિત થયો હતો. કાંદાવાડીમાં ચાતુર્માસ કરવાં પધાર્યા. ત્યાંથી વાલકેશ્વર પધારતાં પૂ.શ્રીનાં સ્મારક પ્રકાશિત સાહિત્ય જ્ઞાનગંગાનાં પુસ્તકોના ફરી તબિયત બગડી. બી.પી., ડાયાબીટીસ અને મણકાની નામ : (૧) શારદાસુધા, (૨) શારદામંજીવની, (૩) શારદાતકલીફને કારણે પગ, બરડો અને કમ્મરનો તેમને સખત માધુરી, (૪) શારદાપરિમલ, (૫) શારદાસૌરભ, (૬) શારદાદુઃખાવો રહેતો, છતાં સ્વસ્થતાપૂર્વક તેમની દિનચર્યા પસાર સરિતા, (૭) શારદાયોત, (૮) શારદાસાગર, (૯) શારદાકરતાં જ. તા. ૧૦-૪-૮૬માં પાર્લા પધાર્યા અને પૂ.શ્રી કાન્તિ ઋષિજી મ.સા. આદિ સંતોનાં દર્શનનો લાભ લઈ તેમની પાસેથી શિખર, (૧૦) શારદાદર્શન, (૧૧) શારદાસુવાસ, (૧૨) શારદાસિદ્ધિ, (૧૩) શારદારત્ન, (૧૪) શારદા૪૬ વર્ષના સંયમપર્યાયમાં લાગેલા દોષોની વિશુદ્ધિ તેમ જ છેદ પ્રાયશ્ચિત્ત લઈ પોતે શુદ્ધ થયાં અને રોજની ૩ હજારથી ૫ હજાર શિરોમણિ-હિન્દી અને ઇંગ્લીશમાં અનુવાદ પણ છે. ગાથાના સ્વાધ્યાય કરી પ્રાયશ્ચિત્ત પૂર્ણ કર્યું. શબ્દને જો અર્થ સાંપડે તો જ અર્થ સાર્થક થઈ શકે ખરું? ત્યાર પછી મલાડ પધાર્યા. ત્યાં સપનાંઓ દ્વારા પૂ.શ્રીને આપને અમારાં અગણિત વંદન હો! માટે દુઃખદ સંકેતો આવ્યાં કરતાં અને ખરેખર! એ સપનાંઓ પ્રતિબિંબ : ચારિત્ર્યવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ સત્ય સ્વરૂપે આવ્યાં અને પૂ.શ્રી સ્વપ્નવતું બનીને ચાલ્યાં ગયાં. થઈ જાણવું અને વજ કરતાં કઠોર પણ થઈ જાણવું. અત્યંત સમાધિસ્થ વૈશાખ સુદ છઠ્ઠ-બુધવારે પૂ. ગુરુણીમૈયા પ્રયત્નશીલ પણ થઈ જાણવું અત્યંત શાંત પણ થઈ જાણવું. ૪૬ વર્ષની સંયમસાધના પૂર્ણ કરી ૪૭મા વર્ષમાં પ્રવેશ કરવાનાં પ્રેમવાળા પણ થઈ જાણવું અને વિરાગવાળા પણ થઈ જાણવું. હતાં. મંગળવાર રાતથી શ્વાસ અને બેચેની વધ્યાં હતાં. છતાં આપનાર પણ થઈ જાણવું અને લેનાર પણ થઈ જાણવું. સુખ પૂ.શ્રીએ તેમની દીક્ષાજયંતિ–બુધવારના મંગલ પ્રભાતથી વહેલા પણ હસીને ભોગવવું અને દુઃખ પણ હસીને ભોગવી જાણવું. ઊઠી પ્રતિક્રમણ, આરાધના અને આત્મસાધના ચૂક્યાં નહીં. સાંજે અને સહી જાણવું, બોલી જાણવું અને મૌન પણ રહી જાણવું. ૫ વાગે તબિયતમાં એકદમ પલટો આવ્યો. છાતીમાં દુઃખાવો જોઈ પણ જાણવું અને અંધ પણ થઈ જાણવું. અલ્પમાં જીવી થયો. થોડી થોડી ઊલટી થઈ. બધાંને હાથ જોડી ખમાવ્યાં. જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્ર છે. સંથારાનાં પચ્ચખાણ લીધાં. ‘વોસિરામિ’ એમ ત્રણ વખત “ - ઉપેન્દ્રાચાર્ય Jain Education Interational Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પથપ્રદર્શક સાધના- આરાધનાના માર્ગે : સંતોનાં દર્શન કરવા જતાં. વ્યાખ્યાન સાંભળતાં. તેમાં તેમના બા.બ્ર.પૂ. શ્રી કાન્તાબાઈ મહાસતીજી. કુટુંબમાં ફઈબા-પૂ.શ્રી શારદાબાઈ મ.સ.એ ૧૯૯૬ની સાલમાં દીક્ષા લીધી અને જેમણે શાસનને શોભાવ્યું તેમના સત્સંગ શુભ નામ : કાન્તાબહેન. કાન્તાબહેનને સંયમ સોહામણો અને સંસારનો ચહેરો બિહામણો માતાપિતા : શ્રી રંભાબહેન ખીમચંદભાઈ નાનચંદ દેખાવા લાગ્યો અને બીજી બાજુ ધર્મ-કર્મનો મર્મ સમજાતાં શાંતિદાસ શાહ. સંસાર પરથી મમત્વ ઊઠતું ગયું અને વૈરાગ્યના ભાવોથી જન્મ અને જન્મ સ્થળ : સં. ૧૯૯૦, આસો સુદ એકમ, ભીંજાતાં ગયાં. દીકરી હવે જ્ઞાન-વૈરાગ્યની પાંખો ફફડાવી ઊંચે સ્થળ : સાણંદ. ઊંચે મુક્ત ગગનમાં ઊડવા લાગી છે તે સમજતાં દીક્ષા માટે દીક્ષા અને દીક્ષાસ્થળ : સં. ૨૦૧૩, માગશર સુદ ૧૦, અનુજ્ઞા માગતી દીકરીને માતાપિતાએ રજા આપી અને સં. દીક્ષાસ્થળ : સાણંદ. ૨૦૧૩ના માગશર સુદ ૧૦ના શુભ દિવસે ગુરુણીમૈયા પૂ. શ્રી શારદાબાઈ મ.સ. પાસે સાણંદ મુકામે કાન્તાબહેને દીક્ષા દીક્ષાગુરુણી : પૂ.શ્રી શારદાબાઈ મ.સ. અંગીકાર કરી અને બા.બ્ર. પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ. બન્યાં. સંપ્રદાય : ખંભાત સંપ્રદાય. ગUTTU મામi ઘર્મ : મારો જૈન ધર્મ આજ્ઞા ઉપર જ ' કાળધર્મ : સં. ૨૦૬૦, માગશર સુદ ૭, તા. ૩૦-૧૧- | નિર્ભર છે. એ પ્રમાણે પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ. ગુરુ આજ્ઞાનું ૨૦૦૩ સવારે નવ વાગે. દીક્ષા પર્યાય : ૪૭ વર્ષ. પાલન કરતાં. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, આગમ, થોકડા, સંસ્કૃતजाए सद्धाए णिकखन्ते तमेव પ્રાકૃત વગેરેનો અભ્યાસ કરતાં સાથે પાથર્ડ બોર્ડની આચાર્ય અનુપાનિયા વિદિત્તા વિસોત્તયો આચારાંગ. સુધીની પરીક્ષા પણ આપી હતી. સાથે સાથે તેમની તપશ્ચર્યા ચાલુ સાધક જે શ્રદ્ધાથી સાધનામાર્ગમાં પ્રવિણ થાય તે બીજી રહેતી. વરસીતપ, સોળ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈ-નવ શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે ઉપવાસ વગેરે ઉપવાસ તેમના ચાલુ રહેતા. પૂરા જોમ અને જોશ સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. સાથે બુલંદ અવાજમાં પ્રવચન-પ્રભાવના કરતાં. પોતે પુરુષાર્થ પુનીત પગલી જે માતાને ખોળે પુનીત પગલીઓના કરતાં જનતાને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવાનો. તેમને તેમની પાડનાર પુણ્યશાળી આત્માનું અવતરણ થતું હશે તે ક્ષણો, તે ૪૭ વર્ષના સંયમપર્યાયમાં અશાતાનો ઉદય ઘણીવાર થયો હશે અણુ-પરમાણુઓ પણ કેટલા પવિત્ર થતા હશે! તે વાતાવરણ પણ તેમના તનમાં વ્યાધિ પણ મન સમાધિમાં રહેતું. પણ હસતું, હસાવતું, શુભ-શુભ મંગલમય હશે? પિતાને ખભે અપ્રમત્ત ભાવ : છેલ્લે પૂ.શ્રી ઉગ્ર તપસ્વિની બા.બ્ર. રમતી તે દીકરીનો ભાર પણ પિતાને હળવો ફૂલ લાગતો હશેને! પ્રેક્ષાબાઈ મ.સ.ના ૫00 આયંબિલનાં પારણાંનો માગસર સુદ એ દીકરીના સ્મિતમાં પણ ફૂલ ઝરતાં હશે. વાયુ સુગંધિત થઈ ૭નો પ્રસંગ, પૂ.શ્રી વજુબાઈ મ.સ.ની દીક્ષાજયંતી-માગશર સુદવહેતો હશે. દીકરી વહાલી વહાલી લાગતી હશે. બધાંને ૫, પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની દશમની દીક્ષાજયંતી–મૌન આકર્ષિત કરી પોતાના તરફ ખેંચતી હશે. અગિયારસ વગેરે પ્રસંગો પ્રમાણે તપ, જાપ, ત્રિરંગી સામાયિક એવા ભાગ્યશાળી નાનચંદ શાંતિદાસના કુળમાં પિતાશ્રી વગેરેના આયોજન દ્વારા આરાધના સપ્તાહનું આયોજન ખીમચંદભાઈ શાહને ત્યાં સુશ્રાવિકા રંભાબહેન માતાની કૂખે ચીંચપોકલીના ઉપાશ્રયે કરવામાં આવેલ હતું. ચંદનવાડી સંઘમાં સાણંદ મુકામે સં. ૧૯૯૦ના આસો સુદ એકમને દિવસે ખૂબ ઉત્સાહ હતો, પણ તે દરમિયાન પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ને કાન્તાબહેનનો જન્મ થયો. શ્રી ખીમચંદભાઈના પરિવારમાં ચાર શ્વાસ, કફ અને ઉધરસની બિમારી રહેતી, છતાં પોતાનું નિત્ય પુત્રો અને પાંચ પુત્રીઓમાંનાં એક પુત્રી તે શ્રી કાન્તાબહેન હતાં. કાર્ય કરતાં જ. સ્વાધ્યાયના અકાળ સમયમાં રજોહરણ, ગુચ્છો અને તેઓ વઢવાણ વોરા કુટુંબનાં ભાણેજ થતાં હતાં. વણે, સીવવાનું, લખવાનું, વાંચવાનું ચાલુ જ હોય. દરેક કાર્ય જાણે પૂર્વભવોના સુસંસ્કારનું અને આરાધનાનું ભાતું જતનાપૂર્વક કરતાં. ચાર-પાંચ હજારની ગાથાની સ્વાધ્યાય તો બાંધીને આવ્યાં હોય તેમ કાન્તાબહેન બાલ્યકાળથી જ કરતાં જ. સતત ક્રિયાશીલ અને અપ્રમત્તભાવમાં રહેતાં. વ્યાખ્યાન જૈનશાળાએ જતાં. સામાયિક પ્રતિક્રમણ શીખ્યાં. ઉપાશ્રયે સાધુ પણ વાંચ્યું છેલ્લે, પણ...... Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પ્રતિભાઓ સમાધિભાવે : તેમને શ્વાસની તકલીફ વધી. આખી રાત તે તકલીફ રહી. બેચેની વધી. તબિયત વધુ ખરાબ થતી ગઈ. છઠ્ઠના દિવસે તા. ૨૯-૧૧ને દિવસે હોસ્પિટલ ખસેડવાનું નક્કી કર્યું. જાવજીવનું પ્રતિક્રમણ સવારે કરાવ્યું. રાતભર આલોચના, સંયમ શુદ્ધિ માટેનું પ્રાયશ્ચિત્ત, ‘દશ વૈકાલિકીનાં ૪ અધ્યયનો, ભક્તામર, જાપ આદિ ચાલુ જ હતું. તેમણે બધાંને ખમાવ્યાં. મનની મક્કમતા ઘણી. એબ્યુલન્સમાં ન જતાં વહીલચેરમાં કાંદાવાડી ગયાં. તબિયત સિરિયસ થતી જતી હતી. છતાં સાંજે સાડા પાંચ પછી કોઈ સારવાર કરવા ન દીધી. બધું બંધ. દવા–ઇજેક્શન પણ નહીં. ફરી સવારે સંથારો, પ્રતિક્રમણ, જાપ વગેરે કરાવ્યું. એમ કરતાં સવારે નવ વાગે પૂ.શ્રીના પાર્થિવ દેહમાંથી મુખ દ્વારા ચેતન દેવ ચાલ્યો ગયો. તપ, જાપ અને આરાધના અને તપસ્યાનાં પારણાંના પવિત્ર વાતાવરણભર્યા મહોત્સવમાં પોતે પણ પોતાના મૃત્યુને મંગલમય મહોત્સવમાં જોડી વીરતાપૂર્વક મૃત્યુને વર્યા. આપને અમારાં અગણિત વંદન હો! असंयतात्मना योगो दुष्णाय इति मे मतिः વાતાના તુ યતતા શક્યોગવાણુમુપાવતઃ ગીતા. અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતો નથી, પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાય દ્વારા તુરત જ યોગારાધના કરી શકે છે. “ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન, વૈરાગ્ય બે પાંખ છે; ચિદાકાશમાં એ તો ઊડે, જેને સગુરુરૂપિણી આંખ છે.” અખો. પંખીનું નિવાસસ્થાન વૃક્ષ પર ઊંચે હોય છે. દાણા માટે જમીન ઉપર આવે પણ ફરી વૃક્ષ ઉપર ચાલ્યું જાય. તેમ સાધક આત્માની મનોભૂમિકા ઊંચે ઊંચે હોય. ‘તનુ સંસારે ચિત્ત મોક્ષ.” શરીર સંસારમાં ચિત્ત મોક્ષમાં હોય. અરિહંતના ઉપાસકનું બધું અરિહંતમય બની જાય.” - પૂ.શ્રીના પત્રમાંથી. એક ફૂલ ઊગ્યુંઃ સુરેન્દ્રનગરની ધરતી ઉપર પિતાશ્રી વાડીભાઈના કુળમાં અને માતા શ્રી શાંતાબહેનની કૂખે ૧૯૯૬ના ફાગણ સુદ ત્રીજ, બુધવાર તા. ૧૨-૩-૧૯૪૭ના રોજ કુસુમબહેનનો જન્મ થયો. તેમનો શૈશવકાળ અને કોલેજકાળ પસાર થતો હતો. ત્યાં તેઓ અને તેમના ધર્મિષ્ઠ પૂ. માતાપિતા, બા.બ્ર.પૂ. વજુબાઈ મ.સ., બા.બ્ર.પૂ.શ્રી કેશવલાલજી મ.સા. અને બા.બ્ર.પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ.ના સંપર્કમાં આવ્યાં. કુસુમબહેનને વૈરાગ્યનો રંગ ચડ્યો. અને બા.બ્ર.પૂ.શ્રી કેવળમુનિ મ.સાહેબે સુરેન્દ્રનગરની જન્મભૂમિમાં સં. ૨૦૧૬, કારતક વદ૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯માં કુસુમબહેનને સંયમનાં દાન આપ્યાં. સમર્પણ : ગુરુણીમૈયાની અસીમકૃપા તેમના પર વરસતી હતી. એક એક સિદ્ધાંતના ગુઢાર્થ તેમને સમજાવતાં. તે અમૃતધારાને પૂ.શ્રી કુસુમબાઈ મ.સ. પોતાના પાત્રમાં ઝીલતાં. ધાર્મિક અભ્યાસનું પાઠન, મનન, વાચન અને પાચન કરતાં. પોતાની જાતને પોતાના ગુરુને પૂર્ણ રીતે સમર્પિત કરવામાં માનતાં. ગુરુદેવની ઇચ્છા તે જ મારી ઇચ્છા. બીજો કોઈ વિકલ્પ નહીં. નિર્વિકલ્પ દશા. ગદા સંતો તદા વહિં પોતે જેવાં અંદર તેવાં જ બહાર હતાં. સંસારી સગાંઓની સાથે તેઓએ ક્યારેય તેમની પાસે બેસીને વાતો નથી કરી કે સંસારી વાતો નથી કરી. પોતે ગુણજ્ઞ પણ બન્યાં અને ગુણાનુરાગી પણ બન્યાં, જે બનવું કોઈ પણ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ છે. તેમની મુખાકૃતિ હંમેશાં હળવાહળવા સ્મિતથી છલકાતી, ખીલેલા ગુલાબ જેવી સદાય ચિત્તપ્રસન્નતાથી મલકતી રહેતી. અરે! કેન્સર જેવા મહાભયંકર વેદનાના રોગ વચ્ચે પણ તેઓનું મુખારવિંદ સમતા-સમાધિ અને સ્મિતવગરનું કરમાયેલું જોવા મળ્યું નથી. અગમનાં એંધાણઃ પોતાને કેન્સર વાનાં તેમને સપનાંઓ આવતાં અને તે જ પ્રમાણે બન્યું. ૧૯૮૪મરણપુરા સ્થાનકવાસીની વાડીમાં ચાતુર્માસ પ્રવેશ વખતે આ દફ એધાણ જંગ ખેલ્યો પણ ઝૂક્યા નહી. બા.બ્ર. પૂ.શ્રી કુસુમબાઈ મહાસતીજી શુભ નામ : કુસુમબહેન. જન્મદિન : વિ.સં. ૧૯૯૬, ફાગણ સુદ ત્રીજ, બુધવાર, તા. ૧૨-૩-૪૦. માતાપિતા : શ્રી શાંતાબહેન વાડીલાલ કસ્તુરચંદ શાહ. દીક્ષાદાતા : પૂ.શ્રી લીલાવતીભાઈ મહાસતીજી. જન્મસ્થળ : સુરેન્દ્રનગર. દીક્ષાદિન : સુરેન્દ્રનગર, સં. ૨૦૧૬, કારતક વદ-૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : આગમ શાસ્ત્રોનાં ઊંડાં અભ્યાસી. કાળધર્મ : નારણપુરા, અમદાવાદ. સં. ૨૦૪૪, અષાઢ સુદ ૧૩, મંગળવાર, તા. ૨૬-૭-૮૮, રાત્રિએ ૧૦-૫૦ મિનિટે. Jain Education Intemational Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પથપ્રદર્શક મળી ગયાં. પૂ.શ્રીને છાતીમાં દુખાવો, બળતરા શરૂ થઈ. ગાંઠ સૂતાં નથી. ગાંઠો ફૂટતી અને કચકચી જતી, છતાં દરેકને ખમાવતાં. દેખાવા લાગી. બાયોપ્સીમાં કેન્સર આવ્યું, પણ પોતે તેને સહર્ષ વાંચણી ચાલુ રાખતાં. ત્યાં એકવાર કેન્સરના જીવાણુઓએ તેમની સ્વીકારી ભેદ-વિજ્ઞાન અને આત્મસાધનાની નિજાનંદની મસ્તીમાં ધોરી નસ કોરી ખાધી અને પૂ.શ્રીના છાતીના ઓપરેશનવાળા મહાલતાં રહ્યાં. તેમનું મોટું ઓપરેશન થયું. દૂરદૂરથી અન્ય ભાગમાંથી ધડધડ લોહી વહેવું શરૂ થયું. નાનાં પૂ. સતીજીઓ સંપ્રદાયોના ગુરુદેવો પણ પધાર્યા હતા, છતાં પૂ.શ્રીને હૃદયમાં કોઈ ગભરાઈ ગયાં, પણ પોતે જાતે શાંતિથી લોહી સાફ કરી વાંચણી ઉકળાટ ન હતો. દેહકષ્ટની કોઈ ફરિયાદ ન હતી. પછી તો પોતે શરૂ કરી દીધી. છેલ્લે અન્નનળી, શ્વાસનળીને અને ફેફસાંને પણ ખંભાત પણ વિહાર કર્યો. ત્યાં ઝઘડાઓનો શાંતિભર્યો ઉકેલ લાવી કેન્સરે પકડમાં લઈ લીધાં. શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ. ફરી સમાધાન કર્યું. કોઈ ભાઈને ક્રોધ બહુ આવ્યો. પૂ.શ્રીની અર્ધી રાત્રે વેઈન તૂટી. બધું જ લોહીથી લદબદ થઈ ગયું. રાત્રિના વાત્સલ્યમૂર્તિમાંથી છલકાતાં વાત્સલ્ય તે ભાઈમાં પરિવર્તન આપ્યું સમયે ઉપચાર કાંઈ કરવાનો ન હતો. લોહી વહી ગયું. વેઈન અને ક્રોધ ન કરવો તેવાં જાવજીવનાં તે ભાઈએ પચ્ચખાણ કર્યા. ખાલી થઈ ગઈ હતી. નવકારમંત્રના જાપ ચાલુ હતા. સભાન તેમના સંપર્કમાં આવતા કેટલાક આત્માઓ વિષયો છોડી વિરાગી અવસ્થામાં આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં પોતાને જવું હતું તેથી બન્યા. કેટલાક વ્યસનોથી મુક્ત થયા. કેટલાકે સૂત્રો કંઠસ્થ કર્યા, ઘેનનું ઇજેક્શન ન લીધું. રાત્રે આઠ વાગે છેલ્લા સાત મહિનાથી ૧૯૮૭માં નવરંગપુરામાં ચોમાસુ હતું. ત્યાં ફરી કેન્સરની ગાંઠો ઊંચા ન થતાં હાથો જોડી પૂ.શ્રીએ સંથારાનાં પચ્ચખાણ કર્યા. નીકળી. છતાં પર્વાધિરાજ પર્યુષણમાં પૂ.શ્રીની જોશીલીવાણીમાં બધાંને ખમાવી, વોસિરાવી આત્મતત્ત્વમાં મસ્ત બન્યાં અને પ્રવચન પ્રભાવના અને અન્ય આત્મિક આરાધનાઓ દ્વારા તેમની અગમની વાટે તેમનો આત્મા પરમાત્મામાં ભળી જવા અંતિમ પર્યાપાસનાઓ વણથંભી રહેતી થાકતાં નહીં. આરામ કરતાં નહીં. પ્રમાણે ચાલી નીકળ્યો. ફરી એક નાનું ઓપરેશન થયું. હાથના દુખાવાએ માઝા મૂકી પણ આપને અમારાં અગણિત વંદન હો! તે શુરવીર સાધકનાં હથિયાર હેઠાં પડ્યાં નહીં. રોગ સામે જંગ . “આગમના બળ પર જીવનાર વિરલ વિભૂતિ જ ખેલ્યો પણ ઝૂક્યાં નહીં. આત્મબળની ધૂણી ધખાવી મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે.” | વેદનાને વહાલઃ કેન્સરના રોગે પૂ.શ્રીના દેહ ફરતો . પૂ.શ્રીએ ખરેખર વૈરાગ્યના રંગે અને સાધનાના ઉમંગે ચારેબાજથી ભરડો લીધો, છતાં ડોળીના સહારા વગર ચાલીને કર્મોની સામે, મૃત્યુની સામે ખરાખરીનો જંગ ખેલ્યો. ગિરધરનગરથી નારણપુરા પહોંચ્યાં. કેન્સરે ઝડપ પકડી. અસંખ્ય જે મૃત્યુના ભયને જીતે છે તે જ મૃત્યુને જીતી શકે છે. ગાંઠો ફૂટી નીકળી. સોજા ખૂબ વધી ગયા, પણ....પૂ.શ્રી એ મૃત્યુ એ તો નવજીવનની પૂર્વદશા છે, એવી જેને સંપૂર્ણ પ્રતીતિ વેદનાને વહાલથી સ્વીકારી લીધી હતી. પૂ.શ્રી રામજીમુનિ મ.સા.; છે તે મૃત્યુનો વિજેતા છે. તે જ જીવનનો સાચેસાચો વિજેતા છે. પૂ.શ્રી ઉત્તમમુનિ મ.સા, ગોંડલ, બોટાદ સંપ્રદાયના ગુરુવર્યો આદિ સંત-સતીજીઓ દૂર સુદૂરથી ઉગ્ર વિહાર કરી પધાર્યા. વિમળ જ્યોતિ નારણપુરા સંઘસહિત સર્વેએ તેમની ખૂબ વૈયાવચ્ચ, સેવા મન ચંપાબાઈ મહાસતીજી મૂકીને કરી. આલોચના કરાવી. પૂ.શ્રીની સમાધિમાં પ્રેરકબળ પૂરું પાડવા પુષ્કળ પત્રો આવ્યા. શુભ નામ : ચંપાબહેન. વિશાશ્રીમાળી સ્થા. જૈન. , પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબ પધાર્યા હતા. જન્મતારીખ અને જન્મસ્થળ : મહા સુદ ૧૩, સં. ૧૯૭૧ પૂ.શ્રીની સમાધિ જોઈને ખુશ થઈને કહ્યું કે “હું ભગવાનને પ્રાર્થના આ હડદડ મુકામે. કરું કે મને આવી સમાધિ મળે તો મને કેન્સર દેજે, જેથી દીક્ષાસ્થળ : બોટાદ ' નિર્ધામણા (આલોચના) કરવાનો મને સુંદર અવસર મળે.” દીક્ષાતિથિ : વૈશાખ વદ ૭, રવિવાર સં. ૨૦૧૭ અનોખુ સાતમબળ પૂ.શ્રીને કેન્સર રાક્ષસ બનીને માતાપિતાનું નામ : છબલબહેન લક્ષ્મીચંદ ચતુરભાઈ વિફર્યું હતું, વકર્યું હતું તેમની નસેનસમાંથી જેમ લોહી પસાર થાય શા છે. તેમ બળતરા પસાર ગાંઠો એટલી બધી આગળ પાછળ વધી દીક્ષાપર્યાય : સં. ૨૦૧૯માં ૧૨ વર્ષ ગઈ તો પણ તેઓ છેલ્લા પાંચ મહિના પથારી કરીને લાંબા થઈને સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. Jain Education Intemational For Private & Personal use only Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ જ્યારે જ્યારે જગતભરમાં ધર્મનો હ્રાસ થાય, ત્યારે ત્યારે પરમ પુરુષો જન્મ લેતા જણાય; ધર્મસ્થાપી સ્વ સુચરિતથી, લાભ ધર્મોન્નતિનો સાધે, રક્ષે મુનિજન બધા, ધર્મ પુરુષ કાર્ય. ઉતરપટઃ સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે માનવ જીવનમાં ચઢઊતર આવવી એ માનવજીવનનો સ્વાભાવિક ક્રમ છે. તે જ પ્રમાણે બોટાદ સંપ્રદાયમાં બન્યું. જરા તેના પૂર્વ ઇતિહાસ તરફ એક નજર નાખી લઈએ. સંપ્રદાય નામની એક સંસ્થા વર્ષોથી ચાલતી હતી. તેના મૂળ સ્થાપક પૂ.શ્રી જસરાજજી મ.સાહેબ હતા. ત્યારબાદ પૂ.શ્રી રણછોડજી મ.સા. તથા પૂ.શ્રી અમરસિંહજી મ.સા. અને પૂ.શ્રી રણછોડજી મ.સા.ના પરિવારમાં પૂ.શ્રી હીરાચંદજી મ.સા. તેમનાં શિષ્યરત્નો પૂ.શ્રી મૂળચંદજી મ.સા; શ્રીકાનજી મ.સા. પૂ.શ્રી જગજીવનજી મ.સા; પૂ.શ્રી ઓઘડજી મ.સા. અને પૂ.શ્રી સુખલાલજી મ.સા. હતા. પૂ.શ્રી કાનજી મ.સાહેબે વિ.સં. ૧૯૯૧, ઈ.સ. ૧૯૩૫માં સ્થા. જૈન ધર્મમાંથી છૂટા થઈ જૈન સ્વાધ્યાયમંદિરસોનગઢ માર્ગી ધર્મની સોનગઢમાં સ્થાપના કરતાં બોટાદ સંપ્રદાય ઉપર એક વાવાઝોડું આવ્યું. ત્યારે દોશી નાનાલાલ ભૂદરભાઈ, શ્રી અમૃતલાલ માણેકચંદ દેસાઈ અને શ્રી મોહનલાલ દીપચંદ દેસાઈ ત્રણેએ સાથે મળીને શ્રી સંઘને હતાશા-નિરાશાની આંધીમાંથી ઉગાર્યો. કાળાનુક્રમે શ્રી સંઘનું સુકાન પૂ. ગુરુદેવશ્રી માણેકચંદજી મ.સા.ના હાથમાં આવ્યું. તેમણે શ્રી સંઘને મજબૂત બનાવ્યો એટલું જ નહીં પણ અન્ય સ્થળોએ વિચરણ કરીને સ્થા. જૈન ધર્મના પાયા પણ સુદઢ કર્યા. - સાધ્વીતીર્મની સ્થાપના પણ આ સમય દરમિયાન બંધ થયેલા સાધ્વીતીર્થને પુનઃ સ્થાપિત કરવા માટે પૂ.શ્રી માણેકચંદ્રજીના અધૂરા રહેલા સપનાને પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. સાથે અન્ય મુનિવરો અને સાથે લાઠી, બોટાદ અને દામનગરના સંઘે સાથે મળી વિચારણા કરી પૂરું કર્યું. પૂ.શ્રી ચાતુર્માસ અર્થે બોટાદ પધારતાં તેમનાં શાસ્ત્ર-જ્ઞાનાભ્યાસી પ્રભાવક વ્યાખ્યાનોના પ્રભાવ નીચે સારી એવી તપશ્ચર્યાઓ થઈ અને બે નાની ઉંમરની બહેનોને વૈરાગ્ય લેવાના ભાવ પણ ઊભા થયા. સાધ્વી તીર્થ શરૂ કરવામાં ગં.સ્વ. ચંપાબહેનના દીક્ષા લેવાના ભાવ પ્રગટ થતાં એક પીઢ બહેનની જરૂર હતી તે પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. સાથે સાથે બા.બ્ર. સવિતાબહેન પણ દીક્ષાર્થીમાં જોડાયા. આમ ચંપાબહેનને મુખ્ય ગુણીપદે અને અન્યમાં બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. ૨૮૫ સરોજબહેનનો દીક્ષામહોત્સવ વૈશાખ વદી ૭ના રોજ ઊજવાયો. આ રીતે બોટાદમાં બોટાદ સંપ્રદાય હેઠળ ચોથા સાધ્વી તીર્થની સ્થાપના થઈ. આ નવદીક્ષિત સાધ્વીજીઓને સંયમ માર્ગની તાલીમ માટે ગોંડલ સંપ્રદાયના વિદુષી મ.સ. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ને સોંપવામાં આવ્યાં. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.એ ખૂબ પરિશ્રમ લઈને આ નવદીક્ષિતોમાં જ્ઞાનનું સિંચન કર્યું. સંક્ષિપ્તમાં આપણે ઇતિહાસ તરફ એક દષ્ટિપાત કર્યો. શ્રી ચંપાબાઈ મ.સ. : બોટાદ સ્થા. જૈન ઉપાશ્રયમાં પોતાની આગવી શૈલીમાં પૂ.શ્રી શિવલાલજી મ.સા. મૃગાપુત્રનો અધિકાર ફરમાવી રહ્યા હતા. જાતિસ્મરણ જ્ઞાનને પામેલા મૃગાપુત્ર તેમનાં પૂ. માતાજીને સમજાવી રહ્યા હતા કે “હે પૂ. માતાજી! નરક ગતિના અને નરક નિગોદનાં મહાદુઃખો હું ભોગવી ચૂક્યો છું. અને તે દુઃખો ફરીથી ન ભોગવવાં પડે તે માટે સંયમ લેવાના મારા નિર્ણયમાંથી હું ચલિત થવાનો નથી.” | ફૂલની કોમળતા : બોટાદ તાલુકાના હડદડ ગામે પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ ચતુરભાઈ શાહના કુળમાં અને માતા શ્રી છબલબહેન ત્રિકમભાઈ બારભાયાની કુખે સં. ૧૯૭૧, મહા સુદી ૧૩ના દિવસે જેમનો જન્મ થયો હતો તેવા શ્રી ચંપાબહેન પણ આ અધિકાર રસપૂર્વક સાંભળી રહ્યાં હતાં. નરક ગતિનું વર્ણન સાંભળતાં પોતે બેચેન બની ગયાં હતાં અને તે વાત તેમણે તેમનાં શિક્ષિકા બહેન જલુબહેનને પણ કરી હતી. તેમનો શાળાનો અભ્યાસ તો માત્ર બે ગુજરાતીનો જ હતો, પણ પોતે જૈન ધર્મનાં જ્ઞાનપિપાસુ હતાં અને ધર્મ પ્રત્યે ઢળેલાં હતાં. શ્રાવકજી કસ્તુરચંદભાઈ અને પૂ.શ્રી સાસુમા હરિબાની છત્રછાયા નીચે શાંતિમય લગ્નજીવન પસાર કરતાં હતાં, પણ પૂ. સંતોની ધર્મમય વાણી સાંભળી પોતે તેમાં ભીંજાતાં અને તેમના માનસપટમાં દીક્ષા લેવાના ભાવ જાગતાં, પરંતુ પૂ. સાસુમાં હરિબાની બંને તેજવિહીન આંખોને કારણે તેમની સેવામાં જોડાયાં. દીક્ષા અંગીકાર કરવાની પોતાની ભાવનાને તત્કાલપૂરતી અટકાવી પણ ધર્મઆરાધનામાં ચંપાબહેન રત રહેતાં. ધર્માનુરાગી : ચંપાબહેનને ધંધાદારી કારણોસર થોડો સમય હારિજમાં વસવાટ કરવો પડ્યો હતો. તેઓ બચપનથી. ચોવિહાર કરતાં. વ્યાપાર ધંધાને કારણે પતિદેવને રાત્રે મોડું થતાં તેમનું દિલ દુભાતું. તેથી પતિની મંજરી લઈ પોતે ચોવિહાર કરતાં, છતાં પતિદેવ અને અન્ય વેપારીઓની મોડા સુધી રાત્રિભોજન લેવાની વાત તેમને ખટકતી. એકવાર ત્યાં મારવાડી ' મ.સા. પધારતાં ચંપાબહેને આ વાત પૂ.શ્રીને કરી અને તે હોલબાન લેવાની વાત તેમને અટકી જાય તો મારી Jain Education Intenational Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ મુનિરાજે રાત્રિભોજન વિષે સભામાં શ્રાવકોને એવી સુંદર સમજ આપી કે તેમણે રાત્રિભોજન કરવાનું બંધ કર્યું, જે મહાપુણ્યમાં ભાગીદાર ચંપાબહેન બન્યાં હતાં. જાગૃતિ : પૂ. પતિદેવ અને પૂ. સાસુમાનો દેહાંત થતાં ચંપાબહેન શોકમગ્ન જિંદગી વીતાવી રહ્યાં હતાં. તે અરસામાં પૂ.શ્રી કાનજી મુનિ, પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. આદિ સંતો બોટાદ પધાર્યા. આગળ ઐતિહાસિક મૂલ્યો ધરાવતી આ વાત રજૂ કરી તે પ્રમાણે એક બાજુ બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંઘાડાની સ્થાપનાનો નિર્ણય લેવાતો હતો તો બીજી બાજુ ચંપાબહેનના સંયમ લેવાના સુષુપ્ત ભાવો જે તેમના હૃદયમાં રમી રહ્યા હતા તે હવે જાગૃત અવસ્થામાં આવી સળવળી રહ્યા હતા. ગોંડલ સંપ્રદાયનાં વિદુષી સાધ્વીરત્ના પૂ.શ્રી રંભાબાઈ મ.સ. એ પૂ.શ્રી ચંપાબાઈ, પૂ.શ્રી મંજુલાબાઈ આદિ ચાર મહાસતીજીઓને વૈરાગ્ય સંબંધી માર્ગદર્શન આપ્યું. આ દરેક સાધ્વીજીઓ પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાન્નિધ્યમાં સતત આઠ વર્ષ સુધી રહ્યાં. સં. ૨૦૧૭માં ગં.સ્વ. ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. સરોજબહેનની એમ ચારેય દીક્ષાઓ બોટાદમાં એક દિવસે થઈ. ચંપાબાઈ પૂ. મ.સ. ૧૪ સાધ્વીજીઓનાં તારક ગોરાણી બની ચૂક્યાં હતાં. આત્મહિતાર્થે તેમણે નાની મોટી ઘણી તપસ્યાઓ કરી. છેલ્લાં ૧૧ વર્ષથી તેમની એકાંતર તપશ્ચર્યા ચાલુ જ હતી. સાથે નાનાં સાધ્વીજીઓનાં અભ્યાસ, પ્રગતિ અને વૈયાવચ્ચનું બરાબર ધ્યાન રાખતાં. જૈન સમાજમાં ‘મોટા સ્વામી’નું માનભર્યું અને હેતભર્યું બિરુદ પામી ગયાં. ધર્મકથાઓ, વાર્તાઓ અને કાવ્યોની સુંદર રજૂઆત તે કરી શકતાં. પાયાની ઈંટ : આમ પૂ.શ્રી સંતોની પ્રેરણા અને પૂ.શ્રી ચંપાબાઈ આર્યાજીની શીતળ છાયામાં બોટાદ સંપ્રદાયમાં સાધ્વીવૃંદે પ્રગતિમાં હરણફાળ ભરી અને ચંપાના ફૂલ જેવી ફોરમ પ્રસરાવી પૂ.શ્રી બોટાદ સંપ્રદાયના સાધ્વી સંઘાડામાં પૂ.શ્રી ચંપાબાઈ મ.સ. પાયાની ઈંટ બની રહ્યાં. આપને અમારાં અગણિત વંદન હો! आत्मौप्येन सर्वत्र समं पश्यति योडर्जनः ? | सुखं वा यदि वा दुखं स योगी परमो मतः । ગીતા. પ્રિય પાર્થ! આત્મસમાનભાવે જે સર્વભૂતો પ્રત્યે વર્તે છે તથા સ્વ કે પરના સુખમાં કે દુઃખમાં સમભાવી રહે છે તે શ્રેષ્ઠ યોગી ગણાય છે. Jain Education Intemational પથપ્રદર્શક વિરાગભણી..... પૂ.શ્રી મંજુલાબાઈ મહાસતીજી. શુભ નામ ઃ મંજુલાબહેન. માતાપિતા : કસ્તુરીબહેન માતા, પિતા : ગાંડાલાલ જશરાજ શાહ. જન્મતારીખ અને જન્મસ્થળ : પોષ સુદી એકમ સં. ૨૦૦૨. સ્થળ : બોટાદ. જ્ઞાતિ : વિશાશ્રીમાળી સ્થા. જૈન. અભ્યાસ : ગુજરાતી ૭ ધોરણ. સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. દીક્ષાપર્યાય : સં. ૨૦૨૯માં ૯ વર્ષ. કાળધર્મ : બોટાદ સં. ૨૦૨૭ના કારતક સુદી-૩. जं सम्मं ति पासइ तं मोणं ति पासइ । જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં જ મુનિપણું છે. શ્રી આચારાંગમાં પણ સમ્યક્ત્વથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠાએ જ સિદ્ધિ મનાય છે. જન્મમંગલઃ સંતો, મહંતો અને તીર્થંકરોની ચરણરજથી પાવન થયેલી એવી સૌરાષ્ટ્રની ધરા જ્યાં નાનકડું એવું બોટાદ શહેર, જ્યાં સદ્ગુણી ગૃહસ્થ પિતાશ્રી ગાંડાલાલ જસરાજમાઈ શાહ અને માતા કસ્તુરીબહેનની ગોદમાં સં. ૧૯૯૮ના પોષ સુદ એકમને દિવસે એક નાનકડી બાળકીના મહાન આત્માએ અવતરણ કર્યું. ભાવિના ભીતરનું જાણે સૂચક ન હોય તેમ તેમનું નામ મંજુલા રાખવામાં આવ્યું. જીવનના મંગલ પરોઢે : તે બાળકીનાં વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે તે શાળાનો અભ્યાસ અને જૈન શાળાના અભ્યાસમાં ઝળકતી ગઈ. તેમની ભીતરમાં રહેલું આત્માનું ઓજસ પ્રગટવા માંડ્યું. જાણે પૂર્વજન્મનો ભૂલો પડેલો એક ત્યાગી આત્મા ન હોય! તેમ જનમોજનમથી પીછો કરી રહેલી આહારસંજ્ઞાને તોડવા પોતે કટિબદ્ધ બની અને તે ૧૨ વર્ષની નાનકડી બાલિકાએ વર્ષીતપની આરાધના કરી. जगत्काय स्वभावो च संवेग वैराग्यार्थम् । નિમિત્ત : ‘તત્ત્વાર્થસૂત્ર'માં શ્રી ઉમાસ્વાતિ મહારાજે ફરમાવ્યું કે કોઈ વિરલ વ્યક્તિ નિમિત્તોથી જાગી જાય છે. જેમ ભગવાન બુદ્ધ રોગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુની નનામીને જોઈ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પોણા છ વાગે એ પંખીડું ૨૭ વર્ષની ભરયુવાનીમાં દેહપિંજરને છોડીને મુક્ત ગગનમાં ઊડી ગયું. આપને અમારાં અગણિત વંદન હો! “અજાણ્યા તરીકે હું તારે કિનારે ઊતરેલો, મહેમાન થઈને હું તારા ઘરમાં રહેલો હવે મિત્ર બનીને તારા દ્વારેથી વિદાય લઉં છું, હે ધરતીમાતા!” પ્રતિભાઓ જાગી ગયા અને પત્ની અને પુત્રને સૂતાં મૂકી પોતે મહાભિનિષ્ક્રમણ કરવા ચાલી નીકળ્યા તેમ વેરાગ્યના અંકુરોને જન્મ આપનારી ત્રણ ઘટનાઓ મંજુલાબહેનના જીવનમાં બની. તેમનું વર્ષીતપ ચાલુ હતું અને તેમના પૂ. પિતાશ્રીનું અવસાન થયું. બીજી ઘટના તેમની નાની બહેનના જીવનમાં નાની ઉંમરમાં વૈધવ્ય આવ્યું અને તેમનાં ભાભી છ-આઠ મહિનાની નાની બાળકીને મૂકીને સ્વર્ગે સંચર્યો. મંજુલાબહેન તો જ્ઞાનનાં અભ્યાસી હતાં. પરિપક્વ વયમાં તેમણે પ્રવેશ કર્યો હતો. વાચન અને તેનું પાચન પણ તેમણે કર્યું હતું. આ ત્રણેય ઘટનાઓનો તેમને આંચકો લાગ્યો હતો, પણ તેમણે તે દુઃખને સમતાપૂર્વક પચાવ્યું. તેમને આઘાત લાગ્યો પણ આર્તધ્યાન ન કર્યું. મૂંઝવણમાંથી માર્ગ મળી ગયો. વિકલ્પો ન કર્યા પણ પ્રવ્રયા માર્ગે જવાનો તેમનો સંકલ્પ દઢ થતો ગયો. વૈરાગ્યભણી : તે દરમિયાન બોટાદમાં સં. ૨૦૧૬માં ચતુર્વિધ સંઘમાં એક ખૂટતું સાધ્વીજી તીર્થ ને ત્યાંના સંઘ દ્વારા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે સમયે પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. તેમ જ અન્ય મુનિવરો પધાર્યા. તેમની પ્રેરણા અને ગોંડલના પારસમણિ સમાન પૂ. ગુરુણી પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના ઘડતર દ્વારા ચાર બહેનોની–પૂ.શ્રી ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન અને બા.બ્ર. સરોજબહેનનો સં. ૨૦૧૭ માં વૈશાખ વદ ૭ને રવિવારે ભવ્ય દીક્ષા ઓચ્છવ ઊજવાઈ ગયો. તેમાં ચંપાબહેનને મુખ્ય ગુણી તરીકે સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું અને બોટાદ સંપ્રદાયમાં તે દિવસે ચોથા તીર્થની’ સાધ્વી તીર્થની સ્થાપના થઈ. અપ્રમત્તભાવ : ત્યારબાદ પૂ.શ્રી મંજુલાબાઈ-પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં અભ્યાસ કરતાં રહ્યાં. વિચરણ કરતાં રહ્યાં અને આગળ વધતાં રહ્યાં પણ તેમની સ્વાથ્યની પ્રતિકૂળતા વધતી જતી હતી. માત્ર છ દિવસમાં જ તેઓએ બૃહતુકલ્પસૂત્ર' કંઠસ્થ કરી લીધું અને ઘણા જ અપ્રમત્તભાવે શાસ, સ્વાધ્યાય અને વાચનાદિમાં તેઓ રત રહેતાં. જો કે તેમની સ્વાથ્યની પ્રતિકૂળતા ઘણી વખત વધતી જતી હતી. અંતિમ પ્રયાણ : સં. ૨૦૨થી તેમનું દર્દ વધવા લાગ્યું, તેનું આક્રમણ વધવા લાગ્યું. ડૉક્ટરોના પ્રયત્નો પણ નાકામિયાબ નીવડવા માંડ્યા. પૂ.શ્રીની અનિચ્છા છતાં તેમને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. પૂ.શ્રીએ પોતે તો આત્માની ભીતરમાં ભવ્ય સમતાના ભાવને ઘૂંટી જપ અને જાપમાં પોતાની જાતને જોડી દીધી હતી. અને વહેલી સવારે કલાયાત્રી સાધક : પૂ. શ્રી નિધિબાઈ મહાસતીજી શુભ નામ : નયનાબહેન. માતાપિતા : શ્રી ભારતીબહેન ધનજીભાઈ રણશી છેડા. જન્મ : સં. ૨૦૧૫, તા. ૨-૩-૧૯૫૯. જન્મસ્થળ : કુંદરોડી (કચ્છ). દીક્ષા : સં. ૨૦૪૨, કારતક વદ ૧૧, રવિવાર, તા. ૮- | ૧૨-૧૯૮૫. દીક્ષાસ્થળ : કુલ (મુંબઈ) સંપ્રદાય : કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ. કાળધર્મ : સં. ૨૦૪૯, શ્રાવણ સુદ ૧૨ ને શુક્રવાર તા. ૩૦--૯૩ જોરાવરનગર (સૌરાષ્ટ્ર). ગુરુણી મૈયા : પૂ.શ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પૂ.શ્રી મણિબાઈ સ્વામી. ધાર્મિક અભ્યાસ : ૧૪ સિદ્ધાંતો અને ૫૧ થોકડાઓ કંઠસ્થ, સંસ્કૃતનાં બે પુસ્તકોનો અભ્યાસ. જીવન રાહ બદલાયો : ઈ.સ. ૧૯૫૮નું એક મંગલમય પ્રભાત અને કુંદરોડી ગામ, જ્યાં પિતા ધનજીભાઈને આંગણે ભારતીબહેન માતાની કુક્ષિએ પુણ્ય પ્રકર્ષે નયનાબહેન (પૂ.શ્રી નિધિબાઈ મ.સ.)નો જન્મ થયો. આ તેજસ્વી તારિકા, મુંબઈ ઘાટકોપર, ઝુનઝુનવાલા કોલેજમાંથી ઇગ્લિશ મીડિયમમાં બી.એ.માં અભ્યાસ કરી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયાં. ત્યાં પૂ.શ્રી. છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પૂ. મણિબાઈના ચાતુર્માસમાં તેમના સમાગમમાં આવતાં તેમના જીવનની દિશા બદલાઈ અને તેમનો જ્ઞાનાભ્યાસ શરૂ થયો. જીવનનો રાહ તેમનો બદલાતો જતો હતો અને આધ્યાત્મિક માર્ગે ઝોક વધતાં સંસાર છોડવાનો સંકલ્પ, સાહસ અને સંવેગ વધતો જતો હતો. ૧૪ આગમો Jain Education Intemational Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કંઠસ્થ કરી લીધાં. જ્ઞાન અને તપના માર્ગે ચારિત્રના માર્ગને સ્વીકારવાની તેમની ભાવના ચરમસીમાએ પહોંચી ગઈ અને અનેક ગુરુવર્યો અને ગુરુણીઓના સાન્નિધ્યમાં સંસારના શણગાર ઉતારી પૂ.શ્રી નિધિબાઈના નામે તા. ૮-૧૨-૧૯૮૫ રવિવારના રોજ અણગાર બન્યાં નયનાબહેન. જ્ઞાન ક્રિયાનું નોક્ષઃ પૂ.શ્રી નિધિબાઈ વિદ્યા, વ્યવહાર અને વૈયાવચ્ચમાં આગળ વધ્યાં. તપ અને સ્વાધ્યાયમાં રત બનતાં ગયાં. જ્ઞાન સાથે ક્રિયામાં લક્ષ ચૂકતાં નહીં. “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે.” તે વાક્યને પૂ.શ્રીએ હૈયામાં ઉતારી અપ્રમત્ત દશાએ નિરંતર આરાધના કરવા લાગ્યાં. ચિત્રકલા ક્ષેત્રે પણ તેઓ પારંગત હતાં. તેઓશ્રી જુદાં જુદાં ક્ષેત્રોનો વિહાર ખેડવાં લાગ્યાં. જ્યાં જતાં ત્યાં લાયબ્રેરીનાં પુસ્તકોને ઓપ આપતાં. જ્ઞાનના ક્ષેત્રે આગળ વધતાં અને જ્ઞાનાવરણીય કર્મો ની નિર્જરા કરતાં. જૈન સંતો તો ખરે જ વિશ્વમાં હરતાંફરતાં વિદ્યાલયો છે. માનવજાતિના ઉત્થાનમાં તેમનું યોગદાન મોખરે રહ્યું છે. પુ.શ્રી નિધિબાઈ મ.સ. તપના માર્ગેથી ક્યારેય પાછાં પડ્યાં ન હતાં. તેમની તપશ્ચર્યા કાયમ ચાલુ જ રહેતી. તેઓ ખાસ માનતાં કે તપથી આત્માનું શુદ્ધિકરણ અને ઉર્વીકરણ બંને થાય છે. તેમણે જોરાવરનગરના પ્રથમ વખતના ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની મોટી તપશ્ચર્યા શરૂ કરી. ૩૧ ઉપવાસની લાંબી મજલ તેમણે શાતાપૂર્વક પસાર કરી. તેમનું પારણું પણ ખૂબ શાતાપૂર્વક પૂર્ણ થયું. ભવ્ય પ્રસંગની ઉજવણી ભવ્યતાથી પૂર્ણ થઈ. લોકોએ તેમાં તપ, જપ, વ્રત અને આરાધના દ્વારા ખુબ સાથ આપ્યો અને મંગલ પ્રસંગ સુંદર રીતે વીત્યો. - વેદનાને વહાલ : પણ પારણાંના બીજા દિવસથી પણ પારણાંના બીજા દિવસથી. પૂ.શ્રીને પેટની તકલીફ શરૂ થઈ. ડૉક્ટરની સારવાર શરૂ થઈ. હોસ્પિટલમાં તેમને દાખલ કરવાની વાત આવી, પણ પોતે ના પાડી. પેટની વેદનાને વહાલથી ભેટી, આત્મા અને દેહના ભેદવિજ્ઞાનને સમજીને, ઉતારીને આત્મવિજય તરફ તેમણે કૂચ શરૂ કરી. સાંજના પ્રતિક્રમણ કર્યું. બધાંને ખમાવ્યાં. બધા ઠાણા ઉપસ્થિત હોવા છતાં પોતે અનાસક્ત યોગમાં રહ્યાં. નવકારમંત્રના જાપ ચાલુ હતા અને વહેલી સવારે ૩ વાગ્યા ને ૪૦ મિનિટે તેમનો શાશ્વત આત્મા ઉચ્ચ સ્થાને બિરાજવા નાશવંત દેહ-પિંજરથી મુક્ત થઈને મુખેથી ઉર્ધ્વગમન કરી ગયો. પથપ્રદર્શક કેટલી નાની ઉંમર હતી! ૩૪ વર્ષનું ફૂલ ખીલે ન ખીલે ત્યાં તો મૂરઝાઈ ગયું. સંયમ સાધનાની સુગંધ પ્રસરાવતું ગયું. . . ૪ મા–રવી gિ ગો કરી અપ્પા સાપેદાઈ ધુળે સરર સત્પષની આજ્ઞાનો પાલક પંડિત કોઈ પણ જાતની વાસના કે ભૌતિક ઇચ્છા રાખ્યા વગર એક આત્મોન્નતિનું લક્ષ રાખી દેહદમન કરે. * પૂ.શ્રીની વિશિષ્ટતાઓ: નાની ઉંમરમાં જીવનવનને અતિ વેગથી વટાવ્યું પણ પૂ.શ્રીએ તેમના જીવનના વૈરાગ્યપંથની શરૂઆતથી જીવનના પૂર્ણવિરામ સુધીની યાત્રામાં તપને મોક્ષયાત્રા માટેનું અવિરામ લક્ષ બનાવી પૂર્વે કરેલાં સંચિત કર્મોનો ભુક્કો બોલાવવાનું ભૂલ્યા નથી. વૈરાગ્ય પહેલાં સં. ૨૦૩૮ની સાલ. એકાસણે વરસીતપ, ૩૯માં ૩૧ ઉપવાસ, ૪૦-૪૧ ઉપવાસે વરસીતપ, સં. ૨૦૪૨માં સંયમગ્રહણ-૪૫ ઉપવાસની ઉગ્ર તપસ્યા, સં. ૪૩માં અઠમે વરસીતપ, સં. ૪૪માં ત્રણ મહિના આયંબિલ, ૪પમાં છથી વરસીતપ, ૪૬માં અમે વરસીતપ, ૪૭માં ઉપવાસે સિદ્ધિતપની આરાધના, ૪૮માં ૩૧ ઉપવાસની આરાધના અને સં. ૨૦૪૯માં જોરાવરનગરના પ્રથમ ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની અંતિમ આરાધના પૂર્ણ કરી પારણું કર્યું અને બીજે દિવસે તે તપસ્વી યાત્રીએ જીવનની અંતિમ યાત્રા તરફ પ્રયાણ આદર્યું. પોતે જ્ઞાનાભ્યાસ કરતાં તેથી લોકો પણ વાચનાભિમુખ બને તેવી તેમની દૃષ્ટિ ખરી. તેથી ૧૫ થી ૨૦ સંઘોમાં પુસ્તકોનું વ્યવસ્થિત આયોજન કરી લાયબ્રેરીને નવો જ ઓપ આપ્યો. તેઓ એક અચ્છા કલાકાર હતા. પ્રસંગોપાત તેમ જ ‘રાહ'માં ગાદીની સ્થાપના-પાટ ઉપર અષ્ટમંગલનું સુંદર ચિત્ર પોતે દોર્યું હતું. હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વેને મૂકું કરી સુન્દર ચાહી ચાહી. -સુન્દરમ્ આપને અમારા અગણિત વંદન હો! Jain Education Intemational Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૮૯ વેશપંથ સંપ્રદાયના ધરંધર આચાયો. છે તે અહિંસાની ચેતનાની જાગૃતિ તથા નૈતિક મૂલ્યોના વિકાસ માટે લાંબા સમયથી અણુવ્રત અનુશાસ્તો) આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી તેમના શ્રમણ શ્રમણી સમુદાય સાથે પ્રેક્ષાધ્યાને, જીવનવિજ્ઞાન, અહિંસારેલી આદિ અનેક કાર્યક્રમ આપી રહ્યાં છે. આ લેખમાળાના ધુરંધર આચાર્યોનો પરિચય કરાવનાર શ્રી રમિભાઈ ઝવેરી વ્યવસાયે c.A. છે અને ૪૨ વર્ષની પ્રેક્ટિસમાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓ એમની તાલીમથી C.A. થઈ ગયા છે. એમના લઘુબંધુ પ્રો.મુનિશ્રી મહેન્દ્રકુમારજી ૪૫ વર્ષથી જૈન મુનિની સાધના પૂ. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના શિષ્યરૂપે કરી રહ્યા છે. શ્રી રશ્મિભાઈએ સંસ્કારી અને આધ્યાત્મિક પરિવારનો વારસો મેળવી ૬૫ વર્ષની. ઉંમરે જૈનોલોજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હાલે મુંબઈ યુનિવર્સિટિમાં PhD.નો અભ્યાસ કરી રહ્યા છે. જન્મભૂમિ'ની લોકપ્રિય કટાર “જૈન જંગત’ના તેથી ભારત જૈન મહામંડળના મુખપત્ર જેને જગત'ના ગુજરાતી વિભાગના માનદ્ મંત્રી છે. તેઓ અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ઈન્ડિયન વેજીટેરીયન કોગ્રેસ (મુંબઈ)ના પ્રમુખ છે. પર્યુષણમાં દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. જૈન ધર્મની આરાધના કરાવવા એન્ટવર્પ, સિંગાપોર, કેન્યા, દુબઈ, હોંગકોંગ, બેંગકોક આદિનો પ્રવાસ કર્યો છે. જૈન ધર્મની પ્રભાવના માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એમને પ્રતિષ્ઠિત ગિરનાર એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. મંગલયાત્રાના વાચકો માટે તેઓ અજાણ્યા નથી. ૧૯૯૬માં એમણે જૈન જીવનશૈલી પર સળંગ નવ મણકાની લેખમાળા આપી હતી અને ૨000માં જૈન ધ્યાન, મંત્ર અને જાપથી કેન્સર જેવી જીવલેણ બિમારીમાંથી કેવી રીતે નિરોગી થયા એનો અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. સાયન ગ્રુપના સભ્ય રમિભાઈ આધ્યાત્મિક ક્ષેત્રે સારું એવું યોગદાન આપી રહ્યા છે. * * * * * *_*_સંપાદક શ્રમણ ધર્મની ધુરાને વહન કરનારા યુગધર્મી ફૂંક્યો અને સન ૧૭૬૧માં બગડી ગામમાં સંઘથી અલગ થઈ ક્રાંતિકારી આચાર્ય ભિક્ષુ . ગયા. આ મહાભિનિષ્ક્રમણ વખતે એમની સાથે મુનિ ભારમલજી આદિ થોડા સંતો હતા. સંધબહિષ્કૃત હોવાથી ક્રાંતિકારી આચાર્ય ભિક્ષુ જૈન પરંપરાના અંતિમ સંપ્રદાય ગામમાં કોઈ સ્થાન ન મળ્યું એટલે ગામની બહાર સ્મશાનમાં શ્રી જૈન છે. તેરાપંથ'ના આદિ આચાર્ય હતા. એમનો જન્મ સન પ્રથમ પડાવ નાખ્યો. આમ બધા લોકોનો જે અંતિમ પડાવ હોય ૧૭૨૭માં મારવાડના કંટાલિયા ગામમાં થયો હતો. એમના છે એ જ એમનો પ્રથમ પડાવ બન્યો. દરેક ક્રાંતિકારી પુરુષો પિતાનું નામ શાહ બલુજી અને માતાનું નામ દીપાબાઈ હતું. સાથે બને છે. એમ આ મહાન ધર્મકાંતિકારીનો. સાથે બને છે એમ આ મહાન ધર્મ-ક્રાંતિકારીનો પણ તીવ્ર નાનપણથી એમને માતા તરફથી જૈન ધર્મના ઊંડા સંસ્કાર મળ્યા વિરોધ કરવામાં આવ્યો, પણ એ લોખંડી પુરુષ હતા, સત્યના હતા. • • મહાન ઉપાસક હતા. એટલે શાંતિથી--ક્ષમાથી બધું સહન કરતા તત્કાલીન સ્થાનકવાસી પરંપરાના આચાર્યશ્રી રઘુનાથજી ગયા. સત્ય માટે પ્રાણ પણ ન્યોચ્છાવર કરવાની એમની તૈયારી પાસે એમણે દીક્ષા લઈ જૈન આગમોનો ઊંડો અભ્યાસ કર્યો. હતી. એમણે એજ વર્ષે (૧૭૬૧માં) મેવાડમાં કેલવા ગામમાં એમની બુદ્ધિ પ્રખર હતી. થોડા જ વખતમાં એ શાસ્ત્રોના પારંગત પોતાના સાથી સાધુઓ સાથે અષાઢી પૂનમના દિવસે શાસબની ગયા પછી એમને લાગ્યું કે સાધુઓ આચાર-વિચાર સમ્મત નવી દીક્ષા લીધી. તે દિવસે તેરાપંથ સંઘની સ્થાપનાનો સંબંધી શિથિલ બની ગયા છે. ભગવાન મહાવીરસ્વામીની આજ્ઞા પ્રથમ દિવસ હતો અને એક સુસંગઠિત શાસ્ત્રમાન્ય સાધુસંઘનો પ્રમાણે સાધુપણું નથી પાળતા. એટલે એમણે ધર્મક્રાંતિનો શંખ જન્મ થયો. તેરાપંથ એટલે હે પ્રભુ! આ તારો પંથ' Jain Education Intemational Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પથપ્રદર્શક ત્યારપછીના ૧૫ વર્ષ અત્યંત સંઘર્ષમય રહ્યા. પાંચ વર્ષ યુગપ્રવર્તક આચાર્યશ્રી તુલસી સુધી તો પૂરતા આહારનો જોગ પણ નહોતો મળ્યો. આ મહાન આચાર્યે કઠોર સાધના, આતાપના, તપસ્યા, શાસ્ત્રોનું ગંભીર યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી આ યુગના ક્રાંતિકારી આચાર્યોમાંના એક હતા. તેઓ તેરાપંથ ધર્મસંઘના નવમાં આચાર્ય અધ્યયન અન સંઘ-વ્યવસ્થા માટે મૌલિક ચિંતન ચાલુ રાખ્યું. એમની દીર્ધદૃષ્ટિથી એમણે સંઘને સંગઠિત અને સુદઢ રાખવા હતા. અગિયાર વર્ષની અવસ્થામાં દીક્ષા લઈ પછીનાં અગિયાર વર્ષ સુધી ગુરુના સાનિધ્યમાં રહીને મુનિ તુલસીએ શિક્ષણ અને માટે અનેક નિયમો બનાવ્યા જેને “મર્યાદા'ના નામથી સાધના દ્વારા પોતાના વ્યક્તિત્વનો બહુમુખી વિકાસ કર્યો. હિંદી, ઓળખવામાં આવે છે. શાસ્ત્ર-સમ્મત સ્વસ્થ સાધુ-સમાજની સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓમાં તથા વ્યાકરણ, કોશ, સાહિત્ય, દર્શન સ્થાપના કરીને બધા મુનિઓને સ્વેચ્છાથી સ્વીકારેલી અને જૈનાગમોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. મર્યાદાઓથી અનુશાસિત કર્યા. એમની આ દૂરદર્શિતાને કારણે જ આજે પણ તેરાપંથ સંઘ જૈનોના સમગ્ર સંઘોમાં એકતા અને સંયમજીવનની નિર્મળ સાધના, વિવેક, સૌષ્ઠવ, અનુશાસનમાં બેજોડ મનાય છે. એક જ આચાર્યની સંપૂર્ણ આગમોનો તલસ્પર્શી અભ્યાસ, બહુશ્રુતતા, સહનશીલતા, આજ્ઞામાં સેંકડો સાધુ-સાધ્વી સ્વચ્છ સંયમ-યાત્રા નિર્વિદને કરી ગંભીરતા, ધીરતા, અપ્રમત્તતા, અનુશાસનનિષ્ઠા વગેરે અનેક વિશેષતાથી પ્રભાવિત થઈને અષ્ટમાચાર્ય પૂ. કાલગણીએ એમને રહ્યા છે. તેરાપંથ શાસનનું પરિચયચિહ્ન છે—એક ગુરુ, એક આચાર અને એક પ્રરૂપણા (આગમોનું અર્થઘટન). ઉત્તરાધિકારીના રૂપમાં નિયુક્ત કર્યા. આચાર્ય ભિક્ષુ અહિંસાના પૂજારી હતા. એમની અહિંસા આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછીનાં અગિયાર વર્ષના સમયમાં સાર્વભૌમિક ક્ષમતા પર આધારિત હતી. એમની સૂક્ષ્મ દૃષ્ટિમાં નિર્માણની શૃંખલામાં એમણે મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા. નાના-મોટા જીવોનો ભેદ ન હતો. એટલે જ એમણે દયા અને (૧) સાધ્વી સમાજમાં શિક્ષણનો પ્રચાર :– દાનના સિદ્ધાંતોની શાસ્ત્રમાન્ય પરિભાષાઓ કરી. લૌકિક અને રાજસ્થાનના પછાત ગણાતા મહિલાવર્ગમાંથી આવેલી લોકોત્તર ધર્મ અલગ અલગ કરીને આત્મિક ધર્મને સાંસારિક સાધ્વીઓને ધાર્મિક તથા સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, આદિ ભાષાઓનું ફરજથી અલગ કર્યો. એમની દૃઢ માન્યતા હતી કે શુદ્ધ સાધ્ય ઉચ્ચ શિક્ષણ આચાર્ય તુલસીએ આપ્યું હતું. એમના દ્વારા શિક્ષિત માટે શુદ્ધ સાધન બહુ આવશ્યક છે. - થયેલી કેટલીય સાધ્વીજીઓ કુશળ વક્તા, પ્રખર સાહિત્યકાર અને તેઓ કુશળ તત્ત્વજ્ઞાની અને શાસ્ત્રજ્ઞ હોવા સાથે એક જૈન ધર્મ-દર્શનની નિષ્ણાંત બની છે. પારમાર્થિક શિક્ષણ સંસ્થા સહજ કવિ અને પ્રખર સાહિત્યકાર પણ હતા. રાજસ્થાની એમના જીવનકાળની વિશિષ્ટ ઉપલબ્ધિ છે. આમાં સાધ્વી બનવા ભાષામાં એમણે ૩૮000 પોની રચના કરી જૈન સાહિત્યને માટે આવશ્યક તાલીમ લેવી પડે છે. ચાર, પાંચ વર્ષના અધ્યયન સમૃદ્ધ કર્યું હતું. પછી અને યોગ્ય લાગે પછી જ દીક્ષા અપાય છે. એમનું જીવન પુરુષાર્થની એક અમર ગાથા હતું. એ (૨) નૈતિક ક્રાંતિ, માનસિક શાંતિ અને વ્યક્તિત્વ ખરા અર્થમાં સત્યસંધિસુ હતા. ભગવાન મહાવીરના સત્ય અને નિર્માણની પૃષ્ઠભૂમિ પર આચાર્યશ્રીએ ત્રણ અભિયાન ચલાવ્યાંઅહિંસાના સિદ્ધાંતોને પચાવી જૈન સમાજ માટે સાદી-સરળ અણુવ્રત–આંદોલન, પ્રેક્ષાધ્યાન અને જીવવિજ્ઞાન. અણુવ્રત એ જાતિ, લિંગ, રંગ, સંપ્રદાય વગેરે ભેદોથી ઉપર ઊઠીને માનવ ભાષામાં રજૂ કરી, સાધુ-સમાજને પુનર્જીવન બક્યું હતું. માત્રનો ચારિત્રિક મૂલ્યોનો ઉપક્રમ છે. પ્રેક્ષાધ્યાને માનસિક અને મારવાડના સરિયારી ગામમાં આજથી ૨૦૦ વર્ષ પહેલાં એમણે શારીરિક તનાવોથી ગ્રસ્ત માનવીય ચેતનાને શાંતિના પથ પર સમાધિ મરણ પ્રાપ્ત કર્યું હતું. એમના અનુગામી નવમાચાર્ય સ્વ.શ્રી આચાર્ય તુલસીએ અણુવ્રત આંદોલન દ્વારા માનવમાત્રમાં અગ્રસર કર્યા છે. જીવનવિજ્ઞાનના પ્રયોગ વ્યક્તિત્વવિકાસની પ્રક્રિયા અને શૈક્ષણિક જગતની સમસ્યાઓનું અમૂલ્ય સમાધાન છે. ભ. મહાવીરના સંદેશને પહોંચાડ્યો હતો. આજે ૮૫ વર્ષના વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ દશમાચાર્ય શ્રી મહાપ્રજ્ઞ અહિંસાની (૩) ધર્મક્રાંતિ અને સાંપ્રદાયિક સદભાવએ આચાર્યશ્રીના જ્યોતિ પ્રજ્વલિત રાખી જૈનધર્મની અભુત પ્રભાવના કરે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં એક છે. એમના મતમાં ધર્મનું સૌથી મોટું છે. પવિત્ર સ્થાન મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરે ધર્મસ્થાન નથી પણ મનુષ્યનું પોતાનું અંતઃકરણ છે. તેઓ રૂઢ ધર્મના નહીં પણ જીવંત Jain Education Intemational For Private & Personal use only Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ધર્મના પરિપોષક હતા. એમની દૃષ્ટિમાં ધર્મ કરવાનો અધિકાર જેટલો મહાજનને છે એટલો જ એક હિરજનને પણ છે. (૪) નારીજાગરણ, સંસ્કાર નિર્માણ, રૂઢિ-ઉન્મૂલન અને સામાજિક બદીઓના બહિષ્કાર માટે તેઓ સતત પ્રયત્ન-શીલ હતા. એમણે પરદાપ્રથા, દહેજપ્રથા, ગર્ભહત્યા, મૃતભોજ–પ્રથા આદિ અસામાજિક રીત-રિવાજોમાં ક્રાંતિ કરી હતી. (૫) જૈન વિશ્વભારતી—પોતાની જન્મભૂમિ લાડનું (રાજસ્થાન)માં વિશ્વની એક માત્ર જૈન યુનિવર્સિટીની કલ્પનાને એમણે સાકાર કરી હતી. જૈન ધર્મ, દર્શન, ધ્યાન, યોગ, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, જીવનવિજ્ઞાન, બધાં દર્શનોનો તુલનાત્મક અભ્યાસ આદિ વિષયોમાં સ્નાતક, પોસ્ટગ્રેજ્યુએટ તથા પી.એચ.ડી.ના અભ્યાસની વિસ્તૃત રૂપરેખા સાથે આ યુનિવર્સિટી બેજોડ બની ગઈ છે. દૂરસ્થ શિક્ષણની સગવડથી હજારો માઇલ દૂર રહેલા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે. (૬) સમણ શ્રેણી ઃ ભગવાન મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરવા એમણે ‘સમણ શ્રેણી' ની અદ્ભુત રચના કરી હતી. સાધુ અને શ્રાવકની વચ્ચેની આ શ્રેણીમાં હાલ એકસોથી પણ વધુ સમણ-સમણી લગભગ સાધુ જેવું જ પવિત્ર જીવન જીવે છે પણ એમને દેશ-પરદેશમાં વાહન દ્વારા જવાની છૂટ હોવાથી તેઓ આજે દુનિયાના પ્રત્યેક પ્રદેશમાં જઈ જૈન ધર્મનો પ્રચાર કરે છે. આને માટે દરેક સમણ-સમણીને ઊંડી તાલીમ અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. આમ સમણ શ્રેણીની સ્થાપના તેમનું ઐતિહાસિક, દૂરદર્શિતાપૂર્ણ અને સાહસવાળુ કામ છે. (૭) આચાર્ય તુલસી એક મહાન આગમ-પુરુષ હતા. એમનાં વાચનાપ્રમુખત્વમાં એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞે પોતાની સંપાદન કૌશલથી જૈન વાડ્મયને આધુનિક ભાષામાં ટિપ્પણી સાથે પ્રસ્તુતિ આપવાનું ગુરુત્તર કાર્ય કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. આ કાર્યને ભારતીય વિદ્વાનોએ જ નહીં પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ જૈનદર્શન અને જૈનશાસનની જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિની અપૂર્વ સેવા માની છે. આવા યુગપુરુષ મહાન આચાર્યને ભારતનો સર્વોત્તમ ‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એમના જીવનકાળ દરમ્યાન એમણે રાષ્ટ્રપતિ ભવનથી માંડીને દેશના નાના મોટા ગામોમાં–શહેરોમાં, મહેલોમાં અને ઝૂંપડીઓમાં, પગપાળા ફરીને માનવધર્મનો, વ્યસનમુક્તિનો અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશ આપ્યો હતો. Jain Education Intemational ૨૯૧ અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા એક ૧૧ વર્ષના અબુધ, સરળ અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન આત્મસ્ફુરણાથી સંસારનો ત્યાગ કરી આજથી ૭૦ વર્ષ પૂર્વે જૈન મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અષ્ટમાચાર્ય કાલુગણિએ આ બાળક મુનિ નથમલને સદ્ભાગ્યે મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન્ન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાંત ઝવેરીની જેમ બાળમુનિના જીવનમાં અનેક પાસાઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા અને બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના ઇતિહાસમાં આવા ગુરુ-શિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક શાળા કે કોલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે ‘તુલસી વિશ્વ વિદ્યાલય'માં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો નક્કર અભ્યાસ કર્યો. સૈદ્ધાંતિક પરિચર્યા, પ્રવચન, લેખન અને આગમ-સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી સંપ્રદાયમાં જ નહીં પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા. ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કલકત્તા અને કન્યાકુમારીથી પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં એમણે વેધક પ્રહારો કર્યા. એ કહે છે કે જે ધર્મ માનવીના જીવનમાં પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એ જ સાચો ધર્મ છે. તામસિક અને પાશ્વિક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું સ્વરૂપ પ્રેક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. આગમ સાહિત્યમાં ઊંડું અનુસંધાન કરી ધ્યાન-પ્રક્રિયાનાં સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા (લેબોરેટરી) બનાવી ધ્યાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિકવૈજ્ઞાનિક પદ્ધતિ સર્વાંગીણ વિકાસયોગ્ય બનાવી જગત સામે રજૂ કરી છે. આજે આ પ્રેક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશ-વિદેશમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ = = = = = = = = - - - - - ' - ૨૯૨ સફળતાથી થઈ રહી છે. આજ સુધીમાં પ00થી વધુ પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. આંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands) નાં પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (Negative) ભાવોને વિધેયાત્મક (Positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા છે. તે આ મહાપ્રજ્ઞ ઉચ્ચ કોટિના ચિંતક, અને મનીષી છે. એમણે વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન કરી, એને માટે સમાધાન પણ આપ્યું છે. આરોગ્ય માટે મહાવીરનું આરોગ્ય શાસ', ઇકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર, રાજકીય તંત્ર માટે લોકતંત્ર : નવી વ્યક્તિ-નવો સમાજ અને જેનતત્ત્વ માટે “જૈન દર્શન-મનન અને મીમાંસા જેવા વિવિધ વિષયો પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં છે. મનની અશાંતિ અને ચિત્તની ચંચળતા દૂર કરવા તો પચાસેક ગ્રંથોની રચના કરી છે. સાહિત્યના ક્ષેત્રમાં આગમસાહિત્ય પર અનુસંધાનનું કામ આજે પણ ચાલુ છે. જૈન આગમોમાં સૌથી પ્રાચીન તેમ જ ગૂઢ મનાતા “આચારાંગ’ સૂત્ર પર એમણે સંસ્કૃતમાં પ્રથમ આચારાંગ ભાષ્ય' લખ્યું છે, જેમાં એમણે સ્વપ્રજ્ઞાથી કેટલાંય ગૂઢ રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે. અને મહાવીરના દર્શનના સાંપ્રત સંદર્ભોમાં–અહિંસા, પર્યાવરણ, સૃષ્ટિ, વિજ્ઞાન આદિની નવી પ્રસ્થાપના કરી છે. કુશળ સાહિત્યકાર મહાપ્રજ્ઞ એક સંવેદનશીલ કવિ પણ છે. સંસ્કૃતના તો આશુકવિ છે. “સંબોધિ' એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે, જેમાં મહાવીર અને મેઘકમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જૈનદર્શનના ઊંડા સિદ્ધાંતો એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ‘ઋષભાયણ’ પ્રથમ તીર્થકરના જીવનનું સચોટ દર્શન કરાવે છે. આવા મહાન દાર્શનિક, ચિંતક, વૈજ્ઞાનિક, ત્યાગી યોગીની અંતર્દષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ૧૯૬૮માં આચાર્ય તુલસી એમને “મહાપ્રજ્ઞ” નું અલંકરણ આપ્યું હતું. આ પ્રસંગે મહાપ્રજ્ઞ' શબ્દની મીમાંસા કરતાં એમણે કહ્યું હતું કે ફક્ત વિદ્વાન અથવા ભાષ્યકાર અથવા ધ્યાન-સાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી માનતો. મારી દૃષ્ટિમાં મહાપ્રજ્ઞ એને કહી શકાય, જેનામાં વિદ્યાનો પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હાય, મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનું ' 4 '' 3 '' - }* * * * * * * * * * [ + £ K ? ત્રિવેણી સંગમ છે. ૧૯૭૯માં એમને યુવાચાર્યપદ પર પ્રતિષ્ઠિત કિરવામાં આવ્યા. “યુવાચાર્ય મહાપ્રજ્ઞ” નું સાહિત્ય ગુજરાતી પથપ્રદર્શક ભાષામાં, “અનેકાન્ત ભારતી પ્રકાશન' (અમદાવાદ) દ્વારા શુભકરણ સુરાણાએ પ્રકાશિત કર્યું છે, જેમાં ૧૦૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. કે માર - - ૧૯૮૯થી મહાપ્રજ્ઞજી- આંતરરાષ્ટ્રીય ભારતીયદર્શન કોંગ્રેસની કાર્યકારિણીના સન્માનિત સભ્ય છે. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં આવેલો ઉલ્લેખનીય કાર્યથી ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને “જેન યોગના પુનરુદ્ધારક' સમ્માનથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય તુલસીએ પોતાના આચાર્યપદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજીનો તેરાપંથ સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો.. " એમના સંઘમાં એમની આજ્ઞામાં ૭૫૦ સાધુ-સાધ્વીઓ તથા ૧૦૦ સમણ-સમણીઓ સ્વપરનું કલ્યાણ કરવા દેશવિદેશમાં અણુવ્રત, આંદોલન, પ્રેક્ષાધ્યાન જીવન વિજ્ઞાન દ્વારા અથાગ પ્રયાસ કરી રહ્યા છે. આવા પ્રજ્ઞાપુરુષને સમગ્ર જૈન સમાજે દિલ્હીમાં “યુગપ્રધાન' પદથી અલંકૃત કર્યા છે. - : ૧૫મી જૂન ૨૦૦૪માં ૮૫ વર્ષ પૂરા કરનાર આ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સંતે અહિંસાનો ભેખ ધર્યો છે અને રોજબરોજના જીવનમાં કરુણા-અનુકંપા અને સમતાનો પ્રચાર કરવા પાંચ વર્ષની “અહિંસા યાત્રાએ નીકળી પડ્યા છે. ૨૦૦૨માં રાજસ્થાનથી શરૂ થયેલી એમની “અહિંસા યાત્રા”ના બે મુખ્ય ઉદેશ્ય છે-અહિંસક ચેતનાની જાગૃતિ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ભાવનાનો વિકાસ. ફક્ત પ્રવચનમાં જ એમનો વિશ્વાસ નથી, એ પ્રયોગો દ્વારા હૃદય-પરિવર્તન અને ભાવનાઓની શુદ્ધિકરણમાં માને છે. એમના માર્ગદર્શન માટે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઝાદ અમદાવાદ તથા સુરતમાં ગયા હતા. અમદાવાદમાં આ. મહાપ્રશજીના પ્રયત્નોથી કોમી સદ્ભાવના સ્થપાયેલી અને જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ રહી હતી. વિભિન્ન ધર્મોના વડાઓની સાથે મળીને એમના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપતિજીએ સુરત આધ્યાત્મિક ઘોષણા પત્ર દેશ સમક્ષ મૂક્યો હતો. એમના આ અદ્ભુત વિચારો અને કાર્યક્રમો માટે એમને “ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર તથા ‘મહાત્મા’ ના અલંકરણથી આભૂષિત કરવામાં આવ્યા છે. આ આવા મહાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞ મુંબઈ, જલગાંવ, ઇંદોર, રતલામ થઈ સિરિયારી (રાજસ્થાન)માં ચાતુર્માસ કરી ૨૦૦૫ની સાલમાં મા. રાષ્ટ્રપતિજીના આમંત્રણથી દિલ્હી પધારશે. + - E હોય. મનિ' નઈપલા છે A - | * * ૨ - - 1 1 , I " - 1 4' 1 1 - , , , Jain Education Intemational Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૨૯૩ માંગલ્યના મધુકશે કલાઅ 6 રિલકના અવાડવા સમાન પામ્યા . ' સંસ્કૃતિના વિવિધ પ્રવાહોમાં સંતો અને શિક્ષણકારો દ્વારા ગુજરાતે એક આગવી સાંસ્કૃતિક પરંપરાનું સંવર્ધન કરીને ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. લોકસમૂહની વચ્ચે આપણી આસપાસ જે કેટલાક પરમાર્થીઓની વિશિષ્ઠ માહિતી ઉપલબ્ધ બની છે તેના પ્રેરણાદાયી પ્રસંગો “માંગલ્યના મધુકરો” લેખમાળા દ્વારા રજૂ કરનાર શ્રી કેશુભાઈ ભટ્ટ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માન પામ્યા છે. | - બોટાદ તાલુકાના ભાંભણ ગામેથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરનાર પ્રાથમિક, આજીવન, ખાદીધારી, પ્રકૃતિ પ્રેમી, ટીમાણામાં રહીને શિક્ષક તરીકેની કામગીરી સાથે સતત સાહિત્ય સર્જન, વિદ્યાભ્યાસ અને સામાજિક સેવાના ઉમદા કાર્યો કરતા રહ્યા. “અખંડ આનંદ', “કવિતા', “દીવડી', 'મિલાપ' જેવાં સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થતાં રહેતા. પોતાના ગામ ટીમાણાનો ઇતિહાસ તેમ જ પોતે જે જ્ઞાતિમાં જનમ્યા તેનો ઐતિહાસિક સંદર્ભ ગ્રંથ તૈયાર થઈ પ્રગટ થવાના આરે છે. પોતાના ગામનાં પૌરાણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોની માહિતી રાખી, આર્કિઓલોજિકલ વિભાગનો સંપર્ક કરી જાણકારી આપીને ગામનું ઐતિહાસિક ગૌરવ જાળવ્યું. . . ગામમાં જૂની શાળાના જીર્ણોદ્ધાર માટે નવી ૧૨ ઓરડાની શાળાનું બાંધકામ કરી શૈક્ષણિક સુવિધા ઊભી કરેલ છે. ગામનું શિવમંદિર હોય કે રામજી મંદિર હોય, નદીમાં ચેકડેમ હોય કે સ્મશાનની સુંદરતા હોય, તેઓ હંમેશાં પોતાનાં અંગત કામને છોડીને સમાજના કામમાં અગ્રેસર રહ્યા છે. નાતજાતના ભેદભાવ વગર ગામના ગરીબ મુસ્લિમ પરિવાર હોય કે અંત્યજનોના આજીવન આધાર બનીને રહ્યા છે. | ‘પાલીવાલ જ્યોત’ નામના માસિક સામયિકના તંત્રી તરીકે સુદીર્ધ સેવા આપેલ છે. હાલમાં પાલીવાલ બ્રહ્મ સમાજના સમૂહ યજ્ઞોપવિત / લગ્ન સમિતિના સલાહકાર પ્રમુખ તરીકે સેવા આપે છે. પોતે સંસ્કૃતિના ચાહક હોઈ આપણી પરંપરાઓ પર્યાવરણ તથા લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્ર લોકસંસ્કૃતિ પ્રતિષ્ઠાન નામના ટ્રસ્ટના અધ્યક્ષપદે રહીને સેવા આપી રહ્યા છે. પોતાની શિક્ષક તરીકેની કામગીરીના પરિપાકરૂપે હાલમાં રાજ્યના શિક્ષણ વિભાગમાં વિશેષજ્ઞ તરીકે નિમાયેલા છે. કુ. ભાવનાબહેન ભટ્ટ પણ શિક્ષણકાર્યમાં ઓતપ્રોત છે. માંગલ્યના મધુકરો જેવા અનેક કલામર્મજ્ઞ, સાહિત્યકારો, લેખકો, કવિઓ સાથે અંગત ઘરોબો રાખીને ખળખળ ઝરણાં જેવું તંદુરસ્ત જીવન કેશુભાઈ જીવી રહ્યા છે. આબાલવૃદ્ધના મિત્ર તરીકે અપાર લોકચાહના મેળવીને ગ્રામ્ય વિસ્તારની સેવામાં રત છે. આ ગ્રંથશ્રેણીના શ્રીગણેશ મંડાયા ત્યારથી લઈને આજ સુધી આ ગ્રંથશ્રેણી આયોજનના શુભેચ્છકશ્રી કેશુભાઈને ધન્યવાદ! ના સંપાદક Jain Education Intemational Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પથદર્શક શ્રી ભાગવત સ્વરૂપાનંદજી ગુરુ દયાનંદજી સૌરાષ્ટ્રની ઉમદા લોક સંત પરંપરા આશ્રમમાં મૂર્તિમંત પૂ. સીતારામબાપુ (શિવકુંજ-જળિયા) છે. અન્નજળના સાદર આવકાર, હરિહર, મૂંગા પશુપંખીની સેવા, ચણ, ટુકડો અપાય છે. સાધુ સંતોને આશ્રય, સીતારામ ભાગવત સ્વરૂપાનંદજી ગુરુ દયાનંદજી (પૂ. સીતારામ બાપુ સફેદવસ્ત્રધારી છે. બાપુ, શિવકુંજ આશ્રમ-જાળિયા) ત્રિકાળ સંધ્યા કર્મ કરતા એક નૈષ્ઠિક બ્રાહ્મણ સીતારામ સિદ્ધ સંત પુરુષો, તાલધ્વજગિરિ, બગદાણા, સિદ્ધાચલ, બાપુને પૂ. ડોંગરેજી મહારાજે ભાગવતી દીક્ષા આપી. માનસ અંતર્ગત વાળાંક પ્રદેશના ઘાટરવાળા ગામે અયાચક બ્રાહ્મણ મર્મજ્ઞબાપુ ભાગવત કથાકાર અને માનસના પાઠ કરતા રહે છે. પરિવારમાં શાંડિલ્ય ગૌત્રિય પિતા ગૌરીશંકર, માતા કુંવરબાઈની બાપુ એક ઋષિ, કેળવણીકાર રચનાત્મક કાર્યકર, સંસ્કૃતિરક્ષક, કુખે વિ.સં. ૨૦૧૦ માઘ વદિ નવમીને ગુરુવારે જન્મેલા યુવાપ્રવૃત્તિ, રક્તદાન કેમ્પો, પ્રૌઢશિક્ષણ, સાક્ષરી ગ્રામક, ભાઈશંકર, ચાર બહેનો, ત્રણ ભાઈઓમાં સૌથી નાના. બચપણથી પર્યાવરણવિદ્દ, કથાકાર, જ્યોતિષ વિભૂષિત, ચોવીસ કલાકની જ ભક્તિભાવ, પૂજા અર્ચન, ત્રિકાળ સંધ્યા, કર્મ, આત્મસાત. ફરજ બજાવતા શિક્ષક સંત, લોકસંત છે. વેદવિજ્ઞાતા છે. સિદ્ધભૂમિ ગિરકાંઠાનાં જસાધાર પ્રા. શાળામાં શિક્ષક તરીકે આકાશવાણી રાજકોટ જાળિયા ગામને દત્તક લીધું છે. જીવનની શરૂઆત. ગિરનું પ્રવેશદ્વાર એમના માટે આધ્યાત્મિક નિરક્ષરતાનાબૂદી, દહેજપ્રથા, વ્યસનમુક્તિ, કુટુંબકલ્યાણ, જીવનસાધનાનું પ્રવેશદ્વાર, સહકાર્યકર જગદીશભાઈનો સાત્ત્વિક સત્સંગ, સંકીર્તન, તંદુરસ્ત સમાજ અને સંસ્કારી નાગરિકના સહયોગ પ્રાપ્ત થતાં ભક્તિયોગ, ઉચ્ચ શિક્ષણકાર્ય, નિષ્ઠાષ્ટિ, નિર્માણ માટે બાપુનું યોગદાન રહ્યું છે. આશ્રમવાસી કુ. સમાજસેવાએ શિક્ષણ જગતનું ધ્યાન ખેંચ્યું. પ્રશસ્તિ, સમ્માન, કોકિલાબહેન માણિયા અને કુ. વિલાસબહેન સવાણીને શ્રેષ્ઠ શિક્ષકનું સ્થાન પ્રાપ્ત થયું. સોરઠની સાધનાભૂમિ મધ્યગિરિ અમદાવાદ, રાજકોટ આકાશવાણી કેન્દ્ર ગાયક કલાકાર તરીકે બાણેજમાં જસાધારના સાધક શિક્ષકે પદ્માસન લગાવ્યું. માન્યતા પ્રદાન કરી છે. બંને બહેનો આશ્રમનું ગૌરવ છે. આત્મચેતનાની જ્યોત ઝળકી ઊઠી, અતીતની અધૂરી યોગયાત્રા - પૂ. સીતારામબાપુનાં શિક્ષણકાર્યને ધ્યાને લઈ ગુજરાતે પૂર્ણતા તરફ વાળી, સાધુતાનો રંગ રેલાયો. વૈરાગ્ય લાગ્યું. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રદાન કર્યો. ૧૯૯૩-૯૪ની સાલનો સરસ્વતીદાસ બાપુની શુભાશિષ પ્રાપ્ત થઈ. ભારત સરકાર, શિક્ષણ મંત્રાલયે, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ માન. નાદબ્રહ્મના પરમ ઉપાસક દયાનંદ બાપુએ પૂ. ભાઈશંકર રાષ્ટ્રપતિજી મહામહીમ શંકરદયાલ શર્માના વરદ્ હસ્તે અર્પણ નામધારી બ્રાહ્મણને શિષ્ય તરીકે સ્વીકારી દીક્ષા અને શિક્ષા કરી સમ્માન્યા છે. અનેક ગામ અને શહેરોમાં માનસસંકીર્તન આપી. ગુરુ ધારણા ભારતીય સંસ્કૃતિનું પરંપરાગત ઉત્તમોત્તમ કેન્દ્રો બાપુની પ્રેરણાથી ચાલી રહ્યાં છે. પાસું છે. ઉંચડી ગામે વસવાટ મંગેળા ગામે શિક્ષણકાર્ય સાથે આર્ય સનાતન ધર્મપરંપરાને પુષ્ટિ માટે કાર્યરત બાપુને પગે ચાલતાં અગણિત બિલ્વપત્રો, ગોપનાથ મહાદેવને ચઢાવ્યાં. શારદાપીઠ શંકરાચાર્ય મહારાજ દ્વારકાએ માન્યતા પ્રદાન કરી જીવનને નવચેતનાનો વળાંક મળ્યો. સિદ્ધસંતપુરુષની હરોળમાં સમાવ્યા છે. બાપુ, હનુમાનજી ગિરનાં સીમાડે ઓળિયા પ્રા. શાળાને કર્મભૂમિ બનાવી મહારાજ અને ઉમાપતિ શિવના પરમ ઉપાસક છે. તપ, ત્યાગ, શિક્ષણકાર્ય સાથે સંસ્કૃતિ, સંવર્ધન, સત્યમ્, શિવમ્ સુંદરમ્, સાધનાને સરળતા જીવનમાં મૂર્તિમંત બની પ્રગટી રહ્યાં છે. ઉપમાતિની ઉપાસના, શિક્ષણ અને બાળકો, ગ્રામજનોના ભારતીય સંસ્કૃતિની અસ્મિતા પ્રગટ કરતી સાંસ્કૃતિક, સાહિત્યિક ધર્મસંસ્કારના સમન્વયને ધ્યેય બનાવ્યું. ગ્રામજનોએ શિષ્યત્વ યુવા શિબિરો યોજાતી રહી છે. સ્વીકાર્યું. ઉમરાળાની જાળિયા પ્રા. શાળામાં સંતશિક્ષક મળતાં • ગોપનાથ બ્રહ્મચારી ગાદીના અધિપતિ તરીકે ભાવનગર જ બાલશિક્ષકનું બાળકો, આરાધ્યદેવ, શિક્ષણકાર્ય, પૂજા, રાજ પરિવારના ગરવા ગોહિલળના રાજમાતા ધિક્કાજનંદિની શાળામંદિર, બંનેનું અભિયાન ચલાવ્યું. ‘શિવકુંજ આશ્રમ'ની દેવીના શુભ હસ્તે શ્રી ૧૦૦૮ ભાગવત સ્વરૂપાનંદજી, ગુરુ સ્થાપના કરી. આશ્રમનાં માધ્યમથી સાંસ્કૃતિક શિક્ષણ, દયાનંદજી (સિદ્ધ સંત સીતારામ બાપુ) તા. ૨૮-૩-૦૫નાં આધ્યાત્મિક, સામાજિક, જીવદયા, સાહિત્ય, પર્યાવરણઅભિયાન શુભદિને તિલકવિધિ ચાદરવિધી, સંતો, મહંતો, હજારો ચલાવ્યું છે. હનુમાનચાલીસા, સુંદરકાંડનાં સંકીર્તન શરૂ છે. પૂ. ભાવિકોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક, પુણ્ય પવિત્ર તીર્થક્ષેત્ર, જ્યોતિર્મયીમા, પૂ. ઉષામયીમાનાં શુભાશિષ આશ્રમને મળ્યા છે. ગોપનાથ ખાતે શિવસમુદ્ર અને સૂર્યની સરળ રેખા પર થઈ છે. Jain Education Intemational Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તા. ૧-૫-૦૫ ગુજરાત રાજ્ય સ્થાપનાદિન મા. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સીતારામબાપુનું ગુજરાત ગૌરવના એવોર્ડથી ભાવનગર ખાતે સમ્માન કર્યું છે. પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી સ્વરૂપાનંદજી સરસ્વતીજી, ગુરુશ્રી જગદીશશ્વરાનંદજી સરસ્વતીજી ગૌતમેશ્વર મંદિર-સિહોર પૌરાણિકતાના ભાવનગરની પશ્ચિમ દિશાએ જ્યાં પ્રતિબિંબ સમું ગૌતમેશ્વર શિવલિંગ વિદ્યમાન છે તેવા સિહોરના ગૌસ્વામી પરિવારને ત્યાં માતા દેવકુંવરબહેનની કુખે, પિતા મહારાગિરીને ઘેર તા. ૨૩-૮-૧૯૪૫ના રોજ એક કાંતિમાન બાળકનો જન્મ થયો. ભોળાનાથ સામ્બ સદાશિવના ઉપાસક પિતાએ નામ રાખ્યું ગોવિંદગિરિ. જેના લલાટનું તેજ આવતા દેદીપ્યમાન દિવસોની ચાડી ખાતું હતું તેનો અભ્યાસ સિહોરમાં પૂર્ણ થયો. જૂની એસ.એસ.સી. પાસ કરીને તરત જ ૧૯૬૨માં શીતળા ડૉક્ટર તરીકેની નિમણુંક મળી. લોકોની સેવાનું માધ્યમ મળ્યું પણ શિક્ષણના જીવને બાળકો અતિ પ્રિય હતાં, તેથી ૧૯૬૬માં પી.ટી.સી. પૂર્ણ કરીને પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સૌ પ્રથમ ગારિયાધાર તાલુકાનાં ખારડી મુકામે નિમણુંક મેળવી. શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે સતત શિવભક્તિ ચાલુ હતી. ૧૯૬૮માં ગોવિંદગિરિને સિહોરના સુપ્રસિદ્ધ તીર્થ ગૌતમેશ્વર મંદિરના મહંતપદે ચાદરવિધિથી બિરાજમાન કરાયા. દરમિયાન પોતાના સદ્ગુરુ જગદીશ્વરાનંદજી મહારાજની સતત કૃપાના પરિણામે તેઓએ ૧૯૬૭માં મુ. ઝાંઝમેર તા. ઉમરાળા ખાતે શિવમંદિર બનાવ્યું અને ૧૯૬૯માં ગૌતમેશ્વર મહાદેવના મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. ૧૯૬૩થી પોતાના સદ્ગુરુના સંપર્કમાં આવ્યા ત્યારથી સંન્યાસના વિચારો દૃઢ થયા હતા. ૧૯૭૦માં વૃંદાવનવાળા સ્વામીશ્રી અખંડાનંદજી મહારાજનો તેઓને સત્સંગ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રી જગદીશ્વરાનંદજી મહારાજે ૧૯૯૨માં ગુરુપૂર્ણિમાના પાવન દિવસે સંન્યાસી દીક્ષા માટે સંકલ્પ કરાવ્યો અને તેઓને પોતાનો દેહ પડ્યા પછી ૧૦મા વર્ષે વિધિવત્ સંન્યાસી બનજો તેવી આજ્ઞા કરી. ૧૯૮૩માં સદ્ગુરુ જગદીશ્વરાનંદજીનું નિર્વાણ થયું. ૧૦ વર્ષ સુધી સતત સાધના અને શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું. ગુરુ આજ્ઞાનુસાર ૧૯૯૪માં ૨૯૫ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હરિદ્વાર ‘સાધના સદન’ વાળા સાધનામૂર્તિ સ્વામી શ્રી ગણેશનંદજી મહારાજની અધ્યક્ષતામાં સિહોરમાં તેમનો દીક્ષા મહોત્સવ ભવ્યતાથી સંપન્ન થયો અને ‘સ્વામી શ્રી સ્વરૂપાનંદજી સરસ્વતી' નામ ધારણ કર્યું. સંન્યાસી દીક્ષા લઈને પોતાના સદ્ગુરુની આજ્ઞાનુસાર ગૌતમેશ્વર મહાદેવની જગ્યામાં એકદમ સરળ, સાદગીપૂર્ણજીવન શરૂ કર્યું. ભિક્ષામાં હંમેશાં “વ્યસનથી મુક્તિ’ માટેનું વ્રત આપવા માટે કાયમ અનુરોધ કરતા રહ્યા. ૧૯૯૬માં નર્મદાની પદયાત્રાથી પરિક્રમા સંપન્ન કરી. ૧૯૯૭માં અને ફરીથી ૨૦૦૪માં કૈલાસ-માનસરોવરની દુર્ગમ યાત્રા બે વાર કરી અને સાધનાનું ભાથું સમૃદ્ધ કર્યું. ઇષ્ટદેવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવનાં બારે-વાર જ્યોતિર્લિંગની યાત્રા અને અનુષ્ઠાન એક વરસ સુધી ૨૦૦૨-૨૦૦૩માં સુખરૂપ પૂર્ણ કરી જે દરમ્યાન તેમની સાદગી, તપ, સાધના અને ઈશ્વરકૃપાથી અનુગ્રહિત થઈને ભારતભરના સાધુ-સંતોમાં ભવ્ય ‘મહામંડલેશ્વર'નું સમ્માન પ્રયાગરાજ કુંભમેળામાં પટ્ટાભિષેક દ્વારા અર્પણ કરવામાં આવ્યું અને આ સાથે જ સિહોર, ભાવનગર અને ગુજરાતનું નામ ભારતભરમાં ગુંજતું થયું. આ સમ્માન ભારતભરમાંથી ૪૦ થી ઓછા સંતોને અર્પણ કરવામાં આવેલ છે. મહામંડલેશ્વર બન્યા બાદ તરત જ કાઠિયાવાડની મહેમાનગતિની મહત્તા દર્શાવતું ભારતભરની મહામંડલેશ્વરોનું મહાઅધિવેશન સિહોરમાં બોલાવ્યું અને એક ધર્મોત્સવની ઉજવણીથી સિહોરને મંગલમય બનાવ્યું. વ્યસનમુક્તિની ઝુંબેશની સાથે સાથે ઉનાળામાં છાશ કેન્દ્રો, આરોગ્યવિષયક કેમ્પો, તિબેટના ડૉક્ટરો દ્વારા નિદાન, સારવાર જેવા કાર્યક્રમો કાયમ માટે ચાલુ રાખ્યા છે. સિહોરના સ્મશાન / મોક્ષધામનો જિર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો છે અને આજે સંકલ્પ પૂર્ણ થવાના આરે છે. સિહોરના મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના અસ્થિ દર મહિને ગંગામાં હરકી પડી હરિદ્વાર ખાતે વિસર્જિત કરવાનો કાર્યક્રમ છેલ્લાં છ છ વર્ષથી ચાલુ છે. સેવકોના સહકારથી ગૌતમેશ્વર મંદિરે પાકો પ્રસાદ છ વર્ષથી વિતરિત થઈ રહ્યો છે. શિક્ષણનો જીવ હોઈને સિહોરમાં ગરીબ વિસ્તારના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી પ્રા. શાળા ઊભી કરી છે તો ઉચ્ચ અભ્યાસ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ માટે સ્વામીશ્રી જગદીશ્વરાનંદજી (જાહેર) એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આપેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજની સ્થાપનામાં સક્રિય સહકાર અર્પણ કરેલ છે. પોતાની આધ્યાત્મિક ઉપાસનાનો સતત લોકોને લાભ આપતા સ્વામીજી નેપાળ, ચીન, જાપાન જેવા દેશોમાં પણ ધાર્મિક વ્યાખ્યાનો આપવા માટે વિદેશપ્રવાસ કરી ચૂક્યાં છે. સ્વામિ વિદિતાત્માનંદજી અમદાવાદઃ—થલતેજ ગામથી શીતલ તરફ રોડ પર તત્ત્વતીર્થ નામનો ૨મણીય આશ્રમ આવેલો છે. આ આશ્રમના સ્થાપક, તપોનિષ્ઠ મહાત્મા વિદિતાત્માનંદજીનો જન્મ ત્રંબાવટીનગર–ખંભાતમાં સંસ્કારી વૈષ્ણવ કુટુંબમાં થયો છે. બાલ્યવયે ‘રામાયણ’, ‘મહાભારત’ અને અન્ય ધર્મગ્રંથોનું વાચન મનન. મર્યાદાપુરુષ રામ તેમના આદર્શ બન્યા. એન્જિનિયર થયા બાદ અમેરિકા અભ્યાસ અર્થે ગયા. આ ક્ષેત્રની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. પશ્ચિમના દેશનું ભોગમય જીવન પ્રભાવિત ના કરી શક્યું. પૂ. સ્વામી ચિન્મયાનંદજીના પ્રવચનોથી પ્રેરણા પામી પોતાની તમામ પ્રવૃત્તિઓ સંકેલી લીધી. ઉજ્જ્વળ કારકિર્દીનો ત્યાગ કર્યો. આ બ્રહ્મચારીએ મુંબઈના પવાઈ સરોવરને કાંઠે સાંદિપની સાધનાલયમાં અંતેવાસી બન્યા. પૂ. ગુરુદેવ દયાનંદજીનાં શ્રી ચરણોમાં વેદાંતનું સઘન અધ્યયન ચિંતન સાધના કરી. ગુરુકુળમાંના ગુરુજીના પ્રિય કૃપાપાત્ર શિષ્યનું સ્થાન પ્રાપ્ત થયું. આ સાંદિપની આશ્રમમાં આચાર્યપદે રહી બ્રહ્મચારીઓને વેદાંતનું અધ્યયન કરાવતા રહ્યા. ગુરુજીના આદેશથી અમદાવાદમાં અધ્યાત્મ વિદ્યામંદિરની સ્થાપના કરી. ગીતામાં પ્રેરાયેલી અધ્યાત્મવિદ્યાનું જ્ઞાન સર્વને સુલભ બનાવવાનું ભગીરથ કાર્ય હાલમાં કરી રહ્યા છે. ગુરૂદેવના આદેશ અનુસાર પૂ. સ્વામીશ્રી જ્ઞાનના પ્રચાર માટે પશ્ચિમના દેશોમાં જાય છે. અંગ્રેજીભાષા પરનું પ્રભુત્વ અજોડ છે. ભક્તિસભર વાણીમાં વેદનાં સુક્તો, ગીતાપઠનની કેસેટ, પ્રવચનકેસેટ તૈયાર થઈ છે. પ્રવચન આધારિત પુસ્તકો, ગુજરાતી ભાષામાં ગીતા, ઉપનિષદનાં પુસ્તકો, ઉપરાંત જીવનમૂલ્યોનાં પુસ્તકો સ્વામીશ્રીનું આગવું પ્રદાન છે. પૂ. દયાનંદજી મહારાજનું અખિલ ભારતીય સેવા અભિયાન મુખ્ય પ્રવાહથી વિખૂટા પડેલાને સ્વામીશ્રીના સંન્યાસી, બ્રહ્મચારીઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. પથપ્રદર્શક શ્રી ગિરિબાપુ ગૌસ્વામી ‘સાધુ’ ધાતુ પરથી સાધુ શબ્દ બન્યો છે. સાધના કરે તે સાધુ–સાધુ અને તે ય વળી પાછા સક્રિય સંતમૂર્તિ શિક્ષક, જીવનભરના શિક્ષણકાર્યનો નીચોડ તે સેવાનિવૃત્ત થયા પછીની શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિસમો શિવકુંજ સેવાશ્રમ, જે શ્રી ૐૐકાર ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રયે ગારિયાધાર મુકામે પાલિતાણા રોડ નજીક શ્રી ‘શિવકુંજ સેવાશ્રમ' નામે આશ્રમ આવેલો છે. જેના અધિષ્ઠાતા–નિર્માતા શ્રી આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી ગિરિબાપુ ગૌસ્વામી સતત ૪૧ વર્ષ સુધી આદર્શ અને સમ્માનિત શિક્ષક તરીકે શિક્ષણકાર્ય કરનાર ગિરિબાપુ નિવૃત્તિ પછી પણ એક સેવાવ્રતધારી શિક્ષક તરીકે શિક્ષણને જીવનમંત્ર બનાવી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રાતદિન પ્રવૃત્ત છે. અને શિવકથાકાર તરીકે આંતરરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિપાત્ર છે. શિક્ષણ જેના મન-મગજમાં ને હૃદયમાં ધબકતું તાદૃષ્ય જોવા મળે છે એની પ્રતિકૃતિ સમો શિવકુંજ સેવાશ્રમ જીવતો જાગતો પુરાવો છે. આશ્રમમાં ૫૦૦થી ૬૦૦ બાળકો નજીવી ફીમાં શિક્ષણ મેળવી રહ્યાં છે. નોનગ્રાન્ટેબલ ગુરુકુળનું સંચાલન અઘરી વાત હોવા છતાં અને તે પણ વિના ડોનેશન ચલાવાય છે. શિવમ્ વિદ્યાલય, સેવાકુંજ સેવાશ્રમ ગુરુકુળ શિવમ્ વિદ્યાલયમાં પોતાના માતપિતાના નામે વિશાળ સત્સંગ હોલ છે, જેમાં બાળમંદિર ચાલે છે. રામેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજનાં મંદિરોનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. ત્રણ સંત કુટિરો પૈકી એકમાં આશ્રમનું ‘કાર્યાલય’ ધબકતું રહ્યું છે. જળકુટિરની સુંદર વ્યવસ્થા છે. આશ્રમ નજીકની ખુલ્લી જગ્યામાં બગીચો અને બાલક્રીડાંગણની યોજના બનાવી છે. કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા ગોઠવાય તે માટે છાત્રાલય-ભોજનાલય બહેનો-ભાઈઓનાં અલગ અલગ બંધાવવાની કૃતનિશ્ચયી છે. ધર્મસાહિત્ય પ્રકાશન-શિવકથાના યજમાન હનુમાનજી મહારાજ તેની પ્રસન્નતા માટે માનવજીવનઘડતર માટે શિવચાલીસા અને હનુમાનચાલીસા પુસ્તિકાઓ હજારોની સંખ્યામાં પ્રકાશિત કરી જનસમૂહને નિત્યપાઠ માટે વિતરિત થાય છે. પર્યાવરણ પ્રેમી અને જીવદયાધારી ગિરિવરબાપુએ મૂંગાં પશુ પંખીઓ માટે ચબૂતરાનું નિર્માણ કરેલ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ માલધારી સમાજનું ગૌરવ સંત શ્રી ઈસુબાપુ (ગામ ઃ બાવળીયાળી) આ પવિત્ર ગામ બાવળિયાળી મુકામે ૫૧ વર્ષ પહેલાં રાધુભગત તથા પૂ. માતુશ્રી વાલીબાની કૂખે હસુબાપુનો જન્મ થયો. જન્મથી સૌમ્ય, હસમુખો અને દયાળુ સ્વભાવ ધરાવતા ઈસુભગત બાળપણથી અનેક બાળકોમાં જુદા દેખાઈ આવતા. તેજસ્વી પ્રતિભા લાગતા ૧ થી ૩ ધોરણ સુધી બાવળિયાળી પ્રા. શાળામાં અભ્યાસ કર્યો. ૧૦ વર્ષની નાની વયે ઈસુબાપુનાં લગ્ન લેવાયાં. અભ્યાસ છોડી દીધો તેમનાં લગ્ન બાવળા તાલુકાના વેજી ગામે ગરાસદાર ભરવાડ ગગજીભાઈ પૂંજાભાઈ આલગોતરનાં દીકરી જીવુબહેન સાથે થયાં. વેજી ગગજીભાઈ આલગોતર ગગજીમુખી તરીકે ભાલમાં પ્રસિદ્ધ હતા. મોટી ખેતી સુખી ઘર હતું. વેજીમાં તે વખતે સમૂહલગ્નમાં પૂ. ઈસુબાપુનાં લગ્ન થયાં હતાં. હિન્દુ ધર્મના પ્રખર પ્રચારકે શ્રી ઈસુબાપુએ પૂરા ભારત દેશની યાત્રા પરિવાર સાથે કરી દેશ-દુનિયાનું ભૌગોલિક, રાજકીય, શૈક્ષણિક, સામાજિક, વ્યવહારિક અને વિજ્ઞાનનું જ્ઞાન યાત્રાપ્રવાસ અને પ્રસંગોથી મેળવી લીધું તેવા સમયે સમાજની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ અત્યંત કરુણ હતી. સમાજના આગેવાનો પણ ઈસુબાપુ સામે સમાજસુધારા માટેની મોટી અપેક્ષા રાખીને બેઠા હતા. સમાજમાં અવારનવાર પ્રસંગોએ અચૂક હાજરી આપતી વેળાએ સમાજમાં શિક્ષણનો અભાવ, કન્યાકેળવણી નહિવત્, ગરીબાઈ, પછાતપણું, કુરિવાજો, અંધશ્રદ્ધા, ધર્મ પ્રત્યેની અસમજણ, રાજકીય જાગૃતિનો અભાવ, સંગઠન વિનાનો અબુધ સમાજ વેરિવખેર નજરે પડ્યો. ખુમારીવાળો સમાજ કિંમત વિનાનો થઈ ગયો હતો. આ બધું જોઈ ઈસુબાપુનું હૃદય દ્રવી ઊઠ્યું. સમાજની પ્રગતિ કરવા આ વીર પ્રજાની સંસ્કૃતિ સાચવવા પ્રથમ મોટાબરના આગેવાનોને વિશ્વાસમાં લઈ બાવળિયાળી મુકામે જે શ્રદ્ધાથી હજારો માલધારીઓ આવતા હતા તેમને એક સૂત્રે બાંધવા જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવા લાગ્યા. આગેવાનોના મતભેદો મિટાવી ભગત પરિવારોને વિશ્વાસમાં લઈ બાવળિયાળીમાં અન્નક્ષેત્ર શરૂ કરાવ્યું. રાજકીય હસ્તીઓને મળી આ પછાત સમાજના ઉત્થાન માટે રજૂઆત કરવા લાગ્યા. ગોપાલકનિગમની રચના કરવામાં તેમનો મોટો ફાળો છે. રાજકીય જાગૃતિ લાવવા તેમણે ૫૬ મોટાં માલધારી સંમેલનો યોજયાં. સમાજના કુરિવાજોને તિલાંજલિ ૨૯૦ આપવા સારા રિવાજોની શરૂઆત પોતાના ઘરેથી કરાવી · સમાજમાં તેની ઊંડી અસર પડી ત્યારે તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં તેમના પ્રવચનમાં કન્યાકેળવણીને ઉત્તેજન આપતા. બાળસગાઈ, બાળલગ્ન અનેક જગ્યાએ બંધ કરાવ્યાં. સમાજે તેમનો પડ્યો બોલ ઝીલ્યો આ સમયે નવા મંદિરનું નિર્માણ ગામની બહાર ભાવનગર રોડ પર ખૂબ ધામધૂમથી થયું. અન્નક્ષેત્ર દરેક સમાજ માટે શરૂ થયું. મંદિરની ખ્યાતિ ઈસુબાપુના લીધે દૂર દૂર ફેલાવા લાગી. માત્ર માલધારી સમાજના જ પ્રશ્નો નહિ પરંતુ અન્ય જ્ઞાતિઓના પ્રશ્નોના નિરાકરણ માટે બાપુએ રાતદિવસ જોયા વિના પ્રવાસ ખેડી તેમણે કુલ ત્રણસો ને બે સમાધાન કરાવ્યાં. અનેક રાહ ભૂલેલા યુવાનોને સાચા રસ્તે ચડાવવા ગોકુળ આઠમને દિવસે બાવળિયાળી મુકામે સમાજને એક નેજા હેઠે એકત્ર કર્યો. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે જાગૃત કર્યા. તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી યુવાનો, આગેવાનો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સંતો, મહંતોને વિશેષ માન આપી સમગ્ર સમાજ વચ્ચે સમ્માન કરી સમાજભાવના પ્રબળ પૂ. બાપુનું બાવળિયાળી મુકામે ગોપાલક છાત્રાલય શરૂ કરવાનું સ્વપ્ન હતું તે પણ આગેવાનોના સહકારથી પૂરું થયું. આ છાત્રાલય વિશ્વવિખ્યાત સુધારક સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે ખુલ્લું મૂક્યું. નાની ઉંમરે તા. ૭-૩-૨૦૦૪, ફાગણ વદ એકમને ધૂળેટીના દિવસે આ પવિત્ર આત્માએ હસતા મુખે વિદાય લીધી. તેમનું આ પવિત્રકાર્ય તેમના જ પુત્ર શ્રી રામભગતે ઉપાડી લીધું. હાલમાં શ્રી રામબાપુ ગાદીએ બિરાજમાન છે. ૫. પૂજ્ય ૧૦૦૮ શ્રી પુરુષોત્તમદાસજી બાપુ (લૂલા મહારાજ) તળાજા તાલુકાના આશરે ૫૦૦ની જનસંખ્યા ધરાવતા ચૂડી ગામમાં સંવત ૧૯૬૫ના ચૈત્ર વિદ-૫, તા. ૧૦-૪૬ ૧૯૦૯ના દિવસે અયાચક પાલીવાળ બ્રાહ્મણ ધાંધલ્યા ટબાભાઈ રૂગનાથભાઈ, માતા શ્રી સોનબાઈની કૂખે પુત્રરત્નનો જન્મ થયો. તે જ પુરૂષોત્તમદાસ બાપુ. બે વર્ષની ઉંમરે શીતળાના મહારોગની વ્યાધિએ તેમના પગ ખૂંચવી લીધા. અપંગ બનાવી દીધા. ચૂડીથી લાકડાની ઘોડીએ ચાલતાં દિહોરની શાળામાં પ્રા. શિક્ષણ મેળવ્યું. ૧૨ વર્ષની ઊંમરે તો માતાપિતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળપુરુષોત્તમને અપંગતાનો અણસારેય ન હતો. ભક્તમાળ પુસ્તકમાના ભક્ત નાભાજી વિશે વાંચ્યું અને હૃદય દ્રવી ઊઠ્યું. પ્રભુદર્શનની ઉત્કંઠા ઊભરી આવી. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પથપ્રદર્શક અપંગતાને અવગણી ગિરનાર, ડાકોર, હરિદ્વાર, . જીણારામજી મહારાજ ઋષિકેશની યાત્રા કરી. ચૂડી અને હબૂકવડ ગામે શિક્ષણકાર્ય કર્યું સાથે સગુરુની શોધ આદરી. બપાડાથી દિહોર પધારેલ [ મોંઘીબા જગ્યા શિહોર ] સિદ્ધપુરુષ-ચરણદાસજીનો ભેટો થતાં ગુરુ તરીકે સ્વીકારી શિષ્ય મોંઘીબાની જગ્યા સિહોરના મહંતશ્રી વિઠ્ઠલદાસજીએ બની રહ્યા. ઝવેરી હીરાને પારખે એમ જ પુરુષોત્તમદાસજી પોતાના ઉત્તરાધિકારીની શોળખોળ આદરી. વિચારયાત્રા પરખાઈ ગયા. ગાંજાવદર ગામે જઈ ઠરી. કરાળી બાપુ જગ્યાના શિષ્ય એવા સિદ્ધ સંત ચરણ ગાંજાવદરના વાઘ શાખાના સોરઠિયા આહીરના દાસજીએ મહારાજશ્રીને વૈષ્ણવી દીક્ષા આપી. ૧૯૮૭ની સાલમાં ઓરડાને ગુરુશિષ્યનો સંબંધ વર્ષોથી ચાલ્યો આવતો હતો. ગુરુસાન્નિધ્યમાં પાંચ વર્ષ ગાળ્યા બાદ મોટા ગોપનાથ, ઝાંઝમેર, રામ આતાના કુટુંબને જગ્યા પ્રત્યે, ભક્તિભાવ ભરપૂર હતો. દાઠા, કળસાર મુકામે વાસ કર્યો. શ્રી જ્વાલા, પ્રસાદજીએ અરજણભાઈને ત્રણ દીકરા ઝીણાભાઈ, મૂળુભાઈ, કાળુભાઈ. ‘રામાયણ’ પર જે ટીકા લખી છે તેનો અભ્યાસ અને સત્સંગ ઝીણાભાઈનો સપાતળો બાંધો, હળવુંફૂલ શરીર, ચહેરો જાણે કર્યો. સાધુ તો ચાલતા ભલા. ભાવનગર જશોનાથ ચોક, કોબડી, હાસ્યનું નાનકડું સરોવર, ધસ્યનાં મોજાની આવનજાવન સતત. ઉખરલા, લધુભાની વાડીએ ત્રણમાસ મુકામ કર્યો. સુઈવાવ ગાંજાવદરના સોરઠિયા આહીર અરજણભાઈના ઘેર જગ્યામાં ભૂપતભાઈ શેઠની વાડીએ બે વર્ષ તપશ્ચર્યા કરી. જન્મેલા સં. ૨૦૧૨, મહા વદિ, સાડીઅગિયારશે જન્મ. ગુરુસેવા સાથે પંચાગ્નિ ધૂણીની તપશ્ચર્યા કરતાં ભંડારિયા સેવાની ધગશ જેનાં અંતરમાં ઊભરાઈ જાય આ આહીર જાગનાથ મહાદેવની જગ્યામાં પંચધૂણી તપ કર્યું. ભંડારિયામાંથી યુવાન ઝીણાભાઈ. જગ્યાની દરેક પ્રવૃત્તિને પોતાના ખભે પશ્ચિમે પહાડોની ગોદમાં ગંગેશ્વરી મહાદેવના આશરે પર્ણકુટિ ઉપાડીને ચાલે. ખંત અને ચીવટથી જગ્યાના કામમાં પ્રાણ રેડે. બાંધી આઠ વર્ષ વસવાટ કર્યો. માળનાથ મહાદેવ, ભિડિયો પસીનો પાડે. સેવાનો સંત આત્મા. ગતજન્મનો અધૂરો યોગ, ગાળો, પખા મહારાજની વાડી-ઉખરલા, ગાયત્રી પુરુશ્વરણ છે સાધક, જગ્યા ઉપર વડલાનો શીતળ છાંયડો બની છવાયો. લાખ મંત્રોનો જાપ કર્યો. દેવગાણાના ભગતભાઈ હરિશંકર દાદા બસ કંડકટરની નોકરીની મનેચ્છાને લઈ નોકરી તો મળી, પરંતુ અને મદનમોહનદાસજીનો સાથ મળતાં આ ૨૨ વર્ષના ભાવિ કંઈક જુદા જ મારગે એને લઈ જવાનું હતું તે ભરયુવાને બાપુને ગુરુપદે સ્વીકારી સેવામાં લાગી ગયા. વિઠ્ઠલદાસજીએ જગ્યાનું સંચાલન સ્વીકારવા આગ્રહ કર્યો. ને ગુરુમહારાજ ચરણદાસના ગૌલોકવાસી થતાં ગોહિલવાડ સંતસમાજને સૌરાષ્ટ્રના સંત-સાધક સંત સમાન ને પરભવનો વિરક્ત ચતુર સંતોને આમંત્રણ આપી મદનમોહનદાસજીને મહંત યોગી મળી ગયો. સૌરાષ્ટ્રના સિહોરની સિદ્ધભૂમિમાં એક પદે સ્થાપ્યા. અલખના આરાધકનું ઉમેરણ થયું. જાણે અશ્વસ્થના વૃક્ષને એક ભાવનગર ગોળીબાર હનુમાનજી જગ્યાના મહંત તરીકે- કૂણી કૂંપળ ફૂટી નીકળી! તે જ પૂ. ઝીણારામજી મહારાજ. મદનમોહનદાસજીની વરણી કરી. જે ધરતી ઉપર ગૌતમ મુનિએ તપશ્ચર્યા કરી, સિદ્ધરાજે | બાપુએ શેષ જીવન દેવગાણા ગોપાલ આશ્રમની સ્થાપના જ્યાં ઉદીચ્ય બ્રાહ્મણોને વસાવ્યા, નાનાસાહેબ પેશ્વાએ જ્યાં શેષ કરી ત્યાં વિતાવ્યું. દ્વારકા ક્ષેત્રે અનેક ભાગવત કથાઓ, માનસ જીવન વ્યતીત કર્યું, ગંગા જાળિયા ગોહિલ કુળનાં જયાં બેસણાં કથાઓ કરી. બ્રહ્મભોજન કરાવ્યાં. જ્ઞાનસાધના, તપ, ત્યાગ સાથે હતાં તે સિદ્ધભૂમિ સિહોરની અનેકવિધ સાત્ત્વિક, સાંસ્કૃતિક, બાપુએ ગાયોની સર્વોત્તમ સેવા કરી, બહોળો સેવક, સમુદાય ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઝીણારામ બાપુનું યોગદાન સર્વોત્તમ ધરાવતા બાપુ તા. ૨૮-૨-૯૧ના રોજ ગૌલોક સિધાવ્યા. ગોપાલ સેવામય બની રહ્યું છે. આશ્રમના એમના શિષ્ય કૃષ્ણદાસજી ગોપાલ આશ્રમ દેવગાણા મુકામે અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. પરમશ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી ઉખરલા, માળનાથ, દિહોર, ગોળીબાર હનુમાનજી, ભાવનગર, અમદાવાદનાં સંસ્કારી ક્ષત્રિય કુટુંબમાં જન્મ, ૧૩-૨દેવગાણા બાપુની કર્મભૂમિ તપોભૂમિ છે. કોટિ કોટિ વંદન ૧૯૩૧. ગતજન્મના સંસ્કાર યોગને લઈ દર્શન, કીર્તન, ચિંતન બાપુને. બાલ્યવયથી. Jain Education Intemational Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૯૪૨ સ્વાતંત્ર્ય સંગ્રામની અસર. રત્ન સુધીની હિન્દી પરીક્ષા પૂર્ણ. પંદર વર્ષની ઉંમરે યોગસાધનથી આશ્રમમાં ભક્તિસત્સંગ અવિરત. ગુજરાત કોલેજનું શિક્ષણ લઈ બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ. ઘરની આર્થિક સ્થિતિ નબળી. ટયૂશનો કરી આગળ વધ્યા. ભારતના તત્કાલીન સંતો શ્રી રામદાસ સ્વામી, શિવાનંદ સરસ્વતી શ્રી આનંદભૈયા, શ્રી મનુવર્યમહારાજનો સમાગમ, સગ્રંથોનું વાચન-મનન, જ્ઞાનેશ્વરી ગીતા, ભાગવત, ઉપનિષદો જ્ઞાન–સાધના પ્રેરક ગ્રહોનું અવલોકન. એમ.બી.બી.એસ. ચોથા વર્ષે કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ન પુસ્તક હાથમાં આવ્યું. આ પુસ્તકના વાચન પછીથી ગતજન્મના અધૂરા સંસ્કારો પૂર્ણ રીતે ઝળકી-જાગી ઊઠ્યા, વિચાર-દૃષ્ટિ બદલાઈ ગઈ. ૧૯૫૭માં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથનું વાચન કર્યું. આધ્યાત્મિક કૂંચીઓ મળી. એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ થયા પછી વી.એસ. હોસ્પિટલ—ખોપોલી (મહારાષ્ટ્ર), મુંબઈ જે. જે. હોસ્પિટલ, માણસા-ગાંધીનગર, ગોકળદાસ હોસ્પિટલમાં ફરજ બજાવી. ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સ્વાધ્યાયનું આયોજન અને અનેક તીર્થધામોની યાત્રા તેમના સાન્નિધ્યમાં યોજાઈ. પાલિતાણા સત્ક્રુત-સેવા સાધનાકેન્દ્રોની સ્થાપના. આધ્યાત્મિક સાધનાકેન્દ્ર વિશિષ્ઠ નિયમવ્રતો અંગીકાર કરી ૧૯૮૪, ગિરનાર મુકામે આત્માનંદજી નામ ધારણ કર્યું. સમંતભદ્ર મહારાજાના આશીર્વાદથી જીવનને નવો વળાંક મળ્યો. લંડનમાં ર્કિંગહામ પેલેસમાં પ્રિન્સ ફિલિપ્સને જૈન ડેક્લેરેશન ઓન નેચર અર્પણ સમયે ધર્મપ્રભાવના કરી. ‘વિદ્યાભક્તિ–આનંદધામ' સ્વાધ્યાય હોલ પ્રમુખસ્વામી મહારાજના વરહસ્તે થયો. ‘વિશ્વધર્મ પરિષદ’ની શતાબ્દી ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની શતાબ્દી’‘ગુરુપૂર્ણિમા’ સહિતના ધાર્મિક પ્રસંગે શિકાગો, ઇંગ્લેન્ડ, અમેરિકા, યુ.કે., યુ.એસ.એ.ની ધર્મયાત્રામાં ધર્મપ્રભાવના પ્રવચનો આપ્યાં. નાતજાત--ધર્મસંપ્રદાયના ભેદભાવ વિના જૈન ધર્મ ઉપરાંત સ્વામીનારાયણ અને હિન્દુધર્મને પોતાનો લાભ આપે છે. આત્માનંદજીએ અનેક ગ્રંથોનું લેખન-સંપાદન કર્યું છે. ૪૦ ઉપરાંત ગ્રંથો ભેટ ધર્યા છે. ઉપયોગી પાથેય પૂરું પાડ્યું છે. ૨૯૯ ૨૪ વર્ષથી વાર્ષિક દિવાળી પુસ્તિકાઓ ૭૦-૮૦ હજાર ગુજરાતી અંગ્રેજીભાષામાં પ્રગટ થાય છે. ‘“દિવ્યધ્વનિ” માસિકનું નિયમિત પ્રકાશન થાય છે. ગુરુપ્રેરણાથી ‘વિદ્યાભક્તિ આનંદધામ' ગુરુકુળનો પ્રારંભ કરેલ છે. ધર્મસંસ્કાર વૃદ્ધિ માટે સંસ્કૃતિ સેવા અર્થે જીવન અર્પનારને શત્ શત્ વંદન. શ્રી કર્ણીરામજી મહારાજ [મહંત શ્રી વડવાળાધામ-દૂધરેજ] ભલાભોળા ગોપાલક રબારી સમાજનું શ્રદ્ધાકેન્દ્ર એટલે વડવાળા ધામ-દૂધરેજ. વિ.સ. ૧૫૦૦માં ગુરુ શ્રી નીલકંઠસ્વામીએ શરૂ કરેલી પરંપરા અને સંત સરવાણીનું પ્રગટપણું શરૂ થયું. દૂધરેજ આશ્રમના સ્થાપક શ્રી રઘુનાથ સ્વામીથી વિ.સ. ૧૫૯૫થી અને આજ વિ.સ. ૨૦૬૧માં વર્તમાન મહંત કર્ણીરામજીએ પોતાનાં ગુરુવર્યો ને આ પવિત્ર પરંપરાની ધર્મધ્વજા વિશ્વમાં ફરકતી કરી છે. સાવરકુંડલા તાલુકાનું ભોકરવા ગામ અને રબારી રાણાભાઈનો નેસ, વડવાળા દેવમાં અતૂટ શ્રદ્ધા, ઘરમાં શેર માટીની ખોટ વરતાયા કરે, પણ શ્રદ્ધાના બળે, સંતોના પ્રતાપે ત્રણ ત્રણ પુત્રો અને એક દીકરીના પિતા બન્યા. રાણાભાઈના મોટા દીકરા વીરાભાઈને ત્યા તા. ૧-૬-૧૯૬૨, વિ.સં. ૨૦૧૮ના જેઠ સુદ-૨ના દિવસે પુત્રરત્ન પ્રાપ્ત થયું. નામ રખાયું. કરસન. દાદાએ માનતા કરેલી કે એક દીકરો વડવાળાદેવને ચરણે સમર્પિત કરીશ અને પિતાએ કરશનને વિ.સં. ૨૦૩૦માં ઈ.સ. ૧૯૭૪માં વડવાળા દેવના ખોળે ૧૦૧૨ વર્ષના બાળકને અર્પણ કર્યો. કહોને કે પૂર્વના પુણ્યઉદય થયા અને કરસન પોતે ઈંશના શરણે આવ્યા. આશ્રમમાં એવી તો સેવા કરી કે પૂજ્ય ગુરુવર શ્રી કલ્યાણદાસ બાપુનું દિલ જીતી લીધું અને ગુરુપૂર્ણિમાના પાવન દિવસે દીક્ષા આપીને વડવાળા દેવના સાધુ બનાવ્યા. સમય જતાં કાઠિયાવાડ દેશના મુખત્યારનું કામ તેમના હવાલે આવતાં સમગ્ર રબારી સમાજના સાચા રાહબર બની સંત થયાનાં ૧૯ વર્ષના સમયગાળામાં અનેકો યાત્રા કરી વિશાળ સેવકસમાજમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ 300 વડવાળાદેવની શ્રદ્ધા દૃઢ કરી. વિ.સ. ૨૦૫૦ ચૈત્ર સુદ--૧૫ (પૂનમ)નો દિવસ એક નવા સૂરજ સાથે ઊગ્યો. પૂજ્ય કલ્યાણદાસજી બાપુએ સૂરજદેવળ બાપુની સાક્ષીએ સંતો-મહંતોની આજ્ઞા લઈ કર્ણીરામજી મહારાજની વડવાળા દેવના મહંતપદે અને સંત વનરાવનદાસજીની કોઠારી તરીકે નિમણૂક કરી. પોતાના ગુરુદેવની આજ્ઞાથી સમગ્ર વિશ્વના સેવકો સાથે સતત સંપર્ક કેળવ્યો. વિ.સ. ૨૦૫૬ અને ૨૬મી જાન્યુ. ૨૦૦૦માં ધરતીકંપે સમગ્ર સૌરાષ્ટ્ર/ગુજરાતને છિન્નભિન્ન કર્યું. એમાં દૂધરેજ વડવાળા મંદિર પણ ખૂબ જ નુકશાન પામ્યું. પોતાના ગુરુદેવના મગજ પર મંદિરના આઘાતે અસર કરી અને ગુરુઆજ્ઞા શીર સાટે સમજી વડવાળા આશ્રમના પુનઃ નિર્માણ માટે સમાજના ઘેરઘેર ફરી વળ્યા અને ગૌશાળા, મંદિર, ભંડારનું ફરીથી નિર્માણ થવા લાગ્યું. વિ.સં. ૨૦૫૯માં ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજે ચૈત્ર સુદ-૨ના રોજ મહાપ્રયાણ કર્યું. તેમનો વિશાળ ભંડારો ચૈત્ર વદ–૨ના રોજ ધામધૂમથી કર્યો. વિશ્વના મહાન સંતો વડવાળાધામથી પરિચિત, તેનો વ્યવહાર ખૂબ જ કુશળતાથી પોતે કરી રહ્યા છે. તાજેતરમાં જ પ.પૂ. મોરારિદાસ હરિયાણીની રામકથા દૂધરેજ ખાતે ફેબ્રુઆરી૨૦૦૫માં યોજાઈ, જેમાં રબારીસમાજ વિશ્વના ખૂણેખૂણેથી આવીને સેવા આપી. આ કથાએ અનેકોને જીવનનાં ઊજળાં ભાથાં બાંધી આપ્યાં. શ્રી ક૨ામજી મહારાજ છઠ્ઠા સ્વામીના અનુગામી એવા આ સંતપુરુષ ખૂબ જ ધીર, ગંભીર શ્રદ્ધાવાન અને સેવાના ભેખધારી છે. તેઓએ રબારી સમાજને એક નવી દિશા પૂરી પાડી છે. દૂધરેજ વડવાળા ધામના સાન્નિધ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અન્ય ૩૩ જગ્યાએ ગુરુપરંપરાના દિવ્ય એવાં સ્થાપનો છે, જેમાં સંત મહારાજો સમાજને પ્રેમ, કરુણા, ભક્તિ અને ભજનની મહત્તા સમજાવી રહ્યા છે. એક ભલા-ભોળા સમાજને આધ્યાત્મિક દિશા તરફ વાળવાની સાથે સાથે સહજ રીતે જીવનના પાઠો સમજાવી રહેલા કર્ણીરામજી મહારાજ ખૂબ જ ભીડો વેઠીને ઘેર--ઘેર ફરીને ધર્મની ધ્વજા ફરકતી રહે અને વડવાળા દેવની શ્રદ્ધા વધે તેવા પ્રયત્નો કરે છે. વડવાળા દેવમાં આસ્થા ધરાવતા સમાજને કોઈપણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ આવે ત્યારે પોતે પથપ્રદર્શક ધીરગંભીર બનીને રસ્તો કરી આપે છે. પોતાના સદ્ગુરુ કલ્યાણદાસ બાપુની પ્રેરણા અને આશિષથી સમાજના સુધારા માટે તેમ જ આધ્યાત્મિક વારસાને બહોળો કરવા હંમેશાં તત્પર હોય છે. સાભાર : (અશોક ઉલ્લા-શિહોર) શ્રીમદ્ રાજચંદ્રના અનન્યભક્ત પૂ.શ્રી પોપટલાલભાઈ મહોકમચંદ શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્ત પૂ. શ્રી પોપટલાલભાઈ-પૂ. ભાઈશ્રી શ્રીરાજનગર-અમદાવાદ, ૧૯૨૫, માગશર વિંદ દશમના મંગલ દિને જન્મ. પ્રભુદર્શન અને ભક્તિ બાલ્યવયથી વિનમ્ર સ્વભાવના ભાઈશ્રી માતા-પિતા ગુરુજનોની સેવામાં તત્પર; પિતાશ્રીને ગજિયાણાંની દુકાન માણેકચોકમાં હતી. ૧૬મે વર્ષે મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી ધંધામાં જોડાયા પરંતુ ઉદાસીનભાવે, પૂર્વભવનો વૈરાગ્યભાવને ત્યાગનો વેગ અંતરજીવનમાં ભરપૂર. ગુપ્તદાનની ટેવ. સન્માર્ગના જિજ્ઞાસુ. મહાવી૨ના માર્ગમાં આટલા મતભેદ શાને? રાગદ્વેષ વગરના અવધૂત પુરુષનો જોગ મળે તેવો અંતરનિ. જેની શોધ હતી તે પ્રેરણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી કાવિઠા મુકામે મળી ગયા. વર્ષોની ચાહ-પ્યાસા અંતરની આરઝૂ ફળી. પરમજ્ઞાનીપણાનો સાક્ષાત્કાર થયો. સમર્પણ કર્યું. શ્રી ભાઈશ્રીએ શ્રીમદ્રાજચંદ્રજીના સમાગમમાં ઘણું મેળવ્યું. કાવિઠા, વસો, અમદાવાદ, ઈડર, વઢવાણ સ્થળે અપૂર્વ સતસંગ થયો. સત્પુરુષોનો સમાગમ ભવસમુદ્ર તરવા નૌકારૂપ છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદ પૂ. ભાઈશ્રી એ ખંભાત નજીક મેતપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્રજી નિજાભ્યાસ મંડપ (આશ્રમ) નિવૃત્તિક્ષેત્રની સ્થાપના કરી. મુમુક્ષુઓ આશ્રમમાં રહી સત્સંગ-ભક્તિનો લાભ મેળવી રહ્યા છે. ખંભાત પાસે વડવા ક્ષેત્રમાં જિનાલય, સ્વાધ્યાયમંડપ (આશ્રમ) ગુરુમંદિરનું નિર્માણ ટ્રસ્ટીઓ સંચાલન કરે છે. ભાઈશ્રીની શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અપૂર્વ ભક્તિ કે તેના શબ્દેશબ્દને વચને–વચને હીરા ટંકાવું સત્સંગી મુમુક્ષુઓ પ્રત્યે અપૂર્વ વાત્સલ્ય હૃદયનો ઉમળકો ઊભરાતો. કોટિ કોટિ વંદન. (આ લેખમાળાના કેટલાક ફોટોગ્રાફક્સ પાછળના પાને જુઓ) Page #315 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational જય જય ગરવી ‘ગુજરાત વિભાગ-૩ બહુવિધ ક્ષેત્રે સમર્પિત જીવનદર્શન * ગુજરાત અને ગુજરાત બહાર નાગરપ્રતિભાઓ * ભારતનાયશસ્વી કલાધરો (સ્થપતિ, સૂત્રધાર, શિલ્પી) * વિવિધ ક્ષેત્રના મહાનુભાવો * આપણા સંગીત સાધકો * લોકકલાઓના વૈતાલિકો * રૂપરંગરેખાના સર્જક કલાવિદો * બહુમુખી પ્રતિભાઓ * ગુજરાતનાં લોકસાહિત્યનાં સંશોધકો-સંપાદકો * આપણાં સાંસ્કૃતિક આધારસ્તંભો * વંદનીય વિભૂતિઓ * સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રના કલાવિદો * ક્રાંતદર્શીસર્જકો Page #316 -------------------------------------------------------------------------- ________________ - શિલ્પ સૌદર્યકલાનું ચત્ર તત્ર સર્વત્ર દર્શન G = - સૌંદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાં જ સભર પડ્યું છે. આંખ ભરી ભરીને નિહાળવા ગમે તેવા મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીં જ છે તો શિલ્પ-સ્થાપત્ય-કલાને જીવંત રાખનારા આરસપહાણના સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે. સ્થાપત્યકળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે. તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથ ભંડારો કે મ્યુઝીયમોમાં, જિન મંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્ય કલા | યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. અત્રે બતાવાયેલા ચિત્રો ઉપરથી જ જૈન શિલ્પકળાની વિશિષ્ઠતાનો ખ્યાલ આવે છે. " nal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ કરાવ PSI ‘રૂપ, રંગ અને રેખાના સર્જકો' ડૉ. રમેશ ભટ્ટ દેવજીભાઇ દેવરાજભાઇ કિશોર વાળા, અશ્વિનભાઇ વ્યાસ મૃદુલાબેન ઠાકર, શશીભાઇ પરમાર, ધીરેનભાઇ ગાંધી, ગિજુભાઇ જોષી, હિંમતભાઇ મહેતા, પ્રેમ નકુમ, પ્રભાતસિંહ બારહટ, સુરેશ રાવલ, અશ્વિન ચૌહાણ, નવનીત રાઠોડ, મહેન્દ્ર પરમાર, અજીત પટેલ, અશોક ખાંટ, કનુ પટેલ, રણવીર ચૌહાણ, ભરત મોદી, જગદીપ સ્માર્ત, નારાયણ ખેર, વાજા, અરિસિંહ રાણા, વિનાયક પંડયા, વિરેન્દ્રભાઇ પંડયા, સુત્રધાર, જયંત શિહોરા, કૃષ્ણલાલ ભટ્ટ, એલ. સી. સોની, જયંતભાઇ શુકલ, લક્ષ્મણ રે, ચંદુ દફતરી, નાગજીભાઇ ચૌહાણ, લક્ષ્મણ વર્મા, શરદ પટેલ, અજીત દેસાઇ, બાલકૃષ્ણ પટેલ, છેલશંકર વ્યાસ, વનલીલાબેન શાહ, હિરાલાલ ખત્રી, કનુ પંચાલ, નટુ મિસ્ત્રી, વિનોદ પારુલ, વૃજલાલ ત્રિવેદી, કોકિલાબેન દવે, તુફાન રફાઇ, મુસા કચ્છી, તનસુખ મહીચા, વિનોદ રાવલ, મહેન્દ્ર મિસ્ત્રી, મનુ પરીખ, વિનોદ પટેલ, માર્કેડ ભટ્ટ, રવિશંકર પંડિત, વિનોદ શાહ, બિહારીલાલ બારમૈયા, વિનય ત્રિવેદી, એસ. એમ. વાઘેલા, જયંત પરીખ, જલેન્દુ દવે, ભકિતબેન શાહ, યુસુફ ધાલા મરચંટ, ગોકુલદાસ કાપડીયા, ગૌતમ વાઘેલા, સરલાદેવી મજુમદાર, હીરાભાઇ પટેલ, ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય, દુર્ગાશંકર ત્રિવેદી, જયંત સિધ્ધપુરા, નરેન પંચાલ, ઠાકોર રાણા, રમેશ બુચ, રમેશ ચંદે, ચેતન આર્ય, દામોદર કાલીદાસ, મહેન્દ્ર ત્રિવેદી, જશુભાઇ નાયક, ગિરિન જોષી, રસિક ગલચર. પરિચયકાર : પ્રતાપસિંહ જાડેજા COGE Page #318 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક જ છે “રૂપ, રંગ અને રેખાના સર્જકો' જે લેખમાળા વિષે થોડુંક... આ નંદલાલ 5 - સંપાદક ગુજરાતના સ્વ. કલાગુરુ શ્રી રવિશંકર રાવળથી શરૂ થયેલી ગુજરાતની કલા-નવજાગૃતિએ ગત આઠ દાયકામાં અનેક પરિમાણો સ્થાપિત કર્યા છે. એ પેઢીના કલાકારોની વાસ્તવિક અભિવ્યક્તિની સાથે બંગાળ સ્કૂલની અસરવાળી વોશમેથડ ચિત્રશૈલી, પરંપરાગત પરિપાટીને અનુસરવા છતાં વસ્તુલક્ષી, શોભનયુક્ત અને લોકકલાની સરવાણી – આકારો, રંગો, અલંકરણોના ઉમેરણમાંથી પ્રકટેલી અલંકારિક ચિત્રશૈલી, પછી પશ્ચિમની ગતિશીલ કલાધારાની અસર નીચે વિકસેલા પ્રયોગાત્મક કલાપ્રવાહ, જેમાં ઇઝેશનિઝમથી માંડી એક્સ્ટ્રકશન રૂપમાંથી અરૂપ અને કેટલીકવાર વિરૂપમાં પરિવર્તિત કલાપ્રવાહ અને છેવટ કાગળ, કાચ, પતરું, લાકડું, ખીલી-ખીલા વ. જેવાં ઘન માધ્યમોના સંયોજનમાંથી સર્જેલાં કોલાજ અને મિક્સ મિડિયા ચિત્રો સુધીની કલાયાત્રામાં ગુજરાતના કલાકારોએ કરેલું પ્રદાન અને સિદ્ધિઓ આજે રાષ્ટ્રીય સીમાડા વળોટીને આંતરરાષ્ટ્રીય કલાવિશ્વનાં દ્વાર ખોલાવી શક્યાં છે. આ કલાયાત્રામાં ગુજરાતનાં મહિલા કલાકારો પણ પાછળ નથી રહ્યાં. સ્વ. ડૉ. મનુભાઈ ભટ્ટ ‘ગુજરાતમાં આધુનિક ચિત્રકલાનાં વહેણ’ નામક લેખ (વિદ્યાપીઠ' “ | દ્વિમાસિક)માં ગુજરાતના આ કલાસ્રોતને નીચે મુજબ ત્રણ પ્રવાહોમાં વહેચતાં નોંધ્યું છે : (૧) ભારતીય પરંપરાપ્રેરિત પુનરુત્થાનની ભાવનાવાળો પ્રવાહ : તેની વસ્તુલક્ષી, સુશોભનાત્મક અને લોકકળાની સરવાણી સહિત. - (૨) વાસ્તવલક્ષી કલાશાળાઓની પરંપરાયુક્ત પશ્ચિમની પદ્ધતિનો પ્રવાહ : નિસર્ગ દશ્યો, પ્રતિકૃતિ કલા વ. (૩) પ્રયોગાત્મક કલાપ્રવાહ: પશ્ચિમની ગતિશીલ કલાધારાના પ્રવાહની અસર નીચે વિકસેલો, ઇગ્નેશનિઝમથી માંડી એક્સ્ટ્રક્શન પેઇન્ટિગથી પણ આગળ વધતો પ્રવાહ પ્રથમ પ્રવાહમાં સમાયોજનો સુશોભનાત્મક તેમજ કથાતત્ત્વવાળાં કે વિશિષ્ટ પ્રસંગયુક્ત હોય છે. કલાગુરુ રવિશંકર રાવળની ‘ગુજરાત કલાસંઘ ચિત્રશાળા' માં તૈયાર થયેલા કલાકારોને એ પદ્ધતિમાં ઉલ્લેખ કરી શકાય. લોકકળાને ચિત્રની પરિપાટીમાં ગૂંથવાનો પ્રથમ યશ લાઠીના કુમાર શ્રી મંગળસિંહજીને છે. ખોડીદાસ પરમાર, ભૂપત લાડવા અને મનહર મકવાણાએ પણ લોકકલાનાં રૂપોને ચિત્રકલામાં પ્રયોજયા બીજા પ્રવાહમાં શાંતિ શાહ, હીરાલાલ ખત્રી, કંઈક અંશે જગુભાઈ શાહને ગણી શકાય, જેમાં એકેડેમિકની સાથે થોડી પ્રયોગશીલતા જોવા મળે છે. - ત્રીજા પ્રવાહમાં અનેક પ્રકારના પ્રયોગ કરનારા અને અનેક પ્રયોગોનું મિશ્રણ કરનારા , તેમજ તદ્દન સ્વતંત્ર, ક્યારેક અતંત્ર કલાકારોનો સમાવેશ કરી શકાય. આવી કેટલીક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને ‘રૂપ, રંગ અને રેખાના સર્જકો વિભાગમાં રજૂ કરેલ છે. આ પરિચયશ્રેણીના કલાકારોમાંથી મોટાભાગના રાજય અને રાષ્ટ્રીય સ્તરે સમ્માનિત થયા છે, અને કોઈને કોઈ સ્વરૂપે વિદેશોમાં પણ વિસ્તર્યા છે. તેમની પસંદગીમાં માત્ર પ્રદર્શનો કે એવોર્ડઝની સંખ્યા જ કેન્દ્રમાં નથી રાખી, કેમ કે ઘણા કલાકારો એવા છે કે જેઓ એ કદી પ્રદર્શનોમાં ભાગ લીધો નથી પણ પોતે પસંદ કરેલા ક્ષેત્ર - Jain Education Intemational Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ લલિત કલા હોય કે વ્યાવસાયિક કલામાં તેમણે કરેલા આજીવન પ્રદાનને ધ્યાનમાં રાખેલ છે. આવા કલાકારો એકાંગી સિદ્ધિઓના બદલે પોતાની ક્લાથી સામાજિક - સાંસ્કૃતિક ક્ષેત્રે કલા સંવર્ધનમાં સર્વોચ્ચ સાબિત થયા છે, તેવા કલાકારો પણ અહીં સમાવિષ્ટ કરાયા છે. ગુજરાતના માત્ર અમદાવાદ - વડોદરાના કલાકારોમાંથી પસંદગી કરવાના બદલે કચ્છ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના કોઈપણ ભાગના મૂળ વતની હોય અને ગુજરાત બહાર સ્થાયી થઈને પોતાની કારકિર્દીથી નામના પામ્યા હોય તેવા કલાકારોને પણ અહીં સ્થાન આપ્યું છે. મુંબઈ સ્થાયી થયેલા મૂળ ગોંડલના વતની પ્રાણીચિત્રકાર રવિશંકર પંડિત મોણપરી (તા. ગોંડલ)ના 'કલાબ્ધિ', શિહોરના ‘ટોપવ્યુ ચિત્ર સર્જક' જયંત સિદ્ધિપુરા, વલ્લભીપુર – વળાના વૃજલાલ ત્રિવેદી, મૂળ કાલાવડના વતની પોંડિચેરીના કૃષ્ણલાલ ભટ્ટ, અગતરાય (તા. કેશોદ, જિ. જૂનાગઢ)ના ગોકુલદાસ કાપડિયા, વઢવાણના પણ દુર્ગ (મ.પ્ર.) જઈ વસેલા જયંતભાઈ શુક્લ, ભૂજ - કચ્છના એલ.કે, સોની, રૂપમ કે નારદ જેવા કલાસાધકો આ શ્રેણીમાં સ્થાન કે પામ્યા છે. અત્રે રજૂ થયેલા દરેક કલાકાર પોતપોતાની રીતે વિશિષ્ટ છે. કલાસાધના હોય કે કલા-અધ્યાપન, કલામર્મજ્ઞ હોય કે કલાલેખન, કાર્ટૂનિસ્ટ હોય કે ઇલસ્ટ્રેશનના કલાકાર, અન્ય માધ્યમો - બાટીક, મોઝેઇક, કટાવકામ કે પછી ટેક્ષટાઇલ ડિઝાઇનર-સંશોધક - આ દરેક ક્ષેત્રોને સાંકળી લઈને ક્વાભિવ્યક્તિના વિશાળ વ્યાપને આવરી લીધેલ છે. 'કુમાર' કલા અંક (ડિસેમ્બર ૧૯૬૭)માં શ્રી મહેન્દ્રભાઈ દવેએ ક્લા અને કલાકારની સમજણ આપતાં લખ્યું છે કે – ‘ક્લા એટલે જીવનની સૌંદર્યમય અનુભૂતિ' એક નાનું ફૂલ પણ ખીલીને બહાર આવ્યું એ મૂળની ગવાહી દે છે તેમ એકાદ પંક્તિ, એકાદ રેખા પણ કોઈક આંતરિક ચૈતન્યની ગવાહી દે છે. નાનૃષિઃકવિરુëત્' - અર્થાત ઋષિ થયા વિના કલાકાર થવાય જ નહિ અને ‘ઋષિધ્ધ કિલ દર્શનાત્” ઋષિ તો દર્શનથી જ થવાય. જેની દ્રષ્ટિ ક્ષણને યુગના સંદર્ભમાં તત્કાલ જોઈ શકે ને ઋષિ છે અને પછી એ જ ક્ષણ ફરી પ્રગટ કરી શકે તે કવિ – કલાકાર માટે કેવળ ‘દર્શનાત્ વર્ણનાત્ કવિ - દર્શનની સાથોસાથે સર્જન કરવાની શક્તિથી કલાકાર બનાય.' આવા ઋષિ સમાન કલાકારોની કેટકેટલી પેઢીઓ ગુજરાતે નિહાળી છે. તેમનાં પગલાંને અનુસરવાની સાર્થોસાથ પોતપોતાનાં આગવાં વ્યક્તિત્વ અને વિશિષ્ટ પ્રદાનથી સાચા અર્થમાં ‘પથપ્રદર્શક પ્રતિભાઓ' બની ચૂકેલા કેટલાક કલાકારોને રજૂ કરતી પરિચય શૈલી, 'રૂપ રંગ અને રેખાના સર્જકો' રાજકોટના કલાકાર પ્રતાપસિંહ જાડેજાએ પશ્ચિમ લઈને તૈયાર કરી આપી છે. છેલ્લા ચાર દાયકાથી 'ફૂલછાબ'માં પ્રગટ થતી વાર્તાઓના ચિત્રકાર અને ૧૯૯૦થી કલાકોલમ 'રંગ, રૂપ અને રચના'નું લેખન કરનાર આ કલાકારનો પરિચય લેખમાળાના સમાપનમાં રજૂ કરેલ છે. કહ્યું છે ને કે - મધુરેણ સમાપયેત...! E PAPER B પૌરાણિક વાર્તાનું સંયોજન - રેખાંકન : પ્રતાપસિંહ જાડેજા R 303 Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ બહુમુખી પ્રતિભાવાન કલાકાર અને કલા મર્મજ્ઞ સ્વ. શ્રી ડો. રમેશભાઇ ભટ્ટ ‘કોઇપણ વ્યકિત ચિત્રકાર, ગાયક કે કવિ હોઇ શકે, તેમ છતાં તે કલાકાર નથી, કલાકાર થવા માટે વ્યકિતએ ‘ટોટલ આર્ટિસ્ટ’ થવું પડે છે. તે ચિત્ર કરી શકતોહોવો જોઇએ. શિલ્પ કંડારી શકતો હોવો જોઇએ. હસ્તકલા કૌશલનાનમૂના તૈયાર કરી શકતો હોવો જોઇએ. એ સાથે તેની પાસે ગાયનની સમજ હોય, સંગીતમાં સ્વરનિયોજન અને નૃત્યની જાણકારી હોય અને સાથે નાટકની તનાવથી અભિનયની ક્ષમતા હોય ત્યારે તે TOTAL ARTIST છે એમ કહી શકાય.' વિખ્યાત કલાકાર જતીનદાસના ઉપરોકત અવતરણને સાર્થક કરનાર કલાકાર વિષે વિચારીએ એટલે યાદ આવે રાજકોટના બહુમુખી પ્રતિભાવાન વિદ્વાન કલાકાર ડો. શ્રી રમેશભાઇ ભટ્ટ તા. ૨૦ ડિસેમ્બર-૧૯૨૭માં તેમનો જન્મ. મુળ વતન નો. સરધાર (જિ. રાજકોટ), પણ તેમના પિતાશ્રી સ્વ. શ્રી દલપતરામ ભટ્ટ જોધપુર સ્ટેટના ઇજનેર હતા તેથી હિન્દી તેમની માતૃભાષા બની રહી. રાજકોટની શ્રી. ધર્મેન્દ્રસિંહજી કોલેજના અભ્યાસકાળ દરમિયાન ચિત્રકલા અને નાટયકલાનો વ્યાસંગ શરૂ થયો. એદિવસોમાં તેઓ ચારકોલ પેન્સિલના માધ્યમમાં ગાંધીજી, નહેરૂજી, સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા સાયગલ, રાજકપુર, ગુરૂદત્ત વ. જેવા સિને કલાકારો ઉપરાંત પરિવારજનોનાં પોર્ટ્રેઇટ કરતા. રાજકોટના સાથી કલાકારોની જેમ તેમણે મુંબઇમાં સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે ઉચ્ચ કલા પરીક્ષાઓ આપતા જઇ ઇ. ૧૯૫૯માં પેઇન્ટીંગમાં જી. ડી. માર્ટની પદવી પ્રાપ્ત કરી. પોતે રાજકોટની જી.ઇ.બી. ક્લેરીમાં હેડફાટસમેન તરીકે સેવા આપવાની સાથે સ્વયં અધ્યયનની પ્રવૃતિ પણ ચાલુ રાખી. વિવિધ વિષયોનાં તલસ્પર્શી અભ્યાસ સાથે વિવિધ પદવીઓ પ્રાપ્ત કરી. જેમાં કાર્ટૂનીંગ ડિપ્લોમાં પણ પ્રદર્શક (૧૯૫૪), ડિપ્લોમા ઇન ડ્રામેટીક્સ (૧૯૬૧), બી.એ. (કલ્ચરલ એન્થ્રોપોલોજી-૧૯૬૩), સાહિત્યરત્ન હિંદી-૧૯૬૩), સાહિત્ય રત્ન (હિસ્ટ્રી-૧૯૬૮), એમ. એ. (ઇન્ડિયન કલ્ચ૨-૧૯૭૦), સાહિત્ય રત્ન (આર્કિયોલોજી-૧૯૭૨), ડિપ્લોમા ઇન સ્કલ્પચર (૧૯૭૨) અને પછી ગુજરાતના જાણીતા કલાવિદ્-વિદ્યુચકસ્વ. ડો. પનુભાઇ ભટ્ટ અને તેમના નિધન પછી ડો. રસેશ જમીનદારના માર્ગદર્શનમાં સતત દશ વર્ષ અધ્યયન-સંશોધન કરી ‘મધ્યકાલીન ગુજરાત કે લઘુચિત્રોં કા ભારતીય ચિત્રકલા કે મૂલભૂત સિધ્ધાંતો કે આધાર પર અધ્યયન' (ઇ. ૧૧૦૦થી ૧૨૦૦)- એ વિષય પર શોધનિબંધ તૈયાર કરી ૧૯૮૩માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘વિદ્યાવાચસ્પતિ’ (પી.એચ.ડી.)ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત ચિત્રશૈલી એ પશ્ચિમી કે અપભ્રંશ શૈલી નહીં પણ જૈન ચિત્રશૈલીનો જ એક ભાગ હતી એ તેમણે તુલનાત્મક અધ્યયન દ્વારા સિધ્ધ કરી બતાવી આ ક્ષેત્રમાં નવા પરિમાણ સ્થાપિત કરનારકદાચ- તેઓ ગુજરાતના પ્રથમ કલાકાર હતા. જ અભ્યાસ એ જ જાણે તેમના જીવનનો શ્વાસ હોય તેમ જી.ઇ.બી.માંથી નિવૃત્તિ પછી પણ પોતે સંગીત નાટય ભારતી' (રાજકોટ)માં સ્વ. છે. અમુભાઇ દોશીના માર્ગદર્શનમાં સિતારવાદનનો અભ્યાસ કરતા હતા. મેળવેલી સિતારના ટયુનીંગ ફરી ન જાય, સતત જળવાઇ રહે તે માટે ટેકનીકલ સંશોધન કરી પોતાની વિશિષ્ટ સિતારનું સર્જન કર્યું હતું. ૧૧-૧૧ જેટલી વિદ્યાશાખાઓમાં નિષ્ણાત ડો. રમેશ ‘ચિંતીત મા’ - (માટીમાં શિલ્પ) ભટ્ટ સમર ગુજરાતના કલાકારોમાં વિશિષ્ટ સ્થાન અને સન્માન ધરાવતા એક અને અનન્ય કલાકાર હતા. જાતે ભરાવું અને અન્યોને ભળાવતા જવું એ પ્રાચીન વૈદિક પરંપરાને તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી અનુસર્યાં હતા. રાજકોટની અવેતન કલાસંસ્થા ‘ફાઇન આર્ટસ સોસાયટી'ની સ્થાપના, સંવર્ધન અને સંચાલનમાં ડો. રમેશ ભટ્ટનો સિંહફાળો હતો. ૧૯૬૨માં સ્થપાએલી આ સંસ્થામાં કોઇપણ જાતની શૈક્ષણિક ફી લીધા વિના, પોનના નિવાસસ્થાનને 'કલાશાળામાં પરિવર્તિત કરી યુવા કલાર્થીઓને ઉચ્ચ કલાચિત્ર અને શિલ્પનું એકેડેમિક શિક્ષણ-પૂરા સાડા ત્રણ દાયકા સુધી આપતા રહી યુવા ક્લાકારોની એક આખી પેઢી તૈયાર કરી. આ કલાર્થીઓમાં સર્વ શ્રી પ્રેમ નકૂમ, વાસુદેવ ટંડન, પ્રતાપસિંહ જાડેજા, પ્રભાતસિંહ બારહટ, પ્રફૂલ ભાસણા, આર્કિટેકટ . Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૦૫ ઇલા લોઢવીયા, પ્રવિણસિંહ ઝાલા, મહેન્દ્ર સૂચક, | સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્ર મગનલાલ ચડોતરા વ. જેવાં અનેક પ્રતિભાવાન કલામંડળ, ફાઇન આર્ટસ સોસાયટી અંતર્ગત પં. કલાકારોનો સમાવેશ થાય છે. નહેરૂ ફાઇન આર્ટસ કોલેજના સ્થાપક સભ્ય અને | ‘ચિત્ર એ આકારગમ્ય(PLASTIC), પ્રમુખ તથા આચાર્ય, ઇન્ડિયન એસો. ઓફ PUE24 (VISUAL) 241 242 (SPACE) હિસ્ટોરીયન (ન્યુ દિલ્હી)ના સભ્ય અને ગુજરાત સાથે સંબંધ ધરાવતી કલા છે.” આવું માનતા રાજય લલિત કલા અકાદમીના પૂર્વ સભ્ય હતા. રમેશભાઇએ સ્વ-અભિવ્યકિત માટે જે કલા તેમના નિવાસસ્થાન લક્ષ્મીકુંજ', ૧૩-કરણપરા' સ્વરૂપોને સ્વીકાર્યા તેમાં પૂર્વ અને પશ્ચિમી દિ’ અને રાત કલાપ્રવૃતિથી ધમધમતું સ્થાન બની કલાશૈલીઓનો સમન્વય જોવા મળે છે. તેમણે રહેલું. જયાંનાટયકારો,કવિઓ, લેખકો, ચિત્રકારો સર્જેલા ચારકોલચિત્રો સંપૂર્ણ કલાસીકલ પોર્ટેઇટસ વ. સાથે સતત બેઠકો, ચર્ચાઓ, રિહર્સલો અને છે. જેમાં છાયા-પ્રકાશનો સુપેરે ઉપયોગ કરાયો રિયાઝ એ ડો.રમેશ ભટ્ટના વ્યકિતત્વનું સામાજિક છે. તો તેમના ચિત્રસંયોજનોમાં ભારતીય વિષયો પાસું હતું. ખાસ કરીને પરિશ્રમી લોકજીવન, ઐતિહાસિક કલામર્મજ્ઞ અને ખ્યાતનામ કલાકાર પ્રા. મુસાફર - (જલરંગી સંયોજન) પ્રસંગો વ.ની બોલ્ડ રજૂઆત જોવા મળે છે. શ્રી ભૂપતભાઇ લાડવાએ નોંધ્યું છે તેમહેન્ડમેઇડ પેપર પર પહોળા-ચપટા બ્રશના લસરકાથી નિપજાવાતું ટેસ્થર ‘ડો. રમેશભાઇ ભટ્ટનું આ પ્રદાન કલાજગત માટે ભગીરથ કાર્ય કે કેનવાસ પર નાઇફથી સીધા તૈલરંગો દ્વારા ઉપજતું ખરબચડાપણું - છે. જે કાર્ય ફ્રાન્સના કલાસ્વામી હેનરી માતિસે ૧૮મી સદીમાં પેરિસમાં માધ્યમને ઉપયોગમાં લેવાની તેમની શૈલી છે. શિલ્પોમાં પણ વ્યકિતશિલ્પ કર્યું, કલાસ્વામી નંદલાલ બસુએ શાંતિનિકેતનમાં કર્યું અને ગુજરાતના હોય કે રિલીફ અથવા થ્રીડી સંયોજન- તેમાં વ્યકિતત્વની સાથે વિષયનો કલાગુરૂ સ્વ. રવિશંકર રાવલે ‘ગુજરાત કલાસંઘ' ચિત્રશાળા દ્વારા કર્યું, ભાવ મુખ્ય બની રહે છે. ફાઇન આર્ટસ સોસાયટી દ્વારા રાજકોટમાં તેવું કાર્ય રમેશભાઇ ભટ્ટ યોજાએલા પ્રદર્શનો સિવાય કદી કલા પ્રદર્શનોમાં ભાગ લેતા નહિં. તેથી રાજકોટમાં કરી બતાવ્યું. આ કલાજગતમાં જેને “બોલકા’ કલાકારો કહેવાય તેની નાતથી ડો. રમેશ ‘ કાર્યનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભટ્ટ સાવ અલગ જ રહેલાં છતાં તેમની વિદ્વતાએ ગુજરાત રાજય લલિત મૂલ્યાંકન થવું જોઇએ. કલાકલા અકાદમી (ગાંધીનગર)ના એક સભ્ય તરીકે તેમ જ ગુજરાત રાજય ઇતિહાસના વિદ્વાનો અને પરીક્ષા બોર્ડની ઉચ્ચ કક્ષા પરીક્ષાઓમાં પરીક્ષક તરીકે તેમની સેવા લેવાઇ આવનારી પેઢી ભાગ્યે જ માની હતી. એકનાટયવિકલાકારતરીકે તેઓ વ્યવહારલક્ષી અને આધુનિક શકશે કે રાજકોટના આંગણે એક અભિગમ ધરાવતા. પાત્રોના મેઇકઅપથી લઇને સ્ટેજ સંરચના, પ્રકાશ દ્રષ્ટિવંત કલાસાધકે આવી આયોજન અને અભિનય-આ અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી ! બધાં ઘટકોમાં તેમની દ્રષ્ટિ મારી દ્રષ્ટિએ ડો. રમેશ ભટ્ટ એક આગવી હતી. તેમણે હિંદીમાં વ્યકિત મટી “સંસ્થા' બની કાવ્ય રચનાઓ તથા ઉર્દૂમાં ગયેલ.’તા. ૨૭ ઓક્ટોબર - નાટયરચનાઓ (શાહજહાં)વ. ૧૯૯૫ના રોજ આ બહુશ્રત લોહપુરૂષ - (ચારકોલ-પોર્ટેઇટ). કરેલ છે. “મનુની માસી'માં વિદ્વાનનું દેહાવસાન થયું. તેમની ભૂમિકાને જોનાર કોઇ સ્વ. ડો. રમેશભાઇ ભટ્ટની સમગ્ર કારકિર્દીમાં તેમનાં ભૂલ્યું નહિં હોય. કોલેજ કાળથી સહધર્મચારિણી એવાં શ્રીમતી લીલાબેન ભટ્ટનો સમર્પણભાવ અને મૂક જ હાર્મોનિયમ પર સાયગલનાં સેવા મુખ્ય પરિબળહતા.તેમના બન્ને સંતાનોએ પણ પિતાનો કલાવારસો ગીતો ગાવાનો સંગીતશોખ પચાવી જાણ્યો છે. પુત્ર મિહીર ભટ્ટ સિવીલ એજી.માં ડિપ્લોમા સાથે છેલ્લાં વર્ષોમાં તો સિતારવાદન ઇન્ટીરીયર ડિઝાઇનર અને આર્કિટેકટ છે. પુત્રી શ્રીમતી કુંજનબેન દવેએ અને સંશોધન સુધી વિસ્તરેલો. ભારતીય સંસ્કૃતિમાં એમ.એ., સિતારવાદન અને કથક નૃત્ય- બન્નેમાં ડો. રમેશ ભટ્ટ વિવિધ *શ્રીમતી લીલાબેન ભટ્ટ' - (ચારકોલ-પોર્ટેઇટ) વિશારદની પદવી મેળવી છે. * સંદર્ભ-સૌજન્ય: કલાપ્રસાર - લે. પ્રા. શ્રી ભૂપતભાઇ લાડવા Jain Education Intemational Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પથ પ્રદર્શક રાષ્ટ્રીય સ્તરે સન્માનીત પ્રયોગશીલ ગ્રાફિક કલાકાર સેન્ટર-નવી દિલ્હી (૧૯૬૭), અમૃતસર (૧૯૬૭), રાયપુર (૧૯૭૨, ૮૮, ૯૨), માયસોર (૧૯૭૨), ચંડીગઢ (૧૯૮૨, ૯૫), બોમ્બે શ્રી કિશોર વાળા આર્ટ સોસાયટી (૧૯૮૨, ૯૬), હરિયાણા (૧૯૮૭), ઓલ ઇન્ડિયા ચાર દાયકાથી પણ વધુ વર્ષોની સતત કલાસાધનાના ઉચ્ચ ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી- નવી દિલ્હી (૧૯૮૬, ૯૦, ધોરણો તથા ચિત્રકલા-ગ્રાફિક કલાક્ષેત્રે ૯૬, ૯૯), ઉદયપુર (૧૯૯૧- ગોલ્ડમેડલ, ૨૦૦૨), હૈદ્રાબાદ મૌલિકતાની સિધ્ધિના કારણે રાષ્ટ્રીય સ્તરે (૧૯૯૨), લલિત કલા અકાદમી- જયપુર) અને આ વર્ષે ૨૦૦૪માં સ્થાન અને સન્માન મેળવનાર આ પ્રયોગશીલ રાષ્ટ્રીય લલિત કલા અકાદમી- નવી દિલ્હીના નેશનલ એવોર્ડનો અને પ્રગતિશીલ કલાકાર છે રાજકોટના - સમાવેશ થાય છે. આ સન્માન તેમની સતત કાર્યશિલતાનું સન્માન છે. શ્રી કિશોર વાળા અનુકંપાથી ક્યાંય એવોર્ડ અપાતા નથી અને જો અપાતા હોય (!) તો તા. નવે. ૧૯૩૩માં બિલખા તે સ્વીકારે નહીં તેવા પૂર્વ બિલખા સ્ટેટના આ વારસદાર સ્વમાની છે. (જિ. જૂનાગઢ)માં તેમનો જન્મ. રાજકોટની કિશોર વાળાના ચિત્રસર્જનમાં તૈલરંગો, વુડકટ, સ્વનિર્મીત ચૌધરી હાઈસ્કૂલમાંથી ૧૯૫૧માં મેટ્રીક થયા. વનસ્પતિજન્યરંગો, પેન-પેન્સીલના ડ્રોઇઝવ. જેવાં વિવિધ માધ્યમોનો ચિત્રકલા પ્રત્યેના રસથી રાજકોટના કલાકાર સ્વ. મગનલાલ ત્રિવેદીની ઉપયોગ જોવા મળે છે. આ સર્વેમાં આ પ્રયોગશીલ કલાકારે અનોખા સૌરાષ્ટ્રચિત્રશાળા'માં બે વર્ષ કલાસાધના કરી. ઉચ્ચ કક્ષાના અભ્યાસાર્થે માધ્યમના સફળ પ્રયોગથી પોતાની કૃતિઓને રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનોમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ (મ. સ. યુનિ. વડોદરા)માં ૧૯૬૨માં પ્રવેશ ગણનાપાત્ર સ્થાન અપાવ્યું છે. વિવિધ શાક-પાનના રસ, ચાની પાંદડી, મેળવ્યો. જયાં પ્રો. બેન્દ્ર અને અન્ય કલાપ્રાધ્યાપકોના માર્ગદર્શનમાં ચાર વ.ઉકાળીને તેમાંથી નિપજાવેલા રંગો વડેતેમણે ટ્રાફીકચિત્રો સર્જયા છે. વર્ષ અભ્યાસ કરી ૧૯૬૬માં પેઇન્ટીંગ અને ગ્રાફિક વિષયમાં બી. એ. જેમાં પછી પેન્સીલ કે પેનનું જરૂર પૂરતું બારીક રેખાંકન આ ચિત્રોને ફાઇન આર્ટસની પદવી પ્રાપ્ત કરી વધુ બે વર્ષના અભ્યાસ દરમિયાન આકારત્વ બક્ષે છે. ચા - વનસ્પતિના રંગો કાગળ પર પ્રસરે છે ત્યારે ૧૯૬૮માં લીથોગ્રાફીમાં પ્રમાણપત્ર મેળવ્યું. રાજકોટમાંથી સ્વતંત્ર સર્જાતું ટેસ્ચર તેમની કૃતિનું મહત્ત્વનું અંગ બને છે. ગુજરાતમાં આ પ્રયોગ કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ તેમની મૌલિક દેણગી છે. અભ્યાસકાળથી જ કિશોર વાળાના ચિત્રો વિવિધ કલા કારકિર્દીની શરૂઆતમાં તેમણે અશ્વ અને તેના વિવિધ મુડ, પ્રદર્શનોમાં સ્થાન મુદ્રાઓ પર અનેક પામતા હતા. ઇ. ચિત્રો સર્જયા. ૧૯૬૪માં તેમની સ્ટેટના વારસદાર કૃતિને ગુજરાત રાજય અ ટ લ લલિત કલા સ્વાભાવિકપણે જ અકાદમીના પ્રદર્શનમાં નાની વયથી તેમને એવોર્ડ પ્રાપ્ત થયો ત્યાં રહેતા અશ્વોનું ત્યારથી લઈને આજ આકર્ષણ હોય જ. ૨૦૦૪ સુધીમાં તેમને ત્યાર પછી તો તેમણે ૨૭ થી પણ વધુ વિવિધ વિષયો-જેવાં એવોર્ડઝ, સન્માનપત્રો કે ઊંટ, હાથી કે મળી ચૂક્યા છે. જેમાં માનવાકૃતિઓ પર ગુજરાત લલિત કલા સર્જન કર્યું. જે તે અકાદમીના ૮ એવોર્ડ પ્રાણી કે માનવની (૧૯૬૪, ૬૬, ૬૮, આકૃતિ કરતાં તેની ૬૯, ૭૪, ૮૮, ૯૩,] ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી-નવી દિલ્હી યોજીત અખિલ ભારતીય કલા પ્રદર્શનમાં ઇમેશન પર પોતે રૂ. ૧૦,૦૦૦/-નો એવોર્ડ વિજેતા કૃતિ - ‘ચિત્રણ-૧' જેમાં બે અશ્વના મુખ દર્શાય છે. જે કલાકારે વિશેષ ભાર મુકતા ઇન્ટરનેશનલ કલ્ચરલ વનસ્પતિના પાન અને ફૂલોના રસના રંગ સાથે પેન અને પેન્સીલ માધ્યમમાં સર્જેલ છે. રહ્યા છે. Jain Education Intemational Page #323 -------------------------------------------------------------------------- ________________ 3oo, પ્રતિભાઓ છેક ૧૯૬૪ થી આજ - ૨૦૦૪ સુધી રાજકોટ, ગોંડલ, અમદાવાદ, મુંબઇ, કલકત્તા, લખન વ. શહેરોમાં ગ્રુપ-શો રૂપે તથા દેશભરની જાણીતી આર્ટ ગેલેરીઓમાં તેમણે યોજેલા વ્યકિતગત પ્રદર્શનોની સંખ્યા પણ ૨૭ના આંકને વટાવી ચૂકી છે. પ્રથમ ત્રિવાર્ષિકી પ્રદર્શન (૧૯૬૮) ઉપરાંત કેન્દ્રિય લલિત કલા અકાદમીની પસંદગીથી તેમની કૃતિ વોર્મો (પોલેંડ) ખાતે ૧૯૭૧માં પ્રદર્શિત કરાઈ હતી. દિલ્હી (૧૯૮૫), ભૂવનેશ્વર (૧૯૯૪) ઉદયપુર-તલિકા કલાકાર પરિષદ વ. યોજીત અખિલ ભારતીય કલા પ્રદર્શનમાં કિશોર વાળાની કૃતિઓ સમગ્ય', ચિત્રણ-૬ રાષ્ટ્રીય લલિતકલા અકાદમી - નવી દિલ્હી યોજીત) રાષ્ટ્રીય પ્રદર્શન-૨૦૦૪માં રાષ્ટ્રીય એવોર્ડ વ, પસંદગી પામી (રૂ. ૫૦,૦૦૦/-) વિજેતા કૃતિ STAND STILL Tહતા. ઉદયપુર પ્રદર્શનમાં જ તેમને એવોર્ડ સાથે સુવર્ણચંદ્રક મળેલ. એ જ રીતે વર્ષ ૨૦૦૪માં મળેલ નેશનલ એવોર્ડ આ જૈફ વયના કલાકારની સમગ્ર કલાકારકિર્દીનું શ્રેષ્ઠ સન્માન છે. એજયુકેશન સેન્ટર- નવી દિલ્હીની જુનિયર રીસર્ચ ફેલોશીપ (૧૯૮૦-૮૨) તથા સિનિયર ફેલોશીપ (૧૯૯૮-૨૦OO) મેળવનાર કિશોરવાળા ગુજરાત રાજયલલિત કલા અકાદમીના સભ્ય તરીકે બે વાર (૧૯૭૨ થી ૭૪), (૧૯૯૭) પસંદગી પામ્યા છે. રાજકોટના છ કલાકારોના વૃંદ- ગ્રુપ-૬ના પણ પોતે સભ્ય હતા. તેમના ચિત્રો રાજય અને રાષ્ટ્રીય લલિત કલા અકાદમીથી લઇને દેશ-વિદેશની અનેક સંસ્થા તથા ખાનગી સંગ્રહોમાં સ્થાન પામ્યા છે. તેમનું સાદગીભર્યું જીવન, નિખાલસતા, સત્ય વાત કહેવાની હિંમત તથા હરકોઇ સક્રિય કલાકાર સાથે નિર્દભ પરિચય કરવાની, સારી કલાપ્રવૃત્તિને બિરદાવવી તથા અન્યોના પ્રદર્શનમાંથી પોતાને ગમતી કૃતિ ખરીદીને તે કલાકારને પ્રોત્સાહિત કરવાની ઉદારતા વ. ગુણો તેમને માનવીય સન્માન સાથે એક ઉંચાઇના સ્થાને બેસાડે છે. કલાકાર કિશોર વાળા માત્ર રાજકોટનું જ નહિં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. પારદર્શી જલરંગોના નિજાનંદી દ્રશ્યચિત્રકાર સ્વ. શ્રી અશ્વિનભાઇ વ્યાસ કેવળ નિજાનંદ માટે જ પોતાની ચિત્રસાધનાને મર્યાદિત રાખનાર અને કલા-વ્યવસાયના ઓછાયાથી તેને આજીવન દૂર રાખનાર નિજાનંદી કલાકારનું નામ છેશ્રી અશ્વિનકુમાર વેણીલાલ વ્યાસ ૧૯૩૪માં કરાંચીમાં જન્મ. તેમના પિતાશ્રીને કલા-સાહિત્યનો રસ. તેમના બહોળા મિત્રવર્તુળમાં ચિત્રકાર મગનલાલ ત્રિવેદી (કે જેઓ પણ કરાંચીમાં હતા.) તે પણ એક હતા. તેમના સંસર્ગથી નાના અશ્વિનની કલારૂચિ ઘડાતી રહી. દેશના ભાગલા પછી રાજકોટ વસવાટ સ્વીકાર્યો. કલાનો વ્યવસ્થિત અભ્યાસ કરવા એકાદ વર્ષ મુંબઇ ગયા. પણ તબિયતના કારણે રાજકોટ પાછા આવ્યા. એવેળા કરાંચીથી આવીને રાજકોટમાં મગનલાલ ત્રિવેદીએ સૌરાષ્ટ્ર ચિત્રશાળા' શરૂ કરેલી, તેમાં જોડાયા. અને જલરંગી દ્રશ્યચિત્રો પર હથોટી જમાવવા માંડી. અહિંથી તેમને જાણીતા ચિત્રકાર શ્રી સનતભાઈ ઠાકરનો સંપર્ક થયો, જે આજીવન રહ્યો. દસેક વર્ષ તેમના માર્ગદર્શનમાં જે તાલીમ મળી તેમાંથી ભવિષ્યના સમર્થ દ્રશ્ય ચિત્રકારનો જન્મ થયો. પારદર્શી જલરંગોના માધ્યમમાં પ્રકૃતિ, સ્થળો તથા વાતાવરણના રમણીય દ્રશ્યચિત્રોને કાગળ પર ઉતારવા તેમણે પ્રકૃતિના ખોળામાં બેસીને લેંગ લાયબ્રેરી - રાજકોટ (જલરંગી દ્રશ્યચિત્ર). Jain Education Intemational Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સાધના કરી છે. વિવિધ ઋતુઓના ભિન્ન ભિન્ન રૂપોને ચિત્રરૂપે જીવંત કર્યા છે. શહેર-ગામડાની શેરીઓના દ્રશ્યો ચિતર્યા છે. લોકોની વચ્ચે જઇ કામ કરવામાં કલાકારની ધીરજ અને તિતીક્ષાની કસોટી થાય છે. તેઓ માનતા કે ‘જે દ્રશ્ય સ્ટુડિયોના બંધિયાર વાતાવરણમાં કલ્પના વડે ઉપસાવીએ, તેના કરતાં કુદરતના સાનિધ્યમાં જઇને ચિતરવાનો આનંદ કંઇ ઓર જ હોય છે.' અશ્વિન વ્યાસના પ્રકૃતિમઢયા દ્રશ્યચિત્રો એટલે શિયાળાના હરિયાળા ખેતરોની હૂંફ, ઉનાળાના તાપની શિતળતા, વર્ષાના તાંડવમાં સ્થિતપ્રજ્ઞ યોગીની સ્થિરતા અને શેરી-ગલીઓમાં રમાતી છાયા-પ્રકાશની સાતતાળી ! શુધ્ધ અને તેજસ્વી રંગોથી ઉભરાતાં, વિગતો વિનાના પારદર્શી દ્રશ્યચિત્રો એટલે તેમના જ વ્યકિતત્વનું જાણે પ્રતિબિંબ ! રંગની આરપાર કાગળને સ્પર્શી શકાય તેમ આ કલાકારની પારદર્શી સરલતાને માણી શકાય. રાજકોટના રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત છ કલાકારોના વૃંદ ‘ગૃપ સિકસ’ના તેઓ એક સભ્ય હતા. આ વૃંદ યોજીત પ્રદર્શનોમુંબઇ, દિલ્હી, ડૈસૂર, કલકત્તા જેવા મહાનગરોમાં યોજાયેલા. સૈસૂર દશેરા પ્રદર્શનમાં તેમને ઇનામ મળેલું. ઇ. ૧૯૫૯માં રાજકોટ ખાતે યોજાએલ ‘સૌરાષ્ટ્ર કલા મંડળ'ના પ્રદર્શનમાંપ્રથમવાર તેમનાં ચિત્રો પ્રદર્શિત થયેલા. ૧૯૭૨માં લલિત કલા અકાદમીની સહાયથી રાજકોટમાં નિજી પ્રદર્શન યોજેલું. અશ્વિન વ્યાસનાં દ્રશ્યચિત્રો રાજકોટની વિવિધ સંસ્થાઓ- વ્યકિતઓનાં સંગ્રહ ઉપરાંત ભારત, તથા લંડન, દુબઇ, સ્કોટલેન્ડ, અમેરિકા વ.ના કલાચાહકોનાં સંગ્રહમાં જળવાયા છે. પોતે સંનિષ્ઠ કલાશિક્ષક તરીકે રાજકોટની આઇ.પી. મિશન પથ પ્રદર્શક સ્કૂલ તથા પછી શ્રી દેવકુંવરબા મીડલ સ્કૂલમાં સેવા આપી. તેઓ માનતા કે નાના બાળકોની ચિત્રસ્પર્ધાઓ બંધ ઓરડાઓમાં નહીં, પણ ખુલ્લા મેદાન કે બગીચાઓમાં યોજાવી જોઇએ. તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓને આગવી તાલીમ આપી છે. તેમના નામી શિષ્યોમાં રાજકોટનાં પ્રેમ નમ અને તનસુખ મહીચા(અમદાવાદ) મુખ્ય છે. તેઓ વિવિધ કલાસંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાએલા હતા. જેમાં સૌરાષ્ટ્ર કલા મંડળ, ફાઇન આર્ટસ સોસાયટી, ગ્રુપ સિકસ તથા રાજકોટ કલાશિક્ષક સંઘનો સમાવેશ થાય છે. ‘શ્રી અશ્વિન વ્યાસના ચળાતા રંગોથી ઉભરાતા ભૂમિ દ્રશ્યો રંગની ઊજાણી કરાવે છે. કયાંક કયાંક તો રંગોની માવજત વિખ્યાત કલાકાર એડવર્ડ માનેનું સ્મરણ કરાવી જાય છે.' મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાએલા ગ્રુપ સિકસના પ્રદર્શનની નોંધ લેતા ‘જન્મભૂમિ’ના કલાસમીક્ષકે કરેલા આ વિધાનના સંદર્ભમાં જોઇએ પીગળતું શહેર (જલરંગી દ્રશ્યચિત્ર) તો સમગ્ર ગુજરાતની કલાસમૃદ્ધિમાં પારદર્શીજલરંગોનીસિધ્ધિને વરેલા કલાકારો આંગળીને વેઢે ગણાય તેટલાં જ.તેમાંના એક શ્રી અશ્વિન વ્યાસ હતા. ઇ. સ. ૧૯૬૨માં સરલ હૃદયી અને વ્યવહારકુશળ શ્રી સરલાબેન દવે સાથે તેમના લગ્ન થયા. અશ્વિન વ્યાસના કલામય જીવન અને સંઘર્ષકાળમાં શ્રીમતી સરલાબેનનો હૂંફાળો સહકાર પ્રેરક પરિબળ રહ્યો. તા. ૩૧ જાન્યુઆરી૧૯૮૬માં બાવન વર્ષની વયે આ કલાકારનું અવસાન થયું. પોતાના ‘નયન'ની ‘તેજસ’, ‘રશ્મિ’ વડે દ્રશ્યચિત્રણામાં અનોખી ‘જાગૃતિ’ આણનાર આ કલાકાર કદી વિસરાશે ખરાં ! ! * સંદર્ભ - સૌજન્ય : ૧. સૌરાષ્ટ્રની કલાકિર્તી- ફૂલછાબ. લે. અરવિંદ ધોળકિયા. ૨. ગુજરાત (સાપ્તાહિક-૧૩-૧૨-૮૫) લે. ડો. એસ. એસ. રાહી. Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ શાંતિનિકેતનના કલાસાધિકા સ્વ. શ્રીમતી મૃદુલાબેન ઠાકર ‘મૃદુલા આજે સાસરે જાય છે’ શાંતિનિકેતન કલાભવનમાંથી દિક્ષિત થઇને ગુજરાતની એક સુપુત્રી વિદાય લેતી વેળાએ કલાચાર્યશ્રી નંદલાલ બસુને વંદના કરે છે ત્યારે શકુંતલાને વળાવતી વખતે ગદ્ગદિત થયેલા કણ્વઋષિની જેમ ‘માસ્ટર મોશાય' ઉપરોક્ત શબ્દો ભાવ વિહ્વળ આંખે પોતાના પત્ની સુધીરાદેવીને કહે છે ! આજથી સાત દાયકા પહેલા આવો ‘નવો અવતાર' પામીને સાચા અર્થમાં ‘દ્વિજ' બનીને છેક બંગાળમાં ગુજરાતનું ગૌરવ સ્થાપિત કરનાર એ કલાસ્નાતિકાનું નામ છે, શ્રીમતી મૃદુલાબેન એલ. ઠાકર. તા. ૨૮ ડીસે. ૧૯૧૫માં વઢવાણ સીટી(સૌરાષ્ટ્ર)માં તેમનો જન્મ. રાષ્ટ્રીયતાના એ જમાનામાં જયારે સ્ત્રી શિક્ષણ સાવ તળિયે હતું ત્યારે ચિત્રકલા જેવી લલિત કલાની સાધના માટે પુત્રીને છેક બંગાળ- શાંતિનિકેતનમાં મોકલનાર મૃદુલાબેનનું કુટુંબ રૂઢિચૂસ્ત ન હતું. સદ્ભાગ્યે પિયરની સાથે સાસરીયા બન્ને પક્ષની પ્રેરણા અને સહકાર તેમને મળ્યા. લગ્ન કરીને મુંબઇ ગયા ત્યારે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. એમાં બે વર્ષ તો તેમને શિષ્યવૃત્તિ મળેલી. કલાકાર વિનાયક માસોજીની પ્રેરણાથી તેઓ શાંતિનિકેતનમાં જોડાયા.જયાં ગુરૂદેવટાગોરથી લઇને કલાચાર્ય નંદલાલ બોઝ, વિનોદ વિહારી મુખરજી, રામકિંકર બૈજ, ગૌરીદીદી તથાવિસુદા જેવા કલાકારોના માર્ગદર્શનમાં ચાર વર્ષ અભ્યાસ કરી પેઇન્ટીંગ વિષયમાં ડિપ્લોમા (સ્નાતિકા)ની પદવી પ્રાપ્ત કરી. શાંતિનિકેતનના ચાર વર્ષ દરમિયાન મૃદુલાબહેન જલરંગો,ટેમ્પરા રંગોતથાબંગાળી રંગોળી (અલ્પના)ની કલા શીખ્યા. આછાં ૩૦ પારદર્શક રંગો, કંઇક અંશે દૂબળા-પાતળા પાત્રો તથા માધુર્યભાવ સભર રંગયોજના જેવી બંગાળસ્કૂલની અસ૨તેમના ચિત્રોમાં જોવા મળે છે. અલ્પનાનો તેમણે ઊંડો અભ્યાસ કરેલો. રાજકોટમાં હતા ત્યારે આ વિષયનું એક પુસ્તક પ્રકટ કરવાની પણ તેઓએ તૈયારી કરેલી. મૃદુલાબેન ઠાકર હંમેશા સ્પર્ધા, પ્રદર્શનો કે ઇનામોની ઝાકમઝાળ કારકિર્દીથી દૂર રહ્યા હતા. ભણતાં ત્યારે બોમ્બે આર્ટ સોસાયટી કે શાંતિનિકેતનનાં પ્રદર્શનોમાં ભાગ લેતા ખરાં. છેક ૧૯૩૪માં જયારે જીવનની વીસી પણ વટયા ન હતા ત્યારે ઓલ ઇન્ડિયા વિમેન આર્ટ એકઝીબીશનમાં તેમના એક ચિત્રને સુવર્ણ ચંદ્રક મળેલો ! આ ચિત્રને પછીથી ચીફ જસ્ટીસ શ્રી હરસિધ્ધભાઇ દિવેટીયાએ ખરીદેલું. તેમનું એક ચિત્ર અખિલ ભારતીય પ્રદર્શનના ધો૨ણે લંડન ખાતે પ્રદર્શિત થયેલું. ‘જો મૃદુલા, સાંસારિક ફરજોમાંથી છટકીને તારે કલાસાધના કરવાની નથી. કલા અને જીવનને તારે તાણાં અને વાણાંની જેમ વણી લેવાનાં છે.' ગુરૂદેવ ટાગોર અને કલાચાર્ય નંદલાલ બોઝની આ શીખને તેમણે આજીવન નિભાવેલી. સાંસારિક ફરજોમાં ચિત્રસર્જનનો સમય ભલે ઓછો મળતો, પણ પરોક્ષ રીતે તેંમણે કલાનો વિનિયોગ પોતાના ગૃહજીવનમાં વંદના (ટેમ્પરા રંગ) સાંકળી લીધો હતો. પોતાના બન્ને પુત્રોને સુશિક્ષિત અને ઉત્તમ નાગરિક બનાવી દેશ પ્રત્યેની ફરજ નિભાવી. બન્ને ઇજનેર છે. મોટા ભરતભાઇ અમેરિકા છે. બીજા અમીતભાઇ મહારાષ્ટ્ર-સાંગલી ખાતે રહે છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કેળવણીકાર દંપત્તિ શ્રી ગુલાબભાઇ જાની અને શ્રીમતી ઉષાબહેન જાનીના પોતે સંબંધમાં ‘કાકીમા’ થતાં હતા. છેલ્લે સાંગલી હતા ત્યારે ૭ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું. કલા-આકાશમાં એક ઘર-દીવડીની જેમ પ્રકાશીને પોતાના સૌમ્ય કિરણોથી નિજ જીવન અને સંસારમાં કેવો પ્રકાશ રેલાવી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીમતી મૃદુલાબહેન ઠાકરે પુરું પાડયું છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પથ પ્રદર્શક પ્રયોગધર્મી પ્રાફિક કલાકાર પ્રયોગો કરવા તેમને બહુ ગમતા. ગ્રાફીક વિષયમાં તેમણે કરેલા પ્રયોગો નિહાળીને ખ્યાતનામ કલાકાર અને એ વખતે વડોદરાની સ્વ. શ્રી શશીભાઇ પરમાર ફાઇન આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો. બેન્દ્ર જેવાએ પણ સંતોષ વ્યકત કલાનું ધ્યેય જ માનવને ઉચ્ચ જીવનની પ્રેરણા આપવાનું કર્યો હતો. છે. પછી તે સંગીત હોય, નૃત્ય હોય, | વિવિધ રંગછટાઓ તથા આકારોની વિપર્યાસ યુકત સાહિત્ય કે પછી ચિત્રકલા હોય. માધ્યમ સાદગીભરી રજૂઆતવાળા તેમના અર્ધ અમૂર્ત (SEMI બદલાવવાથી ધ્યેય બદલાતું નથી. કલા ABSTRACT) ચિત્રો, તથા સ્થિર-જીવન(STILLLIFE) તેના સર્જકની સાથે જ તેના ભાવકોને પણ ચિત્રોમાં પણ ચૈતન્યનો અનુભવ કરાવતા. આકૃતિ વિચ્છેદન આનંદ પીરસે છે.” કલા અને તેના ધ્યેય (DISTORTION) &L2L8214%(COMPOSITION) વિષેના આ વિચારો વ્યકત કરનાર કલાકાર કરવાની તેમની વિશેષતાના કારણે આ વિષય પૂરતાં તો રાજકોટના | હતા રાજકોટના - કલાકારવૃંદમાં તેઓનું વિશિષ્ટ સ્થાન હતું. શ્રી શશીકાન્ત હીરજીભાઇ પરમાર એમના સમયમાં રાજકોટના છ અગ્રણી કલાકારોનું જૂથ તા. ૬ માર્ચ ૧૯૩૨માં બિલખા (જી. જૂનાગઢ)માં તેમનો રચાયેલું તે ‘સુપ-સીકસ'નાં પોતે એક સભ્ય હતા. જેનાં ઉપક્રમે જન્મ. માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું. અહીં તેમને કલાકારોનું મુંબઇ, કલકત્તા જેવાં શહેરોમાં યોજાએલા વંદપ્રદર્શનોમાં શશીભાઇના જૂથ મળી ગયું.જેઓ સાથે મળીને કલાસાધના કરતા અને મુંબઇ સર ક્રિએટીવ સ્ટિલલાઇફ ચિત્રોએ જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં બાહ્ય વિદ્યાર્થી કલામર્મજ્ઞોનું ધ્યાન ખેંચેલું. ૧૯૬૦થી જ તરીકે ઉચ્ચ કલાની પરીક્ષાઓ આપવા પોતે રાજય અને રાષ્ટ્રીય કક્ષાના જતા. એમ શશીભાઇએ પણ પરીક્ષાઓ પ્રદર્શનોમાં ભાગ લેતા થઈ ગયેલા. તે આપી ૧૯૬૦માં પેઇન્ટીંગમાં જી.ડી. છેક ૧૯૯૧ની સાલ સુધી તેનું સાતત્ય આર્ટની પદવી પ્રાપ્ત કરી હતી. આ જળવાયું, જે તેમની ક્રિયાશીલતાનું પ્રતીક સમયગાળામાં જ પોતે રાજકોટની ગણાય. પી.ટી.સી.ની સંસ્થા શ્રી બાર્ટન સ્ત્રી રાજકોટની સદર બજારના વોંકળાના અધ્યાપન મંદિરમાં કલાવ્યાખ્યાતા તરીકે કાંઠે આવેલા “પરમાર કોર્નર'ના જોડાયા. આ સંસ્થામાં સતત ત્રણ દાયકા ખખડધજ મકાનના નાનકડા ઓરડામાં સુધી તેમણે ભાવિ શિક્ષિકાઓને જ કાર્યશીલ રહીને તેમણે કરેલી ચિત્રકળાનું શિક્ષણ આપ્યું અને ૧૯૯૦માં કલાસાધનાના પરિશ્રમે તેમને “રેફરન્સ પોતે નિવૃત્ત થયા. એશિયા- વોલ્યુમ-૨' અને કેન્દ્રીય નિરાભીમાની વ્યકિતત્વ ધરાવતા અને લલિત કલા અકાદમીની આર્ટીસ્ટ સદાય હસમુખા સ્વભાવના શશીભાઇ ડિરેકટરી ૧૯૮૧માં સ્થાન મળેલું. એક કલાકાર તરીકે પોર્ટેઇટસથી લઇને ગ્રુપ પ્રદર્શનો ઉપરાંત શશીભાઇએ લેન્ડસ્કેપ, મ્યુરલ્સ તથા ક્રિએટીવ ગુજરાત લલિત કલા અકાદમીની સ્ટીલલાઇફ જેવાં વિવિધ વિષયોમાં સહાયથી તેમજ ગુજરાત સાહિત્ય સંગમ સર્જન કરતા. પણ આ સર્વમાં સંસ્થાના ઉપક્રમે પોતાના ગ્રાફીકસ તથા સ્ટીલ લાઇફમાં તેઓ સોળે કળાએ ખીલી ઊઠતા. અભિવ્યકિતમાં અવનવા પેઇન્ટીંગ્ટના ત્રણ વન-મેનશો રાજકોટ ક્રિએટીવ સ્ટીલ લાઈફ (તૈલરંગો) (૧૯૭૦, ૭૯, ૮૫)માં યોજેલા હતા. Jain Education Intemational Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પ્રતિભાઓ તેમને મળેલા અનેક ઇનામોમાં ગુજરાત રા..ક. અકાદમી એવોર્ડ (૧૯૬૬), રાયપુર (૧૯૭૨), હૈસૂર-દશેરા પ્રદર્શન (૧૯૭૨), રાજમુંદ્રી- આંધ્રપ્રદેશ (૧૯૭૩) અંબાલા ટેન્ટ પ્રદર્શનમાં બ્રોન્ઝ મેડલ (૧૯૯૧) નો સમાવેશ થાય છે. આ બધાં એવોર્ડઝ તેમના ક્રિએટીવ સ્ટીલ લાઈફ અને ગ્રાફીકસમાં મળેલ છે. જે રાષ્ટ્રીય કક્ષાએ તેમની કલાસાધનાની સ્વીકૃતિના પ્રતીક છે. એ ઉપરાંત કચ્છસૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ રાજકોટ યોજીત પોસ્ટર સ્પર્ધામાં ડીઝાઇન માટે એવોર્ડ (૧૯૮૩), સૌરાષ્ટ્ર સાહિત્ય સંગમ મહોત્સવ વખતે કલા પ્રદર્શન આયોજન તથા શ્રી મેઘાણીજીના તૈલચિત્ર માટે તેમને સુવર્ણચંદ્રકથી સન્માનીત કરાયા હતા. શશીભાઇ પરમાર એકાંગી કલાસાધક ન હતાં. પણ સમાજલક્ષી કલાકાર હતા. રાજયકક્ષાએ યોજાતી કલાશિબિરો, કલાશિક્ષણ પરિસંવાદો, સ્થાનિક બાળચિત્ર સ્પર્ધા અને યુવક મહોત્સવો તથા ઉચ્ચ કક્ષા પરીક્ષાઓમાં વખતોવખત તેમની સેવા લેવાઈ હતી. રાજકોટની ‘શ્રી મેઘાણી સ્મારક શાળાના મેઘાણી હોલ માટે શશીભાઇએ રાષ્ટ્રીય શાયરના જીવન, સાહિત્ય અને સંપાદિત લોકગીતો પર આધારીત બાવીસ જેટલા મ્યુરલચિત્રો કરી આપ્યાં છે. તેમનાં આસાંસ્કૃતિક પ્રદાન બદલ રાજકોટની બે સંસ્થાઓ ‘શબ્દરંગ' અને ‘ભારત સોવિયેત સાંસ્કૃતિક સમાજ'નાં સંયુકત ઉપક્રમે એપ્રિલ૧૯૯૦માં તેમને “શ્રી ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર' અર્પણ કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે બાલભવન, રાજકોટમાં તેમનાં ચિત્રોનો વન મેન શો યોજાયો હતો. તેમનાં ચિત્રો દેશ-વિદેશની સંસ્થાઓ-ખાનગી સંગ્રાહકોનાં સંગ્રહમાં છે. | સર્જનાત્મક અભિવ્યકિત દ્વારા રાષ્ટ્રીય સ્તરે રાજકોટનું નામ ગૌરવાન્વિત કરનાર શશીભાઈ પરમારનું તા. ૨૪ જાન્યુઆરી૧૯૯૨ના રોજ અવસાન થયું. રાજકોટના દરવિસ્તારમાં આવેલ ‘પરમારકોર્નર'ના એક ખૂણાએ તે દિવસે કોરા કેનવાસ પર છાનાંમાનાં બે આંસુ ખેરવી લીધાં હશે. નીચેથી પસાર થનારની નજરઅચાનક એ મેડીના કઠેડા પર ઊંચકાશે ત્યારે ‘હવે તો પરમાર પણ ન રહ્યા' નો નિ:શ્વાસ ભીતરના ખાલીપામાં પડઘાશે અને વાસ્તવિકતા બોલી ઊઠશે. પરમાર કોર્નર' ખરો, પણ “શશી' વિનાનો !! ગાંધીયુગના ચિત્રસર્જક શ્રી ધીરેનભાઇ ગાંધી ધીરેનભાઇના ચિત્ર શિક્ષણની શરૂઆત ગુજરાતમાં થઇ પણ તેમની ચિત્રાંકન શૈલી નંદલાલ બસુના ચિત્ર આદર્શી વાતાવરણમાં ઘડાઇ હોવાથી તેમનાચિત્રાંકન,વિષયો, સંરચના, રંગાવટી અને રેખાવટીવ.માં શાંતિનિકેતનની પ્રશિષ્ટ ઘાટીની અસર જોઈ શકાય છે.” જેમની ચિત્રશૈલી વિષે ખ્યાતનામ કલાકાર સ્વ. શ્રી ખોડીદાસભાઇ પરમારે આ શબ્દો નોંધ્યા છે તે કલાકાર છે રાજકોટના - શ્રી ધીરેનભાઇ ગાંધી ઈ. ૧૯૧૭માં પોરબંદરમાં તેમનો જન્મ. રાષ્ટ્રપિતા ગાંધીજીના ભત્રીજાના તેઓ દીકરા થાય. તેથી તેમનું શિક્ષણ અમદાવાદની આશ્રમશાળાથી આરંભાયું. ચિત્રકલાના રસના કારણે અમદાવાદમાં સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલના “ગુજરાત કલાસંઘ' ચિત્રશાળામાં જોડાયા. એક વર્ષના તેમના અભ્યાસકાળ દરમિયાન તેમણે રવિભાઈ પર ‘એકનિષ્ઠવિદ્યાર્થી'ની સુંદરછાપ ઉપસાવી હતી. હરિપુરા કોંગ્રેસ અધિવેશન વેળા તેમનો સંપર્ક કલાચાર્ય નંદલાલ બસુ સાથે થયો. ૫ ૨ ણ મને શાંતિનિકે ત ન ભણવાનું આકર્ષણ થયું. ગાંધીજીના ટાગોર પરના ભલામણપત્ર પછી ૧૯૩૭માં ધીરેન ગાંધીજીના હસ્તાક્ષર સાથે પેન્સીલમાં વરાલેખન | લખન ગાંધી અને તેમના વડિલબંધુનવીન ગાંધી ‘વિશ્વભારતી'માં જોડાયા. શાંતિનિકેતનનાં મુકત વાતાવરણમાં ધીરેનભાઇએ કલાના વિવિધ માધ્યમની સાથે નાબુનેન ન' Jain Education Intemational Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પથ પ્રદર્શક નંદબાબુનાં પ્રેરક માર્ગદર્શનમાં જે કલાશિક્ષણ પ્રાપ્ત કર્યું તેમાં તેનાં વ.ના સંગ્રહરૂપ લઘુ પુસ્તિકાઓ ‘ઝાકળબિંદુ'થી લઇને ‘શબ્દબિંદુ’ હાર્દને પામી પોતે પ્રકૃતિનાં કરાલ અને કોમલ રૂપનાં મર્મી બની પ્રતિ વર્ષ દીપાવલીના દિવસોમાં પ્રકટ કરી વિનામૂલ્ય પરિચિતોમાં ગયા. શાંતિનિકેતનથી દિક્ષિત થયેલા બન્ને ભાઇઓએ ૧૯૪૨થી તેની લ્હાણી કરતા રહ્યા. ૧૯૫ર એક દાયકા સુધી મુંબઇ ખાતે ‘રૂપાયતન' સંસ્થા શરૂ કરી - છેલ્લા દસેક વર્ષથી પોતે પર્ણ, પુષ્પ, કળી, નાજુક ડાળી, બાળકોને નિ:શુલ્ક કલાકારીગીરીનું શિક્ષણ આપ્યું. ૧૯૫૨માં ડાંખળીને સંયોજીને ચિત્રો કરતાં હતાં. ખરી પડેલા વિવિધરંગ અને જૂનાગઢ આવી “રૂપાયતન” શરૂ કર્યું. બન્ને ભાઇઓએ મળીને આકારના પર્ણો, પુષ્પો ને પુસ્તક કે કાગળના બેવડમાં સુકાવી પછી ‘પ્યારા બાપુ’ સામયિક શરૂ કર્યું. ૧૯૪૮માં જે “વૈષ્ણવજન' રૂપે ઘેરા- રંગ- નીલા, કથાઇ, ઘેરાપીળા અને મરૂન કે કાળા રંગનાં પરિવર્તન પામ્યું. માઉન્ટ ઉપર જરૂરી કટીંગ કરી-ચિપકાવીને સુંદર ચિત્રો કરતાં; જેને શાંતિનિકેતનમાં શિક્ષણ પછી જે ચિત્રો નિર્માણ પામ્યા તેના તેઓ ‘લીફોગ્રાફ' તરીકે ઓળખાવતા. આ પ્રયોગોમાં પોતે વિષે સ્વ. શ્રી ખોડીદાસભાઈ પરમારે નોંધ્યું છે કે કલ્પનાશીલતાથી અવનવા સંયોજનો કરતા. ડાળી પર મોર, ઊડતાં “અભિવ્યક્તિમાં પ્રકૃતિનું પંખી, બુલબુલ, તરતા હંસ વ. નિલાંબરી રૂપકેન્દ્રસ્થાને પ્રયોજીને સંરચનાઓ એટલી આકર્ષક આકૃતિ અને પ્રકૃતિના સહ બનતી કે ઘડીભર રંગ-રેખાનું આલેખનમાં પ્રકૃતિ અને માનવનું માધ્યમ પણ વિસરી જવાય. એ સહોદરી રૂપસર્જન એમણે મધુર નિહાળીને તો સ્વ. શ્રી રીતે પ્રયોજેલું છે. મૃગજૂથ,બુધ્ધનો ખોડીદાસભાઇએ ઉપમા રાજગીર વિહાર, મૃગ અને આપેલી કે, “લીફોગ્રાફી શકુંતલા, પંચવટીમાં રામ-લક્ષ્મણ ધીરેનભાઇની સર્જનાત્મક સીતા, મુસાફરોવ.ટેમ્પરાશૈલીનાં શકિતનો અંબાર છે !' સુંદર પરિચાયક ચિત્રો છે. તેમના | ‘ફૂલછાબ' યોજીત દ્રશ્યચત્રિોમાં પ્રકૃતિની રમણીયતા પ્લેટીનમ જયંતી કલા પ્રદર્શનદીપી ઉઠે છે. ૧૯૯૬માં કલાક્ષેત્રે સુદીર્ઘ પ્રદાન ગાંધીબાપુના સાનિધ્યમાં બદલ રાજકોટના વરિષ્ઠ રહેલા આ કલાકારે ૧૯૪રમાં કલાકારોની સાથે ધીરેન ગાંધીનું ગાંધીજીના પેન્સીલ ઓચીઝ અને પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરી વુડકટ પ્રિન્ટસના બે કલાસંપુટો સન્માન કરાયું હતું. વર્ષો પહેલાં ગુજરાતને અર્પણ કરેલા. ૧૯૫૯માં ટાઇમ્સ ઓફ જૂનાગઢછોડીને પછી બન્ને ઇન્ડિયાએ પ્રકટ કરેલ પ્રેઝન્ટડે ભાઇ રાજકોટમાં સ્થાયી થયાં. પેઈન્ટર્સ ઓફ ઇન્ડિયા'નામક ધીરેન ગાંધીએ “સુરૂપ મુદ્રિકા' આગાખાન જેલમાં ગાંધીજી (ડુડકટ) દળદાર ગ્રંથમાં ધીરેન ગાંધીની શરૂ કરી. ચિત્રસર્જન બંધ થયું પણ અભિવ્યકિતએ નવો માર્ગ શોધી સવિસ્તર નોંધ લીધી છે. ગુજરાત રાજયલલિત કલા અકાદમીએ આ લીધો. તેમની રેખા હવે શબ્દાંકન રૂપે અવતરવા લાગી. ૧૯૯૨માં વરિષ્ઠ કલાકારને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ધીરેનભાઈની હાકુ સંગ્રહ “ઉડતા ફૂલ’ વિવેચન સાથે પ્રકટ કર્યો. બાળકો માટે સર્જન અને દર્શનયાત્રામાં તેમના ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેન કાગળ કટીંગનું પુસ્તક “મારો છે મોર' બનાવ્યું. પોતે વાંચેલી, ગાંધીનો સહકાર પ્રેરક રહ્યો છે. સંગ્રહેલી વિવિધ મહાનુભાવોની વિચારપંકિતઓ, રત્નકણિકાઓ * સૌજન્ય સંદર્ભ : લલિત કલા સ્મરણિકા - લે, શ્રી ખોડીદાસ પરમાર, Jain Education Intemational Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તસવીરકાર, છબી ચિત્રકાર અને સંનિષ્ઠ કલાશિક્ષક સ્વ. શ્રી ગિજુભાઇ જોષી ‘ચિત્રકલા એ સ્વયંસ્કૃતિ ભાષા છે. જે વસ્તુને લખાણથી નથી સમજાવી શકાતી તેને ચિત્ર દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. ચિત્રનાં રંગ અને રેખા જ એક ભાષા બની જાય છે.” ઉપરોકત શબ્દોમાં પોતાના બહોળા અનુભવો વ્યકત કરનાર કલાકાર એટલે રાજકોટના શ્રી ગિજુભાઇ પ્રાણશંકર જોષી તા. ૧ જુલાઇ-૧૯૨૭માં જૂનાગઢમાં તેમનો જન્મ. અભ્યાસ નોન મેટ્રીક સુધીનો. ઉચ્ચકલાની ઇન્ટરમીડીએટ ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ સુધીનું કલાશિક્ષણ ઉપરાંત મુંબઇની ‘હેન્ડીક્રાફટ ટીચર્સ” પ્રમાણપત્ર પરીક્ષા તેમણે ઉત્તીર્ણ કરેલી. ગિજુભાઇની મુખ્ય કારકિર્દી કલાશિક્ષણની. ૧૯૪૩ થી ૫૦ સુધી રાજકોટની વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અને ૧૯૫૪ થી આ. સો. ચૌધરી હાઇસ્કૂલમાં ચિત્રશિક્ષક તરીકે સેવા આપી. ૧૯૮૪માં પોતે નિવૃત્ત થયા. સેંકડો વિદ્યાર્થીઓને કલાશિક્ષણ ઉપરાંત ચિત્ર સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા શાળામાં કલાનું વાતાવરણ નિર્માણ કર્યું. કલાશિક્ષણની સાથે ફોટોગ્રાફી એ તેમનો શોખ રહ્યો. ૧૯૬૫માં રાજકોટમાં “રૂપ રુડિયો'ની સ્થાપના કરી, ધંધાદારી છબીકલામાંથી સમય તારવીને તેમણે ખભે કેમેરો ઊંચકીને સૌરાષ્ટ્રના ભવનાથ, તરણેતર, માધવપુરના લોકમેળાને માણવાની સાથે લોકજીવનની ફોટોગ્રાફી કરી છે. તેમણે ઝડપેલી તસવીરોમાં સૌરાષ્ટ્રનું ભાતીગળ લોકજીવન જોવા મળે છે. તેમની સ્વૈત-શ્યામ અને રંગીન તસવીરોમાં તળપદી ધરતીની મહેક માણી શકાય છે. ચિત્રકળાની અંતરંગ સાધના તેમના જીવનનું પ્રથમ ધ્યેય રહ્યું હતું. સમય મળે હાથમાં પીંછી લઇને ફલક સામે બેસી જતાગિજુભાઇએ પેન્સીલ, ચારકોલ, વેકસક્રેઓન કેલૈલરંગી માધ્યમોમાં સર્જેલીચિત્રસૃષ્ટિ એટલે પંખીઓ, દ્રશ્યચિત્રો અને વિવિધ મનોભાવો વ્યકત કરતી મહાનુભાવોની તસવીરો. સફેદકેરંગીન કાગળ પર વ્યકિતચિત્રો કરતા. ગિજુભાઇ માનતા કે “કેમેરાનો કસબી કલાકાર જો માનવચહેરામાં રસ ન લે તો તેનો વ્યવસાય જ ભાંગી પડે'. ગિજુભાઇના મામા એક સારા પોર્ટેઇટ આર્ટિસ્ટ હતા. આ કલામાં ચલાવી લેવાની મનોવૃત્તિ કામ લાગતી નથી. આમાં સારી એવી ધીરજ, એકાગ્રતા, ચોક્કસાઈ અને ચોખ્ખાઈ જરૂરી છે. દ્રશ્યચિત્રની જેમ આમાં થોડું આમ કે થોડું તેમ કરવાનો અવકાશ નથી. ૩૧૩ કેવળ ચારકોલ પેન્સીલના માધ્યમમાં કરેલા શ્વેત અને શ્યામ ચિત્રોમાં પણ માનવચહેરાની સ્નિગ્ધતા, વાળની કુમાશ, કે કપડાનું પોત ઉપસાવવામાં ગિજુભાઇએ એક હદ સુધીની પરિસીમા સર કરી હતી. તેમણે સર્જેલા વ્યકિતચિત્રો દેશ-વિદેશની અનેક સંસ્થા અને ખાનગી સંગ્રહોમાં છે. રાજકોટની વિવિધ કલા સંસ્થાઓ- સૌરાષ્ટ્ર કલા મંડળ, ફાઇન આર્ટસ સોસાયટી, ફોટોગ્રાફી એસોસિએશન, રાજકોટ કલાશિક્ષક સંઘ વ. સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. રાજકોટ કલાશિક્ષક સંઘના પ્રથમ પ્રમુખ તરીકે તેમણે વિવિધ ચિત્રસ્પર્ધાઓના સફળ આયોજન અને પ્રદર્શનો યોજયા હતા.' તેમની તસવીરો રાજકોટમાં ૧૯૮૧માં ફોટોપ્રદર્શનમાં સ્થાન પામેલી. ૧૯૮૩માં સર લાખાજીરાજ ટાઉન હોલ-રાજકોટમાં તેમનાં | ચિત્રો અને ફોટોગ્રાફસનો વન મેન શો યોજાયેલ. ૧૯૯૪માં કોઠારી આર્ટ ગેલેરીમાં વનમેન-શો યોજાયો. ગિજુભાઇના ચિત્રો ગ્રુપ-શોમાં ગેલેરી પ્લાઝા-મુંબઇ (૧૯૯૦), ફાઇન આર્ટસ પ્રદર્શન- રાજકોટ (૧૯૯૫), ફૂલછાબ પ્લેટીનમ જયંતી કલા પ્રદર્શન (૧૯૯૬)માં પ્રદર્શિત થઇ ચૂક્યા છે. ફૂલછાબ સુવર્ણ જયંતી ફોટોપ્રદર્શનમાં તેમની તસવીરને ઇનામ મળેલ. ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્ર દ શ ન મા રાજકોટના વરિષ્ઠ કલાકાર તરીકે તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ગિજુભાઇ જોષી એક સફળ ઇ - ટી ૨૧ ય ૨ ડિઝાઇનર પણ હતા. રાજકોટની ઘણી ઇમારતો, કચેરીઓ, હોટેલો અને શો-રૂમને તેમણે સજાવેલી. પ્રિયદર્શિની (ચારકોલ) રાજકોટમાં સુવિધાપૂર્ણ આર્ટ ગેલેરી સ્થપાય તેવી ઝુંબેશ ચલાવનારા કલાકારોમાં તેઓ પણ હતા. તા.૪ ફેબ્રુ.-૨૦૦૧નાં રોજ ૭૩વર્ષની વયે તેમનું અવસાન થયું. “રૂપ સુડિયો' તે દિવસે “અ-રૂપ’ બન્યો. Jain Education Intemational Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પચ પ્રદર્શક તસવીરકાર-ચિત્રકાર-કલામમ કહી શકાય તેવાં ઉત્તમ પુસ્તકો તેમણે વાંચી લીધેલા. સંગીત અને નાટય પ્રેમ તો તેમને વારસામાં મળેલા. વિશ્વ સ્વ.શ્રી હિંમતભાઇ મહેતા વિખ્યાત નોવેલ ‘લા મિઝરેબલ' નો તેમણે કરેલો. નાટયાનુવાદ ‘હિંમતભાઈનાં ચિત્રોમાં જે કાંઇ સુંદર અને વિશિષ્ટ તત્વો જોવા ‘અતિથી'તેમના જ દિગ્દર્શનમાં રાજકોટમાં મંચસ્થ થયેલ. ૧૯૪૨થી મળે છે તેમાં ત્રણ ગુણ મુખ્ય છે. સ્પેસ- ૫૦ના ગાળામાં તેમણે ટૂંકીવાર્તાઓ પણ લખેલી. તેનો સંગ્રહ “વત્સલા અવકાશનો સુંદર રીતે ઉપયોગ, વિષયાનુરૂપ અને બીજી વાતો' પ્રકટ થયો હતો. જેમાંથી કેટલીક તો રાજકોટરંગપસંદગી અને કોઈ એકાદ શૈલીમાં બંધાઇ આકાશવાણી અને ઇન્ડિયન ઓવરસીઝ સર્વિસ પરથી પ્રસારિત થયેલી. જવાના બદલે જુદા જુદા પ્રયોગો કરવાની હિંમતભાઇના કલાજીવનમાં ગણનાપાત્ર સિધ્ધિઓના ચાંદઅભ્યાસવૃતિ' સિતારાઓની ચમક નથી. તેના બદલે તેમની કલાસાધનામાં ઘરરાજકોટની રાષ્ટ્રીય શાળામાં એકવાર દિવડીનું જે સૌમ્ય તેજ રેલાતું રહ્યું તે કલાજીવનના માર્ગમાં પથ પ્રદર્શક જેમના ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું તે વેળાએ તરીકે પૂરતું છે. જલરંગી તેમજ તૈલરંગી- બન્ને પ્રકારના ચિત્રો તેમણે | ખ્યાતનામ કલાકાર સ્વ. કુ. શ્રીમંગળ કર્યા છે. તેમનાં જલરંગી દ્રશ્યચિત્રોમાં સ્થાપત્યકીય સૌંદર્યનો આવિર્ભાવ સિંહજી (લાઠી) એ જેમનાં ચિત્રો વિષે ઉપરોક્ત શબ્દો કહેલા તે થાય છે. હિમાલય, કાશ્મીરથી લઇને વારાણસી, દ્વારકા, જામનગર કલાકાર હતાં રાજકોટના (લાખોટા તળાવ), વાંકાનેરનું જડેશ્વર મંદિર જેવાં સ્થળોની સાથે શ્રી હિંમતલાલ ડી. મહેતા રાજકોટના જયુબિલી બાગનીલેંગલાયબ્રેરી, લાલપરી તળાવ કે બોધાણી ઈ. ૧૯૧૭માં તેમનો જન્મ. વાંકાનેર હાઇસ્કુલમાં ડ્રોઇંગ ટીચર શેરીનું વાસ્તવિક સૌંદર્ય તેજ-છાયામાં છલકાતું જોવા મળે. સ્વ.શ્રી ડાહ્યાભાઇ પટેલના પ્રોત્સાહનથી ચિત્રકળાની બે ગ્રેડ પરીક્ષાઓ માત્ર દ્રશ્યચિત્રો જ નહિં, તે સિવાય સ્ટિલ લાઈફ, પોર્ટેઇટસ, ઉતીર્ણ કરી. રાજા રવિવર્માના ચિત્રો તથા જાપાનીઝ ચિત્રોની પ્રિન્ટસ કમ્પોજીસન વ. વિષયો પણ તેમણે કેનવાસ પર સાકાર કર્યા છે. નિહાળતા તેમનો ચિત્રરસ ઘૂંટાયો. આજીવિકા માટે વાંકાનેર છોડીને તેમણે સર્જેલા “રાષ્ટ્રપિતા ગાંધીજી” અને “કસ્તુરબા'ના પૂર્ણકદના કરાંચી આવેલા હિંમતભાઇએ ત્યાંની “ઇન્ડીયન આર્ટ ગેલેરીમાં નોકરી તૈલચિત્રો રાજકોટમાં રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થખંડમાં આજે પણ કરતાં કરતાં ચિત્રકલા અને સાહિત્યનો અભ્યાસ ચાલુ રાખ્યો. એ વખતે તેમની પીંછીની સિધ્ધિનાં દર્શન કરાવે છે. તેમના ચિત્રસંયોજનોમાં એક પ્રદર્શનમાં તેમના ચિત્ર “કરાંચીનો સાગર કિનારો'ને પ્રશંસા- અલગ માવજત જોવા મળે છે. યુગલ, કેશગૂંથન, કુંભકાર પરિવાર, પુરસ્કાર મળેલો. મુંબઈની સર જે.જે.કુલ ઓફ આર્ટસમાં બે વર્ષ ગોષ્ઠિ કે કાગસમૂહ-આ સર્વેમાં સંયોજના, રંગયોજના તથા બ્રશિંગની ૧૯૩૬-૩૭ અભ્યાસ કર્યો. ત્યાં વિવિધ ટેકનીક જોવા મળે છે. કૌટુંબિક કારણસર વાંકાનેર પાછાં રાજકોટની વિવિધ સાંસ્કૃતિક આવવું પડયું. સંસ્થાઓને તેમનો સક્રિય સહકાર ૧૯૪૬માં રાજકોટમાં સ્થાયી મળ્યો હતો. કલાગુરૂ રવિશંકર થઈને તેમણે શ્રી કરણસિંહજી રાવળની પ્રેરણા અને પ્રમુખસ્થાને હાઇસ્કુલ સામે “કુમાર' સુડિયો સ્થપાયેલ “સૌરાષ્ટ્રકલામંડળ'ના પોતે સ્થાપી પેઈન્ટીંગની સાથે ધંધાદારી એક સંસ્થાપક સભ્ય-સહાયક મંત્રી ફોટોગ્રાફીનો વ્યવસાય શરૂ કર્યો. રહ્યા હતાં. આ સંસ્થાના ઉપક્રમે રાજકોટમાં તેમને સાહિત્ય, સંગીત, ગુજરાતના કલાકારોના પ્રદર્શનો અને ચિત્રકલા, કલા પરિશિલન અને વ્યાખ્યાનો યોજાયા હતાં. નાટય વ.જેવી વિવિધ સાંસ્કૃતિક છેલ્લાં વર્ષોમાં પોતે સુડિયોની પ્રવૃતિઓનું વિશાળ ક્ષેત્ર મળ્યું. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધેલી અને સંજોગોવશાત પાંચ જ અંગ્રેજી કેશગૂંથન (જલરંગી સંયોજન). રસના વિષયના પરિશીલનમાં સમય સુધીનો અભ્યાસ કરી ચૂકેલા હિંમતભાઇએ વિવિધ પ્રાંતોના વસવાટ પસાર કરતાં હતાં. તા. ૯ નવેમ્બર, ૧૯૯૨ના રોજ રાજકોટની ડો. અને બહોળા વાચનને કારણે હિંદી, મરાઠી, બંગાળી, ઉર્દૂ તેમજ એસ. એમ. આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રથમ જ પ્રદર્શનની મુલાકાત અંગ્રેજી ભાષા પર સારો કાબૂ મેળવ્યો હતો. આ ભાષાનાં ઠીક-ઠીક લેનાર આ કલાસાધકે તે જ સાંજે ચિરવિદાય લીધી. Jain Education Intemational Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ દ્રશ્યચિત્રો, વ્યક્તિચિત્રો અને મ્યુરલ સર્જક રંગયાત્રી શ્રી પ્રેમ નકુમ ‘ક્લાક્ષેત્રે મંદિરો નથી બંધાયા તે હકીકત છે. પણ તેનાથી મીરાંનુ હોવું, પ્રેમ અને સંસ્કારનું હોવું- એ બંધ નથી થયું.' આ વિધાન વ્યક્ત કરે છે રાજકોટના જલરંગી દ્રચિત્રોના ક્લાકાર શ્રી પ્રેમજી ભવાન નકુમ તા.૧ જુલાઇ-૧૯૪૦માં તેમનો જન્મ. ચિત્રોનો બહુ શોખ. તે કહે છે. ખરેખર તો મને વરે નહિ અને ચિત્રો કરવા દે તેવા માર્ગદર્શકની શોધમાં...સાતમા ધોરણમાં પહોંચ્યો ને ૫ અન્ન જેવો'. રાજકોટની શ્રી દેવકુંવરબા હાઇસ્કુલમાં ચિત્રશિક્ષક સ્વ.શ્રી અશ્વિનભાઇ વ્યાસ સાથે તેનો સંપર્ક થયો. અશ્વિનભાઇ જલરંગી ચિત્રોના કલાકાર. તેમના રંગે રંગાઇને પ્રેમ નકુમે પણ પોતાની કલાસાધના દ્રશ્યચિત્રણાથી આરંભી. એટલી હદે પહોંચાડી કે ૧૯૬૮માં ગુજરાત રાજય લલિત કલા અકાદમી યોજન ચોરવાડની લેન્ડસ્કેપ શિબિરમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું. અકાદમીના સંગ્રહમાં રહેલું તેનુ દ્રશ્યચિત્ર પછી તો ગુજરાત રાજય પ્રકાશિત કેલેન્ડરમાં છપાયું. વનનિર્વાહ માટે પાછી તેણે રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી સ્વીકારી. સાથેચિત્રસાધના તો ખરી. ફાઇન આર્ટ સોસાયટીમાં ડો.રમેશ ભટ્ટના માર્ગદર્શનમાં ચિત્રકલા અને શિલ્પ કલાની એકેડેમિક તાલિમ મેળવી. બાહ્ય વિદ્યાર્થી તરીકે રાજય પરીક્ષા બોર્ડમાં ઉચ્ચ કક્ષાની પરીક્ષા આપતા જઇ ૧૯૬૮માં પેઇન્ટીંગમાં જી.આર્ટ અને ૧૯૭૨માં સ્કલ્પચરમાં જ.ડી.આર્ટની પદવી પ્રાપ્ત કરી. પોસ્ટઓફિસની નોકરી છોડી રાજકોટની નિર્મલા કોન્વેન્ટશાળામાં કલાશિક્ષક તરીકે થોડા વર્ષો ઉત્તમ સેવા આપી. પણ આટલું બંને ય તેને ગમતું ન હોય તેમ ત્યાંથી છૂટા થઈ સ્વતંત્ર ક્લાકાર તરીકે કારકિર્દી શરૂ કરી. રાજકોટ-જયુબિલી ચોકમાં ‘સ્ટુડિયો દર્શન' ની સ્થાપના કરી. વ્યાવસાયિક કામ કરતાં કરતાં પોતાની સર્જન પ્રક્રિયા ચાલુ રાખી. પ્રેમનમની ચિત્રસૃષ્ટિ એટલે વિવિધા સૃષ્ટિ, પોર્ટ્રેઇટ કરે તો ગમી જાય તેવું સ્મુધ પણ ચિતરી નાખે અને મોજ પડે તો સામે બેઠેલ મોડેલનું બ્રોડ કીંગમાં એકજ બેઠકે એવું વ્યક્તિત્વ નિપજાવે કે મોડેલ પણ વિચારમાં પડી જાય.તેનાં ચિત્ર સંયોજનોનાં વિષર્ષોમાં લોવનથી લઇને અમૂર્ત આકારોનો સમાવેશ થઇ શકે. ધારે તો વૃક્ષનું પાંદડે પાંદડું ચિતરી શકે-પણ આવું કામ તેના સ્વભાવની વિરૂધ્ધનું ગણાય. પ્રેમ નકુમના પ્રશીંગની જમાવટ તેના ઢોલી'ના ચિત્રમાં માણી ૩૧૫ શકાય. કંઇ જ સ્પષ્ટ નહિં છતાં તાલ અને ગતિ હિલોળા લેતાં લાગે. પણ આ બધાની ઉપરવટ જલરંગી દ્રશ્યચિત્રો તેનો પ્રિય વિષય. જીવનના પ્રથમ ત્રણ દાયકાનો વસવાટ આજી નદીના કાંઠે હોઇ નદીના સૌમ્ય-રૌદ્ર સ્વરૂપ તથાસવાર, બપોર, સાંજની બદલાતી રંગછટાઓનો આકંઠ અનુભવ, તેના દ્રાચિત્રોમાં પડઘાય છે. ખોરી તડકાની પીળાશભરી ઉગ્રતા, હેમંતની હૂંફાળી ગુલાબી ઠંડક કે પ્રથમ વર્ષાએ ભિંજાએલ માટીની મહેક તેનાં દ્રશ્યચિત્રોનું હાર્દ છે. પ્રેમ નકુમના ચિત્રો ફાઇન આર્ટસોસાયટી યોજીત પપ્રદર્શનો, ફલેમ, ફૂલછાબ પ્લેટીનમ જયંત્તિ પ્રદર્શન-૧૯૯૬, 'રંગ, રમણા, અને રમેશ ભટ્ટ'પ્રદર્શન-૧૯૯૫ ઉપરાંત અન્ય રાજયોના પ્રદર્શન માં સ્થાન પામ્યા છે. તેના નિજ ચિત્ર પ્રદર્શનો રાજકોટના ત્રણ પ્રદર્શનો (૧૯૯૭, ૯૮ અને ૧૯૯૯) અને ૧૯૮૧માં જહાંગીર આર્ટ ગેલેરી-મુંબઇમાં યોજાયા છે. મીકસ મીડીયામાં તૈયાર કરેલ ‘કુવા કાંઠે’ મ્યુરલનું-માહિતીખાતા-રાજકોટના ઉપક્રમે એક જ ચિત્રનું પ્રદર્શન કરી વિક્રમ નોંધાવેલ છે. આ ચિત્ર પછી જૂનાગઢના એક હોન્ડએપ (જયરંગી) Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ક્લાચાહકના સંગ્રહમાં ગયું. તેનાં ચિત્રો રાજકોટની વિવિધ સંસ્થાઓ, વ્યક્તિગત સંગ્રહોમાં, સિસ્ટર પિલાર અને સિસ્ટર ટેરેસા (સ્પેન, કોલીક ચર્ચ ડીસા ઉપરાંત દેશ-વિદેશના ખાનગી સંગ્રહોમાં સ્થાન પામ્યા છે. ચિત્રકાર ઉપરાંત શિલ્પ સર્જક અને મ્યુરલ આર્ટીસ્ટ પ્રેમ નકુર્મ સિમેન્ટ, માર્બલ, તથા પ્લાસ્ટર ઓફ પેરિસ જેવાં માધ્યમમાં તૈયાર કરેલ શિલ્પ-અને મ્યુરલો રાજકોટના દિગંબર જૈન મંદિર (સદર), શ્રીમદ્ રાજચંદ્ર મંદિર (આકાશવાણી સામે) તથા શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ સ્થળ (રામનાથ)ની ભીંતો શોભાવે છે. ઉપરાંત અનેક ઓફિસો તથા ખાનગી મહાલયોની ભીંતો પર કરેલા મ્યુરલ્સ તેની આ વિષય પરની સિધ્ધિ છે. જાણીતા નાટયકલાવિદ્ શ્રી રામજીભાઇ વાણીયાના વર્ષોના જીવંત સંપર્કે પ્રેમનકુમમાં નાટયક્ષેત્રે પણ રસ કેળવાયેલો. સેટસજા, મેકપ, અભિનય સહિત, તમામ પાસાં હસ્તગત કરેલા. ક્યારેક તેની સ્વાભાવિક વાર્તામાં પણ અભિનય'ના દર્શન થાય ! ઉગતો કલાકાર હોય કે ગજાંનો કવિ, તડ ને ફડ કહી નાખવામાં તેને કોઇની શેહ કે શ૨મ આડી ન આવે . છતાં ‘માણસ વલા' આ મા ણ સના ટ, ડિયા મ મ શ ચિત્રકારો કવિ, નાટયકારો, સંગીતકારો વગર થી ઉંભ ૨ ન. હોય ! અઢી અા ૨ ના પ્રમ નામ માં સમય લા વ્યક્તિત્વની વવિધ છટાઓ જો ગ ણ વ ા લય (માટીમાં શિલ્પ) બેસીએ તો સરવાળા ખોટા પડે ! તેનું સાચું દર્શન નો તેના પારદર્શી જલરંગોમાં, અપારદર્શી વાસ્તવિક કે અમૂર્ત રિતીનાસંયોજનોમાં કે પછી મિકસ મિડીયામાં સર્જીત મ્યુરલોમાં જોવાં મળે છે. પથ પ્રદર્શક સંસ્કૃતિ પરિચાયક અને અભ્યાસી ચિત્રકાર શ્રી પ્રભાતસિંહ બારહટ વિપાક ખેતરમાં આડેધડ ઉગી ની કળેલા બોરડીનાં જાળાંની જેમ ચિત્રકલામાં અણઆવડતની આત્મવંચનાના ઓથારે ઉમટેલા આધુનિકતાનો ઘૂઘવતા પૂરની વચાળે અશ્વ શાસ્ત્ર, અશ્વ કથાઓ અને ચિત્રકલાના પુનિત સંગમમાં એક કલાકાર સર્જલી કેવળ કાઠિવાડી અવચિત્રોની શ્રેણીના દર્શન માત્રથી મન, આત્મા અને ખોળિયું પવિત્ર થઇ જાય ! ભારતીય લઘુચિત્રોનાં સીધા વારસા સમાન આ ચિત્રોમાં કલાકારની પારદર્શક જલરંગોની સિધ્ધ હથોટી, રેખાંકન પાત્રાલેખનની પરિશુધ્ધતા, આગવી સંયોજનાની સાથે પ્રાચીન વારસાનો ઉંડો અભ્યાસ અને દસ્તાવેજી મૂલ્યની જાળવણી જોવાં મળે છે. આ અભ્યાસી ચિત્રકારનું નામ છે શ્રી પ્રભાતસિંહ મોડભાઇ બારહટ મૂળ હજનાળી (જિ.રાજકોટ)ના વતની. તેમનો જન્મ તા.૨૮ ડિસેમ્બર-૧૯૫૩માં મોસાળ વાપર (જિ.જામનગર)માં થયો.રાજકોટની ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ કરી મેટ્રીક થયા.પિતા શ્રી મોડભાઇ (કૃષ્ણદાનજી) પોતે વિદ્વાન, સાહિત્ય ઉપાસક અને ઉંડા અધ્યયનશીલ હતાં. દિકરાનું વલણ પારખી ચિત્રકલાના અભ્યાસ માટે અમદાવાદની શેક ચી. ન. ક્લામહાવિદ્યાલયમાં મોંકો. બે વર્ષ અભ્યાસ કરી પ્રભાતસિંહે ૧૯૭૭માં એ.ટી.ડી.ની પદવી પ્રાપ્ત કરી. રાજકોટમાં તેમની તાલિમ ફાઇન આર્ટસમાં સ્વ. ડો. શ્રી રમેશભાઇ ભટ્ટ પાસે ચાલુ હતી.એજ વર્ષે પેઇન્ટીંગની અંતિમ પરીક્ષામાં .ડી.આર્ટની પદવી પ્રાપ્ત કરી, રાજકોટ આવી શ્રી વિરાણી બહેરામૂંગા શાળામાં ૧૯૭૯થી ચિત્ર શિક્ષક તરીકે જોડાયા. સાથોસાથ ચિત્રસાધના પણ કરતા રહ્યા. એક કલાસાધક તરીકે પ્રભાતસિંહ બારહટ તેમના ગુરૂ સ્વ.શ્રી રસિકલાલ પરીખની ચિત્રણાથી પ્રભાવિત છે. આલેખન પર તેમનું પ્રભુત્વ છે. બારીક રેખાંકન, પારદર્શક જલરંગો અને નેત્રસંતર્પક ચિત્ર સંયોજના એ તેમના ચિત્રોનાં મહત્ત્વનાં અંગો છે. તેમની કલાસાધનાને ચાર વિભાગમાં વહેંચી શકાય. ૧. શરૂઆતના પંખીચિત્રો, સંસ્કૃત સાહિત્યના પ્રસંગો, લોકજીવન અને નારીનાં વિવિધ રૂપ દર્શન, ૬. કાર્ડિઆવાડી અશ્વચિત્ર શ્રેણી, ૩. રાષ્ટ્રીય મહાપુરૂષોનાં ઐતિહાસિક પ્રસંગો, ૪. છત્રપતિ શિવાજી મહારાજની રાજસવારીનું ૫૦૦ મીટર લંબાઈ અને ૮ ફૂટ ઉંચાઇનું પ્રલંબ પચિત્ર. Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૧૦. પ્રથમ વિભાગમાં નદી કિનારે ત્રણ સૌરાષ્ટ્ર-ગુજરાતથી લઈને મુંબઇનારીઓ, મયૂરશ્રેણી અને દર્પણમાં મુખ રાજસ્થાનના વિવિધ સામયિકો-અખબારોમાં નિહાળતી નાયિકા ઉલ્લેખનીય છે. કેનવાસ પ્રકટ થઈ ચૂકી છે. આ ચિત્ર પૂરૂં થશે ત્યારે તે પર તૈલરંગોમાં કરેલા વ્યક્તિ ચિત્રોમાં એક વૈશ્વિક કક્ષાનો રેકોર્ડ સ્થાપિત થશે. હમીરજી ગોહિલ, શ્રીજી મહારાજ, ભક્ત પ્રભાતસિંહના ચિત્રો ગ્રુપ શો રૂપે કવિ ઇસરદાનજી અને રાષ્ટ્રપુરૂષોના પોર્ટેઇટ રાજકોટમાં ફાઈન આર્ટસના ત્રણ પ્રદર્શનો ચિત્રો આ વિષય પરનો તેમનો અભ્યાસ (૧૯૬૪,૬૫,૭૮), “રંગ, રમણા અને દર્શાવે છે. સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાંના એક ડો.રમેશ ભટ્ટ' શ્રધ્ધાંજલી પ્રદર્શન (૧૯૯૫), એવા કાઠિઆવાડી અશ્વચિત્રોની આલેખન ફુલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન(૧૯૯૬), કરવામાં લગભગ એક દાયકો તેમણે વિતાવ્યો ફલેમ-૯૯ પ્રદર્શન, ગોંડલ (૨૦૦૦)વ.માં છે. તે માટે તજજ્ઞ વિદ્વાનોની મુલાકાત, પ્રદર્શિત થયા છે. નિયંત્રીત કલાકાર તરીકે સંદર્ભો, સ્કેચીંગ,અધ્યયન અને નિરીક્ષણ તેમની “કાઠિઆવાડી અશ્વચિત્ર શ્રેણી' વ.ની એટલી ઉંડી અસર તેમના પર પડી કે | ગુજરાતી સાહિત્ય પરિષદ-રાજકોટ(૧૯૯૦), આજે “કાઠિવાડી અશ્લો' પર વ્યાખ્યાન રાજકોટ લોકમેળો (૧૯૯૨)માં વન મેન શો આપવાની “ઓથોરીટી' ગણાય, તેટલું જ્ઞાન રૂપે પ્રદર્શિત થયેલ છે. મેળવી-પચાવી-ચિતરી શકયા છે. આ ચિત્રકલા ઉપરાંત ઇતિહાસ, પુરાતત્વ, અશ્વચિત્રશ્રેણીનું પ્રદર્શન ઓકટોબર જય મંગળ’ - અશ્વ (જલરંગી સંયોજન). પરિભ્રમણ જેવાં અન્ય શોખના કારણે તેઓ ૨૦૦૨માં અમદાવાદની કર્ણાવતી આર્ટ દેશના મુખ્ય શહેરોના મ્યુઝિયમો, ઐતિહાસિક ગેલેરીમાં યોજાયું ત્યારે તેને ગુજરાતના તત્કાલીન રાજયપાલશ્રી સ્મારકોની મુલાકાત લઈ ચૂકયા છે. તેઓ ભારતીય ઇતિહાસ સંકલન સુંદરસિંહજી ભંડારીજીના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ. આ ચિત્રોએ સમિતિ, વૈદિક સરસ્વતી શોધ અભિયાન, ચારણી સાહિત્ય સંશોધન અન્યોને પણ “અશ્વ' ચિત્રણામાં પ્રેરીત કર્યા છે. કેન્દ્ર, ફાઇન આર્ટસ સોસાયટી વ.જેવી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ ભારતના ખ્યાતનામ પુરાતત્વવિદ-ઇતિહાસન્ન એવા સ્વ.પદ્મશ્રી છે. “કાઠિઆવાડી અશ્લો', “લુપ્તા સરસ્વતી', કચ્છની કમાંગરી ડો. વી. સી. વાકણકરજીની પ્રેરણાથી પ્રભાતસિંહ બારહટે રાષ્ટ્રપુરૂષ ચિત્રશૈલી' વ.શોધપત્રોની ઇતિહાસ પરિષદોમાં તેમણે કરેલી રજૂઆતને છત્રપતિશિવાજી મહારાજની રાજસવારી જેવાં સુદિર્ઘ ચિત્રપટ્ટનો શતાયુવિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીજી જેવાએ પ્રશંસી હતી. ગુજરાત રાજય પ્રારંભ કર્યો છે. ૮ ફુટની ઉંચાઇ અને ૫00 મીટરની કુલ લંબાઇ લલિત કલા અકાદમીની વર્ષ ૨૦૦૧-૦૨ માટે જુનિયર ફેલોશીપ ધરાવતું ભારતીય ચિત્રશૈલીમાં એક્રેલિક રંગોનાં માધ્યમમાં પોતે આ મેળવનાર પ્રભાતસિંહ બારહટનાં ચિત્રો દેશ- ઉપરાંત વિદેશની વિવિધ પ્રલંબ ચિત્ર તૈયાર કરી રહ્યા છે. તેમના આ અનન્ય પ્રકલ્પની નોંધ સંસ્થા-વ્યક્તિગત સંગ્રહમાં સ્થાન પામ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજની રાજસવારી’ એ પ્રલંબ પચિત્રનો એક અંશ (એક્રેલીક રંગ) Jain Education Intemational Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પથ પ્રદર્શક દ્રશ્યચિત્રોમાં પ્રતિભાવંત કલાકાર મુંબઈ (૧૯૮૩), ક્રિએટીવ આર્ટીસ્ટપ્રદર્શન-રાજકોટ (૧૯૮૨) વ. માં પ્રદર્શિત થયા છે. અમદાવાદ-રવિશંકર રાવલ કલાભવનમાં શ્રી સુરેશ રાવલ તેમનું ગ્રુપ પ્રદર્શન યોજાયું હતું. રાજકોટના કલાકારોની જલરંગી દ્રશ્યચિત્રોની સ્વ. શ્રી મગનલાલ તેમનાં ચિત્રોને મહાકોશલ કલાપરિષદ- રાયપુરના ત્રણ ત્રિવેદીથી શરૂ થયેલી પરંપરાએ દર પેઢીએ એવોર્ડ, ઇન્ડીયન ઓડીટ એકાઉન્ટન્ટ ડીપાર્ટ. દ્વારા નાગપુર ખાતે અવનવા પરિમાણો સાધ્યા છે. એ જ પરંપરાને યોજાએલ દ્વિવાર્ષિકી સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રણ ગોલ્ડ મેડલ મળેલા ઉચ્ચતમ બિંદુએ પહોંચાડીને રાષ્ટ્રીય સ્તરે છે. અમૃતસર અખિલ ભારતીય પ્રદર્શન (૧૯૯૫)માં તેમના ચિત્ર રાજકોટને ગૌરવ અપાવનાર પ્રતિભાવંત “વર્ષા વિહીન દિવસો-સ્થળાંતર'ને રૂા.૪૦૦૦/-નો એવોર્ડ, દ્રશ્યચિત્રકાર એટલે ૧૯૯૯માં “રોકી લેન્ડસ્કેપને ધ ઇન્ડિયન એકેડેમી ઓફ ફાઇન શ્રી સુરેશ પી. રાવલ આર્ટસમાં રૂા.૪૦૦૦-નું પારિતોષિક ઉપરાંત એકેડેમીના સ્થાપક તા.૨ જુલાઇ-૧૯૫૩માં હળવદ ખાતે સ્વ. કલાકાર પદ્મશ્રી એસ. જી. ઠાકુરસીંગની સ્મૃતિરૂપ વિશેષ J તેમનો જન્મ. પિતા સ્વ. શ્રી પરશુરામ રાવલ મેમોરીઅલ મોમેન્ટો અર્પણ થયેલ. તે જ રીતે લલિતકલા પરિષદરાજકોટમાં પ્રોફેસર હતા તેથી સુરેશભાઇનું શાળા-કોલેજ શિક્ષણ વિશાખાપટ્ટનમ (૧૯૯૯)માં યોજાયેલ ૨૮માં અખિલ ભારતીય રાજકોટમાં સંપન્ન થયું. એમ. એસ.સી.ની પદવી ધરાવતા સુરેશ કલા પ્રદર્શનમાં કૃતિ “ડે બ્રેક' ને વિશેષ પ્રમાણપત્ર મળેલ. નાગપુર રાવલ રાજકોટની એ. જી. ઓફિસમાં સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર પ્રદર્શનમાં ‘લાસ્ટ ગ્લો મોજૂન’ કૃતિને મેરીટ સર્ટી. મળેલ છે. તરીકે ફરજ બજાવે છે. ચિત્રકલા તેમનો પરમ વ્યાસંગ છે. પોતે સ્વયં સુરેશ રાવલની માન્યતા છે કેસાધક કલાકાર છે. પ્રકૃતિ તેમની કલાશાળા છે. છેલ્લા વીસ કરતાં ‘રિઅલિસ્ટીક કૃતિઓ પણ જો યોગ્ય સ્તરની હોય તો અખિલ પણ વધુ વર્ષથી આ ક્ષેત્રો તેઓ સક્રિય છે. ભારતીય સ્તરના પ્રદર્શનોમાં પસંદગી તો પામે પણ એવોર્ડ સુધી પણ તેમની ચિત્રાણામાં પહોંચી શકે તેનું પ્રમાણપત્ર-આ સંયોજન, સ્ટીલ લાઇફ વ. તો પુરસ્કારો લાગે છે'. આવે જ. પણ દ્રશ્ય ચિત્ર મુખ્ય સ્વભાવે ધીર-ગંભીર આ વિષય છે. રવિવારની રજામાં કલાકારના ચિત્રોઠંડા અને ગરમરંગ-કેનવાસ-કાગળ લઇને સંવાદી અને વિસંવાદી રાજકોટ બહાર નીકળી જવું. રંગયોજનામાં થયાં છતાં તળાવ, નદી, ગ્રામકેસીમ પ્રદેશ સંવાદીતાની અસર જન્માવે છે. ખેતર-ખળામાં બેઠક જમાવી બે દ્રશ્યચિત્રોમાં તેમનાં સંયોજનો ચારચિત્રો દોરી લાવવાતે તેમનો પણ વિશિષ્ટ હોય છે અને તેના નિત્યનો રિયાઝ, જલરંગો અને શિર્ષકો પણ સ્થૂળ કરતાં ભાવવાહી તૈલરંગો- બન્નેમાં તેમને ફાવટ વધારે હોય છે. ભારતીય અને છે. તેઓ ઇગ્નેશનીસ્ટથી લઇને પાશ્ચાત્ય કલા અને કલાકારોના એક્સ્ટ્રકટીઝમ જેવી વિવિધ તેઓ ઉંડા અભ્યાસી છે. તેના ફળ શૈલીમાં રજૂઆત કરે છે. પોતાના સ્વરૂપે તેમણે તૈયાર કરેલી ચિત્રો સ્થાનિક કક્ષાથી લઇને પરિશ્રમ (જલરંગી સંયોજન). સ્લાઇડઝના શો રાજકોટ, ગુજરાત સહિત વિવિધ રાજયોના અમરેલીમાં યોજાયા છે. ફૂલછાબ પ્રદર્શનોમાં રજૂ કરતા રહે છે. તેમને અનેક ઇનામો-સન્માન- પ્લેટીનમ જયંતી પ્રદર્શન-૧૯૯૬માં કૃતિ રજૂ કરવા બદલ તેમને પ્રમાણપત્રો મળેલા છે. મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવેલ. સુરેશ રાવલના ચિત્રો ગ્રુપ શો રૂપે રાજકોટની ડો. એસ. એમ. સુરેશ રાવલ એક પ્રગતિશીલ, પ્રયોગશીલ અને પ્રતિભાવંત આર્ટ ગેલેરી (૧૯૯૪ થી આજ સુધી પ્રતિવર્ષ), ઉપરાંત તાજ-મુંબઇ કલાકાર છે. જે તેમની દ્રશ્યચિત્રણા અને તેને મળેલી અખીલ ભારતીય (૧૯૮૦,૮૨,૮૪), કન્ટેમ્પરરી-અમદાવાદ (૧૯૮૦), જહાંગીર- સ્તરની સ્વીકૃતિ સાબિત કરે છે. Jain Education Intemational Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૧૯ પાસાંઓ જેવાં કે રંગો, રચના, લય અને અલંકરણનું ધબકતું જીવન માણી શકાય છે. અશ્વિન ચૌહાણની તસવીરો ૧૯૭૦ થી ૧૯૮૧ દરમિયાન રાજકોટમાં યોજાએલ પ્રદર્શનોમાં સ્થાન પામી હતી. ગ્રુપ શો રૂપે તેમના ચિત્રો રાજકોટ, ગોંડલ, મુંબઇ (૧૯૮૨ થી ૨૦૦૦) માં પ્રદર્શિત થઇ ચૂક્યા છે. રાજય કલા પ્રદર્શનથી લઇને આંતરરાજય પ્રદર્શનોમાં કૃતિઓ પ્રદર્શિત અને પુરસ્કૃત થઈ છે. તેમને મળેલા સન્માનોમાં મહાકૌશલ કલાપરિષદ-રાયપુરના પાંચ એવોર્ડઝ (૧૯૮૫, ૮૮, ૯૦, ૯૨, ૯૩), ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન-રાજકોટ (૧૯૯૬)માં સ્મૃતિ ચિન ઉપરાંત ૪૪માં ગુજરાત લલિત કલા પ્રદર્શનમાં “રાત્રિનો સન્નાટો' ચિત્રને રૂા. ૫૦૦૦/-નો “કલાકાર શ્રી સોમાલાલ શાહ એવોર્ડ'નો સમાવેશ થાય છે. અશ્વિનનાચિત્રો રાજકોટ, અમદાવાદ, મુંબઇથી લઇને વિદેશમાં બ્રિટન અને ફ્રાંસના કલાચાહકો અને સંસ્થાઓના સંગ્રહમાં સ્થાન પામ્યા છે. પ્રતિભાશાળી અને પ્રયોગધર્મી કલાકાર શ્રી અશ્વિન ચૌહાણ જીવન પ્રવાહને દ્રષ્ટાભાવથી નિરખી તેનો કલા સાથે સમન્વય કરવો અને પછી તે સમન્વયને કલાકૃતિ રૂપે ભાવક સમક્ષ રજૂ કરવો એજચિત્રકારનું જીવન લક્ષ્ય હોય છે.' આ મંતવ્ય ધરાવતા રાજકોટના કલાકાર છે - શ્રી અશ્વિન ત્રિકમભાઇ ચૌહાણ તા.૨૫ એપ્રિલ-૧૯૬૦માં રાજકોટમાં છે કે તેમનો જન્મ, નવ ધોરણ સુધીનો શાળાકીય અભ્યાસ. પિતા ત્રિકમભાઇ (ટીકુભાઇ)ના નીલકમલ ટુડિયોમાં વ્યાવસાયિક ફોટોગ્રાફી, બ્રોમાઇડ પેઇન્ટીંગ, સિને બેનર્સ વ.ના વાતાવરણમાં ઉછરેલા અશ્વિન માટે કેનવાસ, તૈલરંગો, જલરંગો કે કેમેરાવ. માધ્યમો ગળથુથીમાં જ મળ્યા હતાં. વળી પાંગરતી યુવાનીમાં રાજકોટના રાજકમલ સુડિયોની કલાકાર બેલડી સ્વ. શ્રી દિનુભાઈ રાવલ અને સ્વ. શ્રી લાલજીભાઇ ચૌહાણ સાથે વિવિધ નાના-મોટા વ્યાવસાયિક કામ કરવાની તક મળી. જાણીતા કલાકાર સ્વ. શ્રી સનતભાઇ ઠાકરના સાનિધ્યમાં વ્યવસ્થિત કલાસાધના આરંભી. તેમની સાથે રહીને આઉટડોર પેઇન્ટીંગ-દ્રશ્યચિત્રો શીખ્યા. રાજકોટની આસપાસનાં ગ્રામપ્રદેશથી લઈને તેમણે જૂનાગઢ, જોધપુર કે જેસલમેર જેવાં શહેરોની બજારો, ગલીઓ, ચોક અને હવેલીઓને પોતાનાં દ્રશ્યચિત્રોના વિષયો બનાવ્યા. બારીક કાળી રેખા બધ્ધ આકારો, પારદર્શક જલરંગો અને જે તે સ્થળના સ્થાપત્યકીય સૌંદર્યની વિશેષ સંયોજનાને કારણે અશ્વિન ૨ જ ક ટ ન ા દ્રશ્ય ચિત્રકારો માં ગામડું (મિકસ મીડીયા) અલગ તરી આવે છે. વ્યક્તિચિત્રો, અમૂર્તચિત્રો અને કલ્પનાશીલ દ્રશ્યચિત્રો તેની ચિત્રસૃષ્ટિ, ઘણીવારતે કાષ્ઠ-ધાતુવામાંથી કાપેલા આકારો, છબીચિત્રો, સ્ટેઇન્ડ ગ્લાસ કે માર્બલ ડસ્ટજેવાં વિવિધ માધ્યમોની મદદથી કોલાજરૂપ અભિવ્યક્તિ પણ કરે છે. તેની આ રચનાઓમાં દ્રષ્ટિમૂલક ચિત્રાત્મક અતિવાસ્તવવાદી અને અમૂર્ત ચિત્રોના સર્જક શ્રી નવનીત રાઠોડ દેખાવમાં સરદારજી જેવા લાગતા આ યુવા કલાકાર પાઘડીમાં વિંટાળેલું રત્ન છે. પોતાના વિપર્યાસી અને કંઇક અંશે સરરિયલિસ્ટીક કલાને સ્પર્શતા ચિત્રો અને આલેખનોથી વિવાદાસ્પદ રીતે સૌમાં અલગ તરી આવતા આ પ્રતિભાશાળી કલાકાર છે રાજકોટના - | શ્રી નવનીત એલ. રાઠોડ તા.૧૧ ફેબ્રુઆરી-૧૯૫૮માં 1 રાજકોટમાં તેમનો જન્મ. ઉચ્ચ કક્ષાના અભ્યાસ માટે અમદાવાદ શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં જોડાયા. ખંત થી અભ્યાસ કરી ૧૯૮૨માં પેઇન્ટીંગમાં જી.ડી.આર્ટ અને ૧૯૮૩માં એ.ટી.ડી.થયાં. તા.૧, ડીસે.૧૯૯૦થી રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં કલા શિક્ષક તરીકે જોડાયા. જયાં સક્રિય કલા શિક્ષક તરીકે કાર્ય કરતાં નવનીતભાઇના વિદ્યાર્થીઓનાં ચિત્રો સ્થાનિકકક્ષાથી લઈને રાજય, આંતર રાજય અને જાપાન જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઇનામો-પ્રમાણપત્રો મેળવી ચૂક્યા છે. નવનીત રાઠોડે એક કલાકાર તરીકે પોતાની કારકિર્દી પણ જીવંત રાખી છે. મનમાં સ્ફરતા વિચારને હંમેશાં સાથે રહેતી સ્કેચબુકમાં ઉતારી લે. પછી તેમાંથી સર્જાય અવનવી ચિત્રશ્રેણીઓ. Jain Education Intemational Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જેવી કે વાવાઝોડું શ્રેણી, મેન એન્ડ ફીશ શ્રેણી, એઇડઝ શ્રેણી, આફટર ડીઝાસ્ટર શ્રેણી, મેન એન્ડ નેચર શ્રેણી વ. દર વર્ષે થયેલાં તાજાં ચિત્રોને ગ્રુપ શો રૂપે ૧૯૮૨ થી તે છેક આજ-૨૦૦૪ સુધી રાજકોટ ઉપરાંત અમદાવાદમાં રજૂ કરી ચૂકયા છે. નવનીત રાઠોડનીત-નવ કલ્પનની બોલ્ડરજૂઆત કરતા કલાકાર તરીકે જાણીતા છે. કલ્પન ભલે એ જ -આકાશ ધરતી, માનવ, વૃક્ષ વ.નું- અજાગૃત મનમાં ઉઠતાં તરંગોનું પણ આ તરંગો શેખચલ્લીના તરંગો નથી.આ તરંગો પાછળ એક ચૌક્કસ વિચાર, વિષય કે થીમ હોય છે. ચોક્કસ રચના બંધો હોય છે. રજૂઆતમાં જાગૃત માનસનો સથવારો, વર્તુળ, ચોરસ, લંબચોરસ વ. જેવાં ભૌમિતિક ખાનાઓની. વચ્ચે આળોટતાં, અટવાતાં નિરાવરણીય કે ખંડ-વિખંડ થયેલા માનવ શરીરો, તેની ચિત્રસૃષ્ટિનું મહત્વનું પરિબળ બની રહે છે. નવનીત રાઠોડના કેનવાસનું રૂપ તેનું સ્પેસ વિભાજન છે. તેણે છોડેલા આ અવકાશમાં આકારો આળોટે છે, ઉડે છે, તરે છે, અને એ આકારો, ટાંકાથી કે રેખાઓથી સંયોજાય છે. પેન, ઇન્ક, તૈલરંગો-જલરંગો તેના માધ્યમો છે. કાળી શાહીના પેન-લસરકામાં સ્તર વૈવિધ્ય, છાયા-પ્રકાશનું ઉંડાણ તેમજ જાળીદાર ટેચરના કારણે એકરંગી હોવાં છતાં આકર્ષે છે. તેજસ્વી બોલ્ડ રંગોની જેમ મૃદુરંગો નો Jપણ તે સુમેળ સાધે છે. I૧૯૮૧ થી જ તે રાજય અને નવ વિ ધ ત ૨ ૧ ય પ્રદર્શનોમાં કતિ અને | મેન એન્ડ ફીશ (પેન.. ઇન્ક) Jપ્રદર્શિત કરે છે. તેમને અનેક પારિતોષિક મળેલા છે. જેમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ-મુંબઈ (૧૯૮૩), અ.મ્યુ.કોર્પો. (૧૯૮૭), રાયપુર (૧૯૯૧, ૯૨), વિશાખાપટ્ટનમ (૧૯૯૯), ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન (૧૯૯૬)માં સ્મૃતિચિહન સહિત અનેક સન્માનો મળ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ શતાબ્દી વર્ષમાં શાળાનાં શ્રી વિજયભાઇ ધોળકીયા સ્મૃતિ હોલમાં તેમના ચિત્રોનો વન મેન શો યોજાએલો. ગુજરાત રાલલિત કલા અકાદમી યોજીત ‘ચાઇલ્ડ પેઇન્ટીંગ વર્કશોપ રાજકોટ (૧૯૯૧, ૯૪)માં તેમણે માર્ગદર્શન આપેલ છે. અનેક સંસ્થાઓ દ્વારા નિર્ણાયક તરીકે તેમની સેવા લેવાઇ છે. નવનીત રાઠોડ સંનિષ્ઠ કલાશિક્ષક અને પ્રયોગશીલ કલાકાર છે. પથ પ્રદર્શક ગ્રાફીક કલાકાર શ્રી મહેન્દ્ર પરમાર કલાસર્જન તો કયારેક આપ મેળે થઇ જતું હશે. બાકી તો થોડા કેળવાયેલા હાથ તથાબુધ્ધિની કસરતથી વિશેષ કશું જ નિપજતું હોતું નથી.” કલા અને કલાસાધના વિષે આવી ‘બોલ્ડ' માન્યતા ધરાવતા ચિત્રકાર છે રાજકોટના - શ્રી મહેન્દ્ર નાનજી પરમાર તા. ૬ માર્ચ-૧૯૫૮માં રાજકોટમાં 14 તેમનો જન્મ. અભ્યાસ મેટ્રીક સુધી. ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ રાજકોટની કચેરીમાં ટ્રેસર-કમ-કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પરમારે રાજકોટના કલાકારો સ્વ. શ્રી. સનતભાઈ ઠાકર અને સ્વ. શ્રી મનહરભાઈ મકવાણાના સાનિધ્યમાં અનુક્રમે તૈલરંગી ચિત્રણા અને ગ્રાફીક કલાની તાલિમ લીધી છે. તૈલરંગો, જલરંગો, ચારકોલ અને વુડકટ વ.તેના માધ્યમો છે. મહેન્દ્રના તૈલરંગી ચિત્રોમાં લગભગ નિરાવરણીય માનવકૃતિઓના સંયોજનો કોઇ ખાસ સહેતુક મનોભાવોને નિરૂપે છે.વિગતો વિનાના ચહેરાયુક્ત આ માનવપાત્રો વડે તે સ મા જ જી વ ન ની નિરર્થકતા, અંધકારપૂર્ણ મૂઢ ચેષ્ઠાઓ કે વિકૃતિઓ અને દંભી સમાજની પોકળતા પરના વ્યંગને પ્રતીકોની મદદથી સાકાર કરે છે. આ ચિત્રોની સરખામણીમાં તેનાં ગ્રાફીક પ્રિન્ટસ પતંગિયાની પાંખની હળવાશનો સ્પર્શ કરાવે પાનીમેં મીન પિયાસી (ગ્રાફીક) તેવાં કાવ્યાત્મક અને પ્રતીકોની ભાષાના સહારે ‘અસ્તિત્વના નાજુકપાસાંઓનાં સૌંદર્યબોધને રજૂ કરતાં લાગે. હોડીઓ, માછલીઓ, સુર્ય, કૂકડો વ. આકારોને તે વૂડકટમાં બે કે ત્રણ રંગોનાં સુમેળમાં એવા સુંદર રીતે રજૂ કરે છે કે, ચિત્ર જાણે રેશમપટ્ટ પર દોર્યું હોય તેવું લાગે. ગુજરાત બહાર અને ગુજરાતમાં Jain Education Intemational Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રતિભાઓ પણ મહેન્દ્રને આ ચિત્રોએ ખ્યાતિ અપાવી છે. ભ્રમર અમુક જ પુષ્પો પર બેસી રહે તો તે ચંચલ ક્યાંથી કહેવાય? મહેન્દ્રએ માનવપાત્રો, પ્રાણીઓ, સૂરજ-ચંદ્રનાં અર્ધગોળ આકારોને ત્રિકોણ-ચોરસ જેવા ભૌમિતિક અવકાશમાં વિભાજીને માત્ર ચારકોલ પેન્સિલ માધ્યમમાં કરેલા ચિત્રો એકરંગી હોવા છતાં આકર્ષક છે. છેલ્લા વર્ષોની તેમની અભિવ્યક્તિ ફૂલો, ફળ અને શાકભાજીને સંયોજીને કરેલાં ક્રિએટીવ સ્ટીલ લાઈફમાં પરિણમી છે. તેમાંય તેમની ‘ચિલીઝ. શ્રેણી’ - લાલ મરચાં, લીલા મરચાં એ તો તેમને ગુજરાતથી લઇને અમૃતસર અને નવી દિલ્હી (આઇફેકસ) સુધી જાણીતાં કર્યા છે. અનેક ગ્રુપ શો રૂપે આ કલાકારનાં ચિત્રો ૧૯૮૧ થી ૨૦૩ સુધી ગોંડલ, રાજકોટથી લઇને ભોપાલ, લખનૌ, ચંડીગઢ, ચેન્નાઇ, નવી દિલ્હી અને અમદાવાદમાં પ્રદર્શિત થયાં છે. તેમનાં નિજી પ્રદર્શનો રાજકોટ ડો.એસ. એમ. આર્ટ ગેલેરી (૧૯૯૬) અને અમદાવાદ - આર્ચર ગેલેરી (૨૦૦૩)માં યોજાયા છે. તેમને મળેલા એવોર્ડઝમાં હૈદ્રાબાદ (૧૯૮૫), આઇફેકસ-અમદાવાદ (૨૦૦૨), ગુજરાત લલિત કલા અકાદમી (૧૯૮૬, ૯૨, ૨૦૦૩), રાયપુર (૧૯૯૨), તથા ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન રાજકોટ (૧૯૯૬)માં સ્મૃતિચિન વ.નો સમાવેશ થાય છે. ગુજરાત લલિત કલા અકાદમીની જૂનિયર ફેલોશીપ (૨૦૦૧૦૨) મેળવનાર આ કલાકારની કૃતિઓ ગુજરાત લ. ક. અકાદમીથી લઇને દેશની વિવિધ સંસ્થા અને ખાનગી સંગ્રહોમાં સ્થાન પામી છે. પેઇન્ટીંગ અને બ્લોક મેકીંગ પ્રોસેસનો અભ્યાસ કર્યો. ૧૯૭૫માં મુંબઇમાં સીલ્ક સ્ક્રીન પ્રિન્ટીંગનો અભ્યાસ કર્યો. ૧૯૭૭માં વ. વિ.માંથી આર્ટ માસ્ટર થયાં. એ જ સંસ્થામાં કલા-વ્યાખ્યાતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી.આજે આચાર્ય પદ સંભાળી રહ્યા છે. આણંદ, અમદાવાદ, મુંબઇવ. શહેરોમાં ગ્રુપશોમાં ચિત્રો પ્રદર્શિત કરનાર અજીત પટેલના ચિત્રોના વન મેન શો વલ્લભ વિદ્યાનગર (૧૯૯૦, ૨૦૦૨), સરદાર પટેલ યુનિ.(૧૯૯૦), મોરીશ્યસ (૧૯૯૨), જહાંગીર-મુંબઇ (૨૦૦૨), માં તથા તેમના ફોટોગ્રાફી શો અમદાવાદ-વલ્લભ વિદ્યાનગર(૨૦૦૧)માં યોજાયા છે. તેમના ચિત્રો દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓ તથા પ્રાઇવેટ સંગ્રહમાં જળવાયાં છે. ફોટોકીના (વસ્ટ જર્મની) તથા લંડન ખાતે યોજાયેલ ગ્રાફીકસ પ્રદર્શનોની મુલાકાત લઇ વિશ્વસ્તરે આ કલાની પ્રગતિનો અભ્યાસ કરનાર અજીતભાઇએ ભારતના વિવિધ કલાધામો ઉપરાંત યુરોપના પ્રવાસ૧૯૮૮માં હોલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, વેસ્ટ જર્મની, યુ. કે., ફ્રાન્સ, મોરેશ્યસ વ . દ શ ની વિવ વિખ્યાત ગ લ ૨૧ અને - મ્યુઝિયમોની મુલાકાત - લેન્ડસ્કેપ (એક્રેલીક). લીધી છે. અજીત પટેલનાં ચિત્રોને જે પુરસ્કારો મળેલા છે. તેમાં ગુજરાત રા.લ.કલા અકાદમી (૧૯૭૩,૯૧) બોમ્બે આર્ટ સોસાયટી (૧૯૭૪), રાયપુર (૧૯૮૯, ૯૧) તથા અમૃતસર (૧૯૯૩) માં મળેલા એવોર્ડઝ ઉલ્લેખનીય છે. અમેરીકા-બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટયુટ દ્વારા સમકાલીન સામાજિકક્ષેત્રે વિશિષ્ટ યોગ દાન બદલ તેમને ૧૯૯૮માં એવોર્ડ મળેલ છે. અજીત પટેલ અધતન ચિત્રોમાં પ્રકૃત્તિનાં અનેક રૂપો સંયોજીને રંગ અને આકારોની મદદથી અનોખા ભાવવિશ્વનું સર્જન કરે છે. માનવીય સંવેદનાની અભિવ્યક્તિ માટે પારદર્શક રંગોના પ્રયોગથી એક પ્રકારના લયનો આભાસ કરાવે છે. લલિતકલાની સંસ્થાઓ સહિત તેઓ વિવિધ સંસ્થાઓમાંસભ્ય-સલાહકાર તરીકે સંકળાયેલા છે. ગુજરાતની લલિતકલા ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થાના નિષ્ઠાવાન આચાર્ય તરીકે તેમની સેવા ઉલ્લેખનીય છે. ગુજરાતની ૧૭ જેટલી કલાસંસ્થાઓની અગ્રહરોળમાં સ્થાન પામેલી આ સંસ્થાને અજીત પટેલ અને તેના નિષ્ઠાવાન કલાપ્રાધ્યાપકોના સમર્પણનું પ્રતિરૂપ કહીએ તો ખોટું નથી. અજીત પટેલ પૂર્વ આચાર્યોની પરંપરાને જાળવવામાં સફળ નિવડયા છે. ગ્રાફીક કલાકાર અને પ્રગતિશીલ કલાચાર્ય શ્રી અજીત પટેલ ‘ગ્રાફીકસ એ મારો પ્રિય કલાપ્રકાર છે. સિલ્ક સ્ક્રીન પ્રિન્ટીંગ દ્વારા હું આ ચિત્રો કરૂં છું. આ એક ટેકનીકલ વિષય હોઇ તેમાં વધુમાં વધુ ચોકસાઇની અનિવાર્યતા છે. સ્પેસીંગ, ફોર્મતથા રંગની યોગ્ય પસંદગી જ ચિત્રને ખાસ ગુણવતા બક્ષે છે.” પોતાના ચિત્ર સર્જન વિષે આ મંતવ્ય વ્યક્ત કરે છે ખ્યાતનામ કલાકાર અને વલ્લભ વિદ્યાનગરની ઇકોવાલા સંતરામ કોલેજ ઓફ I ફાઇન આર્ટસના પ્રિન્સીપાલ - શ્રી અજીતકુમાર સુરેન્દ્રભાઇ પટેલ તા.૨૧ માર્ચ-૧૯૪૯માં આણંદ ખાતે તેમનો જન્મ. ૧૯૬૬માં મેટ્રીક પછી ઉચ્ચકલાનો અભ્યાસ વલ્લભ વિદ્યાનગરના કલા કેન્દ્ર કોલેજમાં કરી ૧૯૭૩માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી મેળવી. ૧૯૭૩-થી ૭૫માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં એડવાન્સ Jain Education Intemational Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પથ પ્રદર્શક વાસ્તવદર્શી દ્રશ્યચિત્રો અને બજારોથી લઇને પર્વતીય રમણીય સ્થળોનાં સુંદર દ્રશ્યચિત્રો કર્યા છે. તસવીર ચિત્રણાના સિધ્ધહસ્ત કલાકાર જે તે સ્થળનું સ્થાપત્યકીય અથવા પ્રાકૃતિક સૌંદર્ય તેના પૂરા વ્યક્તિત્વ સાથે તેમના ચિત્રમાં ખીલી શકે છે. સાપુતારા કે ગિરનારનું જંગલ શ્રી અશોક ખાંટ હોય, ઉપલેટાનો ટાવર કે અન્ય શહેરની ઇમારત-દરેકમાં છાયાકાલ્પનિક સર્જન એ વાસ્તવિક કલા પછીનું સર્જન છે. સૌ પ્રથમ પ્રકાશની સમતોલ માવજત સાથે જે તે સ્થળનું વાસ્તવિક સૌંદર્ય ખડું વાસ્તવિક્તાનો સાંગોપાંગ અભ્યાસ જન થાય કરવામાં તેઓ અજોડ છે. ત્યાં સુધી કલ્પનાના હિંડોળે ઝૂલવાનું હું પસંદ અશોક ખાંટના ચિત્રો ગ્રુપ શો રૂપે આણંદ, વ.વિ., અમદાવાદ કરતો નથી. એટલે કાલ્પનિક સર્જન કદાચ મદ્રાસ, મુંબઈ વ. શહેરોમાં પ્રદર્શિત થયા છે. તેમના નિજી પ્રદર્શનોની મારો માર્ગ નહિં હોય.' સંખ્યા ૧૨ જેટલી થવા જાય છે. તેમને મળેલા નવથી વધુ એવોર્ડઝમાં - લેન્ડસ્કેપ અને પોર્ટુઇટના વાસ્તવિક ગુજરાત રા. લ. કલા અકાદમી (૧૯૮૪), એચ. ડબલ્યુ. એફ. નવી ચિત્રોના આ પ્રતિભાવંત કલાકાર છે આણંદના દિલ્હીનો એવોર્ડ (૧૯૮૬), આંધ્રપ્રદેશ નાલકોન્ડા (૧૯૮૭)માં શ્રી અશોક ખાંટ રવીન્દ્રનાથ ટાગોરના પોટ્રેઇટ માટે ગોલ્ડમેડલ, રોટરી કલબ-નડિયાદ | તા.૨ જૂન-૧૯૫૯માં ભાયાવદર (૧૯૮૭), વ. વિ. કલાકેન્દ્ર (૧૯૮૮, ૮૯), ભાઇકાકા શતાબ્દી (જિ.રાજકોટ) માં તેમનો જન્મ. ચિત્રકલાના રસથી તેઓ વલ્લભ પ્રદર્શન (૧૯૮૯), વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર એવોર્ડ (૧૯૯૨) અને વિદ્યાનગરના કલાકેન્દ્રમાં જોડાયા. ૧૯૭૯માં એ.ટી.ડી.થયા. ૧૯૮૯માં રાયપુર-મહાકોશલ કલા પરિષદ (૧૯૯૩)નો સમાવેશ થાય છે. પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી રાજય કક્ષાએ પ્રથમ સ્થાને મેળવી. એક નિષ્ણાત કલાકાર તરીકે અનેક શિબિરોમાં તેમણે સેવા વલ્લભવિદ્યાનગરમાં જ કલા ટુડિયો સ્થાપી આપી છે. વિઝીટીંગ પ્રોફેસર તરીકે સ્વતંત્ર કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી. રાજકોટની ઇન્ટીરીયર ડેકોરેશન કોલેજમાં અશોકખાંટની પીંછીવ્યક્તિચિત્રો અને વખતોવખત સેવા આપે છે. અશોક ખાંટનાં દ્રશ્યચિત્રોમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. તેમાં ચિત્રોમાં લોકજીવનનાં પ્રસંગો અને પાત્રો તેમને ફોટોગ્રાફીનું જ્ઞાન ઉપયોગી થાય છે. આકર્ષક રીતે રજૂ થાય છે. તેમના ચિત્રો તેથી કેમેરાનો લેન્સ પકડી શકે તેટલી સૂક્ષ્મ ગુજરાત'ના દીપોત્સવી અંકોની શોભા વિગતો તેઓ પોતાના વ્યક્તિચિત્રો અને બન્યા છે. દ્રશ્યચિત્રોમાં મૂકી શકે છે. તેમ છતાં તે ચિત્ર આધુનિક ફોટોગ્રાફીની અનેક ટેકનીકોના દસ્તાવેજીપ્રિન્ટનબનીરહેતાએકસર્જનાત્મક બળે ઉત્કૃષ્ટ તસવીરો પ્રાપ્ત થતી હોવાં છતાં કલાકૃતિ બની રહે છે. જે આ કલાકારની પીંછી દ્વારા ફલક પર સર્જાતા વ્યક્તિચિત્રની મજા વિશેષતા છે. કોઈ ઓર જ હોય છે. કારણ કે કલાકારમાં રહેલું અશોકભાઇએ ગાંધીજી, સરદાર, ચૈતન્ય જે તે પાત્રના સ્થળ અંગોની સાથે તેનાં રવિશંકર રાવલથી લઇને અનેક જાણી આંતરિક વ્યક્તિત્વને પણ બહાર લાવી શકવા અજાણી વ્યક્તિઓના પોર્ટેઇટ અને ફૂલસાઇઝ સમર્થ હોય છે. તૈલચિત્રો તૈયાર કર્યા છે. કવિવર ટાગોર વર્ષ ૨૦૦૪માં આણંદ ખાતે ૫૮મા જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વથી લઇને સ્વાતંત્ર્ય દિન ઉજવાયેલા મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના ગામડામાં જોવા મળતા માલધારી, કલાક્ષેત્રે અખિલ ભારતીય સ્તરે રાજયનું ગૌરવ ખેડૂત વ.ના સામાન્ય ચહેરા તેમના કેનવાસ વધારવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પર પોતાની તમામ લાક્ષણિકતા સાથે રજૂ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અશોકખાંટનું સન્માન થાય છે. પોર્ટેઇટની પશ્ચાદભૂને સપાટરંગોથી પોર્ટેઇટ તૈલરંગી) કરવામાં આવ્યું. ભરી દેવાને બદલે બ્રોડ બ્રશના માત્ર થોડા ગુજરાતના છબીચિત્રકારોની પરંપરામાં લસરકા મૂકીને બાકીનો કેનવાસ કોરો છોડી દેવાની તેમની ફાવટ છે. હવે અશોકખાંટનું નામ અગ્રહરોળમાં મુકાય છે. જે આ કલાકારની કલા અશોક ખાંટે ગુજરાતના શહેરો-ગામડાઓની ગલીઓ, સાધનાએ મેળવેલી સિધ્ધિ છે. Jain Education Intemational Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩ર૩ ઉર્જાવાન ચિત્રકાર અને અભિનચસંગી કલાકાર ઘર વસે, હાજી-નાજી, સફદર હાસમી, પરિચય, આવતીકાલ વ.નાટકો અને દૂરદર્શનની સિરીયલો કૃષ્ણા અને અલિફ-લૈલામાં વિવિધ પાત્રો શ્રી કનુ પટેલ ઉપરાંત બીજી સિરીયલોમાં તેમની નાની-મોટી ભૂમિકા રહી છે. સાહિત્ય, સંગીત, ચિત્ર અને અભિનયથી જેનું વ્યક્તિત્વ છલકાય વલ્લભવિદ્યાનગરમાં સ્વતંત્ર કલાકાર તરીકે પોતાનો કલારુડિયો છે, જેનું જીવન સંપૂર્ણપણે કલાને સમર્પિત થયું ‘લજજા કોમ્યુનિકેશન' નું સંચાલન કરવાની સાથે દુષ્કોવાલા સંતરામ છે તેવા યુવા કલાકાર છે વલ્લભ વિદ્યાનગરના કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં વિઝીટીંગ અધ્યાપક તરીકે સાત વર્ષથી શ્રી કનૈયાલાલ ફકીરલાલ પટેલ સેવા આપે છે. કલાજગતમાં “કનુ પટેલ' નામથી રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા મહત્વનાં પ્રદર્શનોમાં કનુ જાણીતા આ કલાકારનો જન્મ તા. ૩૦ નવે. પટેલની કૃતિઓ પ્રદર્શિત- પુરસ્કૃત થઇ છે. ૧૯૮૮થી આજ ૧૯૬૬માં વિસનગરમાં થયો હતો. વલ્લભ સુધીમાં તેમના ચિત્રો આણંદ (૧૯૯૧), વલ્લભ વિદ્યાનગર વિદ્યાનગરના કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઈન (૧૯૯૯, ૨૦૦૩), સુરસાગર (લેસ્ટર, યુ.કે. ૧૯૯૩), રવિશંકર આર્ટમાં અભ્યાસ કરી તેમણે ૧૯૮૪માં એ. રાવલ કલાભવન અમદાવાદ (૧૯૯૫, ૯૭), વડોદરા (૨૦૦૧), ટી. ડી. અને ૧૯૮૮માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી રાજય કરમસદ (૨૦૦૨), તથા રવીન્દ્ર ભવન નવી-દિલ્હી (૨૦૦૩) અને કક્ષાએ પ્રથમ સ્થાને મેળવી. રાજકોટ (૨૦૦૪)માં ગ્રુપ શો અને વનમેન શો રૂપે રજૂ થઇ ચૂકયા છે. કેનવાસ પર પોતાના આકારો અને રંગો પાસે અભિનય કરાવવો - કનુ પટેલના ચિત્રોને રાયપુરના ત્રણ (૧૯૮૪, ૮૮, ૯૩), અને રંગમંચ પર નિજ અભિનયનારંગીપ્રસારવાએ આ યુવા કલાકારનો ગ્રાફીકસને ગુજરાત લલિત કલા અકાદમી (૧૯૯૫) અને ઓલ ઇન્ડિયા જીવનવ્વાસ બની રહ્યો છે. કલા પ્રદર્શન ૮ અને ૧૦-નાગપુર (૧૯૯૪, ૯૬)માં એવોર્ડઝ મળેલા કનુ પટેલના ચિત્રો કોઈ એક શૈલીમાં સિમીત નથી. સમયની છે. પરમાત્માકા કુતા (૧૯૮૯), એકથા ગધ્ધા (૧૯૯૧, ૯૩), ખયાલ સાથે તેની રજૂઆતમાં નાવિન્ય જોવા મળે છે. નારી દેહની નમણાશ કે ભરમાલી (૧૯૯૨, ૯૩)માં N.T.C.A. વડોદરાના બેસ્ટ એકટર સ્ત્રીના આંતરિક સૌંદર્યનું સચોટ નિરૂપણ તેના ફલક પર સાકાર થાય તરીકે તથા જુલુસ નાટકમાં બેસ્ટ પ્લે માટે એવોર્ડઝ મળેલા છે. કનુ છે. તેમની ત્રણ દંતકથાઓ ચિત્રશ્રેણી “મારાં રંગો, મારાં વૃક્ષો, મારી પટેલના ચિત્રો ભારત ઉપરાંત અમેરિકા, કેનેડાની વિવિધ સંસ્થા તથા સ્ત્રીઓ’ ચિત્રશ્રેણીમાં વૃક્ષ, નારી અને અવકાશનું સુંદર સંયોજન કર્યું વ્યક્તિગત સંગ્રહોમાં સચવાયા છે. તેઓ હમલલિતકલા મંચ, યુવક છે. અતિતરાગ’ ચિત્રશ્રેણીમાં નાનપણમાં અનુભવેલ ગ્રામજીવન બિરાદરી, ચિલ્ડ્રન થિએટર, ક્રિએટીવ સેન્ટર, ઇન્ડિયન ઓસન, અસાઈત ખાસ કરીને વિવિધ દ્રષ્ટિકોણથી બળદગાડાની મુવમેન્ટની વિવિધ સાહિત્ય સભા, અખિલ ભારતીય સાહિત્ય અકાદમી તથા ગુજરાત રંગોમાં પેચવર્ક સાથે કરેલી અભિવ્યક્તિ દર્શનીય છે. પીળા રંગોની વિઝયુઅલ આર્ટિસ્ટ એસો. જેવી નાટક, સાહિત્ય અને ચિત્રકલાની સંગે સામંજસ્ય સાધવા છતાં તાજગી જાળવી રાખતા તેમના તેજસ્વી વિવિધ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલ છે. મોટા ઘરની વહુ, ભગતસિંગ, પૈસો મારો પરમેશ્વર રંગો કનુ પટેલનાં અમૂર્ત ચિત્રોનું વ. જેવા ગુજરાતી ચિત્રપટો સહિત આકર્ષણ છે. તેમનું બ્રશીંગ કયારેક કેનવાસ પર ઝંઝાની જેમ ત્રાટકતું દુરદર્શન અને બીજી ચેનલોની અનેક સિરીયલોમાં તેમણે લાગે. અભિનયના અજવાળાં પાથર્યા છે. કનુ પટેલને અભિનયનો કનુ પટેલ એ રીતે બહુમુખી વારસો પિતા તરફથી મળ્યો છે. પ્રતિભા ધરાવતા યુવા કલાકાર છે. તેમના પિતા ભવાઇકલાના અને એટલે જ તા. ૧૫ ઓગષ્ટકલાકાર રહી ચૂકયા હતાં. ૨00૪ના રોજ ઉજવાયેલ ૫૮મા રંગમંચથી લઇને દૂરદર્શન સ્વાતંત્ર્યદિન સમારોહમાં ચિત્ર, ગુજરાતી-હિંદી સિરીયલોમાં અને નાટય કલા ક્ષેત્રે નોંધનીય પ્રદાન ફિલ્મોમાં કનુ પટેલે અભિનયના બદલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર અજવાળા પાથર્યા છે. ઉંધિયુ, મોદીના હસ્તે કનુ પટેલને આવતી કાલની સવાર, હસે તેનું અતીતરાગ શ્રેણીમાંની એક કૃતિ. (તૈલરંગી) સન્માનિત કરાયા છે. Jain Education Intemational Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ મૂર્ત અને અમૂર્ત આકારોનો સમન્વય સાધતા કલાકાર શ્રી રણવીર ચૌહાણ ‘જીવનના અમૂર્ત તત્વોને વ્યક્ત કરવા તેઓ નક્કર કારો અને રંગોના બાછા-ઘેરા સપાટાથી એક ચોક્કસ પ્રકારના લયનું નિર્માણ કરે છે. તો વળી ક્યાંક અમુક ચોક્કસ રંગની ચળકતી સ્પાર્ક લાઇનના કોમળ સ્પર્શ થકી આપણા ભાવ જગતને ઉપરતળે કરી મૂકે છે. એક આકારથી અન્ય આકાર સુધી અમૂર્ત રૂપાકારોની એક શ્રૃંખલા સર્જે છે, જે દર્શકને મૂર્ત આકારોના આલંબન દ્વારા અમૂર્ત વિશ્વના પ્રવેશ દ્વારે ખડો કરી દે છે. તેમની આધુનિક ચિત્રશૈલીમાં માત્ર વર્તમાનનું જ પ્રાકટય નથી. તેમની કલા તો મનુષ્યના આદિબોધથી બંધાયેલી છે અને એટલે જ તે નિત્ય નવાં રૂપો સર્જતી જાય છે.’ જાણીતા કવિ શ્રી જહેન્દ્ર શેખડીવાલાએ આ શબ્દોમાં જેની સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો છે તે કલાકાર છે વલ્લભવિદ્યાનગરના શ્રી રણવીરસિંહ નાચુસિંહ ચૌહાણ તા.૨૨ સપ્ટે, ૧૯૫૧માં દેવગઢ બારીયા (જિ.પંચમહાલ)માં તેમનો જન્મ. કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટસ-વલ્લભવિદ્યાનગરમાં ઉચ્ચ કલાનો અભ્યાસ કરી ૧૯૭૪માં પેઇન્ટીંગમાં ડિપ્લોમા મેળ્યો. ૧૯૭૫થી પોતે એ જ સંસ્થામાં કલા-વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહ્યા છે. અનેક યુવા ક્યાર્થીઓને ચિત્રકલાની તાલિમ આપવાની સાથે નિજી કલા સાધનોનું સાતત્ય જાળવી રહ્યા છે. કોલ્ડસન (એક્રેલીક એક્રેલીક અને તૈલરંગી માધ્યમમાં કામ કરતા રણવીર ચૌહાણ કોઈ ખાસ કોલીને મહત્વ આપ્યા વિના કલાના વર્તમાન પ્રવાહમાં જોડાઇને સર્જનાત્મક અભિવ્યક્તિ આપે છે. ૧૯૭૫થી તેમના ચિત્રો ગ્રુપ શો રૂપે મુંબઇ, મદ્રાસ, વ. વિ. ભોપાલ વ.માં રજૂ થયાછે. ૧૯૮૫માં અમદાવાદમાં વન મેન કો યોજાર્યો. તેમની કૃતિઓ રાજય અને રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનોમાં પ્રદર્શિત થઇ છે. અને તેમને પુરસ્કારો પણ પથ પ્રદર્શક મળ્યા છે. જેમાં ગુજરાત લ.કલા અકાદમી ૩ ઇનામ (૧૯૭૨, ૭૩, ૭૪), બોમ્બે આર્ટ સોસાયટી પ્રદર્શન (૧૯૭૪)માં રજતચંદ્રક, રાયપુર મહાકોશલ કલા પ્રદર્શનમાં એવોર્ડ (૧૯૮૮). ઉપરાંત ૧૯૯૩માં તેમની કૃતિ 'વિઝન'ને વર્ષની શ્રેષ્ઠ કૃતિનો સુવર્ણચંદ્રક મળેલ છે. આઈફેકસ પોજીત ઓલ ઇન્ડિયા પ્રદર્શન અમૃતસર (૧૯૯૬)માં સિલ્વર પ્લેક તેમજ ઉજજૈન કાલીદાસ સમારોહમાં સન્માનપત્ર (૧૯૯૫)વ. નો સમાવેશ થાય છે. રાજય લલિત કલા અકાદમી ઉપરાંત વિવિધ સંસ્થાઓ આપો ત કલા સેમિનારોમાં તેમણે સેવા આપી છે. રણવીર ચૌહાણના ચિત્રો ગુજરાત લ. કે. અકાદમીથી લઇને દેશ-વિદેશના અનેક પ્રાઇવેટ સંગ્રહમાં સ્થાન પામ્યા છે. તેઓ વલ્લભવિધાનગર ચાર કલાકારોના વૃંદ" A.R.R.B ના સભ્ય છે. ક્લાકેન્દ્ર કોલેજ- જે હવે ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇનઆર્ટસનરીકે ઓળખાયછે. તેની સ્થાપનાની ચાર દાયકાની પ્રગતિની ઝાંખી કરાવતા સ્મૃતિસ્તંક ‘આકાર અને આકૃતિ'નું અન્ય પ્રાધ્યાપકોના સહકારમાં રણવીર ચૌહાણે કરેલાં સંપાદનમાં તેમની સંકલનસૂઝ અને કલા દ્રષ્ટિના દર્શન થાય છે. પ્રભાવવાદી દ્રશ્યચિત્રોના સર્જક શ્રી ભરત મોદી ‘તેમના કેનવાસમાં સમર્પણની ભાવનાની સાથે મૌલિકતાના દર્શન થાય છે. તેઓ ભારતીય પ્રાદેશિક દ્રશ્યચિત્રની ગુણવત્તાને અતિ વાસ્તવિકતા સાથે સમજણપૂર્વક રજૂ કરી શકે છે.’ જેમની કલા-મિક્તિને માટે આ અવતરણ કહેવાયું છે તે કલાકાર છે વલ્લભવિદ્યાનગરના શ્રી ભરતકુમાર ચંદુલાલ મોદી તા.૨૩માર્ચ-૧૯૫૩માં અમદાવાદમાં તેમનો જન્મ. શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયઅમદાવાદમાં અભ્યાસ કરી. ૧૯૭૪માં પ્રથમવર્ગ સાથે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ થયા. ૧૯૭૪-૭૫માં વડોદરા ફાઇન આર્ટ ફેકલ્ટીમાં પેઇન્ટીંગનો અભ્યાસ કર્યો. ૧૯૮૪માં વનસ્થલી વિદ્યાપીઠ (રાજસ્થાન)માં ફ્રેસ્કો પેઇન્ટીંગનો અભ્યાસ કર્યો. ૧૯૭૭થી વલ્લભવિદ્યાનગર કલાકેન્દ્ર કોલેજ (હવે ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટસ)માં પેઇન્ટીંગ વિભાગમાં કલા વ્યાખ્યાતા તરીકે સેવા આપવાની સાથો સાથ નિજી કલા સાધના પણ કરતા રહ્યા છે. પોતાના દ્રશ્યચિત્રમાં પ્રકૃતિની નજીક રહીને વાતાવરણની અસર નિપજાવી તેમને પસંદ છે. એકમેકમાં મળી જતા આકારો Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પ્રતિભાઓ અને રંગોનું આયોજન એ ભરત મોદીની કૃતિનું આગવું લક્ષણ છે. વચ્ચે દરિયા કિનારા અને નગર સંસ્કૃતિની આબોહવા, વાતાવરણ અને પ્રકાશને તેમણે વિવિધ રીતે રજૂ કરેલ. ભરત મોદીના તાજેતરના ચિત્રોમાં તેમણે પ્રકૃતિના વિવિધ આકારોને પારદર્શક રંગો અને બ્રશના જોરદાર સ્ટ્રોકસ વડે અસરકારક રીતે રજૂ કરેલ છે. આમ છતાં તેમનાં ચિત્રોમાં આલેખન (ડ્રોઈગ) અને રંગોના સ્ટ્રોક વચ્ચે સંવાદિતાનો અનુભવ થાય છે. ભરત મોદીના ચિત્રો આણંદથી લઇને દેશમાં યોજાતા પ્રદર્શનોમાં સ્થાન પામ્યા છે. તેમના ચિત્રો ગ્રુપ શો રૂપે ૧૯૭૯થી નવી દિલ્હી, જયપુર, અમદાવાદ, મુંબઇમાં રજૂ થયા છે. તેમના ચિત્રોનાં નિજી પ્રદર્શનો જહાંગીર-મુંબઇ (૧૯૮૧, ૮૫) કન્ટેમ્પરરી- અમદાવાદ (૧૯૮૫), રવિશંકર રાવલ ગેલેરી- અમદાવાદ (૧૯૯૬, ૯૮), ગાંધીનગર (૧૯૮૬), મુંબઇ- તાજ (૧૯૯૨, ૯૪), હેરીટેજ- દિલ્હી (૧૯૯૩, ૯૫)માં યોજાઈ ચૂક્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતાં સર્જક શ્રી જગદીપ સ્માત ‘પરંપરાગત દ્રશ્યચિત્રોના સંયોજનથી અલગ તરી આગવી રીતે ચિત્રણ કરવું એ તેમના નૈસર્ગિક રેખાંકનોની ખાસ વિશેષતા છે. પૃષ્ઠભૂમિ પર રખાતો અવકાશ એ ચિત્રોનું મહત્વનું અંગ બને છે. જેના કારણે પૂરા ચિત્રને દ્રશ્યમાં રહેલા ઉંડાણ અને છાયા- પ્રકાશને સમતોલ રાખે છે.રંગો વિના ફક્ત રેખાંકનો દ્વારા સૌંદર્ય ઝીલવાનું સહેલું નથી.' કાળી શાહી અને પેન વડે કરેલા જેમનાં દ્રશ્યચિત્રો વિષે ‘જન્મભૂમિ' (મુંબઈ-૧૯૮૬-૮૭)માં આ નોંધ પ્રકટ થઇ હતી. તે કલાકાર છે સુરતના શ્રી જગદીપ કૃષ્ણકાંત સ્માત તા. ૯ માર્ચ- ૧૯૫૬માં સુરતમાં તેમનો જન્મ. ખ્યાતનામ કલાકાર સ્વ. શ્રી વાસુદેવ સ્માર્ત તેમના કાકા થાય. તેથી જગદીપને ચિત્રકલાનો વારસો નાનપણથી જ મળ્યો. વડોદરા- ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં તેમણે કલા અભ્યાસ કર્યો. ૧૯૭૮માં પેઇન્ટીંગમાં બી.એ. (ફાઇન) અને ૧૯૮૦માં એમ. એ. (ફાઇન)ની પદવી પ્રાપ્ત કરી. પપેટ્રીની કલામાં રસ હોવાથી ૧૯૭૮માં તેમણે અમદાવાદની ‘દર્પણ' સંસ્થામાં શ્રી મેહરબેન કોન્ટ્રાકટરના સાનિધ્યમાં પપેટ્રીનો બેઝીક અને એડવાન્સ કોર્સ પૂરો કર્યો. ૧૯૮૧માં સુરતની ગાર્ડનસિલ્કમિલ્સમાં ડીઝાઇનરતરીકે કારકિર્દી શરૂ કરી. પણ તેઓ કયાંય બંધાયા નહતાં. ૧૯૮૧થી૮૩સુધી સુરતની વનસ્થલિ ફાઇન આર્ટસ કોલેજમાં કલા-વ્યાખ્યાતા તરીકે સેવા આપી. ૧૯૮૫ થી ૯૦ સુધી સુરતની શેઠ પી. ટી. મહિલા એસ. એન. ડી. ટી. કોલેજમાં એપ્લાઇડ આર્ટસના વ્યાખ્યાતા થયા. ૧૯૯૫માં સુરતની ઇન્ટીરીયર ડિઝાઇનીંગ સ્કૂલ-A.A.R.T.માં વિઝીટીંગ લેકચરર અને સુરતની એજીનીયરીંગ એન્ડ ટેકનો. કોલેજ- S.C.S.T.માં બી.આર્કમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે કાર્યરત છે. ૧૯૮૨ થી ૯૪ સુધી શિક્ષણ વિભાગ અને ગુજરાત રા. લલિત કલા અકાદમી યોજીત આર્ટ ટીચર્સ, અને આર્ટીસ્ટના વિવિધ કેમ્પમાં ભાગ લીધો છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટેના પેઇન્ટીંગના વિવિધ વર્કશોપ- સુરત- દક્ષિણ ગુજરાત યુનિ.(૧૯૮૬), રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત (૧૯૮૯ થી ૯૨), અમદાવાદ (૧૯૯૬) પપેટ્રી વર્કશોપભાવનગર (૧૯૯૧) ઉપરાંત ૧૯૯૩ થી ૯૫- ત્રણ વર્ષ સુરતમાં ચિત્ર સંગીત નાટય અને કાવ્યના કલા મહોત્સવનું આયોજન અને પ્રદર્શનો કર્યા છે. શૈક્ષણિક હેતુ માટે શેરી- ગલીઓ, શાળાઓ, નવો રસ્તો (દ્રશ્યચિત્ર) તેમને મળેલા પુરસ્કારોમાં ગુજરાત લ. કલા અકાદમી (૧૯૭૩, ૯૧- પેઇન્ટીંગ), (૧૯૭૬, ૮૮- ગ્રાફીકસ), અમૃતસર (૧૯૮૩), રાયપુર- સિલ્વર મેડલ(૧૯૮૬, ૮૭-પેઇન્ટીંગ, ૧૯૯૧-ગ્રાફીકસ), અ. યુ. કોર્પો. (૧૯૯૦), હૈદ્રાબાદ આર્ટ સોસાયટી સુવર્ણજયંતિ પ્રદર્શન (૧૯૯૧), બોમ્બે આર્ટ સોસાયટી શતાબ્દી વર્ષ પ્રદર્શન (૧૯૯૨) વ.નો સમાવેશ થાય છે. વિવિધ કલાશિબિરોમાં નિષ્ણાત તરીકે ભાગ લીધો છે. ભરત મોદીના ચિત્રો એર ઇન્ડિયા, જી.એસ.એફ.સી., આઇ.પી.સી.એલ. તાજ હોટેલ જેવી સંસ્થાઓથી લઇને ભારત અને ન્યૂ-જર્સી- યુ.એસ.એ ના અનેક પ્રાઇવેટ સંગ્રહમાં છે. તેઓ વલ્લભવિદ્યાનગર કલાકાર ગ્રુપA.R.R.B. ના એક સભ્ય છે. Jain Education Intemational Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ પથ પ્રદર્શક સંસ્થાઓ અને સ્લમ વિસ્તારોમાં ૧૯૯૨ થી ૯૭ દરમિયાન તેમણે વિવિધ પપેટ શો પણ કર્યા છે. રાજય તથા રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે. જગદીપ સ્માર્તના નિજી પ્રદર્શનો ભારત કલા ભવન- બનારસ (૧૯૮૧), સુરત (૧૯૮૪, ૮૬), અમદાવાદ (૧૯૮૫, ૯, ૯૯), મુંબઇ (બજાજ-૧૯૮૬, જહાંગીર- ૧૯૮૭)માં યોજાયા છે. તેમને મળેલા અનેક પુરસ્કારોમાં ગુજરાત લલિત કલા અકાદમીના એવોર્ડ (૧૯૬૮, ૮૫), યુનિસેફ- જીનીવા (૧૯૭૨), કાલીદાસ સમારોહ ઉજજૈન (૧૯૭૮, ૭૯), ગુજરાતી સાહિત્ય સભા- અમદાવાદ (૧૯૮૫)માં સૌપ્ય ચંદ્રક, કલાક્ષેત્રના શ્રેષ્ઠ પ્રદાન બદલ જાયન્ટસ ગ્રુપ ઓફ ગ્રેટર સુરત (૧૯૮૭)માં સન્માન, રોટરી કલબ ઓફ સુરત (૧૯૯૩)નો વોકેશનલ એવોર્ડ વિ. મુખ્ય ગણાવી શકાય. ૧૯૭૯માં ગોવર્ધન-મથુરાના પ્રાચીન ભીંતચિત્રોની અનુકૃતિ ઉતારવામાં સહકલાકાર તરીકે કાર્ય કરનાર જગદીપભાઇએ કલાકાર શ્રી વાસુદેવભાઇ સ્માર્ત સાથે ભારત સરકારના પ્રકલ્પના અનુસંધાને દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોના ભીંતચિત્રોની અનુકૃતિઓ તૈયાર કરવામાં પણ કામ કર્યું છે. જાણીતા લેખિકા શ્રી હિમાંશીબેન શેલત આ કલાકારનો પરિચય કરાવતા નોંધે છે ‘જગદીપ માત્ર ચિત્રકાર જ નથી.એ કાવ્યો રચે છે, રંગમંચ સજાવટ કરે છે અને કઠપૂતળી (પપેટ્રી) જેવી આકર્ષકલોકકલાની તાલિમ મેળવી ચૂકેલા કલાકાર છે.... અને તેથી જ તેમની પપેટ્રી ચિત્રશ્રેણીમાં આંખે ઉડીને વળગે એવો છે એનો રંગોનો વિનિયોગ. આ ચિત્રોમાં પેન અને ઇન્કમાં કરેલું રેખાંકન જગદીપે જે શૈલી પ્રયોજી છે તે આપણી લોકકલા પરંપરા સાથે નજીકનો સંબંધ ધરાવે છે. સ્વેત અને શ્યામ ચિત્રોમાં જેમ ફલકને ખાલી છોડવાની વિશિષ્ટ દ્રષ્ટિ પ્રગટ થતી હતી તેમ આ પપેટ્રી ચિત્રોમાં સંયોજનાની સૂઝ તરી આવે છે.' જગદીપ સ્માર્તના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમી, કલાભવન- ઉજજૈન, સુરતની વિવિધ સંસ્થાઓ ઉપરાંત દેશ-વિદેશની વિવિધ સંસ્થા અને ખાનગી સંગ્રહમાં જળવાયા છે. તેમના મ્યુરલચિત્રો સુરતની ‘નર્મદમ્યુ.કોર્પો.લાયબ્રેરી કાપડીયા હેલ્થ કલબ અને આકાશવાણી- સુરતમાં છે. ચિત્રકલા ઉપરાંત પપેટ્રી, સેટ સજાવટ, પોએટ્રી, પ્રિન્ટ મેકીંગ અને કલા અધ્યાપન એ જગદીપ સ્માર્તના રસના વિષયો છે. તેઓ ઉમદા લેખક પણ છે અને કલાપ્રકાશનો કર્યા છે. જેમાં કલાકાર શ્રી વાસુદેવ સ્માર્તના ૧૦ ચિત્રોનો સંપુટ રૂપભેદ', કલાકાર શ્રી એમ. એફ. હુસેનની આત્મકથાનો ગુજરાતી. અનુવાદ ‘દાદાનો ડંગોરો લીધો...' ઉપરાંત જૈન સંઘની સહાયથી દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોના કાષ્ઠપટ ચિત્રોની શ્રી વાસુદેવભાઇ સ્મા કરેલ અનુકૃતિઓનું પ્રકાશન વ. મુખ્ય છે. ૧૯૯૮માં સ્થપાયેલ સુરતની રોટરી આર્ટ ગેલેરીના તેઓ સ્થાપક સભ્ય છે. દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવા કલાકારોમાં કલા શિક્ષણ સહિત લલિત કલાના વિવિધ ક્ષેત્રે તેમણે કરેલા મહત્વના પ્રદાનનું મૂલ્ય ઓછું તો નથી જ. સ્વ. શ્રીવાસુદેવભાઇસ્માર્ત જેવા ભારતના એક સમર્થ ચિત્રકારની છાયામાં ઉછરવા છતાં તેમની શૈલીની જરાપણ અસરમાં આવ્યા વિના અભિવ્યક્તિની પોતાની આગવી પરિપાટીનું નિર્માણ કરી તે દ્વારા દેશ- વિદેશમાં ખ્યાતિ મેળવનાર જગદીપ સ્માર્ત એ અર્થમાં ગુજરાતનું ગૌરવ છે. * સંદર્ભ સૌજન્યઃ ‘જગદીપ સ્માર્ત’ આર્ચર (અમદાવાદ) પ્રકાશન. માસ્કસ ઈન સર્ચ ઓફ ફેઇસીઝ (એલીક) Jain Education Intemational Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ છબીચિત્રો અને દ્રશ્યચિત્રોના પ્રભાવશાળી સર્જક સ્વ.શ્રી નારાયણભાઇ ખેર ‘પોર્ટ્રેઇટ પેઇન્ટર અને લેન્ડસ્કેપ આર્ટીસ્ટ તરીકેની શ્રી ખેરની મોટી વિશ્વના મહાન વાસ્તવદર્શી પ્લા સ્વામીઓની મુક્ત પ્રશંસા પામી લે એવી સચોટ અને અસરકારક હતી...રંગોની રમણીયતા અને આકારની અસલિયતનું તેઓ છાયા અને પ્રકાશની ગૂંથણી દ્વારા બહૂ દર્શન કરાવી શકતા...પોરબંદરના સમુદ્ર, તેના શૈલો અને માનવદર્શનમાંની લીધેલી પ્રેરણાને અભિવ્યક્ત કરવા તેમણે પેરિસમાં જે કલાસાધના કરી તે કોઇપણ કલાસ્વામીના જીવનને શોભાવે તેવી હતી. ખ્યાતનામ કેળવણીકાર- આચાર્ય સ્વ. શ્રી પ્ર. ત્રિવેદીએ આ શબ્દોમાં જેની સાધના અને સિધ્ધિની પ્રશંસા કરી હતી તે કલાકાર હતાં પો૨બંદ૨ના શ્રી નારાયણભાઇ તેજાભાઇ ખેર ઇ.૧૯૩૭માં જૂના પોરબંદર રાજયમાં માધવપુર પાસે આવેલા મંડેર નામના એક નાનકડા ગામમાં ઘેડિયા કોળી પરિવારમાં તેમનો જન્મ. પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રીક થયા. ખાસ કલાવર્ગમાં શિક્ષણ લેતા આ વિદ્યાર્થીને સ્વ. કલાશિક્ષક શ્રી માલદેવજીભાઇ રાણાની પ્રશંસ પ્રાપ્ત થઇ હતી. એ દિવસોમાં નારાયણ ખેર અભ્યાસની સાથે પોરબંદરની મેકોનીકી કલબમાં ટેનિસ બોય તરીકે કામ કરી થોડું ક્રમાઇ પણ લેતા. તેમણે દોરેલું ખંભાળા તળાવનું ચિત્ર એકવાર મહારાળાશ્રીની નજરે પડી ગયું. પોતે કલાપારખુ હતાં. કિશોર- યુવા નારાયણની શક્તિ પારખી ગયા. તેમની પ્રેરણા- પ્રોત્સાહનથી પછી મંડેર ગામનો આ કોળી કિશો૨ કલાની વ્યવસ્થિત તાલિમ સેવા વિશ્વકલાના કેન્દ્ર સમી નગરીપેરિસમાં પહોંચ્યો. મહારાણાશ્રીની ભલામણથી પેરિસ સ્થાયી સુવિખ્યાત ઝવેરી શ્રી સૌમચંદભાઈ નારાયણનું વાલીપદ જ સંભાળતા. તેમણે જ નારાયણને ગોઠવી. છ માસમાં તો નારાયણ ખરે કાબૂ મેળવી લીધો. પેરિસમાં તેઓ વિખ્યાત ક્યાશાળાઅનેલિયે બિલ્લુ (ATELIER BILUE)માંદાખલ થયા. જયાં તેમણે પોર્ટ્રેઇટ પેઇન્ટીંગ અને મોડેલીંગનું શિક્ષણ મેળવ્યું. ચાર વર્ષના અભ્યાસના અંતે પ્રથમ શ્રેણીના વિદ્યાર્થી તરીકે પંકાયા. કૈલાશાળાના પ્રિન્સીપાલ મોંમ્પો બિલ તેમના પર એટલા ખુશ હતા કે સાપ્તાહિક રજામાં તેઓ ખેરને પેરીસના વિશ્વવિખ્યાત એવા લુત્ર મ્યુઝિયમમાં ખાસ લઇ જતા અને વિશ્વના મહાન કલાકારોની મૂળ કલાકૃતિઓનો પ્રત્યક્ષ પરિચય કરાવતા. એ દિવસોમાં ત્યાંની કલા સંસ્થા ઇકોલ-દ-ઓઝાર (ECOLDES-BEAUXART)ના ઉપક્રમે પેરિસમાં આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શન યોજાયું. જેમાં ચારસો કલાકારોની કૃતિઓ રજુ થઇ હતી. તેમાં નારાયણ ખેરની પણ કૃતિઓ રજુ થઇ હતી. અને તે સ્પર્ધામાં પ્રથમશ્રેણીમાં નવમું સ્થાન મળેલું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખેરને મળેલી આ પ્રથમ સિધ્ધિ હતી. રાષ્ટ્રપિતા કિર્તીમંદિરમાં સંગ્રહિત ચિત્ર) ૩૨૦ ભાષા શીખવાડવાની વ્યવસ્થા આ અટપટી વિદેશી ભાષા પર અભ્યાસ પૂર્ણ કરીને નારાયણ ખેર પોરબંદર પાછા ફર્યા ત્યારે મહારાજ્ઞાશ્રીએ તેમને ‘પેલેસ આર્ટીસ્ટ' તરીકે ખાસ નિમણૂક આપી. આઝાદી પ્રાપ્ત થઇ ત્યાં સુધી તેઓ આ સ્થાન પર રહ્યા. ઉપરાંત મહરાણાશ્રીના રહસ્યમંત્રી તરીકે પણ સેવા આપી તેમની સાથે બે વાર યુરોપની યાત્રા કરી આવ્યા. તેઓ કેપ્ટન નારાપણ પ્રેર'ના વિશેષ બિરૂદથી જાણીતા થયા હતા. પેલેસ આર્ટીસ્ટ તરીકે તેમણે મહારાણાશ્રીની પ્રેરણાથી યુરોપની સર્વશ્રેષ્ઠ કલાકૃતિઓની અનુકૃતિઓ કરી આપી. આ ચિત્રો પોરબંદર હઝુર પેલેસમાં સુરક્ષિત છે, રાજ્ય પરિવારના સભ્યોનાં છબી ચિત્રો પણ કર્યાં. એની સાથે નાનપણમાં જોયેલા ગ્રામપ્રદેશ અને લોકજીવનના અનુભવગમ્ય પાત્રોનો ચિત્રસંપૂટ તૈયાર કર્યો. જેમાં ગ્રામ ઉત્સવો, પર્વો, અને લોકમેળાના આચિત્રોમાં રબારીઓની પુજ, જવારણાં અને ઘેરો જેવાં ચિત્રો સમાવિત છે. ખેરના ગ્રામપાત્રોના ચિત્રો પો૨બંદ૨ મહારાણી સાહેબા અનંતકુંવરબા અને મહારાણા શ્રીના Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તાકામંડ (ઉટી) ખાતેના શિષ્યનિયાસ 'ફરવ'માં સૌરાષ્ટ્ર સંસ્કૃતિ ખંડમાં સંગ્રહાયા છે. ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજયનું એકમ થયા પછી પોતે સ્ટેટની સેવામાંથી નિવૃત્ત થયા અને દશેક વર્ષ તેમણે આફ્રિકામાં વિતાવેલા. ત્યાંનીપ્રકૃતિ અને પ્રાણીસૃષ્ટિને તૈલરંગી માધ્યમમાં દ્રશ્યચિત્રોમાં ઉતારી. આફ્રિકાની ઘણી વ્યક્તિઓના પોર્ટ્રેઇટસ કર્યા. તેમના દ્રશ્યચિત્રો- પ્રાણીચિત્રો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની શોભા બનવાની સાથે આવનાર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નારાયણ ખેરે . ભારતના વિવિધ મહાપુરૂષ્ઠના તૈલચિત્રો પણ કર્યા છે. જેમાં રવિન્દ્રનાથ ટાગોર (પયદીપ કલા સંસ્થા), હર્ષ અરવિંદ (અરવિંદ સન્નિધિ તેમજ પોરબંદરના કિર્તીમંદિરમાં સંગ્રહિત ગાંધીજી અને કસ્તુરબાના પૂર્ણ કદના તૈલચિત્રો જાણીતા છે. મા આનંદમયી, સ્વામી રામદાસ, મહાકવિનાનાલાલ (રાજકુમાર કોલેજરાજકોટ), કવિવર ટાગોર (તાકામંડ લાયબ્રેરી) તથા પોતાના ડોકટર હરિલાલ ચાવડા અને ાણીતા પુરાતત્વવિદ સ્વ. શ્રી મશિલાલ વોરાના શૈલચિત્રોએ નારાયણ ખેરને ખ્યાતિ અપાવી છે. ‘શ્રીરંગમ કલા મંડળ' પોરબંદરના પોતે પ્રથમ પ્રમુખ પદે નિમાએલા. પણ તે પદ ભોગવી શક્યા નહિ. તા. ૧૭ માર્ચ૧૯૭૧માં તેમનું અવસાન થયું. પોરબંદર જેવાં દેશી રાજયના એક બેડિયા કોળી પરિવારના આ કર્મી સંતાને છે. પેરિસ પહોંચી ઉચ્ચક્લાની તાલિમના બળે મહારાણાશ્રીના વિશ્વાસને સાબિત કરી બતાવી પોતાની કલાસિધ્ધિની યશોધજાને દેશ- વિદેશ સુધી પ્રસારી નામ રોશન કર્યું. બરડાના ડુંગરમાંથી પસાર થતા રબારી પ્રવાસીઓ * સંદર્ભ સૌજન્ય : ૧. કુમાર (જૂન- ૧૯૭૧) લે.રતિલાલ છાયા. ૨. ઉદાતશિક્ષણ (જૂલાઇ- ૭૧) લે. પ્ર. ત્રિવેદી. ૩. ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્મરણિકા પથ પ્રદર્શક ભૂમિભક્ત કલાકાર- સંનિષ્ઠ ક્લાશિક્ષક સ્વ.શ્રી દેવજીભાઇ વાજા ‘મેં કલાને ‘‘કલા ખાતર કલા’’નહિં પણ ‘પરમાત્મા ખાતર કલા' માનીને તે મંત્ર જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. એના કારણમાં કદાચ હું સાચા અર્થમાં ચિત્રકાર કરતા ચિત્રશિક્ષક રહ્યો છું એ હોઇ શકે.' સાચા કલાશિક્ષકની કલાભાવના આ શબ્દોમાં વ્યક્ત કરનાર કલાકાર છે પોરબંદરનાશ્રી દેવજીભાઇ ગોરધનભાઇ વાજા તા.૧૨ જૂન- ૧૯૨૨માં ફટાણા (તા. પોરબંદર ગામમાં તેમનો જન્મ. કારશિલ્પી પિતા અને ભરત કામના કસબી માતાનો કલાવારસો દીકરા દેવજીમાં ઉતર્યો. શાળામાં કલાશિક્ષક સ્વ. શ્રી માલદેવભાઇ રાણાએ પ્રોત્સાહન આપ્યું. મેટ્રીક થયા પછી મુંબઇની કલાશાળામાં તો ન જઇ શકયા પણ અમદાવાદ સુધી જવાની માતાએ રજા આપી. જયાં કલાગુરૂ સ્વ. શ્રી રવિશંકર રાવલનાં 'ગુજરાત કલાસંઘ' ચિત્રશાળામાં પોતે ૧૯૪૬માં જોડાયા. રવિભાઇના માર્ગદર્શનમાં પાંચ વર્ષ ધનિષ્ઠ તાલિમ મેળવી પોરબંદર આવ્યા. અને ૧૯૪૯-૫૩માં નવયુગ વિદ્યાલયમાં ક્લાશિક્ષક તરીકે જોડયા. ચિત્રશિક્ષક થયો પણ સરકારી નિયમ મુજબ તાલિમી પ્રમાણપત્રન હતું તેથી ૧૯૫૫-૫૬માં અમદાવાદ ગયા. શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયમાં એક વર્ષનો ડી.ટી.સી. કોર્સ પૂરો કર્યો. ૧૯૭૪માંબાહ્ય પરીક્ષાર્થીતરીકે ‘આર્ટમાસ્ટર” (એ.એમ.) પણ થઇ ગયા.શાળામાં પુરા જાન પ્રયાણ (રેખાંકન) ૩૨ વર્ષ સેવા આપી નિવૃતિ પામ્યા ત્યાં સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને કલામાં રસ લેતા કર્યા. સફળ કલાશિક્ષક ઉપરાંત દેવજીભાઇ આજીવન કલાસાધક પણ Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ હતા. સમય કે તક મળતા બરડા પંથકમાં ઘૂમી વળી સ્કેચબુકમાં દર્શાવતા અને મોટા ભાગે રેખાપ્રધાન આ આકારો કોઇ આધુનિક લોકજીવન, રહેણીકરણી, વસ્ત્રાભૂષણ, લોકકલા અને કસબનારેખાંકનો- શિલ્પીએ કરેલાં મીનીએચર સ્કેચ જેવાં લાગે. આ તેમની નિજાનંદની નોંધો કરી આવે. “કુમાર”ઉપરાંત ઉર્મિનવરચનાવામાં આવરાલેખનો પ્રવૃતિ હતી. પ્રકટ થતા. આ રેખાંકનો પરથી પોરબંદર પંથકના ધીંગા નર-નારીઓ, પીંછીનીજેમદેવજીભાઇકલમધારી પણ હતાં. તેમના અભ્યાસલેખો લોકજીવન વ.નાં ચિત્રસંયોજનો કરતા રહે. ઉર્મિનવરચના, અખંડાનંદ, લોકગૂર્જરી, કુમારવ.માં છપાતાં. પ્રાગટય, ગામડાની ધૂળમાંથી કલાના ધબકાર પામેલા દેવજીભાઇના આંતરનાદ, ગ્રામ રૂખડાં (ગ્રામચિત્રો), ભદ્રંભદ્રે વ. પુસ્તકો તેમની પ્રિયવિષયો ગ્રામજીવન અને તેના પાત્રો છે. કૂબાઓમાં વસતાકે ખેતરમાં કલમપ્રસાદી છે. “ગીતાપ્રસાદી'માં તો તેમણે ભગવદગીતાના પોતાના કામ કરતા પાત્રોમાં તેમને સાચું સૌંદર્ય જોવા મળતું. તેમની ચિત્રશૈલી ગહન અભ્યાસનો નિચોડ આપ્યો છે. છેલ્લે છેલ્લે, માર્ચ-૧૯૯૮માં રવિભાઇની અસરવાળી-વાસ્તવિક રહી છે. તેમનાં ઘણાં ચિત્રો ‘કુમાર'માં પોતાનું ‘આત્મનિવેદન' લઘુપુસ્તિકા પ્રકટ કરી હતી. પ્રકટ થયા છે. ગુજરાત રાજય માહિતી ખાતા દ્વારા ૧૯૮૭માં મુંબઇ ખાતે કલાશિક્ષણ, કલાસાધના પછી ભારતીય વિદ્યાભવનમાં યોજાએલ સાંસ્કૃતિક ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધનીય ગુજરાતની લોકકલા પ્રદર્શન તેમજ છે. પોરબંદરની બે સાંસ્કૃતિક સંસ્થાઓ ૧૯૭૭માં નવી દિલ્હી ખાતે યોજાએલ પોરબંદર પુરાતત્વ સંશોધન મંડળ' એગ્રોએકસ્પો-૭૭' મેળા પ્રસંગે અને સ્વ. રવિભાઈની પ્રેરણાથી દેવજીભાઇ વાજાની ખાસ સેવા સ્થપાએલી “શ્રીરંગમ કલા મંડળ'ને લેવાએલી. જે બદલ તેમને સન્માન, તેમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રશંસા, પ્રમાણપત્રો, અર્પણ કરવામાં માર્ગદર્શન પૂરું પાડયું છે. કલાકાર આવેલ. રાષ્ટ્રીય સંરક્ષણ નિધીમાં તરીકેની કારકિર્દીમાં હાલ પ્રવતર્તાઅને તેમણે કલાકૃતિ અર્પણ કરેલી તે બદલ મુખ્ય ગણાતા માપદંડો- વન મેન શો, ગુજરાતના તત્કાલીન રાજયપાલ શ્રી એવોર્ડઝ કે સ્પર્ધાઓથી તેઓ હંમેશાં સ્વ. મહેંદી નવાઝ જંગ તરફથી અલિપ્ત રહ્યા હતા. પોરબંદરની પ્રમાણપત્ર મળેલું. લાયન્સ કલબે ૧૯૭૯માં અને ઉપરોક્ત “શ્રીરંગમ કલામંડળ'ના ઉપક્રમે બંને સંસ્થાઓના ઉપક્રમે ૧૯૮૯માં કલા પ્રદર્શનો, કલાચર્ચાઓ કે તેમનાં ચિત્ર પ્રદર્શનો પોરબંદરમાં કલાપ્રવાસોના સફળ આયોજનોમાં યોજાયા હતાં. તેમના ચિત્રો પોરબંદરના ચાવીરૂપ ભૂમિકા ભજવનાર સ્વ. મહારાણાશ્રી, સ્વ.બચુભાઈ રાવત દેવજીભાઇએ આવૃંદના કલાકારો દ્વારા (કુમાર) ઉપરાંત અનેક ખાનગી તૈયાર કરવામાં આવતા કલાસંપુટો સંગ્રહોમાં જળવાયા છે. તેમના વીસ શકુન્ત’ને સુગ્રથીત, સૌંદર્યલક્ષી જેટલાં ચિત્રો ઈંગ્લેન્ડ કલાચાહકોમાં બનાવવામાં પોતાની કલાસૂઝનાં દર્શન સચવાયા છે. કરાવ્યા છે. કલાગુરૂ સ્વ. રવિશંકર વધતી વય, આંખોની તકલીફ રાવલના શિષ્યવૃંદ માળાના આખરી વ.ના કારણે મોટા કદના ચિત્રોનો સર્જન મોતી રૂપ દેવજીભાઈએ કલાકાર શ્રી પ્રવાહ મંદ પડયા પછી તેમણે થોડા ભતવારી (જલરંગી સંયોજન). પ્રદ્યુમ્ન તન્નાની સાથે વનસ્પતિ સમયમાં થઇ જાય તેવાં પોસ્ટકાર્ડ કદનાં (રાજસ્થાન)માં વિશાળમ્યુરલ ચિત્રનો લઘુચિત્રો- જેમાં ત્રાલેખનો, દ્રશ્યચિત્રો, રંગચિત્રો અસંખ્ય કરેલા. અનુભવ પણ મેળવેલો. છેલ્લે છેલ્લે તો વૃક્ષો- છોડની સુકી ડાળખી- ડાંખળા કાપી- સંયોજીને તા. ૨૯ એપ્રિલ-૧૯૯૮નારોજ તેમનું અવસાન થયું. પોરબંદરની મલોખડાની માયા' જેવાં જેને એક પ્રકારનાં ‘લઘુ કાષ્ઠ શિલ્પો' કહી - કલાપ્રવૃતિને પોતાના તેજથી અજવાળતા આ કલાકારતે દિવસે આકાશી શકાય, તેવાં સર્જનો કરેલાં. વિગતો વિનાનાછતાં વિષયની આછી ઝલક તારલો બની ગયા. Jain Education Intemational Page #346 -------------------------------------------------------------------------- ________________ 330 તળપદ ભૂમિના કલાકાર- ભીંતચિત્ર સર્જક શ્રી અરિસિંહ રાણા ‘પોરબંદર પંથકના મહેર જીવનના પ્રસંગો, ઉત્સવો, લોકજીવનના દ્રશ્યો એમના અસંપ્રજ્ઞાત મનમાં એટલા બધા અભરે ભર્યા છે કે તેઓ જયારે પેન્સીલ કે ક્લમ હાથમાં લે છે ત્યારે સહજોપલબ્ધ રેખાચિત્રો તરીકે તે તરત જ વહેતાં થાય છે. એમાંથી પ્રથમ દર્શને રેખાની જે અખંડિતતા, પ્રવાહીના તથા માધુર્ય સાંપડે છે તેની રેખાસિધ્ધિ- કદાચ- બીજા ગુજરાતી કલાકારનાં ચિત્રોમાંભાગ્યે જ જોવા મળે છે.' આ અવતરણમાં જેમની કલાની ઓળખ વ્યક્ત થઇ છે તે કલાકાર છે પોરબંદર પંથકની પ્રાણવાન મહે૨ જાતિનાં મુલાયમ ફરજંદ . જેમનું નામ છે - શ્રી અરિસિંહ રાણાભાઇ કેશવાળા તા. ૧૫ જુલાઇ- ૧૯૨૩માં કેશવ (જિ.પોરબંદર) ગામમાં તેમનો જન્મ. શાળાશિક્ષણ માટે પોરબંદર ગયા. પૂર્વ કલાશિકાક સ્વ.માલદેવભાઇ રાણાની દેખરેખમાં છાત્રાલયમાં રહી ભાવસિ હાઇસ્કુલમાં ભણતી વેળા ચિત્રશિક્ષક શ્રી કેશવભાઇ માલદેવ કેશવાળાની નજરમાં ‘અરસી'ની ચિત્રની લગની પરખાઇ ગઇ. પોતાના ખાસ વર્ગોમાં તાલિમ આપી મુંબઇ રાજયની બન્ને ગ્રેંડ પરીક્ષાઓ અપાવી. આ કિશોરે કરેલો પોતાનો ચ (સ્કેચીંગ એ અરિસિંહભાઇનો શ્વાસ છે. આજે આ ઉમરે પણ મુલાકાતે આવનાર હરકોઇનું ત્વરાલેખન વાતવાતમાં કરી નાખવાની ટેવ સિધ્ધિનો અમને અનુભવ છે), જોઇને પોરબંદરના સ્વ. મહારાણાશ્રી નટવરસિંઝા ખુશ થઈ ઉઠયા. તેમના પ્રોત્સાહનઅનેસ્વ. શ્રી રતિલાલ છાયા ‘અનિલ' તેમજ સંસ્કારવાંચ્છુ અન્ય સાજનોના પ્રેર્યા અરિસિંહભાઇ મુંબઇ ગયા. જયાં પોરબંદરના વતની કલા કાર પથ પ્રદર્શક સ્વ. શ્રી જગન્નાથભાઇ અક્રિયાજી ભારતીય ચિત્રકલાનો વર્ગ સંભાળતા તેમની હૂંફ સાંપડી. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પાંચ વર્ષના અભ્યાસકાળ દરમિયાન અનેક વિટંબળાઓ વેઠી અને ૧૯૫૦માં તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી મેળવી. ઇચીંગકળા શીખ્યા અને પોસ્ટ ડિપ્લોમા વર્ગમાં જોડાઇ મ્યુરલ (ભીંતચિત્રો) પણ શીખ્યા. પોરબંદર પાછા આવી સંજોગોવસાત વિકાસખાતામાં કલાર્કની નોકરી લૈવી પડી. વ કલાકારનો એટલો સમય મળ્યે ચોપાટીન ભીની રેતીમાં આકૃતિઓ દોર્યે રાખે. આ યુવાનમાં ૨હેલા હીરને પારખી ચૂકેલા પ્રખ્યાત કેળવીકાર અને એ વખતે પોરબંદરની આર. જા. ટીચર્સ ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ સ્વ. શ્રી મ. ત્રિવેદીએ શિક્ષણની કોલેજમાં આર્ટ માસ્ટરની ખાસ જગ્યા ઉભી કરી ત્યાં અરિસિંહભાઇને લઇ લીધા. આ બી. એડ. કોલેજમાં ભાવિ શિક્ષકોને કલાની તાલિમ આપવા ઉપરાંત ૨૫ વર્ષ સુધી શ્રી ભાવસિંહજી હાઇસ્કુલ- જયાં પોતે ભોલાતેમાં ક્લાશિક્ષકની જવાબદારી સંભાળી. અસંખ્ય વિદ્યાર્થીઓને સાચા અર્થમાં ક્લામાં રસ લેતા કર્યાં, ૧૯૮૨માં પોતે નિવૃત્તિ પછી પોરબંદરના આર્યકન્યા ગૂરૂકુળમાં કલાશિક્ષણ આપ્યું. મહિયારી (મુંબઇ સચિવાલયમાં સંહિત સ્કેચીંગ અને અભ્યાસ અરિસિંહભાઇનો પ્રાણ છે. સાંઢિયા પર જતાં મીરાંબાઇનું ચિત્ર દોરવા પોતે રબારીવાસમાં સાંઢિયાની સાથે રહી, તેની ટેવ, હલનચલનનું નિરીક્ષણ કરીઅનેક વરાલેખનો કર્યા પછી જે ચિત્ર તૈયાર થયું તેને એક અમેરિકન કલાચાહક લઇ ગયા. અભ્યાસકાળથી જ તેમનાં ચિત્રો પુરસ્કારપાત્ર થતાં આવેલા, પૂના ખાર્ટ સોસાયટી પ્રદર્શનમાં પનિહારી' ચિત્રને બ્રોન્ઝમેડલ (૧૯૫૨), ‘ડાંડિયારાસ’ને બોમ્બે આર્ટ સોસાયટીનો એવોર્ડ (૧૯૫૩), ‘વલોણું' ચિત્રને ડોલી ખરશેદજી પ્રાઇઝ (૧૯૫૩), ‘ચાબખી’ ને ૧૯૬૧માં ગુજરાત લલિત કલા અકાદમી એવોર્ડ મળેલ. પોરબંદરના સ્વ. મહારાતાશ્રી નટવરસિંહજીથી લઇને સ્વ.સરદાર પટેલ, પૃથ્વીરાજ કપૂર, કલાગુરૂ રવિશંકર રાવલ વ. જેવા ક્લાસાહકો- ક્લા કારોના સંગ્રહમાં તેમની Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ પ્રતિભાઓ કૃતિઓ સચવાઇ છે. તેમનું ‘તુફાન' ચિત્ર ન્યૂયોર્ક મ્યુઝિયમમાં, મહિયારી' ચિત્ર મુંબઇ સચિવાલયમાં, ઉપરાંત પોરબંદરના આર.જી.ટી.કોલેજના પ્રાર્થનાખંડની ભીંતો પર તેમણે કરેલા વિવિધ ધર્મના સંતો, ગુરૂઓ, મહાપુરૂષોના ભીંતચિત્રો આજે પણ તેમની મ્યુરલ કલાની સિધ્ધીની સાક્ષી પૂરે છે. પોરબંદરની વિવિધ સંસ્થાઓ, નટવરસિંહજી એકવેરીયમ, કમલા નહેરૂ પાર્ક, હોટેલ ઓસનિક વ.ની દિવાલો પર તેમના ભીંતચિત્રો શોભાયમાન છે. પોતાના સહધર્મી કલાકાર સ્વ. શ્રી દેવજીભાઇ વાજાના સહકારથી અરિસિંહભાઇએ પોરબંદરના “શ્રી રંગમ' કલામંડળની પ્રવૃતિઓને નવોદિત કલાકારોને માર્ગદર્શન- પ્રોત્સાહન આપ્યું છે. ૧૯૭૯માં પોરબંદરની લાયન્સ કલબે પોતાના શહેરના આ પનોતા કલાકારનું સન્માન યોજયું હતું. તદુપરાંત રાજકોટ અને અમદાવાદના કલાશિક્ષક સંઘોએ પણ તેમને સન્માનીત કર્યા છે. ઉચ્ચકલા પરિક્ષણમાં પણ સેવા આપી ચૂકેલા આ કલાકારને બિરદાવતા “કુમાર'માં નોંધ છે. | ‘જયારે કોઇ કલાકાર પોતાના વતનના પ્રાણીઓને, દ્રશ્યોને, પાત્રોને પોતાની પીંછીએ આલેખે છે ત્યારે તેમની લાક્ષણિકતા અને રૂપસૌંદર્યની સૌને પ્રતિતી થાય છે.....અરિસિંહ રાણાની કલામેઘાએ પોતાની જાતિ અને વતનના તેજ પારખ્યા છે. અને પોતાની કલામાં તેના સ્વરૂપો બિરદાવી રહ્યા છે... પોતાના સમાજને કલારસથી તૃપ્તિ આપનાર આ કલાકારની સફળતાનો આંક છાપાંળવી પ્રસિધ્ધિ કે મેળાવડાના માન- ચાંદથી કયાંય વિશેષ છે.” માનવીય ઉદાત્તતાની મશાલ રવરૂપ કલાકાર સ્વ. શ્રી વિનાયકભાઇ પંડયા ‘કલાસૃષ્ટિનો તલસ્પર્શી પરિચય પામી મુદ્રણકલામાં સર્જનો કરવાની ક્ષમતા ધરાવતા વિનાયકભાઈ ગુજરાતના પહેલા કલાકાર છે જેને નિર્વાહ માટે ટયુશનો કે કલાશિક્ષકની નોકરી કરવી પડી નથી.' સ્વ. કલાગુરૂ શ્રી રવિશંકર રાવલનું આ વિધાન જેમના માટે કરાયું હતું તે કલાકારનું નામ છે - શ્રી વિનાયકભાઇ હિરાલાલ પંડયા ઇ. ૧૯૧૩માં ભાવનગરના સંસ્કારી પંડયા પરિવારમાં તેમનો જન્મ. પોતે શ્રી દક્ષિણામૂર્તિ શાળામાં સ્વ. કલાશિક્ષક સોમાલાલ શાહના પહેલા પ્રથમ વિદ્યાર્થી, રાષ્ટ્રીયતાના વાતાવરણ વેળા રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાયા અને ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘વિનીત' થયા. કલાનો ઉચ્ચ અભ્યાસ મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કર્યો. પાંચ વર્ષના અભ્યાસ પછી પેઇન્ટીંગ વિષયમાં જી. ડી. આર્ટ થયા. અહીં સ્વ. શ્રી જગન્નાથ અદિવાસીજી પણ તેમના કલાગુરૂ રહ્યા. એ દિવસોમાં તેમના એક દ્રશ્યચિત્રને ઇનામ મળ્યું. તેમનું “તુલસીપૂજા' ચિત્ર જ. જી. કલાશાળાની મુલાકાતે આવેલા ગવર્નર જનરલ લોર્ડ બ્રેબોર્નને ભેટ સ્વરૂપે અપાયું. મ્યુરલ અને કેમેરામાં ચિત્રો કરવાના અનુભવો પણ મેળવ્યા. મુંબઇમાં વિપુલ વિઝયુઅલ આર્ટ સુડિયોની સ્થાપના કરી. ગુજરાતી ફિલ્મ ‘મળેલા જીવ' નું કલાનિર્દેશન કર્યું. થોડો સમય મુંબઇના ઇન્ફર્મેશન અને પબ્લીકેશનમાંચીફ આર્ટીસ્ટરીકે માર્ગદર્શન પણ આપ્યું. ભાવનગરમાં શ્રી માર્કડ ભાઈ ભટ્ટ (જેઓ વડોદરા ફાઇન આર્ટ ફેકલ્ટીના પ્રથમ ડીન થયેલા) ના સહકારમાં નટરાજ થીએટરમાં મ્યુરલ્સ કર્યા. સ્વ. ચિત્રકાર કુ. મંગળસિંહજીની ઇચ્છા પ્રમાણેલાઠીનાં રાજમહેલમાટેનકભીંતચિત્રો કરી આપ્યા. વિનાયકભાઇ માનતા કે કલા માત્ર શ્રીમંતોના આવાસમાં કેદ પૂરાય તેના બદલે તે વધુ ને વધુ લોકભાગ્ય બનવી જોઇએ. પોતાની આ ભાવનાની પૂર્તિ માટે તેમણે સૌરાષ્ટ્ર સરકાર માટે “સ્વાસ્થય અંગેનાં સૌ જેટલાં પ્રચારચિત્રો તૈયાર કરી આપેલાં. ૧૯૨૦થી ૩૦ના ગાળામાં રાષ્ટ્રવાદ અને સેવા- ત્યાગના વાતાવરણથી પ્રેરીત થઇને વિનાયકભાઇએ પણ ગામડા ખુંદી રચનાત્મક પ્રવૃતિઓ કરી. કોમી. અશાંતિ વખતે ‘વિશ્વ શાંતિ'ની ભાવના દર્શાવતા ચિત્રોનું સર્જન કર્યું. બાળકેળવણીકાર શ્રી વિમલબહેન સાથે લગ્ન થયા પછી તેમણે વડોદરાને કાર્યક્ષેત્ર બનાવ્યું. અમેરિકાની મિશીગન સ્ટેટ કોલેજમાંથી ઢોલવાદન (રેખાંકન) * સંદર્ભ સૌજન્ય : ૧, કુમાર (જાન્યુ. ૧૯૬૬) ૨.ગુજરાતી સાહિત્ય પરિષદ સ્મરણીકા (૧૯૭૬) ૩.ગતિશીલ શિક્ષણ (નવે.૧૯૯૦) Jain Education Intemational Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પણ પ્રદર્શક એમ.એ.ની ડીગ્રી મેળવનાર વિમલબહેનને ઇંગ્લેન્ડમાં નોકરી મળતાં કર્યું. આદિવાસી યુવક-યુવતીઓને કલાશિક્ષણ આપવાની સાથે સ્કિન લંડન ગયા. વિનાયકભાઇને વિએના અને પેરિસમાં એડમીશન પણ પ્રિન્ટીંગ શીખવી તેમને આર્થિક રીતે પગભર થતાં શીખવ્યું. પછી બન્ને મળેલાં છતાં સ્વ. હોમી ભાભાની સલાહથી ટાટાએજયુકેશન સ્કોલરશીપ વડોદરા આવીને રહ્યા. જયાં પત્ની વિમલબહેનનું અવસાન થતાં એકાકી મેળવી પેઇન્ટીંગનો વિચાર માંડી વાળી બાળકો માટેના સચિત્ર પુસ્તકોના કલાકાર વિનાયકભાઇ વડોદરા છોડીને રાજકોટ આવ્યા. થોડો સમય શ્રી પ્રકાશનના સંદર્ભમાં પોતે પણ ઈગ્લેન્ડ પહોંચ્યા. જયાં લંડનની સેન્ટ્રલ ઘીરેનભાઈ ગાંધી સાથે રહ્યા પછી ફલેટ લઈ એકાકી રહેવા લાગ્યા. આ સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ ક્રાફટસમાં જોડાઈ “બુક ઇલસ્ટ્રેશન્સ એન્ડ શહેર- રાજકોટમાં સર્વાગ સુંદર અને સંપૂર્ણ સુવિધાયુક્ત કલાકેન્દ્ર ગ્રાફીકસ આર્ટસ'માં ડિપ્લોમાં મેળવ્યો. સાથોસાથ લંડન કોલેજ ઓફ સ્થાપવાનું સ્વપ્ન લઇને તેઓ આવ્યા હતા. તે માટે અંગત રીતે ભોગ પ્રિન્ટીંગમાંથી ગ્રાફીક રિપ્રોડકશનમાં પણ ડિપ્લોમા મેળવ્યો. આપવાની પણ તેમની સજજતા હતી. પણ જમીન-મકાનના ધંધામાં એ સમયે પુત્રદર્શનની પ્રાથમિક કેળવણી શરૂ થઇ ચૂકી હતી તેથી ગળાડૂબ આ ‘ઉદ્યોગનગરી'માં પોતાનું સ્વપ્ન ફળશે નહિં, એ નિરાશા તેની ભાવિ કારકિર્દી માટે દંપતિએ લંડનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. સાથે રાજકોટ છોડી મૂળ વતન ભાવનગર જતા રહ્યા. અહીં રહીને વિનાયકભાઇએ વ્યવસાયી કામમાં અસાધારણ પ્રસિધ્ધિ કલા અને સંસ્કારની નગરી ભાવનગર તો પોતાના આ પનોતા અને પૈસા મેળવ્યા. લગભગ બે દાયકાના આ વિદેશવાસમાં પુત્રને આવકારવા તૈયાર જ હતી. વિનાયકભાઇએ આપેલા દાન વિનાયકભાઇ કલાના વિવિધ ક્ષેત્રનાં પ્રેકટીકલ જ્ઞાનની સાથે સૈધ્ધાંતિક અને ચિત્રો, પુસ્તકોની સહાયથી ભાવનગર યુનિ.એ શામળદાસ સજજતા કેળવવા લંડનયુનિ.ની થીયરી ઓફ આર્ટ'નાઅભ્યાસક્રમમાં કોલેજમાં ‘ડિપ્લોમા ઇન પેઇન્ટીંગ'નો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ શરૂ જોડાયા. માઇન્ડસ એન્ડ મેથડસ ઓફ ગ્રેટ માસ્ટર્સ વ્યાખ્યાનમાળા, કર્યો. સંસ્થાના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી ગંભીરસિંહજી ગોહિલના થિયરી ઓફ એસ્થેટીકવિષયમાં ઉંડો અભ્યાસ કર્યો. વિવિધ મ્યુઝિયમોની સહકારથી શરૂ થયેલા આ “કલાકેન્દ્રથી વિનાયકભાઇનું સ્વપ્ન મુલાકાતો, વ્યાખ્યાનો અને બહોળા વાચનથી સમૃધ્ધ જ્ઞાન મેળવ્યું. આ અંશતઃ પૂરું થયું. નવા શરૂ થયેલા અભ્યાસક્રમના માનદ્ સંયોજક દરમિયાન પુત્ર દર્શને પણ કેમીકલ એજીનીયરીંગમાં પી.એચ.ડી.ની તરીકે નિયુક્તિ પામેલા વિનાયકભાઇનું સંસ્થાના ઉપક્રમે ફેબ્રુઆરીપદવી મેળવી. બ્રિટીશ પેટ્રોલીયમ કંપનીમાં ઉચ્ચ હોદાની નોકરી ૧૯૯૪માં બહુમાન કરાયું હતું. એ પહેલાં ગુજરાત રાજય લલિત મળતાં હાલ તે લંડન સ્થાયી છે. વિનાયકભાઇએ યુરોપ-અમેરિકાના કલા અકાદમીએ તેમની સુદીર્ઘ- સમર્પિત કારકિર્દીને લક્ષ્યમાં લઇને ૨૦ જેટલા દેશોની મુલાકાત લીધી. પેરિસનું લુવ્ર મ્યુઝિયમ, તેમજ તેમને ગૌરવ પુરસ્કાર અર્પણ કરી સન્માન્યા હતાં. તા. ૨ લેનિનગ્રેડના હમિટેજ મ્યુઝિયમ જેવાં વિશ્વના વિશાળ મ્યુઝિયમોની ઓકટો. ૧૯૯૬ના રોજ ૮૩ વર્ષની વયે તેમનું અવસાન થયું. મુલાકાત લઈ અભ્યાસ કલાકારો તો ગુજરાતને નોંધો કરી છે. ઘણાં મળ્યા અને પુત્ર લંડન સ્થાયી મળશે. પણ સમાજની થતાં પોતાની એ સાથે કલાને સંયોજીને જવાબદારી પૂરી થઇ છે તેમાં તન, મન અને એમ માની પતિ-પત્ની ધનથી સમર્પણ કરનારા દેશમાં પાછા સ્વ. શ્રી વિનાયકભાઇ આવ્યા.પોતે જેનક્કી કર્યું પંડયા જેવાં “માનવીય હતું તેમ ગુજરાતના ઉદાત્તતાની મશાલ' પછાત વિસ્તારોમાં રહી જેવાં કલાકારો મળવા અંત્યોદયનું કામ દુર્લભ છે. ભાવનગરનું ઉપાડયું. શરૂઆતમાં કલાકેન્દ્ર અને વિશેષ મહિના કિનારે વાસદ તો ગુજરાત-તેમના આ પાસે સુંદણમાં, પછી સમર્પણને યાદ રાખે સુરત જિલ્લામાં મઢી, તેવું ઇચ્છીએ. વાલોડ, વેડછી અને * સૌજનય- લલિત વ્યારામાં દશ વર્ષ કામ કલા અકાદમી - અરણિકા. રંકની ઝૂંપડી (વૂડકટ) લે, શ્રી પ્રદ્યુમ્ન દવે. Jain Education Intemational Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ 333 પુષ્પ, પંખી અને પ્રકૃતિના પૂજક કલાકાર જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું. તેની “જન્મભૂમિ' (તા.૨/૧/૫૭) અને મુંબઇ સમાચાર (તા.૭/૧/૫૭) પત્રોએ વિશેષ નોંધ લીધી હતી. સ્વ. શ્રી વીરેન્દ્રભાઇ પંડયા પ્રકૃતિની કઠોરતા, ભિષણતા, દુર્બોધતાને પોતાના ઋજુ હૃદયની “માણસ કેટલું લાંબુ જીવે છે તે નહીં પણ તે કેવું જીવે છે એ જેમ ચાળણીથી ચાળીને તેમાંથી ઝીલેલા પુષ્પો, પર્ણો, પંખીઓ તથા અગત્યનું છે તેમ કલાકારને કેટલાં એવોર્ડ પ્રાણીઓની પ્રકૃત્તિદત્ત કોમળતા, રંગો, આકારો, ટહૂકા, પીંછા અને મળ્યા કે તેણે કેટલાં પ્રદર્શનો કર્યા તે અગત્યનું સુવાસને મનોગત ભાવો સાથે વીરેન્દ્રભાઇએ પોતાના ફલક પર નથી. પણ કેવું સર્જન કર્યું એ જ અગત્યનું છે. સુંદરતાથી ઉતાર્યા છે. મુંબઈના જાણીતા ચિત્રકાર શિલ્પકાર સ્વ. શ્રી કામની વિપુલતા નહિ. પણ કામની શ્રેષ્ઠતા જ યુસુફ બાલા મર્ચન્ટે નોંધેલું છે કે- ‘વીરેન્દ્રભાઇના ચિત્રોમાં પંખીઓ કલાકારનો સાચો માપદંડ છે'. આ માન્યતા પોતાની કુદરતી બેઠકમાં દેખાય છે.વાસ્તવિક આલેખન હોવાં છતાં ધરાવતા કલાકાર છે. ભાવનગરના તેમાં લાગણીશૂન્યતા નથી આવતી.' શ્રી વીરેન્દ્રભાઇ પંડયા અને તેથી જ તેમનાં આ ચિત્રોનાં શિર્ષકોમાં જે તે પંખીઓના તા. ૩૧ જાન્યુઆરી- ૧૯૨૦માં ભૌતિક નામના બદલે ભાવાત્મક શબ્દ પ્રયોગો સંયોજેલા છે. જેમ કે ભાવનગરમાં તેમનો જન્મ. શ્રી દક્ષિણામૂર્તિ શાળામાં ભણતા ત્યારથી Asilas ol4 (LONELY SINGER), 2 laul (LOVERS), જ પક્ષીવિદ સ્વ. શ્રી કંચનરાય દેસાઇના સંસર્ગના કારણે તેમને મમતા (AFFECTION), વાટ-રાહ (AWAITING), વિસામો કુદરતને ખાસ તો પંખીજગત તરફ અનેરું આકર્ષણ થયેલું ચિત્રકલા (REPOSE), મિત્રો (FRIENDS), સાંધ્ય-ગત (EVENING આ આકર્ષણ માટે પોષક બની રહી. સ્વ. શ્રી સોમાલાલ શાહના TUNE), પરમાનંદ (BLISS), ઇજન(INVITING), પાનખરનું કલાવર્ગમાંથી પ્રેરણા મેળવી. ગાન (SONGOFAUTUMN), બોધ (DISCOURSE) ઇત્યાદિ. વીરેન્દ્રભાઇના પિતાશ્રી પી. એચ. પંડયા બિહાર બંગાળનાં આ શબ્દ પ્રયોગો કૃતિને અલગ જ સૌંદર્ય બક્ષે છે. મુંબઈની પ્રકાશક કોલફીલ્ડમાં માઇનીંગ ઇજનેર હતાં. પેઢી “વકીલ એન્ડ સન્સ' દ્વારા શાંતિનિકેતન ત્યાંથી નજીક. વીરેન્દ્રભાઈ વીરેન્દ્રભાઇના ચિત્રો કાર્ડઝ અને કલાચાર્યનંદલાલ બોઝના સાનિધ્યમાં પહોંચી ચિત્રસંપુટરૂપે પ્રકટ થયા છે. “કુમાર”માં ગયા. આ યુવાનની પ્રતિભા અને પસંદગીને વખતો વખત તેમનાં પુષ્પ અને પારખી ચૂકેલા નંદબાબુએ તેમને પ્રાચીન પંખીચિત્રો રજુ થયા છે. ભારતીય ચિત્રશૈલીઓ, ખાસ તો મુગલ સ્વ. શ્રી સોમાલાલ શાહથી લઇને કળામાં અને જાપાની કળામાં પ્રકૃતિ-પંખીને સ્વ. શ્રી નંદલાલ બોઝ જેવાં કલાચાર્યોની કેવું સ્થાન મળ્યું છે તેની જાણકારી કરાવી. કલાપ્રસાદી પામેલા વીરેન્દ્રભાઈ પોતે જો કે શાંતિનિકેતનના મુક્ત પ્રાકૃતિક પણ પંખીસૃષ્ટિ જેવાં નિજાનંદીહતા. એ વાતાવરણમાં ઉપરોક્ત શૈલીના સીધા ભલા અને એમનો પંખીમેળો ભલો. અનુકરણથી તેઓ દૂર રહી શક્યા. તેમણે ચિત્રસર્જન કર્યે રાખે. પણ જાહેરમાં ચીલાચાલુ વિષયો અને ઘરેડમાં કામ કરવાને બતાવવાની કે બહાર આવવાની જરા બદલે પંખીઓ, વાંસવન અને શાલવૃક્ષના પણ લાલસા નહીં. એમનું જીવન આલેખનમાં જ મન પરોવ્યું. ૧૯૪૨ની ચિંતનમય, પ્રભુભક્તિ અને કરૂણાપૂર્ણ સ્વાતંત્ર્ય ચળવળ વખતે એકાદ વર્ષ હૃદયથી સભર રહ્યું. જેમનાં ચિત્રો શાંતિનિકેતન બંધ રહ્યું. તે દિવસોમાં અનેકના ચિત્તને તેમાંની સરલતા, ઘરઆંગણે જ કલાસાધના કરવા માંડી. સ્વચ્છતા અને દિપ્તીથી આનંદમય કરી પંખીઓનું અવલોકન, તરાલેખન વ.માં શકે છે તેવા આ સાધક કલાકારનું મન પરોવી કામ કરવા લાગ્યા. તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ શાંતિનિકેતનનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભાવનગરમાં દેહાવસાન થયું. ૧૯૫૬માં તેમનાં ચિત્રોનું પ્રદર્શન મુંબઇની પર્સીગ પ્રેટી (જલરંગી) જિમ ન જાય , Jain Education Intemational Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પણ પ્રદર્શક ચિત્રકાર અને પરંપરાગત કાષ્ઠશિલ્પી અને પ્લાસ્ટર ઓફ પેરીસનું કામ પણ જાણ્યું. ભાવનગરમાં પ્લાસ્ટર ઓફ પેરીસના રમકડા બનાવતા કારખાના- નેશનલ ઇલેકટ્રીક વર્કસમાં શ્રી દેવરાજભાઇ સૂત્રધાર જોડાયા. સાથોસાથ પેટર્નમેકર, લેથવેલ્ડીંગ, મિલીંગ વ. જોબવર્કના ‘દ્રષ્ટિ, ગજ, કંપાસ, સૂત્ર (દોરી), કાટખૂણો, સાધણી (લેવલ), અનુભવો પણ મેળવતા ગયા. ઓળંભો (અવલંબ), ધ્રુવમર્કટિ- આ આઠ ૧૯૫૩માં પોતે સ્વતંત્ર વ્યવસાયમાં ઝંપલાવ્યું. રેલ્વે સ્ટેશન સામે સુત્રો (સુત્રાષ્ટક)નો જાણકાર તે સૂત્રધાર- ‘વિશ્વકર્મા કલા મંદિરનામથી ફરનીચર, નકશીકામ, મૂર્તિકામ અને સૂત્વાર, સુથાર.” પેટર્ન બનાવવાનું કામ આરંભ્ય. ૧૯૬૦માં પલ્વરાઇઝર મશીનો બનાવતું સુત્રધારની આ ઓળખને પોતાના ચિત્રો વી. કે. એજીન્યરીંગ વર્કસયુનિટ શરૂ કર્યું. તળાજા, જૂનાગઢ, અમરેલીમાં અને શિલ્પોમાં ઉતારનાર આ કલાકાર છે સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરાવ્યા. દેવરાજભાઇની દીર્ઘદ્રષ્ટિથી સૌરાષ્ટ્રભરનાં ભાવનગરના - - મીનરલ્સ કેમીકલ્સના ૩૫૦ જેટલાં કારખાના ધમધમતા થયેલા. - શ્રી દેવરાજભાઇ સુત્રધાર પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનાપૂજકદેવરાજભાઇના મતાનુસાર વિ. સં. ૧૯૮૪નો માગશર વદ ધમ, કલા અને વિજ્ઞાન અલગ નથી.તમણ કાષ્ઠ, પA૨ તમજ દશમના રોજ હનુભાના લીમડા (જિ. ભાવનગર)ગામે ગુર્જર સુતાર ધાતુઓમાંથી વિવિધ પ્રતિમાઓનું સર્જન કર્યું છે. જેમાં ગૃહસુશોભનના શ્રી બેચરભાઇ સંચાણીયાને ત્યાં તેમનો જન્મ. સાત ચોપડીનું શાળા ઉપસ્કારો, શિલ્ડ, દેવ-દેવીઓની પ્રતિમાઓ મહાપુરૂષોની પ્રતિમાઓ શિક્ષણ. બાકીનું બધું ભણતર કોઠાસૂઝથી ભણ્યા. બાળપણથી જ તેમજ પુરાણકાળે વપરાતા અસ્ત્રની વિભાવનાનાં યંત્રો વ.નો સમાવેશ પિતાનો ધંધાદારી કાષ્ઠકામનો વારસો, ચિતરામણ અને ઘેરા મહેમાન થાય છે. શિલ્પકારે પહેલાં ચિત્રકળાની સાધના કરવી પડે, તે તેમણે કરી બનતા ચારણ- બારોટની લોકવાર્તા, દુહાછંદ વ.માંથી મળેલી છે. દેવ-દેવીઓનાં સ્વરૂપો, દ્રશ્યચિત્રો, વિવિધ ઉપકરણોના ચિત્રો સાહિત્યની પ્રેરણા વચ્ચે તેમની કિશોર વય ઘડાઇ. જાળીયા ગામના તેમજ લોકગીતોનાં પ્રસંગચિત્રોનું સર્જન પણ કર્યું છે. જીનમાં ઓઇલમેનની નોકરી સુથારના દીકરા એટલે કરતા દેવરાજભાઈએ કાષ્ઠકલા તો હાથવગી. કાષ્ઠમાં આપસૂઝથી એકવારડામચિયામાં ઘાટકામ (વિવિધ આકારની નાની કંડારેલી ઢેલનું તૂટી ગયેલું મોં STOR, મોટી ચીજો), કાષ્ઠમાં ઘાતુનું સમું કરી દીધું તેથી રાજી થયેલા જડતરકામ અને ઢાળકામ- આ પિતાએ તેમને સાગના બે ધોકા ટાણે ય કલાના નિષ્ણાંત આપ્યા. તેમાંથી દેવરાજભાઇએ દેવરાજભાઈ ચિત્રકાર, શિલ્પકાર બે સિપાઇ (મંદિરના પ્રવેશ દ્વારે અને કુશળ ઇજનેર છે. મૂકાય છે તેવા) કોતરી કાઢયા. તે ભાવનગરથી લઈને રંઘોળા, સિપાઈ તેમણે લાઠી- શ્રી મહુવા, ચોટીલા, અમરેલી, સ્વામીનારાયણ મંદિરનું સંચાલન નવસારી, વડોદરા અને મુંબઈ જેવાં કરતા માસાહેબને ભેટ રૂપે ધરતા શહેરોમાં તેમના શિલ્પો સ્થાપિત ખુશ થઇ ઉઠેલા માસાહેબે રૂા. થયાં છે. ભાવનગરમાં મ્યુ.નો ૧૦નું ઇનામ આપ્યું. રૂપિયો કમળફૂવારો, શિશુવિહારમાં કૃષ્ણજયારે ગાડાના પૈડા જેવો ગણાતો ગોવાળીયાનો ફલોટ, ચોટીલામાં તે સમયની આ વાત છે. ચામુંડા મંદિરની સિંહ પ્રતિમા, દેવરાજભાઇને મળેલો આ પ્રથમ ખદડપરમાં મોખડાજી ગોહિલની એવોર્ડ જ કહેવાય ને?! પૂર્ણ પ્રતિમા, ઉપરાંત વિશ્વકર્મા દશાવતાર (કાષ્ઠ શિલ્પ). ૧૯૪૬માં દેવરાજભાઈ પ્રભુજી, ગણપતિ, શિવ, ચામુંડા, ભાવનગર આવ્યા. ચિત્રકાર હરજીવનભાઈદવે પાસે ડ્રોઈંગ, લેન્ડસ્કેપ, શકુંતલા, ગાંધીજી, મેઘાણીજી વ.જેવી અર્ધ- પૂર્ણ કદની એકસોથી પણ પર્સપેકટીવ અને એનેટોમીનાં સિધ્ધાંતો શીખ્યા.સાથોસાથ કલમોડલીંગ વધુ પ્રતિમાઓનું તેમણે સર્જન કર્યું છે. દર સ્ટ Jain Education Intemational For Private & Personal use only Page #351 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ દેવમંદિરોના દ્વારસાબનાં ઘડતર- જડતરથી લઇને દેવપ્રતિમા, તેના વાહન, સિંહાસન અને રાજરજવાડાના ફરનીચરની કલાત્મક કોતરણી અને ચાંદીના જડતરકામ સુધી વ્યાપી ચૂકેલી તેમની સાધના અને સિધ્ધિ માટે તેમને મળેલા સન્માનનો કોઇ પાર નથી. દેવરાજભાઇના ચિત્રોમાં વિવિધ સાધુ સંતો જેવાં કે આપો જાદરો, સંત મેકરણ, બગદાણાના સંત બજરંગદાસના જીવનપ્રસંગો, શ્રી સહજાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનું મિલન વ.ચિત્રો જલરંગોમાં કર્યાં છે. એ ઉપરાંત શ્રીરામ પંચાયત, રામ-શબરી, બુધ્ધ અને આશ્રપાલી, ભગવાન વિશ્વકર્મા, મા ચામુંડા વ.ચિત્રો ઉપરાંત લોકગીતોની પંક્તિઓ પર કરેલા ચિત્રોમાં આ કલાકારના રંગ અને રેખા પરની સિધ્ધિના દર્શન થાય છે. વાસ્તુશાસ્ત્ર અને મૂર્તિશાસ્ત્રના પોતાના ઉંડા અભ્યાસ અને બહોળા અનુભવોના નિચોડરૂપે તેમણે ‘શિલ્પલક્ષાર્થ' નામક સચિત્ર પુસ્તિકા પ્રકટ કરેલ છે. જેમાં પ્રતિમાવિધાનની સાથે સૌંદર્ય અને કલાની વિભાવનાનું રસદર્શન કરાવ્યું છે. નગરરચના, જળાશયો, કૂપ, આવાસો, સંરક્ષણના ઓજારો વ. વિષે વિસ્તૃત માહિતીગ્રંથ પોતે હાલ તૈયાર કરી રહ્યા છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓ, મુંબઇ, અમરેલી, વ.માં તેમને સન્માનવામાં આવ્યા છે. દેવરાજભાઇના શિલ્પો અને ચિત્રોનાં પ્રદર્શનો ભાવનગર અને રાજકોટ ઉપરાંત ચલાળા, અમરેલીમાં યોજાયા છે. તેમનાં શિલ્પો કાષ્ઠ કંડારકામ વિવિધ શહેરોનાં આવાસોની શોભા બન્યા છે. કોઇપણ કલાશાળામાં ગયા વિના, ઓછા ભજ્ઞતરે પણ માણસસાગ જિજ્ઞાસાવૃત્તિ અને પ્રબળ પુરૂષાર્થ વડે કેટલી પ્રગતિ સાધી શકે છે, તેનું જીવંત ઉદાહરણ એટલે ભાવનગરના આ વર્ષોવૃધ્ધ કલાકાર શ્રી દેવરાજભાઇ સૂત્રધાર, * સંદર્ભ- સૌજન્ય : કુમાર (જાન્યુ.૨૦૦૪)લે.શ્રી ખોડીદાસ પરમાર. જિંદાદિલ અને પ્રબળ પુરૂષાર્થી કલાકાર શ્રી જયંત શિહોરા અકાળે આવી પડેલી પાનખરને પુરૂષાર્થનું જળ સિંચીને વસંતમાં પ્રકટાવનાર અને નિયતિના સામા પ્રવાહમાં તરી, સિધ્ધિને પ્રાપ્ત કરી જિંદાદિલીની જિંદગી જીવી જનાર કલાકાર છે ભાવનગરના શ્રી જયંત એમ. શિહોરા તા.૧૭એપ્રિલ-૧૯૪૩માં ભાવનગરમાં તેમનો જન્મ. ભવિષ્યમાં ડોક્ટર, ઇજનેર કે શિક્ષક થવાના સ્વપ્ન સેવતા ૧૪ વર્ષના કિશોરના જીવનમાં અચાનક પ્રકાશની રાત્રિએ અંધકાર ફરી વળે છે. દિવાળીએ ફટાકડા જોતા વધેલા ધડાકાએ જયંનના બન્ને હાથનાં પહોંચા એવા સખત દાઝી ગયા કે શસ્ત્રક્રિયા દ્વારા તેને છેક કાંડા સુધી કપાવી નાખવા પડયા. જીવનસંપૂર્ણ પરાવલંબીબની ગયું.ફરીવળેલી નિરાશાએ સમગ્ર ૩૩૫ ચિતતંત્રનો કબજો લઇ લીધો. પણ આ નિરાશાની રાખમાં કાંક એકાદ ચિનગારી હજુ પડી હશે, તેના બળે જયંતે પોતાની જીતને પગભર (હા, હવે તો પગભર જ ને)કરવાના પ્રયત્નો આદર્યા. હાય ભલે ન હતા. પણ હૈયું અને હામ તો સાબૂત હતા ને! ધીરે ધીરે પોતાના દૈનિક કાર્યો જાતે કરવાની ટેવ પાડવા મંડયા. એવામાં કલકત્તાથી તેમના એક મિત્રએ મો કરેલા દિવાળી કાર્ડના ચિત્રો નિહાળીને તેમનામાં નવી કૂંપળ ફૂટી: હું પોતે પણ આવાં ચિત્રો કેમ ન કરી શકું ?' શરૂઆત પણ કરી દીધી . મોંમાં પેન્સીલ, પેન પકડીને લખવાનું શરૂ કર્યું. અક્ષરો પછી આકારો આલેખવા માંડયા. આ તો મુખ વડે દોરાતી મુખમાં પીંછી પકડીને ચિત્ર દોરતા જયંત શિહોરા રેખાઓ હતી. તેમાં આંગળીઓની કરામત તો કયાંથી પ્રકટે ? પણ હતાશાને પંપાળવી તેમને પાલવે તેમ ન હતી. રંગો શરૂ કર્યા એટલે ચિત્રોમાં તાજગી આવી. એક પછી એક ચિત્ર થવાલાગ્યા. ચિત્રશ્રેણીએ જોનારને હેરત પમાડી દીધી. એક પુરૂષાર્થીએ જે કામ હાથથી જ થઇ શકે તે કામ દાંત વડે પીંછી પકડીને પૂરા આત્મવિશ્વાસથી કરી બતાવ્યું ! જયંતભાઇની ચિત્રસૃષ્ટિ પણ કેવી ? સાગરમાં તરતા વહાણો, સમીરમાં ઊડતાં પંખીઓ, ખીલેલા પુષ્પો, તોફાન અને ઝંઝાવાત, સૂર્યાસ્ત, પહાડો, વૃક્ષો અને માનવાકારો વ.ની. આ ચિત્ર સૃષ્ટિ એવી સાહજિક હતી કે ચિત્રો જોઇને કોઇ એમ ન કહી શકે કે આ ચિત્રો હાથ વિનાના માનવીનું સર્જન છે! આ સર્જને તેમના જીવનને એક નવી દિશાનો વળાંક આપ્યો છે. કલકત્તાવાસી મિત્રના પ્રયત્નોથી યંતભાઇ જર્મનીની સંસ્થા ધી એસોસીએશન ઓફ માધ એન્ડ ફૂટ પેઇન્ટીંગ આર્ટિસ્ટ'ના સંપર્કમાં આવ્યા, તેમના ચિત્રો અને પત્રોનું લખાણ નિહાળીને જયંતભાઇને આ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્ય તરીકે સ્વિકૃતિ તો મળી જ. ઉપરાંત માસિક રૂા. ૩૫૦-ની શિષ્યવૃત્તિ પણ મળતી થઇ. જેમેળવનાર જયંત શિહોરા પ્રથમ ભારતીય હેન્ડીકેપ્ડ કલાકાર હતા. તેમણે બનાવેલા શુભેચ્છાપત્રો તથા કેલેન્ડર્સ ચિત્રો પ્રશંસાપાત્ર બન્યા. સંસ્થાના બૌ જેટલા સભ્યોમાં તેઓ લગ Page #352 -------------------------------------------------------------------------- ________________ 339 તરી આવ્યા. જયંત શિહોરા વડેદરાની ફૈટી ઓફ ફાઇન આર્ટસમાં પ્રો. બેન્દ્રેના સાનિધ્યમાં એક વર્ષ તાલિમ મેળવી આવ્યા. તેમની કલાસાધનાને સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલ, સ્વ. ખોડીદાસભાઇ પરમાર, વિરેન્દ્રભાઇ પંડયા, ચંદુભાઇ પંડયા જેવા ગુજરાતના જાણીતા કલાકારો-ગુરૂઓએ પ્રેરણા અને ટેકો પુરો પાડ્યો હતો. દેશવિદેશમાં યોજાતા પ્રદર્શનોમાં જયંતભાઇના ચિત્રો પ્રદર્શિત થયા છે. ચિત્રોના વનોન શો પણ થયા છે, ૧૯૬૫માં મુંબઇમાં યોજેલા પ્રદર્શન પછી ભાવનગર (૧૯૬૮,૮૧-૮૨), મુંબઇ (૧૯૬૯), દિલ્હી (૧૯૭૨), અમદાવાદ (૧૯૭૪,૭૮) તથા જૂનાગઢ (૧૯૯૩)માં પ્રદર્શનો થયા. દિલ્હી (૧૯૭૩) થી લઇને લંડન (૧૯૮૨), ૫.જર્મની (૧૯૮૨), આફ્રિકા (૧૯૮૪), સ્પેન (૧૯૮૫) ૧. દેશોમાં તેમની કૃત્તિઓ પ્રદર્શિત અને પુરસ્કૃત થઇ છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી એવોર્ડ(૧૯૬૪), કેની ઇન્સ્ટીટયુટશિકાગો (યુ.એસ.એ.)માં મળેલા ઇનામો (૧૯૬૫,૬૬) તેમની સાધનાની સ્વિકૃતિના પ્રતીક છે. કારકિર્દીમાં ૪૦થી પણ વધુ ચિત્રો દોરી ચૂકેલા જયંત શિહોરાની સાધના અને સિધ્ધિને અમદાવાદ, દિલ્હી, મુંબઇ દૂરદર્શન અને આકાશવાણીના પ્રસારણ ઉપરાંત ઇન્ડિયન ન્યૂઝ રીલ (૧૯૬૮), ગુજરાત રા.માહિતી ચિત્ર (૧૯૭૦) દ્વારા વ્યાપક પ્રસિધ્ધિ મળી છે ગુજરાત રાજય લલિત કલા શિબિરોમાં તેમણે ભાગ લીધો છે. જર્મનીએ ક્રેષ્ઠ ૧૦ માઉથ પેન્ટરોની કૃતિઓનું કેલેન્ડર પ્રગટ કરેલું તેમાં જયંતભાઇની કૃતિ પણ હતી. ઇ.સ. ૧૯૯૧માં હ. ગકીંગ-તાઇવાન ખાતે એશીયન હેન્ડીકે આર્ટીસ્ટ કોન્ફરન્સ યોજાયેલ તેમાં જયંત શિહોરા ખાસ નિમંત્રીત થયેલા જયાં તેમને ‘માસ્ટર ઓફ આર્ટ’ ના બિરુદથી સન્માનિત કરાયા હતા. ૧૯૯૭માં આવી જ એક કોન્ફરન્સમાં વીએના (ઓસ્ટ્રીયા) પણ જઇ આવ્યા તે સમયે યોજાયેલા પ્રદર્શનમાં તેમના ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. વિએના (ઓસ્ટ્રીયા) ખાતેના પ્રદર્શનમાં શ્રીમતી કિરણબેન સાથે જયંતભાઇ શિહોરા, પરિસ્થિતિના તોફાનમાં હાલક ડોલક થતી જીવન નાવને સંભાળવાના જયંત શિહોરાના પુરૂષાર્થમાં તેમના જીવનસંગિની શ્રીમતી કિરણબેન (જેઓ એસ.એન.ડી.ટી. યુ.નિ.ના સ્નાતિકા છે અને સાહિત્ય, સંગીત અને ચિત્રમાં રસ ધરાવે છે)ની હુંફાલ નારીશક્તિએ વાતાનુકુલ સઢસુકાનનું કામ કર્યું છે તે કેમ ભૂલાય? પથ પ્રદર્શક ઉચ્ચ કોટિના સાધક કલાકાર સ્વ. શ્રી કૃષ્ણલાલ ભટ્ટ કોઇસાચો કલાકાર કે જે પોતાનાસર્જન સ્ત્રોત માટે કોઇ ઉર્ધ્વત્તર જગતની શોધમાં ોધ છે તે જે યોગમાર્ગ લેતો તેને જણાશે કે તેની પ્રેરણા વધારે પ્રત્યક્ષ અને શક્તિસભર બને છે. અને તેની અભિવ્યક્તિ વધારે સ્થિર અને ગધ શ્રી માતાજી (પોંડીચેરીના ઉપરોક્ત શબ્દો જેમનાં ચિત્રમાં અનુભવી શકાય તેવાં કલાકાર હતા. શ્રી કૃષ્ણલાલ કેશવલાલ ભટ્ટ તા. ૧ જુલાઇ ૧૯૦૫માં કાલાવડ (શિતલા) જિ. જામનગરમાં તેમનો જન્મ. ગુજરાતના જાણીતા તસવીરકાર સ્વ. શ્રીદામ ભટ્ટ તેમના લઘુબંધુ થાય. શાળા કેળવણી અમદાવાદમાં લીધી. આયામ શોખના કારણે શ્રી અંબુભાઇ પુરાણીના સંસર્ગમાં આવેલ કુષ્ણલાલભાઇના ચિત્રોખને પામીને અંબુભાઇએ તેમનો સંપર્ક કલાગુરૂ રવિશંકર રાવલ સાથે કરાવ્યો. ચારેક વર્ષ તેમણે 'ગુજરાત કલાસંઘ'માં તાલિમ લીધી. દોઢેક વર્ષ વડોદરામાં બંગ-કલાકાર શ્રી પ્રમોદકુમાર ચેટરજી પાસેથી જલરંગી ટેકનીક શીખ્યો. આ સમયમાં તેમના ચિત્રો ભીલકુમાર, ક્યા કાંઠે સંધ્યા, વનનાં ફૂલ વ. 'કુમાર'માં છપાયા હતા. જેમાં તેમનામાં રહેલા ભવિષ્યના એક આધ્યાત્મિક ચિત્રકારની આગાહી વ્યકત કરતું ચિત્ર ‘ક્રોધજવાળા' ખાસ ઉલ્લેખનીય છે. કલાગુરૂ રવિશંકર રાવળ નોંધ્યું છે કે, ચિત્રકળામાં કૃષ્ણલાલનું આવું ભાવાત્મક વલણ પ્રથમથી જ હતું એની પ્રતીતિ એમનાં આ ચિત્રમાંથી મળી રહે છે. આ ચિત્ર અને ત્યારબાદ શ્રી અરવિંદનાં કેટલાક કાવ્યો પરનાં તેમનાં ચિત્રોની રંગાવટ અને હવા જોઇ ત્યારે લાગે કે આધુનિક ચિત્રાલેખનની કેટલીક અર્થહીન રંગભભકના પ્રયોગો સામે આવાં ચિંતનપૂર્ણ ચિત્રો મૂકીને વિચારવું પડશે કે કલાનો માર્ગ કઇ તરફ સત્ય પામશે.' કૃષ્ણલાલભાઇએ ૧૯૨૪થી ૨૬ના ગાળામાં ભાષા-સાહિત્યના અભ્યાસ સાથે ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની પદવી મેળવેલી. શરૂઆતમાં ‘શારદામંદિર' સ્કૂલ અને ચી. ન. વિદ્યા વિહારના ચિત્ર શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર કૃષ્ણલાલે દેશ સેવાના પાંગરેલા સંસ્કારથી ૧૯૩૩ની દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનાસંદેશવાહક તરીકે સેવા આપેલી. કોંગ્રેસના કરાંચી અધિવેશનમાં કનુ દેસાઈના સાધમાં તેમણે મંચ મંડપ રાજાવટમાં ભાગ લીધેલો. ૧૯૩૨-૩૩માં એક માસ પોતે શાંતિનિકેતનમાં પણ જઇ આવ્યા. કલાગુરૂ નંદલાલભાઇના સાનિધ્યમાં ત્યાંનાં મુત-તાજગીભર્યા વાતાવરણમાં વિવિધ તકનીકી તાલિમ ઉપરાંત ઉચ્ચ-વિશાળ ભાવનાઓનું ભાથું પ્રાપ્ત કર્યું. Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૯૨૩થી પોંડીચેરી જઇ વસેલા અંબુભાઇ પુરાણી સાથેના પત્રવ્યવહારે તેમને શ્રીમાતાજીના સાનિધ્યમાં પહોંચવાની સ્ફુરણા જાગી. ૧૧ ઓગષ્ટ-૧૯૩૩ના રોજ તેમણે પોંડીચેરીમાં પ્રવેશ કર્યો. ત્યારથી લઇને જીવનની છેલ્લીપળ સુધી શ્રી અરવિંદ આશ્રમ તેમની કર્મભૂમિબની રહી. અમદાવાદ અને શાંતિનિકેતનના ક્લાશિક્ષણ અને પોંડીચેરીના યોગત વ ાનના વાતાવરણ મા સમરસ થતાં તેમને થોડો વખત લાગ્યો. શ્રીમાતાજી અને શ્રી અરવિંદે તેમનાં આંતરબાહ્ય વલણ પારખીને તેમને કલાનાં સાચાં સ્વરૂપ એસ્પિરેશન માંડયા. તેમનાં સર્જનમાં નવું તત્વ ઉમેરાયું. તેઓ પ્રતિકાત્મક ચિત્રો તરફ વાળવા તરફ વળ્યા. કૃષ્ણલાલ ભટ્ટનાં આરંભકાળનાં ચિત્રોમાં આ ધરતીનાં રહેવાસીઓ અને આસપાસની સૃષ્ટિનું વિગતપૂર્ણ ચિત્રણ થતું હતું. તેમનાં પ્રકૃતિ શ્યો પણ રંગભરી છટા સાથે જે તે સ્થળનું જીવંત સાનિધ્ય ખડું કરતા. બંગાળી કલાકારોની અસર નીચે વાસ્તવિકતાનું સ્થાન અલંકારિતાએ લીધું. છાયા-પ્રકાશના બદલે સપાટ આકારો અને વધુ સમજભરી રંગાવટે સ્થાન લીધું. તે પછી તેમના ચિત્રોમાંથી પાર્થિવપણું નીકળતું ગયું. અપાર્થિવ તત્વ ઉમેરાયું. આ પ્રતિકાત્મક ચિત્રોમાં રંગ અને આકારો આ લોકના કરતાં વિશેષ અલૌકિક બની રહસ્યાત્મક સંદેશ આપતાં હોય તેવાં થયા છે. કૃષ્ણલાલભાઇનાચિત્રસર્જનો મોટાભાગે જલરંગી અને ટેમ્પેરા પધ્ધતિના છે. આશ્રમના શ્રી માતાજીના ખંડમાં સમુદ્ર અને સમુદ્રી જોનું સુંદર ચિત્રણ કર્યું છે. આશ્રમના વિવિધ સ્થાનોને તેમણે ભીંતચિત્રોથી સુશોભિત કર્યાં છે. ગૂઢ પ્રદેશોમાં એલ સૌંદર્યસૃષ્ટિનો નવો અવતાર એટલે કૃષ્ણલાલ ભટ્ટનાં ચિત્રો. પોંડીચેરી આશ્રમના કેળવણી કેન્દ્ર સંચાલિત સ્ટુડિયોના સંચાલક તરીકે વર્ષો સુધી તેમણે જવાબદારી સંભાળી. આશ્રમ દ્વારા તેમના ચિત્રો શુભેચ્છા-પત્રો રૂપે પ્રકાશીત થયા છે. કુમાર ઉપરાંતબુધ્ધિપ્રકાશમાં તેમના ચિત્રો પ્રસિધ્ધ થયાં છે. 336 ગુજરાતથી દૂર છેક દક્ષિણ ભારત પોંડીચેરીમાં જઇ કલાક્ષેત્રે ગુજરાત ગૌરવ લઇ શકે તેવા તેમના લગભગ સાડા પાંચ દાયકાના અબોલ યોગદાને અંતે ગુજરાતના કલાજગતનું ધ્યાન દોરાયું. ૧૯૭૫માં ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા તેમનું વડોદરા મુકામે સન્માન યોજાયું. ગૌરવ પુરસ્કાર અર્પણ કરવાની સાથે તેમના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. શ્રી માતાજીએ નોંધ્યું છે કે, “એવું કાંઇ જ નથી જે યોગીને કળાકાર થતાં અટકાવે કે કળાકારને યોગી થતાં અટકાવે. પણ જયારે તમે યોગમાં આવી જાઓ છો ત્યારે બધી જ વસ્તુઓની- કળાની તેમજ અન્ય વસ્તુઓની- કિંમતમાં ઘરમૂળથી ફેરફાર થઇ જાય છે. ' નિજીએ ક્રાંતિક ચિત્રસાધનાને કોર પ્રદર્શનો, સ્પર્ધા, ઇનામો કે કોઇપણ જાતના વાદ-વિવાદથી અલિપ્ત રાખીને જીવનભર આત્મોન્નતિનું માધ્યમ બનાવી ગયેલા આ સાધક કલાકારે તા. ૫ જાન્યુઆરી-૧૯૯૦માં પોંડીચેરીમાં જ પોતાની જીવનલીલા સંકેલી હીપી. *સંદર્ભ સૌજન્ય : ૧. કુમાર (સળંગ અંક ૬૧૮, ૬૨૦) ૨. બુધ્ધિ પ્રકાશ (એપ્રિલ-૧૯૯૦) લે, હિંમતલાલ વૈઘ. રકતકમલ (પૃથ્વી પર પ્રભુનાં અવતરણનું પ્રતિક) Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પણ પ્રદર્શક કચ્છના કલાધર ઇતિહાસ પ્રસંગોને તેમણે સચોટપણે રજૂ કર્યા છે. શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ચિત્રોને રિયાલિસ્ટીક શૈલી પર રજૂ કરવાની પહેલ તેમણે જ સ્વ. શ્રી એલ. સી. સોની કરી હતી. ચિત્રમાં રંગ ઉપરાંત વાસ્તવિકતા લાવવા તેઓ ગોલ્ડન પ્રકૃત્તિદત્ત પ્રેરણાથી કેવળ ૧૨ વર્ષની વયે તો કચ્છના મહારાવશ્રી એમ્બોઝ વર્ક' જેવા માધ્યમનો પ્રયોગ પણ કરતા. ખેંગારજીનું ચિત્ર બનાવી સૌને આશ્ચર્યચકિત એલ.સી. સોનીએ કલાને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેથી કરનાર એ કિશોર ભવિષ્યમાં કચ્છ-ભૂજનો તેમણે નિજીચિત્રોનાં બહુ ઓછા પ્રદર્શનો કરેલા. અલબત્ત, કોઇ ધાર્મિક ખ્યાતનામ તસવીર કલાકાર થશે તેવી તો કે સાંસ્કૃતિક કાર્યક્રમો વખતે તેમના ચિત્રો પ્રદર્શિત જરૂર થતાં. કચ્છ ત્યારે કલ્પના પણ કયાંથી આવે ? એનું પૂરું મ્યુઝિયમ દ્વારા અગાઉતેમના વનમેન શો થયેલા. લાલજીભાઇના ચિત્રો નામ છે – કચ્છવિષે પ્રકટથતા વિશેષાંકો, સ્મૃતિગ્રંથોની શોભા બન્યા છે. કચ્છમિત્ર' શ્રી લાલજીભાઇ છગનલાલ સોની દૈનિકના દીપોત્સવી અંકો-અષાઢી અંકોના મુખપૃષ્ઠો તેઓ જ કરતાં. - તા. ૨૩મે-૧૯૧૭માં ભૂજ એલ. સી. સોનીના ચિત્રો કચ્છ ઉપરાંત મુંબઇ, આફ્રિકા અને (કચ્છ)માં તેમનો જન્મ. મુંબઇની સર જે. જે. યુરોપમાં વસતા કચ્છી મહાજનોના ઘરે ઘર સુધી પહોંચ્યા છે. પોતે કચ્છ સ્કૂલ ઓફ આર્ટસ સંલગ્નિત એવી કચ્છ રાજયની કલાશાળામાં સ્વ. શ્રી મહારાવશ્રીના ખાસ ચિત્રકાર હોઇ તેથી રાજવી પરિવારનું મોટા ભાગનું દેવજીભાઇ ગુર્જર અને સ્વ. શ્રી ચીમનલાલ પાસેથી ચિત્રકળાનું પ્રાથમિક કામ પોતે કરેલું. તેમના દ્વારા ચિત્રીત સ્વ. સંજય ગાંધીનું તૈલચિત્ર શિક્ષણ મેળવનાર લાલજી સોનીની બાકીની કલાસાધના સ્વયંપ્રેરિત નિહાળીને સ્વ. શ્રીમતી ઈદિરાજી લાગણીવશ બની ગયા હતા. શ્રી. હતી. કચ્છની તળભૂમિના દ્રશ્યચિત્રો, પશુ-પંખીની સૃષ્ટિ, કચ્છી સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો માટે તેમણે ધાર્મિક ચિત્રો કરી લોકજીવન વ. તેમની પ્રેરણા બન્યા હતા. યુરોપીઅન પેઇન્ટીંગ્સના આપ્યા છે. કચ્છ મ્યુઝિયમ, કચ્છ સાંસ્કૃતિક ભવન તેમ જ ભૂજના અભ્યાસ દ્વારા પણ ઘણું શીખ્યા. જો કે તેની સીધી અસરમાં આવ્યા વિના આયના મહેલમાં સંગ્રહીત એલ.સી. સોનીના ચિત્રો - ખાસ કરીને તેમણે પોતાની મૌલિક શૈલી નિપજાવી. ગોલ્ડન એમ્બોઝ વર્ક – ખાસ આકર્ષણનું જલરંગો-તૈલરંગોના માધ્યમમાં ફીગર કેન્દ્ર બની રહ્યા છે. ઉપરાંત ગાંધીનગર ડ્રોઈગ પર પ્રભુત્વ મેળવીને વાસ્તવવાદી સચિવાલય, બાલવાટિકા- અમદાવાદ, (રીયાલિસ્ટીક) કલાના ઉપાસક બન્યા. વોશીંગ્ટન આર્ટ ગેલેરીથી લઇને સ્વ. શ્રી વ્યકિત ચિત્રણા (પોર્ટુ ઇટ પંડિત નહેરૂ સહિત અનેક વ્યકિતઓના પેઇન્ટીંગ)માં લાલજીભાઇએ એટલી તો સંગ્રહમાં તેમનાં ચિત્રો જળવાયા છે. દેશના સિધ્ધિ મેળવી હતી કે કચ્છના આ કલાકારનું અનેક મહાનુભાવો તરફથી સોનીને નામ આંગળીના અગ્ર ટેરવે આવે. રાજા પ્રશંસાપત્રો મળ્યા છે. કચ્છશકિત મહારાજા, ધનાઢય શ્રેષ્ઠિઓ કે મધ્યમવર્ગીય એવોર્ડથી સન્માનિત આ કલાકારની વ્યકિત હોય, દરેકના માન-મોભા તથા કલાસાધનાને અર્ધશતાબ્દી નિમિત્તે વ્યકિતત્વને અનુરૂપ પહેરવેશ, પશ્ચાદભૂ ૧૯૮૭માં ભૂજ ખાતે યોજાએલા ખાસ સાથે તેમના ચહેરાના ભાવને ઉઠાવ સમારંભમાં જાણીતા સંગીતકાર શ્રી આપવામાં તેમની પીંછીએ ગજબની સિધ્ધિ કલ્યાણજી-આણંદજીના હસ્તે તેમને શાલપ્રાપ્ત કરી હતી. કોઇ ક્લાશાળામાં અભ્યાસ પ્રશસ્તિપત્ર - સ્મૃતિચિન્ડથી સન્માનીત કર્યા વિના કેવળ સ્વયંસાધનાથી જયારે કોઈ કરાયા હતા. તેમના માર્ગદર્શનમાં તૈયાર કલાકાર આટલી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે થયેલા અનેક શિષ્યોએ નામના મેળવી છે ત્યારે માનવું પડે કે ખરેખર, કલાએ ઈશ્વરનું તેમાં અમદાવાદના શ્રી બાબુભાઇ સોની વરદાન છે. કલાકાર જન્મે છે, બનાવી વિશેષ નામ ગણાય. તા. ૩૧ ઓકટોબરશકાતા નથી ! લાઇફ પેઇન્ટીંગ ઉપરાંત ૧૯૯૨માં તેમનું અવસાન થયું. કહેવાય છે લાલજીભાઇએ કચ્છી લોકજીવનના પ્રસંગો, ને કે કલાકાર હંમેશા તેની કૃતિઓમાં જીવંત કચ્છી પશુ-પંખીઓ અને તળપદાદ્રશ્યચિત્રો રહે છે. શ્રી એલ. સી. સોની એ રીતે તેમના જેવાં અનેક વિષયોમાં કામ કર્યું છે. કચ્છી કચ્છના મહારાવ શ્રી ખેંગારજી તૈલરંગી) ચિત્રોમાં અમર રહેશે. Jain Education Intemational Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કટાવ ચિત્ર સર્જક અને કલા કેળવણીકાર સ્વ. શ્રી જયંતભાઇ શુકલ કલા કેળવણી, ચિત્રસર્જન અને લેખનક્ષેત્રે દીર્ઘ કારકિર્દી બદલ હૈદ્રાબાદની સાંસ્કૃતિક સંસ્થા Young Envuey's International દ્વારા જેમને ૧૯૯૧માં નહેરૂ કલ્ચરલ એવોર્ડ - સન્માનપત્ર તથા ગોલ્ડમેડલથી સન્માનીત કરાયાં હતાં તે કલાકારનું નામ છે ઃ શ્રી જયંતભાઇ બાલાશંકર શુકલ તા. ૧૬ ઓકટો. ૧૯૧૫માં વઢવાણ કેમ્પ (જિ. સુરેન્દ્રનગર)માં તેમન જન્મ. ભણવા કરતા ચિતરવામાં વધુ ધ્યાન આપતા જયંતભાઇને મેટ્રીકના વર્ષમાં જ મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ૧૯૩૯માં પ્રવેશ મળ્યો. અનેક તકલીફો વેઠીને પાંચ વર્ષના અંતે તેમણે પેઇન્ટીંગમાં જ. ડી. આર્ટની પદવી મેળવી. સાથે આર્ટમાસ્ટર પણ થયા. મોડેલીંગ અનેસ્કલ્પચરવિષ્યમાં એડવાન્સ' પરીક્ષા ઉત્તીર્ણ કરી. હોબી વર્ગમાં હાઇટ વર્ડ શીખીને લેધરવર્કમાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યાં મુંબઇના વનિતા વિશ્રામ ગર્લ્સ હાઇસ્કૂલમાં ફ્લાયિકની નોકરી મળતાં કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૩થી ૧૯૬૦સુધી આસ્થાને રહી જવાબદારી સંભાળી. ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થઇ. વઢવાણમાં શ્રી અગાબેન દેસાઇની સંસ્થા 'વિકાસ વિદ્યાલય' સંચાલિત ‘આર્ટ ટીચર્સ ટ્રેનીંગ કોલેજ'ના પ્રથમ પ્રિન્સીપાલપદે તેમની પસંદગી થતાં મુંબઇમાં જામી ચૂકેલી ૨૫ વર્ષની કારકિર્દી છોડી તેઓ સુરેન્દ્રનગર આવ્યા. ગુજરાતમાં કલાક્ષેત્રે એ વખતે પોતે સૌથી વધુ દિક્ષીત હતા. ૧૯૭૨ સુધી આ સ્થાને રહી તેમણે પોતાના માર્ગદર્શનમાં અસંખ્ય ક્યાર્થીઓ – કલાશિક્ષકોને તાલીમબધ્ધ કર્યા. કલાશિક્ષણની ફરજ ઉપરાંત સંલગ્ન અનેક પ્રવૃત્તિઓ જેવી કે રાજય પરીક્ષા બોર્ડના સભ્યપદે પાંચવર્ષ, રાજય સરકારની કલા શા સમિતિ, મેડ નવા કલા ઉચ્ચ પરીક્ષાઓ ના પ્ર। ની ક, મોડરેટર-પરીક્ષક, મુંબઇ- એસ. એન. ડી.ટી. યુનિ.ના બોર્ડઓફી ફોર આર્ટ એન્ડ પેઇન્ટીંગમાં ૩ વર્ષ સભ્ય, ઉપરાંત ૧૫ વર્ષ એ જ ૩૩૯ યુનિ.માં એમ.એ. સુધીની પરીક્ષાઓમાં કલા પરીક્ષક તરીકે સેવા આપી હતી. કલાશિક્ષણના વર્ષોના અનુભવોના નિચોડ રૂપે મેટ્રીકમાં ‘ચિત્રધામ' વિષય રાખનાર તેમજ ઉગ્યું કલાના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય તેવું થિયરી-પ્રેક્ટીક્લનું પુસ્તક 'ક્લા રસદર્શન' પ્રસિધ્ધ કરેલ. તદુપરાંત હસ્તકામની વિવિધ વિષયોની પુસ્તિકા શ્રેણી પણ પ્રકટ કરી હતી. નિવૃત્તિ પછી સુરેન્દ્રનગર છોડીને પોતાના સ્વજનો સાથે મધ્યપ્રદેશના દુર્ગ શહેરમાં પોતે સ્થાપી થયેલા. કલાનો જીવ હતા. નવરા બેસવું કાંથી ગમે ? અહીં જયંતભાઈએ પેચવર્ક ચિત્રોનું નિર્માણ શરૂ કર્યું. રંગીન કાપડના નકામા ટુકડાઓને માનવાકૃતિ, પશુ, પંખી, મકાન, વૃક્ષ, વ.ના જોઇતા આકારમાં કાપી-કૂપી તેને ધેરા કે કાળા રંગના કાપડની સપાટી પર ચિપકાવીને ચિત્રોનું સર્જન કરવા માંડયું. વાદળી, ઘેરા મરૂન કે કાળા રંગની સપાટી પર વિષયાનુરૂપ ખુલતા રંગોવાળા વિવિધ આકારોની સુચારૂ ગોઠવી દ્વારા ઊડીને આંખે વળગે તેવાં ‘કસબી’ ચિત્રો સર્જવા એ જયંતભાઇ માટેસહજ બની ગયું. ૨×૧ ફૂટથી લઇને ૧૦-૧૦ ફૂટની લંબાઇ ધરાવતી પેનલો તેમણે રચી છે. એક પબ્લિક હોલ માટે અઢી ફૂટ ઊંચાઇ અને પચ્ચીસ ફૂટ લંબાઇની 'દાંડિયારાસ'ની પેનલ સૌથી મોટું કામ થયું. કાન-ગોપી, દાણલીલા, રાસલીલા, વણઝાર, કન્યાવિદાય, વરઘોડો, વેલડું, ઊંટસવાર, ઘોડેસવાર જેવાં વિવિધ વિષયોની ચિત્રસૃષ્ટિ તેમણે રચી હતી. ૧૯૮૧ થી ૯૧ ના દાયકામાં આવાં લગભગ ત્રણેક હજાર ચિત્રો જયંતભાઇએ કરેલા. મોટા શહેરોના દિવાનખંડ, જાહેર સ્થળો વ,ની દિવાલો શોભાવતા આ ચિત્રોની દેશ-પરદે માં વ્યાપક માંગ રહી છે. તેમની કળાએ તેમને સન્માનના અધિકારી પણ બનાવ્યા છે. ૧૯૮૪માં દુર્ગ શહેરની જાણીતી મહિલા સંસ્થાએ તેમનાં ૧૧૦ જેટલાં કટાવચિત્રોનું પ્રદર્શન યોજેલું. એ પ્રસંગે તેમનું જાહેર સન્માન કરાયું હતું. ૧૯૮૫માં રાયપુર ગુજરાતી સમાજે પ્રદર્શન યોજવાની સાથેસન્માનપત્ર કર્યું. ૧૯૭૭ની રાષ્ટ્રીય ચૈતના ચળવળમાં જયંતભાઇ પણ જોડાયા હતાં. આ સ્વાતંત્ર્ય `ના નીં. કટાવચિત્ર સર્જક, કે ળવણી કા૨ લેખકનું તા. ૩ મે ૧૯૯૪નારોજદુર્ગ ખાતે અવસાન થયું. ગુજરાતે ભલે તેમને વિસરાવ્યા. જયંતભાઇ છેલ્લા શ્વાસ સુધી ગુજરાતને – વતનને – વઢવાણને વિસર્યા ન હતા. કૃષ્ણ અને ગોપીઓ (પેચવર્ક સંયોજન) છેલ્લે છેલ્લે એ સ્મરણોનું પુસ્તક ‘સવરાજ લેવા’નું પોતે લેખન કરી રહ્યા હતા. એવા Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પચ પ્રદર્શક લોકજીવનના મર્મી કલાકાર કાપડ પર રંગોના બદલે જુદા જુદા રંગના રેશમી, સુતરાઉ અને હીરના દોરાથી ભરતકામ કરાવીને તેઓ જે ચિત્રો કરે છે તે તેમની અગાઉની શ્રી લક્ષ્મણ રે અભિવ્યકિતમાં નવી જ ભાત પાડે છે. આવાં લોકભારત શૈલી પર તળપદાઅને ભાતીગળ લોકજીવનને પોતાના ચિત્રોમાં સાચવતા આધારીત ચિત્રોનું પ્રદર્શન મુંબઇના નહેરૂ આર્ટ ગેલેરી (તા. ૨૪ ફેબ્રુ. આંગળીના વેઢે ગણાય તેવાં જે થોડાં કલાકારો થી ૧ માર્ચ-૨૦૦૪) માં યોજેલું. જે ખૂબ જ સફળ અને પ્રશંસિત રહ્યું હતું. ગુજરાતમાં સક્રિય છે, તેમાંનાં જ એક કલાકાર કાળી ઇન્ક અને પેન વડે સ્કેચબુકોમાં કરેલી અભ્યાસનોંધો તેમના છે સુરેન્દ્રનગરનાં – રિયાઝની ઝાંખી કરાવે છે. શ્રી લક્ષ્મણભાઇ રેવાભાઇ લાંપડા માનવાકૃતિ પરની તેમની હથોટી દર્શનીય છે. સૌરાષ્ટ્રનું ગુજરાતના કલાજગતમાં પોતે લોકજીવન, તેનાં પ્રસંગો અને પાત્રો, કૃષ્ણલીલાના પ્રસંગો, લોક લક્ષ્મણ રે'ના નામથી જાણીતા છે. તા. ૬ ઉત્સવો, મેળા, બાળરમતો, જન્માષ્ટમી, રાસલીલા, નવરાત્રી, ગાયોડિસેમ્બર-૧૯૪૫માં વાંકાનેરતા.નાદિઘલીયા ગોવાળ, વાંઢતેમનાચિત્ર-વિષયોછે. તેમની રંગયોજના પણ લોકાભિમુખ ગામમાં તેમનો જન્મ.એચ.ટી.સી. (૧૯૭૦), અને ભભકવાળી. કુદરતના દરેક રંગની મૂળ ઓળખ, તેજસ્વીતા અને ડી.ટી.સી. (૧૯૭૦), અને આર્ટ માસ્ટર પરિશુધ્ધતા જાળવતી આ ચિત્રોની તેજસ્વી રંગયોજના જ તેનું મુખ્ય (૧૯૭૪) ઉપરાંત ઉચ્ચકલાની ઇન્ટરમીડીએટ ડ્રોઈગ અને પેઇન્ટીંગ આકર્ષણ છે. તેમાં ભારતના વિવિધ ટાંકા અનોખા પ્રકારનું ટેસ્ચર ઊભું પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી વઢવાણ-વિકાસ વિદ્યાલય સંચાલીત ડી.ટી.સી. કરે છે. વચ્ચે એક તબક્કો એવો પણ આવ્યો કે તેમાં આદિવાસીઓની કોલેજમાં કલાવ્યાખ્યાતા તરીકે જોડાયા. ભવિષ્યમાં સંસ્થા વિસ્તૃત થતાં કલા પરંપરાની અસર જોવા મળે છે. કાપડ પરના અદ્યતન ચિત્રોમાં ફાઈન આર્ટસ કોલેજ (એપ્લાઇડ આર્ટ) અને ડી.ટી.સી. વિભાગ અલગ લોકભારતની આકૃતિઓમાં જે સાદગીપણું (વિગત શૂન્યતા) જોવા મળે થયાં પછી શ્રીમતી એન. એમ. શાહ આર્ટ ટીચર્સ ટ્રેનીંગ કોલેજના પ્રથમ છે, તેમાં જાણે લક્ષ્મણ રે મુકત થઇ ખીલી ઊઠે છે. પ્રિન્સીપાલ તરીકે નિમાયા અને વર્ષો સુધી ભાવિ ચિત્રશિક્ષકોને તાલિમ માનવશરીર રચના (એનેટોમી) અને યથાર્થદર્શન (પર્સપેકટીવ)ના આપી નિવૃત્તિ પામ્યા છે. તેમના બંધનને દૂર હડસેલીને થતી શિષ્યોમાં વનરાજસિંહ ઝાલા આકારોની સંયોજના અને (સુરેન્દ્રનગર), શ્રીમતી મોકળાશ (સ્પેશ)માં ગ્રામફળીની ભાવનાબા ઝાલા, રસિક ગલચર મોકળાશનો અનુભવ થાય છે. (બન્ને ચોટીલા) ગીતા પરમાર લક્ષ્મણ રેનાં ચિત્રો ગ્રુપ (રાજકોટ) વ. જાણીતાં નામ છે. શો રૂપે સુરેન્દ્રનગર, - લક્ષ્મણ રેની કલાસાધના અમદાવાદ, દિલ્હીમાં પ્રદર્શિત લોકજીવન અને લોક શૈલીથી થયા છે. તેમનો વન મેન શો પ્રભાવિત છે. મોટાભાગે તેમની અમદાવાદ-કન્ટેમ્પરરી આર્ટ ચિત્રશૈલી અલંકરણયુકત ગેલેરી (૧૯૯૭)માં યોજાઈ શોભનપ્રચુર ડકોરેટીવ) અને ચૂકયો છે. રાષ્ટ્રીય લલિત કલા આકૃતિપ્રધાન (ફીગરેટીવ) રહી અકાદમી - દિલ્હીથી લઇને છે. તરલ, અસ્મલિત, બળકટ ભારત ઉપરાંત અમેરિકામાં રેખાંકન એ તેમની ચિત્રણાનું તેમના ચિત્રો સંસ્થા અને ખાનગી અગત્યનું ઘટક. વર્ષો સુધી બ્લેક સંગ્રહમાં જળવાયા છે. એક ઇન્ક, પેન, જલરંગો અને કલાસંસ્થાના આચાર્ય તરીકેની તૈલરંગો જેવાં માધ્યમમાં જવાબદારી વહન કરતાં કરતાં સફળપણે કાર્ય કરી ચૂકેલા તેમણે પોતાનામાં રહેલા લક્ષ્મણભાઇએ પોતાની કલાકારને સક્રિય રહેવા દીધો અભિવ્યકિતમાં હવે એક નવું એ જ લક્ષ્મણ રેની મોટી સિધ્ધિ નવરાત્રિ મહોત્સવ (લોકભરત શૈલીમાં સંયોજન) માધ્યમ ઉમેર્યું છે. વિવિધ રંગી ગણાય. Jain Education Intemational Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ પ્રતિભાઓ સ્લેટ ચિત્રોના સર્જક - સમર્થ રેખાકાર પ્રણય-યુગલો, વ્યકિતચિત્રો, ગ્રામજીવનના પ્રસંગો તથા ઠેર-ઠેર મુકાતાં સુશોભનાત્મક અલંકાર ચિત્રો તેમણે પાર વિનાના ચિતર્યા છે. તેમની શ્રી ચંદુભાઇ દફતરી કારકિર્દીની કલગી સમાન અને એક માત્ર તેમની જ વિશેષતા તે સ્લેટ જે કલાકાર પોતાની ભૂમિના વાતાવરણમાં રહી તેની પ્રેરણાથી પર કરેલાં ચિત્રો છે. સ્લેટની કાળી સપાટી પર તિક્ષણ અણીદાર સોય ચિત્રો કરી શકે છે તે ધન્યવાદને પાત્ર છે. એકાદ કે સાધન વડેકોતરેલી વાળ જેવી બારીક રેખાઓમાં સીધાં જ કોતરાયેલા નિષ્ઠાવાન ચિત્રકાર જે સમાજમાં હોય તે દેશ-વિદેશના ખ્યાતનામ મહાપુરૂષો, રાષ્ટ્રપુરુષો, સાહિત્યકારો વ.ના. સમાજને સૌંદર્ય અને સૃજનના અનેરા અનુભવો વ્યકિતચિત્રો (પોર્ટેઇટસ)માં તેમની ધીરજ, ધારેલી રેખા ઉપસાવવાની આપવા તે સમર્થ બને છે.” ચોકસાઇ અને આ માધ્યમ પર મેળવેલ કૌશલ્યના દર્શન થાય છે. સ્વ. કલાગુરૂ શ્રી રવિશંકર આ સ્લેટ ચિત્રોએ ચંદુ દફતરીને સૌરાષ્ટ્રથી લઇને શાંતિનિકેતન રાવલના આ શબ્દો જે કલાકારને શુભેચ્છા રૂપે તેમજ કેન્યા (આફ્રિકા) અને છેક વોશીંગ્ટન (અમેરિકા)ના પ્રમુખના મળેલા છે તે કલાકાર છે મોરબીના વહાઇટ હાઉસ સુધી જાણીતાં કર્યા છે. તેમણે કરેલું સ્વ. પ્રમુખશ્રી જહોન શ્રી ચંદુલાલ દફતરી એફ. કેનેડીનું સ્લેટચિત્ર હાલ વ્હાઇટ હાઉસમાં સ્વર્ગસ્થ પ્રમુખના તા. ૧૩ સપ્ટે. ૧૯૨૭માં મૃતિખંડમાં સૌરાષ્ટ્રના મોરબીના કલાકાર “ચંદુ'ની સ્મૃતિ જાળવી રહ્યું મોરબીના દશાશ્રીમાળી ઉપાશ્રયવાસી જૈન પરિવારમાં તેમનો જન્મ. છે. તેમણે દોરેલા ગાંધીજી તથા સરદાર પટેલના સ્લેટચિત્રો ગુજરાતના તેમના પિતા વૈદ્યરત્ન શ્રી જયાશંકર દુર્લભજીનો વ્યવસાય વૈદકનો હતો. પ્રથમ રાજયપાલ સ્વ. શ્રી મહેંદીનવાઝ જંગને ભેટરૂપે આપેલા, તે નાના ‘ચંદુને ચિત્રમાં રસ. પાટીમાં એકડો ઘૂંટતા ઘુંટતા જ એ પાટીને નિહાળીને ખુશ થયેલાએ કલાચાહક રાજયપાલશ્રીએ ચંદુભાઈને પોતાની સર્જનનું માધ્યમ બનાવીને પછીથી તેમણે કરેલા સ્લેટચિત્રોએ “ચંદુ’ નામ કિંમતી પન ભેટ આપીને તેમની કદર કરેલી. દેશ-વિદેશમાં જાણીતું થઇ જશે એવી ત્યારે તો કોઇને કલ્પના પણ કયાંથી ચંદુદફતરીનું ત્રીજું મહત્વનું પ્રદાન મહિલાવર્ગને સ્પર્શે છે. વર્ષો આવે ?! પહેલાં ચંદુભાઇએ આકાર, રૂપાંકન તથા સુંદરતામાં એકબીજાથી તદ્દન મોરબીમાં મેટ્રીક થયા.દિવસના પિતાજીની સાથે દવાની પડીકીઓ અલગ એવી ચાંદલાની ૧૦૦૦ જેટલી ડિઝાઇન તૈયાર કરી તેનું પુસ્તક વાળે. રાત્રિએ બંધ ઓરડામાં મીણબત્તીના અજવાળે ચિત્રો કરે. કોઇપણ ‘બિંદુ મંજૂષા' પ્રકટ કરેલ. તેની બે આવૃત્તિ પ્રકટથઇ હતી. જેનું રસદર્શન કલાશાળાનો ઉંબરો ચડ્યા વિના ચંદુભાઇએ કલાગુરૂ રવિશંકર રાવલે ‘કુમાર'માં કરાવેલું. એકલવ્યની જેમ કલાસાધના આરંભી. એક કલાગુરૂ રવિભાઇની પ્રેરણાથી મોરબીમાં પછી એક કલાસોપાન ચડતા રહ્યા. ૧૯૪૨માં ‘મયૂર કલા' સંસ્થાની સ્થાપના કરી. ૧૯૬૯ ‘બાલજીવન' માસિકમાં તેમણે કરેલું થી ૭૫ મુંબઇ પાછાં ગયા ત્યાં સુધી આ ‘સરસ્વતી’નું ચિત્ર છપાયું. જાહેરમાં પ્રગટ સંસ્થાના સેક્રેટરી પદે રહી મોરબીમાં કલાથયેલું એ સૌ પ્રથમ ચિત્ર. ૧૯૪૭માં ચંદુ પ્રસારની અનેક પ્રવૃત્તિઓ કલાપ્રદર્શનો, દફતરીએ મોરબીમાં “નવી હવા' સામયિકથી સેમીનારો, હસ્તલિખીત અંકોવ.કરતા રહ્યા. ચિત્રકાર તરીકેની જે કારકિર્દી શરૂ કરી તે પછી સ્પર્ધાથી પ્રથમથી જ અલિપ્ત ચંદુભાઇએ તેમણે પાછું વાળીને જોયું નથી. સૌરાષ્ટ્ર ઉપરાંત મોરબી, ઉપલેટા, મુંબઇ (૧૯૬૮)માં છેક મુંબઇથી પ્રસિધ્ધ થતા દૈનિકો-માસિકો ચિત્રપ્રદર્શનો યોજેલા. રાજકોટમાં હસ્તકલા સુધી તેમની રેખાની સુવાસ પ્રસરવા લાગી. પ્રદર્શન યોજેલું. ૧૯૪૭થી છેક ૧૯૯૧ સુધી “મુંબઈ મોરબીની રોટરી કલબે ૧૯૮૬માં સમાચાર'ની સાપ્તાહિક આવૃત્તિમાં તેમનાં તેમનું સન્માન યોજેલું. ત્યારે સ્વ. કલાગુરૂ રેખાંકનો છપાતાં રહ્યા. એ એક વિરલ ઘટના રવિશંકર રાવલના હસ્તે શાલ અને સન્માનપત્ર છે. ૧૯૫૪માં મોરબીછોડી મુંબઇ જઇ વસેલા અર્પણ કરેલા. એ વખતે રવિભાઇએ કહેલું, ચંદુભાઇએ ૧૯૫૭સુધી જન્મભૂમિના કલાકાર મોટા રાજમહેલોની રોશની કરતા આપણા તરીકે કામ કરેલું. દીન ઝૂંપડામાં પ્રકાશ આપતો દિવડો વધુ પ્રિય જલરંગો-તૈલરંગોમાં કાર્ય કરતા આ લાગે છે.' કલાકારનું પ્રિય માધ્યમ કાળી શાહી છે. ગુરૂદેવ ટાગોર (સ્લેટ પર બનાવેલ ચિત્ર) Jain Education Intemational Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચિત્રકાર, શિલ્પકાર અને કલા-પ્રાધ્યાપક શ્રી નાગજીભાઇ ચૌહાણ ‘શિલ્પકાર થતાં પહેલાં ચિત્રકારથવુંજરૂરીછે.કારણકે શિલ્પક્કામાં આકારનું મહત્વ છે અને દરેક આકારના પાયામાં આલેખન (ડ્રોઇંગ) રહેલું છે.એટલે કુશળ શિલ્પી થવા માટે સારાં રેખાંકન, આકાર અને સ્પેસની સમજ જરૂરી છે.' આ શબ્દો છે ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર, શિલ્પકાર અને સંનિષ્ઠ-લોકપ્રિય કલાપ્રાધ્યાપક શ્રી નાગજીભાઇના તેમન પુરૂ નામ તો છે શ્રી નાગજીભાઇ વશરામભાઇ ચૌહાણ તા.૧૪ નવે.૧૯૩૮માં જામનગરના પ્રજાપત્તિ પરિવારમાં તેમનો જન્મ.ઘાટ ઘડવા અને ચિતરામણ કરવાના સંસ્કાર તો ગળથૂથીમાં જ મળેલા મેટ્રીક પછી અમદાવાદ ગયા.અનેસી.એન. કલામહાવિદ્યાલયમાં એક વર્ષ અભ્યાસ કરી ડી.ટી.સી. (૧૯૬૦)થયા.એ દિવસોમાં બે વર્ષ વલ્લભવિદ્યાનગર ક્લાકેન્દ્રમાં ક્લાગુરૂ રવિશંકર રાવલના સાનિધ્યમાં રસેવા આપી.૧૯૬૨થી ૬૪ સી.એન. વિદ્યાવિારમાં ચિત્ર શિક્ષક રહ્યા.૧૯૬૫થી કલા મહાવિદ્યાલયમાં ચિત્રકલા વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. વિદ્યાર્થીઓને ભણાવતાભણાવતા પોતે પણ કલાચાર્ય શ્રી રસિકલાલ પરીખન માર્ગદર્શનમાં શિક્ષણ લેતા લેતા ઉચ્ચકલાની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરી.જી.ડી.આર્ટઇન પેઇન્ટીંગ (૧૯૬૪), આર્ટ માસ્ટર (૧૯૬૫) અને જી.ડી.આર્ટ ઇન સ્કલ્પચર (૧૯૬૮) ની ત્રિવિધ પદવીઓ પ્રાપ્ત કરી. શેઠ ચી.ન.કલામહાવિદ્યાલયના લગભગ ત્રણ દાયકા ઉપરાંતના કલાશિક્ષણ અનુભવોમાં અનેક કલાકારો, ક્લાના વિદ્યાર્થીઓના સંપર્કમાં પોતે આવ્યા. કુ. ઉર્મિબેન પરીખથી લઇને વિનોદ જે.પટેલ સુધીના અસંખ્ય વિદ્યાર્થી- કલાકારો જે ગુજરાતનું કલાધન ગણાય છે, તેનુ ઘડતર કર્યું. ૧૯૭૪ થી ૭૭- ત્રણ વર્ષ શ્રી લકરદાદાની નિવૃત્તિ પછી શિક્ષવિભાગના વડા તરીકે કાર્ય કર્યું.૧૯૯૪- ૯૫ના પત્ર પ્રદર્શક ગાળામાં પ્રિન્સીપાલ તરીકે સેવા આપી. એક સફળ કલાપ્રાધ્યાપક પછી નાગભાઇના વ્યક્તિત્વના બે બીજાં પાસાં ને ચિત્રકાર અને શિલ્પકાર નાગજીભાઇની ચિત્રસૃષ્ટિના વિષયો અને શૈલી સતત બદલાતાં રહ્યાં છે. માનવપાત્રો, બુલ (સાંઢ), અશ્વ, ખડકો (રોસ), વૃક્ષો, માનવચહેરાઓ- વિશેષ તો પ્રકૃતિમાં રહેલા એન્સ્ટ્રકટ આકારો વ.ને તૈલરંગો- જલરંગો, પેસ્ટલ, ગોળે, કે ગ્રાફીક વુડકટ, ઇંચીંગ, લીંનોકટ અને મ્યુરલમાં કપચી (ટાઇલ્સ), જયપુરી ફ્રેસ્કો અને ટેમ્પરા જેવાં વિવિધ માધ્યમોમાં તેમણે કામ કર્યુંછે.ચિત્રકલામાં વિવિધ વાદો-ઇમ્પ્રેશનીઝમ, ધુબીઝમ, એકટીઝમ, એકસ્પ્રેસનીઝમ પછી ક્રિએટીવ દિશા તરફ તેમનો ઝોક વધ્યો.તેમણે ન્યૂડ એન્ડ નેચર શ્રેણીનાં ચિત્રો તૈયાર કર્યા છે. આ શિબિરમાં ગયા પછી પથ્થરો-ખડકોમાં વ્યક્ત થતા આકારોનું આકર્ષણ થયું. તે પછી તેમની સર્જકત્તામાં પથ્થરીલા ફોર્મ્સ ઉમેરાયા છેલ્લાં બે વર્ષથી તેઓ ઇટાલીના ગ્રેટ આર્ટીસ્ટ માઇકલ એજેલોની ચિત્રશૈલીના અભ્યાસના પરિપાકરૂપે પોતે મૌલિક પણે કલ્પેલી-સર્જેલી ચિત્રશ્રેણીનું સર્જન કરી રહ્યા છે. જેમાં ન્યૂડ ફીગરોના રિયાલિસ્ટીક સંયોજનો સાથે વિવિધ ભાવ પ્રેમ, વિગ્રહ, દુર્વાસના, સ્થળાંતર, ધૃણા, નૃત્ય, શાંતિ વ.દર્શાવતા સંયોજનો વિષયાનુરૂપ છતાં સુમધુર સંવાદીરંગ યોજનામાં રજૂ કર્યા છે.આ ચિત્રોનું પ્રદર્શન અમદાવાદ- રવિશંકર રાવલ કલા ભવનમાં તા.૧૩ થી ૧૯- જૂન- ૨૦૪૪ દરમિયાન યોજાયું હતું. ફૈબીબી (સ્ટોન) સૌરાષ્ટ્રના મેર, ભરવાડ, રબારીના લોકજીવનથી લઇને તેમણે પંચમહાલના ભીલ, ડાંગના આદિવાસી, રાજસ્થાની પાર્ગો તથા દક્ષિણ ભારતના તામિલ પાત્રોના માલખ સ્કેચીઝ કર્યા છે.ચિત્રકલા ઉપરાંત શિલ્પકલા બન્નેમાં એકેડમિક અને ક્રિએટીવ- અને રિતીમાં પોર્ટ્રેઇટસ કર્યા છે.જેવાં સફળ ચિત્રકાર છેતેવાં જ સફળ શિલ્પકાર પણ છે.માટીથી લઇને પ્લાસ્ટર ઓફ પેરિસ, સિમેન્ટ, યુ, સ્ટોન અને મેટલ જેવાં વિવિધ માધ્યમમાં તેમણે શિલ્પસર્જનો કર્યા છે. બાહ્ય દેખાવે ખડતલ ભલે લાગે, પણ આ કલાકારનાઅંતરંગમાંૌનરમમાર્ટી જેવીવાળપ અનેસ્નિગ્ધતા જમરીપડીછે.એવાં કલાપ્રાધ્યાપકો બહુ ઓછાં હોય છે, જેમને વિદ્યાર્થીઓનો ચિરંજીવ પ્રેમ અને સદ્ભાવ સાંપડયા હોય. કલાપ્રાધ્યાપક તરીકે ૩૫ વર્ષ પૂરાં કરીને ૧૯૯૭માં પોતે નિવૃત થયા ત્યારે તેમનાં વિદ્યાર્થીઓએ ‘ગુરૂવંદના”નો જે વિશેષ સમારંભ યોજી તેમને અંતરના ઉમળકાથી બહુમાન આપેલું તે એક શરદ પટેલના અપવાદ સિવાય- બીજાં Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કલાકારોને તો તેના સ્વપ્ના આવે ! તા.૧૭ મે- ૧૯૯૭માં રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં તેમના અને શિષ્યોનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું. તેમનું ભાવ-સન્માન યોજાયું. ‘શિક્ષણના કલાકાર અને સર્જનના શિક્ષક' એ વિશેષણથી શ્રી માધવ રામાનુજે તેમને ઓળખાવ્યા.. નાગજીભાઇના ચિત્રો ગ્રુપ શો (૧૯૬૭, ૬૮. સુધિત પાષાણ ૬૯, ૭૬, ૭૭)રૂપે અમદાવાદ અને |મુંબઇ- જહાંગીર (૧૯૬૯, ૭૪)માં રજૂ થયા છે.તેમના નિજી પ્રદર્શનો જામનગર (૧૯૬૨), અમદાવાદ (૧૯૬૫,૯૬, ૯૭ અને ૨૦૦૪)માં યોજાયા છે.તેમના ચિત્રોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં ૧૨ જેટલાં એવોર્ડઝમળેલાંછે.જેમાં ગુજરાત રા લ કલા અકાદમી (૧૯૬૦, ૬૩, ૭૬, ૭૮, ૮૬) મુંબઇ સ્ટેટ કલા પ્રદર્શનમાં ‘ભરવાડ' શિલ્પને ઇનામ (૧૯૫૮), ગુજરાતરા.સાંસ્કૃતિક પ્રદર્શન-રાજકોટ (૧૯૬૧)માં બ્રોન્ઝ મેડલ, માયસોર (૧૯૬૪), અમૃતસર (૧૯૭૮), ચતુર્થ ઓલ ઇન્ડિયા પોર્ટ્રેઇટ એકઝી.(૧૯૭૬)માં સિલ્વર મેડલ, રાયપુર (૧૯૭૭)માં પમાણપત્ર, અ.મ્યુ. કોર્પો.ના બે (૧૯૯૦, ૯૦⟩ઇનામો ગુજરાત રો.લ. કલા અકાદમી શિલ્પ 'સૈનિક'ને ૧૯૭૪મા એવોર્ડ નો સમાવેશ થાય છે.ગુજરાત રા.લલિતક્લા અકાદમી (૧૯૦૧)માં સભ્ય તરીકે તેમણે સેવા આપી છે. ગુજરાત રાજય લલિત કલા અકાદમીથી લઇને એર ઇન્ડિયા, રાષ્ટ્રીય કલા અકાદમી, અ.મ્યુ.કોર્પો,જેવી સંસ્થાઓથી લઈને દેશ વિદેશના ખાનગી સંગ્રહોમાં તેમની કૃતિઓ સંગ્રહાઇ છે. નાગજીભાઇનું વિશેષ પ્રદાન બારડોલી રાષ્ટ્રીય મ્યુઝિમ માટે કરી આપેલું સરદાર પટેલનું પોર્ટ્રેઇટ ઉપરાંત અમદાવાદ મ્યુ.કોર્પો.માં સ્થાપિત ધાતુ શિલ્પ મુખ્ય છે. તેમણે ગુજરાત રા.શાળા પાઠય પુસ્તક મંડળ તેમજ નેશનલ બુક ટ્રસ્ટનાં બાળકો માટેના બહુરંગી ચિત્રોવાળા પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. તે માટેના વર્કશોપમાં માર્ગદર્શન આપ્યું છે.ગાંધી દર્શન- નવી દિલ્હી માટે સર્જનાત્મક સેવા પણ આપી છે. અનેક યુવા ક્યાર્થીઓના કલામાર્ગમાં પથદર્શકની અનોખી ભૂમિકા ભજવનાર નાગભાઇચૌહાણ ગુજરાતના પ્રતિભાવંત- ગૌરવ સમા કલાકારોની પ્રથમ પંક્તિમાં સ્થાન પામનાર કલાકાર છે. * સંદર્ભ સૌજન્ય- ‘ગુરૂવંદના'- લે.શ્રી માધવ રામાનુજ ૩૪૩ ચિત્રકાર અને કાર્ટૂન ફિલ્મોના સર્જક શ્રી લક્ષ્મણ વાં ‘છું..હું લક્ષ્યલ વર્મા . . આ ઘડીથી સંકલ્પ કરૂં છું.હું કાર્ટૂન ફિલ્મ તૈયાર કરી બતાવીશ.” ખ્યાતનામ કલાકાર સ્વ.કનુ દેસાઇની ફિલ્મ ક્વાનિર્દેશક તરીકેની કારકિર્દીથી પ્રેરિત થઇને આ ક્ષેત્રમાં પડેલા અને પ્રથમ ફિલ્મ ‘મળેલા જીવ'ના શ્રેષ્ઠ કલાનિર્દેશક માટેનો એવોર્ડ મેળવનાર ક્લાકાર એટલે શ્રી લક્ષ્મણ વર્મા (મોદી) તા.૧૧ જુલાઇ- ૧૯૧૪ના રોજ ચોટીયા (જિ.મહેસાણા) ગામે તેમનો જન્મ.પિત્તાશ્રી ગુલાબરાયને ગામની ભીંતો પર ચિત્રો દોરતા જોતા નાનકડા લક્ષ્મણના મનમાં પણ સંકલ્પ ઘૂંટાયો કે ‘જીવનમાં બસ, ચિત્રકાર જ બનવું.'પિતાના અવસાન પછી નાનાભાઇબંસી વર્મા (ભવિષ્યના કાર્ટૂનિસ્ટ કલાકાર ‘ચકોર') સાથે ૧૯૨૩માં વડનગર આવીને કબીર આશ્રમમાં રહીને શાળાકીય અભ્યાસની સાથે વ્યાયામ, કુસ્તી, મોડેસવારી વ.જેવાં તન-મનના વિકાસમાં ઠીક ઠીક કાઠું કાઢયું. એ દિવસોમાં જ બેઉ ભાઇઓના ચિત્રો વખણાતા થયા.એ વખતે વડનગરમાં ઘે૨ ઘેર રાજા રવિવમાંના ચિત્રો જોવાં મળતાં તેથી લોકોએ આ ભાઇઓને હેતથી ‘વર્મા બ્રધર્સ’ના સંબોધનથી બોલાવવાનું શરૂ કર્યું.બસ, ત્યારથી તેઓ મોદી અટના બદલે લક્ષ્મણ વર્મા અને હંસી વર્મ'તરીકે ઓળખાવા માંડયા.કબીરશ્રમનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદ આવ્યા અને નાટક- સિનેમાના પરદા- બેનર્સ ચિતરવાનું ધંધાદારી કામ શરૂ કર્યું. ૧૯૩૭માં ત્રિપુરા કોંગ્રેસ અધિવેશન વેળાએ લક્ષ્મણભાઇને પોતાની કાર્યલિયન દેવિવાની તક મળી.ચેલેન્જ ઝીલીને ૫૧ ફૂટ x ૬ ફૂટનું વિશાળ બેનર તેમણે માત્ર અર્ધો કલાકમાં પુરૂં કરી દીધું.તે નિહાળીને ખુશ થઇ ઉઠેલા શાંતિનિકેતનના કલાચાર્ય સ્વ.નંદલાલ બચુ બોલી ઉઠ્યા કે ખૂબ ભાલો!' ! કલાગુરૂ રવિશંકર રાવલના ‘ગુજરાત કલાસંપ' ચિત્રશાળામાં લક્ષ્મણ વર્મા અભ્યાસ કરતા.ફિલ્મો જોવાનો પૂરો શોખ.ખાસ કરીને કાર્ટૂન ફિલ્મો જોવી બહુ ગમે .એ રીતે કલાકા૨ ૨ મિત્રો સાથે એક રાતે કાર્ટૂન ફિલ્મ જોઇને આવતા હતા ત્યારે ? વાતવાતમાં શરૂઆતમાં નોંધેલો સંકલ્પ જાહેર કર્યો .બીજા દિવસથી : જ રોજના પચાસ- સી કાર્ટૂન સ્કેચીઝ કરવા મંડી પડયા. તેની । ટેકનીક જાણી ફિલ્મ તૈયાર કરતા ગયા.બે ફિલ્મો બનાવી ‘ચાચાજીકા મુન્ના' અને 'સુવાલીન', વેનિસમાં યોજાએલ કાર્ટૂન Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ફિલ્મોના વિશ્વમેળામાં ભાગ લીધો. તેમાં ‘સુવાલીન’ ફિલ્મે વિશ્વમાં દ્વિતીય અને એશિયામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અમદાવાદમાં મોડેલ ટોકીઝના આર્ટીસ્ટ તરીકે જોડાઇને પહેલી જ ફિલ્મ 'વિજ્ઞાપતિ માટે તૈયાર કરેલ મંદિરના સુશોભિત પ્રવેશ દ્વારથી જ તેમનો પ્રવેશ ફિલ્મી દુનિયાના કલાકાર્યોમાં થઇ ચૂકશે. ‘મળેલા જીવ'ના કલાનિર્દેશન નાની બચત (કાર્ટૂન ફિલ્મનું એક દ્રશ્યચિત્ર) બદલ એવોર્ડ મળ્યા પછી તેમણે ૩૪ જેટલી ગુજરાતી, હિંદી, મરાઠી ફિલ્મોનું કલાનિર્દેશન કર્યું.જેમાં સાતેક એવોર્ડ મેળવ્યા.ઉપર જણાવ્યું તેમ પ્રથમ કાર્ટૂન ફિલ્મની વૈશ્વિક કક્ષાની સફળતા પછી તો તેમણે ૧૫-૧૬ વિવિધ ભાષાની ફિલ્મોના ટાઇટલ માટે એની મૈકાન ચિત્રો તૈયાર કરી આપ્યા વિવિધ રાજયની સરકારો માટે કાર્ટૂન ડોકંયુમેન્ટરી ફિલ્મો તૈયા૨ ક૨ી.જેની સંખ્યા પણ ૨૪ ઉપરાંત થવા જાય છે. વ્યવસાયી કામની સાથે કલાકાર તરીકેની સાધના તો ચાલુ જ હતી. એકલા ‘ધર્મયુગ' માં જ જેમના સળંગ છત્રીસ જેટલાં ચિત્રો છપાયા હોય તેવા એ માત્ર કલાકારનું લક્ષ્મણ વર્મા સન્માન પામ્યા.ધર્મયુગમાં ઇસપની બોધકથાઓ અને પંચતંત્રની ચિવાનાં પણ પ્રથમવાર તેમણે શરૂ કરી. એ જ રીતે બા ળ મા િસ ક ‘રમકડું'માં પણ તેમનાં વાર્તાચિત્રો મૃત્યુનું નમન પથ પ્રદર્શક પ્રકટ થતાં. કલાકાર ભાઇબંસીયમની પ્રેરણા અને સૂચનથી સમગ્ર વર્માએ પૂરા એક વર્ષની મહેનત પછી મહાડિય કાલિદાસનાં ‘શાકુંતલમ્' ની ચિત્રશ્રેણી તૈયાર કરેલી. શકાય. ૧૯૪૨ની લડતમાં રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને ૩૦૦ જેટલા ચિત્રો અને હજારો બેનરો તૈયાર કર્યા કોઇ દુશ્મનોએ તે બાળી નાખતાં દુ:ખી થયેલા કલાકારને બાળાસાહેબ વસંતરાય હેગિસ્ટે એ પ્રોત્સાહન અને હૂંફ આપી પુનઃ કામે લગાડયા.લક્ષ્મણ વર્માએ એક જ બેઠકે ૮૦ ચિત્રો તૈયાર કરી દીધાં ! જેની ધારી અસર થઇ. એ સમયમાં ગુજરાતના બધાં જ દૈનિકો- માસિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રકટ થતાં હતાં.ચાર રંગી પોસ્ટરોથી ક્રાંતિમાં રંગ ભરી દો. ૧૯૪૫ સુધી આ જોમભર્યું કામ ચાલ્યું. હાથમાં પીંછી લઇને સોશીની સફર ખેડવા નીકળી પડેલા આ સર્જક કલાકાર અને વ્યંગફિલ્મ સર્જકની સુદીપ કારકિર્દીને અનુલક્ષીને ગુજરાત રાજય લલિત કલા અકાદમીએ તેમને ગૌરવ સન્માન- શાલ, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા છે. જેનાં પ્રદર્શનો દેશનાં બાવીસ મ હ ત ન ગ ૨ | મા યોજાએલાં. એક જ વિષયનું પ્રદર્શન આટલા શહેરોમાં યોજાવાનો આ પણ એક રેકોર્ડ કહી સંદર્ભ સૌજન્યઃ સ્મરણિકા - લલિત કલા અકાદમી. લે. શ્રી માધવ રામાનુજ. Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સંવેદનશીલ કલાકાર અને આત્મીય ગુરૂ શ્રી શરદ પટેલ ‘કલાનું શિક્ષણ એટલે સર્જનાત્મકતા સાથે કામ પાડવું શકરાભાઇ એમાં શિષ્યોના માનસને સહેજ પણ નિ પહોંચાડયાવિના સફળ પરિણામ લાવી શકયા છે . કલા અને કેળવણીનેતેમણેઅવતારર્ય ગયું છે. ' કવિ- કલાકાર- પૂર્વ કલાચાર્ય- વિવેચક શ્રી માધવ રામાનુજે આ શબ્દોમાં જેની ઓળખ આપી છે એ શકરાભાઇ એટલે, શ્રી શરદભાઇ પટેલ તા.૧૪ નવે. ૧૯૩૪માં અમદાવાદમાં કૃષિકાર પિતાશ્રી વિલભાઈને ત્યાં તેમનો જન્મોકરી ને ક્યા માવિધાલયમાં અભ્યાસ કરી ૧૫૪માં ૩ ટી.સી થયાં અને કલાચાર્ય રસિખ્યાલ પરીખના નિમંત્રણથીસી.એન વિદ્યાવિહારમાં ચિત્રશિક્ષકતરીકે જોડાયા પછીનો આર્ટમાસ્ટર(૧૯૫૮), જી.ડી.આર્ટઇન પેઇન્ટીંગ(૧૯૫૯)ની પદવીઓ પણ મેળવી. ૧૯૯પમાં વનસ્પલિ વિદ્યાપીઠમાં ફેસ્ક પેઇન્ટીંગની તાલિમ લીધી ૧૯૭૩માં એપ્લાઇડ આર્ટમાં ડિપ્લોમાં મેળવ્યો.એક માત્ર શિલ્પાની શાખા તેમણે બાડી રાખી ને કે શરદભાઈ બીજ રીતે શિલ્પી સાબિત થયા છે.માટી કે પ્લાસ્ટરમાંથી પૂતળા ઘડવાના બદલે તેમણે જીવંત શિષ્યોનું ઘડતર કર્યું છે.એવી ચાહના મેળવી કે કલા અધ્યાપક તરીકે ચાર દાયકા પછી ૧૯૯૩માં પોતે નિવૃત થયા.ત્યારે તેમના પૂર્વ અને વર્તમાન વિશાળ શિષ્યવૃંદે અવિસ્મરણીય 'ગુરૂવંદના' સમારંભ યોજવો.તેમના અને પોતાના ચિત્રોનું પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવન- (તા.૮ થી ૧૦ મે-૧૯૯૩)માં યોજાયું. પ્રોગ્રેસીવ ગ્રુપ-અમદાવાદહારાતેમના ચિત્રોના ગ્રુપ-શો (૧૯૬૨, ૭૧ થી ૭૫, ૧૯૮૫) અને મુંબઇ-જહાંગીર ગેલેરી (૧૯૭૫, ૭૯)માં યોજાયા છે.તેમના વન મેન શો અમદાવાદ (૧૯૮૮) મુંબઇ (૧૯૮૮) અને કન્ટેમ્પરરી અમદાવાદ (૨૦)માં યોજાયા છે.શ્રી રામાનુજે નોંધ્યું છે તેમઃ ‘શરદ પટેલ મૂળથી જ ખૂબ અભ્યાસી આત્મા એમાંય લોકજીવનની સાથોસાથ ભારતીય ચિત્રશૈલી પ્રત્યે અનુરાગ ૩૪૫ મીનીએચરના પાત્રો, સ્થાપત્ય, પશ્ચાદ્ભૂ, સાદગીપૂર્ણ રંગાયોજન વ.ને તેઓ પોતાના ચિત્રોમાં પ્રયોજે છે.રંગોની જેમ જ ટેક્ચર પણ તેમાં અગત્યનું પાસું છે.તેમણે અવનવા પ્રયોગો પણ કર્યા છે.રંગસૂઝ, ફીગર આયોજન, એક્શન, સ્પેસનું આગવું આયોજન, વ્હાઇટ અને મેં રંગોનું પ્રભુત્વ તેમજ સમગ્રપણે સૌમ્ય અસર ઉપસાવતાં ચિત્રોમાં શકરાભાઇનું વ્યક્તિત્વ પણ પ્રતિબિંબીત થાય છે.’ ચિત્રકલા ઉપરાંત પ્રિન્ટીંગ, શિલ્પ, ફોટોગ્રાફી, બાટીક અને મ્યુરલ પેઇન્ટીંગની ટેક્નીક્લ જીણકારી ધરાવતા શરદ પટેલે જયપુરી ઇટાલીયન ફ્રેસ્કો, એઝટેમ્પરા અને કોલાજ મ્યુરન્સ પણ કર્યો છે.તેમણે કરેલાં મ્યુરલ્સ સી.એન. કલામહાવિદ્યાલય, વિદ્યાવિહાર ઉપરાંત અમદાવાદના ખાનગી આવાસોમાં દ્રશ્યમાન થાય છે.તેમનાં ચિત્રો ગુજરાત લલિત ક્લા અકાદમી, એર ઇન્ડિયા, તાતા, ના સંગ્રહ ઉપરાંત અમેરિકા, જાપાન, જેવાં વિદેશોની અનેક વ્યક્તિઓ અને સંસ્થાનાં સંગ્રહમાં જળવાયા છે. ગુજરાત રાજય લલિત કલા અકાદમી અને અમદાવાદની વિવિધ ક્યા સંસ્થાઓ યોજીત વર્કશોપ- જેવાં કે ગ્રાફીક (૧૯૭૮), સ્ક્રીન પ્રિન્ટીંગ, વુડકટ (૧૯૮૭), પેઇન્ટીંગ (૧૯૮૬), માંડુ આર્ટીસ્ટ કેમ્પમાં નિષ્ણાંત તરીકે સેવા આપનાર શરદભાઈએ બાળકો માટે ત્રિરંગી પુસ્તકો તથા શ્રી પ્રહલાદભાઇ પટેલ સાથે ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરેલ નકશા દર્શન'માં તેમની ખેત અને ચોક્કસાઇના દર્શન થાય છે ચિત્રકલાની બંને ગ્રેંડ પરીક્ષાઓ માટે પ્રેકટીકલ વિષયોના બે પુસ્તકો પ્રકટ કર્યા છે. જુગલબંદી જિલરંગી સંયોજનો શરદ પટેલની કૃતિઓ સન્માનીત પણ થઇ છે. તેમાં ગુજરાત રાજય લલિત કલા અકાદમી એવોર્ડ (૧૯૬૫, ૭૯), માયસોર દશેરા પ્રદર્શન (૧૯૬૭), બોમ્બે આર્ટ સોસાયટી (૧૯૮૦), વ. ઉપરાંત નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ એન્ડ ક્રાફટ સોસાયટીના ઉપક્રમે ૧૯૯૬માં વેટરન આર્ટીસ્ટ તરીકે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે થયેલ સન્માન વિશેષ ગણાય.તેમના નિવૃત્તિસમારંભગુરૂવંદનામાં વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ સન્માન સ્વરૂપે શાલ અને સિલ્વર પ્લેક (૧૯૯૩)અર્પણ થયેલ છે. સમર્પીત પરિવારજનો, ક્લાકાર મિત્રોચાહકો અને વિશાળ શિષ્યવૃંદ- કે જે આજે તો ગુજરાતના પ્રતિભાશાળી કલાકારો તરીકે જાણીતા થઇ ચૂકયા છે– ધરાવતા શરદભાઇ પટેલ આજે ય એ જ લાગણી, એ જ સ્મિત સાથે જીવનના સાત દાયકા પાર કરી ચૂક્યા છે. સહેજે કહેવાઇ જવાય કે ‘શતં જીવં શરદ !' * સંદર્ભ સૌજન્ય- ગુરૂવંદના સ્મરણિકા-લે.માધવ રામાનુજ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ગ્રાફીક કલાકાર, શિલ્પકાર અને પૂર્વ ક્લાયાર્ય સ્વ.શ્રી અજીત દેસાઇ અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં કલા અધ્યાપન, સંચાલનની સાથે પોતાના સર્જન ફાલની આંબાવાડી ઉછેરનાર એપ્રતિભાશાળી કલાકારની ઝળહળતી કારકિર્દીના મધ્યાહને જ જીવનલીલા સંકેલાઇ જશે તેની તો કોઇને કલ્પના પણ કયાંથી હોય ! એમનું નામ શ્રી અજીત રતિલાલ દેસાઇ તા.૬ એપ્રિલ-૧૯૪૩માં દક્ષિણ ગુજરાતના ગાદેવી તાલુકાના પીપલધરા ગામમાં તેમનો જન્મ. પરની આંબાવાડીના પ્રાકૃતિક વાતાવરણમાં કરેલા અજીતભાઇને નાની વયથી જ ચિત્રક્કામાં સ. મ. સ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં પ્રવેશ મેળવ્યો.કલાકાર જેરામ પટેલના માર્ગદર્શનમાં અભ્યાસ કરી એપ્લાઇડ આર્ટસમાં ડિપ્લોમા મેળવ્યો અમદાવાદમાં શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયમાં એપ્લાઇડ આર્ટ વિભાગમાં કલા- વ્યાખ્યાતા તરીકે કારકિર્દી શરૂ કરી. એ વખતે તેમની અને શ્રી અરવિંદભાઇ દેસાઇની જોડી જમીતી બનેલી ક્લાઅધ્યાપનનીસાથે એસંસ્થામાં જ અભ્યાસ કરી શિલ્પકલામાં જી.ડી.આર્ટ થયા. ઉપરાંત વનસ્પલિ વિદ્યાપીઠ (રાજસ્થાન)માં તેમણે ફ્રેસ્કો મ્યુરલનો પણ અભ્યાસ કરેલો. કલાઅધ્યાપનમાં અનેક યુવા વિદ્યાર્થીઓને વ્યવહારિક ક્લાનો અભ્યાસ કરાવવાની સાથે પોતાની કલાસાધનાનું સાતત્ય પણ જાળવી રાખેલું, તે તેમણે યોજેલા પ્રદર્શનો અને મેળવેલા પારિતોષિકો પરથી જાણી શકાય છે. એક કલાકાર તરીકે શિલ્પ હોય કે ચિત્ર, અત દેસાઇની અભિવ્યક્તિ આધુનિક સ્પર્શવાળી હતી.તેમણે કરેલા અમાપ સ્કેચીંગનો પ્રભાવ તેમના આલેખન (ડ્રોઈંગ)પર પડેલો.તેઓ પોતાના અમૂર્ત લાગના ચિત્રસર્જનોમાં માનવચહેરા, પશુપંખી, વાદળાં કે ટેકરીઓના આકારોનો પયોગ કરતાં તેમના કેનવાસ પર આ આકારો તરતા દેખાય. લોટીંગ ફિગર્સ” ર્ષિક પામતાં તેમનાં ચિત્રો એલીના મહદઅંશે શ્વેત અને શ્યામ રંગોમાં પથ પ્રદર્શક સર્જાતા.પોતાના ડ્રોઇંગ અને ચિત્રોની જેમ તેમના શિલ્પો પણ આધુનિક ટચવાળા સર્જનાત્મક રહ્યા છે.તેમનું એક શિલ્પ- કેન્દ્રીય લલિત કલા અકાદમીના સંહમાં છે.પોસ્ટર ડિઝાઇન અને ગ્રાફીકસ ચિત્રો તેમના રાર્જનના ઉલ્લેખનીય પાસાં છે. મુંબઇ, અમદાવાદ, નવી દિલ્હી જેવાં શહેરો તથા હસ્ટનયુ.એસ.એ., જેવાં વિદેશોમાં ૧૯૭૨ થી છેલ્લી ઘડી સુધી યોજાએલાં તેમના ચિત્રો, શિલ્પો, ગ્રાફીકસના પશોની સંખ્યા જ ૧૩ઉપરાંત થવા જાય છે.ભારત ભવનમાં યો જાયેલ કોન્ટેમ્પરરી ઇડિઅન આર્ટ- પ્રથમ બાયોનેલ (૧૯૮૬) અને દ્વિતીય ભાર્યોનેલ (૧૯૮૮)માં તેમની કૃતિઓ પ્રદર્શિત થઈ છે.મુંબઈ- જાંગીર (૧૯૭૨, ૮૮) સહિત તેમના ચિત્રો, ગ્રાફીકરાના આઠ જેટલાં નિષ્ઠ પ્રદર્શનો યોજાયાં છે. અજીત દેસાઇની કારકિર્દી અનેક એવોર્ડઝથી શોભીત છે જેમાં ગુજરાત રા.લ.કલા અકાદમીના પોસ્ટર ડીઝાઇનમાં પાંચ એવોર્ડ (૧૯૬૨, ૬૩, ૭૦, ૭૩, ૭૪), સ્કલ્પચરમાં બે એવોર્ડ (૧૯૭૫, ૭૬)અને ગ્રાફીક (૧૯૭૭) મળી આઠ જેટલાં એવોર્ડઝ મળેલાં એ ઉપરાંત ગાંધી શતાબ્દી-નવી દિલ્હી (૧૯૭૦), ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી-નવી દિલ્હીના ગ્રાફીકમાં એવોર્ડ(૧૯૭૦, ૮૭), બોમ્બે આર્ટસોસાયટીના સ્કલ્પચર (૧૯૭૬)માં ગ્રાફીક (૧૯૭૭, ૭૯), યુનિવર્સલ લવ કમીટી- મુંબઇમાં સિમ્બોલ ડીઝાઇનમાં એવોર્ડ(૧૯૭૦), ઇન્ડો આરબ સોસાયટી- મુંબઇ- પોસ્ટર ડીઝાઇન (૧૯૭૬), અ.મ્યુ.કોર્પો- પેઇન્ટીંગ (૧૯૮૭)એવોર્ડ- વ.નો સમાવેશ થાય છે. આ પારિતોષિકો વિવિધ ક્ષેત્રે તેમની સિધ્ધિનાં પ્રતીક છે. અછત દેસાઇનાચિત્રો, ગ્રાફીક, શિલ્પો કેન્દ્રીય અને રાજય કલા અકાદમી, એર ઇન્ડિયા મુંબઇ (ચિત્રો) સહિત દેશની વિવિધ સંસ્થા ઉપરાંત વેસ્ટ જર્મનીમાં ખાનગી સંગ્રહમાં સચવાયાં છે. ફ્લોટીંગ ફીગર વડોદરા ફાઇન આર્ટ ફેકલ્ટીના સ્નતિકા તેમના પત્ની શ્રીમતી માયાબેન અજીતભાઇની કલાકારકિર્દીમાં મહત્વનું પીઠબળ બની રહ્યા છે. ક્લાધ્યાપકશ્રી લઇને સી.એન.કલામહાવિદ્યાલયના પ્રાચાર્યના પદે સેવા આપતા આનભાઇની કારકિર્દીના મધ્યાહને બાવન વર્ષની વયે બ્રેઇન ટ્યુમરના કારણે તા.૧૭ જુલાઇ૧૯૯૪ના રોજ દુઃખદ અવસાન થવાથી ગુજરાતના ક્લાજગતમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. * સંદર્ભ સૌજન્ય : કલાપ્રસાર (જુલાઇઓગસ્ટ-૧૯૯૪) લે.પ્રા.બંસીલાલ દલાલ. Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૪૦ સૌષ્ઠવ અને સૌંદર્યના ઉપાસક : ૧૯૫૯માં જહાંગીર આર્ટ ગેલેરી-મુંબઇમાં યોજાએલ.પછી તો દિલ્હી (૧૯૬૫), મુંબઈ (૧૯૬૯, ૭૧, ૭૨), ન્યૂ દિલ્હી (૧૯૭૧), રસ્વ. શ્રી બાલકૃષ્ણ પટેલ કન્ટેમ્પરરી- અમદાવાદ (૧૯૭૬, ૭૭), ટ્રિનાલે- દિલ્હી (૧૯૭૫), જીવનના છેલ્લા બે મહિના સાવ પથારીવશ હોવાં છતાં પેન્સીલ વિઝયુઅલ આર્ટસેન્ટર-અમદાવાદ (૧૯૮૬) વ.પ્રદર્શનો ઉપરાંત દેશ અને કાગળ જેમનાથી અળગા થયા ન વિદેશમાં તેમનાં ચિત્રો પ્રદર્શિત થયા છે.૧૯૫૯ થી ૧૯૯૩ સુધીમાં ૧૪ હતાં.અને છેલ્લા શ્વાસ સુધી ડ્રોઇંગ કર્યા કરતા જેટલાં વન મેન શો કરી ચૂકેલા બાલકૃષ્ણ પટેલે ગુજરાત ઉપરાંત ઉદેપુર, એ કલાકાર, જેનીદેશના આધુનિક કલાકારોમાં કાશ્મીર તેમ જ કલકતાના કલાકાર કેમ્પમાં વારંવાર નિયંત્રીત કલાકાર પ્રથમ દશમાં ગણના થતી તે કલાકાર હતાં - તરીકે સેવા આપી છે. કેન્દ્રીય લલિત કલા અકાદમીના તેઓ ચાર વર્ષ શ્રી બાલકૃષ્ણ પટેલ સભ્ય રહેલાં. તેમના ચિત્રો નવીદિલ્હી- કલા અકાદમીથી લઇને રૂપાંકર તા.૨૫ મે ૧૯૨૫માં અમદાવાદમાં મ્યુઝિયમ (ભોપાલ), અરવિંદ મીલ (અમદાવાદ) ઉપરાંત દેશ-વિદેશનાં | તેમનો જન્મ.નોનમેટ્રીક સુધીનો કલા ચાહકોના અંગત સંગ્રહમાં છે.અભિવ્યક્તિની દ્રષ્ટીએ જોઇએ તો અભ્યાસ.નિશાળે આવતાં-જતાં પેઇન્ટર બાલકૃષ્ણ પટેલ પ્રયોગશીલ કલાકાર હતાં. ‘ટપકું' એ તેમની અનુભૂતિનું વહોરાજીની દુકાનનું તેમને ભારે આકર્ષણ બીજું આકર્ષણ કીડીપાડાની કેન્દ્રબિંદુ રહ્યું છે.પૂરા ફલક પર જાણે રંગો પ્રસરે છે. પછી ઉપસતા. પોળમાં આવેલ બજરંગવ્યાયામ મંદિરનું તેથી કિશોરવયમાંજબાલભાઈ ટપકાંની લિપિમાં સંવેદનાની ભાષા આલેખાય છે. કુસ્તી ચેમ્પીયન બની ગયેલા.અરીસામાં જોઇને પોતાના સુદ્રઢ શરીરના પોતે ચિત્રકાર ઉપરાંત કુશળ અભિનેતા અને કવિ પણ સ્કેચ અને પોર્ટેઇટ કરતાં.ધોળકા મીલમાં કલાર્કની નોકરીમાં જોડાયા હતા.સ્વ.ઉમાશંકર જોષીના સંસ્કૃતિ માસિકમાં તેમની કવિતાઓ છપાઈ ત્યારે ત્યાં પણ કારીગરોના સ્કેચ કરતાં. હતી.ગુજરાતની પ્રથમ ટેલી ફિલ્મ ‘રેવા'માં રેવાના સસરાની નાની પણ ૧૯૪૨માં તેમનો સંપર્ક કલાગુરૂ રવિશંકર રાવલ સાથે અવિસ્મરણીય ભૂમિકા ભજવેલી. નાટક ‘કાબૂલીવાલા'માં કાબૂલીનું થયો.દિવસના તે ચિત્રશાળામાં ભણે.રાત્રે મીલમાં રાતપાળી કરે.પાંચેક પાત્ર, લાભશંકર ઠાકરનું ‘વૃક્ષ', મનસુખલાલ મજીઠીયાનું ‘સફરજન', વર્ષ આ સંઘર્ષ વેઠયો.પછી મીલ છોડી.રિલીફ રોડ પર “કલાપી આર્ટ મધુરાયનું “આપણું તો એવું'વ.માં બાલકૃષ્ણભાઈની મુખ્ય ભૂમિકાઓ. સુડિયો' શરૂ કર્યો.પોર્ટેઇટ અને મંડપ સુશોભનનું ધંધાદારી કામ કરવા લોકપ્રિય રહી. માંડ્યા. ૧૯૫૭માં વડોદરા ગયા અને સાતેક મહિના પ્રો.બેન્દ્ર પાસે | શ્રી નટુ પરીખે નોંધ્યું છે કે, ‘તેમના ઘોડાનાં રેખાંકનો ખૂબ શીખ્યા.પાછા અમદાવાદ આવી અરવિંદ મિલમાં ડીઝાઇનર તરીકે ગતિશીલ.રેખાઓ જીવંત અને નાજુક. આકારની વાસ્તવિક્તા જાળવીને જોડાયા તે મીલ બંધ થઇ ત્યાં સુધી કામ કર્યું.પછી સ્વયં સર્જનમાં વ્યસ્ત પોતે સ્પેસ સાથે રમત કરે. ઘોડામાં માનવીપણું મૂકી ચિત્રમાં લાગણી ઉભી થયા. આ દરમિયાન કલાજગતમાં બાલકૃષ્ણભાઇનું કામ ઉલ્લેખનીય કરે. શાહી સાથે પેસ્ટલનો ઉપયોગ કરી ચિત્રમાં રંગો ઉમેરે. તેઓ ટપકાં થવા માંડયું.૧૯૫૭માં તેમને અને ધાબામાંય સૌંદર્ય જોતા.' લખનૌ અકાદમીનો એવોર્ડ એક વખત ૩OX૪૦ના અને બોમ્બે આર્ટ સોસાયટીનો કદના માત્ર એક જ પોઇટનો મેરીટ એવોર્ડ મળેલાં.આજ વન મેન શો અમદાવાદમાં સુધીમાં બે નેશનલ એવોર્ડ યોજનાર આ પ્રતિભાવંત (૧૯૬૯, ૧૯૭૮)મેળવી કલાકારનું ૭૯ વર્ષની વયે ચૂકેલા બાલકૃષ્ણ પટેલને તા. ૨૪ જુન-૨૦૦૩ના રોજ ગુજરાત રાજય લલિત કલા અમદાવાદમાં અવસાન અકાદમીના એવોર્ડ પ્રાપ્ત થયા થયું.તેમના નિધન પછી આર્ચર છે.૧૯૯૩માં ગુજરાત રાજય આર્ટગેલેરીમાં તેમનાં અોનાં લલિત કલા અકાદમીએ ગૌરવ રેખાંકનોનું પ્રદર્શન યોજાએલું. પુરસ્કારથી સન્માનીત કર્યા. બાલકૃષ્ણ પટેલના સંદર્ભ સૌજન્ય- બ.ક.અકાદમી સ્મરણિકા - લે.માધવ રામાનુજ. ચિત્રોનો પ્રથમ વન મેન શો સ્થિતપ્રજ્ઞ ગુજરાત દિપોત્સવી અંકમાંથી) કુમાર- ઓગસ્ટ-૦૩ લે.નટુ પરીખ. Jain Education Intemational Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ક્લાસેત્રે શિક્ષણ, સંવર્ધન અને સર્જનમાં જીવન સમર્પીત કરનાર કલાકાર સંનિષ્ઠ કલાચાર્ય - શ્રી છેલશંકર વ્યાસ ગુજરાતમાં જયારે એક પણ કલાસંસ્થા ન હતી ત્યારે એ દિશામાં સક્રિય પ્રયત્ન કરનાર અને કલાના વિવિધક્ષેત્ર જેમનું પ્રદાન એક માઇલસ્ટોન બની ચૂકયું છે. તેવાં એ બૂઝુર્ગ કલાકારનું નામ છે શ્રી છેલશંકર મ. વ્યાસ તા. ૪ ડીસે. ૧૯૧૪માં તેમનો જન્મ,ચિત્રકલામાં ડી.ટી.સી.(૧૯૪૦), ડી.એમ. (૧૯૪૬) અને આર્ટ માસ્ટર (૧૯૫૩)ની વિવિધ પદવીઓ ધરાવનાર છેલશંકર વ્યાસ અંગ્રેજી સાથે બી.એ. (ઓનર્સ) અને બી.એડ.ની ડીગ્રી ધરાવનાર પ્રથમ ગ્રેજયુએટ કલાશિક્ષક છે. ગુજરાતમાં મુંબઇની સર જે.જે.સ્કુલ ઓફ આર્ટસ જેવી એકેડેમીક તાલિમ આપની કલાશિક્ષષ્ઠ સંસ્થા શરૂ કરવા માટે ૧૯૫૦-૫૧ માં ત્યારના ગુજરાત કલા શિક્ષક સંઘે આંદોલન જગાવ્યું. તેના મુખ્ય સંગઠક છેલભાઈ વ્યાસ હતાં. વઢવાણ વિકાસ ક્લાવિદ્યાલય, શેઠ સી.એન. ફાઈન આર્ટસના મુખ્ય સંગઠક, પ્રાધ્યાપક અને પ્રિન્સીપાલ તરીકે છેલશંકર વ્યાસે સેવા આપેલી. ૧૯૪૨ની લત વખતે નોકરી છોડી સ્વાતંત્ર્ય સેનાની બનેલા. તેમણે ગણનાપત્ર પ્રદર્શનોના સફળ આયોજનો કર્યા છે. જેમાં દુધ ઉત્પાદન સંઘ પ્રદર્શન (૧૯૩૯), જેમાં સુવર્ણચંદ્રક મળ્યો, લખતર રાજય પ્રદર્શન (૧૯૪૪)માં લખતર રાજવીએ રખચંદ્રક અને સિલ્વર પ્લેકથી રાજય કલાકાર તરીકે સન્માન કર્યું. દાંડીકરાડી-રાષ્ટ્રીયશાળામાં દશાબ્દી પ્રદર્શન (૧૯૪૭), ગાંધીવન પ્રદર્શન (૧૯૫૦), અમદાવાદ-દિવાન બલ્લુભાઇ શાળાની સુવર્ણજયંતી નિમિતે ૩૪ ખંડો ભરાય તેવડાં પ્રદર્શનનું આયોજન (૧૯૫૭), મહાગુજરાત આંદોલન પ્રદર્શન- જેનું ઉદઘાટન ઈંદુલાલ યાજ્ઞિકે કરેલું (૧૯૬૧), પોતાના નિ પ્રદર્શનો- અમદાવાદ (૧૯૫૪, ૧૯૮૧) વ.નો સમાવેશ થાય છે. છેલભાઈએ કલાશિક્ષક તરીકે વિવિધ સેમીનારોમાં ભાગ લીધો છે. જેમાં અખિલ મુંબઇ રાજય કલાશિક્ષક સંઘપરિષદ (૧૯૪૧), આંતર રાષ્ટ્રીય કલાશિક્ષક સંધ સેમીનાર- INSEA (૧૯૮૧), NCERT- હૈદાબાદ વર્કશોપ વ. માં પથ પ્રદર્શક ગુજરાતના પ્રતિનિધિ તરીકે સક્રિય ભાગ લીધો હતો. છેલભાઈએ અનેક કલાપ્રવાસો કર્યા છે. સાથેસાથ વરંગી દ્રશ્યચિત્રો (ઓન ધ સ્પોટ) કર્યા છે. પેન અને ઇન્કમાં ત્વરાલેખનોનું વિપુલ સર્જન કર્યું છે. આ ચિત્રોઅને સ્કેચો પરથી તેમણે ‘પાવાગઢચાંપાનેર’ અને ‘રાણકપુરનું જૈન મંદિર' -એ બે સચિત્ર પુસ્તકોનું પ્રકાશન કરી સંબંધકર્તાને વિનામૂલ્યે આપેલ છે. કાશ્મીર, સોમનાથ, ચિત્ર અને શિક્ષણ પરના પોતાના વિચારો વાપર પ્રકાશનોની તેમની તૈયારી પણ હતી. ૧૯૯૧ થી ૯૯ના દાયકામાં છેલભાઇના હસ્તે ‘યુગો યુગોનું ગુજરાત દર્શન’પ્રદર્શનનું કામ થયું. ઇતિહાસ અને પુરાતત્વના જ્ઞાતા તરીકે આ તેમનું અનોખું પ્રદાન છે. ૧૯૯૮માં ગાંધીજી, શ્રી અરવિંદ અને શ્રી માતાજી, આઠવલે શાસ્ત્રી વ.ના જીવન અને કાર્યથી પ્રેરાઇને તેમâ ‘પાનખર'પ્રદર્શનનું આયોજન કરીને ૪૦ મીટર લાંબા કાપડ પર ચિત્ર દોરવાનું શરૂ કરેલું. નવુંવર્ષની જૈફ વયે પહોંચેલા છેલશંકર વ્યાસ છેલ્લાં થોડા સમયથી પડી જવાથી બહાર હરી ફરી શકતા નથી. ૧૯૯૯માં અમદાવાદમાં કલાશિક્ષક અધિવેશનમાં તેમને જોયેલા, આજે ગુજરાતમાં ગુજરાત કલાશિક્ષક સંઘ, ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસો. અને સમગ્ર ગુજરાતમાં ૧૭ જેટલી શૈક્ષણિક કલાસંસ્થાઓની લીલીવાડી કલાપ્રવૃત્તિઓથી ધમધમતી થઇ છે. ત્યારે ગુજરાતમાં સાત-આઠ દાયકા પહેલાં કલાકોડને ઉછેરવા, સિંચવા અને તેને લીલોછમ્મ કરનાર મોળી સ્વરૂપ સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલની જેમ જ શ્રી છેલશંકર વ્યાસ પણ એક અગ્ર કલાકાર હતા, તે ગુજરાતની આ સંસ્થાઓ યાદ રાખશે ? * સંદર્ભ સૌજન્ય- પાવાગઢ-ચાંપાનેર-ચિત્ર પુસ્તિકા લેઃ શ્રી માધવ રામાનુજ. પાવાગઢ (જલરંગી દ્રશ્યચિત્ર) Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સ્વાતંત્ર્ય સેનાની-ચિત્રલેખા સ્વ. શ્રી વનલીલાબેન શાહ અમદાવાદના રાષ્ટ્રભક્ત કિનારીવાલા પરિવારમાં તા. ૧૧ નવે.- ૧૯૧માં વનલીલાબેનનો જન્મ ૧૯૪૨ની લડત વખતે શહીદીને વરેલા ગુજરાત કોલેજના વિદ્યાર્થી સ્વ.શ્રી વિનોદ કિનારીવાલાના તેઓ મોટાબહેન થતા. અમદાવાદની વનિતા વિશ્રામ હાઇસ્કૂલમાં અભ્યાસ કરેલ વનલીલાબેને જયોતિસંઘ” સંસ્થામાં કલાકારસ્વ.છગનલાલ જાદવ પાસે એક વર્ષ ચિત્રકલાની તાલિમ મેળવી હતી. પછી એ જ સંસ્થાના બાલઘરમાં ચિત્રશિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી, કલાગુરૂ રવિશંકર રાવલની પ્રેરણાથી ૧૯૪૯-૫૦માં નવી દિલ્હીની શિક્ષણ સંસ્થા “જામીયા મિલીયા'માં અભ્યાસ કરી “ટીચીંગ આર્ટ એન્ડ ક્રાફટસ'નો સિનીયર ડિપ્લોમા મેળવ્યો.સ્વ.ડો.ઝાકીરહુસેનની આ સંસ્થામાં તેમનો પરિચય ભાવનગરના મૂળ વતની- જાણીતા કલાકાર શ્રી જગુભાઇ શાહ સાથે થયો. ૧૯૫૧માં બંને લગ્નગ્રંથિથી જોડાયા.જગુભાઇ શાહ જામીયા મિલીયા ઇસ્લામીયા યુનિ.માં કલા વ્યાખ્યાતા હતા. તેથી વનલીલાબેને પણ આ સંસ્થામાં કલાશિક્ષણ આપવાની સાથે ત્યાંની છાત્રાઓની હોસ્ટેલના વોર્ડન તરીકેની જવાબદારી ૧૯૬૨થી ૧૯૭૭ સુધી સંભાળી. ગુરૂ શ્રી છગનલાલ જાદવની વાસ્તવદર્શી ચિત્રશૈલી તથા જલરંગી દ્રશ્યચિત્રોની ઊંડી અસર વનલીલાબેન પર રહેલી. તેથી તેમના ચિત્રોમાં જનસામાન્યના રોજીંદા જીવનવ્યવહાર તથા પારિવારિક પ્રેમાળ ભાવના વ્યક્ત કરતી અભિવ્યક્તિ જોવા મળે છે. ૧૯૪૨ની ‘હિંદ છોડો લડતમાં સક્રિય ભાગ લઇને સાબરમતી જેલમાં ગયેલા વનલીલાબેને જેલવાસ દરમિયાન સત્યાગ્રહી મહિલાઓ તથા અન્ય ગુન્હેગાર સ્ત્રી કદીઓના પેન્સીલ-ક્રયાનમાં સ્કેચીઝકરેલા તેમણે અઢી માસ જેલમાં વિતાવેલા. કલાકાર પતિ જગુભાઇનીસર્જન પ્રવૃતિમાં સદાય સાથ સહકાર આપતા રહી તેમણે વિવિધ અધિવેશનો, પ્રદર્શનો, શૈક્ષણિક મેળાવડાઓમાં કલા અને કસબની લહાણી કરેલી. કૌટુંબિક જવાબદારી સહિત અન્ય રોકાણોને કારણે તેમનાથી પછી પીંછીને સ્પર્શ થઇ શક્યો ન હતો. રાજય અને રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિતપુરસ્કૃત થઈ હતી. છેક ૧૯૪૧માં ૩૪૯ બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમના ચિત્ર “સુખદુ:ખના સાથી'ને પારિતોષિક મળેલું. ૧૯૫૦માં ગુજરાત કલાદર્શન પ્રદર્શનમાં “ખેડુત દંપતિ' ચિત્રને સ્વ. હરિવદન સ્મારક સુવર્ણચંદ્રક મળેલો. ૧૯૫૪માં ભારત સરકાર દ્વારા રશિયામાં ભેટ સ્વરૂપે મોકલાવેલા ચિત્રોમાં તેમનું યાત્રા'ચિત્ર પણ એક હતું, જે પછી મોસ્કોના ફાઇન આર્ટસ પબ્લીશીંગ હાઉસ પ્રકાશિત “ઇન્ડિયન આર્ટ' પુસ્તક (૧૯૫૬)માં પ્રકટ થયેલું. AT LEISURE ચિત્ર વડોદરાની મ્યુઝિયમ આર્ટ ગેલેરીમાં જળવાયું છે. મ્યુઝિયમના પૂર્વ ક્યુરેટર મિ. ગોએન્ઝ ઇન્ટરનેશનલ બુલેટીન (૧૯૪૪)માં તેની ખૂબ પ્રશંસા કરી હતી. તેમનું એક ચિત્ર રાજકોટના વોટસન મ્યુઝિયમમાં સંગ્રહિત છે. નવીદિલ્હીની આઇફેકસ સંસ્થા દ્વારા વનલીલાબેનનું ચિત્ર ફીસ્ટ ઓફ પુઅર' આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે પસંદગી પામેલું. તેમનો ‘આબુ' લેન્ડસ્કેપ નવીદિલ્હી ફાઈન આર્ટસ કોલેજના સંગ્રહમાં “હરિજનવાસમાં બાપુ ચિત્ર અમદાવાદની કેન્સર ઇન્સ્ટીટયુટમાં જળવાયું છે. ૧૯૭૮માં પોતે નિવૃત થયા ત્યારે જ કેન્સર જેવી અસાધ્ય બિમારીમાં સપડાયા અને એ માંદગીમાં જ તા. ૧૩મે-૧૯૭૯માં તેમનું અવસાન થયું. વનલીલાબેનના ચિત્રોના ૩મરણોતર પ્રદર્શનો ૧૯૭૯માં અનુક્રમે લલિત કલા અકાદમી નવીદિલ્હી, જામીયા મિલીયા ઇસ્લામીયા યુનિ.- દિલ્હી અને સંસ્કાર કેન્દ્ર- અમદાવાદમાં યોજાએલ. ૧૯૮૦માં મુંબઈની કમલનયન બજાજ આર્ટ ગેલેરીમાં યોજાએલ ચતુર્થ વન મેન શોની રાષ્ટ્રના વિવિધ અખબારોએ વિશેષ નોંધ લીધેલી. સ્વ. શ્રી વનલીલાબેન શાહના જીવન અને કલામાં રાષ્ટ્રભક્તિ અને સમર્પણની સુવાસ જોવા મળે છે. ક ઘરદીવડો (જલરંગી સંયોજન) Jain Education Intemational For Private & Personal use only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પોર્ટ્રેઇટ અને ગાંધીચિત્ર શ્રેણીનાં સિધ્ધ હસ્ત કલાકાર સ્વ.શ્રી હિરાલાલ ખત્રી તસવીર ચિત્રણા (પોર્ટ્રેઇટ પેઇન્ટીંગ)ના ક્ષેત્રે કંઇક અધિકારપૂર્વક બોલી શકનાર જે કેટલાંક સિધ્ધ હસ્ત કલાકારો ગુજરાતને સાંપડયા તેમાંનાં જ એક હતાં. શ્રી હિરાલાલ લલ્લુભાઇ ખત્રી તા.૧૫ સપ્ટે.૧૯૦૬માં અમદાવાદમાં તેમનો જન્મ. વણાટકામના વ્યવસાયી પિતાને શાળ પર વણતાં વણતાં જ સીધી ડિઝાઇન કરતાં જોઇને હીરાભાઇને બાળવયથી જ રંગ અનેરચનાનુંવાતાવરણ સાંપડયુંહતું.૧૯૨૦૨૧માં મુંબઇ રાજયની ટ્રેડ પરીક્ષાઓ ઉત્તિર્ણ કરેલી. મેટ્રીક પછી કૌટુંબિક જવાબદારી સંભાળવાં રોજના રૂા.એકના મહેનતાણાથી અમદાવાદનાં જાણીતાં પેઇન્ટર ઠાકર અને રાવળની કંપનીમાં જોડાઇ ગયા. જયાં સાઇન બોર્ડથી લઇને સ્લાઇડ, લેબલ, ઇલસ્ટ્રેશન વ. જેવાં તમામ વ્યાવસાયિક કામો કરવાની સાથે તેની ટેકનીક શીખ્યા. પછી પરીખ સ્ટુડિયોમાં જોડાઇને પાશ્ચાત્ય કલાકારોનાં પુસ્તકોમાંથી તેમની કલાનો પરિચય પામ્યા. એ વખતના જાણીતા તૈલચિત્ર કલાકારો સ્વ.ત્રિભુવનદાસ પટેલ અને સ્વ.નાનાલાલ જાની પાસેથી પણ અનુભવ મેળવ્યો. ૧૯૩૪માં અમદાવાદમાં પોતાનો સ્વતંત્ર સ્ટુડિયો સ્થાપ્યો. કમનસીબે ૧૯૪૦ના રમખાણોમાં આ વૈભવી સ્ટુડિયો ભસ્મીભૂત થયો. તેની સાથે તેમાંનાં ચિત્રો, તેમને મળેલા ઇલ્કાબો, ચંદ્રકો, પ્રમાણપત્રો વગેરે પણ રાખ થયાં. પણ હીરાલાલભાઇની હિંમત રાખનથઇ.તેમના દ્રઢ આત્મવિશ્વાસે આ આઘાત સહી લીધો અને ૧૯૪૪માં ફરી નવો સ્ટુડિયો ઉભો કર્યો. જે આજે અમદાવાદની જાણીતી રતનપોળસામે ‘ખત્રી સ્ટુડિયો’ તરીકે પ્રખ્યાત છે. એચ. એલ. ખત્રીની ચિત્રણામાં ધાર્મિક ચિત્રો, વ્યક્તિ ચિત્રો અને ઐતિહાસિક ઘટનાઓના ચિત્રો મુખ્ય છે. તેમના ધાર્મિક ચિત્રો પ્રિન્ટ રૂપે ગુજરાતના ઘરે ઘરમાં પહોંચેલા. વ્યક્તિ ચિત્રણાનું પોતે એ વખતે એક નામ હતાં અને આજે પણ આ ક્ષેત્રના કલાકારો તેમની આ સિધ્ધિને વંદના કરે છે. Jain Education Intemational પથ પ્રદર્શક અનેક રાજપુરૂષો, દેશવિદેશના મહાપુરૂષો તથા સમાજની નામીઅનામી વ્યક્તિઓનાં તૈલચિત્રો તેમણે કર્યા છે. ધંધાદારી હોય કે નિજાનંદ માટે, પોતાની કલાને તેમણે કયારેય સસ્તી બનાવી ન હતી. એક અર્થમાં તેઓ ઇમ્પ્રેશનીસ્ટ કક્ષાના ફીગર અને પોર્ટ્રેઇટ પેઇન્ટર હતાં.પાશ્ચાત્ય અસરવાળી ભારતીયટેકનીક વડેતેમણે પોતાની વિશિષ્ટ શૈલી વિકસાવેલી. એચ. એલ. ખત્રીનું મહત્વનું અને ચિરંજીવ પ્રદાન તો ગાંધીબાપુના જીવનપ્રસંગોનાવિશાળ કદના મ્યુરલચિત્રોછે.જેઆજે પણ સાબરમતી આશ્રમમાં સભાગૃહમાં સંગ્રહિત છે. ‘બાપુનું મનોમંથન'ચિત્ર નિહાળીને પં. નહેરૂએટલા પ્રભાવિત થયેલા કે પોતાના સંગ્રહ માટે આચિત્ર રાખીલીધેલું. તેમનું ‘દાંડીકુચ’ચિત્રહરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રદર્શિત કરવામાં આવેલું. હીરાલાલ ખત્રીની કૃતિઓ ૧૯૩૬થી ત્રીસેક વર્ષ સુધી વિવિધ શહેરોમાં યોજાતા પ્રદર્શનોમાં સ્થાન પામી છે. જેમાં તેમને ૨૫ થી વધુ પારિતોષિક-પ્રશંસા પ્રમાણપત્રો મળેલા.જેમાં પોર્ટ્રેઇટ માટે અમૃતસ૨માં બેવાર મળેલા સુવર્ણચંદ્રકો (૧૯૫૨, ૫૮), ત્રણ રૌપ્યચંદ્રકો- અમૃતસર (૧૯૫૯), પૂના (૧૯૩૯, ૪૦), એક બ્રોન્ઝ મેડલ (૧૯૩૬), તથા એક ક્રોપર પ્લેક (કલકતા-૧૯૩૯)નો સમાવેશ થાય છે.રાજકોટ ખાતે ૧૯૬૩માં યોજાએલા તૃતીય રાજય કલાપ્રદર્શનમાં તેમનાં પોર્ટ્રેઇટને ઇનામ મળેલું. એચ.એલ.ખત્રીના રંગચિત્રોના બે સંપૂટોજયોતિ દર્શન સરદાર પટેલ - (સુવર્ણ ચંદ્રક વિજેતા પોર્ટ્રેઇટ) અને કુંકુમ પ્રકાશીત થયા છે.‘જન કલ્યાણ'માસિકના મુખપૃષ્ઠપરતેમનાંઘાર્મિક તથા મહાપુરૂષોનાં ચિત્રોપ્રકટથયાંછે. તેમનાં તૈલચિત્રો ગાંધી આશ્રમ (અમદાવાદ), રાજભવન, ફિઝીકસ રિસર્ચ લેબ., અ.મ્યુ.કો.,ગુજરાત યુનિ., વડોદરા મ્યુઝિયમ વ. જેવી સંસ્થાઓ તથા દેશવિદેશના ખાનગી સંગ્રહોમાં જળવાયાં છે. ૧૯૮૫માંનવીદિલ્હીનીઓલઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટીએ વેટરન આર્ટીસ્ટ તરીકે બહુમાન યોજેલું. ૧૯૮૫માં જ ગુજરાત રા. લલિત કલા અકાદમીએ ગૌરવ પુરસ્કાર અર્પણ કરી સન્માન કર્યું હતું. એ પ્રસંગે અમદાવાદમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજોએલું. તા.૨૩ એપ્રિલ૧૯૯૧માં તેમનું નિધન થયું. તેમના સુપુત્રો પ્રફુલભાઇ અને પુષ્પભાઇ સ્ટુડિયો સંભાળે છે.ગિરીશભાઇખત્રીચિત્રકાર-તસ્વીરકાર છે. એચ. એલ. ખત્રી આજે પણ તેમના તૈલચિત્રોમાં જીવંત છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩પ૧ સત્સંગી કલાસાધક અને કર્મશ્રેષ્ઠ કલાશિક્ષક પ્રકાશન કર્યું છે. સફળ કલાશિક્ષકની સાથે તેઓ સક્રિય કલાકાર પણ છે. પ્રકૃતિ શ્રી કનુ પંચાલ સૌંદર્ય, મંદિર-સ્થાપત્ય, પ્રતિમાઓ અને દૈવી-ધાર્મિક પ્રતિકો, પરોઢિયે - ચાર વાગ્યામાં જાગી જઈ સ્નાન-પૂજાવિધિમાંથી લોકકળાના અવનવા રૂપો વ.નું ઊંડું નિરીક્ષણ કરી તેને પોતાના પરવારી શાહીબાગના શ્રી સ્વામીનારાયણ ચિત્રોમાં સંયોજયા છે. તેમના ચિત્રો પ્રતીકાત્મક રહ્યાં છે. વિવિધ ભગવાનના મંદિરમાં સાડા પાંચ ન વાગે આકારના ચોકઠામાં આધ્યાત્મિક સિંબોલ, જેવાં કે શિવલીંગ, ત્યાં પહોંચી જઇ, દર્શન, પરકમ્મા કરીને સ્વસ્તિક, સૂર્ય, પગલાં, મત્સ્ય, ત્રિશૂલ, ચંદ્ર, ઓમ, તિલક વ.ની પછી ફૂલમંડળીમાં જોડાઇ ફૂલોના હાર વિવિધ ગોઠવણી કરવી તેમને સહજ છે. તેમાં ઘનતા લાવવા તેઓ બનાવવા બેસી જતા એ સેવાર્થીને જોઇને ટેન્ચર કે કોનનો ઉપયોગ કરે છે. વિવિધ દેવસ્વરૂપોના નામ, મંત્રો, કોઇને કલ્પના ન આવે કે જે હાથ વડે તેઓ સૂત્રો વ. પણ આ ચિત્રનો એક ભાગ બની રહે છે. આ ભગવાન માટે હાર ગૂંથે છે તે જ હાથે પીંછી રંગ યોજના મોટા ભાગે તેજસ્વી. જેમાં પીળો, લાલ, કેસરી, પકડીને સુંદર ચિત્રોનું સર્જન પણ કરે છે. લીલો, જાંબુડી એવાં પોતાને પ્રિય રંગો વડેતેજોજવલ બનતા આચિત્રોમાં આ સત્સંગી કલાસાધક એટલે - અવકાશ (સ્પેસ)ને પણ પૂરો અવકાશ મળે છે. તેમના દ્રશ્યચિત્રોમાં શ્રી કનુભાઇ ચંદુલાલ પંચાલ પ્રકૃતિની વિશાળતા સાવ નાના પાત્રો વડે વ્યકત થાય છે. તા. ૨૮ ઓગસ્ટ, ૧૯૩૭માં અમદાવાદમાં તેમનો જન્મ.કલાચાર્ય કનુ પંચાલના ચિત્રો ૧૯૭૨ થી અમદાવાદ, મુંબઇમાં ગ્રુપ શ્રી રસિકલાલ પરીખની નિશ્રામાં શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન પ્રદર્શનો (૧૯૭૨, ૭૩, ૭૮,૯૮,૯૯, ૨૦૪)માં રજૂ થતાં રહ્યાં છે. આર્ટસમાં અભ્યાસ કરી ૧૯૬૦માં ડી.ટી.સી. થયા. એ જ વર્ષે વનમેન શો રૂપે અમદાવાદ (૧૯૭૧, ૭૮, ૮૭, ૯૭ અને ૯૯)માં અમદાવાદના માણેક ચોક વિસ્તારની ન્યૂ સર્વોદય હાઇસ્કૂલમાં તેમને યોજાયા છે. અનેક સંસ્થાઓ તથા દેશ-વિદેશના ખાનગી સંગ્રહોમાં આ ચિત્રશિક્ષકની જગ્યા મળી ગઈ. ઉચ્ચકલાનો અભ્યાસ અટકયો ન હતો. ચિત્રો સ્થાન પામ્યા છે.તેમને મળેલા એવોર્ડઝમાં માયસોર કલાપ્રદર્શનનું આર્ટ માસ્ટર (૧૯૬૫) અને પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ (૧૯૬૫) ની પ્રથમ ઇનામ (૧૯૬૩), ઉપરાંત ૧૯૯૯માં નવી દિલ્હીના ઓલ પદવીઓ મેળવી લીધી. કલાશિક્ષક તરીકે એકધારી ૩૫ વર્ષ સેવા કરી ઇન્ડિયા ફાઈન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી દ્વારા વેટરન આર્ટિસ્ટ ૧૯૯૫માં પોતે નિવૃત્ત થયા. • તરીકે રાષ્ટ્રપતિજીના હસ્તે તેમને શાલ. સ્મૃતિચિન્હ અર્પણ કરી - કનુ પંચાલ માત્ર ચિત્રશિક્ષક ન હતાં. કલાક્ષેત્રે સંશોધન અને સન્માનિત કરાયાં છે. નિજી કલાસાધના, કલાશિક્ષણ અને લેખન તેમની અન્ય વિશેષતા રહી છે. વિદ્યાર્થીઓ હંમેશા તેમના કલાપ્રકાશનની પ્રવૃત્તિ સિવાય ‘પ્રકૃતિ દર્શન, શિલ્પ સ્થાપત્ય કલાશિક્ષણમાં કેન્દ્ર સ્થાને રહ્યા પરિશીલન, ફોટોગ્રાફી, સંગીત છે. તે માટે તેમણે શાળાકક્ષાએ અને નાટયકલા તેમના રસના ઉપયોગી કલાપ્રકાશનો નું અન્ય વિષયો છે. કનુ પંચાલનું વિશિષ્ટ પ્રદાન કર્યું છે. માનવું છે કે દરેકમાંથી સદ્ગણો ચિત્રકામની ગ્રેડ પરીક્ષાઓના | લેવા, કોઇના અવગુણો ન અભ્યાસક્રમ (જૂના અને હવે જોવા, સુખ કે દુઃખમાં મનનું પછી નવાં) મુજબ અભિનવ સંતુલન જાળવવું અને જે મળે પુસ્તકશ્રેણી તેમણે સ્વ. તેમાં સંતોષ માની જીવન સોમાલાલ શાહ અને સુગંધમય બનાવવું. સહશિક્ષક પ્રવીણભાઇ અને એટલે જ પરોઢિયામાં મહેતાના સંયુકત સહકારમાં જાગી સ્વહસ્તે હાર બનાવી પ્રકટ કરેલી છે. શ્રે. ૧૦ - પુષ્પોની સુગંધ શ્રીહરિ સુધી ચિત્રકામના વિદ્યાર્થીઓને પહોંચાડે છે આ સત્સંગી કલા ઉપયોગી પ્રેકટીકલ કાર્ય માટે સાધક-સમાજને તેમણે ' તાની ‘અભિનવ ચિત્ર સંયોજન'નું ધાર્મિક પ્રતિકોનું સંયોજન કૃતિઓની સૌરભ પહોંચાડી છે. Jain Education Intemational Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ કલાકાર, લેખક, વ્યંગ ચિત્રકાર, ઇન્ટીરીયર ડીઝાઇનર શ્રી નટુભાઇ મિસ્ત્રી - ‘ચેતક’ ચિત્રકાર તરીકે આગવી કલાષ્ટિ અને વૈજ્ઞાનિક સૂઝ સમજના કારણે ગુજરાતના કલાકારોમાં આગવું સ્થાન ધરાવતા ક્લાકાર, લેખક, વ્યંગ ચિત્રકાર અને ઇન્ટીરીયર ડીઝાઇનર જેવાં વિવિધ ક્ષેત્રની બહુમુખી પ્રતિભા ધરાવતા અમદાવાદના એ કલાકાર એટલે શ્રી નટુભાઇ મણિભાઇ મિસ્ત્રી ‘ચેતક’ એ તેમનું કાર્ટૂનિસ્ટ તરીકેનું ઉપનામ છે. તા. ૩ એપ્રિલ - ૧૯૩૩માં તેમના મોસાળ- દશેલા (જિ. ગાંધીનગર)માં તેમનો જન્મ. ૧૯૪૧૪૨માં મેટ્રીક થઇ અમદાવાદની શેઠ ચી. ન. કલામહાવિદ્યાલયમાં એક વર્ષનીનાલિમલર્ડ ડી.ટી.સી. થયા. પ્રથમનલદનીશાળા (૧૯૭૫)માં અને પછી ૧૯૫૮થી અમદાવાદની આર. સી. હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. આ નોકરીદરમિયાનજનેઓને આર્ટમાસ્ટર(સ. એન માંથી), ડિપ્લોમા ઇન પેઇન્ટીંગ (જે. જે. કલાશાળા – મુંબઇ) અને બી. એ.ની પદવીઓ પ્રાપ્ત કરી લીધી. આર. સી. હાઇસ્કૂલની લાયબ્રેરીમાંસંગ્રહિત કલાવિષયક અંગ્રેજી પુસ્તકો પરથી પ્રેણા લઇ તેમણે શાળા કક્ષા તેમજ ઉચ્ચ કલાના વિદ્યાર્થીઓ-ચિત્રશિક્ષકોને ઉપયોગી થાય તેવાં ચિત્રકલાની થીયરી અને પ્રેકટીકલ વિષયોના પુસ્તકો પ્રકાશીત કર્યા. આ શ્રેણીમાં પ્રકટ થયેલ પચીસમા પુસ્તક વખતે મુંબઇ (૧૯૫૬)માં કલાકાર કનુ દેસાઇના પ્રમુખપદે યોજાએલા એક સમારંભમાં નટુ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવેલું. ૧૯૫૭ થી ૧૯૬૨માં અમદાવાદ - સ્કૂલ ઓફ ડ્રોઈંગ એન્ડ ડીઝાઇનના પ્રિન્સીપાલ તરીકે સેવા આપી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સ્વતંત્ર વ્યવસાયી કલાકાર તરીકે અનેક પ્રકાશનોનાં આવરણ ચિત્રો કરવાનો સાથે પ્રથમ સંદેશ દૈનિકમાં ‘આર્ટિસ્ટ - કાર્ટૂનિસ્ટ’ તરીકે અને પછી ૧૯૬૩ થી ગુજરાત સમાચારમાં જોડાયા. ગુજરાત સમાચાર, શ્રી અને ચિત્રલોકમાં તેમના પ્રકટ થતા કાર્ટૂન ચિત્રોએ તેમને હોળી ખ્યાતિ અપાવી. ‘ચૈતક' નામ ગાજતું થઇ ગયેલું. લગભગ ત્રેવીસ વર્ષ તેઓ આ પત્ર સાથે સંકળાએલા રહ્યા. ૧૯૮૫માં તેમાંથી છૂટા થઇ સ્વતંત્ર ઇન્ટીરીયર પથ પ્રદર્શક ડીઝાઇનર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. ભારત ઉપરાંત વિદેશઇટાલી, અમેરિકા, મોરૈપસ, હોંગકોંગ, મલાયા, થાઇલેન્ડ વ. દેશોના પ્રવાસ દરમિયાન અનેક કલાધામોની મુલાકાતે તેમના અનુભવો અને કલાદ્રષ્ટિમાં આધુનિક અભિગમનો સુમેળ સધાયો. ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર અનેક મહત્ત્વના કાર્યો દ્વારા નામના પ્રાપ્ત કરી. છેલ્લાં થોડાં વર્ષોથી વ્યાવસાયિક જવાબદારી બંને પુત્રોને સોંપી પોતે પોતાના મૂળરસ ચિત્રકલાની સાધના તરફ વળ્યા છે. કાળી શાહી અને પેન વડે તેમણે કાગળ-કેનવાસ પર કરેલાં સ્થાપત્યદીય આલેખનોએ તેમને ખ્યાતિ અપાવી છે. તેમનાં માનવપાત્રોનાસંયોજનોમાં આગવી દ્રષ્ટિ વર્તાય છે. ૧૯૭થી ભારતના વિવિધ શહેરો ઉપરાંત વિદેશોમાં યોજાએલા ૧૨ જેટલાં વનમેન શો અને ૨૩ જેટલાં સુપ પ્રદર્શનો-એ તેમની સક્રિયતાનાં ઘોતક છે. નટ મિસ્ત્રીને અનેક સન્માનો મળેલાં છે. તેમાં 'કલાવૈભવ' માટે ગુજરાત રા. એવોર્ડ (૧૯૭૬), ક્લા પ્રકાશનો માટે જ ગુજરાતના ૩ ઇનામો (૧૯૬૩, ૬૬, ૭૧), નાગપુર એવોર્ડ(૧૯૯૯), નવી દિલ્હીઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે ‘વેટરન આર્ટિસ્ટ' તરીકેનું સન્માન (૧૯૯૯) તથા આ જ સંસ્થા યો ગોલ્ડન જ્યુબિલી પ્રદર્શનમાં ‘ડ્રોઈગ' માટેનો એવોર્ડ (૨૩) નો સમાવેશ થાય છે. આગળ ઉલ્લેખીત ક્લાવિષયક ૨૫ જેટલાં પ્રકાશનો ઉપરાંત ‘ક્લાસાધના’» પૂર્વપશ્ચિમની કલાનો સચિત્ર ઇતિહાસ (નવી આવૃત્તિ), ખડખડાટ - કાર્ટૂન સંગ્રહ અને આઉટ ડોર સ્કેચીંગ કરવા જતાં થયેલાં વિવિધ અનુભવોના પ્રસંગલેખો તથા કાળી ઇન્કમાં કરેલાં સ્ટ્રીટસીનનો સંગ્રહ - 'પ્રસંગચિત્ર' (૨૦) વ. મુખ્ય છે. આ પ્રસંગલેખો 'કુમાર' માસિકમાં પણ પ્રકટ થઇ રહ્યાં છે. 'સંદેશ'માં કલાવિક લેખન કરતા નટ્ટુ મિસ્ત્રી ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસો.ના ઉપપ્રમુખની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સંદર્ભ – સૌજન્ય : ષષ્ઠીપૂર્તિ અભિનંદન ગ્રંથ - પરંપરા (૧૯૯૫) ખોરડાં - (પેન અને ઇન્ક સંયોજન) Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૫૩ ચિત્રકલા અને છબીકલાના પ્રતિભાવાન ઉપાસક (૧૯૭૯, ૮૪, ૮૭), ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ ગ્રુપ (૧૯૭૦, ૭૫) અને ગ્રાફીક વર્કશોપ (૧૯૭૯)માં કલાકારતરીકે ભાગ લીધો છે. અમદાવાદની સ્વ. શ્રી વિનોદ પાલ ફોટોગ્રાફીક સંસ્થા નિહારીકા કલબ અને કર્ણાવતી ફોટો કલબ યોજીત આકૃતિ પ્રધાન ચિત્રોથી માંડી પ્રતીકાત્મક અને તાંત્રીક નામે ફોટોગ્રાફી વર્કશોપમાં પણ ભાગ લીધેલ. ઉપરાંત ૧૯૯૦થી ૯૮ સુધી ઓળખાતી શૈલી સહિત ચિત્ર સર્જનના કર્ણાવતી કેમેરા કલબનું પ્રમુખસ્થાન પણ સંભાળેલું. વિનોદભાઇની વિવિધ તબક્કાઓમાંથી તેઓ પસાર થયા કલાકારકિર્દીની નોંધરૂપે તેમને કેન્દ્રીય આર્ટીસ્ટ ડિરેકટરી (૧૯૯૧ છે. દશાવતાર, સમુદ્રમંથન જેવાં પૌરાણિક ૯૫), રેફરન્સ એશિયા હૂઝ હુ (૧૯૮૬)માં સ્થાન સહિત નેશનલ કલા | વિષયો અને સૌરાષ્ટ્ર-ગુજરાતના મેલા- કલકત્તા કમિટિ મેમ્બર-૧૯૯૬, આર્ટીસ્ટ એલર્ટ એકઝી. સફદર લોકજીવનને વિષયો બનાવીને તેમણે હાશમી મેમોરીઅલટ્રસ્ટ-દિલ્હી (૧૯૮૯), કલાગુર્જરી-મુંબઇ (૧૯૯૦) રૂપાત્મક અને સંજ્ઞાત્મક ચિત્રશ્રેણીઓ સર્જી અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ આર્ટ ફેર-મેકિસકો (૧૯૯૫)માં પણ એક છે. પોતે સિતારવાદનની તાલિમ લીધી સક્રિય સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. હોવાથી એમના કલાસર્જનમાં લય અને દેવ-દેવીઓની સંજ્ઞાત્મકચિત્રશ્રેણી આપનારવિનોદ પારુલે સૌરાષ્ટ્રમાધુર્યનો સમન્વય જોવા મળે છે. કચ્છ ગુજરાતના લોકજીવન, તેમની રહેણીકરણી, રાચ-રચીલા, જાણીતા લોકકલાવિ લેખક શ્રી જોરાવરસિંહ જાદવે ઉપરોકત વસ્ત્રાભૂષણ, ઉત્સવો- વ.ને પોતાની છબીકલાના અને ચિત્રકલાના શબ્દોમાં જેમની કલાનો પરિચય કરાવ્યો છે, તે કલાકાર એટલે - વિષયો બનાવ્યા છે. ગુજરાત, રાજસ્થાનનો ભાગ્યે જ કોઇ એવો મેળો શ્રી વિનોદ રઘુનાથભાઇ બ્રહ્મભટ્ટ હશે જયાં કેમેરા લઇને પોતે પહોંચ્યા નહિં હોય. ‘પારુલ’ એ તેમનું તખલ્લુસ છે. આ અભ્યાસ પરથી સર્જાયેલા લોકજીવનનાં ચિત્રોમાં પ્રદર્શનો તા. ૧ જૂન, ૧૯૩૯માં અમદાવાદમાં તેમનો જન્મ. અમદાવાદની ૧૯૯૦-૯૧માં અમદાવાદ-મુંબઇમાં યોજાયેલા. તેમને અનેક પુરસ્કારો શેઠ સી. એન. ફાઇન આર્ટસ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૭૨માં તેમણે મળેલા છે. જેમાં યુથ ફેસ્ટીવલ એવોર્ડ (૧૯૬૧, ૨, ૩) ટેસ્ટાઇલ આર્ટ માસ્ટરની પદવી પ્રાપ્ત કરી. અમદાવાદની નૂતન ફેલોશીપ ડીઝાઇનમાં ઇનામ (૧૯ ૬૮), નવી દિલ્હી રેલ્વેનો એવોર્ડ (૧૯૬૯), હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. પણ કલાસાધનામાં સંપૂર્ણ અ.મ્યુ. કોર્પોરેશન એવોર્ડ (૧૯૭૫, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૯૨), સમર્પિતતા માટે તેઓ કલાશિક્ષકની નોકરી છોડી સ્વતંત્ર કલાકાર બની ઇન્ટરનેશનલ રિલીજીયસ પેઇન્ટીંગમાં ઇનામ (૧૯૮૦, ૮૪), રહ્યા. વિનોદ પારુલના ચિત્રો ગ્રુપ શો રૂપે ૧૯૭૨ થી ૯૪ દરમિયાન ગુજરાત રા. લલિત કલા અકાદમી એવોર્ડ (૧૯૬૯, ૭૮, ૭૦, ૮૨, અમદાવાદ, મુંબઇ, કલાકત્તા, દિલ્હી, મદ્રાસ, વિદ્યાનગર અને ૮૬, ૮૮, ૯૦, ૯૩), ભા.જ.પ. એવોર્ડ (૧૯૮૯), કલાકાર ઓરિસ્સામાં પ્રદર્શિત થયાં છે. મણિલાલ મિસ્ત્રી એવોર્ડ ટુમેન શો રૂપે લંડન, દુબઈ (૧૯૯૦), નેશનલ એકેડેમી (૧૯૭૮, ૯૨, ૯૫)માં તેમજ નવી દિલ્હી એવોર્ડ (૧૯૯૫) વનમેન શો રૂપે અમદાવાદ અને ચંડીગઢ (૧૯૯૫)વ. મુખ્ય (૧૯૭૨, ૭૪, ૭૭, ૯૦, ૯૧, કહી શકાય. ૯૩) અને મુંબઇ (૧૯૭૨, ૭૪, આ પ્રતિભાશાળી ૭૭, ૯૨, ૯૩)માં પ્રદર્શિત થયા કલાકારનું તા. ૨૭ જાન્યુ. છે. ૧૯૯૦-૯૧માં નેશનલ ૧૯૯૮માં અવસાન થયું. તેમનાં સ્કોલરશીપ મેળવનાર ચિત્રોનું ‘શ્રદ્ધાંજલિ' પ્રદર્શન વિનોદભાઇને ૧૯૯૬માં ભારત તેમના પરિવારજનો દ્વારા સરકારની ફેલોશીપ પણ મળી અમદાવાદમાં યોજાએલ. તેમના હતી. તેમણે અમદાવાદની વિવિધ બન્ને સુપુત્રો હિંડોલ અને આલાપે સંસ્થાઓમાં મ્યુરલ્સ કરી આપેલ પિતાના કલા વારસાને જાળવી છે. ગુજરાત રાજય લલિતકલા રાખ્યો છે. અકાદમીની કલા શિબિરો * સંદર્ભ - સૌજન્ય - રંગતરંગ (સરે પરિવાર (તૈલરંગી સંયોજન) ૧૯૮૬) લે, શ્રી જોરાવરસિંહ જાદવ. લોકો છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પણ પ્રદર્શક તળપદી સોરઠી ધરાના ચિત્રકાર અભિનેતા સ્વ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધય ખૂબ પ્રભાવિત થયેલાં. અમદાવાદમાં વૃજલાલભાઇએ ન્યુ એજયુકેશન હાઇસ્કૂલમાં સ્ટોરી રસ્વ. શ્રી વૃજલાલ ત્રિવેદી ટેલર તરીકે કેળવણીમાં નાટયકળાના સુમેળ સાધતા પ્રયોગો શરૂ કર્યા. તેણે ઝનૂનથી એટલા કાગળો ચીતરી મારેલા કે તેનું મગજ વૃજલાલ ત્રિવેદીની ચિત્રસૃષ્ટિ એટલે વતન વલભીપુર અને (ચિત્રોથી) ઉભરાતું લાગે. રોજ સવારે પલાંઠો આસપાસના વાતાવરણમાં ધબકતાં તળપદા લોકજીવનની પાત્રસૃષ્ટિ. મારીને મેં સોંપેલું કામ કરવા બેસી જાય છે. જયાં તેમનું પ્રારંભિક જીવન ઘડાયું હતું, જેના પ્રાકૃતિક સૌંદર્યને મન તેનો હાથ એટલો જામ્યો કે તેણે મોટા માપના ભરીને માણ્યું હતું, તેના આંતરદર્શનનું પ્રતિબિંબ તેમના ચિત્રોમાં દર્શાય ચિત્રોના આલેખનોથી એક આખો ચોપડો છે. શિયાળાની વહેલી પરોઢે તાપણું તાપતી ખેડૂત કન્યા, દૂધની તાંબડી ભરી નાખ્યો !” લઇને નીકળેલી ગોવાલણના તેડેલા પુત્ર પરના ઉમળકા, નમણું સૌંદર્ય, જેનીજોમદાર ચિત્રસાધનાવિષે કલાગુરૂ દાતણ વેચતું યુગલ, માનતા, લોકગાયક વ. વિષયોને તેમણે એટલી રવિશંકર રાવલે ઉપરોકત શબ્દોમાં નોંધ લખી સાહજિકતાથી તાદ્રશ્ય કર્યા છે કે ફરી ફરી જોવાના ઉમળકા જાગે ! છે તે યુવા ચિત્રકાર હતા - તેમના ચિત્રોમાં ભીતરમાં તળભોમકા ભંડારીને બેઠેલા કલાકારની શ્રી વૃજલાલ ભાઇશંકર ત્રિવેદી આત્માભિવ્યકિત હતી. મુળ ભરવાડ, નાનો પગી, કેત્રિભુવન ભટ્ટ જેવાં તા. ૨ ઓકટોબર ૧૯૧૨માં વલભીપુર (વળા) જિ.ભાવનગરમાં ખમીરવંતા કાઠિઆવાડી પાત્રોને સન્મુખ બેસાડીને સર્જેલા ચિત્રો જીવંત તેમનો જન્મ. ઘરની ભીંતો પર હળદર, કંકુ અને ગળીના રંગ અને થઇ ઊઠયા છે. આમાંના ઘણાં ચિત્રો "કુમાર' માં પ્રકટ થયાં છે. તેમનાં દાતણની પીંછી વડે ચિત્રો કરતા કિશોરને એક દિવસ આવેલા મહેમાન ચિત્રોના બે સંપૂટ ‘વસંત મંજરી” અને “રંગચૂંદડી' પ્રકાશિત થયા છે. પોતાની સાથે લીંબડી તેડી ગયા. આ મહેમાન હતા ચિત્રકાર-ગુરૂ સ્વ. એ યુગની અસર પ્રમાણે વૃજલાલભાઈનાં ચિત્રો વાસ્તવિક શૈલી, અંબાશંકર લક્ષ્મીરામ જોશી. તેમની પાસે કિશોર-યુવા વૃજલાલ એક વર્ષ રવિભાઇનાયુગસમી રહી છે. બંગાળી શૈલીની ઘેરી રંગાવટની અસરવાળા શીખ્યા. પછી પહોંચ્યા અમદાવાદ “ગુજરાત કલાસંથ’ ‘ચિત્રશાળામાં'. તેમના ચિત્રો મુંબઇ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, બેંગ્લોર જેવાં શહેરોનાં ‘કુમાર' કાર્યાલયમાં પહોંચેલા પાતળા બાંધાના પ્રદર્શનોમાં સ્થાન અને સન્માન પામ્યા છે. પૂરા કદના એ યુવાનને કલાગુરૂ રવિભાઇએ ‘વિલેજ ભગત' ચિત્રને બોમ્બે આર્ટ રોજના બાર આનામાં કાર્યાલયમાં સોંપાય તે સોસાયટીના પ્રદર્શનમાં સુવર્ણચંદ્રક મળેલ. કામગિરી કરવા રાખી લીધો. ફૂરસદના ૧૯૩૭માં ખેડૂત કન્યા ચિત્રને પ્રશંસાપત્ર. સમયમાં ગુરૂ પાસે ચિત્રસાધના આરંભી. ઉમળકા ચિત્રને ૧૯૩૬માં રવિભાઇ પોતાની ચિત્ર સાધનાની સાથે અમદાવાદની સાથે જાપાનની સંસ્કારયાત્રામાં સાથે લઈ કેટલીક સ્કૂલોમાં ચિત્રશિક્ષણ પણ આપવા ગયેલા, જે ત્યાંના અખબારોમાં પ્રશંસા સાથે લાગ્યા. દરમિયાન તેમના ચુનંદા ચિત્રોનો છપાએલું. એક સંપુટ પ્રકાશિત થયો. આર્થિક ચિંતા થોડી વૃજલાલ ત્રિવેદીની ઘણી કૃતિઓ હળવી થઇ. એકાદ વર્ષની શિષ્યવૃત્તિ મળતાં વલભીપુર-વળા ઠાકોર સાહેબનાં સંગ્રહમાં છે. શાંતિનિકેતન ગયાં. કલાચાર્યનંદલાલ બોઝના ૧૯૮૫માં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ સાનિધ્યમાં ચારેક વર્ષ ગાળ્યા. જયાં તેમણે ક્રાફટ સોસાયટી, નવી દિલ્હીના ઉપક્રમે વેટરન ટેમ્પરા, લીનોકટ, કલેવર્ક અને લેધર ક્રાફટની આર્ટીસ્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે તેમનું સાથે મ્યુરલ ડેકોરેશન જેવાં વિવિધ માધ્યમમાં સન્માન થયેલું. તા. ૧૮ ઓગસ્ટ, ૧૯૯૭માં હથોટી કેળવી લીધી. બે વર્ષ અલ્મોડા એક અકસ્માતમાં ૮૬ વર્ષની વયે તેમનું (યુ.પી.)માં ‘ઉદયશંકર પાસે રહીનૃત્ય, સંગીત અવસાન થયું. વળા જેવડા એક નાનકડા અને નાટયથી પરિચિત થયા. ૧૯૪૧માં ગામમાં લોટની તાંબડી ફેરવીને આખું જીવન ચિત્રકલા અને નાટ્યકળાના દિક્ષાર્થી થઈને વિતાવવાને બદલે ગુજરાતમાં રંગોની તાંબડી અમદાવાદ પાછાં આવ્યાં. વૃજલાલના ચિત્રો ફેરવીને વૃજલાલભાઇએ વતન વલભીપુરનું નિહાળીને વિખ્યાત નાટયકાર, કવિ, | ઉમળકા (જાપાનનાં વર્તમાનપત્રોમાં છપાએલું ચિત્ર) | નામ સાર્થક કર્યું છે. Jain Education Intemational Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. ૩૫૫ કલા વ્યાસંગી ગૃહિણી તેમના આ પ્રકારના ચિત્રોમાં કુ. મંગળસિંહજી અને ખોડીદાસભાઇ પરમારની ચિત્રણાની છાયા જોવા મળે છે. કોકીલાબેનના આકૃતિપ્રધાન શ્રીમતી કોકીલાબેન દવે સંયોજનોમાં પ્રકૃતિનાં મનોહર સ્વરૂપ, વૃક્ષો, પંખીઓ વ.ને ઘેરી ભાવનગરમાં સ્વ. શ્રી સોમાલાલ શાહના કલાવર્ગમાં અનેક લાગણીના સ્પર્શથી રજૂ થતાં જોઇ શકાય છે. આ ચિત્રોમાં વિષયાનુરૂપ 1 કલાર્થી ભાઇબહેનોએ તાલિમ મેળવી હતી. રંગયોજના અને સફાઈદાર રેખાંકનના કારણે શિષ્ટતા, પ્રયોગશીલતા તેમાંના એક છે કોકીલાબેન ભાર્ગવ. કેવળ અને લોક લઢણની પરંપરાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. કચ દેવયાની, પારેવડા, પ્રતીક્ષા, ભૂલકાં, વિસામો, સૂનકાર, ફુકકુટયુધ્ધ કે સ્વભાવના ઘરરખ્ખું ગૃહિણી અને મિતભાષી સ્ટીલલાઇફ વ. ચિત્રો તેમની વિષય વૈવિધ્યતાના પ્રતિક છે. કલા ઉપાસિકા એટલે | નાટયનિષ્ણાત પતિ શ્રી જનકભાઇ દવેના નાટયરંગની અસર શ્રીમતી કોકીલાબેન જનક દવે તેમના ભવાઇનાં લાંબા પટ્ટચિત્રમાં અભિવ્યકિત પામી છે. કોકીલાબેને તા. ૧૬ ઓકટોબર - ૧૯૨૯માં ગુજરાત રા. શાળા પાઠયપુસ્તક મંડળ માટે પાઠચિત્રો કરી આપ્યાં છે. ભાવનગરમાં તેમનો જન્મ. મૂળ નામ તો પમરાટ, ગ્રામ-કલ્યાણ યોજનાઓ અને ઝાડવાંની ડાળી પર વાદળ બેઠાં કોકીલાબેન ભવાનીશંકર ભાર્ગવ. તેમની કલા પર ચિત્રગુરૂઓ સ્વ. - વ. પુસ્તકો તેમના ચિત્રોથી સુશોભિત થયા છે. સોમાલાલ શાહ, સ્વ. જગુભાઇ શાહ અને સ્વ. ખોડીદાસભાઈ ભાવનગર હતા ત્યારે “આકાર' કલાવૃંદના અને અમદાવાદમાં પરમારની કલાશૈલીની અસર પડી છે. ચિત્રશિક્ષકની તાલિમ લઇ હવે વિઝયુઅલ આર્ટીસ્ટ એસો.ના તેઓ સક્રિય સભ્ય છે. આ વૃંદ ૧૯૫૮માં ડી.ટી.સી. અને ૧૯૭૩માં ડ્રોઈગ માસ્ટર પરીક્ષા ઉત્તીર્ણ આયોજીત ગ્રુપ શો, ઓન ધ સ્પોટ પેઇન્ટીંગ (૧૫ ઓગસ્ટ નિમિત્તે) કરી છે. અમદાવાદની વંદના સ્કૂલમાં વર્ષો સુધી સેવા આપી હવે કાર્યક્રમમાં તેમણે સક્રિયપણે ભાગ લીધો છે. તેમના ચિત્રોના નિજી નિવૃત્તિમાં નિજી કલાસાધનામાં સક્રિય છે. શ્રીમતી કોકીલાબેનની પ્રદર્શનો પતિયાલા (૧૯૭૯), દાહોદ (૧૯૮૭, ૮૮), પૂના (૧૯૯૩), કલાપ્રવૃત્તિમાં તેમના કલાકાર પતિશ્રી જનકભાઈ દવેનું પ્રોત્સાહન અમદાવાદ – રવિશંકર રાવલ કલાભવન (૧૯૯૦) અને કન્ટેમ્પરરી મુખ્ય પરિબળ છે. શ્રી જનકભાઇ દવે | (૧૯૯૮)માં યોજાયા છે. નવી દિલ્હી ગુજરાતના જાણીતા નાટયવિદ્દ કલાકાર ખાતે ૨૦૦૨માં લલિત કલા અકાદમી છે અને ગુજરાત રાજય સંગીત નાટક ગેલેરીમાં અમદાવાદના પાંચ કલાકારોનો અકાદમીના ગૌરવ પુરસ્કારથી ગ્રુપ શો યોજાયેલ, તેમાંના એક સન્માનીત થયા છે. કોકીલાબેન પણ હતા. જલરંગો, પેન, ઇન્ક કે પેન્સીલના છેક ૧૯૫૮માં રાજકોટ ખાતે માધ્યમમાં ચિત્રો બનાવતા કોકીલાબેનની યોજાએલ “સૌરાષ્ટ્ર કલા મંડળના ચિત્ર શૈલી પરંપરાગત કલા પર આધારીત પ્રદર્શનમાં તેમના ચિત્રને રજતચંદ્રક છતાં વિશેષ તો સુશોભન પ્રચૂર મળેલ હતો.' તદુપરાંત ગુજરાત રા. ડિકોરેટીવ) રહી છે. એમનાં ચિત્રોમાં લલિતકલા અકાદમી એવોર્ડ (૧૯૬૨), ગુરૂ સોમાલાલ શાહની રંગાવટ અને મહિલા ઉત્કર્ષ ઉદ્યાન એવોર્ડ (૧૯૭૯) જગુભાઇની રેખાવટનો સુમેળ પામી અને “નશાબંધી’ પોસ્ટર - દિલ્હીમાં શકાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતે મળેલ ઈનામ(૧૯૯૧) વ તેમને મળેલ લોકશૈલીના ચિત્રો અને પંખીચિત્રો તરફ સન્માન છે. નાની વયથી પિતૃગૃહે વળ્યા છે. તેઓ કહે છે : સંસ્કારાયેલ કલાશોખને વર્ષો સુધી ‘મને મુખ્યત્વે સૌરાષ્ટ્રના ભાતીગળ બીજી જવાબદારીઓ વચ્ચે ઢબૂરી રાખી લોકજીવનને આલેખવામાં રસ છે. આ અનુકૂળતા પ્રાપ્ત થતાં એ ઢબૂરાએલ સાથે પૌરાણિક-ખાસ કરીને કાલિદાસની તેજતણખાંને પ્રજવલિત કરી કલારસના કૃતિઓ પર આધારિત પ્રસંગો ચિત્રાંતિ તંતુને સાંધી લેનારા ગુજરાતના જૂજ મહિલા કલાકારોમાંના એક છે શ્રીમતી પંખીમેળો કરવા વિશેષ ગમે છે.” કોકીલાબેન દવે. Jain Education Intemational Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પ્રાકૃતિક રંગોમાં પાંગરેલા કલાપુષ્પનો પરાગ શ્રી તુફાન રફાઇ તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૨૧માં અમરેલીનાએકકીરપરિવારમાં જન્મેલા શ્રી તુફાન રફાઇને એવાં સંજોગો સાંપડયા કે બાર વર્ષની કૂમળી વર્ષથી જ સ્વમાન, આત્મ-નિર્ભરતા અને સ્વાવલંબનની સીડીએ પહોંચી ગયા. મુંબઇમાં લાકડાની લાતીમાં કામ કરતી વેળા લાકડા વહેરતા ડાબા હાયની એક આંગળી અને અંગૂઠો ગુમાવી બેસનાર તુફાનભાઇએ દવાખાનામાં બિછાને રા-ર, નેતા- અભિનેતાઓના કરેલા પેન્સીલ સ્કેમ્પીઝ નિહાળીને અમરેલીના આધ્યાત્મિક ગુરૂ- કેળવણી કારચિત્રકાર શ્રી નવલકોન ોષીએ તેમને સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટનો માર્ગ દેખાડો. સ્વ. શ્રી જગન્નાથ અહિવાસી જેવા ભારતીય કલાના પુરસ્કર્તા ક્લાકારના માર્ગદર્શનમાં પવર્ષ ખંતપૂર્વક અભ્યાસ કરી તેમણે પેઇન્ટીંગમાં જી . આર્ટની પદવી મેળવી. ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતા ખડકવાસલા સંરક્ષણ એમીમાં છે. વર્ષ અભ્યાસ કરી મ્યુરલ ડેકોરેશનમાં અનુસ્નાતક બન્યા. ૧૯૫૭માં બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમના ચિત્ર 'પતંગ'ને પ્રશંસા પ્રમાણપત્ર મળેલું. ૧૯૫૯માં તુફાનભાઇ ભારત સરકારના હેન્ડલૂમ બોર્ડના વીવર્સ સર્વિસ સેન્ટરમાં ઉચ્ચ અધિકારી તરીકે નિમાયા. આ સ્થાને રહી તેમણે પ્રાકૃતિક રંગો (નેચરલ ડાઇઝ) અને પ્રાચીન સુશોભનકલા પર અનેક સફળ પ્રયોગો કર્યાં. દેશભરના વિવિધ પ્રાંતોના પ્રવાસ ખેડી દરેક પ્રદેશની લોકપ્લાનો સંસ્પર્શ પામ્યા. તેમાં પોતાની મૌલિક અભિવ્યકિત ઉમેરી હાથવણાટના કાપડને આગવી મોહકતા બક્ષી. લોકકલા કસબીઓ સાથે પ્રત્યક્ષ નિર્દેશન, ગ્રામીા રંગાટીઓ દ્વારા વપરાતા પ્રાકૃતિક રંગ અને છપાઇ પથ પ્રદર્શક કામની વિવિધ પ્રક્રિયાના બહોળા અનુભવથી ાનભાઇએ પ્રયોગાત્મક અભિગમ અપનાવ્યો. કેનવાસ અને કાપડ પર પ્રાકૃતિક રંગોની રચનાઓમાં આધુનિક પ્રવાહોનો સુમેળ કરી નવસર્જનો કર્યા. પ્રિન્ટીંગની મુલતાની, કલમકારી, અને સૌદાગરી જેવી વિવિધ શૈલી વિષે સંશોધન પેપર્સ રજૂ કર્યા. પોતાના જ્ઞાનને વધુ લોકોપયોગી બનાવવા પ્રત્યક્ષ નિર્દેશન, વાર્તાલાપ, સેમીનારો અને વર્કશોપનું સંચાલન કર્યું. અમદાવાદથી લઇને બિહાર, ૫. બંગાળ, ઢાકા, શ્રીલંકા અને છેક મોસ્કો તથા યુ.એસ.એ.ના વિવિધ શહેરોને ક્લાનો પરિચય કરાવ્યો. પ્રાકૃતિક રંગોની રંગાઇ તથા છપાઇકામના આ ક્ષેત્રના તેમના આજીવન પ્રદાનને લક્ષ્યમાં લઇને ગુજરાત રાજયના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમને લોકકલા ક્ષેત્રનો ‘શ્રી ઝવેરચંદ મેધાણી' એવો ર્ડ (ફા એક્લ ખ) અર્પણ કરી સન્માનીત કરાયા છે. સુજ્ઞાન રફાઇની અભિવ્યક્તિનું બીજું માધ્યમ પેપર કોલાજ છે. રંગીન પોસ્ટરો, મેગેન,વર્તમાનપત્રોની રંગીનતસવીરો વ.નાનાનામોટા ટુકડા સંયોજને તેમણે સર્જેલા પેપરકોલાજ ચિત્રો તેમનું આગવું પ્રદાન છે. વિશિષ્ટ વ્યકિતના વ્યક્તિત્વને તેમણે કોલાજમાં સોટ રીતે ઉતારેલ છે. ૧૯૫૯ થી જ અમરેલીથી લઇને અમદાવાદ, કલકત્તા, ઈંદોર, ઉજ્જૈન, ભોપાલ, દિલ્હી, વારાણસી, મદ્રાસ, લખનૌ, વિજયવાડા, ઢાકા અને યુ.એસ.એ. વ. સ્થળોએ તેમના ડ્રોઈંગ્ઝ, પેપર કોલાજ, વોલ પીસીઝ વાનાં ચિત્રપ્રદર્શનો યોજાયા છે. પ્રાકૃતિક રંગોની રચના મોસ્કો (રશિયા) ખાતે યોજાયેલ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાના પ્રવેશદ્વા૨તથા ન્યૂ જર્સી (અમેરિકા)માં શ્રી યોગીજી મહારાજ શતાબ્દી મર્મોત્સવ પ્રસંગે હેન્ડલૂમ કાપડથી પ્રવેશ દ્વાર સુશોભન તેમણે કરેલું. વારાણસી, રાયપુરની વિવિધ સંસ્થાઓને યોગદાન આપી ચૂકેલા આ કલાકાર આર્ટ કાઉન્સીલ ઓફ ઇન્ડિયન આર્ટીસ્ટના ફાઉન્ડર મેમ્બર છે. અમદાવાદની એન.આઇ.ડી. તથા ‘સેવા’ સંસ્થામાં સલાહકાર રહી ચૂકયા છે. તેમની કૃતિઓ વિવિધ પ્રદર્શનોમાં સન્માનીત થઇ છે. પેપર કોલાજમાં યુ.પી. લલિત કલા અકાદમીનું નામ. અમદાવાદ મ્યુ. કોર્પો, પ્રદર્શનમાં ઇનામ મેળવનાર આ કલાકારના ૭૫મા વર્ષ Page #373 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ્રવેશ નિમિત્તે ગુજરાત રાજય લલિત કલા અકાદમીના ઉપક્રમે જાન્યુ. ૧૯૯૬માં અમદાવાદમાં પ્રદર્શન યોજાયું હતું. તેમના ચિત્રો ભારતની અગ્રગણ્ય લલિત કલા અકાદમીઓ, ખાનગી સંગ્રહો, સંસ્થાઓ તથા વિદેશોમાં સંગાયા છે. અમરેલીમાં શ્રી ગિરધરલાલ સંગ્રહાલયનો નિયામક શ્રી હીરાભાઇ શાહનાં પ્રયત્ન અને સહકારથી આ સંગ્રહાલયના એક ખંડમાં તુફાનભાઇનાં ચિત્ર કાયમી ધોરણે સંગ્રહાયા છે. જેને ‘તુફાન રાઈ કલા વિધિકા' નામ સંયોજી પોતાના નગરના આ ગૌરવરૂપ કલાકારની ચિરંજીવ કદર કરાઇ છે. આજે તો આઠ દાયકા વટાવી ચૂકેલા અને ફકીરમાંથી કલાક્ષેત્રના બાદશાહ બનેલાં તુફાન રફાઇ માત્ર અમરેલી કે સૌરાષ્ટ્ર જ નહિ, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. અલૌકિકવાદી ચિત્રકાર શ્રી મુસા કચ્છી ‘અતિ વાસ્તવવાદ (સર રિયાલીઝમ)ના વમળોમાં પલોટાઇને જીવન-મૃત્યુની ફિલોસોફી રજૂ કરતા તેમના ચિત્રો વિચારોની ગહનતાએ પહોંચેલા છે, કે કલાસમીક્ષક અને મુંબઇની આંતર ભારતી ક્યા અકાદમીનાનિયા ક શ્રી કનુનાયકે આ શબ્દોમાં જેની ઓળખ આપી છે તે ક્લાકાર છે વડોદરાના - મુસાભાઇ ગીગાભાઇ કયી તા. ૧૩સપ્ટે. ૧૯૪૩માંસુમરા તરઘરી (જિ. જામનગર) માં એક સુમરા પરિવારમાં તેમનો જન્મ. ૧૯૬૦માં મેટ્રીક થયા. વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં સાત વર્ષ અભ્યાસ કરી વિએટીવ પેઇન્ટીંગમાં પ્રથમ વર્ગ સાથે પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. મુસા કચ્છીની ચિત્ર અભિવ્યક્તિ અતિ-વાસ્તવિકત્તાતરફ ઢળેલી છે. ‘જીવ માત્રને મૃત્યુ છે તેનો અનુભવ તેણે ક૨વો જ રહ્યો. આ પંકિતને પોતાના ચિત્રોના મધ્યવર્તી વિષય તરીકે સ્વીકારીને તેમણે ‘મૃત્યુ' વિષયક ચિત્રમાળા સર્જી છે. મોત અને મૃતદેહની સૌંદર્યાત્મક રજૂઆત કરવામાં મુસા કચ્છીને જે આનંદ મળે છે તેને તેઓ માસુમ ચહેરા પરની મોદક મુસ્કાન સાથે સરખાવે છે. 15 દવાખાના, શબપર, અંતધડીની પ્રતીક્ષા કરતાં બિમારો અને તેમના દુ:ખી આપ્તજનોના વિષાદી ચહેરા- આ સર્વના નિરીક્ષકને તેઓ કલ્પનાના રસાયળથી રંગે છે. સંયોજે છે અને પછી તેને પેન્સીલ ડ્રોઈંગ, જલરંગો, તૈલરંગોમાં કે કયારેક માત્ર શ્ર્વેત-શ્યામ રંગોમાં કાગળ કે કેનવાસ પર ઉતારે છે. પ્રતીકો તેમના ચિત્રોનો પ્રાણ છે. કબરના પ્રતીકરૂપ પીરામીડ, મૃત્યુના ગૂઢ ઊંડાણ વ્યકત કરતી ગંદી ૩૫૭ નાલીઓ, મોતના દૂત જેવા ગોરંભાતા વાદળ, આત્માના પ્રયાણને વ્યક્ત કરતી દૂધસરી, મોતનો ભયંકર પંજો ફેલાવતા સૂક્કાં વૃક્ષો કે પાંખાળા હાથ, જીવ સાથે આકાશગમન કરતા દેવદૂતો, ખંડમાંથી બ્રહ્માંડની ખોજમાં નીકળી પડતા આત્મા વ. જેવા સુષુપ્ત મનના ગુડબાય (સરરીયાલીસ્ટીક કીશન) તરંગોને તાદ્વપ કરવામાં અલૌકિકવાદની સાથે આ બધાં પ્રતીકો તેમની મદદે આવે છે. ‘મૃત્યુ’ સિવાય મુસા કચ્છીએ જીવનના ચાર પુરૂષાર્થમાંના એક 'કામ' ને પણ ‘સેકસ વીથ ફિલોસોફી' એ ચિત્રશ્રેણીમાં રજૂ કરેલ છે. એ સિવાય સમાજમાં ઘટતી સાંપ્રત ઘટનાઓ - પછી તે સુખદ હોય કે દુઃખદ તેને પણ પોતાના સર્જનમાં વિષય તરીકે રજૂ કરે છે. જેમ કે વડોદરામાં વારંવાર ભડકી. ઉઠતી કીમી જવાળાઓ, લઠ્ઠાકાંડ વ.ને તેમની પીંછીએ કેનવાસ પર પ્રતીકાત્મક રૂપે ઊતારેલ છે. મુસા કચ્છીના ચિત્રો રાષ્ટ્રીય પ્રદર્શનોમાં સ્થાન પામ્યા છે. મુંબઇ, વડોદરા અને અમદાવાદમાં નિજી પ્રદર્શનો થયાં છે. અમેરિકા- સાન ફ્રાન્સીસ્કોની હુરિયન ફાઇન આર્ટ ગેલેરી ઉપરાંત યુસી હોટેલ-બર્કલી (યુ.એસ.એ.) માં ૧૯૯૩માં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાયાં છે. મુસા કચ્છીના ચિત્ર સંમાર્કોમાં સ્વ. શ્રીમતી ઈંદિરા ગાંધી, સ્વ. રાજીવ ગાંધી, તીનમૂર્તિ ભવન મ્યુઝિયમ, નવી દિલ્હી થી લઈને અમેરિકા અને ઈગ્લેન્ડની દેશ-વિદેશના અનેક સંસ્થા-ખાનગીસંગ્રહોમાં જળવાયાં છે. વડોદરાની એમ. ઇ. એમ. હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે તેમણે સેવા આપેલી છે. * સંદર્ભ સૌજન્ય : કલા પાથેય અને ગુજરાત. લે. કનુ નાયક. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ચિત્ર સર્જક અને ટેક્ષ્ટાઇલ ડીઝાઇનર શ્રી તનસુખ મહીંચા વર્ષો પહેલાં ઊંડાણપૂર્વકની વિચારણા પછી તે એક ક્લાકાર અને ડીઝાઇનર થવાનો હતો. કાપડ પર ડાય-રંગો વર્લ્ડ ચિત્રા કરવાની તેનામાં પુરી ધીરજ અને કૌશલ્ય હતા. એક સમર્થ ડીઝાઇનર અને સમગ્ર ભારતના વિવીંગ સર્વિસ સેન્ટરના અધિકારી તરીકે વીંસ કરતા પણ વધુ વર્ષોથી કામ કરી ચૂકેલા આ કલાકારે ભારતીય ટેક્ટાઇલ ક્ષેત્રે પોતાની કલાનું પ્રકટીકરણ કર્યું છે... આ ક્લાકારમાં સર્વતોમુખી પ્રતિભા છે, ' ખ્યાતનામ કલાકાર અને કલાપ્રાધ્યાપક શ્રી કે. જી. સુબ્રમન્યમના ઉપરોકત અવતરણમાં જે કલાકારની પ્રતિભાનો ઉલ્લેખ છે તેનું નામ છે - શ્રી તનસુખ મહીયા તા. ૯ જાન્યુઆરી - ૧૯૪૫માં રાજકોટમાં તેનો જન્મ. શાળા શિક્ષણ રાજકોટની શ્રી દેવકુંવરબા મીડલ સ્કૂલ અને પછી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં લીધું. દેવકુંવરબાસ્કૂલમાં ચિત્રશિક્ષક સ્વ. શ્રી અશ્વિનભાઇ વ્યાસનાસાનિધ્યમાં ચિત્રકલાની પ્રાથમિકતાલિમ મેળવી. પછ.આર્કેડ હાઇસ્કૂલમાં શ્રી બળવંતભાઇ જોષી અને સ્વ. શ્રી હરિભાઈ ભટ્ટનો માર્ગદર્શનમાં ડ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. ઉચ્ચ ક્લાની તાલિમ ફાઇન આર્ટસ સોસાયટીમાં સ્વ. છે. શ્રી રમેશભાઇ ભટ્ટ પાસે આરંભી ત્યાં તેને વડોદરા જવાની ત સાંપડી. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં પ્રો. બે, પ્રા. કે. સુબ્રમણ્યમ જેવાં કલાકારાં ના માર્ગદર્શનમાં ચાર વર્ષ (૧૯૬૪ - ૧૯૬૮) અભ્યાસ કરી ડિપ્લોમા ઇન ફાઇન આર્ટસ પેઇન્ટીંગ)નીપદવી પ્રાપ્ત કરી. પછી ૧૯૬૮ થી ૭૧ ૬ ૨ િમ યા ન અમદાવાદની પથ પ્રદર્શક નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનમાં ટેક્ષ્ટાઇલ ડીઝાઇનનો અભ્યાસ કરી પોસ્ટ ગ્રેજયુએટ થયા. એ જ સંસ્થામાં એકાદ વર્ષ ટીચીંગ અનુભવ લીધો. ૧૯૭૨માં ફ્રીલાન્સ કલાકાર તરીકે ફોટોગ્રાફી અને ટેક્ષ્ટાઇલ (હેન્ડલૂમ) ડીઝાઇનર તરીકે કામ શરૂ કર્યું. ૧૯૯૫નીફેબ્રુઆરીથી અમદાવાદ ખાતેના વિવર્સ સર્વિસ સેન્ટરમાં ડીઝાઇનર તરીકે કારકિર્દી આરંભી. આ વિભાગમાં વીસ કરતાં પણ વધુ વર્ષો કામ કરતાં કરતાં ડેપ્યુટી ડાયરેકટર (ડીઝાઇન)ના સ્થાન પર પહોંચ્યા. એ દરમિયાન બદલીઓ થતાં પશ્ચિમ અને ઉત્તર ભારતના લગભગ વિવર્સ સર્વિસ સેન્ટર્સમાં ફરજો બજાવી, કેન્ડલુમ ઉત્પાદનો, તેની પ્રાચીન અને આધુનિક પરંપરા, રંગો, માધ્યમો, પધ્ધતિઓ વિષે ઊંડું જ્ઞાન અને અનુભવો મેળવ્યા. હેન્ડલૂમ વણાટ અને રંગાટમાં ઊંડુ સંશોધન અને સંવર્ધન કર્યું, જેના કારણે પરંપરાગત હેન્ડલૂમ બનાવટો માટે દેશ ઉપરાંત વિદેશોમાં માગ વધી. તનસુખ મહીથાએ તૈયાર કરેલ કલમકારી ટેક્ષ્ટાઇલ વર્ક ‘ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા'ના કાર્યક્રમ વખતે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, જાપાન અને મોસ્કો ખાતે પ્રદર્શિત કરવામાં આવેલ. પરંપરાગત તાથવાટની ડીઝાઇનોમાં તેણે પોતીકે કલ્પન ઉમેરીને તૈયાર કરેલાં ૫૨દા અને વોલપીસનું અનોખું આકર્ષણ ઊભું થયું છે. જો કે આ કલાકાર ટેસ્ટાઇલના તાણાં અને વાણાંમાં જ ગ્રંથાઇ નથી રહ્યા. સમય તા૨વીને મૂળ શોખ - ચિત્રસાધના પણ કરી લે છે. તે કરે છે : 'મારા ચિત્રો આ ટ્રેડીશનલ ટેક્ષ્ટાઇલનો અભ્યાસ કરતાં કરતાં તેની અસરમાંથી જ ઉત્પન્ન થયેલા છે. મારું મૂળ માધ્યમ વોટરકલર જ રહ્યું છે, જે રાજકોટની દેન છે.' રાજય કલા પ્રદર્શન માં મહીયાના ચિત્રો પ્રદર્શિન થયા છે. લલિત ફૂલપાન અને માનવઆકૃતિનું મીનીએચરશૈલીમાં સંયોજન કલા અકાદમીની શિબિરોમાં પણ તેમણે ભાગ લીધો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં તેમને અકાદમીની સીનિયર ફેલોશીપ મળેલી. તેમના નિા પ્રદર્શનો અમદાવાદ- (૧૯૮૮ ૧૯૯૫)માં બજાજ, મુંબઇ (૧૯૮૯)માં, ત । જ - ઈદ (૧૯૮૩)માં પોજાયાં છે. તેમને મળેલાં એવોર્ડમાં માયસોર (લેન્ડસ્કેપ ૧૯૮૬), આઇફેકસ-નવી દિલ્હી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ પ્રતિભાઓ (૧૯૯૧) તેમજ અ. યુ. કોર્પોનું ઇનામ (૧૯૯૨) અને ગુજરાત લલિત (૧૯૭૫, ૭૯)માં પ્રદર્શિત થયા છે. રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાતાં કલા અકાદમીનાં બે એવોર્ડ (લિથોપ્રિન્ટ-૧૯૬૬, લેન્ડસ્કેપ-૧૯૮૯) કલા પ્રદર્શનોમાં તેમની કૃતિઓ સ્થાન અને સન્માન પામી છે. એક મળેલછે.આ કલાકારના ચિત્રોભારતના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી નિષ્ણાત કલાકાર તરીકે વિનોદભાઇએ લલિત કલા અકાદમી અને અન્ય વાજપેયીથી લઇને મુંબઇ-તાજ હોટેલ, એર ઇન્ડિયા, ગુજરાત રા. લ. સંસ્થા યોજીત ક. અકાદમી, રાજયપાલ ભવન (ગુજરાત રાજય), કર્ણાવતી મ્યુઝિયમ િશ ણ બ ૨ અમદાવાદ ઉપરાંત દેશ-વિદેશની અનેક સંસ્થા- વ્યકિતગત સંગ્રહોમાં (૧૯૭૮)માં પણ છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ શ્રી બીલ કલીન્ટન જયારે ભારત આવેલા ભાગ લીધો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી તેમને તનસુખ મહીચા સર્જિત ચિત્ર “ટ્રી હાલ નિવૃત્ત ઓફ લાઈફ' ભેટ રૂપે અપાયું હતું. થઇને પોતે નિજ વર્ષો પર્યત વીવીંગ અને ડાઈંગ ક્ષેત્રે સુંદર સેવા આપ્યા બાદ શ્રી કલાસાધન માં મહીચાનિવૃત્તિનો સમય પોતાના સુડિયોમાં વણાટ અને રંગાટક્ષેત્રે કામ વ્યસ્ત છે. કરતાં કરતાં હેન્ડલુમ ડીઝાઇન અને તેને સંબંધિત કલાકસબના વિકાસ વિ વ ભ ૨ માં પ્રકલ્પ પર કાર્ય કરી રહ્યા છે. રાજકોટની દેવકુંવરબા મીડલ સ્કૂલનો આ પ્ર વ ત ત ! વિદ્યાર્થી એક દિવસ ભારત સરકારના વીવર્સ સર્વિસ સેન્ટરના ડેપ્યુટી આતંકવાદના ડાયરેકટરની ખુરશી શોભાવશે, તેવી કલ્પના તો તેની સ્કૂલ, રાજકોટ આતંકવાદીને કોઇ ચહેરો નથી હોતો ઓછાયા, તેના અને ખુદ તેને પણ નહીં હોય ! દુ:ખદ પરિણામો અને પ્રતિભાવોએ આ સંવેદનશીલ કલાકારનાં આંતરમનને ઝંઝોડી નાખ્યું. તે વિષયને અભિવ્યકત કરતી એકચિત્રશ્રેણીનું નિજાનંદી - સંવેદનશીલ કલાકાર કલા પ્રાધ્યાપક તેમણે સર્જન કર્યું. જેનું પ્રદર્શનવન મેન શો રૂપે અમદાવાદની કોન્ટેમ્પરરી શ્રી વિનોદ રાવલ આર્ટ ગેલેરીમાં (તા. ૧૮ થી ૨૪ ફેબ્રુ. ૨૦૦૩) યોજેલું. આ પ્રદર્શનમાં તેમણે રજૂ કરેલા ૨૪ જેટલાં ચિત્રોમાં વિશ્વમાં બરાબર યાદ છે ડી. ટી. સી. (૧૯૭૨-૭૩)નો એ કલાવર્ગ. ફેલાયેલ આતંકવાદનો ડર, હિંસા, પોલીસ અને કાયદો, તેની લાચારી, ખ્યાતનામ કલાકાર અને કલા-પ્રાધ્યાપક શ્રી સી. ડી. મિસ્ત્રીની સાથે જ આતંકવાદનો વૈશ્વિક વિસ્તાર, આતંકવાદીની કોઇ જાતિ કે ઓળખ પડછાયાની જેમ રહી પોતાના વર્ગના યુવા હોતી નથી, કાયદાની છટકબારીઓ, માનવલાશો પર સત્તા અને ભયનું વિદ્યાર્થીઓને ‘ચિત્ર શિક્ષણની તાલિમ આક્રમણ, અફવાઓની અસર, વ. વિષયોને તેમણે સફેદ કાગળ પર આપનાર અને વિદ્યાર્થી પર કોઇપણ જાતનું માત્ર કાળી બોલપેનના માધ્યમમાં રજૂ કરેલ. દબાણ લાવ્યા વિના મુકત મનથી કામ કરવા ટપકાં, ગૂંચળા, લસરકા તથા ઘૂંટેલી કાળી છાયાના વિવિધ દેનાર એ ઓછાબોલા અને શાંત કલા ટેન્ચરથી સફેદ કાગળ પરતેમણે શાંતિ અને યુધ્ધની કશ્મકશને પ્રતિકાત્મક પ્રાધ્યાપકનું નામ છે - અભિવ્યકિત આપેલ. પ્રત્યક્ષમાનવાકૃત્તિઆલેખ્યા વિના કેવળ સંજ્ઞાઓથી શ્રી વિનોદ એન. રાવલ તેની હાજરી પુરાવવામાં પોતે સફળ રહ્યા.વસ્ત્રોના પાટાઓથી ઢંકાએલો તા. ૧૮ ફેબ્રુ - ૧૯૪૦માં ઉનાવામાં માનવ ચહેરો, માનવ લાશો-ખોપરી પર સત્તાનું સિંહાસન, તેની પાછળ તેમનો જન્મ. શેઠ ચી. ન. કલામહાવિદ્યાલયમાં કલાચાર્ય શ્રી રસિકલાલ દોરી સંચાર કરતા હાથ, ખોપરીઓ પર મીડીયાના પ્રતિકરૂપ કેમેરાની પરીખની નિશ્રામાં તાલિમ મેળવી તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ આંખો વ. આકારોને પોતાની સંયોજન સૂઝથી કૌશલ્યપૂર્વક ગોઠવેલ. જે (૧૯૬૫) અને આર્ટ માસ્ટર (૧૯૬૮)ની પદવી પ્રાપ્ત કરી. માતૃ પ્રભાવક રહ્યા. વિનોદભાઇને મળેલા એવોર્ડઝમાં રાયપુર (૧૯૭૧), સંસ્થામાં જ કલા-વ્યાખ્યાતા તરીકે જોડાઇને સી. ડી. મિસ્ત્રી સાથે ચિત્ર કાલીદાસ સમારોહ ઉજજૈન (૧૯૭૭), અ. મ્યુ. કોર્પો. (૧૯૮૮), શિક્ષકોનો ડી.ટી.સી. વર્ગસંભાળ્યો. તે બન્નેના માર્ગદર્શનમાં ગુજરાતના ગુજરાત રા. લલિત કલા અકાદમી (૧૯૮૯), બોમ્બે આર્ટ સોસાયટી - અસંખ્ય કલાશિક્ષકોએ તાલિમ મેળવી જીવનમાં કલાશિક્ષક તરીકે શ્રેષ્ઠ મુંબઈ (૧૯૯૬) વ. મુખ્ય ગણાવી શકાય. તેમનાં ચિત્રો ગુજરાત લલિત કારકિર્દીનું ઘડતર કર્યું છે. કલા અકાદમીથી લઇને રાષ્ટ્રીય કલા અકાદમી-દિલ્હી, સ્વીસ એમ્બેસેડર કલા અધ્યાપનની સાથોસાથ કલાસાધના કરતા વિનોદ રાવલનાં ચિત્રો ગ્રુપ શો રૂપે અમદાવાદ (૧૯૭૦, ૭૨, ૭૮) અને મુંબઇ જહાંગીર સહિત દેશ-વિદેશની સંસ્થા- ખાનગી સંગ્રાહકો પાસે સ્થાન પામ્યાં છે. Jain Education Intemational Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ચિત્ર, શિલ્પ, તસવીર અને લેખન કલાનાં સર્જક શ્રી મહેન્દ્ર મિસ્ત્રી 'ચિત્રકળાના કોઇપણ અભ્યાસી માટે અનિવાર્ય વિશનોંધ - ત્વરાલેખનો (સ્કેચીંગ)માં એમણે આળસ દાખવીનથી. એમની રેખાઓની સર્વાંગસૂત્રતાસ્થિરતા એ આ મહાવરાનું જ પરિણામ છે. સંયોજનની એમની સૂઝ પણ આગવી ને આકર્ષક છે.' અમદાવાદના – - જાણીતા કલાકાર કલા વિવેચક શ્રી નટુભાઇ પરીખે જેમની રેખાંકન સિધ્ધિ માટે ‘કુમાર'માં આ નોંધ મૂકેલી તે કલાકાર છે શ્રી મહેન્દ્ર જોઇતારામ મિસ્ત્રી તા. ૨૮ નવેમ્બર - ૧૯૫૩માં મોડસા (જિ. સાબરકાંઠા)માં તેમનો જન્મ. અમદાવાદની શેઠ ચી. ન. ક્લામહાવિદ્યાલયમાં કલાપ્રાધ્યાપકો શ્રી શરદભાઇ પટેલ અને શ્રી નાગજીભાઇ ચૌહાણના માર્ગદર્શનમાં અભ્યાસ કરી ૧૯૭૪માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી ગુજરાતમાં પ્રથમ સ્થાને મેળવી. એ જ કલા સંસ્થાની ૧૯૭૫૭૬ના વર્ષ માટે ફેલોશીપ મળી. પોતે સ્વતંત્ર કલાકાર તરીકે ચિત્રકલા, ફોટોગ્રાફી, શિલ્પકલા અને લેખનકલા જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે વ્યસ્ત છે. દ્રશ્યચિત્રો -ચિત્રસંયોજનામાં રંગો, આકારોઅને અવકાશની અનોખી અભિવ્યક્તિ મહેન્દ્રની વિશેષતા છે, નૃત્યરત યુગલ શ્રેણી કે ગણેશજીની ચિત્રશ્રેણીમાં એક જ વિષયની વૈવિધ્યસભર અમિત તેની કલાસૂઝના વિસ્તારના દર્શન કરાવે છે. આગળ જણાવ્યું તેમ આ સર્વની આધારરૂપ ભૂમિકા તેના અભ્યાસ મૂલક સ્વરાલેખનો છે. છે છેક ૧૯૭૫માં રાજયકલા પ્રદર્શનમાં તેમના આલેખનો સ્થાન પામેલ મુંબઇમાં પણ તે રજૂ થયેલા અને એર ઇન્ડિયા, મોદી ટાયર કંપનીએ પોતાના સંગ્રહમાં ખરીદેલા. પથ પ્રદર્શક મહેન્દ્રએ રચેલા વિએટીવ શિલ્પો પરંપરાગત શિલ્પો કે મોડર્ન કલ્પોથી અલગ તરી આવે છે. કા, સિરામીક, સળિયા વ.ને ફલક પર સંયોજને તેઓ જે તે વિષયની જે થ્રી-ડીઅસર ઊભી કરે છે તે તેમ જ કેમેરા, રેંટિયો, ફ્રેઇમ કે ફાનસ જેવી વસ્તુઓને શિલ્પનોએકભાગબનાવીજેઅભિવ્યકિત કરે છે. તેમાં તેમની રજૂઆત અને સંપના સુઝ વર્તાય છે. ૧૯૭૫થી આજ ૨૦૦૪ દરમિયાનરાય કે રાષ્ટ્રીય સ્તરે હો જાતાં ચિત્ર પ્રદર્શનોમાં મહેન્દ્ર મિસ્ત્રી ભાગ લેતા રહ્યા છે. ગ્રુપ શો રૂપે તેમના ચિત્રો કલોલ (૧૯૭૪), મુંબઇ – જાંગી૨ (૧૯૭૫), રવીન્દ્ર ભવનનવી દિલ્હી (૧૯૭૯)માં પ્રદર્શિત થયા છે. નિજ પ્રદર્શન અમદાવાદ (૧૯૭૫, ૯૧, ૯૨, ૯૬, ૯૭, ૨૦૦૧, ૦૪), મુંબઈ (૧૯૯૭૯૯), જહાંગીર (૨૦૦૦)માં યોજાયા છે. વ્યવસાયી કલા ક્ષેત્રે પણ તેમનું વિપુલ પ્રદાન છે. ભારત ઉપરાંત વિદેોમાં પ્રકાશિત અસંખ્ય પ્રકાકાનો- ખાસ કરીને બાળ સાહિત્યમાં ઇલસ્ટ્રેશન્સ કર્યા છે. તેમનું આર્ટવર્ક અસંખ્ય સામયિકો, પુસ્તકોને શોભાવે છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પ્રકાશિત ‘રોયલ ફેમીલીઝ એન્ડ પેલેસીઝ ઓફ ગુજરાત'માં તેમણે ચિત્રો કરી આપ્યા છે. સમય મળ્યે કલમ પણ ચલાવી લેતા મહેન્દ્ર મિસ્ત્રીની ટૂંકી વાર્તાઓ રંગતરંગ અને ચાંદની પાશિકમાં પ્રકાશિત થઇ છે. તેમણે ૧૯૯૪માં ગાંધીબાપુની ચિત્રશ્રેણી તૈયાર કરી. ૧૯૯૫મ.ગાંધી ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહેન્દ્રભાઇના ગાંધી વિષયક ચિત્રો વોશીંગ્ટનની ભારતીય એલચી ઘેરીમાં સ્થાન પામ્યા છે. તેમને મળેલા સન્માનમાં બોમ્બે આર્ટ સોસાયટી- મુંબઇ (૧૯૭૭), ચિલ્ડ્રન્સ સ્ટોરી લેન્ડબુકના આર્ટ વર્ક માટે નવી દિલ્હી- એવોર્ડ (૧૯૮૪), નવી દિલ્હીનો નેશનલ એવોર્ડ (૧૯૯૬), નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા (૧૯૯૭, ૨૦૦૧), અ. મ્યુ. કોર્પો. ફોટો સ્પર્ધા (૧૯૯૬), ફોટોગ્રાફીક સોસાયટી ઓફ ઇન્ડિયા - મુંબઇ (૨૦૦૦), ગુજરાત લલિત કલા અકાદમી (૨૦૦૩), આઇફેકસનવી દિલ્હી (૨૦૦૩) વ. સહિત અનેક પ્રમાણપત્રો મળેલ છે. તેમને રાજય તેમજ રાષ્ટ્રીય અકાદમીની ફેલોશીપ મળી હતી. બીજરેખા - એક કાલ્પનિક સંયોજન * સંદર્ભ-સૌજન્યઃ કુમાર (ઓગસ્ટ-૧૯૭૫) લે. શ્રી નભાઇ પા. Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૧ સર્જક અને સંનિષ્ઠ કલાશિક્ષક સ્વતંત્ર વ્યવસાય માટે રચના સ્કૂલની ઝળહળતી નોકરી છોડી. પણ વ્યવસાય આટોપાતાં અમદાવાદની અન્ય શાળામાં ફરીથી કલાશિક્ષક શ્રી મનુ પરીખ તરીકે તેઓ જોડાયા. જયાં પણ તેમણે પોતાની પ્રતિભાથી સંનિષ્ઠ એમનાં ચિત્રો પોતીકું મૂલ્ય ધરાવે છે. પોતાના ચિત્રોને ડેકોરેટીવ બનાવ્યા વિના તેઓ એમાં પરિમાણ ચિત્રશિક્ષણની સાથે શાળાના નાટકોના કોમ્યુમ, પરદા થી (ડાયમેન્શન) ઉતારી શકે છે. ને એ રીતે બધાંને લઇને દિગ્દર્શનમાં પણ મદદરૂપ થતા. શાળામાં ગરબા-રાસના મોડર્ન ટચ આપી શકે છે. દર્શકને એ ચિત્રોનાં આયોજન દ્વારા આર્થિક રીતે પણ ટેકારૂપ પ્રવૃત્તિમાં ફાળો નોંધાવ્યો છે. રંગોનો ભાર લાગતો નથી. તેઓ સૌમ્ય રંગોને ગુજરાત લલિત કલા અકાદમી યોજીત અનેક “ચાઇલ્ડ પેઇન્ટીંગ ટોન આપીને તેમાં મીઠાશ લાવે. ચિત્રોનું વર્કશોપ” તથા અન્ય સંસ્થાઓ યોજીત સ્પર્ધા, સેમીનારો વ.માં સક્રિય ફિનીશીંગ ઉચ્ચ પ્રકારનું ટેલ્સર કરતાં તેઓ માર્ગદર્શન, વ્યાખ્યાનો, નિર્દેશનો વ. આપ્યાં છે. ચિત્રસ્પર્ધાઓના રંગોને વિશેષ પ્રાધાન્ય આપે છે.' તટસ્થ નિર્ણાયક તરીકેની તેમની છાપ ઉપસી છે. જાણીતા કલાકાર - કલાવિવેચક શ્રી મનુ પરીખના ચિત્રોની ખાસ વિશેષતાતચિત્રસંયોજનોમાં લહેરાતા ટુભાઈ પરીખે જે કલાકારનાં ચિત્રો વિષે આ મંતવ્ય આપ્યું છે, તે કોઇ પટ્ટાદાર વસ્ત્રપટો છે. સપાટ રંગોમાં માનવપાત્રો, સ્થાપત્યો, પ્રકૃતિનો બીજાં નહિ પણ તેમના જ બીજા લઘુબંધુ છે. તેમનું નામ - વિસ્તાર વ.ની સાથે પૂરતો અવકાશ આ ચિત્રોનું આગવું અંગ છે. શ્રી મનુભાઇ પરીખ પોતાના ચિત્રોના પ્રદર્શનો અમદાવાદ ઉપરાંત મુંબઇ જહાંગીરમાં તા. ૧ જાન્યુ. ૧૯૪૪માં બાંધણી (જિ. ખેડા)માં તેમનો જન્મ. કર્યા છે. એમને મળેલા પારિતોષિકોમાં ગુજરાત રા. લલિત કલા ૧૯૬૫માં મેટ્રીક થયા. મોટા બન્ને કલાકાર બંધુ નટુ પરીખ અને જયંત અકાદમીના ઇનામો (૧૯૬૬, ૬૭, ૬૮, ૭૪, ૭૯), દિલ્હી, રેલવે પરીખના પગલે તેમની પ્રેરણાથી મનુ પરીખ પણ વડોદરા ફાઇન આર્ટ એવોર્ડ (૧૯૬૯), બોમ્બે આર્ટ સોસાયટીના બે બ્રોન્ઝ એવોર્ડ (૧૯૭૨, ફેકલ્ટીમાં જોડાયા. ૧૯૭૧માં પેઇન્ટીંગમાં પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. ૮૧), રાયપુર (૧૯૭૭, ૭૮, ૮૪) ઉપરાંત કલાશિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પેઇન્ટીંગમાં ઉચ્ચ ગુણાંક માટે મ. સ. પ્રદાન બદલ અ.મ્યુ. કોર્પો. દ્વારા એવોર્ડ યુનિ.નીમેરીટ સ્કોલરશીપ (૧૯૬૯-૭૦) (૧૯૯૬) ગોલ્ડ મેડલ વ. મુખ્ય છે. વર્ષ મેળવનાર મનુ પરીખને ૧૯૭૦-૭૨ ૨૦૦૧માં શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય દરમિયાન ભારત સરકારની સાંસ્કૃતિક પુરસ્કારમાં તેમની પસંદગી થઈ. જે તેમને સ્કોલરશીપ મળેલી. ૧૯૬૬-૬૭માં રાષ્ટ્રપતિશ્રી કલામના હસ્તે અર્પણ કરાયો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ડાયમંડ વર્ષ ૨૦૦૨માં તેઓ નિવૃત્ત થયા. જયબિલી ટ્રસ્ટ દ્વારા પણ સ્કોલરશીપ મનુ પરીખનાં ચિત્રો રાજય અને મળેલી. રાષ્ટ્રીય લલિત કલા અકાદમી ઉપરાંત મનું પરીખે અમદાવાદની રચના જર્મની, યુ.એસ.એ., ઈંગ્લેન્ડ જેવાં સ્કૂલમાં ચિત્રશિક્ષક તરીકે જોડાઇને દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓ, કારકિર્દી શરૂ કરી. જયાં પોતાની આગવી વ્યકિતગત સંગ્રહમાં સ્થાન પામ્યા છે. પધ્ધતિથી કલાશિક્ષણ આપી પ્રગતિશીલ ચિત્રા સાધના, ચિત્ર શિક્ષણ, કલાશિક્ષક તરીકે નામના મેળવી. સાંસ્કૃતિક અનુસંગી પ્રવૃત્તિઓ સહિત તેમના વિદ્યાર્થીઓ સ્થાનિક સ્તરે યોજાતી એક સંનિષ્ઠ કલાશિક્ષકની કારકિર્દી ચિત્ર સ્પર્ધાઓમાં તો ઇનામો લાવતા, ધરાવતા મનુ પરીખ ગુજરાતના પણ જાપાન, હંગેરી, કોરીયા, ઈંગ્લેન્ડ કલાશિક્ષણ ક્ષેત્રનું ગૌરવવંતુ વિશેષ નામ જેવાં આંતરરાષ્ટ્રીય દેશોની ચિત્ર છે. તેમની પ્રતિભા અનેક માટે પથદર્શક સ્પર્ધાઓમાં સુવર્ણ, રજત અને કાંસ્ય બની રહેશે તે નિઃશંક છે. ચંદ્રકો મેળવી લાવી તેમના કલાશિક્ષણને " સંદર્ભ - સૌજન્ય : ૧, ઘરશાળા લે. શ્રી ગૌરવ અપાવ્યું છે. સ્વપ્નનું એક ઘર (તૈલરંગી સંયોજન) હરિત પંડયા. ૨. કલાપ્રસાર (મે-જૂન - ૨૦૦૨ જ કરે છે કે Jain Education Intemational For Private & Personal use only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ( 12 કલાશિક્ષણ પણ પ્રદર્શક પ્રગતિશીલ ગુવા કલાકાર - સંનિષ્ઠ કલાશિક્ષક સ્વપ્નિલ સૃષ્ટિના ચિત્રોમાં તો આ કલાકારની સાવ અલગ જ ઓળખ સાંપડે છે. લેન્ડસ્કેપમાં મુકતપણે વિહરતો આ યુવા કલાકાર સંયોજન શ્રી વિનોદ જે. પટેલ (કમ્પોજીશન)માં એટલી જ ગંભીરતાનો અનુભવ કરાવે છે. સંવાદી કે વાસ્તવિક શૈલી અને પ્રભાવાત્મક શૈલી – બન્નેમાં પોટ્રેઇટ અને વિસંવાદી રંગયોજના, માનવાકારો, શેરી-ગલી-મકાનો પ્રાણી-પંખી કે લેન્ડસ્કેપ પેઇન્ટીંગ ક્ષેત્રે છેલ્લા ૧૫ થી વધુ બારી- દરવાજા- પગથિયાં અને છાપરાં વ. જેવાં તત્વો એકબીજામાં વર્ષોથી કાર્યરત યુવા કલાકાર છે. સંમિલિત થઇને એવાં અડોઅડ છતાં અલગ ગોઠવાયાં હોય કે દર્શક આ | શ્રી વિનોદ જે. પટેલ સૃષ્ટિના ઊંડાણમાં જ ઊતરી જાય. તા. ૨ જુલાઇ ૧૯૬૭માં આનંદપુરા ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસો. અને ગુજરાત કલાશિક્ષક સંઘ (જિ. મહેસાણા)માં તેમનો જન્મ. મેટ્રીક પછી - અમદાવાદના સક્રિય સભ્ય એવા વિનોદ પટેલે આ સંસ્થાઓ યોજીત ઉચ્ચ કલાશિક્ષણ અમદાવાદની શેઠ સી. એન. કુલ, મનાલીના કેમ્પ ઉપરાંત ઇડર, આબુ, સાપુતારા, જૂનાગઢ, દિવવ. કોલેજ ઓફ ફાઇન આર્ટસમાંથી મેળવ્યું. સ્થળોએ યોજાએલ લેન્ડસ્કેપ શિબિરોમાં ભાગ લીધો છે. ૧૯૮૫ થી ૯૦ દરમિયાન અભ્યાસ કરી - ૧૯૮૬માં જ તેણે પ્રદર્શનોમાં ભાગ લેવો શરૂ કરેલો. અમદાવાદ પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ થયા. ૧૯૯૧ થી અમદાવાદની વિદ્યાનગર ઉપરાંત કલકત્તા, મુંબઇ, ઉજજૈન, ગોવા, પુના, નવી દિલ્હી, અમૃતસર, હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે સેવા આપતા વિનોદ પટેલ સતત કાર્યશીલ જયપુર, ચંડીગઢ અને ઉદયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય પ્રતિભાવાન યુવા કલાકાર છે. કક્ષાના પ્રદર્શનોમાં તેણે ભાગ લીધો છે. ચારથી પણ વધુ ગ્રુપ શોમાં ચિત્રો પોતાની કલાસાધના, આઉટડોર સ્કેચીંગ, લેન્ડસ્કેપ પેઇન્ટીંગની પ્રદર્શિત કરનાર આ કલાકારના દશ થી પણ વધારે વનમેન શો યોજાઈ સાથે રજાઓમાં આબુ, દિવ, જૂનાગઢ કે તારંગાની શિબિરોમાં તેમજ ચૂક્યા છે. જે તેની સતત કાર્યશીલતાના ઘોતક છે. રવિવારની રજામાં અમદાવાદથી ૩૦ તેને વિવિધ સન્માનો મળેલા છે. કિ.મી. દૂર હાજીપુર ગામમાં ૧૯૯૮ થી જેમાં મુંબઈ- અપના ઉત્સવમાં એવોર્ડ દર રવિવારે ગામની સંસ્થામાં મેન્ટલી (૧૯૮૭), હૈદ્રાબાદમાં યંગ એન્વોઇસ પછાત છાત્રાઓને નિઃશૂલ્ક ચિત્રશિક્ષણ ઇન્ટરનેશનલ આર્ટ ટીચર્સ કોન્ટેસ્ટમાં આપવા પહોંચી જવું એ આ યુવાન ઇનામ, આર્ટીસ્ટ ફોરમ - ગાંધીનગરનું કલાકારની મનગમતી પ્રવૃત્તિઓ છે. ઇનામ ઉપરાંત નવીદિલ્હીની ઓલ ઇન્ડિયા વિનોદ પટેલે પોર્ટેઇટ ચિત્રણાની ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી દ્વારા તાલિમ તેના કલાકાર મામા શ્રી દિનુભાઈ ગુજરાતના ત્રણ યુવા કલાકારોને ૨૦૦૧માં પટેલ પાસેથી મેળવી છે. આ વિષયની ગીફટ એવોર્ડ રૂપે રૂા. ૩૦૦૦/- અપાયાં સજજતા પર જ પોતાના ડિપ્લોમા તેમાંના એક વિનોદ પટેલ પણ છે. પેઈન્ટીંગનાં છેલ્લા વર્ષમાં મુખ્ય વિષય ૧૯૮૭માં ઉદયપુરના પશ્ચિમ ક્ષેત્ર તરીકે તેણે “પોર્ટેઇટ' જ રાખેલ. પેન્સીલ, સાંસ્કૃતિક કેન્દ્રમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. પ્રાય પેસ્ટલ કે જલરંગી માધ્યમ હોય તેના રાજીવ ગાંધીના હસ્તે તેને પ્રમાણપત્ર મળેલ વ્યકિતચિત્રમાં ચહેરો કશુંક કહેતો છે. વિનોદ ફોટોગ્રાફી પણ કરે છે. તેણે અનુભવાય. વિનોદની દ્રશ્યચિત્રણાને તો નેશનલ ફોટો સ્પર્ધા- પ્રદર્શનમાં ભાગ અમદાવાદના વરિષ્ઠ કલાકારોના લીધેલ. ડિસે. ૨૦૦૩માં તેણે પોતાના સહવાસ-માર્ગદર્શનથી એક ધાર સાંપડી સહિત અમદાવાદના ત્રણ કલાકારો સાથે છે. પેન, પેન્સીલ, પેસ્ટલ કે પીંછીના મસ્કત (દુબઈ)ના ત્રણ યુવા કલાકારોના કાગળ કેનવાસ, પર ઝડપી સ્ટ્રોકસમાં ચિત્રોનું પ્રદર્શન અમદાવાદ- કન્ટેમ્પરરી ઝડ૫, ફોર્સની સાથે આલેખનની સિધ્ધ ગેલેરીમાં સફળતાપૂર્વક યોજેલું. વિનોદ હથોટી માણી શકાય. પટેલ જેવા યુવા-પ્રતિભાવંત કલાકારો | વિનોદ પટેલના ચિત્ર સંયોજનો, કમ્પોજીશન ગુજરાતના કલાજગતની નવી આશા છે. Jain Education Intemational For Private & Personal use only Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૬૩ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ - (વડોદરા)ના ઓફ ફાઇન આર્ટસમાં પ્રવેશ મેળવીમ્યુરલ(ભીંતચિત્રો) અને ગ્રંથચિત્રોના પ્રથમ ડીન, અને સૌંદર્યશાસ્ત્રી કલાકાર ખાસ અભ્યાસક્રમ પુરા કર્યા. ૧૯૪૭માં બાન્સ ફાઉન્ડેશનમાં તેમણે ‘સૌંદર્યશાસ્ત્ર અને કલાદર્શન'માં પ્રથમ વર્ષ પુરું કર્યું. પછી એક વર્ષ શ્રી માર્કડ ભટ્ટ ફિલાડેલ્ફિયાની મ્યુઝિયમ સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ આર્ટમાં એડવર્ટાઇઝીંગ ગુજરાતના ખ્યાતનામ કલાકાર સ્વ. આર્ટ, ઉપરાંત વધુ એક વર્ષ કલાશિક્ષણ અને પાશ્ચાત્ય ચિત્રકલાની સોમાલાલ શાહ જયારે ભાવનગરમાં શ્રી પરંપરા (થીયરી અને ઇતિહાસ)નો અભ્યાસ કર્યો. આ સમયગાળામાં દક્ષિણામૂર્તિ શાળામાં કલાશિક્ષક હતા ત્યારે તેઓ પેન્સિલવેનિયાના બાર્સ ફાઉન્ડેશનમાં “સ્કોલર' તરીકે ચૂંટાયા તેમની પાસે પ્રથમ હરોળના વિદ્યાર્થીઓ તૈયાર હતા. થયા. તેમાં એક હતા - ફિલાડેલ્ફિયા પ્રિન્ટ કલબના પોતે સભ્ય બન્યા ને ઇચીંગ, શ્રી માર્કડભાઇ ભટ્ટ લીથોગ્રાફી,સિદ્ધસ્ક્રીન, સિરામિક પેઇન્ટીંગવ.વિવિધ કળાશાખાઓમાં - ઈ. ૧૯૧૫માં ભાવનગરમાં તેમનો અભ્યાસ કર્યો. ભવિષ્યમાં વડોદરાની ફાઇન આર્ટસ ફેકલ્ટીના ડીન ' જન્મ. ૧૯૨૭ થી ૩૩ સુધી દક્ષિણામૂર્તિમાં થવાની જાણે આ પૂર્વતૈયારી હતી. ફિલાડેલ્ફિયામાં કળાના અધ્યાપકોની અભ્યાસ કરી વિનીત (મેટ્રીકસમકક્ષ) થયા.ચિત્રકલાના ઉચ્ચ અભ્યાસાર્થે પરિષદમાં તેમણે ભાગ લીધો. નિજી પ્રદર્શનો કર્યા. ત્યાંના રેડિયોમુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ થયા. ૧૯૩૩ થી ૩૭ દૂરદર્શન પર ભારતીય કળા વિષયક વાર્તાલાપો રજૂ કર્યા. માર્કડભાઇએ અભ્યાસ કરી પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી પ્રાપ્ત કરી. એ વખતે ઈગ્લેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ અને ઇટાલીયન મ્યુઝિયમ તથા આર્ટગેલેરીઓની તેમના ચિત્રો મુંબઈ કલાશાળામાં તેમજ બોમ્બે આર્ટ સોસાયટીના મુલાકાતો લીધી, પછી ભારત પાછા ફર્યા. પ્રદર્શનમાં રજૂ થયા હતા. કલાશાળાના પ્રિન્સીપાલ મિ. સોલોમન - ૧૯૪૯માં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ (વડોદરાની મ. સ. તેમના કામથી ખુશ હતા. એ વેળા માર્કડભાઇનું ચિત્ર ‘લોકગાયક' યુનિવર્સિટી)માં વ્યવસ્થાપક અને ૧૯૫૦માં આ જ સંસ્થાના પ્રથમ ડીન મુંબઇના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમે પોતાના સંગ્રહ માટે ખરીદ્યું હતું. પદે નિમણૂક પામ્યા. પોતે અને સાથી અધ્યાપકો – પ્રો. બેન્દ્ર, કે. જી. ૧૯૩૮માં માર્કડભાઇ અને તેમના સહાધ્યાયી એવા ભાવનગરના સુબ્રમણ્યમ, શંખો ચૌધરી વ.ના સહકાર અને માર્ગદર્શનમાં ગુજરાતના જ યુવા કલાકાર વિનાયકભાઇ પંડયાએ સાથે મળીને ભાવનગરના અનેક તરૂણ કલાકારોને તાલિમ આપી. જે ભવિષ્યમાં દેશના શ્રેષ્ઠ નટરાજ થિએટરમાં ભીંતચિત્રો અને સુશોભન કાર્ય કર્યું હતું. ૧૯૩૯માં કલાકારોમાં સ્થાન પામ્યા. આ ફેકલ્ટીની ખ્યાતિ રાષ્ટ્રીય સીમાડાઓને માર્કડભાઇએ ઠક્કરબાપા સ્થાપિત હરિજન સેવક સંઘ કેન્દ્રના પ્રાર્થના પાર કરી વિદેશ સુધી પહોંચી. માર્કડભાઈએ પોતાના ઊંડા અભ્યાસ અને મંદિરનાં ધુમટમાં હરિજન સંતોના આઠ ભીંતચિત્રો કર્યા હતા. અનુભવોના ફળસ્વરૂપે વિવિધ અભ્યાસક્રમો તૈયાર કર્યા. કલાના | મુંબઈ આવીને સૈધ્ધાંતિક અને સૌંદર્યાત્મક સ્વતંત્ર સુડિયો શરૂ કર્યો. જ્ઞાનનો જેમાં સમાવેશ જેમાં ૧૯૪૧ થી ૪૪ કરાયો છે તેવા ગ્રંથ ‘રૂપપ્રદ દરમિયાન વ્યાવસાયિક કલા'નું પ્રકાશન કરીને કામ કર્યા. ૧૯૪૪-૪૫માં ગુજરાતી ભાષામાં મુંબઇની આર્ટ સોસાયટી કલાવિષયક ક્ષેત્રે વિશિષ્ટ ઓફ ઇન્ડિયાના અને મોટું પ્રદાન આપ્યું સેક્રેટરી તરીકે સેવા આપી છે. કલાના મૂળતત્વો અનેક કલાકારોના સંપર્કમાં (પ્રથમ ખંડ), સૌંદર્યતત્વ આવ્યા. માર્કડભાઇને વિષે પાશ્ચાત્ય મંતવ્યો કલાનો હજી વધુ અભ્યાસ (બીજો ખંડ) અને પ્રાપ્ય કરવો હતો તેથી ૧૯૪૬માં (ભારતીય, ચીન અને અમેરિકા ગયા. જયાં જાપાન) સૌંદર્યશાસ્ત્રવિષે ફિ લો ડે ૯ફી યા ની મંતવ્યો (ત્રીજો ખંડ) - પેન્સિલવેનિયા એકેડેમી |અમેરિકાના પ્રદર્શનમાં રજૂ થયેલું ચિત્ર ‘સાઠમારી’ જે બદલ કલાકાર હેન્રી માતિસીએ અભિનંદન આપેલ. મળીને ૪૦૦પાનાનાં આ Jain Education Intemational Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પણ પ્રદર્શક સચિત્ર ગ્રંથ માટે ગુજરાતનું કલાજગત તેમનું સદાય ઋણી રહેશે. બાળવયથી મેટ્રીક સુધી સહાધ્યાયી રહ્યા હતા. ૧૯૧૩માં બન્નેએ મુંબઇ તેમનું ચિત્ર “સાઠમારી' જેમાં બે મહાસત્તાની સાઠમારીના પ્રતીકરૂપ રાજયની ગ્રેડ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરેલી. રવિભાઇના મોટાભાઇ ગોધરા બે આખલા લડતા દર્શાવ્યા છે, તે અમેરિકાનાં પ્રદર્શનોમાં ઘણું પ્રશંસિત તાલુકાની કોલેજમાં પ્રિન્સીપાલ હતા. તેઓ વિલાયત જઈ આવેલા. થયું હતું. ફ્રાન્સના વિખ્યાત કલાકાર હેન્રી માતીસીએ તો આ ચિત્ર માટે સચિત્ર સામયિકો મંગાવતા. તેનું વાચન તથા ગોધરાના જંગલ જેવા માર્કડભાઇને અભિનંદન આપ્યા હતા. ક, દ ર ત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના ડીન તરીકે સેવા આપવા ઉપરાંત વા તો વ ૨ | ૧૯૫૪માં તેઓએ કેનેડાના ટોરેન્ટોના ઓન્ટેરિયો સ્ટેટના કલાશિક્ષણ વ.ના કારણે વિભાગમાં વીઝીટીંગ પ્રોફેસર તરીકે સેવા આપેલી. ૧૯૫૫-૫૬ રવિશં ક૨માં દરમિયાન કિલવલેન્ડ (અમેરિકા)ના ધી જરનલ ઓફ એસ્થેટીકસ એન્ડ પ્રકૃત્તિ અને આર્ટ ક્રિટીસીઝમના માનદ સભ્ય તરીકે સેવા આપી હતી. ૧૯૫૭માં - પ્રાણીચિત્રણાનો વડોદરા ખાતે યોજાએલ ગુજરાત સંશોધન મંડળના કલાવિભાગના પ્રાદુર્ભાવ થયો. પ્રમુખ નિમાયા હતા. ભાવનગરમાં જન્મેલા બે કલાગુરૂઓ સ્વ. શ્રી રવિશંકર રાવલે શ હ ર મ | ગુજરાતભરમાં કલાપ્રવૃત્તિનું વટવૃક્ષ વિકસાવ્યું. તો શ્રી માર્કડભાઇ ભટ્ટ અભ્યાસ કરી વડોદરાના કલાભવનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ કર્યું. એકે કુમાર ૨ વિ શ ક ૨ દ્વારા ગુજરાતના સંસ્કારી ઘરોમાં કલા અને સંસ્કારની સરિતા વહાવી. તો બી.એ. થયા. આ બીજાએ “રૂપમદ કલા' જેવા પ્રકાશન દ્વારા સૌંદર્યશાસ્ત્રના પૂર્વ અને જૂનાગઢ ભણતા પાશ્ચાત્ય મંતવ્યોને ગુજરાતીમાં સુલભ બનાવી જિજ્ઞાસુઓની તરસ ત્યારે તેમનું છિપાવી. હાલ કેનેડા ખાતે સ્થાયી આ કલાકારનું ગુજરાત સરકારે ‘ગિ૨ના૨ ' ૧૯૮૩માં સન્માન કરેલું. ચિત્ર કોલેજ શિકાર અને શિકારી - (રમકડુંમાંથી સાભાર) * સંદર્ભ સૌજન્ય: સરસ્વતી (ડિસે. ૧૯૫૨) ૯. રવિશંકર રાવલ ‘રૂપમદ કલા'. મે ગે ઝીનમાં લે, માડ ભટ્ટ. છપાયું હતું. “સાહિત્ય' માસિકની સ્પર્ધામાં તેમના ‘દાતારની ટેકરી' ચિત્રને ઇનામ મળ્યું અને તે ચિત્ર એ જ માસિકમાં છપાયું. “સમાલોચક” પ્રાણી ચિત્રણાના સિધ્ધહસ્ત કલાકાર માસિકમાં ‘શાકુંતલમ્' તથા ‘ઉમરખયામ'ના ચિત્રો કરવા બદલ તેમને પુરસ્કાર મળેલો. પંડિત અમદાવાદ ભણતા ત્યારે કલાગુરૂ રવિશંકર સ્વ. શ્રી રવિશંકર પંડિત રાવલની ચિત્રશાળામાં જોડાયા હતા. એ દિવસોમાં તેમણે ખૂબ ઓચીંગ - ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તાચિત્રોના કરેલું. રવિભાઈની ભલામણથી “વીસમી સદી' માસિકમાટે ચિત્રો કરવા ક્ષેત્રે જેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે તેવાં માંડેલા. “કુમારશરૂ થતા તેમાં પ્રગટ થતી પ્રાણીકથાઓ, શિકારકથાઓ, ચિત્રકારોમાં જેનું સ્થાન પ્રથમ પંક્તિમાં મૂકવું કિરીટ હાથીની આત્મકથા વગેરેનાં ચિત્રો ખૂબ કરેલા. શ્રી હંસાબેન પડે તેવાં સિધ્ધહસ્ત કલાકારનું નામ છે - મહેતાની ‘બાલવાર્તાવલિ' માટે બાળકોને ગમે તેવાં સુંદર ચિત્રો કરી શ્રી રવિશંકર પંડિત - આપેલાં. તા. ૧૩ - જૂન ૧૮૯૮માં ગોંડલમાં એવામાં કૌટુંબિક કારણસર તેમને ગોંડલ પાછું આવવું પડ્યું અને તેમનો જન્મ. ઘરમાં કલાનું વાતાવરણ હતું. શિક્ષક તરીકે કેળવણીખાતામાં બે દાયકા સુધી કામ કર્યું. મતભેદ થતાં તેમના કાકા સ્વ. શ્રી મહાશંકર પંડિત પેન્શન લેવાના ટાંકણે જ ૨૧ વર્ષની નોકરી છોડી ૩૧ ડિસેમ્બરરાજકોટની રાજકુમાર કોલેજમાં કલાશિક્ષક હતા. પિતા સ્વ. શિવશંકર ૧૯૪૭માં રાજીનામું આપી મુંબઈ ભેગાં થઇ ગયા. ઉંમરમાં વનપ્રવેશ પંડિત ગોંડલ સ્ટેટના મહેસૂલ ખાતામાં મહાલકારીની નોકરી કરતા. થઈ ચૂક્યો હતો. પણ છતાં એક યુવાનના જુસ્સાથી તેમણે વ્યવસાયી એના કારણે રાજયના લગભગ દરેક ગામડે ફરવું પડે. રવિશંકરને કલાનાં ક્ષેત્રેઝૂકાવ્યું. વાર્તાચિત્રકારતરીકે એવીતો પ્રતિષ્ઠા જમાવી કે છેક પ્રકૃત્તિદ્રશ્યો, ગ્રામજીવન વ.ના ઊંડા અવલોકનનો લાભ મળ્યો. ૧૯૮૦ સુધી આ ક્ષેત્રમાં તેઓ અણનમ રહ્યા. કુમાર'ના તંત્રી સ્વ. શ્રી બચુભાઈ રાવત અને રવિશંકર પંડિત છેક મુંબઇથી પ્રસિધ્ધ થતા સ્વ. શ્રી શામળદાસ ગાંધીના બાળમાસિક પગારા . . . . . Jain Education Intemational Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૬૫ ‘રમકડું' માં પ્રગટ થતી બાળવાર્તાઓ, ખાસ કરીને પ્રાણી કથાઓ, સ્વ. શ્રી વિજયગુપ્ત મૌર્યની “કપિના પરાક્રમો', ‘હાથીનાં ટોળામાં અને શેરખાન', આ ત્રણ પ્રાણીકથાઓમાં રવિશંકર પંડિતે દોરેલાં વિવિધ પ્રાણીઓનાં ચિત્રોએ એવું તો આકર્ષણ જમાવેલું કે બાળકો સહિત મોટેરાંઓ સુધ્ધાં નવાં ‘રમકડું' ની દરમહિને રાહ જોતા. સ્વ. શ્રી જીવરામ જોષીનાં અમર પાત્રો છકો-મકો અને મિયાં ફૂસકી-તભાભટ્ટને સર્વપ્રથમ કંડારનાર પંડિત જ હતાં. “રમકડું'માં દરમહિને પ્રગટ થતી. ‘મિયાં ફૂસકી'ની રંગીન ચિત્રવાર્તા તથા પોતે સર્જેલી “હંબો હંબો હાથીડો' ની રંગીન ચિત્રવાર્તા, પંચતંત્ર, કહેવત કથાઓ વ. આજે પણ વાંચકને વાંચવી ગમે. રવિશંકર પંડિતે કહેલું: “મારી કલાપ્રવૃત્તિમાં મેં મોટા તૈલચિત્રો, પોર્ટેઇટ કે લેન્ડસ્કેપ ચિત્રો નથી કર્યા. નાના જલરંગી દ્રશ્યચિત્રો તથા સામયિકો તેમજ પુસ્તકો માટેના પ્રસંગચિત્રો પૂરતી મારી કારકિર્દી મર્યાદિત રહી.” સ્વ. દેશળજી પરમારના બાળકાવ્યપુસ્તક ‘ગલગોટાં', શ્રી રામ શર્માની ‘પ્રાણોંકા સૌદા'ની શિકાર કથાઓ, તા. પો. અડાલજાની ઐતિહાસિક વાર્તાઓના સંગ્રહ ‘વીરની વાતો (૪ - ભાગ), વિરાંગનાની વાતો (૨ ભાગ), ધૂમકેતુના ‘તણખામંડળ’ તેમજ ઝવેરચંદ મેઘાણીના ‘રસધાર’ અને ‘બહારવટિયા'નાં પ્રસંગચિત્રોએ તેમને ખૂબ પ્રસિધ્ધિ અપાવી હતી. પંડિતની ચિત્રણાશકિત વિષે અશ્વની તાકાત જેવું જ સબળ આલેખન (વીરની વાતોમાંથી) ‘કુમાર'માં નોંધ પ્રકટ થઇ છે તેમ : ‘રવિશંકર પંડિતની ખરી શકિત અને પ્રતિષ્ઠાતો પ્રાણી ચિત્રણામાં છે. કોઇપણ પ્રાણી - જંગલી હોય કે પાળેલું - તેની લાક્ષણિકતા, ગતિશીલતા, અંગભંગી ને મુખભાવ તેની વિશિષ્ટ ખાસીયત પ્રમાણે ઉતારવામાં તેમની બરોબરી કરી શકે એવો ચિત્રકાર ભાગ્યે જ હશે.' તેમની કલાની અંતે કદર થઇ. ૧૯૫૮માં શ્રી રમણલાલ સોનીના બે પુસ્તકો ‘ગાંધીજીના ઉખાણાં' અને “ક' ની કથાને મુંબઇ સરકાર તરફથી બાળસાહિત્ય વિભાગના ઇનામો અપાયાં તેમાં લેખકની સાથે ચિત્રકાર રવિશંકર પંડિતને પણ અર્ધા ભાગનું ઈનામ રૂા. ૫૦૦/અર્પણ કરવામાં આવેલ. ઐતિહાસિક વાર્તાઓના પાત્રોના પહેરવેષ, હથિયારોતથા અશ્વો, ઊંટ કે હાથી જેવાં પ્રાણીઓની વિવિધ મુવમેન્ટ તેઓ એટલી સુપેરે રજૂ કરતા કે વાર્તાચિત્રો એક અર્થમાં કલાકૃતિ બની રહેતા. તેમણે મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર’ તેમ જ “સોરઠી બહારવટિયા'ની લોકકથાઓનાં જે ચિત્રો કર્યા છે તે તળપદી કાઠિઆવાડી સંસ્કૃતિનાં દર્શન કરાવે છે. આવા આ પ્રતિભાવંત, ખાસતો પ્રાણીચિત્રણામાં એક અને અદ્વિતીય સ્વયંસિધ્ધ ચિત્રકારનું મુંબઇ ખાતે તા. ૧૬ માર્ચ, ૧૯૮૭માં અવસાન થયું. શ્રી પંડિતની ચિત્રસૃષ્ટિ સામયિકો અને પુસ્તકોની દુનિયામાં જ સિમીત રહી. આ ચિત્રો કોઇ આર્ટ ગેલેરી કે સંગ્રહાલયોમાં ભલે સ્થાન ન પામ્યા. પરંતુ આવાં સુંદર, સાચાં અને ભાવવાહી રેખાંકનો વડે બાળસાહિત્ય દ્વારા બાળ-કિશોરોને નિર્દોષ આનંદની સાથે પ્રકૃત્તિનો, પ્રાણીઓનો જે વાસ્તવિક પરિચય તેમની તાકાતવાન પીંછીએ કરાવ્યો તેના કારણે જ બાળ હૃદય વિથીમાં તેમનું નામ સદાય કોતરાયેલું રહેશે. અમર રહેશે. હૃદયથી વિશેષ મોટી ગેલેરી બીજી કઈ હશે ? અને એક ચિત્રકાર માટે આથી વિશેષ એવોર્ડ બીજો કયો હોઈ શકે? સ્વ. શ્રી રવિશંકર પંડિત પ્રાણીચિત્રણાનાં સાચા પંડિત' હતા. * સંદર્ભ સૌજન્ય: કુમાર - માર્ચ-એપ્રિલ-૧૯૮૭ - સરસ્વતી – ફેબ્રુ. ૧૯૫૩ * * % Jા એક ઐતિહાસિક વાર્તાનું પ્રસંગચિત્ર (વીરની વાતોમાંથી સાભાર) Jain Education Intemational Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પણ પ્રદર્શક રમણીય કોલાજ અને નિરાડંબરી દ્રશ્યચિત્ર સર્જક થયેલા. તેમના ચિત્રોકોલાજ હોય, જલરંગી દ્રશ્ય ચિત્ર હોય, સ્ટીલ લાઇફ હોય કે માનવપાત્ર-દરેકમાં સ્પેસ (અવકાશ)નું આગવું મહત્ત્વ હોય છે. શ્રી વિનોદ શાહ ચિત્રની પરિભાષામાં કળાની પ્રયુકિત તરીકે અવકાશનો ઉપયોગ સૂચન હું ઘરના આંતરિક દર્શન કે સ્ટીલલાઇફને વારંવાર રજૂ કરું છું પણ અને સંકેત માટે અવારનવાર થતો જોવા મળે છે. તેમણે વિવિધ માધ્યમમાં મને દ્રશ્યચિત્રો વધુ ગમે છે. સ્થળ પર પ્રથમ કામ કર્યું છે. વિનોદ શાહની ચિત્રણા પધ્ધતિ લઘુચિત્રશૈલી સાથે દૂરનો જળરંગી સ્કેચ તૈયાર કર્યા પછી તેને કેનવાસ સંબંધ સ્થાપિત કરી શકે તેવી રહી છે. પર સાદગીપૂર્ણ રીતે રજૂ કરું છું. મોટાભાગે હું તેમની કારકિર્દીમાં ૧૮ થી પણ વધુ વનમેન શો, જેમાં કેવળ કચ્છ કે જેસલમેર જેવા વેરાન પ્રદેશો પસંદ કરું મુંબઇના જ ૧૨ (૧૯૬૦ થી ૯૪), સિંગાપુર ( છું. જોકે મારી શૈલી ક્રમશઃ બદલાતી રહી છે.' (૧૯૭૨), બ્રિટીશ કાઉન્સીલ મુંબઇ યોજીત (૧૯૮૪), લંડન અને ચિત્રના વિષય, રજૂઆત અને શૈલી એડીનબર્ગ (૧૯૮૮), હેરો આર્ટ સેન્ટર એન્ડ મંદિર રેસ્ટોરન્ટ-લંડન વિષેનું આ મંતવ્ય વ્યકત કરે છે વડોદરાના (૧૯૯૧) સાનફ્રાંસિસ્કો અને ઓસ્ટીન (૧૯૯૫), અમદાવાદ ૧૯૯૭) કલાકાર - વગેરેનો સમાવેશ થાય છે. શ્રી વિનોદભાઇ શાહ | વિનોદભાઇને અનેક સન્માન મળેલા છે. જેમાં હૈદ્રાબાદ આર્ટ તા. ૨૩ સપ્ટે. ૧૯૩૪માં રાજકોટમાં તેમનો જન્મ. વડોદરા મ. સોસાયટીનો સુવર્ણચંદ્રક (૧૯૬૪), ચિત્ર કમ્પોજીસન-એ' માટે નેશનલ સ. યુનિ. અંતર્ગત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં પ્રો. બેન્દ્ર જેવા એવોર્ડ (૧૯૬૮) ઉપરાંત કાલીદાસ સમારોહ- ઉજજૈન (૧૯૬૦, ૧, કલાસ્વામીના માર્ગદર્શનમાં અભ્યાસ કરી ૧૯૬૧માં તેમણે પેઇન્ટીંગમાં ૩), બોમ્બે આર્ટ સોસાયટી - રજત મેડલ (૧૯૫૯, ૧) અને કાંસ્ય એમ. એ. (ફાઈન)ની પદવી મેળવી છે. માતૃસંસ્થામાં જ કલા અધ્યાપક ચંદ્રક (૧૯૬૨, ૬૩) આઇફેકસ નવી દિલ્હી (૧૯૬૨, ૩, ૭૭, ૮૬) તરીકે જોડાયા. ક્રમશઃ રીડર અને છેલ્લે પેઇન્ટીંગ વિભાગના વડાના અને ગુજરાત રા. લલિત કલા અકાદમી (૧૯૬૫, ૭૫, ૭૯, ૮૬) સ્થાને પહોંચીને વિનોદભાઈ ૧૯૯૪માં નિવૃત્ત થયા છે. વગેરે મળી લગભગ ૧૮ ઉપરાંત એવોર્ડઝ પ્રાપ્ત થયાં છે. વિનોદ શાહ સતત પ્રયોગશીલ - સર્જનશીલ કલાકાર રહ્યા છે. ઓલ ઇન્ડિયા મ્યુરલ પેઇન્ટીંગ પ્રતિયોગીતામાં ઇનામ મેળવનાર કલા અધ્યાપન અને કલાસર્જન - બન્ને ક્ષેત્રે તેમણે સમતુલા જાળવી વિનોદ શાહે પાર્લામેન્ટહાઉસ-નવી દિલ્હી માટે મ્યુરલ (ભીંતચિત્ર) કરી રાખી છે. રજાઓમાં રાજસ્થાન કે મધ્યપ્રદેશની ભૂમિ ખૂંદવા અને આપ્યું છે. પેરિસ બાયોનેલ (૧૯૬૯) અને ૬ઠ્ઠા ત્રિનાલ (૧૯૮૬)માં તાજગીસભર વાતાવરણને કેનવાસ તેમની કૃતિ પસંદગી પામી હતી. છઠ્ઠા પર ઉતારવા નીકળી પડતા. વિનોદ બાયોનેલ ઓફ એશિયન આર્ટમાં શાહના પ્રદર્શનો દર એકાંતરા વર્ષે કમિશનર તરીકે તેઓ આમંત્રિત થયા મુંબઇમાં યોજાતા રહ્યા છે. ૧૯૬૦ હતા. વિવિધ સંસ્થા, અકાદમીઓ થી ૧૯૯૪ સુધીમાં એકલા મુંબઇમાં તથા ખાનગીસંગ્રહોમાં તેમની કૃતિઓ જ તેમના ચિત્રોના ૧૨ જેટલા જળવાઇ છે. વનમેનશો યોજાઇ ચૂકયા છે. આવી યશસ્વી, અને સુદીર્ઘ વિષય, માધ્યમ અને શૈલીની કારકિર્દી ધરાવતા વિનોદભાઇ શાહને દ્રષ્ટિએ વિનોદ શાહ સતત ગુજરાત રાજય લલિત કલા અકાદમી પરિવર્તનશીલ રહ્યા છે. ૧૯૬૭ દ્વારા વર્ષ ૧૯૯૬-૯૭ માટેના ગૌરવ૬૮ના ગાળામાં તેઓ કાષ્ઠપરપતરૂં, પુરસ્કારથી સન્માનિત કરાયા છે. રેતી અને રંગોનો પ્રયોગ કરી સર્જન આંતરરાષ્ટ્રીય કલાક્ષેત્રે તેમણે કરતા. તેમણે આ રીતે સર્જેલા ગુજરાતનું (અને રાજકોટનું) નામ “ગણેશ” અને સૌરાષ્ટ્રના પાળિયા ગૌરવાન્વિત કર્યું છે. પરથી પ્રેરિત થઈને સલા કોલાજ * સંદર્ભ - સૌજન્ય : ચિત્રો સુંદર કૃતિઓ તરીકે જાણીતા ૧, લલિત કલા સ્મરણિકા - લે. ડૉ. સુરેશ શેઠ. ૨. ધર્મયુગ - લે. મનમોહન થયેલા. તે “ધર્મયુગમાં પણ પ્રકટ ગણેશ - “કોલાજ’ - (ધર્મયુગમાંથી સાભાર) સરલ, Jain Education Intemational Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૭. બાટીક ચિત્રોના ચશસ્વી સર્જક ‘કુમાર'માં વખતોવખત પ્રગટ થયેલા તેમના રંગચિત્રો પાનખર, બંગાળનું ગ્રામજીવન, બાઉલ ભજનિકો, પલ્લીઘર વ.માં બંગાળી શ્રી બિહારીલાલ બારભૈયા લોકજીવન સુંદર રીતે રજૂ થયું છે. સચોટ, સપ્રમાણ રેખાંકિત પાત્રોવાળા ‘બાટિક એ તો બહુ પ્રાચીન રંગાવટ-કલા હોઇ, સામાન્યતઃ કલા સંયોજનોમાં માધુર્ય વરતાય છે. તેમના ભીંત ચિત્રોમાં પરંપરાગત કરતાં કારીગરી તરીકે વધુ ખ્યાત રહ્યું છે. પણ રાજપૂતશૈલી પ્રતિબિંબીત થાય છે. એની શકિતનો પૂરેપૂરો ઉપયોગ કરીને તથા ૧૯૫૬થી બિહારીભાઇએ બાટિક ક્ષેત્રે ઝુકાવ્યું. આ માધ્યમના એની મર્યાદાઓને વળોટીને બિહારીલાલે કદાચ તેઓ ગુજરાતમાં સ્થાપક કલાકાર કહી શકાય. તેમણે ભીંતચિત્રો બાટિકમાં જે ચિત્રસર્જન કરી આપ્યું છે, તે એને પણ કર્યા છે. જેમાં શાંતિનિકેતનમાં ૧૯૫૦માં કલાભવનના છાત્રાલયમાં કારીગરીના ક્ષેત્રમાંથી કલાસર્જનના ક્ષેત્રમાં કરેલ બુધ્ધનું મહાનિર્વાણ ભીંતચિત્ર, નવી દિલ્હીના બિરલા હાઉસ માટે ગૌરવપૂર્વક લાવી મૂકે છે.' ગાંધીજીના જીવનદર્શનને રજૂ કરતું વિશાળ કદ (૧૫ x ૬૦ ફૂટ)નું ૧૯૬૮માં મુંબઇની તાજ આર્ટગેલેરીમાં ભીંતચિત્ર ‘મહાત્મા ગાંધી’ (જતેમણે જાણીતા કલાકાર પદ્મશ્રી ક્રિપાલસિંહ રજૂ થયેલા જેમનાં બધાં જ બાટિક ચિત્રો શેખાવતના સહકારમાં કરેલું), ૧૯૫૯માં પાર્લામેન્ટહાઉસ-દિલ્હી માટે વેંચાઇ ગયેલા ત્યારે તેને બિરદાવતા ‘કુમારે' ઉપરોકત શબ્દોમાં જેનો - મીરાં-નરસિંહ - તુકારામનું મ્યુરલ, ૧૯૬૦માં પાલનપુર હાઇસ્કૂલ ઉલ્લેખ કર્યો છે તે કલાકારનું નામ છે – માટે ‘રામ વનવાસ' મ્યુરલ, જયપુર સ્ટેશન માટે ૩૦ X ૮ ફૂટનું બિહારીલાલ છોટાલાલ બારમૈયા “ગણગૌર' મ્યુરલ (શેખાવતના સહકારમાં) વગેરે જાણીતા છે. તા. ૬ એપ્રિલ-૧૯૨૭માં અમદાવાદમાં તેમનો જન્મ. શરૂઆતનું બાટિક કળા પર ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી સતત પ્રયોગો વડે વિવિધ કલાશિક્ષણ કલાગુરૂ રવિભાઇની “ગુજરાત કલાસંઘ' ચિત્રશાળામાં. ટેકનિકનું જ્ઞાન પ્રાપ્ત કરી, આ અનુભવોને આધારે બિહારીભાઇએ પછી શિષ્યવૃત્તિ મળતાં શાંતિનિકેતન ગયાં. જયાં કલાચાર્ય શ્રી નંદલાલ લખેલ સચિત્ર પુસ્તક “બાટિક' મ. સ. યુનિ.એ ૧૯૬૪માં પ્રકટ કર્યું. બોઝના સાનિધ્યમાં ચાર વર્ષ સાધના કરી. ૧૯૫૧માં ફાઇન આર્ટ એન્ડ ચાર જ વર્ષમાં તેની બીજી આવૃત્તિ પ્રકટ થઇ. તેમના બાટિક ચિત્રોની દેશ ક્રાફટમાં પ્રથમ વર્ગ સાથે ડિપ્લોમા મેળવ્યો. ૧૯૬૪-૬૫માં ફોર્ડ ઉપરાંત વિદેશોમાં ખૂબ માંગ થતી રહી. ભારત ઉપરાંત અમેરિકા, ફાઉન્ડેશનની સ્કોલરશીપ મળતા અમેરિકાની જાપાન, હોલેન્ડ, મોસ્કો વગેરે દેશોમાં તેમના આયોવા સ્ટેટ યુનિ.માં ‘મેથડ ઓફ ટીચીંગ ચિત્ર પ્રદર્શનો યોજાયા છે. બાટિકકળા વિષે ઇનએપ્લાઇડ આર્ટ'નો અભ્યાસ કરી આવ્યા. તેમણે દેશ-વિદેશમાં પ્રવચનો આપ્યા છે. આ મ.સ.યુનિ. (વડોદરા)ની હોમસાયન્સ કળાવિષયક તેમના લેખો કુમાર ઉપરાંત ફેકલ્ટીમાં વ્યવહારિક કળાના અધ્યાપક તરીકે અખંડાનંદ, વીકલી, ધર્મયુગ, નવનીત, બિહારીલાલે ૧૯૫૧ થી ૧૯૮૭ સુધી શિક્ષણ ઓનલકર વગેરેમાં પ્રકટ થયા છે. તેમના ચિત્ર આપ્યું. નિવૃત્તિ બાદ “નંદન કલા કેન્દ્રની રાધાની પ્રતિક્ષા કરતા કૃષ્ણને ઉત્તમ ચિત્ર સ્થાપના કરી કલાશિક્ષણ આપ્યું. માટે ૧૯૬૨માં કુમારચંદ્રક તથા ૧૯૫૯માં શાંતિનિકેતનની કલાસાધનાએબિહારીભાઈને રાષ્ટ્રીય લલિત કલા અકાદમીનો એવોર્ડ ભારતીય કલા પરંપરાના પૂજારી બનાવ્યા. મળેલો.બાટિકકળામાં સંશોધન, સર્જન અને તેમણે મીનીએચરથી લઇને મ્યુરલ પેઇન્ટીંગ, લેખન ક્ષેત્રે તેમની ૩૦ થી વધુ વર્ષની વડકટ, લીનોકટ, ઇચીંગ અને બાટિક જેવાં કારકિર્દી બદલ મુંબઇના “સ્ત્રી સંપર્કસમાજ' વિવિધ માધ્યમોમાં તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. દ્વારા ૧૯૮૨માં તેમનું સન્માન થયું હતું. જેનો વિનિયોગ પોતાના સર્જનોમાં કરી બતાવ્યો રંગાવટ કારીગરી જેવી બાટિક કળાને છે. પોતાની વિશેષતા ઉમેરી તેમણે વિશિષ્ટ સર્જનાત્મક કળાના દરજજે પહોંચાડનાર શૈલી નિપજાવી. પૌરાણિક અને ગ્રામજીવન બિહારીલાલ બારમૈયાનું આ ક્ષેત્રે અનન્ય પ્રસંગો તથા રાજસ્થાની લોકજીવનથી નામ છે. પ્રભાવિત થઈને તેમણે તેમની રંગીન જીવન * સંદર્ભ સૌજન્ય : કુમાર (સળંગ અંક ૪૨૩, પધ્ધતિને ચિત્રોમાં તાદશ્ય કરી. આદિવાસી પરિવાર (બાટિક ચિત્ર) ૪૬૮, ૫૩૧) Jain Education Intemational Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ લોકકળાના સૌષ્ઠવને ચિત્રોમાં ઉતારનાર સર્જક સ્વ. શ્રી વિનયભાઇ ત્રિવેદી 'ગુજરાતની કલાનો ઇતિહાસ લખાશે ત્યારે સૌરાષ્ટ્રની લોકક્લાનો વિનિયોગ પોતાની હામાં કરનારા ક્લાકારોની નોંધમાં વિનુભાઇનું નામ પણ હશે જ. ' ખ્યાતનામ કલાકાર - કલા પ્રાધ્યાપક - વિવેચક શ્રી નટુભાઇ પરીખના આ શબ્દોમાં જેની નોંધ લેવાઇ છે તે કલા કાર હતાં - શ્રી વિનય પ્રભાશંકર ત્રિવેદી તા. ૧૪ એપ્રિલ ૧૯૨૯માં ભાવનગરમાં તેમનો જન્મ. ભાવનગરની આલ્ફ્રેડાઇસ્કૂલમાં વિશેષ કલાવર્ગચલાવતા સ્વ. સોમાલાલ શાહ પાસે - પોતે મેટ્રીક થયાં ત્યાં સુધી - (૧૯૪૪ થી ૧૯૪૯) ચિત્રની તાલિમ મેળવી. મુંબઇ જઇ નૂતન કલામંદિરમાં શ્રી દંડવતસાહેબના માર્ગદર્શનમાં અભ્યાસ કરી સર જે, જે, સ્કૂલ ઓફ આર્ટમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે બીજા વર્ષની પરીક્ષા ૪૦૦ વિદ્યાર્થીઓમાં ૮મા ક્રમે આવીને ઉત્તીર્ણ કરી. પણ મુંબઇનું વાતાવરણ માફક ન આવતાં ભાવનગર પાછાં આવતા રહ્યાં. ૧૯૫૦માં વડોદરામાં ફાઇન આર્ટસ ફેકલ્ટીસ્થપાઇ. ભાવનગરના જ કલાકાર શ્રી માર્કંડભાઇ ભટ્ટ તેના પ્રથમ ડીન નિમાયા. આ સંસ્થાના પ્રથમ વિદ્યાર્થીઓમાં વિનયત્રિવેદી પણ એક હતા. ચાર વર્ષની તાલિમબાદ ૧૮૯૫૪માં બી.એ. (ફાઇન) ની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. એ જ સંસ્થાના એપ્લાઇડ આર્ટ વિભાગમાં કલા વ્યાખ્યાતા તરીકે જોડાયા. ૧૯૮૬માં રીડર થયા અને ૧૯૮૯માં એ પદેથી નિવૃત્ત થયા. વિનય ત્રિવેદીની ચિત્રલઢણમાં લોકભરત અને તેના આકારોની અસર રહેતી. બીજા વિશેષતા એ હતી કે જે વિન્ન દોરે તેમાં લોકગીત કે કયારેક કાવ્યપંકિતઓ, ફિલ્મી ગીતોની પંકિતઓ પણ ચિત્રના એક ભાગ રૂપે મુકતા. શ્રી નટુભાઈ પરીખે નોંધ લેનાં લખ્યું છે. ‘લોકશૈલી અપનાવ્યા પહેલાં વિનય ત્રિવેદીએ ચિત્ર-કળાનો ઊંડો અભ્યાસ કર્યો છે. અદ્યતન કળાની સૂઝ પણ મેળવી છે. ચિત્રાંકનમાં અવનવા પ્રયોગો કર્યા છે. પોતે પથ પ્રદર્શક ચિત્રકળામાં ભારતીયતાના આગ્રહી અને લોકકળાના ચાહક હોઇતેમાંથી શોભનત ગતિશીલ સૌષ્ઠવને પોતાના ચિત્રોમાં ઊતાર્યું છે. “લોકભરત જેવાં લઢણવાળી જેવી રેખાઓ અને તેજસ્વી રંગો એમનાં ચિત્રોમાં પ્રથમ દ્રષ્ટિએ જ ધ્યાન દોરતી લાક્ષણિકતાઓ છે. રાધા અને કૃષ્ણ એમના પ્રિય પાત્રો. ઉપરાંત ગામડાની ગોરીથી લઇને ગામડા સુધી વિસ્તરેલા શહેરી પ્રભાવને પણ પ્રતીકાત્મકરૂપે તેમણે ચિત્રમાં આલેખ્યો છે. વિનય ત્રિવેદીને અભ્યાસકાળમાં જ મોટા કદનાં ચિત્રો કરવાની તક મળી. ૧૯૫૫-૫૬માં પાર્લામેન્ટ હાઉસ - દિલ્હી માટે ૪X ૧૨ ફૂટનું મ્યુરલ બનાવ્યું. ૧૯૫૭માં મ. સ. યુનિ.ના ઓરીએન્ટલ ઇન્સ્ટીટયુટ માટે ‘રામાયણ' વિષય પરના ૧૭ ચિત્રો કર્યા. તેમનું ‘ગોવાળીયા સાથે ગેડી દડે રમતા કૃષ્ણ' ચિત્ર બનારસ કલાભવનમાં સ્થાનપામ્યુંછે. ૧૯૬૮માં કેનેડામાં મોન્ટ્રીયલ મુકામે યોજાએલ વિશ્વકળા મેળા માટે તેમણે ૨૨ ૪ ૧૬ ફૂટના બે મોટા તૈલચિત્રો કર્યા હતા. ગાંધી શતાબ્દી વર્ષ-૧૯૦૯માં ગાંધીદર્શન પેવેલીયન- દિલ્હી માટે ૧૪ પેનલો બનાવી. ૧૯૭૮માં નાગદાના બિરલા વિષ્ણુ મંદિર માટે તેમણે ૨૦ જેટલાં ડ્રોઈંગ કરી આપેલા જે પછીથી આરસની તકતી પર ઉકિર્દી થયા હતા. ૧૯૭૯માં ગુજરાત રાજ્યના ટપાલ ટિકેટ પ્રદર્શન - ગુજવૈકસના પાંગેય દિવસ માટે રોજેરોજ રદીકરણ પામતી ખાસ પાંચ પ્રિન્ટમાં ત્રણ ડિઝાઇનો તો એકલા વિનય ત્રિવેદીની હતી. ૩) હું રખોપીયો (જલરંગી સંયોજન) ગુજરાત રા. લલિતકલા અકાદમીથી લઇને વિવિધ સંસ્કા ખાનગી સંગ્રહમાં તેમનાં ચિત્રો છે. ‘ભૂમિપુત્ર' પાક્ષિકમાં તેમનાં રેખાચિત્રો પ્રથમ પૃષ્ઠ પર રજૂ થતાં. વડોદરા મ્યુ. કોર્પો.ના પ્રતીક ચિત્ર (સિમ્બોલ)ની ડીઝાઇન તેમણે કરી આપેલી. ૧૯૭૧માં શ્રી જયંત પરીખ સાથે મુંબઇની તાજ આર્ટગેલેરીમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજીએલ. ૧૯૮૦માં મુંબઇ-જહાંગીરમાં વનમેન શો કર્યો. ૨૦૧માં વડોદરામાં ચિત્ર પ્રદર્શન યોજાયું. એ પ્રદર્શનમાં તેમના જે ચિત્રો વેચાયા તે બધા પૈસા તેમણે સોખડાના શ્રી સ્વામીનારાયણ મંદિરને સમર્પિત કરી દીધેલા. તા. ૧૧ ફેબ્રુઆરી - ૨૦૦૧ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું. આરસની તકતીઓ પર અંકિત રેખાઓની જેમ વિનય ત્રિવેદીની સ્મૃતિ પણ સદાય હૈયા-તકતી પર અંકિત રહેશે. * સંદર્ભ - સૌજન્ય : ૧. કુમાર - (એપ્રિલ૧૯૮૨), લે. શ્રી નટુભાઇ પરીખ. ૨. સ્વ. શ્રી ખોડીદાસ પરમાર (ભાવનગર). Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૬૯ “મુવીંગ ગ્લાસ મોઝેક ચિત્રોના સર્જક માંડીને આજ સુધીમાં મુંબઇ, નવી દિલ્હી, ન્યૂયોર્ક વ. દેશ-વિદેશમાં યોજાએલા તેમના પ્રદર્શનો ૨૦ના આંકને વટાવી ચૂક્યા છે. મુંબઈની શ્રી એસ. એમ. વાઘેલા તાજ આર્ટગેલેરીમાં ૧૯૭૪થી ૨૦૦૨ સુધીમાં જ ૧૨ પ્રદર્શનો અને તેય અઢી હજાર વર્ષ જેટલી પ્રાચીન મોઝેક ચિત્રોની કળાને ભીંત પરથી મુવીંગ મોઝેકના યોજીને સિમાચિહન સ્થાપિત કર્યું છે. ઉતારીને નવા માધ્યમ તથા નવી અભિવ્યકિત આ કલાકારને અનેક સન્માન મળેલ છે. તેમાં યુવા કોંગ્રેસ સાથે ‘હરતા ફરતા' - મુવીંગ મોઝેક ચિત્ર એવોર્ડ (૧૯૪૯ - વડોદરા), ચાયના સંસ્કૃતિ સંમેલન એવોર્ડ તરીકે આ કળાને દેશ-વિદેશમાં ખ્યાતિ (૧૯૫૨ -વડોદરા), પૂના ફાઇન આર્ટ સોસાયટી એવોર્ડ (૧૯૫૪), અપાવનાર લાકાર છે વડોદરાના - બાબુ જગજીવનરામ મેમોરીયલ યોજીત પ્રદર્શનમાં ઇનામ શ્રી શંકરભાઇ એમ. વાઘેલા (૧૯૯૬), અરવિંદ આશ્રમ - પોંડીચેરી યોજીત પ્રદર્શનમાં દાદાજી તા. ૧ ઓગષ્ટ, ૧૯૨૮માં વડોદરામાં ચંપકલાલ સુવર્ણચંદ્રક - (૧૯૯૬), ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ તેમનો જન્મ. વડોદરા કલાભવનમાં અભ્યાસ એન્ડ ક્રાફટ સોસાયટી નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ‘વેટરન કરી પેઇન્ટીંગ ડિપ્લોમા મેળવ્યો. ઉપરાંત આર્ટિસ્ટ' તરીકેનું સન્માન (૧૯૯૬) અને વિશેષ તો ૧૯૮૯માં મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી પણ પેઇન્ટીંગમાં જી. ડી. ગુજરાત રાજય સ્થાપના દિન પ્રસંગે તેમની સુદીર્ઘ કારકિર્દી બદલ આર્ટ થયા. શરીર રચના શાસ્ત્ર (હ્યુમન એનેટોમી) ના તેઓ અભ્યાસી ગુજરાત સરકાર દ્વારા રૂા. એક લાખના ‘રવિશંકર રાવલ એવોર્ડથી કલાકાર છે. તેમના આ વિષયના રેખાંકનો દેશ-વિદેશના પુસ્તકોમાં સન્માનિત કરાયા છે. પ્રસિધ્ધ થયા છે. ભારત સરકારના ફિલ્મ ડિવીઝને તેમની કલાને રજૂ કરતી. આમ તો જલરંગો અને તૈલરંગોમાં કામ કરતા એસ. એમ. દસ્તાવેજી “મેજીક ઓફ મોઝેક’ ફિલ્મનું નિર્માણ કર્યું છે. વાઘેલાના રસનો વિષય રહ્યો છે વ્યકિતચિત્રણા (પોર્ટેઇટ પેઇન્ટીંગ). - દિલ્હી, મુંબઇ, અને ન્યૂયોર્ક દૂરદર્શને તેમના ઇન્ટરવ્યુ પ્રસારિત અચાનક એક નવું માધ્યમ તેમને હાથ કર્યા છે. તો દૂરદર્શનના રાષ્ટ્રીય કાર્યક્રમ લાગ્યું. અને તે રંગીન કાચ. ઘણાં સુરભિ'માં પણ તેમની કલા પ્રસારિત પ્રયોગોને અંતે સફળતા મેળવી. તે સાથે થઇ ચૂકી છે. જ ‘મુવીંગ મોઝેઇકચિત્રો'ની સર્જનયાત્રા એસ. એમ. વાઘેલાના ચિત્રો નવી શરૂ થઇ. દિહી-ગાં ધી સ્મૃતિ મ્યુઝિયમ, | મોઝેક ચિત્રો માટે તેઓ પારદર્શક કે તિરૂવનંતપુરમ મ્યુઝિયમ, મહારાજા અપારદર્શક રંગીન કાચના ટુકડાનો ફતેસિંહજી મ્યુઝિયમ, અરવિંદ આશ્રમ - ઉપયોગ કરે છે. બારીના રંગીન કાચ, પોંડીચેરી, છોટાઉદેપુર અને અમરેલી સ્ટેઇન્ડ ગ્લાસ, અરીસા, પોટ, સિરામીક મ્યુઝિયમ જેવાં સંગ્રહસ્થાનો ઉપરાંત દેશકે વિજળીના બલ્બ, ઝૂમરના ગોળા વ. વિદેશની અનેક વ્યકિતઓનાં પ્રાઇવેટ કાચના ટુકડા, તેની કરચો વ.નો સમન્વય કલેકશનમાં સચવાયા છે. કરી તેને વોટરપ્રુફ પ્લાયવુડ કે બોર્ડ પર મુવીંગ ગ્લાસ મોઝેઇકના સર્જક એસ. આકાર પ્રમાણે ચિપકાવી જે ચિત્રો તૈયાર એમ. વાઘેલાનું કલાજગતને આ સાંસ્કૃતિક કરે છે તેને મોઝેક પેઇન્ટીંગ કહે છે. આ પ્રદાન છે. તેમના કલાવારસાને તેમના સુપુત્ર ચિત્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ્રુવ વાઘેલાએ યથાતથ અપનાવેલ છે. હેરવી–ફેરવી શકાતા હોવાથી તેને પોર્ટેબલ એપ્રિલ-૨૦૦૪માં લંડનની નહેરૂ કે મુવીંગ મોઝેક તરીકે ઓળખાવે છે. સેન્ટર આર્ટ ગેલેરીમાં તેમના મુવીંગ મોઝેક બીજા ચિત્રોની જેમ તેને ભીંતો પર ટીંગાડી ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. શકાય છે. * સંદર્ભ સૌજન્ય : ૧. કલા પ્રસાર - - ૧૯૪૯માં શ્રી વાઘેલાના તૈલચિત્રોનું (જાન્યુઆરી-૨૦૦૩) લે. વિઠ્ઠલભાઈ પંચાલ. પ્રદર્શન વડોદરામાં યોજાયું હતું. ત્યારથી ‘વસંત' - રંગીન કાચના ટુકડાથી સર્જીત મોઝેઇક ચિત્ર Jain Education Intemational Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પથ પ્રદર્શક ગ્રાફીક ચિત્રો, મ્યુરલ્સ અને તસવીરકલાના સર્જક (૧૯૭૧), ફિલીપાઇન્સ (૧૯૬૫), પોલેન્ડ (૧૯૭૧), બર્લિન (૧૯૭૬), સેકન્ડ એશિયન આર્ટ પ્રદર્શન - ફરૂકાવા-જાપાન, ત્રિનાલે શ્રી જયંત પરીખ ઓફ ઇન્ડિયા, એકઝી. ઓફ યુરલ પેઇન્ટીંગ પોતાની કલાકારકિર્દીમાં દેશ ઉપરાંત વિદેશમાં યોજાએલા ૫૪ ઇન્ડિયન કન્ટેમ્પરરી જેટલાં નિજી પ્રદર્શન અને બળે નેશનલ ગ્રાફીકસ - યુ. એસ. એ., એવોર્ડઝ, બે ઇન્ટરનેશનલ એવોર્ડ ઉપરાંત હેલસિન્કી અને બોનમાં ૩૪ જેટલાં અન્ય પારિતોષિકોથી જેમની પ્રદર્શિત થયેલ છે. પપના કારકિર્દી છલોછલ છે તેવાં, આ અનન્ય આંકને પહોંચેલા તેમના કલાકારનું નામ છે - પ્રદર્શનો તેમના પરિશ્રમનો શ્રી જયંત પરીખ પરિપાક છે. જયંતભાઇએ તા. ૨ એપ્રિલ - ૧૯૪૦માં બાંધણી વડોદરાની અનેક સંસ્થાઓ, (જિ. ખેડા)માં તેમનો જન્મ. કલાકાર વડિલ નવી દિલ્હી ગાંધી પેવેલીયન બંધુ શ્રી નટુભાઈ પરીખની પ્રેરણા-પ્રોત્સાહન. ૧૯૬૨માં પેઇન્ટીંગમાં અને અંકલેશ્વરના રેલવે પોસ્ટ ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી. વર્ષ ૧૯૬૩થી ૬૫-બે વર્ષ તેમને સ્ટેશન માટે સિરામીકમાં ભારત સરાકરની સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ મળી હતી. એ જ સંસ્થામાં બે વર્ષ મ્યુરલ્સ કરી આપેલાં છે. - ૧૯૬૭ અને ૧૯૮૭ - શિક્ષણકાર્ય કર્યું. ૧૯૩૮ - ૮૦ દરમિયાન તેમને અનેક એવોર્ડઝ જયંતભાઈને ભારત સરકારની પેઇન્ટીંગ ગ્રાફીકસમાં રિસર્ચ ફેલોશીપ મળેલા છે. જેમાં લેઝીંગ-જર્મની ખાતે ૧૯૬૫માં ઇન્ટરનેશનલ ગ્રાફીક પણ મળેલી. ૧૯૭૮માં તેમણે પ્રાફીક વર્કશોપની સ્થાપના કરેલી. પ્રદર્શનમાં ગોલ્ડમેડલ, સાયગોન ખાતે મેરીટડિપ્લોમા (૧૯૬૨), નવી ૧૯૬૨થી પોતે વડોદરામાં સ્વતંત્ર કલાકાર તરીકે કાર્યરત છે. દિલ્હી - લલિત કલા અકાદમીના બે નેશનલ એવોર્ડઝ (૧૯૭૦, ૮૦), ૧૯૬૨માં રાજકોટની ફાઇન આર્ટ સોસાયટીએ તેમના બીએએસનો બ્રોન્ઝ મેડલ અને ગવર્નરનું ઇનામ (૧૯૫૯, ૬૧), ત્રાલેખનોનું જ પ્રદર્શન રાજકોટ-રેડક્રોસ હોલમાં યોજેલું. ગુજરાત રા. ઉજજૈન- કાલીદાસ સમારોહનાં છ ઇનામ (૧૯૬૦, ૬૧, ૩, ૬૪, કલા પ્રદર્શનમાં તેમણે કરેલા અશ્વોના–રાલેખનને પ્રથમ ઇનામમળેલું. ૬૫, ૬૬), ઈદોરપ્રદર્શનમાં ગોલ્ડ મેડલ (૧૯૬૧), જમ્મુ અને કાશ્મીર કલાકાર શ્રી નટુભાઈ પરીખ કહે છે તેમ - (૧૯૬૦), રેડિયો પ્રદર્શન (૧૯૬૧), હૈદ્રાબાદ આર્ટ સોસાયટીના ત્રણ જયંતભાઇ અભિવ્યકિતવાદી કલાકાર છે. કલાસર્જન કરતી વેળા એવોર્ડઝ, ભારતીય રેલવે પ્રદર્શન - બે ઇનામ, આઇફેકસ- નવી દિલ્હી તેમણે આકારોને મરડયા છે પણ વિકૃત કર્યા નથી. (૧૯૮૭) તથા ગુજરાત રા.લલિતકલા પ્રદર્શનના આકારોનું સ્ટ્રકચર જાળવીને તેમની સાથે રમત સાત એવોર્ડઝ (૧૯૬૨ થી ૭૯) વ. મળીને ૩૪ કરી છે. તેઓ ફલક પર એકથી વધારે સપાટીઓ જેટલા એવોર્ડ તેમની સર્જકતાની સ્વીકૃતિના દ્યોતક ઊભી કરીને નવાં નવાં પોતનું સર્જન કરે છે. છે. દેશની વિવિધ કલા અકાદમીઓ, ગેલેરીઓ, એમનાં ચિત્રો રંગોથી મઘમઘતાં હોય. તેઓ મ્યુઝિયમો ઉપરાંત દેશ-વિદેશની અનેક સંસ્થાઓ રંગોને હૃદયમાં ઘૂંટીને કેનવાસ પર ઉતારે છે.' તથા પ્રાઇવેટ કલેકશનમાં તેમની કૃતિઓ છે. ગ્રાફીક એ જયંત પરીખને ગમતો કલા પ્રકાર છે. જહાંગીર આર્ટ ગેલેરી - મુંબઇના પ્રકાશન ચિત્રકલાની સાથે છબીકલાને પણ તેમણે સાધ્ય ઇન્ડીયન પ્રિન્ટ મેકીંગ ટુડે - ૧૯૮૫માં તેમનાં કરી છે. તેમની તસવીરો તૈલચિત્રો જેટલી જ ગ્રાફીક છપાયાં છે. વિષયો જેટલું જ વૈવિધ્ય ગહન અને કલાદ્રષ્ટિસભર હોય છે. તેમનાં માધ્યમોમાં પણ છે. જલરંગી- તૈલરંગી જયંતભાઇના પેઇન્ટીંગ, ગ્રાફીકસ અને ચિત્રો ઉપરાંત ગ્રાફીકસ, વડકટ, કોલોગ્રાફી, તસવીરોના પ્રદર્શનો મુંબઇ, દિલ્હી, ચંડીગઢ, ફોટોગ્રાફી, ગાર્ડનીંગ, ફાઉન્ટેઇનીંગ તથા ડોર અમદાવાદ, જયપુર, ઉદયપુર અને વડોદરામાં ડીઝાઇનીંગ ક્ષેત્રે તેમનું પ્રદાન પ્રભાવક રહ્યું છે. યોજાવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં * સંદર્ભ સૌજન્યઃ કુમાર (ફેબ્રુઆરી-૨૦00) લે. તેમની કૃતિઓલેજીંગ(૧૯૬૫), પારીસબિનાલે રાજકોટ પ્રદર્શન - (૧૯૬૨)માંનું વરાલેખન | હરિત પંડયા. ૨. કલાપાથેય - લે. કનુ નાયક. Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ચિત્રકલા, સંગીતકલા અને કલાશિક્ષણનો ત્રિવેણી સંગમ પ્રદર્શિત થયાં છે. ૩૫ જેટલાં આ ગ્રુપ શો ઉપરાંત ૨૦ જેટલાં સ્લાઇડ શો પણ દેશવિદેશમાં યોજાયાં છે. વડોદરા, મુંબઇ, ભૂજ, જૂનાગઢ, શ્રી જલેન્દુ દવે મ્યુઝિયમ લંડન (૧૯૭૬) વ.માં એટલાં જ નિજી પ્રદર્શનો થઇ ચૂક્યા ‘કલાકાર જયેન્દ્ર દવે જગદંબાના કૃપાપાત્ર છે. તેની પ્રેરણાથી છે, જે તેમની સક્રિયતાની ફલશ્રુતિ છે. આ કલાકારને અનેક એવોર્ડઝ તેઓ તાંત્રિકચિત્રોના આલેખનમાં સફળ થયા પ્રાપ્ત થયાં છે. જેમાં ગુજરાત રા. લલિત કલા અકાદમી (૧૯૭૦), છે. ગુજરાતમાં આ ક્ષેત્રે તેમનું આગવું પ્રદાન રાયપુર (૧૯૭૧, ૭૬,૮૨,૯૨,૯૩,૯૭), આંધ્રપ્રદેશ (૧૯૭૨), છે, એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી.’ લખનૌ (૧૯૭૩), હૈદ્રાબાદ (૧૯૭૯), સહિત ૨૩જેટલાં પારિતોષિકો | ડૉ. અરૂણોદય જાની (મ. સ. યુનિ. - તેમની કલાની વિવિધ સ્તરે સ્વીકૃતિ ગણી શકાય. સંગીત અને ચિત્ર વડોદરાના નિવૃત્ત પ્રાધ્યાપક) એ ઉપરોકત કલા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ વડોદરાની વિવિધ સંસ્થા-ત્રિવેણી સન્માન શબ્દોમાં જે કલાકારની ચિત્રણાની સિધ્ધિને (૧૯૯૫), જેસીસ ઇન્ટરનેશનલ (૧૯૯૫), લાયન્સ કલબ બિરદાવી છે તે કલાકાર છે વડોદરાના - (૧૯૯૮)ના સન્માન ઉપરાંત તૃતીય બાયોનેલ પ્રદર્શન- ચંડીગઢમાં શ્રી જલેન્દુ કાંતિલાલ દવે ઇન્ડીયન ડ્રોઈંગનો એવોર્ડ - ગોલ્ડ મેડલ (૧૯૯૬) ઉપરાંત સામાજિક તા.૪ ડિસેમ્બર-૧૯૪૦માં વડોદરામાં તેમનો જન્મ સંગીત અને ક્ષેત્રે તેમણે કરેલા વિવિધ પ્રદાન બદલ વડોદરાની ૪૦ જેટલી સંસ્થાઓ આધ્યાત્મિકતાનો વારસો કુટુંબમાંથી જ મેળવનાર જલેન્દુભાઇ ૧૯૬૦માં દ્વારા પોતે સન્માનીત થયા છે. ચિત્ર વિષય સાથે મેટ્રીક થયા. કલાચાર્ય શ્રી રસિકલાલ પરીખ અને શ્રી વર્તમાનપત્રો - સામયિકોમાં તેમના તાંત્રિક કલાવિષયક લેખોનું વાસુદેવ સ્માર્તના માર્ગદર્શનમાં તાલીમ મેળવી ૧૯૬૧માં ડી.ટી.સી. પ્રકાશન થયું છે. ધર્મયુગ, કુમારવ.માં તેમનાં ચિત્રો પ્રકાશીત થયાં છે. થયા. ૧૯૬૨માં જ વડોદરાની શ્રી નારાયણ હાઇસ્કૂલમાં કલાશિક્ષકની અનેક સંસ્થાઓ માટે તેમણે કલા સેમિનારો અને વર્કશોપ કર્યા છે. સ્ટેજ નોકરી મળી ગઇ. તે ૧૯૯૮માં નિવૃત્ત થયાં. ૩૬ વર્ષ સુધી એક સંનિષ્ઠ સજાવટથી લઇને સેટ, ગૃહ, આભુષણ, કોમ્યુમ વગેરેની ડિઝાઇનોમાં કલાશિક્ષક તરીકે કાર્ય કરી અસંખ્ય વિદ્યાર્થીઓને કલા અને સંસ્કારનું તેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. સંગીત ક્ષેત્રે ૧૯૬૦માં માન્યતબલાવાદક સિંચન કર્યું. તરીકે ગુજરાતના લગભગ તમામ નામી કલાકારો સાથે સંગત કરી છે. આ દરમિયાન ઉચ્ચ કલાસાધના પણ જાળવી રાખી. તેઓએ દૂરદર્શન પર તબલાવાદન સહિત રાસગરબા- નૃત્યનાટિકાઓના પેઈન્ટીંગમાં જી. ડી. આર્ટ (૧૯૬૬) અને આર્ટ માસ્ટર (૧૯૬૬)ની સંચાલનમાં અનેરું યોગદાન આપ્યું છે. તેમણે રસકવિ દયાનંદના પદવીઓ પ્રાપ્ત કરી લીધી. વડોદરાની મ્યુઝિક કોલેજમાં વિખ્યાત જીવન-કવન પરથી ચિત્રમય પ્રદર્શન કરેલ. જે ૧૯૬૩માં તેમણે તબલાવાદક પ્રા. શ્રી સુધીરકુમાર ડભોઇની સંસ્થાને ભેટ ધરેલ છે. સ્વ. સકસેનાના સાનિધ્યમાં તબલાવાદનમાં શ્રી ઈદિરા ગાંધીના સમગ્ર જીવનને ૧૯૬૭માં સંગીત ડિપ્લોમા મેળવ્યો. આવરી લેતા ચિત્રો - સ્કેચોનું જલે દુભાઇ તેમના ૧૯૮૪માં પ્રદર્શન કરેલ. જે કલાસર્જનમાં પૌરાણિક પ્રસંગો, ગાંધીનગરમાં સંગ્રહિત છે. ગ્રામજીવનનાં પ્રસંગો અને છેલ્લે જલેન્દુ દવેના ચિત્રો રાજય અને તાંત્રિક કળા એટલે કે મંત્ર-યંત્ર-તંત્ર રાષ્ટ્રીયલલિત કલા અકાદમી ઉપરાંત, અને યોગના આધારે ચિત્રસર્જન કરતા લખનૌ-હૈદ્રાબાદ આર્ટ ગેલેરી, વિવિધ રહ્યા છે. તાંત્રિક ચિત્રોમાં તેમણે શિવ, મ્યુઝિયમો સહિત દેશ-વિદેશની અનેક શક્તિ, ગણેશ જેવાં રૂપોને તેને અનુરૂપ સંસ્થા - વ્યક્તિગત સંગ્રહોમાં છે. યંત્રો, મંત્રો અને પ્રતીકો સાથે સંયોજી જલેન્દુ દવેએ કલા શિક્ષણથી જે ચિત્રશ્રેણી સર્જી છે, તેનાથી તેમણે લઈને ચિત્ર સાધના, સંગીત સાધના ગુજરાતના કલાકારોમાં અનન્ય સ્થાન સહિત અનેક પાસાંઓમાં યશસ્વી અને સન્માન મેળવ્યું છે. ૧૯૬૨થી જ પ્રદાન કરનાર પ્રતિભાવાન કલાકાર તેમનાં ચિત્રો ગ્રુપ શોરૂપે દેશ ઉપરાંત તરીકે સંસ્કારનગરી વડોદરાનું નામ અમેરિકા, યુ.કે.ના વિવિધ પ્રદર્શનોમાં ગણેશ અને રિધ્ધિ-સિધ્ધિ (તાંત્રિક સંયોજન). રોશન કર્યું છે. Jain Education Intemational Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પણ પ્રદર્શક કલા, ચોગ અને આધ્યાત્મિકતાનો સંગમ ચિત્રમાં બાર પુષ્યોને તેમણે પ્રતીકાત્મક રીતે મૂક્યા છે. જેનું શ્રી માતાજીએ દ્વાદશ ગુણોમાં રસદર્શન કરાવ્યું છે. શ્રી ભકિતબેન શાહ કવિશ્રી સુંદરની છ કવિતા પરથી ભકિતબેને તૈયાર કરેલો કળાની ભકિત અને ભકિતની કળા – એ બન્નેનો સંબંધ અનુભૂતિ ચિત્રસંપૂટ ‘ટાવર્સ એન્ડ માઉન્ટન્સ' મુંબઈના અરવિંદ કેન્દ્ર તરફથી સાથે છે. તેમાં જયારે પૂર્ણ શ્રદ્ધા ભળે એટલે ૧૯૮૫માં પ્રગટ કરાયો છે. ભકિતબેનનાં જાણીતા ચિત્રોમાં મંદિરમાં કલાકારની કળામાં એક નવું જ તત્વ ઉમેરાય ઘંટારવ, વિશ્વશાંતિ, પોંડિચેરીનો સમુદ્ર. બે પનિહારી. છત્રીઓની છે. જેને ઓજસ કહેવાય છે. આવાં ઓજસ્વી સ્થિતિનું વૈવિધ્ય દર્શાવતું ચિત્ર “વર્ષોથી રક્ષણ' વ. ગણાવી શકાય. કલાસાધિકાનું નામ છે – શાંતિ' વિષય પરના તેમના ચિત્રને છેક ૧૯૪પમાં ‘ડોલી કરશેદજી શ્રી ભકિતબેન રામલાલ શાહ સુવર્ણચંદ્રક મળેલો. તેમના વિશ્વશાંતિ, કબૂતરવ. ચિત્રોને બોમ્બે આર્ટ તા. ૮ સપ્ટે. ૧૯૨૪માં સુરતના એક સોસાયટીના ત્રણ પારિતોષિકો મળ્યા છે. ૧૯૫૮માં ઓલ ઇન્ડિયા કલાસંસ્કાર સંપન્ન પરિવારમાં તેમનો જન્મ. વિમેન્સ એસો.ના પ્રમુખનો ચંદ્રક મેળવેલો. ૧૯૪૫માં કસ્તુરબા ગાંધી તેમના માતુશ્રી સંગીત વિશારદ બન્ને બહેનો સ્મારક ફંડ માટે તેમણે મહિલા કલા પ્રદર્શનનું સફળ આયોજન કરેલું. નૃત્યકલામાં પ્રવીણ. પિતા ખાદી પ્રવૃત્તિ સાથે સક્રિય. આવી સંસ્કાર- ભકિતબેનની કળાના આધ્યાત્મિક સ્પર્શ પર પોંડિચેરીના શ્રી કયારીમાં વિકસેલો છોડતુલસીનું રૂપ ધારણ કરીને કલા-મંજરીની મહેક- અંબુભાઇ પુરાણીના વૈચારિક માર્ગદર્શનનો પ્રભાવ પડયો છે. શ્રી ન પ્રસરાવે તો જ નવાઈ! માતાજીના વ્યકિત ચિત્રો કરનાર ભકિતબેનના ત્રણ પોઇટસ વિક્રમદેવ ભકિતબેને કલાની તાલિમ કલાશિક્ષક વસંત નાયક પાસે, બાદમાં દ્વિસહસ્ત્રાબ્દી ઉત્સવમાં મૂકાયા હતા. સુશોભન કળાનાં રૂપાંકનો રચવાની મુંબઇમાં કલાગુરૂ શ્રી જગન્નાથ અહિવાસી પાસેથી મેળવી. મુંબઇની સર તેમની શકિતનો ખરો પરિચય પામવા માટે તો તેમણે સર્જેલ “રંગોળી' જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી ૧૯૪૨માં પોતે ડી. ટી. સી. અને વિષયક પુસ્તક “રંગ-રેખાવલિ' નિહાળવું પડે. રંગોળીની કળાનો ૧૯૪૫માં પેઇન્ટીંગમાં જી. ડી. સાંગોપાંગપરિચય કરાવતું આ પુસ્તક આર્ટની પદવી પ્રાપ્ત કરી. ૧૯૪૬માં ૧૯૫૨માં પ્રકાશિત થયેલું. રંગોળી આર્ટ માસ્ટર પણ થઇ ગયા. મ્યુરલ વિષય પરના માહિતીચિત્રાના ડેકોરેશનમાં પોસ્ટ ગ્રેજયુએટ થયા દિગ્દર્શક ભકિતબેને લેખન અને અને આ બધું પૂરું કરતાં સુધીમાં તો સંશોધન ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું પોતે હજી રર વર્ષનાં માંડ હતાં! છે. હિસ્ટ્રી ઓફ હેર સ્ટાઇલ એન્ડ કલાશિક્ષિકા તરીકે પ્રારંભમાં કોમ્યુમ (૧૯૪૬), ઝરીવર્ક ઇન સુરતની “જીવનભારતી સંસ્થામાં સુરત, ફલાવર્સ એન્ડ સિમ્બોલ તેની અને પછી ૧૯૫૩ થી ૧૯૬૬ સુધી પ્રતિતી કરાવે છે. મુંબઇની બિરલાપબ્લિકસ્કૂલમાં સેવા ભકિતબેનના ચિત્ર પ્રદર્શન શ્રી આપી હતી. વડોદરા કલાભવનના અરવિંદ આશ્રમ આર્ટ ગેલેરી - અભ્યાસ દરમિયાન મહર્ષિ અરવિંદનું પોંડિચેરી (૧૯૬૦)માં, કુમારસ્વામી પુસ્તક “નેશનલ વેલ્યુ ઓફ આર્ટ' - હોલ - મુંબઇ (૧૯૭૦)માં તેમજ કલાકાર યોગી થાય તો?' વાંચીને વિદેશોમાં હેગ, લંડન અને મ્યુનિચ તેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજી (૧૯૭૧) માં યોજાયા હતા. છેલ્લે (પોંડીચેરી)ના અનુયાયી થયા. ૧૯૮૭માં મુંબઈની આભા કલા તેમની અસરમાં જ મીરાં - કૃષ્ણ, રાસ-(વિશિષ્ટ સંયોજન) અકાદમી હોલમાં તેમના ચિત્રપ્રદર્શન જન્મ-મૃત્યુ, શાંતિ અને આનંદ, સાથે આંતરભારતી (આભા)એ તેમનું ટ્રેજેડી ઓફ લાઇફ વ.જેવાં ચિત્રો સર્જાયા. ભકિતબેનનાં ચિત્રોમાં સન્માન યોજી કલાસાધના ચંદ્રક' અર્પણ કરેલો. કલા, યોગ અને તાદાત્મિયતા અને તેમાંથી આપોઆપ પ્રગટતું ઓજસ એ કદાચ તેમનામાં આધ્યાત્મિકતાના ત્રિવેણીસંગમ સમા શ્રી ભકિતબેન શાહની કલાયાત્રાને રહેલી આધ્યાત્મિકતાના ઘોતક પ્રકાશિત રૂપ ગણાય. “માતૃમંદિર” વેદના.. * સંદર્ભ સૌજન્ય : કલાપાથેય - લે. કનુ નાયક. Jain Education Intemational Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ 363 ચિત્રકાર, શિલ્પકાર, કલાનિર્દેશક મુદ્રાઓ વ્યકત કરતા ચિત્રો સાત્વિકતાની ભાવના જગાવે છે. બુધ્ધ, મહાવીર, રામ અને કૃષ્ણ જેવા લોકોત્તર પુરૂષોનાં જીવન પ્રસંગો પોતાના સ્વ. શ્રી યુસુફ ધાલા મરચન્ટ ચિત્રોમાં વ્યકત કરીને તેમણે એ સાબિત કર્યું છે કે કલાસાધના એ જ મુંબઈ નિવાસી ખોજા પરિવાર (મૂળ વતન કચ્છ)માં તા. ૨૯ કલાકારનો ધર્મ હોય છે. મુંબઇની પ્રકાશ પ્રિન્ટરીના શ્રી રાજેન્દ્રભાઈ જાન્યુ. ૧૯૦૯માં યુસુફ બાલાનો જન્મ. શાહે તેમના ઉપરોકત વિષયના ચિત્રો, લોકજીવન તથા પ્રકૃતિલક્ષી ચિત્રો અનાથાશ્રમમાં રહી સાત ધોરણ ભણ્યા. ૧૮ તૈયાર કરાવી પ્રસિધ્ધ કર્યા છે. મુંબઇના મેઘરાજ પુસ્તક ભંડારે તો છેલ્લાં વર્ષના થતાં નિયમ પ્રમાણે ઓર્ફનેજમાંથી છુટા વીસેક વર્ષથી તેમની પાસે “ક્ષમાપના કાર્ડ તૈયાર કરાવેલા. વડાલાના થયેલ યુસુફભાઇ ફરનીચરના કારખાનામાં જિનાલય માટે શ્રી મહાવીર સ્વામીના પંચકલ્યાણકના મોટા ભીંત ચિત્રો કામે વળગ્યા. તેમનામાં કલા પ્રત્યે રસ આ કલાકારે તૈયાર કરી આપેલ. ધનજીભાઇ શાહ માટે પણ શ્રી મહાવીર નિહાળીને કારખાનાના માલિકે તેમને સર જે. તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવન પ્રસંગોના ભીંતચિત્રો દોરી આપેલ જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ કરાવ્યા. છે. બોમ્બે આર્ટ સોસાયટી યોજીત પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિત અથાગ પરિશ્રમ કરી ચાર વર્ષના અંતે થઈ છે. સોસાયટીના સુવર્ણ મહોત્સવવખતે તેમના એકશિલ્પ (પોર્ટેઇટ)ને ૧૯૩૪માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ થયા. બીજા ચાર વર્ષ મોડેલીંગ ઇનામ મળેલું. અને સ્કલ્પચરની તાલિમ લઇ ૧૯૩૮માં શિલ્પકળામાં જી. ડી. આર્ટ યુસુફ ધાલા મરચન્ટની કારકિર્દીને મુંબઇની બે કલાસંસ્થાઓ થયા. ફેલોશીપ મળી એટલે શ્રી યજ્ઞેશ્વર શુકલના સાંનિધ્યમાં વડકટ આંતર ભારતી’ અને ‘અભિવાદન' ટ્રસ્ટે સન્માની છે. બાળકલા અને એચીંગની તાલિમ લીધી. કેળવણી ક્ષેત્રે પોતાના બહોળા અનુભવના નિચોડ રૂપે કલાવર્ગના યુસુફભાઇએ તૈયાર કરેલા શિલ્પોમાં સ્વ. શિલ્પી શ્રી કાંતિલાલ બાળકોને ઉપયોગી થાય તે હેતુ સારતું પુસ્તક “કલાદીપ’ તેમણે પ્રકટ કર્યું કાપડીયાના સહકારમાં સુરતમાં મહાત્મા ગાંધી ઉદ્યાનમાં સ્થાપિત કવિ હતું. આ પ્રતિભાશાળી ચિત્રકાર, શિલ્પકાર, કલાશિક્ષક અને નર્મદની અર્ધપ્રતિમાં, પછી ૫. ભગવાનલાલ ઈદ્રજીની બ્રોઝમાં કલાનિર્દેશકનું ૭૯ વર્ષની વયે મુંબઇ ખાતે તા. ૨૦એપ્રિલ - ૧૯૮૮માં અર્ધપ્રતિમા (મુંબઇ યુનિ.) વાડીલાલ સારાભાઇની માર્બલમાં અર્ધપ્રતિમા એક અકસ્માતમાં અવસાન થયું. (મહાવીર જૈન વિદ્યાલય - મુંબઇ), ઝંડુ ભટ્ટજીનું શિલ્પ (ઝંડુ ફાર્મસી), ગુજરાત બહાર વસવાછતાં ગુજરાતનેનભૂલનાર આ ધર્મનિરપેક્ષી ગાંધી પ્રતિમા વ. જેવાં સ્વતંત્ર સર્જનોએ તેમને પ્રસિધ્ધિ અપાવી છે. કલાકારે જીવનના છેલ્લા શ્વાસ સુધી કલાની સેવા કરી. જંબુસરમાં યુવા શહીદ ત્રિવિક્રમ બોરીવાલાનું સ્મારક તેમણે બનાવ્યું છે. * સંદર્ભ સૌજન્ય : ગુજરાત સાપ્તાહિક. લે. કનુ નાયક, યુસુફ પાલાએ સ્વ. શયદાના ‘બે ઘડી મોજ' અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ‘જન્મભૂમિ'માં સ્ટાફ આર્ટીસ્ટ તરીકે કામ કરેલું. ‘નવચેતન' માટે કલાકાર - પરિચય લેખન કાર્ય પણ કરેલું. ‘ભકતબોડાણો' થી ફિલ્મ ક્ષેત્રે કલાનિર્દેશનની શરૂઆત કરી. ૧૯૪૫થી ૫૩ સુધી ગુજરાતી - હિંદી ચિત્રપટો - જેમાં કુંવરબાઇનું મામેરું, શામળશાનોવિવાહ, રાણકદેવી, ધનવાન, દાન-પાનીવ. જાણીતી ગુજરાતી-હિંદી ફિલ્મોનું કલાનિર્દેશન કર્યું. દશેક વર્ષ આ રીતે વિતાવ્યા પછી તેઓ ૧૯૫૩માં મુંબઇની અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયમાં કલાશિક્ષક તરીકે જોડાયા. જયાંથી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. બાદમાં ૧૯૭૧માં મુંબઈની શ્રી જમનાબાઇ નરસીભાઇ શાળામાં માટીકામના હોબી ટીચર તરીકે જીવનના અંત સુધી સેવા આપેલી. માટુંગા - ગુજરાતી સેવા મંડળીની ચિત્રશાળામાં છેલ્લાં ૨૫ વર્ષ બાળચિત્ર વર્ગની જવાબદારી પણ સંભાળી. યુસુફઅલીના ચિત્રોમાં ભારતીયતાની અસર જોવા મળે છે. અજંતાની શૈલી જેવું સંયોજન, પાત્ર વૈવિધ્ય, ભાવ તથા કરૂણાનુભૂતિ Jain Education Intemational Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાવીર સ્વામી અને પુષ્ટિમાર્ગ ચિત્રશ્રેણીના સમર્થ ચિત્રકાર સ્વ. શ્રી ગોકુલદાસ કાપડીયા ‘કલાકારે કુશળતાથી જુદાં જુદાં સ્થળની રાજસભાઓ, અનેક તરેહનાં થવાળા માનવ સમુદાય, અંતઃપુરો અને વિવિધ પ્રકારના ગૃહ સરંજામો દ્વારા પ્રાચીન સમાજની પૂરી કલ્પના આ ચિત્રોમાં રજૂ કરી છે. તેમજ રંગવૈભવ, વસ્ત્રો અને અધિકાર પ્રમાણે વ્યક્તિઓનાંભાવાનિોમાં ખૂબ ચિવટ રાખી છે. માર્ચીન અજંતા ચિત્રોનું સ્મરણ કરાવવા આ પૂરતું છે.’ ‘તિર્થંકર ભગવાન શ્રી મહાવીર' ચિત્રસંપૂટ વિષે કલાગુરૂ રવિશંકર રાવલે ‘કુમાર'માં ઉપરોકત શબ્દોમાં સદર્શન કરાવી જેને બિરદાવેલ હતાં તે કલાકાર છે મુંબઇનાં - શ્રી ગોકુલદાસ કાપડીયા તા. ૪ ફેબ્રુઆરી - ૧૯૬૫માં અગતરાય (જિ. જૂનાગઢ)માં તેમનો જન્મ, તેમના પિતાશ્રી લમંડળી અને હિંડોળા ભરવાની કળામાં કુશળ. તેમની સાથે હવેલીમાં જતાં નાના ગોકુલને કલાની પ્રેરણા મળી. મુંબઇમાં બોરીબંદરની ભાટિયા શાળામાં પાંચ અંગ્રેજા ધોરણ સુધી ભણેલા ગોકુલદાસ પોતાના સંબંધીના સાબુના કારખાનામાં રોજના રૂા. ૨ લેખે છુટક મજૂરી કરતા અને પ્રિન્સેસ સ્ટ્રીટમાં દેવકરણ મેન્શનમાં ચાલતા કલાકાર દંડવતેના 'નૂતન કલામંદિર’માં ચિત્રનું શિક્ષણ લેતા. ૧૯૨૮-૩૦નો એ સમય. એવામાં સંોગવશાત્ ગોકુલદાસનો સંપર્ક ભાટીયા શેઠ કરશનદાસ વીસનજી સાથે થયો. તેમણે ગોલની શિક્ષા ફીનો ભાર લીધો અને એ રીતે પછી ગોકુલ કાપડીયા મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ થયા. જયાં જગન્નાથ અહિવાસીજીજેવાં ભારતીય ચિત્ર પરંપરામાં સિધ્ધહસ્ત કલાકારગુરૂના સાનિધ્યમાં પાંચ વર્ષ અભ્યાસ કરી ૧૯૩૭માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ પદવી પ્રાપ્ત કરી. વધુ બે વર્ષ મ્યુરલ ડેકોરેશન અભ્યાસ કરી અનુસ્નાતક થયા. એ દરમિયાન તેમના ચિત્રને 'ડોલી ખરશેદજા સુવર્ણચંદ્રક મળેલો, તેમજ આર્ટ સોસાયટી ઓફ બોમ્બેના ત્રિશલાદેવીના ચૌદ સ્વપ્ન (તિર્થંકર ભગવાન શ્રી મહાવીર ગ્રંથના લેખક-પ્રકાશકના સૌજન્યથી.) પથ પ્રદર્શક પ્રદર્શનમાં જલરંગી ચિત્ર માટે રજતચંદ્રક મળેલો. એસાથે જ તેમણે સ્વતંત્ર કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. મ્યુરલના અનુભવે મુંબઇના મેટ્રો સિનેમામાં મ્યુરલ સુશોભન કર્યું. પ્રાણસુખ મફતલાલ સ્નાનાગારમાં ૧૭ ફૂટ લાંબુ ‘સ્નાન સુંદરીઓનું સ્વર્ગીય દ્રશ્ય' ભીંતચિત્ર કર્યું. ૧૯૩૯-૪૦માં બિહાર કોંગ્રેસ અધિવેશન વખતે બિહારના નામાંકિત નેતાઓના વિચિત્રો કર્યા. અજંતા ચિત્રશૈલીના ઊંડા અભ્યાસે ગોકુલદાસે આ પ્રસંગે તૈયાર કરેલ ‘શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ગૃહત્યાગ'નું ચિત્ર નિહાળીને પ્રદર્શન આયોજક - ઇતિહાસ સંશોધક વિદ્વાને તેમને આ સંદર્ભમાં ીજા છ વિષયો આપ્યાં. ભગવાન શ્રી મહાવીરનાસમય વનપર ચિત્રશ્રેણીસર્જવાનોએ વખતે ગોકુલદાસને વિચાર આવ્યો. અને એમ ‘ભગવાન શ્રી મહાવીર'ના ૪૮ ચિત્રો તૈયાર થયાં. ચિત્રસંપૂટ રૂપે તે પ્રકટ થયાં. શ્રી મહાવીર સ્વામીની ૨૦મી નિાિનિધિની ઉજવણી પ્રસંગે મુંબઇમાં બીરલા માતુશ્રી સભાગૃહમાં તે લાવવામાં આવ્યાં. ચિત્રોની સાથે મુનિવર્યશ્રી યશોવિજયસૂરિ મહારાજ તેમના શિષ્યગણ સાથે છેક ગોડીજીના જૈનમંદિરથી શોભાયાત્રા સાથે સભાગૃહ સુધી ચાલતા આવ્યા. તા. ૧૬ જૂન ૧૯૭૪ની આ થાત. ભૂતકાળમાં કોઇ કલાકારની ક્લાનું સન્માન નહોતું થયું એટલું ગોકુલદાસ કાપડીયા સર્જિત આ ચિત્રસંપૂટનું સન્માન થયું. ૧૯૯૬માં આ સંપૂટ ‘તિર્થંકર ભગવાનશ્રી મહાવીર' ત્રણ ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ૪૮ ચિત્રો સાથે ગ્રંથસ્વરૂપે પકટ થયો. જેમાં લેખક આચાર્યશ્રી યશોદેવસૂરિ છે. એ પછી તો ગોકુલદાસે બાવીસમા તિર્થંકર નેમ-રાજુલની પ્રસિધ્ધ થયેલી રેકોર્ડનું આવરણચિત્ર તૈયાર કરી આપેલું. ઉપરાંત આદિકવિનરસિંહ મહેતાના જીવનપ્રસંગોની દર્શનીય ચિત્રાવલી પણ તૈયાર કરી. પિતાના સંસ્કારને કારણે હવેલી સંગીત અને ચોર્યાસી વૈષ્ણવોની કથામાં રસ હોઇ વૈષ્ણવ ધર્મપુષ્ટિમાર્ગના ૫૬ ચિત્રો પૂરાં કર્યા. ૧૯૮૬માં મુંબઇના ‘અભિવાદન’ ટ્રસ્ટેતેમનુંસન્માન કરેલું. 'ચિત્રકાર પુરૂષોત્તમ વિશ્રામ માવજી'ની શતાબ્દી નિમિત્તે તેમના સૂચનથી હાલાઇ ભાટિયા મહાજને ગૌકુલદાસ કાપડીયાને સુવર્ણચંદ્રક અર્પણ કરી સન્માનિત કર્યા. ૧૯૯૯માં મુંબઇ ખાતે તેમનું દેહાવસાન થયું. * સંદર્ભ – સૌજન્ય : કલાપાથેય – લે. કનુ નાયક. Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પરંપરાગત કલાની સાથે આધુનિક અભિગમ ધરાવતા કલાકાર પદ્મશ્રી ગૌતમ વાઘેલા સંધર્ષમય જીવનથી શરૂઆત કરીને ઉચ્ચ કલાના એક પછી એક શિખરો સર કરતા જઇ પોતાના આજીવન પ્રદાન બદલ ભારત સરકારના ‘પદ્મશ્રી’ સન્માનથી વિભૂષિત એ કલાકાર એટલે શ્રી ગૌતમ વાઘેલા ઈ. ૧૯૩૬માં સાણંદ (જિ. અમદાવાદમાં એકરિજન પરિવારમાં તેમનો જન્મ. ચિત્રનો ઘણો શોખ. પણ પિતાજીની બીક, એટલે એક મિત્રના ઘરમાં છાનામાના ચિત્ર કરે. વધુ ભણવા પાટણ ગયા ત્યાં ‘કિલ્લોલ છાત્રાલયે' તેમનામાં નવા સંસ્કાર સિંચ્યા. લગ્નપ્રસંગોએ પોતાના ગામની ઘોળેલી ભીંતો પર ચિત્રો કરતા ગૌતમ પાટણ-હરિજનવાસની બાલવાડીઓમાં અવારનવાર ભીતચિત્રો કરી આપતા. તે પછી દિલ્હીની ‘હરિજન ઉદ્યોગશાળા'માં ભણવા જવાનું થયું. જયાં તેઓ સુધારીકામની સાથે લાકડાનાં રમકડ્યું - મૂર્તિઓ બનાવવાનું શીખ્યા. સાથોસાથ આસપાસના ગામોમાં જઇ સ્કેચીંગ પણ કરી લાવે. આ ઉદ્યોગશાળામાં ચિત્રકાર શ્રી કુમારિલ સ્વામી તેમના માર્ગદર્શક ગુરૂ બન્યા. ઉદ્યોગશાળાના સંચાલકોનો આ પ્રવૃત્તિ સામે વિરોધ એટલે રાત્રે બે-ત્રણ વાગ્યે ઊઠીને ચિત્રો કરતા. અહીનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂરો થતાં તેમને તો શાંતિનિકેતન જવું હતું, પણ ઘરનાએ એટલે દૂર જવાની ના પાડતા ગૌતમભાઇ પાલનપુરમાં એક શાળામાં ચિત્રશિક્ષકની નોકરી કરતાં કરતાં મેટ્રીક થયાં. અમદાવાદમાં શ્રી રસિકલાલ પરીખ પાસે એકવર્ષ ચિત્રકળા શીખ્યા. ત્યાંથી મુંબઇ ગયા અને ડી. ટી. સી. થઇને સવારની શાળામાં નોકરી કરવાની સાથે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં ઉચ્ચ કક્ષાનો અભ્યાસ ચાલુ રાખી પોતે ૧૯૬૦માં પેઇન્ટીંગમાં. ડી. આર્ટની પદવી પ્રાપ્ત 4 કરી. આ દિવસોમાં તેમનો સંપર્ક કલાકાર શ્રી પ્રદ્યુમ્ન તન્ના સાથે થયો. વનલિ (રાજસ્થાન)માં ભીંતચિત્રોનાં વર્ગો ભર્યા. ખૂબ સ્કેચીંગ કર્યું. એ દિવસો- ૧૯૫૯માં પૂના ખાતે યોજાએલ પ્રદર્શનમાં તેમના ચિત્રને વિદ્યાર્થી વિભાગનું રૂા. ૨૦ નું બીજું ઇનામ મળ્યું. ૧૯૬૦માં રાજસ્થાનમાં યોજાએલા પ્રદર્શનમાં પણ ઇનામ મળ્યું. એવામાં ગૌતમ વાધેલા ભારત સરકારના હેન્ડલુમ વિભાગના વિવર્સ સર્વિસ સેન્ટર - મુંબઇમાં કલાકાર – ડિઝાઇનર તરીકે જોડાયા. લાંબી કારકિર્દી અને આ ક્ષેત્રે અનેક સંશોધનના અંતે છેવટ એ જ વિભાગમાં પોતે નિયામક (કો-ઓર્ડીનેશન) પદે પહોંચેલા અને નિવૃત્ત થયા. ગૌતમ વાધેલાની કલાકાર તરીકેની કારકિર્દી પણ જવલંત રહી છે. તેમણે મુંબઇ (૧૯૬૭, ૭૪, ૮૬), મદ્રાસ (૧૯૬૬), નવી દિલ્હી (૧૯૬૭), બર્લિન-જર્મની (૧૯૬૮), કુવૈત (૧૯૮૮)માં ગ્રુપ શો રૂપે ચિત્રો પ્રદર્શિત કરેલા. તેમનાં ચિત્રોનાં નિજી પ્રદર્શનો મુંબઇ (૧૯૬૮, ૩૪, ૮૬), ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો જેવાં કે પેરીસ બિનાલે (૧૯૬૬), કોમનવેલ્થ આર્ટ ફેસ્ટીવલ - લંડન (૧૯૬૬), નવમું સાયો પાવા ભિનાલે – બ્રાઝીલ (૧૯૬૮), મેન એન્ડ હીઝ આર્ટ - મોન્ટ્રીયલ – કેનેડા (૧૯૭૧), ત્રિનાલે - દિલ્હી (૧૯૭૧)વ.માં ચિત્રો પ્રદર્શિત કર્યા છે. આ કલાકારને અનેક પુરસ્કારો મળેલા છે, તેમાં મહારાષ્ટ્ર રા. કલા પ્રદર્શન - મુંબઇ (૧૯૫૯, ૬૦), મધ્યપ્રદેશ -ગ્વાલિયર (૧૯૬૧-૬૫), રાષ્ટ્રીય લલિત કલા અકાદમી - નવી દિલ્હી (૧૯૬૧, ૬૩), ક્લકના ફાઇન આર્ટ એન્ડ ક્રાફટ સોસાયટી (૧૯૬૫) તથા બોમ્બે આર્ટ સોસાયટી (૧૯૬૫, ૭૧) સહિત અન્ય પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ સર્વમાં શ્રેષ્ઠ સન્માન તે હેન્ડલુમ ડીઝાઇનીંગ ક્ષેત્રે તેમણે આપેલા શ્રેષ્ઠ અને સુદીર્ઘ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૮૨માં ‘પદ્મશ્રી”ના ખિતાબથી સન્માનિત કરાયા, તે કહી શકાય. ડૉ. સરયૂ દોશીથી લઇને દેશના અગ્રણી અંગ્રેજ અખબારોએ ગૌતમ વાઘેલાની સિધ્ધિની મુકતકંઠે પ્રશંસા કરી છે. સંદર્ભ – સૌજન્યઃ કુમાર (જુલાઇ - ૧૯૩૧) સીટી વિથઇન - ૧૨ ૩૦૫ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પણ પ્રદર્શક ગાંધી ચિત્રકથા'ના સર્જક અને સ્વાતંત્ર્ય સેનાની એક દાયકો ત્યાં પસાર કર્યો. ૧૯૪૨ની ચળવળમાં સરલાદેવીએ મુંબઇમાં યરવડા જેલમાં કેદ ભોગવી હતી. શ્રીમતી સરલાદેવી મઝુમદાર ૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ નિમિત્તે ગાંધી સ્મારકનિધિની હાઇકોર્ટમાં જજપિતાશ્રી પ્રતાપરાય અને સમાજસુધારક પરિવારના વિનંતીથી સરલાદેવીએ બે એક વર્ષ અભ્યાસ-પરિશ્રમ વેઠીને ગાંધીબાપુના માતા સુવર્ણાબેનના સંતાન સરલાદેવીનો જન્મ તા. ૨૩ સપ્ટેમ્બર જીવનપ્રસંગોના સુંદર ૨૬ ચિત્રો દોરી આપ્યા હતા. ચિત્રોની સમજૂતિરૂપ ૧૯૧૧માં અમદાવાદમાં થયો હતો. કથા પ્રસંગ જાતે લખ્યો. પછી તે ‘ગાંધી ચિત્રકથા' નામથી પ્રકટ થયેલ. નાનપણથી જ ચિત્રો દોરવાના શોખીન દેશની પાંચ ભાષામાં તેની એક લાખ નકલો છપાઈ અને ચપોચપ વેચાઇ સરલાદેવીએ ૧૩ વર્ષની વયે “કુમાર' ગઇ. અંગ્રેજી અનુવાદ પણ પ્રકટ થયો. આ ચિત્રપુસ્તકને ગુજરાત આયોજીત રંગોળી સ્પર્ધામાં પ્રથમ ઇનામ સરકારનું પ્રથમ ઇનામ મળેલું. મેળવેલું. સોળ વર્ષની વયે સુરત ખાતે યોજાએલ નારીસ્વાતંત્ર્ય વાતાવરણમાં જ ઉછરેલા સરલાદેવીએ નારીમુકિત રાજયસ્તરની ચિત્રસ્પર્ધામાં તેમના ચિત્રને માટેની પોતાની તીવ્ર ઝંખનાને ૧૯૭૫માં વાચા આપી. આંતરરાષ્ટ્રીય પ્રશંસા પ્રમાણપત્ર મળેલું. મેટ્રીક પછી તેઓ નારી વર્ષમાં ૬૪ની ઉંમરે પુનઃ પીંછી હાથમાં લીધી. કેનવાસ પર કર્યું. યુનિ.માંથી સંસ્કૃત અને ચિત્રકલા વિષય વેદકાલીન ગાર્ગીથી લઇને વર્તમાન કાળના કસ્તુરબા સુધીના વિખ્યાત સાથે સ્નાતક થયા. પછી ‘ચિત્રકળા’ વિષય નારીપાત્રોની શ્રેણી ચિત્રીત કરી. જેમાં ગાર્ગી, મૈત્રેયી, શબરી જેવાં લઇને ‘પ્રવિણાગમા” (એમ. એ. સમકક્ષ) પદવી મેળવી. બાદમાં પૌરાણિક, રાણી લક્ષ્મીબાઇ, અહલ્યાબાઇ, કસ્તુરબા, સરોજિની નાયડુ ઘાટકોપરની એક શાળામાં વાઇસ પ્રિન્સીપાલપદે નિમાયા. જેવાં ઐતિહાસિક, મા શારદામણિદેવી, ભગિની નિવેદીતા, શ્રીમાતાજી લગ્ન પછી પતિ શ્રી પુરેન્દ્રભાઈના પ્રોત્સાહનથી ચિત્રકલાના વધુ (પોંડિચેરી) જેવાં આધ્યાત્મિક અને જોન ઓફ આર્ક, મેડમ કયુરી, અભ્યાસાર્થે સર જે. જે. સ્કૂલ ઓફ ફલોરેન્સ નાઇટીંગલ, એની બિસન્ટ, મેડમ આર્ટસમાં પ્રવેશ મેળવવા ગયાત્યારે તેમનું મોન્ટેસરી જેવી આંતરરાષ્ટ્રીય કામ પારખીને પ્રિન્સીપાલ મિ. ગ્લેડસ્ટન નારી પ્રતિભાઓને ચિત્રદેહ આપી પોતાની સોલોમને સરલાદેવીને સીધા ચતુર્થ વર્ષમાં કલાસાધનાથી આંતરરાષ્ટ્રીય નારી વર્ષની પ્રવેશ આપ્યો હતો. ભારતીય પરંપરાના ઉજવણી કરી. કલાગુરૂ સ્વ. જગન્નાથ આદિવાસીના આ ચિત્રોને શૈક્ષણિક હેતુથી બૃહદ સાનિધ્યમાં ૧૯૩૬ થી ૩૮ (બે વર્ષ) મુંબઇની શાળા-મહાશાળાઓમાં પ્રદર્શિત અભ્યાસ કરી ૧૯૩૯માં પેઇન્ટીંગમાં કરવામાં આવ્યા. ૧૯૭૯માં પવનાર આશ્રમ ડિપ્લોમા મેળવ્યો. ખાતે યોજાએલ આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ સરલાદેવીએ સંસારજીવનની સાથે વખતે આ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. એક હાથમાં દેશ સેવાની મશાલ અને બીજા જેની વિશ્વભરમાંથી આવેલા મુલાકાતીઓએ હાથમાં પીંછી પકડી કલાયાત્રાનો આરંભ મુકત કંઠે પ્રશંસા કરી હતી. એ પ્રસંગે ચિત્રકાર કર્યો. તેમના ચિત્રોબાલજીવન, ગુણસુંદરી શ્રીમતી સરલાદેવીને પુરસ્કારથી સન્માનિત જેવાં ગુજરાતી અને મરાઠી સામયિકોમાં કરાયા હતા. પુનઃ આ ચિત્રોનું મુંબઈની પ્રકટ થયા છે. ભારત આઝાદ થયું ત્યારે જમનલાલ બજાજ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન તેમની વયપાંત્રીશની. પતિ-પત્ની બન્નેએ યોજાયું હતું. તે ઉપરાંત ઈદોર, કોબા, સાદું જીવન અને ગાંધીબાપુના રચનાત્મક સુરત, ભરૂચ સાવરકુંડલા વ. સ્થળોએ કાર્યોમાં પ્રદાન આપવાનો સંકલ્પ કરીને યોજાએલ સેમીનારોમાં પ્રદર્શનો યોજાયા સુરતથી ૨૫ કિ.મી. દૂર ધોરી માર્ગ પરના હતા. મુંબઇ-દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારણ સુણેવ ગામે સેવાકુટિરસ્થાપી તે વિસ્તારના કરવામાં આવ્યું હતું. પછાત લોકો - બાળકોને શિક્ષણની સાથે કરાડી (જિ.સુરત) ના ગાંધીસ્મૃતિ કાંતણ-વણાટની તાલિમ આપવી શરૂ કરી. ‘હિંદ છોડો’ - ૧૯૪૨, મંચ પરથી એલાન કરતા ગાંધીબાપુ ભવન માટે તેમણે કરેલું “લોર્ડ ઇરવીનને Jain Education Intemational Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પત્ર લખતા ગાંધી'નું આદમકદ તૈલચિત્ર ત્યાં કાયમી પ્રદર્શનમાં રખાયું છે. મોટાભાગે જલરંગી માધ્યમોમાં ચિત્રો કરતા સરલાદેવીના ચિત્રોની વિશેષતામાં સર્વ પ્રથમ આંખને ગમી જાય તેવું સુરેખ આલેખન એટલે કે રેખા-લાવન્ય. એકબીજામાં સમરસ થઇ જાય તેવા સૌમ્ય રંગો તેમને પસંદ છે. ભાવપ્રકટીકરણના પોતે આગ્રહી છે. ચિત્રોમાં અનેક વિષયો તેમણે આવરી લીધા છે, છતાં ગાંધીવન અને નારીપ્રતિભા એ તેમના પ્રિય વિષયો છે. થોડા વર્ષો પહેલાં પુનાના આગાખાન મહેલમાં રાખવા માટે મોટાકાના પાંચ તૈલચિત્રો તૈયાર કરી આપેલા તેમાં ગાંધીજ અને કસ્તુરબા, સરોજિની નાયડુ, તુલસીપૂજન કરતા કસ્તુરબા, મીરાંબાઈ અને મીરાંબેન મિસ સ્ટેઇડનો સમાવેશ થાય છે. માત્ર કલાવ્યાસંગથી જ ચિત્રકલાને જીવનમાં અપનાવનાર આ ગાંધીયુગી ચિત્રસાધિકાની કારકિર્દીમાં તેમના નામ પ્રમાણે જ સરલ અને શાંતપણે વહેતાં ઝરણાની ગતિ નિહાળી શકાય છે. ચિત્રકલાને માત્ર ‘કલા ખાતર કલા’ નહીં પણ ‘જીવન ખાતર કલા' તરીકે અપનાવનાર શ્રીમતી સરલાદેવી મઝુમદારના ચિત્રોને આ દ્રષ્ટિએ નિહાળીશું તો જ તેના મૂલ્યની અધિકતાને પામી શકાશે. ચિત્રપટ અને રંગમયના જ્વાનિર્દેશક સ્વ. શ્રી હીરાભાઇ પટેલ કલાનિર્દેશક તરીકે આમ તો તેમની નામના હતી જ. પણ રામાનંદ સાગરની 'રામાયણ' સિરીયલના કારણે જેમને વિશ્વવ્યાપક પ્રસિધ્ધિ મળી તે કલાકાર એટલે - શ્રી હીરાભાઇ પીતાંબરદાસ પટેલ વિ. સં. ૧૯૭૭માં રામનવમીના દિવસે રૂવાળા (જિ. મહેસાણા) ગામમાં તેમનો જન્મ સાત ચોપડીનો અભ્યાસ, વિસનગરમાં ભગના ત્યારે મકાનમાલિક જયશંકર સુંદરીના નાટકના સુંદર દ્રશ્યાત્મક પરદા ચિતરવાનું તેમને આકર્ષણ. શાળાના આચાર્યએ કલાગુરૂ રવિશંકર રાવલને વિદ્યાર્થીની જાણ કરી. પરિણામે ૧૯૩૭માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના મંડપ સુશોભન કરનાર પોતાના શિષ્યો સાથે વિભાઇએ હીરાભાઇને પણ તક આપી. ૧૯૩૯માં મુંબઇની જા. જી. કલાશાળામાં પ્રવેશ મેળવ્યો. ભૂલેશ્વરના પ્રબંધ ચિંતામણી જૈનમંદિરના મુનિમની ભલામણથી રાત્રી નિવાસ મંદિરની પરસાળમાં કરતા અને દિયરો કલાશાળામાં ભસતા. ૧૯૪૪માં પેઇન્ટીંગમાં. ડી. માર્ટ થય.. ધાર્મિક-ઐતિહસિક ચલચિત્રો જોવાનો અને એ રીતે તેના સેટીંગ, પહેરવેષ વ.નો અભ્યાસ 366 કરવાની ટેવ હતી. મુંબઇમાં સ્થાયી થવાનું નક્કી કરી કેટલાંક કલાકાર મિત્રોના સહકારમાં ઇન્ડિયા કલ્ચરલ સ્ટુડિયો સ્થાપ્યો. જેમાં સિનેમા પોસ્ટરથી લઇને વિવિધ વ્યવસાયિક કામો કર્યા. પણનેવીના બળવા પછી એ સ્ટુડિયો બંધ થઇ ગયેલો. અંતે સંપૂર્ણપણે ચિત્રો પર તેમની દ્રષ્ટિ સ્થિર થઈ. વિષ્ણુ મુવીટોનના પીરૂભાઇ દેસાઇની રાહબરીમાં ક્લાનિર્દેશકની જવાબદારી સંભાળી. ભકત પ્રહલાદ, માનસરોવર, શૂર-એ-અરબ, દેવકન્યા જેવાં વિવિધ કથાવસ્તુવાળા ચલચિત્રોમાં સેટ સજાવટ કરી. દેવકન્યાના સન્નિવેષ નિહાળીને જ દેવકી બોઝે તેમને પોતાની ફિલ્મ 'મેઘદૂત' માટે નિમંત્ર્યા. ૧૯૪૦માં ભણતા ત્યારે અજંતાના પ્રવાસવેળા પોતે કરેલી અજંતાના ચિત્રોની અનુકૃતિઓનો ઉપયોગ ‘મેઘદૂત’ના સેટીંગમાં કર્યો. ૧૯૪૫થી ૪૭ના ગાળામાંતેમની કારકિર્દી જામતી ગઇ. ૧૯૫૧ થી ૬૨ મુંબઇના શ્રીકાંત સ્ટુડિયોમાં, ૧૯૬૨ ધી ૬૮ હાલોલના લક્ષ્મી સ્ટુડિયોમાં કલાનિર્દેશનમાં ૨૫ થી ૩૦ જેટલાં ગુજરાતી ચચિત્રોનાં સેટીંગ કર્યા. ‘જીંગારો’ જાદુગર ડાકુ - ગુફાનો સેટ હીરાભાઇનું સ્વપ્ન સંપૂર્ણ સુવિધાવાળો સ્વતંત્રસ્ટુડિયો સ્થાપવાની હતી. છેવટે ૧૯૭૫માં ઉમરગામમાં ૪૦ એકર જેટલી જમીન ખરીદી. તેમાં ‘વૃંદાવન સ્ટુડિયો”ની સ્થાપના કરી. તેના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પોતે જવાબદારી સંભાળી. એવામાં રામાનંદ સાગર રામાયણ' સીરીયલના ક્વાનિર્દેશક તરીકે હીરાભાઇની પસંદગી કરી. ફિલ્મ વીર માંગડાવાળો' અનેસિરીયલ 'વિક્રમ-વૈતાલ'ની ક્લાસજાવટના અનુભવી હીરાભાઇએ રામાયલ'માં નિર્માણ કરેલા વિવિધ સેટ - દશરથનો મહેલ, ગામકૂટિર, અશોકવન, રાવણ દરબાર, લંકાની યુધ્ધભૂમિ, અયોધ્યાની ગલીઓ વ.ની સેટસજીવ હીરાભાઇની કિર્તી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફરી વળી. હીરાભાઇ પટેલની ચિત્રકાર તરીકેની કારકિર્દી જોઇએ તો તેમણે ભારતીય પરંપરાગત શૈલીમાં કામ કર્યું છે. ગ્રામવન, ધાર્મિક કે ઐતિહાસિક - કોઇપણ વિષયવસ્તુ હોય, તેમની ચિત્રશૈલી વાસ્તવિક Page #394 -------------------------------------------------------------------------- ________________ પથ પ્રદર્શક er. ૩૦૮ અને રંગયોજના વિષયાનુરૂપ રહી છે. તેમણે ભીંતચિત્રોથી સુરતનું “ગીતાંજલિ' અને નવસારીનું ‘નટરાજ' થિએટર શણગારેલ છે. મુંબઇની હોટેલ ‘હોરાઇઝન' માટે તેમણે ભારતીય ઉત્સવોની આખી ચિત્રશ્રેણી તૈયાર કરી આપી છે. ૧૯૬૫ થી તેઓ ગાંધીજીના જીવનપ્રસંગોની ચિત્રશ્રેણી સર્જી રહ્યા છે. જેમાં ૧૦૦થી વધુ ચિત્રો તૈયાર થઇ ચૂક્યા છે. ૧૯૪૪માં સ્વ. જગન્નાથ અહિવાસીના માર્ગદર્શનમાં વિક્રમ શતાબ્દી નિમિત્તે હીરાભાઇએ ભારતની મહાન વિભૂતિઓની ૩૦જેટલી તસવીરો કરી આપી હતી. હીરાભાઈ પટેલના ચિત્રો કલાશાળાના પ્રદર્શનો, બોમ્બે આર્ટ સોસાયટીનાં પ્રદર્શનો વ.માં પ્રદર્શિત - પુરસ્કૃત થયા છે. “મુંબઈ સમાચાર' વાર્ષિક અંક તેમજ ‘કુમાર' માં તેમના ચિત્રો છપાયાં છે. મુંબઈ- જૂના સચિવાલયથી લઇને બ્રિટનની રાણી એલીઝાબેથ સુધીના વિવિધ સંગ્રાહકો પાસે તેમનાં ચિત્રો જળવાયાં છે. ફિલ્મક્ષેત્રમાં કલાનિર્દેશકની જવલંત કારકિર્દીના પરિપાકરૂપે ૧૯૬૧થી આજ સુધીમાં તેમને મળેલા માન-સન્માન અને ઇનામોની સંખ્યા ૩૦ના આંકને વટાવી ચૂકી છે. “મહાકવિ કાલીદાસ' માટે પ્રથમ એવોર્ડ (૧૯૬૧), સરસ્વતીચંદ્ર, બલરામશ્રીકૃષ્ણ, જયસંતોષીમા, મેના ગુર્જરી, સોનબાઇની ચુંદડી, ખમ્મા મારા વીરા, રાજા ભર્તુહરિવ. ચિત્રપટોનારજતજયંતી પારિતોષિકો મળ્યા. ૪૫૦ થી વધુ હિંદી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મો તથા ટી.વી. સિરીયલોના કલાનિર્દેશનથી ખ્યાતિપ્રાપ્ત હીરાભાઇને મળેલું સર્વોચ્ચ સન્માન તે ૧૯૮૯માં “ચલચિત્ર અમૃત મહોત્સવ નિમિત્તે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મદ્રાસ ખાતે યોજાએલ ખાસ સમારોહમાં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીના હસ્તે અર્પણ થયેલ સ્મૃતિપદ્મને ગણાવી શકાય. મુંબઇની બે સંસ્થા - અભિવાદન ટ્રસ્ટ તથા ‘આંતર ભારતી’એ પણ અનુક્રમે ૧૯૮૬ તથા ૧૯૮૯માં તેમને સન્માનીત કર્યા છે. ચલ ચ 21 જગતમાં પાંચદાયકાની દીર્ઘ સેવા પછી હીરાભાઈ પટેલે આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત આ કલાકારનું ૨ ફેબ્રુઆરી, ૨૦૦૨માં દેહાવસાન થયું. ગરબે રમવાને ગોરી નિસર્યા' * સંદર્ભ સૌજન્ય: કનુ નાયક મમળા હાસ્યના સફળ વ્યંગ ચિત્રકાર ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ‘જાદૂગરની માફક હવામાંથી તેમને વિષય હાથ લાગે છે.” એમ કહીને સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલે જેમની ઓળખ આપેલી અને જેમના કટાક્ષચિત્રોમાં નર્મમર્મની સૂક્ષ્મતાનું ને તેથી જ સુરૂચિનું તત્વ સારા પ્રમાણમાં સચવાઈ રહે છે તેવાં વ્યંગચિત્ર સર્જક એટલે - ડૉ. શ્રી ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય તા. ૧૭ નવે. ૧૯૨૬માં ઉંઝામાં તેમનો જન્મ. તેમની કારકિર્દીનો મુખ્ય વિષયતો રહ્યો છે અર્થશાસ્ત્રી. ૧૯૪૭માં | અર્થશાસ્ત્ર સાથે બી. એ. અને પત્રકારિત્વના એવોર્ડ સાથે કાર્ટૂનિસ્ટ ૧૯૪૯માં એમ. એ. થયા બાદ મુંબઇની સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં રિસર્ચ ફેલો તરીકે સંશોધન કરી ઇકોનોમીકસ ઓફ મિનીમમ વેજીસ' - લઘુત્તમ અર્થશાસ્ત્ર પર તેમણે તૈયાર કરેલ મહાનિબંધ માટે તેમને મુંબઈ યુનિ.માંથી પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત થઇ. તેમણે “દારૂબંધી તપાસ સમિતિ', “સૌરાષ્ટ્રમહેસાણા જિલ્લાની આર્થિક મોજણી' વ.માં આપેલા તલસ્પર્શી અહેવાલોના કારણે જાણીતી આંતરરાષ્ટ્રીય તેલ કંપનીઓ (ESSOઅને HPCL)એ પોતાના આર્થિક પ્રશ્નોના સલાહકાર તરીકેના ઉચ્ચ હોદ્દાપરડો. આચાર્યની નિમણૂક કરી. આ સ્થાન પર દીર્ઘકાલ સુધી સેવા આપી જોઇન્ટ ફાઇનાન્સીયલ આંતરરાષ્ટ્રીય કાર્ટુન પ્રદર્શન (કેનેડા)માં રજૂ થયેલ આ કાર્ટૂનમાં “ગ્રીડ' (લાભ) “ડિસ્ટ્રસ્ટ' કંટ્રોલરપદેથી હવે પોતેT(અવિશ્વાસ)ને “હેડ' (ધ્રુણા)ની આગમાં નિવૃત્ત થયા છે. | જલતી પૃથ્વી પર પણ માનવીઓ ટકી રહ્યા છે અંત:પ્રેરણાથી જ તેઓ તે ત્રણે શબ્દોને જવાળાના રૂપમાં દર્શાવાયા છે. Jain Education Intemational Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ચિત્રકલા તરફ વળ્યા છે. ૧૯૪૭થી જ તેમના વિનોદ ચિત્રોની શરૂઆત થઇ. લોકનાદ, સંદેશ, સેવક, પ્રભાત, નવસૌરાષ્ટ્ર જેવા અમદાવાદનાં વર્તમાનપત્રોમાં તેઓ અવારનવાર વ્યંગચિત્રો આપતા. કદાચ ગુજરાતી અખબારોમાં ‘સાંજ વર્તમાન' મુંબઇનાપ્રથમ પ્રયોગજેવી દાસકાકાની દૈનિક ચિત્રપીએ લોકપ્રિયતા મેળવેલી. વચ્ચે ૫૬૦ના દાયકામાં આ પ્રવૃત્તિમાં થોડી ઓટ આવી. ૧૯૬૦ થી પુનઃ જનસત્તામાં ‘હસે તેનું ઘર વસે' થી શરૂ થયેલો કટાક્ષપ્રવાહ પાંગર્યો તેમનીદૈનિક ચિત્રમાળા ‘આચાર્યની આજકાલ'થી. તદુપરાંત ૧૯૫૯ થી ૮ પસુધી કાર્ટૂનો-હળવા લખાણોનો ‘આનંદમેળો' વિભાગ સંભાળ્યો. ૧૯૮૪થી હવે તેઓ ‘ગુજરાત સમાચાર'ની રવિવારીય પૂર્તિમાં 'ગામની ગમ્મત' વિભાગમાં સાપ્તાહિકચાર કાર્ટૂનઆપે છે. અર્થશાસ્ત્રના અટપટા પ્રશ્નોના ઉકેલ વચ્ચે સ્ફુરી આવતાં વિચારો કાગળ પર ટપકાવી લઇ, સાંજે સ્કેચ કરી રવિવારે તેને કાળી શાહીમાં ઉતારી લેવા તે તેમનો કાયમી ક્રમ. તેઓ કહે છે : ‘માનવીની નબળાઇ, મૂર્ખતા, બાધાઇ, જતા વિષે મૂળ રજૂઆત સાથે સુધારવાની સાવચેતી આપતું ચિત્ર એટલે કાર્ટૂન. આનંદ માણો અને વહેંચો એ જ તેનો હેતુ.’ ૪૩થી પણ વધુ વર્ષો સુધી એકધારી રીતે ચાલુ રહેલી વણથંભી ‘આચાર્યની આજકાલ' કાર્ટૂન કોલમ એ ગુજરાતી પત્રકારત્વની એક નોંધપાત્ર સિધ્ધિ છે. મુંબઇની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે તેમના કટાક્ષચિત્રોનાં પ્રદર્શનો યોજાયા છે. કેનેડા, જાપાન, ગ્રીસ, યુગોસ્લાવિયામાં યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં આચાર્યના કાર્યનો પ્રદર્શિત અને પુરસ્કૃત થયા છે. ૧૯૪૮માં કેનેડા દ્વારા પ્રકાશિત વિશ્વ કાર્ટૂન સંગ્રહ'માં ભારતના પાંચ ચિત્રકારોના ઠઠ્ઠાચિત્રોનો તેમાં સમાવેશ કરાયો, તેમાં ગુજરાતના શ્રીચકોર અને બીજા ડૉ. ઇન્દ્રદેવ આચાર્યનો સમાવેશ કરાયેલ. એ દ્રષ્ટિએ આચાર્યને આંતરરાષ્ટ્રીય કાર્ટૂનિસ્ટ કહી શકાય. આજ સુધીમાં લગભગ ૫૦,૦૦૦થી પણ વધુ કાર્ટૂનો તેમની પીંછીએ સર્જાયા છે. અમદાવાદ - મુંબઇની સંસ્થાઓમાં તથા આકાશવાણી, દૂરદર્શન કેન્દ્ર પરથીતેમના વ્યંગચિત્રોની યો KONG R INDIA CONGO STA S.S.P. | ઇન્ડિયાભરમાં ફૂટી નીકળેલા રાજકીય પક્ષોનો ચૂંટણી દ્વારા ઇન્દીરાએ જે રકાસ કર્યો તેનું ‘INDIA’ અને ‘INDIRA' શબ્દવડે કરેલું સચોટ આલેખન. આ કાર્ટૂન પણ કેનેડાના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રજૂ થયેલું. H 0[T[D સહી ગામમા યા છે. ૧૯૯૭માં ગુજરાત રાજય તરફથી પત્રકારત્વમાં શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ તરીકે તેમને એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ છે. ડૉ. ઈંદ્રદેવ આચાર્યના કાર્ટૂનોના સંગ્રહો - ‘આચાર્યની આજકાલ (૧૯૬૭), બે ઘડી ગમ્મત, ઉપરાંત તાજેતરમાં જ ‘હાસ્ય ટોનિક' તથા 'આચાર્યના વ્યંગચિત્ર' સંગ્રહો પ્રકટ થયા છે. જાણીતા સાહિત્યકાર શ્રી પ્રહલાદ બ્રહ્મભટ્ટે તેમને બિરદાવતા કહ્યું છે – ‘વ્યંગચિત્રોનું સર્જન એ માત્ર પછીનું ચિતરામા નથી. હળવાશ છતાં અશ્લિલતા નહીં, કટાક્ષછતાં કડવાશ નહીં, ધંગતાં વેદના નહીં, એવાં ચિત્રોનું રોજેરોજ સર્જન કરવું એ એક આકરૂં તપ છે. શ્રી આચાર્યને હું આવા તપસ્વી તરીકે પીછાનું છે. ઝાડની હિંસા કર્યા વિના બનાવેલી આ “અહિંસક ખુરશી” છે. સાહેબ !... ગ્રામોદ્યોગ હાર તાતા આજે જ આવે છે વ ઘાવતું મન્ત મ નળ ન ણ". ગ ---- પહેલા તો કોઇ નહોતું લેતું, પણ પ્લાસ્ટીકની કોથળીમાં પાંચપાંચ પેક કરીને વેચવા માંડતાં હવે પડાપડી થાય છે.... ૩૦૯ કલા પર સચિત્ર વ્યાખ્યાનો પ્રસારિત થયા છે. મુંબઇ તથા ગુજરાતની વિવિધ સામાજિકસાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા આ કલાકારના સન્માન કાર્યક્રમો ચોજાયા છે. તેમાં મુંબઈની આંતરભારતી તથા ‘અભિવાદન ટ્રસ્ટ’નાં સન્માન વિશેષ ગણાવી શકાય. ૧૯૯૨માં નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી તરફથી ડૉ. આચાર્યને વેટરન આર્ટિસ્ટ તરીકે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડસ્મૃતિચિહ્નથી સન્માનીત કરાયા પહેલાં ઘોડો તો હતો, પરંતુ એ વિદેશી લાગતો હતો એટલે કાઢી નાખ્યો.. Page #396 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રદર્શક વ્યાવસાયિક કલાના ‘કલાબ્ધિ' છે. મુંબઇના લગભગ બધાંજદૈનિકો, સાપ્તાહિકો, માસિકોમાં કલાબ્ધિના ચિત્રો પ્રકટ થતાં. જેમાં સ્વ. હાજી મહંમદ શીવજીનું ‘વીસમી સદી', સ્વ. શ્રી દુર્ગાશંકર જે. પંડયા હિન્દુસ્તાન પ્રજામિત્ર, સ્વ. ગોકુલદાસ રાયચુરાનું ‘શારદા', મુંબઈ કલાની દુનિયામાં ‘કલાબ્ધિ' વિશેષ નામથી જાણીતા અને વર્ષોથી સમાચાર, વંદેમાતરમ્, જન્મભૂમિ, સ્વ. શામળદાસ ગાંધીનું રમકડું', મુંબઇને જ પોતાનું વતન બનાવીને વસેલા આ સ્ત્રીજીવન વ, મુખ્ય ગણાય. એ ઉપરાંત ૧૯૪૦ થી ૬૦માં મુંબઇથી. કલાકારનું નામ છે - પ્રગટ થતાં અનેક પાઠયપુસ્તકોમાં કલાબ્ધિએ પાઠચિત્રો કર્યા છે. ‘આર્ટ શ્રી દુર્ગાશંકર જે. પંડયા. હોમ' મુંબઇ માટે ગ્રિટીંગ્સની મબલખ ડીઝાઇનો કરી છે. જન્મભૂમિજના ગોંડલ સ્ટેટના મોણપરી ગામમાં પ્રવાસીના ટાઇટલ અક્ષરો તેમની કલાપ્રસાદીછે. જન્મભૂમિના ‘આઝાદી તા. ૬ ઓકટોબર ૧૯૦૭માં તેમનો જન્મ અંક'ના મુખપૃષ્ઠચિત્રને કોંગ્રેસ અધિવેશન વેળા પ્રવેશદ્વાર પર એન્લાર્જ થયો હતો. ચિત્રની પ્રેરણા અને સંસ્કાર તેમને કરાવીને મૂકાવેલું. ૧૯૩૦ થી ૪૦નો દાયકો કલાબ્ધિની કારકિર્દીનો માતુશ્રી પાસેથી મળેલા. ઉચ્ચ કક્ષાના ઝળહળતો દાયકો હતો. અભ્યાસાર્થે તેઓ મુંબઈની સર જે. જે. સ્કૂલ કલાબ્ધિની હથોટીમાં રેખાસિધ્ધિ વર્તાય છે. રંગ વિના પણ તેમના ઓફ આર્ટસમાં જોડાયા. સ્વ. શ્રી ધુરંધરમાસ્ટર' જેવા સમર્થ કલાકારના રેખાચિત્રો આકર્ષણ જમાવે છે. તેમના નારીપાત્રોમાં ઋજુતા અને સાંનિધ્યમાં તાલિમ મેળવી છેક ૧૯૨૯માં નમણાશ વર્તાય છે. સુંદર મુખાકૃતિ તથા તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી | સપ્રમાણ દેહસૌષ્ઠવ ધરાવતા આ પાત્રો પ્રાપ્ત કરી. અભ્યાસમાં જ તેમની વિશિષ્ટ ગરિમા વ્યકત કરે છે. તેમના તેજસ્વીતા ઝળકી ઊઠેલી. બીજા વર્ષની વાર્તાચિત્રો મૂળભૂત હેતુ સારવા ઉપરાંત પરીક્ષા પ્રથમ સ્થાને ઉત્તીર્ણ કરતા તેમને સ્વતંત્ર રચના તરીકે પણ સ્થાન ધરાવતા. રૂ. ૨૫૦/-નું ઇનામ (એ વખતે !) મળ્યું મુંબઇમાં કલાબ્ધિએ ૧૯૩૭માં ઉપરાંત છેક-છેલ્લા વર્ષની તાલિમ સુધી કલા, નૃત્ય, સંગીત માટે નેશનલ દર મહિને રૂા. ૩૦/-ની શિષ્યવૃત્તિ પણ એકેડેમીની સ્થાપના કરેલી જેનું તેઓએ મળી ! ચાર વર્ષ સંચાલન કરેલું. ગુજરાતથી દૂર પછી તો મુંબઈને જ તેમણે પોતાનું વસેલા આ કલાકારને ગુજરાતે ઓળખ્યા વતન બનાવ્યું. વ્યાવસાયિક કલાકારતરીકે કે સન્માન્યા ન હતા. પણ મુંબઇની બે એવી કારકિર્દીજમાવી કે પછી પાછુંવાળીને કલાસંસ્થાઓ ‘આંતરભારતી' કલા જોવાનો સમયજન રહ્યો. તેમનું સર્વપ્રથમ એકેડેમી (આભા) અને અભિવાદન ટ્રસ્ટ રંગીન ચિત્ર ક. મા. મુન્શીના “ગુજરાત' ૧૯૮૫માં ચાંદીના પ્રશસ્તિપત્ર, શાલ માસિકના મુખપૃષ્ઠ તરીકે ૧૯૨૮માં તથા રોકડ પુરસ્કાર અર્પણ કરી તેમનું ભણતા ત્યારે પ્રકટ થયેલું. ૧૯૩૦ થી સન્માન કર્યું હતું. આ પ્રસંગે આભાએ ૧૯૮૦ સુધીના અરધી સદીના દીર્થ સંસ્થાના હોલમાં તેમના ચિત્રોનું પ્રદર્શન સમયગાળામાં તેમની પીંછીએ વિવિધ યોજયું હતું. શ્રી કલાબ્દિની પીંછીએ કલાપ્રકારોમાં જે ખેડાણ કર્યું છે, તેના મહારાષ્ટ્ર-ગુજરાતનાં ઘરેઘરમાં કલા, અનુસંધાને તેમણે સર્જેલા કલ્પનાચિત્રો, સંસ્કાર અને સુરૂચિની જે મહેક પ્રસરાવી આવરણ ચિત્રો, રેખાંકનો, છે તેનું સામાજિક મૂલ્ય આંકીએ તેટલું અભિનંદનપત્રો, પ્રચારચિત્રો, છાપાં કે ઓછું છે. આ કલાકારનું તા. ૧૪ એપ્રિલ પુસ્તકોનાં અક્ષરલેખન- મથાળા વ.ની - ૧૯૯૩માં મુંબઇ ખાતે ૮૬ વર્ષની વયે સંખ્યા દરિયો ભરાય તેટલી થવા જાય છે. અવસાન થયું. દાદાના કલાસંસ્કાર પૌત્રી એ દ્રષ્ટિએ પોતે પોતાના ચિત્રોમાં મુકેલું નીપા હર્ષદરાય પંડયાએ ઝીલ્યા છે. ‘કલાબ્ધિ' વિશેષ નામ સત્ય પૂરવાર થયું પુષ્પવૃષ્ટિ (જલરંગી સંયોજન) સંદર્ભ - સૌજન્ય : કલાપાથેય - લે. કનુ નાયક, Jain Education Intemational Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ‘ટોપ વ્યૂ' ચિત્ર સર્જક અને કલા વ્યાખ્યાતા સ્વ. પ્રા. શ્રી જયંત સિધ્ધપુરા ‘ઊંચા ઝરૂખેથી નીચે નજર નાખતા જીવનની રોજિંદી હલચલ જે વિશિષ્ટ આકૃતિ રૂપે દેખાય છે એ વિશિષ્ટતાને તેમણે પોતાના ચિત્રોમાં ઉતારી છે. જાણીતી સૃષ્ટિના લગભગ અજાણ રહેતા સૌંદર્યને રજૂ કરતા આ ટોપ વ્યૂ ચિત્રો ગમે તે બાજુથી જોતાં તે સરખાં જ રસપ્રદ લાગે તેવું તેમાં આકર્ષણ છે.' ‘કુમારે' આ શબ્દોમાં જેની ચિત્ર શૈલી વિષે નોંધ કરી છે તે ક્લાકાર હતા મુંબઇના - શ્રી જયંત મોહનલાલ સિધ્ધપુરા તેમનું મૂળવતન શિહોર (જિ. ભાવનગર) પણ વ્યવસાયના કારણે મુંબઇ સ્થાયી થયેલ. પરિવારમાં તા. ૨૯ ડિસેમ્બર-૧૯૩૫માં તેમનો જન્મ. મેટ્રીક થયા ત્યાં પરનીઆર્થિક જવાબદારી તેમના શિરે આવી પડી. તેથી મુંબઇની શેઠ ગોકુલદાસ તેજપાલ હાઇસ્કૂલમાં ખંડસમયના ચિત્રશિક્ષકતરીકે જોડાયા. ૧૯૫૯માં ડી.ટી.સી. પાસ કરી પૂર્ણસમયના શિક્ષક બન્યા. ૧૯૬૧માં સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી પેઇન્ટીંગ ડિપ્લોમા અને આર્ટ માસ્ટર પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. ચિત્રશિક્ષક તરીકે જયંતભાઇની કારકિર્દી જજવળહીછે.દેશ-પરદેશની ચિત્રસ્પર્ધાઓમાં તેમના વિદ્યાર્થીઓએ બે સુવર્ણ ચંદ્રકો, પાંચ રજત ચંદ્રકો અને સાત જેટલાં કાંસ્ય ચંદ્રકો મળી લગભગ ૮૪ ઉપરાંત પુરસ્કાર- પ્રમાણપત્રો મેળવી તેમના કલાશિક્ષણને દિપાવ્યું છે. જયંતભાઇએ કલાશિક્ષણની સાથે ઓડિયો-વિઝ્યુઅલ તાલિમ (૧૯૬૪), પપેટ્રી અને ગ્રાફીક કળાની જાણકારી પણ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત ઇન્ટીરીયર ડીઝાઇનીંગમાં પણ પારંગત થયેલા. જયંતભાઇના ટોપ વ્યૂ ચિત્રોએ તેમને કલાવિશ્વમાં અનોખા ક્લાકાર સાબિત કર્યા. ૧૯૬૫માં ડાંગીર આર્ટ ગેલેરીમાં તેમના ચિત્રો | પ્રથમ પ્રદર્શિત થયા હતા. જયંત સિધ્ધપુરાએ તૈલરંગો, જલરંગો, કોલાજ, પાન, એક્રેલીક સીટસ જેવાં વિવિધ મધ્યમોમાં પ્રતીકાત્મક રૂપે ચિત્રોની રજૂઆત કરી છે. ધર્મયુગ, વીકલી, પરાગ, સમર્પલ, કુમાર, ભવન્સ જર્નલ વ. જેવાં ફૂદરડી (ટોપ વ્યુ સંયોજન) ૩૮૧ સામયિકોમાં તેમના ચિત્રો પ્રકટ થયા છે. ૧૯૬૬માં મુંબઇનાં ઓડિયોવિઝયુઅલ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે, ૧૯૭૧થી મુંબઇની એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠમાં એજ્યુ. ટેકનોલોજી વિભાગમાં ગ્રાફીક કળાના વ્યાખ્યાતાની જવાબદારી નિવૃત્તિ સુધી સંભાળી. જયંતભાઇએ ઇન્ડિયન માયથોલોજીચિત્રમાળાનું સર્જન ભારતીય પરંપરા પ્રમાણે કર્યું છે. ઉત્તરરામચરિત્ર, નળ-દમયંતિ, કુમારસંભવમ્, વિક્રમોર્વશીય, શાકુંતલમ્ વ. પૌરાણિક કથાઓના પ્રસંગોને તેમણે સુંદર સંયોજન અને ભારતીય પરિપાટીમાં ઉતાર્યાછે. એક જ વિષય ‘ગણપતિ’ પર આખી ચિત્રશૈલી સર્જી છે. જેના મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં બે પ્રદર્શનો (૧૯૮૧, ૮૪) યોજાયા હતા. મુંબઇની જાણીતી પ્રકાશનપેઢીઓ વકીલ અને હાક જયંતભાઇના ચિત્રોસિટીઝ કાર્ડ તથા કેલેન્ડર્સ રૂપે પ્રકાશિત કર્યા છે. પાંચ જેટલા વનમેન શો કરી ચૂકેલા કલાકારને ગ્રાફીક આ કૃતિ માટે બોમ્બે આર્ટ સોસાયટીનું પ્રથમ ઇનામ (૧૯૬૮), ગણેશ પ્રદ ન મા રૌપ્પનક તેમજ ઑલ ઇન્ડિયા ડેન્ટલ એસો. વાલ્મિકી આશ્રમમાં સીતા અને લવ - કુશ યોજીત પોસ્ટર પ્રદર્શનમાં પ્રથમ ઇનામ મળેલ છે. જયંતભાઇના ચિત્રો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, એર ઇન્ડિયા સહિત દેશ-વિદેશમાં સંગ્રહાયા છે. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ૧૯૬૮થી તેમણે લખેલા કલા પરિચર્ચા, ‘કુમાર'માં પ્રકટ થતા રહ્યાં છે, તેમને વિવિધ સન્માનો મળ્યા છે. તેમાં તેમના શિષ્યો એવાં શ્રી ઘનશ્યામદાસ બીરલા અને આદિત્ય બીરલાએ કરેલું સન્માન, શિહોર મિત્ર મંડળ દ્વારા સન્માન (૧૯૮૭), અભિવાદન ટ્રસ્ટ- મુંબઇ દ્વારા સન્માન (૧૯૮૮) વ. મુખ્ય છે. તા. ૨૪ ડિસેમ્બર - ૧૯૯૪માં હૃદયરોગના હુમલાથી ૫૯ વર્ષની વયે તેમનું અવસાન થયું. શ્રી જયંતભાઈએ આસપાસના જગતને ‘ટોપ વ્યૂ’થી જોયું તો હવે તેઓ આ વિશ્વને જે એંગલથી નિહાળતા હશે તેનું ચિત્ર કેવું હશે ? Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પથ પ્રદર્શક પ્રયોગશીલ અને પ્રતિભાવાન કલાકાર કામ કર્યું. અહિં શ્રી જગમોહનનું તેમને પ્રોત્સાહન મળ્યું. જેની સહાયથી. તેઓ વિટ્રમસરામિક સુડિયોમાં જોડાયા. જયાં સિરામીક માધ્યમમાં શ્રી નરેન પંચાલ તેમણે કેટલીક ચિત્રકૃતિઓ તૈયાર કરી. મુંબઇનાં કેન્દ્ર સરકારનાં લેબર દિમાગમાંથી સર્જાતી અવનવી રેખાઓ અને આકારોને એમણે ઇન્સ્ટીટયુટ માટે ભીંતચિત્ર બનાવ્યું. વિદ્ગમસ્યુડિયોનું નરેનપંચાલનું કામ નખશીખ કેનવાસ પર ઉતાર્યા છે. અરીસામાં વિદેશોમાં પણ પ્રદર્શિત થયેલું. સુડિયો બંધ થતાં સ્વતંત્ર કલાકાર તરીકે જીવનદર્શન કરાવીને સંપૂર્ણ અંધકારમાં નવો કામ કરવા લાગ્યા. બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમનાં ચિત્રને અજવાસ પ્રકટાવ્યો છે.' સિલ્વર મેડલ મળ્યો. નરેન પંચાલના ચિત્ર પ્રદર્શનો - ૧૯૬૩થી આજ જેમના દર્પણચિત્રો નિહાળીને મશહૂર સુધી મુંબઇ, દિલ્હી, મદ્રાસ, વારાણસી, ન્યૂયોર્ક જેવાં શહેરોમાં યોજાતાં અંગ્રેજી લેખક કલા વિદ્વાન સ્વ. ડો. મુલ્કરાજ રહ્યાં છે. છેલ્લાં ચાર દાયકામાં તેમના દસથી વધુ વનમેન શો અને પંદર આનંદે આ શબ્દો વ્યકત કર્યા હતા તે કલાકાર જેટલાં ગ્રુપ શો થઇ ચૂકયા છે. નરેન પંચાલ પોતાના માધ્યમ તરીકે છે મુંબઇના - જલરંગો, તૈલરંગો, ઉપરાંત હાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ, સિરામીક વ.નો શ્રી નરેન પંચાલ ઉપયોગ કરે છે. હાર્ડબોર્ડ પર એલ્યુમિનિયમના આકાર ચિપકાવી પછી ઈ. ૧૯૩૬ - ઉમરગામ (જિ. સુરત)માં તેમનો જન્મ, મુંબઇમાં તેને વાર્નિસના રંગોથી રંગ છે, તેમના શરૂના સમયનો આ ચિત્રો બાઝ કોન્ટ્રાકટર પિતાના અકાળ અવસાનથી સંજોગોવશાત્ એક આશ્રમમાં રિલીફ જેવા હતાં. જેમાં ચિત્રમાં ઊંડાઇનો આભાસ થાય. સૌરાષ્ટ્ર, રહીને તેમને શાળા શિક્ષણ લેવું પડેલું. ચિત્રમાં રસ તેથી મુંબઇની ગુજરાત અને રાજસ્થાનની લોકકલાનો તેમણે ખૂબજ નજીકથી પરિચય કલાશાળા સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ થયા. કપરા મેળવ્યો છે. ‘કુમારે” લખ્યું છે તેમ -“ભારતીયતાથી દૂઘ બનતી અને સંજોગોમાં કામ કરીને ૧૯૬૨માં તેમણે પેઇન્ટીંગમાં ડિપ્લોમા મેળવ્યો. લોકકળાની અસરવાળી એમની પરિપાટી આધુનિક કલાની મૂર્ત-અમૂર્ત - ભારતીય વિદ્યાભવનમાં નૃત્યકાર સત્યવાન સાથે સહાયક તરીકે સંદિગ્ધતાથી છેટી રહેલી જણાય છે.... સૌરાષ્ટ્રના પ્રવાસ પછી ત્યાંના રહી તેમણે ભવનની નૃત્યનાટિકાની વસ્ત્ર સજાવટ અને માસ્ક બનાવ્યા. બહારવટિયા, શૌર્ય કથાઓ, પાળિયા અને કચ્છના ભીંત પરનાં ઇન્ડિયન નેશનલ થિયેટરના 1 લીંપણનો એમની કલાપર પ્રભાવ સચિનશંકર સાથે સ્ટેજ ડેકોરેટર પડ્યો છે.' તરીકે ૧૯૬૧માં સમગ્ર દેશનો નરેન પંચાલની અદ્યતન પ્રવાસ ખેડયો. રાજસ્થાનની અભિવ્યકિતમાં તેમણે અરીસામાં નૃત્યસંસ્થા “ભારતીય લોકકલા. ઝીલાતા માનવજીવનના મંડળ' ના સંપર્ક નૃત્યનાટિકા પ્રતિબિંબનાવિષય પર ઘણાં ચિત્રો ઇન્દ્રપૂજાના સેટ અને વેશભૂષા સર્જી તેનું મુંબઇમાં પ્રદર્શન તૈયાર કર્યા. ૧૯૬૨માં શ્રી યોજેલું. દિલ્હી લલિત કલા બાબુજી શિલ્પી સાથે રહીને અકાદમી, મુંબઈ - રાજભવન, શૈક્ષણિક રમકડાં બનાવવા નેધરલેન્ડ જર્મની અને પોલેન્ડની લાગ્યા. આ રમકડાના સરળતમ એલચી કચેરીઓ, તાતા કેમીકલ્સ, રંગો અને આકારોની નરેન પર એર ઇન્ડિયા, કામાણી ફાઉન્ડેશન, એવી અસર પડી કે જે પછી તેમના ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ચિત્ર સર્જનમાં વ્યકત થઇ. વોશીંગ્ટન વ. જેવી અનેક ચારેક વર્ષ બાદ તેઓ જર્મન સંસ્થાઓ, તથા દેશવિદેશના કેમેરામેન મિ. પોલ જિલ્સની ખાનગી સંગ્રાહકો પાસે તેમની સંસ્થા “આર્ટ ફિલ્મ ઓફ કૃતિઓ સંગ્રહાઇ છે. ઇન્ડિયા'માં જોડાયા અને * સંદર્ભ સૌજન્ય : ૧. કુમાર જાહેરખબરની ફિલ્મોના સેટ, (ઓકટો. ૧૯૬૬), એપ્રિલ-૨૦૦૪, પપેટસ અને માસ્કતથા ટાઇટલનું રાગ યમન કલ્યાણ (ધર્મયુગમાંથી સાભાર) લે, મા, બંસીલાલ દલાલ. ૨, ધર્મયુગ - ૧૨ ઓકટોબર-૧૯૬૯ * Jain Education Intemational Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૮૩. વ્યાવસાયિક કલામાં પથપ્રેરક - પ્રદર્શક કલાકાર નવનીતમાં જોડાઇને છેક ૧૯૮૦ સુધી તેના મુખપૃષ્ઠ તથા અંદરના સાહિત્યને પોતાની કલાથી શણગારેલ છે. વિવિધ સંસ્થાઓને પોતાની શ્રી ઠાકોર રાણા સેવા આપી ચૂકયા છે. જેમાં મુંબઇ મ્યુ. કોર્પો.ની શાળાઓ માટે ભાષા માત્ર કાળો રંગ અને પેનની સાધના કરીને સિદ્ધિના સોપાનો સર સુધાર પ્રકલ્પમાં ઠાકોરભાઇએ ચોક બોર્ડ વિષય પર સચિત્ર વ્યાખ્યાનો કરનારા જે કેટલાંક અગ્ર-કલાકારો છે તેમાંના આપેલા. નેધરલેન્ડ ખાતેની વર્લ્ડ એજયુકેશન ફેલોશીપ ઇન્ટરનેશનલ જ એક કલાકાર એટલે મુંબઇના - કોન્ફરન્સમાં એક નિષ્ણાત તરીકે તેઓ નિયંત્રીત થયેલા. હિંદુસ્તાન શ્રી ઠાકોર રાણા પ્રચાર સમિતિ - નવી દિલ્હી દ્વારા પ્રકાશિત બાળકો માટેના પુસ્તકોના તા. ૧૨ ફેબ્રુઆરી ૧૯૪૪માં વલસાડમાં સુંદર ચિત્રો તેમણે કરી આપ્યા છે તો મુંબઈ દૂરદર્શન પરથી નાના તેમનો જન્મ. મેટ્રીક થઇ નારગોલ અને બાળકોને પસંદ પડે તેવાં ચિત્રો સાથે તેમના વાર્તાલાપો પ્રસારિત થયાં છે. અમલસાડ કલા કેન્દ્રમાં ઉચ્ચ કક્ષાની તાલિમ સમગ્ર ભારત ઉપરાંત ૧૯૭૧માં શ્રીલંકા, ૧૯૮૪માં જર્મની, મેળવી. ૧૯૬૫માં ઇન્ટીરીયર ડીઝાઇનર અને ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, સ્વીન્ઝર્લેન્ડ, ઓસ્ટ્રીયા અને ઈંગ્લેન્ડની તેઓ ૧૯૬૭માં આર્ટ માસ્ટર થયા. ઉચ્ચ કક્ષાની મુલાકાત લઇ ચૂક્યા છે. ઠાકોર રાણાની માન્યતા છે કે - પરીક્ષાઓ આપતા જઇ ૧૯૭૦માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ ‘આજનો કલાકાર વાસ્તવિકતામાં જીવે છે. પોતાનામાં રહેલી આર્ટસમાંથી પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પરીક્ષા ઉત્તીર્ણ કરી. સંવેદનાના કારણે આજુબાજુનું વાતાવરણ તેમને હૃદયથી સ્પર્શે છે.” તેના | ઠાકોર રાણાએ ૧૯૬૯ થી ૮૩ સુધી મુંબઈની કે. કે. કોલેજ ઓફ પરિપાક રૂપે તેમનાં ચિત્રોમાં “વેદના' અને “આવતીકાલ' જેવાં ગંભીર એજયુકેશનમાં આર્ટ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી. પછી મુંબઈની વિષયોની રજૂઆત જોવા મળે છે. મોટા ભાગે કાળી શાહીથી જ માલતી જયંત દલાલ હાઇસ્કૂલમાં જોડાયા. કલા વિવેચના પર પોતાનો વિષયાનુરૂ૫ રેખાંકન કરે છે. તેમનાં ચિત્રોમાં પ્રતીકનું મહત્ત્વ છે. સૂર્ય રસતેમણે મુંબઇમાં પ્રો. નિસ્સીમએઝકીલ સંચાલિત “આર્ટએપ્રીશીએશન અને માનવના હાથ એ તેમનાં પસંદગીના પ્રતીકો છે. જેમાં માનવ અને એન્ડ એસ્થેટીકસ' વ્યાખ્યાનમાળામાંથી કેળવ્યો છે. જન્મભૂમિ ગ્રુપના મન, જગત અને ઈશ્વર કે સ્થળ અને સૂક્ષ્મ તરફનો સંકેત છે. દૈનિક “પ્રવાસી' માટે મુંબઈ યોજાતા કલાપ્રદર્શનોની સમીક્ષા ૧૯૭૯ થી આજસુધીમાં હજારોની સંખ્યામાં રેખાચિત્રો અને આવરણચિત્રો ૮૬ સુધી લખી આપી છે. ૧૯૭૭થી ૮૨ દરમિયાન તેમના ચાર વનમેન કરી ચૂકેલા ઠાકોર રાણા કહે છે : શો મુંબઇ, મરોલી, ભાવનગર તથા અમદાવાદમાં યોજાયા છે. ઉજજૈન “આ ચિત્રોનો હેતુ વ્યાવસાયિક હોવા છતાં મને એટલો જ આનંદ ખાતેના પ્રદર્શનમાં તેમના ચિત્રને ગુણવત્તા પ્રમાણપત્ર મળેલ છે. થાય છે કે જેટલો કોઇ કલાકાર પોતીકું સર્જન કરતો હોય. આ ચિત્રો પણ એક વ્યવસાયી કલાકાર તરીકે ઠાકોર રાણાની કારકિર્દીનો વ્યાપક એક કલાકાર માટે તો પડકાર જ છે. વિચારોના મૂળ સુધી પહોંચવાની તે વિસ્તાર છે. તેમણે કરેલા એક પ્રક્રિયા છે. લેખકની અસંખ્ય પુસ્તકોનાં કૃતિને સમજયા પછી, આવરણચિત્રોની સંખ્યા સામાન્ય આલેખન કરતા ૨૦૦૦ના આંકને વટાવી કંઇક અલગ પડે, ચૂકી છે. વિવિધ સામયિકો પ્રયોગાત્મક અને વિશેષ તો - માસિકો અને દૈનિકપત્રો પ્રતીકાત્મક લાગે તેવાં માટે માત્ર કાળી શાહી, પેન આવરણ ચિત્રોની ખોજમાં વડે સર્જેલા રેખાંકનોની સતત રહું છું. કદાચ એમાં સંખ્યા જ લગભગ ૩૫૦૦ જમારી સર્જનભૂખ સંતોષાય ઉપર થવા જાય છે. ઠાકોર O છે.' પોતાની આંતરસૂઝના રાણાની કલાને માણવી હોય કારણે વ્યવસાયિક કલાના તો આ આવરણ ચિત્રો, ધોરણને એકઊંચાઇએ લઇ વાર્તા અને કાવ્યોના જનાર સર્જકોમાં શ્રી ઠાકોર સુશોભનોમાં માણી શકાય. રાણા હંમેશા પ્રથપ્રેરક ને કળાના અભ્યાસકાળથી જ ઓળખ (ઇક - પેન) પ્રદર્શક રહેશે. . કિ Jain Education Intemational For Private & Personal use only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ vart Fok સામાજિક કટાક્ષચિત્ર પરંપરાના સ્થાપક શ્રી રમેશ બુચ ‘લાંબા લેખો કે તંત્રી લેખો જે અસર નથી લાવી શકતા તે એક નાનકડા કાર્ટુનની થોડી રેખાઓ સચોટપણે વ્યકત કરી જાય છે. સમાજના દૂષણો પ્રત્યે અંગૂલિનિર્દેશ કરીને તે બદી દૂર કરવાનું નિમિત્ત કટાક્ષચિત્ર બને છે. પરોક્ષપણે સમાજસેવા કરતી કાર્ટૂનોની આ રમૂજ હંમેશા | સ્વચ્છ, નિર્દશ અને તંદુરસ્ત હોવી જોઇએ.' ઉપરોકત શબ્દોમાં કટાક્ષચિત્રના હેતુ | અને મર્યાદાને વ્યકત કરે છે જાણીતા કટાક્ષચિત્રકાર - શ્રી રમેશભાઇ બુચ સ્વ. બંસી વમાં (ચકાર) તા. ૫ મે ૧૯૩૮માં જામનગરમાં દોરેલું રમેશ બુચનું કેરીકેચર, **ી તેમનો જન્મ. તેમના પિતાશ્રી સ્વ. શંભુપ્રસાદ બુચ એ સમયના કાઠિઆવાડના એક સિધ્ધહસ્ત પોર્ટેઇટ આર્ટીસ્ટ હતા. દશ વર્ષની વયથી જ રમેશભાઇએ કાર્ટૂન દોરવા શરૂ કરેલા. એ વયમાં જન્મભૂમિમાં બાળકો વિષે તેમની ચિત્રવાર્તાઓ પ્રગટ થતી. જે લોકપ્રિય થતાં તેમણે સાપ્તાહિક પૂર્તિમાં સામાજિક કાર્ટુનો શરૂ કર્યા. જે આજ ૫૦ કરતાં વધુ વર્ષથી અવિરતપણે પ્રકટ થતાં રહ્યા છે. આ કાર્ટૂન શ્રેણીએ પ્રવાસીમાંચારદાયકા પૂરા કર્યા ત્યારે યોજાએલા સમારંભમાં સ્વ. શ્રી હરીન્દ્રભાઇ દવે (કવિ, લેખક અને પત્રકાર - તંત્રી)એ આ સાતત્યને ગુજરાતી પત્રકારત્વમાં એક વિક્રમ તરીકે ઓળખાવેલ. રમેશ બુચના કટાક્ષચિત્રોમાં સમાજમાં અત્ર-તત્ર જોવા મળતા સામાન્ય પાત્રોના દર્શન થાય છે. જે વિવિધ સામાજિક સમસ્યાઓ-જેવી કેવધતા કરવેરા, મોંઘવારી, વસતી ‘વિશ્વનાં શ્રેષ્ઠ કાર્ટૂન્સ' (ન્યૂયોર્ક વધારો, સામાજિક સમસ્યાઓ વ. | પ્રકાશન)માં સંગ્રહિત રમેશ બુચનું સામે ઝઝૂમતા હોય છે. જન્મભૂમિ | કટાક્ષ ચિત્ર ઉપરાંત વિવિધભાષી દૈનિકો – ઇલસ્ટ્રેટેડ વીકલી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (રવિ આવૃત્તિ) શંકર્સ વીકલી (નવી દિલ્હી), ધર્મયુગ, નેશનલ હેરાલ્ડ, ઇવનીંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા,ફી પ્રેસ જર્નલ, ભારત જયોતિ, બ્લીટ્ઝ, સન્ડે સ્ટાન્ડર્ડ વ. જેવાં દૈનિકો ઉપરાંત અનેક ગુજરાતી માસિકોમાં તેમનાં પથ પ્રદર્શક સામાજિક કાર્ટુનો પ્રકટ થતાં રહ્યા છે. અમેરિકાની પ્રકાશન સંસ્થા “ડબલ ડે એન્ડ કંપની'એ વિશ્વના શ્રેષ્ઠ કાર્ટુનોના સંગ્રહમાં ભારતમાંથી રમેશ બુચના કાર્ટુનને પસંદ કરેલ. જે ન્યૂયોર્ક ખાતે પ્રદર્શિત થયેલ. મુંબઇની. જહાંગીર આર્ટ ગેલેરીમાં તેમના કાર્ટુનોનું પ્રદર્શન અને સન્માન યોજાયા હતા. બિરલા ક્રિડા કેન્દ્રની રમૂજ પ્રકાશન સંસ્થાએ રમેશ બુચના કાર્ટુનનું પ્રદર્શન યોજેલ જે ગુજરાતના જાણીતા હાસ્યલેખક સ્વ. શ્રી જયોતીન્દ્ર દવેના હસ્તે ખુલ્લું મુકાએલ. આકાશવાણી તેમજ દૂરદર્શનના મુંબઇ કેન્દ્ર પરથી રમેશ બુચની મુલાકાત તથા ચોક-ટોક કાર્યક્રમ પ્રસારિત થઇ ચૂક્યા છે. આ ક્ષેત્રનીદાયકાઓની | મદારીનો કસબ - રોમિયાનો કિમીયો ચો] સેવા બદલ રમેશ બુચનું વિવિધ સંસ્થાઓએ સન્માન કરેલ છે. જેમાં જન્મભૂમિ- સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સન્માન, સંસ્કાર પરિવાર -- વડોદરાનો સંસ્કાર એવોર્ડ, મુંબઇ- બુરહાની કોલેજનું સન્માનવ.નો સમાવેશ થાય છે. રમેશ બુચના કટાક્ષચિત્રોના ગુજરાતી અને ૧ અંગ્રેજી એમ કુલ સાત સંગ્રહો પ્રકાશિત થયા છે. રોયલ ડ્રોઈંગ સોસાયટી - લંડનના નેજા હેઠળ યોજાએલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર આઠ વર્ષની વયે પ્રથમ વર્ગનું સન્માન અને મેડલ મેળવી ચૂકેલા રમેશ બુચ રોજીંદા જીવનની સંઘર્ષમય ઘટમાળને હાસ્યરસથી રંગીને હળવી બનાવે છે. ગુજરાતના ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ સ્વ. બંસી વર્મા - ચકોરે આ કલાકારને “ગુજરાતી પત્રકારત્વમાં સામાજિક કાર્ટુન ક્ષેત્રના સંસ્થાપક' તરીકે જે ઓળખાવ્યા છે તે યોગ્ય જ છે. મોંટ્રીયલ (કેનેડા) ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ પેવેલીયન ઓફ હ્યુમરના પ્રદર્શનમાં રમેશ બુચના કાર્ટુનને સ્થાન મળેલ છે તથા તેમના કાર્ટૂન CUSTOMS આલબમ માં એક કૃતિ તરીકે કાયમી સ્થાન મળ્યું છે. જે આ કલાકારની શ્રેષ્ઠ સિધ્ધિ અને સન્માન ના રે સાહેબ! મારે કાંઇ છુપાવવા જેવું નથી, કહી શકાય. તમ તમારે ટોપલો ખોલીને તપાસી લ્યો! Jain Education Intemational Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૮૫ રાજકીય વ્યંગચિત્ર સર્જક યોજાએલા ભારતના કાર્ટૂનિસ્ટોના પ્રદર્શનમાં રૂપમના કાર્ટુનો પ્રદર્શિત થયા હતા. આ પ્રદર્શન પછીથી દેશભરના મુખ્ય શહેરોમાં ફરતું રહ્યું હતું. શ્રી રમેશકુમાર ચંદે “રૂપમ' રૂપમના કટાક્ષચિત્રોના સંગ્રહો ‘યંગ-રંગ' (બે ભાગ) અને દર્પણ (બે નથી એ કોઇ આર્ટ કોલેજમાં ગયા, નથી એમણે કલાની કોઇ પદવી ભાગ) પ્રકાશિત થયા છે. કોમવાદ પર કુઠારાઘાત કરી ધર્મનિરપેક્ષતાનો મેળવી, નાનપણમાં કરાંચીની ફૂટપાથ પર અવાજ બુલંદ કરવાના કોલસાથી ચિતરડા કરતા કિશોરનેત્યારે કલ્પના ધ્યેય સાથે અસ્તિત્વમાં પણ ન હતી કે એ જ ફૂટપાથની સામે આવેલા આવેલ સંગઠન કે જેનું અંગ્રેજી અખબાર ‘ધ સિંધ ઓક્ઝર્વર’માં એક નામ ‘સહમત’ છે, તેના દિવસ તેના કાર્ટુનો છપાવા માંડશે! ૧૯૪૬માં કિશોરાવસ્થામાં તેનું સૌ પ્રથમ કાર્ટુન “ધ સિંધ એકપરિસંવાદ યોજવામાં | ઓક્ઝર્વર'માં છપાયું ત્યારે તેની આંખો આવેલ. જેમાં દેશભરનાં હર્ષાશ્રુથી છલકાઈ ઊઠી હતી. કાર્ટૂનિસ્ટ તરીકે કાર્ટૂનિસ્ટો આવેલા. અરધી સદીની કારકિર્દી વટાવી ચૂકેલા આ વ્યંગચિત્રકારનું નામ છે - મુંબઇના ત્રણ કાર્ટૂનિસ્ટો શ્રી રમેશકુમાર એચ. ચંદે આર. કે. લક્ષ્મણ | કોમવાદ પર કુઠારા ઘાત' એ વિષય પર નવી કાર્ટૂન - જગતમાં તેઓ ‘રૂપમ’ તખલ્લુસથી વિખ્યાત છે. તા. ૧૧ | (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા), | દિલ્હીમાં યોજાએલ પરિસંવાદમાં રૂપમે ઓન ધ સપ્ટે. ૧૯૨૭માં રાજકોટમાં તેમનો જન્મ. મૂળ વતન તો હતું કચ્છનું પુના (મીડ ડે) અને સ્પોટ કરેલું કાર્ટૂન. બરંદા, પણ બાપદાદાના વખતથી તેમના પરિવારનો કરાંચીમાં વસવાટ. રૂપમ (જન્મભૂમિ) એE કરાંચીમાં પોતે મેટ્રીક થયા. પછી લગભગ ૧૭ થી ૧૮ની વયે કરાંચીમાં તેમાં ભાગ લીધો હતો. આ કાર્ટૂનિસ્ટોએ એ વેળા ‘ઓન ધ સ્પોટ કાર્ટૂન' ‘રૂપમ આર્ટ મ્યુડિયો’ શરૂ કર્યો. ત્યારે કરાંચીના જાણીતા દૈનિક “ધ સિંધ કરી આપેલા. તેમાં રૂપમે સાવ થોડી રેખાઓમાં દોરેલ કાર્ટુનમાં વિષયની ઓક્ઝર્વર' અને અન્ય વર્તમાનપત્રોમાં તેમના કાર્યનો પ્રકટથવા માંડેલા. સચોટ રજૂઆત હતી. છેલ્લાં થોડાં વર્ષોથી હવે પોતે નિવૃત્ત જીવન ગાળે દેશવિભાજન થતાં ૧૯૪૮માં તેઓ મુંબઇ સ્થાયી થયા. જયાં છે. કાર્ટૂનિસ્ટ અને કાર્ટૂનકલા વિષે રૂપમના વિચારો જાણવા જેવાં છે. બ્લિટઝથી માંડીને મુંબઈ સમાચાર જેવાં વર્તમાનપત્રોમાં કાર્ટુનો આપવા તેઓ કહે છે: “વાસ્તવમાં પોતાના સ્વભાવ, પ્રકૃત્તિદત્ત કટાક્ષવૃત્તિ વ.થી માંડ્યા. પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ‘જન્મભૂમિ'માં જોડાયા, ‘ચિત્રલેખા'માં કાર્ટુનિસ્ટ ઘડાય છે. જેમ સફળ સંગીતકાર થવા માટે નિયમિત રિયાઝ અવધૂતના નામથી વ્યંગચિત્રો આપતા રહ્યા. જરૂરી છે તેમ યંગચિત્રકારે પણ નિયમિતપણે સ્કેચીઝ કરવાનો મહાવરો | ‘જન્મભૂમિ'માં પ્રકટથતા રૂપમના વ્યંગચિત્રો મોટાભાગે રાજકીય રાખવો જોઇએ. એકલાંબા અગ્રલેખમાં તંત્રી ઘણું કહી જાય છે, તેમ એક હોય છે. દર્પણ નામથી તેમના પોકેટ કાર્ટુન પણ પ્રકટ થાય છે. રૂપમ કચ્છી કટાક્ષચિત્રમાં જ વ્યંગચિત્રકાર હજાર શબ્દોથી ય વધુ સચોટ સંદેશ આપી પત્રકાર સંઘના પ્રમુખ છે. તેમને આજસુધીમાં મળેલા સન્માનોમાં શકે છે. આથી તો કાર્ટુનને પ્રથમ પાના પર સ્થાન અપાય છે. કાનમાં રજૂ ગુજરાતી, સાહિત્ય અકાદમીનો ડૉ. થતા પાત્રને મર્યાદામાં વ્યંગાત્મક મોડ જયંત ખત્રી એવોર્ડ (૧૯૮૨), આપવો જોઇએ. મોં કે શરીર વિકૃત્ત કચ્છભારતી એવોર્ડ (બેવાર), કરવાથી કદી હાસ્ય ઉત્પન્ન થતું નથી. વડોદરાના માનવ સેવા સંઘ દ્વારા વ્યંગચિત્ર માત્ર કૃતિ જ નહિં, પણ પુરસ્કાર - સન્માનપત્ર, લાયન્સ કલબ ઐતિહાસિક કૃતિ બની શકે છે. જુહુ (મુંબઈ) તરફથી સ્મૃતિચિન, સરરિયાલિસ્ટ ડ્રોઈંગમાં ભારોભાર માંડવી જાયન્ટ કલબ સન્માન વ. બંગ હોય છે પણ તેને જેમ કોઇ કાર્ટૂન ગણાવી શકાય. મુંબઇમાં રૂપમના નહીં કહે, તેમ કાર્ટૂનને કોઇ સરરિયલ કટાક્ષચિત્રોનું પ્રદર્શન લેખક-પત્રકાર ડ્રોઈંગ તરીકે નહીં સ્વીકારે.' ખ્વાજા અહમદ અબ્બાસના હસ્તે ખુલ્લું રૂપમની આસચોટવાત અને તેનો મુકવામાં આવેલ. “પંચલાઇન' દિલ્હી | ધ્વનિ સાંભળી સહેજે બોલાઇ જવાય RUPAM' દ્વારા ગાંધી મેમોરીઅલ હોલ ખાતે ધ સિંધ ઓક્ઝર્વર'માં પ્રગટ થયેલું ‘રૂપમ'નું પ્રથમ કાર્ટૂન છે કે “અહો રૂપમ! અહો ધ્વનિ !!' તt Jain Education Intemational Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સૌંદર્યસાધક ચિત્રકાર શ્રી ચેતનકુમાર આર્ય ‘મારી કલા દ્વારા કોઈ પઝલ રમવાનો કે મારી અંગત હાર, નિરાશા કે ફ્રસ્ટ્રે શનની રંગ-રેખામાં અભિવ્યકિતનો વિરોધી છું. હું તો તે સોનેરી ક્ષણોને રજૂ કરું છું જે મને રણકતી ઘંટડીઓ, ઘૂઘવતા સાગર, હરિયાળા ખેતરો અને મુસ્કુરાતા ચહેરાઓમાં જોવા મળે છે. મારા માટે બ્યુટી એ જ બ્યુટી છે. કુરૂપતા એ બ્યુટી નથી.' આ તેજાબી શબ્દો વ્યકત કરે છે ચિત્રકાર શ્રી ચેતનકુમાર આર્યના એમનું મૂળ વતન તો કચ્છનું માંડવી. નાનપણમાં માતા-પિતાની છાયા ગુમાવનાર ચેતનકુમારને કલા વારસાગત સાંપડેલી. તેમની માતા મઝાની ઢીંગલીઓ બનાવતા, પિતાજી એકસિધ્ધહસ્તચિત્રકાર હતા. એ દિવસોમાં તેઓ મોરબીમાં રહેતા. મુંબઇ સ્થાયી થવામાં તેમને પાજોદ દરબારશ્રીનો સાથ-પ્રેરણાસાંપડેલા.ચેતન આર્યની જેમતેમના નાનાભાઇ કુમાર આર્યને પણ ચિત્રકલાનો ઊંડો શોખ. બન્ને ભાઈઓએ મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીના ઉપરના ભાગે ‘ટેરેસ આર્ટ ગેલેરી' નામથી સુડિયો સ્થાપેલો. ચેતન આર્યના ચિત્રો એટલે સૌંદર્યની પૂર્ણત્તમ અભિવ્યકિત. સંસારમાં જે કંઈ સુંદર છે, રંગબેરંગી છે, જયાં ચારે ય દિશાઓ ખુશી અને આનંદથી ઉભરાય છે, તેવી ભાવાનુભૂતિ તેમનાં ચિત્રો નિહાળતાં અનુભવાય. શરૂઆતમાં યથાર્થવાદી રીતિમાં તેઓ કામ કરતા. કુદરતની સર્વસુંદરમનમોહક વસ્તુઓનું ચિત્રણ તેમના આ ચિત્રોમાં જોવા મળે. પછીથી તેમાં રેખાનું પ્રાબલ્ય વધતું ગયું. અજંતાની શૈલીની જેમ આકારોમાં છાયા-પ્રકાશ તથા કાળી રેખાઓની સીમાબધ્ધતા ઉમેરાઈ. સાથે આધુનિક ટપકાંવાદી ચિત્રકારોનું ટેન્ચર પણ હોય. કલાજગતમાં તેમની ગણના ડેકોરેટીવ પેઇન્ટર' તરીકે કરવામાં આવે છે. તેના પ્રતિભાવમાં ચેતન આર્ય કહે છે : “જો લોકોને એકડેકોરેટીવ પેઈન્ટર તરીકે ઓળખાતા હોય તો તે મારા માટે એક સારી કોમ્પ્લીમેન્ટ હશે. કારણ કે આ વિશ્વની ૮૦ ટકા કલા ડેકોરેટીવ જ છે. ભારતીય પ્રતિમાઓ, પહાડી-રાજસ્થાની લઘુચિત્રો કેયામિની રોયના ચિત્રો જો અવગણવામાં આવતાં હોય તો મારી કલા ભલે નકારાય.' ભારત ઉપરાંત વિદેશોમાં ચેતન આર્યનાચિત્રપ્રશંસકો પથ પ્રદર્શક અને સંગ્રાહકો ઘણી સંખ્યામાં છે. ૧૯૫૭માં મુંબઇમાં તેમના ચિત્રોનો વનમેનશો શ્રીમતી લીલાવતી મુન્શીના હસ્તે ખુલો મુકાયો હતો. પં. નહેરૂજી, શ્રીમતી ઈંદિરા ગાંધી, ડૉ. ઝાકીરહુસેન જેવાં રાજપુરૂષોથી લઇને જે જે. ભાભા, શ્રીમતી સુમતિબેન મોરારજી, આર.કે. કરંજીયા, ક. મા. મુન્શીવ. જેવી વિવિધ ક્ષેત્રની વ્યકિતઓ તેમની કલાની ચાહકસંગ્રાહક રહી છે. મુંબઈ ઉપરાંત લંડન અને અમેરિકામાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઇ છે. સામાન્ય પોસ્ટરથી શરૂ કરીને નાટકો-નૃત્યનાટિકાઓની વેશભૂષા, તથા સેટ ડીઝાઇન બનાવવા સુધીના વિવિધ અનુભવોમાંથી પસાર થયેલા ચેતન આર્યને કેદાર શર્માની ફિલ્મ ‘ચિત્રલેખા'ની કોમ્યુમ ડીઝાઇન’ માટે એવોર્ડ અર્પણ થયેલો. તે ઉપરાંત તેમને “કચ્છ શકિત' એવોર્ડથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્રને જરૂર પડી ત્યારે પોતાની પીંછીની સેવા તેઓએ દેશને અર્પણ કરેલી છે. ૧૯૬૨ના ચીન આક્રમણ વેળા જન-જાગૃતિ માટે પોસ્ટર્સનું સર્જન કરી મુંબઇમાં પ્રદર્શિત કરેલા. ૧૯૬૬માં પાક. સાથેના યુધ્ધ વખતે બન્ને ભાઈઓએ યુધ્ધમાં શહીદ જવાનોના પોર્ટેઇટસ તૈયાર કરી પ્રદર્શિત કરેલા, જે પછીથી ભારતીય સેનાને સમર્પિત કરાયાં હતા. આધુનિક કલા, કલાકારો અને સૌંદર્યબોધ અંગેનાં તેમના વિચારો સમજવા જેવાં છે: “મારું માનવું છે કે કલાકારના કાર્યથી દર્શકમાં સુખનો અનુભવ થવો જોઇએ. તેના માનસમાં સ્થિરતા અને શકૂનની લાગણી જન્મવી જોઇએ. જેઓ કેવળ પાશવતા (CRUELTY)માં સૌંદર્ય (BEAUTY) નિહાળે છે. તેઓ આ ખીલા, ખીલીઓ, સળીયા કે નાઈફના માધ્યમમાં કડવાશને પ્રસારે છે. કુરૂપતા અને ડિસ્ટોર્શનમાં તેઓ રૂપ (સૌંદર્ય) નિહાળે છે. આ આધુનિક ચિત્રકારો કુદરતથી લઇને ઇશ્વરની વ્યાખ્યા તો કરી લે છે પણ પોતાના ચિત્રોની વ્યાખ્યા જાતે કરી શકતા નથી. તો કલાપ્રેમીઓને શો દોષ દેવો ? બજાર તૈલરંગી સંયોજન) Jain Education Intemational Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વાસ્તવદર્શી તસવીર ચિત્રકાર શ્રી દામોદર આર. કાલીદાસ ‘નાજ મને મારા આ કામનો પૂરો બદલો મળી ગર્યો !' ૧૯૭૭ની સાલમાં પોરબંદર ખાતે યોજાએલ ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે યોજાએલા પ્રદર્શનમાં સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરનું તૈલચિત્ર નિહાળીને પોરબંદર - મહારાણાથી તથા ઉપસ્થિત સાહિત્યકારોએ મુકત કંઠે કલાકારની છબીચિત્રણાની પ્રશંસા કરેલી ત્યારે કલાકારના હ્રદયમાંથી સંતોષ સાથે ઉપરો ત ઉદ્ગારો સરી પડે છે. આ કલાકાર તે મુંબઇ સ્થાયી જાણીતા તસવી૨ કલાકાર - શ્રી દામોદર રામજી કાલિદાસ તા. ૪ મે ૧૯૨૩માં તેમનો જન્મ. મૂળ વતન વંથલી.૩૩૬૩૩૭૩૩૬૩૩૭ બાળપણ વિત્યું પોર્ટુગીઝ આફ્રિકાના લોરેન્ઝે માઇવિસમાં. પિતાના અકાળ અવસાન પછી ત્રણેક વર્ષ મોસાળ (વરાડ)માં ગાળ્યા. રાજકોટમાં અભ્યાસ કરી મેટીક થયા. પછી મુંદ્રા (ડ)માં બનેવી પાસે ફોટોકલા શીખવા ગયા. કલાનો વ્યવસ્થિત અભ્યાસ માટે કલાગુરૂ રવિશંકર રાવલના ‘ગુજરાત કલાસંઘ’ ચિત્રશાળામાં જોડાયા. રવિભાઇએ તેમના રસ અને રુચિ ાણીને પોર્ટ્રેઇટ વિષયમાં પારંગતતા મળે તે રીતે પ્રોત્સાહન આપ્યું. જેના ફળસ્વરૂપે જલરંગો અને તૈલરંગોમાં હૂબહૂ આલેખન કરી શકવા જેટલી હોટી તેમણે કેળવી લીધી. રાજકોટમાં જયુબિલી બાગના કોનોટ હોલમાં અંગ્રેજી કલાકાર બુકસે ચિતરેલા રાજા મહારાજાઓ- કોરોનાં તૈલચિત્રો સંગ્રહિત મતા હવે આ ચિત્રો વોટસન મ્યુઝિયમમાં રખાયા છે.) દાર્થોદરભાઇએ વેકેશનમાં તે ચિત્રોની અનુકૃતિઓ કરી. બાવીસ વર્ષની વયમાં તો તેઓ સ્વતંત્ર તસવીરો દોરતા થઇ ગયા હતા. આપો સાહિત્ય વારસો' નામક ગ્રંથમાં શ્રી રવિભાઇની રાહબરીમાં ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાથી લઇને ન્હાનાલાલ સુધીનાસાહિત્યકારોની તસવીરો મુકાઇ છે, તેમાં દાોદરભાઇએ કરેલાં કેટલાંક બીચિત્રો પણ છે. એમ તો વ્યવસાયી કારકિર્દીમાં સ્વ. કનુ દેસાઇ સાથે ફિલ્મકલા નિર્દેશનનું કામ કર્યું છે. દામોદરભાઇ ૧૯૫૦ના આખરમાં મુંબઇ આવ્યા. અનેસ્વતંત્ર કલાકાર તરીકે વિવિધ વ્યાવસાયિક કામ સંભાળ્યું. ૧૯૫૯થી તો માત્ર છબીચિત્રણા જ તેમનો મુખ્ય વિષય બની રહ્યો. ત્રણ દાયકાથી વધુ વર્ષોથી તેઓ પોર્ટ્રેઇટ પેઇન્ટીંગ જ કરતા રહ્યા છે. ચિત્રકલાના બીજા વિષયો લેન્ડસ્કેપ, સંયોજન, સ્ટીલ લાઇફ કે ૩૮૦ અમૂર્ત ચિત્રણામાં કલાકારને જે અભિવ્યકિતની મોકળાશ મળે છે તે છબી ચિત્રણામાં મળતી નથી. ખાસ કરીને ધંધાદારી ચિત્રોમાં. અહીં તો માત્ર ચહેરો, વસ્ત્ર વિન્યાસ કે કેશ વિશ્વાસની કેટલીક મર્યાદાઓ ક્લાકારે સ્વીકારવી પડે છે. મર્યાદિત રંગોમાં જ વ્યક્તિના ચહેરાનું વ્યક્તિત્વ ઉપસાવવું, ભાવ તથા ઉંમર દર્શાવવી અને ક્યારેક તો માત્ર જિર્ણ શિ તસવીરો કે કેવળ વર્ણનના આધારે સર્જન કરવું તે પશ્ચિમની સાથે સુક્ષ્મ નિરીક્ષણ માગી લે છે. ચિત્રની પશ્ચાદભૂ પણ એવી પૂરક બનવી જાઇએ કે જેથી જે તે ચહેરા સાથે સંવાદિતા સાથે, દામોદરભાઇના કાર્યમાં આ કૌશલ્ય દ્રષ્ટિગોચર થાય છે. ૧૯૫૦માં રાજકોટ ખાતે 'સૌરાષ્ટ્ર કલા મંડળ'નુંપ્રદર્શન યોજાએલું. તેમાં દામોદરભાઇના તૈલચિત્રને પ્રથમ પારિતોષિક મળેલું. પછી તો ૧૯૫૧માં અને ૧૯૮૬માં મુંબઇમાં અને ૧૯૫૬ - પોરબંદર ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમને ઇનામો મળેલાછે. પાલિતાણાના જૈન મ્યુઝિય માટે બે વર્ષની જહેમતે તેમણે તૈયાર કરેલી શ્રી વિજયનેમિસૂરીજી મહારાજશ્રીની લાઇફ સાઇઝ તસવીર મૂકાઇ છે. ગોંડલના શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં તેમ જ અનેક વ્યક્તિઓના અંગત સંગ્રહમાં તેમના તૈલચિત્રો સચવાયા છે. દાર્થોદરભાઇની પીંછીની સુવાસ ગુજરાત- મહારાષ્ટ્રથી લઇને છેક બિહાર-બંગાળ સુધી પ્રસરેલી છે. ચિત્રકળાની આજે વિકસેલી અનેક શૈલીઓ અને ચિત્રવિષયવસ્તુના અવનવા પ્રયોગોની વચ્ચે આ પ્રકારનું દસ્તાવેજી છતાં ક્લાસંસ્પર્શવાનું કાર્ય કરનારા બહુ જ કલાકારોમાં દામોદરભાઇનું સ્થાન સ્હેજે અગ્રહરોળમાં આવે કલાગુરૂ રવિશંકર રાવળનું દામોદરભાઇએ દોરેલું રેખાચિત્ર Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કાર્ટૂન કલાના કસબી સ્વ. શ્રી મહેન્દ્ર ત્રિવેદી ‘નારદ' ‘મુંબઇમાં પાંચ અંગ્રેજી ચોપડી ભળેલા કચ્છના આ બ્રાહ્મણને નાનપણથી ચિતરામણનો નાદ લાગેલો. આડા અવળા લીટા દોર દોરતા એને કાર્ટૂનનો કિમીયો હાથ લાગી ગયો... નારદ માટે કોઇ વિષય અસ્પૃશ્ય નથી. રાજકારણી નેતા હોય કે અભિનેતા, નારદની પીંછી દંભનો પર્દાફાશ કરી નાખે છે...' જીવીના હાસ્યલેખક શ્રીતાર મહેતાએ ઉપરોક્ત શબ્દોમાં જેનો પરિચય કરાવ્યો તે કાર્ટૂનકલાકાર ‘નારદ'નું મૂળ નામ તો છે - શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી 'નારદ' એ કાર્ટૂનિસ્ટ તરીકેનું વિશેષ નામ. તા. ૨૭ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ભૂજ (કચ્છ)માં તેમનો જન્મ. પોતાની કારકિર્દી તો પોતે ‘જન્મભૂમિ’માં કંપોઝીટર તરીકે શરૂ કરી હતી. અને છેવટે ફોરમેનપદે પહોંચ્યા હતા. તેમને બાળપણથી ચિત્રકળાનો શોખ હતો. પ્રાથિમક કેળવણી ભૂજમાં અને માધ્યમિક કેળવણી મુંબઇની ભાટિયા સ્કૂલમાં લીધેલ. પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના દૈનિક ‘જન્મભૂમિ'માં જોડાયા. જયાંથી ૧૯૯૨માં તેઓએ સ્વૈચિચ્છક નિવૃત્તિ લીધી હતી. જો કે કેન્દ્ર ત્રિવેદી ' માંથી ‘નારદ' ને જન્મ આપવાનો યા જાય છે જન્મભૂમિ યના ‘વ્યાપાર'નાતત્કાલીનતંત્રી શ્રીકે. . ગીલાલીને. મહેન્દ્રભાઇની ચિત્રણા શકિતથી માહિતગાર આ તંત્રીએ તેમનું એક કાર્ટૂન ‘વ્યાપાર’માંછાપ્યું. બસ, ત્યારથી ‘નારદ'નો જન્મ થયો. એ પછી તો આ જૂથના વિવિધ દૈનિકો જન્મભૂમિ (મુંબઇ), પ્રતાપ (સુરત), ફૂલછાબ (રાજકોટ) અને કચ્છમિત્ર (ભૂજ)માં પણ તેમની કાર્ટૂનપટ્ટીઓ ‘નારદ'ના નામે શરૂ થઇ. ૧૯૭૧ની સાલથી ‘ચિત્રલેખા 'માં શ્રી તારક વધુ વૃકો ન માંડે તો કંઇ મહેતાના હાસ્યલેખ અને ઉઘડતા નો પણ ઉનાળામાં નાગરિકાનું તડકાથી રક્ષણ પૃષ્ઠમાં કાર્ટૂનો પ્રસિધ્ધ થવા માર્ગ પર નગપાલિકાએ માંડયા. શ્રી તારક મહેતાએ કહ્યું હતું તેમ “ કરવા આખા શહેરનો તાલની ન બાંધી દેવી જોઈએ ! 田田田 ૧ ‘આપણાં જડ રીતરિવાજોની હાંસી કાઢતા નારદ અચકાતા નથી. મોંઘવારી અને હાડમારીના પોતે જ મોટા શિકાર અન્ય છે. છતાં એ એની હળવી બાજુજોઇશકેછે. નારદનાસૌથી શ્રેષ્ઠ કાર્ટૂનો મને લાગ્યા છે મુંબઇની મધ્યમવર્ગી મણિબહેનોના ચરિત્ર ચિત્રણમાં.’ વ્યાપારથી શરૂ કરી આગળ ઉલ્લેખીત દૈનિકો ઉપરાંત ચિત્રલેખાથી લઇનેબીજ, જ, વદર્શન, જનશકિત, સંદેશ, ગુજરાત સમાચાર, કચ્છશકિત, અભિષેક, જામે મસ્જિદ વ. પ્રકાશનોમાં નારદ’ તખ્ખલુસ સાથે પ્રકટ થયેલા એમનાં કાર્ટૂનો સચોટ અને વેધક બની રહ્યા છે. ત્રણ દાયકાના રામાનાર લગભગ ૪૦,૦૦૦ જેટલાં કાર્ટૂનો દોર્યા હશે. ગુજરાતી પત્રકારત્વમાં જે ગણ્યા ગાંઠ્યા કાર્ટૂનિસ્ટો થયા છે ઠંડી ઘણી છે સાહેબ.. વી પડી રહેલી આ ફાઇલોનો સસ્પપયોગ કરી નાખવો છે. એક દિવાસળી ચાંપવાળી વાર....નિકાલનો નિકાલ., અને તાપમાંનું તાપણ / ((( પથ પ્રદર્શક તેમાં ‘નારદ’ પણ એક સશકત ઉમેરણ હતા. હૃદયરોગના હુમલાથી આબાદ બચી ગયેલા નારદ છેલ્લાં ચાર વર્ષથી વતન ભૂજમાં સ્થાયી થયા હતા. તા. ૨૮ માર્ચ ૧૯૯૫ના રોજ ૬૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના કાર્ટૂનના બે પુસ્તકો ‘દેખ તમાશા’ અને ‘વીણાના ઝંકાર’ પ્રકાશિત થયા છે. ૧૯૮૯૧માં મુંબઇમાં તેમની પીર્તિનિમિત્તે ભારતીય વિદ્યાભવનમાં યોજાએલ સન્માન સમારંભમાં મહારાષ્ટ્રના મંત્રી શ્રી અરૂણ ગુજરાતીથી લઇને વિવિધક્ષેત્રના મહાનુભાવો, લેખકો, કવિઓ, તંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ નારદની કાર્ટૂનક્લાના ક્ષેત્રે મળેલી સિધ્ધિઓની મુકતકંઠે પ્રશંસા કરી હતી. તેમના અવસાન પ્રસંગે ‘ફૂલછાબ' (રાજકોટ) એ કલોંજલિ અર્પતા અગ્રલેખમાં નોંધ લીધી હતી કે - ‘નારદ એક કાર્ટૂનિસ્ટ તરીકે મધ્યમવર્ગની પોતાની બુનિયાદ કદી વિસારતા ન હતા. એમની પીછીએ એરિસ્ટોમેટીક જીવનના કેનવાસ કરતાં સામાન્ય માણસના દૈનિક જીવન અને એના આંતરબાહ્ય સંઘર્ષના પટને વિશેષ ધ્યાનમાં રાખ્યોછે. કોઇ ઉચ્ચ શિક્ષણ લીધા વિના એમનામાંના કલાકારનાં અંતર સંચલનો આટલી વેધન સાથે વાંચકો સમક્ષ આવી શકયાં છે તેમાં તેમનું કલાકારનું કાઠું જોઇ શકાય છે. ગુજરાતના અનેક પ્રકાશન ના વાંચકો મહેન્દ્રભાઇ ત્રિવેદીને પછા વખત સુધી યાદ કરશે. નારદની ખોટ સહેલાઇથી પૂરી શકાય તેમ નથી.” નાચું કહું છું-મેં વિચાર કરો કે આĞાળામાં આવ્યું સહકુટુંબ આબ ગેમાં એટલ પ્રોગ્રામ કેન્સલ... ફરવા જઈશું.પણ હવે બસ ભાડ વધ th -મક એસ.ટી.ના ભાડાંમાં ધરમ વધારા Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૮૯ સમર્પિત કલાચાર્ય અને પોર્ટ્રેઇટ કલાકાર કલાના ત્રણ ડિપ્લોમા (પેઇન્ટીંગ, શિલ્પ, અને એપ્લાઈડ આટ) અભ્યાસક્રમો ચાલે છે. આજે ગુજરાતમાંની ૧૭ જેટલી કલાસંસ્થાઓમાં શ્રી જસુભાઇ નાયક અમલસાડ કેન્દ્ર અગ્રહરોળમાં ગણાય છે. તેનો યશ શ્રી જસુભાઇ નાયક દક્ષિણ ગુજરાતમાં અમલસાડ કેન્દ્રમાં શ્રી બી. એ. મહેતા અને તેમના સાથી કલાકારોના ફાળે જાય છે. કલામહાવિદ્યાલય જેવી ઉચ્ચ કલા સંસ્થાની એક કલાસંસ્થાના નિર્માણનું સ્વપ્ન સાકાર કરનાર જસુભાઇનાયકે સ્થાપના અને સંવર્ધનમાં પોતાનું સમગ્ર જીવન કલાસંવર્ધન, શિક્ષણ, બાળકલાકારો, યુવા કલાશિક્ષકો તથા કલાક્ષેત્રની સમર્પિત કરનાર કલાકાર - કલા આચાર્યનું સર્વાગી પ્રવૃત્તિઓના વિકાસમાં પોતાની જાતનું નિરસન કરી નાખ્યું છે. નામ છે - તેમણે જ વલસાડ જિલ્લા કલા શિક્ષક સંઘ અને દક્ષિણ ગુજરાત કલાવૃંદશ્રી જસુભાઇ ભીખુભાઇ નાયક રૂપદાની સ્થાપના કરી. આ બન્ને સંસ્થાને પોતે નેતૃત્વ-માર્ગદર્શન પૂરા તા. ૧૪ ડિસેમ્બર ૧૯૨૫માં મોહનપુર પાડ્યા છે. સંસ્થા, તેની શૈક્ષણિક અને વહિવટી પ્રવૃત્તિઓના ભારમાં (જિ. વલસાડ)માં તેમનો જન્મ. ૧૯૪૬માં જસુભાઇને એક કલાકર તરીકે સર્જન કરવાની પૂરી મોકળાશ મળી નથી. મેટ્રીક થયા. ગાંધી વિચારથી રંગાયેલા ખેડૂત છતાં પૂરક વ્યવસાય તરીકે તેમણે વ્યકિતચિત્રણા (પોર્ટેઇટ પેઇન્ટીંગ) અનાવિલ પરિવારના આ પુત્રએ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ક્ષેત્રે સાધેલી સિધ્ધિ ગણનાપાત્ર છે. આજે સાડા સાત દાયકા વિત્યા છતાં અભ્યાસ કરી ડી.ટી.સી. થયા પછી વતન અમલસાડની હી. ધૂ. પોતે સક્રિય છે. અત્યાર સુધીમાં હાફ તથા ફૂલસાઇઝના મળીને લગભગ સાર્વજનિક હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૨૦૦ જેટલાં વ્યકિતચિત્રોજસુભાઇ કરી ચૂક્યા છે. પારદર્શકજલરંગોમાં પૂરા ૧૭વર્ષ લગી એક સફળ અને આદર્શ કલાશિક્ષક તરીકેની નોંધપાત્ર કરેલા દ્રશ્યચિત્રોમાં આ કલાકારની પ્રકૃત્તિપૂજાના દર્શન થાય છે. સેવા કરતાં કરતાં ઉચ્ચ કલાપરીક્ષા આપતા રહી આર્ટ માસ્ટર (૧૯૫૫). ‘ગુજરાત મિત્ર’, ‘ગુજરાત દર્પણ', રીડર્સ ડાયજેસ્ટ વ. સામયિકોમાં અને પેઇન્ટીંગમાં જી. ટી. આર્ટ (૧૯૬૩)ની પદવી પ્રાપ્ત કરી. તેમનાં ચિત્રો પ્રકટ થયા છે. તેમનાચિત્રસંયોજનોમાં ભારતીય પરિપાટીની દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીને ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે કાં અમદાવાદ અસરની સાથે તેજસ્વી સપાટ રંગો, પ્રવાહી રેખાંકન અને અલંકરણ જેવાં કે છેક મુંબઈ સુધી જવું પડતું. તે અનુભવી ચૂકેલા આ કલાશિક્ષકના તત્વો નોંધપાત્ર છે. વિદ્યાર્થીને જજેમણે હંમેશા કેન્દ્રમાં રાખ્યો છે તેવા આ મનમાં એક સ્વખરૃર્યું. અને તે એક વ્યવસ્થિત સુવિધાયુકત કલાશાળાની સમર્પિત કલાચાર્ય જયારે ૧૯૮૪માં સુદીર્ઘ સેવા પછી નિવૃત્તિ પામ્યા સ્થાપના કરવાનું. જે સંસ્થામાં પોતે સેવા આપતા હતા, તેનો સહકાર ત્યારે વિદ્યાર્થીસમૂહ, સમાજ તથા સંસ્થા વ.એ એકત્ર કરેલ નિધિ (રૂા. સાંપડ્યો. એક વર્ષનો ડી. ટી. સી. વર્ગ શરૂ કર્યો. એવામાં સ્વ. શેઠ ૪૦,૦OO) અર્પણ કરી તેમને સન્માનિત કર્યા તેના પ્રતિભાવરૂપે આ બાબુભાઈ અમૃતલાલ મહેતા ટ્રસ્ટનું રૂ. ૫૦,00નું દાન મળ્યું. તેમાં નિધિમાં પોતાના રૂા. ૧૦૦૧/-ઉમેરી એનિધિ સંસ્થાના ભાવિ વિકાસમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અન્ય દાતાઓએ એકત્ર કરી આપેલા રૂ. ૩ સમર્પિત કરી તન, મન અને ધનથી શ્રેષ્ઠ આચાર્યની ભૂમિકા નિભાવી. લાખ ઉમેરાયા. જેમાંથી સાચા અર્થમાં પોતે ‘નાયક' કલાસંસ્થાનું સ્વતંત્ર મકાન બની રહ્યા. નિર્માણ પામ્યું. જેને પ્રથમ જસુભાઈ નાયકની દીર્થ દાતાના નામે શ્રી બી. એ. કારકિર્દીને અનુલક્ષીને ગુજરાત મહેતા કલામહાવિદ્યાલય' રાજયલલિત કલા અકાદમીએ નામાભિધાન કરાયું. વર્ષ ૧૯૯૫-૯૬નો ગૌરવ સ્વાભાવિકપણે જ પુરસ્કાર તેમને અર્પણ કરી જસુભાઈ નાયક સંસ્થાના તેમને સન્માનીત કર્યા છે. જે પ્રથમ પ્રિન્સીપાલ થયા. આ એક કલાકારનું નહિં, તેમનામાં પદે રહીને ૧૯૮૪ સુધી પૂરા સદૈવ જીવતી કલાભાવનાનું સમર્પણભાવથી સેવા આપી. સન્માન છે. ૧૯૬૩માં શરૂ થયેલા * સંદર્ભ-સૌજન્ય : ૧, લલિત કલા મહાવિ ઘા લ ય મા કલા અકાદમી - સ્મરણિકા, લે. હરિભાઈ ટંડેલ - રમેશભાઈ નાયક. એ.ટી.ડી.ની સાથે ઉચ્ચ કૃષ્ણ અને ગોપીઓ (જલરંગી સંયોજન) ૨. કલાપ્રસાર - લે, કલેન્દ્ર મહેતા. Jain Education Intemational Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પથ પ્રદર્શક ચિત્રકલા, ચિત્રશિક્ષણ અને કાવ્યકલાની ત્રિવેણી ચિત્રસાધના, ફોટોગ્રાફી ઉપરાંત સાહિત્યસાધના, કાવ્ય, લઘુકથા, લલિત નિબંધ, વ. અને નાટય પ્રવૃત્તિ તેમના શોખના અન્ય વિષયો સ્વ. શ્રી ગિરીન જોષી ગણાય. જરૂર પડયે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના નાટકોમાં મેઇકપ કરી દેતા. ‘સંવેદન, વાતાવરણ અને મન સાથે ચિત્ર-વિચિત્ર રીતે સમાધાન સતત ૧૪ વર્ષ સુધી આ સેવા તેમણે આપેલી. તેમણે સૌરાષ્ટ્ર યુનિ.ના કે વિચાર રજૂ કરવાનો પ્રયત્ન એટલે મારે મન યુવક મહોત્સવોમાં વર્ષો સુધી કાવ્ય અને ચિત્રકળા વિષયમાં નિર્ણાયક કલા.' તરીકે સેવા આપી હતી. આવી માન્યતા ધરાવનાર કવિ-કલાકાર ચિત્રપ્રદર્શનો ભલે ઓછા કર્યા હશે, પણ ગિરીનભાઇએ પોતાના - કલાશિક્ષક એટલે જામનગરના - કલા શિક્ષણથી ગુજરાતને સારા કલાકારો જરૂર આપ્યા છે. જાણીતા શ્રી ગિરીનભાઇ જોષી કલાકાર શ્રી નાગજીભાઇ ચૌહાણ તેમના એકવખતના વિદ્યાર્થી રહી તા. ૬ સપ્ટે. ૧૯૨૮માં જૂનાગઢ ખાતે ચૂકયા છે. રંગ અને પીંછી કરતા કલમ અને કાગળ તેમને પછીથી વધુ તેમનો જન્મ. અભ્યાસ મેટ્રીક સુધી. ફાવી ગયા હતા. ૧૯૭૦માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ફિંગરપ્રિન્ટ' ચિત્રકલાના શોખે રાજકોટના કલાકાર સ્વ. પ્રકટ થયો ત્યારથી ૨૦OOમાં પ્રકટ થયેલ સંગ્રહ “અને’ સુધીમાં તેમણે સનતભાઇ ઠાકર, રાજકમલ સુડિયોવાળા સ્વ. દિનુભાઇ રાવલ અને સાત જેટલાં કાવ્ય સંગ્રહો આપેલાં. સ્વ. લાલજીભાઈ ચૌહાણના સંપર્કમાં આવ્યા. કલાસાધના આરંભી ગિરીન જોષીના કાવ્યસંગ્રહો હિંદી, અર્ધમાગધી, ભોજપુરી, બાહ્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા જઇ ૧૯૬૭માં પેઇન્ટીંગમાં જી.ડી. સંસ્કૃત, ઉર્દુ અને સિંધી ભાષામાં અનુવાદિત - પ્રકાશિત થયાં છે. આર્ટ થયા, જેતપુરની કમરીબાઇ હાઇસ્કૂલમાંથી કલાશિક્ષક તરીકેની જામનગરની સાહિત્યિક સંસ્થા ‘રંગપથ'ના પ્રમુખ તરીકે તેઓ આજીવન કારકિર્દી આરંભી. અઢી વર્ષ પછી એકાદ વર્ષ રાજકોટની કરણસિંહજી સક્રિય રહ્યા હતા. તેમનું મિત્રવર્તુળ બહોળું હતું. તેઓ કહેતા કે - હાઇસ્કૂલમાં કામ કર્યું. અને પછી જામનગરમાં નવાનગર હાઇસ્કૂલમાં ‘કલાસર્જન માટે ચોક્કસ સમય કે મૂડ કરતાં સંવેદનાની અનુભૂતિ ચિત્રશિક્ષક બન્યા. કુલ ૩૯ વર્ષ સેવા આપી. ૩૧ ડિસેમ્બર ૧૯૮૫માં જ મહત્ત્વની છે. આ અનુભૂતિને પછી શબ્દરૂપ આપવું કે ચિત્રરૂપ આપવું પોતે નિવૃત્ત થયા. - તે ફકત ઉપકરણોનો વ્યાયામ છે! અલબત્ત, કૃતિ સર્જકની સાથોસાથ દરમિયાન જામનગરમાં ‘સાધના સૂડિયો' સ્થાપી વ્યાવસાયિક ભાવકને પણ સ્પર્શતી હોય તેવી બને તે ઇચ્છનીય ખરૂં.' ફોટોગ્રાફી શરૂ કરેલી, વ્યવસાયની સાથોસાથ ફૂરસદમાં પેઇન્ટીંગની નજરે પડતા સૌંદર્યને શબ્દો વડે કાવ્ય રૂપે કે રંગ-રેખા વડે ચિત્રરૂપે સાધના પણ કરતા રહ્યા. ગિરીનભાઇની ચિત્રસાધના કોઇ નિશ્ચિત શૈલી રજૂ કરીને સંવેદના અને અનુભૂતિને સર્જનમાં પલટાવનાર આ કવિકે આકાર-રંગ-રેખામાં બંધાઇ નથી. ચારે બાજુ ખુલ્લા રંગમંચ પર ચિત્રકારનું તા. ૯ જૂન ૨૦૦૨માં જામનગર ખાતે અવસાન થયું. ભજવાતા નાટકોની જેમ એક શાંત વહેતી તેમના ચિત્રો ચારે બાજુથી નદી જેવો તેમનો નિહાળી શકાય. તેમની કલાપ્રવાહ ચિત્રો અને રજૂઆત મોટાભાગે કાવ્યરૂપી બે કિનારા વચ્ચે એસ્ટ્રેકટ' રહી છે, વહેતો રહ્યો. આ ફીગરેટીવ વર્ક બહુ ઓછું, પ્રવાહમાંથી આચમન હોય તો પણ ડિસ્ટોર્શન ઝીલીને અનેક કરેલું. રાજકોટમાં યોજાતા| કલાર્થીઓ એ પોતાને કલાપ્રદર્શનો તથા ગુજરાત ‘શિક્ષીત’ અને ‘દિલીત' રાજય કલા પ્રદર્શનોમાં કર્યા છે, તે નહીં ભૂલાય. તેમના ચિત્રો પ્રદર્શિત થયા ‘ગમતું મળે' તેનો છે. તેમના ચિત્રોનોવનમેન ‘ગુલાલ' કરતાં બહુ શો જામનગરમાં જુનિયર ઓછાંને ફાવે છે. સ્વ. શ્રી જેસીઝ સંસ્થાએ યોજયો ગિરીન જોષી તે સૂર મિલન (તૈલરંગી સંયોજન) થોડાઓમાંના એક હતાં. હતો. Jain Education Intemational Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ પ્રતિભાઓ સંનિષ્ઠ કલાશિક્ષક, કલાકાર અને પ્રતિભાવંત તસવીરકાર શ્રી રસિક ગલચર કંકુવરણી ભોમકાના પાંચાળ પ્રદેશના ડુંગર પર બિરાજીને ચોતરફ પોતાની અમીદ્રષ્ટિ વિસ્તારતા મા ચામુંડાના બેસણાની તળેટીમાં પથરાએલા ચોટીલા ગામમાં એક હાથમાં પીંછી અને બીજા હાથમાં કેમેરા લઇને કલાસાધના કરતા એ યુવા કલાકારનું નામ છે - શ્રી રસિક મનુભાઇ ગલચર તા. ૩૧ ડિસે. ૧૯૬૪માં ચોટીલામાં તેમનો જન્મ. ચોટીલાની શેઠ જે. એસ. હાઇસ્કૂલમાં ચિત્ર શિક્ષક શ્રી ઘનશ્યામભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમાં રસિકે બન્ને ગ્રેડ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે સુરેન્દ્રનગરની શ્રીમતી એન. એમ. શાહ આર્ટ ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કલાચાર્ય શ્રી લક્ષ્મણ રેના માર્ગદર્શનમાં બે વર્ષ તાલિમ મેળવી ૧૯૮૩માં ઉચ્ચ ગુણાંક સાથે એ.ટી.ડી. થયાં. બીજા જ વર્ષે ચોટીલા તા.ના પીપળીયા (ધાધલ) માં પ્રાથમિક શાળામાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા. એસ. વાય. બી. એ. સુધી કોલેજ શિક્ષણ મેળવી ચૂકેલા રસિક ગલચરના રસના વિષય તો ચિત્રકલા અને ફોટોગ્રાફી: સગવડતા મળતાં જ કેમેરા વસાવી પાંચાળ અને આસપાસના તળપદા લોકજીવનની ફોટોગ્રાફી અને સાથે સ્કેચીંગ પણ શરૂ કર્યું. હાલ બોરીયાનેસની પ્રાથમિક શાળામાં આચાર્ય-કલાશિક્ષકતરીકે સેવા આપતા રસિક ગલચરે ચોટીલામાં પોતાનો કલારુડિયો સ્થાપીને તેમાં ફોટોગ્રાફી અને ચિત્રસાધના દ્વારા કલા અને વ્યવસાય બંનેને સાંકળી લીધા છે. એક શાળાના આચાર્ય તરીકેની સંપૂર્ણ જવાબદારી વહન કરવાની સાથે સમય તારવીને રસિક ગલચર ચિત્રો અને ફોટોગ્રાફી કરતાં રહે છે. સાથોસાથ બન્નેમાં રાજય તથા રાષ્ટ્રીય કક્ષાનાં કલાપ્રદર્શનમાં ભાગ લેતા રહે છે. તેમની તસવીરો અને ચિત્રો ગુજરાત રા. લલિત કલા અકાદમીના પ્રદર્શનો (૧૯૯૦, ૯૬, ૯૮), કલાગુર્જરી- મુંબઇ (૧૯૯૧), રાજકોટફોટોજર્નાલિસ્ટ એસો. યોજીત :: પ્રદર્શન-સ્પર્ધા (૨૦૦૩) અને ૬૩મા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફીકસેલોન ઓફ જાપાન (૨૦૦૨)માં પ્રદર્શિત થયેલ છે. રજાઓમાં કલાકાર મિત્રો સાથે તેમણે અનેક સેમીનારોમાંનિષ્ણાત કલાકાર તરીકે ભાગ લીધો છે. તેમણે કરેલા ફોટોગ્રાફી સેમીનારોમાં નળ સરોવર (૧૯૮૯), જૂનાગઢ (૧૯૯૨-૯૩), તારંગા અને અંબાજી (૨૦૦૨), હૈદ્રાબાદ (૨૦૦૨), જામનગર અને સાપુતારા (૨૦૦૩)નો સમાવેશ થાય છે. જયારે લેન્ડ સ્કેપ શિબિરોમાં ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટએસો.યોજીત ઇડર (૧૯૯૭, ૨), માઉન્ટ આબુ (૧૯૯૮, ૨૦૦૦,૦૧,૦૩), જાફરાબાદદિવ (૨૦૦૨), ઊના અને દિવટુડન્ટ કેમ્પ (૨૦૦૩) વ. મુખ્ય છે. રસિકભાઇએ લોકજીવન-ખાસ કરીને તરણેતરના મેળા પર કરેલી ફોટોગ્રાફીની નોંધ ગુજરાત રા. માહિતી ખાતાંએ લીધી છે. તેના ઉપક્રમે તરણેતરના મેળામાં તસવીર પ્રદર્શનો (૨૦૦૨, ૦૩, ૧૪) યોજાયાં હતા. રસિકભાઇના ફોટોગ્રાફીનાં નિજી પ્રદર્શન કન્ટેમ્પરરી-અમદાવાદ (૨૦૦૨)માં તથા “ચાલો તરણેતર' પ્રદર્શન - રાજકોટની ડો. એસ. એમ. આર્ટ ગેલેરી (૨૦૦૩)માં યોજાએલા. તેમના ચિત્રો અને તસવીરો ગ્રુપ શો રૂપે ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસો. યોજીત પ્રદર્શનો - અમદાવાદ (૧૯૯૯, ૨૦૦૦, ૦૨, ૦૩)માં પ્રદર્શિત થઈ ચૂક્યા છે. રસિકભાઇના ચિત્રોમાં તળપદું લોકજીવન, તેનાં પાત્રો, ખોરડાં, ગાડાં-ગડેરા વ. દ્રશ્યમાન થાય છે. તેમની રેખાવટ પ્રસંશનીય છે. સ્થળ પર કરેલું ત્રાલેખન હોય કે નિરાંતની પળોમાં કેવળ પેન-કાળી શાહીમાં કરેલું ડ્રોઈંગ હોય - બંનેમાં તેનું કૌશલ્ય અભ્યાસમૂલક અને ચિત્તાકર્ષક રહ્યું છે. તેમને અનેક પુરસ્કારો પણ મળેલા છે. જેમાં કલાગુર્જરી-મુંબઇનું ઇનામ (૧૯૮૫), ઓપન સૌરાષ્ટ્ર ફોટો-સ્પર્ધામાં પ્રોત્સાહક ઇનામ (૨૦૦૩)માં સૌથી વિશેષ તો આંધ્રપ્રદેશમાં હૈદ્રાબાદ તથા પુલીહા કલા નિલયમ - જનગાંવ તરફથી યોજાએલ દ્વિતીય ઓલ ઇન્ડિયા ફોટો , પ્રદર્શનમાં પ્રથમ પુરસ્કાર પેન અને ઇક વડે દોરેલું ત્વરાલેખન રૂપે મળેલ ગોલ્ડમેડલ (તા. ૩૧ ઓકટો. ૨૦૦૨) તેના આક્ષેત્રની સિધ્ધિ ગણાય. ગુજરાત રાજય, માહિતી ખાતાથી લઇને અનેક વ્યકિતઓસંસ્થાઓનાં સંગ્રહમાં તેમની કૃતિઓ સંગ્રહિત છે. રસિક ગલચરની કલા સાધના ચિત્રકલા અને છબીકલા - આ બન્ને કિનારા વચ્ચે સમથળ વહેતી સરિતા સમાન છે. Jain Education Intemational Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સૌરાષ્ટ્રના લોકજીવનનાં સિધ્ધહસ્ત ચિત્રકાર, સન્માનિત કલાશિક્ષક અને કલા પ્રસારક શ્રી પ્રતાપસિંહ જાડેજા વર્ષોથી ‘ફૂલછાબ' (રાજકોટ)માં પ્રકટ થતાં જેમનાં વાર્તાચિત્રોએ સૌરાષ્ટ્ર-ગુજરાતથી લઇને છેક મુંબઇ સહિત વિદેશો સુધી ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવાં ખ્યાતનામ ચિત્રકાર પ્રતાપસિંહ જાડેજાનો જન્મ તેમના વતનના ગામ વેજાગામ (જિ. રાજકોટ)માં ૧૯૪૦માં થયો. પ્રાથમિકથી લઇને કોલેજ સુધીનું શિક્ષણ તેમણે રાજકોટમાં મેળવ્યું. પણ બધાં વેકેશન તો ગામડામાં જ વિતાવે. પરિણામે સૌરાષ્ટ્રનું લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસંગીત અને ગ્રામ્ય રહેણીકરણીનો તેમને આકંઠ અનુભવ. * અભ્યાસઃ ઇન્ટર સાયન્સ પૂરું કર્યા પછી ચિત્રકળાપ્રત્યેના રસથી તેઓ ફાઇન આર્ટસના અભ્યાસ તરફ વળ્યા. ૧૯૬૨માં રાજકોટમાં જ શરૂ થયેલી કલાસંસ્થા “પં. નહેરૂ ફાઇન આર્ટસ'માં સ્વ. કલાચાર્ય ડૉ. શ્રી રમેશભાઇ ભટ્ટના માર્ગદર્શનમાં પેઇન્ટીંગ, સ્કલ્પચર અને કલાશિક્ષણમાં પૂરા બાર વર્ષ તાલિમ મેળવી. ગુજરાત રાજય દ્વારા લેવાતી ઉચ્ચ કલાપરીક્ષાઓમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષાઓ આપતા જઇ તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ (૧૯૬૬), આર્ટ માસ્ટર (૧૯૭૪) અને સ્કલ્પચરમાં જી.ડી. આર્ટ (૧૯૭૫)ની પદવી પ્રાપ્ત કરી. ડૉ. રમેશ ભટ્ટની જ પ્રેરણાથી ઇન્ટર સાયન્સ પછી છોડી દીધેલો. એકેડેમીક અભ્યાસ પુનઃ શરૂ કર્યો. ‘પ્રાચીન ભારતીય સંસ્કૃતિ' વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિ.માંથી બાહ્ય વિદ્યાર્થી તરીકે ૧૯૭૯માં બી.એ. અને પથ પ્રદર્શક ૧૯૮૩માં દ્વિતીય વર્ગ સાથે એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી. તાલિમી ચિત્રશિક્ષક થવા ૧૯૭૨-૭૩ના વર્ષમાં અમદાવાદની શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. જયાં સ્વ. કલાચાર્ય શ્રી રસિકલાલ પરીખ સહિત નટુભાઈ પરીખ, સી. ડી. મિસ્ત્રી, નાગજીભાઇ ચૌહાણ, વિનોદ રાવલ અને દત્તાત્રેય કેલકર જેવાં પ્રાધ્યાપકોનાં માર્ગદર્શનમાં અભ્યાસ કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વર્ગ પ્રથમ (ડીસ્ટીંકશન) સાથે ડી.ટી.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. જે બદલ તેમને “શ્રી કાલીદાસ શાહ એવોર્ડ' (૧૯૭૩) અર્પણ થયો. સાથે કલાના શ્રેષ્ઠ વિદ્યાર્થીની શ્રેષ્ઠ કારકિર્દી બદલ “કેમલીન બેસ્ટ ટુડન્ટ ઓફ ધ યર-૧૯૭૩'નું પારિતોષિક પણ મેળવ્યું. એ જ વર્ષે સી. એન. | ફિગર સ્ટડી (કલમોડેલીંગ) કલામહાવિદ્યાલયમાં તેમનાં ચિત્રોનો વન મેન શો યોજાયો. * કલા શિક્ષણ : ૧૯૬૭થી રાજકોટની આઇ. પી. મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં તેઓ કલાશિક્ષક તરીકે જોડાયા. ૧૯૯૮માં નિવૃત્ત થયા ત્યાં સુધી પૂરા ખંતથી સેવા આપી હજારો વિદ્યાર્થિનીઓને ચિત્રશિક્ષણ આપવાની સાથે રાસગરબા જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં સંચાલનમાં સક્રિય યોગદાન આપ્યું. સ્થાનિકથી લઇને રાજયકક્ષા અને જાપાન-કાનાગાવા જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લેનાર તેમની વિદ્યાર્થિનીઓએ અનેક ક An a મા ' ડાયરો (રેખાંકન) Jain Education Intemational nal Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ : - ITTTTTTTTTTTT IIT : , . પ્રતિભાઓ ઈનામો, પ્રમાણપત્રો, અને સુવર્ણચંદ્રક | પ્રકટ થઈ ચૂક્યો છે. મેળવીલાવી તેમના કલાશિક્ષણને દિપાવ્યું * ફૂલછાબનાં વાર્તા ચિત્રકાર: છે. કલાશિક્ષણની ૩૨ વર્ષની શ્રેષ્ઠ કારકિર્દી S રાજકોટમાંથી પ્રસિધ્ધ થતાં બદલ ૧૯૯૪માં પ્રતાપસિંહ જાડેજાને જન્મભૂમિ જૂથ' (સૌરાષ્ટ્રટ્રસ્ટ)ના દૈનિક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. ફૂલછાબ'માં ૧૯૬૪થી તેમણે બાબુભાઇ જશભાઇ પટેલના હસ્તે “શ્રી વાર્તાચિત્રકાર તરીકેની જવાબદારી સુભદ્રાબેન ચિ. શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સંભાળી. શ્રી ઝવેરચંદ મેઘાણીથી લઇને અર્પણ કરી સન્માનિત કરાયાં હતા. ગુજરાતના અનેક નામી લેખકોની ૧૯૯૮માં શેર એન્ડ કેર ફાઉન્ડેશન કથાઓને પ્રતાપસિંહ જાડેજાની સશકત અમેરિકા પ્રાયોજીત ‘સિસ્ટર નિવેદીતા પીંછીએ ચિત્રદેહ આપ્યો છે. ઐતિહાસિક, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ', સ્વ. ડૉ. શ્રી પૌરાણિક, ગ્રામજીવન કે સાંપ્રત સમાજ, શિવાનંદજી અધ્વર્યુના હસ્તે અર્પણ કરી કોઇપણવિષયનીવાર્તાનાં પાત્રો, પ્રસંગોને સન્માન કરવામાં આવેલ. જેમાં રૂા. જે તે સમયના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરીને ૧૦,૦૦૦/-નો ચેક, રૂા. ૧૦૦૦/-ના તેમણે પોતાના સંસ્કૃતિ વિષયક અભ્યાસ પુસ્તકો, શાલ અને સ્મૃતિચિહન આપવામાં અને અનુભવને સાર્થક કર્યો છે. તેમનાં આ આવેલ. ચિત્રો છાપાનાં પાનાંની ખાલી જગ્યા પૂરતા * સાંસ્કૃતિક પ્રદાનઃ રેખાચિત્રો ન બની રહેતાં એક સબળ વિવિધ કલા-સાંસ્કૃતિક સંયોજન, જે તે કાળના સંસ્કૃતિ દર્શક અને પ્રવૃત્તિઓમાં વિશેષ પ્રદાન આપનાર આ દસ્તાવેજી સાબિત થયાં છે. આજના સૌરાષ્ટ્રની રસધારની વાર્તા “ગરાસણી'નું પ્રસંગચિત્ર કલાકારે ગુજરાત રાજય લલિત કલા બદલાયેલાયુગના સંદર્ભમાં આજથી ચારયોજીત “ચાઇલ્ડ પેઇન્ટીંગ વર્કશોપ' (૧૯૯૧ થી ૧૯૯૫), અનેક પાંચ દાયકા પહેલાનાં સૌરાષ્ટ્રના લોકજીવન, રહેણી-કરણી, વેશભૂષા ચિત્રસ્પર્ધાઓ, કલાશિબિરો અને ચિત્ર પ્રદર્શનોના આયોજનો, વ. સહિતના સૌરાષ્ટ્રનાં સ્ત્રી-પુરૂષોના આલેખનો તો ગ્રામ-સંસ્કૃતિના સંચાલનો, નિર્ણાયક અને પરીક્ષક તરીકે સેવા આપી છે. શાળામાં અભ્યાસુઓને માટે સંદર્ભ પૂરા પાડે તેવાં થયાં છે. કલાશિક્ષણની સાથોસાથ તેમણે શાળા-ગ્રંથાલય ‘મિસીસ ડીકી મેમોરીયલ લાયબ્રેરી'નું પૂરા ૧૮ વર્ષ સુધી સફળ સંચાલન કરેલું. જે માટે તેમણે ‘લાયબ્રેરી સાયન્સ પ્રમાણપત્રની તાલિમ પણ મેળવેલી. રાજકોટ-આકાશવાણીના કાર્યક્રમ “કલાદર્પણ'માં તેમના કલાકારો વિષે ૧૫ જેટલાં વાર્તાલાપો પ્રસારિત થઇ ચૂક્યા છે. તો કલા અને કલાકાર વિષે તેમની મુલાકાત- અને વાર્તાલાપ રાજકોટ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત કરાયા છે. આ કલાકારનો સચિત્ર પરિચય ‘કુમાર (મ-૧૯૬૯, જૂન૨૦૦૪) અને ‘ફૂલછાબ'માં અનુક્રમે શ્રી ખોડીદાસ પરમાર, શ્રી નટુભાઇ પરીખ અને ડૉ. શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદાની કલમે ઐતિહાસિક વાર્તાનું પ્રસંગચિત્ર / Jain Education Intemational Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પણ પ્રદર્શક *પ્રદર્શનોઃ જેમાં ફાઇન આર્ટસ સોસાયટી - રાજકોટ છેલ્લાં ચાર વર્ષથી તેઓ યોજીત પ્રદર્શનો (૧૯૬૪, ૬૫, ૭૮, રાજકોટમાં આ સંગ્રહીત વાર્તાચિત્રોનાં ૯૫), ફૂલછાબ પ્લેટિનમ જયંતી પ્રદર્શન વિષયવાર પ્રદર્શનો યોજી રહ્યાં છે. જેમાં (૧૯૯૬), સાહિત્ય વર્તુળ- ગોંડલ સૌરાષ્ટ્રનું લોકદર્શન (૨૦૦૧),પ્રાચીન યોજીત પ્રદર્શન (૨૦૦૦)વ. મુખ્ય કહી સંસ્કૃતિ દર્શન (૨૦૦૨), ‘જુગલબંદી શકાય. ગુજરાત રાજય લલિત કલા પ્રદર્શન' (૨૦૦૩), ‘પ્રાચીનથી અકાદમીના પ્રદર્શનો (૧૯૬૩, ૬૪, અર્વાચીન સમાજ દર્શન' (૨૦૦૪)માં ૬૫)માં તેમની કૃતિઓ સ્થાન પામી છે. યોજાએલ. “સૌરાષ્ટ્રનું લોકદર્શન' અકાદમીના પાંચમા રાજય કલા પ્રદર્શન પ્રદર્શન તો પછી કેશોદ અને વેરાવળમાં (૧૯૬૫)માં તેમની કૃતિ “આંબલીપણ યોજાએલ. તો આ વર્ષે એકલી પીપળી'ને પરંપરાગત શૈલી વિભાગનું ખાંભી' વાર્તાનાં ચિત્રોનું પ્રદર્શન પ્રથમ ઇનામ મળેલું. આંતરરાજય કેશોદમાં યોજાઈ ગયું. કેવળ નિજાનંદ પ્રદર્શનમાં જયપુર ખાતે પણ પ્રદર્શિત અને કલાપ્રસારના હેતુથી શરૂ કરેલી થયેલું આ ચિત્ર “કુમાર'ના ‘કલા અંક' આ પ્રદર્શનશ્રેણીની સંખ્યા સાત થી (ડિસે.-૧૯૬૭)માં પ્રકટ થયું હતું. વધુ થાય તેટલાં વાર્તાચિત્રોનો પોતે આગળ ઉલ્લેખિત છે તેમ અમદાવાદ, સંગ્રહ ધરાવે છે. રાજકોટ, કેશોદ, વેરાવળમાં તેમના સાત *ચિત્રસર્જકઃ ઉપરાંત નિજી પ્રદર્શનો યોજાયાં છે. એક ચિત્રકાર તરીકે પણ આ * ચિત્ર-પ્રકાશનોઃ કલાકારનું સર્જન વિપુલ છે. પેન અને પ્રતાપસિંહ જાડેજાનાં સૌરાષ્ટ્રી ઇન્ક, કાગળ અને જલરંગો તેમજ ફળિયું (જલરંગી દ્રશ્યચિત્ર) પાત્રોનાં આલેખનોમાંથી પાંચરેખાચિત્રો તૈલરંગો તેમનાં માધ્યમ રહ્યા છે. આગળ ઉલ્લેખીત વિષયો ઉપરાંત દિવાળી કાર્ડ રૂપે શ્રી કિરણકુમાર ખોડીદાસ પરમારે ભાવનગરથી કૃષ્ણજીવન, રામાયણ કે શાકુંતલમ્ વિષયમાં તેમણે ચિત્રશ્રેણીઓ સર્જી પ્રકાશિત કરેલ. તેમનાં વાર્તાચિત્રો “મરદાઈ માથાં સાટે' (લે. શ્રી છે. આ સર્જનાત્મક ચિત્રોમાં તેમની રજૂઆત પરંપરાગત ભારતીય જોરાવરસિંહ જાદવ), ગુજરાત માહિતી ખાતાનાં મેઘાણી સ્મૃતિ ગ્રંથ શૈલીને અનુસરતી છતાં તેમાં નિજી પોતની મૌલિકતા ઉમેરીને શોભનાત્મક | ‘શબદનો સોદાગર' અને “સૌરાષ્ટ્રની રસધાર'ના શ્રી વિનોદમેઘાણી કૃત ડિકોરેટીવ) પરિપાટીમાં તેઓ અંગ્રેજી અનુવાદોના ત્રણ ચિત્રસર્જન કરતા રહ્યાં છે. ગ્રંથોમાં ગ્રંથસ્થ થયાં છે. જેમાં સપાટ રંગો, બારીક ગુજરાત રાજય શાળા પાઠય રેખાંકન અને સપ્રમાણ પુસ્તક મંડળ-ગાંધીનગરના સુશોભન ઉમેરે છે. ફીગર તેઓ માન્ય ચિત્રકાર છે. ડ્રોઈગપર તેમનો પૂરેપૂરો કાબુ જેમાં ૧૯૭૧થી આજ સુધી હોઇ સપ્રમાણ આકારોવાળાં ભાષાવિષયક ૩૦ જેટલાં આ ચિત્રો નેત્રસંતર્પક બની પાઠયપુસ્તકો માટે તેમણે રહે છે. તેમનાં આવાં ચિત્રો પાઠચિત્રો કરી આપ્યાં છે. રાજય કલા પ્રદર્શનોમાં સ્થાન * રંગ, રૂપ અને અને સન્માન પામ્યા છે. રચનાકટારલેખન: * ગ્રુપશો-વન મેન શોઃ “ફલ છાબ' ની પ્રતાપસિંહનાં ચિત્રો રવિવારની સૌરભપૂર્તિમાં અનેકગ્રુપ શોમાં રજૂ થયાં છે. ૧૯૯૦થી તેઓ રંગ, રૂપ ૦ ) ૦ ( ૦ Jain Education Intemational Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ પ્રતિભાઓ અને રચના' કોલમ અને દૈનિકની “કલાદર્શન' કોલમમાં ગુજરાતના કલાકારો, કલા અને સાંસ્કૃતિક પ્રદર્શનો, કલા પ્રકાશનો વિષે નિયમિત લેખન કરી વિવિધ કલાપ્રવૃત્તિઓનું પરિશીલન કરાવી રહ્યાં છે. છેલ્લાં ચૌદ વર્ષથી નિયમિત રીતે પ્રકટ થતી આ કોલમને સૌરાષ્ટ્ર-ગુજરાતથી લઇને છેક મુંબઇ, મધ્યપ્રદેશ સુધી વ્યાપક પ્રસિધ્ધિ-લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે. તેમનું લેખન સંદર્ભશીલ અને નીર-ક્ષીર વિવેકયુકત હોઇ કલાકારથી લઇને સામાન્ય જનસમાજ સુધી સ્પર્શી શકયું છે. * એવોર્ડઝ - સન્માન: કલાક્ષેત્રે આ રીતે વિવિધ ક્ષેત્રના પ્રદાન બદલ આગળ ઉલ્લેખિત એવોર્ડઝ ઉપરાંત રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિના ઉપક્રમે ૧૯૯૬માં તેમને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સુરેશભાઇ મહેતાના હસ્તે ‘શ્રેષ્ઠ કલાકાર એવોર્ડથી સન્માનીત કરાયા છે. એ જ રીતે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉને ઇ. ૨૦૦૨માં તેમને ‘વોકેશનલ એવોર્ડ' અર્પણ કરી સન્માન્યા છે. કલાશિક્ષણ, કલાલેખન અને સર્જક તરીકેની ચાર દાયકાથી પણ વધુ કારકિર્દી ધરાવતા આ કલાકારે વર્તમાનપત્રમાં આજ છપાતાં અને કુમાર'માં પ્રકટ થયેલાં આ ચિત્ર ‘વાટ મારગમાં'ની સંયોજનાને કલાગુરૂ રવિશંકર રાવલે પ્રશંસી હતી. કાલ ભૂલાઇ જવાતાં વાર્તાનાં ચિત્રોને એક સર્જનની કક્ષાએ પહોંચાડી જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે જ તેઓને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનન્ય સ્થાન અપાવે છે. ભણાવતી વખતે માત્ર વિદ્યાર્થી તેમનાં કેન્દ્રમાં હોય, ચિત્રાંકન વખતે પ્રસંગચિત્ર અને પાત્ર તેમનાં ચિંતનમાં હોય અને લખતાં હોય ત્યારે જેતે કલાકારની કલાસાધનાનું પરિશીલન જેમનાં ધ્યાનમાં હોય તેવા આ કલાકારની સર્વાગી સાધનાએ જ તેમને એક ‘કલા પ્રસારક-સંવાહક' તરીકે સ્થાપિત કર્યા છે. * પરિચય : પ્રા. શ્રી ભૂપતભાઇ કે. લાડવા (સન્માનિત કલાકાર, કલામર્મજ્ઞ અને પૂર્વ પ્રાધ્યાપક) 0004 ફૂલછાબ પ્લેટિનમ જયંતી વિશેષાંકનું આવરણ ચિત્ર ‘સૌરાષ્ટ્ર પંચરત્નાનિ’ Jain Education Intemational Page #412 -------------------------------------------------------------------------- ________________ ૭-૮, શ્રી સર્વોદય પાર્શ્વનાથાય નમ: અચલગચ્છેશ પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિભ્યો નમ: કલિકાલ કલ્પતરુ - જંગમ યુગપ્રધાન અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્યરત્નો પ.પૂ. મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા., પ.પૂ. મુનિરાજશ્રી ઉદયરત્નસાગરજી મ.સા., પ.પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નસાગરજી મ.સા. (પૂ.બાપા મ.સા.)ની પ્રેરણાથી શ્રી ચારિત્રરન ફા.ચે.ટ્રસ્ટ દ્વારા થયેલી - થનારી શુભ પ્રવૃત્તિઓ (૧) ગૃહમંદિર યોજના : ૧૧ થી ૬ ફૂટનાં 300થી વધારે મંદિરોનું સર્જન (૨) જિનપ્રતિમાજી : પંચધાતુનાં ૪00થી વધારે પ્રતિમાઓનું સર્જન (૩) શ્રી ગુરુમૂર્તિ નિર્માણ : ૧૫૧ પૂ.આ. ગુણસાગરસૂરિજી મ.ની ગુરુમૂર્તિઓનું નિર્માણ (૪) તાપ્રયંત્રની સંકલના : ૨૭૦ જેટલાં વિવિધ તામ્રયંત્રો પ્રસિધ્ધ કર્યા. (૫) સાહિત્ય પ્રકાશન : (૧) આગમ (૨) અર્વાચીન (૩) પ્રાચીન મલ્ટીકલર સાહિત્ય વિ. ૨૫૦ જેટલા ગ્રન્થો પ્રકાશિત થયા છે. હવે અપ્રગટ ગ્રન્થો પ્રકાશિત કરવાની યોજના છે, હસ્તપ્રતોમાંથી જેની પાંડુલિપિ તૈયાર છે. : અચલગચ્છના પ્રાચીન -અપ્રગટ ગ્રન્થો પ્રકાશિત કરવાની યોજના : નામ કતાં અંદાજિત ખર્ચ રૂા. નોમ કર્તા અંદાજિત ખર્ચ રૂા. સુરપતિ રાજર્ષિ ચઉપઈ મુનિ દામોદર ૧૫૧૧૧ I ૬૧. પડું આવશ્યક સંક્ષિપ્ત વિવરણ કીર્તિવલ્લભગ િ૨૫૧૧૧ ગજસુકુમાર સંધિ ઋષિમૂલા સંયમમૂર્તિ ૧૫૧૧૧ | ૬૩. વિચાર સપ્તતિકા (અવચૂરિ) મહેન્દ્રપ્રભસૂરિ ૧૫૧૧૧ સદેવજી સાવલિગરાસ નિત્યલાભ ૨૧૧૧૧ ૬૩, ઉપદેશ ચિંતામણિ ૧૨૫Uશ્લોક જયશેખરસૂરિ 3G૧૧૧ ઉત્તમકુમાર ચરિત્ર વિજયશીલ ૨૫૧૧૧ ૬૪થી ૯૯ (૩૬) નાની કૃતિઓ વિવિધ કર્તા ઉ૫૧૧૧ રાત્રિભોજન રાસ અમૃતસાગર ૨૫૧૧૧ ૧છે. જૈન મેધદૂત હિન્દી - અંગ્રેજી માં ૧૨૫૦૦૧ અષ્ટકર્મ સ્તવન ઉપદેશમાળા ચતુરસાગર ૫ ૧૧૧ *૧૦૧ મુગ્ધ મેધાકરાલંકાર રત્નમંડનસૂરિ ૧૧૧૧૧ ૯. કનકાવતી ચરિત્ર ન્યાનસાગર ૧૫૧૧૧ *૧૦૨ કાવ્યકલાપ રૂપચંદ ૧૧૧૧ ૧ ૧૦-૧૧, સાગરચંદ મુનિ અરણિકમુનિ વિજયશેખર ૧૧૧૧૧ *૧૦૩ લધુનમસ્કાર ચક્ર આ. સિંહતિલકસૂરિ ૧૧૧૧૧ ૧૨. સુદર્શન શેઠ રાસ વિજયશેખર ૭૫૦૧ *૧૦૪ વ્યોધન અજ્ઞાત ૧૧૧૧૧ ૧૩-૧૪. ઉદયરાજર્ષિકલાવતી સંયમમૂર્તિ ૧૧૧૧૧ *૧૦૫ ઋષભકુંતલ વર્ણન શ્રી વિબુધપ્રભ ૧૧૧૧૧ ચતુષ્કર્વી ચમ્મુ ચન્દ્રલાભ ૯૧૧૧ *૧૦૬ સ્નાત્રyજ લાલવિજયસૂરિ ૧૧૧૧૧ ૧૬. મદનકુમાર વાચક-દામ ૧૧૧૧૧ *૧૦૭ જિનપાલ અલગછીય ૧૧૧૧૧ ૧૭. ઈલાચી કેવલી (પ્રકાશિત છે) ન્યાનસાગર દયાશીલ ૧૧૧૧૧ જિનરક્ષિતસંધી મુનીશીલ ૧૨ સ્તવન ચોવીશી | વિવિધકર્તા ૨૫૧૧૧ *૧૮ શીલરૂપક માલા પુન્યનંદિત ૧૧૧૧૧ ૧૯, શ્રીપાલ રાસ (રંગીન ફોટા સાથે) વાનસાગર ૧૫૧૦૦૧ *૧૦૯ પરમસુખ બત્રીસી અજ્ઞાત ૫૧0 ૨ . શ્રી ચંદ્રહાસ વિજયશેખર ૪૫000 *૧૧૦ કક્કા બત્રીસી કેશરિયાની નાનચંદ ૫૧૦૦ ૨૧થી૩૫વિવિધ કૃતિઓ એક સાથે વિવિધ કર્તા ૨૫૦૦૧ *૧૧૧ જ્ઞાનાંકુશ શાસે અજ્ઞાત ૧૧૧૧ ૧ ૩૫-૪૫.૫૦ કેવલનાણી વિવિધ કર્તા 11111 *૧૧૨ કાયસ્થિતિ સ્તોત્ર અજ્ઞાત ૧૧૧૧ ૧ ૪૬ , અષ્ટોતરી તીર્થમાલા અવચૂરી મહેન્દ્રસૂરિ જયકેશરી સૂરિ ૧૫૦૦૧ *૧૧૬ સાર મનોરથ માલા અજ્ઞાત ૧૧૧૧૧ એસજઝાય સજઝાય ન્યાયસાગર ૫ ૧૧૧ *૧૧૪ મેધમાલા ૧૧૧૧ ૧ નમનાથ નવરસ રૂપચંદ ૫ ૧૧૧ *૧૧૫ ચોવીશ જિન નમસ્કાર અમૃતવિજય ૫૧) નેમનાથજીના બારમાસ ૫૧૧૧ ૧૧દ ગિરનાર ચત્ય પરિપાટી અચલગઢીય ૧૧૧૧૧ નેમનાથ સ્તવન ૫૧૧૧ આ કીર્તિરત્નસૂરિ પુન્યાઢ નૃપબંધ વિજયશેખર ૨ ૧૧૧૧ ૧૧૭ ફીલબત્રીશી અચલ, દયાશીલ ૧૧૧૧૧ લિપિ બુદ્ધિશેખર *૧૧૮ આદિનાથ વિનંતી ૧૧૧૧૧ ધર્મદત્ત કથા માણિક્યસુંદર ૨૫ ૧૧૧ ૧૧૯ ચિંતામણિ પાક વિનંતી ૧૧૧૧૧ સુરસુંદર રાજર્ષિ આખ્યાન વિજયશેખર ઉ૧૧૧૧ *૧૨) કાવ્ય રાક્ષસ સૂત્ર ૧૧૧૧૧ દ્રપદી પૂર્વભવ સંબંધ આ, મુક્તિ સાગરસૂરિ ૧૧૧૧૧ *૧૨૧ કિયામુપ્ત ચતુર્વિશતિ; જિમ્નતિ રેખા, જયશેખરસૂરિ ૧૧૧૧૧ અમદાને મેઘરથરાય રાસ આ, મુક્તિ સાગરસૂરિ ૧૫૧૧૧ શ્રી પાર્શ્વનાથ નવગ્રહ આ, જયસૂરિ ૧૧૧૧૧ ભવ અટવીનો સ્તવન આ, મુક્તિ સાગરસૂરિ ૧૧૧૧૧ ગર્ભિત સ્તોત્રાપ્તિ અનંગદન મુનિશ્વર પરમી સ્તવન આ, મુક્તિ સાગરસૂરિ ૫ ૧૧૧ દેવેન્દ્ર ફતે જિનું જન્મોત્સવ સ્તોત્ર -- ૧ ૧ ૧ ૧ ૧ ખંભાત તીર્થમાલા આ, મુક્તિ સોગરસૂરિ ૫ ૧૧૧ વિવિધ કર્તાનાં અચલગીય રસ્તોત્રો -- * 11111 વીરપ્રભુનાં પંચકલ્યાણક સ્તવનું . મુક્તિ સાગરસૂરિ ૫૧ ૧૧ ૧ ૨ ૫ પાકનાથે 'ગવાનના બા, ગુદાસાગરસુરિ ૧૧૧૧૧ ૬૫. ક્ષમાભાવની માલાભ ૫ ૧૧૧ ૧૦૮ સ્તોત્ર કે આ નિશાનીવાળા ગ્રન્યો અચલગચ્છના નથી. નોંધ : ચેક કે દાઢ શ્રી ચારિત્રરત્ન ફા.ચે, દ્રસ્ટનો મોકલી શકાશે. c/o, શ્રી સોમચંદ ભાણજી લાલકા, મુંબઇ, ગલી અમલનેર (ખા.), ૮૬૩ ' ', ફોન (૨૫૮) રરર ૮૬૮ લિ, ટ્રસ્ટ મંડળના જય જિનેન્દ્ર ૧૫. ૧૮. રૂપચંદ ૫૮. Jain Education Intemational Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૯o ગુસ્સવ અને ગુજmત બહાર નાગર પ્રતિભાઓ -કિરીટભાઈ યાદવેન્દ્રરાય બક્ષી નાગરજ્ઞાતિ તેની વ્યાપારી પરંપરાઓ માટે જ નહિ પરંતુ કેળવણી વિષયક અને રાજ્યવહીવટ વિષયક બાબતોની દૃષ્ટિએ પણ પંકાયેલ છે. નાગરજ્ઞાતિ તેમના ભાષાકીય જ્ઞાનનો ઉપયોગ મુત્સદ્દીગીરીના ક્ષેત્રમાં કરતી. આ નાગરપરંપરામાંથી ગૌરીશંકર ઓઝા, ગોકુળજી ઝાલા અને પ્રભાશંકર પટ્ટણી એમ મહાન મુત્સદ્દીઓ થયા હતા. વિજ્ઞાન કળા અને વિદ્યાના ક્ષેત્રમાં તો અગણિત નાગરો છે. શિક્ષિત અને પ્રગતિશીલ ગણાતા આ સમાજે તેનાં વાણી વ્યવહાર અને વર્તન-વિચારોથી બબ્બે હજાર વર્ષથી સમાજમાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. આ લેખમાળાના લેખક શ્રી કિરીટભાઈ બક્ષીનો પરિચય જોઈએ શ્રી યાદવેન્દ્રભાઈ તથા શ્રીમતી નિપુણાબહેનને ત્યાં જન્મ તા. ૧૧-૧૨-૧૯૩૫ (માગશર વદ ૧) ના દિને થયો. સ્કૂલ અને કોલેજ શિક્ષણ વડોદરામાં જ. એમ. એસ. યુનિમાંથી અર્થશાસ્ત્ર (મુખ્ય) અને આંકડાશાસ્ત્ર સાથે ૧૯૫૪ માં બી.એ. પ્રથમ વર્ગમાં થયો. ૧૯૫૬માં અસંખ્ય પ્રતિકૂળતાઓ સાથે પણ એમ.એ.માં અર્થશાસ્ત્ર (એન્ટાચર) સાથે ઉતીર્ણ થયા. ભરૂચમાં ૧૯૫૫ માં ખંડ સમયના અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે નોકરી શરૂ કરી. ૧૯૫૬ માં પૂર્ણ સમયના થયા. ૧૯૬૧ માં તક મળતાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નડિયાદની આઈ.વી. પટેલ કોમર્સ કોલેજમાં જોડાયા ત્યાંથી ૧૯૬૫ માં જંબુસરમાં ઉપાચાર્ય તથા ૧૯૭૬ માં આચાર્ય તરીકે કોલેજમાં સેવાઓ આપી. ૧૯૭૬ થી ૧૯૯૬ સુધી આચાર્યપદ નિભાવ્યું. તે દરમ્યાન ૧૯૮૨-૮૫ તથા ૧૯૮૮-૮૧ દરમ્યાન દ.ગુ. યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. - ૧૯૮૦ માં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળતાં સંભાળતાં જંબુસર તાલુકામાં કપાસના વેચાણની સમસ્યાઓ વિષે લઘુ શોધ નિબંધ લખી એમ.ફીલ.ની પદવી મેળવી. માત્ર અધ્યાપક સાથીઓને પથદર્શક બની શકાય તે હેતુથી જ સરદાર પટેલ યુનિવર્સિટી-વિદ્યાનગરની વાણિજ્ય તથા વિનયન વિદ્યાશાખામાં સત્ય અને અર્થશાસ્ત્ર અભ્યાસ સમિતિમાં નિષ્ણાત સભ્ય તરીકે લગભગ ૧૨ વર્ષ સેવાઓ આપી. અર્થ સંકલન' યોજના દૃષ્ટિ' જેવા અર્થશાસ્ત્રના સામાયિકોમાં મૌલિક કૃતિઓ આપી છે. સહલેખક તરીકે ‘વિદેશોનો આર્થિક ઇતિહાસ’, ‘અર્થશાસ્ત્રની રૂપરેખા’, “પ્રારંભિક અર્થશાસ્ત્ર” જેવા ગ્રંથોની રચના તથા મૌલિક લેખક તરીકે “આપણો રૂપિયો” તથા “નાગર નવલું નજરાણું” પુસ્તકો પ્રકાશિત કર્યા છે. અર્થશાસ્ત્ર જે લઘુ રસિક સ્વરૂપે રજૂ કરી વિદ્યાર્થીઓને તેમાં રસ લેતા કરવાનો પ્રયત્ન કર્યો છે. - ૧૯૯૬ માં નિવૃત્તિ બાદ વતન વડોદરામાં કાયમી નિવાસ કર્યો છે. નિવાસની નજીક જ આવેલા “શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું સંચાલન કરતાં શ્રી તન્મય સ્મૃતિ જાગૃતિ મંદિર ટ્રસ્ટ” માં પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. પ્રવૃત્તિ ઉપરાંત પ્રકૃતિજન્ય શોખ તરીકે હળવું, શાસ્ત્રીય સંગીત ગાવાનો શોખ છે. નિવાસની નજીક જ અર્થશાસ્ત્રના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવાનો આનંદ આવે છે. લોકસંપર્કો ધાર્મિક યાત્રાઓ અને હળવાશ એ શોખના વિષયો હોવાથી જીવન ભર્યું ભર્યું લાગે છે. સ્ટાફ પરિવારના સભ્યો સાથે ઔપચારિકતા ઓળંગીને આત્મીયતા તથા કૌટુમ્બિક ભાવનામય સંબંધો સ્થાપવામાં ઠીક ઠીક સફળતા મળી છે. – સંપાદક Jain Education Intemational Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પથપ્રદર્શક ગુજરાત અને ગુજરાત બહાર નહીં. એના વિકલ્પ એવો આશય પણ ખરો કે આગામી પેઢી તેઓનું અનુકરણ કરીને સન્માર્ગે ચાલે. તેમનાં કાર્યોને આગળ નાગર પ્રતિભાઓ-પથદર્શકો... ધપાવે અને નામ સાર્થક કરે ! બીજા પણ આશયો હોઈ શકે. નાગરો એટલે નરસિંહ મહેતાના વંશજો. કોઈપણ નાગર તાત્પર્ય એ વાતનું જ છે કે તેઓ સમાજને કાંઈક આપી જવા વ્યક્તિ એમ કહેવામાં ગૌરવ અનુભવે અને કહે “અમે તો ભાઈ, માગે છે. સમાજના પથદર્શક બનીને, તે રસ્તે ચાલીને નવી પેઢી નરસિંહ મહેતાની ન્યાતના!” સમૃદ્ધ બને એ ઇરાદો પણ ખરો. આથી જ તેઓ પથદર્શક નાગરો લગભગ પાંચમી સદીના પ્રારંભે ગુજરાતમાં પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે, કરે છે અને કરતા રહેશે જ! આવ્યા એમ આધારભૂત માહિતી કહે છે. નરસિંહ મહેતા તો સૌ પ્રથમ, આપણી આગલી પેઢીના નાગરોનું પથદર્શન ગુજરાતના. જુનાગઢ-તલાલાના) એટલે નાગરો મૂળભૂત રીતે જોઈએ. નાગર જ્ઞાતિના દિવંગત દિગ્ગજો મુખ્યત્વે મુત્સદ્દીપણું, ગુજરાતના ગણાયા. આજની સ્થિતિ જોતાં એમ લાગે છે કે સાહિત્ય, લલિતકલા અને થોડેઘણે અંશે યુદ્ધકલામાં પણ પ્રવીણ નાગરો આખાય ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર અને મધ્ય હતા. તેઓ સાચું અને યોગ્ય પથદર્શન કરી ગયા છે. ભારતમાં ફેલાયેલા છે. વિદેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં નરસિંહ મહેતા એટલે આદ્યનાગર અને આદ્યકવિ. કાવ્યને તો નાગર જ્ઞાતિ એટલી હદે હવે સ્થાયી થઈ ગઈ છે કે ત્યાં, તેઓ દ્વારા રચાયેલાં સામાજિક સંગઠનો પણ રચનાત્મક કાર્યક્રમો લલિતકલા તરીકે બિરદાવીએ તેના કરતાં એક ભક્તિનાં માધ્યમ અને પ્રવૃત્તિઓ કરે છે અને એ રીતે એકબીજાની નીટ રહે છે. તરીકે મૂલવીએ તો, –ખાસ કરીને નરસિંહ મહેતાના સંદર્ભમાં– તે વધુ યોગ્ય લાગશે. તેઓ તો પરમાર્થી બનીને જીવ્યા એમ કહી નાગરો માટે કદાચ પદાર્પણનું કોઈપણ ક્ષેત્ર બાકી રહ્યું શકાય. “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” દ્વારા તેઓએ આખા નથી. લગભગ સાતસો આઠસો (૭૦૦-૮00) વર્ષ-પ્રાચીન વિશ્વને મહામાનવ બનવાનો સંદેશો આપ્યો. તેઓને ન્યાતબહાર સમયથી. જ્યારે આપણા સમાજમાં સંસ્કૃતિ અને સંસાર હજી મૂક્યા, છતાં, “નાગરોની જીભે સરસ્વતી કાયમ વસેલી રહે” એ બાલ્યાવસ્થામાં હતાં ત્યારે, નાગરોએ સાહિત્ય, સંગીત, લલિત વરદાન તેઓએ પરમાત્મા પાસે માંગ્યું અને એના પરિણામો આજે કલા, સમાજસુધારણા, (મધ્યકાળના યુદ્ધક્ષેત્રમાં પણ) રમતગમત, આપણી સામે જ છે. નરસિંહ મહેતાએ લખેલાં અને ગાયેલાં અધ્યાત્મવિદ્યા, રાજકારણ, વહીવટી સેવાઓ અને વહીવટી પ્રભાતિયાં, ભજનો-સાહિત્યની દૃષ્ટિએ ઊચ્ચ કોટિના છતાં તેમજ સનદી નોકરીઓ, વિ. માં પોતાનું હીર ઝળકાવ્યું છે. જીવન સમજવામાં સરળ અને અધ્યાત્મનો સંદેશો આપનારાં! પુરુષાર્થનું એકપણ ક્ષેત્ર નાગરવિહોણું નહીં હોય. મુત્સદ્દીગીરી અને વહીવટી સેવાઓમાં નાગરોનો જોટો નાગરોનાં સંપૂર્ણ નામ અને કાર્યનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એમ પણ બને કે કોઈક નાગર અને ગ્રંથકાર, સ્ત્રી કેળવણીના પ્રેરક સ્વ. મણિભાઈ જશભાઈ ઉધમીનો ઉલ્લેખ અહીં જોવા ન મળે! એને માટે અત્યારથી જ દેસાઈ. (ડૉ. સિતાંશુભાઈ યશશ્ચંદ્ર આ જ પેઢીના છે અને ક્ષમા યાચના! પરિણામો આપણી નજર સમક્ષ છે) ભાવનગરના શ્રી ગૌરીશંકર સૌ પ્રથમ તો આપણે પથદર્શક નાગરોનું પથદર્શન ઓઝા, શ્રી પ્રભાશંકર પટ્ટણી, શ્રી લલ્લુભાઈ શામળદાસ મહેતા હેતુલક્ષી દૃષ્ટિએ નિહાળવું જોઈએ. તેનો અર્થ કાંઈક આવો કરી અને તેમના પુત્રો શ્રી વૈકુંઠભાઈ મહેતા (જેઓના નામે અખિલ શકાય. (૧) ઈશ્વરે આપેલા આ મહામૂલા જીવનને સાર્થક ભારતીય સહકારી તાલીમ સંસ્થા-પૂનામાં કાર્યરત છે) તથા શ્રી બનાવવા માટે કોઈપણ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી જેથી નવરાશને ગગનવિહારી મહેતા (જેઓ વર્ષો સુધી અમેરિકામાં ભારતના અવકાશ ન રહે અને આવી પ્રવૃત્તિમાં જ જીવન પસાર થઈ રાજદૂત હતા). ગાંધીવાદી, સત્યાગ્રહી, સૌરાષ્ટ્ર રાજ્યના જાય. (૨) ફુરસદનો સમય ગામગપાટા અને આળસ કે મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ. ઉછંગરાય આરામમાં પસાર કરવા કરતાં, સમયનું મહત્ત્વ સમજીને ઢેબર, મધ્યપ્રદેશના માજી મુખ્યપ્રધાન શ્રી ભગવતપ્રસાદ રચનાત્મક પ્રવૃત્તિ કરવી જેમાં આજીવિકા માટેની પ્રવૃત્તિ પણ મંડલોઈ, જુનાગઢના શ્રી ગોકુળજી ઝાલા તથા અમરશી દીવાન, એક સાધન તરીકે મળી રહે. (૩) નાગરો સામાન્ય રીતે, જેનો ઉલ્લેખ ઇતિહાસમાં ઓછો જોવાનો મળે છે, તેવા સ્વભાવે સંતોષી તેથી દ્રવ્યઉપાર્જન પ્રત્યે તેમની આંધળી દોટ ઔરંગઝેબ અને દુર્ગાદાસ રાઠોડ વચ્ચે સમાધાન કરાવનાર શ્રી Jain Education Intemational Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૩૯૯ ઈશ્વરદાસ નાગર, અકબરના દરબારના નવરત્નોમાંનું એક નાગર હતા. પંડ્યા પરિવારમાં તે વખતે એવો રિવાજ હતો કે મહામોથું રત્ન શ્રી ટોડરમલ! એમ કહેવાય છે કે મુસ્લીમ ધર્મ દરેક કુટુંબના સભ્ય પોતાના નામની પાછળ “નંદ" અચૂક અંગીકાર કરવો પડ્યો તે અગાઉ તાનસેન પણ નાગર જ હતા. લખાવે. તેમાં શિવાનંદ તો કમાલ કરી. તાપીના તટે શ્રી સ્વ. વૈજનાથ (બૈજુ બાવરા) પણ ચાંપાનેરના નાગર જ હતા. માતાજીએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધાં. અને સં. ૧૯૫૭ તેમણે તાનસેનને સંગીત સ્પર્ધામાં હરાવ્યા છતાં રાજા અકબરને (૧૬૨૨–વિ. સંવત) માં નવરાત્રીમાં જ આ આરતી તેઓ પાસે તેમને માફી બક્ષવા વિનંતી કરી. નાગરના ઉમદા વર્તનનું એક લખાવી. એ રીતે પછી પણ એવી પ્રણાલિકા પડી ગઈ હશે કે અગત્યનું આ પ્રમાણ છે. આવી ઉદારતા અને વિશાળ હૃદય ને કોઈપણ આરતીના રચયિતા ભલે અન્ય હોય છતાં તેની અંતિમ નાગરોનો સંસ્કાર વારસો જ ગણાય. કડીમાં “ભણે શિવાનંદ સ્વામી” આવે જ! આજે પણ થોડે ઘણે અંશે આ સચવાઈ રહ્યું છે. સામાન્ય રીતે ભજનમાં છેલ્લી પંક્તિમાં કવિ પોતાનું કોઈપણ રાજ્યનું દિવાનપદું એ જાણે નાગરોનો નામ–પહેલાના સમયમાં-સમાવી લેતા. “કેશવ હરિ મારું શું વિશેષાધિકાર ગણાતો. તેને માટે કોઈ દાવો અથવા વિચાર પણ થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે”—મારી નાડ. “શરણ ન કરે! નાગરો વ્યક્તિને નહીં પણ હોદ્દાને વફાદાર રહેલા છે. કેશવલાલનું છે, ચરણ છે હરિ નામ તારું” “દીનાનાથ દયાળ આ તેમનું આગવું લક્ષણ છે. નટવર'માંની આ છેલ્લી પંક્તિમાં શ્રી કેશવલાલભાઇનું પ્રભુ કલાના ક્ષેત્રમાં તો અગણિત નાગર પથદર્શકો મળી આવે પ્રત્યેનું સમર્પણ જણાયા સિવાય રહેતું નથી. આ કેશવલાલભાઈ છે. ગુજરાતી સુગમ સંગીત, ફિલ્મી સંગીત કે લોકસંગીત (કે પણ નાગર જ! પ્રભુ સાથે આ રીતે ઓતપ્રોત થવા માટે ગળથૂથીતેનો કોઈપણ પ્રકાર-ગરબા-રાસ વિ.) હોય સ્વ. અવિનાશ માંથી મળેલા નાગર સંસ્કાર પણ એટલા જ જવાબદાર ને? વ્યાસ એટલે સમગ્ર ગુજરાતી સંગીતનો પર્યાયવાચક શબ્દ! મા. પૂ. દિપકબા દેસાઈને પણ ન જ ભૂલાય” રંગમાં તેઓએ ગીતોના “દૂધગંગા” જેવાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેમાં દિસો છો, બિરદાવળી મા! હોઉં જગદંબા રૂપ આજે મા! શિરમોર સમું ગીત તે, “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”. માતાજીના આ ગરબામાં “દિપક શિર હસ્ત હોય કૃપાળી મા!” આ ગીતે કદાચ વિશ્વમાં તેમને અમર બનાવી દીધા. ગુજરાતી વાંચતાની સાથે શ્રી માતાજી સાથે આપણને તાદાભ્ય લોકસંગીત અને લોકગીતો વિષેની તેમની હથોટી એટલી સરસ અનુભવવાની ઇચ્છા થાય! કે, “હું ધોબણ ગામની ધબાક ધબાક ધોઉં કપડાં” કે પછી ગીત-ભજન-સ્તુતિ-ગરબા વિ. રચાય તો ખરા! પણ નાગર નંદજીના લાલ” જેવાં ગીતો આજે પણ સાંભળવાં ગમે તેમાં પ્રાણ પૂરવાનું કામ સંગીતજ્ઞ અને ગાયદો જ કરે છે. ગાયક છે, માણવાનાં ગમે છે. તેઓની શાસ્ત્રીય રાગો પરની પકડના બેલડીમાં મુખ્ય તો પહેલાં આપણને શ્રી ક્ષેમુભાઈ તથા સુધાબહેન ઉદાહરણો પણ ક્યાં નથી? “પ્રગટો હે રાગ કેદાર!” અને દિવેટીયા યાદ આવે. “મન મારું મોહ્યું રે મુરલીમાં” એ ગીત “વર્ષાની ધાર'! આવાં તો બીજાં કેટલાંય ગીતો છે! સદીઓ દ્વારા સમગ્ર ગુજરાતને ઘેલું લગાડનાર સ્વ. સુધાબહેન દિવેટીયાના સુધી તેઓનું આ પથદર્શન લોકહૈયે રમતું રહેશે. ગીતોની રેકોર્ડઝ અવારનવાર રેડિયો પર સાંભળવા મળે છે. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા” અથવા સંગીતમાં અમરત્વ પામી ગયેલાં બહેનો તાના અને “ચઢ્યાં અણમોલ કિસ્તી પર” કે પછી માતાજીનો ગરબો, રીરીની સ્મૃતિમાં ગુજરાતમાં અનેકવાર મહોત્સવો અને “સાચી રે મારી સત રે ભવાની મા” કે “વીત્યો શ્રાવણ ભીનો પારિતોષિક સમારંભો યોજાઈ ગયા છે. નાગર કુટુંબની આ બે ને ભીની આંખ રે” હોય—આ ગીતો દ્વારા લોકોના હૈયામાં દિકરીઓએ સ્વમાનના ભોગે નાગરો કાંઈ જ ન કરે અને મોતને કાયમ સ્થાન પામનાર સ્વ. શ્રી વિનુભાઈ મઝમુદારને કેમ વહાલું કરવામાં પણ નાનમ ન અનુભવે તેનું જ્વલંત ઉદાહરણ ભૂલાય? તેઓએ ગુજરાતી ગીતો અને સાહિત્યને એક નવી જ પૂરું પાડ્યું છે. તાના-રીરી ઉપર ચલચિત્ર ઊતર્યું છે. તાનસેને દિશા ચીંધી, તેમનાં ગીતોના ગ્રંથ “નિરમાળ” અને અન્યમાં આ ખુદ પોતાની તરફ આ બહેનોના નામથી શરૂઆતથી કરી છે. બધાં જ ગીતો ધરબાયેલાં પડ્યાં છે. આજે પણ વડનગરમાં તેમની સમાધિ મોજુદ છે. કારતક સુદ“ભણે શિવાનંદ સ્વામી' દ્વારા આરતીના પ્રકારને ૯ના દિને વડનગર તાના-રીરી સ્મૃતિ સમારોહ યોજાયો અને પ્રચલિત કરનાર શ્રી શિવાનંદ પણ સુરતના પંડ્યા પરિવારના ખૂબ સફળ રહ્યો. (તા. ૨૧-૧૧-૨૦૦૪) Jain Education Intemational Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પથપ્રદર્શક સ્વ. બાલકૃષ્ણ ઘોડાએ પણ શાસ્ત્રીય સંગીત આત્મસાત તેમના સમયમાં તેઓએ ઘણા નાટકોમાં તેઓએ અભિનયના કરી મહાન ગાયકની કક્ષામાં રહી દૂરદર્શન પ્રચાર નહોતું પામ્યું અજવાળાં પાથર્યા હતા. ત્યારે, આકાશવાણી દ્વારા તેમના સૂરો રેલાવ્યા હતા. આ જ રીતે હાસ્યમાં સળંગ પ્રથમ નવલકથા લખનાર ક્ષેત્રમાં પણ નાગરોનું પ્રદાન વિશિષ્ટ અને - શ્રી રમણભાઈ નીલકંઠે “ભદ્રંભદ્ર” નવલકથા લખી હતી. હાસ્ય આગવું રહેલું છે. અને વ્યંગનો સુભગ સમન્વય તેઓએ આ નવલકથામાં કર્યો છે. | નવલકથામાં પહેલ કરનાર અને ગુજરાતીની પ્રથમ અને તે પણ એ રીતે કે કોઈને પણ કાંઈ અનિચ્છનીય લાગ્યા નવલકથા લખનાર સ્વ. નંદશંકર મહેતા-સુરતના અને વડોદરાના સિવાય એનો હેતુ જળવાઈ રહે અને સિદ્ધ થાય. આ નાગરબંધુ તે સમયના દિવાન સ્વ. મનુભાઈ મહેતાના પિતાશ્રી તથા શ્રીમતી અમદાવાદના અને તેઓનો આખો પરિવાર સાહિત્યના રંગે હંસાબહેન મહેતાના દાદાજી થાય. કદાચ સાહિત્યના પ્રકારની રંગાએલો હતો. લેડી વિદ્યાગૌરી નીલકંઠ, શ્રીમતી અને દૃષ્ટિએ ના હોય પણ પ્રથમ નવલકથા તરીકે “કરણઘેલો” એ વિનોદીની બહેન નીલકંઠ-(તેઓની હળવી કટાક્ષિકા “ચિટ્ટી” ઘણાં સીમાચિહ્ન નક્કી કર્યા છે. ઉલ્લેખ થઈ શકે તેવી, સનાતન અને “આંખની આંજણી” આજે પણ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યો અને સત્ય ધરાવતી સામાજિક નવલકથા તે જ “સરસ્વતી આગવું સ્થાન ધરાવે છે. ચન્દ્ર” (ભાગ ૧ થી ૪). તેના લેખક શ્રી ગોવર્ધનરામ માધવરામ | હાસ્ય લેખનની વાત આવે, તો જ્યોતીન્દ્ર દવેને યાદ કર્યા ત્રિપાઠી-તેઓએ વકીલાત અને કદાચ સરકારી નોકરી છોડી વગર કેમ ચાલે? જ્યોતીન્દ્ર દવે અને હાસ્યસાહિત્ય જાણે દઈને સાહિત્યની સેવાનો આજીવન ભેખ લીધો અને તેમાંથી એકબીજા માટે જ સર્જાયા હોય એમ લાગે છે. તેઓએ સ્વતંત્ર સર્જાઈ આ નવલકથા જે શાશ્વત મૂલ્યો ધરાવે છે અને ગુજરાતીના હાસ્ય સાહિત્ય તો એવું સજર્યું કે પોતે હસ્યા વગર બીજાને અભ્યાસ માટે તે અનિવાર્ય ગણાય છે. હસાવે. હસવા જેવા પ્રસંગો ન હોય છતાં હાસ્ય નિપજાવીને અન્યને રાજી કરતા. તેઓ સમજતા હતા કે જીવનમાં મુશ્કેલીઓ યુગમૂર્તિ સાહિત્યકાર સ્વ. શ્રી રમણલાલ વસંતલાલ તો રહેવાની જ! કદાચ વધવાની! તેમાં એક હાસ્ય જ જીવનને દેસાઈ વ્યવસાયે તો વડોદરા રાજ્યના સરસુબા (કલેકટર) હતા જીવવા જેવું રાખશે. તેમની કૃતિઓ તો અસંખ્ય છે પણ પરંતુ નવરાશના સમયે તેઓએ સાહિત્યની સેવા કરી. એ રંગતરંગ'ની હાસ્યશ્રેણી લોકભોગ્ય અને માણવાલાયક છે. અમૂલ્ય સેવામાં, “દિવ્યચક્ષુ” “પૂર્ણિમા” “કોકિલા” “ભારેલો અગ્નિ” વિ. અનેક નવલકથાઓ લખી. “ગ્રામલકમી” (ભાગ તેઓએ સ્વ. ધનસુખલાલ મહેતા સાથે સંયુક્ત રીતે લખેલ “અમે બધાં' આજે પણ ગુજરાતી સાહિત્યમાં હળવા લખાણ ૧ થી ૪) જેવી સમાજસુધારણાને લક્ષમાં રાખીને લખાયેલી આ તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. નવલકથાએ ગુજરાતની પ્રજાને સતત જાગૃત અને ખમીરવંતી બનાવી છે. “પૃથ્વીરાજ ચૌહાણ” અને “શંકિત હૃદય” જેવાં સ્વ. કવિ નર્મદ અર્વાચીનોમાં આદ્ય ગણાય છે. તેમણે નાટકોની સાથે તેઓએ નવલિકા, વિવેચન અને કાવ્યો લખીને દાંડિયો દ્વારા, સમાજસુધારણાનો પવન ફૂંક્યો અને પણ મોંઘું પ્રદાન કર્યું છે. “ઊડે ન ઊંઘ મારી, સંભળાયે શોર વિધવાવિવાહ દ્વારા તેમણે સમાજમાં સુધારાનો દાખલો બેસાડ્યો. ના, કયારની બોલે છે કોકિલા” આ ગીત હજી આજે પણ તાજું અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે જેહાદ જગાડવામાં નેતૃત્વ લેનાર જ લાગે છે. આ નાગર કવિ નર્મદ બહુ બાહોશ છતાં હૃદયના બહુ મૃદુ હતા. તેઓએ, સુધારાનો યુગ આવવાનો છે તેનાં એંધાણ બહુ ભવાઈ એ વિષય સંશોધનનો નહીં માત્ર ભજવવાનો જ સમયસર પારખી લીધાં હતાં. અને માણવાનો જ હોય, છતાં તેના ઉપર સંશોધન કરીને પી.એચ.ડી. ની પદવી મેળવનાર સ્વ. સુધાબહેન દેસાઈ (સ્વ. આ સિવાય પણ ઉલ્લેખનીય પ્રદાન કરનાર નાગર ૨. વ. દેસાઈનાં પુત્રી) શિક્ષણમાં રસને લીધે મહિલા કૉલેજના સાહિત્યકારોની નોંધ લેવી જ ઘટે. કવિ દયારામ, ચાણોદમાં જન્મ આચાર્યા તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા અને યોગદાન આપ્યું. અને ડભોઈમાં એ કર્મવીર છતાં ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગરબીઓથી, શ્રી માતાજીનાં સ્તવનથી અને આ ઉપરાંત ઘણા ઓછાને ખબર હશે કે સ્વ. રમણલાલ ભક્તિગીતોથી ગુજરાતને ઘેલું કર્યું. સ્વામી મનોહર સચ્ચિદાનંદ, તથા સ્વ. સુધાબહેન અચ્છો અભિનય પણ કરી શકતાં હતાં. કવિ પદ્મનાભ શ્રી બાલાશંકર કંથારિયા, શ્રી રામનારાયણ વિ. erli. Jain Education Intemational For Private & Personal use only Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૦૧ પાઠક–“દ્વિરેફ', શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી ઉપરાંત ૧૯૫૬માં ન્યુઝીલેન્ડે જ્યારે ભારતનો પ્રવાસ કર્યો ત્યારે ગુણવંતરાય આચાર્ય, શ્રી આનંદશંકર બા. ધ્રુવ અને તેમના ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દાવમાં પ્રથમ આવી ૪૧૨ રનની પ્રથમ ચિરંજીવી શ્રી ધ્રુવભાઈ ધ્રુવ, શ્રી યશોધર મહેતા, શ્રી ધીરેન્દ્રભાઈ વિકેટની ભાગીદારી શ્રી પંકજ રોય સાથે નોંધાવી, જે આજે વિશ્વ મહેતા, અજોડ ગુજરાતી-અંગ્રેજી ડિકશનરીના રચયિતા સ્વ. વિક્રમ તરીકે ઓળખાય છે અને તે અણનમ છે. ઝડપી ૧૦૦ ભરતરામ ભાનુસુખરામ મહેતા, શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ- વિકેટ ૧000 રન, ટેસ્ટમાં કરવાની પ્રથમ સિદ્ધિ પણ શ્રી વિનુ કાંત'–(કે જેઓ તેમના ‘વસંત વિજય'થી પ્રસિદ્ધિ પામ્યા), સ્વ. માંકડને ફાળે જાય છે. તેમનાં સંતાનો, અશોક માંકડ, અતુલ મંજુલાલ મજમુદાર–એક જાણીતા આધુનિક સાહિત્યકાર, સ્વ. માંકડ અને નિરૂપમા માંકડ પણ રમતવીરો અને દેશનું નામ દિગીશભાઈ મહેતા વિ. વિ. આ યાદી પણ ઘણી લાંબી થવા જાય રોશન કરનારા ખેલાડીઓ છે. છે. જો આપણે સાહિત્યમાં નાનું સરખું પણ પ્રદાન કરનારાને યાદ હાલમાં આયુર્વેદિક દવાઓનો પ્રચાર વધતો જાય છે. એ કરીએ તો, શ્રી હસિત બુચ, તેમની પ્રસિદ્ધ નવલકથા “ચલ ક્ષેત્રે પ્રથમ આયુર્વેદિક ફાર્મસી–ઝંડુ આયુર્વેદિક ફાર્મસી સ્થપાઈ. અચલ' થી પ્રસિદ્ધ થઈ ગયા. શ્રી નરસિંહરાવ ભોળાનાથ જેમના નામથી તે સ્થપાઈ તે, સ્વ. ઝંડુ ભટ્ટજી ભાવનગરના દિવેટીયા માટે શું કહીએ? જેઓ ભાષાશાસ્ત્રી, મહાન ગદ્યકાર પ્રશ્નોરા નાગર હતા. એમ કહેવાય છે કે પ્રશ્નોરા નાગરો અને પંડિતયુગના મહાન કવિ હતા. તેમના પુત્રના અવસાન સમયે આયુર્વેદિક દવા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેઓએ આપેલી સ્મરણાંજલિ, “મંગલ મંદિર ખોલો” એ કરૂણ | શિક્ષણ એટલે નાગરોની જીભે સરસ્વતીનું વરદાન. પ્રશસ્તિનું નવું સાહિત્ય સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં દાખલ તો નરસિંહ મહેતાએ ભગવાન પાસે માંગેલા આ વરદાનને ચરિતાર્થ કર્યું પણ સાથે સાથે તે ગીત (અંજલિ) આજે પણ લોકજીભે ચઢી કરવામાં પણ નાગરો પાછા પડ્યા નથી. યુનિવર્સિટી એટલે ગયું છે અને પુણ્યાત્માઓને અંજલિ આપવા માટે ગવાય છે. ઉચ્ચશિક્ષણની માર્ગદર્શક સંસ્થા. ગુજરાતમાં, વડોદરામાં જ્યારે તેમનું આ યોગદાન નાનુસૂનું નથી જ. યુનિવર્સિટી સ્થપાઈ, ત્યારે તેનું પહેલું સુકાનીપદ સ્વ. હંસાબેન જ્યારે પત્રકારત્વનો વ્યવસાય બહુ વિકસ્યો ન હતો ત્યારે મહેતાએ તથા ગુજરાત યુનિવર્સિટીનું પ્રથમ સુકાનીપદ સ્વ. હરિરાય બુચ, વડોદરામાં આ વ્યવસાય સ્વીકારીને સ્થાનિક અમદાવાદના નાગર સ્વ. હરસિદ્ધભાઈ દિવેટીયાએ સંભાળ્યું પત્ર ‘સયાજી વિજય'ને પ્રગતિને પંથે મૂકી દીધેલું. પોતે ભલે હતું. હજી તો ત્રીસ પાંત્રીસ વર્ષ થયાં છે એવા સૌરાષ્ટ્ર કદાચ વધુ સંપત્તિવાન નહીં હોય પરંતુ તેઓ ખુમારીથી જીવન યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પણ શ્રી ડોલરરાય માંકડ જ હતા. જીવ્યા અને સ્વમાનભેર અંતિમ શ્વાસ પામ્યા. આ ઉપરાંત વડોદરામાં કુલપતિ રહી ચૂકેલા સ્વ. જ્યોતીન્દ્ર નાગર મુરબ્બીઓની પથદર્શકો તરીકે વાત થતી હોય તો મહેતા પણ વડોદરા યુનિવર્સિટીના કુલપતિપદે બિરાજેલા. સ્વ. રામપ્રસાદ બક્ષીને યાદ કરવા જ પડે. મુંબઈના સાન્ટાઝમાં સ્વભાવે મૃદુભાષી પશ્ચિમ ઢબની રહેણી કરણી છતાં, દિલ તો પોદાર હાઈસ્કૂલમાં વર્ષો સુધી તેઓ સુકાનીપદે રહ્યા. આધુનિક હિંદુસ્તાની! વજાદપિ કઠોરાણિ–મૃદુનિ કુસુમાદપિ! જેવું લાગે. સમયમાં પ્રસિદ્ધિ પામેલ અનેક વ્યક્તિઓના પથદર્શક બન્યા. આયુર્વેદિક દવાઓના નિષ્ણાત રાજવૈદ્ય બાલાભાઈ ભાષાશુદ્ધિનો આગ્રહ, નમ્ર અને વિનયી–વિવેકી વાણી, આ રાજમાતાઓના રાજવૈધ હતા. તેમનાં આગવાં લક્ષણો હતાં. એ જ કક્ષાના શ્રી ગૌરીપ્રસાદ કોઈપણ કૉલેજમાં ગુજરાતી સાહિત્યમાં જાણીતા સંશોધક ઝાલા પણ એટલા જ વિદ્વાન અને સુસંસ્કૃત! અને વિવેચક શ્રી વિજયરાય વૈદ્યને જો કોઈ ન વાંચે તો રમતગમતના ક્ષેત્રમાં પણ નાગરો પાછા પડ્યા નથી. અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું અધ્યાપન અને અધ્યયનકાર્ય અધૂરું હંમેશા અગ્રેસર રહ્યા છે. ક્રિકેટના ખેલાડી સ્વ. વિનુ માંકડ માટે જ ગણાય. કહેવાયું છે કે જયારે ભારતની ટીમ ઈગ્લેંડના પ્રવાસે ગઈ ત્યારે ગુજરાતના ઇતિહાસવિદ્દ અને જૂનાગઢના અદના નાગર બીજી ટેસ્ટમાં (૧૯૫૨) ભારતની વિકેટો ટપોટપ પડવા માંડી શ્રી શંભુપ્રસાદ દેસાઈ (જેઓ હમણાં જૈફ વયે અવસાન પામ્યા.) હતી અને વિનુ માંકડે આવીને બાજી સંભાળી લીધી. બેટીંગમાં એ પણ જબરા ઇતિહાસકાર હતા. તેમના પરિવારજનો આજે અને બોલીંગ પણ એવી વેધક કરી કે ભારત જીતી ગયું. આમ, પણ તેમની ઘણી વાતો એવી કરે છે જેની ઇતિહાસ કદી નોંધ બીજી ટેસ્ટ માંકડ ટેસ્ટ તરીકે ઓળખાય છે. જે યોગ્ય છે. લીધી નથી. ગુજરાતના લોકાયુક્ત શ્રી શુકલ પણ નાગર જ હતા. ક Jain Education Intemational For Private & Personal use only Page #418 -------------------------------------------------------------------------- ________________ ટિની હોય હોય પરંત ૪૦૨ પથપ્રદર્શક મુત્સદ્દીઓમાં જેમનાં નામનો ઉલ્લેખ થયો નથી છતાં જેઓ વિષે હળવા લેખો અને મનોરંજક સાહિત્યમાં સ્વ. જ્યોતીન્દ્ર પુસ્તકો પણ લખી શકાય તેમ છે એવા શ્રી જયસુખલાલ હાથી, દવેનો વારસો શ્રી બકુલ ત્રિપાઠી અને શ્રી તારક મહેતા સંભાળી શ્રી કનૈયાલાલ દેસાઈ, તેમના પુત્રો સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈ તથા રહ્યા છે. “એકશન રીપ્લે’ એ તેમનું આત્મવૃત્તાંત છે તો “વૈકુંઠ શ્રી પ્રમોદભાઈ દેસાઈ પણ જાણીતા છે. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ નથી જાવું” એ બકુલ ત્રિપાઠીના હાસ્યલેખોનો સંગ્રહ છે. શ્રી ઘણા વર્ષો સુધી ગુજરાતના પ્રધાનમંડળમાં તેમજ છેલ્લે મુખ્ય બકુલ ત્રિપાઠી વ્યવસાયે તો વાણિજ્યના પ્રાધ્યાપક (એચ. એલ. પ્રધાન પણ બની ચૂક્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં શ્રી રત્નમણિરાવ કોલેજ ઓફ કોમર્સમાંથી, એ જ પદેથી નિવૃત્ત થયા)! આમ ભીમરાવ દિવેટીયા પણ અદના અને અજોડ સાહિત્યકાર હતા. છતાં, તેમની “ગુજરાત સમાચાર' માં “કક્કો અને બારાખડી”ના | ગુજરાતના પથદર્શકોનો ઇતિહાસ તો આપણે તપાસ્યો. શીર્ષક નીચે આવતા હળવા-માર્મિક અને કટાક્ષપૂર્ણ લેખો એ જેમ જેમ સમય વહેતો જાય તેમ તેમ જ્ઞાતિજનો પણ વિકાસ સૂચવી જાય છે કે તેઓએ શ્રી જ્યોતીન્દ્ર દવેનો વારસો જાળવી પામતાં જાય અને તેઓની સંખ્યા વધે. નાગર જ્ઞાતિની એ રાખી તેમાં, તેમાં વૈવિધ્યપૂર્ણ સુધારા આપ્યા છે. શ્રી બકુલભાઈ વિશેષતા રહી છે કે તેઓની સંખ્યા વધી છતાં પથદર્શક નાગરોની આમ પણ નડિયાદના શ્રી ગો. મા. ત્રિપાઠીના કુટુંબીજન–આથી ટકાવારીમાં ઘટાડો નોંધાયો નથી. એ સિદ્ધ કરે છે કે જેમ જેમ સાહિત્યના સંસ્કારો તો તેમનામાં જન્મજાત જ હોય ને? તેનું જીવનને વિકસવાની નવી ક્ષિતિજો મળી તેમ તેમ નાગર જ્ઞાતિએ તેમણે સંવર્ધન કર્યું છે. એ ક્ષિતિજો અપનાવીને નવા નવા વ્યવસાયો, સેવાઓ, હાથમાં શ્રી જવાહર બક્ષી અને શ્રી પ્રફુલ્લભાઈ નાણાવટી એ લઈને પથદર્શક બનવાના તેમના કાર્યમાં સહેજપણ ઓટ આવવા પ્રખ્યાત ગઝલકારો-કદાચ તેઓ આમાં પ્રણેતા નહીં હોય પરંતુ દીધી નથી. તેઓની ગઝલ રચના એટલી ઉચ્ચ કોટિની હોય છે કે તેમને નાગરોનું ઉત્તમ પ્રદાન અલબત્ત સંગીતના અને સાહિત્યના વાંચ્યા સિવાય-સ્વરાંકનમાં ઉતાર્યા સિવાય ગઝલ રસિકોને ક્ષેત્રમાં જ રહ્યું છે. શ્રી ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહીએ તો, પોતાના જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવાનું બાકી છે એમ લાગે! નાગરોએ તો સાહિત્યની પરંપરાના દિગ્ગજોનું કામ કર્યું છે.” નાગર ભાઈઓ અને બહેનો સંગીતના બધા જ પ્રકારો, સાહિત્યના બધા જ પ્રકારો કાવ્ય. નવલ, વિવેચન અને પ્રયોગશીલ સુગમ સંગીત, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત કે વાદ્ય સંગીતમાં સાહિત્ય-બધા જ પ્રકારોમાં અને સ્વરૂપમાં પ્રદાન કરીને અવ્વલ ખૂબ ઝળક્યા છે. શ્રીમતી કૌમુદીબહેન મુન્શી, શ્રીમતી નંબરે આવતા હોય તો તેમનું નામ શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્ર છે. માલિનીબહેન મહેતા (રાણા) શ્રીમતી બંસરીબહેન યોગેન્દ્રભાઈ પરિવારમાં સૌથી નાના પણ ગુજરાતી સાહિત્યમાં ઊચ્ચ કોટિના ભટ્ટ, શ્રીમતી વિભાબહેન દેસાઈ, શ્રીમતી હેમાંગીનીબહેન સાહિત્યકાર એવા શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્રને મળેલા દેસાઈ, શ્રીમતી હંસાબહેન દવે, શ્રીમતી પ્રતિમાબહેન ત્રિવેદી પારિતોષિકો, એવોર્ડઝ, સુવર્ણચંદ્રકો અને અન્ય પુરસ્કારોની અને અન્ય તો ગણ્યા ગણાય નહીં એવા આ કલાકારોની રેકોર્ડઝ સંખ્યા કદાચ ઘણી લાંબી થવા જાય છે. તેઓ નિવૃત્ત હોવા છતાં અને કેસેટ્સ પણ બધાંને ગમે તેવી અને ધૂમ વેચાણ થાય છે ભારતભરમાંથી માત્ર ચાર જ વિદ્વાનોને યુ.જી.સી. તરફથી તેવી છે. શ્રીમતી કૌમુદીબહેનનું “તમે થોડું ઘણું સમજો તો એમીરેટ્સની સ્કોલરશીપ મળી છે. તે સંદર્ભે તેઓ પશ્ચિમ ભારત સારું” કે પછી શ્રીમતી વિભૂતિબહેન ધ્રુવનું “હું તો તારી તે સંગ અને ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વ્યક્તિ છે. તે પ્રોફેસરશીપ નહીં બોલું રે” કે એવું બીજું કોઈપણ ગીત હોય પણ મીઠું તો અંતર્ગત, તેઓને ભારતની કોઈપણ ભાષામાં ગમે ત્યાં સંશોધન લાગે જ! આ સાથે નાગરોના પરિવારમાં જણાતી મર્યાદાઓ કરવાની સ્વતંત્રતા મળી છે. આથી, તેમને મળેલા પુરસ્કારો અને સંસ્કારો પણ આ બધા ગીતોમાં છતાં થાય છે. શ્રીમતી સિતાંશુભાઈના નામ સાથે સંકળાઈને ધન્ય બની ગયા એમ લાગે માલિનીબહેનનાં ગીતોને લગભગ ૫૦ વર્ષ થયાં છતાં આજે પણ છે. તેઓની રચના ‘જટાયું’, “લેડી લાલકુંવર’, ‘એકલવ્ય' તથા એટલાં જ તાજાં લાગે છે. પછી “મંદિરમાં બાજે છે બંસરી” ખગ્રાસ'ના અનુવાદો પણ અન્ય ભાષામાં થયા હોય એટલી હદે હોય કે “મને આભલાની કોરથી ઉતારો કવિરાજ” હોય. તે પ્રસિદ્ધિ પામી છે. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને એવાં તો કેટલાં નામ ગીત સંગીતમાં હંસાબહેન દવેને કેમ ભૂલાય? “ઊંચી ગણાવીએ? તેઓ સાચેજ, નિવૃત્તિ પછી પણ પથદર્શકનું કામ કરી મેડી તે મારા સંતની રે” અને “રાધાનું નામ તમે વાંસળીના સૂર રહ્યા છે. મહીં, વહેતું ન મેલો ઘનશ્યામ” ઉપરાંત “આજ રે સુતેલું જીવન Pવનમાં કોઈ માં ઉતા Jain Education Intemational Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ પ્રતિભાઓ જાગ્યું” જેવાં તો અસંખ્ય ગીતો-લોકગીતો સાંભળ્યા જ કરીએ, બસ સાંભળ્યા જ કરીએ એમ થયા કરે! શ્રી આશિત દેસાઈ અને સૌ હેમાંગીની દેસાઈની બેલડીએ પણ ગળથુથીમાંથી મળેલાં સંગીતને કેળવી કેળવીને એટલે હદ સુધી નિખાર્યું છે કે તેમનાં ગીતો, ગઝલો ભજનો વિ. સાંભળીએ ત્યારે આપણું હૃદય તરબતર થઈ જાય. ગુજરાતી સીરીયલોમાં તથા દૂરદર્શન પરથી પ્રસારિત થતા “ચાણક્ય' એ પણ સંગીત પીરસ્યું છે. લંડનના એક સમારંભમાં તેમણે ગાયેલું, “રામ તમે સીતાજીની તોલે ન આવો' એ ઘણું અનન્ય બની ગયું છે. સંગીતનો રસથાળ પીરસીને જનતાની સેવા જ કરી છે. સંગીતમાં ગાયકીની સાથે સાજની પણ જરૂર પડે. અને તેના સાજીંદાઓ પણ નાગરમાં એક કરતાં એક ચઢિયાતા છે. તબલામાં શ્રી આશિત દેસાઈના સ્વ. કાકા શ્રી પરાશરભાઈ અને શ્રી આશિત દેસાઈના પુત્ર, ઊગતા કલાકાર શ્રી આલાપ દેસાઈ- (તેમનો સમગ્ર પરિવાર સંગીતમાં ઓતપ્રોત છે) તો છે જ. શ્રી વિનાયક વોરાએ તાર શહનાઈમાં પ્રવીણતા મેળવી તો તેમના પુત્ર શ્રી ઉત્તમ વોરા અને શ્રી સર્વેશ વોરા સંગીતમાં પણ આગળ છે. આજે, દૂરદર્શન પરથી પ્રસારિત થતી, સામાન્ય રીતે, કોઈપણ ગુજરાતી શ્રેણીમાં શ્રી ઉત્તક વોરાનું સંગીત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જણાય છે જ! શ્રી ગૌરાંગ વ્યાસને તો પોતાના માતાપિતા શ્રી અવિનાશ વ્યાસ અને શ્રીમતી સુલોચનાબહેન પાસેથી જ સંગીતના સંસ્કારો મળ્યા અને “બાપ કરતાં બેટો સવાયો' એ કહેવત યથાર્થ કરી બતાવી છે. ગુજરાતી ફિલ્મી સંગીત ઉપરાંત દૂરદર્શન ઉપર અને અન્ય અનેક સ્થળોએ અહીંયા અને વિદેશમાં તેમના સંગીતે લોકોને મુગ્ધ કર્યા છે. દૂરદર્શન જ્યારથી વધુ પ્રચલિત બન્યું. ત્યારથી તેના કલાકારોમાં નાગરોએ ધૂમ મચાવી છે. “એક મહલ હો સપનો કા’ અને ‘સાસ ભી કભી બહુ થી' માં અભિનયનાં અજવાળાં પાથરનાર શ્રીમતી અપરા મહેતા કે “સો દહાડા સાસુના'માં અભિનય કરતાં શ્રીમતી નેહા મહેતાએ પ્રેક્ષકો અને દર્શકોના મન ઉપર સારો એવો જાદુ કર્યો છે. ઝા પરિવારના શ્રી મુનિ ઝા, શ્રી હેમંતભાઈ ઝા અને તેમના પુત્રો પણ દૂરદર્શન પર આવતી અનેક શ્રેણીઓમાં અભિનય આપી ચૂક્યા છે. અને અગ્રેસર રહ્યા છે. શ્રી મેહુલ બુચ પણ આવા જ ઉગતા કલાકાર છે. આવા જ કલાકારો શ્રી દિલીપભાઈ ધોળકિયા (તારી આંખનો અફીણી) તથા શ્રી રજત ધોળકિયા પોતાની કલાના પ્રદર્શન દ્વારા પોતાનું નાગર જીવન ધન્ય માને છે. શ્રી રાસબિહારીભાઈ દેસાઈ ને તો યાદ કરવા જ પડે. એમણે લગભગ ૧૯૬૨ માં સંગીતક્ષેત્રે ભેખ લીધો. જાતે ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હોવા છતાં, નાગર જીવડો એટલે કાંઈક કર્યા સિવાય ના ચાલે. તેમણે “શ્રુતિ” ગાયકવૃંદની સ્થાપના કરી. તેઓના નેતૃત્વ હેઠળ તેમણે “શ્રુતિ” ના ભાવવાહી ગીતોની કેસેટ પણ પ્રસિદ્ધ કરી. તેમના ભાવવાહી ગીતો, “ના જા, ના જા સાજના” કે પછી “કે આવે મેહુલિયો રે” કર્ણપ્રિય છે. તેમણે ગાયેલાં ગીતો “આ જ મેં તો મધરાતે સાંભળ્યો મોર” તથા “માડી તારું કંકુ ખર્યું” જેટલા ભાવથી ગાયાં છે તેટલી જ અસર સાંભળનારના મન ઉપર થયા વગર રહેતી નથી. તેમનાં પત્ની શ્રીમતી વિભાબહેન દેસાઈનું “નજરું ના કાંટાની ભૂલ” કે પછી “વરસાદે કેવી ભીંજાતી હું એ વાગોળવાનું મન થાય એવાં ગીતો છે. સ્વ. નીનુભાઈ મઝમુદારનો સંગીત વારસો તેમના પુત્ર શ્રી ઉદયભાઈએ તથા પુત્રીઓ શ્રીમતી મીનળ મહેતા અને શ્રીમતી રાજુલ મહેતાએ જાળવી રાખ્યો છે. શ્રી ઉદય મઝમુદાર એક સારા સંગીતકાર છે. બન્ને દીકરીઓ સારું ગાય છે. “રક્ષા કરો જગદંબા” અને “એક સવાલે સાજન હારી ગયો” માં સૂરની મીઠાશ માણવા જેવી છે. ગુજરાતના સંગીત ઉસ્તાદ શ્રી પંડિત ઓમકારનાથ ઠાકુરને જે શિષ્યો મળ્યા તેમાં મોટા ભાગના નાગરો જ હતા. શ્રી અતુલભાઈ દેસાઈ, શ્રી કેતુમાન પારઘી અને સ્વ. શ્રી કીર્તિભાઈ વૈષ્ણવ, શ્રી અતુલભાઈ દેસાઈનાં ઘણાં શાસ્ત્રીય ગીતો પ્રચલિત છે. પરંતુ ભૈરવીમાં તેમની ગાયકીની તોલે બહુ ઓછા આવે. ફિલ્મી કલાકાર સ્વ. શ્રી વી. એચ. દેસાઈના લઘુબંધુ શ્રી લોમેશભાઈ દેસાઈના નિવાસે થતા ઉસ્તાદ ફૈયાઝખાના જલસાઓ ઘણાએ માણ્યા છે. શ્રી લોમેશભાઈની પુત્રી શ્રીમતી શુભદાબહેને પણ રસુલનબાઈ પાસેથી સંગીતની તાલીમ મેળવી અને વડોદરાની મ્યુઝીક કોલેજમાં તેઓ અધ્યાપિકા હતાં. અમદાવાદના જ કલાકાર પરિવાર શ્રી શ્યામલ મુનશી. શ્રી સૌમિલ મુનશી અને શ્રીમતી આરતી મુનશી તો આજીવન સંગીત માટે સર્જાયાં છે. તેમનો પ્રોગ્રામ ગોઠવવાના આયોજનમાં તેમને મળવા માટે પૂર્વ મંજૂરી લેવી પડે તેમ છે. નવરાત્રીના ગરબા, સુગમ સંગીત કે શાસ્ત્રીય સંગીતમાં મુનશી પરિવારે ગુજરાતને સંગીતના રંગે રંગ્યો છે. વિદેશોમાં પણ સંગીતક્ષેત્રે શ્રી હરેશભાઈ બક્ષી તથા શ્રી Jain Education Intemational Page #420 -------------------------------------------------------------------------- ________________ ४०४ પથપ્રદર્શક ગુજરાત યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી પી. સી. વૈદ્ય, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર મુંબાઈની જશલોક હોસ્પિટલના નિયામક ડૉ. પિંડાણી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ઓર્થોપેડીક સર્જન ડૉ. કે. ટી. ધોળકિયા, અનેક એવોર્ડ જીતનાર અને સાહિત્ય રસિક–લેખક શ્રી સુધીરભાઈ દેસાઈ તથા તેમનાં પત્ની શ્રીમતી તારિણીબહેન દેસાઈ ઇસરોના શ્રી ધીરેનભાઈ અવાસિયા. જેઓ છેલ્લે ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રહસ્ય મંત્રી પણ બન્યા છે. એલિસબ્રીજ-અમદાવાદનું બાંધકામ અંદાજી (રૂા. ૪.૫ લાખ) કરતાં ઓછા ખર્ચે (રૂા. ૨.૫ લાખ) પૂરું કરનાર શ્રી હિંમતલાલ ભચેચ વિ. નાગર મહાનુભાવો માટે સ્વાભાવિક આપણને માન થાય. નર્મદાની પરિક્રમાને ગ્રંથસ્થ કરનાર શ્રી નર્મદાનંદજી યોગનું જીવનમાં મહત્ત્વ સમજાવીને તેની વૈજ્ઞાનિક તાલીમ આપનાર પૂ. શ્રી અધ્યાત્માનંદજી (અમદાવાદ શિવાનંદ આશ્રમના ભૂતપૂર્વ વડા), દૂરદર્શનમાં ગુજરાતી અને હિંદી ધારાવાહિકોમાં પોતાના અભિનય વડે ખ્યાતિ પામનાર શ્રી કમલેશભાઈ ઓઝા, રંગભૂમિના તેજસ્વી અદાકાર શ્રી ઉત્કર્ષ મઝમુદાર અને બીજાં તો કેટલાંય મોતી આ નાગર પરિવારોમાં સંજીવ મુનશી અને શ્રીમતી મીનાબહેન મુનશીનાં નામો મુખ્ય છે. શ્રી જ્યોતિર્ધર દેસાઈ મૂળ તો પાટણના નાગર! એ પણ જૂની પેઢીના સંગીતના નિષ્ણાત. શ્રીમતી નીલધારાબહેન દેસાઈ પણ એવાં જ સરસ ગાયક: શ્રી જ્યોતિર્ધરભાઈએ ઘણા કાર્યક્રમો આપ્યા અને મુંબઈના આકાશવાણી કાર્યાલનું વડપણ સંભાળ્યું છે. | વહીવટના ક્ષેત્રમાં આગળ પડતાં નામોમાં શ્રી ચિન્મય ધારેખાન તથા વડોદરાના સમાહર્તા (કલેકટર) શ્રી ભાગ્યેશ ઝાનાં નામો ઘણા મોખરે છે. સ્વભાવે બને નમ્ર અને વિવેકી. આટલો મોટો હોદ્દો પણ આડંબર કે અભિમાન લેશમાત્ર નહીં. સામાજિક સંબંધો સાચવવાની નાગરોની લાક્ષણિકતાને તેઓ કુશળતાથી સંભાળે છે. ચિન્મયભાઈ ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર કરી ચૂક્યા છે. ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાને E,Governanceમાં મૂકવાનું શ્રેય શ્રી ભાગ્યેશભાઈને ફાળે જાય છે. તેઓ અગાઉ ખેડાના કલેકટર હતા ત્યારે શ્રેષ્ઠ કલેકટરનું પારિતોષિક જીતી ચૂક્યા છે અને વડોદરામાં પણ તેમનો વહીવટ કૂદકે ને ભૂસકે અદ્યતન બની રહ્યો છે. કલેકટર તરીકે વ્યસ્ત રહેવા છતાં જ્ઞાતિના કે ધાર્મિક પ્રસંગોમાં તેમની હાજરી સામાન્ય રીતે હોય જ! તેમનો કાવ્યરચનાનો શોખ અદ્વિતીય છે. તે માણવી ગમે તેવી છે. તેની કેસેટ અને પુસ્તક પણ તેમણે પ્રકાશિત કર્યા છે. સાચા ધર્મ તરફની તેમની ગતિ વિચાર, વાણી અને વર્તનમાં જણાયા વગર રહેતી નથી આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા નાગર કલેકટર મળે તે નાગરો અને બીજાઓનું પણ સૌભાગ્ય જ છે ને? પથદર્શક બની ચૂકેલા હજી તો ઘણા મહાનુભાવો છે. હજી એ પ્રક્રિયા ચાલુ જ છે. તેઓનો માત્ર નામોલ્લેખ કરીને જ સંતોષ માનીએ. જની ગુજરાતી-હિંદી ફિલ્મોના અદાકાર શ્રી ઉમાકાંતભાઈ દેસાઈ. ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રમેશભાઈ મહેતા, જૂની ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના કલાકાર સ્વ. લાલજીભાઈ નંદલાલ, (જેઓના નામનો ચોક-વડોદરામાં અસ્તિત્વ ધરાવે છે, અને પલ્લવીબહેન મહેતા અચ્છા કલાકાર હતા. માત્ર સ્વમાનને ખાતર પોતાનો ઊચ્ચ હોદ્દો-દિલ્હી યુનિ.નું કુલપતિપદ–છોડી દેનાર, શ્રી ઉપેન્દ્રભાઈ બક્ષી (જેઓ દ. ગુ. યુનિ.ના કુલપતિ રહી ચૂક્યા છે). શ્રી જે. જે. અંજારિયા, લૉર્ડ મેઘનાદ, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી શૈલેશ મઝમુદાર, ગુજરાત ઉચ્ચ અદાલતના ન્યાયાધીશો, શ્રી સી. કે. બુચ સાહેબ, શ્રી કમલભાઈ મહેતા તથા ઊચ્ચ ગણિતજ્ઞ અને પડેલાં છે. ફિલ્મોમાં જ્યારે આધુનિક સમયમાં ધાર્મિક ફિલ્મોનું મહત્ત્વ નહોતું ત્યારે “જય સંતોષી મા ઉતારીને ફિલ્મ જગતમાં ક્રાંતિ સર્જી તે શ્રી નાનાભાઈ ભટ્ટ અને તેમનો પરિવાર શ્રી વિજય ભટ્ટ (રામરાજ્ય ખ્યાતિ પ્રાપ્ત), શ્રી મહેશભાઈ ભટ્ટ, શ્રી વિક્રમભાઈ ભટ્ટ, શ્રી મુકેશભાઈ ભટ્ટ અને કુ. પૂજા ભટ્ટને કેમ ભૂલાય? “બાગબાન” માં અભિનયથી લોકોનાં મન ઉપર એક જુદી જ છાપ ઉપસાવનાર શ્રી પરેશભાઈ રાવળ પણ નાગર જ છે ને? તેઓ કોઈપણ પાત્ર ભજવે પણ તેમાં તેઓ પોતે ઓતપ્રોત થઈ જાય છે. લલિતકલાઓમાં ચિત્રકલા ઘણી મુશ્કેલ-કપરી કલા ગણાય છે. નાગરો તેમાં પણ પાછા પડ્યા નથી. વડોદરાના શ્રી જલેન્દુભાઈ દવે આ જ પ્રકારના અદના કલાકાર છે. કલાને જ જીવન માની લઈને તેઓએ સંગીતમાં તથા ચિત્રકલામાં વડોદરા પાસે જ તાલીમ લીધી. સ્થાનિક શાળામાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા. આજસુધીની કારકિર્દી દરમ્યાન તેઓએ ૨૧ થી વધુ પુરસ્કારો મેળવ્યા છે. ૧૭ થી વધુવાર તેઓના one man show અથવા સામુહિક પ્રદર્શનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયાં છે. હાલ નિવૃત્ત જીવનમાં પણ આ જ પ્રવૃત્તિ Jain Education Intemational Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૦૫ કરે છે. વિશેષ કરીને તાંત્રિક ચિત્રોના અર્થઘટનમાં અને મૌલિક આવશે ત્યારે પથદર્શનનો સાચો અર્થ અને નાગરો માટે રીતે તાંત્રિક ચિત્રાંકનમાં અનન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ખાસ ધન્યતાનો દિન બનશે.) કરીને શ્રી ગણપતિ, શ્રી માતાજી તથા શ્રી મહાદેવજીની છેલ્લે સમાપનમાં મનોવિજ્ઞાન આધારિત મનોચિકિત્સા ચિત્રકલામાં તેઓએ વૈવિધ્ય આપ્યું છે. અને છતાં ભક્તિભાવ (Prychiatry) નો વિષય લઈને ડોકટર બનેલા શ્રી હંસલભાઈ જળવાઈ રહે એ રીતે ચિત્રાંકન કર્યું છે. ભચેજા અને શ્રી મૃગેશ વૈષ્ણવ વ્યવસાયે તો તબીબ ખરા જ આ વિષય જ એવો છે કે જેનું સમાપન હોય જ નહીં. પરંતુ માણસના મનમાં ઉતરીને તેમની સમસ્યાઓ સમજી તેનો માત્ર ઉપસંહાર જ હોય. નાગર પથદર્શકોમાં તો આવનાર અને તબીબી તથા મનોવૈજ્ઞાનિક ઉકેલ શોધવામાં તથા હિંમત કેળવીને જનાર સંખ્યાની કોઈ જ મર્યાદા નહીં. આમ છતાં, આ લેખ પ્રમાણમાં સંકોચ થાય એવા વિષયોમાં તેઓ લખવામાં આવા જ જોતાં એમ કહ્યા વગર રહી શકાતું નથી કે નાગરો ભલે નાગર તબીબોએ સાચે જ પથપ્રદર્શનનું કામ કર્યું છે. વિદ્યમાન હોય કે દિવંગત. તેઓ પોતાના કાયોથી સદાય જનાગઢ મહિલા મંડળ દ્વારા વિકાસનાં કાર્યો પથદર્શક જ રહ્યા છે. પરમાર્થ અને પથદર્શકનું કામ કરવામાં નિઃસ્વાર્થભાવે સતત કરતાં રહેતાં શ્રીમતી મહાશ્વેતાબેન વૈદ્યને એક નામ અત્યારે ઉમેરી દઉં! શ્રીમતી સુધાબહેન મુનશી! તાજેતરમાં જ ૨૦૦૩-૦૪ ના વર્ષ માટે રેડ એન્ડ વ્હાઈટ તેમણે “રસસુધા' પુસ્તક લખીને સૌના મોઢામાં પાણી આણી દીધું બ્રેવરી (વીરતા) પદક માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત છે. આ કાર્ય અવિરત ચાલુ જ રહેવાનું છે. થયો છે. મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ એ જ્યારે દિવાસ્વપ્ન ગણાતું આ વિશેષતા જ તેઓને અન્ય જ્ઞાતિઓથી કદાચ અલગ ત્યારે શ્રીમતી મહાશ્વેતાબેને આ પ્રવૃત્તિ જૂનાગઢમાં શરૂ કરી. તારવે છે. કોમ્યુટર તાલીમ અને શિક્ષણ એ માત્ર બીજાઓ જેને પરિણામે નાગર બહેનો પોતાની ગર્ભિત શક્તિ બહાર લાવી માટેનો ઇજારો નથી. એ સિદ્ધ કરવા માટે નાગર યુવાન- શકી છે અને સ્વમાનથી જીવન વિતાવી શકે છે. જુનાગઢના શ્રી રાણા અમેરિકાની અદાલતમાં ગયા અને જીત્યા. એવા જ નાગર અને આમરોલીમાં નિવૃત્ત જીવન આ રીતે તેઓએ કોમ્યુટર શિક્ષણ સમગ્ર વિશ્વ માટે સુલભ વિતાવતા પણ એક સમયના ગુજરાતના માહિતી નિયામક તથા બનાવ્યું અને બિલ ગેટ્સનો ઇજારો તોડ્યો. આ પણ સ્વાર્થ સાથે ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ શ્રી જયેશભાઈ દેસાઈને તાજેતરમાં સેવા તો ખરી જ! હાર્મોનિયમની તાલીમ લઈ વિશ્વવિક્રમ જ સી. ડી. દેશમુખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્થાપનાર જુનાગઢના નાગર યુવાન શ્રી વૈષ્ણવ પથદર્શક નથી? શ્રીમતી પુષ્પાબેન મહેતા, સ્વ. શ્રી શંભુપ્રસાદ દેસાઈનાં (શ્રી જય વસાવડાએ સાચું જ નોંધ્યું છે. “નાગર શબ્દ બહેન તથા શ્રીમતી અરૂણાબહેન દેસાઈને પણ મહીલા પ્રવૃત્તિ જાતિ કે જ્ઞાતિવાચક નથી અને નહીં હોવો જોઈએ પણ માટે કેમ ભૂલાય? તેઓએ મહિલા શિક્ષણ માટે ગુજરાતમાં ગુણવાચક બનવો જોઈએ. જેમ અધ્યાત્મમાં કોઈ સાધક ગૌતમ પોતાનાથી બનતું બધું જ કર્યું અને પરિણામે આજે વઢવાણમાં બુદ્ધ જેવા કૈવલ્ય જ્ઞાની બને તો તેણે બુધ્ધત્વ પ્રાપ્ત કર્યું એમ (હાલનું સુરેન્દ્રનગર) શિક્ષણ ફાલ્યું ફુલ્યું છે. તેનો સઘળો યશ કહેવાય છે. તે જ રીતે, કોઈપણ જ્ઞાતિ કે ધર્મની વ્યક્તિ શિષ્ટતા આ બને સન્નારીઓના ફાળે જાય છે. સાથે શાલિનતામાં નાગરોની બરોબરી કરે તો તે “નાગરવ' પાછું એમ કરવામાં પણ રાહ ચિંધવાનો જ આશય; પામ્યો એમ કહીને નાગરપણાને ધન્ય ના કરી શકાય? એ દિન પોતાનો કોઈ જ અંગત સ્વાર્થ નહિ! Jain Education Intemational ation Intermational Page #422 -------------------------------------------------------------------------- ________________ oo [[0]] 12. [0] 43 4 43 ! Too ol - 43 O [[0]] O 0. 00 O 1 3 2 ※こここここDDDDDDDDDD જડેશ્વર મહાદેવ – જડેશ્વર (વાંકાનેર) નવું સૂર્યમંદિર (સુરજદેવળ)-થાન ચામુંડા મંદિર (કિશનગઢ) દ્વારકાધીશનું મંદિર (દ્વારકા) આસોડા દેવડાનું મુખ્ય મંદિર (વિજાપુર) 33. ધરણીધરનું મંદિર ઢીમા) દશાવતાર મંદિર (કદવાડ) સોરઠ શિવમંદિર (પ્રાંચી) ગુજરાતી ભવ્ય ભાવનાતો ોલવંતો ધબકાર છે. આમ એ DDDDDDDDDDDDDDDDDD ફોટો:- ડો.હરિભાઈ ગૌદાની [[ko] [[6] Tos ; $1 [[0] 100 00 3. [[0] [[0] ૬૩ ૩ .. 10 Go .. 10, - ht 4001 nor O 10. Got * cot ' 1 362 ' or 400 3 oof [0]] Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ભારતના યશસ્વી કલાધરો-સ્થપતિ, સૂત્રધાર, શિલ્પી પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા ભારતમાં શિલ્પસ્થાપત્યકલાનો પ્રાચીન વૈભવ વારસો જળવાયો છે. આવો અમૂલ્ય વારસો આપણે ત્યાં ઇસવી સનના કે પછીના સમયમાં નજરે પડે છે. પરંતુ આવી સુંદર કામગીરી કરનાર કોણ તે વિશે જાણકારી પ્રાપ્ત કરવાનું ભાગ્યે જ સૂઝ્યું છે. દેવમંદિરો બંધાવનાર તેમ જ હસ્તલિખિત ગ્રંથો લખાવનાર રાજામહારાજાઓ, ભાવિક શાહુકારો, સંઘપતિઓ અને ઇતર સજ્જનો અને સન્નારીઓનાં ઘણાં નામો આપણને પ્રાચીન શિલાલેખો અથવા ગ્રન્થ પ્રશસ્તિઓમાંથી મળે છે. પણ વિખ્યાત મંદિરો કે મનોહર પ્રતિમાઓના સ્થપતિઓ અથવા શિલ્પીઓનાં નામો ચિત્ જ મળી આવે છે. જો કે મંદિર બંધાવનાર કરતાં મંદિર બાંધનાર ત્રધાર કે સ્થપતિની મહત્તા જરાય ઓછી નથી, તો પણ મોટેભાગે પ્રજા અને ઇતિહાસકારો તો રાજાધિરાજને જ યાદ રાખી રહ્યાં છે, જ્યારે એ ભવ્ય દેવાલય બાંધનાર સૂત્રધાર કે એની બેનમૂન નકશી કરનાર અને પ્રતિમાઓ ઘડનાર શિલ્પીઓને તો આપણે ભૂલી જ ગયા છીએ. વર્તમાન સમયના મૂર્તિકારો નાગજી ૧, હસમુખ પટેલ, દત્તાત્રેય કેલકર, કાન્તિલાલ કાપડિયા, રતિલાલ કાંસોદરીઆ વગેરેને યાદ કરવા જ રહ્યા. એકવીસમી સદીના સૂર્યોદય સમયે એ પૂર્વના કલાધરોનો પણ પરિચય મેળવીએ. આ પરિચયો કરાવનાર પ્રા ડો. રામજીભાઈ ઠાકરશીભાઈ સાવલિયાનો પણ પરિચય જોઈએ. જન્મ : ૧૧, જાન્યુઆરી, ૧૯૫૯ વતનઃ કાથરોટા (તા. ધારી, જિ. અમરેલી). ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ.એ. (૧૯૮૨) અને પીએચ.ડી. (૧૯૮૯). ‘ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમા વિધાન' નામના મહાનિબંધનું ઝસ્જદનવી દિલ્લીના અનુદાન દ્વારા પ્રકાશન (૧૯૯૧) અને ‘ગુજરાતમાંની માતૃકાઓનું મૂર્તિવિધાન' (૧૯૯૩) અને ‘કલાવિમર્શ’ (૨૦૦૦), ‘વિચારવિમર્શ’ (૨૦૦૧) ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશન. ‘ગુજરાતની દિક્પાલ પ્રતિમાઓ' (૧૯૯૮) અને ‘પાશુપતસંપ્રદાય ઉદ્ભવ અને વિકાસ' (૧૯૯૯), ‘આપણાસંતો’ (૨૦૦૪), ‘સરદાર પટેલ ' (૨૦૦૦) પુસ્તક રૂપે પ્રકાશન. ‘ગુજરાતનાં પ્રાચીન સરોવરો તળાવો અને કુંડો' યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત (૨૦૦૦), ‘સંસ્કૃત સાહિત્ય અને ઇતિહાસમાં શાસ્ત્રી' (દ્વિતીય) ની પદવી (૧૯૯૭). ४०७ (૧) ક.ભા. દવે રૌપ્યચંદ્રક : ગુજરાત ઇતિહાસ પરિષદ, ૧૯૯૧ (૨) સમાજગૌરવ પુરસ્કાર : લોકસેવા ફાઉન્ડેશન, અમદાવાદ. મે, ૧૯૯૯ (૩) સ્વ. ડો. હિરભાઈ ગૌદાની સમાજ ગૌરવ પુરસ્કાર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ, ૨૯, જુલાઈ, ૨૦૦૧ (૪) શ્રીમતી સરયૂ વસંતગુપ્તે રૌપ્યચંદ્રક, ગુ.ઈ.પ., ૨૦૦૧ (૫) સમર્પણ સેવા સમિતિ સમ્માન ગુજરાતની સમાજ, કોટા રાજસ્થાન, ૨૦૦૧ કયૂરેટર કમ લેકચરર, વિચાર ટ્રસ્ટ, ધાતુ સંગ્રહાલય' (૧૯૮૨ જુલાઈ થી ૧૯૮૪ જુલાઈ) ૧૯૮૪ થી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ ભારતીય સંસ્કૃતિ વિષયમાં અધ્યયન-સંશોધન અને અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ભારતીય સંસ્કૃતિ વિષયમાં પીએચ.ડી. માટે ગુજરાત યુનિવર્સિટી (ઓકટો.૧૯૯૬) તથા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યાકેન્દ્ર અને બૌદ્ધદર્શન વિષયમાં એમ.ફિલ અને પીએચ.ડી. માટે ગુજરાત વિદ્યાપીઠ (માર્ચ,૧૯૯૮) દ્વારા માન્ય માર્ગદર્શક અધ્યાપક. ૧૯૯૮-૨૦૦૨માં બૌદ્ધદર્શનમાં સાત વિદ્યાર્થીઓએ અને જૈનદર્શનમાં ચાર વિદ્યાર્થીઓએ એમ.ફિલ.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ૨૦૦૧-૨૦૦૩ સુધીમાં બૌદ્ધદર્શનમાં પાંચ વિદ્યાર્થીઓએ • પીએચ.ડી.નો અભ્યાસ પૂરો કરેલ છે. Guide teacher Foreign Students Centre, Gujarat University (Japanis Students–1995, 1997, 1998, 1999, 2000) રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની સંસ્થાઓનું આજીવન સભ્યપદ ધરાવે છે. ‘સામીપ્ય’ અધ્યયન અને સંશોધન ત્રૈમાસિક (૧૯૯૨ થી) સહાયક સંપાદક. ગુજરાત ઇતિહાસ પરિષદમાં કોષાધ્યક્ષ (૧૯૯૪ થી ૧૯૯૭) અને મંત્રી (૧૯૯૭ થી) આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અને બૌદ્ધદર્શન કેન્દ્ર અને ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતક કેન્દ્રમાં મહેમાન અધ્યાપક (૧૯૯૬ થી). પુરાતત્ત્વ (ખોજ) શિબિર-ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (૧૯૯૨થી) તજ્જ્ઞ તરીકે સામીપ્ય, પથિક, કુમાર, સ્વાધ્યાય, સંબોધિ, ગુજરાત ભવોદિધ, શોધાદર્શ, સમ્યક્ વિક ાસ,જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૧૨૦ જેટલા વિવિધ વિષયોના સંશોધનાત્મક લેખો છપાયા. ગુજરાત વિશ્વકોશમાં પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં ૮૦ જેટલાં અધિકરણો છપાયા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઈ સંશોધન રજૂ કરી ચર્ચામાં ભાગ લીધેલ છે. હાલ, અધ્યાપક, ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, (એચ.કે.કોલેજ કમ્પાઉન્ડ) અમદાવાદમાં કાર્યરત. —સંપાદક સોમપુરા શિલ્પીઓને હાલ પણ કચ્છમાં ગઈધર' કહે છે. દક્ષિણ ગુજરાતના સુથારોની ‘ગજ્જર’ અટક આ ‘ગજધર’ શબ્દ ઉપરથી વ્યુત્પન્ન થયેલ છે. વળી ‘શિલાપટ’ ઉપરથી થયેલો ‘સિલાવટ-‘સલાટ’ શબ્દ તેને ઘડનાર કારીગર માટે જ વપરાતો થયો. કલાધરો અને કારીગરોની જુદી જુદી શ્રેણીના વાચક આ શબ્દમાંના કેટલાક, કાલાન્તરે, જાણે સમાનાર્થ હોય તેવી રીતે પ્રયોજાવા લાગ્યા. પ્રાચીન સમયમાં વિશિષ્ઠ શિલ્પી કે સ્થપતિને સામાન્ય કારીગર ગણવામાં આવતો નહોતો; ઉત્તમ કલાધર ઉપરાંત વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હોઈ એ વિશિષ્ઠ સન્માનનો અધિકારી હતો. સ્થાપત્યને લગતા જુદા જુદા મુખ્ય અધિકારીઓમાં સ્થપતિ, સૂત્રધાર કે સૂત્રગ્રાહી, તક્ષક અને વર્ધકી એ પ્રમાણે શાસ્ત્રોમાં ગણાવેલ છે. સ્થાપત્યની રચનામાં દરેક રીતે પૂરી યોગ્યતાવાળો હોય તે સ્થપતિ જે ચીફ એન્જિનિયર' કહી શકાય. સ્થપતિની બધી યોજનાઓ બરાબર પાર પાડી શકે તે સૂત્રધાર કે સૂત્રગ્રાહી, કારીગરો એને ‘સૂતર છોડો' કહે છે. સંસ્કૃત સૂત્રધાર ઉપરથી પ્રાકૃત ‘સુત્તહાર’ થઈને ગુજરાતી ‘સુથાર’ શબ્દ આવેલો છે. કેટલાક શિલ્પીઓ પરસ્પરને માનાર્થે ‘ઠાર' કહીને સંબોધતા, તે આ ઉપરથી હશે. તક્ષક એટલે નકશીકામ અને મૂર્તિઓ બનાવવાનું કામ કરનાર શિલ્પી. ‘વર્ધકી’ એટલે લાકડકામ કરનાર કુશળ કારીગર તેમ જ માટીકામ કરનાર ‘મોડેલિસ્ટ’. વર્ધકી ઉપરથી હિન્દીમાં ‘બઢઈ’ શબ્દ આવેલો છે. અને ગુજરાતીમાં ‘વાડિયો' શબ્દ વપરાય છે. જેનો અર્થ ‘વહાણ વગેરેનું સુથારીકામ કરનાર કારીગરો' એવો થયો છે અને પારસીઓની એક અટક ‘વાડિયા’ તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત શિલ્પી અને સ્થપતિ માટે પ્રાચીન શિલાલેખોમાં ગજધર અર્થાત્ ‘ગજ ધારણ કરનાર' એ શબ્દ પણ વપરાયો છે. પથપ્રદર્શક જેણે આ શિલ્પસ્થાપત્યની સમૃદ્ધિ રચી તેમણે પૂરા ખંત અને વિશ્વાસથી આ રચના કરી છે. આ પાછળ કેટલીક ધાર્મિક, પરંપરાગત અને વ્યક્તિગત ભાવનાઓ અને માન્યતાઓને લીધે શિલ્પીઓ પોતાની કલાકૃતિમાં પોતાનાં નામોનો ઉલ્લેખ જવલ્લે જ કરતા હોય છે. છતાં પણ ક્યાંક ક્યાંક શિલ્પીઓનાં નામો મળી આવે છે. ભારતનાં શિલ્પો વિશે ઘણાં ગ્રંથો લખાયાં છે. ક્યાંક સર્વોત્તમ કલાકૃતિઓ પણ નજરે પડે છે. છતાં પણ Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ શિલ્પકારના નામનો ઉલ્લેખ ઇ.સ. પૂ. બીજી સદીના શિલ્પમાંથી મળી આવ્યો છે. સૌપ્રથમ ભારતીય શિલ્પીઓનો નામોલ્લેખ રામગઢની ટેકરીમાં આવેલી જોગીમારાની ગુફામાં દેવદિન્ન’ નામનો ઉલ્લેખ છે. દેવદિન્ન શિલ્પોમાં ઘણો કુશળ હતો. તે બનારસથી આવ્યો હતો. આ શિલાલેખમાં શિલ્પી માટે ‘લુપડખ' શબ્દ છે. જેનો અર્થ આકાર ઘડવામાં કુશળ એવો થાય છે. અહીં પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં થયેલા મહાન શિલ્પીઓ અને સ્થપતિઓમાંના કેટલાક મુખ્ય અને વિખ્યાત કલાધરોની વાત આપણે કરીશું. શંગ શિલ્પી ‘કુનિક' શંગકાલના વિખ્યાત શિલ્પીનું નામ ‘કુનિક' હતું. તેની પાસેથી ઘણા શિલ્પીઓએ શિલ્પકળાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મથુરા પાસેની પ્રસિદ્ધ યક્ષની પ્રતિમાની બેઠક ઉપર કોતરેલા લેખમાંથી કુનિકનું નામ મળ્યું છે. આ લેખમાં બતાવ્યા મુજબ કુનિકનો વિદ્યાર્થી ગોમિત્ર હતો. બીજો શિલ્પી તે નક હતો. તે પણ કુનિકનો શિષ્ય હતો. નકનું નામ મથુરા પાસેના થિંગાકિનગ્ર ગ્રામમાં યક્ષિણીની પ્રતિમાની બેસણી ઉપર કોતરેલું છે. ગંધાર શિલ્પી અગ્રીસલ કુષાણ સમ્રાટ કનિષ્કનું અસ્થિપાત્ર જે માણિકયાલમાંથી મળી આવ્યું છે. તેના પર ગાંધારના કારીગરનું નામ ‘અગીસલ’ આપેલું છે. મથુરાના શિલ્પી દિન ગુપ્તકાળની પાંચમા સૈકાની કાસિયામાંથી પ્રાપ્ત બુદ્ધની પરિનિર્વાણની મહાકાય મૂર્તિમાં લેખ છે. આ લેખમાં મથુરાના શિલ્પી દિનને આ પ્રચંડ મૂર્તિના કારીગર તરીકે બતાવેલ છે. પલ્લવકાલીન મહાન સ્થપતિ-શિલ્પી ‘લલિતાલય' પલ્લવવંશના પ્રારંભકાલની કથા અવન્તિસુંદરી છે. તેમાં મહાબલિપુરના સમુદ્રકાંઠાના પ્રખ્યાત સ્થલશયન શેષશાયી - વિષ્ણુના મંદિરનો જિર્ણોદ્ધાર મહાન શિલ્પી લલિતાલયે કરેલો છે તેવી નોંધ છે. સ્થાપત્ય, શિલ્પ, કાષ્ઠકલા કારીગરીના તજજ્ઞ - તરીકે તેની નોંધ છે. આ મહાન સ્થપતિને પલ્લવરાજ્યના શ્રેષ્ઠ કારીગર તરીકે વર્ણવેલો છે. ૪૦૯ ચાલુક્યકાલના સ્થપતિ તામ્રપત્રના ‘છત્તરે રેવડી ઓવજની' ચાલુક્ય રાજાના પુત્ર કીર્તિવિર્મનના અનુદાનમાં વિક્રમાદિત્યે કાંચીપુરના રાજસિંહેશ્વર મંદિરમાં દાન આપ્યાની વિગત છે. ઉપરાંત આ મંદિરના શિલ્પકામથી તે એટલો બધો પ્રભાવિત થયો કે તેણે તેના ઉપર સુવર્ણનો થર ચઢાવ્યો અને પલ્લવ રાજ્યના કેટલાક શિલ્પીઓ અને સ્થપતિઓને પોતાના રાજ્યમાં લઈ ગયાના સ્પષ્ટ પુરાવા છે. શિલ્પ અને સ્થાપત્યનાં લક્ષણોને વિક્રમાદિત્યના સમયમાં પટ્ટડકલનાં મંદિરોમાં નજરે પડે છે. તેના અનુમોદન માટે વિરુપાક્ષ મંદિરના પૂર્વ દરવાજાનો શિલાલેખ છે. તેમાં લખેલું છે કે શ્રેષ્ઠ સૂત્રધારી દક્ષિણનો છે. બીજા શિલાલેખમાં પાપનાથ મંદિરની પૂર્વ બાજુની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ શિલ્પી ‘છત્તરે રેવડી ઓવજની' એ દક્ષિણના દેશમાં મંદિરો બનાવ્યાં. આ શિલ્પી સર્વસિદ્ધિ આચાર્યની મંડળીનો હતો. તે જ વિરુપાક્ષ મંદિરનો સ્થપતિ હતો. શિલ્પી ગુંડ્ય વિજયવાડાની ભવ્ય દ્વારપાલની મૂર્તિના પાછળના ભાગના લેખમાં વેંગી દરબારના ‘ગુંચ’ શિલ્પીએ આ પ્રતિમા કરેલી છે. તેને પૂર્વના ચાલુક્ય રાજા વિષ્ણુવર્ધને શ્રેષ્ઠ કારીગર તરીકે ખૂબ માન આપ્યું હતું. પલ્લવ રાજા વિચિત્રચિત્ત મહેન્દ્રવર્ધન પલ્લવ રાજ્યની હકૂમત હેઠળ ‘મહેન્દ્રવર્ધન' નામનો સુવિખ્યાત રાજા કલાકારીગરીમાં શ્રેષ્ઠ હતો. તે ચિત્રકારોમાં પોતાની જાતને સિંહ ગણતો (ચિત્રકાર પુલિ). તે પોતે શિલ્પી, સ્થપતિ, કવિ અને સંગીતજ્ઞ હતો. ખડક સ્થાપત્ય અને શિલ્પમાં તામિલ પ્રદેશને તેણે નામના અપાવી હતી. તેના મંડગપટ્ટ લેખમાં તેની કલા માટેની અદ્ભુત દૃષ્ટિ અને કુતૂહલવૃત્તિવાળા મગજનો આ રાજા કલાનો ચાહક ‘વિચિત્ર ચિત્ત' તરીકે પ્રશંસા પામીને પ્રખ્યાત થયો. ચોળકાલના મહાન શિલ્પી રવિ પલ્લવોની પ્રણાલી ચોલ રાજાઓમાં પણ ચાલુ રહી. રાજેન્દ્ર ચોલના સમયના મહાન શિલ્પી ‘રવિ’ની નિપુણતા સ્થપતિ ઉપરાંત જુદાં જુદાં શિલ્પોના ગ્રંથો રચવામાં અને જુદા જુદા પ્રકારનાં મંદિરનાં વિમાનો, ગોપુરમ્, મંડપો વગેરેમાં તેની Page #426 -------------------------------------------------------------------------- ________________ Ava ૪૧૦ પથપ્રદર્શક સિદ્ધહસ્તતા નજરે પડે છે. આ અંગેનું લખાણ મદ્રાસની પાસે તેની આસપાસના પ્રદેશોમાં કંડારેલાં મળી આવે છે. શ્રીકણ નામે તિરુવોટિયુર મંદિરમાંના લેખમાંથી સ્પષ્ટ જણાય છે. શિલ્પીએ બંસરી બજાવતી સૌન્દર્યમયી યુવતીનું શિલ્પ અદ્ભુત દેવાલય-ચક્રવર્તી સોવરશિ' કંડારેલું છે. તેવો લેખ આ શિલ્પ ઉપર કોરેલો છે. ચંદેલાના સૌથી શ્રેષ્ઠ શિલ્પીઓમાં ચિત્રકાર શ્રીસાતન છે. તેનો પુત્ર ઉત્તરકાલીન ચાલુક્યના શિલ્પી સોવરશિ અંગેના લેખમાં ચિંતનક નામે છે. બોધિસત્ત્વ નાદનું શિલ્પ જે “મહોબામાંથી જણાવ્યું છે કે તેની ચતુરાઈએ હાથી, સિંહ, બળદ અને બીજાં મળેલું તેમાં સુંદર અક્ષરોમાં લખેલું છે કે ચિત્રકર નામના ઘણાં પશુઓની આકૃતિઓ, એકબીજાને વીંટળાયેલી બતાવેલી ચિત્રકાર જાતિના અને તમામ લલિતકલાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર છે. આ શિલ્પીની તે લેખમાં આત્મસ્તુતિ કરેલી છે. ચિત્રકાર શ્રીસાતાના પુત્ર સકલશિલ્પ વિદ્યાકુશલ છિન્નકે આ શબ્દલેખનમાં હંસ અને મોરની આકૃતિનો ઉપયોગ તેણે કર્યો છે. શિલ્પ કર્યું છે. ચિત્રકાર શ્રીસાતનની આ કલાની કુદરતી બક્ષિસ ઇત્તગીના મહાદેવના મંદિરમાં કંડારેલી શ્રેષ્ઠ આકૃતિ અને તેમાં એટલી મહાન છે કે તેનાં સગાંસંબંધીઓએ સુંદર શિલ્પતારા વિપુલ પ્રમાણમાં ભાતને લીધે તેની શ્રેષ્ઠ શિલ્પી તરીકે ગણના બનાવ્યું. તેમાં લેખ છે કે તે જાણીતા ચિત્રકાર સાતનની પુત્રવધૂ થાય છે. શિલ્પોમાં શ્રેષ્ઠ એવી મંદિર રચના અને તેની કૃતિઓ છે. તેણે મર્યાદામાં રહેવા માટે પોતાનું નામ નથી આપ્યું. તેને મંદિરોના બાદશાહ તરીકે ખ્યાતિ અપાવે છે. તેમાં વિના થી શાસનની ચિત્રકાર શ્રી સાતનની વધૂનું આ શિલ્પ છે. સોવરશિને દેવાલય-ચક્રવર્તી ગણાવ્યો છે. વિજયસેનના સુંદર મરોડમાં કોરેલા લેખમાં મહાન બેલુરનાં હોયશલા મંદિરો તેમજ સોમનાથપુરમાં કલાકાર શૂલપાણિ તે વારેન્દ્ર અને તેના વંશજની આ મંડળીમાં કેટલીયે શિલ્પાકૃતિઓમાં શિલ્પીનાં નામો આપેલાં છે અને તેમની એ ગોષ્ઠી શિલ્પી હતો. તેના પિતાનું નામ બૃહસ્પતિ અને દાદાનું પ્રાપ્ત કરેલી વ્યક્તિગત સિદ્ધિ તેમાં જણાવેલી છે. આ શિલ્પીઓનાં નામ માનદાસ અને વડાદાદા ધર્મ જણાવેલું છે. બંગાળમાં નામો જેવા કે ચાવણ, દાસોજ, મલિયન, પરીમલોજ, ચિક્કર કલાકારીગરી માટે ઘણું અભિમાન જણાય છે. તેનો ઉત્સાહ હમ્પ, કંચ મલ્લોયણ, મસદ અને નાગોજ. ચાવણ પણ બીજા શિલ્પીઓમાં બતાવેલો છે, જેમ કે સૂત્રધાર વિષ્ણુભદ્ર, શિલ્પીઓમાં શ્રેષ્ઠ હતો. ચિક્ક હમ્પ ત્રિભુવનમલદેવનો શિલ્પી શિલ્પી મટ્ટીધર તે વિક્રમાદિત્યનો પુત્ર, કર્ણભદ્ર, શુભદાસનો પુત્ર હતો. તેથી રાજાએ તેને શિલ્પીઓમાં “સર્વ વિજેતા' તરીકે મંખદાસ અને બીજા ઘણા શિલ્પીઓ. ગણાવ્યો છે. મલ્લિયન શિલ્પીઓમાં વ્યાઘ સમાન હતો. વિષ્ણુ મગધનો શિલ્પી સોમેશ્વર પોતાની જાતને કુશળ ચિત્રકાર વર્ધન નામના રાજા પણ શિલ્પીઓને બહુમાન આપતા અને તરીકે ઓળખાવે છે. તેણે સુંદર ચિત્ર તેની યુવાન પ્રિયતમાનું પોતાને પર્વતોમાં વજ સમાન ગણતા કેટલાક શિલ્પીઓ પોતાને રંગબેરંગી સુશોભનવાળું એક ચિત્તે આનંદમયી ધ્યાનભોક્તા સાથે શ્રેષ્ઠ શિલ્પીઓના વિદ્યાર્થી તરીકે માનવામાં અભિમાન લેતા. તેવા દોર્યું હતું. તે પોતાની જાતને શિલ્પવિનુ–માગધઃ ગણાવે છે. એક વિદ્યાર્થીએ ત્રિભુવનમલ્લદેવને પોતાના ગુરુ ગણ્યા છે. દસમા સૈકાનો વિખ્યાત શિલ્પી ઇન્દ્રનીલમણિ સોમનાથપુરમમાં કેટલાંક નામો લેખમાંથી મળી આવે છે. પાલરાજ્યમાં થઈ ગયો. તેના શિષ્ય અમૃતે સુંદર સૂર્યની મૂર્તિ જેમ કે બાલિહ, મરણ, નાસીહ, ચૌડીહ, બોમ્મ, લોહિત, ચામય બનાવી હતી તે બ્રિટીશ મ્યુઝિયમમાં છે. ઇન્દ્રનીલમણિનો શિષ્ય મલ્લિતમ્મ, મસણીતમ વગરે.. શીલ ખૂબ બુદ્ધિશાળી હતો અને તેણે પોતાનો અહોભાવ તેના પરમાર વંશના રાજા ભોજ કલા અને સાહિત્યના મહાન ગુરુ પ્રત્યે વ્યક્ત કરેલો છે. આમાં શિલ્પીનો ભાવ, પોતાના આશ્રયદાતા હતા. તેના સમયની શ્રેષ્ઠ મૂર્તિ વાગ્દવી (સરસ્વતી) નિષ્ણાત ગુરુ અને તેમની કલાની જાણકારી અંગેની સ્પષ્ટ વાત બ્રિટીશ મ્યુઝિયમમાં છે. તેની પગથીમાં લેખ છે કે ધારાનગરીના તેના લેખમાંથી તરી આવે છે. તેણે તેમની યાદગીરીમાં રાજા ભોજે વિદ્યાદેવીની મૂર્તિની સ્થાપના કરાવી. તેની સાથે તેના આભારની લાગણી વ્યક્ત કરી છે. શિલ્પીનું નામ પણ આપેલું કે જેણે તે પ્રતિમા બનાવી. તેનું નામ ગુજરાતના યશસ્વી કલાધરો સૂત્રધાર મનથલ. તેની સહિરના પુત્ર તરીકે નોંધ છે. ગુજરાતની જાહોજલાલી અને સમૃદ્ધિ તો ઇતિહાસપ્રસિદ્ધ ચંદેલાની સ્મારક ઇમારતોમાં ઘણા શિલ્પીઓનાં નામ છે. એ વૈભવ-વારસાને બંધાવનાર અનેક રાજાઓ, શ્રેષ્ઠીઓ, આપેલાં છે. તેમાંના વ્યક્તિગત શિલ્પીઓનાં નામ ખજૂરાહો અને જનસમુદાયો હતા. ગુજરાતનો શિલ્પ સ્થાપત્યનો વારસો આજે Jain Education Intemational Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ પ્રતિભાઓ પણ ગુજરાતને ગૌરવ અપાવે છે. જેમાં વિમલવસહિ, મોઢેરા, શોભનદેવ રાણીવાવ, પાલિતાણા, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા વગેરે આ વિમલવસહીની બાજુમાં સં. ૧૨૮૮માં મંત્રી તેજપાલે સ્થાનોના કલા વારસાનો આપણે ગૌરવ લઈએ છીએ. તેના નેમિનાથનું સુંદર અને ભવ્ય મંદિર બંધાવ્યું. જે ‘લૂણવસહી' તરીકે બંધાવનારાઓની કીર્તિકથાઓ ગાઈએ છીએ. પરંતુ એ શિલ્પ, ઓળખાય છે. આ મંદિરના સૂત્રધાર “શોભનદેવ’ નામે મહાન મંદિર બાંધનાર સ્થપતિ, શિલ્પી કે સૂત્રધારને તો જાણે આપણે સ્થપતિ હોવાનું પ્રબંધચિંતામણિ' વગેરેના ઉલ્લેખ ઉપરથી ભૂલી જ ગયા છીએ. ભારતની જેમ ગુજરાતમાં પણ સિદ્ધહસ્ત પુરવાર થાય છે. “વસ્તુપાલચરિત'ના કર્તા જિનહર્ષે શોભનદેવને સ્થપતિ, શિલ્પી અને સૂત્રધારોની પરંપરા જળવાયેલી જોવા મળે શિલ્પીઓનો અગ્રેસર અને શાસ્ત્રવિદોમાં શ્રેષ્ઠ કહ્યો છે.” શોભનછે. જે પૈકી સોમપુરાઓની પરંપરા આજે પણ પોતાની કુશળ દેવની પ્રતિષ્ઠા તત્કાલીન સમાજમાં મહાન આચાર્ય જેવી હતી. કલાકારીગરી માટે વિખ્યાત છે. | ગુજરાતના પ્રાચીન સમયના વિખ્યાત સ્થપતિ શોભનદેવ શિલ્પી શિવનાગ છે. જેણે આબુ પર્વત ઉપર તેજપાલના કહેવાથી મંદિર તૈયાર ગુજરાતના આવા જ એક વિખ્યાત શિલ્પી શિવનાગ હતા. કર્યું. ‘વસંતવિલાસ' કાવ્યમાં નોંધ્યું છે કે અહીંના કારીગરોને એમણે સં. ૭૪૫ વસંતગઢમાં બે મોટી ધાતુની કાયોત્સર્ગ ‘સ્નાન” અને ભોજનની વ્યવસ્થા આ પર્વત ઉપર પ્રધાનપત્નીએ ધ્યાનસ્થિત જિનપ્રતિમાઓ ભરી પ્રતિષ્ઠિત કરી હતી. જે હાલ કરી હતી, જેથી તેઓ પોતાનાં સમય અને શક્તિ બચાવી શકે. પિંડવાડામાં જૈન મંદિરમાં સુરક્ષિત છે. એમાંની એક પ્રતિમાની આ શિલ્પી ખૂબ જ નિષ્ણાત હતા. તેણે પ્રધાનનાં માતાનું છબી નીચેના શિલાલેખમાં શિલ્પીએ પોતાનું નામ “શિવનાગ’ આપ્યું છે. આલેખન આબેહૂબ કર્યું હતું. ગુજરાતના આ મહાન સ્થપતિઓનું साक्षात् पितामहेनैव सर्वरुपविधायिना। બાંધેલું છેલ્લું મંદિર તે ચિત્તોડનું કુંભાસ્વામી વૈષ્ણવમંદિર છે જે शिल्पना शिवनागेन कृतभेतजिनद यमू॥ પંદરમા સૈકાની મધ્યમાં તૈયાર થયું હતું. તેમાં સ્થપતિ જૈત અને અર્થાતુ “સાક્ષાત્ બ્રહ્માની જેમ સર્વ પ્રકારના રૂપોનું તેના બે પુત્રોનું છબી આલેખન શિલ્પમાં હૂબહૂ કરેલું હતું. વિધાન કરનાર શિલ્પી શિવનાગે આ બે જિનમૂર્તિઓ કરી છે.” વિમલવસહિના કીર્તિકલશરૂપ બેનમૂન કોતરણીવાળો ડભોઈના કિલ્લાના સૂત્રધાર હીરાધરથી તો આખું મંડપ કુમારપાલના રાજ્યમંત્રી પ્રીપાલે ઇ.સ. બારમા સૈકાની ગુજરાત સુપરિચિત છે. સિદ્ધરાજના સમયમાં રૂદ્રમાળ બાંધનાર આસપાસ બંધાવેલો. સદર મંડપ વિશાળ તેમજ ખૂબ ઊંચો હોઈ ગંગાધરના ભત્રીજા હીરાધરે ડભોઈમાં કિલ્લાના દરવાજાનાં તેના વચલા મુખ્ય ગોળગુંજબમાં અતિ બારીક કોતરકામ કરેલું કોતરકામ કંડારેલા. છે. આપણને મંત્રમુગ્ધ કરનાર આ મંડપના બાંધનાર સ્થપતિ એ અરસામાં ગુજરાતની દક્ષિણે લાટ પ્રદેશમાં યુદ્ધ શરૂ અને મૂર્તિઓના કંડારનારા શિલ્પીઓ કોણ હતા ? થયું અને સામ્રાજ્યની સત્તા બેસાડવા સિદ્ધરાજ જાતે સૈન્ય લઈ આ અંગે તપાસતાં મુખ્ય ગુંબજની બાજુમાં, મંડપની બે ગયો. શત્રુઓને હરાવ્યા બાદ વ્યવસ્થા ગોઠવી પાછા ફરતાં પાંખોએ બે નાના ગુંજબમાં લક્ષ્મીદેવી અને સરસ્વતી દેવીની વડોદરાની પેલી પાર સરહદની રક્ષા માટે મજબૂત કિલ્લાઓની પ્રતિમાઓ આવેલી છે. લક્ષ્મીદેવીના શિલ્પવાળા ગુંબજમાં જરૂર જણાઈ. આ માટે દર્ભાવતી (ડભોઈ) અને ઝંઝુવાડા પસંદ સૂત્રધાર “કાંના” અને “લાલા”નાં નામો કોતરેલાં છે. જ્યારે કર્યા. દેશ પરદેશથી કારીગરો તેડાવી દેવદત્ત નામના એક પ્રખ્યાત સરસ્વતી દેવીની મૂર્તિની બે બાજુએ ઊભેલી બે પુરુષ કલાકારને દર્ભાવતીનો કિલ્લો બાંધવાનું કામ સોંપ્યું. દેવદત્ત એક આકૃતિઓની નીચેના પદ્મ ઉપર જમણી બાજુએ બે હાથ જોડીને વયોવૃદ્ધ દક્ષ શિલ્પકાર હતા. કિલ્લાઓ બાંધવાનો એમનો ખાસ ઊભેલી આકૃતિનું નામ સૂત્રધાર લોયણ અને ડાબી બાજુએ અનુભવ હતો. એમણે દક્ષિણમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં. કેટલાય હાથમાં ગજ (માપપટ્ટી) લઈ ઊભેલી વ્યક્તિનું નામ સૂત્રધાર મજબુત હેરત પમાડે તેવા કિલ્લાઓ એમણે બાંધ્યા હતા. કેલા નામ કોતરેલાં છે. સિદ્ધરાજ હુકમો આપી પાટણ ગયા. દર્ભાવતીનો કિલ્લો આમ ગુજરાતના ગૌરવરૂપ પ્રસિદ્ધ મંદિરના વિશ્વવિખ્યાત બાંધવા માંડ્યો. દેવદત્ત અને હીરાધરે મળી યોજના તૈયાર કરી. મંડપના મુખ્ય કલાધરોની મૂર્તિઓ તેમના જ સમયમાં કોટ સહેજ લંબ ચતુષ્કોણ રાખવામાં આવ્યો. ચારે તરફ ચાર કોતરાયેલી, તેઓએ જ ગોઠવેલી આપણને મળી છે. ભવ્ય દરવાજા રાખવામાં આવ્યા હતા. કોટની અંદર કોટ હતો Jain Education Intemational Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ પથપ્રદર્શક અને દ્વારની અંદર અંતરદ્વાર રાખવામાં આવ્યાં હતાં. ખરી કલા ગંગાધરે પોતાનાં શક્તિ, જ્ઞાન, અને અનુભવ કલા, જ્યોતિષ અને અને સૌંદર્ય આ અંતરદ્વારો અને ગોખોમાં થવાનાં હતા. શિલ્પ ગ્રંથો રચવામાં રેડી હતી. શિલ્પ જ્યોતિષના સંબંધ પરના દર્ભવતીના ત્રણ દરવાજાના કોતરકામ માટે હીરાધર ફક્ત એના ગ્રંથોની અનેક પ્રતો સંગ્રહાયેલી પડી છે. દેખરેખ પૂરતો જ જવાબદાર હતો. પૂર્વ તરફનો દરવાજો તે જાતે સિદ્ધરાજના સમયમાં ફરી રૂદ્રમાળનું બાકી રહેલું કાર્ય તૈયાર કરવાનો હતો. જે સૌથી શ્રેષ્ઠ પુરવાર થવાનો હતો. આરંભાયું. જેમાં વૃદ્ધ ગંગાધર શાસ્ત્રી તેમજ તેના પુત્ર હીરાધરે પૂર્વદ્ધાર ચણાવા માંડ્યો. સિંહદ્વાર, બહારનો ભવ્યદ્વાર, અંતર રૂદ્રમાળનું કાર્ય પૂર્ણ કર્યું. શાસ્ત્રવિશારદ સંસ્કારી શિલ્પી ગર્ભ, ગોખની ઝીણી કારીગરી, ફૂલો, વેલાઓ, પશુ-પક્ષીઓ, કલાકારોની પાંચ પેઢીઓએ રૂદ્રમાળના શમણાં સેવ્યાં અને પૂર્ણ પ્રસંગચિત્રો સ્વચ્છ અને બારીકાઈથી એવાં આબેહુબ કંડારેલાં કે થયાં. આજે તે પ્રાણધર–ગંગાધર–હીરાધરનું નામ નોંધવાની ઉપરની રૂંવાટીઓ જુદી નજરે પડે. દ્વારની કમાનો ઉપર જાણે પરવા કલા-ઇતિહાસે કયાં કરી છે? સાચાં મોતીની સેરો ઝૂલતી હોય, કુદરતી વેલો વિંટાઈ ઢાંકી હોય, કવિની કલ્પના એ કાવ્યરૂપ બની મરોડદાર મૂર્તિરૂપ શાધર આકારો સ્તબ્ધ કરી દે તેવા હતા. પ્રાચીન અને ગુજરાતની–પશ્ચિમ હિંદની વિશિષ્ટ સિદ્ધરાજના હકમથી હીરાપર વિશેની એક સુંદર તકતી કલાશેલીના આદ્યપ્રણેતા શાધર-શાદેવનું નામ બહુ થોડા લોકો પૂર્વ દ્વારના મોટા ગોખમાં મૂકવામાં આવી. લોકો વાંચતા અને જાણતા હશે. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર તાજુબ થતા. ત્યારથી પૂર્વદ્રારને લોકો “હીરા ભાગોળ'ના નામે શાધર નામનો યુવાન કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે. ઓળખવા લાગ્યા અને આજે એ નામે ઓળખે છે. ઈ.સ. ૧૫૦૦ના અરસામાં થયેલા તિબેટના . આજે ડભોઈની મુલાકાત લેનારને હીરાભાગોળ સૌથી ઇતિહાસકાર બૌદ્ધલામાં તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના " વિશેષ આકર્ષે છે. એની કલા કોતરણી જોનારને એના બાંધનાર સમયમાં મારવાડમાં શાધર નામે એક મહાન કલાકાર જન્મ્યો કલાકારની શક્તિનો ખ્યાલ આવે છે. હતો. તેણે ચિત્રો અને બીજી એવી મહાન અને ચિરંજીવ હીરાભાગોળની સામે રાજા વિસલદેવ વાઘેલાએ સં. કલાકૃતિઓ બનાવી હતી. એના અનુયાયીઓમાંથી પશ્ચિમ ૧૩૧૧માં વૈદ્યનાથ મહાદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. મંદિર ભારતની કલાશૈલી ઉભવી અને નેપાળ તથા કાશ્મીરમાં એ તો નાશ પામી ગયું છે પણ એનું સંસ્કૃત પ્રશસ્તિકાવ્ય, આરસની શૈલીનો બહોળો પ્રચાર થયો. તારાનાથે કલાકાર શાધરને બે તકતીઓ ઉપર કોતરાયેલું, હીરાભાગોળની બન્ને બારસાખ આશ્રય આપનાર શીલ રાજાનો ઉલ્લેખ કર્યો છે. તે વલભીનો ઉપર આજે પણ છે. તે ઉપરથી જણાય છે કે વૈદ્યનાથ મંદિરનો શીલાદિત્ય પહેલો હોવો જોઈએ; અને ઇસ્વીસનના છઠ્ઠા સૈકામાં નિર્માતા આલાદનનો પુત્ર દેવદિત્ય નામે નામાંકિત સ્થપતિ થયેલો ગણીએ તો શાધર એનો સમકાલીન ગણાય. પશ્ચિમ હતો, અને એ પ્રશસ્તિકાવ્ય કોતરનાર પધસિંહ નામે શિલ્પી હતો. ભારતની કલાશૈલીના જૂનામાં જૂના પ્રાપ્ત અવશેષો ઇ.સ. ૬ઠ્ઠી સદી જેટલા પ્રાચીન છે. શિલ્પશાસ્ત્રી પ્રાણધર અચલ કે અચર હા-અન-શ્વાંગ ઉન્નતિના શિખરે પહોંચેલા અને ઉત્તમ કલાકારીગરી માટે દેશમાં ખ્યાતિ પામેલા પ્રાણધર ચાંપાનેરના સૂત્રધાર શિલ્પશાસ્ત્રી સાતમા સૈકામાં ભારત આવેલા ચીની મુસાફર હ્યુહતા. તે વખતે તેઓ સમગ્ર દેશમાં પ્રાણધર શાસ્ત્રીને નામે અન-વાંગે નોંધ્યું છે કે એના સમય પહેલાં એક બૌદ્ધ આચાર્ય ઓળખાતા. શિલ્પશાસ્ત્રના ઊંડા અભ્યાસી હોવાને લઈને રાજાઓ અચર કે અચલે પોતાની માતાનાં પુણ્ય અને મુક્તિ અર્થે એમને આમંત્રણ આપતા. રાજપ્રાસાદો, વિહારવિલાસો, દેરાસરો અજંતામાં ગુફા કોતરાવી તેમાં ચિત્રો દોરાવ્યાં હતા. આ આચાર્ય અને ચમત્કારીધામો એમનાં દેખરેખ અને માર્ગદર્શનને આભારી પશ્ચિમ ભારતના હતા. એમ હ્યુ-અન-શ્વાંગ નોંધે છે. આવા બનતાં. એમના પુત્રનું નામ ગંગાધર હતું. પ્રાણધર શાસ્ત્રીએ આચાર્ય પશ્ચિમ ભારતમાંથી આવે ત્યારે સૌરાષ્ટ્રના બૌદ્ધ વિહારો સરસ્વતીના તીરે શ્રીપુર (સિદ્ધપુર)માં મૂળરાજની હાજરીમાં કે વલભી વિદ્યાપીઠ સાથે એમને સંબંધ હોય એ કલ્પી શકાય રૂદ્રમાળની ઇમારતનું મહર્ત કરીને બાંધકામ શરૂ કર્યું હતું. તે પછી એવું છે. અને તો પશ્ચિમ તરફના કલાધરોને અજંતામાં કામ કરવાનો અવકાશ મળ્યો હોય એ સંભવિત છે. પશ્ચિમ ભારતની Jain Education Intemational Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કલાશૈલીનો વિસ્તાર અત્યારના પ્રાદેશિક ગુજરાત કરતાં ઘણો મોટો છે, અને તેમાં પણ ગુજરાત અને રાજસ્થાનમાં તો શિલ્પ સ્થાપત્યનો વિકાસ સાથે થયો હતો. અલગારી સ્થપતિ દેપો રાણકપુરનું પ્રસિદ્ધ જૈન મંદિર, જે ધરણવિહાર' નામે ઓળખાય છે એનું બાંધકામ મેવાડના રાણા કુંભારાણાના એક અધિકારી ધરણાશાહે સં. ૧૯૪૬માં પૂરું કર્યું હતું. ધરણશાહ પાસે સ્થાપત્યનો આદર્શ સિદ્ધપુરના રાજવિહારનો હતો. તે સમયના અનેક અગ્રગણ્ય શિલ્પીઓએ દોરેલા નકશામાંથી દેપા નામે શિલ્પીનો નકશો પસંદ થયો હતો અને તે અનુસાર એ મહાપ્રાસાદ બંધાયો હતો. દેપો અર્ધસંન્યાસી અલગારી જેવો અને ધૂની ગણાતો, પરંતુ તેણે નિર્માણ કરેલ ધરણવિહાર એક ચિરંજીવ સ્થાપત્ય છે. મંડન કુંભારાણાનો સમકાલીન મંડન નામે સ્થપતિ હતો. એના પિતા ખેતાજી પાટણના વતની હતા અને મેવાડ રાજ્યના આમંત્રણથી મેવાડમાં આવ્યા હતા. ભારતીય શિલ્પસ્થાપત્યના ઇતિહાસમાં મંડનનું નામ ચિરસ્મરણીય છે. તેણે એ વિષયના અનેક સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે. જેમાં રૂપમંડન, દેવતામૂર્તિપ્રકરણ, રાજવલ્લભ, પ્રાસાદમંડન, વાસ્તુમંડન આદિ ગ્રંથોનો સમાવેશ થાય છે. ચિતોડગઢ ઉપરનાં કેટલાંક સ્થાપત્યોની રચના મંડને કરી છે. શિલ્પી નાથુજી : મંડનનો નાનો ભાઈ નાથુજી પણ કુશળ શિલ્પી હતો. અને તેણે ‘વાસ્તુમંજરી’ નામે ગૃહસ્થાપત્યના ગ્રંથની રચના કરી છે. ચિત્તોડના કીર્તિસ્તંભના ઉપલા માળ પર મંડનના સમગ્ર કુળ પરિવારની પ્રતિમાઓ આવેલી છે. સ્થપતિ વસ્તો મેવાડના મંત્રી કર્માશાહે સં. ૧૫૮૭માં શત્રુંજ્યના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેના કેટલાક સૂત્રધારો અમદાવાદના હતા અને કેટલાક કર્માશાહના વતન ચિતોડથી આવ્યા હતા. એ જ મંદિરનો પુનરુદ્ધાર ખંભાતના વતની તેજપાલ સોનીએ સં. ૧૬૫૦ માં કરાવ્યો. એનો સ્થપતિ વસ્તો નામે હતો, જેને વિશે પ્રશસ્તિકાર હેમવિજય કહે છે કે, એનું શિલ્પચાતુર્ય જોઈને વિશ્વકર્મા પણ એના શિષ્ય થવા ઇચ્છે.' 53 ૪૧૩ સૂત્રધાર વીરો અને સ્થપતિ ગજઘર વૈશ્ય ગુજરાત અને રાજસ્થાનમાં વાવ જેવાં જળાશયોનાં સ્થાપત્યની એક વિશિષ્ટ પરંપરા છે, પણ બધી જાણીતી વાવોનાં સ્થપતિઓનાં નામ મળતાં નથી. અમદાવાદમાં અસારવામાં આવેલ દાદાહિરની વાવ હરીર નામે બાઈએ સં. ૧૫૫૬માં બંધાવી હતી. એનો સ્થપતિ ગજધર વૈશ્ય અને સૂત્રધાર વીરો નામે હતો એમ ત્યાંના શિલાલેખમાં જણાવ્યું છે. સ્થપતિ-શિલ્પી પ્રેમચંદ સોમપુરા છેક અર્વાચીનકાલમાં પણ અણિશુદ્ધ પ્રાચીન પદ્ધતિએ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલું ‘હઠીસીંગનું જૈન મંદિર' બાંધવામાં આવ્યું છે. એના સ્થપતિ-શિલ્પી પ્રેમચંદ સોમપુરા હતા. સં. ૧૯૦૦ (ઇ.સ. ૧૮૪૪) માં બંધાયેલું આ મંદિર ગુજરાતના સ્થાપત્યના ગૌરવરૂપ છે. કલાવિવેચકોએ આ મંદિરની ભારે પ્રશંસા કરી છે. ‘શિલ્પવિશારદ’ સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શ્રી પ્રભાશંકર પ્રાચીન પ્રણાલી જાળવી રાખતા સોમપુરા નામે વિખ્યાત સ્થપતિ કુળમાં જન્મ્યા હતા. પુરાણો પ્રમાણે ભૃગુઋષિના ભાણેજ અને પ્રભાસના પુત્ર વિશ્વકર્મા એ તેમના મૂળ પુરૂષ ગણાય છે. શ્રી પ્રભાશંકર સામાન્ય કેળવણી પામ્યા હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને આ વિષયનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. શ્રી સોમનાથ જેવા મહામેરૂ પ્રાસાદો આઠસો-નવસો વર્ષ પહેલાં બંધાયેલા. તેથી તેના શિલ્પના નિયમો વ્યવહારમાં ન હોઈ અમુક અંશે વિસ્તૃત થયેલા. શિલ્પ-વિશારદ્ શ્રી પ્રભાશંકર સોમપુરાના કુળમાં પરંપરાગત આ વિજ્ઞાન જળવાઈ રહેલ છે. અને સોમનાથ જેવા ભવ્ય મંદિરનું નવનિર્માણ પ્રાચીન શિલ્પશાસ્ત્રના સંપૂર્ણ નિયમો મુજબ બાંધવાના નિર્ણયને શ્રી પ્રભાશંકર જેવા કુશળ સ્થપતિની દેખરેખ હેઠળ અમલમાં મૂકાયો. શ્રી પ્રભાશંકરજી શિલ્પશાસ્ત્રના ઊંડા મર્મ અને તેનું જ્ઞાન ધરાવતા હોઈ શ્રી સોમનાથ મંદિરના નવ નિર્માણમાં પ્રાચીન ભારતની સમૃદ્ધ શિલ્પ-સ્થાપત્યકલાને તેમણે સજીવન કરી છે. શિલ્પશાસ્ત્રનું પ્રાચીન સાહિત્ય સંસ્કૃત ભાષામાં છે તેમજ શિલ્પ વિષયની પ્રાચીન વિદ્યા તથા તેના ઊંડા અર્થ સમજનાર જ્ઞાતાઓ પણ અલ્પ સંખ્યામાં છે. આ સંજોગોમાં શ્રી પ્રભાશંકર સોમપુરાએ સ્થાપત્ય અને શિલ્પને લગતાં મૂળ સંસ્કૃત ગ્રંથો www.jainelibrarv.org Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વિશ્વકર્મા પ્રણિત ‘વાસ્તુવિદ્યાયામ્’, ‘ક્ષીરાર્ણવ’, ‘દીપાર્ણવ’, ‘વૃક્ષાર્ણવ’ જેવા પ્રાચીન ગ્રંથો નવમી સદીથી અગિયારમી સદીના પશ્ચિમ ભારતમાં મળે છે. ઉપરાંત સાતમી–આઠમી સદીના ‘લક્ષણ-સમુચ્ચય’ જેવા ગ્રંથના અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યા, જે ગર્વનો વિષય છે. શ્રી પ્રભાશંકરભાઈએ સોમનાથ મંદિર ઉપરાંત જિનમંદિરો, દેરાસરો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, જ્ઞાનશાળાઓ આદિ ધાર્મિક સર્જન પણ કર્યાં છે. એમના અનુવાદ ગ્રંથો ઉત્તમ છે. ગ્રંથ જોતાં જ ગુજરાતની પ્રાચીન મંદિર-રચના-પદ્ધતિના પોતાના વિશાળ જ્ઞાન તથા અનુભવ જોડે આ પ્રાચીન શિલ્પ-શાસ્ત્રીઓની તેમની અદ્ભુત ઊંડી સમજ સ્પષ્ટ જણાઈ આવે છે. કલા અને વિદ્યા ઉભયનો સુયોગ સાધનાર આવા સ્થપતિઓ અને શિલ્પીઓ જ પ્રાચીન ભારતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર સોમપુરા ધ્રાગંધ્રાના મૂળવતની રા. નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ ઇ.સ. ૧૯૩૯માં ‘શિલ્પરત્ન’ નામે ગ્રંથની રચના કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચનાનાં કામ કર્યાં હતા. શ્રી નર્મદાશંકરની કુશળતા ધ્યાનમાં લઈ વડોદરા રાજ્યમાં કલા ભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના અધ્યાપક તથા રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતામાં પણ નીમવામાં આવ્યા હતા. આમ, ગુજરાતના સ્થપતિઓમાં એક સમયે કૃતિ અને શાસ્રવ્યુત્પત્તિ સાથોસાથ હતાં. તેમાંના કેટલાકે શિલ્પ-સ્થાપત્યના સંસ્કૃત ગ્રંથો રચીને એ વિષયના સાહિત્યમાં પણ મૂલ્યવાન ફાળો આપ્યો છે. શિલ્પસ્થાપત્યની આ પ્રાચીન પરંપરા અને કલાને આજે પણ ગુજરાતના સોમપુરા શિલ્પીઓ અને સ્થપતિઓ જાળવી રહ્યા છે. જે આપણા માટે ગૌરવરૂપ છે. તપોનિષ્ઠ મૂર્તિકાર શ્રી કાન્તિભાઈ પટેલ શ્રી કાન્તિભાઈનો જન્મ ડો. બળદેવભાઈ પટેલને ત્યાં ૧૯૨૬ માં દક્ષિણ-પૂર્વ એશિયા બોર્નિયોમાં થયો હતો. એ સમયે ભારતમાં રાષ્ટ્રીય ચેતનાની લહેર વેગવંતી બની હતી. આ વખતે બાળક કાન્તિભાઈ રાષ્ટ્રીય નેતાઓની મૂર્તિઓ બનાવતા હતા. તે પછી એમને રાષ્ટ્રીય સ્વતંત્રતાના આંદોલનમાં સક્રિય ભાગ લેવાની પ્રેરણા મળી અને સ્વતંત્રતા સેનાની તરીકે કારાવાસ પણ ભોગવ્યો. ગાંધીજીનો રાષ્ટ્રપ્રેમ, અનાસકત ભાવ, નિઃસ્વાર્થ સેવા યુવાન કાન્તિભાઈના આદર્શ રહ્યા, જેનો પ્રભાવ એમની દરેક કલાકૃતિમાં નજરે પડે છે. કલા એમને માટે આધ્યાત્મિક સાધના બની ગઈ. પથપ્રદર્શક કાન્તિભાઈનો મનગમતો વિષય ચિત્રકલા હતી. જેથી એમની પ્રતિમાઓમાં ચિત્રાત્મકતા આવી જાય છે. તેઓએ જે.જે. સ્કૂલ ઓફ આર્ટ (મુંબઈ)માં અભ્યાસ પૂરો કર્યા પછી મૂર્તિકલા તરફ વળ્યા, ત્યારે તેઓએ ચિત્રોની સાથે સાથે મૂર્તિ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. કોમલ ભાવોના અંકન કરવામાં એમની છીણીટાંકણું જાણે સંગેમરમર પર પીંછી જેવી મૃદુલ બની જાય છે. કાન્તિભાઈની કલાકૃતિઓમાં ગાંધીજી, સરદાર પટેલ, વિવેકાનંદ, મીરા, આદ્ય શંકરાચાર્ય, રામકૃષ્ણ, આનન્દમયીમા, જૈન આચાર્ય, વિનોબા, લાલબહાદુર શાસ્ત્રી આદિની પ્રતિમાઓ શ્રેષ્ઠ ગણાવી શકાય. કાન્તિભાઈની બનાવેલી અનેક કલાકૃતિઓ ભારતના મુખ્ય શહેરો દિલ્હી, બેંગલોર, અણદાવાદ, બરોડા, નિડયાદ વગેરેમાં જાહેર સ્થળોએ મૂકવામાં આવી છે. ગાંધીજીની ‘દાંડીકૂચ’ની કાંસ્ય પ્રતિમા, જે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ પાસેના ચાર રસ્તા પર આવેલ છે, જે નિરંતર આગળ વધતા રહેવાનું આહ્વાન કરે છે. આ જ પ્રકારે ગાંધીજીની ધ્યાનસ્થ મૂર્તિની શાન્ત મુદ્રા સારનાથ સ્થિત બુદ્ધપ્રતિમાની યાદ અપાવે છે. ગોચારણ કરાવતા ગોપ બાળકની પ્રતિમા સમગ્ર ગ્રામ્ય જીવનની ઝાંટવી કરાવે છે. સ્વતંત્રતા સેનાની શહીદો તેમજ રાષ્ટ્ર ભકતોનું નિરૂપણ કરતી પટ્ટિકા રાષ્ટ્રપ્રેમની પરાકાષ્ટાને અંકિત કરે છે. યુવકોને સ્વતંત્રતા માટે મરી મિટવાની પ્રેરણા આપે છે, જે હાલ અડાસ રેલ્વે સ્ટેશનમાં પ્રતિષ્ઠિત કરેલી છે. આવી જ અન્ય એક અવિસ્મરણીય પટ્ટિકામાં પ્રેમ સમાધિમાં લિન-મગ્ન ઝેરનું પાન કરતી મીરાની પ્રતિમા છે. કાન્તિભાઈએ બનાવેલી ગાંધીજીની દાંડીકૂચવાળી કાસ્ય પ્રતિમા અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેનહટન વિસ્તારમાં અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગટન તથા અન્ય વીરોની પ્રતિમાઓની સાથે “શાન્તિદૂત”ના રૂપમાં ૨ ઓકટોબર, ૧૯૯૬માં સ્થાપવામાં આવી છે. અમદાવાદમાં આવેલું કાન્તિભાઈનું શિલ્પભવન એક વિશાળ કલાકેન્દ્ર છે. શહેરી જીવનથી દૂર શાન્ત વાતાવરણમાં આવેલું ભવન આ તપસ્વી કલાકારના દિવ્ય સ્વપ્નને સાકાર કરે છે. સમગ્ર સાધનાઓથી સંપન્ન આ આધુનિક સ્ટુડિયો શ્રી કાન્તિભાઈએ ત્યાગ ભાવનાથી—ત્યાગીને ભોગવવું–પ્રેરાઈને લલિતકલા અકાદમીને ભેટ આપી દીધો છે. માતૃભૂમિ સાથે અનુબંધિત કાન્તિભાઈ દ્વારા સર્જિત મૂર્તિઓ સાંસ્કૃતિક ચેતના, પ્રેમ અને સૌહાર્દથી ઓતપ્રોત છે. એમની કલા વાસ્તવમાં આસ્થા, મૈત્રી તેમજ સૌંદર્યની આધ્યાત્મિક ઉંચાઈ સુધી ઉડ્ડયન કરે છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો —બિપીનચંદ્ર યુ. પરીખ છેલ્લા સૈકામાં ગુજરાતનાં વિવિધ ક્ષેત્રે અનેક સમાજસુધારકોએ પોતાનાં ક્ષેત્રમાં રહીને આગવા મૂલ્યોનું જીવનભર જતન કરીને સમાજને એક નવસંસ્કરણ અને એક નવી જ દિશા આપવા સતત મથામણ કરી છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી બિપીનભાઈ પરીખનો જન્મ રાજપીપલામાં આવેલ પ્રખ્યાત વકીલ ઉમંગલાલનાં ઘરે ઇ.સ. ૧૯૩૨ની ૧૭મી તારીખે એપ્રિલ માસમાં થયો હતો. પિતાશ્રી ઉમંગલાલ ગીરધરલાલ પરીખ વકીલાત કરતા હતા. પ્રામાણિક જીવન જીવનાર એક સેવાભાવી માનવી હતા. ધર્મનિષ્ઠ માતા હીરાબહેનની છત્રછાયામાં બાળ ઉછેર ખૂબ જ લાલનપાલનથી થયો હતો. અભ્યાસ કરવામાં હોંશિયાર એવા બિપીનભાઈએ ડી.સી.ઇ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ૪૧૫ બિપીનભાઈ વ્યવસાયે ઇજનેર પરંતુ કલમના ખોળે માથું મૂકી સમાજના સાચા રાહબર બન્યા. તેમણે લેખન કાર્યમાં ૭૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે ઝંપલાવી ધારદાર કલમ વડે વ્યસન, કુરિવાજો, ખોટા આડંબર, ધર્મસંદેશ, કન્યાકેળવણી, દહેજપ્રથા, ખરાબ કુટેવો, સેવા, શ્રમ, ભક્તિ, મમતા, લાગણી, પરોપકાર, સ્વાશ્રય જેવા અનેક વિષયો પર ચાબખા મારી ક્યાંક તો મૃદુ ભાષામાં વક્તવ્ય આપતા. તેમણે “ચિંતનનાં ચાંદરાણાં, પ્રેરણાની પરબ, ચેતનાની ચિનગારી” જેવા ઉત્તમ કોટિનાં જન ઉપયોગી પુસ્તકો પ્રગટ કરેલાં છે. શ્રી બિપીનભાઈનું લેખન, પુસ્તકો પ્રગટ કરવા માટે દાદ માંગી લે તેવું છે. માનવીમાં પડેલી શક્તિઓને ખીલવવા તેમનાં પુસ્તકો ખરેખર પ્રેરણારૂપ છે. વાચકનાં જીવનમાં આદર્શ સિદ્ધાંતો આપોઆપ સહજ રીતે આવી જાય છે! તેઓ સમાજનાં અંધારાં ઉલેચવા માટે સમાજરૂપી રથના સારથિ બન્યા છે. તેમણે સમાજ સેવામાં પણ પાછીપાની કરી નથી, ફૂલ નહિ તો ફૂલની પાંખડી એમ દાનમાં પણ અગ્રેસર રહ્યા છે. એમનામાં સમર્પણની ભાવના છે. સમાજના તેઓ પોતે રાહબર છે. એમના દ્વારા સમાજ ખરેખર ઉચ્ચ શિખરે બિરાજમાન છે. શ્રી બિપીનભાઈ અને એમનાં ધર્મપત્ની જ્યોતિબેનના સેવાના વિચારો તો જુઓ પોતાની જાતમાંથી પ્રાણપંખેરૂ ઊડી ગયા બાદ તેઓનો નશ્વરદેહ લાકડાના ઢગલામાં બાળીને રાખ ન બનાવતાં પોતાનાં દીકરીજમાઈની સંમતિ મેળવી બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ભાવિ ડૉક્ટરોને અભ્યાસ માટે આપી દેવાનો નિર્ધાર કરી, એફિડેવીટ કરી આપ્યું. આવું ઉમદા કાર્ય કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આ મૃત્યુ પછી પણ પરોપકાર કરવાની જેમની ઝંખના છે, એવા આ વૃદ્ધ દંપતિને કોટી કોટી વંદન. —સંપાદક ઓચ્છવલાલ પટેલ મ.સ. યુનિવર્સિટી, વડોદરા ટેકનોલોજી ફેકલ્ટીના નિવૃત્ત ડીન ઓચ્છવલાલ હિંમતલાલ પટેલનો જન્મ ૩-૮-૧૯૨૫ ના રોજ સંખેડામાં થયો હતો. બી.ઇ. (સિવીલ) અને એમ. ઇ. (સિવીલ) ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમણે વડોદરા રાજ્ય અને મુંબઈ રાજ્યમાં પી. ડબલ્યુ. ડી. માં પ્રથમ વખત રિસર્ચ ટેસ્ટીંગ પદ્ધતિ દાખલ કરી હતી. તેમણે સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના માજી ચેરમેન તેમ જ ઇરીગેશન મેનેજમેન્ટ અને ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટ મ.સ. યુનિનાં પ્રોજેક્ટ ડાયરેકટર તરીકે પણ સેવા આપી હતી. ઉપરાંત સિવિલ એન્જિનિયરીંગ બોર્ડ ઓફ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પથપ્રદર્શક સ્ટડીઝના ચેરમન, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી-એન્જિનિયરીંગના ગુજરાતી સાહિત્ય અકાદમીના સદસ્ય તરીકે, તેમજ ગુજરાત ચેરમેન તેમ જ સરકારી સંસ્થાઓમાં ભરતી બોર્ડની પસંદગી સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડના સભ્ય તરીકે સેવા બજાવી હતી. સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. તેઓએ અમેરિકા, રશિયા, લંડન અને આફ્રિકા જેવા દેશોનો ભારત સરકારે તેમને યુ.એસ.એ. મોકલ્યા હતા. તેઓ બહોળો પ્રવાસ ખેડ્યો છે. UNEco ના ફીલ્ડ એકસપર્ટ છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હરિવલ્લભભાઈ પરીખ એન્જિનિયર્સ, બરોડાના સેન્ટરના સ્થાપક અને મંત્રી હતા. તેમણે વડોદરા યુનિવર્સિટીમાં ઇરીગેશન વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આનંદ નિકેતન આશ્રમના નિયામક અને લોકશિક્ષક શ્રી હરિવલ્લભ દામોદરદાસ પરીખનો જન્મ ૧૪-૧૨-૧૯૨૪ના શરૂ કરાવ્યું. સંશોધનક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન રહ્યું છે. રોજ ધ્રાંગધ્રા ખાતે થયો હતો. તેમણે આદિવાસીઓના નાનામોટા ધીરુભાઈ મિસ્ત્રી પ્રશ્નો ઉકેલીને સરકારી અધિકારીઓ અને શાહુકારોના દસ્તાવેજી ચિત્રોના નિર્માતા ધીરુ જગજીવનદાસ મિસ્ત્રીનો શોષણમાંથી મુક્ત કર્યા. “લોક અદાલત' દ્વારા ૭0,000 જન્મ ૯-૫-૧૯૩૯ ના રોજ વડોદરામાં થયો હતો. અંગ્રેજી ઝગડાઓનો સુખદ અંત લાવવામાં કામયાબ રહ્યા. માધ્યમમાં સ્નાતક થઈ મ.સ. યુનિમાં ડિપ્લોમા ભારતીય કથક “સરવાસ ઇન્ટરનેશનલ' ના સેક્રેટરી તેમજ એશિયાના નૃત્યનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમના કાંતિ–શાંતિ દસ્તાવેજી ચિત્રને કો-ઓર્ડિનેટર અને સરવાસ ઇન્ડિયાના પ્રમુખ તરીકેની સેવા પ્રથમ પારિતોષિક, ‘વીરપસલી’ ટી.વી. સિરિયલને ગુજરાત બજાવે છે. તેમણે આઝાદી જંગમાં સક્રિય ભાગ લીધો હતો. રાજ્ય પ્રથમ પારિતોષિક, તેમજ ટી.વી. દસ્તાવેજી ચિત્ર “નિર્ધાર’ તેમણે કાવ્યો, લેખો લખ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ને ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. આદિવાસીઓ સાથે જીવંત સંપર્ક રાખીને તેમનાં કામો કરે છે. ધીરભાઈ મિસ્ત્રી કલાકાર ઉપરાંત રમતવીર પણ છે. તેઓ તેમને નેશનલ સીટીઝન એવોર્ડ પણ મળેલ છે. ૧૯૫૩થી ૧૯૬૦ ટેબલટેનીસમાં ગુજરાત ક્ષેત્રે જુનિયર ડો. વિઠ્ઠલભાઈ પટેલ ચેમ્પિયન હતા. તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કર્યું. આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં નૃત્યકલામાં દિલ્હી ખાતે વીસી'ના હુલામણા નામથી પ્રખ્યાત ડૉ. વિઠ્ઠલભાઈ સી. મ.સ. યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ યુનાઈટેડ વે પટેલનો જન્મ ખેડા જિલ્લાના પંડોળી ગામે થયો હતો. ઓફ બરોડાની શિક્ષણ સમિતિના સભ્ય છે. નૃત્ય-કલા અને M.B.B.s. અને M.s. ની ડીગ્રી પ્રાપ્ત કરી એમણે એડનબર્ગ, રમતગમત એમના જીવનમાં જાણે કે વણાય ગયા છે. લંડન અને ગ્લાસગો યુનિ.માંથી FRcs ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. સર્જીકલ ક્ષેત્રે તેમણે પોતાનો ઉચ્ચ જ્ઞાનનો લાભ જનતાને પ્રિયકાન્ત પરીખ આપ્યો છે. વિદેશમાં પણ તેમણે નિબંધો, લેખો અને વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્યના નવલકથાકાર શ્રી પ્રિયકાન્ત પરીખનો આપ્યાં છે. જન્મ ૧-૧-૧૯૩૭ ના રોજ રાજપીપળા ગામે થયો હતો. ડૉ. વિઠ્ઠલભાઈએ અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને એમ.એ., એમ. ફિલ. જેવી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી. ચાલીસ સામાજિક સંસ્થાઓમાં મેનેજીંગ ડિરેકટર, ચેરમેન, ટ્રસ્ટી, જેટલી નવલકથાઓ સહિત તેમણે ૬૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત સલાહકાર તરીકે સેવા બજાવી છે. વડોદરાના મેયર તરીકે તેમણે કર્યા. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “ઓગણીસમી લોકપ્રિયતા મેળવી લોકહિતનાં અનેક કામો કર્યા. તેમને ભારત સદીનું સંપાદિત ગ્રંથસ્થ લોકસાહિત્ય સંશોધન માટે પુરસ્કાર સરકાર તરફથી પદ્મશ્રી તેમજ ડૉ. બી. સી. રોય એવોર્ડ એનાયત મળ્યો. ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “કમ” થયેલ. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ફેડરેશન તરફથી તેમને ગુજરાત નવલકથાને પ્રથમ પુરસ્કાર, “ખોજ' નવલકથાને બીજો પુરસ્કાર, સ્વપ્નપ્રયાણ' ને પ્રથમ પારિતોષિક તેમને એનાયત થયા હતા. રત્ન'નું બિરુદ પણ મળ્યું હતું. ચુનીલાલ મડિયા એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, ધનજી કાનજી મુકુંદભાઈ પટેલ સુવર્ણચંદ્રકથી બહુમાન મેળવ્યું હતું. ધાર્મિક, વ્યાયામ અને સેવાકીય પ્રવૃત્તિના અગ્રણી સેવક શ્રી પરીખ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે, શ્રી મુકુંદભાઈ રતિલાલ પટેલનો જન્મ ૨૫-૩-૧૯૧૮ ના રોજ Jain Education Intemational Page #433 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વડોદરામાં થયો હતો. બી.એ. વ્યાયામ વિશારદ થયા. ગુજરાતના મલખમ એસોસિએશનના પ્રમુખની કામગીરી બજાવી હતી. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના પ્રમુખ, નાગરિક સંરક્ષક દળ વડોદરાના ચીફ વોર્ડન, નાગરિક રક્તદાન સમિતિના મંત્રી તેમજ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જેવા હોદ્દાઓ પર રહી કાર્યરત છે. શ્રી મુકુંદભાઈને ઉપરાષ્ટ્રપતિના હસ્તે વિજયશ્રી એવોર્ડ, નાગરિક સંરક્ષણક્ષેત્રે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ તેમજ અમેરિકામાં મેયરના હસ્તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયા છે. નવીનભાઈ ઓઝા આયુર્વેદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળના પ્રમુખ શ્રી નવીનભાઈ ઓઝા (વૈદ્ય) નો જન્મ ૨૦-૯-૧૯૪૦ ના રોજ રાજકોટમાં થયો હતો. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિ.ના સેનેટ સભ્ય, ગુજરાત એસ.એસ.સી. પરીક્ષા બોર્ડના સભ્ય, ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના ડાયરેક્ટર તેમજ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના પરામર્શક છે. શ્રી નવીનભાઈએ ૪૦૦ થી વધુ આરોગ્યલક્ષી પુસ્તકોનું લેખન કર્યું છે. સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાબ વગેરે વર્તમાનપત્રોમાં તેમની આરોગ્યવિષયક કટારો આવે છે. જન આરોગ્ય' નામની પરિચય પુસ્તિકાના તેઓ સંપાદક છે. આયુર્વેદ પરિવાર ‘વૈદ્ય કલ્પતરુ’, ‘અમૃતા’ ના સંપાદક તરીકેની પણ સેવા બજાવી હતી. તેમણે વૈદ્ય વાચસ્પતિ, વૈદ્ય મહારથી, આયુર્વેદ ઉત્તમા તેમ જ આયુર્વેદ જેવી વિશેષ ઉપાધિ મેળવી હતી. ચંપકભાઈ સુખડિયા ગરીબોના બેલી, સેવાના ભેખધારી લોકસેવક શ્રી ચંપકભાઈ પ્રભુલાલ સુખડિયાએ આજીવન અપરણિત રહી ગરીબોની સેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. રક્તપિત્તના સેંકડો દર્દીઓની સેવા કરનાર, અનાથ બાળકોને ઉછેરી નવજીવન આપનાર, અકસ્માતે મૃત્યુને વરેલા અજાણ્યા મૃતકોના આત્માની શાંતિ માટે સર્વ પિતૃ શ્રાદ્ધનો અનોખો ભોજન યજ્ઞ કરનારા ચંપકભાઈ ખરા અર્થમાં લાખો ગરીબોના આંસુ લુછનારા હતા. શિયાળામાં ઠંડીથી ઠુઠવાતા ગરીબોને કપડાં દ્વારા હૂંફ આપતા તો ઉનાળામાં પગે બળતા જરૂરિયાત- મંદને ચંપલો અપાવતા, ગરીબોને આઈસ્ક્રીમ ખવડાવતા, દર્દીઓને ફૂટ વહેંચતા, ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા અપાવતા. Jain Education Intemational ૪૧૭ લોકસેવક ચંપકભાઈનો ૧૫-૩-૨૦૦૪ના રોજ રાજપીપળા ખાતે ૮૯ વર્ષની જૈફ વયે જીવન દીપ બુઝાતાં જાણે કે સમગ્ર પ્રદેશ નધણિયાતો બન્યો છે. ચંપકકાકાની અવિરત સેવાને જનતાજનાર્દન ક્યારેય નહીં વીસરી શકે. નરેન્દ્રસિંહ મહીડા આઝાદીના સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રસિંહજી મહીડાનો જન્મ ૧૬-૯-૧૯૧૨ના રોજ છોટા ઉદેપુરમાં થયો હતો. તેમણે શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં લીધું હતું પછી લંડન અને કેમ્બ્રિજમાં તેમણે ઉચ્ચશિક્ષણ મેળવ્યું. તેમણે Air Service of India ની સ્થાપના કરી, તેના ડિરેક્ટર પદે રહીને તેમણે ભારતમાં ઘણાં નાગરિક વિમાનઘરો બનાવ્યાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રતિભાથી અંજાઈને તેઓ મહાત્મા ગાંધીજીના અનુયાયી બન્યા હતા. રવિશંકર મહારાજ અને વિનોબા ભાવેની ગ્રામ્ય કલ્યાણ યોજનાઓમાં પણ તેમની સાથે રહી સક્રિય કામ કર્યું. શ્રી નરેન્દ્રસિંહજી મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક હતા. ગુજરાતના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે પણ તેમણે સક્રિય ફાળો આપેલો. નેશનલ શીપીંગ બોર્ડ, શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. પાર્લામેન્ટની ઘણી બધી અગત્યની સમિતિઓમાં તેઓશ્રી સભ્ય તરીકે હતા. ભારત-ચીન અને ભારત-પાકિસ્તાનની લડાઈ વખતે તેમણે પાર્લામેન્ટના સભ્યોની આગેવાની લઈ દેશસેવા કરી હતી. લોકસભાના સભ્ય તરીકેની કામગીરી પ્રશંસનીય રહી હતી. અંતે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના મંત્રીપદેથી નિવૃત્ત થઈ, સમાજકલ્યાણની પ્રવૃત્તિ એ જ એમનો જીવનમંત્ર બની ગયો છે. ડૉ. વિરંચિભાઈ ત્રિવેદી ગુજરાતી સાહિત્યિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંકળાયેલા અધ્યાપક શ્રી વિરંચિ ત્રિવેદીનો જન્મ ૧૪-૭-૧૯૪૭ ના રોજ ખેડા જિલ્લાના, બાલાશિનોર ગામે થયો હતો. એમ.એ.એમ.એડ. નું ઉચ્ચ શિક્ષણ લઈ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકેની સેવા બજાવે છે. તેમણે ગુજરાત રાજ્ય પા. પુ. મંડળ આયોજિત પાઠ્યસામગ્રીના સેમીનાર, ભાષા અભિવ્યક્તિ અંગેની શિબિરમાં નોંધપાત્ર સેવા આપી છે. આકાશવાણી પરથી શિક્ષણના પાઠો પર વાર્તાલાપો આપ્યા છે. સાહિત્યક્ષેત્રે ‘અર્વાચીન ગુજરાતી શોકોર્મિ કાવ્યોનો સમીક્ષાત્મક અભ્યાસ' તેમનું પ્રશસ્ય સંશોધન છે. તેમનો Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કાવ્યસંગ્રહ ‘નગરી પિત્તળ ચહેરો', લેખોનું સંપાદન ‘રંગમંચન’ અને જોડણી વિશે કેટલાંક સૂચનો' નું પ્રકાશન થતું રહ્યું. ગુજરાતી ચલચિત્રોના તે ગીતકાર પણ છે. ગીત, ગઝલ અને ગરબાક્ષેત્રે પણ તેમનું યશસ્વી પ્રદાન છે. વિરંચિ ત્રિવેદીને નૃત્ય નાટિકા ‘મીરાં’ ના લેખન અને સંકલન માટે વિદ્યોતેજક મંડળ તરફથી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાની સંખ્યાબંધ સાહિત્ય, શિક્ષણ અને કલા સંસ્થાઓએ તેમનું ભવ્યાતિભવ્ય સન્માન કર્યું હતું. વડોદરાના પ્રથમ મેયર શ્રી નાનાલાલ ચોક્સીના હસ્તે શાલ ઓઢાડી તેમનું સન્માન થયું હતું. ડૉ. દેવદત્ત જોશી મ.સ. યુનિ. વડોદરામાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન અધિકારી ત સેવા આપતા ડૉ. દેવદત્ત શિવપ્રસાદ જોશીનો જન્મ ૧૯-૧-૧૯૩૬ ના રોજ રાજપીપળા ખાતે થયો હતો. એમ.એ.નું શિક્ષણ મેળવી પી.એચ.ડી. થયા. લેખન પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા તેમણે પાંચ પુસ્તકો અને ૩૫૦ જેટલા લેખો લખ્યા છે. ત્રણ વર્ષ સુધી તેમણે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના રામાયણ વિભાગમાં ક્રિટીકલ એપેરેટ્સ રાઈટર તરીકે કામ કર્યું. શ્રી રંગ અવધૂતજીના આશ્રમ નારેશ્વરના મુખપત્ર ‘નારેશ્વરનો નાદ' ના તંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે. ઈ. ૧૯૮૭માં પશ્ચિમ જર્મનીના બોન ખાતે Contemporary Ramayana Traditions t વિષયના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળ્યું હતું અને તેમણે એ વિષય ઉપર શોધપત્ર રજૂ કરી ગુજરાતની સાહિત્યિક અને કલાકીય રામાયણ પરંપરાઓનો વિશ્વના પ્રતિનિધિ વિદ્વાનોને પરિચય કરાવ્યો હતો. ડૉ. અશ્વિનીકુમાર દેસાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્ય વિભાગ દેશમાં બીજો અને પશ્ચિમ ભારતમાં પ્રથમ છે, જ્યાં અનુસ્નાતક કક્ષાએ આઠ જેટલા વિષયો ભણાવાય છે તેના રીડર અને અધ્યક્ષ પ્રા. ડૉ. અશ્વિનકુમાર કીકુભાઈ દેસાઈનો જન્મ ૩૧-૧-૧૯૪૪ ના રોજ થયો હતો. એમ.એ.નું શિક્ષણ પ્રાપ્ત કરી પી.એચ.ડી. થયા. તેઓશ્રીએ ઇન્ટરનેશનલ ગુજરાતી ફોરમના મંત્રી તરીકે પણ સેવા બજાવી છે. ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિ વિષે વ્યાખ્યાનો આપ્યાં છે. ડૉ. અશ્વિનીકુમારે ૧૧ થી વધુ પુસ્તકોનું લેખન કર્યું છે. પથપ્રદર્શક ‘દક્ષિણાયન’ અને ‘વિશ્વ નીડમ્’ ના તંત્રીપદે તેઓ કાર્યરત છે. તેમને ગુજરાત યુનિવર્સિટી તરફથી ૧૯૬૭ માં ટાગોર ચંદ્રક તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંપાદિત વિભાગમાં ‘સરોજ પાઠક’ ઇનામ મળ્યું. બમન શા મેધોરા ટ્રક ડ્રાયવરના ઓલિયા ફકીર બાદશાહ પારસી ગૃહસ્થ શ્રી બમન શા મેધોરા ૮૫ વર્ષની વય સુધી તેની પાંચ દાયકા જૂની ટૂક રસ્તા પર દોડાવી છે. ૫૦ વર્ષથી જીવના જતનની જેમ સાચવનાર આ ટ્રેક ક્યારેય બગડી નથી. તેમણે હંમેશા ૩૦ કિ.મી.ની ઝડપે જ ગાડી ચલાવી છે. પોતે જ મીકેનીક, પોતે જ સુપરવાઈઝર એટલે પોતાની ગાડીની સ્થિતિ ટીપટોપ રાખે. તેમના ટ્રક પર લખેલું સૂત્ર જીવનમાં ઉતારવા જેવું છે. ‘વિચાર મુક્ત અવસ્થા એ મનની સ્વસ્થ વ્યવસ્થા.’ શ્રી બમન શા ક્લાસીક સંગીતના પણ અચ્છા જાણકાર. શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ મુંબઈમાં આપેલો તેને આજે પણ સંગીતજ્ઞો યાદ કરે છે. તેમણે શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં જિલ્લા કક્ષાએ શિલ્ડ પણ મેળવ્યો છે. ઉપરાંત હળવા સંગીતમાં સ્વરચિત ભજનો સુંદર રીતે રજૂ કરી મહેફિલોમાં રંગત જમાવે છે. પૂજ્ય પ્રધુમન શાસ્ત્રીજી શ્રીમદ્ ભાગવતના વક્તા અને જ્ઞાતા પરમ પૂજ્ય પ્રદ્યુમનભાઈ બટુકશંકર શાસ્ત્રી પૂજ્ય બદરીનાથ શાસ્ત્રીજીની છત્રછાયામાં મોટા થયા અને ભાગવત સંસ્કાર પામ્યા. શાસ્ત્રીજીએ વડોદરા અને વારાણસી વિશ્વ વિદ્યાલયમાંથી સાહિત્ય અને વેદાન્ત શાસ્ત્રની આચાર્ય (M.A.) પદવી સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી. પૂજ્ય શાસ્ત્રીજીએ શ્રીમદ્ ભાગવતના કથામૃતનું રસપાન કરાવવા ભારતના મોટાભાગના પ્રદેશોમાં તેમજ વિદેશોમાં પ્રવાસ કરેલો છે. તેમની કથાશૈલીની ભાષા ખૂબ જ સરળ છે અને ગૂઢ તત્ત્વજ્ઞાન પણ સામાન્ય શ્રોતા સમજી શકે તેવી રોચક અસ્ખલિત વાણીમાં વર્ણન કરે છે. સંસ્કૃત વિદ્સભાના અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના કાર્યકારી અધ્યક્ષ, તેમજ પુષ્ટિમાર્ગના ધર્મોપદેશક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. શ્રી વલ્લભાચાર્યજીનું ચરિત્ર તેમજ સંસ્કૃત ભાષામાં ગીતગરબાના સર્જક છે. પૂજ્ય શાસ્ત્રીજીનું જીવન અને વ્યક્તિત્વ સાક્ષાત ભાગવતસ્વરૂપ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ રણધીરસિંહજી ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક' પ્રાપ્ત કરનાર ગુજરાતના સૌ પ્રથમ નવયુવાન રાજકુમાર શ્રી રણધીરસિંહજીનો જન્મ ૬-૪૧૯૪૭ ના ઐતિહાસિક વર્ષમાં થયો હતો. અજમેરની કોલેજમાં શિક્ષણ લઈ, ખડકવાસલાની નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ ઇ.સં. ૧૯૬૮ માં દહેરાદૂનની ઇન્ડિયન મિલીટરી એકેડેમીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા. બ્રિગેડીઅર રણધીરસિંહજીએ તેમની લશ્કરી ફરજ દરમિયાન જુદા જુદા કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રુમેન્ટલ એપોઈન્ટમેન્ટસ સંભાળી વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસીઝ સ્ટાફ કોલેજમાંથી લાયકાત પ્રાપ્ત કરી હતી. બાંગ્લાદેશના યુદ્ધમાં દાખવેલ શૌર્ય માટે રણધરસિંહજીને મેન્શન ઇન ડીસ્પેસીઝ’ તેમજ મણિપુરના ‘એન્ટી-ઇન્ટરજન્સી ઓપરેશન'માં બતાવેલ બહાદુરી માટે ‘સેના મેડલ'થી નવાજ્યા હતા. ઉપરાંત ૨૦,૦૦૦ ફીટની ઊંચાઈના સ્થળે કાતિલ ઠંડીમાં બહાદુરીપૂર્વક સામનો કરવાનો હોય એવા વાતાવરણમાં રહીને સતત બાજનજરથી ચોકી કરવા બદલ ‘ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક' આપી એમનું બહુમાન કર્યું હતું એટલું જ નહિ પણ રણધીરસિંહજીની પ્રશંસાપાત્ર કામગીરીની ગણના કરી તેઓશ્રીને ભારતીય પાયદળના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લંડન જવા માટે પસંદગીપાત્ર બન્યા. આવું સન્માન મેળવી તેઓશ્રીએ સમગ્ર ગુર્જરભૂમિનું ગૌરવ વધાર્યું છે. શ્રી કાંતિ-શાંતિ શાહ સદાબહાર ટુ ઇન વન શ્રી કાંતિભાઈ શાહ અને શાંતિભાઈ શાહનો જન્મ ૧૭-૧૧-૧૯૧૪ માં રાજપીપળામાં થયો હતો. ધાર્મિક વાતાવરણમાં બંને બાળકોનું બાળપણ પસાર થઈ રહ્યું હતું. માત્ર ૧૨ વર્ષની વયે એક પછી એક બંને ભાઈઓની આંખની રોશની જતી રહી. મક્કમ મનોબળે જીવનમાં નવી મંજીલ તરફ પ્રયાણ કરાવ્યું. બરોડા અંધશાળામાં બ્રેઈલ લિપિ બંને ભાઈઓએ શીખી લીધી અને અંધ વ્યક્તિઓ માટે એમણે ‘દીપક' મેગેઝીન બહાર પાડ્યું. મુંબઈની ‘નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ' સંસ્થામાં જોડાયા અને બ્રેઈલ પ્રેસ શરૂ કર્યો. જુદા જુદા વિષયોનાં પુસ્તકો બ્રેઈલ ભાષામાં છાપવા માંડ્યા. બંને જોડીયા ભાઈઓને રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય માન્યતા મળવા લાગી. નિરાભિમાની એવા શ્રી કાંતિ-શાંતિ શાહે અંધ વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર લાવવા કઠોર પરિશ્રમ કર્યો. બંને ૪૧૯ ભાઈઓને પેરીસનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ ઇન્ટરનેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશન ઓફ ધી વિઝ્યુઅલી હેન્ડીકેપ્ટ’ એનાયત થયો હતો. ઉપરાંત ધીરુસ્તમ મહેરવાનની અલ્પાઈવાલા મેમોરીયલ એવોર્ડ પણ એનાયત થયેલ. દીર્ઘાયુષ્ય ભોગવી શ્રી શાંતિલાલ શાહ શ્રીજીચરણ પામ્યા છે. જ્યારે કાંતિલાલ શાહના દીર્ઘાયુષ્ય માટે નમ્ર પ્રાર્થના. શશીબહેન જાની ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાના જાજરમાન મહીલા શશીબહેન જાની ધૈર્ય, સાહસ અને સેવાની અજોડ મૂર્તિસ્વરૂપ છે. બાળપણથી જ માતા-પિતાના સેવાના સંસ્કાર રેડાયા. અન્નક્ષેત્ર, દવાખાનું અને મંદિર બંધાવી સેવાકીય કાર્ય કર્યું. તેમણે યૌવનના કિંમતી વર્ષો મુંબઈના પેટ્રોલ પંપ સંચાલિત વિકાસમાં પસાર કર્યા. એમને બેસ્ટ સેલીંગ અને સ્વચ્છતાનો એવોર્ડ એનાયત થયો હતો. ‘મા-બાપનું મંદિર' પાછલી ઉંમરે કુટુંબીજનોથી વિખુટા પડેલા વૃદ્ધો માટે વિસામો છે. જ્યાં નેત્રયજ્ઞ જેવા કેમ્પનું આયોજન કરી સેવાકીય સુવાસ પ્રસરે છે. મુંબઈમાં શશીબહેને ‘આદર્શ સર્વિસ સ્ટેશન બી.પી.સી.એલ. ડીલર તરીકે સફળતાનાં શિખરો સર કર્યા છતાં અભિમાનનો અંશ નહિ અને ધીકતી કમાણીનો પ્રજાહિતમાં ઉપયોગ કર્યો. કાર્ય પ્રત્યેની લગન, જલારામબાપા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હજુ પણ તેમને વધુ સેવા કાર્યો કરવા પ્રેરણા આપશે એમાં શંકા નથી. રમણલાલ મહેતા પ્રેરણામૂર્તિ રમણલાલ વૃજલાલ મહેતાનો જન્મ ૨૩-૪- ' ૧૯૦૫ ના રોજ રાજપીપળામાં થયો હતો. કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરી. ત્યાંની નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે સેવા પણ બજાવી. રાજપીપળા એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે દીર્ધકાલીન સેવા આપી. નાગરિક સહકારી બેંકમાં પણ એમની સેવા અમૂલ્ય હતી. રમણલાલ મહેતાએ બૃહદ મુંબઈમાં વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉપરાંત લોકલબોર્ડમાં ચેરમેન પદે અને આદિવાસી સેવાસંઘમાં પણ યોગદાન હતું. વિધવાઓના કલ્યાણ માટે પણ કાર્ય કર્યું હતું. સમાજનો વિકાસ થાય એવા કાર્યોમાં એમણે રસ દાખવ્યો હતો. સમાનતાનો આદર્શ, સ્રીસન્માનની ભાવના, સમાજ સુધારણા, દાનધર્મ, જીવનધર્મ અને કાર્ય પ્રત્યેની લગન એમના આદર્શો હતા. એમનું જીવન પ્રત્યેનું Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ દૃષ્ટિબિંદુ-તત્વજ્ઞાન અદ્ભુત હતું. તેઓ જાજરમાન જીવન જીવી જાણ્યા તો મંગલમય મૃત્યુના પણ તેટલા જ હક્કદાર છે. ૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ૧૫-૧૦-૧૯૮૮ ના રોજ વહેલી સવારે શ્રીજીના ચરણોમાં અંતિમ આશ્રય લીધો. સુરેશ્વરસિંહજી ગોહિલ દિગ્દર્શક, છબિકાર શ્રી સુરુદાદાનો જન્મ રાજપીપળાના સદ્ગત મહારાજા સાહેબ શ્રીમંત છત્રસિંહજીના સુપુત્ર શ્રીમંત મહારાજ કિશોરસિંહજીને ત્યાં થયો હતો. અજમેરની કોલેજમાં શિક્ષણ મેળવી લંડન જઈને રહ્યા. દરમિયાન ચલચિત્ર દ્વારા સામાન્ય જનસમૂહ સુધી પહોંચવા માટે સિનેમાના માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ સંબંધી અધ્યયન કર્યું. સાથે સાથે વિદેશના અનેક પ્રવાસોને લીધે થયેલા અનુભવોએ એમને એમના કાર્યક્ષેત્ર માટે સાચી દિશા ચીંધી. છબિકલાના વિશેષ જ્ઞાન અને અનુભવોનું ભાથું બાંધી યુ.કે.થી સ્વદેશ પાછા ફર્યા. અને એમણે ઇ. સં. ૧૯૬૦ માં પોતાનું પ્રથમ દસ્તાવેજી ચિત્ર ‘શસ્ત્રો અને શાંતિ’નું નિર્માણ કર્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે આ ચિત્રને આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં એવોર્ડ પ્રાપ્ત થયો. સુરુદાદાના કલાકાર મિત્ર શ્રી ધીરુ મિસ્ત્રીના સહયોગથી ‘ફિલ્મી સૌદાગર’ નામની સંસ્થા સ્થાપી. ‘સાથ કુછ ન જાયેગા' નામના દસ્તાવેજી ચિત્ર માટે એમણે પોતે જ પટકથા લખી. ‘સમસ્યા શાંતિથી ઉકેલીએ' ચિત્રના નિર્માણથી એમની બહુમુખી પ્રતિભાનાં દર્શન થયાં. કલાત્મક ચિત્રોનું નિર્માણ કરી રાજ્ય સરકારના, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડો પ્રાપ્ત કરી શક્યા. અને એમની કાર્યદક્ષતાનો પરિચય માત્ર ગુજરાત કે ભારતને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને કરાવ્યો છે. ભરતભાઈ વ્યાસ રાષ્ટ્રિય ‘શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ પ્રાપ્ત કરનાર ભરતભાઈ વ્યાસ રાજપીપળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમણે દૈનિક વર્તમાનપત્રો, સાપ્તાહિકો અને માસિકોમાં પોતાની લેખન શક્તિનો પરિચય કરાવ્યો છે. તેમજ ૧૪ જેટલી પુસ્તિકાઓનું તેઓએ લેખન સંકલન કરેલ છે. ઉપરાંત જ્યોતિષક્ષેત્રે પણ અનેક સંશોધન લેખો લખ્યા છે. ‘નક્ષત્ર ફળકથન' સંશોધન બદલ ગુજરાતની એક જ્યોતિષ સંસ્થા દ્વારા તેઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. શાળા સમયબાદ ગામડાઓનો પ્રવાસ કરી હજારો પથપ્રદર્શક યુવાનોને વ્યસનમુક્ત બનવા પ્રેરણા આપી ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અર્થે વિદેશોમાંથી આમંત્રણ મળતાં તેમણે ઇંગ્લેન્ડ અને અમેરિકાનો પ્રવાસ કરેલ છે. રાજપીપલા ખાતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહેલ છે. અનેકવિધ સંસ્થાઓમાં તેઓએ માનદ સેવા આપી અમૂલ્ય સમયનું યોગદાન આપી રહ્યા છે. શ્રી મર્જબાન શેઠના ભરૂચના વયોવૃદ્ધ પત્રકાર અને સામાજિક કાર્યકર શ્રી મર્ઝબાન શેઠનાએ જામે જમશેદ અને મુંબઈ સમાચાર જેવા અખબારોમાં ભરૂચના પ્રતિનિધિ તરીકે દીર્ધકાલીન સેવાઓ આપી હતી. પત્રકારત્વ સાથેના તેમના વિશેષ લગાવને કારણે તેમણે તેમના વસિયતનામામાં પ્રેસ ક્લબ ઓફ ભરૂચને રૂપિયા પાંચ હજારના દાનની રકમ પણ અર્પણ કરી હતી. શ્રી શેઠના નગરપાલિકાના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા હતા. તેઓ પારસી પંચાયતના અગ્રણી હતા અને તેના થકી જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરવા તત્પર રહેતા. ૧-૧૧૯૯૮ ના રોજ ૯૫ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. દ્વારકેશલાલજી મહારાજ ધર્મપ્રચારક અને ધર્મપ્રવર્તક ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજનો જન્મ ૧-૧૨-૧૯૬૭ ના રોજ વડોદરા મુકામે થયો હતો. સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કરી પારંગત બન્યા. તેઓ વલ્લભ સંપ્રદાય અંતર્ગત આવેલી સાત ગાદીઓ પૈકી વડોદરા સ્થિત ષષ્ટ ગાદીના પીઠાધિશ્વર છે. પુષ્ટિ સંપ્રદાયના વર્તમાન સમયના સૌથી નાની વયના તેઓ ગાદીપતિ છે. ચિત્રકળા અને સંગીતકલામાં નિપુણ છે. પુષ્ટિ કીર્તનોમાં અનહદ રસ ધરાવે છે. પુષ્ટિ સંપ્રદાય ઉપરાંત ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી ધર્મના ગ્રંથોનું અધ્યયન તેમણે કર્યું છે. ધાર્મિક-સામાજિક લેખો લખવાનું કામ પણ તેઓ કરે છે. યુવાનોમાં ધર્મભાવના જાગૃત થાય તે હેતુથી ‘યુવા સંગઠન’ ની સ્થાપના કરી છે. શ્રીમદ્ જગદ્ગુરુ વલ્લભાચાર્યનો દિવ્ય સંદેશ પ્રસારી ધર્મપ્રવર્તક તરીકેનું કાર્ય બજાવે છે. ચિનુભાઈ શાહ રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના નિવૃત્ત શિક્ષક શ્રી ચિનુભાઈ પુરુષોત્તમદાસ શાહનો Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ જન્મ ૨૩-૯-૧૯૧૫ ના રોજ અમદાવાદમાં થયો હતો. બી.એ. થઈ તેઓ અંબુભાઈ પુરાણી અમદાવાદ ખાતે ફિઝિકલ ઇન્સ્ટ્રકટર તરીકે રહ્યા. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં સાબરમતી અને યરવડા જેલમાં ત્રણ માસની સજા ભોગવેલી. રમતગમત ક્ષેત્રે ઘણી બધી સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા રહ્યા હતા. વ્યાયામ શિક્ષક તરીકે, ગ્રીષ્મ વ્યાયામ શિબિર સંચાલક તરીકે, ઓલ ઇન્ડિયા એજ્યુકેશન એન્ડ રીક્રીએશનના માનદ્ સહમંત્રી તરીકે, વ્યાયામ પ્રવૃત્તિઓ માટેની રાજ્યની એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે, છો. પુ. વ્યાયામ મહાવિદ્યાલયમાં માનદ્ મંત્રી તરીકે તેમજ રાજ્યક્રીડા મહોત્સવની પ્રોગ્રામ કમિટીના ચેરમેન તરીકે તેમનો અગત્યનો ફાળો છે. આમ રમતગમતના વહીવટી ક્ષેત્રે તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. દીપક જગતાપ રાજપીપળાની શ્રીમતી સુ. ૨. મહિડા કન્યા વિનય મંદિરના શિક્ષક શ્રી દીપકભાઈ શાંતારામભાઈનો જન્મ ૧૧-૫૧૯૬૨ ના રોજ મહારાષ્ટ્રના કાસારા ગામે થયો હતો. બી.એસ.સી. એમ.એડ.ની ડીગ્રી પ્રાપ્ત કરી વિજ્ઞાનના શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. સાહિત્ય ક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. “અસ્તિત્વ' તેમનો કાવ્યસંગ્રહ છે. “ચાલો અંધારાં ઉલેચીએ' વિજ્ઞાન પુસ્તકોની શ્રેણી છે. ૧૦ થી વધુ પુસ્તકોનું સંપાદન કર્યું છે. વિવિધ વર્તમાનપત્રો અને સામયિકોમાં એક હજારથી વધુ લેખો પ્રકાશિત થયા છે. તેમના સો ઉપરાંત રેડિયો કાર્યક્રમો પ્રસારિત થયા છે. ૪૨૧ શ્રી જગતાપને સંસ્કાર એવોર્ડ, મમતા પારિતોષિક એવોર્ડ એનાયત થયેલ છે. મરાઠી માતૃભાષા હોવા છતાં ગુજરાતી ભાષામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સંદેશ (વડોદરા) અને નવગુજરાત ટાઈમ્સ (સુરત) ના પત્રકાર છે. તેમજ રાજપીપળા ટાઈમ્સ (સાપ્તાહિક) ના સંપાદક અને લેખક છે. અંબુભાઈ પટેલ ગુજરાતી પુસ્તકાલય મંડળમાં સેવાઓ આપી પુસ્તકાલય પ્રવૃત્તિને વેગ આપનાર અંબુભાઈ ડી. પટેલનો જન્મ ૧૨-૭૧૯૨૪ સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામે થયો હતો. ગ્રંથાલય વિકાસ બોર્ડ, ભારત સંઘ જેવી વિવિધ સંસ્થાઓના મહત્ત્વના હોદ્દા પર રહી સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્ય પ્રકાશકવિક્રેતાના પ્રમુખ, સહકારી સંસ્થાને ચેરમેન તેમ જ ગુજરાતી પુસ્તક વ્યવસાયી મહામંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. લેખનક્ષેત્રે તેમણે પાંત્રીસથી વધુ પુસ્તકોનું ખેડાણ કર્યું છે. પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ માટે તેમની કદર સ્વરૂપે “એકલવીર’ સન્માનગ્રંથ તથા એક લાખની થેલી અર્પણ થયેલી તેમાં તેમણે એક હજાર રૂપિયા ઉમેરી તે રકમ પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ અર્થે અર્પણ કરી દીધી હતી. તેમને ઇન્ટરનેશનલ લાયબ્રેરી મુવમેન્ટનો “સૂર્ય' એવોર્ડ, રાષ્ટ્રપતિ એવોર્ડ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી, દિલ્હી દ્વારા અપાતો “વિજયરત્ન” એવોર્ડ ઉપરાંત સંખ્યાબંધ સન્માનપત્રો તેમને એનાયત થયા છે. 54 Jain Education Intemational For Private & Personal use only Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ આપણા સંગીત સાધકો —જયદેવભાઈ ભોજક માનવી ભાષા પ્રથમ શીખ્યો કે સંગીત પ્રથમ શીખ્યો? ઇતિહાસ તો કહે છે ભાષાનો વિકાસ તો બહુ મોડો થયો, નાચવું અને ગાવું એ આદિકાળથી માનવી કરતો આવ્યો છે. એટલે કે સંગીતકાર વખત જતાં કવિતા લખવા લાગ્યો એ પ્રક્રિયા આજ પણ ચાલુ છે. મુંબઈના યશવંત દેવના વિધાન મુજબ ‘ગીત’ એક અર્થમાં સંયુક્ત કલા છે. કવિ, સંગીત, દિગ્દર્શક અને ગાયક એમ ક્રમાનુસાર આવતાં ત્રણ ઘટક આ કલાકૃતિ પૂર્ણ કરે છે. ગુજરાતના સંગીતજ્ઞો વિષે અમારા આ અગાઉના ગ્રંથમાં ઠીક પરિચય કરાવ્યો છે. પથપ્રદર્શક એક સમયે આપણે ત્યાં સંગીતવિદ્યાની સાચી પિછાણ કરનાર કલાપ્રેમી રાજવીઓએ વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ધરમપુર, વાંસદા અને રાજપીપળા જેવાં દેશી રજવાડાઓએ સંગીતકળાને સારું એવું પ્રોત્સાહન આપ્યું હતું. રાજાઓ માત્ર સંગીતના શોખીન જ હોય એવી ભ્રામક માન્યતાને ભાવનગરના રાજવી ભાવસિંહજીએ અનેક અંગ્રેજી શિષ્ટ ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી સંગીતબદ્ધ પુસ્તકો પ્રગટ કરાવ્યાં હતાં. દક્ષિણ ગુજરાત એટલે બધી રીતે ઉપેક્ષિત પ્રદેશ, કુમારપ્રભાતદેવજી, દોસ્ત મહંમદ, ભીખુભાઈ ભાવસાર, જસવંત ભાવસાર, મોહન બલસારા અને તેમના પછીની પેઢી સંગીતવિદ્યામાં ખૂબ જ આગળ વધી. અમદાવાદ-વડોદરાની બરોબરી કરવા નવસારી વલસાડના શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતના ગાયકો હોડમાં ઊતર્યા. તેમને અમદાવાદ વડોદરા રાજકોટ જેવાં રેડિયો સ્ટેશનનો લાભ નથી મળ્યો. ત્યાં સંગીતની કોલેજ નથી. છતાં પણ ભીખુભાઈ ભાવસાર જેવા સંગીત પ્રેમીઓએ એક વાતાવરણ જરૂર ઊભું કર્યું છે. ભારતના ખ્યાતનામ સંગીતકારોના વલસાડમાં પ્રોગ્રામ થાય છે. આ સિદ્ધિ નાનીસૂની નથી. આ લેખમાળા રજૂ કરનાર શ્રી જયદેવભાઈ ભોજક સૂર, તાલ અને શબ્દોનાં પુષ્પોથી મ્હેંકી રહેલું સંગીતનું એક સુંદર ઉપવન, પાંચ પેઢીઓથી પાંગરેલું ઘટાદાર વૃક્ષ, અનેક સ્વર-સરિતાનો જ્યાં સંગમ થાય. એ સ્વરોનો અબ્ધિ, જયદેવભાઈ એટલે સ્વરોનો સાગર, સ્વરાબ્ધિ. ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કર્યો અને ભાવનગરમાં નંદકુંવરબા વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે ૧૯૬૩ સુધી સેવાઓ આપી. ત્યાર’..દ આકાશવાણી વડોદરા કેન્દ્રમાં મ્યુઝીક પ્રોડ્યુસર તરીકે ૧૯૬૩ થી જોડાયા. ફરજો દરમ્યાન ગુજરાતી પ્રાચીન ઢાળોની જાળવણીના હેતુથી જુદા જુદા સંપ્રદાયોનાં પદો રેકોર્ડ કર્યાં. ઉપરાંત ગઝલ સંધ્યા, ભજન સંધ્યાના કાર્યક્રમો આયોજિત કર્યા. નિમણૂંકથી નિવૃત્તિ સુધી ૩૫ વર્ષ એક જ સ્થળે રહ્યા જે તેમની લોકચાહનાનું પરિણામ છે. શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયન વિશેષતઃ ધ્રુપદ-ધમાર, ઠુમરી, હોરી તેમજ સુગમ સંગીત ક્ષેત્રે શ્રી જયદેવભાઈનો ફાળો ઘણો જ મોટો કહી શકાય. ગુજરાતી પરંપરાગત ઢાળોનો એમણે રસપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમ જ સંત કવિઓની ન ગવાતી રચનાઓને સંગીતે મઢીને કેસેટ તૈયાર કરી છે. જે પૈકી મીરાં–દયારામભાલણ, છોટમ વગેરેની રચનાઓ જુદા જુદા કલાકારોને શીખવી છે. જાણીતા શાયરોની તેમજ નામી અનામી કવિઓની ગુજરાતી ગઝલોની પંદરેક કેસેટ એમણે તૈયાર કરી છે. જુદા જુદા સંપ્રદાયોનાં પદો આનંદઘનજીની Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૨૩ રચનાઓ, ભાગવતનાં ગીતો, પુષ્ટિ સંપ્રદાયના સ્તોત્રો, કીર્તનો, વગેરે કેસેટ, સીડી દ્વારા પ્રસારિત કર્યા છે. ગરના મહારાજા શ્રી વીરભદ્રસિંહ તેમજ વડોદરા નરેશ શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડે પણ શ્રી જયદેવભાઈ દ્વારા સ્વરાંકનો તૈયાર કરાવ્યા છે. જેમાં પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના કંઠનો ઉપયોગ કર્યો છે. પાજોદ દરબાર સસ્થા મઝલૂમીની “મદિરા” અને કવિશ્રી અનામીની ગીત સુધા' કેસેટને ઘણી પ્રસિદ્ધિ મળી છે. સંગીતના આ અદના સાધકે નિવૃત્તિ પછી પણ સુગમ સંગીતના પ્રચાર પ્રસાર અર્થે શિક્ષણનો યજ્ઞ ચાલુ જ રાખ્યો છે. આજે પણ સંગીત માટે અલખ જગાવી બેઠા છે. શ્રી જયદેવભાઈ સૂરનો સહારો લઈ શબ્દની આરપાર જીવી રહ્યા છે. સુગમ સંગીતને ઘેર ઘેર પહોંચાડવાના એક મીશનના ભાગરૂપે વડોદરા, ભાવનગર, સુરત, ભરૂચ, ઊંઝા, મહેસાણા મુકામે શબ્દની આરપાર, સ્વર રેવાને તીર, સૂર ક્ષિતિજને પાર, જેવા ગઝલ સંધ્યા અને ભજન સંધ્યાના કાર્યક્રમો આયોજિત કર્યા છે અને સમગ્ર ભોજક પરિવાર આ સાથે જોડાયું છે. સુગમ સંગીત ક્ષેત્રે યોગ્ય શિક્ષણનો અભાવ છે. તેવા સંજોગોમાં પુસ્તકની ગરજ સારે તેવી સુગમ સંગીત શિક્ષણ માટેની ૨૨ જેટલી કેસેટોની શ્રેણી પ્રગટ કરી છે. હાલમાં પંચોતેર વર્ષની જૈફ વયે ગુજરાતમાં “સુગમ સંગીતની ઉત્ક્રાંતિ” વિષયક પુસ્તક લખી રહ્યા છે. પીઢ અને ખાસ નવોદિતોને પ્રગતિ માટે હૃદ આપનાર સુગમ સંગીતના સાચા પથદર્શક અને સાધક બની રહ્યા છે. સુગમ સંગીતને સાચા અર્થમાં લોક હૃદય સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય તેઓ કરી રહ્યા છે. –સંપાદક સંપર્ક : એ-૧૦, જનતાનગર, શબરી સ્કુલ પાસે, વાસણા રોડ, વડોદરા-૩૯૦૦૧૫ ટેલીફોન : (૦૨૬૫) ૨૨૫૦૪૬૭ સંગીતશાસ્ત્રી ડાહ્યાલાલ શિવરામ સંગીતશાસ્ત્રી ડાહ્યાલાલના વડદાદા ગવૈયા બહેચરદાસ મહારાજા વખતસિંહજી, હિન્દી વગેરે કવિતા અને સંગીત ગીતોના રચયિતા મનસુખરામ, મહારાજા વિજયસિંહજી તથા ગેય ગીતો ગુજરાતી તેમ જ વ્રજભાષામાં કાવ્યો અને આખ્યાનોના સર્જક શિવરામ, મહારાજા જસવંતસિંહજી અને તખ્તસિંહજીના રાજ્યકાળ દરમ્યાન રાજ્યગાયક તરીકે કાર્ય કરતા હતા. આવા વંશપરંપરાના રાજ્યગાયક કુળમાં શિવરામને ત્યાં ઇ.સ. ૧૮૬૯માં માતા શિવકોરની કૂખે ડાહ્યાલાલનો જન્મ થયો. સંગીત અને સાહિત્યના પયપાનમાં ઉછરતા આ બાળકને આધુનિક કેળવણીની સાથોસાથ પિતાનો ઝોક, ગાયન, વાદન અને કવિતા તરફ વિશેષ હોવાથી એ પ્રકારનું શિક્ષણ આપવાનું શરૂ થયું. પ્રારંભમાં પ્રત્યક્ષ સંગીતની કઠિન સ્વરસાધનાની સાથોસાથ દિવસરાત્રિના વિવિધ સમયના વિવિધ રાગરાગિણીઓ એ જ સમય દરમિયાન શીખવાય એ પ્રકારે શિક્ષણ આપવું શરૂ કર્યું. વળી વિવિધ વાદ્યો ઉપર કાબુ અને કુશળતા મેળવવાનું શિક્ષણ અપાવું પણ શરૂ કર્યું. તેમનામાં પિતાના આનુવંશિક ગુણોની સહજ અને કુદરતી બક્ષિસ હતી. આથી બાળવયમાં જ સ્વરજ્ઞાન અને સ્વરસાધનાનું ઘણું જ સારું જ્ઞાન પ્રાપ્ત થયું. પરિણામે રાગરૂપો ધ્યાનમાં રાખવામાં, ગળેથી કાઢવામાં અને કાનથી પરખવામાં વાર લાગતી નહિ. તેઓ અનેક વાદ્યો કુશળતાથી વગાડી શકતા. વય વધતી ગઈ તેમ તેમ શિક્ષણની સાથોસાથ વડીલોના સંગ્રહિત સંગીત અને કાવ્યના હસ્તલિખિત ગ્રંથોનું પરિશીલન તેમ જ અન્ય પ્રાચીન અર્વાચીન સંગીતનાં પુસ્તકોનું મનન કરવામાં ગાળતા. કદાવર અને મજબૂત દેહ, ઘાટીલો અને મધુર કંઠ, ચિંતનશીલ સ્વભાવ, કુટુંબપ્રેમી, મિતભાષી, શાંત અને સંતોષી ડાહ્યાલાલને કોઈપણ જાતનો આઘાત જલદી અસર કરતો. સાહિત્ય અને સંગીતનો પ્રત્યક્ષ અનુભવ કરી જોવા યુવાનીમાં તેમણે રંગભૂમિનો અનુભવ પણ લીધો હતો. “સંગીત લીલાવતી'ના પ્રયોગમાં તેમણે સુમતિવિલાસની ભૂમિકા પ્રશંસનીય રીતે ભજવી હતી. ગાયનના શોખે તેમનું ધ્યાન મુંબઈની તે સમયની પ્રખ્યાત દાદાભાઈ ઠૂંઠીની ઉદ્દે કંપની તરફ Jain Education Intemational Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ આકર્ષાયું. મુંબઈના રહેવાસ દરમિયાન ગુણી લોકોને સાંભળવા, સંભળાવવા તથા શાસ્ત્રીય રીતે વાદવિવાદ કરવાની વિવિધ તક ઝડપી સંગીતના અંગો પર થતા વાદવિવાદમાંથી જે સિદ્ધાંતો સ્થિર થતા તેમાં જ ભાવિ ‘સંગીત કલાધર' ગ્રંથનાં બીજ હતાં. પણ નાટકનો સહવાસ ટૂંકમાં જ આટોપી લેવો પડ્યો. કારણ કે પિતાના સ્વર્ગવાસ પછી મહારાજા તખ્તસિંહજીના જીવનકાળમાં અને મહારાજા ભાવસિંહજીના શૈશવકાળમાં પિતાની વંશપરંપરાની રાજ્યગાયકની જગ્યા સંભાળી લીધી અને સંકલ્પ કર્યો કે ભજવવા કરતાં ગીતો બાંધવાં, નાટકો લખવાં, કાવ્યો બનાવવાં અને પિતા કરતાં કંઈક અપૂર્વ કરી બતાવી રાજ્યસેવામાં જીવન સમર્પણ કરવું. આથી જ વડોદરાના ગાયકવાડી રાજ્યના રાજ્યગાયક પદનો અસ્વીકાર કરતાં તેમણે ખુમારીથી કહ્યું કે મારું જીવન ભાવનગર નરેશ મહારાજા ભાવસિંહજીને સમર્પિત છે. તેમનો સાથ જીવનભર નિભાવીશ અને પોતાનું એ વચન પાળ્યું. તેમને એકાન્તમાં ફરવું ગમતું. એક વખત ગીચ ઝાડીમાંથી એક કોયલનો ટહૂકો અને બીજી કોયલનો પ્રત્યુત્તર સાંભળીને તેમને પ્રશ્ન થયો કે આ ટહુકારને સંગીતલિપિમાં ઉતારતાં તેનો ભાવાર્થ સમજાય કે નહિ? તેમણે કોયલના ટહૂકા અને તેના પ્રત્યુત્તરને કાગળ પર પેન્સિલનાં થોડાંક ટપકાંથી ઉતારી ગળેથી બેચાર ટહુકાર કર્યા અને થોડી જ ક્ષણોમાં કોયલોએ ટહૂકાર કરી આકાશને ભરી દીધું. આ હતી તેમની સંગીતની સૂઝ અને સમજ. આ દિવસો દરમિયાન સંગીતના જટિલ પ્રશ્નો—જેવા કે હિન્દુસ્તાની સંગીતને નિયમિત કરવા સર્વસંમત નોટેશન પદ્ધતિની જરૂરિયાત, સ્વર સાથે પ્રકાશનો, ધ્વનિ સાથે હવાનો, સ્વરની ઉત્પત્તિ અને ગતિનો, સ્વર સાથે રસ નિષ્પત્તિનો, આધુનિક શાસ્ત્રો સાથે સંગીતનો—એ તેમના હૃદયમાં તુમુલ યુદ્ધ જગાડ્યું. એ જ અરસામાં શામળદાસ કોલેજના પ્રીન્સીપાલ જમશેદજી નવરોજી ઊનવાળાએ ઇંગ્લીશ નોટેશન, ઓલ્ડ નોટેશન, ટોનિક સેલ્ફ નોટેશન, વગેરેની સમજ આપતાં તેમની પાસેથી અંગ્રેજી ભાષાનો અને પછી એ જ કોલેજના પર્શિયન વિષયના પ્રોફેસર શેખ મહમ્મદ ઇરફાન પાસેથી અગાઉ પિતા પાસેથી શીખેલી ફારસી ભાષાનો અભ્યાસ વધારવા માંડ્યો. આ સર્વ અભ્યાસને વીરપુરી બાવાના મઢ નામે ઓળખાતા દરબારી મકાનના એક શાંત ઓરડામાં તંબૂર અને પુસ્તકો સહિત ટમટમ બળતા દીવા પાસે બેસી મોટો ગ્રંથ રચવા કલમ હાથમાં લીધી. Jain Education Intemational પથપ્રદર્શક તેમણે મહારાજા ભાવસિંહજીએ રચેલાં ઇલિયડનાં ગીતોનું નોટેશન કર્યું હતું. એ ઉપરાંત મણિલાલ કરુણાશંકર માટે નાટકનાં ગીતોનું નોટેશન પણ કરી આપ્યું હતું. જે હાર્મોનિયમ શિક્ષક ભાગ-૧ અને ભાગ-૨માં જળવાયું છે. વળી તેમણે મનહરકુંવરબાને ગાયન ઉપરાંત સિતારવાદનનું શિક્ષણ પણ આપ્યું હતું. તેમણે રાજકોટ રાજકુમાર કોલેજમાં રાજકુમારોને એક મહિના સુધી સંગીત શીખવ્યું હતું તેનો પ્રિન્સીપાલ C. Mayueના પત્રમાં નિર્દેશ છે. ધ્રાંગધ્રાના રાજાસાહેબ અજીતસિંહજીએ તેમના સંગીત વિષયક જ્ઞાનને બિરદાવ્યું હતું. ‘સંગીત કલાધર' સંબંધી વિવિધ અભિપ્રાયોની એક પુસ્તિકા ૧૯૧૮માં ભાવનગર દરબારી છાપખાનાએ પ્રગટ કરી છે. રાજવી સંગીતજ્ઞ મહારાજા ભાવસિંહજી (૧૮૯૬–૧૯૧૯) ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ભારતમાં ચારસો નાનાં મોટાં રજવાડાં હતાં જેમાં ગુજરાતમાં સૌથી વધારે. આ બધા રાજવીઓને અંગ્રેજ સરકારે સંગઠિત કરી મહારાજા, રાણા, ઠાકોરસાહેબ, રાજસાહેબ ઇત્યાદિ ઓળખ આપેલી. ભાવનગરના ભાવસિંહજી મહારાજા તરીકે ઓળખાતા. ગુજરાતમાં ત્રણ મોટાં રાજ્ય ગાયકવાડનું વડોદરાનું, જુનાગઢનું નવાબ સાહેબનું અને ભાવનગરનું. આ રાજ્યો અને નાના રાજવીઓ પણ સંગીત અને સંગીતકારને આશ્રય આપતા. ઉપરના મોટાં રાજ્યો ઉપરાંત જામનગર, રાજપીપળા, વાંસદા, ધરમપુર, મોરબી, પાલીતાણા, વળાના રાજવીઓએ સંગીતકારોને આશ્રય આપી સંગીત વિદ્યાને ઉત્તેજન આપેલું. તે બધામાં વડોદરા અને ભાવનગર અગ્રણી હતા. આજનું ભાવનગર એક વખત નાનું વડવા ગામ હતું. શિહોરથી ભાવનગર રાજધાની સ્થપાઈ પછી અને બંદરનો વેપાર ખીલ્યો એટલે ભાવનગર સમૃદ્ધ થવા માંડ્યું. મહારાજા તખ્તસિંહજીના વખતમાં ગામની મધ્યમાં આરસની ગંગાદેરી બંધાઈ. ભાવનગરથી વઢવાણ રેલ્વેલાઈન બંધાઈ, બાર્ટન લાયબ્રેરી સ્થપાઈ, જુવાનસિંહજી દવાખાનું, શામળદાસ કોલેજ, તખ્તસિંહજી હોસ્પિટલ, હાઈસ્કૂલ, હાઈકોર્ટ, બોરતળાવ, દરબારીકોઠાર અને તખ્તેશ્વરનું મંદિર બન્યાં જે આજે પણ ભાવનગરનાં મુખ્ય જોવાલાયક સ્થળો છે. એમણે જ Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૫ સંગીતકલાધરના લેખક ડાહ્યાલાલના પૂર્વજોને આજીવન તે હંમેશા નિલમબાગ પેલેસ આવતા તે મને યાદ છે. બપોરના સંગીતકાર તરીકે તેમણે નિમણૂંક આપી હતી. સમયે મારા પિતાશ્રી હાર્મોનિયમ પર દિલમાં ઊગી ઊઠે તે ભાવસિંહજીને આમ સંગીતકારોનો વારસો તેમના મુજબ કોઈ રાગના ટુકડા વગાડે, ડાહ્યાલાલ નાયક તે પિતાશ્રી તરફથી મળ્યો હતો. આજનું કુળદેવી ખોડિયારનું ટુકડાઓની નોટેશન કરી લઈને શુદ્ધ રાગતાલમાં બેસાડી તરજ આરસનું મંદિર તેમનું બંધાવેલું, ભાવનગરની દરબાર બેન્ક બનાવે, તે તરજને અનુકૂળ પડે તેવું કાવ્ય કવિ ‘કાન્ત’ રચી કાઢે, તેમના સમયમાં સ્થપાઈ, નંદકુંવરબા ઝનાના બોર્ડીંગ અને અને એ રીતે નવું જન્મેલું ગાયન, દલસુખરામ બીજે દિવસે ગાઈ અનાથાશ્રમ તેમના દ્વારા સ્થપાયા. એ વખતે પાલીતાણાની સંભળાવે, તેવો ક્રમ દિવસોના દિવસો સુધી ચાલતો રહેલો મેં યાત્રાએ લોકો સોનગઢથી ગાડા રસ્તે જતા હતા. ભાવસિંહજીએ અનુભવ્યો છે.” ભાવનગરથી પાલીતાણા અને બોટાદથી જસદણ રેલ્વે બાંધી. આ ઉપરના સંગીત સર્જનની પ્રક્રિયાનું પરિણામ એટલે કારણે ભાવનગર રાજ્યની સમૃદ્ધિ વધી. “સંગીત નીતિ વિનોદ' ભાગ ૧-૨-૩. આ ત્રણ પુસ્તકો વીસમી ભાવસિંહજીના સંગીત શોખની ઘણાને ખબર નથી પરંતુ સદીના પ્રથમ પાંચ વર્ષમાં બહાર પડ્યા. એ સાથે ભાવનગરના ૧૯૦૧માં એમના આશ્રયે “સંગીતકલાધર' નામનો ગ્રંથ તેમના કેળવણીખાતાના અધિકારી કૌશિકરાય વિદનહરરામ મહેતાએ પણ “સંગીત નીતિ વિનોદ' માંથી તેમજ પાઠ્ય પુસ્તકમાં ચાલતી રાજગાયક ડાહ્યાલાલ નાયકે લખ્યો ને ભાવસિંહજીએ પ્રસિદ્ધ કરી આપ્યો ત્યારે જ ગુજરાતને ખબર પડી કે કેવું ઉત્તમ કાર્ય કવિતાઓમાનું પુસ્તક બહાર પાડી ભાવનગરની શાળામાં સંગીત થયું છે. મહારાજાને લોકો સારા નીતિ અને બોધવાળાં કાવ્યો શિક્ષણના પાઠ્યપુસ્તક તરીકે દાખલ કરેલું. ગાય અને સંસ્કાર સમૃદ્ધિ વધે તે માટે ઘણી ધગશ હતી. મહારાજા ભાવસિંહજીનો સંગીત શોખ અહીંથી જ માજીરાજબા ગર્લ્સ સ્કૂલ, આફ્રેડ હાઈસ્કૂલ અને નંદકુંવરબા અટકતો નથી. તેમણે ત્યારપછી સંગીત ઇલિયડ, હોરેશ્યસ જેવા ઝનાના બોડીંગની શાળામાં સંગીત શિક્ષણનો પ્રબંધ કર્યો. એમના ગ્રંથોના ભાષાંતર અને તેના સંગીતમય નોટેશન્સ બહાર પાડ્યા. સંગીત વિદ્યાના પ્રેમ વિષે તેમના પુત્ર મહારાજા તેમનાં મહારાણી નંદકુંવરબાએ કવિકાન્તની મદદ લઈ કૃષ્ણકુમારસિંહજીએ આકાશવાણીના એક વક્તવ્યમાં આ પ્રમાણે | ગુજરાતીમાં ગીતાંજલિનો સર્વપ્રથમ અનુવાદ પ્રગટ કર્યો. સંગીત નિર્દેશ કર્યો છે. નીતિ વિનોદમાં તેમણે ૩૨ (બત્રીસ) રાગની રાગમાળા નોટેશન પ્રસંગ હતો ભાવનગરના રાજગાયક દલસુખરામની સાથે મૂકી છે. આ રાગમાળા અલ્લાહાબાદ મ્યુઝીક કોન્ફરન્સમાં જન્મશતાબ્દીનો. એ નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયોના ચીફ તેમના રાજગાયક દલસુખરામભાઈએ ગાયા પછી બધા જ કળાકારોએ એકી અવાજે પ્રસંશા કરેલી. મ્યુઝીક પ્રોડ્યુસર નરેન્દ્રરાય શુક્લ, કવિ કાન્તના પુત્ર મુનિકુમાર ભટ્ટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પ્રવચનો પ્રસારિત એ વખતે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. જર્મનીએ બેજીયમ કરવામાં આવેલાં. મહારાજાએ દલસુખરામભાઈને અંજલિ અને આસપાસનાં રાજ્યો જીતવા માંડ્યા. આજની જેમ રેડિયો, આપતા પોતાના પિતા વિષે પણ કહેલું. ટી.વી. અખબાર ૧૯૧૪માં પ્રચલિત ન હતા. ગામેગામ “મારા પૂજ્ય પિતાશ્રી તરફથી મને જે અમૂલ્ય વારસો સમાચાર મળતા ન હતા. યુદ્ધના સમાચારથી ભાવનગરની મળ્યો હતો તેમાં એક સુવ્યવસ્થિત, સમૃદ્ધ અને પ્રગતિશીલ પ્રજાને માહિતગાર કરવા આખ્યાન પદ્ધતિથી તેમણે સંગીતમય રાજ્યની સાથોસાથ રાજ્યને ઊંચી કક્ષાએ પહોંચાડવામાં જુદા કથા યોજી. ડાહ્યાલાલ નાયક, દલસુખરામ ઠાકોર, કવિ કાન્ત જુદા ક્ષેત્રે જેમણે સંગીન ફાળો આપ્યો હતો તેવી કેટલીક અને ભાવસિંહજી આખ્યાનનું નિર્માણ કાર્ય કરતા. ગાવાનું કામ વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હતો.......શ્રી દલસુખરામ પણ દલસુખરામ ઠાકોર અને તેમના પુત્ર વાસુદેવ કરતા. આવા એક પુરુષ હતા જેમને હું ભાવનગરની સંસ્કારિતાના વિક્રમાખ્યાન', “બેલ્જિયમાખ્યાન' જેવાં ત્રણચાર આખ્યાનો પ્રતિનિધિ સમાં માનું છું.” સ્ટેશન પાસેની દરબારી ધર્મશાળામાં થયાં. “મને તેમની પાસે થોડો વખત..સંગીતની તાલીમ મહારાજા ભાવસિંહજીએ પોતાના રાજગાયક ડાહ્યાલાલ લેવાનો લાભ પણ મળ્યો હતો. મારા પિતાશ્રીની હયાતીમાં તો પાસે “સંગીતકલાધર' પુસ્તક લખાવ્યું તે સિવાય ગુજરાતને ખબર નથી કે એવા બે સંગીત કલાધર થાય તેટલાં પુસ્તકો Jain Education Intemational Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ભાવસિંહજીએ સંગીત નોટેશન બદ્ધ કરીને ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ ચિત્રકારો પાસે મહત્ત્વના બનાવોનાં રંગીન ચિત્રો છપાવીને, ઉત્તમ કાગળ તથા ઉત્તમ પેઇન્ટીંગની છપાઈ કરાવીને જે પુસ્તકો બહાર પાડ્યાં છે તેમાં પોતાને પ્રસિદ્ધિ ન મળે તેનું ચીવટપૂર્વક ધ્યાન રાખ્યું છે ને ન છૂટકે પોતાના નામનો નિર્દેશ કર્યો. ભાવનગરના વતનીઓ અને ગુજરાતની સંગીત પ્રેમી જનતા આ પુસ્તકોની નામાવિલ જ જોઈ જાય તો પણ આશ્ચર્ય પામશે. સંગીત રાજર્ષિ ભાવસિંહજી બહુ લાંબુ જીવ્યા નહિ. તેમના દેવલોક સમયે પાટવી કુમાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માત્ર વીસ વર્ષના હતા. કૃષ્ણકુમારસિંહજીયે પિતાનો સંગીત વારસો અકબંધ જાળવ્યો એટલું જ નહિં પોતાનાં સંતાનોને સંગીત વિદ્યામાં ઉત્તેજન આપી ભાવનગરના રાજગાયક વાસુદેવભાઈ, ગજાનનભાઈ અને જયદેવભાઈને સંગીત શિક્ષણ આપવા પોતાના કુટુંબમાં આવકાર્યા. ઘણાને ખબર નથી કે છેલ્લા રાજવી વીરભદ્રસિંહજીએ તેમના દાદા ભાવસિંહજીનો સંગીત વારસો મળેલો. ચિત્રકળા અને સંગીતકળા બંનેમાં તેઓ એક સરખો રસ લેતા હતા. ભાવનગરે ભાવસિંહજીની યાદમાં ભાવસિંહજી પોલિટેકનિક સંસ્થા સ્થાપી છે. શું વીરભદ્રસિંહજીની યાદમાં સંગીત મહાવિદ્યાલય સ્થાપી ન શકે એટલું ભાવનગર રંક છે? ગુજરાતના લોકો સંગીત કલાધરના લેખક ડાહ્યાલાલને જાણે છે ભાવસિંહજીને નહિ ખરેખર તો ભાવસિંહજી સંગીત વિશ્વ વિદ્યાલય' કેમ સ્થાપી ન શકાય? ભાવસિંહજીના સંગીત શોખની પરાકાષ્ટા તો ત્યાં હતી કે પ્રથમ બંદિશ બનાવે પછી શબ્દ લખાય પછી ગાયક ગાય. આ તો બધા જ કરે છે પરંતુ તેમણે એ નવાં તૈયાર થયેલાં ગાયનોમાંથી પસંદ કરેલાં ગાયનો રાજના બેન્ડ માસ્ટર પીન્ટો પાસે અંગ્રેજી નોટેશન કરાવી પીલગાર્ડનમાં સપ્તાહમાં બે ત્રણ દિવસ બેન્ડ વાગે તેમાં તે ગાયનો વાગતાં. જે તે દિવસે ચા ગાયનો વાગશે તે બેન્ડસ્ટેન્ડનાં પગથિયાં પાસે થાંભલા પર તેની યાદી મૂકાતી. આ ગીતોની જેમ જ અંગ્રેજી ગીતો પણ બેન્ડમાં રજૂ થતાં. નોટેશનના પુસ્તકો એ પણ સંગીતની બંદિશનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ નથી કરતાં એ એમની વિચક્ષણ બુદ્ધિને ખબર હતી. આથી ઝોનોફોન રેકોર્ડીંગ કંપનીને ભાવનગર બોલાવી ભાવનગર સ્ટેટ બેન્ડનું રેકોર્ડિંગ કરાવ્યું. રાજગાયક દલસુખરામભાઈ પાસે પણ રેકોર્ડિંગમાં ગવરાવ્યું ઉપરાંત કુંવરી શ્રી મનહરકુંવરબાનું સિતારવાદન પણ રેકોર્ડ કરાવ્યું. બાર રેકોર્ડ દરબાર બેન્ડની, પથપ્રદર્શક ૨૪ રેકોર્ડ દલસુખરામ ઠાકોરની, ત્રણ રેકોર્ડ મનહરકુંવરબાની, બે રેકોર્ડ હાર્મોનિયમ તબલાની આમ કુલ ૪૧ રેકોર્ડ્ઝ બહાર પાડી હતી, રેકોર્ડ થયેલાં તમામ ગીતો રાગ પર આધારિત હતા. ભાવસિંહજી એટલેથી અટક્યા નહીં. રાજગાયક ડાહ્યાલાલ અને કવિકાન્તની મદદથી ‘સલીમશાહ', ‘દુઃખી સંસાર' અને ‘જાલીમ ટુલિયા' નાટકો લખાવ્યાં. જાલિમ ટુલિયા નાટકનું સંગીત ભાવસિંહજીએ આપ્યું છે. એમણે પ્રસિદ્ધ કરાવેલ રેકોર્ડીંગ ભાવનગરમાં કોઈની પાસે છે કે નહિ તે તો જાણમાં નથી પણ કલકત્તાના એક સંગ્રાહકે ગાયક દલસુખરામ ઠાકુરના ફોટા સહિત તેમની રેકોર્ડ તેના સંગ્રહમાં છે તેવું ટી.વી. પર દર્શાવ્યું હતું. સંગીત સર્જક શ્રી જસવંત ભાવસાર એકવાર ગુજરાતના મૂર્ધન્ય સંગીતશાસ્ત્રી શ્રી આર. સી. મહેતાને મળવાનું મન થયું. તેમની સાથે ચર્ચા થઈ. સુગમ સંગીત અને લોકસંગીતની, ચર્ચાને અંતે તેમણે મધુભાઈ પટેલ (સુરત-મુંબઈ)ના લખેલ નોટેશન કરેલાં બે પુસ્તકો આપ્યાં. મધુભાઈ વ્યવસાયે કન્સ્ટ્રક્શન (એન્જિનિયરીંગ)ના માણસ ને શોખ હતો દક્ષિણ ગુજરાતના લોકસંગીતના અભ્યાસનો. આવા જ બીજા મૂળ વ્યવસાય બીજો ને શોખનો વિષય સંગીતસર્જનકંપોઝરનો એવા અમદાવાદના અરવિંદ ભટ્ટને આખું ગુજરાત જાણે. મુંબઈ અને અમદાવાદના સર્જકો સમગ્ર ગુજરાતને પરિચિત હોય પણ વલસાડ જેવા ગુજરાતના દક્ષિણ છેડે આવેલા વ્યવસાયે કન્સ્ટ્રક્શનના માણસ જન્મે કર્મે સંગીતકાર (સંગીત સર્જક)ને કોણ ઓળખે છે? શ્રી જસવંત ભાવસાર એટલે વલસાડના ખ્યાતનામ સંગીતકાર કુટુંબનાં સંતાન. બધા ભાઈઓમાં નાના પણ ભણવામાં બધી જ વેળા પ્રથમ નંબર લાવે તેવા બુદ્ધિશાળી. શાળાની પ્રાર્થનામાં સંગીત ગાવામાં યશ મળ્યો, લોહીના સંસ્કાર તો હતા જ એટલે સંગીતનો ચસ્કો લાગ્યો. તેમના મોટાભાઈ ભીખુભાઈ અને હરેશભાઈ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ખૂબ જાણીતા થયેલા. જસવંતભાઈએ દિશા બદલી સુગમસંગીત વિકસાવ્યું. પ્રથમ મુંબઈ કેન્દ્ર પરથી સુગમસંગીત પ્રસારણ કરતા ગુજરાતી કલાકારોની યાદીમાં જસવંત ભાવસારનું પણ નામ ખરૂં. અમૃતલાલ નવસારીવાળા જેમની ગ્રામોફોન રેકોર્ડ્ઝ તે વખતે ગાજતી હતી તેમને પોતાના માર્ગદર્શક બનાવ્યા. કન્સ્ટ્રક્શનના ધંધામાં સારૂં કમાયા. વખત જતાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થતાં ગુજરાતના કલાકારો વડોદરા આકાશવાણી પરથી Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પ્રતિભાઓ. પ્રસારણ કરવા લાગ્યા. આ રીતે જસવંતભાઈ વડોદરાના મ્યુઝીક પ્રોડ્યુસર જયદેવભાઈના સંપર્કમાં આવ્યા. વખત જતાં ધંધાર્થે વડોદરા થોડો વખત રહ્યા ત્યારે અવારનવાર સંગીત ચર્ચા જયદેવભાઈ સાથે ચાલે. પોતાની રચનાઓ પરસ્પર સંભળાવે. જસવંતભાઈમાં રહેલો સંગીત સર્જક હવે પુખ્ત થયો હતો. પણ તબિયત બગડવા લાગી વળી વતન વલસાડ અને મુંબઈમાં પણ તેમને કામ અંગે જવાનું થતું એટલે વલસાડ સ્થાયી થયા. એમની નાદુરસ્ત રહેતી તબિયતને લીધે ચિત્ત અશાંત રહેતું. એટલે જયદેવભાઈએ સુગમસંગીત સર્જન અને શિક્ષણકાર્ય કરવા સલાહ આપી ને તેમણે એ દિશા પકડી. ગુજરાત રાજ્ય તરફથી સુગમસંગીત શિબિરો યોજાતી તેમાં શિક્ષણકાર્ય માટે તેમની પસંદગી થઈ તે વખતે ઘણાને જસવંતભાઈનો સાચો પરિચય થયો. એવી જ રીતે સ્વરકારોએ તૈયાર કરાવેલ ગાયકો દ્વારા સુગમસંગીત રજૂ કરવાનો એક પ્રયોગ ગુજરાત સંગીત નાટક એકેડેમી દ્વારા થયો તેમાં પણ દક્ષિણ ગુજરાતના અગ્રણી સર્જક તરીકે તેમના વિદ્યાર્થીઓની પસંદગી થઈ આ કાર્યક્રમ પણ ખૂબ જ સફળ થયો. હવે જસવંતભાઈના સંગીત સર્જનમાં વેગ આવ્યો. તેમણે કેસેટ દ્વારા જનતા સુધી પોતાના સંગીતને પહોંચાડવાના હેતુથી સુરતના સૂડિયોમાં બાળગીતોની કેસેટ ' બહાર પાડી જેમાં તેમની તદન નાની વયની પૌત્રીએ પણ ગાયું. આટલી નાની વયની પુત્રીનું ગાણું સાંભળી ઘણાંને આશ્ચર્ય થયું. (વળી પાછા જસવંતભાઈની તબીયતે ઉથલો ખાધો. હાર્ટટ્રબલડાયાબિટીસ બધું જ તપાસ કરાવ્યું ને દાક્તરોના નિયમનોએ તેમને બહાર જવાની મના કરી. આવા બંધનથી અકળાયા.) કોઈકોઈ વાર સામાજિક કામ અંગે અમદાવાદ જવાનું થાય ત્યારે જતાં કે આવતાં તેમના મિત્ર કારભારીને ત્યાં ઊતરે અને જયદેવભાઈને મળે. નવા કમ્પોઝીશન સંભળાવે, સંગીતચર્ચા ચાલે. એ દરમિયાન તેમની તબિયતનો વિચાર કરતાં બધા ના વિચાર કરતા બધા કમ્પોઝીશન ઘરમાં સારા સ્વરૂપે પોતાના અથવા સારા કંઠવાળા વિદ્યાર્થી પાસે રેકોર્ડ કરી સંગ્રહ કરી લેવાનું સૂચન જયદેવભાઈએ કર્યું. સામેથી જસવંતભાઈએ શરત કરી કે રેકોડીંગ સાંભળી તેનું નિષ્પક્ષ વિવેચન કરી આપવું જે જયદેવભાઈએ કબૂલ કર્યું. લગભગ સત્તર કેસેટ રેકોર્ડ કરી. જે બધી સાંભળીને વિવેચન વલસાડ લખી મોકલ્યું. નિષ્પક્ષ વિવેચન વાંચી જસવંતભાઈ ખૂબ રાજી થયા અને તેમાં કરેલાં સૂચન મુજબ પસંદ કરેલાં ગાયનો સારા કંઠવાળ કલાકારને શીખવવાનું શરૂ કરી દીધું. મનગમતી પ્રવૃત્તિએ મન પ્રસન્ન કર્યું. તબીયત સુધરી એટલે હવાફેર કરવા પોતાના પુત્રને ત્યાં અમેરિકા ગયા. અમેરિકામાં તો પોતાના ઘરમાં જ રહેવાનું થતું. શનિ રવિની રજાઓમાં સંગીતની બેઠકો થવા લાગી ને કેટલાકે તો સંગીત શીખવવાનો આગ્રહ કર્યો. શિક્ષણકાર્ય આરંભ્ય. સંગીત શિક્ષણ માટે કેસેટમાં રેકોર્ડીગ કરી આપવા માંડ્યું. આમ અમેરિકા ખાસું રોકાઈ ભારત પરત આવ્યા. એ જ વખતે તેમને મુંબઈ લેવા આવનાર તેમનો મોટો પુત્ર મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આ આઘાત જસવંતભાઈને તો ખૂબ થયો પણ તેમનાં પત્નીથી જીરવાયો નહિ ને વખત જતાં સ્વર્ગવાસ પામ્યાં. પુત્ર અને પત્નીના જવાથી જસવંતભાઈના જીવનમાં ખાલીપો સર્જાયો. અધ્યાત્મ તરફ મન હતું જ તેમાં ભૂતનાથ બાબા અને સાંઈબાબાની ભક્તિ મળી ને જીવનનો સઘળો સમય સંગીતમાં ગાળવા માંડ્યો. એવામાં એક વખત અમેરિકા સ્થિત લલિત શાહને મળવા અમદાવાદ જવાનું થયું. જૂનો પરિચય હતો તે નાતે લલિતભાઈએ સુગમસંગીત ક્ષેત્રે કામ કરવા માટે સંસ્થા સ્થાપેલી “ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન' સંસ્થાનો પરિચય આપ્યો. હોદ્દેદારોનાં નામ વાંચી તેમાં તેમના પરિચિત વડોદરા આકાશવાણીના મ્યુઝીક પ્રોડ્યુસરનું નામ ન જોતાં તેમણે તેમનું ધ્યાન દોર્યું. વળતાં વલસાડ જતાં જયદેવભાઈને મળ્યા. શરતી મુલાકાત બે મિનિટ માટે માગી. આવીને કહ્યું કે સુગમ સંગીત ફાઉન્ડેશનના કામમાં તમારે ભાગ લેવાનો છે. જયદેવભાઈ કબૂલ થયા. બે મિનિટ નહિ બે કલાક બેઠા. સંગીતની બંદિશનો અભ્યાસ કેમ કરવો તેની ચર્ચા ચાલી. આ ચર્ચાથી ખૂબ પ્રભાવિત થયા, વલસાડ પરત થયા. દક્ષિણ ગુજરાત જેવા દૂરના આદિવાસી પ્રદેશમાં સુગમસંગીતની પ્રવૃત્તિ કરી વાતાવરણ ઊભું કરનાર જસવંતભાઈ ભાવસારને વલસાડની સંગીતચાહક પ્રજા કયારેય ભૂલશે નહિં. જૈનસંગીતાચાર્ય શ્રી હીરાલાલ દેવીદાસ ઠાકોર હીરાલાલ દેવીદાસ ઠાકોર ગુજરાતની સંગીત પાટનગરી વડનગરના ગામમાં ઊઢાઈગામ જવાના રસ્તે જતાં ભોજક શેરીમાં તેમનું ઘર. એમના પિતાનું નામ દેવીદાસ તથા માતાનું નામ કુમકુમબા. ગુજરાતની પ્રજા પ્રસિદ્ધનાગર કન્યા તાના રીરીને જાણે છે પણ આ જ પર્યત આ ગામમાંથી નાયક ભોજક Jain Education Intemational Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ પથપ્રદર્શક જ્ઞાતિમાંથી સુપ્રસિદ્ધ સંગીતકારો થતા આવ્યા છે. તેમાં સંગીત ગાવાની તક અપાવી. વખત જતાં હીરાલાલની શક્તિનો ભાવનગરના રાજગાયક “સંગીત કલાધર' ગ્રંથના લેખક પરિચય જૈન સમાજને થયો. ડાહ્યાલાલ શિવરામ, પ્રસિદ્ધ ગાયક અને ભાવનગરના રાજગાયક સારું કમાયા અને તે દરમિયાન અનેક જૈન આચાર્યોના દલસુખરામ ઠાકોર, સુપ્રસિદ્ધ સંગીત શાસ્ત્રી પંડિત ભાતખંડેના સંપર્કથી તેઓ ધાર્મિક રંગે રંગાયા હતા. એ સમયે એમના વતન શિષ્ય સંગીતશાસ્ત્રી વાડીલાલ શિવરામ નાયક પણ વડનગર વડનગરમાં જૈનમંદિર હોય તો કેમ એવા વિચારે તેમણે ત્યાંના પાસેના ઊંઢાઈ ગામના (ને પછી વડનગરના થયેલ). આમ આ ભોજક શેરીના એક બંધ જૈન મંદિરને સેવાસ્થાન બનાવ્યું. ને સંગીત પરંપરા આજસુધી અવિરત રહી છે.) શ્રી હીરાલાલ આશરે સને ૧૯૩૬ (સંવત ૧૯૯૪)માં ભાવથી મંદિર ખોલ્યું દેવીદાસ અને તેમના લઘુભ્રાતા ગજાનન દેવીદાસ જૈન ને બે વર્ષ બાદ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. ભારતભરમાં આલમમાં સંગીતકલાકાર તરીકે ઘણી ખ્યાતિપ્રાપ્ત કરી હતી. ભોજક જ્ઞાતિનું જૈન મંદિર વડનગરમાં જ છે. (મંદિર માટે ફાળો હીરાલાલનો જન્મ ૧૯૧૩માં થયો હતો. તેમની નાની ઉઘરાવી ટ્રસ્ટ બનાવ્યું.) વયથી જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. આથી માતા કુમકુમબાએ હામોનિયમવાદક અને સંગીત નિર્દેશક ઘણો પરિશ્રમ કરી બાળકોને ઊછેર્યા. તેમના માતા કુમકુમબા વડનગરની નાયકભોજક જ્ઞાતિના અગ્રણીગાયિકા હતા. તેમને શ્રી છનાલાલ કાલિદાસ ઠાકુર જુની દેશીઓ, લગ્નગીતો, જૈનસ્તવનો, ભજનો સેંકડોની મા. છનાલાલ ઠાકુર નામથી પ્રસિદ્ધ આ સંગીતકારનું સંખ્યામાં કંઠસ્થ હતાં. બાળ હીરાલાલને આમ ગળથુથીમાંથી જ - વતન વડનગર. તેમના પિતા કવિ તેમજ સંગીતકાર હતા. જેન સંગીતના સંસ્કારો પ્રાપ્ત થયા હતા. સમાજમાં તેમની સારી પ્રસિદ્ધિ હતી. બાળક છનાલાલને આમ વિદ્યાર્થીકાળમાં વડનગરના શ્રી ચીમનલાલ ઉસ્તાદ પાસે સંગીતનો વારસો ઘરમાં જ પ્રાપ્ત થયો હતો. સંગીતનો અભ્યાસ કર્યો. ભાવનગરના રાજગાયક તેમની સંગીતની કારકિર્દી નાટક કંપનીથી થઈ. પ્રથમ શ્રી દલસુખરામભાઈ અને તેમના સંગીતકાર પત્ર વાસુદેવભાઈ મુંબઈ ગુજરાતી નાટક મંડળી પછી ખટાઉ આફ્રેડ થિયેટ્રિકલ વખતોવખત વડનગર શુભપ્રસંગોએ આવતા ત્યારે હીરાલાલને અને છેલ્લે દેશી નાટકસમાજમાં સંગીત દિગ્દર્શક અને સંગીત વિદ્યાનું જ્ઞાન આપતા. દલસુખરામભાઈને હીરાલાલ હાર્મોનિયમ માસ્ટર તરીકે નામના મેળવી. ‘આજની દુનિયા', ઠાકોર મામા કહેતા કુમકુમના પ્રસંગોપાત ભાવનગર ભાઈને ત્યાં નારીહૃદય’, ‘નંદનવન', “અનોખો સંસાર' નાટકમાં તેમણે આવતા ત્યારે હીરાભાઈને પણ લાવતા. એવા એક પ્રસંગે સંગીત આપ્યું હતું. ‘અનોખો સંસાર' નાટકના લેખક કવિ ભાવનગર પાસે આવેલા સોનગઢ ગુરુકુળમાં હીરાભાઈને સંગીત “મનસ્વી' પ્રાંતિજવાળા સાથે તેમની જોડી જામી ગઈ હતી. અધ્યાપકની નોકરી અપાવી દીધી. ત્યાં પાંચ વર્ષ નોકરી કર્યા પાછળથી ચલચિત્રમાં પણ બંનેને સફળતા મળી હતી. પછી એમના મનમાં જૈન ધર્મની પૂજાભક્તિ સંગીત દ્વારા છનાલાલને સ્વર અને લયનું જ્ઞાન ખૂબ જ સરસ હતું. કરવાની પ્રેરણા થઈ જે તેમને બાળવયથી પ્રાપ્ત હતી. શાસ્ત્રીય જેટલી કુશળતાથી તેઓ હાર્મોનિયમ વગાડતા તેટલી જ સંગીતનું જ્ઞાન થોડું વધારવાના હેતુથી ખ્યાતનામ સંગીતાચાર્ય કુશળતાથી તબલું વગાડતા. સંગીત દિગ્દર્શક તરીકે ફિલ્મમાં . 'વાડીલાલ શિવરામ પાસેથી પણ માર્ગદર્શન લીધું. તેમને સારી નામના મળી. તેમની બંદિશો અને ગાવાની શૈલીની આટલી પૂર્વ તૈયારી પછી હીરાલાલ ઠાકોરે અમદાવાદમાં કુશળતા એવી હતી કે સારામાં સારી ગાયિકાને પણ તેમની સ્થાયી નિવાસ કર્યો અને જૈનપૂજા ભણાવવાનું કાર્ય આરંભ્ય. એ કાઢેલી મૂરકી કે ફીરતની નકલ કરવામાં મુશ્કેલી પડતી. એમના સમયે જૈન સમાજમાં સિનેમાનાં ગીતો પર આધારિત સ્તવનો જમાનામાં મુંબઈના ઉચ્ચ કોટિના સંગીત-દિગ્દર્શકોમાં એમનું ગાવાનું પ્રચલિત હતું પણ હીરાલાલે શાસ્ત્રીય સંગીત અને સ્થાન હતું. પરંપરાગત દેશીઓ ગાઈને જૈન સમાજમાં એક બહોળો તેમના સંગીતદિગ્દર્શનની ફિલ્મોમાં “કુંવરબાઈનું મામેરું', શ્રોતાવર્ગ ઊભો કર્યો. એ દરમિયાન આચાર્ય શીલચંદ્ર ‘રાણકદેવી', “શેઠ સગાળશા'નાં ગીતોએ ગુજરાતની પ્રજાનું દિલ વિજયસૂરિજીનો તેમને પરિચય થયો. આચાર્યજી શાસ્ત્રીય સંગીત જીતી લીધું હતું. “મારે તે આંગણે એકવાર આવજો' ગીત તો અને હીરાલાલના ચાહક હતા. તેમણે શક્ય હોય એટલી એમને ઘેરઘેર ગુંજવા લાગેલું. રાણકદેવીના દુહાઓ પણ એમણે 5 - Jain Education Intemational Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૨૯ આગવી શૈલીમાં સંગીતબદ્ધ કરેલા તે પણ ઘણા લોકપ્રિય અને તે નામે જ ભારતમાં ખ્યાતિપ્રાપ્ત હતા. તેઓ લુણાવાડાના થયા હતા. દરબારી ગાયક હતા ત્યારે ગુલામ રસૂલ ને ઊર્દૂ ફારસી, હિંદી, મુંબઈના ઉચ્ચ કોટિના સંગીત-દિગ્દર્શકોમાં તેમનું સ્થાન અરબી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન ઉપરાંત સંગીત જ્ઞાન પણ હતું. [કોઈવાર મોટા સંગીત દિગ્દર્શકો તેમની મદદ માટે તેમને આપ્યું પણ પુત્રને હાર્મોનિયમ વાદક થવાની અપૂર્વ ઇચ્છા હતી. પૂછતા પણ તેઓ સ્પષ્ટ કહેતા કે મારું નામ છપાશે? ફિલ્મ એમાં લુણાવાડાના રાજવી વખતસિંહજીએ તેને હાર્મોનિયમ ભેટ જગતમાં આવી પ્રવૃત્તિ થતી તેમાં તેઓ પોતાના નામનો અને આપ્યું હતું. હક્કનો આગ્રહ રાખતા પરિણામે માગણી કરનાર જતા રહેતા.] ગુલામરસૂલે ત્યારબાદ વડોદરા નરેશ, ઇંદોર નરેશને એમના પરિચયમાં આવેલા માસ્ટર મુકંદ, ડાકોરના પોતાના હાર્મોનિયમ વાદન અને સંગીતથી પ્રસન્ન કર્યા. આથી મેળાવાળા, છનાલાલના પરિચયમાં આવેલા તેમણે કહેલું કે ગમે તેમના પિતાને ખૂબ જ સંતોષ થયો. વડોદરા અને ડભોઈની તેવું ગીત હોય બીડીની એક ફૂંક મારી સંગીતબદ્ધ કરી આપતા તેમની સંગીતપ્રવૃત્તિ દરમિયાન વડોદરાના રાજગાયક ફૈયાઝખાન એટલું જ નહિ પ્રોડ્યુસર જો ફેરફાર સૂચવે તો પણ એટલી જ સાથે હાર્મોનિયમ સંગત તેઓ કાયમ કરતા હતા. ફૈયાઝખાનના ઝડપથી તેની રૂચિ સમજી લઈ તેઓ બંદિશ સુધારી શકતા. આ તેઓ ભાણેજ હતા. ફૈયાઝખાનની હાલ ઉપલબ્ધ ગ્રામોફોન કાર્ય કેટલું અઘરું છે તે સંગીતના જાણકારોને ખબર છે. રેકોઝમાં તેમનું હાર્મોનિયમ વાદન સાંભળી શકાય છે. ઉસ્તાદ છનાલાલ જૈનધર્મી હોવાથી દેરાસરમાં સ્તવન ગાવા બેસી જના ફૈિયાઝખાન સાથે તેમણે ભારતમાં મદ્રાસ, કરાંચી, લાહોર, જેને લોકો ઉમળકાથી સાંભળતા. મુંબઈ, કલકત્તા, બનારસ, લખનૌ, અલાહાબાદ વગેરે સ્થળોએ કાર્યક્રમો આપી અનેરી લોકચાહના મેળવેલી. હાર્મોનિયમવાદક અને સંગીતવિદ-શિક્ષક આકાશવાણી પર હાર્મોનિયમ વાદન અને સંગીતનો ગુલામરસુલખાં લાંબા સમય સુધી નિષેધ હતો. વખત જતાં આ નિષેધ ઉઠાવી વડોદરાના મહારાજા સયાજીરાવ સંગીતવિદ્યાના પરમ લેવાયો ત્યારે ગુલામ રસૂલખાન ઉંમરે પહોંચેલા. ત્યારના સંગીત ચાહક હતા. એમણે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેને પોતાના પ્રસ્તુતકર્તા શ્રી જયદેવ ભોજકે ખાસ પરવાનગી લઈને તેમનું કુટુંબમાં સંગીત શિક્ષણ આપવા નિમંત્ર્યા હતા. આ ઉપરાંત રેકોર્ડીંગ કર્યું. આજે તેમના હાર્મોનિયમ વાદનનું આ એકમાત્ર વડોદરારાજ્યમાં સંગીત વિદ્યાના શિક્ષણ માટે એમની પાસે સ્મૃતિરૂ૫ રેકોડીંગ વડોદરા કેન્દ્ર પાસે છે. સંભવ છે કે તે યોજના કરાવી શિક્ષણનો પ્રબંધ કર્યો, જેના પરિણામે વડોદરા- રેકોર્ડીંગ હાલ આકાશવાણી દિલ્હીના આકઈડ્ઝમાં (જુના ડભોઈ-પાટણ-અમરેલી અને નવસારી એમ પાંચ જગ્યાએ રેકોડીંગ સંગ્રહમાં) હોય. આવા કલાકારને વખતોવખત સંગીત શાળાઓની સ્થાપના થઈ જેમાં વડોદરાની ગાયનશાળા સંભળાવવાનો પ્રબંધ થાય તો આપણી સ્મૃતિમાં સ્વ. ગુલામ (હાલની પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ) મુખ્ય શાળા હતી. રસૂલની યાદ તાજી રહે. એ વખતે ફેડિલિસ નામના એક રશિયન સંગીતના પુટિકીર્તનાચાર્ય જાણકાર પાસે વિદ્યાલયનો વહીવટ હતો. વડોદરાનાં સંગીત શ્રી ચંપકલાલ છબીલદાસ નાયક વિદ્યાલયમાં શિક્ષકોની જરૂર હતી એ માટે ગુલામ રસૂલ પરીક્ષામાં પાસ થયા અને તેમની નિમણૂંક સિલેકશન ગ્રેડની- પાટણ નિવાસી છબીલદાસ નાયક વડોદરાની જૂની ઓર્ગેનાઈઝરની જગ્યાએ નિમણૂંક થઈ. ત્યાર પછી સંગીત ગાદીના કીર્તનકારના પુત્ર ચંપકલાલ નાયક જન્મથી જ કીર્તનશિક્ષણ કેમ આપવું તેની તાલીમ આપી ડભોઈમાં સ્થપાયેલ નવી સંગીતને રંગે રંગાયેલા હતા. એમના પિતાએ કાંકરોલી સંગીત શાળામાં તેમની નિમણુંક થઈ. ડભોઈની શાળાના કામથી; (નાથદ્વારા)ની કીર્તન શૈલીએ સંગીત વિદ્યા મેળવી હતી જે વખત વિદ્યાર્થીઓના સંગીતથી ફેંડિલિસ તથા પંડિત વિષ્ણનારાયણ જતાં ચંપકલાલ નાયક દ્વારા ખૂબ વિકાસ પામી વટવૃક્ષ સમી બની. ભાતખંડે સુદ્ધાં પ્રસન્ન થયા હતા. પાટણનિવાસી પુંજીરામ ભોજક સારા હાર્મોનિયમ, ગુલામરસુલખાનો જન્મ સંવત ૧૯૮૯માં મથુરામાં થયો તબલા, સારંગીવાદક હતા અને ગાયનવિદ્યામાં પણ નિપુણ હતા. હતો. એમના પિતા કાલેખાં “સરસપિયા’ નામથી બંદિશો રચતા ચંપકલાલે પ્રથમ પુંજીરામ ભોજક પાસે ને પછી મણિલાલ પાસે 55. Jain Education Intenational Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સંગીત વિદ્યા મેળવી. મણીલાલે તેમને પખાવજ વાદન પણ શીખવ્યું જેનું જ્ઞાન તેમને કીર્તન સંગીતમાં ઉપયોગી નીવડ્યું. પાટણમાં ગાયકવાડ સરકાર તરફથી સંગીતશાળા ચાલતી હતી તેમાં તેમણે ત્રણ વર્ષની પરીક્ષા પાસ કરી ઇનામ મેળવ્યું હતું. યુવાવય થતાં અમદાવાદના શ્રી દ્વારકાનાથજીના કીર્તનકાર સ્થાને નિમાયા. તે સાથે સ્થાનિક બાળમંદિર-જૈન કન્યાશાળા, મોડાસા હાઈસ્કૂલ, રઘુભાઈ નાયકની હાઈસ્કૂલ ઇત્યાદિમાં સંગીત શિક્ષણ આપીને સંગીતનું વાતાવરણ ઊભું કર્યું. એ દરમિયાન સારાભાઈ કુટુંબમાં રહીને સંગીત વિદ્યાનું શિક્ષણ અને લેખન કાર્ય કરતા પંડિત વાડીલાલ શિવરામ નાયકના સંપર્કમાં આવ્યા ને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને ઘણી અપ્રાપ્ય ચીજો આઠેક વર્ષ રહીને શીખ્યા. ત્યારબાદ વડોદરાની ગાયનશાળાની ડીપ્લોમા પરીક્ષા ૧૯૪૦માં પાસ કરી અને ૧૯૪૪માં લખનૌની ‘ભાતખંડે યુનિવર્સિટી ઑફ ઇન્ડિયન મ્યુઝીક'ની બી. મ્યુઝ (સંગીત વિશારદ) પ્રથમ શ્રેણીમાં પાસ કરી. ત્યારબાદ સારાભાઈની ખાનગી શાળા [જેનું સંચાલન લીનાબહેન અને મનોરમાબેન કરતાં હતાં] તેમાં સંગીત શિક્ષણનું કાર્ય કર્યું. ૧૯૪૮માં અમદાવાદમાં લખનૌની ‘ભાતખંડે સંગીત વિદ્યાપીઠ' માન્ય સંસ્થા ભાતખંડે સંગીત મહાવિદ્યાલય’ની સ્થાપના શ્રી એસ. એન. રતંજનકરના શુભ હસ્તે થઈ. આ સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે તેમણે બાર વર્ષ સુધી સેવા કરી. ત્યારબાદ અમદાવાદની મહિલા કોલેજમાં સંગીતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના બી.એ. સુધીના સંગીત પરીક્ષક તરીકે નિમાયા ઉપરાંત અલ્લાહાબાદ સંગીત યુનિવર્સિટીના પણ પરીક્ષક બન્યા. એમણે કીર્તન સંગીતમાં સતત વર્ષોથી અધ્યયન કરેલું જેના પરિણામે હવેલી સંગીતનો ભારતીય આધ્યાત્મિક સંગીતમાં શું ફાળો છે તે વિષે ગ્રંથ લેખન સંશોધન આરંભેલું. અસંખ્ય દ્રુપદ ધમારને સ્વરલિપિબદ્ધ કર્યા. એ દરમિયાન ૧. સંગીતકીર્તન પદ્ધતિ, ૨. સંગીત કાવ્ય સુધા, ૩. પ્રારંભિક સંગીત પાઠાવલી, ૪. સંગીત સુબોધિની પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. એવામાં ગુજરાતી રંગભૂમિના ૧૫૦ વર્ષની ઉજવણીના પ્રસંગે રંગભૂમિનાં ગીતો નોટેશન સાથે પ્રકાશિત કરવાનો વિચાર જયશંકર ‘સુંદરી’ દ્વારા રજૂ થયો. સસ્તા સાહિત્યના મનુસુબેદારે એ પ્રકાશિત કરવાની જવાબદારી લીધી. પ્રથમ તો પાટણના પ્રસિદ્ધ નાટ્યસંગીતવિદ્ પુંજીરામ ભોજક પાસે જ નોટેશન કરાવવાનો સંકલ્પ થયો એમણે ૧૦૦ જેટલાં નોટેશન કર્યાં. તે દરમિયાન તેમનું અવસાન થયું. Jain Education Intemational પથપ્રદર્શક કામ અધૂરૂં રહે તો ચંપકલાલ નાયકની આ કઠીન કાર્ય માટે પસંદગી થઈ. શ્રી ચંપકલાલે એક ઝડપી સ્ટેનોની અદાથી નોટેશન કરી આપી સંપાદકોને આશ્ચર્યચકિત કરી દીધા. આકાશવાણી પરથી ચંપકલાલ નાયક તેની સ્થાપના અમદાવાદમાં થઈ તે કાળથી જ કીર્તન સંગીત રજૂ કરતા હતા. ‘હવેલી સંગીત’ના કાર્યક્રમમાં તેમનાં કીર્તનો હજુ પણ સાંભળવા મળે છે. અગ્રગણ્ય પુષ્ટિ કીર્તન સંમેલનોમાં તેમણે ઘણી જગ્યાએ ભાગ લીધો છે. પુષ્ટિ સમાજ તરફથી તેમનું બહુમાન થયું છે. અમદાવાદના ગો. મહારાજ શ્રી વ્રજરાયજીના પ્રમુખ સ્થાને તેમનું જાહેર સન્માન થયું છે. કીર્તન સંગીતનો ઇતિહાસ તથા નોટેશન દ્વારા તેનાં પુસ્તકોના ત્રણ ભાગ એમનું યાદગાર પ્રકાશન છે. તે બદલ તેમને ગુજરાત સરકાર તરફથી પણ બહુમાન કરવામાં આવેલું. કાંકરોલીના મહારાજશ્રી તરફથી પણ તેમને થેલી અર્પણ કરી બહુમાન કરાયેલું. આવા અનન્ય સંગીતવિદ્, કીર્તન શિરોમણી ચંપકલાલ નાયકે આંખોની તકલીફને લીધે કમને સંગીત લેખન છોડ્યું. ટૂંકી માંદગીને અંતે પાટણમાં તેમનું અવસાન થયું. ઉત્તમ સંગીતકાર અને અદના નટ શ્રી રસિકલાલ ચીમનલાલ ભોજક વડનગર ગામમાં શાસ્ત્રીયસંગીતના ઉત્તમ ગાયકો, ઉત્તમ શાસ્ત્રકારો થયા છે તે સઘળાને સુવિદીત છે પણ સુગમ સંગીતમાં પણ ગુજરાતના શ્રેષ્ઠ સ્થાને બિરાજતા રસિકલાલ ભોજક પણ છે એ ઘણાને ત્યારે જ ખબર પડી કે જ્યારે વડનગરના નાગરિકોએ તેમનું જાહેર સન્માન કરેલું. રસિકલાલ ભોજકને સંગીતનું જ્ઞાન વારસાગત હતું. એમના પિતા પાસે ગ્રામોફોન રેકોર્ડ્ઝનો મોટો સંગ્રહ હતો. બે અઢી વર્ષની વયે ચતુર રસિકલાલ પિતા જે રેકોર્ડ માગે તે શોધી આપતા. એમના સંગ્રહમાં શાસ્ત્રીયસંગીત અને અંગ્રેજીસંગીતનો સંગ્રહ હતો. એનાં શ્રવણની રસિકલાલ પર અજબની અસર હતી. પરિણામે, નાની વયે ગાવા માંડ્યા અને શાળા કોલેજના કાર્યક્રમોમાં તેમને ઇનામ મળ્યાં. ૧૯૪૭માં ગુજરાતનું સૌ પ્રથમ બ્રોડકાસ્ટીંગ કેન્દ્ર વડોદરામાં ‘ડાયમન્ડ જ્યુબિલી બ્રોડકાસ્ટીંગ હાઉસ' નામે શરૂ થયું. જ્યાંથી રસિકલાલે સુગમસંગીત ગાવાનું શરૂ કર્યું. વખત જતાં એમની લોકચાહના રેડિયો દ્વારા વધતી ગઈ. એ સમયે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયોનું કેન્દ્ર શરૂ થયું. સ્ટેશન ડાયરેક્ટર શ્રી સુશીલકુમાર બોઝે એમના સંગીત Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ પ્રતિભાઓ કાર્યક્રમોથી પ્રસન્ન થઈ તેમને નોકરીએ રાખ્યા. બસ ત્યારપછી ઉત્તરોત્તર પ્રગતિ કરતા કરતા રસિકલાલ મ્યુઝીક પ્રોડ્યુસર અને સિલેકશન ગ્રેડ પ્રોડ્યુસર બન્યા. અમદાવાદ રેડિયો પર લાઈટ મ્યુઝિક યુનિટની જવાબદારી રસિકભાઈને સોંપાઈ આ યુનિટ દ્વારા તેમનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં. એ વખતે આકાશવાણી દ્વારા ગ્રામોફોન રેકોઝ બહાર પાડવામાં આવેલી જેમાં રસિકભાઈનાં ગીતભજન-ગરબા રેકોર્ડ્ઝ રૂપે તૈયાર થયાં. આ રેકોર્ડ્ઝ માત્ર આકાશવાણી કેન્દ્રોના ઉપયોગની હોવાથી બજારમાં ઉપલબ્ધ નથી. રસિકભાઈની એચ.એમ.વી. કંપની દ્વારા બે રેકોઝ બહાર પડેલી જે તે વખતે ખૂબ ચાહના મેળવી ગઈ હતી. વખત જતાં તેમની બદલી રાજકોટ-ઇન્દોર કેન્દ્ર પર થઈ. ઇન્દોરમાં પાંચ વર્ષની તેમની કારકિર્દીથી ત્યાં તેમને ખૂબ જ લોકચાહના મળી. એ વખતે ભારત પર ચીની આક્રમણ થયેલું. રસિકલાલે દેશભક્તિની ભાવનાથી ભરપૂર એવો “શહીદકી માં' કાર્યક્રમ રજૂ કર્યો જે દિલ્હી ટેલિવિઝન પર સતત ત્રણ માસ રજૂ થયેલો. પંડિત જવાહરલાલ નહેરુએ પણ એ કાર્યક્રમ બિરદાવ્યો અને ભારતની અન્ય ભાષામાં તેનો અનુવાદ કરાવ્યો ને જે તે ભાષામાં રજૂઆત થઈ. રસિકભાઈએ લેખકને સ્વમુખે કહેલું કે ભગતસિંહની માતાએ જ્યારે એ પ્રોગ્રામ જોયો ત્યારે રડી પડેલાં અને રસિકભાઈને ‘તમે તો મારા પુત્રની યાદ અપાવી દીધી” એવું કહ્યું. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવું છે. એવું જ એમનું બીજું સંગીત સર્જન નટમંડળનું “મેના ગુર્જરી' હતું. “મેહુલ' નામથી તેમાં તેમણે સંગીત આપેલું અને સંગીતને લીધે ગુજરાતભરમાં મેનાગુર્જરી ખ્યાતિ પામ્યું. એમનો પ્રથમ પ્રખ્યાત ગરબો “નભને માંડવડે ઊગી રૂપાની થાળી’ હતો. એમનાં સંગીત સર્જનમાં સૌથી વધુ પ્રભાવ જો કશાનો હોય તો તે ગુજરાતી રંગભૂમિનો અને ખ્યાતનામ સંગીત નિર્દેશક મદનમોહનનો. તેમના ખેમટાનાં ગીતો ગુજરાતમાં અનન્ય છે જેના પર રંગભૂમિનો પ્રભાવ છે. એમના ગરબા અને ગીતો અભિનવ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. લતા મંગેશકર માટે કંપોઝ કરેલાં ભજનો સંજોગવશાત રેકોર્ડ થઈ શક્યા નહિ તે એમના કંઠે આકાશવાણી પરથી પ્રકાશિત થાય છે જે માધુર્યથી ભરપૂર છે. હૃદય રોગથી આરામ કરવાની ફરજ પડી પણ તેઓ આરામ લેતા નહિ પરીણામે તેમનું મૃત્યુ થયું. દુઃખની વાત છે કે એમનાં કેટલાંક રેકોર્ડઝ આકાશવાણી સાચવી શકી નથી. અદના આદર્શન : રસિકલાલ ભોજકને અભિનયકળા સંગતની જેમ-તેથી વધુ-વારસામાં મળી હતી. કોલેજકાળ દરમિયાન તેઓ ઓઘડા રામજી ફેકટરીના ડેલામાં રહેતા હતા. વડવાના આ વિસ્તારના જમોડબંધુઓ પીલગાર્ડનના અખાડાનું સંચાલન કરતા હતા. તેમના વાર્ષિકોત્સવમાં રસિકભાઈ નાટકમાં પણ ઊતરતા. ઝવેરચંદ મેઘાણીના એક નાટકમાં તેઓ ચાઉસ (જમાદારનો) પાઠ કરતા હતા. નાટકની વાર્તામાં એક વણિક સાથે આ ચાઉસ ભેગા થઈ ગયા કશું જોખમ નથી એવી ખાતરી કર્યા પછી અચાનક લૂંટારા મળ્યા. વાણિયાએ લૂંટાઈ જઈશની બૂમો પાડી. ચાઉસને આશ્ચર્ય ને આઘાત થયા. તેણે જાનનું જોખમ લઈ તેનો બચાવ કર્યો એ વખતની તેમની તખતા કલમ “મેં ને ઉસકા લુણ ખાયા હૈ” એવી તો લાગણીથી રસિકભાઈ બોલતા કે પ્રેક્ષકો ગળગળા થઈ જતા. તખતા કલમ નાટકનો શબ્દ છે. જે વાક્ય વારંવાર બોલાય કે શ્રોતાને યાદ રહી જાય તે વાક્ય તખતા કલમ કહેવાય છે. તેમના પિતાના નાટક ત્રિયારાજની તખતા કલમ “ચેત મછંદર ગોરખ આયા’ કે ‘ભર્તુહરિ નાટકની તખતા કલમ સમી ગીત પંક્તિ “ભિક્ષા દે દે મૈયા પિંગળા” આજે પણ એ પેઢીના લોકો યાદ કરે છે. રસિકભાઈએ પીલગાર્ડન અખાડા અને સનાતન ધર્મ સ્કૂલના નાટકમાં ભાગ લીધેલાનું સ્મરણ છે. સંગીતજ્ઞ અને સંગીતસેવક શ્રી ભીખુભાઈ બી. ભાવસાર દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં પચાસેક વર્ષથી શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને ગરબાનો શોખ અને શિક્ષણ એટલાં વધ્યાં છે કે ગુજરાતના અમદાવાદ-વડોદરા-ભાવનગર, ગાંધીનગર, રાજકોટની બરોબરી કરવાની ક્ષમતા ત્યાં આવી છે. રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં કે આકાશવાણીની સંગીતપરીક્ષા કે સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતે હવે નોંધપાત્ર કાર્ય કરી બતાવ્યું છે. તેમાં પ્રથમ ધરમપુર, વલસાડ, નવસારી અને સુરત વિશેષ આગળ પડતાં નગર છે. ધરમપુરના રાજવીનો સંગીત શોખ ગુજરાતને અજાણ્યો નથી. સુરતમાં મહાદેવ શાસ્ત્રી અને કંચનલાલ મામાવાળા, નવસારીમાં બચુભાઈ સોની અને ત્યાંની સરકારી સંગીતશાળા અને વલસાડમાં ભીખુભાઈ અને ભાવસાર કુટુંબ. રોજ સવારે એકથી દોઢ કલાક સંગીત શિક્ષણ અને રિયાઝ થાય જ. આવા ભીખુભાઈને પિતાનો વારસો સવાયો સાંપડ્યો. પંડિત મણિરામજી, પંડિત જસરાજજી સાથે તેમનો કૌટુંબિક સંબંધ થઈ ગયો ને મેવાણી ઘરાનાની ઉત્તમ ગાયકીના અંશોના તેઓ વારસદાસ બન્યા. ભીખુભાઈના પ્રથમ ગુરુ શ્રી કાશીનાથ તુળપુળ હતા. તેઓ ગ્વાલિયર ગાયકીના નિષ્ણાત હતા. ઘણાને ખબર નથી કે તાનસેન મૂળ ગ્વાલિયરના રાજવીના Jain Education Intemational Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨. ગાયક હતા. બસ ત્યારથી ત્યાં સંગીતનો જે માહોલ જામ્યો તે વખત જતાં ગ્વાલિયર ગાયકી નામે સુપ્રસિદ્ધ થઈ. ગ્વાલિયર ગાયકીની ચીજો શુદ્ધિતાનો આલાપ અને રાગનાં સ્વરૂપો આજે પણ આદર્શ ગણાય છે. ભીખુભાઈ પાસે ગ્વાલિયર ગાયકીના કિંમતી રત્નો છે. તેમાં મેવાતી ઘરાનાની રાગ સમૃદ્ધિ વધવાથી સોનામાં સુગંધ ભળી. સંગીત સાધનાએ ભીખુભાઈને દક્ષિણ ગુજરાતના જ નહિ સમગ્ર ગુજરાતના આગેવાન ગાયક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પ્રથમ મુંબઈ પછી વડોદરા આકાશવાણી પર તેઓ સંગીત રજૂ કરતા. ઠીકઠીક અનુભવ બાદ તેમની ગાયકીની તેજસ્વિતાએ તેઓ આકાશવાણીના ઉચ્ચ દરજ્જાના ગાયકનું માન પામ્યા. મંગળવારીય સંગીતસભા ઇન્ટર સ્ટેશન સંગીત મહોત્સવ અને નેશનલ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોમાં તેમની વરણી થઈ તે ગુજરાતને ગૌરવ લેવા જેવી બાબત છે. ગુજરાત અને ગુજરાતીઓને સંગીત વિદ્યામાં પછાત ગણવામાં આવે છે. એવું માનનારાને માટે પંડિત ઓમકારનાથ, પંડિત શિવકુમાર શુક્લ અને શ્રી ભીખુભાઈ ભાવસારનાં નામ યોગ્ય જવાબ આપનારાં છે. એમનાં સંગીત જ્ઞાનથી પ્રભાવિત થઈ આકાશવાણી વડોદરા અમદાવાદ દ્વારા તેમને સંગીત સ્પર્ધાના નિર્ણાયક, સ્થાનિક ઓડિશન કમિટીના સભ્ય અને છેલ્લે દિલ્હીની ઓડિશન કમિટીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બૃહદ્ ગુજરાત સંગીત સમિતિની સંગીત પરીક્ષાઓના પણ તેઓ કેટલોક વખત આગેવાન કાર્ય કરતા રહ્યા હતા. શ્રી ભીખુભાઈએ સંગીતકારો માટે જે સેવા આપી છે તે અન્ય સંગીતકારો માટે બોધપ્રદ છે. તેમણે તેમની સંગીતની સમગ્ર આવક સંગીતનાં કાર્યમાં જ વાપરવાનો સંકલ્પ કર્યો છે. પરિણામે જરૂરતમંદ સંગીતકારો કે જેને ઉત્તેજન મળતું હોય તેવા સંગીતકારોને તે છૂપી રીતે મદદ કરે છે. અથવા તેમના જાહેર કાર્યક્રમ કરી . આપે છે. વલસાડમાં આવા કાર્યક્રમ યોજના મંડળમાં તેઓ પ્રમુખ પ્રેરક છે. ભારતના જાણીતા ગાયકવાદકોના તેઓ કાર્યક્રમો યોજીને વલસાડ નગરીને સંગીતનગરી બનાવી રહ્યા છે. તેમના હાથે થયેલાં એક શ્રેષ્ઠ કાર્યની નોંધ અહીં લેવી જરૂરી લાગે છે. ભારત સરકારે આકાશવાણીના લોકગીત ને ભજનગાયકો માટે એવો કાયદો બનાવ્યો કે જે કલાકાર ત્રણ વખત નાપાસ થાય તેને આખી જીંદગી સુધી તક ન આપવી. આવો અતિ કડક-નિર્દય-કાયદો સમગ્ર ભારતમાં કોઈના ધ્યાનમાં આવ્યો નહિ!! કોઈએ વિરોધ કર્યો નહિ!! ભીખુભાઈને આ જાણી અતિ દુ:ખ થયું. થોડા વખતમાં તેમના Jain Education Intemational પથપ્રદર્શક પ્રણામી સંપ્રદાયના એક આગેવાન આકાશવાણીના પ્રધાન બન્યા. ભીખુભાઈએ તક ઝડપી લીધી. પ્રધાને ત્રણ મિનિટનો સમય આપ્યો આ ત્રણ મિનિટમાં જ પ્રધાન વાત સમજી ગયા ને તાત્કાલિક અમલથી હુકમ કર્યો કે આ કાયદો રદ કરવો. વાંચકોને જાણવા જેવું છે કે એસ.એસ.સી.ની કે યુનિવર્સિટીની પરીક્ષામાં આવો કાયદો આવે તો કેવું ભયંકર પરિણામ આવે. ભીખુભાઈને સંગીતકારોના મૂક આશીર્વાદ મળ્યા. ધર્મે તેઓ જામનગરના પ્રાણનાથજીએ સ્થાપેલ પ્રણામી સંપ્રદાયના છે. આકાશવાણીના અધિકારી શ્રી અરૂણ શ્રોફે તેમની મંડળીને વલસાડથી બોલાવી પ્રણામી સંપ્રદાયના જૂના કિમંત્તનો (કીર્તન)નું રેકોર્ડીંગ કર્યું છે. ત્યારબાદ શ્રી જયદેવ ભોજકે તેમના શાસ્ત્રીય સંગીતના અછોપ રાગોનું રેકોર્ડીંગ કરી તેમની કાયમી ગાયકી સ્મૃતિ આકાશવાણીના આર્કાઇવ્ઝમાં રાખી છે. ભીખુભાઈ પોતાના ધર્મના મંદિરોમાં ગુપ્તદાન કરે છે. તેમનું મુખ્ય યાત્રાધામ પન્નામાં જઈ ધર્મધ્યાન કરે છે અને સામાજિક અને ધાર્મિક સેવાઓ આપે છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંગીત વિષયની સંસ્થા વલસાડમાં સ્થાપે તો આ એક વ્યક્તિના પુરુષાર્થનો સમગ્ર દક્ષિણ ગુજરાતને લાભ મળે. ભીખુભાઈના માતાજી મંદિરમાં ભજનો મધુર કંઠે ગાતાં હતા. તેમનાં દાદીમા શ્રી માણેકબા પ્રણામી મંદિરના મુખ્ય ગાયિકા હતાં. એમના મામા ત્રિકમભાઈ પણ સંગીતકાર હતા. આમ નાનપણથી જ માતા, દાદીમા, મામાની સાથે મંદિરમાં ભજન ગાવાનો મહાવરો તેમને હતો. સાત વર્ષની વયથી જ તેમણે સ્વતંત્ર કાર્યક્રમો આપવા માંડ્યા હતા. તેમને ભજન ઉપરાંત નાટ્યસંગીત અને ફિલ્મસંગીત પણ સારાં આવડતાં હતાં. પરંતુ સંગીતની વ્યવસ્થિત તાલીમ લેવાનું બાકી હતું. તેમના કાકા ઘેલાભાઈ પાસે તાલીમ લીધી, નવસારીના કુત્તે માસ્તર પાસે પણ થોડી તાલીમ લીધી. એકવાર અમદાવાદથી નટવરલાલ નામના સંગીતકાર તેમના ઘરે આવેલા. તેમનું હાર્મોનિયમ વાદન સાંભળી ભીખુભાઈ ખૂબ પ્રભાવિત થયા. બસ બીજે દિવસથી રેડિયો ચાલુ કરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ગાવાનું અને વગાડવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ શ્રી કાશીનાથ તળપુલે અને સને ૧૯૫૬માં પંડિત મણિરામજી અને જસરાજજીના સંપર્કમાં આવ્યા. ૧૯૫૯માં બંને સંગીતકારોને વલસાડ નિમંત્રીને ભીખુભાઈને તાલીમ આપવાનું એમના પિતાશ્રીએ ગોઠવ્યું. ભીખુભાઈની સાથે જ જસરાજજીની તાલીમ ચાલતી. આમ બંને ગુરુભાઈ બન્યા. Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ભીખુભાઈને ત્રણ પુત્ર અને ત્રણ દીકરી છે. આ બધા જ સંગીત વિદ્યાના જાણકાર છે. ઉપરાંત તેમના ભાઈઓ જસવંતભાઈ, હરેશભાઈ, ધનેશભાઈ પણ સંગીત જાણે છે. આમ આખું કુટુંબ સંગીત જાણતું હોય એવો વિરલયોગ વલસાડના ભાવસાર કુટુંબને મળેલો છે. માત્ર શાસ્ત્રીય સંગીત નહિ ભજન-લોકગીત-સુગમસંગીત-નાટ્યગીત, સીનેસંગીત બધા જ પ્રકારો તેમના ઘરમાં શોખથી ગવાય છે. સંગીતાચાર્ય મહારાણા કુમારશ્રી પ્રભાતદેવજી (સને ૧૮૮૨- ૧૯૪૩) ગુજરાતના રાજવી કુટુંબોએ માત્ર સંગીત વિદ્યાને આશ્રય જ નહિ પ્રચાર અને પ્રસાર દ્વારા જીવંત રાખી આજની પેઢી પર જે ઉપકાર કર્યો છે તે ત્યાર પછીની સ્વતંત્ર ભારતની રાજસત્તાએ હજી કરવાનો બાકી છે. આવું એક રાજવી કુટુંબ એટલે ગુજરાતના દક્ષિણ છેડે ડુંગરોની વનરાજીમાં આવેલું ધરમપુર. અહીં સૂર્યવંશી સિસોદિયા મહારાજા મહારાણાશ્રી નારણદેવજીને ત્યાં બીજા પુત્રરત્નનો જન્મ થયો. એ હતા કુમાર શ્રી પ્રભાતદેવજી ધરમપુર આમ તો વલસાડ અને મુંબઈથી નજીક થાય. પરંતુ એમના જન્મ સને ૧૮૮૨ના સમયની કેળવણી પદ્ધતિ રાજવી કુટુંબો માટે રાજકોટમાં અલગ હતી. એ હતી ત્યાંની રાજકુમાર કોલેજ. આજે જેમ દહેરાદુન અને પૂના બેંગ્લોરની શિક્ષણ સંસ્થાઓની પ્રતિષ્ઠા છે તેથી અદકી રાજકોટની રાજકુમાર કોલેજની હતી. અભ્યાસકાળ દરમિયાન જામનગરના પંડિત આદિતરામજી પાસેથી સંગીતની તાલીમ લીધી. ત્યારબાદ બંદેઅલીખાનનાં શિષ્યા ચૂન્નાજી અને ઉ. કાદરબક્ષ પાસેથી બીનની (રુદ્ર વીણા) શીખ્યા, બીનવાદનમાં પ્રાવિણ્ય મેળવવા પ્રખ્યાત બીનકાર રહીમખાન પાસે ભાવનગર જઈ તાલીમ લીધી. ખુદ ખાંસાહેબ બંદેઅલીખાં, ઉસ્તાદ જલાલુદ્દીનખાં, ઉસ્તાદ રહીમખાન પાસેથી મેળવેલી વિદ્યા દ્વારા તેમણે પોતાનું અને ગુરુઓનું નામ રોશન કર્યું. લલિતકળા પૈકી મંચ પર પ્રસ્તુત થતી સંગીત કળા વિશેષ ક્રિયા પ્રધાન છે. પરંતુ જ્યારે લાંબા સમય સુધી કોઈ કલા જીવંત રહે ત્યારે સમયે સમયે તેમાં થતાં ફેરફારોની નોંધ તેનું શાસ્ત્ર બને છે. ભારતીય સંગીતની પરંપરા પ્રાચીન છે અને તેના શાસ્ત્રનો અભ્યાસ જરૂરી હતો તે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે ડાહ્યાલાલ શિવરામ અને અન્ય દ્વારા ગ્રંથ રૂપે રજૂ થવા લાગ્યો. સંગીત વિદ્યામાં બે ત્રણ મુદ્દા હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ૧. રાગનું શુદ્ધ સ્વરૂપ શું? ૨. રાગને થાટ પદ્ધતિથી વર્ગીકરણ ૪૩૩ કરી સમજવા, ૩. શ્રુતિસંબંધી નિર્ણય. આ બધામાં શ્રુતિ વિષે સામાન્ય જન સમજી ન શકે એવો વિજ્ઞાન અને કલાનો વિષય છે. પ્રભાતદેવજીએ જુદા જુદા ઘરાનાના સંગીતના નિષ્ણાતોને ધ્યાનથી સાંભળ્યા. એક જ રાગની એક જ ચીજ બે જુદા ઘરાનાવાળા કેવી રીતે પ્રસ્તુત કરે છે તેનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પંડિત ભાતખંડેની થાટ પદ્ધતિનું અવલોકન કર્યું. ભારતમાં વ્યંકર મખીના ૭૨ ઘાટ, વિષ્ણુ દિગંબર પદ્ધતિના થાટ અને ભાતખંડેના થાટ પ્રચલિત છે તે પૈકી પંડિત ભાતખંડેના દસ થાટ વિશેષ પ્રચલિત છે. પ્રભાતદેવજીને વિવાદાસ્પદ પીલુ રાગને થાટ પદ્ધતિમાં જે રીતે ભાતખંડેએ સ્થાન આપેલું તે યોગ્ય ન જણાયું. આથી તેમણે બાર થાટની યોજના કરી અને ઝીણવટભર્યા અભ્યાસ દ્વારા રાગોનું વર્ગીકરણ કર્યું. હવે આ બધા અભ્યાસને લોકો સુધી પહોંચાડવા પ્રકાશન, પુસ્તકોની પ્રસિદ્ધિ અને સંગીત શિક્ષણ આવશ્યક બને છે. પ્રભાતદેવજીએ ‘મ્યુઝીક મેગેઝીન' સામયિક પ્રસિદ્ધ કર્યું ને તેમાં હિન્દુસ્તાની રાગોને પાશ્ચાત્ય નોટેશન દ્વારા પ્રસ્તુત કરી પશ્ચિમી દેશો સુધી રાગ પદ્ધતિનું જ્ઞાન ફેલાવ્યું. લગભગ ત્રણ દાયકાઓ સામયિક ચાલ્યું. એ સાથે ગ્રંથ સ્વરૂપે શાસ્ત્રચર્ચા અને રાગની ચીજોનું નોટેશન, રાગ રાગિણી વ્યવસ્થા તથા રાગમાલાનાં ચિત્રોને રાગસ્વરૂપ સાથેનો સંબંધ પણ તેમણે વાંચ્યો, વિચાર્યો. એના ફળ સ્વરૂપે ‘સંગીતપ્રકાશ’ ગ્રંથનું સર્જન થયું. શિક્ષણ કાર્યને ધ્યાનમાં રાખી ‘રાગ પ્રવેશિકા' લખી વિદ્યાર્થીઓને તે મુજબ શિક્ષણ કાર્ય પણ કર્યું. આ ઉપરાંત તેઓશ્રીના ભત્રીજા ભૂતપૂર્વ મહારાજા વિજયદેવજી પ્રકાશિત ‘સંગીત ભાવ’ ભાગ ૧લો પ્રકાશિત થયો. પહેલા ભાગમાં રાગ ભૈરવ મુખ્ય રાગ હતો. બીજો ભાગ રાગશ્રી અને પાંચ રાગિણીઓનો સમાવેશ કર્યો. આ ગ્રંથો ભારત અને ભારત બહાર લોકો વાંચી સમજી શકે તે માટે ‘સ્ટાફ નોટેશન' (પાશ્ચાત્ય) પદ્ધતિથી ગીતોના સ્વરો લખ્યા. વચ્ચે વચ્ચે પરદેશથી બ્રિટીશ મ્યુઝીયમમાંથી રાગોનાં ચિત્રો મંગાવી છાપ્યાં જે તે સમયમાં રંગીન ચિત્રો ભારતમાં છાપવાની આજના જેવી સગવડ ન હતી ત્યારે આ છપાઈ થઈ છે. શાસ્ત્રીય સંગીતના રાગોમાં શ્રુતિ સ્વરનો ઉપયોગ વિશિષ્ટ રીતે થાય છે. જેમ કે તોડી, યમન, મુલતાની અને શ્રી રાગમાં તીવ્ર મધ્યમ ઉપયોગમાં લેવાય છે. તે પ્રત્યેક રાગમાં તીવ્ર મધ્યમની શ્રુતિ જુદી છે એવું જ કોમળગાંધાર આવતા રાગોમાં દરબારી-ભૈરવી-આસાવરી-કાફી રાગના ગાંધારમાં સુક્ષ્મ ફેર છે આ ધ્યાનમાં રાખી તેમણે શ્રુતિસહિત ત્રણ સપ્તકનું એક ખાસ હાર્મોનિયમ ફ્રાન્સના ‘પારિસ’ શહેરના વિખ્યાત હાર્મોનિયમ અને Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પથપ્રદર્શક ઓરગનના નિર્માતા મી. એમ. કેઝેરીલ (જેને કશીરાઈલ કહીએ અવસાન થયું. તેમની સ્મૃતિમાં પ્રભાતદેવજી જન્મ જયંતી છીએ) પાસે હાર્મોનિયમ બનાવડાવ્યું. જે “ઓલ ઇન્ડિયા ઉજવવાનો ક્રમ તેમના સંગીતપ્રેમીજનો અને કુટુંબીઓએ ઉપક્રમ હિન્દુસ્તાની સંગીત કોન્ફરન્સમાં પ્રદર્શિત કરેલું. તેમના સંગીત યોજ્યો છે. તેમનો સંગીત વારસો તેમના કુટુંબીજનોએ જાળવ્યો ક્ષેત્રના વિશિષ્ટ યોગદાનને લક્ષમાં રાખી બ્રિટીશ સરકારના છે. જયેષ્ઠકુમાર શ્રી જયદેવજી કાબેલ સરોદવાદક છે. વાયસરોય ઓફ ઇન્ડિયા દ્વારા “ઓથોરીટી ઓફ હિન્દુસ્તાની જયદેવજીનાં પત્ની સૌ. જયરાજકુમારીજી તબલા વાદનમાં મ્યુઝીક' નો ખિતાબ અપાયેલો. અમદાવાદમાં ૧૯૨૪માં સંગીત નિપુણ છે અને તેમના પુત્રો મૃગેન્દ્રકુમાર તથા તેમના પુત્ર પરિષદ ભરાયેલી તેના તેઓશ્રી પ્રમુખપદે હતા. આ ઉપરાંત દિવ્યેન્દ્રજી પણ વાદનકળામાં ખૂબ જ રસ લે છે. ઉપરાંત તનુદાદા લખનૌની સંગીત પરિષદના પણ પ્રમુખ નિમાયા હતા. કુ. શ્રી રૂપદેવજી, શ્રી મહિપાલદેવજી, શ્રી ગૌરવદેવજી, પ્રભાત આ બધું છતાં તેમનો પ્રિય વિષય હતો સંગીતની સાધના દેવજીનો સંગીત વારસો દિપાવી રહ્યા છે. એક જ રાજવી કુટુંબના કરવી અને શિક્ષણ આપવું. એમના શિષ્યવર્ગમાં શ્રી મોહનલાલ સંતાનોમાં આવો સંગીત વારસો સાતત્યપૂર્વક જળવાય એ એક કંસારા, શ્રી મોહનભાઈ બલસારા, સ્વ. અંબાલાલ સિતારી અને વીરલયોગ છે. પ્રભાતદેવજીનું સાચું સ્મારક તો આ સંગીત સાધકો સ્વ. દોસ્ત મોહમ્મદ મુખ્ય હતા. મોહનલાલ કંસારા સારા છે પણ કુમારશ્રીની સંગીત શિક્ષણની મહેચ્છા તો ત્યારે જ પરિપૂર્ણ સંગીતજ્ઞ હતા. મોહનભાઈ બલસારા સારા વાયોલીન વાદક અને થશે જ્યારે દક્ષિણ ગુજરાતનું શિક્ષણ ખાતું પ્રત્યેક શાળા કોલેજમાં મ્યુઝીક કંપોઝર અને મ્યુઝીક ડાયરેકટર હતા. તેમણે ફિલ્મ અને ૨ હતા. તેમણે ફિલ્મ અને સંગીત વિદ્યાના શિક્ષણનો પ્રબંધ કરે. રાજવી સંગીતજ્ઞ આકાશવાણી પર સંગીત રજૂ કર્યું છે. સ્વ. અંબાલાલ સિતારી પ્રભાતદેવજીનો આત્મા એ જોઈ અનેરી પ્રસન્નતા પામશે. વિવિધ વાદ્યોના સંશોધક અને સર્જક હતા. સ્વ. દોસ્તમોહમ્મદ મણિલાલ કરુણાશંકર નાયક શાસ્ત્રીય તથા સુગમસંગીત અને ભક્તિસંગીત બહુ જ કુશળતાથી તેઓ ભાવનગર રાજ્યમાં હાર્મોનિયમ શિક્ષક તરીકે કામ ગાતા. આકાશવાણી પર તેમના કાર્યક્રમો અવાર-નવાર થતા હતા. કરતા હતા. તેમણે હાર્મોનિયમ શિક્ષક ભાગ-૧ અને ભાગપોતાના ગુરૂની સ્મૃતિમાં તેમણે “શ્રી પ્રભાતદેવજી સંગીત ભારતી’ ૨ એમ બે પુસ્તકો લખ્યાં હતાં. આ પુસ્તકોમાં નાટકનાં સારાં નામની સંસ્થા દ્વારા શિક્ષણકાર્ય તથા પ્રચાર કાર્ય કરેલું. ગાયનોની નોટેશન પદ્ધતિથી રજૂઆત છે. આ ઉપરાંત તેમાં સંગીત જગતમાં કળાકાર પોતે કેવો ઊંચા દરજ્જાનો નરસિંહ, મીરાં, ઉદેભાણનાં પદો અને ભજનો, કાનના ગઝલ કળાકાર છે તે તેની પ્રત્યક્ષ કળા પ્રસ્તુતિથી જ કિંમત થાય છે. અને કાવ્ય, પ્રભાશંકર પટ્ટણીનાં કાવ્યો અને દલપતરામની પ્રભાતદેવજીની સંગીત સાધના અનન્ય હતી. તેમના બંગલા સામે ગરબીની પણ નોટેશન પદ્ધતિથી રજૂઆત છે. આ પુસ્તક પહેલો તળાવમાં આવેલું શંકર ભગવાનનું મંદિર છે, ડાબી બાજુના ભાગ મહારાજા ભાવસિંહજીએ અને બીજો ભાગ કિનારે મંદિર સામે પીરની દરગાહ છે. પ્રભાતદેવજી શિવરાત્રીના - કૃષ્ણકુમારસિંહજીએ છપાવી આપ્યો હતો. દિવસે શંકરને પોતાના હાથનું ઘીનું કમળ બનાવી પૂજતા અને મણિલાલે NADN કંપનીનાં નાટકનાં ગીતોનાં નોટેશન દરગાહ પર ચાદર ઓઢાડે. શિવરાત્રીના દિવસે સંગીતકાર્યક્રમ વગેરે પણ કર્યા હતાં. એ માટે તેઓ કંપની સાથે કલકત્તા સુધી યોજે. આવા એક કાર્યક્રમમાં તેમનું બીનવાદન સાંભળવા એક જતા હતા અને રાજ તરફથી એ માટે તેમને દસથી વીસ ફણીધર નાગ આવ્યો. સાંભળતો જાય ને ડોલતો જાય. અન્ય દિવસની રજા પણ મળતી હતી. શ્રોતાઓને ડરશો નહિ કહી તેમણે બીનવાદન ચાલુ રાખ્યું. સંગીત વળી તેમણે ઊંડી વખારનાં નાકે એક ક્લબ પણ કરી પૂરું થયું ને નાગદેવે વિદાય લીધી. એવી જ રીતે એક વાર હતી અને તેમાં સંગીતશિક્ષક તરીકે ક્લાસીસ ચલાવતા. પોતાના નિવાસસ્થાને બીનવાદન કરતા હતા ત્યારે એક બુલબુલ બીન પર આવી બેસી સાંભળવા લાગ્યું તે આનંદ આનંદ કરતું વિઠ્ઠલદાસ સૂરજરામ રહ્યું. વાદન પૂરું થયા પછી જ તે ચાલ્યું ગયું. તેઓ પણ ભાવનગર રાજ્યના સંગીત શિક્ષક હતા. તેઓ સદાય બીજાના દુઃખે દુ:ખી અને સુખે સખી એવા બહુ સારું ગાઈ નહોતા શકતા પણ સમજાવી શકતા હતા. ઋજુત્વભાવના આ રાજવી ગરીબ વિદ્યાર્થીઓને પોતાને હીરાલાલ શિવરામ ત્યાં આશ્રય આપી શિક્ષણ આપતા. આવા ઉમદા રાજવીનું ભાવનગર રાજ્યના રાજ્યગાયક હતા. તેમનો કંઠ મીઠો અઠાવન વર્ષની ઉંમરે ૨૫-૧-૧૯૪૭ના રોજ નવસારી મુકામે હતો. Jain Education Intemational Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૩૫ લોકકલાઓના વૈવાલિકો – જોરાવરસિંહ જાદવ આ પૃથ્વી પર પ્રાણી માત્રને સૌંદર્યવૃત્તિ વળગેલી છે. સુંદર દેખાવું, સુંદર અનુભવવું, સુંદરતાની ખેવના કરવી એ દરેકની હંમેશની ઊંડી ઇચ્છા રહી હોય છે. એટલે તો માત્ર નગરજીવનની રૂપકડી કલાઓમાં જ નહિ, પરંતુ સીમવગડાના છેવાડાના માણસમાં પણ રોજબરોજની જિંદગીમાં કલા કસબનાં દર્શન થતાં હોય છે. આમ નહિ, પણ આમ કરવાથી તે વધુ સુંદર લાગશે એવી દૃષ્ટિ દરેકમાં હોય છે. એમાંથી જ લોકકલાઓ જન્મી છે અને વિકસી છે. પછી તે ભલે ઓસરીની ઓકળીઓ હોય કે આંગણાની રંગોળીઓ હોય. ભરતગૂંથણ, વેશભૂષા અને માટીકામ હોય કે ગાયન-વાદન-નર્તન-નાટકના મેળાવડા હોય. કથાકારોની કહેણીઓમાં, ભવાયાની ભજવણીમાં, રાસગરબાની રમઝટમાં, ગીતભજનના લલકારમાં અને વાદ્ય-ગાનની સૂરાવલિઓમાં આ લોકકલાઓનાં દર્શન થાય છે. સામાન્ય માનવને આ સૌંદર્યની આરાધનાએ કેવાં કેવાં પ્રેરણાપીયૂષ પાયાં હશે એ તો ઊંડો વિચાર કરીએ તો જ સમજાય. [ આ લેખમાળા રજૂ કરનાર લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર શ્રી જોરાવરસિંહજીભાઈ જાદવનો જન્મ આકરૂ (તાલુકા ધંધુકા) મુકામે શ્રી દાનુભાઈ હાલુભાઈના ખાનદાન ખેડૂતને ખોરડે ૧૦મી જાન્યુઆરી ૧૯૪૭ના રોજ થયો. ૧૯૫૭માં ગુજરાત વિદ્યાપીઠમાં એસ.એસ.સી. ની પરીક્ષા અને તે પછી અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી બી.એ. ની પરીક્ષા પાસ કરી. ૧૯૬૩માં ભો. જે. વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં થોડો સમય માનદ્ અધ્યાપક તરીકે સેવા આપી, ૧૯૬૪માં ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે જોડાયા. સહકાર સાપ્તાહિક અને ગ્રામ સ્વરાજ માલિકના સંપાદક અને સહતંત્રી બન્યા. તેમની મહત્ત્વની કામગીરીમાં ગુજરાતમાં વસતા ૩૦૦૦ ઉપરાંત લોકકલાકારોનું સર્વેક્ષણ કર્યું અને તેમાંથી ૨૦૦૦ જેટલા કલાકારો તેમની રાહબરી નીચે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે દેશભરના રાજ્યોમાં અને નગરોમાં નિયમીત રીતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રંગમંચ ગજવે છે. લોકકલાકારોના ડાયરાઓનું સંચાલન પણ બે દાયકાથી સફળતાપૂર્વક કરી રહ્યા છે. લોકવિદ્યાના ક્ષેત્રે પણ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. “નૂતન ગુજરાતમાં ૫૦૦ જેટલા લેખો લોકસંસ્કૃતિ ઉપર લખ્યા. અનેક માસિકોમાં ગુજરાતના લોકકલાકારો વિષે પરિચય કરાવતા રહ્યા છે. ગુજરાતની લોકસાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂકી છે. પુરાતત્ત્વમાં પણ તેઓ ઊંડો અભ્યાસ ધરાવે છે. સિંધ-પાકિસ્તાનથી ભાલ સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલા હડપ્પા સામ્રાજ્યની વધુ કડીઓ તેમણે મેળવી આપી છે. અમદાવાદ દૂરદર્શન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમિતિ, ગુજરાત લોકકલા પરિષદ, ગુજરાત સંગીત નાટક અકાદમી, શ્રેયસ લોકકલા સંગ્રહસ્થાન, ગુર્જર ગ્રંથ ભવન ટ્રસ્ટ, ભારતીય સાહિત્ય સંસદ વગેરે સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. આ પુરુષાર્થી સંશોધકને અનેક એવોર્ડ્સ મળ્યા છે. લોકકથાઓના તેમના ગ્રંથો અભ્યાસક્રમમાં પણ મૂકાયા છે. તેમણે ૮૫ જેટલાં સચિત્ર પુસ્તકો પ્રગટ કર્યા છે. ઉત્સાહથી લોકસંસ્કૃતિના ક્ષેત્રને ચેતનવંતુ રાખનાર શ્રી જોરાવરસિંહજીભાઈ અત્યારે ગુજરાત લોકકલા કેન્દ્ર અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક, માનદમંત્રી અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકેની સેવાઓ આપી રહ્યા છે. ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પથપ્રદર્શક ઊંચા ગજાના કવિ રોહડિયા ધૂળ, ઢેફાં અને પ્રકૃતિ સાથે મહોબત બાંધીને ચિરંજીવ ગીતોના સર્જક ભગુભાઈ રોહડિયા રાજકોટ જિલ્લાના ધૂના ગામના વતની હતા. સાહિત્ય અને ચારણી સાહિત્યનો વારસો અને વાતાવરણ તેમને ગળથુથીમાંથી મળ્યાં હતાં. કારાણી પચ્ચીસીના દુહાઓ તેનું ઉદાહરણ છે. કવિ દુલા કાગ અને દાદુદાન ગઢવીના પેગડામાં પગ ઘાલીને અધિકારપૂર્વક ઊભા રહે એવા આ કવિએ નીતર્યા નીર જેવાં માત્ર એંશી જેટલા જ ગીતો રચ્યાં છે. તેમાં ‘પ્રભાતિયું” અને “સાંજ' ઉત્તમ છે. સૌરાષ્ટ્રની ધરતીની ધૂળમાં આળોટીને ઉછરેલા આ ખેડૂતપુત્રને પ્રકૃતિ, પશુ, ગામડું, ગામડાનું લોકજીવન, તેનાં ખાનપાન, પરોણાગત બધું ખૂબ જ પસંદ હતું. આથી એમનાં ગીતોમાં એમણે એ બધાને સ્થાન આપ્યું. માત્ર દસ ચોપડી ભણેલા આ ખેડૂતપુત્ર ખેતી કરતા કરતા ફતેપર સહકારી મંડળીના મંત્રી બન્યા. પણ કવિતા, નોકરી ને ખેતી એ ત્રણ ઘોડાની સવારી કરવા જેવું કઠિન કામ હતું. આથી થોડા વરસ નોકરી કરી મંડળી મૂકી દઈ મા સરસ્વતીને ચરણે કાવ્યસાધના શરૂ કરી. ઘરના ફળિયામાં બેઠક બનાવી મામાના દીકરા કવિ દાદ સાથે કાવ્યચર્ચા અને ટીકાટિપ્પણ કરે. જબરી કોઠાસૂઝ ધરાવતા મુલાયમ સ્વભાવના અને વાતડાહ્યા આ કવિનું દિલ મોટું અને રોટલો ય મોટો. મહેમાન પરોણા જોઈ તેમણે કયારેય ટૂંકું મન કર્યું ન હતું. વળી વડલાસમાં કુટુંબના વડીલ અને જવાબદાર એવી આ વ્યક્તિને કુટુંબ માટે અપાર પ્રેમ. તેઓ શુભેચ્છકોની લાગણીને માન આપી મુંબઈ ગયા. “સોના ઈંઢોણી રૂપા બેડલું', ‘નમણી નાગરવેલ', ‘ગંગાસતી’, ‘અલખને ઓટલે’ આ ફિલ્મો માટે લોકઢાળનાં ગીતો લખી આપ્યાં. પણ તેમનું મન ન કોળ્યું એટલે મુંબઈથી પોતાને ગામ પાછા આવ્યા અને ૨૫ હજાર રૂપિયાની મળેલ રકમ બચરવાળ ભાઈના દીકરાનાં દવાદારૂમાં વાપરી નાખ્યા. એટલું જ નહીં તેને પોતાની કીડની આપવા પણ તૈયાર થયા. આવા ઉદાર હૃદયી ઉચા ગજાના આ કવિ માત્ર ૬૭ વર્ષની ઉંમરે તા. ૫-૧૧-૨૦૦૨ના રોજ સ્વર્ગે સિધાવ્યા. સૌરાષ્ટ્રના સમર્થ ભજનિક મોહનલાલ રાયાણી રામસાગરના સૂરે કામણગારા કંઠમાંથી સરિલી સંતવાણીથી જનહૈયાને ભીંજવનાર કલાકાર એટલે સૌરાષ્ટ્રના સમર્થ ભજનિક મોહનલાલ રાયાણી. માથે ફાળિયાનો ફેંટો, ઝભલ્મો ને ધોતિયું, પગમાં દેશી ચંપલ ને હાથમાં રામસાગર. ભાવનગર જિલ્લાના સોનગઢના વતની અને દરજીના દીકરા મોહનલાલમાં પૂર્વજન્મના ભક્તિના સંસ્કારે ધંધા કે કુટુંબની માયાનું વળગણ જરાપણ ન રહ્યું. ભણતર તો માત્ર બે ગુજરાતીનું પણ દેશી ભજનની ગાયકીમાં તેમનું ગૌરવપૂર્ણ સ્થાન. નાદબ્રહ્મના ઉપાસકની ગાયકીમાં શબ્દ અને સૂરના સંગાથની સાથે અંતરની આરત ભળેલી હતી. અવાજના વિશિષ્ટ રણકા અને સ્પષ્ટ ઉચ્ચારણને કારણે તેમણે ગાયેલાં ભજનમાંથી પ્રત્યેક શબ્દ મોતીની જેમ વણી શકાતો. તેમના ગળાની હલક, નરવો અવાજ, અંતરની આરઝૂ અને દેશી ગાયકીને કારણે તેઓ શ્રોતાઓનાં હૈયા પર છવાઈ જતા. ગણેશવંદના અને સંધ્યાથી શરૂ થઈ પ્રભાતી અને પ્રભાતિયાથી [એટલે કે રાત્રિના ૧૧ કે ૧૨ કલાકથી શરૂ કરી પરોઢિયે પાંચ વાગ્યા સુધી] તેમનો કાર્યક્રમ પૂર્ણ થતો. વિવિધ ભજનિકોની પ્રગટ, અપ્રગટ અને અલ્પ પરિચિત ભજનવાણીથી તેમનો કંઠ ખીલી ઊઠતો. તેમણે જીવનભર ગાયેલાં ત્રણેક હજાર ભજનોની હાથે લખેલી નોટોનો સંગ્રહ તેમના મરણ પછી તેમના ભત્રીજા પ્રભુદાસભાઈએ જોરાવરસિંહ જાદવને હાથોહાથ પહોંચાડ્યા. ઇ.સ. ૧૯૮૯માં સંતસુધા ભાગ-૧માં તેનું સંપાદન પ્રગટ થયું. આકાશવાણી રાજકોટના આ લોકગાયક રેડિયોના રાષ્ટ્રીય સંગીત સંમેલનમાંથી પાછા ફરતા સ્ટેશન પર પગથિયું ચૂકી જવાથી પડી ગયા. પગના થાપામાં ફ્રેકચર થયું અને ૬-૩૧૯૮૪ના રોજ આયખાના એંશીમા વર્ષે પ્રભુને પ્યારા થયા. ( સૌરાષ્ટ્રની ભવાઈનું ઘાટીલું ઘરેણું બાબુલાલ વ્યાસ ભવાઈના પિતામહ અસાઈતની ૨૨મી પેઢીના વંશજ બાબુલાલ વ્યાસ મૂળ કડી-કલોલ પાસેના પીજ ગામના વતની. ત્યાંથી તેમના વડવા જજમાનો સાથે સૌરાષ્ટ્રમાં મચ્છુકાંઠાના ખાખરામાં આવી વસ્યા હોવાથી તેઓ ‘મજોકઠિયા વ્યાસ' તરીકે ઓળખાવા માંડ્યા. બાબુભાઈના કુટુંબમાં ૧૧ પેઢીથી ભવાઈની પરંપરા ચાલતી આવે છે. ૨૬-૧૨-૩૩ના રોજ જન્મેલા બાબુલાલને ભવાઈનો વારસો ગળથૂથીમાંથી જ સાંપડ્યો. નાનપણમાં ટોળાની ભવાઈ જોતાં જોતાં બાળકે બાબુલાલ મનમાં તાલ, નૃત્ય, લય ગોઠવવા Jain Education Intemational Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પ્રતિભાઓ માંડ્યા. સમજણા થયેલા બાબુલાલે ભવાઈનાં ગીત, સંગીત અને નૃત્યમાં રસ લેવો શરૂ કર્યો. છ વર્ષની ઉંમરે ભવાઈના કલાજગતમાં તેમનો પ્રથમ પ્રવેશ જૂનાગઢ જિલ્લાના પરબવાવડીમાં ભજવાયેલા ઝંડાના વેશથી. નવ વર્ષની ઉંમરે બાળ કનૈયાની ભૂમિકા ભજવી, એ જ વર્ષે ગોરાણીનું પાત્ર ભજવ્યું. તેમના વિશે તેમના બાળ સહાધ્યાયી મોહનભાઈ પાંચાણી નોંધ છે કે “બાબુભાઈને મનમાં નાનપણથી નૃત્યકાર થવાની ઝંખના, નૃત્યકાર થવા માટે પખવાજના તાલને સમજવો પડે. જમીન માથે પાટલો મૂકીને બાળ બાબુએ તાલ વગાડવા માંડ્યા. થોડા વરસોની સાધના પછી બાબુલાલે નૃત્યની સાથે પખવાજ અને ઝાંઝ વગાડવામાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી. મધુર કંઠનું વરદાન તો હતું જ. નવ વર્ષની ઉંમરથી લઈ ૬૨ મા વર્ષ સુધી તેઓ ભવાઈ રમ્યા. ત્યાં સુધીમાં ૮ થી ૯ હજાર જેટલી નાઈટો કરી. તેમણે ભવાઈના જૂના વેશમાં ૨૧ સ્ત્રી પાત્રો અને નવા નાટકોમાં ૧૨ જેટલાં સ્ત્રીપાત્રોની ભૂમિકા ભજવી. ઉપરાંત પચાસેક પુરુષપાત્રો અને ૧૪ જેટલી ચરિત્રભૂમિકાઓ ભજવી. વળી કોઈ કલાકાર સાજો માંદો કે ગેરહાજર હોય તો એ ભૂમિકા પણ ભજવે. તેઓ ગાતાં, વગાડતાં, નાચતાં ને સંવાદો બોલવામાં ક્યાંય પાછા ન પડે. ‘વિવેકાનંદ ભવાઈ મંડળ” શરૂ કર્યા પછી તેઓ નાયક બન્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા બાબુલાલ નાયક તરીકે પણ સફળ અને લોકપ્રિય રહ્યા. તેઓ દેશી રજવાડામાં પણ ભવાઈ રમવા જતા એટલું જ નહીં આઈ.એન.ટી. ગ્રુપ સાથે ૧૯૭૭માં પોતાના ૧૬ કલાકારો સાથે ઇરાન ગયા અને ત્યાં ઝંડો. પુરબિયો વગેરે અનેક વેશો ભજવ્યા. ૧૯૮૮માં ત્રણ મહિના માટે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં આપણા ગામડાની જેમ ભવાઈ રજૂ કરી. ફરી ૧૯૮૯માં એક અઠવાડિયા માટે ૧૬ કલાકારો સાથે લંડન ગયા. તેમના ઇષ્ટદેવ જડેશ્વર મહાદેવ હોવાથી શ્રાવણ વદ આઠમથી અગિયારસ સુધી ત્યાંથી ભવાઈ શરૂ કરે. ત્યાં જ આવેલા કુળદેવી બહુચરાજીના સ્થાનકમાં મુજરો કરી મંડળમાં રમવા નીકળે. તેમને ૧૯૯૪-૯૫ના વરસનો ગૌરવ પુરસ્કાર, ૧૯૯૬ના વર્ષનો ત્રિવેણી એવોર્ડ અને રાજસ્થાન સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળી ચૂક્યા છે. તેમના ત્રણ દીકરા પ્રવીણ, ભરત ને પ્રાણલાલ ગીત સંગીત જાણે છે પણ ત્રણેય ભણીને માસ્તર થયા છે. શ્રી બાબુભાઈ વ્યાસનું તા. પ-૩. ૨૦૦૫ના રોજ ખાખરાળા (તા. મોરબી) ખાતે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું. 56 જોડિયા પાવાના કાઠિયાવાડી જાદુગર સવશીભાઈ કુંભાણી માથે ઝગમગતો ફટકો, ગળામાં હિંગળાજના પારાની માળા, વાદળી બોડીસ ઉપર ભરત ભરેલો રંગબેરંગી કબજો અને સુરવાળથી શોભતા કલાકાર એટલે સવશીભાઈ કુંભાણી. તરણેતર પાસેનું રાણીપાટ એમનું મૂળ ગામ. બાપદાદાનો ધંધો ખેતી અને મજૂરીનો, જાતે તળપદા કોળી–પટેલ પણ વતનમાં નદીનું વહેણ બદલાતાં જમીન ધોવાઈ ગઈ એટલે થાનમાં આવી છૂટક મજૂરી શરૂ કરી. તેમને નાનપણથી પાવાનો જબરો શોખ. તેમાં પણ તેઓ જોડિયા પાવાની જમાવટ જબરી કરી જાણે. કચ્છ, સિંધ, રાજસ્થાન અને પંજાબનું સૌથી વધુ જાણીતું એવું આ લોક વાદ્ય માલધારીઓમાં વિશેષ લોકપ્રિય છે. એ કલાકારો માંથી જોડિયા પાવા વગાડે છે. સવશીભાઈ મો ઉપરાંત નાકથી પણ જોડિયા પાવા વગાડે. એમણે પોતે જ આરંભમાં જોડિયા પાવા બનાવવા ભારે કાહટી કરી. માલઢોર ચારવા વહેલા ઊઠી વગડામાં જાય અને માલઢોર ચરતા હોય ત્યારે પોતે ઝાડને છાંયે બેસી પાવો વગાડ્યા કરે. એમ કરતાં કરતાં સૂરોની સમજ કેળવાતી ગઈ. આમ તો તેઓ નિજાનંદ માટે પાવા વગાડે પણ તેમને પાવો વગાડવાની સૌથી વધુ મોજ તરણેતરના મેળામાં આવે. પોતાની વીસ વર્ષની વયે તેઓ રંગબેરંગી દેશી ભાતીગળ પહેરવેશમાં વરરાજા જેવો જામોકામી જેઠવો થઈને પાવો વગાડતા અને મેળાનું મનખ તેમને જોડિયા પાવો વગાડતા જોઈને ગાંડુઘેલું બની જતું. તેમાં પણ કોઈક તો ભરત ભરેલી છતરીનો છાંયો કરીને ઊભો રહે અને સવશીભાઈ પાવામાં “ચાંદો ઊગ્યો ચોકમાં' કે તરણેતરિયા મેળાનું લોકગીત વગાડવા માંડે. તેઓ બબ્બે ત્રણ ત્રણ દી' એકધારો પાવો વગાડ્યા જ કરે અને એનાં શ્રવણે જુવાન હૈયાં હેલે ચડવા માંડે. તેઓ ઝાલાવાડમાં ગરબીયું થતી હોય કે ભજનની રાવટિયું પડતી હોય ત્યાં બોલાવે ત્યારે પાવો વગાડવા જાય પણ “વગડામાં ટાઢો પહોર હોય, મધરો મધરો મેઘો વરસતો હોય ત્યારે પાવો વગાડીએ તો બહુ મીઠો લાગે” એમ કહે. વિનમ્ર અને મુલાયમ દિલના આ કલાકાર સ્વર તોડ્યા વગર સ્વર ઘૂંટીને એકીશ્વાસે આખું ભજન વગાડી નાખે છે. તેઓ નાકથી અને મોંથી બન્ને રીતે પાવો વગાડી જાણે છે. નાકથી પાવો વગાડવાનું શીખવામાં તેમને વીસ વીસ વરસનાં વહાણાં વહી ગયાં અને હવે ત્રણ પાવા બે નાકથી અને એક માંથી વગાડવાની Jain Education Intemational Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ પ્રેક્ટીસ કરે છે. તેઓ રોજ રાત્રે અર્ધાથી એક કલાક પાવો વગાડે છે. એમ ન કરે ત્યાં સુધી તેમને ઊંઘ નથી આવતી. પાવો તો એમનો પ્રાણ છે. એમનો ૧૧ વર્ષનો નાનો દીકરો લોકગીતો, ભજન, દુહા, છંદ, પેટી વગાડીને ગાય છે. એનાં ભજનના કાર્યક્રમમાં પોતે સંગીત પાવા માથે ભજન વગાડે એટલે ચોકમાં કિડિયારું ઉભરાણું હોય એમ મનેખ ક્યાંય માય નંઈ. સૌરાષ્ટ્રના છેલ્લા સુરંદાવાદક સિદ્દિકભાઈ જત ૨૭ નવેમ્બર ૧૯૮૮ નો એ દિવસ હતો. નવી દિલ્હીમાં આવેલા પ્રગતિ મેદાન ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર શેળામાં ‘ગુજરાત દિન' ની ઉજવણી થઈ રહી હતી. માહિતીખાતાના ઉપક્રમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તરફથી ગુજરાતી લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈયેહૈયું દળાય એવી માનવમેદનીથી મેળાનું મેદાન હાંફતું હતું. ત્યાં સાંજના પાંચેક વાગ્યાના સુમારે ખુલ્લા રંગમંચ પર બેસીને ગુજરાતના જાજરમાન જત કલાકારે સુરંદા માથે કચ્છી રંગરાગિણીની સુરાવલીઓ વહેતી કરી. તાલના તરવૈયા હાજી રમકડુંએ તબલાં માથે તોડા ફેંકવા માંડ્યા. પછી એણે નાલ હાથમાં લીધી. નાલ અને સુરંદાની જામી પડેલી જુગલબંદીનો અવાજ કાને પડતાં મેળો જોવાનો મોહ પડતો મેલીને રંગમંચ ફરતો માનવ મહેરામણ હેલે ચડ્યો. આમાં બધા ગુજરાતીઓ નહોતા. સંગીતને સમજનારા ય સૌ દોડી આવ્યા હતા. સુરંદો ભારતનું પરંપરિત પ્રાચીન લોકવાદ્ય છે. ઉત્તર ભારતમાં એ ‘સરિન્દા'ના નામે જાણીતું છે. સિંધ-પાકિસ્તાનમાં પણ તારનું આ તંતુવાદ્ય ખૂબ જ લોકપ્રિય છે. સારંગીમાંથી આ વાઘની ઉત્પત્તિ થઈ હોવાનું ભગવદ્ગોમંડલ કોશમાં નોંધાયું છે. અન્ય પ્રદેશોમાં સુરંદાનું જે સ્વરૂપ-આકાર જોવા મળે છે તે કરતાં કચ્છી જતોનો સુરંદો વધુ કલાપૂર્ણ અને કાષ્ઠકોતરણીથી નખશીખ કંડારેલો હોય છે. એનો કલાઘાટ કળા કરેલા મયૂરની કમનીય પ્રતિકૃતિ જ લાગે. વળી સિદ્દિકભાઈ સુરંદાની ફેણ અને ખીલા ઉપર રંગબેરંગી ઊન અને મોતી માં ફૂમતાં ટાંગતાં ત્યારે સુરંદાનું રૂપ વધુ રૂડું લાગતું. સુરંદામાં સ્ટીલના પાંચ અને પિત્તળનો એક મળીને છ તાર હોય છે તેની અટપટી રચના અને ખાસ પ્રકારની આ લડતને કારણે જૂજ લોકો જ તેને વગાડી જાણે છે. સુરંદો વિતત્ વાઘ હોઈ ઘોડાના પૂંછડાના વાળમાંથી બનાવેલા રાજ વડે જ એને વગાડી શકાય છે. સિંધી ભાષાને જેમણે હકીકી પ્રેમના રંગે રંગીને શણગારી પથપ્રદર્શક છે. આજે પણ જેમના બેતો, કાફીઓ, સિંધ અને કચ્છની જનતાને પ્રેમમસ્તીમાં તરબોળ કરી દે છે એવા રસાલો શાહ અબ્દલતીફ ભિટાઈ જો'ના કર્તા શાહ અબ્દુલ લતીફ (સંવત ૧૭૪૫) મહાન સંત અને શાયર હતા. એમણે સૂર કલ્યાણ, ખંભાત, હુસેની, સોરઠ, રામકલી, રાણી, ઢોલ, મારૂઈ, કારાયલ, માઝૂરી, કોહેયારી, દેશી, કામોઢ, કેશરો, બિલાવલ, મારઈ, હીર રાંઝા જેવા છત્રીસ સૂરો (રાગ)માં બ્રહ્મમય જગતને એ મહામંત્રનો નિર્દેશ આપ્યો છે. આ છત્રીસ રાગોમાંથી મોટા ભાગના બારથી પંદર જેટલા રાગોની સાધના સિદ્દિકભાઈએ સાધ્ય કરી હતી. જૂના કાળે કાફી તરીકે ઓળખાતી સંત અબ્દુલ લતીફ ભીટાઈની સૂફી કવિતા વિવિધ શાસ્ત્રીય અથવા હિન્દુસ્તાની સંગીતના કેટલાય શાસ્ત્રીય રાગો માલધારી જતો સુરંદા પર સરસ રીતે વગાડી જાણતા. સુરંદો પણ તેઓ જાતે બનાવી લેતા. એવો સુરંદો બનાવનાર સિદ્દિકભાઈના મામા હબીબભાઈ અને તેમના પિતરાઈ ભાઈ આમદભાઈ સુમારભાઈ જત ભરુચ જિલ્લાના હાંસોટ ગામે રહેતા. તેમના બંનેનાં અવસાન પછી સુરંદો બનાવનાર કોઈ કલાકાર આજે હયાત હોવાનું ઋણમાં નથી. આમદભાઈએ બનાવેલો છેલ્લો સુરંદો સંગીત નાટક અકાદમી નવી દિલ્હીને શ્રી સિદ્દિકભાઈએ મોકલાવી આપ્યાનું આ લેખકની જાણમાં છે. જત સંસ્કૃતિના છડીદાર શ્રી સિદ્દિકભાઈ સાવલાણી જત હતા. કચ્છના અબડાસા તાલુકાનું ગુનાઉ એમના બાપદાદાનું ગામ. બાપદાદા થોડી જમીન, ગાયો, ભેંસોને ઊંટો રાખતા. એના ઉપર જીવન ગુજારો કરતા. સોએક સાંઢિયા બીજાના ચરાવવા રાખતા. એ કાળે ગુલાબ કેહરી ફકીરનું નામ સુરંદાવાદક તરીકે ખૂબ જાણીતું હતું. સિદ્દિકભાઈના કાકા મુસા કરીમ પણ સરસ સુરંદો વગાડતા. શિયાળે ઉનાળે રોજ રાત્રે સૌ આનંદ કરવા ભેગા થતાં. તે વખતે કચ્છી ભેત અને કાફીઓ ગવાતી. સુરંદો, જોડિયો પાવો, કાની (નડ–લાંબો પાવો) ઘડી (માટીનો ઘડો) અને ઢોલક માથે તાલ અને સૂરની રમઝટ જામે ત્યારે ઘડીભર રાત પણ થંભી જાતી. સ્વર્ગના સંધાય સુખો જાણે કે ધરતી પર રમવા ઊતરી આવતા હોય એવા દિવ્ય આનંદની અનુભૂતિ થતી. બસ ત્યારથી સિદ્દિકભાઈનું હૈયું સુરંદા માથે ઓળઘોળ થઈ ગયું. સુરંદાને સમર્પિત કલાકારની સાધના ચાલતી રહી. સને ૧૯૯૦-૯૧ના વર્ષમાં ગુજરાત સરકારે કલાની કદર કરીને એમને ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો. પુરસ્કાર પેટે સૌ પ્રથમવાર એકી સાથે હાથમાં આવેલી મોટી રકમ એમણે પત્નીની માંદગી પાછળ ખર્ચી નાખી. છતાંય એમનાં પત્નીને સુવાણ્ય નો આવી. Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ એ અશ્રુભીની આંખે કહેતા ય ખરા : જિંદગીમાં પહેલીવાર કદરરૂપે મળેલી આટલી મોટી રકમ પણ મારાં ઘરવાળાં (પત્ની) ને બચાવી ન શકી. એનું મૃત્યુ મારી જિંદગીને કારમો આઘાત આપી ગયું. પણ સુરંદાના સથવારે હું જીવી ગયો છું.’ ફ્રાંસ, જર્મની અને ઇંગ્લેન્ડમાં વીસ જેટલા કાર્યક્રમો રજૂ કર્યા. એમનો કલાત્મક સુરંદો જોઈને, સાંભળીને પરદેશીઓ આશ્ચર્યચકિત અને ભાવવિભોર બની ગયા. એમણે મોં માગી રકમના બદલામાં સુરંદાની માગણી કરી. ત્યારે સિદ્દિકભાઈએ દુભાષિયા દ્વારા એટલું જ કહ્યું કે ‘આ સુરંદો બનાવનાર છેલ્લા કારીગર મારા કાકા અને આમદભાઈ હતા. આ બનાવનાર હવે કોઈ રહ્યું નથી. આ વાઘ હવે મળતું નથી. એ હું તમને આપી દઉં તો મારા નિજાનંદ માટે હું શું વગાડું? મારી પત્નીનાં મૃત્યુ પછી આ વાંજિતરે જ મને જીવતો રાખ્યો છે. તમે મને અઢળક પૈસો આલો તોય આ સુરંદો હવે ફરી નંઈ બને.' કલાકાર જીવની સ્પષ્ટતામાં પણ કલાપ્રેમ ધબકતો જોઈ શકાય છે. કોઠાસૂઝથી આરંભેલી સુરંદાની સાધનાને સહારે ટોચ પર પહોંચેલા આ કલાકારે ભારતમાં મુંબઈ ખાતે યોજાયેલ ફેસ્ટીવલ ઑફ ફ્રાંસમાં ભારતીય કલાકારો સાથે સુરંદાવાદનનો કાર્યક્રમ રજૂ કરી વિદેશીઓનાં મન હરી લીધાં. એ પછી ૨૬ જાન્યુઆરી ૯૧માં પ્રજાસત્તાક દિનની પરેડ વખતે ગુજરાતના ફ્લોટ પર બેસીને સુરંદાનું સંગીત એમણે રેલાવ્યું. ત્યાર બાદ ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાને સુરંદાવાદન કરી સૌને ભાવવિભોર બનાવ્યા. એમનું શાલથી સન્માન થયું. ‘નયા ગુજરાત'ના સાંસ્કૃતિક પ્રદર્શનમાં પણ એમણે કાર્યક્રમો રજૂ કર્યા. ૧૫ માર્ચ ૧૯૯૪માં કેન્સરની બિમારીમાં તેઓ અવસાન પામ્યા. અજોડ નગારચી સુલેમાન જુમા જૂની પેઢીના લોકકલાકારો એક પછી એક આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. તાજેતરમાં ફ્રાંસના પેરિસ ખાતે યોજાઈ ગયેલ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા'માં વિદેશી સંગીતરસિયાઓને ગાંડાતૂર બનાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકસંગીતની દુનિયામાં છવાઈ ગયેલા બુઝર્ગ નોબત (નગારા) વાદક શ્રી સુલેમાન જુમા કચ્છી લોકસંગીતનું ઘરેણું હતા. એમના પેગડામાં પગ ઘાલીને ઊભો રહે એવો કોઈ નગારચી કચ્છમાં હજી પાક્યો નથી. નગારું એ મંગળ પ્રસંગે વગાડવામાં આવતું ભારતનું પરંપરિત લોકવાદ્ય છે. નગારું નોબતને નામે પણ જાણીતું છે. નોબતવાદનની લોકસાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનું કામ Jain Education Intemational ૪૩૯ ‘લંઘા’ જાતિના કલાકાર-કસબીઓએ અત્યંત કુશળતાપૂર્વક કર્યું છે. આ જાતિ હિંદુ મંદિરો, જૈન દેરાસરો અને મુસ્લિમોની મસ્જિદોમાં પેઢી પરંપરાથી નગારચી તરીકે સેવાઓ આપતી આવી છે. મુંદ્રાની આવી એક સામાન્ય જાતિના કુટુંબમાં જન્મી ગળથૂથીમાંથી નોબતની કલાનો વારસો મેળવી અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરનાર શ્રી સુલેમાનભાઈને કચ્છ આખું ‘સુલેમાનબાપા’ના લાડકા નામે ઓળખતું. નોબત પર નિરાળા તાલો નિપજાવી, લોકસંગીતની અનેરી સૃષ્ટિ સર્જી સંગીત પ્રેમીઓનાં હૈયામાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરી લેનાર કલાના આ વિદ્યાધરને નોબતવાદનનો વિશિષ્ટ વારસો એમના પિતાશ્રી પાસેથી પ્રાપ્ત થયો હતો. ૧૪ વર્ષની કાચી વયે બાળ સુલેમાને અબડાસા (તેરા)ના એક સમયના પ્રખ્યાત કલાકાર ભચુ ઉસ્તાદના પટ્ટશિષ્ય ઓસમાન ઉસ્તાદ પાસે તાલીમ લેવાનો શુભારંભ કર્યો. શરૂઆતથી જ આ સંગીતરસિયા જીવની ગ્રહણશક્તિ અજોડ હતી. કળામાં ઊંડી અભિરુચિ હતી. પરિણામે ટૂંકા ગાળામાં જ એમણે નગારા ઉપર જબરું પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. ત્યારપછી જુવાનીના ઉંબરે અલપઝલપ કરતા જુવાન સુલેમાનની નોબત-શરણાઈથી કચ્છના મહારાવશ્રીનો મહેલ આઝાદીના અવસર સુધી ગુંજતો રહ્યો. આ રાજદરબારી નોબતવાદક આકાશવાણીના પણ અગ્રણી કલાકાર બની રહ્યા. લોકવાઘના આ કલાકારની ખ્યાતિની લહેરો આકાશવાણી દ્વારા ઊડતી ઊડતી દિલ્હી-રાજધાની સુધી પહોંચી. સને ૧૯૭૦ના ફેબ્રુઆરી માસમાં એમને દિલ્હીનું નોતરું મળ્યું. ગુજરાતના એક સાંસ્કૃતિક જુથના સભ્ય તરીકે શ્રી સુલેમાનભાઈએ સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના નિવાસસ્થાને કચ્છી નોબતવાદનની કળા રજૂ કરી. એ વખતે વિશ્વવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેનુહિન ત્યાં હાજર હતા. સુલેમાન જુમાનું શાસ્ત્રીય તાલોથી ધબકતું નોબતવાદન સાંભળી આનંદઘેલા બની તાલીઓ પાડીને વન્સમોર', ‘વન્સમોર’ ની બૂમો પાડી ઊઠ્યા હતા. એ વખતે જુમાની નોબત સાથે એક નામી પખવાજી સંગત કરી રહ્યા હતા. જુમાએ એ પખવાજીનું પાણી ઉતારી નાખ્યું ને એને મીનો ભણાવી દીધેલો, એની વાત આજેય એ પ્રસંગે હાજર રહેનારા કરે છે. કચ્છી તરીકે ઓળખાવવામાં ગૌરવ લેનાર આ કલાકારે જીવ્યા ત્યાં સુધીમાં અનેક ભારતીય કલાકારોની સાથે સંગત કરી હતી. મશહુર શરણાઈવાદક શ્રી બિસ્મિલ્લાખાન અને વાયોલિનવાદક શ્રી ગજાનનરાવ જોશી સાથેની સંગત દરમ્યાન બંનેને પોતાની કલાથી મુગ્ધ કર્યા હતા. શ્રી ગજાનનરાવ જોશીએ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ તો એક કાર્યક્રમ પ્રસંગે ઊભા થઈને જાહેર પણ કર્યું કે “સુલેમાનજી જુમા નોબતવાદનના એક મહાન કલાકાર છે.” સંગીતની દુનિયામાં જબરી ખ્યાતિ મેળવવા છતાં તેઓ સાદગી અને સૌજન્યની જીવંત મૂર્તિસમા હતા. યશકીર્તિની વરમાળા પહેરવા છતાં અભિમાનને એમણે નજીક આવવા દીધું નહોતું. પ્રથમ નજરે જોઈએ તો તેઓ સીધાસાદા માણસ જ લાગે. વાત કરે ત્યારે કોઈ આકર્ષણ ભલે ઊભું ન કરે, પણ નિખાલસતા એમના મોં પર નીતરતી જોવા મળતી. એમને નોબત વગાડતા જોઈએ ત્યારે કલાના વિદ્યાધર લાગે. વર્ષો પૂર્વે ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ ઇર્વિને કચ્છની મુલાકાત લીધેલી, ત્યારે એમના સ્વાગત પ્રસંગે સુલેમાન જુમાની નોબત ગૂંજી ઊઠી હતી. કચ્છના ભૂતપૂર્વ મહારાજા મદનસિંહજી બાવાના લગ્નપ્રસંગે સુલેમાન જુમાનું નોબતવાદન સાંભળીને અન્ય મહારાજાઓ પણ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા અને જુમાને બક્ષિસો આપીને નવાજ્યા હતા. પોતાની કલાને નોબતમાં ઉતારનાર આ કામણગારા કસબીની કદર કરીને ભારત સરકારે એમને પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કર્યો. ગુજરાત સરકારે ૧૯૮૪માં ગૌરવપુરસ્કાર દ્વારા એમની કલાનું બહુમાન કર્યું. એંસી એસી વરસ સુધી કચ્છી પ્રજાનું મનોરંજન કરનાર જૈફ કલાકાર શ્રી સુલેમાન જુમાનું ૧૪ ડિસેમ્બર ’૮૬ના રોજ દુઃખદ અવસાન થયું. ગુજરાતના લોકકલા-ક્ષેત્રને વર્ષો સુધી ન પૂરી શકાય તેવી ખોટ પડી. નોબતવાદનનો મૂલ્યવાન વારસો તેઓ તેમના પુત્ર-પરિવારને આપી ગયા છે એ કંઈ ઓછું આશ્વાસન નથી. ગુજરાતની જૂની રંગભૂમિના કલાકાર પ્રાણસુખ નાયક સાડા છ દાયકા કરતાંયે વધુ સમયની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન રંગદેવતાના ઉપાસક રહી, ૨૨૪૫૫ નાટ્યપ્રયોગો દ્વારા હાસ્ય અને કરુણરસની છોળો ઉડાડતા રહી ‘ગીનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ ૧૯૮૯'માં પોતાનું નામ સુવર્ણઅક્ષરે અંકિત કરી ગુજરાતી રંગભૂમિનો વિજયવાવટો વિશ્વભરમાં લહેરાવનાર અભિનયસમ્રાટ શ્રી પ્રાણસુખ નાયકનું તા. ૧૧મી માર્ચે, ૭૯ વર્ષની જૈફ વયે દુ:ખદ અવસાન થતાં જૂની રંગભૂમિના ઇતિહાસનો એક ઝળહળતો સુવર્ણદીપ બુઝાઈ ગયો. ગુજરાતના ગૌરવસમા નાટ્યકાર શ્રી જયશંકર ‘સુંદરી'ના પ્રતિભાશાળી પથપ્રદર્શક શિષ્ય શ્રી પ્રાણસુખભાઈ નાયકનું જયશંકર સુંદરી જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે અવસાન થયું એ પણ એક યોગાનુયોગ ગણાય પોતાના અંતિમ દિવસોમાં તેમણે ગુરુ જયશંકર સુંદરીની તસવીર નીચે જ મૃત્યુ મળે એવી મનોકામના વ્યક્ત કરેલી. કેટકેટલાં પાત્રોને–સાક્ષરોના માનસસંતાનોને આગવી અભિનયસૂઝ વડે જીવંત કરનાર નખશીખ અભિનેતા શ્રી પ્રાણસુખભાઈનો જન્મ ૨૩ એપ્રિલ, ૧૯૧૦ના રોજ મહેસાણા જિલ્લાના જગુદણ તળાવની ભાગોળે દાંતરડાં યુદ્ધ કરી યાદવાસ્થળીનાં દશ્યો ભજવેલાં. ભોળી મા શોધવા નીકળે. નટખટ પ્રાણસુખ ઝાડ પર ચડી જાય. પોતાને ઘેર ભવાઈ કલાકારો આવે એટલે એમને મઝા જ મઝા. ભવાઈવેશની વાર્તાઓ સાંભળવી. સંવાદો લ્હેરથી બોલવા એ એમનો રસનો વિષય. પિતા મણિલાલ નાયક ભવાઈના ખ્યાતનામ કલાકાર. છેલબટાઉ અને રામાપીરના વેશ માટે તેઓ ખૂબ વખણાતા. એમનો અવાજ પણ એવો પહાડી. રાત્રે ગાતા હોય ત્યારે બબે ગાઉ માથે એમનો અવાજ રેલાતો. આમ પિતાજીનો સંસ્કારવારસો પ્રાણસુખ નાયકમાં નૈસર્ગિક રીતે જ ઊતરી આવ્યો. બે ગુજરાતી ચોપડીનો અભ્યાસ કરી નવ વર્ષની નાનકડી વયે રંગદેવતાની ઉપાસનાનો એમણે આરંભ કર્યો. શ્રી સુરજરામ નાયકનાં માર્ગદર્શનથી કલાકારની શક્તિને નીખરવાની તક મળી. પંદર વર્ષની વયે તો મુંબઈ ગુજરાતી નાટક મંડળીના નાટકોમાં સ્ત્રીની ભૂમિકામાં પ્રાણસુખભાઈ ખૂબ જ ખીલી ઊઠ્યા. એ પછી દોઢ દાયકા લગી આ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવીને તખતા પર રજૂ થયેલ વિખ્યાત સ્ત્રીપાત્ર કરનાર કલાકારોમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા. ગુજરાતી રંગભૂમિ પ્રાણસુખભાઈના અભિનય અને અવાજથી વર્ષો લગી એકધારી ગૂંજતી રહી. પાછળથી એમને જયશંકર ‘સુંદરી' જેવા ગુરુનો સથવારો સાંપડ્યો. દીનાબહેન પાઠકનું માર્ગદર્શન મળ્યું. પછી તો પ્રાણસુખભાઈ પ્રેક્ષકોના મનોરાજ્યના નટસમ્રાટ બની રહ્યા. એમ કહેવાતું કે પ્રાણસુખ નાયક તખતા ઉપર પગ મૂકે એટલે તખતાનું યૌવન પાંગરવા માંડતું. પ્રાણસુખભાઈ કલાકાર આત્મા હતા. રંગભૂમિ તરફની એમની નિષ્ઠા અને ભક્તિ અજોડ હતાં. વર્ષો પૂર્વે એમની નાટક મંડળીના ખેલો અમદાવાદમાં ચાલતા. રવિવારનો દિવસ. ખેલ હાઉસફૂલ. એ જ દિવસે એમનાં ધર્મપત્નીનું અવસાન થયું. બપોરે અગ્નિદાહ દઈને સાંજે રંગમંચ પર હાજર થયા. જયશંકરભાઈ અને બાપુલાલ નાયકે ઠપકો આપ્યો : ‘આજ તારાથી નાટક ન Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૪૧ કરાય.” ત્યારે પ્રાણસુખભાઈ એટલું જ બોલ્યા હતા કે : “કુટુંબની સંકેલી લીધી. ગુજરાતના નૃત્ય ક્ષેત્રે બહેનો ખૂબ જ ઉત્સાહભેર ફરજ પૂરી કરી રંગભૂમિની ફરજ અદા કરવા માટે આવ્યો છું.’ આગળ આવી રહી છે, પણ પુરુષો નૃત્યના ક્ષેત્રમાં ઓછો રસ ચિત્રજગતના અભિનેતાઓ પણ પ્રાણસુખભાઈના દાખવે છે એવું ચિત્ર ઊપસે છે. અભિનયને બિરદાવતા રહ્યા હતા. મિથ્યાભિમાનમાં જીવરામ મધુ પટેલ ભરતનાટ્યમ નૃત્યના ઉપાસક રહેલા છતાં ભટ્ટની ભૂમિકા જોઈને પૃથ્વીરાજકપૂર તખતા પર જઈને એમને | ગુજરાતની લોકકલા માટેનું પ્રબળ આકર્ષણ હોવાથી તળપદાં ભેટી પડેલા. જાણીતા ચિત્રસર્જક શ્રી શાંતારામે પ્રાણસુખભાઈને લોકનૃત્ય અને સંગીતનો તલસ્પર્શી અભ્યાસ કરીને, પોતાની ઉત્તમ કલાકાર તરીકે બિરદાવેલા. કલ્પનાના રંગો પૂરીને, કલાત્મક ફૂલગૂંથણી દ્વારા લોકનૃત્યોમાં નવ વર્ષની કુમળી વયે આરંભાયેલી રંગદેવતાની યાત્રા નવી ભાત ઊપસાવી, એને રંગમંચીય સ્વરૂપ આપી સમાજને જીવનનાં ૭૭ વર્ષ લગી એકધારી ચાલી. પ્રાણસુખભાઈએ અનેક સાચી ઓળખ કરાવી. વીસરાતી જતી આ કલાને જીવંત રાખવાનું વિક્રમો પ્રસ્થાપિત કર્યા. ગુજરાત સરકારે ગૌરવપુરસ્કાર અને ઉમદા કાર્ય આ કલાગુરુએ કર્યું છે. એમણે ગુજરાતમાં જ નહીં, સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીએ રાષ્ટ્રીય એવોર્ડથી એમને પણ ભારતમાં અનેક કાર્યક્રમો આપીને ગુર્જર સંસ્કૃતિને નવાજ્યા. એમની અંતિમ ઇચ્છા હતી કે રંગદેવતાને ગૌરવાંકિત કરી છે. જીવનસમર્પણ કર્યું છે ત્યારે નાટક ભજવતાં ભજવત રંગભૂમિ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભલગામડા જેવા પર જ મારો દેહ પડે. પણ કુદરતને એ મંજૂર ન હતું. બે વર્ષ નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા મધુભાઈ પટેલે સખત લગી કેન્સર, કીડની અને હૃદયરોગની માંદગીથી પીડાતા રહ્યા. પરિશ્રમ, પોતાની હૈયાસૂઝ અને અવનવા પ્રયોગોથી વડોદરા જીવનના અંતકાળે પણ એમનો આત્મા રંગભૂમિ પર નગરીના કલારસિકોનાં હૃદયમાં માનભર્યું સ્થાન મેળવ્યું. અનેક રમમાણ કરતો રહ્યો. બેભાન અવસ્થામાં બે હાથ વડે મોં પર રાસ, ગરબા, નૃત્યનાટિકાઓ અને સર્જનાત્મક નૃત્યોની રચના મેકપ કરતા. પોતાને પ્રિય નાટકોના સંવાદો બોલવા માંડતા. કરી પોતાની સર્જનશક્તિનાં દર્શન કરાવ્યાં. કયારેક પરંપરાગત પથારીમાંથી બેઠા થઈ પૃચ્છા કરતા “મારો જીવરામ ભટ્ટનો ડ્રેસ અને પરિપાટીથી હટીને પણ તેમણે અનેક કલ્પનામય નૃત્યપ્રયોગો કયાં છે? પ્રેક્ષકો તાલીઓ પાડે છે. નાટકનો પડદો ઉપાડો.' કર્યા છે. આ પ્રયોગોએ મધુભાઈને ભારતભરમાં ખ્યાતિ અપાવી છે. તેમણે સન ૧૯૬૭માં પોતાની માનસપુત્રી સમી “મધુર ૧૯૮૯ના ૧૫મી માર્ચે ૭૯ વર્ષની ઉંમરે તેમનું જ્યોતિ' સંસ્થાની સ્થાપના કરી. નૃત્યકલાનો પ્રચાર અને પ્રસાર અવસાન થયું. થાય એવી ઉચ્ચ ભાવનાથી આ સંસ્થાને આર્થિક રીતે સ્વનિર્ભર ધર્મપત્ની ગોમતીબહેન અને દીકરા દિનકરભાઈએ ઘરના બનાવી. “મધુરજ્યોતિ' સંસ્થા દ્વારા વડોદરામાં હજાર ઉપરાંત ઘરેણાંગાંઠાં વેચીને પ્રાણસુખભાઈની સેવા કરવામાં પાછું વાળીને કન્યાઓનાં આરંગેત્રમ્ થયાં. ત્યારથી લઈને આજ સુધી તેઓ ન જોયું. જે સમાજને પ્રાણસુખભાઈ આટઆટલાં વર્ષો મનોરંજન નૃત્યની તાલીમના કાર્યક્રમો, સંશોધન, લેખન અને પ્રકાશન દ્વારા પીરસીને હસાવી ગયા એમના રડતા કુટુંબ તરફ પણ સમાજે ભરતનાટ્યમ અને લોકનૃત્યોના પ્રચાર-પ્રસારનું કાર્ય સમર્પિત નજર કરવી રહી. એમની સ્મૃતિ સચવાઈ રહે તે માટે વિચારવું થઈને કરતા રહ્યા હતા. રહ્યું. પ્રાણસુખભાઈ આજે આપણી વચ્ચે ભલે ન હોય, પણ પોતે શાસ્ત્રીય નૃત્યકાર હોવા છતાં ગુજરાતનાં લોકનૃત્યો તેઓ રંગભૂમિના ઇતિહાસનું એક ઝળહળતું સુવર્ણપૃષ્ઠ આલેખી અને લોકકલા તરફ એમને ઊંડી અભિરુચિ રહેવા પામી હતી. ગયા છે અને ગુજરાતની પ્રજા કદી નહીં વીસરી શકે. એના મૂળમાં નાનપણમાં એમણે માણેલા મેળા રહ્યા હતા. એશિયાડ રાસની સફળતાના યશભાગી : મેળાઓ દ્વારા માણેલાં–લોકનૃત્યો, લોકસંગીત, લોકવેશભૂષાનું નૃત્યકાર મધુ પટેલ ઝીણવટભર્યું અવલોકન અને અભ્યાસ કરીને એને રંગમંચીય સ્વરૂપ આપતા નિષ્ઠાભર્યા પ્રયત્નો કરતા રહ્યા હતા. વડોદરા અને ગુજરાતના કલાજગતમાં વિશિષ્ટ પ્રદાન ભરતનાટ્યમ નૃત્યની સાથે ગુજરાતનાં લોકનૃત્યોની તાલીમ કરનાર, એશિયાડ દાંડિયારાસ દ્વારા દુનિયાભરમાં સૌરાષ્ટ્રનો આપવાનું કાર્ય તેઓ સતત કરતા રહ્યા હતા. આપણાં તળપદાં ડંકો વગાડનાર લબ્ધપ્રતિષ્ઠિત નૃત્યકાર મધુ પટેલે ૬૬ વર્ષની લોકનૃત્યો યથાસ્વરૂપે જળવાઈ રહે. તેને મઠારી, રંગમંચીય ઉંમરે ૨૪મી ડિસેમ્બર ૨૦૦૧ના રોજ પોતાની જીવનલીલા સ્વરૂપ આપી લોકસંસ્કૃતિ અને કલાનું સાચું સ્વરૂપ શહેરની Jain Education Intemational Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જનતા સમક્ષ મૂકવાના એમના નિષ્ઠાભર્યા પ્રયત્નો દાદ માગી લે એવા રહ્યા હતા. મધુભાઈએ પોતાની આ બધી વિશિષ્ટ નૃત્યરચનાઓ ઇન્દિરા ગાંધી, પંડિત રવિશંકર, ફિલ્મી સિતારાઓ રાજકપૂર, સંજીવકુમાર, હેમામાલિની, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, પ્રતિમા બેદી, વિનોદ ખન્ના, આશા પારેખ, રીટા ભાદુરી અને સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર સમક્ષ એક યા બીજા પ્રસંગે રજૂ કરી હતી. નેપાળના રાજવીના જન્મદિનની ઉજવણી પ્રસંગે તેમનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેલ પ્રસંગ એશિયાડ '૮૩ના ઉદ્ઘાટન પ્રસંગે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ૮૦૦૦ નૃત્યકારોએ જે અવનવા કાર્યક્રમો આપેલા તેમાં ગુજરાત તરફથી દાંડિયારાસ રજૂ કરવાની મહત્ત્વની જવાબદારી ગુજરાત સરકારે મધુભાઈને સોંપેલી. એ સમયે એમણે સૌરાષ્ટ્રનાં ગામડાં ખૂંદીને તમામ મંડળીઓના કાર્યક્રમો જોઈ, એમાંથી ૫૦૦ કલાકારોની પસંદગી કરીને એમણે રાસની નૃત્યરચના, રમનારની વેશભૂષા નક્કી કરીને એ બધાને દિલ્હીમાં રાખી ૩ મહિનાની તાલીમ આપીને એમાંથી ૨૫૦ જેટલા ચુનંદા જુવાનિયાઓનો રાસ રજૂ થયો. શક્તિ અને સ્વસ્તિક જેવા મંગલ પ્રતિકોના નાવીન્યપૂર્ણ પ્રયોગોને જોઈને એમની રાસની રચના પર લાખ્ખો પ્રેક્ષકો ઓળઘોળ થઈ ગયા. વિશ્વના કરોડો પ્રેક્ષકોએ દૂરદર્શન પર એશિયાડના ઉદ્ઘાટન પ્રસંગનો આ રાસ માણ્યો. આ પ્રસંગે હાજર રહેલા આઠ હજાર જેટલા નૃત્યકલાકારો ગુજરાતના રાસની રંગત માણી આનંદથી ઝૂમી ઊઠ્યા. વિદેશી મહેમાનોએ તાળીઓના ગડગડાટથી સ્ટેડિયમ અને આકાશ બંને ગજાવી મૂક્યાં. મધુભાઈના મુગટમાં એશિયાડના દાંડિયારાસે એક વધુ યશકલગી ઊમેરી આપી. આ માટે એશિયાડનો ખાસ એવોર્ડ એમને એનાયત થયો. ચોતરફથી પ્રશંસાના પુષ્પોનો વરસાદ વરસ્યો. ભારત સરકારની સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજના અન્વયે મધુભાઈ પટેલ મધુરજ્યોતિના નેજા હેઠળ જમ્મુ, કાશ્મીર, મધ્યપ્રદેશ, મદ્રાસ, દિલ્હી વગેરે રાજ્યો તથા ઉત્તર પ્રદેશનાં અગ્રીમ નગરોમાં સફળતાપૂર્વક પોતાના કાર્યક્રમો રજૂ કરી ભારે લોકચાહના મેળવી હતી. ગુજરાતી ફિલ્મોમાં રાસગરબાનું ધોરણ સુધરે એવા શુભાષી અનેક ચિત્રપટોમાં ‘મધુર જ્યોતિ’ના રાસગરબા રજૂ થ છે. છેલ્લે ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ માનવીની ભવાઈ'માં યમના દ્વારા રજૂ થયેલા ગરબા વિશેષ ધ્યાન ખેંચે છે. દૂરદર્શન પર અવારનવાર રજૂઆત પામતા ‘મધુર જ્યોતિ'ના ગરબાની પથપ્રદર્શક વેશભૂષા, સંગીત, ગતિ, તાલ, લય અને પદચલન હંમેશા નોખાં તરી આવે છે. ત્રીસ ત્રીસ વરસની મધુ પટેલની નૃત્યક્ષેત્રની સમર્પિત કામગીરીની કદર પણ થઈ છે. એમને ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી ૧૯૮૩ના વર્ષનો ગૌરવ પુરસ્કાર, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનો ૧૯૮૪ના વર્ષનો લોકકલા એવોર્ડ, ત્રિવેણી સંસ્થાનો એવોર્ડ જેવા ગૌરવ પુરસ્કારો એનાયત થયા હતા. સન ૧૯૯૫ના વર્ષમાં વડોદરાની અભિનવ ચાર્ટ એકેડેમી તરફથી આ લેખકને હસ્તે મધુ પટેલ, પ્રતિભા પંડિત અને રમા શ્રીકાંતને તેમની મૂલ્યવાન સેવાઓ બદલ ગૌરવ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. લાડીલા લોકગાયક રતિકુમાર વ્યાસ છંદ, દુહા ને સોરઠા, ભજન, ગીત, લલકાર; એટલાં આજ સૂનાં થયાં, જાતા રતિકુમાર.' ૧૦ ઑગષ્ટ ૧૯૨૧ના રોજ ગોંડલમાં તેમના મામા સ્વ. શ્રી દામોદર લાઘવભાઈને ત્યાં રતિકુમાર વ્યાસનો જન્મ. સૌરાષ્ટ્ર અને સોરઠી સંસ્કૃતિના સંસ્કારો તેમને ગળથૂંથીમાંથી જ મળ્યા. તેમનાં માતાનું નામ શાંતાબહેન અને પિતાનું નામ ભોળાશંકર પ્રેમજી વ્યાસ. પિતા એ સમયે વિનતા આશ્રમના પ્રાથમિક વિભાગમાં મુખ્યશિક્ષક હતા. આવા નિષ્ઠાવાન, સાદા અને સરળ સ્વભાવના શિક્ષક પિતાની છત્રછાયા નીચે ભાખરભરિયાં ચાલતાં ચાલતાં, પાપા પગલી ભરતાં, બા પાસે ચાનકી માંગતાં માંગતાં, કાલીકાલી વાતું કરતાં કરતાં ને હસતાં રડતાં નાનકડા રિતકુમાર છ વર્ષના થયા એટલે નવી શરૂ થયેલી રાષ્ટ્રીય શાળામાં દાખલ કર્યા. એ પછી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ સડસડાટ પૂરો કરી નાખ્યો. એ સમયે પિતા ભોળાશંકરના હૃદયમાં એવી ભાવના ખરી કે દીકરો કલાકાર બને અને કીર્તિ તથા કલદાર મેળવે. પિતાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા કૉલેજનો અભ્યાસ શરૂ કરવાને બદલે ઉત્સાહથી થનગનતા રિતકુમારે મુંબઈ (દાદર)માં જાણીતા સંગીતકાર શ્રી નારાયણરાવ વ્યાસના વ્યાસ એકેડેમી ઑફ મ્યુઝિકમાં જોડાઈને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ આરંભ્યો. લાગલગાટ ત્રણ વર્ષ સુધી તાલ અને સ્વરનું પૂર્ણ જ્ઞાન ખંતપૂર્વક પ્રાપ્ત કરી ગોકળીબાઈ હાઈસ્કૂલ વીલેપાર્લેમાં શિક્ષક તરીકે જોડાઈ ગયા. Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સને ૧૯૪૦માં જાણીતા લોકસાહિત્યકાર શ્રી ગોકળદાસ રાયચુરાનો સુવર્ણમહોત્સવ ઊજવાયો. એ પ્રસંગે રાયચુરાએ રતિકુમારને ભક્તકવિ દુલા કાગનો પરિચય કરાવ્યો. પૂર્વજન્મની જાણે કે લેણ-દેણ હોય એમ પ્રથમ પરિચયે જ શ્રી વ્યાસે ભક્તકવિ દુલાભાઈ કાગને ગુરુપદે સ્થાપ્યા. એ પછી કવિ કાગ, મેરુભા અને રતિકુમારની ત્રિપુટીએ લોકસાહિત્ય, કંઠ અને કહેણી વડે લોકસંગીતની ણે કે ગંગોત્રી પ્રગટાવી. ગુજરાત -સૌરાષ્ટ્રમાં એમનો એક જબરજસ્ત ચાહક વર્ગ ઊભો થયો. કાગવાણીનાં ગીતો ચિંતકુમારના કામણગારા કંઠે ચડીને જનતાજનાર્દનના અંતરના ઊંડાણ સુધી પહોંચ્યાં. લોકગીતો અને લોકઢાળના ગીતોના ગાયક તરીકે તેમની કીર્તિ ચોતરફ ફેલાવા લાગી. કીર્તિનાં ભારે ચડાણો ચડ્યા બાદ ૧૯૪૪ના નવેમ્બર માસમાં ગોંડલ રેલ્વેના સ્ટેશનમાસ્તર શ્રી દેવશંકર ઉપાધ્યાયની દીકરી ચંદ્રિકાબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન પછી તરત જ એમના દોસ્ત આપા હમીરની સાથે કલકત્તા, ઝરિયા, જમશેદપુર, દિલ્હી અને લાહોરનો પ્રવાસ કર્યો. સને ૧૯૪૯માં મદ્રાસના ગવર્નર શ્રી કૃષ્ણકુમારસિંહજીના નિમંત્રણથી મદ્રાસ, મૈસુર, ઉટી, પોંડીચેરી વગેરે દક્ષિણ ભારતનો પ્રવાસ કરી ગુજરાતી સમાજના ઉપક્રમે લોકસંગીતના સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા. સને ૧૯૫૦માં આ લોકગાયકે એડન, જીબુટી, કેનિયા, દીદેવા, એડીસબાબા, અસ્મારા, ખાર્કુમ, પોર્ટ–સુદાન, યુગાન્ડા અને ઝાંઝીબારનો ૧૧ માસનો પ્રવાસ કર્યો. ૧૯૯૦માં લંડનના પ્રવાસે જઈને ગુજરાતીઓને લોકસંગીતની રસલ્હાણ પીરસી. સને ૧૯૫૫માં શ્રી વ્યાસે દિલ્હીમાં યોજાયેલ રેડિયો લોકસંગીતમાં ભાગ લીધો. સ્વ. પં. જવાહરલાલ નહેરુજીએ શ્રી વ્યાસના કામણગારા કંઠનાં ભારોભાર વખાણ કર્યાં, એટલું જ નહિ, પણ જ્યારે જ્યારે દિલ્હીમાં પરદેશી મહેમાનો આવતા ત્યારે શ્રી નહેરુજી રતિકુમારને સંભારીને તેડાવતા. છેલ્લે મિસિસ કેનેડી ભારતમાં આવ્યાં ત્યારે તીનમૂર્તિ ભવનમાં સ્વ. પંડિતજીએ હોળી પ્રસંગે એકમાત્ર રતિકુમાર વ્યાસને જ નોતરેલા. સ્વ. રવિશંકરદાદાના હસ્તે ૧૯૭૨માં શ્રી રતિકુમાર વ્યાસનો વનપ્રવેશ મહોત્સવ ઉજવાયો. ૧૯૮૧માં દિલ્હીના ગુજરાતી સમાજે અને ૧૯૮૩માં ગુજરાતે એમની ષષ્ટિપૂર્તિ ઊજવી. ૬૦ હજાર રૂપિયાની થેલી આપી સમાજે પોતાનું ઋણ અદા કર્યું. છેલ્લાં ૧૧ વર્ષથી તેઓ ગુજરાત લોકકલા કેન્દ્રના ઉપાધ્યક્ષ હતા. સંસ્થાને વિકસાવવામાં એમનું મૂલ્યવાન યોગદાન Jain Education Intemational ૪૪૩ રહ્યું હતું. લોકસંગીત માટેનો ગુજરાત લોકકલા કેન્દ્રનો ગૌરવપુરસ્કાર પણ શ્રી રતિકુમારભાઈને પ્રાપ્ત થયો હતો. અગાઉ વડોદરાની ત્રિવેણી સંસ્થાએ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના હાથે ગુજરાતના શ્રેષ્ઠ લોકસંગીતકાર તરીકે એવોર્ડ આપીને બિરદાવ્યા. ૧૯૯૦ના ૧૨મી માર્ચે તેમનું અવસાન થયું. ગુજરાતે લાડીલા લોકગાયક ગુમાવ્યા છે. લોકનૃત્યનું બીજું નામ એટલે કુ. પ્રતિભા પંડિત રાજસ્થાન પ્રવાસન વિભાગ યોજિત જેસલમેરન રણમહોત્સવ હોય, કુલુમનાલી ઉત્સવ હાય પણ. નો મેળ હોય કે પછી ડાંગનો લોકઉત્સવ હોય ! એમાં યોજાત લોકનૃત્યોમાં રાજસ્થાની, ઝાલાવાડી કે ડાંગી ઢબછબથી અદલ નાચતાં જાજરમાન સન્નારીને જોતાંવેંત જ કલાના રસિયાઓ આનંદવિભોર બનીને બોલી ઊઠે છે : ‘અરે ! આ તો વડોદરાવાળા પ્રતિભા પંડિત આદિવાસી લોકનારીઓ સાથે કેવા એકાકાર થઈ ગયાં છે? આ વેશમાં તો ઓળખાતાંયે નથી.’ જેમનાં હૃદયનો પ્રત્યેક ધબકાર અને પગનો ઠેકો લોકનૃત્યોની સાથે અદ્ભુત રીતે એકાકાર બનીને તાલ મિલાવે છે એવા ઉંબરાના દીવા જેવા કુ. પ્રતિભા પંડિતે રાસ, ગરબા અને લોકનૃત્યોને ભારતભરનાં રાજ્યોમાં અને વિશ્વના અનેક દેશોમાં સફળતાપૂર્વક રજૂ કરી ગુજરાતને અને ભારતને ગૌરવ અપાવ્યું છે. લોકકલાના ક્ષેત્રમાં કુ. પ્રતિભાનો પાંત્રીસ, પાંત્રીસ વરસનો પુરુષાર્થ ધબકતો પડ્યો છે. એક દૈનિકે એના કલાવિભાગમાં નોંધ્યું છે કે ‘ગુજરાતમાં લોકો નવરાત્રી દરમ્યાન નવ દિવસ ગરબા ગાય છે પણ પ્રતિભા પંડિતે ગુજરાતના ગરબાને બારે મહિના જાગતો ને ઘૂમતો રાખ્યો છે. ગરબા અને લોકનૃત્યનું બીજું નામ એટલે કું. પ્રતિભા પંડિત.' આર્યકન્યા લલિકતલા મહાવિદ્યાલય વડોદરાનાં વર્ષો સુધી તેઓ આચાર્ય રહેલાં. પંડિત આનંદપ્રિયજીનાં સુપુત્રી કલાધરિત્રી કુ. પ્રતિભાનો ઉછેર ઘરઆંગણે ગુંજતા વેદમંત્રોના ધાર્મિક વાતાવરણ વચ્ચે થયેલો. પૂર્વજન્મના કલાસંસ્કારો લઈને જન્મ્યાં હોય એમ ગીત, સંગીત અને નૃત્ય જેવી લલિત કલાઓમાં એમને નાનપણથી જ ઊંડી અભિરુચિ. અભ્યાસમાં અત્યંત તેજસ્વી. સ્નાતક થયા પછી એમ. એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં જોડાઈને છ વર્ષ સુધી શ્રી કુબેરનાથ તાંજોરકરજીની પાસે ભરતનાટ્યમ્ની www.jainelibrarv.org Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ પથપ્રદર્શક તાલીમ લઈને એ જ વિષયમાં અનુસ્નાતકની પદવી પ્રથમ નવાર કુ. પ્રતિભાજીના કાર્યક્રમો યોજાયા છે. મોરિશિયસના ૧૦ વર્ગમાં પ્રાપ્ત કરી. એ પછી લોકસંસ્કૃતિ તરફની અદમ્ય લગની મા સ્વાતંત્ર્ય ઉત્સવમાં કુ. પ્રતિભાજીએ ભારતનાં સાંસ્કૃતિક એમને લોકનૃત્યના ક્ષેત્રમાં ખેંચી લાવી. આર્યકન્યા લલિતકલા પ્રતિનિધિમંડળ તરીકે ભાગ લઈ સફળ કાર્યક્રમો આપ્યા તેની મહા-વિદ્યાલયમાં શાસ્ત્રીય અને લોકનૃત્ય તાલીમ શરૂ કરી અને ભારત સરકારે ગૌરવપૂર્ણ નોંધ લીધી છે. લોકકલાના ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું. એમનાં કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી અને નિત્ય નવીનતા ધારણ કરવા લાગ્યા. લોકનૃત્યોના કાર્યક્રમોની રાજસ્થાન અકાદમીમાં વર્ષો સુધી સેવાઓ આપતાં રહ્યાં છે. રજૂઆતમાં તાજગી અને નૈપુણ્ય ભળતાં જનતા જનાર્દનનાં હૃદય નૃત્ય-નાટ્યના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર લીટલ પર પ્રતિભાજી છવાઈ ગયાં. એમાંથી આર્યકન્યા મહાવિદ્યાલય બેલે દ્રુપ તથા ભારતીય લોકકલામંડળનાં લોકનૃત્યો કુ. અને વડોદરાની તાલીમી બહેનોના એક કલાજૂથે સંસ્થાનો પ્રતિભાજીએ દિગ્દર્શિત કર્યા છે અને એ લોકનૃત્યોને આંતરઆકાર ધારણ કર્યો. લોકનૃત્યોમાં રંગબેરંગી વસ્ત્રાલંકારો, એનું રાષ્ટ્રીય ક્ષેત્રે પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાત સંગીત, નાટક ગીતસંગીત અને પરંપરિત છતાં પ્રેક્ષકોને રુચે એવી અકાદમીનો એવોર્ડ, મુંબઈનો શ્રદ્ધા એવોર્ડ, કુંભ સમારોહમાં કોરિયોગ્રાફીને પ્રતિભાબહેનની સૂઝ, સમજ અને દૃષ્ટિએ ભારે ભરતનાટ્યમૂનો એવોર્ડ, ઉપરાંત ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ઉઠાવ અને ઓપ આપ્યો. એ પછી એમની મંડળીનાં કાર્યક્રમો એવોર્ડ, સંખ્યાબંધ રાષ્ટ્રીય અને નાના મોટાં આંતરરાષ્ટ્રીય આરંભાયા. લોકકલાની ફોરમ લઈને આવતાં તાજગીમટ્યાં એવો કુ. પ્રતિભા પંડિતને પ્રાપ્ત થયાં છે. એમના કાર્યક્રમોએ જબરજસ્ત લોકાદર મેળવ્યો. લોકહૃદયની લાગણીઓને હૂબહુ ઝીલતાં તેમના લોકનૃત્યોમાં ગોરબંધ, લોકનૃત્યોની સાથોસાથ ભરતનાટ્યમના ક્ષેત્રે કુ. કલબેલિયા, ઘડૂલો, સૂપડાંનૃત્ય, આદિવાસી નૃત્યો, તેરાતાલી, પ્રતિભાજીએ એમના ગુરુ કુબેરનાથજીનાં માર્ગદર્શનમાં ગરબા, રાસ અને ટીપ્પણી ખૂબ જ લોકચાહના પામ્યાં છે. દશાવતાર, ભાગવત, નવકારમંત્ર, રામચરિત, મધુરાષ્ટક તેમજ અનેક હિંદી, ગુજરાતી, રાજસ્થાની પદો વ્યક્તિગત તેમજ સને ૧૯૭૮ અને ૧૯૮૧માં ભારતનાં વડાપ્રધાન સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીના કેન્યા, મલાવી, મોરેશિયસના પ્રવાસો સમૂહરૂપે, નૃત્યનાટ્યરૂપે રજૂ કર્યા છે. શ્રી કૃષ્ણલીલા-લીલહારી લીલા' એટલે છુંદણાં છૂંદનારની લીલા. નૃત્યનાટિકામાં ભગવાન દરમિયાન કુ. પ્રતિભાજીએ ભારતીય સાંસ્કૃતિક મંડળનું નેતૃત્વ શ્રીકૃષ્ણ છુંદણાં છૂંદનાર સ્ત્રીનો વેશ લઈને રાધાજીને મળવા જાય કર્યું. વિદેશોમાં ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યોની કલાપૂર્ણ છે એનું ગીત, સંગીત, નૃત્ય દ્વારા કલાત્મક આલેખન થયું છે. રજૂઆત કરી વિદેશીઓમાં અનેરું આકર્ષણ જન્માવ્યું. સને ત્રણ વર્ષમાં એના ૩૦ થી યે વધુ કાર્યક્રમો યોજાયા છે. ૧૯૮૨માં એશિયાડ વખતે અને સને ૧૯૮૩માં બ્રિટનનાં મહારાણી ઇલિઝાબેથના દિલ્હીના આગમને પ્રસંગે કુ. સને ૧૯૪૮માં એમણે મિલિટરીના ૭૦ જેટલા પ્રતિભાજીને ભારતીય લોકનૃત્યોની રજૂઆત કરવા માટે જવાનોને સૌ પ્રથમવાર ગુજરાતનો દાંડિયારાસ શીખવાડ્યો. આ ઇન્દિરાજીએ ખાસ નોતર્યા હતાં. આ નૃત્યો જોઈને રાણી જવાનોએ એમના સુવર્ણ મહોત્સવમાં રાસની રજૂઆત કરી ત્યારે ઇલિઝાબેથ અત્યંત પ્રભાવિત થયાં અને કુ. પ્રતિભાજીને ખૂબ ખૂબ મિલિટરીના જવાનો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. જાણીતા ધન્યવાદ આપ્યા. નૃત્યવિવેચક શ્રી મોહન ખોખરે પોતાની આ શિષ્યા માટે સાચું કુ. પ્રતિભાજીની વિદેશયાત્રાઓ અહર્નિશ ચાલતી જ રહી જ કહ્યું છે કે “કુ. પ્રતિભા પંડિત ઉત્તમ નર્તકી, લોકકલાઓની છે. ભારત સરકારના ઉચ્ચકક્ષાના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના જ્ઞાતા, લોકગીતોની ગાયિકા, લોકસંગીતની માહેર, શાસ્ત્રીય નેતા તરીકે એમની મંડળીએ સ્મિથસોનીયન ઇન્સ્ટીટ્યૂટ તરફથી - સંગીતની જાણકારી ધરાવનાર સંવેદનશીલ કલાકાર, દિગ્દર્શક, વર્લ્ડ ફોક ફેસ્ટીવલમાં ૩૨ દેશો સાથે અમેરિકાના દ્વિશતાબ્દી નૃત્યગુર, સ્કૂર્તિ અને ચેતનથી સદાય ધબકતી બહુમુખી પ્રતિભા ઉત્સવમાં ખૂબ જ સફળતાપૂર્વક લોકનૃત્યોના કાર્યક્રમો રજૂ કરી છે. એમને અને એમના કલાકારોને તખ્તા પર રંગ, લય, તાલ ગુજરાતનું ગૌરવ વધાર્યું. કેનેડા, ઝેકોસ્લોવાકિયા, વેસ્ટ જર્મની, ગીત અને સંગીતના સથવારે હિલોળતા જોવા એ એક લ્હાવો ફ્રાન્સ તેમજ ઇસ્ટ જર્મનીમાં વિશ્વ લોકનૃત્ય મહોત્સવમાં ૧૮ દેશો છે. ગુજરાત લોકકલા કેન્દ્રનો સને ૧૯૮૫ના વર્ષનો એવોર્ડ સાથે ભાગ લઈ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. થાઈલેન્ડ, પ્રાપ્ત કરનાર કુ. પ્રતિભાજીનું ૨ વર્ષ પૂર્વે દુઃખદ અવસાન જાપાન, કુવૈત, ઇંગ્લેન્ડ, સ્વીઝર્લેન્ડ અને ફ્રાન્સમાં તો અવાર- થયુ. Jain Education Intemational Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૪૫ રીઝવે છે. શ્રી પંડ્યા સિદ્ધહસ્ત આખ્યાનકાર ઉપરાંત રચયિતા ગાગરગાનથી ગુજરાતને ઘેલું કરનાર ને પણ છે. શ્રી હરિવંશપુરાણ, શ્રી શિવ મહાપુરાણ, શ્રી સંગીત શ્રી ધાર્મિકલાલ પંડ્યા શ્રીમદ્ભાગવત અને શ્રી ગોવિંદ ગુણસાગર જેવી રચનાઓ વેદકાળના ઋષિમુનિઓ દિવસોના દિવસો અને વર્ષોના ઉપરાંત અનેક ભક્તિપદો અને ધૂનો તેમનાં સર્જનો છે. વર્ષો સુધી ચાલતા કર્ણપ્રિય આખ્યાનો સાંભળી શાંતિ મેળવતા. આકાશવાણી અમદાવાદ, વડોદરા દ્વારા શ્રી આ પરંપરાના પ્રવાહમાં મધ્યકાલીન ગુજરાતી હરિવંશપુરાણ અને શિવમહાપુરાણનું ધ્વનિમુદ્રણ પણ કરી આખ્યાનના પ્રણેતા ભાલણને ગણવામાં આવે છે. ભાલણ પછી લેવામાં આવ્યું છે. સને ૧૯૭૭માં યુ.કે.માં સને ૧૯૮૨માં ભટ્ટ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય ઝીમ્બાબ્લે, ઝામ્બીયા, કેનેડા અને અમેરિકામાં આખ્યાન અને કવિ અને આખ્યાનકાર ગણાય છે. વિક્રમ સંવત ૧૭૦૧ થી ભજનના કાર્યક્રમો રજૂ કરી ગુજરાતની કીર્તિને વધુ ઊજળી ૧૭૭૦ દરમિયાન વડોદરામાં થઈ ગયેલા પ્રેમાનંદે ગુજરાતી બનાવી છે. થોડાં વર્ષો પહેલાં બેંગ્લોરમાં મળેલ સાર્કના સાત ભાષાને સમૃદ્ધ કરવા માટે માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા દેશોના વડાઓની શિખર પરિષદમાં પણ માણવાદનની કલા રજૂ લીધી હતી. પોતાનાં ગાગરગાન વડે ગુજરાતના લોકજીવનને કરવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું. રસધેલું કરનાર ભટ્ટ પ્રેમાનંદના વંશજ એવા શ્રી ધાર્મિકલાલ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, ગુજરાત સંગીત પંડ્યાએ ગુજરાતની લુપ્ત થવા લાગેલી આખ્યાનપરંપરાને માત્ર નાટ્ય અકાદમી, ગુજરાત લોકકલા કેન્દ્ર અમદાવાદ, અમૃતા જીવતી જ નથી રાખી પણ દેશપરદેશ સુધી પહોંચાડીને એને વિચાર ટ્રસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેમનું ગૌરવ પણ અપાવ્યું છે. માનસન્માન કરી ગૌરવપુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. માણવાદનના અજોડ કસબી શ્રી ધાર્મિકલાલભાઈને / નિર્જીવ પૂતળીઓમાં પ્રાણ પ્રગટાવતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો ગણાય છે. વર્ષો પૂર્વે તેઓ મહીપત કવિ ગામડાં ગામમાં જતા ત્યારે ચોકમાં લાકડાનો ઊંચો પાટ મુકાતો. તેના પર રજાઈ અને ચાદર બિજાવી વ્યાસપીઠ તૈયાર કરવામાં ૨૮ માર્ચ ૧૯૩૧ના રોજ જન્મેલા મહીપત કવિના આવતી. માથે જરી ભરેલી પ્રેમાનંદી લાલ પાઘડી, શ્વેત અંગરખું, પિતાશ્રી અચ્છા વાર્તાકાર અને ભરવાડોના વહીવંચા હતા. ધોળી ધોતી અને ખભે શાલ નાખી માણભટ્ટ પાટ માથે એમના બા અભણ હોવા છતાં ભજનો રચતાં અને મીઠા કંઠે બિરાજમાન થતા. મનોહર મોતીથી મઢેલી ઇંઢોણી પર તાંબાની ગાતાં. આમ સંગીત અને કળાનું વાતાવરણ કવિને ગળથુથીમાં માણ મૂકી શક્તિના પ્રતીકરૂપે તેમાં ત્રિશૂળ પધરાવી કંકુ વડે જ મળ્યું. શરદબાબુની નવલકથાઓ વાંચીને કવિને સેવા કરવાના પૂજન કરી પછી હાથની દસે આંગળિયે રૂપાના કઈડાં (વેઢ) શમણાં આવવા માંડ્યાં. સમાજ સુધારક થવાના કોડ જાગ્યા. પહેરી માણભટ્ટ આખ્યાનની શરૂઆત કરતા. એમાં અભ્યાસ અધૂરો રહ્યો. છેવટે જીવનની વાસ્તવિકતા પાંચ કિલો વજનની સાંકડા મોં અને મોટા પેટવાળી માણ સમજાઈ. અને નવજીવન પ્રેસમાં કંપોઝીટરની નોકરી સ્વીકારી લીધી. ૨૧ મે વર્ષે સિંધી બહેન લીલાવતી સાથે આંતરજ્ઞાતીય પર કઈડાં પહેરેલી આંગળિયું ફરવા માંડે ત્યારે ત્રિતાલ, દાદરો, લગ્ન કર્યા. જપતાલ, ચૌતાલ અને એકતાલ જેવા તાલો જ નહીં પણ સમગ્ર તાલશાસ્ત્ર જાણે અહીં રમવા ઊતરી આવતું. પ્રેમાનંદ પોતાના એમનો માંહ્યલો કલાકાર બનીને કલાજગતમાં કંઈક કરી આખ્યાનોમાં શ્રોતાઓને એક રસમાંથી બીજા રસમાં સહજ રીતે છૂટવા થનગનતો હતો. આથી એમણે માસ્ટર પપેટિયર, પપેટ્રી લઈ જાય છે. તેમ શ્રી ધાર્મિકલાલ પંડ્યા એક તાલમાંથી બીજા વર્કશોપ, નાટ્ય ડિપ્લોમા અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો તાલમાં શ્રોતાઓને સહજ રીતે લઈ જાય છે. કામણગારો કંઠ પછી ‘દર્પણ” એકેડેમીમાં જોડાયા. એ અરસામાં ૧૯૭૨માં અને આગવી કથનશૈલી ધરાવતા શ્રી પંડ્યાને પ્રેમાનંદનાં ૩૬ ફ્રાન્સમાં યોજાયેલ “વર્લ્ડ પપેટ ફેસ્ટીવલ'માં જવાનું થયું. ત્યાં આખ્યાનો કંઠસ્થ છે. પોતે શાસ્ત્રીય સંગીતના પ્રખર અભ્યાસી એક હજાર પપેટિયરોએ પોતાની ઉત્તમ કૃતિઓ રજૂ કરી. એમાં હોવાથી પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતા જૂના ઢાળ, ચાલ તથા મહીપત કવિએ રામાયણના પ્રસંગો સાથે “સત્યવાન સાવિત્રી' ની વસંત, નટ, મલ્હાર, સારંગ, કેદાર વગેરે રાગો વડે શ્રોતાઓને કથા રજૂ કરી જબરજસ્ત લોકચાહના મેળવી. ત્યાંના પપેટિયરો ' * : 57 * Jain Education Intemational Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ પથપ્રદર્શક સાથે અનુભવોની આપ-લે કરી. પરદેશના અધતન પપેટ્રના પાંત્રીસ વિઘા ખેતીની જમીન કાઢી આપી પોતાની મૉજ રજૂ પ્રયોગો કરવાની મોકળાશ ન મળતાં કવિએ ભારે હૈયે નોકરી કરેલી. એ કાળે કલાકારોની કદરેય એવી થાતી. આજના જેવું છોડી દીધી. નહોતું. જાન્યુઆરી ૧૯૭૫માં કવિએ “પપેટ્સ એન્ડ પ્લેઝ' રેવાશંકર રાવળ તલવાર નૃત્ય ઉપરાંત ભવાઈના નામની સંસ્થાનો શુભારંભ કરી પોતાનાં સ્વ - સાકાર કરવાનો કામણગારા કલાકાર હતા. એમાંયે જ્યારે પોતે વણઝારાનો વેશ સંઘર્ષ શરૂ કર્યો. આર્થિક વિટંબણાઓનું વન એમના જીવનમાં કાઢે ત્યારે પાંચ પાંચ ગાઉના પંથકમાંથી પગપાળા ચાલીને લોકો ઊગી નીકળ્યું. પત્નીની હૂંફ, બાળકોની મદદ અને પોતાની એમનો આ વેશ જોવા માટે આવતા. કાઠિયાવાડમાં ભમોદરા હિંમતથી કલાનો યજ્ઞ એકધારો આજપર્યંત ચાલતો રહ્યો છે. કરીને ભોજ ખુમાણનું ગામ. એ ગામના કાઠી-દરબાર છેલ્લા દોઢ દાયકામાં ૧૦૦૦ ઉપરાંત પપેટ શો કરી સાદૂળબાપુ પાસે માલિયો કરીને મહાતોફાની ઘોડો. ખીલે બાંધ્યો ચૂકેલા મહીપત કવિ ગુજરાત અને ભારતનાં અગ્રગણ્ય શહેરો બાંધ્યો ખડ ખાય, ચણા-બાજરાનાં જોગાણ ખાય ને બાંધ્યો ઉપરાંત ફ્રાંસ, ડેન્માર્ક, જર્મની, સ્વીડન, સ્વીટ્ઝર્લેન્ડ અને બાંધ્યો પાણી પીવે. કોઈની મગદૂર નહીં કે એને છોડીને એના ઇંગ્લેન્ડ જેવા દેશોની યાત્રા કરી ભારતીય કલા અને સંસ્કૃતિને માથે સવાર થાય. કોઈવાર તળાવે ધમારવા લઈ જાવો હોય તો ગૌરવ અપાવી આવ્યા છે. પપેટ્રી તાલીમના ૩૪ ઉપરાંત કોર્સ છ જણાં તો એને છોડવા ને ઝાલી રાખવા જોઈએ. વણઝારાના ચલાવ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટીવલમાં તેમને | વેશ વખતે વણઝારો બનેલા રેવાશંકર હડીમોઢે દરબારના ખાસ નિમંત્રણો મળતાં રહ્યાં છે. સુરત, નડિયાદ અને તબેલામાં જાતા ને એકલપંડે ઘોડો છોડી એના માથે સવાર થતા. અમદાવાદમાં તેમના પપેસ પ્રદર્શનો પણ યોજાયાં છે. ઇસરોની હજારો માણસોની મેદની વચ્ચે તોફાની ઘોડાને ટાઢોબોળ કરી ટીવી શ્રેણીમાં કાચંડાલાલ, ગીરગટલાલ, ડાહ્યાલાલ, અમે ને દેતા અને ઘોડા માથે બેઠા બેઠા ચૉક વચ્ચે બંદૂકમાંથી બાર કરતા અમારી ભૂરી જેવા લોકપ્રિય પપેટ કથાનકો મહીપત કવિની દેણ ત્યારે કાઠીદરબારોય બ્રાહ્મણ ભવાયાની બહાદુરી જોઈ એમની છે. ચતુર શિયાળ, તોતા, તોતી અને સુખની ચાવી કથાનકો પર પીઠ થાબડતા. ઇનામઅકરામ આપી નવાજતા. આમ રેવાશંકર શૈક્ષણિક ફિલ્મો પણ તૈયાર થઈ છે. પપેટ્સ શો માટેની ૧૫૦ મોટેભાગે જાણીતા રજવાડાઓમાં ફરીને ભવાઇની કળા રજૂ ઉપરાંત સ્ક્રીપ્ટો પણ એમણે લખી છે. કરતા. ભાવનગરના મહારાજા સ્વ. ભાવસિંહજીના વખતમાં ભાવનગર સ્ટેટથી માંડીને સૌરાષ્ટ્રનાં નાનાં મોટાં રજવાડાં ને ( અઢાર ઉઘાડી તલવારો સાથે નૃત્ય કરતા તાલુકાદારોનાં ગામોમાં એમનો ડંકો વાગતો. દલસુખ રાવળ જૂના કાળે સૌરાષ્ટ્રના ગાદીપતિ સંતો મહંતો ભવાઈ જોતા તલવાર નયના આ બાજંદા ખેલાડીનું પૂરેપૂરું નામ નહીં. ભવાઈમાં પણ લોકકલા સચવાઈ રહી છે એ બતાવવાનો દલસુખભાઈ રેવાશંકર રાવળ, ગોહિલવાડ પંથકના આયર, ઉમંગ દલસુખભાઈના દિલમાં ભારોભાર પડેલો. આ દિશામાં પંચોલી એમના યજમાન ગણાય. તેઓ પેઢી પરંપરાથી ભવાઈ એમણે પુરુષાર્થ આદર્યો. એમાં સફળતા સાંપડી. પરિણામે દ્વારા યજમાનોનું મનોરંજન કરાવે. એમનું મૂળ વતન ભાવનગર દલસુખભાઈના ભવાઈનૃત્યના કાર્યક્રમો સતાધાર મંદિરના જિલ્લાનું ત્રાપજ ગામ. પાંચેક દાયકા પૂર્વે એમણે ગિરમાં શામજીબાપુ, એમના મોટાભાઈ મોહનબાપુ, આહિરોના ગુરુ શ્રી તુલશીશ્યામ ઢંકડા આવેલા ધોકડવા ગામે કુટુંબ-પરિવાર સહિત મંગળનાથબાપુ. સુરેન્દ્રનગર સ્વામીનારાયણ ગાદીના સંત શ્રી આવીને વસવાટ કર્યો. લાલજી મહારાજે આનંદપૂર્વક માણ્યા અને એ સૌએ કળા જીવતી આઝાદી આવી તે પૂર્વે દલસુખભાઈના પિતા રેવાશંકર રાખવા માટે એમને આશીર્વાદ આપ્યા. બગદાણાના બજરંગદાસ રાવળની સૌરાષ્ટ્રના રાજરજવાડામાં ભારે મોટી નામના હતી. બાપુએ દલસુખભાઈની આ કળાથી પ્રભાવિત થઈને ભવાઈનૃત્ય અને એમાંયે તલવાર નૃત્ય માટે એમનો જોટો જડવો આશીર્વાદરૂપે આંગળિયો પરથી સોનાની બે ભારે વીંટીયું ઉતારીને મુશ્કેલ હતો. એ કાળે ભાવનગર જિલ્લાના દાઠા પાસેના ઝાંઝમેર આપી દઈ પોતાના રાજીપો વ્યક્ત કર્યો હતો. ગામના તાલુકદાર પાંચાભાઈ જાલમસંગજીએ તો રેવાશંકરના શ્રી દલસુખ રાવળ તલવાર નૃત્યના કે ભવાઈના જ અભુત તલવાર નૃત્યપર ઓળઘોળ થઈ જઈ પાડાના કાંધ જેવી કલાકાર છે એવું નથી. દેશી નાટકોમાં પણ એમણે પોતાની Jain Education Intemational Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૪૦ કળાનાં અજવાળાં પાથર્યા છે. સ્વ. મૂળજી આશારામના નાટક પીરસશો?' મેઘાણીભાઈના માટે એ ખાટલી વાત સાંભળતાં જ ‘ભરથરી' (ભર્તુહરિ)માં શ્રી રાવળ સ્વયં ભર્તુહરિનું પાત્ર મીઠાભાઈ મેદાનમાં આવ્યા : ‘હું તો આપના ચરણની રજ છું. ભજવતા. ઉઘાડા દિલે બાવાના વેશે ભર્તુહરિ રાજપાટ રઝળતાં સૂરજ સામું કોડિયું ધરવાની ધૃષ્ટતા કરું છું. એમ નમ્રતાપૂર્વક મેલીને ભગવો ભેખ ધારણ કરી લે છે એ પાત્ર ભજવતી વખતે વિવેકભરી વાણી ઉચ્ચારીને મીઠાભાઈએ લોકજીવનમાં ગવાતાં દલસુખ રાવળ પાંચ-પચ્ચીસ ગામડાંના ધણી જેવા જાજરમાન રાસ, રાસડા અને લગ્નગીતોની અભિનયસહ રમઝટ બોલાવી. દેખાતા. એમનો આ વેશ જોવા પાંચ-પંદર ગાઉથી આજુબાજુના અસલ રાગ અને ઢાળમાં ગીતો રજૂ કરી ગાઈ બતાવ્યાં. ત્યારે મલકના માનવી ભેળા થતા. આ નાટક ઉપરાંત “રા'નવઘણ' મેઘાણીભાઈ મરક મરક હસતા બોલ્યા : ‘આમાંના મોટા નાટકમાં શ્રી રાવળ નવઘણનો અને “સતી સોન હલામણ’માં ભાગનાં ગીતો મેં “રઢિયાળી રાત’ અને ‘ચૂંદડી'માં સંગ્રહ્યાં છે. હલામણ જેઠવાનું પાત્ર ભજવતા. એમની જુવાનીમાં આ મીઠાભાઈ તો સાચુકલા માણસ. એ બોલ્યા વગર ન રહી કલાકારના નામનો ચારે બાજુ ડંકો વાગતો. શક્યા. એમણે ધડ દેતાં કહ્યું : “મેઘાણીભાઈ! તમે બઉ દાખડો શ્રી દલસુખ રાવળ મૂળ તો ભવાઈના જ કલાકાર. કર્યો છે. મે'નત કરી છે અને નવી કેડી કંડારી છે. નાટકોમાં તો એ શોખને કારણે ઉતરતા. એમનો મૂળ વ્યવસાય કાગપરિવારનું મોતી : તો ભવાઈનો જ. તેઓ નોરતામાં બહુચરાજી આગળ મુજરારૂપે વેશ ભજવી, જનોઈ પહેરીને પછી પેડું (મંડળ) લઈ રામભાઈ કાગ ગામડાઓમાં ભવાઈ કરવા નીકળતા. પોતાના જજમાનોના રામભાઈ કાગને યાદ કરું એટલે કાગબાપુનું સ્મરણ ગામડામાં રાતોની રાતો ભવાઈ કરતા. એમાં કાન-ગોપી, બાવો હેજે ય થાય. વાત છે સને ૧૯૫૮ ની સાલની. એ કાળે હું ને બાવણ, ફકીર અને ફકીરાણી, પુરબિયો, જૂઠણ, ઝંડાઝૂલણ, ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી. દસમા ધોરણમાં ભણતો એ કેરબો વગેરે વેશો જોઈને ગામડાંના લોકો એ કાળે આનંદવિભોર અરસામાં સાબરમતી આશ્રમમાં કાગબાપુ અને રતિકુમાર બનતા. એમને આગ્રહ કરીને વધુ દિવસ રોકતા. દાણોદુણી અને વ્યાસનાં લોકગીતોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. સારો ખરડો કરી આપતા. રતિકુમારે એ કાગબાપુને ગુરુ માનેલા. ગુરુશિષ્યની બેલડીએ ચારણી સાહિત્ય અને લોકગીતોની રમઝટ બોલાવી. મુગ્ધ લોકસાહિત્યનો મહેરામણ : અવસ્થામાં લોકસાહિત્યનું પ્રથમ બીજ મારા હૈયાખેતરમાં મીઠાભાઈ પરસાણા રોપાયું. એ પછી અભ્યાસયાત્રા પૂરી થઈ. લોકસાહિત્યના કેડે સને ૧૯૩૫-૩૬ના વર્ષની આ વાત છે. કવિ શ્રી મેં કદમો માંડ્યાં. શ્રી રતિકુમાર વ્યાસની ષષ્ટિપૂર્તિ ઉજવણીનો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક રૂખડિયા જેવા ગામડિયાને લઈને અવસર મળ્યો. એમણે આ પ્રસંગના “સ્મૃતિગ્રંથ'નું સંપાદન અને ઝવેરચંદ મેઘાણી પાસે આવ્યા અને બોલ્યા : “મેઘાણીભાઈ! તમે સોંપ્યું. અમે વધુ નજીક આવ્યા. આ વાત છે સને ૧૯૭૦નકામા નિહાકા નાખો છો કે હું આ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ૭૧ના અરસાની. એ વખતે કાગબાપુ અમદાવાદ આવતા અને ખેડાણ કરું છું પણ પાછળ એને સાચવનારું કોણ? પણ તમારી આંબાવાડી ખાતે ઉત્કર્ષ સોસાયટીમાં રતિકુમાર વ્યાસના, બંગલે ધારાબંધી સાચવે એવો એક જણ મને જડી ગયો છે.' ઊતરતા. લોકસાહિત્યના રસને કારણે કાગબાપુને અવારનવાર | મેઘાણીભાઈ આંગતુકને અનિમેષ નજરે નિહાળી રહ્યા. મળવા જવાનું થતું. એમાંથી એમની સાથેનો નીકટનો નાતો જાડા પાણકોરાનો ચપોચપ દોઢ પાટાનો ચોરણો, નાડામાં બંધાયો. એ વખતે રામભાઈ ભગતબાપુ સાથે ભાગ્યે જ બહાર ખોબોએક ફૂમતાં લટકે. કસોવાળું કેડિયું. માથે ફેંટાઘાટની પાઘડી, નીકળતા. પણ મજાદરમાં કાગબાપુના કાર્યક્રમમાં જનારા મિત્રો ખંભે આડસોડિયું (ફાળિયું) ને પગમાં દેશી જોડા. ત્યાં પાસેથી અવારનવાર રામભાઈનું નામ સાંભળવા મળતું. તેઓ ત્રિભોવનભાઈ હર્ષભેર બોલ્યા : કહેતા કે રામભાઈ પણ કવિતા કરે છે. એ કાળે કાગબાપુના નામનો ડંકો મજાદરના દરિયાકાંઠાથી લઈને છેક દિલ્હીના ‘આ મીઠાભાઈ લોકસાહિત્યના માલમી છે. મળવા જેવા દરબાર સુધી વાગતો. ચારણી સાહિત્યના વિદ્વાન કવિ તરીકે માનવી છે, એટલે આગ્રહ કરીને આપની આગળ તેડી લાવ્યો છું.” એમનો સૂર્ય મધ્યાહુને તપતો. કાગબાપુના લોકઢાળનાં ગીતો મેઘાણીભાઈ મરકીને બોલ્યા : “મીઠાભાઈ, કંઈક પ્રસાદી કાઠિયાવાડના ગામડે ગામડે ગુંજતાં થયાં હતાં. આવા માહોલમાં Jain Education Intemational www.ainelibrary.org Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી રામભાઈ કાગની કાવ્ય રચનાઓ એમની ડાયરીનાં પાનાં પર જ વિરામ પામવા માંડેલી. કાગબાપુ દેવલોક પામ્યા પછી રામભાઈ કાગે એમના વારસાને બરાબર જાળવ્યો. અમદાવાદ અને મુંબઈના આંગણે યોજાતા લોકસાહિત્યના ડાયરાઓમાં લોકગીતો, લોકવાતો, ચારણી ગીતો, દૂહા, છંદ અને રસપ્રદ વર્ણનો દ્વારા તેઓ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેતા તિકુમાર વ્યાસના ગયા પછી કાગબાપુનાં ગીતોને જનતાજનાર્દનની વચ્ચે વહેતા રાખી શ્રી રામભાઈએ ચારણી સાહિત્યના વારસદાર બનીને સાચા અર્થમાં પિતૃતર્પણ કર્યું. એમણે કાગબાપુના વારસાને જાળવી રાખવા માટે ‘કાગ મેમોરિયલ ટ્રસ્ટ 'ની રચના કરી. મુંબઇના કાગબાપુના ચાહકોએ એમને પ્રેમભર્યો પ્રતિસાદ આપ્યો. એ પછી રામભાઈએ કાગબાપુની સ્મૃતિમાં કાર્યક્રમો કર્યા અને સ્મૃતિઅંકો પણ પ્રસિદ્ધ કર્યા. દાક્તરનો દીકરો દાક્તર થાય એવું તો બને પણ કવિનો દીકરો વિ થાય એવો કો'ક જ અપવાદ હોય છે. એવા અપવાદરૂપ બનીને વારસામાં મળેલા ચારણી સાહિત્યને એમણે ઊજળું કરી બતાવ્યું. રામભાઈને કાગબાપુની ડેલી અને ડાયરાનું વાતાવરણ સમજણા થયા ત્યારથી માણવા મળ્યું હતું. કુદરતે એમને લોકઢાળનાં ગીતો રચવાની, માણવાની અને રજૂઆત કરવાની નૈસર્ગિક શક્તિ બક્ષી હતી. મોટી ઉંમર સુધી કાગબાપુની છાયામાં એ ઢંકાઈ રહ્યા પણ કહેવત છે ને ‘સૂરજ છાબડે ન ઢંકાય' કાગબાપુનાં અવસાન પછી રામભાઈએ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના મેદાનમાં રજૂઆતરૂપી ઘોડાને વાગદડા વાગદડા કરતા દોડાવવા માંડ્યા. એમની શક્તિ આ ક્ષેત્રમાં પ્રસન્નપણે ખીલી ઊઠી. રામભાઈ ખીલે એટલે લોકસાહિત્યનો દરિયો હિલોળા લેવા માંડે. મધરાતના ભાંગીને બે કટકા થાય. પ્રાગવડના દોરા ફૂટે પણ રામભાઈના અતાગ કૂવાના વિર ન ખૂટે. એ જેવા સાહિત્યપ્રેમી હતા એવા મિત્રપ્રેમી પણ હતા. મિત્રોની સંગતમાં એમને ભારે મૉજ આવતી. વર્ષ દરમ્યાન કોઈ કારણસર એમને મળાય કે ન મળાય તો પણ દિવાળીનું ટાણું આવે ને બેસતું વર્ષ આરંભાય એટલે પોસ્ટકાર્ડ પર સરસ મજાનો દૂહો ટાંકેલું સૌ પ્રથમ દિવાળીકાર્ડ રામભાઈનું આવે. આ ક્રમ એમણે જીવનભર જાળવ્યો હતો. ઋતુચક્ર મુજબ દિવાળી અને નૂતનવર્ષ આવશે. અસંખ્ય સ્નેહીઓ, મુરબ્બીઓ અને મિત્રોના ઢગલાબંધ શુભેચ્છાપત્રો સાંપડશે પણ એ પત્રમાં ક્યાંય ‘રામ કાગ’ એવું વાંચવા નંઈ મળે. કાગ પરિવાર સાથેના નાતાને કારણે જરૂર અપેક્ષા રાખું કે ‘રામ કાગ'નું સ્થાન હવે ‘રાજવીર કાગ' લે. Jain Education Intemational પથપ્રદર્શક લોકસંગીતની દુનિયાનો એક અષાઢી અવાજ : રાજશ્રીદેવી પરમાર ભારતની ખ્યાતનામ સંસ્થા ગુજરાત લોકકલા ફાઉન્ડેશને ગુજરાતને સંખ્યાબંધ લોકકલાકારોની અણમોલ ભેટ આપી છે. એમાં સંગીતરસિયાઓની જીભે રમતું એક નામ શ્રીમતી રાજશ્રીદેવી પરમારનું છે. લોકસંગીતની કલામય કેડીએ અધિકારપૂર્વક પ્રયાણ કરી વાવાઝોડાની જેમ પ્રેક્ષકો પર છવાઈ જનાર રાજશ્રીદેવી ગુજરાતના લોકસંગીતનું મોંઘું ઘરાણું છે. લોકસંગીતના આકાશમાં અષાઢી વાદળની જેમ વિહાર કરી પોતાના કામણગારા કંઠ વડે હજારો શ્રોતાઓનાં હૈયાને આનંદથી તરબોળ કરી મૂકનાર આ કલાકારને ઈશ્વરે ખાનદાન રાજપૂત પરિવારમાં જન્મ આપ્યો. લોકસંગીતનો વારસો એને ગળથૂથીમાંથી સાંપડ્યો. લબ્ધપ્રતિષ્ઠિત લોકકલાવિદ્ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી જોરાવરસિંહ જાદવ અને માતા હેમકુંવરબાએ એને કલા અને સંસ્કારનો વિરલ એવો વારસો આપ્યો. કુદરતે એને કોયલ જેવો મધુર કંઠ આપ્યો. ગુજરાતના લોકજીવન અને લોકઉત્સવોએ એને લોકગીતો, રાંદલગીતો, લગ્નગીતો, ભજન, દુહા અને છંદોની છાબ ભરી આપી પછી તો રાજશ્રીદેવીએ પોતાના ફૂલગુલાબી કંઠ વડે સોરઠી પરંપરિત ગીતોના અબીલગુલાલ ઉડાડી લાખો પ્રેક્ષકોનાં હૈયાને ડોલાવી દીધાં. લગ્ન જેવા મંગલ પ્રસંગે, ખાનગી બેઠકોમાં અને જાહેર ડાયરાઓમાં અષાઢી કંઠે લોકગીતોની સરવાણી વહાવનાર આ કલાકારને પ્રતિષ્ઠા કંઈ રાતોરાત પ્રાપ્ત નથી થઈ. એની પાછળ એમનો દોઢ દોઢ દાયકાનાં રિયાઝ, ખંત અને પરિશ્રમ ધબકતા પડેલાં જોઈ શકાય છે. ગુજરાત સરકારનું માહિતીખાતું અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ‘ગુજરાત દિન’ ની ઉજવણી પ્રસંગે રાજશ્રીદેવીએ ગુજરાતી લોકસંગીતની રસલ્હાણ પીરસીને ગુજરાતી અને બિનગુજરાતી શ્રોતાઓને મંગમુગ્ધ કર્યા હતા. રાજશ્રીદેવીએ લોકસંગીતના ક્ષેત્રે ડંકો વગાડ્યો. પોતાના ‘વન વિમેન શૉ’ દ્વારા ૨૫ ઑગષ્ટ ૧૯૮૯ ની સોહામણી સાંજે અમદાવાદમાં ૭૫૦ શ્રોતાઓને સમાવવાની ક્ષમતા ધરાવતો ટાગોરહોલ તે દિ' ૧૪૦૦ જેટલા લોકસાહિત્યપ્રેમી પ્રેક્ષકોથી હાંફતો હતો. અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના અતિશિવિશેષપદે યોજાયેલ ‘લોકસંગીતના સથવારે એક સાજ' કાર્યક્રમમાં મોસમના Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પહેલા મેહુલિયે ભીંજવેલી ધરતીની ફટકેલી ફૉરમશા ફૂલગુલાબી લોકગીતો, લગ્નગીતો, રાંદલગીતો, ભજનિકના તંબૂરના તારેથી ટપકતાં દેશી ભજનો અને દુહા-છંદ અસલ રાગ અને ઢંગઢાળમાં રાજશ્રીદેવીએ મન મૂકીને ગાયાં..... આ સાંભળીને પ્રસન્ન થયેલા અભિનયસમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ અહોભાવથી આટલા જ શબ્દો કહ્યા : આપણે ત્યાં એમ કહેવાય છે કે કાઠિયાવાડની ધરતીનુ પાણી પીનાર કન્યાનો અવાજ રૂપાની ઘંટડીરેખો મધુર અને માનવીના હૈયાં પર કામણ કરનારો હોય છે. જાદવ પરિવારનાં સુપુત્રી રાજશ્રીદેવીએ તો ત્રણ ત્રણ ધરતીનાં પાણી પીધાં છે. એમનું વતન ભાલપ્રદેશ, મોસાળ મારવાડ અને સાસરું સૌરાષ્ટ્ર. આમ ત્રણેય પખા (કૂળ) ને ઊજળાં કરી બતાવનાર રાજશ્રીદેવી ગુજરાતના લોકસંગીતનું નમણું નજરાણું છે. મોઘું ઘરાણું છે. એમના પિતા શ્રી જોરાવરસિંહજીએ કાળજાના કટકારોખી દીકરીને સાહિત્ય, સંસ્કાર, લોકસંગીત, સંસ્કૃતિ અને લોકકલાઓરૂપી કરિયાવર ગાડાંમોઢે કરીને સાસરે વળાવ્યાં છે. સમગ્ર રાજપૂત સમાજ એમને માટે ગૌરવ લઈ શકે એમ છે. આઠમા ધોરણના અભ્યાસથી આરંભાયેલો રાજશ્રીદેવીનો લોકસંગીતનો શોખ કૉલેજકાળમાં તો પ્રચ્છન્નપણે પાંગરી ઊઠ્યો. કૉલેજના પ્રત્યેક કાર્યક્રમોમાં એમનો સહયોગ અને ગીતોની ગૌરવપૂર્ણ રજૂઆત મૂલ્યવાન મનાવા લાગ્યા. ત્યાર પછીથી તેઓ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનમાં જોડાયાં. એ પછી એમના કાર્યક્રમોને જાણે કે પાંખો પ્રગટી. લોકસંગીતની મૂળ પરંપરાઓને જાળવવાના આગ્રહી શ્રીમતી પરમાર ગુજરાતી ફિલ્મીગીતો ગાવાના અનેક નિમંત્રણો મળવા છતાં આજ સુધી એનાથી અળગાં રહ્યાં છે. વન મેન શૉ અને કેસેટોની રજૂઆત બાદ બેંગ્લોરના ગુજરાતી સમાજના નિમંત્રણથી ગુજરાત રાજ્યના ઉપક્રમે તેઓ બેંગ્લોર ગયાં. ત્યાં યોજાયેલ ડાયરામાં લોકસંગીતની રજૂઆત કરી. વર્ષો પછી ગુજરાતી લોકગીતો સાંભળનાર ગુજરાતી પ્રજાએ એને ભારે દાદ દીધી. આજે પણ એ સુજ્ઞ શ્રોતાઓના ઢગલાબંધ પત્રો અને નિમંત્રણપત્રો તેમને પ્રાપ્ત થતાં રહે છે. વર્ષો પછીયે બેંગ્લોરના ગુજરાતીઓ એમને વીસરી શક્યાં નથી. દિલ્હી, બેંગ્લોર ઉપરાંત રાજશ્રીદેવી કલકત્તા, પૂના, મદ્રાસ, સુરત, ભાવનગર, કંડલા, રાજકોટ, ભૂજ જેવા અનેક નગરોમાં સંખ્યાબંધ કાર્યક્રમો રજૂ કરી જબરદસ્ત લોકચાહના પ્રાપ્ત કરી ચૂક્યાં છે. અમદાવાદ ખાતે યોજાયેલા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' પ્રસંગે તથા હસ્તકલા કારીગરોને એવોર્ડ્ઝ આપવા Jain Education Intemational ૪૪૯ નિમિત્તે યોજાયેલ સમારંભોમાં હાજર રહેલાં એ સમયના ગુજરાતના ગવર્નરશ્રી રામકૃષ્ણ ત્રિવેદીએ રાજશ્રીદેવીના સુરીલા કંઠે લોકગીતો સાંભળીને એમને આનંદપૂર્વક અભિનંદન આપ્યાં હતાં. વિશ્વના ૭૫ જેટલા દેશોમાં રત્નની પેઢીઓ ધરાવનાર મુંબઈના વિશ્વવિખ્યાત ઝવેરી શ્રી કીર્તિલાલ મહેતાના પરિવારમાં લગ્નોત્સવ પ્રસંગે કાઠિયાવાડી લગ્નગીતો ગાવા માટે રાજશ્રીદેવીને ખાસ નોતર્યાં હતાં. ત્યારથી મુંબઈના ઉચ્ચ પરિવારોમાં પણ તેઓ અત્યંત માનીતાં કલાકાર બની ગયાં છે. ગુજરાતને ‘વિશાલા’ હૉટલ આપનાર શ્રી સુરેન્દ્ર પટેલનાં દીકરીના લગ્નપ્રસંગે રાજશ્રીદેવીએ લગ્નગીતો અને ફટાણાં રજૂ કરી જાનૈયા અને માંડવિયા સૌને ભારે મોજ કરાવી હતી. આ પ્રસંગે હલકદાર ફટાણાં સાંભળીને જાણીતા લોકકલાકાર શ્રી મીઠાભાઈ પરસાણાએ મોજમાં આવીને રાજશ્રીદેવીને ખોબામોઢે ધન્યવાદ આપ્યા હતા. ભાવનગર એ રાજશ્રીદેવીનું સાસરું, લબ્ધપ્રતિષ્ઠિત ચિત્રકાર, લોકસાહિત્યવિદ્ અને રાજ્ય સરકારનો રૂપિયા એક લાખનો ‘ઝવેરચંદ મેઘાણી એવોર્ડ' પ્રાપ્ત કરનાર શ્રી ખોડીદાસભાઈ પરમારનાં એ પુત્રવધૂ છે. રાજપુત પરંપરા પ્રમાણે એમનાં કુટુંબની બહેનો, દીકરીઓ નૃત્ય-સંગીતના જાહેર કાર્યક્રમો આપવાનું સામાન્ય રીતે પસંદ કરતી નથી. પણ સસરા પક્ષના સંસ્કારપ્રેમી પરિવારે એમને જાહેર કાર્યક્રમો કરવા માટે સામેથી પ્રોત્સાહિત કર્યાં છે. એમના પતિ અમુલકુમાર અચ્છા તસવીરકાર અને વિડિયોગ્રાફર છે. એમના જેઠ કિરણકુમાર જાણીતા ચિત્રકાર છે. સ્ક્રીન પ્રિન્ટિંગમાં કલાપૂર્ણ લગ્નકંકોતરીઓ તૈયાર કરવા માટે એમનું નામ ખૂબ જાણીતું છે. અમદાવાદ, ભાવનગર અને મુંબઈના ઉચ્ચ પ્રતિષ્ઠિત પરિવારો લગ્નપ્રસંગે રાજશ્રીદેવીનાં લગ્નગીતો અને ફટાણાંનો કાર્યક્રમ યોજવામાં પોતાનું ગૌરવ સમજે છે. લગ્નની મોસમમાં એમને દૂર દેશાવરોથી ભાવભર્યા નોતરાં આવે છે. એમનાં પાણીદાર કંઠે રજૂ થતાં ગીતો ‘મારા નખના પરવાળા જેવી ચૂંદડી', ‘આવી રૂડી અજવાળી રાત’, ‘માયરામાં પહેલું મંગળિયું વરતાય રે', લગ્નનાં વાતાવરણને ભર્યુંભર્યું બનાવી દે છે. જ્યારે ‘અણવર લજામણો’ ગોરની ફળિયા જેવડી ફાંદ, ‘ક્યા ભઈ બાયડીનો ચેલો મારા વેવાઈઓ રે, જેવા ફટાણાં હાસ્યરસની છોળો ઉડાડે છે. કન્યાવિદાય વેળાએ રાજશ્રીદેવીનાં કંઠે રજૂ થતાં : દાદાને આંગણે આંબલો, આંબલો ઘોર ગંભીર જો દાદાને વહાલા દીકરા અમને દીધાં પરદેશ જો' Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જેવાં હૃદયસ્પર્શી વિદાયગીતો સાંભળીને કૈંક માંડવિયા અને જાનૈયાઓને ડળક ડળક આંસુડાં પાડતાં આ લેખકે અનેકવાર નિહાળ્યા છે. લગ્નપ્રસંગે, ડાયરામાં અને રાસગરબાની રમઝટમાં રાજશ્રીદેવીને સાંભળવા એ જીવનનું એક યાદગાર સંભારણું બની રહે છે. સંપર્ક : ‘પરમાણંદભવન' કાળુભા બસ સ્ટેન્ડ સામે, કાળાનાળા ભાવનગર-૨. ફોન : ૯૫૨૭૮-૨૫૧૨૨૮૨ લોકસંસ્કૃતિપથના પ્રવાસી : હરકાન્ત શુક્લ ૨૨ એપ્રિલ ૧૯૦૯ ના રોજ રાજકોટ મુકામે જન્મેલા શ્રી હરકાન્ત શુક્લના પિતા શ્રી ભવાનીશંકર શુક્લ સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. લબ્ધપ્રતિષ્ઠ શાસ્ત્રીઓમાં તેમની ગણના થતી. સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસના સંસ્કારો આ રીતે હરકાન્તભાઈને વારસામાં મળ્યા હતા. આજથી પાંચ દાયકા પૂર્વે બી.એ.; એલ.એલ.બી. થઈને જૂના લાઠી રાજ્યના ન્યાયાધીશ તરીકે એમણે ઉજ્જ્વળ કારકિર્દીનો આરંભ કર્યો. એ પછી સૌરાષ્ટ્રના એ વખતના કોટડાસાંગાણી રાજ્યના દીવાન બન્યા. સૌરાષ્ટ્રનું રાજ્ય અસ્તિત્વમાં આવતાં સૌરાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન, સૌરાષ્ટ્રની વિધાનસભાના અને સૌરાષ્ટ્ર લલિતકલા અકાદમીના સેક્રેટરી બન્યા. સને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થતાં વિધાનસભાના સૌ પ્રથમ સચિવ બન્યા અને સાત વર્ષની મૂલ્યવાન સેવાઓ આપીને '૬૭માં નિવૃત્ત થયા. હરકાન્તભાઈની નિવૃત્તિ એ નિવૃત્તિ નહીં પણ પ્રવૃત્તિ હતી. ખરેખર તો નિવૃત્ત થયા પછી સાહિત્ય કળા, સંગીત અને સંસ્કૃતિના ક્ષેત્રે વધુ પ્રવૃત્ત થયા હતા. સંગીતનો શોખ તો બહુ નાની વયે તેમને સ્પર્શી ગયો હતો. દેશી રજવાડામાં રહ્યા હોવાથી આ શોખને પોષી શક્યા હતા. પોતે શાસ્ત્રીય સંગીતના પ્રથમ કક્ષાના જાણકાર અને વિવેચક હતા. સંગીતમાં અમુક ‘ઘરાના’ તરફ તેમને પ્રેમ હોવા છતાં સુગમસંગીત, લોકસંગીત અને સંગીતના બીજા પ્રકારો અને ‘ઘરાના’ તરફ એમનું મન હંમેશા ખુલ્લું રહેતું. ઊગતા સંગીતકારોને તેઓ ઉમળકાપૂર્વક આવકારતા એટલું જ નહીં, પણ તેમના વિકાસમાં મદદરૂપ બનતા; કારણ પોતે ‘સંગીતના જીવ' હતા. વાઘોમાં સિતાર એમને અત્યંત પ્રિય. સમયને અભાવે આ શોખને અળગો કરી દીધા બાદ પણ મિત્રો અને સ્નેહીઓના આગ્રહથી તેમને મૉજ આવે ત્યારે હાથમાં સિતાર લઈને એકાદ બેઠક કરી સૌને આનંદવિભોર કરી દેતા. જનસત્તાની ‘ચક્રનેમિ' કટારના પ્રશંસકોનો પાર નહોતો. પથપ્રદર્શક કલાગુરૂ રવિશંકર રાવળ કલાવિવેચક તરીકેની સ્વ. શ્રી હરકાંતભાઈની શક્તિને હંમેશા પ્રશંસાનાં પુષ્પોથી વધાવતા. ‘ચક્રનેમિ’કટારમાં શુક્લ સાહેબે સંગીત, કળા, સાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકજીવન, લોકકળા, શિલ્પસ્થાપત્ય, ચિત્રકળા, ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અંગેના અભ્યાસી અને સચિત્ર લેખો પ્રસિદ્ધ કરીને સાંસ્કૃતિક જગત પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આમાંથી પસંદ કરાયેલા લેખો ‘ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો' નામના ગ્રંથમાં ગ્રંથસ્થ થયા છે. આ એમનો છેલ્લો પણ અતિમૂલ્યવાન ગ્રંથ છે. આ અગાઉ તેમણે ‘ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પર નાનકડી પણ અભ્યાસ અને સંશોધનલક્ષી પુસ્તિકા આપી છે. તેમાં સામવેદના સંગીતથી માંડીને આજ સુધી થયેલા સંગીતકારો અને વિધવિધ ‘સંગીતઘરાના’નો સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં અલભ્ય તસ્વીરો મૂકી છે એ એનું બહુ મોટું જમા પાસું છે. એ પૂર્વે પ્રગટ કરેલ ‘ફોક ડાન્સિઝ ઑફ ગુજરાત’ અને ફેર્સ એન્ડ ફેસ્ટીવલ્સ ઑફ ગુજરાત'માં પણ એમનો લોકજીવનનો ઊંડો અભ્યાસ અને વૈજ્ઞાનિક સંશોધન દૃષ્ટિ ઊડીને આંખે વળગે છે. સંગીત અને કળા સાથે મહોબ્બત બાંધીને બેઠેલા માનવીઓમાંના શ્રી હરકાન્તભાઈ એક હતા. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્ર સંગીત નૃત્ય અકાદમીના ઉદ્ભવ પાછળ તેમણે લીધેલો પરિશ્રમ એમની સંગીત અને કળા તરફનો પ્રેમ અને આદર સૂચવે છે. આ અકાદમી દ્વારા આજથી બે અઢી દાયકા પૂર્વે સૌરાષ્ટ્રની લોકકળાઓ, લોકસંગીત અને લોકનૃત્યને વધુ વ્યવસ્થિત કરી, વિકસાવી છેક દિલ્હી સુધી એનો ડંકો વગાડ્યો. એ પછી સૌરાષ્ટ્રનાં લોકનૃત્યો અને સંગીતકળાનો સાચો પરિચય દેશને મળ્યો. (નવી દિલ્હીમાં સૌરાષ્ટ્રનું લોકનૃત્ય પ્રથમ આવતાં શ્રી હરકાન્ત શુક્લને તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ. રાધાકૃષ્ણનને હસ્તે પારિતોષિક અપાયેલું.) આ રીતે લોકકલાના રંગે રંગાઈ ગયેલા હરકાન્તભાઈએ એના ઉપર અંગ્રેજીગુજરાતીમાં શ્રેણીબદ્ધ લેખો લખ્યા. ગુજરાતના કમભાગ્યે એ બધા લેખો ગ્રંથસ્થ થયા નથી. એ લેખો ગ્રંથસ્થ કરીને હજુ પણ પ્રગટ થાય તો આ સંસ્કારસ્વામીની શક્તિનો સાચો પરિચય આપણને મળે; અને સાહિત્ય જગતમાં મૂલ્યવાન અભ્યાસી ગ્રંથોનો ઉમેરો થાય. હરકાન્તભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પોતે સાહિત્ય, સંગીત અને કળાના અનુરાગી હોવા ઉપરાંત સંસદીય Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૫૧ બાબતોના નિષ્ણાત હતા. ૧૯૩૬-૩૭માં ભારત સરકારના સને પછી તો અંતર ખોલીને ખૂબ વાતો કરી. પોતાને ૧૯૩૫ના કાયદાનું સટીક ભાષાંતર કરીને એ ક્ષેત્રની તેમની બોલવાની તકલીફ પડે છતાં ઉમળકો એવો કે બોલ્યા વિના રહી સૂઝ, સમજ અને શક્તિનો પરિચય કરાવ્યો, તો ગુજરાત રાજ્યની જ ન શકે. અમેરિકામાં વસતા પુત્રની ઇચ્છા હતી કે તેઓ વધુ વિધાનસભાના પ્રથમ સચિવ બનીને તંદુરસ્ત અને પ્રશસ્ય વખત ત્યાં રોકાય પણ હરકાન્તભાઈની ઇચ્છા વહાલા વતનમાં સંસદીય પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી. આ વિષયમાં તેમણે પાછા ફરવાની હતી. માતૃભૂમિના ખોળેથી મહાપ્રયાણ કરવાની આપેલા અભ્યાસી ગ્રંથોમાં “૧૯૩૫નું હિંદનું ફેડરલ રાજ્ય અને અદમ્ય ઝંખના પૂર્ણ કરવા જ જાણે કે તેઓ અમદાવાદ પાછા રાજકારણ', “લોકશાહી, તેના સિદ્ધાંતો અને પદ્ધતિઓ તથા આવ્યા ન હોય! એમ થોડા જ દિવસોમાં એમનું અવસાન થયું. ઇન્ડિવિજ્યુઅલ' અત્યંત નોંધપાત્ર છે. બંધારણ ઉપરના આવા ભારતીય સંસ્કૃતિદર્શનના સ્વપ્નદૃષ્ટા : સમૃદ્ધ ગુજરાતી ગ્રંથો આપીને તેમણે બંધારણરસિયા અભ્યાસીઓ ને વિદ્યાર્થીઓની ભારે મોટી સેવા બજાવી છે. રામસિંહજી રાઠોડ આ ઉપરાંત એમણે સંગીત, કળા અને સંસ્કૃતિ પર કચ્છના ભુઅડ ગામમાં ટેકીલા ક્ષત્રિય પિતા કાનજીભાઈ ગુજરાતનું સંગીત અને સંગીતકારો’ Folk Dances of તથા તેજસ્વી અને સુશિક્ષિત માતા તેજબાઈને ત્યાં ઇ.સ. ૧૯૧૭ Gujarat, Fairs and Festivals of Gujarat,–જેવી ની ૮મી ડિસેમ્બરે રામસિંહજીનો જન્મ થયો હતો. કુટુંબના ચાર અભ્યાસપુસ્તિકાઓ આપી છે. હરકાન્તભાઈની સાદગી, પુત્રો હરિભા, કેસરજીભાઈ, રાયસિંહજી અને રામસિંહરજીમાં સરળતા, અન્યને ઉપયોગી થઈ પડવાની વૃત્તિ અને ગુલાબી રામસિંહજી સૌથી નાના પુત્ર હોઈ માતાપિતા અને વડીલ સ્વભાવને કારણે એકવાર એમના પરિચયમાં આવનાર વ્યક્તિ ભાઈઓનો વિશેષ પ્રેમ પામ્યા. મોટાભાઈ રાયસિંહજી તો કચ્છના હંમેશને માટે એમના આત્મીય સ્વજનસમ બની જતી. એમના એક જાણીતા સમાજસેવક, પત્રકાર અને ઇતિહાસના પ્રખર ગુણદર્શી સ્વભાવને કારણે તેઓ કલાકારો, ચિત્રકારો, નૃત્યકારો, અભ્યાસી લેખક હોઈ રામસિંહજી પર એમના સંસ્કારોનો પ્રભાવ સંશોધકો, સાહિત્યકારો, પત્રકારો, કવિઓ, લોકસાહિત્યકારો અને સવિશેષ રહ્યો હતો. રાજકારણમાં પડેલા સ્નેહીઓનું બહોળું મિત્રવર્તુળ ધરાવતા હતા. અંગ્રેજી પહેલા ધોરણમાં પહેલે નંબરે પાસ થવા બદલ સૌ કોઈને માટે એમના હૃદયનાં દ્વાર હંમેશ ખુલ્લાં રહેતાં. મતભેદ ભેટ તરીકે મોટાભાઈ હરિભાએ આફ્રિકાથી એમને માટે “કુમાર” હોવા છતાં કોઈની સાથે મનભેદ થયાનું કદી જાણ્યું સાંભળ્યું માસિકનું લવાજમ ભરી મોકલેલું. “કુમાર'ના એ વાચને સાહિત્ય, નથી. આ રીતે પોતે સાચા અર્થમાં અજાતશત્રુ બની રહ્યા હતા. કળા અને ફોટોગ્રાફી પ્રત્યેની એમની અભિરૂચિને વધારી દીધી. વિશ્વગુર્જરી' સંસ્થા સંચાલિત “ગુજરાત ઇન્ટરનેશનલ' કાકાસાહેબ કાલેલકરના ગદ્ય તથા ઉમાશંકર જોષી અને દેશળજી સામયિકના પોતે તંત્રી હતા. ત્યારે પણ લેખકોને લેખનું નોતરું ' પરમારના પદ્યના તેઓ તે વખતે ચાહક હતા. મેટ્રિકમાં પ્રથમ દીધા પછી લેખ લેવા જાતે જ લેખકને ઘેર પહોંચવાની તેમની કક્ષામાં આવવા બદલ એમને ટાગોરનું “ગીતાંજલિ' ભેટ મળ્યું. ચીવટ, એ પછી અંકના છાપકામ વખતે લેખો ને ચિત્રો અને એમાંથી કવિવરના એ સર્જનો પ્રત્યે એમની ચાહના વધી. તસવીરોથી સુશોભિત કરવાની એમની ખંત અને દૃષ્ટિને કારણે ફોરેસ્ટ્રીનો ડિપ્લોમા મળ્યો એ જ વર્ષે, ૧૯૩૭માં કચ્છ ગુજરાત ઇન્ટરનેશનલ' નોંધપાત્ર બની રહ્યું હતું. રાજ્યના જંગલ ખાતામાં રેઈન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે એમની અમેરિકાથી અમદાવાદ પરત આવ્યા બાદ તેઓ ગુજરાત નિમણુંક થઈ. એ કામગીરીમાં કરવી પડતી ખેપો માટે રાજ્ય રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપપ્રમુખ નિયુક્ત થયા. એમને સવારી માટે ઘોડો અને સામાન વેંઢારવા માટે ઊંટ હું અભિનંદન આપવા અને તબિયતની કુશળતા પૂછવા એમને આપેલાં. આથી કચ્છની ભૂમિનો વધુ ઊંડો અભ્યાસ કરવાની ઘેર ગયો અને કંઈ પણ બોલું તે પહેલાં તો એમણે ‘લોકજીવનનાં એમને ઉમદા તક મળી ગઈ. પોતાની નોકરીની કામગીરીની મોતી' ગ્રંથ માટે મને મળેલ મેઘાણી સુવર્ણચંદ્રક માટે અભિનંદ સાથોસાથ આ રીતે એમણે ત્યાંની ઉસર અને રમણીય બંને આપીને કહ્યું કે “ચક્રનેમિ'માં મેં કરેલી સમીક્ષા વખતે મારા ભૂમિનો સેંકડો માઈલનો પ્રવાસ કરી તેનો લોકસમૂહ, જંગલો, અંતરમાં આવી ભાવના હતી એનો પડઘો પડ્યો ખરો. ચાલો મને રણ, ડુંગરાઓ, ભૂપૃષ્ઠ, ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્ત્વ અને ત્યાંના ખૂબ આનંદ થયો.” લોકસાહિત્ય તથા કળાનો પ્રત્યક્ષ પરિચય જ નહીં. ઊંડો અભ્યાસ Jain Education Intemational Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ પણ કર્યો. ‘કુમાર’માં એ સમયે શરૂ થયેલી ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન' કરાવતી એમની કીર્તિદા લેખમાળાની પશ્ચાદ્ભૂમિ આ રીતે રચાઈ હતી. કચ્છ વિશેના આ અભ્યાસ લેખો પ્રથમ ‘કુમાર’માં લેખમાળારૂપે અને પછી અનેક નવાં ઉમેરણ સાથે ‘કચ્છનું સંસ્કૃતિદર્શન' નામે પુસ્તકરૂપે સને ૧૯૫૯માં પ્રગટ થયાં. આ ગ્રંથને ગુજરાત રાજ્યે પ્રથમ ૨૦૦૦ રૂપિયાના અને પછી કેન્દ્ર સરકારની સાહિત્ય અકાદમીએ રૂ. ૫૦૦૦ના પારિતોષિકથી નવાજ્યો. એ યાદગાર ગ્રંથમાં કચ્છના ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તર ને પુરાતત્ત્વ, પ્રાચીન શિલ્પસ્થાપત્ય ને લોકકળા, લોકમાનસ અને લોકકથાઓ ત્યાંની પ્રાણીસૃષ્ટિ ને તેનો વિશિષ્ટ રણપ્રદેશ આદિ સૌનો પરિચય મળે છે. આ ગ્રંથના લેખો માટે શ્રી રામસિંહજીએ એક લાખ માઈલનો પ્રવાસ ખેડ્યો હતો અને બાવીસ વર્ષ સુધી પરિશ્રમ લીધો હતો. આમ કચ્છી લોકસંસ્કૃતિ પરનો આવો અમૂલ્ય ગ્રંથ સંપડાવવા પાછળ રામસિંહજીના અથાક શ્રમ, અખંડ ઉજાગરા, જીવનભરની ઉપાસના અને અભ્યાસનિષ્ઠા જણાઈ આવે છે. એમાં કચ્છી બોલીનાં રંગછાંટણાંવાળી એમની ઓજસ્વી લખાવટની શૈલી સાથે એમણે મૂકેલાં રેખાંકનો, પોતે જ પાડેલા મબલખ ફોટોગ્રાફ્સ અને દોરેલા નકશાઓ પરથી એમની બહુમુખી શક્તિની પ્રતીતિ થાય છે. આથી તો કવિશ્રી ઉમાશંકરભાઈ જોશી જેવાએ કહેવું પડ્યું કે, ‘કચ્છમાં જે ખમીર અને સાહસવૃત્તિ તથા દરિયાલાલની પ્રીતિ છે તેનાં સંશોધન માટે શ્રી રામસિંહજી રાઠોડ સાચે જ વનરાજ છે.' જાણીતા વિવેચક શ્રી અનંતરાય રાવળે આવકારતાં કહ્યું હતું કે, પ્રત્યેક જુવાનોને પ્રેરણાદાયી નીવડે એવો શ્રી રાઠોડનો ગ્રંથ કચ્છ વિશે ઓછું જાણનાર ગુજરાત અને ભારતવર્ષને તેમણે ભરપેટે માહિતી પૂરી પાડી છે.' અંગ્રેજી દૈનિક ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' (મુંબઈ)ના તંત્રીએ ગ્રંથ માટે કલગીરૂપ નોંધ આ મુજબ લખી છેઃ ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ પુસ્તક એવું છે કે જેનો અનુવાદ ભારતની તમામ ભાષાઓમાં થવો જોઈએ અને ભારતના પ્રત્યેક વાચનાલયોમાં તે પુસ્તકને વસાવવું જોઈએ.' આટઆટલા આવકાર આદર પછી ગુજરાત સાહિત્યસભાએ સને ૧૯૬૨ના વર્ષનો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક તા. ૧૮ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ શ્રી રામસિંહજીને અર્પણ કરી એમની આ સેવાઓને બિરદાવી. એ પછી રામસિંહજીભાઈએ કચ્છી કલાઓને આવરી લેતો ચિત્ર, રૂપકડો અને મૂલ્યવાન ગ્રંથ ‘રામરાંધ’ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કર્યો. મુંબઈના ધક્કા, ભારે મોટા આર્થિક રોકાણોનો થાક અને ચિંતા એમના શરીર પર સતત વરતાયા કરતા હતા. એમની Jain Education Intemational પથપ્રદર્શક પાસે કચ્છી કલાના અલભ્ય અસંખ્ય નમુના હતા. એમણે દીર્ધદષ્ટિ વાપરીને ‘ભારતીય સંસ્કૃતિદર્શન’ નામક સંગ્રહસ્થાન એકલપંડે ઊભું કર્યું. ઉમાશંકરભાઈ જોશી અને પૂ. મોરારીબાપુએ એમને આશીર્વચન આપ્યા. જીવનભરની અમૂલ્ય કમાણી એમણે ‘ભારતીય સંસ્કૃતિદર્શન' ને અર્પણ કરી. કહેવાય છે કે કોઈ ટ્રસ્ટે આ સંગ્રહસ્થાન ખરીદવા માટે કરોડ રૂપિયાની ઓફર કરેલી પણ કલાપ્રેમીને તો આ વાત સાંભળતાં જ આઘાત લાગેલો. આઘાતની આવી વાતો સ્વજનો સિવાય કહે પણ કોને? કુટુંબ માટે કરોડો કમાઈ લેવાની વાતને જવા દઈને કચ્છી પ્રજાને આ સંગ્રહસ્થાન અર્પણ કર્યું. એ એમની વતનપરસ્તી, વતનપ્રેમને સલામ કરવી જોઈએ. ૨૫ જૂન ’૯૯ના રામસિંહજીભાઈના અવસાનને ૨ વર્ષ પૂરાં થયાં. આજે એમનાં ધર્મપત્ની ભારતીબા‘ભારતીય સંસ્કૃતિદર્શન'નાં અધ્યક્ષા છે. શ્રી રામસિંહજીભાઈના પરમ મિત્ર શ્રી મધુભાઈ ભટ્ટ ઉપાધ્યક્ષપદે હતા. એ પણ આજે આપણી વચ્ચે નથી. આશાપુરા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી નવનીતભાઈના સહયોગથી શ્રી રામસિંહજીભાઈએ સ્થાપેલા સંગ્રહસ્થાનની ઇમારત રૂ. ૨૦ લાખના ખર્ચે ઊભી થઈ રહી છે. ડિસેમ્બરમાં એના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી રામસિંહજી રાઠોડ સ્મૃતિગ્રંથ પણ આ લેખકના હસ્તે સંપાદિત થઈને પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. કચ્છની યાત્રાએ જનાર લોકસંસ્કૃતિપ્રેમીઓ માટે ‘ભારતીય સંસ્કૃતિદર્શન' તીર્થયાત્રાસમું બની રહેશે અને શ્રી રામસિંહજીભાઈના નામના સુવર્ણચંદ્રકો આ ક્ષેત્રે સંશોધનકાર્ય કરવા માટે નવા નવા સંશોધકોને પ્રેરણા આપતા રહેશે એમ માનું છું. કેટાબકામના કસબી : તેજીબહેન મકવાણા વિશ્વભરમાં પોતાની કલાનો ડંકો વગાડનાર તેજીબહેનનો જન્મ સને ૧૯૪૫માં સિંધ પ્રાંતમાં હૈદરાબાદ ખાતે એક કચ્છી હિરજન કુટુંબમાં થયો હતો. એમના પિતા કડિયા કંતરાટી શ્રી નગારામ કમારામ ચૌહાણને પાંચ દીકરીઓ હતી. એમાં તેજીબહેન ચોથા નંબરનાં દીકરી. ભારત પાકિસ્તાનના ભાગલા પડતાં સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને તેઓ કચ્છમાં આવ્યાં ને ત્યાંથી કામધંધાર્થે અમદાવાદ આવીને વસ્યાં. આર્થિક નબળી પરિસ્થિતિને કારણે તેજીબહેનને મા–બાપ ભણાવી ન શક્યા અને નાનપણથી જ ઘરકામમાં લગાડી દીધાં. અડોશપડોશમાં કપડાં-વાસણનું કામ તેઓ કરતાં રહ્યાં. એમનાં બા ગોદડીઓ બનાવવાનો કસબ સારો જાણતાં. તેઓ Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ રંગબેરંગી ગોદડીઓ બનાવી આપી ઘરનું ગુજરાન ચલાવતાં. યુવાનીના ઊંબરે પગ મૂકે ને લગ્ન અંગેની સમજણ આવે ને એ પહેલાં તો ૧૪ વર્ષની કાચી વયે એમનાં લગ્ન લેવાઈ ગયાં. નાનપણમાં સાસરે ગયાં ત્યાં પણ નસીબ બે ડગલાં આગળ હતું. પતિ ગોવિંદલાલની આવકમાંથી ઘરખર્ચ નીકળતું નહીં. સસરા સતત બિમાર રહેતા, ઘરમાં પૈસાની ખેંચ વરતાયા કરતી. સસરાના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેજીબહેનને પોતાની માતાની જેમ ભરતગુંથણ કામ કરવાનું ભાગ્યમાં આવ્યું. તેઓ માતા પાસે પહેલાં કટાબકામ પેચવર્ક શીખ્યાં. અને પેચવર્કની સાડીના બે નમૂના લઈ રતનપોળના વેપારીને બતાવવા ગયાં ને વેપારીને કામ પસંદ પડે તો કામ આપવા જણાવ્યું. વેપારીને એમનું કામ ગમ્યું. અને સાડી ભરવા આપી. તેજીબહેન એમાં પોતાનો તમામ કલાકસબ નીચોવી સાડી તૈયાર કરી. એમનું કામ અને ભરતકામના વાજબી દામ જોઈને ખુશ થયેલા વેપારીએ એમને એકસામટી ૫૦ સાડીઓ ભરવા આપી. તેજીબહેન તો રાજીના રેડ થઈ ગયાં. જીવનમાં સૌથી મોટું કામ મળ્યું હતું. પછી તો તેજીબહેનનું નામ મોટા વેપારીઓમાં રમતું થઈ ગયું. બહુ જ નજીવી મજૂરી લઈને તેજીબહેને સાડીઓ પર પેચવર્ક કરીને ભરત પણ ભરવા માંડ્યું. પેચવર્કની ચાદરો, ઓશિકાં, સાડીઓ, ડ્રેસ, ચણિયાચોળી, ચાકળા, પડદાના ભાતભાતના નમૂના બનાવવા માંડ્યાં. કામ એટલું બધું વધવા માંડ્યું કે પોતે પહોંચી વળતાં નહીં, એટલે એમની દીકરીઓ અને પુત્રવધૂઓને આ કામ શીખવ્યું. આડોશપાડોશની બહેનોને શીખવ્યું. તેજીબહેન ગૌરવપૂર્વક કહે છે કે ‘આજ સુધીમાં ૫૦૦ દીકરીયું મારી પાસે આ કામ શીખીને સાસરે ગઈ છે અને ત્યાં આ કામ કરીને સ્વમાનથી પોતાની આજીવિકા ચલાવે છે.' ગુજરાતની લોકકલાને ઊંચા શિખરે બેસાડનાર ગરીબ ઘરનાં ગૃહિણી તેજીબહેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરી પોતાની કોઠાસૂઝનો પરિચય કરાવ્યો છે. સને ૧૯૭૭માં સેન્ટુર હૉટલ મુંબઈમાં, અમદાવાદ અને વડોદરામાં, કુટિર ઉદ્યોગ ખાતાના પ્રદર્શનોમાં, સને ૧૯૮૨માં બ્રિટન ખાતે ઇન્ડિયા ફેસ્ટિવલ, સર્પેન્ટાઈન ગેલેરી ચેટ્ટર કેરાડીફ ખાતે, થર્ડ આઈ સેન્ટર ગ્લાસગોમાં, કાર્ડરાઈટ હૉલ બેટફોટ, તેમજ મેપીન આર્ટ ગેલેરી શેફિલ્ડમાં ટહુંકતા ટેરવાંનો કસબ રજૂ કર્યો છે. ઇન્દિરા ગાંધી તરફ તેજીબહેનને ભારે આદર હતો. એમણે ઇન્દિરાજીને આપવા માટે કટાબકામનો કલાપૂર્ણ ચાકળો 58 ૪૫૩ તૈયાર કર્યો. ચાકળો પૂરો થતાં પહેલાં ઇન્દિરાજીનું અવસાન થતાં આઘાતની ઊંડી લાગણી અનુભવી. એ પછી સને ૧૯૮૬માં તેજીબહેન દિલ્હી ગયાં અને ચાકળો તથા કટાબકામથી મઢેલી કલાપૂર્ણ સાડી સોનિયા ગાંધીને ભેટ આપ્યાં. રાજીવ ગાંધી તથા સોનિયાએ તેજીબહેનની કલાની પ્રશંસા કરી એમને અભિનંદન અને પ્રમાણપત્ર બંને આપ્યાં. સને ૧૯૮૭માં અમેરિકાની નેઈમન માક્રોસ નામની સંસ્થા દ્વારા ચિકાગોમાં યોજાયેલ પ્રદર્શનમાં પણ તેજીબહેન ભાગ લઈ આવ્યાં. કેલિફોર્નિયામાં રહેતાં મૂળ ભારતીય એવા સુધાબહેન પેન્નુર દ્વારા તેમણે અમેરિકનોને ભારતીય ભરત અને કટાબકલાનો, પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પરિચય કરાવ્યો. થોડાં વરસો પૂર્વે પ્રગતિમેદાન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક મેળામાં તેજીબહેન પોતાની કળા દ્વારા સૌનું આકર્ષણકેન્દ્ર બની ગયેલાં. તેમનો બનાવેલો એક નમૂનો જોઈને નિર્ણાયક સમિતિએ એમને માસ્ટર ક્રાફ્ટમેન'નું બિરુદ આપી એમની ભરપૂર પ્રશંસા કરી પ્રમાણપત્ર આપ્યું. આ પ્રશંસા પામેલો નમૂનો એક જર્મન યુગલે રૂ. ૧૦ હજારમાં ખરીદવાની તૈયારી બતાવી પણ તેજીબહેને તે ન વેચ્યો અને આજે પોતાની પાસે સાચવી રાખ્યો છે. ભારત સરકારે એમને રાષ્ટ્રીય કક્ષાનું પારિતોષિક અને મેરિટ સર્ટીફિકેટ આપી કુશળ કારીગર તરીકે સન્માન્યાં છે. કટાબકામ એ આપણી પ્રાચીન કલા છે. સૌરાષ્ટ્રના દરજીઓ કપડું વેતરે ત્યારે જે કાપલાંકૂપલાં વડે તેને દરજણો બીજા કપડાં પર ટાંકા લઈ સીવીને ચાકળા ચંદરવા બનાવતી. દરજી કોમની આ કળા હિરજનોમાં પણ પ્રચાર પામી. કટાબકામના કસબી તેજીબહેને આ હસ્તકલાને બદલાતી માંગ અને ફેશનને અનુરૂપ લોકપ્રિય બનાવી. કટાબકામ કરતાં કરતાં તેજીબહેન સૂરીલા કંઠે લગ્નગીતો અને લોકગીતો ગાય છે એ સાંભળવા એ પણ એક લ્હાવો છે. એમનું ઘર પણ એક નાનકડું સંગ્રહસ્થાન છે. જાતજાતના કટાબકામના ચાકળા ચંદરવા જોતાં જ કવિ દાદનું ગીત હૈયેથી હોઠે રમવા માંડે છે : હસતાં ભીત્યુંએ ઓલ્યા ચાકળે ચંદરવે, માંડ્યું છાંડ્યુમાં મલકાય ટોડલે ટહુકે છે ટેરવાં.' સને ૨૦૦૪માં તેઓનું દુઃખદ અવસાન થયું. વધુ ઈ ટ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ બહુમુખી પ્રતિભાઓ —પ્રા. ડો. કે. સી. બારોટ કોઈપણ પ્રજા તેના ગૌરવની સભાનતા વગર પ્રગતિ કરી શકતી નથી. કાળ બળે પછી એવું પણ બને કે ‘અસ્મિતા’ની વિસ્મૃતિ થઈ જાય, પરંતુ એની પુનર્જાગૃતિ ભાવિ પ્રજાને વધુ સમૃદ્ધ બનાવવા અચૂક સમર્થ નીવડે છે. રત્નોની ખાણ સમી આ ભૂમિનાં કેટલાંક માનવરત્નો પૈકી વિસ્તૃત થતી જતી વિવિધ ક્ષેત્રની કેટલીક પ્રતિભાઓના પરિચયોથી ભાવિપેઢીને પરિચિત કરાવવાનો આ લેખમાળાનો આશય છે. ઇતિહાસ, સાહિત્ય, સ્વાતંત્ર્ય સંગ્રામ કે સમાજસુધારણાના આ ક્ષેત્રની વિભૂતિઓએ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સારું એવું પ્રદાન નોંધાવ્યું છે. વિદ્યાવ્યાસંગી અધ્યાપક ડૉ. કે. સી. બારોટ આ લેખમાળાના લેખક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં ખેરાલુ તાલુકાના તારંગાના પ્રાકૃતિક પ્રાંગણ ભાટવાસમાં તા. ૧૮-૫-૧૯૫૨માં થયો. પિતાશ્રી ચતુરભાઈની કર્મભૂમિ કલોલમાં રહીને એમ. ફિલ સુધીનો અભ્યાસ કર્યો. તે પછી અમદાવાદમાં સ્થાયી થઈને જાણીતા ઇતિહાસવિદ ડૉ. મકરંદ મહેતાનાં માર્ગદર્શન નીચે U.G.C.ની નેશનલ રિસર્ચ-ટિચર ફેલોશીપ સાથે પી.એચ.ડી. થયા. ઇ.સ. ૧૯૭૯ થી અધ્યાપનકાર્ય શરૂ કર્યું. અત્રે એલ.ડી. આર્ટ્સ કોલેજ અમદાવાદ ખાતે સ્નાતક, અનુસ્નાતક અધ્યાપક તથા પી.એચ.ડી.ના ગાઈડ છે. આ ઉપરાંત આઈ.જી.એન.ઓ.યુ. અને આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે આસિ. કો-ઓર્ડિનેટર અને ઇતિહાસ, ટુરીઝમ એન્વાયરમેંટલ એફ.એચ.એસ. વિષયોના નિષ્ણાત તરીકે સેવારત ડૉ. બારોટના ઇતિહાસ સંશોધનનાં પુસ્તકોમાં “બ્રહ્મભટ્ટ સંહિતા’” તથા ‘કલોલ; ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં' નોંધપાત્ર છે. ઇતિહાસ વિષયના સંદર્ભ પુસ્તકોમાં ‘સામ્રાજ્યવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ’, ‘દ્વિતીય વિશ્વયુદ્ધ અને જગત’, ‘પ્રાચીન ભારતનો ઇતિહાસ', ‘સમકાલીન ભારતનો ઇતિહાસ (પ્રેસ)' વગેરેનો સમાવેશ થાય છે. એમનાં અન્ય કુલ બાવન પુસ્તકોનું પરામર્શન કાર્ય તથા પંદર પુસ્તકોનું અનુવાદકાર્ય (સહિત ૬૦ જેટલાં પુસ્તકોનું પ્રકાશન) આવકારદાયી બન્યું છે. પથપ્રદર્શક તેમણે ‘ભારતનો ઇતિહાસ' અને ‘જગતનો ઇતિહાસ' (IAS/GAS અને NET/GSLET માટે) ગ્રંથપ્રકાશન દ્વારા સંશોધન-સાધનાની પ્રતીતિ કરાવી છે. ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત SPIP.A સહિતનાં અમદાવાદ ગાંધીનગર ખાતેનાં મોટ ભાગનાં I.A.S./GAS ના વિદ્યાર્થી મિત્રોના સફળ માર્ગદર્શન તરીકે તેમની નામના મેળવી છે. સાથે સાથે સાહિત્ય જગતમાં એક જ્ઞાનોપાસક તરીકે પણ આગવું સ્થાન ઊભું કર્યું છે. પથિક, સામીપ્ય, દૃષ્ટિ અને કુમાર વગેરે સામયિકોમાં તથા જ્ઞાતિપત્રો ભટ્ટભાસ્કર તથા શુભદામાં તેમના શોધ લેખો પ્રકાશિત થતા રહ્યા છે. સંશોધક તરીકે તેમની જિજ્ઞાસા અને સાધના આજસુધી હેમખેમ જળવાઈ રહ્યાં છે. એ જ એમનું મોટું જમાપાસું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. —સંપાદક . પદ્મશ્રી પં. ડૉ. કે. કા. શાસ્ત્રી (ઇ. સ. ૧૯૦૫) પોતાની મૌલિક છટાવાળી ધીમી છતાં મક્કમ ગતિએ જીવનયાત્રાના શતકીય પડાવ પણ વટાવીને અગ્રેસર થઈ રહેલા આજન્મ શિક્ષક અને વિદ્વત્તાના વિદ્યમાન સ્વરૂપસમા શ્રી કેવળરામ શાસ્ત્રીનો જન્મ ગુજરાત-સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ મુકામે બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં પૂ. શ્રી કાશીરામ શાસ્ત્રીને ત્યાં તા. ૨૮ જુલાઈ, ૧૯૦૫ના રોજ થયો હતો. કદ-કાઠીથી પ્રથમ દૃષ્ટિએ સાવ વામનસ્વરૂપ જણાતા આ Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૫૫ મહામાનવનું વિદ્યાક્ષેત્રે રહેલું વિરાટ સ્વરૂપે ગુજરાતના વિદ્વાનો, પછી તો પાછા વળીને જોયું જ નથી. અહીં તેમણે મહાભારતના જિજ્ઞાસુઓ અને વિદ્યાર્થીઓથી અજાણ્યું નથી. બાહ્ય દેખાવ લાખેક શ્લોકવાળા મહાગ્રંથનું સંપાદન કરી “૨૪000 શ્લોકોમાં કરતાં અનેક ઘણી વધુ ઉંચાઈ ધરાવતા આ પંડિતવર્યની ભારતસંહિતા' અને તે પછી માત્ર આઠ હજાર નિર્ણાયક ભાષાશાસ્ત્ર, સાહિત્ય, વ્યાકરણશાસ્ત્ર, વ્યુત્પતિશાસ્ત્ર, ભારતીય સ્વરૂપના શ્લોકોને જુદા તારવીને “જયસંહિતા' રચવા જેવું સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાવસ્તુશાસ્ત્ર, શિલ્પ-સ્થાપત્યશાસ્ત્ર, ભગીરથ કાર્ય પાર પાડ્યું. વારસામાં મળેલ વિદ્વત્તા અને જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને ભારતીય દર્શનશાસ્ત્ર જેવા અનેક ધર્મપરાયણતા અહીં સાચા અર્થમાં કામમાં આવી. માટે જ વિષયોમાં રહેલ સામર્થ્ય-જ્ઞાનની કોઈ સીમા નથી. છતાં એક તત્કાલીન ગુજરાતી વિદ્વાનો-કવિશ્રી ઉમાશંકર જોષી, યશવંત બાળસહજ અભિગમ, સરળતા, વિદ્વત્તાના ભારથી બિલકુલ શુક્લ અને ભોગીલાલ સાંડેસરા વગેરેએ પોતાનાથી પણ ઓછું મુક્ત, ઇચ્છીએ ત્યારે જઈને સીધા જ મળી શકીએ એવી શિક્ષણ પામનાર આ વિદ્વાનનો પૂરતો આદર કર્યો. એવો જ આત્મીયતા, કોઈપણ વિષયમાં પૂર્વસૂચના વગર પણ ચર્ચા માટે આદર મુંબઈ યુનિવર્સિટીએ શ્રી કે. કા. શાસ્ત્રીને અનુસ્નાતક સંપૂર્ણ તૈયાર, પિતૃવાત્સલ્યપૂર્ણ આવકાર જેવા અનેક ગુણો કક્ષાએ અધ્યાપન કાર્ય સોંપી (૧૯૪૪) ને દાખવ્યો. જે આગળ ધરાવતા શ્રી કે. કા. શાસ્ત્રીજીને મળવું, એમની સાથે કેટલીક વધીને Ph.D.ના માર્ગદર્શક તરીકે ખીલવા પામ્યો. એમના સફળ ક્ષણો વિતાવવી એ જીવનનો એક લ્હાવો છે. મારા Ph.D માર્ગદર્શન નીચે વીસેક વિદ્વાનો-વિદ્યાર્થીઓએ Ph.D.નું શોધ–નિબંધનું ગ્રંથસ્વરૂપે (“બ્રહ્મભટ્ટસંહિતા') પ્રકાશન કરતી શોધકાર્ય સંપન્ન કરી ડિગ્રી મેળવી. તે જોતાં ઉપરોક્ત વિદ્વાને વેળાએ એમની સાથે મળવાની મને અવારનવાર તક મળી, અને મુંબઈ યુનિ. એ એમનામાં મૂકેલ વિશ્વાસ સાર્થક પૂરવાર સમગ્ર શોધનિબંધને શબ્દશઃ વાંચી જરૂર પડી ત્યાં સુધારીને કર્યો હોવાની પ્રતીતિ થાય છે. પછી એ માટે “આમુખ’ તૈયાર કરવાની જવાબદારી આટલા શ્રી શાસ્ત્રીજીની ભાષા, સાહિત્ય અને વ્યાકરણને ક્ષેત્રે વ્યસ્ત કાર્યભાર વચ્ચે પણ સ્વીકારીને એમણે મને પોતાના અહર્નિશ સ્વરૂપની વિદ્વત્તત્તા તેમજ સેવાને અનુલક્ષીને ગુજ. ઉપરોક્ત ગુણોની ઝલક આપી છે. મારી માફક જે જે સહિયસભાએ એમને રણજીતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૪) જિજ્ઞાસુઓએ એમનો સંપર્ક કર્યો છે, એને એવો જ અનુભવ દ્વારા બહુમાન કર્યું. ‘અખિલ ભારતીય સંસ્કૃતિ સંમેલન’ તેમના થવા પામ્યો છે. પરિણામે દરેકના મન પર એમની ચંચળ, સંસ્કૃત સાહિત્યના ખેડાણને અનુલક્ષીને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. વાચાળ, વિદ્વત્ત અને સહજ-પ્રકતિજન્ય છાપ પડ્યા વિના રહી સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદહસ્તે “વિદ્યાવાચસ્પતિ' (Ph.D.) નથી. ની ડીગ્રી એનાયત કરી. (૧૯૬૬) ત્યારબાદના દાયકામાં એમણે આવા મહામાનવ કે.કા. શાસ્ત્રીનું પ્રાથમિક-માધ્યમિક ભાષા, સાહિત્ય ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધિઓ જોતાં તત્કાલીન શિક્ષણ માંગરોળમાં જ સંપન્ન થયું. મેટ્રિક્યુલેશન (૧૯૨૨) રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદને હસ્તે શાસ્ત્રીજીને પદ્મશ્રી' ની પતાવ્યા પછી શાસ્ત્રીજીએ મુંબઈની વાટ પકડી. જ્યાં હસ્તલિખિત શ્રેષ્ઠ પદવી અર્પણ કરવામાં આવી. તે પછી તો ભારતીય પરિષદ ગ્રંથો પરથી મુદ્રણક્ષમ નકલો બનાવવાની તથા મુદ્રિતપ્રત (પ્રફ) પ્રયાગે “મહા મહિમોપાધ્યાય', સૌરાષ્ટ્ર યુનિ. વગેરેએ ડી.લિટ', વાંચવાની સેવા (નોકરી) કરવાની તક સાંપડી. બચપણમાં આવી “ભારત–ભારતીરત્ન”, “બ્રહ્મર્ષિ' અને ગુજરાત સરકારે “નરસિંહ કામગીરીનો આછો પાતળો અનુભવ કામ લાગ્યો. પરંતુ મહેતા એવોર્ડ' તેમજ અનેક પ્રશસ્તિપત્રો, સન્માનપત્રો, ત્યારબાદ નાદુરસ્ત તબિયતને લીધે મુંબઈ છોડી માંગરોળ ઉપાધિઓ, પદવીઓ, શાલ, શિલ્ડ વગેરે માધ્યમો દ્વારા આ આવવાની ફરજ પડી. સ્વાથ્ય સુધાર પછી પોતે જ્યાંથી શિક્ષણ મહાપંડિતનું બહુમાન કર્યું. મેળવ્યું હતું એ શાળામાં જ શિક્ષકની નોકરી સ્વીકારી એક શતક પૂર્ણ કરવા તરફ અગ્રેસર આ મહાપંડિત (૧૯૨૫). આ નોકરી દસેક વર્ષ ચાલી. ત્યાં વળી અમદાવાદ જીવનભર અનેક ગ્રંથો, શોધનિબંધો, શોધપત્રો, વિવેચનો વગેરે ખાતે મુદ્રણાલય વ્યવસ્થાપકની નોકરી મળી. ત્યારબાદ દ્વારા અહર્નિષ વિદ્યાવ્યાસંગ કરી પોતાનાં કદ અને વજન કરતાં પ્રજાબંધુ' સાપ્તાહિકના તંત્રીપદે (૧૯૩૬) કામ કર્યું. એવામાં કેટલોય મોટો ફલક આવરી લીધો છે. વિદ્યાસભા, ભો.જે. વિદ્યાસભાખાતે હસ્તલિખિત ગ્રંથોના વાંચનની મનગમતી વિદ્યાભવન, એલ.ડી. ઇન્ડોલોજી અને એવી ઘણી બધી કામગીરી મળતાં, શાસ્ત્રીજી તેમાં આજપર્યત ખોવાઈ ગયેલા જ સંસ્થાઓને એમણે પોતાના વિદ્વત્તાપૂર્ણ કાર્યકલાપ દ્વારા ઉપકૃત રહ્યા. સમસ્ત જીવન એને ચરણે સમર્પિત કરી દેનાર આ માણસે કરેલ છે. આ માટે આચાર્યશ્રી સભા કરેલ છે. આ માટે આચાર્યશ્રી સુભાષ બ્રહ્મભટ્ટના તેમના માટેના Jain Education Intemational For Private & Personal use only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શબ્દો, “એક સંસ્થા ન કરી શકે એવડું મોટું કામ આ મુઠ્ઠીભર હાડકાંના માનવીએ એકલે હાથે કરી ગુજરાત અને ગુજરાતી ભાષા પર....ક્યારેય ન ફેડી શકાય એવું મોટું ઋણ ચડાવી દીધું છે.” ટાંકીને આ મહામાનવને નમન કરી, વિરમશું. બહુશ્રુત વિદ્વાન પ્રા. શ્રી મધુસૂદન ઢાંકી (ઈ.સ. ૧૯૨૭) | ગુજરાતના બહુશ્રુત વિદ્વાનોમાં અગ્રીમ પંક્તિમાં જેમને મૂકી શકાય તેવા શ્રી મધુસૂદન ઢાંકીનો જન્મ તા. ૩૧ જુલાઈ, ૧૯૨૭ના રોજ ગુજરાત-સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ-પોરબંદર ખાતે થયો હતો. શ્રી ઢાકી; બાલ્યાવસ્થાથી જ તેજ બુદ્ધિશક્તિ તથા ઉત્કટ જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હતા. એકવડો બાંધો તથા સાદગી, સરળતા અને ઉદારતાનાં લક્ષણો એમને જન્મજાત મળ્યાં હતાં. પ્રારંભિક અવસ્થામાં એમણે “સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા” ની નોકરી સ્વીકારી. સાથે સાથે સ્થાપત્યકલા, પુરાવસ્તુવિધા, ઇતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિ જેવા પોતાના શોખના વિષયોમાં વિદ્વાનોનાં પુસ્તકો અને લખાણોનું અધ્યયન પણ ચાલુ રાખ્યું. જેમાં ડૉ. હસમુખ સાંકળિયા તેમજ પાશ્ચાત્ય વિદ્વાનો બર્જેસ અને કઝિન્સનાં કલા-સ્થાપત્ય અને સંસ્કૃતિને લગતાં પુસ્તકોએ એમની અંદર રહેલા સંશોધકને ઢંઢોળીને જાગૃત કર્યો. પરિણામે એક મિત્રવૃંદ સાથે પોરબંદરના સમયવર્તી વિસ્તારોમાં આવેલાં પ્રાચીન અને પુરાતત્ત્વીય અવશેષોથી સમૃદ્ધ એવાં સ્થળો જેવાં કે–નંદેશ્વર, ખીમેશ્વર, ગોપ, ઘૂમલી, શ્રીનગર, મિયાણી તથા કિંદરખેડા વગેરેની વારંવાર મુલાકાતો-પ્રવાસો ગોઠવી તેને લગતી વિશદ્ માહિતી અને ફોટોગ્રાફસ સંકલિત કર્યા. તેમની આ પ્રવૃત્તિને તજજ્ઞો દ્વારા બિરદાવવામાં આવતાં પ્રોત્સાહન મળ્યું. તેથી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને પ્રબળ બન્યાં. સદ્ભાગ્યે આ અરસામાં જૂનાગઢ મ્યુઝિયમ સંરક્ષકના સ્થાન પર ઇચ્છિત નોકરી મળતાં આંતરિક વૃત્તિ અને પ્રવૃત્તિઓને જાણે કે પાંખો ફૂટી. આગળ જતાં જામનગર મ્યુઝિયમ અને રાજકોટના વોટ્સન મ્યુઝિયમ ખાતે આવી જ મનગમતી નોકરી કરી. જેને કારણે પ્રભાસ પાટણ, રોઝડી, આમરા અને લાખાવળ જેવાં સ્થળોએ ઉત્પનન કાર્ય કરવાની તક મળી. આ અરસામાં શ્રી જયેન્દ્ર નાણાવટી સાથે ‘સિલિંઝ ઓફ ધ ટેમ્પલ ઓફ ગુજરાત' નામનો શોધગ્રંથ તૈયાર કરવાની તેમજ “સોલંકીકાલીન મંદિરનો કાળક્રમ' નામનો શોધનિબંધ તૈયાર કરવાની તક પણ મળી. ઉપરોક્ત તમામ શોધકાર્યોને વિદ્વાનોનો ખૂબ જ આદરપૂર્વકનો પથપ્રદર્શક આવકાર મળતાં શ્રી ઢાંકીસાહેબની ગણના એક સારા વિદ્વાન, સંશોધક અને નિષ્ણાત લેખક તરીકે થવા લાગી. ઉપરોક્ત પ્રોત્સાહનને લીધે શ્રી ઢાંકીસાહેબની પ્રવૃત્તિઓમાં વિશેષ વેગ આવ્યો. એમણે હવે સ્થાનિકને બદલે રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં આવેલાં પુરાતત્ત્વીય સ્થળો, કલા-સ્થાપત્યો, ઉબનિત પુરાવશેષો કે મંદિરો-મૂર્તિઓને પોતાના સંશોધનનાં કેન્દ્રસ્થાન બનાવ્યાં. રાજસ્થાનમાં મુખ્યત્વે વકરાણા અને રાણકપુર જૈન તીર્થ ખાતે એમણે વિશેષ કામ કર્યું. આ દરમ્યાન “અમેરિકન એકેડેમી’—બનારસ ખાતે સેવા બજાવવાની તક મળી; ત્યારે મંદિર (મૂર્તિ) સ્થાપત્ય પરના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ‘મરુ-ગુર્જર સ્થાપત્યશેલીનાં મૂળ અને વિકાસક્રમ' એ વિષય પર એક વિદ્વત્તાપૂર્ણ શોધપત્ર રજૂ કર્યું. જેમાં શ્રી ઢાંકીસાહેબની વિદ્વત્તા અને તજજ્ઞતાનાં ઊંડાણ સાફ જણાઈ આવતાં હોવાથી તે ખૂબ જ પ્રશંસા પામ્યું. આમ દિનપ્રતિદિન શ્રી ઢાંકીસાહેબનો રસ અને મહેનત રંગ લાવવા લાગ્યાં. આ અરસામાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના આમંત્રણથી ‘એલ. ડી. ઇન્ડોલોજી-અમદાવાદ ખાતે જોડાયા. અત્રે મળેલ ઇચ્છિત વાતાવરણને પરિણામે એમની શોધવૃત્તિ સોળેકળાએ ખીલી ઊઠી. આમ ગુજરાત અને ગુજરાત બહારની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પોતાનાં આયુષ્યના ચાર દાયકા વિતાવી પુષ્કળ જ્ઞાન, માહિતી અને તજજ્ઞતા અર્જીત કરનાર શ્રી ઢાંકીસાહેબે દેશનાં ઘણાં બધાં સ્થાપત્યો પર કામ કર્યું. મંદિર-સ્થાપત્યોના ઝીણવટભર્યા અભ્યાસે તેમને દેશભરમાં ખ્યાતી અપાવી. સમય જતાં અર્જીત થયેલ તેમનું જ્ઞાન સંકલિત સ્વરૂપ ધારણ કરી વિવિધ પુસ્તક સ્વરૂપે આકાર પામ્યું. જેમાં “એનસાયક્લોપિડીયા ઓફ ટેમ્પલ આર્કિટેક્સર' (આઠ ભાગની ગ્રંથશ્રેણી) જેવાં ગ્રંથોનો વિશેષ ઉલ્લેખ કરી શકાય તેમ છે. આગળ જતાં શ્રી ઢાંકીસાહેબના જ્ઞાનની સાથે સાથે એમના કાર્યક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું. આ સંદર્ભે એમણે શ્રીલંકા (૧૯૭૭) અને ઇન્ડોનેશિયા (૧૯૮૩)નાં મંદિરો-સ્થાપત્યો પર ઘણું કામ કરી, ફિલાડેલ્ફીયા અને હાવર્ડ (U.S.A.), ઓક્સફર્ડ (બ્રિટન), હીડેનબર્ગ (જર્મની) જેવી યુનિવર્સિટીઓમાં પોતાનાં વિદ્ધતુ શોધપત્રો વાંચી; પ્રકાશિત કર્યા. હવે તેઓ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય વિદ્વાન બની ચૂક્યા છતાં શિલ્પ-સ્થાપત્ય ઉપરાંત ઇતિહાસ, સંગીત વગેરે ક્ષેત્રે પણ કામ કરી એમણે બહુશ્રુત વિદ્વાનની કીર્તિ Jain Education Intemational Page #473 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ અર્જીત કરી છે. આમ અનેક વિષયોમાં વિદ્વત્તા હાંસલ કરી ગુજરાતને ખ્યાતિ અપાવનાર આ સપૂતને આપણા સૌના વંદન. પ્રખર-પુરાત્વવિદ્-ઇતિહાસવિદ્ ડૉ. રમણલાલ ના. મહેતા (ઇ.સ. ૧૯૨૨-’૯૭) પુરાવસ્તુવિદ્યા તેમજ ઇતિહાસના ક્ષેત્રમાં સ્થાનિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની કીર્તિના કાંગરા ખડા કરનાર શ્રી રમણલાલ નાગરજી મહેતા જેટલા મહાન વિદ્વાન એટલા જ નિખાલસ, વિનમ્ર, પિતૃવત્સલ્ય ખેલદિલ અને સાવ સરળ માણસ હતા. પ્રખર બુદ્ધિશક્તિ, અદ્ભુત અને તર્કશુદ્ધ વાક્છટા, સચોટ સંશોધનવૃત્તિ અને ત્વરિત નિર્ણયશક્તિ ધરાવતા આવા મહામાનવ હોવા છતાં સાવ હાથવગા-Down to earth—કોઈપણ જિજ્ઞાસુ, વિદ્યાર્થી, વાચક, વિચારક, શિક્ષક કે તજજ્ઞને એજ ઉમળકાથી આવકારનાર. આ વિદ્વાનને મળવું, એમની સાથે વાતો કરવી એ એક અદ્ભુત લ્હાવો ગણાય. સદ્ભાગ્યે ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુપારંગત (M. Phil.) કક્ષાના મારા અભ્યાસકાળ દરમ્યાન મને આ રીતે લાભાન્વિત થવાની તક મળી હોવાથી અત્રે એ વાત નોંધ્યા વિના રહી શકતો નથી.) આવા વિદ્વાનશ્રી રમણલાલ મહેતાનો જન્મ તા. ૧૫ ડિસે. ૧૯૨૨ના રોજ કતારગામ (સુરત) ખાતે થયો હતો. પિતાશ્રી નાગરજી મહેતા મરોલી (દક્ષિણ ગુજ.)ના એક અનાવિલ બ્રાહ્મણ સદ્ગૃહસ્થ હતા. શ્રી રમણલાલનું પ્રારંભિક શિક્ષણ મરોલી ખાતે સંપન્ન થયું. ત્યારબાદ નવસારી અને તે પછી સ્નાતક (૧૯૪૪) અનુસ્નાતક (૧૯૪૭) મ્યુઝિયોલોજીડિપ્લોમા (૧૯૫૪) અને Ph.D. (૧૯૫૭) કક્ષાનો તમામ અભ્યાસ મ.સ. યુનિ. વડોદરા ખાતે સંપન્ન થવા પામ્યો. કારકિર્દીના પ્રારંભ ટાણે તેમણે વડોદરા ખાતે શિક્ષકની નોકરી સ્વીકારી (૧૯૪૪) પરંતુ કેલિકો મિલ્સ, અમદાવાદમાં ટેક્સટાઈલ મ્યુઝિયમ ક્યૂરેટર' ની જગ્યા મળતાં (૧૯૪૯) થોડો સમય એ અનુભવ પણ મેળવ્યો. તેમણે ફરી મ.સ. યુનિ. વડોદરાના પુરાવસ્તુવિદ્યા વિભાગમાં રિસર્ચ સ્કોલરની નોકરી મળી જેમાં ક્રમશઃ આગળ વધતાં વધતાં અધ્યાપક, પ્રાધ્યાપક અને ફેકલ્ટીના ડીન સુધી પહોંચી વયમર્યાદાને કારણે નિવૃત્ત (૧૯૮૨) થયા ત્યાં સુધી મન મૂકીને પઠન-પાઠન તથા સંશોધકની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહ્યા. ખાસ કરીને ચાંપાનેર (પાવાગઢ) અને દેવની મોરી (શામળાજી) જેવાં કેટલાંક ૪૫૭ પુરાતત્ત્વીય સ્થળોએ ઉત્ખનન, તેમજ સંશોધનની વિશિષ્ટ પ્રવૃત્તિઓએ એમને દેશવિદેશમાં ખ્યાતિ અપાવી. સાથે સાથે પુરાતત્ત્વવિદ્યા, ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જેવા વિષયોના તજજ્ઞ તરીકે મ. સ. યુનિ., ગુજ. યુનિ., સૌરાષ્ટ્ર યુનિ., દ. ગુજ. યુનિ., સરદાર પટેલ યુનિ., નાગપુર યુનિ., પુણે યુનિ., જોધપુર યુનિ., કુરૂક્ષેત્રીય યુનિ. જેવી શિક્ષણ સંસ્થાઓમાં પોતાની પ્રખર અને વિચક્ષણ શિક્ષણ સેવાઓ આપી ચૂક્યા હતા. નિવૃત્ત થતાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે પણ મુલાકાતી પ્રાધ્યાપકની જગ્યા પ૨ (૧૯૮૪) જોડાવા ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સભ્યથી માંડી અધ્યક્ષપદ સુધીની સેવાઓ પણ બજાવી ચૂક્યા હતા. સાથે સાથે પઠન-પાઠન અને સંશોધનના વિશિષ્ટ હેતુસર દેશ-વિદેશ (રશિયા, અમેરિકા વગેરે)ના પ્રવાસ તથા વિદ્વવ્યાખ્યાનમાં પણ જોડાઈ બધાને પોતાની વિશેષતાઓથી વાકેફ કરી ચૂક્યા હતા. આ સમય દરમ્યાન અનેક પુસ્તકો અને ત્રણસો જેટલા શોધલેખો તૈયાર કરવા ઉપરાંત ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને Ph.D. કક્ષાનું માર્ગદર્શન પણ આપી શક્યા. પોતાની કારકિર્દીના પ્રારંભથી સમાપન સુધીમાં શ્રી મહેતાસાહેબે પુરાવસ્તુ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિને ક્ષેત્રે અનેક આયામો સર કર્યા. ઘણાં બધાં પ્રાચ્ય સ્થળોનાં ઉત્ખનન અને સંશોધન દ્વારા એમણે દેશ-વિદેશમાં નામના ખ્યાતિ અર્જીત કરી. તેમનાં આ કામોમાં મુખ્યત્વે ચાંપાનેર, દેવની મોરી, વલ્લભીપુર અને નગરા જેવાં પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉત્ખનન અને સંશોધનની જાત માહિતી આપતા તેમના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોએ તેમને દેશ-વિદેશના પ્રથમકક્ષાના પુરાતત્વિદોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. સાથે સાથે અમદાવાદ, વિસનગર, વડોદરા, વલ્લભીપુર, વડનગર અને નગરા જેવાં સ્થળોનાં સ્થળનામોમાં તેમનું વિશિષ્ટપ્રદાન છે. (મારા ‘કલોલનાં સ્થળનામ' સંશોધનમાં સ્થળ તપાસ માટે તે જાતે મારી સાથે ફર્યા. એક પિતાની માફક વિશિષ્ટ સમજ આપવા ઉપરાંત મને મહત્ત્વના ફોટોગ્રાફ્સ પણ એમણે જાતે જ લઈ આપ્યા, તે વાત હું ક્યારેય ભૂલી શકીશ નહી) આ ઉપરાંત અંગ્રેજી, પ્રાચીન ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, અરબી અને અર્ધમાગધી જેવી લગભગ દસેક ભાષાઓના તે જાણકાર હતા. જે એમના શોધકાર્યમાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેમના આટલા વિશદ અને મહત્ત્વપૂર્ણ પ્રદાનને લીધે તેમને નર્મદ સુવર્ણચંદ્રક’, રણજીતરામ સુવર્ણચંદ્રક અને રાજ્યસરકાર દ્વારા પુરાતત્ત્વવિદ તરીકેનો એવોર્ડ મળી ચૂક્યો હતો. આવા સદા યાદગાર Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ મહામાનવનો દેહ તા. ૨૨ જાન્યુ, ૧૯૭૭ના રોજ પંચમહા- ભૂતમાં ભળી જતાં ગુજરાતને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. આવા મહામાનવ થકી ગુજરાતની તેજસ્વીતાનો દીપક ઝળહળે છે માટે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. વાસ્તુ અને શિલ્પકલાવિદ્ શ્રી ડો. કાંતિલાલ સોમપુરા (ઇ.સ. ૧૯૧૯-'૭૪). વાસ્તુકલા અને શિલ્પ (મૂર્તિ) કલાને ક્ષેત્રે ભારતીય કલાસ્થાપત્યને દેશ-વિદેશમાં પ્રતિષ્ઠિત-પ્રચલિત કરી ગુજરાતની શાનમાં ચાર ચાંદ લગાવનાર શ્રી કાંતિલાલ સોમપુરાનો જન્મ સોમપુરા જ્ઞાતિમાં શ્રી ફૂલચંદભાઈના પરિવારમાં તા. ૯ માર્ચ, ૧૯૧૯ના રોજ ખંભાત મુકામે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવી લીધા પછી, ગુજરાતી વિષય સાથે સ્નાતક (પ્રથમવર્ગ–૧૯૪૪) અને અનુસ્નાતક (૧૯૪૬) કર્યા પછી કાયદાના સ્નાતક (૧૯૫૩) ની પદવી પ્રાપ્ત કરી. થોડોક સમય માટે વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. યુવાવસ્થાના ઉંબરે પગ માંડતાં જ કંઈક કરી બતાવવાના કોડ અને નસોમાં દોડતા કલા-સ્થાપત્યના જન્મજાત સંસ્કારયુક્ત રક્તપ્રવાહવાળા શ્રી કાંતિલાલ સોમપુરાને વકીલાતના ધંધામાં ઝાઝી મઝા પડી નહીં. કહો કે આ કલાકાર જીવડાને દુનિયાના કાવા-દાવા માફક આવ્યા નહીં. પરિણામે કલા-સ્થાપત્યને ક્ષેત્રે જ સંશોધન-અધ્યયન કરીને કારકિર્દી ઘડતર કરવાના મનસુબા સાથે તેમણે ગુજરાતના પ્રસિદ્ધ સંશોધક અને વિદ્વાન માર્ગદર્શક એવા શ્રી ડો. હરિપ્રસાદ શાસ્ત્રીજીનાં સફળ માર્ગદર્શન નીચે ભારતીય સંસ્કૃતિમાં કલા-સ્થાપત્યને ક્ષેત્રે નવું જ સંશોધન કરવાનું નક્કી કર્યું. શ્રી શાસ્ત્રીજીનાં સૂચન અનુસાર સર્વ પ્રથમ તેમણે ગુજરાતનાં પ્રચલિત શિલ્પસ્થાપત્યોને લગતા વિવિધ વિદ્વાનો અને સંશોધકોનાં શોધકાર્યોનું ગહન અધ્યયન શરૂ કર્યું. જેમાં ગુજરાતના પનોતાપુત્ર અને પ્રખર વિદ્વાન એવા શ્રી ડૉ. હસમુખભાઈ સાંકળીયા તથા પાશ્ચાત્ય કલાવિદ્ કઝીન્સ અને બર્જેસ વગેરેનાં શોધકાર્યો તેમજ લખાણોએ શ્રી સોમપુરા પર પ્રગાઢ પ્રભાવ પાડ્યો. આ બધાથી પ્રેરાઈને એમણે ગુજરાતનાં પ્રચલિત કલાધામ અને પુરાતત્ત્વવીયસ્થળોની રૂબરૂ મુલાકાત લેવાનું શરૂ કર્યું. જેમાં પ્રભાસપાટણ, દ્વારકા, ઇડરની પોળો તથા મહેસાણા જિલ્લાના ઉમતા–લાંઘણજ જેવાં સ્થળોનો મુખ્યત્વે સમાવેશ થતો હતો. આ બધાં સ્થળોના પ્રવાસ દ્વારા કલા-સ્થાપત્યક્ષેત્રે પ્રાચીન ભારતનાં પથપ્રદર્શક પ્રદાનનો સાક્ષાત્કાર કરીને તથા તેનો ઊંડો અભ્યાસ કરીને કલાસ્થાપત્યની બારીકાઈઓથી વાકેફ થવાનું સૌભાગ્ય શ્રી સોમપુરાને મળ્યું. કુશળ માર્ગદર્શકનું માર્ગદર્શન અને પોતાના અત્યંત ઉદ્યમી અને જીજ્ઞાસુ સ્વભાવને કારણે શ્રી સોમપુરાએ “ધ સ્ટ્રક્યરલ ટેમ્પલ્સ ઓફ ગુજરાત' જેવા વિષય પર શોધકાર્ય કરીને ગુજ. યુનિ.માંથી Ph.D. ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી. (૧૯૬૩). આ શોધકાર્યના મહત્ત્વને પિછાણીને યુનિવર્સિટીએ તેમના શોધગ્રંથોનું પ્રકાશન પણ કર્યું (૧૯૬૮). આમ કારકિર્દી ઘડતરને ક્ષેત્રે ચોક્કસ દિશા અને સ્થાન ગ્રહણ કરી લીધા પછી હવે એને જ જીવનયાપન બનાવવાનો નિર્ણય કરી ચૂકેલા શ્રી શોમપુરાએ શ્રી ભો. જે. વિદ્યાભવન અમદાવાદ ખાતે અધ્યાપક તરીકે જોડાવાનું (૧૯૬૩) પસંદ કર્યું. સમીપવર્તી એચ. કે. આર્ટ્સ કોલેજે પણ તેમની વિદ્વત્તાનો લાભ પોતાના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને આપવાની ગણત્રી સાથે અધ્યાપન સેવાઓ લેવા માંડી (૧૯૬૪–૧૯૭૧). પરંતુ આ સમગ્ર સમય ગાળા દરમ્યાન એમનો કલાપ્રેમ જીવતો અવિરતપણે શિલ્પ સ્થાપત્યકલાને ક્ષેત્રે નવાં નવાં સંશોધનો કરવામાં જ ગળાડૂબ રહેતો હતો. સખત મહેનત અને ઊંડાણપૂર્વકનાં સંશોધનના ફળસ્વરૂપે તૈયાર થયેલ એમનો ગ્રંથ ભારતીય સ્થાપત્ય અને શિલ્પ' (૧૯૬૫) તજજ્ઞો, કલાવિદો અને કલાપ્રેમીઓની અભૂત પ્રશંસા અને સત્કાર પામ્યો. તેનાથી પ્રોત્સાહિત થઈને શ્રી સોમપુરાએ પ્રાચીન ભારતનાં ખાસ કરીને જૈન શિલ્પ સ્થાપત્યોમાં અભિનવ સંશોધનો હાથ ધર્યા. આ માટે તેમણે ઓરિસ્સા (કલીંગ)ના જૈન રાજવી ખારવેલ દ્વારા ઉત્કીર્ણ કરેલ લેખો, ગુફાઓ, શિલ્પો અને સ્થાપત્યોનો બારીક અભ્યાસ કર્યો. સાથે સાથે દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નૃસિંહવર્મન વગેરે દ્વારા નિર્મિત શૈલમંદિરોનું ગહન અધ્યયન અને તુલનાત્મક અભ્યાસ કરીને ઉત્તર-દક્ષિણ સહિતની દેશભરની શિલ્પ– સ્થાપત્ય શૈલીનો તુલનાત્મક અને શોધપૂર્ણ અહેવાલ પ્રસિદ્ધ કર્યો. વળી આ બધાં સ્થળોના નગર આયોજન, કિલ્લેબંધી, રાજપ્રાસાદો, મંદિરો, શ્રીમંતોનાં આવાસોના કલા–સ્થાપત્યની વિસ્તૃત છણાવટ કરતા લેખો લખીને એમણે કલાપ્રેમીઓનાં મન જીતી લીધાં. આવા શોધપ્રયાસોના પરિપાકરૂપે, Buddhist Monuments and Sculptures in Guj.' (1969). નામનો ગ્રંથ પ્રગટ કર્યો. ત્યારબાદ એમણે A critical study of the sculptures in the Sun Temple at modhera' નામનો શોધલેખ તૈયાર કર્યો. આ ઉપરાંત The Architectural Treatment of Ajitnath Temple Jain Education Intemational For Private & Personal use only Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ at Taranga' (1971) નામે ગ્રંથ રચીને મંદિર–સ્થાપત્યની બારીકાઈઓનું ઝીણવટભર્યું અધ્યયન કરી આલેખન કર્યું. આ સિવાય બીજાં કેટલાક (આ પ્રકારનાં કુલ ૬) શોધગ્રંથો તૈયા૨ કરીને તેમણે આ ક્ષેત્રમાં કલા રસિકોનું ઘણું બધું જ્ઞાન-વર્ધનસંવર્ધનકાર્ય કર્યું. આ ઉપરાંત સ્થાપત્ય, સાહિત્ય વગેરે વિષયોને લગતા અનેક શોધલેખો લખ્યા. જે દેશ-વિદેશનાં અનેક પ્રતિષ્ઠિત સામયિકો-જર્નલોમાં પ્રકાશિત થતાં શ્રી સોમપુરામાં રહેલી કલાસૂઝથી સૌ વાકેફ થવા પામ્યા. આ ઉપરાંત સ્થાનિક અને રાષ્ટ્રીયકક્ષાનાં અનેક અધિવેશનો (કોન્ફરન્સ-સેમિનાર વગેરે)માં તેમણે કલા–સ્થાપત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિના વિસ્તૃત થતાં જતાં પાસાંને પ્રકાશમાં લાવવાનું જે કામ કર્યું છે. તે માત્ર તજજ્ઞોમાં જ નહીં પણ સર્વકક્ષા અને ક્ષેત્રના જીજ્ઞાસુઓમાં પણ પ્રશંસા પ્રાપ્ત કરવા જેટલાં સક્ષમ પૂરવાર થયાં છે. ગુજરાત ઇતિહાસ પરિષદની કાર્યવાહીને વિવિધ તબક્કે સંભાળીને તેમણે ઇતિહાસને ક્ષેત્રે પણ પોતાનું પ્રદાન નોંધાવ્યું છે. એ જ રીતે ગુજરાત સાહિત્યસભાના નેજા નીચે ગુજરાતના જાણીતા ઇતિહાસલેખક સ્વ. શ્રી રત્નમણિરાવ ભીમરાવ જોટે રચિત ‘ગુજરાતનું પાટનગરઅમદાવાદ'ની સંશોધન આવૃત્તિ તૈયાર કરીને આવી ઉપયોગી કૃત્તિને વિસ્તૃત થતી અટકાવવાના પુણ્યકાર્યમાં પણ તેમણે યોગ્ય પ્રદાન કરેલ છે. આમ કલા–સ્થાપત્ય, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિ જેવા વિવિધ વિષયો પરત્વે રસ અને ખંતપૂર્વક વિવિધ કામગીરી બજાવીને શ્રી સોમપુરાએ ગુજરાતના પનોતાપુત્ર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લે ‘મહાગુજરાત’–જનઆંદોલનમાં જેમણે શહાદત વહોરી હતી તેમની પુણ્યસ્મૃતિમાં સ્વ. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની સંકલ્પના અન્વયે એક ‘શહીદ સ્મારક' તૈયાર કરવાની જવાબદારી પણ એમણે હસતે મોયે સ્વીકારી અને નિભાવી. ત્યારબાદ માત્ર ૫૫ વર્ષની વયે જ હજુ કરવાનાં ઘણાં કામોની અધૂરી મનિષા સાથે આ કલાકાર આત્માએ તા. ૨૩ ડિસે. ૧૯૭૪ના રોજ તેમના દેહનો સાથ છોડી દેતાં ગુજરાતને તેના પનોતાપુત્ર અને પ્રખર કલાવિદની ક્યારેય ન પૂરાય તેવી ક્ષતિ થવા પામી. પ્રભુ સદ્ગતના આત્માને પૂર્ણ શાંતિ અર્પે એ જ અભ્યર્થના!! રાષ્ટ્રપ્રેમી મહાજન–શ્રેષ્ઠીવર્ય શ્રી હીરાલાલ ભગવતી (ઇ.સ. ૧૯૧૦–૨૦૦૪) ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પોતાનાં જીવન અને કવન થકી તેજસ્વિતા અર્પનાર, આપણી મહાજન–શ્રેષ્ઠી ૪૫૯ પરંપરાના વટવૃક્ષ સમા શ્રી હીરાલાલ ભગવતીનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા મુકામે શિક્ષક પિતાશ્રી હરિલાલ અને ભગવ૫રાયણ માતા સંતોકબાના પરિવારમાં તા. ૧૪ મે, ૧૯૧૦ના રોજ થયો હતો. પ્રાથમિક કેળવણી મહેસાણામાં મેળવ્યા પછી શ્રી ભગવતીએ અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર સાથે સ્નાતકકક્ષાનો અભ્યાસ પૂરો કરી (૧૯૩૦) સ્વદેશ ખાતર કંઈક કરી છૂટવાની ભાવના હતી. બાલ્યકાળથી જ નિષ્ઠા, રાષ્ટ્રીયતા તેમજ પ્રામાણિકતાના ગુણો સાથે ઉછરેલા શ્રી ભગવતીએ શૈક્ષણિક કારકિર્દીના પ્રારંભે જ સામાજિક, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મન મૂકીને રસ દાખવવા માંડ્યો હતો. વાસ્તવમાં તત્કાલીન વાતાવરણ જ કંઈક એવું હતું કે તેમાં ઉછરનાર મોટાભાગના તેજસ્વી વિદ્યાર્થીઓમાં ઉપરોક્ત ગુણોનું સિંચન થયા વિના રહ્યું ન હતું. મહત્ત્વના ગાંધીજીના રાષ્ટ્રીય–જન આંદોલનકાળમાં તેનાથી વિમુખ રહેવું તદ્દન મુશ્કેલ હતું. શ્રી ભગવતીને પણ પોતાના યૌવનકાળને પ્રારંભે આ વાતાવરણ ભેટ મળતાં એમની અંદર રહેલા ગુણોને ખીલવા–વિકસવાની તક મળી. ઉપરોક્ત વાતાવરણ-ઉછેર અને શિક્ષણને પ્રતાપે શ્રી ભગવતીએ સામાજિક-રાષ્ટ્રીય ક્ષેત્રે-જાહેર જનજીવનમાં પગરણ કરવાનું મન બનાવીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું. (૧૯૬૭). ધારી સફળતા મળતાં અધ્યક્ષપદે આરૂઢ થઈ પોતાની કુશળતા, તેજસ્વિતા અને નિષ્ઠાથી ગુજરાતના વિચક્ષણ વ્યાપારીઓ અને શ્રેષ્ઠીઓની આગેવાની સફળતાપૂર્વક નિભાવી. બધાનો સ્નેહ સંપાદિત કર્યો. તેમની આ સફળતા અને લોકપ્રિયતાના જીવંત દૃષ્ટાંત તરીકે આપણે તેમના દ્વારા સતત નવ વર્ષ સુધી મસ્કતી કાપડ માર્કેટમહાજન-અમદાવાદના પ્રમુખપદે થયેલ તેમની વરણીને ટાંકી શકીએ. સાથે સાથે અમદાવાદ–ગુજરાતની સામાજિક–રાષ્ટ્રીય અને શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને પ્રગતિમાં રસ લેવાનું પણ એમણે ચાલુ રાખ્યું. અમદાવાદની પાંજરાપોળ, બહેરામૂંગા શાળા સંચાલક મંડળ, દુષ્કાળ રાહત સમિતિ, ગુજરાત કેન્સર સોસાયટી, ગુજ. લૉ સોસાયટી, ટેક્સટાઈલ ટ્રેડર્સ કો. ઓ. બેંક તેમજ ‘ગુજરાત વિશ્વકોષ' જેવી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી કે સંચાલક એવા જુદા જુદા હોદ્દા પર રહીને એમણે વ્યાપકસેવાઓ બજાવી. એક સામાજિક–રાષ્ટ્રીય અને જાહેરજીવનના આગેવાન તરીકેની પ્રતિષ્ઠા હાંસલ કરી. ઉપરોક્ત–તમામ પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં બચપણ અને ખાસ કરીને કોલેજકાળથી સાંસ્કૃતિક Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ પથપ્રદર્શક પ્રવૃત્તિઓમાં રસ લેતા રહેતા હતા. નાટ્યપ્રવૃત્તિ અને કરવા માટે ૧૮૮૭ના વિપ્લપથી ૧૯૪૭ ની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ નાટ્યકલાના મંચન દ્વારા પોતાના અભિનયના અજવાળાં સુધી સ્વાતંત્ર્ય લડત ચાલી તે સર્વવિદિત છે. અનેક સપૂતોએ પાથરવાનું એમને ખૂબ જ ગમતું. અમદાવાદની સેવાભાવી સંસ્થા ભારતમાતાના પુનિત ચહેરા પર હાસ્ય રેલાય તે માટે ‘એલિસબ્રિજ આરોગ્ય સમિતિની સાંસ્કૃતિક શાખા- જન્મદાતા-જનનીને બોરબોર આંસુએ રડાવીને દુષ્કૃત્ય પણ કર્યું. રંગમંડળ'માં તેઓ અત્યંત સક્રિયતાપૂર્વક ભાગ લેતા. શહાદતના વીરોચિત માર્ગ પર ચાલી નીકળેલા અસંખ્ય નાટ્યકલા-અભિવ્યક્તિના પોતાના અંગત શોખને પોષવા તથા વીરલાઓમાંથી કેટલાક સપૂતો આપણા ગુજરાતમાંથી પણ હતા. નાટ્યકલાના વિકાસ અર્થે તેઓ સતત પ્રયત્નશીલ રહેલા. આ તા. ૧૫ ઓગષ્ટ ૧૯૭૩ના રોજ ભારત સરકારે જેમને સ્વાતંત્ર્ય સંસ્થાઓએ મંચ પર ભજવેલાં અનેક નાટકોમાં તેમણે વિવિધ સેનાની તરીકેનું સન્માન અને તામ્રપત્ર એનાયત કર્યું. તેમાંના અને યાદગાર ભૂમિકાઓ ભજવીને પોતાની નાટ્યકલા રુચિનાં એક હતા શ્રી મોતીલાલ શર્મા અને બીજા હતા એમના આત્મીય દર્શન કરાવ્યાં. તેમની અંદર રહેલ બળુકા કલાકારને આ રીતે જ્ઞાતિબંધુ શ્રી ચૂ. પુ. બારોટ. આ ઉપરાંત સ્વજ્ઞાતિબંધુ શ્રી બહાર આવવાની તક મળી. તેમના સહકલાકાર મિત્રોમાં શ્રી બળદેવભાઈ મોલિયા (બ્રહ્મભટ્ટ) તથા શ્રી અને શ્રીમતી ચં.ચી. મહેતા, શ્રી ચીનુભાઈ પટવા, શ્રી ધનંજય ઠાકર, શ્રી જોરસિંહ કવિ જેવા બીજા કેટલાક સ્વજ્ઞાતિના સ્વાતંત્ર્ય ગટુભાઈ ધ્રુવ અને બહેનો (અભિનેત્રીઓ)માં શ્રીમતી વિનોદિની સેનાનીઓને પણ આ યાદીમાં મૂકી શકાય. પરંતુ અત્રે આપણે નીલકંઠ, શ્રીમતી કંચનબેન પટવા જેવી જાજરમાન વ્યક્તિઓનો માત્ર શ્રી મોતીલાલ શામળદાસ શર્માજીની વાત જ કરીશું. સમાવેશ થતો હતો. વળી “એલિસબ્રિજ આરોગ્ય સમિતિના નેજા શ્રી મોતીલાલ શર્માજીનો જન્મ તા. ૭ જાન્યુ. ૧૯૮૨ના નીચે રાસ-ગરબા હરિફાઈ તથા “વિજય પદ્મ' નો એમણે પ્રારંભ રોજ ખંભાત પાસે આવેલા મોટા તારાપુર ગામમાં શ્રી કરાવ્યો. જેને કારણે લોકોમાં રહેલ આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને શામળદાસ શર્મા (બ્રહ્મભટ્ટ)ના પરિવારમાં થયો હતો. ત્યાંની ક્ષેત્રે રસ તેમજ જાગૃતિમાં વૃદ્ધિ થવા પામી. આવી પ્રવૃત્તિઓનો પ્રાથમિક ગુજરાતી શાળામાંથી કેળવણીની શરૂઆત કરી જરૂરી વ્યાપ વધારવા એમણે દેશ-વિદેશની કેટલીક સાંસ્કૃતિક શુભેચ્છા શિક્ષણ મેળવ્યા પછી ૨૪ વર્ષની નવયુવાનવયે ઇ.સ. ૧૯૧૬યાત્રાઓમાં પણ ભાગ લીધો. ૧૭ના વર્ષમાં એમણે સ્વદેશાભિમાન અને માતૃભૂમિ માટે શ્રી ભગવતીને તેમની આવી સેવાઓના ઉપલક્ષ્યમાં ન્યોચ્છાવર થઈ જવાની ભાવના સાથે શ્રીમતી ડૉ. એનીબેસન્ટ વિશ્વગુર્જરી' એવોર્ડ (૧૯૯૮) થી નવાજવામાં આવ્યા. સમાજ તથા લોકમાન્ય બાલગંગાધર તિલક પ્રેરિત હોમરૂલ લીગ' જેવી અને રાષ્ટ્રના અનેક લોકોના દિલ જીતી લેનાર ભગવતી તેમના સંસ્થાઓમાં કારોબારી સભ્ય તરીકે જોડાઈ પોતાની અંદર રહેલ આયુષ્યના શતકની સમાપ્તિ તરફ અગ્રેસર હતા, ત્યારે અચાનક દેશદાઝની પ્રતીતિ કરાવી. આ અરસામાં પૂ. મહાત્મા ગાંધીજીએ ૯૫ વર્ષની ઉંમરે તા. ૪ માર્ચ, ૨૦૧૪ના રોજ તેમનું સ્વદેશાગમન પછી ચંપારણના ગળીના ખેડૂતોનો વિકટ પ્રશ્ન દેહાવસાન થતાં ગુજરાતને મોટી ખોટ પડી છે. આ પ્રસંગે ઉકેલી સૌના માટે નવી આશાનું વાતાવરણ સર્યુ હતું. શર્માજીને ગુજ.ના રાજ્યપાલ શ્રી કૈલાસપતિ મિશ્રાજીએ અંજલિ આપતાં પણ લાગ્યું કે એમને એમનાં સ્વપ્નોને સાકાર કરનાર રાહબર જણાવ્યું કે “જીવનપર્યત શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા, મળી ગયો છે. અને ત્યારથી તેઓ પણ દેશના અન્ય હજાર સાહિત્ય, કલા, વ્યાપાર જેવાં અનેક ક્ષેત્રોમાં જીવનની અંતિમ યુવક-યુવતીઓની માફક મહાત્માજીના અનન્ય અનુરાગી અને ક્ષણો સુધી સેવા કરનાર શ્રી ભગવતી ગુજરાતની મહાજન–શ્રેષ્ઠી અનુયાયી બની ગયા. પરંપરાના વટવૃક્ષ સમા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી જેવા પૂ. મહાત્માજીએ ચંપારણ પછી ખેડા અને અમદાવાદમાં અનેક આગેવાનોએ એમને ભાવભીની અંજલી અર્પે છે. પ્રભુ કામદારોના પ્રશ્નો પણ સફળતાપૂર્વક ઉકેલી શર્માજી જેવા અનેક દિવંગતના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના. હિંદીઓની આશાને બળ પૂરું પાડ્યું. પછી તો તેમણે પણ સ્વાતંત્ર્ય સેનાની સત્યાગ્રહ, ખાદી, અહિંસા અને દલિતોદ્ધારકની પ્રવૃત્તિમાં શ્રી મોતીલાલ શામળદાસ શમાં ઝંપલાવ્યું અને તે પછી આજીવન એ તમામ પ્રવૃત્તિમાં જ રચ્યા પચ્યા રહેવું પસંદ કર્યું. આવા સંજોગોમાં ઇ.સ. ૧૯૧૮માં ફાટી (૧૯૮૨-૧૯૮૮) નીકળેલા રોગચાળામાં ઇન્ફલ્યુએન્ઝાથી પીડિત દર્દીઓની સેવા બ્રિટીશરોના સામ્રાજ્યવાદી સકંજામાંથી હિંદને સ્વતંત્ર માટે મહાત્માજીની હાકલને માન આપી તેઓ જનતા જનાર્દનની Jain Education Intemational Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૬૧ સેવા-સુશ્રુષા માટે કલોલ (ઉ.ગુ.) ગામ તથા તાલુકા સમસ્તના કરતા વ્યાપારીઓના મંડળોની આગેવાની લીધી. એટલું જ નહીં ગામડાઓમાં દર્દીઓની સેવાની તક વધાવી લીધી. દિવસ-રાતની પણ અમદાવાદની ‘ઇન્ટરનેશનલના ટ્રેડર્સ લિ.' (૧૯૪૨પરવા કર્યા વિના તેમણે આ કામ ખરા ખંત, ઉત્સાહ અને સેવા- '૪૪)ના મેનેજીંગ ડિરેક્ટર, ન્યુ સ્વસ્તિક લાઈફ ઇસ્યુ. લિ. પરાયણતાની વૃત્તિ સાથે કરી પોતાની અંદર રહેલ મહાત્માજીના મુંબઈ તથા અમદાવાદ મંડળોના ઉપપ્રમુખ, ‘ગુજરાતી વેપારી સાચા સેવક બનવાની ઉત્કટ ઇચ્છાશક્તિનું દર્શન કરાવ્યું. મહામંડળના કારોબારી સભ્ય, મિલર્જીન સ્ટોર્સ એસો.ના મંત્રી ત્યારબાદ ઇ.સ. ૧૯૧૯ થી જલિયાનવાલા બાગ તરીકે પણ સેવાઓ આપી. હત્યાકાંડ અને રોલેટ એક્ટ (કાળા કાયદા)ના અનુસંધાનમાં સ્વાતંત્ર્યોત્તર કાળમાં પોતાનું સ્વાતંત્ર્ય લડતનું કામ સારી દેશભરમાં આવેલાં સત્યાગ્રહી આંદોલનોમાં શર્માજીએ અદમ્ય રીતે પરીપૂર્ણ થતાં હવે તેમણે પોતાનું સઘળું ધ્યાન સમાજસેવાનાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ખાસ કરીને સત્યાગ્રહી સાહિત્ય તથા કાર્યો તરફ કેન્દ્રિત કર્યું. ૧૯૬૫માં “ગાંધીબજાર કયુમર્સ ખાદી વેચાણમાં એમની રૂચિ સવિશેષ રહી. ઇ.સ. ૧૯૨૦માં સો.ના ચેરમેન તેમજ અમદા. સિડ્ઝ મર્ચન્ટસ એસો. લિ.' ‘નાગપુર-ઝંડા સત્યાગ્રહ'માં પણ તેમણે ઉમળકાભેર ભાગ સમિતિના સભ્ય તરીકે રહીને ધંધાકીય પ્રવૃત્તિઓમાં મુંબઈની લીધો. સાથે સાથે પૂ. મહાત્માજીના આદેશ અનુસારની વિવિધ એલિફન્ટ્સ ઓઈલમિલના ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ તેમણે ભાગ લેવા માંડ્યો. પરિણામે ભારતના સોલસેલિંગ એજન્ટ તરીકે સેવાઓની ઈગ્લેન્ડની ઇ.સ. ૧૯૨૨ સુધીમાં તો તેમણે કોંગ્રેસના સક્રિય સ્વયંસેવક બ્લોલ એક્સ એન્ડ કે હિ બ્લડોલ સ્પેન્સ એન્ડ કુ. લિ.ના મુખ્યાધિષ્ઠાતા તરીકે ૧૯૬૬ તરીકે નામના મેળવી. પરિણામે ડિસેમ્બર ૧૯૨૭માં મદ્રાસ થી વ્યાપારી પ્રવૃત્તિઓ હાથ ધરી. મુકામે આયોજિત “હિંદી રાષ્ટ્રીય મહાસભા' (Indian શ્રી શર્માજીએ રાષ્ટ્ર-સમાજ સેવાની સાથે સાથે સાંસ્કૃતિક National Congress) ના અધિવેશનમાં શ્રી નિવાસ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો. ગોકળદાસ રાયશુરાકૃત ‘રેણુકા’ સાયંગરના પ્રમુખપણા નીચે યોજાયેલ અખિલ ભારતીય ‘દેશી રાજ્ય પરિષદ'માં કાર્યવાહક સભા તરફથી ગુજરાતમાંથી જે ચાર અને “શેરબજારનું સ્વપ્ન” એ બે પ્રકાશનો બહાર પાડ્યાં. સાથે પ્રતિનિધિઓ નિમાયા તેમાં (૧) શ્રી અમૃતલાલ શેઠ (૨) શ્રી સાથે કવિ ન્હાનાલાલનાં ‘ચિત્રદર્શન’ અને કવિવર રવીન્દ્રનાથ મણિલાલ કોઠારી (૩) શ્રી સુમંત મહેતા અને (૪) શ્રી ઠાકુરના ‘વિશ્વભારતી' જેવી જાણીતી કૃતિઓનો ગુજરાતી મોતીલાલ શા. શર્માનો સમાવેશ થતો હતો. અનુવાદ કરવાનું કામ પણ કર્યું. અમદાવાદ ખાતેથી “સંદેશ” સમાચારપત્રના “મનોરંજન' સાપ્તાહિકના તંત્રી તરીકે તેમજ હિંદી રાષ્ટ્રીય મહાસભાના ગુજરાતના પ્રતિનિધિ તરીકે વડોદરાથી હિંદી મરાઠીમાં પ્રકાશિત “વ્યાયામ' નામના પત્રમાં શ્રી શર્માજીએ પોતાના શીરે આવેલી જવાબદારી પૂર્ણ દક્ષતા તંત્રીપદે કામ કર્યું. આ ઉપરાંત સ્વજ્ઞાતિ (બ્રહ્મભટ્ટ)ના ઉત્કર્ષ પૂર્વક સંભાળીને મહાસભા તથા પૂ. મહાત્માજીના આદેશને માટે પણ એમણે પૂરતી પ્રવૃત્તિઓ કરી. આવા આજીવન પ્રવૃત્ત ગુજરાતના જનસામાન્ય સુધી વહેતો કરવામાં ઉપયોગી ભૂમિકા પ્રખર રાષ્ટ્રવાદી, સમાજસેવી અને સુધારક દૃષ્ટિ ધરાવતા પૂરી પાડી. સાથે સાથે કલોલ (ઉ. ગુ.) ના શહેર સુધરાઈ શર્માજી તા. ૬ જુન, ૧૯૮૮ના રોજ સ્વર્ગવાસી થતાં સમાજ (Municipality)માં સભાસદ તરીકે, વડોદરા શહેર રેલસંકટ અને જ્ઞાતિના અનેક આગેવાનોએ એમને સ્મરણાંજલી અર્પ સમિતિના મંત્રી તરીકે, વડોદરા રાજ્ય પ્રજામંડલ, અધિવેશન હતી. પ્રભુ આવા મહાનુભાવો દ્વારા આપણા રાષ્ટ્ર અને સમાજને વડોદરાના પ્રકાશન મંત્રી તરીકે, “બારડોલી સત્યાગ્રહ' (બંને ઉન્નત કરતા રહે અને આપણા ગુજરાતના આવા સપૂતોને .સ. ૧૯૨૮) વેળાએ “સરભોણ છાવણી'માં સત્યાગ્રહી તરીકે, સ્નેહપૂર્વક સ્મરણ કરતા રહીએ એજ અભ્યર્થના! ! દસક્રોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે (ઇ.સ. ૧૯૩૨) તથા અમદાવાદ ખાતે રેશનિંગ પ્રવૃત્તિના કારોબારી નીડર પત્રકાર- સમાજસેવક સભ્ય તરીકે તેમણે રાષ્ટ્રીય-સામાજિક સેવાપ્રવૃત્તિઓમાં શ્રી સીતારામ શમાં ઉલટભેર ભાગ લીધો. આ બધી રાષ્ટ્રીય પ્રવૃત્તિના સંદર્ભે ૧૯૩૪માં તેમને જેલયાત્રા કરવાની તક મળી. એની સાથે (ઈ.સ. ૧૮૯૧–૧૯૬૫) વ્યાપાર-ઉદ્યોગને લગતી ગુજરાતની પ્રવૃત્તિઓમાં ઇ.સ. શ્રી સીતારામ જેસીંગભાઈ શર્મા (બ્રહ્મભટ્ટ) નો જન્મ તા. ૧૯૧૮થી કેમિકલ્સ, પેઈન્ટ્રસ, વાર્નિસ અને એસીડનો ધંધો ૧૬ ઓગષ્ટ, ૧૮૯૧ના રોજ એમના મોસાળ-પ્રાંતિજ 59 Jain Education Intemational Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ (સાબરકાંઠા) ખાતે થયો હતો. તેમના પિતાશ્રી કડી (ઉ.ગુજ.)ના મૂળ વતની હતા. બાલ્યાવસ્થામાંથી જ શ્રી સીતારામભાઈના શિર પરથી પિતાની છત્રછાયા છિનવાઈ જતાં તેઓ મોસાળમાં જ ઊછર્યા હતા. વર્નાક્યુલર–ફાઈનલ તથા અંગ્રેજીના અભ્યાસ બાદ તેઓશ્રી પ્રાથમિક શિક્ષકની નોકરીમાં જોડાઈ ગયા. તક મળતાં મુંબઈ જઈ નામું લખવાથી માંડીને ગુજરાતી નાટક મંડળીમાં પોતાનાં રસ-રુચિ મુજબનું કામ કરતા થયા. અહીં એમનો વાંચન-લેખન શોખ પોષાયો. શર્માજીને બચપણથી જ કવિતા-વાર્તા લખવાનો શોખ. પ્રથમ વાર્તા તત્કાલીન સામાજિક કુરિવાજ પર કુઠારાઘાત સમી હતી. તેમાં પ્રેતભોજનની કુરૂઢી પર આકરા પ્રહાર-વ્યંગ હતા. જે સ્વજ્ઞાતિ પત્ર ‘બ્રહ્મભટ્ટ શુભેચ્છક’માં છપાઈ. પ્રોત્સાહિત થઈ. ‘વડોદરા વર્તમાન’માં સળંગ વાર્તા લખી. તે દરમ્યાન ‘મહિકાંઠા એજન્સી'માં સરકારી નોકરી મળી. પરંતુ કલમનું આકર્ષણ ન ખાળી શકતાં, ‘વડોદરા વર્તમાન'માં તંત્રીપદે જોડાયા. તે પછી ‘ગુજરાતી પંચ’ (ઇ.સ. ૧૯૧૪) અને ‘હિન્દુસ્તાન' સાપ્તાહિક (ઇ.સ. ૧૯૧૭)માં સહતંત્રી તરીકે જોડાયા. સાથે સાથે ‘વાર્તામંદિર ’ નામનું વાર્તામાસિક પણ સંભાળ્યું. ત્યારબાદ સ્વજ્ઞાતિપત્ર ‘સુભટ્ટ’ શરૂ કર્યું. (૧૯૨૦-૨૨) જેને પ્રારંભે ‘ત્રિમાસિક’ પછી ‘દ્વિમાસિક' અને સારો પ્રતિસાદ મળતાં છેવટે ‘માસિકપત્ર’ બનાવ્યું. આ જ્ઞાતિપત્રે તત્કાલીન સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોના ઉન્મૂલન, કન્યાકેળવણી, સ્ત્રી અને દલિતોદ્ધાર પ્રવૃત્તિ, ખાદીપ્રવૃત્તિ, સ્વદેશભક્તિ જેવા વિષયોમાં ગુજરાતની પ્રજાને પોતાની ઉત્કૃષ્ટ કલમપ્રસાદી પીરસી. એ અરસામાં અન્ય સ્વજ્ઞાતિપત્ર ‘ભટ્ટભાસ્કર'ના સંપાદક પ્રખર ગાંધીવાદી–અંતેવાસી અને સ્વાતંત્ર્યસેનાની શ્રી ચૂ. પુ. બારોટ જેલયાત્રાએ જતાં એમની જવાબદારીપણ શ્રી શર્માજીએ ખૂબી અને ખંતપૂર્વક નિભાવી. સાથે સાથે અન્ય જ્ઞાતિપત્રો ‘બ્રહ્મભટ્ટ શુભેચ્છક’, ‘બ્રહ્મભટ્ટ મિત્ર’, ‘બ્રહ્મભટ્ટ યુવક’ વગેરેમાં પણ તેઓ પોતાની કલમપ્રસાદી પીરસતા રહ્યા. આ ઉપરાંત ‘જન્મભૂમિ', ‘વંદેમાતરમ્’, ‘મુંબઈ સમાચાર' જેવાં સમાચારપત્રોની પણ તેમણે સારી એવી સેવા બજાવી. આ સમયે મોટાભાગે રાષ્ટ્રવાદી–ગાંધીવાદી વિચારોનો પ્રભાવ સાર્વત્રિક હોવાથી શર્માજી પણ એનાથી મુક્ત કેમ રહી શકે? વળી ગાંધીવાદી-રાષ્ટ્રવાદી વિચારો તો એમની કલમને પ્રિય એવા વિષયો હતા. પરિણામે તેમની છાપ એક નિડર, સ્વાતંત્ર્ય પ્રિય, મૂલ્યનિષ્ઠ અને ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર તરીકે અત્યંત પ્રચલિત બની. પથપ્રદર્શક શ્રી બચુભાઈ લોટવાળા સાથે મળીને ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર' સાપ્તાહિક મુંબઈ અને ગુજરાતમાં અત્યંત લોકપ્રિય બનાવવામાં તેમણે સિંહફાળો નોંધાવ્યો. મુંબઈ ખાતે સાંતાક્રુઝ વિસ્તારમાંથી કોંગ્રેસ તથા તેની અસ્પૃશ્યતા નિવારણ, ખાદીપ્રચાર વગેરે સંસ્થાગત પ્રવૃત્તિઓમાં તેમણે અવિરત સેવાઓ નોંધાવી. ‘હોમરૂલ લીગ’–વોલેટિયરકોરને (ત્રણ વર્ષ માટે) પણ તેમણે સેવાઓ આપી. આ ઉપરાંત મુંબઈ કોંગ્રેસ અધિવેશન (ઇ.સ. ૧૯૧૮) ‘અમૃતસર અધિવેશન' (ઇ.સ. ૧૯૧૯) તથા ઇન્ફ્લુએન્ઝાના રોગચાળા (ઇ.સ. ૧૯૧૮) નિવારણ અર્થે પણ સ્વયમ્સેવક તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ બજાવી. આ બદલ મુંબઈ તેમજ અમદાવાદના નાગરિકો તરફથી તથા ગીતામંદિર ટ્રસ્ટ'–અમદાવાદ તરફથી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું. તેમની આ સેવાપ્રવૃત્તિઓ પૂરતા જોમ અને ધગશ સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિપર્યંત ચાલુ જ રહી. સ્વાતંત્ર્યોત્તર કાળમાં તેમણે મુખ્યત્વે સ્વદેશ અને સ્વજ્ઞાતિ પ્રેમને લગતી કેટલીક પ્રવૃત્તિઓને જ વિશેષ પ્રાધાન્ય આપ્યું. આમ પત્રકારત્વ, સ્વદેશ-સ્વજ્ઞાતિ સેવા, અને સમાજ સુધારણા એમ ત્રિવિધ પ્રવૃત્તિઓ કરનાર શર્માજી સ્વભાવથી જ સ્વતંત્રમિજાજી અને નિજાનંદી હોવાથી ‘ફરમાસુલેખક’ બનવાને બદલે સ્વયંસ્ફૂરણા દ્વારા સાહિત્યસર્જન કરવાના હઠાગ્રહી હતા. તેમની કલમ ધારદાર, સ્પષ્ટ અને બેધડક હતી. કોઈપણ વાતને માર્મિક-કટાક્ષયુક્ત કે હળવાશની રીતે કહેવામાં તેમને મહારથ હાંસલ હતું. મુંબઈને (નિવૃત્તિવય ટાણે) અલવિદા કહ્યા પછી એમણે પૈતૃક ગામ કડીના લુહારકૂઈ ખાતે આવેલ ‘પર્ણકુટી’ નામના નિવાસસ્થાનને કલમબાજોના અખાડામાં પલટાવી નાંખ્યું. કડી ખાતે લેખક-સર્જક-વર્તુળની સ્થાપના કરી નવા-જૂના લોકોને હુંફાળું વાતાવરણ પ્રદાન કરવા સાથે સાહિત્યજગતમાં પા પા-પગલી માંડવા માડે માર્ગદર્શક કેડી પણ કંડારી આપી. સાહિત્યસર્જન ઉપરાંત સમાજ સુધારણા, ‘પર્ણકુટી’ સદાય પ્રવૃત્ત રહેતી હતી. જેમાં કોઈપણ એક જ્ઞાતિ વિશેની નહીં પણ સમગ્ર સમાજની પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવામાં આવતી. ધર્મપત્નિ મણીબેન નિસંતાન અવસ્થામાં જ ઘણાં વ્હેલાં જ ગુજરી ગયાં હોવા છતાં શર્માજીએ પોતાના ઘરને એકલવાયું કે સૂનું પડવા જ દીધું ન હતું. ઉપરોક્ત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈને કોઈ બાળક એમના નિવાસસ્થાનને પ્રવૃત્તિમય બનાવતું જ રહ્યું. અંતે શ્રી શર્માજીએ ૧૯૬૫માં દેહાવસાન પૂર્વે એમણે પોતાની તમામ મિલ્કત સમાજની સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને દાન આપી તેમની સ્મૃતિમાં કાયમીસ્થાન મેળવી લીધું છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૬૩ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉર્દુનું પઠન-પાઠન પણ એમણે સહજ ઉમળકાપૂર્વક સ્વીકારી શ્રી નાનુભાઈ કહાનજીભાઈ બારોટ લીધું. પૂ. મહાત્મા ગાંધીજીના શુભ આશિષ અને શુભનિશ્રામાં વસંતની સોળે કળાની માફક જ્હોરી ઊઠેલા વિદ્યાપીઠના (ઇ.સ. ૧૯૧૧) વાતાવરણમાં શ્રી નાનુભાઈનો મનમોર કળા કરવા લાગ્યો. હવે રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસારમાં આજીવન ભેખ રાષ્ટ્રભાષા હિંદીની સેવા તથા પ્રચાર-પ્રસારના કાર્યમાં તેઓ ધરી સમર્પિત થઈ ચૂકેલા કુલ ૧૩ જેટલા મહાનુભાવોનું ગળાડૂબ બની ગયા. દેશભરમાંથી તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માજીના રાષ્ટ્રભાષાની સેવાના પ્રથમ ચરણ પ્રસાદ તરીકે શ્રી શુભહસ્તે તા. ૨૪ માર્ચ ૧૯૯૨ના રોજ દિલ્હી ખાતે બહુમાન નાનુભાઈએ “ગુજરાતી-હિન્દી શબ્દકોષ’ તૈયાર કર્યો. તેમની કરવામાં આવ્યું. તેમાંના એક એવા શ્રી નાનુભાઈ કાનજીભાઈ કલમને ફૂટેલી કુમળી પાંખોએ ભાષા રસિકોને પ્રભાવિત કર્યા. બારોટનો જન્મ દક્ષિણ ગુજરાતના નડિયાદ મુકામે તા. ૧૦મી પરિણામે તેનાથી પ્રેરાઈને “હિંદી-ગુજરાતી શબ્દકોષ” પણ તૈયાર જુન, ૧૯૧૧ના રોજ થયો હતો. કરવાની પ્રેરણા મળી. (ઇ.સ. ૧૯૫૧-૫૨). આની સાથે સાથે | શ્રી નાનુભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદ હિંદી-ગુજરાતીનાં વિવિધ સ્તરનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની ખાતે સંપન્ન થયું. ત્યારબાદ ફરગ્યુસન કોલેજ પૂના તથા તક મળી. આ બધાથી આગળ વધી સંત શ્રી તુલસીદાસજીની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અને ગુજરાત કોલેજ, હિંદીની વિખ્યાતકૃતિ “રામચરિત માનસ'નું ગુજરાતીમાં અનુવાદ અમદાવાદમાંથી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ડૉ. અને સંક્ષીપ્તકરણ કરવાની પ્રવૃત્તિ પણ તેમણે હાથ ધરી. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના આચાર્યપદવાળી મુંબઈની ત્યારબાદ એક પછી એક એવી અને એટલી પ્રવૃત્તિઓ કરતા કોલેજમાંથી કાયદાના સ્નાતક થવાની તક મળી. સાથે સાથે ગયા કે વયમર્યાદાને કારણે (ઇ.સ. ૧૯૭૧માં ૬૦ વર્ષ થતાં) હિંદીમાં “કોવિદ' તેમજ સાહિત્યસંમેલન પ્રયાગ દ્વારા સંચાલિત નિવૃત્તિની ક્ષણ આવી ગઈ ત્યાં સુધી ખબર જ ન પડી. આ સાહિત્ય વિશારદ' (ઇ.સ. ૧૯૩૯) જેવી હિંદી ભાષાની સમગ્ર સમયગાળા દરમ્યાન રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર પદવીઓ મેળવવાની પણ તેમને તક મળી. આમ જુદી જુદી અર્થે ગુજરાત વિદ્યાપીઠમાંથી થતી પ્રવૃત્તિઓમાં તે ગળાડૂબ રહ્યા શાળા-કોલેજોમાં અભ્યાસ કરી જ્ઞાન વૈવિધ્ય મેળવનાર શ્રી હોવાથી નિવૃત્તિ પછી બીજાં પાંચ વર્ષનો કાર્યકાળ વધારી દેવામાં નાનુભાઈએ હવે નડિયાદ ખાતે સ્થાયી થઈ વકીલાત કરવા પ્રયત્ન આવ્યો. ફરી શ્રી નાનુભાઈ એ જ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવા કર્યા. પરંતુ એક જગ્યાએ પગ વાળીને બેસીને ધંધો કરવાનું તેમને લાગ્યા. કહો કે એ દુનિયામાં ફરી ખોવાઈ ગયા. ફાવ્યું નહીં. વળી વકીલાતના ધંધાની ખાસીયતો કે ખામીઓ સાથે સમાધાન કરવાનું પણ તેમને આવડ્યું નહીં. (એમના જ ગુજરાત વિદ્યાપીઠમાં રહી માત્ર રાષ્ટ્રભાષા હિંદીના પ્રચાર-પ્રસારનું જ નહીં પરંતુ તે ઉપરાંત અન્ય રચનાત્મક શબ્દોમાં) તેમની અંદર રહેલ શિક્ષક અને ભાષાપ્રેમી જીવ વકીલાત કરતાં પઠન-પાઠન તરફ વિશેષ લાલાયિત થતો હોવાથી પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય રસ લીધો. ઇ.સ. ૧૯૬૯માં છેવટે શ્રી ગોપાળદાસ દરબાર સંચાલિત વસોની હાઈસ્કૂલમાં ગુજરાત વિદ્યાપીઠ પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યસ્મૃતિમાં વિશેષ શિક્ષક તરીકે જોડાવું (ઇ.સ. ૧૯૪૧) પસંદ કર્યું. આ સંસ્થામાં દાંડીયાત્રાનું આયોજન કર્યું. જેમાં શ્રી નાનુભાઈની આગેવાની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીનાં (કુલ છ વર્ષ) શિક્ષક તરીકેની સેવા નીચે ઘણા સેવકો જોડાયા. આ યાત્રામાં રોજના ૧૨ માઈલ બજાવવામાં તથા સાથે સાથે હિંદી ભાષાના પ્રચાર-પ્રસારની પગપાળા ચાલવાની (ગાંધીજી માફક) પ્રવૃત્તિ કરીને સૌએ કામગીરી સંભાળવામાં તેમને પૂરતો આનંદ પ્રાપ્ત થયો. પરમસુખ પ્રાપ્ત કર્યું. જીવનના પ્રારંભકાળથી જ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ તરફ લગાવ આ તો થઈ તેમની પઠન-પાઠન અને ગાંધીવાદી હોવાથી ઇ.સ. ૧૯૪૭માં જ્યારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે, પ્રવૃત્તિઓ. આ બધાની સાથે સાથે સ્વજ્ઞાતિના ઉત્કર્ષ અર્થે શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિન્દુસ્તાનીના નાનુભાઈએ જ્ઞાતિપત્રો, મેળાવડાઓ અને સુધારક પ્રવૃત્તિઓમાં અધ્યાપક તરીકે જોડાવાની તેમને તક મળી ત્યારે એમની અંદર પણ ગાંધીવાદી વિચારધારા અનુસાર અજોડપ્રદાન પૂરું પાડી શ્રી રહેલ શિક્ષક તેમજ હિંદીપ્રેમી આત્માને ભાવતું ભોજન મળ્યાનો . પુ. બારોટ પછીના ક્રમે બ્રહ્મભટ્ટ સમાજમાંથી ગાંધીજીના આનંદ થયો. આ તેમની પ્રિય પ્રવૃત્તિ હોવાથી હિંદીની સાથે સાથે અંતેવાસી તરીકેની કામગીરી બજાવી. આજ પર્યત એ જ Jain Education Intemational Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પથપ્રદર્શક ગુલાબી, નિખાલસ અને ઉત્સાહી સ્વભાવ મુજબ શ્રી નાનુભાઈ ઉપહાસ વચ્ચે સામાન્ય જીંદગીમાં પણ દરેક જોડે સંસ્કૃતમાં જ પોતાની રસની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પોતાનાં સંતાનો સાથે જઈ વાતચીત કરતા રહીને તેમણે બધાને દંગ કરી દીધા. અમેરિકા કે રાવપુરા-અમદાવાદના નિવાસસ્થાને રહીને તેઓ જીંદગીનાં પાછલાં વર્ષો સુખેથી પસાર કરી રહ્યા છે પરંતુ રાષ્ટ્ર ચૂક્યો હતો. ઠેરઠેરથી સંભાષણ વર્ગો, વ્યાખ્યાન, સંગોષ્ઠિ વગેરે અને સમાજની શુભચિંતા કરવાનું એમણે આજેય ચાલુ રાખ્યું છે. માટે આમંત્રણો મળવા લાગ્યા. આ સંદર્ભે ૧૯૮૫માં સંસ્કૃતસેવક મધ્યપ્રદેશની વિક્રમ વિશ્વવિદ્યાલય ઉજ્જૈન ખાતે ૫૦ વિદ્યાર્થીઓના સંસ્કૃત સંભાષણ વર્ગનું ઉદ્ઘાટન કુલપતિ શ્રી પ્રા (ડૉ.) ગજેન્દ્રકુમાર પંડા (૧૯૬૪) ધર્મવીર ભારતીય કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે દીપ પ્રાગટ્યની ભારતીય જનમાનસ પરથી ધીરેધીરે કરીને વિસ્મૃત બનતી વિધિ કર્યા પછી તે સ્વયમ વિદ્યાર્થી બની આ વર્ગમાં શ્રી પંડા જતી ગિવણભાષા (સંસ્કૃત) ને નિર્વાણ પામતી અટકાવી પુનઃ સામે ગોઠવાઈ ગયા. તે પછી તો અનેક અધ્યાપકો, તબીબો, જીવંત, ધબકતી અને ગૌરવાન્વિત બનાવવાનું સ્વપ્ન જોતાં, તેમજ વકીલો. વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓ શ્રી પંડા પાસે સંસ્કૃત એકલાખ ભારતીયોને સ્વપ્રયત્નોથી સંસ્કૃતભાષી કરવાનું પ્રણ સંભાષણ શીખવા આવવા લાગ્યા. ઉજ્જૈન પછી ધારાનગરી લેનાર એકલવીર ભાષાપ્રેમી ગજેન્દ્રકુમારનો જન્મ તા. ૧૦ મે, ખાતે ડૉ. રશીદ અહમદ શેખને તો માત્ર સંસ્કૃતમાં વાતચીત જ ૧૯૬૪ના રોજ જગન્નાથપુરી (ઓરીસ્સા) પાસેના પાઈકસાહી નહીં પણ ગીત (ગઝલ) રચતા કરી દીધા. એ જ રીતે જીવાજી ગામમાં શુકદેવ પંડા અને માતા પાર્વતીદેવીના પરિવારમાં થયો યુનિ. ગ્વાલિયર (મ.પ્ર.)ના કુલપતિ શ્રી કે. કે. તિવારી તો હતો. જન્મ ભલે ઓરીસ્સામાં થયો હોય પરંતુ છેલ્લાં વીસેક પોતાના પરિવાર સહિત શ્રી પંડાના વર્ગમાં જોડાઈ ગયા. આ વર્ષોથી શ્રી પંડાએ ગુજરાતને જ પોતાની કર્મભૂમિ બનાવી લીધી વર્ગના સમાપન સમારોહ વેળાએ વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં છે. માત્ર પાંચવર્ષીય બાળાથી માંડીને વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ મુક્તમને વાતચીત કરતા જોઈ પ્રભાવિત થયેલા રાજ્યપાલ વિદ્વાનોને પણ ફાંકડું સંસ્કૃત બોલતા કરનાર આ સંસ્કૃતસેવક તથા (મ.પ્ર.) શ્રી કે. એમ. ચાંડીએ શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી સન્માન સવાઈગુજરાતીના જીવન અને કવનમાં એક ડોકીયું કરવું જરૂર કરતાં વિધાનસભ્યોને પણ સંસ્કૃત શિખવા ટકોર કરી. જેનો રસપ્રદ બની રહેશે. સ્વીકાર કરતાં મુખ્યમંત્રી શ્રી મોતીલાલ વ્હોરાની આગેવાની નીચે શાળાકાળથી જ ગજેન્દ્રકુમારને ગીતાપાઠ સહિત સંસ્કૃત ૩૫ જેટલા વિધાનસભ્યોએ વર્ગમાં જોડાઈને સંસ્કૃતભાષી પઠનનો મોહ લાગ્યો હતો. તેથી જ માત્ર ૧૭ વર્ષની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આમાંના કેટલાક તો જ્યારે કિશોરાવસ્થામાં જ તેમણે ઘર ત્યજી તિરૂપતીની વાટ પકડી. ત્યાં સંસદસભ્ય બન્યા ત્યારે તેમણે સંસ્કૃતમાં જ શપથગ્રહણ કરીને પંડિત શ્રી કુટુમ્બશાસ્ત્રીજીની નિશ્રામાં સંસ્કૃત પ્રેમમાં વૃદ્ધિ થઈ. બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. આ ચમત્કાર શ્રી પંડાજીના ત્યારબાદ શ્રૃંગેરી જઈ સંસ્કૃત વાછટાથી પ્રભાવિત થઈ મૃતવત પરિશ્રમનો હતો એ કબુલવું રહ્યું. ત્યારબાદ તો આજપર્યત શ્રી (ડ) બની રહેલી આ દેવભાષાને ફરી લોકજીભે રમતી કરવાનો પંડાએ દેશના ગુજરાત (૧૮ શહેરો), ઉત્તરપ્રદેશ (૮), નિર્ધાર કરી બેઠા. એ અરસામાં મહર્ષિ અરવિંદ અને પૂ. મધ્યપ્રદેશ (૬), આંધ્રપ્રદેશ (૩), મહારાષ્ટ્ર (૭), ઓરીસ્સા માતાજીની પ્રેરણાથી સ્થપાયેલ વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન (૬), ઉત્તરાંચલ (૩) વગેરે રાજ્યોના મુખ્ય મુખ્ય નગરોમાંથી (પોંડિચેરી)ના આદેશથી મે ૧૯૮૪માં ગુજરાતના પ્રાંતિય સચિવ કુલ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને સંસ્કૃત સંભાષણનો મહારથ ૫. ચીનુભાઈ શાસ્ત્રી સાથે મળી જામનગર, રાજકોટ, અમદાવાદ, શીખવી ચૂક્યા છે અને હજુ આમ કુલ એક લાખ ભારતીયોને વડોદરા વગેરે સ્થળોએ સંસ્કૃત સંભાષણના પ્રચાર-પ્રસાર અર્થે સંસ્કૃત શીખવવા કૃતસંકલ્પ છે. આ ઉપરાંત સંસ્કૃતના અધ્યાપક લાગી ગયા. રાજકોટમાં શ્રી યશવંત ભટ્ટની માત્ર પાંચ વર્ષની બનવા સાથે વેદાંતશાસ્ત્રમાં Ph.D.ની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા દોહિત્રી જીજ્ઞાસાને સંસ્કૃતમાં વાતચીત કરતી કરી જેનું શ્રી પંડાએ સાંખ્યયોગ, વેદાંત વગેરેમાં બે સુવર્ણ અને એક આકાશવાણી રાજકોટ પરથી જીવંત પ્રસારણ પણ થયું. ફલતઃ રજતચંદ્રક, સંસ્કૃતમાં “બેસ્ટ ઓરેટર’ અને ‘બેસ્ટ ટુડન્ટ' આત્મવિશ્વાસ અને લોકચાહના બંનેમાં વૃદ્ધિ થવા પામી તેથી હવે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. એટલું જ નહીં પણ સંત શ્રી પૂ. તેમણે જાહેર જીવનમાં પણ માત્ર સંસ્કૃતનો જ ઉપયોગ કરવાનું પ્રમુખસ્વામી, પૂ. મુરારીબાપુ જેવા મહાનુભાવોના શુભહસ્તે પ્રણ લીધું. સળંગ ૪૫ દિવસ સુધી અનેક અડચણો, કુતૂહલ અને સન્માનિત થવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે.” Jain Education Intemational For Private & Personal use only Page #481 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મુાતમાં લોકસાહિત્યના સંશોધકો-સંપાદકો —રવજીભાઈ રોકડ પ્રત્યેક પ્રાણી કલ્પનાશીલ હોય છે. અને જીવન જીવવામાં પોતાની કલ્પનાશક્તિને ડગલે ને પગલે કામે લગાડતાં હોય છે. માનવીમાં જ નહિ, પશુપંખીઓમાં પણ આવી કલ્પનાની કરામતો જોવા મળતી હોય છે. અને તેને વ્યક્ત કરવાની સૌ સૌની અલગ અલગ રીત હોય છે. પશુપંખી કરતાં માનવી પાસે ભાષાનું વરદાન વધુ સમૃદ્ધ છે એટલે માનવી જુદી જુદી રીતે પોતાની કલ્પનાની લીલાઓ ભાષાનાં જુદાં જુદાં રૂપોમાં વ્યક્ત કરે છે. મુદ્રણયંત્રોની શોધ થઈ તે પહેલાં કંઠોપકંઠ જીવતું રહેલું સાહિત્ય માનવજીવનની વિધવિધ સંવેદનાને વાચા આપતું રહેલું છે. લોકજીવનના સુખદુઃખના પ્રસંગો ગીતોમાં, ભજનોમાં, કથાવારતાઓમાં લોકોનાં હૃદય સંઘરીને બેઠાં હોય છે એ સાહિત્યમાં જીવનમૂલ્યોની તાસીર છલકાતી હોય છે. એ પ્રજાનાં પ્રેમ અને પરાક્રમ, શૌર્ય અને સાહસ, ધર્મ અને ભક્તિ, ખમીર અને ખાનદાનીના દસ્તાવેજો આ લોકસાહિત્યમાં સંગ્રહાયા હોય છે. નગરજીવનના સમૂહો વચ્ચે અને મીડિયાની ભરમાર વચ્ચે જીવતા આજના માણસને છેક છેવાડે જીવતા અદના માનવીનાં આ સંવેદનોને જાણવા-માણવાપામવાની દરકાર ક્યાં હોય! સંશોધકો-સંપાદકો રખડી ભટકીને આ સાહિત્યને પ્રકાશમાં લાવે છે. ઝવેરચંદ મેઘાણીથી માંડીને ભગવાનદાસ પટેલ સુધીના સંશોધકોનો એક મસમોટો ઇતિહાસ ગુજરાતની ધરતી પર રચાયો છે. ૪૫ સાચે જ સંશોધન-સંપાદનનું કાર્ય ઘણું જ અટપટુ અને દુષ્કર છે. અર્થાત્ ખૂબ જ સજ્જતા માગી લે તેવું છે. આવા કાર્યોમાં ખૂબ જ ધીરજ જોઈએ, સત્યનો પક્ષપાત જોઈએ, બુદ્ધિની ભૂમિકામાં નિરંતર વિદ્યાવ્યાસંગી બની રહેવું જોઈએ. અનેકવિધ વિષયોના જ્ઞાન માહિતી હોવા જોઈએ. આ બધું હોય તો જ કાર્યને સંપૂર્ણ ન્યાય આપી શકાય. વિશ્વમાં આજે જ્યારે સંશોધનનો નાદ ગૂંજતો રહ્યો છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં પણ લોકસાહિત્ય અને લોકધનને સમજવા, જાળવવા અને ઉજાગર કરવા જે સાક્ષરોએ એક પ્રકારનો ભેખ ધારણ કરી ધૂળધોયાનું ગજબનું કામ કર્યું છે તેઓના જીવનનો સામાન્ય પરિચય અને તેઓએ આ ક્ષેત્રમાં કરેલા કાર્યનો ચિતાર સંક્ષેપમાં આપવાનો અહીં નમ્ર પ્રયાસ થયો છે. જે ભવિષ્યની પેઢી માટે દીવાદાંડીરૂપ-પથપ્રદર્શકની ગરજ સારે છે. સંશોધનો–સંપાદકો ઉપરની આ લેખમાળા રજૂ કરે છે. અધ્યાપક શ્રી રવજીભાઈ રોકડ. રાજકોટ જિલ્લાના પાંચપીપળા ગામે તા. ૭-૨-૧૯૬૩ના તેમનો જન્મ થયો. રાજકોટ જિલ્લાનું મેવાસા ગામ તેમનું મૂળ વતન. એમ.એ.-એમ.ફીલ. સુધીનો અભ્યાસ કરી હાલમાં શ્રી કે. ઓ. શાહ મ્યુનિસીપલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ધોરાજીમાં ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ સાહિત્ય પરત્વેની ઊંડી દિલચશ્પી દર્શાવે છે. સાહિત્ય, સંગીત અને સંતવાણીમાં તેમને વિશેષ રસ અને રૂચિ છે. લેખો, કાવ્યો અને વાર્તાઓ લખે છે. જે વિવિધ સંચયો, સામાયિકોમાં પ્રગટ થતા રહ્યાં છે. સાહિત્યની નિસ્વાર્થભાવે સેવા કરનાર આ ઉત્સાહી જીવ છે. મળવા જેવા માણસ છે. —સંપાદક યુનિવર્સિટી ભાષા-સાહિત્ય ભવન–રાજકોટના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ N.C.E.T.E. ભારતના પશ્ચિમ વિભાગ (ભોપાલ) ના ચેરમેનનું માનભર્યું સ્થાન શોભાવી રહ્યા છે. એ અગાઉ તેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણના કુલપતિ પદે પણ રહી ચૂક્યા છે. ડૉ. બળવંત જાની સાહિત્ય જગતમાં દૃષ્ટિપૂત સંશોધક તરીકે ખ્યાત છે. મધ્યકાલીન ગુજરાતી ડૉ. બળવંત જાની મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય, કંઠસ્થ પરંપરાનું સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય તથા ભારતીય સાહિત્યના ઊંડા અભ્યાસી, સંનિષ્ઠ સંશોધક તરીકે ખ્યાતિ પામનાર ડૉ. બળવંત જાની (જન્મ : ૨૪-૮-૧૯૫૧) સૌરાષ્ટ્ર Jain Education Intemational Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાહિત્યની વિધવિધ શાખાઓના સંશોધનક્ષેત્રે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે. તેમના સંશોધન-અધ્યયનની ફલશ્રુતિરૂપે તેમની પાસેથી પંચાવન જેટલા પુસ્તકો પ્રાપ્ત થયા છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામે કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં તેઓ જન્મ્યા. બાળપણમાં દાદાજીનો જબરો પ્રભાવ. બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા અને યુવાવસ્થાના પ્રારંભ સુધી તેઓ કમળાપુરમાં ઉછર્યા. દાદાજીને પૂજાના દ્રવ્યો તૈયાર કરી આપવાથી માંડી અષ્ટાધ્યાયી રુદ્રી, ચંડીપાઠ અને મહિમ્નસ્તોત્રને શુદ્ધ ઉચ્ચારણથી કંઠસ્થ કરવાના દાદાજીના આગ્રહથી અજાણપણે ડૉ. જાનીનું વ્યક્તિત્વ ભવિષ્યના સંશોધકને તૈયાર કરતું રહ્યું. ઘરનું ધાર્મિક વાતાવરણ, આસપાસનો તળપદો ગ્રામીણ સમાજ અને તેમના વિધિવિધાનો, સંતવાણીનો પ્રત્યક્ષ અનુભવ, અને લોકબોલીનો નિબિડ સ્પર્શ તેઓએ અનુભવ્યો. આ વરસોમાં ‘લોક' નો સમગ્ર સંદર્ભ તેમનામાં ધરબાયો, જે પછીથી તેમને સંશોધનમાં અનુકૂળતા કરી આપનારો બન્યો. પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક સુધીનું શિક્ષણ કમળાપુર, બોટાદ અને રાજકોટની સંસ્થામાં પૂર્ણ કરી સૌરાષ્ટ્ર યુનિ.-રાજકોટના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. અને પી.એચ.ડી. ની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજથી તેમણે અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક રીડર અને પ્રોફેસર બન્યા. વિદ્યાર્થી—પ્રિય અધ્યાપક તરીકેની તેમની વ્યક્તિતા આજે પણ અકબંધ છે. તેમના માર્ગદર્શન હેઠળ પચાસેક વિદ્યાર્થીઓએ M.Phil અને Ph.D. ની પદવી પ્રાપ્ત કરી છે. આ બધા સંશોધનાર્થીએ લોકસાહિત્ય ચારણી સાહિત્ય, કંઠસ્થ પરંપરાનું સાહિત્ય, ધર્માન્તરિત પ્રજાનું સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના વણસ્પર્ધા વિષયો પ્રત્યે અભિમુખ કરીને આપણા લુપ્ત થતા જતા સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાનું તેઓએ જતન કર્યું છે, તેમ કહી શકાય. ડૉ. બળવંત જાનીનું સંશોધક-વ્યક્તિત્વ પ્રતિભાવંત અને વિશિષ્ટ રહ્યું છે. ‘લોક’ નો પ્રત્યક્ષ અનુભવ, ગુજરાતી-ભારતીય અને વિશ્વકક્ષાએ આ ક્ષેત્રમાં થયેલા સંશોધન કાર્યોનો અભ્યાસ અને પરિશીલન, સંશોધનની મૌલિક સૂઝ અને પ્રતિભાનો સમન્વય તેમના સંશોધનોમાં થયો હોવાને કારણે તેમના સંશોધનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરીને તેમની વિદ્વતાના પરિચાયક બન્યા છે. પાંચ આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં, પંદરેક Jain Education Intemational પથપ્રદર્શક રાષ્ટ્રીય પરિસંવાદોમાં અને ત્રીસેક રાજ્યસ્તરીય પરિસંવાદોમાં તેમણે રજૂ કરેલા સંશોધનપત્રો તેમની સંશોધનક્ષેત્રની એકનિષ્ઠ સક્રિયતા સૂચવે છે. તેઓએ પેરિસની સોરોબોન યુનિવર્સિટીના શોધાર્થી સમક્ષ એક માસ સુધી મુલાકાતી અધ્યાપક તરીકે સંશોધનમૂલક વ્યાખ્યાનો આપ્યાં છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધન-વિવેચનક્ષેત્રે સતત સક્રિય રહીને તેમની પાસેથી અત્યંત મૂલ્યવાન ગ્રંથો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં તેમના સો ઉપરાંત સંશોધન-વિવેચન લેખો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમજ ‘સમકાલીન’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘રતન સવાયા લાખ' નામની કોલમમાં તેમણે નિયમિત રીતે કંઠસ્થ પરંપરાના સાહિત્યનો પરિચય કરાવતા લેખો લખ્યા છે. વિદ્યુત ભોગ્ય સામગ્રીને લોકભોગ્યરૂપ આપતા આ લેખો અત્યંત લોકપ્રિય થયેલા. અતીતની સ્મૃતિને સર્જનાત્મક નિબંધમાં વ્યક્ત કરતા તેમના ‘નિબંધો' પણ સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયેલા સર્જનાત્મક વ્યક્તિત્વની શક્યતાનો પણ પરિચય કરાવે છે. ડૉ. બળવંત જાની સાહિત્ય સંશોધનની તેમજ શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સ્થાનિક, પ્રાદેશિક, રાજ્યસ્તરીય, રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ સાથેનું તેમનું અનુસંધાન ગુજરાતી મધ્યકાલીન સાહિત્યને દેશ-વિદેશના સીમાડાઓ ઓળંગાવનારું બન્યું છે. તેઓ ‘ઇન્ડિયન એસોસિએશન ફોર કોમનવેલ્થ લિટરેચર એન્ડ લેંગ્વેજ સ્ટડીઝ’–લંડન; ‘ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ એશિયન એન્ડ નોર્થ આફ્રિકન સ્ટડીઝ’–કેનેડા; ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધી હિસ્ટ્રી ઓફ રિલિઝિયન્સ'–કેનેડા; ‘ઇન્ટરનેશનલ ભક્તિ કોંગ્રેસ’–પેરિસ–ફ્રાંસ, જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્ય છે. આ સાથે તેઓ ‘કમ્પેરેટીવ લિટરેચર એસોસિએશન ઓફ ઇન્ડિયા’–દિલ્હી; ‘ઇન્ડિયન ફોક્લોર કોંગ્રેસ'–મૈસૂર; ‘ભારતીય સાંસ્કૃતિક વિભાગ’–દિલ્હી; ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદ'–દિલ્હી જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના સભ્ય, મહામંત્રી અને અધ્યક્ષ તરીકે જોડાઈને સક્રિય રહ્યા છે. તદ્ ઉપરાંત ‘ગુજરાત લોકસાહિત્ય સમિતિ', ‘ગુજરાત સાહિત્ય અકાદમી’, ‘ગુજરાતી અધ્યાપકસંઘ’ ‘લોકકલા એકેડેમી’ સૌરાષ્ટ્ર સાહિત્ય સભા', ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી અધ્યાપક સંઘ’, ‘આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ' જેવી રાજ્યસ્તરની કેલેંગ લાયબ્રેરી’‘શીશુમંદિર ’લેંગ Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સાહિત્યસભા” “મહાવીર જન્મશતાબ્દી' જેવી સ્થાનિક સંસ્થાઓ સાથે રહીને પણ સહયોગ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ડૉ. બળવંત જાનીની દીર્ધદૃષ્ટિથી આયોજિત પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભિન્ન ભિન્ન શાખાના ઊંડા અભ્યાસી અને સંશોધક, વિશ્વ સાહિત્યના લોકસાહિત્યના પ્રવાહોથી પરિષ્કૃત થયેલા એવા ડૉ. બળવંત જાની વિભિન્ન ઉચ્ચ હોદ્દાઓથી વિભૂષિત હોવા છતાં સંશોધન ક્ષેત્રે નિઃશેષ રીતે સમર્પિત છે. સાહિત્ય સંશોધન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિ જોતાં કહી શકાય કે તેઓ એક સંસ્થા કરી શકે તેટલું અને તેવું કામ કરી રહ્યા છે. તેમની દીર્ધદૃષ્ટિ અને પ્રતિભાવંત સજ્જનતાની નિશ્રામાં અનેક સંશોધકો-વિદ્યાર્થીઓ દિશા પ્રાપ્ત કરી રહ્યાં છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ લેવા જેવી ઘટના છે. સંકલનકાર ડો. રમેશ મહેતા શ્રી કનુભાઈ જાની (જન્મ તા. ૪-૨-૧૯૨૫) ગુજરાતમાં લોકસાહિત્ય ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણીના કાર્યને આગળ ધપાવવામાં જે વિદ્વાનો જહેમત ઉઠાવી રહ્યાં છે, તેમાં પોતાની લગની અને નિષ્ઠાથી, શ્રી કનુભાઈ જાની પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યાં છે. શ્રી કનુભાઈ જાનીનો જન્મ, તા. ૪-૨-૧૯૨૫ના રોજ જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકામાં થયો હતો. પિતા છોટાલાલ ત્રિભુવન જાની વિરમગામની શ્રી એમ. જે. હાઈસ્કૂલમાં શિક્ષક–આચાર્ય હોવાથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન વિરમગામમાં જ પૂર્ણ કર્યું. બાદમાં ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ મુંબઈ ગયા. ત્યાં મુંબઈ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. (૧૯૪૭) અને એમ.એ. (૧૯૪૯) ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં પાલનપુર રેવન્યુ ખાતામાં નોકરી મળતા જોડાયા. પરંતુ શિક્ષક જીવને આ ખાતું માફક ન આવતા નોકરી છોડી, પેટલાદની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. બાદમાં શિક્ષણને જ જીવન કાર્ય બનાવી, ઈ. સ. ૧૯૫૦ થી ૧૯૬૬ સુધી રાજકોટ, જામનગર અને ભૂજની સરકારી કોલેજોમાં અધ્યાપક, પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકેની ફરજો બજાવી. ઇ. સ. ૧૯૬૬માં સરકારી નોકરી છોડી, શ્રી મ. દે. મહાવિદ્યાલય, ૪૬૦ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં રીડર તરીકે જોડાયા અને અહીંથી જ ઈ. સ. ૧૯૮૫માં ૬૦ વર્ષ પૂરા થતાં ઉપાચાર્ય પદેથી નિવૃત્ત થયા. | ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા ઉપરાંત ભૂગોળમાં વિદ્વાન તેમ જ સાહિત્ય સર્જક એવા પિતા પાસેથી મળેલું ઈતર વાંચન અને લેખનનું ભાથું, માતા પ્રભાબહેન અને મોટાબહેનના કંઠેથી સાંભળેલી વ્રતકથાઓ અને લોકગીતો, કવિ લલિત સાથેની સંગોષ્ઠિ, રેવન્યુમાં નોકરી કરતાં નાના (બાના બાપુ) તથા મોટા મામા દ્વારા નજીકથી થયેલો ઉત્તર ગુજરાતના ગામડાઓનો પરિચય તેમ જ વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન આદિવાસી વિદ્યાર્થીઓનો થયેલો આત્મિય સંપર્ક વગેરે બાબતોએ લોકવાડમય'ના સર્જકને ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ગ્રીક ટ્રેજેડી અને ભારતીય પુરાકલ્પનકથાઓના અભ્યાસુ શ્રી કનુભાઈનું લોકસાહિત્યક્ષેત્રે પદાર્પણ તેમના ‘લોકવામય’ (૧૯૯૨) ગ્રંથથી થાય છે. પરંતુ તેમનો વિશેષાર્થ મેઘાણીને આત્મસાત કરવામાં રહ્યો છે. પરિણામે લોકસાહિત્ય સંશોધનસંપાદન કરતાં, લોકસાહિત્યના સંશોધક-સંપાદક શ્રી મેઘાણી ઉપર તેમની કલમ વધારે ચાલે છે. જેના ફળ સ્વરૂપ તેમની પાસેથી ‘ઝવેરચંદ મેઘાણી' (૧૯૯૩), “મેઘાણી છબી’ (૧૯૯૬), “શબદનો સોદાગર' (૧૯૯૭), “મેઘાણી–શતાબ્દી વંદના' (૧૯૯૯), “મેઘાણી ચરિત' (૨૦૦૨) વગેરે મેઘાણી જીવન–સાહિત્ય સંદર્ભ વિષયક પુસ્તકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત “માયાલોક' (૧૯૫૭) અને “શબ્દ નિમિત્ત' (૧૯૭૯) જેવા વિવેચનાત્મક પુસ્તકો પણ તેમની પાસેથી ગુજરાતી સાહિત્ય સમાજને પ્રાપ્ત થાય છે. શ્રી કનુભાઈ પાસેથી પ્રાપ્ત થતાં આ ગ્રંથોની સાથે સાથે તેમનું મૂલ્યવાન ગણાવી શકાય તેવું કાર્ય તો એ છે કે–તેમના વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન તેમણે ગુજરાતમાં સૌપ્રથમ દાખલ કરાવેલો લોક-વાડમયનો અભ્યાસક્રમ, લોકસાહિત્યને અપાયેલા આ પ્રકારના શૈક્ષણિક દરજ્જાથી આજે પેઢી દર પેઢી અનેક વિધાર્થીઓ, આપણાં આ મોંઘામૂલા લોકધનલોકસાહિત્યને સાચી રીતે સમજતા, પામતા, સાચવતા થયાં છે. કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ઠા હોય તો કેવું સુભગ પરિણામ આવી શકે તેનું કનુભાઈ જાની જીવતું જાગતું ઉદાહરણ છે. આજ ૮૦ વર્ષની ઉંમરે પણ તેઓ કાર્યરત છે. લોકસાહિત્યના કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના પુરા ખંતથી તેઓશ્રી જોડાય છે. આ ક્ષેત્રના એમ.એ., એમ.ફિલ. અને Jain Education Intemational For Private & Personal use only Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડે છે. જે તેમના લોકસાહિત્ય પ્રત્યેના અનુરાગને પ્રગટ કરે છે. ડૉ. હસુ યાજ્ઞિક ગુજરાતી સાહિત્યના ખ્યાતિ પ્રાપ્ત સર્જક તરીકે તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંશોધક તરીકે ડૉ. હસુ યાજ્ઞિક જાણીતું નામ છે. વીસેક નવલકથાઓ, સાતેક વાર્તા, સંગ્રહોનું સર્જન, સજ્જતાપૂર્ણ વિવેચનસંગ્રહો, લોકસાહિત્યલોકવિદ્યા-ગૂઢવિદ્યાના અનેક સંશોધનાત્મક પુસ્તકો, સંગીતજ્ઞાની છબીને પુષ્ટ કરતા સંગીતને લગતાં આઠેક પુસ્તકો, કાવ્યસંપાદન બાલસાહિત્ય વગેરે વિષયોને આવરી લેતાં કુલ ૫૦ જેટલા પુસ્તકો તેમણે આપ્યાં છે. જે તેમની મેઘધનુષી પ્રતિભાના પરિચાયક છે. સર્જન-સંશોધન અને સંગીતનો જેમના વ્યક્તિત્વમાં સમન્વય થયો છે તેવા ડૉ. હસુ યાજ્ઞિકનું પૂરું નામ હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક છે. તેમનો જન્મ તા. ૧૨-૨૧૯૩૮ના રોજ રાજકોટ મુકામે થયો. પિતા વાંકાનેર, રાજકોટ, મોરબી વગેરે રાજ્યમાં સર્વે સુપ્રિટેન્ડેન્ટ હતા. સંગીત અને અધ્યાત્મ વિદ્યાના જ્ઞાતા પણ હતા. માતા પુષ્પાબેન અલ્પશિક્ષિત પણ જબરો વાંચનશોખ ધરાવતાં. હસુભાઈની કિશોરાવસ્થામાં માતાએ તેમની સમક્ષ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનું વાચન કરેલું. આમ પિતા તરફથી સંગીત અને અધ્યાત્મવિદ્યાનું જ્ઞાન તેમ જ માતા પાસેથી સાહિત્ય-અનુરાગ હસુભાઈને વારસામાં મળ્યા. રાજકોટ, મોરબી, ધ્રાગંધ્રામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી. ઈ. સ. ૧૯૬૦માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને ઈ. સ. ૧૯૬૨માં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા. ઈ. સ. ૧૯૬૨ થી સરકારી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી સ્વાધ્યાય-સંશોધનમાં વિશેષ પ્રાકૃત થયા ઈ. સ. ૧૯૭૨માં ગુજરાતી ભાષાના આદરણીય સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ “મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ' એ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. આ બધા વરસોમાં તેમની સંગીત સાધના પણ ચાલુ હતી. ઇ. સ. ૧૯૭૬માં તેમણે સંગીત વિશારદ (વાયોલિન–પ્રથમવર્ગ) ની ઉપાધિ પણ મેળવી. સૌરાષ્ટ્ર-ગુજરાતની જુદી જુદી સરકારી કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપી. ઇ. સ. ૧૯૮૨માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થતા ગુજરાત સરકારે તેઓને મહામાત્ર તરીકે નિયુક્ત કર્યા. ઈ. સ. ૧૯૯૬માં નિવૃત્ત થયા ત્યાં સુધી (૧૬ વર્ષ) તેઓએ આ પદ શોભાવ્યું. મહામાત્ર તરીકેના આ પથપ્રદર્શક સોળ વર્ષ દરમ્યાન હસુભાઈએ વહીવટી કુનેહ અને સાહિત્ય સંશોધન અંગેની દીર્ઘદૃષ્ટિનો પરિચય કરાવ્યો. ભાષા સાહિત્યના વિકાસની બાવન જેટલી યોજનાઓ તેમણે બનાવી. પાંચ સ્વાયત્ત અકાદમીઓના બંધારણો ઘડવા, સાહિત્યકારોની જન્મશતાબ્દીની ઉજવણી સમિતિ, શ્રી ગીજુભાઈ બધેકા, શ્રી ક. મા. મુનશીના નામે સુવર્ણચંદ્રક યોજનાઓ શરૂ કરવી અને ગુજરાત સાહિત્ય અકાદમીને લોકપ્રિય તેમ જ વિકાસોન્મુખ કરવી. જેવી અનેક પ્રવૃત્તિઓ ડૉ. હસુભાઈ યાજ્ઞિકે કરી. ઇ. સ. ૧૯૯૬માં નિવૃત્ત થયા પછી તેઓ ‘ઝવેરચંદ મેઘાણી લોકપ્રિય સંશોધન ભવન' અમદાવાદમાં મેનેજિંગ ટ્રસ્ટી અને મુખ્ય સંચાલક તરીકે જોડાયા. ઈ. સ. ૨૦૦૪ સુધીમાં તેમણે આ ભવન સાથે જુદા જુદા સંશોધકોને સાંકળી બાર જેટલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. જેમાં સૌરાષ્ટ્રની સંતવાણી (ડૉ. નિરંજન રાજ્યગુરૂ) બારમતી સંપ્રદાય' (ડૉ. નાથાલાલ ગોહિલ) ‘ભૂવા સંસ્થા (ડૉ. મનોજ રાવલ) મુખ્ય ગણાવી શકાય. આજે પણ તેઓ લોકવિદ્યા, સંગીત શાસ્ત્ર અને વિવેચનક્ષેત્રે કાર્યરત છે એટલું જ નહીં પણ ‘સમભાવ’ અને ‘મુંબઈ સમાચાર’ જેવા વર્તમાનપત્રોમાં નિયમિત કટારલેખન કરી રહ્યાં છે. લોકવિધા, લોકસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય તેમ જ ગૂઢવિદ્યાના સંશોધક તરીકે ડૉ. હસુ યાજ્ઞિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીના પ્રીતિપાત્ર વિદ્યાર્થી તરીકે માર્ગદર્શન મેળવી ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ' વિષય પર સંશોધન કરી આ દિશામાં પ્રગરણ માંડ્યા. સંશોધનની સૂઝ અને શાસ્ત્રીય સંશોધન પદ્ધતિનો નિબિડ અનુભવ આ ગ્રંથથી જ પ્રાપ્ત થાય છે. લોકસાહિત્યમાળાના ચૌદ ગ્રંથોમાં પ્રકાશિત થયેલી પાંચેક હજાર જેટલી રચનાઓને શાસ્ત્રીય ઢબે વિભક્ત કરી ડૉ. હસુ યાજ્ઞિકે લોકસાહિત્યક્ષેત્રનું મૂલ્યવાન કાર્ય કર્યું. લોકગીતમાં કૃષ્ણભક્તિ, લોકગીતોમાં રામકથા અને પાંડવ કથા, ‘કથાગીત’, ‘જીવનચક્ર અંતર્ગત રચનાઓ', ૠતુચક્ર અંતર્ગત રચનાઓ અને લોકકથા તેમ જ આ ગ્રંથોના સંપાદનોની અભ્યાસ ભૂમિકાઓરૂપ ‘ગુજરાતી લોકસાહિત્ય’ જેવા ગ્રંથો આપ્યા. આ ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં અત્યંત લોકાદર પામ્યાં. આજે એ બધા જ ગ્રંથો દુર્લભ બની ગયા છે. નેશનલ બુક ટ્રસ્ટ-ન્યુ દિલ્હીના ઉપક્રમે એમણે ‘ગુજરાતની લોકવિદ્યા' (૨૦૦૦) પ્રકાશિત કર્યું, એ પુસ્તકના હિંદી અને અંગ્રેજી ભાષાંતરો પણ નેશનલ બુક ટ્રસ્ટ Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ દ્વારા પ્રગટ થયા છે, એટલું જ નહીં પરંતુ ભારતની અન્ય ભાષાઓમાં પણ એ પુસ્તકનો અનુવાદ થઈ રહ્યો છે. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, (ઈ. સ. ૧૯૭૪) આ ક્ષેત્રમાં નવી જ ભાત પાડતું સંશોધન છે. વૈજ્ઞાનિક અભિગમ, ચિકિત્સક દૃષ્ટિ, ગંભીર સઘન શૈલી અને મૌલિક દૃષ્ટિનો પરિચય મળે છે. જેમાં મધ્યકાલીન પ્રેમ વિભાવના, સમાજ દર્શનને લગતી સૂઝભરી વિચારણા પણ રજૂ થઈ છે. અધ્યાત્મવિદ્યા, યોગ અને ગુપ્ત સાધના પણ ડૉ. હસુ યાજ્ઞિકના રસ–અભ્યાસનું વિશિષ્ટ ક્ષેત્ર છે. ‘સમભાવ’ દૈનિકની ‘ત્રીજી આંખ’ નામની કૉલમમાં તેમણે આ વિષયે અનેક લેખો આપેલા. તેના પરિપાક રૂપે ‘તિબેટની તંત્ર સાધના’ અને ‘વિશ્વના પ્રાચીન ધર્મો અને ગુપ્ત સાધના' જેવાં પુસ્તકો પ્રકાશિત થયાં. વેદો, નિપનિષદ, બ્રાહ્મણગ્રંથ, રામાયણ, મહાભારત અને વિવિધપુરાણો પર એમણે લખ્યું છે. લોકવિદ્યા અને કથાસાહિત્ય નિમિત્તે એમણે માનવકુળના સાંસ્કૃતિક વિકાસ અને સાધનાઓનો અભ્યાસ કર્યો છે. તેથી ધર્મ ઉપરાંત લોક સાહિત્યના અભ્યાસીઓને પણ આ વિષયના ગ્રંથો વિશેષ ઉપયોગી છે. રાજ્ય અને દેશની વિવિધ યુનિવર્સિટી, તેમ જ અન્ય સાહિત્યિક સંસ્થાઓના ઉપક્રમે ડૉ. હસુ યાજ્ઞિકે અનેક પરિસંવાદોમાં પોતાના શોધપત્રો રજૂ કર્યા છે. એટલું નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેઓએ લોકવિદ્યા, લોકસાહિત્ય તેમ જ કંઠસ્થપરંપરાના ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. શિયાટલ અમેરિકામાં (૧૯૯૨) આયોજિત ‘ન્યુ ઇન્ડો આયર્ન લેંગ્વેજીસ કોન્ફરન્સ’માં તેમણે ‘ઓરલ ટ્રેડિશન ઓફ રામચરિત' વિષય પર શોધ-પત્ર રજૂ કરેલ. સતત દસ વર્ષના પ્રયત્ન પછી તેમણે ગુજરાતમાં પ્રથમવાર ‘સરજૂ’ પર સંશોધન કર્યું, જે વેનિસ-ઈટાલીમાં ધ સરજૂ સોંગ્સ' રૂપે પ્રકાશિત થયું. આમ ફ્રાંસ, ઇંગ્લેન્ડ, ઈટાલી, અમેરિકા (બેવાર) જેવા દેશોમાં તેમણે અભયાસ-યાત્રા કરી છે, અને ગુજરાતી લોકસાહિત્ય, લોકવિદ્યાના વિચારોનો પ્રસાર–વિસ્તાર કર્યો છે. એમની એ વિદેશયાત્રાના ફળ સ્વરૂપ તેમને ઈ. સ. ૧૯૯૨માં ‘સ્કાયબાર્ક લંડન એવોર્ડ તેમ જ ઈ. સ. ૧૯૯૪માં લંડન ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ફેલોશીપ પ્રાપ્ત થઈ છે. અનેક સર્જનાત્મક પુસ્તકો આપ્યા હોવા છતાં ડૉ. હસુ યાજ્ઞિકની પ્રથમ ઓળખ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસીની છે. કારણ કે મધ્યકાલીન સાહિત્ય, લોકસાહિત્ય, લોકવિદ્યા, ગુપ્તવિદ્યાના ક્ષેત્રમાં એવું ઘણું ઘણું પ્રાપ્ત થયું છે જે Jain Education Intemational ૪૬૯ “પ્રથમ વખત” ડૉ. હસુભાઈ દ્વારા મળ્યું હોય. મધ્યકાલીન કથા સાહિત્ય-આદિવાસી કથા સાહિત્યના કથા ઘટકો અને તેનું વર્ગીકરણ, વિશ્વના દેશોના લોકસાહિત્યનો અભ્યાસ, સંગીતના આદિમરૂપ જેવા સરજૂગાન’ વિશેનું સંશોધન, લોકગીતોનું સ્વરાંકન જેવા અનેક વિષયો સૌ પ્રથમવાર ડૉ. હસુભાઈ દ્વારા તલસ્પર્શીય રીતે સંશોધાયા. એ સંશોધનો ડૉ. હસુભાઈ દ્વારા ગુજરાતી ભાષાને થયેલું મૂલ્યવાન પ્રદાન છે. સ્વભાવે સરળ, સાલસ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. યાજ્ઞિક ગુજરાતી સાહિત્યમાં ‘હસુભાઈ’ જેવા આત્મીય સંબોધનથી જાણીતા છે. સંકલનકાર : ડૉ. રમેશ મહેતા ડૉ. નાથાલાલ ગોહિલ છેલ્લા દાયકામાં ક્ષેત્ર-કાર્યથી અનુપ્રાણિત સંશોધનો આપીને સંત–સાહિત્ય સંશોધન ક્ષેત્રે પ્રસ્થાપિત થયેલા સંશોધકોમાં ડૉ. નાથાલાલ ગોહિલ અગ્રસ્થાને છે. સંત સાહિત્ય, લોક સાહિત્ય, કંઠસ્થ પરંપરાનું સાહિત્ય, વિધિ-વિધાન અને ગુપ્ત સાધના પરંપરા અંતર્ગત તેમણે કરેલા સંશોધનાત્મક કાર્ય તેને આ ક્ષેત્રમાં દૃઢ કરનારા છે. તેમનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલા ખોબા જેવડા ગામ સીલોદર મુકામે તા. ૧૫-૧૧-૧૯૪૮ના રોજ થયો. પિતા ઉકાભગત આખા પંથકમાં ‘ઉકાભગત' જેવા પૂજનિય સંબોધનથી ઓળખાય. પ્રજ્ઞાચક્ષુ એવા ઉકાભગતની ભીતરની આંખો ખૂલી ગયેલી. ભજન અને પાટપૂજાની પરંપરા આત્મસાત્ કરેલી. ઘેર સાધુ-સંતોની અવર–જવર સતત રહે. માતા વીરબાઈમા અને પિતા ઉકાભગત સાધુ સંતોની આગતા-સ્વાગતામાં ઈશ્વરની કૃપા સમજે. આવા વાતાવરણમાં ડૉ. ગોહિલનો જન્મ અને ઉછેર થયો. બાળપણથી જ ભજન, સંત સમાગમ, સંત સેવા અને પાટપરંપરા સાથે અભિન્નતા કેળવાઈ. પ્રાથમિક શિક્ષણ શીલોદર ગામે પૂર્ણ કરી સાતમા ધોરણથી ગાંધી વિચારને મૂર્ત કરતી સંસ્થા શારદાગ્રામમાં અભ્યાસ શરૂ કર્યો. આઝાદીની લડતમાં ભાગ લેનાર મનસુખરામ જોબનપુત્રાએ ગ્રામોદ્વાર–ગ્રામોત્થાનના સ્વપ્ન સાથે સ્થાપેલી સંસ્થા શારદાગ્રામમાં ડૉ. નાથાલાલ ગોહિલે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભારતીય સંસ્કૃતિ, ગાંધી વિચાર અને આશ્રમ પ્રણાલીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા. ત્યાં સ્નાતક તેમ જ અનુસ્નાતકની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી. એ પછી કેશોદની એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ આ કૉલેજમાં ગુજરાતી વિભાગના Page #486 -------------------------------------------------------------------------- ________________ ४७० અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે. હાલમાં તેઓશ્રી પ્રિન્સિપાલ તરીકેનો હોદ્દો શોભાવી રહ્યાં છે. ઈ. સ. ૧૯૮૬માં ‘સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ' વિષય પર સંશોધન કરી તેઓએ પી.એચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. એકવીસ જેટલા હિરજન સંતોના જીવન–કવનની રૂપરેખા આપી. એ સંતોની સાધના પરંપરા, પંથ, પાટઉપાસના વિશે ક્ષેત્ર કાર્ય કરી સૌ પ્રથમવાર આધારભૂત વિગતો મેળવી. આ પુસ્તકનો અનુવાદ પેરિસ યુનિવર્સિટીના ડૉ. માલીર્ઝા એ ફ્રેન્ચભાષામાં કર્યો છે. એ પછીના વર્ષોમાં ડૉ. ગોહિલ સંત-પરંપરા, નિજારપંથ અને પાટપરંપરાના વિશેષ અનુભવ સાથે સંકળાયેલા રહ્યા અને જાત-અનુભવ કર્યો. ઈ. સ. ૧૯૯૪માં (અન્ય લેખકમિત્રો સાથે) ‘સંતવાણી સત્વ અને સૌંદર્ય' પુસ્તક આપ્યું. જેમાં તેમણે પ્રકાશિત સંતવાણીના ગૂઢ સત્યો અને પરંપરાનું આકલન કરી સંતવાણીના અર્થો આપવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો. કચ્છ-સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજમાં ચાલતી વિશિષ્ટ ધાર્મિક પરંપરા પર આધારિત બારમતી સંપ્રદાય' (ઈ. સ. ૨૦૦૧) વિશેનું સંશોધન તેમના દ્વારા પ્રથમ વખત જ પ્રકાશમાં આવે છે. મામૈદેવ, માતંગદેવ, પાલણપીરની આગમ કથતી, પાંચમા વેદની વાણી તરીકે ઓળખાતી સામગ્રી પ્રથમ વાર રજૂ થઈ. મોરલો મરત લોકમાં આયો' (ઇ. સ. ૨૦૦૩)માં તેમણે દાસીજીવણના જીવન અને દર્શન તેમ જ તેમના ભજનો તથા અર્થઘટનો રજૂ કર્યા. દલિત સંત દાસી જીવણે સમાજ જાગૃતિ તથા સામાજિક એકતા અને સમરસતા માટે કરેલા કાર્યોની નોંધ પણ લીધી. ‘ભજન રૂપ દર્શન’ એ ડૉ. ગોહિલની સંશોધન યાત્રાનો પરિપાક છે. ભજનની વ્યાખ્યાઓ, ભજનના લક્ષણો, ભજનનો ઉદ્ગમ અને પરંપરાનો વિગતે અભ્યાસ રજૂ કરીને ભજનના પ્રકારો, ભજનની પરંપરા, સાધના પરંપરા, પ્રતીકાત્મકતા જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. “જ્યોતને પાર્ટ ૨ે પ્રગટ્યા અલખધણી'' (ઇ.સ. ૨૦૦૨) તેમનું મૂલ્યવાન સંપાદન છે. રામદેવપીર જ્યોત–પાટ ઉપાસના અને તેની સાથે સંકળાયેલા વિધિવિધાન વિશે આ પરંપરા સાથે સંકળાયેલા તજજ્ઞ વિદ્વાનોએ કરેલા અભ્યાસ-લેખો આ પુસ્તકમાં સંપાદિત કરવામાં આવ્યા છે. સંત–સાહિત્ય, લોક પરંપરા, ગુપ્ત સાધના પરંપરા અને Jain Education Intemational પથપ્રદર્શક લોકસાહિત્ય વિશે રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદોમાં ઉપસ્થિત રહી ડૉ. ગોહિલે અનેક વ્યાખ્યાનો આપ્યા છે. સાહિત્ય અકાદમી દીલ્હી દ્વારા (૨૦૦૦) આયોજિત કબીર વિશેના પરિસંવાદમાં “ગુજરાતી સંત સાહિત્ય ઔર કબીર” વિશે તેમ જ એ સંસ્થા દ્વારા આયોજિત અન્ય પરિસંવાદમાં (૨૦૦૧) પાટ ઉપાસના પર પોતાના વિચારો રજૂ કરેલ. એવા અનેક પરિસંવાદો અને વ્યાખ્યાનમાળાઓમાં તેઓ પ્રભાવક રીતે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા છે. ૨૦૦૪ના ગુજરાતી સાહિત્ય પરિષદ (મહુવા)ના અધિવેશનમાં પણ તેમણે સંત સાહિત્ય વિશે પાયાની વિચારણા રજૂ કરેલ. બાળપણથી જ સંતસાહિત્ય એટલે કે ભજન સાથે જેમને અવિનાભાવી નાળ સંબંધ છે અને પાટ-પરંપરા તેમજ અન્ય વિધિ-વિધાન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે એવા ડૉ. નાથાલાલ ગોહિલ આજના સમયમાં સતત કાર્યશીલ રહેનારા સંશોધક છે. ભવિષ્યમાં તેમની પાસેથી વધુ મૂલ્યવાન ગ્રંથો મળી રહેશે તેથી શ્રદ્ધા જન્મે છે. —સંકલનકાર : ડૉ. રમેશ મહેતા શ્રી નરોત્તમ પલાણ શ્રી નરોત્તમ પલાણ ગુજરાતમાં ઇતિહાસવિદ્, લોક સાહિત્યના ઊંડા અભ્યાસી, શિલ્પ-સ્થાપત્યના જાણકાર, નૃવંશશાસ્ત્રના જ્ઞાતા, ચારણી સાહિત્યના મર્મજ્ઞ, આધુનિક સાહિત્યના વિવેચક અને આજીવન પ્રવાસી તરીકે જાણીતા છે. તેમની જુદાં જુદાં ક્ષેત્રની બહુવિધ પ્રતિભાને કારણે તેઓ સાહિત્ય તેમજ સાહિત્યેતર વિદ્વાનો, સંશોધકો અને વિદ્યાર્થીઓમાં લોકાદર પામ્યા છે. શ્રી નરોત્તમ પલાણનો જન્મ તા. ૧૮-૫-૧૯૩૫ના રોજ પોરબંદર વિસ્તારના રાણાખીરસરા ગામે શ્રીમંત કુટુંબમાં થયો હતો. દાદા જેરામ માધવજી ‘ઘી'ના વેપારી અને પથ્થરની ખાણના માલિક. ઘરમાં પુષ્ટિમાર્ગીય વાતાવરણ. પિતા કાકુ ભાઈ અને માતા રાધા બહેનના તેઓ લાડકા સંતાન. સાતમા ધોરણ પછી સ્કૂલે જવાનું બંધ કરી, ત્રેવીસમા વર્ષે સીધી મેટ્રિકની પરીક્ષા આપી. બહાઉદ્દીન કૉલેજ જૂનાગઢમાંથી બી.એ. ની પી પ્રાપ્ત કરી, ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોષી પાસે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. પ્રારંભમાં નવયુગ વિદ્યાલય, પોરબંદરમાં શિક્ષક તરીકેની સેવા બજાવી, ૧૯૭૨માં ભાયાવદર કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. છેલ્લે રાજકોટની મીનાબેન કુંડલીયા મહિલા કૉલેજના આચાર્ય પદેથી નિવૃત્ત થયા. Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૦૧ ૧૯૯૬માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે અનુભવ, સાહિત્ય સાથે અનુસંધિત ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, તેમની નિયુક્તિ થઈ, ને ૧૯૯૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપત્ય, શિલ્પ જેવા વિષયોની સમ્યક જાણકારી, ફાટફાટ થતી ઉપપ્રમુખ તરીકે તેઓ પસંદગી પામ્યા. ગુજરાતી સાહિત્ય જિજ્ઞાસા અને કંઠસ્થ પરંપરાથી માંડીને આધુનિક સાહિત્યના પરિષદના મંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપી. છેલ્લે શબ્દ શબ્દને મુગ્ધ નજરે જોવા પામવાની અધિકારી ભાવક ૨૦૦૩માં ગુજરાતી સાહિત્ય પરિષદની વિવેચન બેઠકના તેઓ તરીકેની જિજ્ઞાસાને લીધે તેઓ આજે પણ સર્જાતા રહેલા શબ્દ અધ્યક્ષ પણ હતા. આ બધાં સ્થાનોને તેમણે પૂરી નિષ્ઠા અને સાથે અને વિસરાવાને આરે ઊભેલી કંઠસ્થ પરંપરાની વાણી કર્મઠતાથી શોભાવી, પોતાની વિદ્વત્તાનો પરિચય પણ કરાવ્યો. સાથે અવિનાભાવે સંકળાયેલા રહ્યાં છે. તેમની પાસે પડેલો વર્ષો સુધીના સંશોધકીય રઝળપાટના પરિપાક રૂપે તેમની મૂલ્યવાન અગ્રંથસ્થ ખજાનો ગ્રંથસ્થ થાય તો તે ગુજરાતી પાસેથી કેટલાક મૂલ્યવાન ગ્રંથો પ્રાપ્ત થયા છે. જેમાં સાહિત્ય અને સંસ્કૃતિ માટે આનંદની ઘટના ગણાશે. એટલું જ રખડપટ્ટી’–૧૯૭૦, “સરસ્વતીના તીરે તીરે'–૧૯૭૨, “ચાલો નહીં, પરંતુ નવી પેઢીના ઊગતા સંશોધકો માટે પોરબંદરની આ પ્રવાસે'- ૨૦૦૧ જેવાં પુસ્તકોમાં, તેમણે કરેલા પ્રવાસ દરમ્યાન દિવાદાંડી વધુ માર્ગદર્શક નિવડશે. અનુભવેલું નિજી સંવેદન ઐતિહાસિક સંદર્ભો સાથે ચૂંટાયું છે. ડાં. ભગવાનદાસ પટેલ ‘ઇતિહાસ વિમર્શ'-૧૯૯૮, તેમનો ઇતિહાસ અને પુરાતત્ત્વ આપણે ત્યાં ગુજરાતમાં શ્રી ઝવેરચંદ મેઘાણી પછી વિષયક મહત્ત્વનો સંશોધન ગ્રંથ છે. “ગુજરાતનાં યાત્રાધામો' ફીલ્ડવર્ક કરી લોકસાહિત્ય સંશોધન-સંપાદન અંતર્ગત ધૂળધોયાનું ૧૯૮૧, જેવી પરિચય પુસ્તિકામાં ગુજરાતનાં યાત્રાધામોનો કામ કરનારા વિદ્વાનોમાં ભગવાનદાસ પટેલનું કામ અને નામ પ્રત્યક્ષ અનુભવ પ્રગટ થયો છે. “ધૂમલી સંદર્ભ'–૧૯૮૨, એ પ્રથમ હરોળમાં આવે છે. ભારતીય લોકસાહિત્ય સંશોધનએમની ઐતિહાસિક સ્થળ ઘૂમલી સંદર્ભે થયેલાં સંશોધનોની સંપાદન ક્ષેત્રે જે કામ આજ સુધીમાં કોઈ દ્વારા થયું નહોતું, તેવું વિશિષ્ટ સૂચિ આપતી પુસ્તિકા છે. “લોચન'–૧૯૮૬, એમનો વનવાસી–આદિવાસી પ્રજાની ભીલી બોલીમાં રચાયેલ, કંઠસ્થ પુરસ્કૃત ગ્રંથ છે, જેમાં તેમનાં મહત્ત્વના સંશોધન-વિવેચન લેખો વાડમયને ધ્વનિમુદ્રિત કરી, તેને પાંત્રીસ જેટલા ગ્રંથોમાં લિપિબદ્ધ સંગ્રહિત થયા છે. આ ઉપરાંત “માનવ મધુ', “લોક સાહિત્ય કરવાનું સરાહનીય કાર્ય ડૉ. ભગવાનદાસ પટેલ દ્વારા થયું છે. લોક ગીત', ‘ગ્વાલ ગ્રંથ', “ધૂમલી : રાજકીય અને સાંસ્કૃતિક', ‘હેમચંદ્રાચાર્ય', “શતદલ પરિમલ', “સંજય દૃષ્ટિ', “કવિતા અધ્યયન, અધ્યાપનના આ કાર્યકાળ દરમ્યાન ઇ.સ. ચયન–૧૯૯૬', “બારોટ અને બારોટી સાહિત્ય જેવા સંપાદનો ૧૯૭૮માં ભગવાનદાસના જીવનમાં એક મોટી ઘટના બની. તેઓ એક અષાઢી સાંજે ‘હરણાવ નદીના પુલ પરથી પસાર થઈ અને સહસંપાદનો તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. રહ્યા હતા, ત્યારે આદિવાસી ભીલ યુવક-યુવતીઓના નાચગાન તેમની પાસેની એકત્રિત માહિતીના પ્રમાણમાં આ સાથે એક લોકગીત તેમના કાને પડ્યું. જેના શબ્દો હતાપ્રકાશનોની સંખ્યા કોઈને પણ સિમિત લાગે એ સહજ છે. પરંતુ ઇતિહાસના તથ્ય મૂલક મૂળ સુધી જવાની મથામણ, બૌદ્ધિક અને “માંય પરણાવી દુરા દેશ, વૈજ્ઞાનિક તથ્યોનો જ સ્વીકાર કરવાની નેમ, પ્રત્યક્ષ સંશોધનના ઝળુકો મેલી દેઝ'લા.” મહત્ત્વની સમજ, બહુવિધ વિષયોની જાણકારી અને આંજી નાંખે ગીત સાંભળતાં તેમના ચિત્તમાં સંગ્રહાયેલ લોકસંસ્કાર તેવી કોઠાસૂઝનો પરિચય કરાવતા તેમનાં આ પ્રકાશનો જાગૃત થઈ ઊઠ્યા. અને પોતે જે મહોલ્લામાં રહેતા હતા, તે ગુણવત્તાની દૃષ્ટિએ અસિમિત અને અવિલુપ્ત છે. તેમના દ્વારા ઉજળિયાતોનો મહોલ્લો છોડી હરણાવ નદીના કિનારે આવેલા જુદાં જુદાં સામયિકોમાં લખાયેલા ચર્ચાપત્રો, શ્રી મેઘાણી કહેતા આદિવાસી આશ્રમ “સેવા નિકેતન'માં રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેવા “સાહિત્યિક સીમાડાના જાગૃત પ્રહરી' તરીકેની ઓળખ વિદ્યાર્થીઓ પાસેથી આદિવાસી ભીલી બોલી-ભાષા શીખવાની સાબિત કરાવનારા બન્યા છે. પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જાણવા શરૂઆત કરી, અને પછીથી પોતાનું બધું જ વિત્ત, સમય, શક્તિ મળ્યું કે એમની થોડા વર્ષની ડાયરી અને કેટલાક મૂલ્યવાન આ ક્ષેત્રમાં રોકીને, આ પ્રજાના હદય ગહરમાં પડેલ લોક લેખોના ત્રણેક પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. કલાસાહિત્યને વિશ્વ સામે મૂકવાના નિર્ધાર સાથે, રજાઓ અને સૌરાષ્ટ્ર-ગુજરાતના જીવાતા લોકજીવનનો નિબિડ વેકેશનના દિવસોમાં, અહીંતહીં ભટકીને, એકલે હાથે, ભીલ લોકકલા-સાહિત્યની ૧૫00 ઓડિયો કેસેટ્સ અને ૩૮ જેટલી Jain Education Intemational Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ વિડિયો કેસેટ્સ મુદ્રિત કરી. જેનાં સુફળ રૂપે ભગવાનદાસ પાસેથી ‘લીલા મોરિયા' થી માંડી ‘રાઠોરવારતા’, ‘ગુજરાનો અરેલો’, ‘તોળી રૉણીની વારતા’, ‘રૂપા રૉણીની વારતા’, ‘રૉમ સીતાની વારતા’, ‘ભીલોનું ભારથ’, ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ વગેરે જેવા, દેશ અને દુનિયાની સામે મૂકી શકાય તેવા, પાંત્રીસ જેટલાં સંશોધન ગ્રંથો ગુજરાતને પ્રાપ્ત થયા. ભીલ લોકવિદ્યા–કલા, સંસ્કૃતિના સંશોધન-સંપાદન, સંવર્ધનની સાથે સાથે ભગવાનદાસ પટેલનું અત્યંત મૂલ્યવાન ગણાવી શકાય એવું કાર્ય તો એ છે કે–વૈદિક, ઐતિહાસિક અને ધર્મગ્રંથોનો ગહન અભ્યાસ કરી, સિત્તેર હજાર વર્ષ પુરાણા પાષાણ ઓજારો, માનવ વસાહતો અને ચિત્રમંડિત ગુફાઓ શોધી. જે એ. બેઈન્સ' અને જે. ટી. માર્ટેન' જેવા ઇતિહાસવિદોનાં સંશોધનો અને તારણોને સાધાર પુરાવાઓ સાથે અધૂરા અને ખોટા સાબિત કરી, આદિવાસી પ્રજાને તેનાં ઝૂંટવાઈ ગયેલાં ‘હિન્દુત્વ’નો હક પાછો અપાવ્યો. આ સાથે આદિવાસી સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી, વૈચારિક ક્રાંતિ અને જાગૃતિ' જેવા પ્રોજેક્ટ હાથ ધરી, દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી ડાકણ પ્રથા નિર્મૂળ કરી. પરંપરિત ચાલી આવતી વેરવૃત્તિને વિધાયક રૂપ આપ્યું. ૧પ૦૦ બાળકોને પ્રાથમિક શાળામાં ભણતાં કર્યાં. ૫૦૦૦ બાળકોને પોલિયોની રસી પિવડાવી રોગ મુક્ત કર્યા. જે તેમની પ્રજા-લોક પરત્વેની પ્રીતિનું ઘોતક છે. ભગવાનદાસ પટેલ જેટલા વિનમ્ર છે એટલા જ પ્રસન્ન છે. ‘ગુજરાનો અરેલો'ના દેવનારાયણની કૃપા રૂપે સત્ય, શિવ, સુંદરને વ્યક્ત કરતું વ્યક્તિત્વ તેમણે કેળવ્યું છે. એમની દૃષ્ટિ સંશોધકની, પણ આંખો પ્રેમ નિતરતી, પરિણામે તેમના સમગ્ર સંશોધન ગ્રંથોનાં સામેના પલ્લામાં રહેલ વ્યક્તિ ભગવાનદાસનું વજન વધી જાય છે. આવા ભગવાનદાસ ઉપર તાલુકો, જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર પ્રસન્ન ન થાય તો જ આશ્ચર્ય થાય. તેમને ‘ભાષા સન્માન’, ‘રામવૃક્ષ બેનીપુરી જન્મ શતાબ્દી’, ‘વનવાસી કલા સાહિત્ય', ‘ભીલી ભાષા સાહિત્ય', ‘ડુંગરી ભીલી આદિવાસી કલાવૃંદ દિગ્દર્શન’, ‘સાબરકાંઠા બેસ્ટ ઑથર’, ‘બેસ્ટ ટિચર’, ‘મહાયંત્ર તુ પૌરુષમ્', `Tribal Literature And Langauage', Bharat Excellence Award', `Best Author' al અનેકવિધ એવોર્ડઝથી નવાજવામાં આવ્યા છે. આ સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય’, ‘કે. કે. બીરલા ભારતીય તુલનાત્મક સાહિત્ય’, ‘નયન સૂર્યાનંદ લોક પ્રતિષ્ઠાન’, ‘એસ. સી. જોષી પથપ્રદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ' વગેરે સંસ્થાઓએ ભગવાનદાસના આવા મૂલ્યવાન કાર્યનું મહત્ત્વ સમજી વિવિધ પ્રકારની ફેલોશીપ આપી. એક સામાન્ય શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠા અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી પ્રવૃત્ત થાય તો કેવું સ્થાન અને માન પામી શકે છે, એનું વિશ્વ સામે મૂકી શકાય તેવું જ્વલંત ઉદાહરણ શ્રી ભગવાનદાસ પૂરૂં પાડે છે. તેમના સમગ્ર કાર્યની જે નોંધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે, તે ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત છે. ડૉ. નિરંજન રાજ્યગુરુ સમગ્ર સમાજને અને રાષ્ટ્રને ગુજરાત પ્રદેશની લોકસંસ્કૃતિ, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, સંત પરંપરાઓ, તેનાં સાધના સિદ્ધાંતો, સંત સ્થાનકો, લોક કલાઓ, લોકસંગીત, ભક્તિ સંગીત તથા સમગ્ર લોક જીવનનો પરિચય કરાવવાનો ભેખ લઈને ગોંડલથી સાત કિલોમીટર દૂર આવેલાં ઘોઘાવદર ગામે ‘સત્તનિર્વાણ ફાઉન્ડેશન' નામની સંસ્થા સ્થાપીને બેઠેલા ડૉ. નિરંજન રાજ્યગુરુ શ્રી ઝવેરચંદ મેઘાણીની પરંપરાના સંશોધક છે. ડૉ. નિરંજન રાજ્યગુરુનો જન્મ તા. ૨૪-૧૨-૧૯૫૪ના રોજ જૂનાગઢ જિલ્લાના બિલખા પાસેના મંડલીકપુર' ગામે મોસાળમાં થયો હતો. પિતા વલ્લભભાઈ ઘોધાવદરની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ૨૮,૦૦૦ દોહરાઓ અને ૭,૦૦૦ જેટલાં ભજનોના સર્જક તેમ જ આંતર-બાહ્ય રીતે સાધુ એવા પિતા વલ્લભભાઈ પાસેથી નિરંજનભાઈને લોક સાહિત્ય અને સંત સાહિત્યનું ભાથું ગળથૂથીમાં મળ્યું હતું. પિતાના આવા વ્યક્તિત્વથી અનુસંધિત થઈને ઉમાશંકર જોશી, શ્રી ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ ત્રિવેદી, મકરન્દ દવે જેવા અનેક સર્જકો ઘોઘાવદર આવતા. ઘોઘાવદર આ સાહિત્યકારો માટે, એ રીતે પણ આકર્ષણનું કેન્દ્ર હતું કે-આ ગામ તે રવિ-ભાણ સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત કવિ ‘દાસી જીવણ’ નું જન્મ-સમાધિ સ્થળ. આ સ્થળ-સ્થાનપર બાળક નિરંજને એ મહાનુભાવો સમક્ષ સૌ પ્રથમવાર ભજનો ગાયેલાં. આમ બાળપણથી જ જાણે નિરંજનભાઈનાં જીવનની દિશા નિશ્ચિત થઈ ચૂકી હતી. ઇ. સ. ૧૯૮૪માં કેશોદની કોલેજમાં તેમની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પરંતુ ત્યાં વધારે સમય ટકી રહેવાનું ન બનતાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ગુજરાતી ભાષાભવનના રીડર ડૉ. બળવંત જાની સાથે સંશોધક સહાયક Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તરીકે જોડાયા. આ સંશોધન નિમિત્તે મધ્યકાલીન સાહિત્ય અને કવિઓ વિશે ઊંડાણથી વાંચવા–વિચારવાનું બન્યું. તથા દેશના જુદાં-જુદાં પુસ્તકાલયો, હસ્તપ્રત ભંડારો, અને વિવિધ ક્ષેત્રોના વિદ્વાનોનો નિકટથી સંપર્ક થયો. જેનાથી સંશોધક તરીકેનું તેમનું વ્યક્તિત્વ ઘડાતું ગયું. એ પછીના સમયમાં તેમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાષા-સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે, એડ્લોક દોરણે પસંદગી થઈ. ઇ.સ. ૧૯૮૮-૮૯ અને ૧૯૮૯-૯૦નાં બે વર્ષો દરમ્યાન અનુસ્નાતક શિક્ષક તરીકે ફરજ બજાવી, અનેક એમ. ફિલ. પી.એચ.ડી.ના સંશોધક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અને ત્રણેક પુસ્તકો પ્રકાશિત કર્યા. આ સમયગાળો તેમની આજીવિકાની દૃષ્ટિએ સ્થિરતાનો હતો. પરંતુ ત્યાં તેઓની કાયમી નિમણૂંક ન થતાં ફરી પાછા આર્થિક અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયા. આજ સમયગાળામાં તેમનાં લગ્ન અને બાળકોની જવાબદારી પણ આવી પડી. જીવનના આ કપરા કસોટી કાળમાં કોઈપણ પ્રકારના ખચકાટ અનુભવ્યા વિના એમનું સંશોધનકાર્ય અવિરત પણે ચાલતું રહ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાંથી છૂટા થયા બાદ નિરંજનભાઈએ સંશોધનાર્થે રાષ્ટ્રીય કક્ષાની, પી.એચ.ડી. પદવી મળ્યા પછીના વિશિષ્ટ પ્રકારનાં સંશોધન કાર્ય માટે અપાતી ડૉ. હોમી ભાભા ફેલોશીપ માટે અરજી કરી. આ ફેલોશીપ મંજૂર થતાં, સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં મોટર સાઈકલ દ્વારા સીત્તેર હજાર કિલોમીટરની મુસાફરી કરી, સાંઈઠ વર્ષની ઉંમરના જૂની પેઢીના ભજનિક લોકગાયકોની રૂબરૂ મુલાકાત લઈ, લોક કંઠે વહેતા આવતા પાંચેક હજાર ભજનોનું સાતસો કલાકનું ધ્વનિમુદ્રણ કર્યુ. વિસરાતી જતી આ બહુમૂલી સંપદાનું, તેના મૂળ ઢાળમાં જીવંત વાણીરૂપે, સમયસર થયેલું ધ્વનિમુદ્રણ નિરંજનભાઈનું સંશોધનક્ષેત્રનું ચિરંજીવ પ્રદાન છે. નિરંજનભાઈનું આજ પ્રકારનું બીજું મહત્ત્વનું સંશોધન કાર્ય છે. ‘બીજ મારગી ગુપ્તપાટ ઉપાસનાં' ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી મળેલી સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર કરેલો અને અકાદમીએ પ્રકાશિત કરલો આ સંશોધન ગ્રંથ ગુપ્ત એવા લોક ધર્મોની અંધારી કેડીઓ અજવાળે છે. સૌરાષ્ટ્રગુજરાતમાં “ઘૂનાધરમ” કે “મહાધરમ” તરીકે પ્રવર્તમાન પંથ પરંપરામાં થતી પાટ ઉપાસના, તેનાં વિધિ-વિધાનો, ક્રિયાકાંડો, તેના મંત્રો, તેનું સાહિત્ય આજ સુધી અત્યંત ગુપ્ત હતું. આ પરંપરાના ઉપાસકો, સંવાહકો અને અનુયાયીઓમાં એટલી જડ પ્રતિબદ્ધત્તા કે મરી જાય પણ મુખ ન ખોલે. આ પરિસ્થિતિમાં, Jain Education Intemational ૪૩ આ સાહિત્યને ધ્વનિમુદ્રિત અને લિપિબદ્ધ કરવા નિરંજનભાઈએ સાચે જ ભેખ ધારણ કર્યો. સંશોધન ખાતર આ પરંપરાના અનુયાયીના અંતરતમ સુધી પહોંચીને આજ સુધી જે અત્યંત ગુપ્ત હતું તેને આ પંથના કેટલાક અનુયાયીઓના આક્રોશનો ભોગ બનીને પણ ઉજાગર કર્યું. સંશોધનાર્થે તેમણે કરેલો આ પુરૂષાર્થ, સંશોધનની દિશામાં કામ કરનારા નવી પેઢીના સંશોધકો માટે પથ પ્રદર્શકની ગરજ સારે તેવો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ'ના કાર્યમાં જોડાઈ, મધ્યકાલીન સંતોના જીવનની શક્ય તેટલી તથ્યપરક વિગતો સંશોધિત કરી, એ સંત કવિઓના જીવનનો આલેખ આપ્યો. તો ‘સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય’–નામના પુસ્તકમાં તેમણે સૌરાષ્ટ્રની સંત પરંપરાઓ, સાધનાધારા અને સિદ્ધાંતો તેમજ સૌરાષ્ટ્રના ૩૫૬ જેટલા સંત-ભક્ત કવિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો. આ ઉપરાંત સંતની સરવાણી, ‘દુધઈ વડવાળા ધામના દેવીસંતો', ‘સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્યે’ (અન્ય સાથે) પ્રેમ સખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ કાવ્યો' ‘સંધ્યા સુમિરન' આનંદનું ઝરણું' રંગ શરદની રાતડી, ‘કૃષ્ણગાન’, ‘મૂળદાસજીનાં કાવ્યો’ જેવા દૃષ્ટિપૂત સંપાદનો અને સંશોધનો ડો. નિરંજન રાજ્યગુરુ દ્વારા ગુજરાતને પ્રાપ્ત થયા છે. નિરંજનભાઈએ ૨ઝળપાટ કરીને એકત્રિત કરેલી અત્યંત મૂલ્યવાન ઢગલાબંધ સામગ્રીના પ્રમાણમાં તેમના દ્વારા પ્રાપ્ત થયેલાં પુસ્તકોની સંખ્યા હર કોઈને અલ્પ લાગે. તેમનો પી.એચ.ડી.નો થિસિસ તેમજ ફાર્બસ ત્રૈમાસિક, શબ્દસૃષ્ટિ, પરબ, બુદ્ધિપ્રકાશ વગેરે સામયિકોમાં પ્રકાશિત થયેલા તેમના ૫૦૦ જેટલાં સંશોધન લેખો, પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થવાની રાહ જોઈને બેઠા છે. સંત સાહિત્યના ભેખધારી સંશોધક-સંપાદક અને વાહક એવા ડૉ. નિરંજન રાજ્યગુરૂએ ઇ.સ. ૧૯૯૦માં ઘોઘાવદર મુકામે ‘આનંદ આશ્રમ'માં રહેવાનું પસંદ કરી ‘સત્ત નિર્વાણ ફાઉન્ડેશન' નામની સંસ્થા સ્થાપી. જેમાં તેમની સંશોધન યાત્રા દરમ્યાન પ્રાપ્ત થયેલાં હજારો પુસ્તકો, અલભ્ય હસ્તપ્રતો અને ધ્વનિમુદ્રિત ઑડિયો-વિડિયો કેસેટ્સની જાળવણી સાથે લોકસાહિત્ય, સંત સાહિત્ય, લોક સંગીત, ભક્તિ સંગીત, લોકકલા વગેરેના દેશ-વિદેશના અભ્યાસુઓને સંદર્ભ સામગ્રી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત આમ સમાજના શિક્ષકો એવા લોકકલાકારોના ઘડતરનું કામ પણ આ સંસ્થા કરે છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ४७४ પથપ્રદર્શક સંતવાણીને અસ્તિત્ત્વનો હિસ્સો બનાવી દેનારા આ અને સંસ્કૃતિને વિશ્વ સામે મૂકવા માટે, વડોદરામાં ‘ભાષા રિસર્ચ સંશોધકોને પોતાના અંગત જીવનની અનિશ્ચિતત્તાની ચિંતા નથી, એન્ડ પબ્લિકેશન સેન્ટરનો પ્રારંભ કરે છે. પોતે હાથ ધરેલાં પરંતુ પોતે સંશોધિત કરેલા સૌરાષ્ટ્ર-ગુજરાતની સંતવાણીના સંશોધનનાં આ કાર્યને વૈશ્વિક રૂપ આપવા અને તેનાં કાયમી ભવ્ય વારસાને સુરક્ષિત રાખવાની ચિંતા કરી રહ્યાં છે. રક્ષણાર્થે મહાત્મા ગાંધી પ્રેરિત આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય ગાયોની સેવા, વૃક્ષ ઉછેર, વટેમાર્ગુને વિસામો, ભૂખ્યાને અંતર્ગત ઇ.સ. ૧૯૯૯માં તેજગઢ ખાતે “આદિવાસી અકાદમી'ની અન્ન અને સાથે સાથે સંત સાહિત્ય લોક સાહિત્યના સંશોધન, સ્થાપના કરે છે. આ સાથે આદિવાસી સાહિત્યના પ્રસારસંપાદક, વાહક, મરમી ગાયક સાધક એવા ડો. નિરંજન પ્રચારાર્થે “સેતુ, ઢોલ, બુધન, બોલ' વગેરે જેવા સામયિકો પણ રાજ્યગુરુ આ સમયની મોંઘી મિરાત છે. શરૂ કરે છે. હાલમાં શ્રી ગણેશ દેવી આદિવાસી યુવાન વિદ્યાર્થીઓને એમ.એ., એમ.ફિલ. અને પી.એચ.ડી. જેવા ઉચ્ચ શ્રી ગણેશ નારાયણદાસ દેવી અભ્યાસમાં જોડવા અને માર્ગદર્શન પૂરું પાડવા રાત-દિવસ લોકવિદ્યા ક્ષેત્ર જે કોઈ વિદગ્ધોની ખ્યાતિ, રાજ્ય અને કાર્યરત રહે છે. તેમના સરાહનીય એવા આ કર્મયજ્ઞથી આજે દેશના સીમાડાઓ ઓળંગી વિદેશમાં ફેલાયેલી છે, એવાં આદિવાસી સમાજમાં વ્યાપેલા શિક્ષણ, નિરક્ષરતા, અંધશ્રદ્ધા જેવા વિધાનોમાં શ્રી ગણેશ દેવી સાહેબનું નામ પ્રથમ હરોળમાં મૂકવું દુષણોને દૂર કરવા ૧૨૫ કાર્યકરો ૩૦૦ ગામમાં કાર્યરત છે. પડે. દેશ અને દુનિયાને ગુજરાતનાં લોકધનનો પરિચય ગુજરાત માટે એ ગૌરવની બાબત છે કે—ઈ. સ. કરાવવા શ્રી દેવી સાહેબ લોક સાહિત્યના અનેક પરિસંવાદોમાં ૧૯૫૦, ૧ જુલાઈએ મહારાષ્ટ્રમાં જન્મેલા, શ્રી સક્રિય રીતે જોડાતા રહ્યાં. જેમાં થીચર, હૈદરાબાદ, વારાંગલ, ગણેશ નારાયણદાસ દેવી ગુજરાતમાં આવી, વડોદરા જિલ્લામાં બેંગ્લોર, શિમોગા, ચેન્નાઈ, પુના, મુંબઈ, જલગાંવ, કોલ્હાપુર, સ્થાયી થયા. પ્રાથમિક શિક્ષણથી માંડી એમ.એ. અંગ્રેજી સુધીનો બરોડા, વલ્લભવિદ્યાનગર, સુરત, રાજકોટ, અમદાવાદ, અભ્યાસ કોલ્હાપુર અને શિવાજી યુનિવર્સિટીમાંથી પૂર્ણ કરી, જયપુર, ચંદીગઢ, લુધીયાણા, દિલ્હી, લખનૌ, કાનપુર, કલકત્તા, ઇ.સ. ૧૯૭૮માં યુનિવર્સિટી ઓફ લીસમાંથી પણ એમ.એ.ની - મદીનાપુર, ભોપાલ વગેરે સ્થળોએ, તેમજ યુનાઈટેડ કિંગ્ડમ, પદવી પ્રાપ્ત કરી. આ સાથે રોમેન્ટીસિઝમન ઇન ધ પોએટ્રી જર્મની, સ્પેન, સિંગાપોર, ઇટાલી, હંગેરી, આર્યલેન્ડ, એન્ડ લીટરરી ક્રિટિસિઝમુ ઑફ શ્રી અરબિંદો’ વિષય અંતર્ગત ઓસ્ટ્રેલિયા, ચાઈના, યુ.એસ.એ., કેનેડા, જાપાન, થાઈલેન્ડ સંશોધન કાર્ય કરી, ઇ.સ. ૧૯૭૯માં શિવાજી યુનિવર્સિટી વગેરે દેશોમાં યોજાયેલ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કોલ્હાપુરમાંથી પી.એચ.ડી. ની પદવી પણ પ્રાપ્ત કરી. પરિસંવાદોમાં અધ્યક્ષીય તથા મેમોરિયલ વ્યાખ્યાનો આપ્યાં. ( શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી શ્રી દેવી સાહેબ શ્રી દેવી સાહેબની પ્રતિભા શક્તિનો પરિચય કરાવનારા ઇ.સ. ૧૯૭૯માં સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી તેમના ઘણા ગ્રંથો, દેશ તેમજ દુનિયાના સંશોધકોને માટે જુદી વિભાગના લેકચરર તરીકે જોડાયા. બાદમાં ઇ.સ. ૧૯૮૦માં જ દિશા ખોલી આપી છે, પથપ્રદર્શકની ગરજ સારે તેવાં છે. બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી લોક સાહિત્ય સંશોધન ક્ષેત્રે શ્રી દેવી સાહેબે દાખવેલી વિભાગમાં લેકચરર તરીકે જોડાયા. અહીં રીડર અને પ્રોફેસર કાર્યદક્ષતા અને તેમની સંશોધકીય વિદ્વત્તાની નોંધ લઈ, ભારત પદેથી શૈક્ષણિક સેવાઓ આપી ઇ.સ. ૧૯૯૬માં સ્વૈચ્છિક સરકાર તેમજ અનેકવિધ સંસ્થાઓ દ્વારા, વિવિધ પ્રકારની નિવૃત્તિ સ્વીકારી. ફેલોશીપ અને એવોર્ડસુથી જેવાકે—કથા એવોર્ડ્સ ફોર અધ્યાપન પદેથી આ રીતે લીધેલી સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ, ટ્રાન્સલેશન’, ‘સેન્ટ્રલ સાહિત્ય એકેડેમી એવોર્ડ ફોર આફ્ટર શ્રી દેવી સાહેબ પોતાનો તમામ સમય અને શક્તિ આદિવાસી એગ્નેશિયા', “ગુંથર સોન્યાયમર એવોર્ડ ફોર ઇનોવેટીવ કલ્ચરલ સમાજ તેમજ તેનાં સાહિત્યનાં જતન અને સંશોધનના માર્ગે વાળ વર્ક, “એસ.એ.આર.આર.સી. લિટરરી એવોર્ડ ફોર ઇનોવેટીવ છે. આ માટે તેઓશ્રી “સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રોજેકશન કોન્ટ્રીબ્યુશન ટુ લિટરેચર એન્ડ સોશિયલ રિફોર્મ', ‘પ્રિન્સ કલેસ ઓન ટ્રાયબલ લિટરેચર એન્ડ ઓરલ ટ્રેડિશનજન ડિરેક્ટર' એવોર્ડ' (નેધરલેન્ડ) વગેરે જેવા એવોર્ડસુથી તેમને નવાજવામાં તરીકેની નિયુક્તિ સ્વીકારે છે. આ સાથે, આ પ્રજાનાં સાહિત્ય આવ્યા. Jain Education Intemational Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૦૫ પોતાના વતન, સમાજ અને કુટુંબીજનોનો ત્યાગ કરી વગેરેની પડેલી ઊંડી છાપ, અને આજ અરસામાં ડૉ. પ્રબોધ ગુજરાત અને ગુજરાતના આદિવાસીઓને જ પોતાનું સર્વસ્વ પંડિતના સંપર્કમાં આવવાનું બનતાં તેમની અંદરનાં ગર્ભિત સમજી, ગુજરાતનાં લોકધનનો વિશ્વને પરિચય કરાવનાર આ સંસ્કારો જાગી ઊઠે છે. ને કંઈક કરી છૂટવાના સંકલ્પ સાથે ડૉ. પ્રજ્ઞાપુરૂષ ખરેખર સાચા અર્થમાં આપણાં સહુના પથપ્રદર્શક જયંત શા. જોષીના માર્ગદર્શનમાં પી.એચ.ડી. નું રજિસ્ટ્રેશન બની રહે છે. કરાવે છે. વિષય રખાય છે–“રાજપીપળા વિભાગના ડો. જયાનન્દ જોષી આદિવાસીઓની બોલી અને લોકસાહિત્ય'. સંશોધનના આ કાર્યને પાર પાડવા માટે તેઓ રાજપીપળા, વાલિયા, સાગબારા, ડૉ. જયાનન્દ જોષી ગુજરાતના લોક સાહિત્ય અને ડેડિયાપાડા, ઝગડિયા અને નાંદોદના જંગલોમાંના આદિવાસી ભાષાશાસ્ત્ર એમ ઉભય ક્ષેત્રે કશો દેખાડો કર્યા વિના, નિષ્ઠાપૂર્વક વિસ્તારોમાં સતત સાત વર્ષ સુધી રખડપટ્ટી કરીને આ પ્રજાની કામ કરનારા વિદ્વાનોમાંના એક છે. લોક સાહિત્ય ક્ષેત્રે તેમણે બોલી અને લોકસાહિત્યની અલભ્ય સામગ્રી એકત્રિત કરે છે. રાજપીપળાના આદિવાસીઓની બોલી અને લોકસાહિત્ય વિષયક ડૉ. જયાનન્દ જોષી લોકધનના આ વારસાને ટકાવી કરેલું સંશોધન બહુમૂલ્ય છે. રાખવાની દરેક પ્રવૃત્તિમાં ગાંઠનું ગોપીચંદ ખર્ચીને જોડાય. આજ ડૉ. જયાનન્દ જોષીનો જન્મ તા. ૧૬-૯-૧૯૩૭ના રોજ સુધીમાં લોક સાહિત્યને લગતા અનેક સેમિનારોમાં ઉપસ્થિત પોતાના મોસાળ અમલેશ્વરમાં થયો હતો. પિતા લક્ષ્મીશંકર રહીને તેમના દ્વારા લખાયેલા સવાસો જેટલા છૂટક લેખો અને ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં વૈદકનો વ્યવસાય કરતા. સાથે અઠ્યાવીસ જેટલા આકાશવાણી અમદાવાદ-વડોદરાથી રજૂ નિબંધ અને નાટક જેવા સાહિત્ય સ્વરૂપોમાં કલમ પણ ચલાવતા. થયેલાં રેડિયો વાર્તાલાપ-ગ્રંથસ્થ થવાની રાહ જોઈને બેઠા છે. કુટુંબની આર્થિક સંકડામણને કારણે બાળ જયાનન્દ માતા લેખન ઉપરાંત જયાનન્દ જોષીએ સામાજિક ક્ષેત્રે અનેક પિતાની હૂંફ ત્યાગી, ડાકોરમાં શ્રી બાલ બ્રહ્મચર્યાશ્રમમાં રહી સંસ્થાઓમાં જેવી કે–‘દ. ગુ. યુનિ. સુરત બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન ધોરણ દશ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ નડિયાદમાં ગુજરાતી ચેરમેન, ફેકલ્ટી ઓફ આર્ટ્સ સભ્ય, બી.યુ.ટી. અને શ્રી સંતરામ મંદિરમાં રહી, મુખ્ય વિષય ગુજરાતી-સંસ્કૃત સાથે ગુજરાત ઇતિહાસ કારોબારી સભ્ય, આકાશવાણી વડોદરાબી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી, ભાલેજ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે લોકલ અડિશન કમિટિ ઓફ ફોર મ્યુઝિક સભ્ય અને અખિલ જોડાયા. અધ્યાપનના આ સમયગાળામાં અધ્યયનનું કાર્ય પણ ગુજરાત યુનિ. એન્ડ કૉલેજ પેન્શનર સમાજ કન્વીનર જેવાં પદચાલુ રાખી ઇ. સ. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. સભ્યપદ સ્વીકારીને સમાજની સેવા કરી છે. અને ઇ.સ. ૧૯૬૩માં બી.એડ. ની ઉચ્ચ પદવી પણ પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૬૪માં બોરસદ હાઈસ્કૂલ અને કૉલેજ એમ બન્ને ક્ષેત્રે | ગુજરાતના આવા ઘર વેચીને તીરથ કરનારા, ફૂલટાઈમ-પાર્ટટાઈમ નોકરી કરી. .સ. ૧૯૬૫માં સી. એન. અલ્પખ્યાતનામ અલ્પખ્યાત વિદ્વાન ડૉ. જયાનન્દ જોષી એક આર્ટ્સ કૉલેજ કડીમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે નિયુક્ત સાચા માનવ સેવકની ભૂમિકા ધરાવે છે. થયા. પરંતુ ઇ.સ. ૧૯૬૬માં કાર્યભાર ઘટવાથી છૂટા થઈને આ પરિચય લેખ અધ્યાત્મ વિભાગમાં મૂકવાને નવસારી ગાર્ડી કૉલેજમાં જોડાયા. અહીં પણ વધુ સમય ટકવાનું ને બદલે શરતચૂકથી અત્રે મૂકેલ છે. ન બનતાં ઇ. સ. ૧૯૭૭ થી વી. એસ. પટેલ આર્ટ્સ કૉલેજ બસલીમોરામાં સ્થાયી થયા, ને અહીંથી જ ઇ.સ. ૧૯૯૭માં | ભાગવત્ કથાકાર નિવૃત્ત થયા. પ. પૂ. શ્રી મનહરલાલજી મહારાજ બાળપણમાં માતા, દાદી, નાનીમા (માતાની માતા)ના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “ગુરૂજી' તરીકે ખ્યાતી પામેલા, મુખેથી હાથ ઘંટીએ અનાજ દળતાં દળતાં સાંભળેલાં પ્રભાતિયાં, શાસ્ત્રીશ્રી, મનહરલાલજી મહારાજ સાચા અર્થમાં લોકશિક્ષકકાકા નાગેશ્વર સાથે યજમાનવૃત્તિ કરતાં, લગ્ન પ્રસંગે સાંભળેલાં ગુરૂજી હતા. ૫. પૂ. ડોંગરેજી મહારાજ અને શ્રીકૃષ્ણશંકર ગીતો અને પિતા તરફથી મળેલો લેખનનો વારસો વગેરે યુવાન શાસ્ત્રીના સહાધ્યાયી–સમકક્ષ એવા મનહરલાલજી મહારાજે જયાનન્દને વારંવાર કંઈક કરવા તરફ પ્રેરતા હતા. એમ.એ.ના સમગ્ર ભારતમાં, તેમના જીવનકાળ દરમ્યાન લગભગ ૧૧૦૦ અભ્યાસકાળ દરમિયાન વાંચેલા તેસિનોરી, સર જ્યોગ્રિયર્સન થી વધુ ભગવતકથાઓ કરીને, દેશના લોકોને પોતાની આગવી Jain Education Intemational Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શૈલીમાં “શ્રીમદ્ ભાગવતજી'નું રસપાન કરાવ્યું. તેમ જ સાતેક જેટલાં “ગીતા વિદ્યાલયો' સ્થાપી, આપણા પવિત્રમય ગ્રંથ “શ્રી ગીતાજી’ના ગૂઢાર્થોને લોક ભાષામાં રૂપાંતરિત કરીને લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો. શ્રી મનહરલાલજી મહારાજનો જન્મ તા. ૧૮-૧૧- ૧૯૨૭ના રોજ, તેમના મોસાળ અમરેલી જિલ્લાના કોટડાપીઠા' ગામમાં થયો હતો. પિતા ગિરધરલાલ મહેતા રાજકોટ જિલ્લાના, જેતપુર તાલુકાના મેવાસા ગામે ગોરપદું કરતા હતા. ત્રણ વર્ષની ઉંમરે માતા ગોદાવરી માની છત્રછાયા ગુમાવી, પાંચ ધોરણ સુધીનો અભ્યાસ મેવાસામાં જ પૂર્ણ કરી, તેર વર્ષની ઉંમરે, આગળ અભ્યાસાર્થે ગોંડલ પાસેના દેરડી (કુંભાજી) ગામે ગયા. અહીં ધોરણ સાત સુધીનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી, જેતપુરની કમરીબાઈ હાઈસ્કુલમાં દાખલ થયા. જેતપુરના આ અભ્યાસકાળ દરમ્યાન, તેઓ અવાર-નવાર આનંદ આશ્રમ'–બીલખાની મુલાકાતે જતા. જેના સુફળ રૂપે બાળ મનહરલાલજીમાં સફળ ‘ભાગવતાચાર્ય' બનવાનાં બીજ રોપાયાં. જેતપુરથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસાર્થે કાશી’ ગયા. જ્યાં પ. પૂ. ડોંગરેજી મહારાજ અને શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી’ જેવા સહાધ્યાયીઓ સાથે સાત વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ કરી, છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં શિક્ષક તરીકે જોડાયા. આ જ સમય ગાળામાં બાબરાનાં પુષ્પાબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી, પત્નિ તથા ચાર સંતાનો (ગીતા, વર્ષો, સંધ્યા અને કૃષ્ણકાંત)ની સાંસારિક જવાબદારી પણ સ્વીકારી. બાળપણમાં સેવેલા ‘ભાગવત કથાકાર’ થવાના સંકલ્પને સિદ્ધ કરવા શિક્ષકની નોકરી છોડી, ધારી ગયા. ત્યાં દાદા ભગવાનજીભાઈના સહકારથી કેરિયાચાડ' ગામથી ‘ભાગવતકથાની શરૂઆત કરી. આ સાથે જ બાળકોમાં અને આમ સમાજમાં ‘ભાગવત ગીતાજી’નાં જ્ઞાન અને સંસ્કાર રોપવા, જામનગરની અંદર ઇ.સ. ૧૯૫૨માં ગીતા વિદ્યાલય’ નામની સંસ્થાની સ્થાપના કરી. મનહરલાલજી મહારાજના પથપ્રદર્શક આવા માનવીય મૂલ્યને ઉજાગર કરનારા કાર્યની વિદ્વાનોએ સરાહના કરી. લોક-સમાજ તરફથી મળેલા પ્રતિસાદથી નિશ્ચિત થઈ ચૂકેલી પોતાના જીવનની દિશા મુજબ મનહરલાલજી મહારાજે પછીથી ભારતભરમાં જ્ઞાન, સેવા, ધર્મ અને કર્મનો સંદેશ પહોંચાડવા ઠેરઠેર ગીતા વિદ્યાલયોની સ્થાપના કરી. પાંચેક જેટલી હાઈસ્કુલની પણ સ્થાપના કરી. તેમજ ૧૧૦૦ થી વધુ જગ્યાએ શ્રીમદ્ ભાગવત કથાઓ કરી. આ ઉપરાંત રામાયણ, શિવમહાપુરાણ જેવી ધાર્મિક કથાઓ પણ અનેકવિધ જગ્યાએ તેઓએ કરેલી. ભારતીય-વૈદિક સંસ્કારના પ્રચાર-પ્રસારની સાથે સાથે સામાજિકક્ષેત્રે પણ તેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. જેમાં ૧૦,૦૦૦ ગાયોનું પાલન, ૧૦,૦૦૦ કન્યાઓનું કન્યાદાન, અભ્યાગતોને આશરો, ભૂખ્યાને ભોજન વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત જૈન પરંપરાના મહારાજશ્રી અધ્યાત્મનંદજીની સાથે જોડાઈને, જૈન સાધ્વી–મહાસતીજીઓને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરાવ્યો. જીવનના અંતિમ દિવસોમાં ચાર દિવસ સુધી મૌન રહ્યા ત્યારે ધર્મ પત્નિ શ્રી પુષ્પા બહેને પૂછ્યું : શું થાય છે? તો કહે : હવે આપણે માયા સંકેલવી જોઈએ. ચાર દિવસ પહેલા આપેલો જીવનયજ્ઞ પૂર્ણ કરવાનો આ સંકેત તા. ૧૬-૦૬૨૦૦૧ ને શનિવારના રોજ સાચો ઠર્યો. ઉપનિષદના ‘તેન ત્યક્તાન ભંજિથા’ સૂત્રને આત્મસાત કરનાર શ્રી મનહરલાલજી મહારાજે, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક જેવા અનેકવિધ સેવાકીય ક્ષેત્રોમાં “જલકમલવતુ’ રહીને સેવા કરી. જેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે–તેઓ આજીવન ભાડાના મકાનમાં જ રહ્યાં. શૂન્યમાંથી સર્જન કરીને ઊભી કરેલી તમામ સમૃદ્ધિ સમાજને સમર્પિત કરનાર આ “ગુરૂજી' ખરેખર આપણાં સૌ માટે મોંઘીમિરાત હતા. Jain Education Intemational Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪oo. આપણાં સાંસ્કૃતિક આધાર-સંભો -સુલભા રામચંદ્ર દેવ પુરકર આ લેખમાળા આપણા સાહિત્યકારો-કવિઓ, લેખકો, વિવેચકો, ચિંતકો, લોકસાહિત્ય, સંસ્કૃતિના મશાલચીઓની સંક્ષિપ્ત ઓળખ આપે છે. આ સર્વે આપણી સંસ્કૃતિની સરવાણીને વહેતી રાખનારા સ્ત્રોતો છે. મૂલ્યોને ટકાવી રાખનારા આધાર-સ્તંભો છે. વેગવંતુ, પ્રફુલ્લ સાહિત્ય એ સતત ઉત્કર્ષ સાધતા નિરોગી સમાજનું પ્રતિબિંબ છે. જે સમાજ પોતાના સાંસ્કૃતિક વારસાને સાચવી નથી શકતો તે સમાજ લાંબો સમય જીવંત રહી નથી શકતો. આપણા દેશના ઇતિહાસમાં દરેક તબક્કે વિપરીત પરિસ્થિતિમાં પણ ઉદાત્ત સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. જ્ઞાનની સરવાણી અવિરત વહેતી રહી છે. ઝેરનો પ્યાલો પીનારી મીરાંબાઈ હોય કે અનેક કસોટીમાંથી પાર ઉતરતા નરસિંહ મહેતા હોય. સામાજિક બહિષ્કારનો સામનો કરતા નર્મદ હોય કે રાજકીય આંટીઘૂંટીમાં સપડાયેલા કવિ કલાપી હોય, સાહિત્યસર્જનનો મહાયજ્ઞ અખંડ ચાલુ રહ્યો છે. ભક્તિ, ચિંતન, મનન, જ્ઞાન અને મનુષ્ય સ્વભાવના સમભાવપૂર્ણ અવલોકનના પરિપાકરૂપે જે અમૂલ્ય મોતી પ્રાપ્ત થયા છે તે આપણાં ગ્રંથોમાં સચવાઈને પડ્યા છે. તે રચયિતાઓનો સંક્ષિપ્ત પરિચય ઝલકરૂપે અપાયો છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી સુલભા દેવપુરકર (જન્મ : ૧૯૬૪) એક સુસંસ્કૃત પરિવારમાં જન્મી ઉચ્ચ અભ્યાસ કરી પોરબંદરની શ્રી વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી રહ્યા છે. હાલમાં Ph.D. માટે ૧૯ મી સદીના ભારતીય નવલકથાકારો પર સંશોધન કરી રહ્યા છે. તેઓ પોતે સર્જનાત્મક સાહિત્ય, વિવેચન અને અનુવાદમાં મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. બાળસાહિત્યમાં પણ તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. તેમની કૃતિઓમાં અંગ્રેજી કાવ્ય સંગ્રહ સ્વીટર (Twiter) ૧૯૯૮માં, ગુજરાતી કાવ્યસંગ્રહ ‘તમરાં ૨૦૦૨ માં, વાર્તાસંગ્રહ “સામે પાર' ૨૦૦૪ માં પ્રગટ થયા છે. બાળસાહિત્યમાં “મનુડીની હોડી અને બીજી વાતો ૧૯૯૯ માં, જંતર-મંતર ૨૦૦૨ માં, ‘છત્ત અને ફg' ૨૦૦૩ માં, મેરે આસપસ કી દુનિયા ૨૦૦૩માં અને ડાહી ડમરી ડોલી' ૨૦૦૪ માં પ્રકાશિત થયાં છે. અંગ્રેજીમાં બાળવાર્તાઓ સામાયિકમાં પ્રગટ થઈ છે. | ‘ઇન્ડિયન લીટરેચર’ માં રમેશ પારેખની કવિતાનો કરેલો અનુવાદ શ્રેષ્ઠ અનુવાદ તરીકે છપાયો. “તમરાં ની કવિતા એક મહત્વના સંગ્રહમાં સ્થાન પામી અંગ્રેજીમાં સંશોધનલેખો, ગુજરાતીમાં પુસ્તક–અવલોકનો, લેખો ઇત્યાદિ પ્રકાશિત. ટૂંકી વાર્તા ક્ષેત્રે પદાર્પણ સમયે શ્રી નરોત્તમ પલાણના શબ્દો હતાં–“...એની કલમમાં એક પ્રૌઢીનો અનુભવ થાય છે.” સુંદર ચિત્રાત્મક શૈલી, મનુષ્યના મનના અંતઃસ્તલમાં ડોકિયું કરવાની દૃષ્ટિ, માનવસહજ સૌ ઉણપો, ખૂબીઓ, ખામીઓને સ્વીકારી જીવન પ્રત્યે ઉદારતાથી જોવાની આવડત છે. માનવજીવનમાં દુઃખ અને હાસ્ય બંનેની શક્યતાઓનો સરસ વિસ્તાર કરી જાણે છે. ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪. અસાઈત : (સમય : ઇ.સ. ચૌદમો સૈકો) અસાઈત ઠાકરના નામે ‘હંસાઉલિ' મળે છે જે બે આત્માઓના જન્મજન્માન્તરના પ્રણયની કલ્પનોત્થ કથા છે. સંપ્રદાય નિરપેક્ષ શુદ્ધ સાહિત્યના રચિયતા તરીકે પુરોગામીઓમાંના એક, અસાઈતે લોકનાટ્ય ભવાઈનો પણ પુરસ્કાર કર્યો જે અનુગામી સૈકાઓમાં લોકપ્રિય બની. તેમણે લખેલા વેશો આજે પણ ભજવાય છે. નરસિંહ મહેતા (આશરે ઇ.સ. ૧૪૧૪ થી ૧૪૮૦) જૂનાગઢના રહેવાસી અને ગુજરાતના પ્રસિદ્ધ ભક્તકવિ નરસિંહ મહેતા અધ્યાત્મ, ચિંતન અને ઊર્મિ દ્વારા કાવ્યત્વને ઊંચી કોટિએ પહોંચાડનાર હોઈ આદિ કવિનું બિરૂદ પામે છે. તેમનાં પદ અને પ્રભાતિયાં ઘરે ઘરે ગવાય છે. ઝૂલણા છંદમાં રચાયેલું પ્રભાતિયું વૈષ્ણવજન તો તેને રે કહીએ' ગાંધીજીને બહુ પ્રિય હતું. નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહને અસ્પૃશ્યતાનો કોઈ છોછ ન હતો તેથી ઘણું સહેવું પડેલું. તેમના જીવનમાં બનેલા ચમત્કારો વિષે કથાઓ પ્રચલિત છે જેના વિષે તેમણે પોતે ‘શામળશાનો વિવાહ’, ‘હૂંડી’ અને ‘કુંવરબાઈનું મામેરુ’માં વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાનો તત્ત્વસિદ્ધાંત વલ્લભાચાર્ય (૧૯૭૯૧૫૩૦)ના સિદ્ધાંતની પૂર્વકલ્પના રજૂ કરતો એક પ્રકારનો સર્વેશ્વરવાદ (Pantheism) છે જે તેમની કવિતામાં દૃષ્ટિગોચર થાય છે : ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.' અને વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું ઇત્યાદિ કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી કવિતા મધુર અને લયબદ્ધ છે. મીરાંબાઈ : (ઇ.સ.નું સોળમું શતક) ભક્ત કવિયત્રી મીરાંનો જન્મ મેડતાના કૂકડી ગામે રાઠોડવંશમાં થયો હતો. મેવાડના રાણા સંગ્રામસિંહના પાટવીપુત્ર ભોજરાજ સાથે તેમનું લગ્ન થયું. નામપણથી કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી મીરાંને રાજમહેલના વૈભવ કે બંધન અનુકૂળ ન આવ્યા અને સાસરે ત્રાસ વેઠવો પડ્યો. એમ કહેવાય છે કે મીરાંને રાણાએ વિષથી ભરેલો પ્યાલો મોકલ્યો હતો પરંતુ કૃષ્ણનો પ્રસાદ સમજી તે પી જનારી મીરાં પર ઝેરની કોઈ અસર થઈ નહિ. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં ગોપીભાવથી લખેલાં સુંદર પદો છે જેમ કે : પગ ઘુંઘરુ બાંધ મીરાં નાચી રે, મને ચાકર રાખોજી, બૈરી મૈં તો પ્રેમ દીવાની. . પથપ્રદર્શક અખો : (ઇ.સ.ની ૧૭મી સદીનો પૂર્વાર્ધ) અમદાવાદ નજીક આવેલા જેતલપુર ગામનો વતની અખો વ્યવસાયે સોની હતો. એક વખત તેની ધર્મની માનેલી બહેને અખાનાં બનાવેલાં ઘરેણાંની બીજા સોની પાસે ચકાસણી કરાવી તેથી દુ:ખી થઈ અખો વૈરાગ્ય તરફ વળ્યો. અવળવાણી માટે જાણીતા અખાએ છપ્પા નામની કાવ્યરચના દ્વારા સમાજમાં પ્રવર્તતા દંભ, પાખંડ, અંધશ્રદ્ધા અને અજ્ઞાન પર પ્રહારો કર્યા છે. છપ્પા ઉપરાંત ‘અખેગીતા’, ‘અનુભવ–બિંદુ' અને ‘ગુરુશિષ્ય સંવાદ' જેવી દીર્ધ કાવ્ય રચનાઓ પણ એણે આપી છે. અખાની સરળ સચોટ વાણી મર્મને ભેદે છે : (૧) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. (૨) પોતે હરિને ન જાણે લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ, જયમ સાપને ઘે૨ે પરોણો સાપ મુખ ચાટી વળ્યો ઘેરય આપ એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે પાર? નર્મદાશંકર લાલશંકર દવે : નર્મદ (જન્મ ઇ.સ. ૧૮૩૩, અવસાન : ૧૮૬૩) સૂરતમાં જન્મેલા નર્મદે મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો પછી શિક્ષક તરીકે સેવા આપી. ૧૮૫૮ થી ‘કલમને ખોળે માથુ મૂક્યું' અને સાહિત્યસર્જન કર્યું. ‘નર્મકવિતા’ દ્વારા સાહિત્યક્ષેત્રે પ્રવેશ કરનાર નર્મદ નવજાગૃતિકાળનું મુખ્ય બળ બન્યો. સમાજસુધારણા પ્રત્યેની તેની ધગશ અહીં ‘હિન્દુઓની પડતી’ અને ‘વૈધવ્ય ચિત્ર’માં પ્રગટ થાય છે. ઉપરાંત ‘ઋતુવર્ણન’, ‘સદનરસિક’ દ્વારા પ્રકૃતિ અને પ્રણય તેમજ રાષ્ટ્રભાવનાની ઉત્કૃષ્ટ ઊર્મિની ઉત્તમ કવિતાઓ દ્વારા તેમણે ગુજરાતી ભાષામાં શુદ્ધ કવિતા પ્રત્યેની સંપ્રજ્ઞતા કેળવવાનું કામ કર્યું છે. ‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે' એવી પંક્તિઓએ નર્મદને ગુજરાતી પ્રજામાં કાયમી સ્થાન અપાવ્યું છે. નર્મદે ગુજરાતી નિબંધનો આવિષ્કાર કર્યો. સુધારક તરીકે તેમણે અનેક વિષયો પર ભાષણો આપ્યાં. મંડળી મળવાથી થતા લાભ’, ‘સ્વદેશાભિમાન’, ‘લગ્ન અને પુનર્લગ્ન’ વગેરે ‘નર્મગદ્ય’ માંના મોતીબિન્દુ સમા લેખો છે. પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ વગેરે ગ્રંથો દ્વારા સાહિત્ય મીમાંસાની ચર્ચા કરી. કૃષ્ણકુમારી, રામજાનકીદર્શન જેવા છ નાટકો આપ્યાં. નર્મકોશ અને નર્મવ્યાકરણ આપ્યું. પ્રેમાનંદ, Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૦૯ મધ્યકાલીન યુગના કવિની કૃતિઓનું શાસ્ત્રીય રીતે સંપાદન કર્યું. કર્યું છે. ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, કાયદા વિ. વિષયો પર મારી હકીકત' રૂપે આત્મકથા, “ધર્મવિચાર'માં ધર્મ વિશે, એમના અભ્યાસલેખો છે. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી ‘રાજયરંગ'માં ઇતિહાસ વિશે ચર્ચા. “ડાંડિયો' સામાયિકનું સાહિત્ય પરિષદના પ્રમુખ (૧૯૦૫) રહી ચૂક્યા છે. સંપાદન એમ એકલા હાથે વિવિધ ભૂમિકા ભજવી વીરતાથી - બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરતાં કરતાં સાહિત્ય અને સંસ્કૃતિની સેવા કરી. (કલાન્તકવિ) (૧૮૫૮ થી ૧૮૯૬) રણછોડભાઈ ઉદયરામ દવે અર્વાચીન કવિતાના આ મહત્ત્વના કવિનો જન્મ નડિયાદ ખાતે થયો હતો. મેટ્રિક સુધી ભણેલા બાલાશંકર વેપારમાં પ્રવૃત્ત (સમય : ૧૮૩૭ થી ૧૯૨૩) હતા. “કલાન્તકવિ' એમની મહત્ત્વની કૃતિ “સૌંદર્યલહરી' “દીવાને ખેડા જિલ્લાના મહુધા ગામમાં જન્મ. કાયદાનો હાફીઝ', “કપૂરમંજરી' અને “મૃચ્છકટિકના અનુવાદો એમણે અભ્યાસ. કચ્છમાં દીવાન તરીકે કામગીરી. ‘દીવાન બહાદુર'નો આપ્યા છે. તથા ‘ભારતીભૂષણ', “કૃષ્ણમહોદય’ અને ‘ઇતિહાસખિતાબ બ્રિટીશ સરકાર તરફથી. ગુજરાતી સાહિત્ય પરિષદના માલા'નું તંત્રીપદ સંભાળ્યું. નવા યુગના કવિમાં ઊર્મિકાવ્યની પ્રમુખ ૧૯૧૨. નાટક, કાવ્યમીમાંસા, અનુવાદ અને ઇતિહાસ - સુરેખ અને સ્વચ્છ રચના દેખાય છે. જેમાં સુંદરમૂના શબ્દોમાં ક્ષેત્રે પદાર્પણ. બુદ્ધિપ્રકાશ નામના સામાયિકના તંત્રી. “લલિતા કહીએ તો કંથારિયાએ “ગુજરાતી કવિતાને દલપતશૈલીમાંથી નવી દુઃખદર્શક’, ‘હરિશ્ચંદ્ર', જયકુમારી વિજય એમનાં પ્રમુખ નાટકો, શૈલીમાં લઈ જવાનું સુભગ સંક્રાન્તિ કાર્ય કર્યું છે.” નાટ્યપ્રકાશ, રસપ્રકાશ, અલંકારપ્રકાશ વગેરે મીમાંસાગ્રંથો, હિતોપદેશ અને શેક્સપીઅરનાં નાટકોનો અનુવાદ. “કચ્છ દેશનો હાજી મહમ્મદ અલારખિયા શિવજી : ઇતિહાસ' નામે પુસ્તક. નાટકોમાં પદાર્પણને લીધે તેઓ ગુજરાતી (.સ. ૧૮૭૮ થી ૧૯૨૧) નાટકના પિતા કહેવાયા. મુંબઈમાં જન્મેલા શિવજીએ અંગ્રેજી છ ધોરણ સુધીનું ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી : શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પત્રકારત્વ ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરી હતી. તેઓ ગુજરાતીમાં ચિત્રમય સાહિત્યના પ્રકાશનના (જન્મ : ૧૮૫૫ મૃત્યુ : ૧૯૦૭) પ્રણેતા હતા. તે કલાનો ભક્ત હતા. તેણે કવિતા, નાટક, ગુજરાતી સાહિત્યના શિરમોર સમાં ગોવર્ધનરામનો જન્મ નવલકથા અને ગદ્યમાં સર્જન કર્યું છે. “સ્નેહી વિરહ પંચદશી' નડિયાદમાં થયો હતો. બી.એ. એલ.એલ.બી. થઈ મુંબઈમાં નામે કાવ્ય “મહેરુન્નિસાં નામે નાટક, રશિદા, શીશમહલ અને વકીલાત કરવા માંડી અને સાથે ઉત્તમ સાહિત્યનું સર્જન ચાલુ સેવાસદન' નામે નવલકથાઓ તથા લોર્ડ કર્ઝન વિષે ૧૦૦ રાખ્યું. મુખ્યત્વે “સરસ્વતીચંદ્ર' નામની ચાર ભાગમાં વહેંચાયેલી જેટલા સચિત્ર લેખો એમણે આપ્યા છે. એડવિન આર્નોલ્ડ કત નવલકથા તેમનું ગુજરાતી સાહિત્યને મહત્ત્વનું પ્રદાન છે. તેમાં ‘પલ્સ ઓફ ફેઈથ’ નો “ઇમાનનાં મોતી' નામે અનુવાદ કર્યો છે. પ્રાચીન, અર્વાચીન ભારતીય અને પશ્ચિમ સંસ્કૃતિના સમન્વયરૂપે ગુલશન” અને “વીસમી સદી' સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું છે. ત્રણ ત્રણ પેઢીઓને આવરી લઈ સમયની ભવ્ય સંસ્કૃતિ ગાથા શ્રી કનૈયાલાલ મુનશીએ તેના માટે કહ્યું છે : “હિન્દમાંરચી છે. જગતના ઉત્તમ ચિંતનગર્ભ સર્જનાત્મક ગ્રંથોમાં સ્થાન ગુજરાતમાં કલાનો શોખ વધે, કલાકારોની કિંમત અંકાય, લઈ શકે એટલી ઇયત્તા આ મહાનવલની છે. કલામયતા પ્રસરે–આજ તેનો જીવનઆદર્શ હતો. દરેક પંક્તિના આ ઉપરાંત એમણે “સ્નેહમુદ્રા' નામની એક કરુણ કવિ અને નાટ્યકાર, કથાકાર અને ઠઠ્ઠાબાજ, ચિત્રકાર અને પ્રશસ્તિ લખી છે અને “લીલાવતી જીવનકલા” તથા “નવલરામનું શિલ્પી. બધાને માટે તેને મોહ હતો, બધાને ઉજતા.....જ્યાં જીવનવૃત્તાંત' એમ જીવનચરિત્રો લખ્યાં છે. તેમની લખેલી કલાનાં દર્શન થતાં ત્યાં તે પ્રણિપાત કરતા.” ડાયરીઓ scrapbook રૂપે પ્રકાશિત થઈ છે. તેમણે વિવેચનમાં અરદેશર રામજી ખબરદાર લેખો લખ્યા છે, “કવિ દયારામનો અક્ષર દેહ' અને classical poets of Gujarat and their influence on Society (ઇ.સ. ૧૮૮૧ થી ૧૯૫૩) and Morals' એમ પુસ્તક લખ્યું છે. નવલગ્રંથાવલિનું સંપાદન દમણ ખાતે જન્મેલા કવિએ માધ્યમિક શાળા સુધીનું Jain Education Intemational Page #496 -------------------------------------------------------------------------- ________________ કવિ, વિવેચક, 3 . ઉમાશંકર જ મદચંદ્રક મળી ૪૮૦ પથપ્રદર્શક શિક્ષણ લઈ વેપારમાં ઝંપલાવ્યું. પારસી હોવા છતાં તેમની કથનરીતિથી એમની નવલકથાઓ ખૂબ લોકપ્રિય બની હતી. કવિતામાં પારસીશાહી લોકબોલીની અસર નથી પરંતુ શિષ્ટ તેમણે ટૂંકી વાર્તાઓ અને નાટકો પણ લખ્યાં છે. આ ઉપરાંત કાવ્યાત્મક ભાષા છે. તેમણે છંદોમાં નવાં સર્જન કર્યા છે. નવા કાવ્યો, નિબંધો, આત્મકથા વગેરે પણ આપ્યાં છે. તેમની કાવ્યરૂપે લિરિક, ખંડકાવ્ય, રાસ, ભજન અને મુક્તક લખ્યાં છે. “ગ્રામલક્ષ્મી’ કે ‘ભારેલો અગ્નિ' જેવી નવલકથાઓની તત્કાલીન “કાવ્યરસિકા', ‘વિલાસિકા’ ‘ગાંધીબાપુ', “ગાંધીબાપુનો પવાડો', યુવા માનસ પર ઊંડી અસર જોવા મળી હતી અને કેટલાક કીર્તનિકા' વગેરે તેમનાં કાવ્યો છે. સુન્દરમના મતે તેમનો સૌથી ગામડાંમાં જઈ વસવાટ કરવા લાગ્યા હતા. વિશેષ મૌલિક અને રસાવહ કહેવાય તેવો ઉન્મેષ પ્રતિકાવ્યોનો છે. સુંદરજી બેટાઈ (દ્વૈપાયન, મિત્રવરુણો) વિવેચનમાં “ગુજરાતી કવિતાની રચનાકળા’ નામે ગ્રંથ છે (૧૯૦૫-૧૯૮૯) 247 BigHi The Silken Tussel 24-7 Zarathustra, the First prophet of the world એ નામે ગ્રંથો ઉપરાંત કવિ, વિવેચક, અનુવાદક એવા શ્રી સુંદરજી બેટાઈનો ૧૦૧ સોનેટો છે. જન્મ ઓખા-બેટમાં થયેલો. ઉમાશંકર જોશીની હરોળના કવિ અધ્યાપક હતા. ‘તુલસીદલ' કાવ્યસંગ્રહ માટે નર્મદચંદ્રક મળ્યો. કાકાસાહેબ કાલેલકર તઉપરાંત જ્યોતિરેખા, સદ્દગત ચંદ્રશીલાને, અંજના વ. એમના (જન્મ : ઇ.સ. ૧૮૮૫, મૃત્યુ ૧૯૮૧) કાવ્યસંગ્રહો છે. ‘સુવર્ણમેઘ', “આમોદ' અને નરસિંહરાવ એમના મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મૂળે વિવેચનગ્રંથો છે. મહામના થોરો, મહાભારત (છેલ્લાં ચાર પર્વ) મહારાષ્ટ્રીયન પણ ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને અને રોમહર્ષિણી એમના અનુવાદો છે. અસરકારક ઊર્મિ અને ‘સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાયા. ગુજરાતી ભાષાના ઉત્તમ શબ્દાર્થની સ્વચ્છતા એ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને મતે તેમની નિબંધકારોમાંના એક તેઓ સદાના પ્રવાસી હતા. તેમના વિશેષતા છે. પ્રવાસવર્ણનમાં તો હિમાલયનો પ્રવાસ', બ્રહ્મદેશનો પ્રવાસ', બચુભાઈ રાવત ઃ (૧૮૯૮-૧૯૮૦) ‘પૂર્વ આફ્રિકામાં’, ‘ઊગમણો દેશ જેવા ગ્રંથો છે જેમાં પ્રદેશના વૈવિધ્ય વર્ણવવાની સાથે ઊંડું ચિંતન પણ કરાવે છે. જીવન જન્મ અમરેલીમાં. મેટ્રીક સુધી અભ્યાસ, પત્રકારિત્વ. કુમાર” નામના ઉત્કૃષ્ટ સામાયિકનું તંત્રીપદ ૧૯૨૪ થી સંસ્કૃતિ', “જીવનવિકાસ', “જીવતા તહેવારો’, ‘જીવન-ચિંતન', મૃત્યુપર્યત સંભાળી તેમાં કલા, સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, ‘જીવનપ્રદીપ’ અને ‘પરમ સખા મૃત્યુ તેમના ચિંતન-મનનયુક્ત વનસ્પતિ, આયુર્વેદ જેવા વિષયો પર પણ સુંદર, સુરુચિપૂર્ણ નિબંધસંગ્રહો છે. “રખડવાનો આનંદ', “જીવનનો આનંદ', લેખો આવતા રહ્યા. અનેક લેખકોને પ્રકાશમાં લાવનાર બચુભાઈ ‘જીવનલીલા’ અને ‘ઓતરાતી દિવાલો' માં નિર્ભેળ આનંદમાં પોતે કલામાં ઊંડી રુચિ ધરાવતા હતા. ગુજરાતની ગ્રંથસ્થ લીન કરે તેવા પ્રકૃતિ સૌંદર્યને લગતા, સર્જકના વ્યક્તિત્વને પ્રકટ ચિત્રકલા અને ‘કલા વિવેચનો' એમનું પ્રશસ્ય લખાણ છે. કરતા લલિત નિબંધો છે. બુધકાવ્યસભા' કુમાર કાર્યાલયમાં કવિઓને ભેગા કરી રમણલાલ વસંતલાલ દેસાઈ : કાવ્યવિનોદનો કાર્યક્રમ થતો. બચુભાઈ તે ઉપરાંત ગુજરાતી (જન્મ : ઇ.સ. ૧૮૯૨, મૃત્યુ : ઇ.સ. ૧૯૫૪) લિપિના નવા મરોડના નિર્માતા તરીકે પણ યાદ રહેશે. શ્રી રમણાલ વસંતલાલ દેસાઈ વડોદરા જિલ્લાના ગની દહીંવાળા : (૧૯૦૮-૧૯૮૭) શિનોર ગામના વતની હતા. જૂના વડોદરા રાજ્યમાં મહેસૂલ ફક્ત ત્રણ ધોરણ ગુજરાતી ચોપડી ભણેલા સુરતના વિભાગના અધિકારી તરીકે જવાબદારી એમણે બજાવી હતી. વતની શ્રી અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા જે ગની એમનું સાહિત્યસર્જન વિપુલ છે. “કોકિલા', “ગ્રામલક્ષ્મી', દહીંવાલા તરીકે પ્રખ્યાત હતા તે વ્યવસાયે દરજી હતા. માણસના ‘દિવ્યચક્ષુ',' “ભારેલો અગ્નિ' એ એમની અગત્યની મન-આત્મામાંથી જે ઊર્મિ-દર્દ પ્રગટે છે તે ચકિત કરી દે તેવું નવલકથાઓ છે. એમના લખાણમાં ગાંધીયુગના ગુજરાતી છે. “ગાતાં ઝરણાં', “મહેંક', “મધુરપ', “નિરાંત' જેવા કાવ્યસમાજનું આલેખન થયેલું જોવા મળે છે. આથી યોગ્ય રીતે જ સંગ્રહો સાથે એમણે “પહેલો માળ' નામનું નાટક પણ લખ્યું છે તેઓ “યુગમૂર્તિ વાર્તાકાર' તરીકે ઓળખાયા છે. સરળ પ્રવાહી જેના માટે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું છે. Jain Education Intemational Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૮૧ ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય સ્વાતંત્ર્યની ઝંખના, પ્રકૃતિપ્રેમ અને આધ્યાત્મરસ સબળ રીતે નિરૂપણ પામે છે. (જન્મ : ઇ.સ. ૧૯૦૦ મૃત્યુ. ૧૯૬૫) જેતલસરમાં જન્મેલા શ્રી આચાર્ય વ્યવસાયે પત્રકાર હતા. જીવનનો ઉત્તરાર્ધ તેમણે પોંડિચેરી ખાતે અરવિંદ આશ્રમના સાધક તરીકે ગાળ્યું હતું. તેમણે વિપુલ સાહિત્ય સર્યું છે. દરિયાઈ નવલકથાઓ ‘દરિયાલાલ’, ‘સક્કરબાર', “હાજી કાસમ તારી વીજળી’ વગેરેથી મુકુન્દરાય પારાશર્ય : લોકપ્રિય, ઐતિહાસિક, સામાજિક નવલથાઓ, સાગરકથાઓ, | (જન્મ : ઇ.સ. ૧૯૧૪ મૃત્યુ ૧૯૮૫). નાટકો, જાસૂસ કથાઓ, ઇતિહાસનાં પુસ્તકો, નવલિકાઓ એમ મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી-પારાશર્યનો જન્મ બહુવિધ સાહિત્ય એમની પાસેથી મળેલ છે. મોરબીમાં થયો હતો. કોટડા-સાંગાણી તેમનું વતન. એમણે કિશનસિંહ ચાવડા : (જિપ્સી) (૧૯૦૩-૭૯) પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી અને રાજકોટમાં લીધું હતું. વડોદરામાં જન્મેલા કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાએ ત્યારબાદ માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. ભાવનગરમાં લીધું હતું. તેમના જીવનઘડતરમાં પ્રભાશંકર પટ્ટણી નિબંધમાં “અમાસના તારા', ‘તારા મૈત્રક” અને “સમુદ્રના દ્વીપ' તેમજ ગાંધીજીની અસર હતી. તત્ત્વજ્ઞાન, શિક્ષણ, ઇતિહાસ અને સંગ્રહો છે. દ્રુમદ્રુમ અને શર્વરી નવલિકાઓ અને “ધરતીની પુત્રી’ કાવ્ય-સાહિત્ય એમના રસ-અભ્યાસના વિષયો હતા. “અર્ચન’ નામે નવલકથા ઉપરાંત “હિમાલયની પત્રયાત્રા” નામે અને “સંસ્કૃતિ' એમના કાવ્યસંગ્રહો છે. “સત્યકથાઓ', પ્રવાસવર્ણન', “અમાસથી પૂનમ ભણી' શીર્ષક હેઠળ આત્મકથા, સત્વશીલ', “મારાં મોટીબા' અને બીજી સત્યકથાઓ એમના કબીરસંપ્રદાય પર સંશોધન, સંપાદન, અનુવાદ, અનાહત નાદ જીવનચરિત્રોના સંગ્રહો છે. તેમણે ‘સર પ્રભાશંકર પટ્ટણીનું voice of silent અને ગીતા પર અંગ્રેજીમાં લખાણ છે. જીવનચરિત્ર' અને “પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન’ એમ તેઓશ્રી ઇન્ડીયન પી.ઈ.એન. નામની સંસ્થાના મંત્રીપદે રહી વિસ્તૃત જીવનવૃત્તાંત આપ્યાં છે. સરળ શૈલીમાં સાદા માનવીમાં ચૂક્યા છે તથા “અમાસના તારા' માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક ઝલકતા ઉમદા ગુણો દર્શાવવાની એમની આગવી રીત છે. પ્રાપ્ત થયો છે. તેમના ગદ્યમાં પણ કવિતાની મધુર છાંટ વરતાય શ્રી પારાશર્યના મરણોપરાંત પ્રગટ થયેલાં અન્ય પુસ્તકો છે અને સતત પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. મારી મા', “મારા ગુરુની વાતો', “ગૃહસ્થાશ્રમ અને બીજા નિબંધો', “રુચિનો દોર’, ‘ઉર્મિલા ભાગ-૨’ અને ‘ગૌરી' નામની ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ્' નવલકથાનો સમાવેશ થાય છે. (જન્મ : ઇ. સ. ૧૯૦૮, મૃત્યુ : ઇ. સ. ૧૯૯૧). તેમને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક તથા નર્મદ ચંદ્રક સુન્દરમ્ મૂળ ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા છે. હતી. સુન્દરમ્ ઉપનામથી સુંદર મહત્ત્વપૂર્ણ લેખન કવિતા તેમજ વાર્તા, પ્રવાસવર્ણનવિવેચન આપ્યાં છે. ગાંધીયુગની ગુજરાતી ગુલાબદાસ બ્રોકર : (જન્મ : ઇ.સ. ૧૯૦૯) કવિતાના અગ્રણી કવિ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર મૂળ પોરબંદરના વતની ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું અને સ્વાતંત્ર્ય-સંગ્રામમાં છે. તેઓ હાલ મુંબઈમાં નિવાસ કરે છે. શેરદલાલીના સક્રિય ભાગ લીધો હતો. “કોયા ભગતની કડવી વાણી', વ્યવસાયની સાથોસાથ સાહિત્યસર્જનની પ્રવૃત્તિ સતત ચાલુ છે. કાવ્યમંગલા', “વસુધા' અને “યાત્રા” મહત્ત્વના કાવ્યસંગ્રહો તેમણે ટૂંકીવાર્તા, એકાંકી, કાવ્ય, પ્રવાસવર્ણન, વિવેચન વગેરે ઉપરાંત “રંગ રંગ વાદળિયાં' નામના બાળકાવ્યોના સંગ્રહની ક્ષેત્રો ખેડ્યાં છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં તેમનું અર્પણ નોંધપાત્ર છે. અમૂલ્ય ભેટ પણ એમના તરફથી મળી છે. “પિયાસી’, ‘ઉનયન’ ‘લતા અને બીજી વાતો', ‘ઊભી વાટે', “સૂર્યા', “માનવીનાં મન’ વગેરે વાર્તાસંગ્રહો, “દક્ષિણાયન' નામે પ્રવાસગ્રંથ તેમજ એમના પ્રમુખ વાર્તાસંગ્રહો છે. ધૂમ્રસેર', “જ્વલંત અગ્નિ', અર્વાચીન કવિતા' “અવલોકના' વગેરે વિવેચનગ્રંથો આપ્યાં છે. નવા ગગનની નીચે’, ‘રૂપ સુષ્ટિમાં’ એમનાં પુસ્તકો છે. ટૂંકી ‘દક્ષિણા' નામે સામાયિક પણ પ્રકાશિત કરતા. સુન્દરમૂની વાર્તા સ્વરૂપને એમણે વધુ કલાત્મક બનાવી ઊંડાણ બક્યું છે. કવિતામાં માનવમાત્ર પ્રત્યે પ્રેમ, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ, જૈફ વયના આ લેખકને પાશ્રીથી અલંકૃત કરાયા છે. Jain Education Intemational Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ કૃષ્ણલાલ શ્રીધરાણી (જન્મ : ઇ.સ. ૧૯૧૧, મૃત્યુ : ઈ. સ. ૧૯૬૦) કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમનો અભ્યાસ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ તેમજ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં રહી કર્યો હતો. વધુ અભ્યાસ તથા વ્યવસાય અંગે કેટલાંક વર્ષો અમેરિકામાં રહ્યા હતા. “કોડિયાં’ અને ‘પુનરપિ' તેમના કાવ્યસંગ્રહો છે. “વડલો', મોરનાં ઈંડાં” અને “પિયા ગોરી’ નાટ્યસંગ્રહો છે. કવિતા અને નાટકના ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં અનોખું પદાર્પણ છે. ઉપરાંત પત્રકારત્વના ક્ષેત્રે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી હતી. હીરાબહેન રામનારાયણ પાઠક (જન્મ : ઇ.સ. ૧૯૧૬ મૃત્યુ : ઇ.સ. ૧૯૯૫) મુંબઈમાં જન્મેલાં લેખિકા હીરાબહેને અધ્યાપિકા તરીકે ફરજ બજાવી છે. વિસ્મયપૂર્ણ સંવેદનશીલતા દર્શાવતી કવિતા, પરલોકે પત્ર' માટે સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક, ‘ગવાક્ષદીપ' માં નિબંધ, “આપણું વિવેચનસાહિત્ય’, ‘આસ્વાદભાષ્યો', “ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા'નું સંપાદન કર્યું. સંસ્કૃત સાહિત્ય પ્રત્યેનો અનેરો લગાવ. સુરેશ જોશી (૧૯૨૧-૧૯૮૬) સોનગઢ પાસે વાલોડ ગામે જન્મેલા શ્રી સુરેશ હરિપ્રસાદ જોશી મ.સ. યુનિ. ખાતે પ્રાધ્યાપક તરીકે સુદીર્ધ ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ-દરેક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ આગવું યોગદાન આપનાર સુરેશ જોશી સાહિત્યમાં ચીલાચાલુ વિભાવનાઓના વિરોધી હતા. સાહિત્યના મર્મને પામનાર એક સ્પષ્ટવક્તા વિવેચક હોવા ઉપરાંત એક સંવેદનશીલ સર્જક, આસ્વાદક પણ હતા. જનાન્તિકે' નિબંધસંગ્રહ માટે નર્મદચંદ્રક (૧૯૬પ૧૯૭૧)માં રણજીતરામ ચંદ્રક ઉપરાંત સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડથી સન્માનિત થયા છે. કુન્દનિકા કાપડિયા : (૧૯૨૭) જન્મસ્થળ : લીમડી. લેખિકા અને પત્રકાર. કુન્દનિકાબહેન આજે તો નંદિગ્રામ જઈ વસ્યા છે. તેમની સાચી ઓળખ તો “સાત પગલાં આકાશમાં’ બની રહી છે જેના માટે પથપ્રદર્શક તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો અને એથી વિશેષ લોકચાહના મળી. નવલિકાસંગ્રહો, નિબંધ, સંપાદન અને અનુવાદના ક્ષેત્રમાં પણ પ્રશંસનીય કાર્યસાધના, ‘સાત પગલાં આકાશમાં' નારીજીવનની અનોખી ચેતનાનો વિસ્તાર કરેલ છે. શ્રી નરોત્તમ કાકૂભાઈ પલાણ : (જન્મ ઇ. સ. ૧૯૩૫) શ્રી નરોત્તમ પલાણ ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ સર્જકવિવેચક ઇતિહાસ, વિવેચક-ઇતિહાસ-પુરાતત્ત્વવિદ્ છે. તેમના રસના વિષયો અનેક છે, પ્રવાસ, લોકજીવન, લોકસાહિત્ય, ધર્મ દરેક ક્ષેત્રમાં તેમની આગવી સૂઝ અને રસ-રૂચિ છે. પોરબંદર પાસેના રાણીખીરસરા ગામે જન્મ તથા પ્રારંભિક શિક્ષણ પછી પૂના, જૂનાગઢ, અમદાવાદમાં અભ્યાસ. પ્રાધ્યાપક અને છેલ્લે રાજકોટ કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત. કુમારચંદ્રક, “ચાલો પ્રવાસે' પુસ્તક માટે રાજ્ય સરકાર તરફથી પારિતોષિક, રેડિયો રૂપક ‘આરતી અને આઝાન’ માટે પ્રસાર ભારતીનું ઇનામ. આમ અનેક પ્રકારે અલંકૃત. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ, પુરાતત્ત્વ સંશોધન મંડળના મંત્રી. સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના મંત્રી જેવા અનેક પદ શોભાવે છે. સામાયિકો, વર્તમાનપત્રોમાં નિયમિત કોલમ દ્વારા જનસંપર્ક. તેમની કલમે રખડપટ્ટી (૧૯૭૦), સરસ્વતીના તીરે તીરે (૧૯૭૨), માધવમધુ (૧૯૭૮), એક અધ્યાપકની ડાયરી, ઇતિહાસ વિમર્શ (૧૯૭૯), લોકો, સાહિત્ય-લોકગીત (૧૯૮૧), શ્રી કે.કા. શાસ્ત્રી, ગ્વાલ ગ્રંથ (૧૯૮૧), ધૂમલી સંદર્ભ (૧૯૮૨), ધૂમલી રાજકીય અને સાંસ્કૃતિક (૧૯૮૨), હેમચંદ્રાચાર્ય (૧૯૮૯), સંપાદન : કવિતા ચયન, શતદલ પરિમલ (૧૯૯૦), નિરાલાની સાહિત્ય સાધના (અનુવાદ), સૌરાષ્ટ્રના ટાપુઓ (૨૦૦૩), ચૂંટેલાં ભજનો, વ્યક્તિ અને સમષ્ટિ અને તાજેતરમાં લખાયેલી “હૂ હૂ' શીર્ષકની નવલકથા એમ અનેક ગ્રંથો મળે છે. વિવેચક તરીકે તેઓ રસથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચર્ચા કરનારા મર્મજ્ઞ અને રસજ્ઞ, ભાવક અને ટીકાકાર પણ છે. ઇતિહાસ અને પુરાતત્ત્વનું તેમનું બહોળું જ્ઞાન અને સમજ સાહિત્યના ક્ષેત્રે નવા પરિમાણો ખોલે છે. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા : (જન્મ : ૧૯૪૧) ભૂજમાં જન્મેલા સિતાંશુ હાલ મ.સ. યુનિ. ખાતે Jain Education Intemational Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ્રાધ્યાપક છે. વચ્ચે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ તરીકે સેવા. કવિ અને વિવેચક સિતાંશુ પ્રાચીન યુરોપીય સાહિત્યના “મિથ' તથા ભારતીય સંકલ્પનાનો આધાર લઈ કવિતાને સમષ્ટિની વાણી બનાવે છે. “ઓડિસ્ટસનું હલેસું' માટે ગુજરાત સરકારનો પુરસ્કાર. “જટાયુ' માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને તાજેતરમાં નર્મદચંદ્રક એનાયત થયો. ઉપરાંત એન્સાયકલોપિડીયા ઓફ ઇન્ડિયન લીટરેચર, દિલ્હીના સંપાદક તરીકે સેવા આપી છે. કવિતાના નવા શિખર સિતાંશુમાં જોવા મળે છે એમ કહીશું. ઉમાશંકર જોશી : (જન્મ ઇ.સ. ૧૯૧૧ મૃત્યુ ઈ.સ. ૧૯૮૮) ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારોની સૂચિમાં ઉમાશંકર આગલી હરોળમાં બિરાજે છે. શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠાના ઇડર તાબાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં રહી વિશ્વશાંતિ' કાવ્ય લખેલું અને રાષ્ટ્રીય ચળવળમાં પણ ભાગ લીધેલો. સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે એમની સેવા મૂલ્યવાન હતી. ગુજરાત યુનિવર્સિટી તથા શાંતિનિકેતનમાં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટીના તેઓ કુલપતિ હતા. કવિતા, વાર્તા, એકાંકી, સંશોધન, સંપાદન, વિવેચન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. “સંસ્કૃતિ' નામનું માસિક ચલાવતા હતા. તેમના “નિશીથ' કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મરણોપરાંત પ્રેમાનંદ સુવર્ણચંદ્રક મળ્યો છે. સાહિત્ય અકાદમી, દિલ્હીના તેઓ પ્રમુખ હતા. તેમની મહત્ત્વની કૃતિઓ “ગોષ્ઠિ', “નિશીથ', “હૃદયમાં પડેલી છબીઓ', “સાપના ભારા', “શ્રાવણી મેળો', અને સંશોધન ક્ષેત્રે “અખો : એક અધ્યયન', પુરાણોમાં ગુજરાત' છે. પ્રકૃતિ, દીનજનવાત્સલ્ય, વિશ્વશાંતિ, માનવપ્રેમ વગેરે ભાવો તેમની કવિતામાં નિરૂપાયા છે. ઈશ્વર પેટલીકર : (જન્મ : ઇ.સ. ૧૯૧૬, મૃત્યુ ઈ.સ. ૧૯૮૩) ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલનો જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં થયો હતો. નિવાસ અમદાવાદમાં. ૪૮૩ સાહિત્ય અને સમાજસુધારણા તેમની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. તેમણે “જનમટીપ', “ભવસાગર', “પંખીનો મેળો', ‘પાતાળકૂવો', “કાજળકોટડી', “મારી હૈયાસગડી' વગેરે ઉલ્લેખપાત્ર નવલકથાઓ આપી છે. ગ્રામજીવનને લક્ષતી આ પ્રકારની કતિઓની સાથે તેમણે નગરજીવનને આલેખતી “તરણાં ઓથે ડુંગર', 'લાક્ષાગૃહ', “જૂજવાં રૂપ' વગેરે નવલકથાઓ પણ આપી છે. પારસમણિ', “ચિનગારી', “આકાશગંગા', “કઠપૂતળી' વગેરે તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ઘટનાપ્રધાન એવી એમની વાર્તાઓમાં કરુણાભરી સંવેદનાના સૂર સંભળાય છે જેમાં લોહીની સગાઈ” અને “દિલનું દર્દ' ઉલ્લેખનીય છે. મૂળે ગ્રામજીવનનું આલેખ કરતા આ લેખકે “ગ્રામચિત્રો' માં ચરિત્રનિબંધો આપ્યા છે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી) (જન્મ : ૧૯૦૫) માંગરોળમાં જન્મેલા આ વિદુરે ફક્ત હાઈસ્કૂલ કક્ષાનું ઔપચારિક શિક્ષણ લીધું છે. પરંતુ જ્ઞાનના અગાધ દરિયામાં તેમણે કોઈની મદદ વગર સહેલ કરી છે. “રણજિતરામ સુવર્ણચંદ્રક', “મહામહિમોપાધ્યાય’ અને ‘પદ્મશ્રી' એવા સન્માનથી અલંકૃત થયેલા આ મહાપંડિતે સંસ્કૃત અને ગુજરાતી ભાષાનાં વ્યાકરણ, રૂપરચના, શાસ્ત્ર અને સુસજ્જ ગ્રંથો આપ્યા છે. ઉપરાંત ગુજરાતી ભાષાનો લધુકોશ, અનુપ્રાસ કોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદ્ ગુજરાતી કોશ-ખંડ ૧૨ એમ પાંચ કોશ આપ્યા છે. ઉપરાંત ધર્મ અને પુરાણને લગતાં સંપાદનો કર્યા છે. પુરાતત્ત્વ, શાસ્ત્ર, વ્યાકરણ એમ અનેક વિષયોમાં અગાધ જ્ઞાન ધરાવનાર આ મહાવિદ્વાન નમ્રતાથી અને અવિરતપણે પોતાનું કાર્ય આજે ય (૨૦૦૪) કર્યે જાય છે. તેમણે ઇતિહાસ અને વિવેચન ઉપરાંત મૌલિક સર્જન પણ કર્યું છે. “અજેય ગૌરીશંકર અને ખાનદાન લોહી’ એમના એકાંકી સંગ્રહો છે. શ્રી વલ્લભાચાર્યજી અને બીજા કવિ, સાહિત્યકારોના જીવનચરિત્ર લખ્યાં છે. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નોંધપાત્ર સર્જન કર્યું છે. અનેક સુંદર અનુવાદો આપ્યા છે. આંગળીને વેઢે ગણાય તેવા વિદ્વાન. Jain Education Intemational Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ પથપ્રદર્શક વંદનીય વિભૂતિઓ —યશવંત કડીકર વિશ્વસાહિત્યમાં ચરિત્ર સાહિત્યનું મહત્ત્વ અનેરું છે. વિશ્વના મહાન પુરૂષોએ વિશ્વનું કલ્યાણ કર્યું છે, તો એમનાં પ્રેરક ચરિત્રોએ નવી પેઢીમાં પ્રેરણાના સ્ત્રોત વહાવ્યા છે. આ ચરિત્ર સાહિત્યને પોષવાનું કામ ગુજરાતી સાહિત્ય પણ કર્યું છે. અને આવાં ચરિત્રોનાં પુસ્તકોના કારણે જ ગુજરાતી સાહિત્ય અકાદમીએ યશવંતભાઇને ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કર્યા છે. આવાં વિરલ અને વિશિષ્ટ ચરિત્રો આ લેખમાળામાં પ્રસ્તુત કર્યા છે. જે આ ગ્રંથના વાચકો માટે રાહબર બની રહેશે એવી શ્રદ્ધા છે. કવિવર ટાગોરે સાચું જ કહ્યું છે કે-“પ્રેરણાદાયી ચરિત્રો જ માનવીનું ચારિત્ર ઘડે છે.” આ લેખમાળા રજૂ કરનાર શ્રી યશવંતભાઈ કડીકર વિષે પ્રા. રતિલાલ નાયક એક નોંધમાં લખે છે કે શ્રી યશવંત કડીકર એટલે ગુજરાતી સાહિત્યનું એક ગૌરવવંતુ નામ. ગુજરાતી સાહિત્યમાં છેલ્લા ચાલીસ વર્ષથી સતત ખેડાણ કરી રહેલા યશવંત કડીકરનું વતન તો મહેસાણા જિલ્લાનું “કડી' ગામ. એટલે જ એમણે પોતાનું નામ કડીકર રાખ્યું છે. આમ તો તેઓ વૈષ્ણવ વાણિયા છે અને એમની અટક “શાહ' છે. પણ વતનની મમતાએ તેમને “કડીકર' બનાવ્યા છે. યશવંતભાઈએ શું લખ્યું છે, એના કરતાં શું નથી લખ્યું –એનો જવાબ આપતાં મૂંઝવણ અનુભવવી પડે તેમ છે. વાર્તા, લઘુકથા, કવિતા, નાટક કે નવલકથા હોય કે પછી પુસ્તકોનું અવલોકન હોય. બધાં ક્ષેત્રે એમની કલમે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. ભારતભરની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર લેખક તરીકે તેઓ પંજાબ અને કેરાલા સરકાર દ્વારા સન્માનિત થયા છે. એમનાં અઢીસો ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. જેમાં ૧૬૫ બાળ-સાહિત્યનાં તથા બાવન નવલકથાઓનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર પ્રો. પ્રિયકાન્ત પરીખ શ્રી યશવંત કડીકર વિશે કહે છે, “શ્રી યશવંતભાઈ બાળસાહિત્યકાર પહેલા પણ બાળસાહિત્યનાં ખેડાણ ઉપરાંત એમણે વાર્તા-નાટક, હાસ્ય સાહિત્ય, નવલકથા-કટારલેખનનિરંતર શિક્ષણ, અગોર વિશ્વ જેવા બહુવિધ વિષયો પર પણ સફળતાપૂર્વક કામ પાર પાડી, લગભગ ૩૫૦ પુસ્તકો જેમાં બાળ સાહિત્યના ૧૬૫ પુસ્તકો ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યા છે. આ ઉપરાંત “ગુજરાત સાહિત્ય પરિષદ' ગુજરાત સાહિત્ય અકાદમી' જેવી સંસ્થાઓની મધ્યસ્થ સમિતિના સભ્યપદે પણ છે. એમની બહુવિધ લેખન પ્રવૃત્તિ વધુને વધુ વિકસતી રહે અને એના સુફળ સાહિત્યને પ્રાપ્ત થાવ એવી શુભેચ્છા! ' યશવંત કડીકર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય છે. કાવ્યગોષ્ઠિ' (સાહિત્યિક સંસ્થા)માં પણ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. એમને “રાષ્ટ્રીય', રાજ્યના અને અન્ય રાજ્યનાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં છે. દૂરદર્શન' અને “આકાશવાણીપરથી અવાર-નવાર એમના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આવા યશસ્વી સાહિત્યકારને આપણે આવકારીએ અને સાહિત્ય ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે. એવી શુભેચ્છા સાથે વિરમીએ. અસ્તુ. -સંપાદક, Jain Education Intemational Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૯૪૨ની ચળવળનો પ્રથમ શહીદ વીર વિનોદ કિનારીવાલા ૧૯૪૨ની ક્રાન્તિનો ગુજરાતનો પ્રથમ શહીદ વીર વિનોદ કિનારીવાલા, ગુજરાત કોલેજનો ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા. એ ચળવળનો આગેવાન વિદ્યાર્થી નેતા. ગુજરાતની આખી વિદ્યાર્થી આલમ એક થઈ ગઈ. અમદાવાદ એમાં મોખરે અને એમાંય ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ સોથી મોખરે હતા. યુવાનોમાં ઉત્તેજના વધી રહી હતી. કરેંગે યા મરેંગે'નાં સૂત્રો બુલંદ અવાજે ઝિલાઈ રહ્યાં હતાં. અને એકાએક ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટવા લાગી, પોલીસ હવે એ યુવાનોને એક ડગલું આગળ વધવા દેવા માગતી જ નહોતી. આ વિદ્યાર્થીઓમાં આપણો ફૂટડો જુવાન વિનોદ કિનારીવાલા આપણા ત્રિરંગાની શાન જાળવવા માટે મરણિયો બન્યો હતો. બંદૂકની ગોળીની એને બીક નહોતી. એણે પોલીસને પડકારી! ત્રિરંગા સાથે એ આગળ વધ્યો.પોલીસે નિશાન તાકી એને રોકવાની કોશિષ કરી. વિનોદ કહ્યું : બીક રાખે મનુષ્યો બાયલા રે, અમે બહાદુર ને બળવાન અમે ડરતા નથી હવે કોઈથી રે!' ચલાવવી હોય તો ચલાવો ગોળી પણ આ ત્રિરંગો અંતિમ શ્વાસ સુધી મારા હાથમાં જ રહેશે..........! અને સનનુનું કરતી એક ગોળી વિનોદની કાયાને વીંધી ગઈ. વિનોદ ભોંય પર પટકાયો. મિત્રો દોડી આવ્યા. વિનોદ જાણતો હતો કે પોતાને વાગેલી ગોળી જીવલેણ છે! ડોકટરો આવી પહોંચ્યા. પણ વિનોદના આત્માની તો શહીદોની પંક્તિમાં વાટ જોવાઈ રહી હતી. દેશભક્તિનું ગીત સાંભળીને એ પોતાના વતનને પોતાના સાથીઓને કાયમી અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યો હતો. | વિનોદના મિત્રો સ્વસ્થ થયા. એમણે આંસુ લૂછી નાખ્યા અને વિનોદનું વહાલું ગીત સમૂહમાં ગાવાનું શરૂ કર્યું. “રંગ જાય ના, યુવાન રંગ જાય ના, જો જે જો જે જુવાન રંગ જાયના!' ૪૮૫ વિનોદે પરલોક પ્રયાણ કર્યું. પોતાના મિત્રોને મુક્તિ જંગ ચાલુ રાખવાનો મૂક સંદેશ આપીને! ૨૦-૯-૧૯૨૪ એ આપણા વીર વિનોદનો જન્મદિવસ અને ૯ ઓગષ્ટ ૧૯૪૨ એ વિનોદ શહીદ થયો. અઢાર વર્ષનો આ અરમાનભર્યો યુવાન આઝાદીના માંચડે અમર થઈ ગયો. આ વાતને તો આજે પંચાવન વરસ થયાં. આજે જ્યારે આપણા દેશની આઝાદ ભૂમિ પર સ્વાભિમાની ત્રિરંગાને જોઈએ છીએ ત્યારે રાષ્ટ્રીય શાયર મેઘાણીની પેલી પંક્તિઓ આપણી આંખને ભીંજવી જાય છે...... તારે કાજે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં, પુત્ર વિજોગી માતાઓનાં નયન ઝરણ ઠલવાયાં. ઝંડા! અજર અમર રેજે, વધવધ આકાશે જાજે! પછી તો આપણા રાષ્ટ્રધ્વજની શાન જાળવનાર આપણા વીર વિનોદનો દર વર્ષની નવમી ઓગષ્ટ “શહીદ દિન’ ઉજવાતો. પછી મૂકેલ ઈટો પાસે જ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓને લાગ્યું કે શહીદનું સ્મારક રચાવું જોઈએ. વિનોદ તો જાણતો પણ નહિ હોય કે એના મૃત્યુ પછી એનું સ્મારક રચાશે ને ગુજરાતમાં પહેલી શહીદ ખાંભી થશે અને તેની અમર શહાદત લોકમુખે ગવાશે. આજે એની પુણ્યતિથિએ આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ. ઇન્દુલાલ યાજ્ઞિક મૃત્યુ : ૧૭-૭-૧૯૭૨ અમીર નગરીના ફકીર બાદશાહ' શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતના સામાજિક, રાજકીય અને આર્થિક પ્રશ્નોની રજૂઆત નિર્ભય રીતે કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. એમનું ખમીર પણ અજોડ હતું. અંગત સુખસગવડોની પરવા કર્યા વગર અલગારી રીતે જીવન જીવી એમણે લોકોનાં કામો કર્યા છે. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨-૨-૧૮૯૨માં નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ ડૉ. કનૈયાલાલ અને માતાનું નામ મણિગૌરી. અગિયાર વર્ષની વયે તો એમણે પિતાનું છાયાસત્ર ગુમાવ્યું. ચૌદ વર્ષની વયે તેઓ મેટ્રિક થયા, એ પહેલાં બાર વર્ષની વયે એમનાં લગ્ન થઈ ગયેલાં. ૧૯૧૦માં તેઓ બી.એ. થયા અને ૧૯૧૨માં એલ.એલ.બી. પણ થયા. ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત કરી પણ એમાં એમને મજા ન આવી. ૨૧ Jain Education Intemational Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પથપ્રદર્શક રાજકારણની પ્રથમ દીક્ષા એમણે શ્રીનિવાસ શાસ્ત્રી પાસેથી ફરામજી કાવસજી સોરાબજી અને માતાનું નામ શિરીનબાઈ લીધેલી. હોમરૂલ ચળવળને સાથ આપતાં ગાંધીજીના પ્રભાવ તળે હતું. અરદેશર પાંચ વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થતાં આવ્યા. ૧૯૨૦ માં ગાંધીજીએ એક કરોડ રેંટિયા-રૂપિયા તેમનો ઉછેર દાદાને ત્યાં થયો. સાતમા ધોરણ સુધી પોતાના ઉઘરાવવાનું એલાન આપ્યું ત્યારે સેવાના ભેખધારી આ મહા- વતન દમણમાં અભ્યાસ કર્યા બાદ અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો માનવે એક કરોડ રૂપિયા ઉઘરાવવાની જવાબદારી પાર પાડી. અભ્યાસ તેમણે મુંબઈમાં પોતાના મામાના ત્યાં રહીને પૂરો કર્યો. એમણે ફિલ્મ ક્ષેત્રે પણ ઝૂકાવેલું અને ૧૯૩૦ થી પરંતુ તેજ અરસામાં મરકીનો રોગ ફાટી નીકળતાં તેમને વતનમાં પરંતુ તજ અરસામાં મરકાના રાગ ૧૯૩૫ સુધી વિદેશમાં પણ રહી આવ્યા. આમ એમનું પ્રદાન પાછા ફરવું પડ્યું. તે પ્રસંગે તેમની કૌટુંબિક પરિસ્થિતિ એવી જુદા જુદા ક્ષેત્રે નોંધપાત્ર છે. કથળી કે વધુ અભ્યાસ કરવો તેમના માટે અશકય થઈ પડ્યો. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન અર્વાચીન ગુજરાતના જાહેર દાદાની હોંશિયારી, હિંમત અને અગમચેતીના કારણે જીવનનો જીવતો આલેખ જ નહિ, આપણા જીવનના પ્રત્યેક તેઓ “ખબરદાર' તરીકે ઓળખાતા અને આ રીતે બાપ-દાદા તબક્કા સાથે વણાઈ જતો એક મહત્ત્વનો જલદ આવેગ હતો. “પોરસવાળા” અટકને બદલે તેમને “ખબરદાર' અટક મળી. તેમણે “અદલ' તખલ્લુસથી કવિતાઓ લખી છે. ઇ.સ. ૧૯૦૩ | ગુજરાતના જાહેર કાર્યક્રમોમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો માં તેઓશ્રી કુટુંબ સાથે મદ્રાસ ગયા, અને મૃત્યુ સુધી મોટે ભાગે જોટો જડે એમ નથી. મદ્રાસ જ રહ્યા. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે અનેક સામાયિકોમાં લેખો લખ્યા આપણા આ કવિશ્રી ખબરદાર જન્મે પારસી, કર્મે પારસી છે. એમણે લખેલાં પુસ્તકોની સંખ્યા ૪૦ની છે. “માયા” પણ જીવ એમનો સાહિત્યકારનો હતો. તેઓશ્રી વિજ્ઞાન, નવલકથા ઉપરાંત આત્મકથાના પાંચ ભાગ, આઠ નાટકો, સ્ત્રી તત્ત્વજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર, હસ્તરેખા શાસ્ત્ર, અધ્યાત્મ, જીવનની છ લઘુકથાઓ, ગાંધીજી વિશેનાં સંસ્મરણો રજૂ કરતા હિન્દુધર્મશાસ્ત્ર આ બધાના ઊંડા અભ્યાસી હતા, અને યોગના પણ પુસ્તકો વિગેરે ખરેખર અદ્વિતીય છે. પણ આ બધામાં પાંચ ઉપાસક હતા. એમના ગ્રાહકો એમને કવિસમ્રાટ કહેતા. ભાગમાં પ્રગટ થયેલી ૨૦૧૩ પાનાની એમની “આત્મકથા ગુજરાતી સાહિત્યને જે થોડીક પારસી કલમો મળી છે, તેમાં એમના જીવનના છેલ્લાં બાર વર્ષો સિવાયની આખીયે કથા કવિશ્રી ખબરદારનું નામ મોખરે છે. ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક જીવનની ઘડતર કથા આલેખતી હોવાથી બહુમૂલ્ય છે. રાજકીય ક્ષેત્રે ચાર ચાર લોકસભામાં એ જમાનામાં આ કવિશ્રીની કેવી પ્રતિષ્ઠા હતી, તેનો ચૂંટાયેલા ઈદુ ચાચાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં પાછું ખ્યાલ એક પ્રસંગ પરથી આવી જાય છે. જ્યારે તેમની વળીને જોયું નથી. સુવર્ણજયંતી ઉજવાઈ રહી હતી ત્યારે મહાત્મા ગાંધી, પ્રભાશંકર પટ્ટણી તથા મહાદેવભાઈ દેસાઈએ જેઓ ગોળમેજી પરિષદ માટે આ લોકસેવકનું ૧૭-૭-૧૯૭૨ ના રોજ નિધન થયું. લંડનમાં હતા. તેઓએ ત્યાંથી ૪-૧૧-૧૯૩૧ ના રોજ ગુજરાતી સાહિત્યમાં અમરનામના મેળવનાર અભિનંદનનો તાર કર્યો હતો. કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિઓમાં મોખરાનું ન્મ : ૬-૧૧-૧૮૮૧ મૃત્યુ : ૩૦-૭-૧૯૫૩ સ્થાન ભોગવનાર કવિઓમાં સર્વશ્રી નરસિંહરાવ, અને ન્હાનાલાલની હરોળમાં ત્રીજા કવિ તરીકે જો બ્રેઈનું નામ મૂકી કવિતાને જેમણે એક “દેવી' તરીકે અને કવિને જેમણે શકાય તેમ હોય તો તે શ્રી ખબરદારનું. તેમણે ખૂબ લખ્યું છે. એક શિક્ષક તરીકે ઓળખાવ્યા છે, તે શ્રી અરદેશર ફરામજી કાવ્યો, વિવેચનો, અનુવાદો વગેરે. પણ કવિ તરીકે જ ગુજરાતી ખબરદારનાં દેશપ્રેમનાં કાવ્યો ભૂલ્યાં ભૂલી શકાય તેમ નથી. સાહિત્યમાં તેમણે અમર નામના મેળવી છે. તેમના કવિતા પ્રત્યેની તેમની નિષ્ઠા અનન્ય હતી. એ તો ભાવનાના કવિ કાવ્યસંગ્રહોના નામાભિધાન દરેક પુસ્તકને છેડે તેમણે “કા” હતા. મા ગુર્જરીના કીર્તિસ્તંભ સમા હતા. અક્ષર ઉમેર્યો છે. જેમકે-“ભજનિકા', “રાસચંદ્રિકા, નંદનિકા, આવા આ યશસ્વી કવિશ્રી ખબરદારનો જન્મ તા. ૬- દર્શનિકા, રાષ્ટ્રિકા, કાવ્યરસિકા, વિલાસિકા કલિકા, કલ્યાણિકા, ૧૧-૧૮૮૧ ના રોજ દમણમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પ્રકાશિકા વગેરે. તેમણે અંગ્રેજીમાં પણ કાવ્યો રચ્યાં છે. Jain Education Intenational Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭. પ્રતિભાઓ. ૧૯૮૧ માં એમનો એક સંગ્રહ The silken Tassel. રિશમનું ફૂમતું] નામે પ્રસિદ્ધ થયો હતો. રાષ્ટ્રપ્રેમને લગતાં તેમનાં કાવ્યો તો બેનમૂન છે. શ્રી મટભાઈ કાંટાવાલાએ તેમના માટે કહેલું કે. ખબરદાર” એ “પુરૂષ”, “કવિ” કે “સંત” નથી. એ તો જીવતી જાગતી ભાવના છે.” આ ભાવનાશીલ કવિનું તા. ૩૦-૭-૧૯૫૩ ના રોજ નિધન થયું. દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર શ્રી જમશેદજી તાતા જન્મ ૧-૭-૧૮૩૯ મૃત્યુ ૧૯-૫-૧૯૦૪ આપણા દેશના મહાન ઉદ્યોગપતિ ઉદાર દિલના નિષ્ઠાવાન માનવી અને આપણા અદ્યતન ઉદ્યોગોના જનક સર જમશેદજી તાતાએ એમની દીર્ઘ દૃષ્ટિથી દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ મહાન ઉદ્યોગપતિનો જન્મ તા. ૧-૭-૧૮૩૯ ના રોજ નવસારીમાં થયો હતો. એમના પિતાશ્રી નૌસેરવાનજી તાતા મોટા વેપારી હતા. દેશ-પરદેશમાં તેમનો વેપાર પથરાયેલો હતો. જમશેદજીએ પ્રાથમિક શિક્ષણ નવસારીમાં જ લીધું. અને ૧૪ વર્ષની ઉંમરે મુંબઈની એલફિંસ્ટન્ટ કોલેજમાં દાખલ થયા અને ત્યાં એક “સ્કોલર' તરીકે પ્રતિષ્ઠા જાળવી રાખી. અહીંયા એમને દીનશા વાછા અને રામકૃષ્ણ ભાંડારકર જેવા સહાધ્યાયીઓ મળ્યા. બે વર્ષ કોલેજમાં અભ્યાસ કર્યા પછી પિતાની સાથે વેપારમાં જોડાવાની ફરજ આવી પડતાં, કોલેજનો અભ્યાસ છોડી દેવો પડ્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન જ કરશેજી દાજની પુત્રી હીરાબાઈ સાથે તેમનાં લગ્ન થયાં. જેનાથી ૧૮૫૯ માં દોરાબ તાતા અને ૧૮૭૧ માં રતન તાતા જેવા પુત્રોના પિતા બનવા સભાગી બન્યા. એમના એક ઔદ્યોગિક એકમોનાં ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જમશેદજીએ કહ્યું હતું—ખૂબ સરળ, નિખાલસ અને પ્રામાણિક ધંધાકીય સિદ્ધાંતોને કારણે ઝીણામાં ઝીણી બાબતો પર નિકટથી અને કાળજીપૂર્વક ધ્યાન રાખવું-એ બંને બાબતો સફળતા તરફ દોરી જાય છે.” ઈ.સ. ૧૮૭૭માં નાગપુરમાં એસ્પેસ મીલ નાંખીને અધતન યંત્ર સામગ્રી, ખૂબ જ ઊંચી કક્ષાનું વ્યવસ્થાતંત્ર, કરકસર ભર્યો વહીવટ, દીર્ધદૃષ્ટિભર્યું આયોજન અને મિલ કામદારોનું કલ્યાણ એ સૌ બાબતોએ તેમને દેશ-વિદેશમાં અદ્ભુત સફળતા અપાવી અને દર વર્ષે મિલ પણ સારો નફો વધારતી ગઈ. એ પછી તો કુર્લાની ધરમશી મિલ, અમદાવાદની એડવાન્સ મિલનો વહીવટ હાથમાં લઈ તેમનું અધતનીકરણ કરી, મજબૂત પાયા પર મૂકી દીધી. આ માટે તેમણે “સ્વદેશી કંપની' પણ સ્થાપી. આપણા દેશમાં ટેક્ષટાઈલ્સ ઉદ્યોગોનું આધુનીકરણ એ જમશેદજી તાતાને આભારી છે. એ જ રીતે મુંબઈનો વિકાસ ઊંચી ઇમારતો તથા તાજમહાલ હોટલ દ્વારા રોનક વધારવા માટે અથાગ પ્રયાસો તેમણે કર્યા અને આમ કરીને તેમણે મુંબઈને પ્રવાસીઓના નકશા પર મૂકી આપ્યું. સર જમશેદજીની દૃષ્ટિએ ભારતનું આધુનીકરણ ચાર બાબતો પર અવલંબે છે. ભૌતિક પ્રગતિ, ઊંચી જાતના પોલાદનું ઉત્પાદન, વીજળીકરણના જનરેટર્સ અને વૈજ્ઞાનિક તથા ટેકનોલોજિકલ શિક્ષણનો વિકાસ. છોટા નાગપુરનાં જંગલોમાંથી મળી આવેલ લોખંડને ધ્યાનમાં લઈ ત્યાં આયર્ન એન્ડ સ્ટીલ કંપની સ્થાપી. એક વિશાળકાય કારખાનું, અદ્યતન યંત્ર સામગ્રી સાથે ઊભું કર્યું. જોતજોતામાં જંગલોમાં મંગલ કરતું “જમશેદપુર’–એક નૂતન ઔદ્યોગિક તીર્થ ધામ વસી ગયું. ઉપરાંત તેમણે ટેક્ષટાઈલ્સ ઉદ્યોગને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે હેતુથી “હાઈડ્રોઇલેકટ્રીક સ્કીમ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા'ની યોજના કરી હતી અને બેંગ્લોરમાં સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના તેમણે કરી હતી. આ મહાન ઉદ્યોગપતિનું તા. ૧૯-૫-૧૯૦૪ના રોજ અવસાન થયું. ગુજરાતના ગૌરવવંતા નારીરત્ન સંતોકબા જન્મ : ૧૫-૬-૧૯૧૭ પંચ્યાશી વર્ષની ઉંમરના સંતોકબાએ ચિત્રકલા ક્ષેત્રે સાચે જ વિક્રમ સર્યો છે. વિદ્યાનગરમાં રહેતા આ વયોવૃદ્ધ બાએ મહાભારતની ચિત્રકથા સાત હજાર મીટર લાંબા કાપડ ઉપર આલેખવાનો આઠ વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો. તેમાંથી આજે મહાભારતનું ૧૨૦૦ મીટર લાંબુ કેનવાસ તો એમણે તૈયાર કરી દીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના ગૌરવવંતાં આ નારીરત્નની કલાનું પ્રદર્શન પાંચ વર્ષ અગાઉ દિલ્હી ખાતે યોજાયું Jain Education Intemational Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હતું. આ પ્રદર્શનમાં ૪૦૦ મીટર લાંબુ પેઇન્ટીંગનું કેનવાસ દિલ્હી બાલભવનની આર્ટ ગેલેરીમાં ગોઠવાયું હતું. જેનું વજન ૨૦૦ કિલોગ્રામ થયું હતું અને આ પ્રદર્શન લોકપ્રિય બન્યું હતું અને આ કારણે પંદર દિવસ માટે યોજાયેલું આ પ્રદર્શન એક મહિના સુધી ચાલુ રાખવું પડ્યું હતું. છાપાંઓએ પણ એમને ખૂબ જ પ્રસિદ્ધિ આપી હતી. કોઈ પત્રકાર આ પ્રદર્શન જોવા જાય તો સંતોકબા ખૂબ જ મીઠાશથી કહે, “ભાઈ, મારો એક સરસ ફોટો તો પાડશો ને? તમારા છાપામાં કે સામયિકમાં એ છપાય તો મને એની નકલ તો મોકલશો ને? હું તમને એના પૈસા આપીશ.” સંતોકબાએ એક મહત્વની વાત આ દિલ્હી પ્રદર્શનમાં એક પત્રકારને કહેલી કે “મારું આ પેઈન્ટીંગ એક માણસ રૂપિયા ૨૫ હજારમાં ખરીદી લેશે એમ એમણે કહી દીધું છે, પરંતુ દસ્તાવેજો તૈયાર થયા ન હોઈ મારે એ ખરીદનારનું નામ ખાનગી રાખવું પડશે. સંતોકબા નાની ઉંમરે વિધવા થયાં હતાં, પછી એમનો ચિત્રો દોરવાનો શોખ શરૂ થયો હતો, પણ પછી ૬૫ વર્ષની ઉંમરે તો એમણે ચિત્રકળાનો રીતસરનો વ્યવસાય શરૂ કર્યો. એમનું પહેલું પ્રદર્શન વડોદરામાં ગોઠવાયું હતું અને બધાં જ ચિત્રો રૂા. ૧૮૦૦ માં વેચાઈ ગયાં હતાં., ત્યારબાદ એમણે ૨૪ ફૂટ લાંબા કાગળ ઉપર રામાયણની કથા આલેખી હતી. જે તરત જ એર ઇન્ડિયાએ ખરીદી લીધી હતી અને મુંબઈના એરપોર્ટ પર ગોઠવી હતી. એ પછી રામાયણ ૭૫ ફૂટ લાંબા કેનવાસ પર એમણે આલેખ્યું અને પછી ૧૯૮૭માં ૨૫ ફૂટ લાંબા કેનવાસ ઉપર એમણે મહાભારત રજૂ કર્યું. આ બધું એર ઇન્ડિયાએ ખરીદી લીધું. પછી તો એક જર્મન કલાકારની નજરે સંતોકબાનું પેઈન્ટિંગ પડ્યું તો તે ખુશ થઈ ગયો અને જર્મની અને ઓસ્ટ્રેલીયામાં સંતોકબાનાં ચિત્રોનાં પ્રદર્શન યોજાયાં. આપણા ગુજરાતના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા પછી તો એમણે એક મોટો સંકલ્પ કર્યો. ‘૧૯૮૯ માં જગતમાં ચિત્રકલાની દુનિયામાં કદી ના કોઈએ કર્યું હોય એવું હું કરી બતાવીશ.' એ જ વર્ષમાં આપણા સંતોકબાએ સાત હજાર મીટર લાંબા કેનવાસ ઉપર સંપૂર્ણ મહાભારત આલેખવાનો નિર્ણય કર્યો. આ એવું મહાકાર્ય છે, જે થવું મુશ્કેલ છે. છતાં આજે ૧૨૦૦ મીટર લાંબુ કેનવાસ તૈયાર થઈ ગયું છે. પથપ્રદર્શક એમની સાથેની મુલાકાતમાં એમણે ઘણી રસપ્રદ વાતો કહી–“રામાયણનું મારું ૭૫ ફૂટ લાંબુ કેનવાસ રૂા. ૬૦ હજારમાં વેચાયું હતું. સાત હજાર મીટર લાંબા કેનવાસ ઉપર મહાભારત પૂરું કર્યા વિના હું મરવાની નથી. અમદાવાદની મિલોમાં ફરી ફરીને મેં સાત હજાર મીટર કાપડ ખરીદી લીધું છે. હું શુદ્ધ વનસ્પતિ રંગો વાપરું છું. જે ખૂબ જ મોંઘા હોય છે. આવા દશ ગ્રામ રંગની કિંમત રૂા. ૩૫૦ થી ૪૦૦ થાય છે. ફેવીકોલવાળા મને ખૂબ જ મદદ કરે છે. તેઓ મને મફત ફેવીકોલ આપે છે. નાનાં નાનાં ચિત્રો વેચીને હું મહિને હજાર– બે હજાર કમાઈ લઉં છું.' સંતોકબા વિશે એવું મનાય છે કે સૌથી લાંબુ કેનવાસ ચીતરવામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ નોંધાવાની શક્યતા છે. એના સંચાલકો સંતોકબાના કાર્ય વિશે તપાસ કરી રહ્યા છે. કદાચ સંતોકબાએ દોરેલ કૃતિઓ ઉત્કૃષ્ટ કૃતિઓ નહીં હોય પરંતુ ૮૫ વર્ષની ઉંમરે પણ કંઈક સર્જન કરવાની એમની ધગશ, ઉત્સાહ અને શ્રદ્ધા તો દાદ માંગી લે તેવી છે. એમનાં આ કાર્યમાં તેઓ ખૂબ જ સફળતા મેળવે, એમનો સંકલ્પ સાકાર થાય અને એમનું નામ ગીનેસ બુકમાં નોંધાય અને આપણા સંતોકબા એ ભારતના પિકાસો બની રહે એવી શુભકામના સાથે આપણે વિરમીએ. અવકાશમાં ગુજરાતનું ગૌરવ વધારતી સુનીતા પંડ્યા ગુર્જરની ગૌરવવંતી નારી આજે તો વિશ્વમાં ઉડાન ભરી રહી છે ત્યારે આપણી છાતી ગજગજ ફુલે છે. ગુજરાતનાં નારી રત્નોએ વિશ્વમાં જે વિકાસની કેડી હાંસલ કરી છે. તે જોઈને તો આપણા સૌનાં મન પ્રસન્નતા અનુભવે છે. આ વાત છે આપણા યશસ્વી નારીરત્ન ચિ. બહેન સુનીતા પંડ્યાની. થોડા દિવસો અગાઉ એટલે પહેલી ફેબ્રુઆરીએ સવારે અમેરિકન શટલયાન કોલમ્બિયા આકાશમાં તૂટી પડ્યું ત્યારે આપણા દેશના પહેલા મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનું એમાં અવસાન થયું ત્યારે આખા દેશે સખ્ત આઘાતની લાગણી અનુભવી હતી. આ સમયે કલ્પના ચાવલાના કુટુંબને લાગેલા સખ્ત આઘાતમાં, તેમને આશ્વાસન આપવા માટે એક ગુજરાતી યુવતી એમની સાથે હ્યુસ્ટનમાં હતી. આ ગુજરાતી યુવતી સુનીતા Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૮૯ પંડ્યા અને કલ્પના બન્ને ખાસ બહેનપણી હતાં. એ “નેશનલ સુનીતાના પતિ માઈકલ વિલિયમ્સ પણ પાઈલોટ જ છે. એરોનેટિકસ એન્ડ સ્પેસ ઓર્ગેનાઈઝેશન' (નાસા)માં જ તાલીમ અને વોશિંગ્ટનમાં સિક્યોરીટી સર્વિસ ચલાવે છે. લઈ રહી હતી. અને પછી તો કલ્પના ચાવલાની અકલ્પનીય અમેરીકન નેવીની હેલીકોપ્ટર પાઈલેટ લેફ્ટનન્ટ વિદાય પછી નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક્સપિડિશન કમાન્ડર સુનીતાએ ૧૯૯૫માં એપી ફ્લોરિડા ઇન્સ્ટીટ્યુટ ઓફ ૧૦ માટે મેસેગ્યુએટ્સ (નિધામ)ની સુનિતા વિલિયમ્સ પંડ્યાની ટેકનોલોજીમાંથી એન્જિનીયરીંગ મેનેજમેન્ટના અનુસ્નાતકની પસંદગી કરી. ઉપાધિ મેળવી છે. કલ્પના ચાવલાના મૃત્યુનો આપણા મન પર મોટો નાસામાં કલ્પના ચાવલા અને સુનીતા પંડ્યા અને સાથે આઘાત હતો, તો સુનીતા પંડ્યાની આ જગ્યા પર પસંદગી એ હતાં. અને જુદા જુદા પ્રોગ્રામમાં જુદી જુદી તાલીમ લેતાં હતાં. આપણા માટે એક મોટું આશ્વાસન પણ હતું. આ તાલીમના એક ભાગરૂપે એક્િવરિયસ નામના એક આપણી બહેન સુનીતાનું વતન તો મહેસાણા જીલ્લાના પ્રોગ્રામમાં સુનીતાએ એટલાન્ટિક સમુદ્રના પાણીમાં નીચે ૬૦ ફૂટ કડી તાલુકાનું ઝુલાસણ ગામ. ઉત્તર ગુજરાતના લોકો માટે તો ઊડે રહેવાનો અનુભવ કર્યો હતો. વિશ્વનો આ એકમાત્ર આ મોટા ગૌરવની વાત છે. જોકે, સુનીતાનો જન્મ અમેરિકામાં અન્ડરવોટર પ્રોગ્રામ ફરજિયાત છે. જ થયો છે. સુનીતા સ્પેસ સ્ટેશન ફ્લાઈટ એન્જિનીયર તરીકે સુનીતાને કોઈ બાળક નથી પણ એનો ટર્બા નામનો ડોગ તાલીમ લઇ રહી છે. સુનીતા પંડ્યા હેલિકોપ્ટર પાઈલોટ તરીકે આ પતિ-પત્નીને ખૂબ જ વહાલો છે. સુનીતા એક કાબેલ તો વિશ્વની પ્રથમ સ્ત્રી પાઈલોટ છે. હેલિકોપ્ટર પાઈલટ અને નેવીની ડ્રાઈવર છે. જુદી જુદી જાતના થોડાંક વર્ષો પાછળ જઈએ તો ૧૯૬૦ માં બહેન ૩૦ એરક્રાફ્ટમાં ૨૩૦૦ કલાકનો એને લાઈગનો અનુભવ સુનીતાના પિતા દીપકભાઈ પંડ્યા સુરતની મેડીકલ કોલેજમાંથી છે. સુનીતાએ અમેરીકા તરફથી એમના દુશમનો પરના હવાઈ એમ.બી.બી.એસ. થઈને અમેરિકા ભણવા ગયા હતા. ત્યાં 1 હુમલામાં પણ ભાગ લીધો છે. આ એમ.ડી. થયા પછી ઉર્સેલ્ફીન (જેમને પરિવારજનો “બોની'ના - ગુજરાતી બ્રાહ્મણ કુટુંબની આ દીકરી સુનીતા પંડ્યાએ નામે ઓળખે છે.) સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા. દીપકભાઈને નાસામાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ આપણા સૌ ત્રણ બાળકો જય, દીના અને સુનીતા. આ ત્રણેય બાળકોમાં ગુજરાતીઓ માટે ગૌરવસમાન છે. આપણે સૌ એને અંતરના આપણી બહેન સુનીતા સૌથી નાની. સુનીતાનો ભાઈ જય પંડ્યા ઉમળકાથી વધાવીએ અને બહેન સુનીતા વધુને વધુ સિદ્ધિઓપાયલોટ છે અને મોટીબહેન દીના પ્રોફેસર છે. સફળતા હાંસલ કરે એવી પ્રભુ એને શક્તિ આપે એવી પ્રભુ બહેન સુનીતાની વિશેષ ઓળખાણમાં તો તે ગુજરાત પ્રાર્થના સાથે વિરમીએ. રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્ય અને મહેસુલ મંત્રી શ્રી હરેન પવતિઓનો પમરાટ શ્રી લતાબહેન હિરાણી પંડ્યાની મામાની દીકરી બહેન થાય, એ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન દિનેશભાઈ રાવલ અને સાહિત્ય સર્જન હોય, કાર્યક્રમનું સંચાલન હોય કે વિષય સુનીતાના પિતા દીપકભાઈ પંડ્યા કાકા-ભત્રીજા થાય. પર વક્તવ્ય આપવાનું હોય-શ્રી લતાબહેનનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું બની રહેતું હોય છે. સુનીતાબેન યુ.એસ. નેવલ એકેડેમીની ગ્રેજ્યુએટ છે. ૩૭ વર્ષનાં સુનીતા બેનની નાસાની તાલીમ માટે પસંદગી થઈ જૂન શુદ્ધ ઉચ્ચારો, ભાષા પરનું પ્રભુત્વ અને વિષય પરની ૧૯૯૮ માં. જોકે, નાસાના સ્પેસ મિશનમાં એની પસંદગી તો વફાદારીનો ત્રિવેણી સંગમ આ નારીરત્નમાં જોવા મળે છે. થોડા દિવસો અગાઉ જ થઈ છે. સુનીતા સ્વભાવે જ સાહસિક આમ તો અમારાં લતાબેન ઘર-ગૃહસ્થી સંભાળતાં વૃત્તિની છે. ૧૪ વર્ષની વયે તો એણે મેરેથોનમાં ભાગ લીધો આદર્શ સન્નારી છે. કુટુંબ, પતિ અને બાળકો સાથેનો અનોખો હતો, અને પૂરી કરી હતી. આઠ વર્ષની ઉંમરે એ પહેલી વાર સુમેળ, અને આપણે જે “સ્વીટ હોમ' ની વાત કરીએ છીએ તે ભારત આવી હતી ત્યારે મદારી પાસેથી સાપ લઈને માથા પર જોવું હોય તો લતાબેનના ઘરે જવું પડે. અને આ બધી મૂકી દીધો હતો. ત્યારે બીજા બધા ગભરાઈ ગયા હતા પણ એ જવાબદારીઓ અદા કર્યા પછી થોડી હળવાશ મળતાં જ એ તો હસતી જ હતી. સાહિત્ય સર્જનના કાર્યમાં લાગી જાય. આમ તો એમણે નિજાનંદ Jain Education Intemational Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ માટે આ સાહિત્ય સર્જનનું કાર્ય સ્વીકારેલું પણ પછી તો એમાં એવા ખૂંપી ગયાં કે ગુજરાતના અન્ય સ્ત્રી-સર્જકોની હરોળમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું. “અખંડ આનંદ” જેવા અગ્રગણ્ય માસિકમાં એમના લેખો છપાવા માંડ્યા. સાથે સાથે લાયન્સ ક્લબની પ્રવૃત્તિમાં પણ સક્રિય બન્યાં. ‘લાયન્સ કલબના પ્રોજેક્ટ અન્વયે એમણે બે પુસ્તકો ૧૯૯૮માં પ્રગટ કર્યા. (૧) “પ્રદૂષણ, આપણી સમસ્યા, આપણો ઉકેલ”- આ પુસ્તિકા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને લાયન્સ કલબ ડિસ્ટ્રીકટ ૩૨૩-બીનું સંયુક્ત પ્રકાશન હતું. આવા જ એક બીજા પ્રોજેકટ હેઠળ એમણે “ઘરથી દૂર એક ઘર” પુસ્તક પ્રગટ કર્યું. જેમાં રઝળતાં, ભટકતાં શેરી બાળકોની વ્યથાનું ચિત્રણ ટૂંકી વાર્તાઓના સ્વરૂપમાં કર્યું છે. પછી તો એમની સાહિત્ય સર્જન યાત્રા વિકસતી ગઈ. અને એમણે એક નોંધપાત્ર સાહિત્યિક પુસ્તક ૨000 ની સાલમાં ગુજરાતના વાચકો અને તેમાંય ખાસ કરીને સ્ત્રી વાચકો માટે “ઉજાસનું પ્રથમ કિરણ” પ્રસ્તુત કર્યું. આ પુસ્તકમાં લતાબેને વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી ૧૦૧ ભારતીય સ્ત્રીશક્તિઓની સંઘર્ષ કથા આલેખેલી છે. આ પુસ્તક એ આપણાં લતાબેનનું ગુજરાતી સાહિત્ય માટેનું ઉત્તમ નજરાણું છે. આ પુસ્તકને “ગુજરાતી સાહિત્ય પરિષદ” અને “ગુજરાત સાહિત્ય અકાદમી”નાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે. “રખેવાળ” જેવાં ઉત્તર ગુજરાતના જાણીતા દૈનિકમાં હપ્તાવાર પ્રગટ પણ થઈ રહેલ છે. આ પુસ્તક લતાબેનને ગુજરાતી ભાષાના સર્જકોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. પ્રથમ ભારતીય મહિલાઓને રજૂ કરતું આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે. એ પછી તો નવસાક્ષરો માટેના સાહિત્યની રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આયોજાતી સ્પર્ધામાં એમનું પુસ્તક “ધુનકીનો નિરધાર” વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત થયું. આ સ્પર્ધામાં મોકલેલું એમનું બીજું પુસ્તક “ભણતરનું અજવાળું” અને “ધુનકીનો નિરધાર' બંને પુસ્તકો અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના પ્રૌઢશિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત થઈ રહ્યાં છે. ૧૯૯૬માં લતાબેને ભગવદ્ગીતાના અઢાર અધ્યાયમાંથી પસંદ કરાયેલા સારરૂપ. શ્લોકોના હિન્દી અનવાદની એક કેસેટ “ગીતા સંદેશ’ પણ તૈયાર કરી છે, અને માત્ર એક કેસેટમાં સમગ્ર ભગવદ્ગીતાનો નીચોડ સમાવ્યો છે. આપણાં જાણીતાં ગુજરાતી દૈનિકોમાં પણ અવારનવાર પથપ્રદર્શક એમના લેખો પ્રગટ થતા રહે છે. હિન્દી સાહિત્યમાં પણ આપણાં લતાબેને ખેડાણ કર્યું છે. લાયન્સ ક્લબ દ્વારા એમનાં સેવા કાર્યો પણ પ્રશંસનીય રહ્યાં છે. ‘લાયન્સ કલબ ઓફ વસુંધરા” ના મંત્રી તરીકે તેમજ લાયોનેસ ક્લબ ઓફ દિગ્વિજય નગરનાં પ્રમુખ તરીકે તેમણે સમાજ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ઉપરાંત બાળકો માટેની એમની કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ ખૂબ જ પ્રશંસનીય અને અભિનંદનીય રહી છે. હાલમાં તેઓ “માનવ પરિવાર સંસ્થા સાથે સક્રિય રીતે જોડાયેલાં છે. “માનવ પરિવાર’ ની સમાજોપયોગી પ્રવૃત્તિઓ, અને એમાંય ખાસ કરીને ખેડા જિલ્લાના માતરગામમાં દર બીજા અને ચોથા રવિવારે નિયમીત યોજાતા “સર્વ રોગ સારવાર કેમ્પ” કે દરેક કેમ્પમાં લગભગ પાંચથી છ હજાર દર્દીઓ વિનામૂલ્ય નિદાન, દવા, લેબોરેટરી પરીક્ષણ અને ભરપેટ ભોજન મેળવે છે.” એ કેમ્પ તથા સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં “માનવ” સામયિક અંગે તેઓ સેવાઓ આપી રહ્યા, છે. તાજેતરમાં લતાબેન “જય હિંદુ’ ગ્રુપનાં સખી' એવોર્ડથી પણ સન્માનિત થયાં છે. આમ વિવિધ પ્રવૃત્તિઓથી સંકળાયેલાં આપણાં લતાબેન હીરાણી આદર્શ ગૃહિણી તો છે જ, સાથે પ્રવૃત્તિઓનો પણ પમરાટ છે. આપણે ઇચ્છીએ કે પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાથ્ય અને એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ખૂબ ખૂબ સફળતા બક્ષે એવી પ્રભુ પાર્થના સાથે વિરમીએ. હાસ્ય સાહિત્યની અનેરી સિદ્ધિ શ્રી પલ્લવીબેન મિસ્ત્રી ગુજરાતી હાસ્ય સાહિત્યમાં સ્ત્રી લેખિકાઓ કેટલી? તો એમ કહી શકાય કે આંગળીના વેઢે પણ ગણી શકાય એટલી નહી. ત્યારે આવી માંડ બે-પાંચ સ્ત્રી લેખિકાઓમાં પલ્લવીબેન મિસ્ત્રીનું નામ તો વાચકોના હોઠે અને હૈયે વસી જાય એ સ્વાભાવિક છે. અને એમાંય આ બહેનને હાસ્ય માટેનું પારિતોષિક મળે ત્યારે અમારા જેવા સ્વજનોને તો વિશેષ આનંદ થાય. આમ તો અમારાં પલ્લવીબેન ઘર-ગૃહિણી છે. છતાં એમનો સાહિત્યનો રસ તો સાચે જ આવકારણીય અને અભિનંદનીય છે. અને એમાંય જ્યારે આપણી આ બહેને Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ હાસ્યસાહિત્યમાં આવું સરસ ખેડાણ કર્યું છે, ત્યારે ગુજરાતી સાહિત્ય જગત એમના માટે જરૂર ગૌરવ લઈ શકે. જુદાં જુદાં દૈનિકો જેવાં કે ‘સંદેશ’, ‘નવચેતન’, ‘જનસત્તા’ ઓટ વગેરે સામયિકોમાં એમના ‘હાસ્યલેખો' પ્રગટ થયા છે, અને ‘સમભાવ’ [દૈનિક] માં તો એમની ‘હાસ્યપલ્લવ’ નામની કોલમ પણ ચાલુ છે. આમ તો આપણાં આ બહેન પલ્લવી મિસ્ત્રીનો જન્મ ૧૨૧૦-૧૯૫૮ના રોજ નવસારીમાં થયેલો. પિતાશ્રી છગનલાલ મિસ્ત્રી અને માતા લલિતાબહેન મિસ્ત્રીનાં આ સંસ્કારી પુત્રીએ ડી.એ.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. એમના પતિશ્રી જિતેન્દ્રભાઈ સી. મિસ્ત્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. બે બાળકોનાં માતા પલ્લવીબેન સાહિત્ય સર્જન માટે સમય ફાળવી શકે છે. એ એમની વિશિષ્ટતા લેખી શકાય. શ્રી પલ્લવીબેનને બીજાં સાહિત્ય કરતાં હાસ્ય સાહિત્ય તરફ વધુ પક્ષપાત છે. એમ એમના લેખો અને પુસ્તકો વાંચતાં લાગે પરંતુ હું તો એમ જ કહીશ કે આ તો એમની હાસ્ય સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા છે. વતન તો પલ્લવીબેનનું જન્મસ્થાન નવસારી છે પણ એમનું માદરે સુરત છે, અને સુરતવાસીઓને હાસ્ય રસ તો કોઠે પડી ગયો છે. એની પ્રતીતિ તો સુરતના હાસ્યના બે ધુરંધર સર્જકો શ્રી જ્યોતીન્દ્ર દવે અને શ્રી ધનસુખલાલ મહેતાને વાંચતાં જ આપણને થાય એટલે સુરતના સંસ્કારોને તો આપણી આ ગૌરવવંતી બહેને સાચે જ શોભાવ્યા છે. પલ્લવીબેન રોજિંદા જીવનમાંથીય હાસ્યનું નવનીત નીતારી શકે છે. એ એમની સૃજનશીલતાને આભારી છે. પલ્લવીબેન સારા લેખિકા તો છે જ, સાથે સાથે સારા વક્તા પણ છે. હાસ્ય સાહિત્યમાં એમના ત્રણ નોંધપાત્ર પુસ્તકો છે (૧) “હાસ્ય પલ્લવ” [૧૯૯૭] (૨) “છે મજા તો એજ” [૧૯૯૯] (૩) “હાસ્યકળશ છલકે" [૨૦૦૨] આ ત્રણે પુસ્તકોએ આગવો વાચક વર્ગ ઊભો કર્યો છે– એ જ આ લેખિકા બહેનની સિદ્ધિ કહી શકાય. સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સર્જકોનો ફાળો મહત્ત્વનો રહેલો છે—અને એમાંય જ્યારે સ્ત્રી સર્જક હોય ત્યારે તો તે રાષ્ટ્ર Jain Education Intemational ૪૯૧ અને સમાજને મહત્ત્વનો રાહ ચીંધી શકે. કારણ, આપણે ત્યાં કહેવાયું છે કે—સો શિક્ષક બરાબર એક માતા” એટલે સાહિત્યનું સર્જન કરતી ગૃહિણી તો સમાજ વિકાસની પારાશીશી બની શકે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમાજ–રાષ્ટ્ર તેની સંસ્કાર સ્વામીનીઓથી ઓળખાય છે. એ જ એનું સાચું ઘરેણું છે. એનો ઇતિહાસ સમયે સમયે કરવટ બદલતો જ રહે છે. છતાં તેની વિકાસ યાત્રા નિરંતર ચાલતી રહે છે. આપણા સમાજ જ્ઞાતિનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે, સમયે-સમયે નવાં નવાં ક્ષેત્રોમાં વ્યક્તિત્વનો ઉજાસ પાથરનાર વ્યક્તિઓ-વ્યક્તિ વિશેષો પ્રાપ્ત થતાં રહ્યાં છે. આપણા બેન પલ્લવી મિસ્ત્રી હાસ્યસાહિત્યક્ષેત્રે એક આવકારણીય અને અભિનંદનીય નામ છે. એક નવું પરિમાણ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે. આવાં આપણાં આ યશસ્વી બહેન પલ્લવી મિસ્ત્રીનો હાસ્ય દરબાર પણ વિશિષ્ટ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છતાં સાહિત્ય રસિક પતિ શ્રી જીતેન્દ્રભાઈ, બે સુપુત્રો જીગર અને સાકેત-આ બધાં જ એમનાં સર્જનનાં પ્રેરક બળો છે. બહેન પલ્લવીનાં સાહિત્ય સર્જનને બિરદાવીએ અને પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાસ્થ્ય અને હાસ્ય સાહિત્ય સર્જનક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બક્ષે એવી પ્રભુપાર્થના સાથે વિરમીએ. સંસ્કારમૂર્તિ પ્રા. શ્રી પુરાણી સાહેબ શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ એટલે અમારા શ્રી પુરાણી સાહેબ. આમ તો શિક્ષણ જગત્ એમને પ્રા. કે. જે. પુરાણી તરીકે ઓળખે છે. એમનું પૂરું નામ તો છે પુરાણી ક્ષિતિજ જસવંતરાય. પરંતુ પુરાણી સાહેબ કહો એટલે તો આખું ડાકોર અને આજુબાજુના પંથકના સૌ ઓળખે. ડાકોરના ઠાકોરની અસીમ કૃપા એમના ઉપર ઊતરી છે. કારણ કે એમનું જન્મ સ્થળ અને શિક્ષણ કાર્ય તો અમદાવાદમાં થયેલું પરંતુ એમનું અધ્યાપન કાર્ય ડાકોરમાં થયેલું. તા. ૧૬-૧૨-૧૯૩૫ ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી પુરાણીસાહેબે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લીધું. એમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેઓ બી.એ. પાસ થયા. ભારતીય સંસ્કૃતિ-સમાજશાસ્ત્ર સાથે અને બી.એ. માં એમનો ખાસ વિષય હતો, એન્ટાયર ઇંગ્લીશ એમણે એમ.એ. પણ એન્ટાયર ઇંગ્લીશ સાથે કર્યું. અને પછી તેઓશ્રી અધ્યાપક તરીકે આર્ટ્સ-કોમર્સ કોલેજ સિદ્ધપુરમાં Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ જોડાયા. ત્યાંથી આર્ટ્સ-સાયન્સ કોલેજ-કપડવંજમાં આવ્યા અને પછી તો એમણે એમના શિક્ષણનું કાર્યક્ષેત્ર ડાકોર બનાવ્યું. અને ડાકોરની ભવન્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. અહીં ભવન્સ કોલેજ-ડાકોરમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે પછી ઉપાચાર્ય તરીકે અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે અભિનંદનીય સેવાઓ આપી, અહીંથી જ પુરાણી સાહેબ નિવૃત્ત થયા. કુલ ૩૪ વર્ષ સુધીની એમની શિક્ષણ ક્ષેત્રની યશસ્વી સેવાઓએ અનેક વિદ્યાર્થીઓનાં જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજે પણ એમના વિદ્યાર્થીઓ કહે છે કે “અમને પુરાણી સાહેબ જેવા અધ્યાપક મળ્યા એ અમારા જીવનનું ગૌરવ છે-અને અમે જે સિદ્ધિઓનાં સોપાનો સર કર્યાં છે-એના પાયામાં શ્રી પુરાણી સાહેબ છે. એમના શૈક્ષણિક ક્ષેત્રના વિશિષ્ટ પ્રદાનની વાત કરી તો— (૧) યુ.જી.સી.-બ્રિટીશ કાઉન્સીલ ૧૯૬૮ સમર ઇન્સ્ટિટ્યુટ (૨) એડવાન્સ સમર ઇન્સિટટ્યુટ (૩) ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ કાર્યક્રમમાં પ્રદાન. (૪) પી. જી. ટીચર (૫) ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્શિયલ કોમ્યુનિકેશનમાં અભ્યાસક્રમ તૈયાર કરવા વાણિજ્ય વિદ્યાશાખાની સબ કમીટીમાં સભ્ય. (૬) પ્રાથમિક શાળાના શિક્ષકો માટે અંગ્રેજીના નવા અભ્યાસક્રમના માર્ગદર્શન માટેના તજજ્ઞ તરીકે સેવા. (૭) અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષકોને ઓરીએન્ટશન કોર્સમાં માર્ગદર્શન. (૮) ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ સેમીનારમાં ફેકલ્ટી મેમ્બર તરીકે સેવા. (૯) ભાષા [અંગ્રેજી]ની લેબોરેટરી ઊભી કરવાનું આયોજન કરી આદર્શ લેબોરેટરી તૈયાર કરી. (૧૦) શૈક્ષણિક સંસ્થામાં સલાહકાર સમિતિના સભ્ય. (૧૧) ભારતીય સંસ્કાર કેન્દ્ર ડાકોરમાં ટ્રસ્ટી. (૧૨) તાનારીરી અકાદમીના પ્રમુખ. (૧૩) સાહિત્ય-કલા-નૃત્ય-સંગીતની પ્રવૃત્તિઓ. (૧૪) લાયન્સ ક્લબ ડાકોરમાં સતત ત્રણવાર મંત્રી પદે. (૧૫) એન.સી.સી. ઓફિસર તરીકે સેવા-૭ વર્ષ–કેપ્ટન રેન્ક. પથપ્રદર્શક (૧૬) રાષ્ટ્રીય સેવા યોજનાના અધિકારી તરીકે-૧૦ વર્ષ. (૧૭) સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિઓ-સૌથી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓ મેળવી આપવા બદલ સમગ્ર ગુજરાત ખાતેની ટ્રોફી શ્રી કે. કે. વિશ્વનાથન-ગવર્નરના હસ્તે પ્રદાન. (૧૮) વિદ્યાર્થીઓને સમાજ અભિમુખ કરવા બદલ ગુજરાત રાજ્યના ગવર્નર શ્રીમતી શારદાબેન મુકર્જીના હસ્તે પ્રશંસાપત્ર અર્પણ. (૧૯) આકાશવાણી-અમદાવાદ-વડોદરા ઉપરથી ‘અમૃતધારા’માં, ‘લઘુવાર્તાલાપો’નું નિયમિત પ્રસારણ યુવાવાણી કાર્યક્રમોનું આયોજન. આમ વિવિધક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર આપણા પુરાણી સાહેબ ફક્ત ડાકોરનું જ નહીં, પણ ગુજરાતનું ગૌરવ છે. આવા નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી, પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને સમાજ સેવાને વરેલા આ મહામાનવને અંતરના ઉમળકાથી આવકારીએ અને પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને એમના કાર્યક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ બક્ષે એવી પ્રભુપાર્થના સાથે વિરમીએ. ગુણિયલ ગુર્જરનારી જાગૃતિબહેન ઠાકોર સાહિત્ય હોય, સંગીત હોય કે કલા હોય. આ ત્રણે ક્ષેત્રે ગુર્જર નારીનું પ્રદાન અનોખું રહ્યું છે. આવાં કેટલાય નારીરત્નો છે. જેમનાં યશસ્વી પ્રદાનના કારણે ગુર્જરભૂમિ ગૌરવવંતી બની છે. આવાં જ આપણા એક યશસ્વી બહેન છે જાગૃતિબહેન ઠાકોર. ગુજરાતની ખૂબ જાણીતી સંસ્થા ગુજરાત લોક કલા ફાઉન્ડેશન સાથેની એક સંસ્થા છે ‘સહિયર' લોક કલા સંસ્થાન. જે છેલ્લા વીસેક વર્ષથી લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. એના યશભાગી છે, આપણાં આ જાગૃતિબહેન. જાગૃતિબહેને માત્ર આઠ-નવ વર્ષની ઉંમરથી રાસગરબા તથા લોકનૃત્યના જાહેર (સ્ટેજ) કાર્યક્રમો દ્વારા એમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૮૩માં જાગૃતિબહેને ‘સહિયર’ સંસ્થાની સ્થાપના કરી. આ અંકુર આજે તો વટવૃક્ષ બની દેશ-પરદેશમાં એની સિદ્ધિનાં સોપાન સર કરી ચૂકેલ છે. એમની વિશેષતા એ છે કે પારંપરિક લોકસંસ્કૃતિને તેઓ Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સાચા અર્થમાં રજૂ કરી રહ્યાં છે અને આમ તેઓશ્રી લોકજાગૃતિ કેળવવાના હિમાયતી બની રહ્યાં છે. એમની સિદ્ધિઓ પણ બિરદાવવા જેવી છે. તાલ, લય, સૂર વગેરેની સારી જાણકારીના નર્તનના પદ, ચલનની સારી સમજ અને પારંપરિક ગૌરવશાળી લોકસંસ્કૃતિને સાચા સ્વરૂપમાં જાળવણી. આ બધી એમની સિદ્ધિઓને કારણે ‘સહિયર’ સંસ્થાને શરૂઆતનાં પાંચ વર્ષમાં જ ૨૮ જેટલાં પારિતોષીકો મળ્યાં છે. અને કલા જગતમાં ‘સહિયર’ સંસ્થાએ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ કારણે જ આ ‘સહિયર’ સંસ્થાને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે સંલગ્ન થવાનું બહુમાન સાંપડ્યું છે. જાગૃતિબહેને આપણી પ્રાચીન લોકકલાનો ભવ્ય વારસો જાળવ્યો છે એટલું જ નહીં, એને સન્માનપૂર્વક લોકો સુધી પહોંચાડ્યો છે. અને આ કાર્યમાં તેઓ એટલાં બધાં ઓતપ્રોત છે અને દૃઢ નિશ્ચયી છે કે કલાની જાળવણી માટે તેઓશ્રી સર્વ કંઈ કરી છૂટવા તૈયાર છે અને આ માટે એમણે ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' નાં માર્ગદર્શન હેઠળ બે દિવસ એમ આખા વર્ષનાં રાસ-ગરબા તથા લોકનૃત્યોની તાલીમ શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી એમણે ત્રણસોથી વધુ કલાકારો તૈયાર કર્યા છે. આજે જ્યારે ગરબો શેરીમાંથી અને ક્લબમાં અને ક્લબમાંથી હવે પાર્ટી પ્લોટમાં ખોવાઈ ગયો છે ત્યારે આપણી અતિ પ્રાચીન આવી ગૌરવશાળી લોકસંસ્કૃતિને જાળવવાનો જાગૃતિબહેનનો આ પ્રયત્ન ખૂબ જ આવકારણીય અને અભિનંદનીય બની રહેશે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યવિદ્ અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જોરાવરસિંહ જાદવે આપણા જાગૃતિબહેનને ‘સહિયર'ના સાચા ‘પ્રહરી’ તરીકે બિરદાવ્યાં છે. આપણે પણ જાગૃતિબહેનના આ લોકકલા અભિગમને અંતરના ઉમળકાથી આવકારીએ અને આ ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિનાં સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ સાથે વિરમીએ અસ્તુ. સેવાના વ્રતધારી શ્રી નવીનભાઈ સુતરિયા ઉમરેઠની સુજલામ સુફલામ ધરતીના પનોતા પુત્ર જેમનામાં પ્રેમ, લાગણી અને ભાવનાના ત્રિવેણી સંગમનાં દર્શન Jain Education Intemational ૪૯૩ થાય છે–એવા ઋષિમાનવ શ્રી નવીનભાઈ સુતરિયાને મળવું એ પણ એક લ્હાવો છે. ઉમરેઠની ધરતીએ સાહિત્યકારો શિક્ષણશાસ્ત્રીઓ, રાજકારણીઓ, કાયદાશાસ્ત્રીઓની સાથે સાથે ગુર્જર ગિરાને દાનવીરો પણ આપ્યા છે. આવા જ એક દાનવીર રત્ન છે-શ્રી નવીનભાઈ સુતરિયા. એમણે એમની જ્ઞાતિની સંસ્થાઓ જેવી કે ખડાયતા ભુવન–મુંબઈ, ખડાયતા ભુવન-નાથદ્વારા [રાજસ્થાન] અને ખડાયતા ભુવન–ડાકોર એમની સખાવતથી ચાલતી સરસ વ્યવસ્થા, સંપૂર્ણ સગવડવાળાં યાત્રાળુઓ માટેનાં અનોખાં નિવાસસ્થાન છે. મુંબઈમાંથી ખૂબ જ મોટા ધંધા વેપારમાંથી નિવૃત્તિ લઈ, સમાજસેવાના કાર્યમાં લાગી ગયેલા શ્રી નવીનભાઈ એક મળવા જેવા માણસ છે. સાદાઈ તો જાણે એમને વારસામાં મળી હોય એમ સંપૂર્ણ સાદગીભર્યું જીવન જીવતા, આ ત્યાગીપુરૂષને જોતાં તમને કલ્પના પણ ના આવે કે સેવાની સુગંધ સમા આપણા આ નવીનભાઈ કરોડોના આસામી હશે. એમની વિશિષ્ટતા એ છે કે એમની સેવાઓ અને દાન પરંપરા એમની જ્ઞાતિ પૂરતાં મર્યાદિત નથી પરંતુ શ્રી નીરુબહેન રાવળની સંસ્થા દાજીપુર, અપંગ બહેનો માટેની સંસ્થા “મંથન”, ડૉ. દેવયોગીની અપંગ-બાળકોની નાનીકડીની સંસ્થા “મમતા’ અને વિકાસની કેડીએ ખૂબ જ આગળ વધી રહેલી ડૉ. દેવયોગીની સંસ્થા “મંગલમ્” ને એમણે લાખોનાં દાન આપી અપંગોની વિકાસ પ્રવૃત્તિમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી નવીનભાઈનું એક આદર્શ અને સોનેરી સ્વપ્ન ડાકોરનું આરોગ્યધામ. નડિયાદ-ડાકોર રોડ પર, ડાકોરની નજીક આવેલું આરોગ્યધામ જોતાં જ ગદ્ગદ્ થઈ જવાય છે. પ્રભુસેવા કરતાં માનવસેવા કરવી એ તો અનેરું કાર્ય છે. અને માનવ આરોગ્ય સેવાનો યજ્ઞ આપણા શ્રી નવીનભાઈએ તન, મન અને ધનથી આરંભ્યો છે. આરોગ્યધામમાં ત્રણ બેડ રૂમની બનાવેલી સ્વચ્છ હવા ઉજાસવાળી રૂમો, એક મોટો હોલ, સ્વચ્છ અને સાદું ભોજન અને અહીં રોપેલા આરોગ્યવર્ધક છોડવાઓ. વાતાવરણને હર્યુભર્યું બનાવે છે. આ છોડવાઓમાં આયુર્વેદિક દવાવાળા છોડવાઓ પણ છે. આપણા આ પ્રકૃતિપ્રેમી માનવીને “એલોપથી” કરતાં ‘હોમિયોપેથિક” અને આયુર્વેદિક દવાઓમાં વિશેષ શ્રદ્ધા હોય Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ એવું લાગે છે. વૃક્ષમિત્ર શ્રી નવીનભાઈ અહીં જે રીતે આ છોડવાઓનું જતન કરે છે, તે સાચે જ ખૂબ જ વિશિષ્ટ છે. પર્યાવરણ માટે પણ તેમના ચોક્કસ ખ્યાલો છે, અને તેઓ એનું ચૂસ્ત પાલન કરે છે. આ આરોગ્યધામમાં આવેલું ‘મૌનમંદિર' પણ પ્રવાસીઓ માટેનું અનેરું આકર્ષણ છે. અહીં તમે ‘મૌન’’ ધારણ કરી તમારી આધ્યાત્મિક અને યૌગિક શક્તિઓનો વિકાસ કરી શકો છો. આવા પરમ વૈષ્ણવ, સમાજસેવી અને દાનેશ્વરી શ્રી નવીનભાઈ સુતરિયાને અંતરના ઉમળકાથી વધાવીએ. એમનાં કાર્યોને બિરદાવીએ અને પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાસ્થ્ય અને આવાં સેવા કાર્યો કરવા માટે વિશેષ શક્તિ બક્ષે એવી પ્રભુપાર્થના સાથે વિરમીએ. યશસ્વી મહિલા સાહિત્યકાર ક્રિશ્નાબહેન જોશી જેમને સાહિત્યમાં સિદ્ધિ સાંપડી હોય, સંગીતમાં સિદ્ધિ સાંપડી હોય અને શિક્ષણમાં પણ સિદ્ધિ હોય, આમ ત્રણે મોરચે અગ્રેસર એવી કોઈ યુવા પ્રતિભા તમે જોઈ છે? તો આવી સિદ્ધિનાં સોપાનો સર કરી ચૂકેલી એક યુવા પ્રતિભાનો પરિચય મેળવીએ. આ બહેન છે ક્રિશ્નાબહેન સદ્ગુણરાય જોશી. તેઓ અમદાવાદ ઇલેક્ટ્રીસિટી કું. માં છેલ્લા દશ વર્ષથી એમની સેવાઓ આપી રહ્યાં છે. વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ક્રિશ્નાબહેનનો પ્રવાસનો શોખ તો અદ્ભુત છે. ભારતના મોટા ભાગના પર્વતીય સ્થળોની મુલાકાત તેમણે લીધી છે. એ ઉપરાંત આંદામાનનિકોબાર પણ જઈ આવેલાં છે. તેમજ તેમણે નેપાળનો પ્રવાસ પણ કર્યો છે. તાંજેતરમાં જ તેઓ કૈલાસ માનસરોવર' નો ખૂબ જ કઠિન પ્રવાસ પૂરો કરીને આવ્યાં છે. પથપ્રદર્શક વાચન એ તો એમનો અગ્રીમ શોખ છે. ગીત-સંગીતની દુનિયામાં તેમનું નામ જાણીતું છે. તેઓ ઘણા સમયથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલાં છે. વ્યાવસાયિક ધોરણે તેઓ ગાયન-વાદ્ય ગ્રુપથી ‘સ્વરગુંજન’ અને ‘સુરસંગમ’ સાથે સંકળાયેલા છે. સાહિત્ય પ્રવૃત્તિ તો જાણે એમનો આત્મા છે. સર્જન સાથે ઓતપ્રોત આ બહેને ગુજરાતી સાહિત્યમાં પાંચ નવકલથાનું યશસ્વી પ્રદાન કર્યું છે. તેમની પ્રથમ નવલકથા ઉજાસે ઓળંગ્યા અંધકાર' ગુજરાત સમાચાર દૈનિક)ના ‘શ્રી’ સાપ્તાહિકમાં ધારાવાહી નવકલથા તરીકે પ્રગટ થઈ ચૂકી છે. વાંચકો તરફથી નવલકથાને ખૂબ સારો આવકાર સાંપડ્યો છે. એ જ આ કૃતિ અને એની લેખિકા બહેન ક્રિશ્ના જોશીની સફળતાનું જમા પાસું છે. એમની બીજી નવલકથા ‘અગ્નિચક્ર' એ સંદેશની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક રીતે પ્રગટ થયેલી લોકપ્રિય નવકલથા છે. તેમની આગામી નવલકથાઓ ‘વીસમી ઓક્ટોબર', ‘અધિપતિ’ તેમ જ ‘અનુબંધ’ છે. એમની ટૂંકી વાર્તાઓ પણ ગુજરાતના અગ્રગણ્ય દૈનિકો અને સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. ‘સંદેશ’માં પ્રગટ થયેલી એમની ‘વ્યંગકથા’ઓ પણ આવકારણીય બની છે. આકાશવાણી પરથી તેમનું વાર્તા વાચન અને નાટકો અવારનવાર રજૂ થાય છે. તાજેતરમાં જ અમદાવાદ ઇલેક્ટ્રિક રિક્રિએશન ક્લબ તરફથી તેમની પ્રવૃત્તિઓને અનુલક્ષીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઑફ ઓફિસર્સ એસોસિએશન તરફથી તેમનાં પ્રથમ પુસ્તક ‘ઉજાસે ઓળંગ્યા અંધકાર' નો વિમોચન વિધિ પણ યોજાયો હતો. આવાં બહુમુખી ધરાવતા ગુણિયલ ગુજરાતી બહેનને અંતરના ઉમળકાથી આવકારીએ અને તેઓ વધુ ને વધુ સિદ્ધિ હાંસલ કરે એવી સદ્ભાવના સાથે વિરમીએ. અસ્તુ. Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રના કલાવિદો —નટવરભાઈ પી. આહલપરા ઈશ્વરે આપણને કેવું સરસ જીવન આપ્યું છે! જીવનને સુખમય અને આનંદમય બનાવવા આપણે સાંસ્કૃતિક ભાવનાને વિકસાવી. જીવનમાં સંસ્કૃતિ ખીલવીને સંગીતકારો, ગાયકો, અદાકારો, લોકકલાકારો, વાદ્યકારોએ પોતાનું અને આપણું જીવન ભર્યું ભર્યું, પ્રસન્ન બનાવી દીધું છે. જો સાંસ્કૃતિક બાબતો માટે આપણે વફાદાર ન રહીએ તો એમાં અધૂરપ લાગે છે. આ તનાવયુક્ત સમયમાં જ્યારે આપણે માનસિક શાંતિ અને આનંદ ગુમાવી દીધો છે ત્યારે લોકસંગીત, સુગમ-શાસ્ત્રીયસંગીત, નાટ્ય, લોકકલાઓ, વાઘવાદકો આપણા મહામૂલા ખજાનાને જીવંત રાખી રહ્યા છે તે કલાને અને કલાકારોને અભિનંદન, વંદન. ૪૫ જે કલાકારોને રાજ્યના ગૌરવ પુરસ્કાર મળ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મળી છે. તેમના સૌના પરિચય તેની કલાપ્રતિભાને છાજે તેમ નમ્રતાપૂર્વક પ્રસ્તુત કર્યા છે, વૃક્ષો ન હોય તો? ફળ, છાંયો, ઔષધ અને બળતણ મળે નહિં. જેમ પાણીનું પરબ કેટલાય દૃષિત લોકોની તૃષા તૃપ્ત કરે છે. તેવું જ વૃક્ષ જેવું અને પાણીનાં પરબ જેવું સદ્કાર્ય કરીને શ્રી નટવર આહલપરાએ આ લેખમાળા દ્વારા કલાકારોને બિરદાવ્યા છે. આ લેખમાળામાં પરિચયો રજૂ કરનાર શ્રી નટવર પુરૂષોત્તમભાઈ આહલપરા આધુનિક ગુજરાતી કથા સાહિત્યમાં તેમની લઘુકથાઓ અને નવલિકાઓ દ્વારા આશાસ્પદ સર્જક તરીકે અવશ્યપણે ઊભરી આવ્યા છે. એમનો ‘હથેળીમાં નક્ષત્ર’ નામનો લઘુકથા સંગ્રહ અને ‘શ્વાસ’ અને ‘કોરો કેનવાસ' નામના નવલિકાસંગ્રહ. તદુપરાંત ‘નિબંધ વિહાર’ નામનો એક નિબંધ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. એમની કૃતિઓ વખતોવખત આકાશવાણી અને દૂરદર્શન પરથી પ્રસારિત થયા કરે છે. તેમણે વાર્તાક્ષેત્રે એમના સર્જનકાળ દરમ્યાન ઇનામો અને પારિતોષિકો પ્રાપ્ત કર્યા છે. ગુજરાતના વાચકો, વિવેચકો, અખબારો અને સામયિકોએ એમની સર્જન પ્રક્રિયા અને સર્જક પ્રતિભાની સહર્ષ નોંધ લીધેલી છે. “૧૯૭૯માં અભિવ્યક્તિ ટ્રસ્ટ, અમદાવાદ આયોજિત ગુજરાત કક્ષાની આંતર કોલેજ ટૂંકી વાર્તા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન. ૧૯૮૬માં લીઓ ક્લબ ઓફ ધ્રાંગધ્રા આયોજિત ગુજરાત કક્ષાની લઘુકથા સ્પર્ધામાં પ્રથમ વિજેતાપદ. ૧૯૮૭માં કલકતા યુવા સમાજ દ્વારા આયોજિત ગુજરાતી લઘુકથા સ્પર્ધામાં પ્રથમ ઇનામ. ૧૯૮૮માં વડોદરા સાહિત્યજ્યોત દ્વારા ગુજરાતની લઘુકથા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક. ૧૯૯૦ સંસ્કૃત કલામંદિર અમદાવાદના ઉપક્રમે યોજાયેલી અખિલ ગુજરાત ટૂંકીવાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યું છે. તેઓ સાંગીતિક સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રભાવશાળી ઉદ્ઘોષક છે. તેમણે ચારસોથી વધુ કાર્યક્રમોનું સંચાલન કર્યું છે અને આજે પણ કાર્યરત છે. તાજેતરમાં રાજકોટ દૂરદર્શન ઉપરાંત ડી.ડી. ૧૧ પરથી પ્રસારિત થયેલા પારિજાત કાર્યક્રમોનું સંચાલન તેમણે સહજ રીતે વહન કર્યું હતું. —સંપાદક કુ. બિંદીયા પંડ્યા (ગાયિકા) તા. ૮-૫-૧૯૭૮નાં રોજ બિંદિયાનો જન્મ થયો. અમરેલી જિલ્લાના રાજુલા ગામમાં જન્મેલી બિંદીયા કિશોરભાઈ પંડ્યાના કુટુંબમાં ક્યાંય ન બનેલી ઘટના બની. કિશોરભાઈને એ દિવસો યાદ છે. પરિવારમાં દીકરી અવતર્યાનો સૌને આનંદ હતો. દીકરી અંધ અવતરી છે તેથી ઘરના સૌ ભાંગી પડ્યા. પણ ચટ્ટાન જેવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી સામનો કરવા તૈયાર થઈ ગયા. બિંદીયાની પ્રગતિ થાય, તે સારૂં શિક્ષણ મળે તેવા શુભ હેતુથી ૧૯૮૪માં ભાવનગર શ્ર Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ પથપ્રદર્શક કૃષ્ણકુમારસિંહજી અંધ વિદ્યાલયમાં અભ્યાસનો પ્રારંભ પાથરી ગુજરાતી ભાવકોને મુગ્ધ કર્યા છે. ઉપરાંત ગુજરાતમાં બિંદીયાએ કર્યો. તેનામાં સંગીતના જ્ઞાનની જ્યોતિ પ્રગટી. અમદાવાદ, ભરૂચ, ભાવનગર, નવસારી, વલસાડ, ખંભાત, સંગીતની પ્રારંભિક, પ્રવેશિકા પરીક્ષામાં ઉજ્વળ સફળતા ગાંધીનગર, જામનગર, વડોદરા વગેરે સ્થળોએ સંગીતના લાઈવ મેળવી. પછી તો સુગમ, ભજન, લોકગીત વગેરે સ્પર્ધામાં કાર્યક્રમો સફળતાપૂર્વક યોજ્યા છે. તેઓ સંગીત કાર્યક્રમોના સારા થોકબંધ ઇનામો મેળવ્યાં. ભાવનગરથી સંગીતની જ્યોતિ ધીરે આયોજક છે. સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર તેમણે ધીરે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી. ગઝલ ગાયન, લગ્નગીત, રાસ-ગરબાના અને યુવક મહોત્સવના કાર્યક્રમો યોજ્યા છે. લોકડાયરા, ફિલ્મી સંગીતના અઢળક કાર્યક્રમમાં બિંદીયાએ તેઓ યુ.કે, બેંગકોક, મસ્કત અને યુ.એ.ઇ.માં અનેકવાર કંઠનાં કામણ પાથરી સૌનાં દિલ જીતી લીધાં. સંગીત ક્ષેત્રના કાર્યક્રમો આપી ચૂક્યા છે. વિકાસમાં બિંદીયા તેના પિતા કિશોરભાઈ, માતા ભારતીબેન, શ્રી સુમન મંગેશકર (શાસ્ત્રીય નૃત્ય) ભાઈ ઋષિકેશ, ગુરૂઓ શ્રીમતી પિયુબેન સરખેલ અને શ્રી ભદ્રાયુભાઈ ધોળકિયાનું આદરથી સ્મરણ કરે છે. બિંદીયા કલાગુરૂ શ્રી સુમન મંગેશકરનો જન્મ તા. ૭-૩સમાજશાસ્ત્ર વિષય સાથે (૨૦૦૨) બી.એ. થઈ છે અને માસ્ટર ૧૯૩૪માં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનાં નંદુરબાર શહેરમાં ઇન ફોર્મિંગ આર્ટસની (૨૦૦૪) પદવીઓ મેળવી છે. તેમણે ગરીબ કુટુંબમાં થયો હતો. તેમણે ૧૯૫૬માં રાજકોટ આવીને અનેક કેસેટોમાં સ્વર આપ્યો છે. રાજકોટમાં દસેક વર્ષમાં તો સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથ્થક નૃત્ય શીખવવાનું શરું તેણે દૂરદર્શન, આકાશવાણી પરથી અનેક સાંસ્કૃતિક અને કર્યું. કથ્થક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા સાંગીતિક કાર્યક્રમમાં સ્વર આપી પોતાનો હાંસલો બુલંદ કર્યો પાસેથી તાલીમ મેળવીને નૃત્ય વિશારદની ઉપાધિ મેળવી તેમજ છે. અને તે આકાશવાણી રાજકોટની સુગમ સંગીતની (માન્ય) શ્રી મંગેશકરે શ્રી સુંદરપ્રસાદજી, શ્રી કુંદનલાલજી, શ્રી સુંદરલાલ એક માત્ર પ્રજ્ઞાચક્ષુ કલાકાર છે. ગાંગાણી વગેરે પાસેથી કથ્થક નૃત્યની વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી. કથ્થક નૃત્યમાં વિશારદ મેળવ્યા બાદ કથ્થકમાં અલંકારની પદવી શ્રી ભદ્રાયુ ધોળકિયા તેમજ ગાયન (સંગીત) વિશારદ, તબલામાં પણ શ્રી મંગેશકર (સુગમ ગાયક અને સંગીતકાર) વિશારદની પદવી પ્રાપ્ત કરી. રાજકોટમાં ગ્રેજ્યુએટ (બી.એ.)ની સાંસ્કૃતિક, સાહિત્યિક અને સંગીતના ક્ષેત્રે સુખ્યાત શ્રા ડીગ્રી મેળવી. ભદ્રાયુ ધોળકીયાનો જન્મ તા. ૧૭-૧૨-૧૯૫૨માં થયો. તેઓ શ્રી મંગેશકરે ૧૯૬૯માં રાજકોટ ખાતે ભારતીય નૃત્ય સંગીત-નૃત્ય નાટક અકાદમી ગાંધીનગર, ભાવનગર સંગીત મહાવિદ્યાલની સ્થાપના કરી, જેને ગુજરાત સરકારે યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસ કમિટીમાં તેમજ ખ્યાતનામ માન્યતા આપેલ છે. તેઓ આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને “પાયલ”, “સપ્તકલા”, “અમે શિવરંજની” અને “હેમુ ડાયરેકટર છે. શ્રી મંગેશકરે હજારો વિદ્યાર્થીઓને કથ્થક નૃત્યની ગઢવી” “સ્મૃતિ” સંસ્થામાં સભ્ય અને ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તાલીમ આપીને અનેક શિષ્યોને તૈયાર કર્યા છે. તેમજ તેમના તેમણે ગુજરાતી સાહિત્યનાં અનેક પ્રમુખ અખબારોમાં અને શિષ્યો આજે દેશ-વિદેશમાં નૃત્યોના વર્ગો ચલાવીને ગુરૂનું નામ સામયિકોમાં પોતાની સર્જન પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેમણે રોશન કરી રહ્યા છે. સંશોધનપત્રો તૈયાર કર્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત તેમજ પરદેશમાં સંગીતના અનેક વર્કશોપ યોજ્યા છે. તેઓ સુમન મંગેશકરે અનેક સંસ્થાઓમાં કથ્થક નૃત્યના આકાશવાણી, રાજકોટના માન્ય ગાયક તેમજ સંગીતકાર છે. કાર્યક્રમો રજૂ કરેલા છે. નેપાલમાં સંગીત નાટક અકાદમી દૂરદર્શનની સંગીત શ્રેણી “તાકધીનાધીન''માં તેઓ સંગીત યોજિત કાર્યક્રમમાં (૧૯૬૬-૬૭) યશોદાના લાલ, અષ્ટપદી, નિર્દેશક હતા. સમીપદી, દશાવતાર, હુમરીભાવ, અષ્ટનાયિકા, કૃષ્ણલીલાના પ્રકારો, દ્રોપદી ચીરહરણ, ભજન, પદ, હોરી એવા અનેક આજ સુધીમાં તેમની અસંખ્ય ઓડિયો કેસેટમાં નૃત્યના પ્રયોગો રજૂ કરીને ભારે પ્રશંસા મેળવી હતી. કવિઓની કાવ્ય રચનાઓ, ગીતો, બાળગીતો, સ્તુતિ, ભજનો ખૂબ જ ખ્યાતનામ બન્યા છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં, . શ્રી મંગેશકરે પ્રારંભિકથી અલંકાર સુધીના કથ્થક નૃત્ય નાટકમાં, બેલેટ્સ અને ટી.વી. શ્રેણીમાં પોતાના અવાજનો જાદ વિષેનું “પાયલ” નામનું પુસ્તક લખેલ છે. પુસ્તક કલા જગતમાં Jain Education Intemational Page #513 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રતિભાઓ ૪૯૦ ખૂબ જ આદરને પાત્ર બનેલું છે. નંદુરબાર (મહારાષ્ટ્ર)માં “એક્સપર્ટ સમિતિ'', સાંસ્કૃતિક વિભાગ અને ટુરિઝમ વિભાગ લોકમાન્ય તિલક લાયબ્રેરી તથા નંદુરબાર જિલ્લા પત્રકાર સંઘના સંચાલિત, ભારત સરકાર, નવી દિલ્હી. ઉપક્રમે નંદુરબારના સુપુત્ર સુમન મંગેશકરનું ભવ્ય બહુમાન સ્વ. ઉસ્તાદ ગુલામકાદીરખાં વહીદખાંશેખ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સંસ્થાઓએ હારતોરા (શાસ્ત્રીય સંગીત) શાલ શ્રીફળથી મંગેશકરને નવાજ્યા હતા. આજે પણ શ્રી મંગેશકરની પાસેથી અનેક વિદ્યાર્થીઓ કથ્થકની તાલીમ લઈ રહ્યા શ્રી ઉસ્તાદ ગુલામ કાદીરખાં ગાયન અને વાદ્યના હિન્દુસ્તાનના સારા કલાકારોમાંના એક કલાકાર છે. તેઓનો જન્મ ૧૯૧૪ સપ્ટેમ્બર ઇન્દોરમાં થયેલો છે. તેઓના પિતા ઇન્દોર શ્રી જનાર્દન રાવલ (સુગમ સંગીત) દરબારના ગાયક હતા અને રાજ કુટુંબના સંગીત ગુરૂ તરીકે ફરજ શ્રી જનાર્દન માધવરામ રાવલ વતન-વઢવાણ સિટી, જિ. બજાવતા હતા. ગુલામ કાદીરખાં સાહેબે ગાયનની તાલીમ તેમના : સુરેન્દ્રનગર, જન્મ તારીખ : ૮-૩-૧૯૩૭, અભ્યાસ : પિતા અને કાકા પાસેથી મેળવેલી છે. તેમનો ઘરાનો “મેવાતી” એલ.એલ.બી., ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટ. ગવર્નમેન્ટ લો ઘરાનાથી પ્રખ્યાત છે. કોલેજ, મુંબઈ. વ્યવસાય ગુજરાત સરકારમાં નિવૃત્ત કર્મચારી, ઉસ્તાદ ગુલામ કાદીરખાં એ અગિયાર વર્ષની ઉંમરે ચેરીટી કમિશ્નરશ્રી, ગુજરાત રાજ્યની કચેરીમાંથી ૧૯૬૧- લખનો કોન્ફરન્સમાં ઇ.સ. ૧૯૨૧માં કાર્યક્રમ આપેલો હતો. જે ૧૯૭૩, ૧૯૭૮ થી ૧૯૯૪ ગુજરાત ડેરી વિકાસ નિગમ, કોન્ફરન્સના સંચાલક પંડિત ભાતખંડે વિષ્ણુ દિગંબર અને નવાબ ગુજરાત રાજ્ય ગાંધીનગર જનસંપર્ક અધિકારીપદેથી નિવૃત્ત અલીખાં ઈન્દોર હતા. ત્યાર પછી ઉસ્તાદ ઇ.સ. ૧૯૩૧માં થયા. સાણંદ દરબારને ત્યાં બીન વગાડવા અને ગાવા-તાલીમ આપવા સંગીતના સંસ્કાર, કુટુંબમાં માતુશ્રી સ્વ. કુસુમબેન માટે જતા, તેઓની આજ સુધીની પેઢી કુટુંબીઓને સંગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત ભજનો ગાતાં હતાં તે તેમની પાસેથી ગાવાની તાલીમ આપેલ છે. આજના દિવસે પણ જે કુટુંબ છે મળ્યા હતા. તેમજ પિતાશ્રી માધવરામના મોટાભાઈ દાદાશ્રી તે ખાં સાહેબને સાણંદ દરબારનાં સંગીતના ગુરૂ તરીકે માન આપે સ્વ. ડૉ. વસંતરાય પ્રાણશંકર રાવલ સંગીતના રસિક અને ઊંડા છે. અને વર્ષમાં એક વખત દશમને દિવસે ગુરૂના ગાયનનો જાણકાર. તેમના પ્રોત્સાહનનો ઋણ સ્વીકાર. શાળા કોલેજથી કાર્યક્રમ રાખે છે. અને વંશવારસાગત ગુરૂને દશેરાને દિવસે ગાયનનો શોખ. ૧૯૬૦-૬૧ થી ગુજરાત સુગમ-સંગીતમાં દક્ષિણા આપે છે. સક્રિય. અમદાવાદની પ્રતિષ્ઠિત સુગમ-સંગીતની સંસ્થા તે ઉપરાંત હિન્દુસ્તાનમાં સૌરાષ્ટ્રથી માંડી અને કાશ્મીરના “શ્રુતિ”માં શરૂઆત એટલે કે ૧૯૬૧ થી સર્વશ્રી રાસબિહારી રેડિયો સ્ટેશન ઉપર પોતાના ગાયન ઠુમરી, દાદરા રજૂ કરેલ છે. દેસાઈ, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુભાઈ દિવેટીયા સાથે વર્ષો સુધી પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણજી તેઓને ગુરૂ માને છે. સક્રિય રહ્યા. ૧૯૭૦ થી આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન શ્રી અમૂલખ સાકરલાલ ભટ્ટ (નાટ્ય) માન્ય કલાકાર. માજી સદસ્ય, ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમી, ગાંધીનગર. જન્મ તારીખ : ૨૨-૧૨-૧૯૩૨ જન્મ સ્થળ : ગઢડા (સ્વામીના), જિ. ભાવનગર અભ્યાસ : બી.એ., બી.એડ. અને | ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ પાર્શ્વ-ગાયક તરીકેનો ગુજરાત નાટ્ય અનુભવ : ૩૦ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી ૧૯૫૫ સરકારશ્રીનો એવોર્ડ બે વાર (૧) વર્ષ-૧૯૮૦ ફિલ્મ “કાશીનો થી નાટ્યોનો શિક્ષણ અનુભવ. દીકરો” અને (૨) વર્ષ ૧૯૮૪ “આંખનાં રતન” માટે મળેલો. ભજન અને ગઝલ ગાવાનું વધુ ગમે. તેમનાં પત્ની તેમજ તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પ્રતિષ્ઠિત ગાયિકા શ્રીમતી હર્ષિદા રાવલ સાથે ઘણા કાર્યક્રમો મેળવ્યું. ત્યારથી એકાંકી નાટકો ભજવવાની શરૂઆત કરી. ભારતના અગ્રણી શહેરો અને પરદેશમાં રજૂ કર્યા છે. તેમજ કલાગુરૂ શ્રી ધરમશીભાઈ શાહ પાસેથી નૃત્યની તાલીમ તેઓ હાલ અધ્યક્ષ તરીકે સેવા આપે છે તેમાં સંસ્કાર મેળવી. રાજકોટમાં સૌરાષ્ટ્ર સંગીત, નૃત્ય અને નાટક અકાદમીમાં કથકલી નૃત્યની તાલીમ મેળવી નાટકનો ત્રણ ભારતી, ગુજરાત (અખિલ ભારતીય સંસ્થા) સભ્યશ્રી, વર્ષનો અભ્યાસ કરી “નાટ્યવિ” થયા. Jain Education Intemational Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ પથપ્રદર્શક નાટકોમાં અદાકારી : શેતલને કાંઠે, ધન્ય સૌરાષ્ટ્ર પાતળી જીભડિયુંવાળા કવિજનોની વાગ્ધારા સાંભળીને ધરણી, મનુની માશી, નેતા-અભિનેતા, આજ અને કાલ એમની સુંદર દેહસૃષ્ટિ ડોલી ઊઠતી, મન ડોલી ઊઠતું અને નાટકોમાં વિશિષ્ટ ભૂમિકા અદા કરી હતી. લોક કલાના હેલું પડી રહેતા, આમાં જામતા ડાયરા અને રેડિયો ભૂમિકાઓ : ૧૯૫૫ થી ૧૯૬૯ સુધી રાજકોટ ઘોડાની ઘમસાણૂમાંથી આ કલાકાર લોકજીવનની સંસ્કારવંતી રેડિયો પર રજૂ થતાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ કરી. ઝાડીમાંથી અનેક વખત માનવીય વિવિધ ફૂલડાની ફોરમની સર “રા'નવઘણ”માં નવઘણની ભૂમિકા ભજવી હતી. ખેંચી લેવા માંડ્યા. એમાંથી લોકવાર્તાઓનાં સંસ્કાર સાંપડ્યા અને તેઓશ્રી દિવ્યવાણીના મહાન ઉગાતા બન્યા. દૂરદર્શન : રા.વિ. પાઠકનું “મુકુંદરાય” નાટકમાં તથા “દાનમાં મુખ્ય ભૂમિકા અદા કરેલી. આ માનવીય રંગભરી સૃષ્ટિમાંથી પોતે પ્રકૃતિના પ્રેમમાં નિર્ણાયક તરીકે સેવા : છેલ્લા દસ વર્ષથી યુનિવર્સિટી, પાગલ બની ગયા. પુષ્કળ પરિભ્રમણ થયું. ડિંગળ, પિંગળ અને રાજ્ય દ્વારા આયોજિત તેમજ સંસ્થાઓ દ્વારા આયોજિત નાટ્ય વ્રજભાષાના અત્યંત ઉચ્ચકક્ષાના ગ્રંથોનો પદ્ધતિસર અભ્યાસ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યાં છે. કર્યો. અવતાર ચરિત્ર, હરિ રસ, રામાયણ, પાંડવશેÇચંદ્રિકાથી લઈને યોગવાશિષ્ઠનો એમનો અભ્યાસ લોક કથાઓની પોતાની | નાટ્ય લેખન : રાજકોટ રેડિયો પરથી ૨00 નાટકો, કહેણીમાં નીતરે છે. પુંજાવાળા બાપુની પંડિતાઈ પુસ્તકોમાંથી ત્રણેક શ્રેણીઓ રજૂ કરી છે. નાટ્ય લેખન સ્પર્ધામાં “પીડા” પ્રગટી અને લોક હૃદયનાં ટોડલે ટહુકી છે. એમની કથામાં નાટકને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. પાત્રોની માનવીય લીલાની હરિયાળી માવજત થઈ છે. બાળ નાટ્યક્ષેત્રે પ્રદાન : ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન આકાશવાણીએ આ કલાકારની ઘણી વાર્તાઓ સંગ્રહીને ચાર એકાંકી નાટકોનું લેખન-દિગ્દર્શન કર્યું. ૧૯૭૯માં પ્રશંસનીય કાર્ય કર્યું જ છે, હાલ આ કાર્ય દૂરદર્શન કરી રહ્યું ચિલ્ડ્રન્સ થિયેટરની સ્થાપના. ૧૯૭૯ થી ૯૨ દરમ્યાન છે. પચ્ચાસ-પચ્ચાસ વર્ષના દીર્ધ સમયથી પુંજાવાળા બાપુ સંસ્થાના બાળકો દ્વારા ૧૧ જેટલા નાટકો તૈયાર કરી એમની ઓજસવંતી કલાના અજવાસ પાથરી રહ્યા છે. જે ભજવવામાં આવ્યાં. ભારત વર્ષથી માંડીને પરદેશમાં વિશાળ જન સમુહે આ ઉજાસ બાળ નાટ્ય શિબિરો : ચિલ્ડ્રન થિયેટર, યુવક સેવા ઝીલ્યા છે. વિભાગ, સાંસ્કૃતિક કેન્દ્ર ઉદેપુર, વિવિધ કલા સંસ્થાઓ પુંજાવાળા બાપુના લેખોમાં પ્રગટ થયેલી પચ્ચાસથી વધુ શાળાઓ દ્વારા આયોજિત બાળ નાટ્ય તાલીમ કુલ-૪૨ તથા લોક વાર્તાઓમાં તેમજ આતમ-રામની વેલડી નામના પુસ્તકમાં શિક્ષકો માટે પાંચ શિબિરો દ્વારા ૨૦૦૦ બાળકો અને ૧૨૦ એમના પ્રકૃતિ પ્રેમનું નિકટ દર્શન દેખાય છે. શિક્ષકોને તાલીમ આપી. રાષ્ટ્રકક્ષાની સિદ્ધિઓ : ચિલ્ડ્રન થિયેટરના ૨૦ બાળ સ્વ. શ્રી પિનાકીન મહેતા કલાકારોને ભારત સરકારની શિષ્યવૃત્તિ અપાવી. (સુગમ સંગીત) શ્રી દરબાર શ્રી પુંજાવાળા (લોકકલા) ભાવનગરમાં સંગીતના કલા વારસામાં–૧૧ વર્ષની વયે જેતપુરના વિરાણીવાળા વંશના રાજવી શ્રી પ્રથમ વ્યક્તિગત જાહેર કાર્યક્રમથી ક્ષેત્રમાં પદાર્પણ. શાળા મહાશાળામાં અભ્યાસ દરમ્યાન યોજાતી સુગમ સ્પર્ધાઓમાં એભલવાળાબાપુ તથા માતુશ્રી ગનુબાને ત્યાં સંવત ૧૯૮૫ના મેડલ કપ્સ વગેરે પ્રાપ્તિ. સુરમણિ રસિકભાઈ અંધારિયા પાસે ભાદરવા સુદી (૧૦) દશમે જન્મ થયો. દર્શન શાસ્ત્ર સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ-સ્વ. જગદીપ વિરાણી સ્થાપિત અનુસ્નાતકની ઉપાધી પ્રાપ્ત કરી છે. ઉચ્ચ કક્ષાના કેળવણીકારોએ એમને શિક્ષિત કર્યા છે. પ્રબુદ્ધ સંતો, સિદ્ધો, સપ્તકલા દ્વારા યોજાયેલ અનેક કાર્યક્રમો દ્વારા પ્રસિદ્ધિ-ચાલીસ સુફિઓથી દિક્ષિત થયા છે. કલાકારો, કથાકારો, કસબીઓ અને વર્ષથી આકાશવાણી રાજકોટ અને વિવિધ ભારતી પરથી અનેક અજનબીઓ વચ્ચે ઉછર્યા છે, રહ્યા છે. પરંપરાગત કલા કાર્યક્રમોનું પ્રસારણ અને તેમાં બાવીસ વર્ષથી “બી-હાઈ” કૌશલ્યથી સુશોભિત દરબારગઢની માંચ છાંચ વચ્ચે એમનું ગ્રેડમાં પ્રથમ હરોળના કલાકાર તરીકે સ્થાન-આકાશવાણી દ્વારા જન્મ-જાત કલા લઈને જન્મેલું માનસ વિકસ્યું છે. જુદા જુદા શહેરોમાં યોજાયેલ સુગમ સંગીતના જાહેર Jain Education Intemational For Private & Personal use only Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૪૯૯ સંમેલનમાં ભાગ લીધો–વિવિધ કવિઓના આશરે ૨૦૦ સુગમ ગાવામાં ખાસ કૌશલ્ય ધરાવે છે. ડુમરી પણ સહજ રીતે ગાય ગીતો, ગઝલો તથા ભક્તિ ગીતોનું આગવું સ્વર નિયોજન કર્યું છે. ઓલ ઇન્ડિયા રેડિયોના “એ” ગ્રેડના માન્ય કલાકાર છે. હતું. સંગીત પ્રવૃત્તિ : ગાંધર્વ મહાવિદ્યાલય, મીરજ સાથે રાજકોટ દૂરદર્શન તથા દિલ્હી દૂરદર્શન પ્રાદેશિક સંલગ્ન સંસ્થા સંગીત મંદિરની શરુઆત કરી અને ૪૦૦ થી કાર્યક્રમોમાં ગીતોનું સમય પર ટેલીકાસ્ટીંગ-ભારતીય વિદ્યા- વધારે વિદ્યાર્થીઓને વિના મૂલ્ય શિક્ષા આપી. છેલ્લા ૪૫ વર્ષથી ભવન મુંબઈ દ્વારા જાન્યુઆરી ૧૯૬૧માં યોજાયેલ મુંબઈ અને ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી ગાય છે. દૂરદર્શન કેન્દ્ર ગુજરાતના દરેક જિલ્લાના ટોચના કલાકારોના સુગમ સંગીત અમદાવાદ અને રાજકોટમાંથી સંગીતના કાર્યક્રમો આપે છે. સંમેલનમાં શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના આમંત્રણથી મુંબઈ ઓલ ઇન્ડિયા મંગળવારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાત્રે બે વાર ક્ષેત્રમાં પદાર્પણ અને તેમાં પોતાના સ્વર નિયોજનવાળી રચનાનું આપેલ છે. ઓલ ઇન્ડિયા રેડિયોના ચેઈન બુકીંગમાં બે વાર સર્વશ્રેષ્ઠ પરફોરમન્સ ગુજરાતના દરેક અગ્રણી શહેરોમાં તેમજ પુના, સાંગલી, ગોવા, હુબલી, ભારતમાં અગણિત ખાનગી મુંબઈ તથા દિલ્હીમાં જાહેર કાર્યક્રમોમાં ટોચના ગુજરાતી સંગીતના કાર્યક્રમો આપ્યા છે. જેમાં (મુંબઈ, કલકત્તા, ઇન્દોર, કલાકારોની હરોળમાં આગવું સ્થાન પ્રાપ્ત-સર્વ શ્રી પુરૂષોત્તમ ખંડાલા, બેંગ્લોર, નાથદ્વારા, રાજકોટ, ખંભાલિયા પોરબંદર) ઉપાધ્યાય દ્વારા સ્વર નિયોજીત ટ્રાયોસીંગ “અમથી અમથી મૂઈ ગુજરાત સંગીત નાટક એકેડેમી દ્વારા બે વાર બૈજુ સંગીત ઓલ્યા માંડવાની જઈ" સર્વ શ્રેષ્ઠ કતિ. જેની રેકોર્ડ હીઝ સંમેલન અને તાના રીરીના જાહેર ઉત્સવ માટે આમંત્રિત. માસ્ટર્સ વોઈસ કંપનીએ ઉતારી જે અતિ પ્રસિદ્ધ થઈ-ગુજરાત ગુજરા સંગીત નાટક એકેડેમીની વિશારદ અને અલંકારી રાજ્ય દ્વારા વિવિધ શહેરોમાં યોજાતાં સુગમ સંગીત સંમેલનોમાં પરીક્ષા માટે પરીક્ષક તરીકે. હાલમાં રાજકોટ અને રજૂ કરેલ પોતાના સ્વર નિયોજનવાળી કૃતિઓની શ્રોતાઓ દ્વારા અમદાવાદના વિદ્યાર્થીઓ કે જેઓ વિશારદ છે તેમને શિક્ષા પ્રશંસા થયેલી. આપી રહ્યાં છે. હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીતની સેવા તરીકે આ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય શિક્ષા અપાય છે. ઉત્તર ભારતીય સ્થાનિક સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ. સિતાર વગાડી શકે છે. “કર્મયોગી” એવોર્ડ તથા એક્ટિવ સંસ્થા દ્વારા “કલા રત્ન” એવોર્ડ પ્રાપ્ત. જિલ્લા તથા રાજ્ય યુવક મહોત્સવોમાં યોજાતી શ્રી લક્ષ્મીકાન્ત એસ. દોશી સુગમ સંગીત સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે વર્ષોથી સેવા. (શાસ્ત્રીય સંગીત) અમદાવાદ દૂરદર્શન દ્વારા ટેલીકાસ્ટ થતી “સુરીલી સરગમ” હિન્દુસ્તાની સંગીતમાં સરોદ જેવા કઠિન વાદ્યના સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપેલી. વારસાને જીવંત રાખી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૫ શ્રીમતી શારદાબેન રાવ વર્ષથી સૌ પ્રથમ ગુજરાતી કલાકાર તરીકે રેડિયો અને (શાસ્ત્રીય કંઠ્ય સંગીત) દૂરદર્શનમાં શ્રી લક્ષ્મીકાન્ત દોશીએ સ્થાન મેળવ્યું. તેઓ આજે બી–કક્ષામાં અવારનવાર કાર્યક્રમો આપી રહ્યા છે. નામ : શ્રીમતી શારદાબેન આર. રાવ, ઉંમર : ૬૩ વર્ષ જન્મ તારીખ ૧૪-૦૭-૧૯૩૮, ભાષાની જાણકારી : ઇંગ્લીશ, | શ્રી લક્ષ્મીકાન્ત દોશીએ શરુઆતની તાલીમ શ્રી અમુભાઈ હિન્દી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તામીલ ભાષા વાંચી, લખી દોશી, શ્રી બાબુભાઈ અંધારિયા તેમજ ઉસ્તાદ ગુલામ કાદરખાં અને બોલી શકે છે. પાસેથી મેળવી. ત્યારબાદ ઉચ્ચકક્ષાની ઘનિષ્ઠ તાલીમ પ્રખ્યાત સરોદવાદક શ્રી પંડિત દામોદરલાલ કોબ્રા પાસેથી જોધપુર જઈને શિક્ષણ (સંગીત) : અખીલ ભારતી ગાંધર્વ મહાવિદ્યાલય ૧૦ વર્ષ સુધી લીધી. જન્મ (કચ્છ) માંડવીમાં થયો, ત્યારબાદ મીરજમાંથી સંગીત વિશારદ, (હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય તેઓ કરાંચી ગયા અને દેશના ભાગલા થતાં રાજકોટમાં આવીને સંગીત) ગુરૂ નવરંગ નાગપુરકર, મુંબઈ પાસે શિક્ષા લીધી. સ્થાયી થયા. રાજકોટ આવીને તેઓ શ્રી અમુભાઈના પરિચયમાં શૈલી : ગ્વાલિયર ઘરાનાના સંગીત સાથે સબંધ ધરાવે આવ્યા અને ત્યારથી જ એટલે કે ૧૯૫૧ થી સંગીતની તાલીમ છે. પ્રણાલિકાગત ખયાલ શૈલીમાં ગાય છે. જવલ્લેજ જોવામાં શરુ થઈ, શરુઆતમાં ગાયન તેમજ ત્યારબાદ અલગ અલગ આવતા રાગમાં ખાસ કરીને તાન અને બોલ તાન હોશિયારીપૂર્વક વાજીંત્રો જેવા કે સિતાર, ગિટાર, મેંડોલીન વગેરે ઉપર હાથ Jain Education Intemational Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ અજમાવ્યા. આ દરમ્યાન શ્રી લક્ષ્મીકાન્ત દોશીએ સંગીત વિશારદ, શિક્ષા વિશારદ (ગાયનમાં), સંગીત અલંકાર (સિતારમાં) તેમજ સરોદમાં (ગુજરાત યુનિ.નો ડીપ્લોમાં) તેમજ બી.એમ.યુ.એસ. (સૌરાષ્ટ્ર યુનિ.) અને છેલ્લા સંગીત પ્રવીણ (ડૉ. ઇન મ્યુઝિક)ની પદવીઓ પ્રાપ્ત કરી છે. શરુઆતના વર્ષોમાં જુદી જુદી સ્કૂલોમાં પાર્ટ ટાઈમ સર્વિસ કરી જેને લીધે ભીલ, આદિવાસી, હરિજન વગેરે પછાત કોમના બાળકોમાં સંગીતના સંસ્કારનું સિંચન કર્યું તેમ જ બાળકોની જેલમાં જઈને પણ બાળ–કેદીઓને સંગીત દ્વારા સંસ્કાર આપ્યા. ૬૧ની સાલમાં મ્યુઝિક કોલેજમાં નિમણૂક મળી, અને બઢતી મળતાં હાલ સંગીત નાટ્ય મહાવિદ્યાલયમાં આચાર્ય અને નિયામકની ફરજ બજાવીને નિવૃત્ત થયેલ છે. આ જ સમય દરમ્યાન તેઓ શ્રી છેલ્લા ૩૦ વર્ષથી રાજકુમાર કોલેજમાં પણ માનદ્ સેવા આપી રહ્યા હતા. શ્રી દોશી મારફત અનેક વિદ્યાર્થીઓ તાલીમ લઈ દેશ-પરદેશમાં તેમજ રાજકોટ, મુંબઈ વગેરે શહેરોમાં સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. સરોદ તેમનું મુખ્ય વાદ્ય છે. જેના દ્વારા ગુજરાત તેમજ દેશભરમાં અનેક કોન્ફરન્સ જેવી કે, હરિદાસ (મુંબઈ) બૈજુ સમારોહ, ગુજરાત એકેડેમી દ્વારા નવસારીમાં તેમજ એકેડેમીની જ અન્ય કોન્ફરન્સ જેવી કે ઓમકાર સમારોહ, તાનારીરી તેમજ અમદાવાદમાં સંકલ્પ સમારોહ વગેરેમાં સફળતાપૂર્વક કાર્યક્રમ આપી નામ કર્યું. તેઓશ્રીને ૧૯૭૭માં સૂર-સિંગાર સંસદ મુંબઈ તરફથી સૂરમણી અને નવેમ્બર ૨૦૦૦માં વિવેકાનંદ યુથ ક્લબ તરફથી રાજકોટ-રત્નના એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ ૧૯૯૬માં રાજકોટ સિટી થિયેટર તરફથી તેમનું સન્માન કરવામાં આવેલ છે. છેલ્લા ૪૦ વર્ષનો શિક્ષણનો અનુભવ, તેમજ છેલ્લા ૧૨ વર્ષથી આચાર્યના અનુભવથી હાલમાં સંગીત મહાવિદ્યાલયમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. તેનો યશ તેમને ફાળે જાય છે. શાસ્ત્રીય સંગીતનું આ એક મહાન કાર્ય તેઓ કરી રહ્યા છે. શ્રી કરશન જે. પઢિયાર (લોકકલા) જન્મ, તા. ૩૧-૧૨-૧૯૨૯ના રોજ લીંબડીમાં થયો છે. શૈક્ષણિક અભ્યાસ ગુજરાતી ૪ ધોરણ પાસ લીંબડીમાં જ કર્યા તેઓ રાવળ (જોગી) જ્ઞાતિના છે. બાપ-દાદાનો મૂળ વ્યવસાય પ્રાચીન વાજીંત્ર, “ડાક”ના વાદન સાથે દેવ-દેવીઓનાં પ્રશસ્તિ ગાન જેવા કે દોહા, (આરણ્યું,) ગીત, (ઝીલણિયા), દેવદેવીઓની વાર્તા વગેરે આહવાન કરી માતાજીના ભૂવાઓને પથપ્રદર્શક ધૂણાવવાનો છે. માતાજીનો માંડવો (મંડપ) તથા તાવો, વરસો જ જેવા ધાર્મિક ઉત્સવોમાં જે, તે માતાજીને કુળદેવી તરીકે પૂજતા, (માનતા) જે તે જ્ઞાતિનાં ગોઠીઓ, (કુટુંબીજનો)ના દેવદેવિયોના ઉત્સવો ઉજવવાનો તેમનો મુખ્ય વ્યવસાય છે. પ્રાચીન લોકગીતો, ભજનો વગેરે ગાવાના મને તેમના (બા) પાસેથી મળ્યા છે અને દોહા-છન્દો ગાવા-સમજવા તે લીંબડીના રાજ્ય કવિ શ્રી શંકરદાન જેઠીભાઈ દેથા, (ચારણ) પાસેથી વિદ્યા મેળવવાનો લાભ મળ્યો છે. ઇ.સ. ૧૯૫૬માં લોકસાહિત્ય સભા રાજકોટ તરફથી જુનાગઢ મુકામે શ્રી રતુભાઈ અદાણીનાં રાષ્ટ્રીય સેવાના વિચારથી એક લોકસાહિત્ય વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં પૂરા બે વર્ષમાં અભ્યાસ પૂરો કરી લોકસાહિત્યની સાથે પિંગળ શાસ્ત્રનું જ્ઞાન મેળવી તેની પરીક્ષામાં પ્રથમ કક્ષા પાસ થઈ મેળવી. લોકસાહિત્ય વિદ્યાલયના અભ્યાસ દરમ્યાન, લીંબડીના રાજ્ય કવિશ્રી શંકરદાનજી દેથા (ચારણ) પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ, શ્રી મેરુભા ગઢવી, લોક સેવક શ્રી રતુભાઈ અદાણી, શ્રી જયમલ્લભાઈ પરમાર, રાજકોટ તથા પોરબંદરના રાજ્ય કવિશ્રી યશકણજી રત્તુ (ચારણ) તથા શ્રી પીંગળશીભાઈ ગઢવી, શ્રી રામનારાયણ ના. પાઠક, જામનગરના રાજ્ય કવિ શ્રી નારાયણદાનજી બાલિયા (ચારણ) વગેરે મહાનુભાવોના જીવન-કવનના સાહિત્યના રંગે રંગાવાનો પુરો લાભ મળ્યો. ઇ.સ. ૧૯૫૬થી આકાશવાણી રાજકોટ કેન્દ્રના લોકગાયક છે. હાલમાં આકાશવાણીએ તેમને ક્લાસ એ.માં ગાયક તરીકે લીધા છે. આકાશવાણી ઉપરાંત ટી.વી. તેમજ ગુજરાતી ફિલ્મમાં ગાયક તરીકે જોડાયા છે. ગુજરાત અને ગુજરાત બહાર, મુંબઈ, પુના, હૈદ્રાબાદ, સિકંદરાબાદ, દિલ્હી, કલકત્તા જેવા ભારતનાં શહેરોમાં યોજાતા અનેક લોકડાયરાઓમાં તેમજ મુંબઈની સંસ્થાના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. ગુજરાત રાજ્યના માહિતી ખાતાનાં પણ અનેક કાર્યક્રમો આપ્યા છે. શ્રીમતી કાશીબહેન ગોહિલ (લોકકલા) જન્મ સને ૧૯૪૮ ફેબ્રુઆરીની પહેલી તારીખ, સાહિત્ય, સંસ્કાર અને કલાનું ધામ એવું શહેર ભાવેણું (ભાવનગર) જેનું ગંગાજળિયા તળાવમાં કીડીયારું તેટલો માનવ મહેરામણ ઉભરાયું હતું. હાજર રહેનાર નર–નારી કૃષ્ણકુમારસિંહજી જેવા દૈવી રાજા અને બળવંતરાય મહેતા જેવા લોકસેવક, સાધુસંતો, વેપારીઓ, સમાજસેવકો, ખેડૂતો, સરકારી કર્મચારીઓના ચહેરા પર ગમગીની હતી જે તેના અંતરની વેદનાને વાચા આપતી હતી, પ્રભુના પયગંબર સમા પ્યારા બાપુ ગાંધીજીની આ શોક Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ પ્રતિભાઓ સભા હતી. સૂતેલા ભારતને જગાડનાર રાષ્ટ્રને સ્વતંત્ર બનાવનાર વીરની શહાદતને એક પછી એક વક્તા હૃદયની શ્રદ્ધાંજલી અર્પતા હતા પરંતુ હૃદયની વાણી તો કેવળ કાવ્ય, દુહા કે મરશિયામાં જ ફૂટી શકે. નિશાળનું પગથિયું જેણે જોયું નથી એવી ૨૦ વર્ષની યુવતી કે જેને માઈક પકડતા પણ નહોતું આવડતું. જેના હૃદયમાંથી એવી વાણી ફૂટી કવિ કાગ રચિત ભજન ગાવાની શરૂઆત કરી. ભજનના શબ્દોનો ભાવ અને ગાનારની લય એવાં હતાં કે કડીએ કડીએ શ્રોતાઓની આંખ ભીંજાતી અને છેલ્લી કડીએ તો બધાનાં હદયને વલોવી નાખ્યાં. આ યુવતીનું નામ છે કાશીબહેન ગોહિલ. જાહેરમાં ગાવાના આ પ્રથમ પ્રસંગે જ તેમણે તેના કંઠના સૂર માધુર્યનો અનોખો પરિચય ભાવનગરની ભાવપ્રિય જનતાને કરાવ્યો. લોકગીતની ગાયિકા તરીકે તેમનો આ શુભારંભ થયો. દિવસે દિવસે તેમના કંઠ સ્વર માધુર્ય, ઢાળ અને હલક વિકસતાં ગયાં. કલાકારને પ્રકાશમાં લાવવા તેની આંગળી પકડનાર જોઈએ. આવી આંગળી શ્રી જયમલભાઈ જાદવે પકડી. બજરંગ વ્યાયામ શાળામાં અવાનવાર ગીતો, ગરબા, રાસ રજૂ કરીને તાલીમ પૂરી પાડી. જાહેર કાર્યક્રમો અને ડાયરામાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં કાશીબેનની કોઠાસૂઝ પ્રગટતી ગઈ અને નવું નવું શીખતા ગયાં. વખત જતાં કાશીબેનની કલાનો સુર આકાશવાણી રાજકોટને સંભળાયો અને રાજકોટ સ્ટેશનથી ૧-૬-૭૩ના રોજ લોકગીતો પ્રસારિત થયાં. તેમની ખ્યાતી ગુજરાતની બહાર પ્રસરાવવામાં ખાસ આકાશવાણી અને ઘોઘાસર્કલ મિત્રમંડળનો છે. કાશીબેન ગોહિલે ઘોઘા સર્કલ મિત્ર મંડળ-ભાવનગરની સાથે અને પાર્શ્વગાયક શ્રી પ્રફુલ્લ દવે સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે. આ ઉપરાંત “મોતી વેરાણા ચોકમાં', ‘મનખડાનો મેળો’ અને ‘ઝૂલણમોરલી' જેવા અનેક સ્વતંત્ર કાર્યક્રમો ગુજરાતમાં ઉપરાંત નાગપુર, મુંબઈ અને કલકત્તામાં રજૂ કર્યા છે. ભાવનગરના પછાત વિસ્તારમાં (ક.પરા.) ઉછરેલી આ દીકરી જેણે ગુજરાત ભરમાં લોકગીતનાં કલાકાર તરીકે જે નામના અને લોકપ્રિયતા મેળવી છે તે જ્ઞાતિ માટે, નારી જાતિ માટે ગૌરવ સમાન છે. કલા પ્રત્યેનો રસ તેમણે ખંડિત થવા દીધો નથી તે ખૂબ જ શરમાળ અને ઓછા બોલા સ્વભાવનાં છે. તેની રીતભાત, વર્તણૂંક, સાદગી એવા સૌજન્યભર્યા છે કે સહુ કલાકારોએ મર્યાદાના મોભ એવું ઉપનામ આપી તેમનું ગૌરવ વધાર્યું છે. શ્રીમતી પિયુબેન સરખેલ | (શાસ્ત્રીય ગાયિકા) ૧૯૬૫માં કલકત્તામાં જન્મેલ શ્રીમતી સરખેલ બધા જ સ્ત્રી ચરિત્રોમાં યુવા પેઢી માટે ઇન્દોર ઘરાના હિન્દુસ્તાની સાદસંગીતના સાચા જુસ્સા માટે સમર્થન કરે છે. તેણીએ તેની તાલીમ તેના પિતાજી શ્રી કમલ બંદોપાધ્યાય પાસેથી મેળવી છે. જેઓ વીસ વર્ષ સુધી ઇન્દોરમાં ઉસ્તાદ આમીરખાનના અંગત અને પ્રિય શિષ્ય હતા તેના જીવનનો બાકીનો સમય મરહુમ ઉસ્તાદે કલકત્તામાં પોતાના કુટુમ્બ સાથે રહી પસાર કર્યો અને આથી તેણીને આવી બાળપણથી અનોખી તક સાંપડી હતી. સિરીઝ દ્વારા શ્રીમતી પિયુબન સરખેલના ઓડિયો આલ્બમ પણ રીલિઝ થયા છે. તેણીએ ભારતમાં અનેક કાર્યક્રમો આપ્યા છે. શ્રીમતી પિયુ સંગીતમય અવાજ, લય સાથેના ત્રણ અષ્ટકનો તીવ્ર રીધમ પટનો લય અને તાલ પર પ્રભુત્વ રાખી શકતાં. તેની સરગમમાં અને તાનમાં, સ્થિરતા, અનુવાદકતા સાથેનો શક્તિશાળી જુસ્સો તેમ જ તેના રાગમાં તબક્કાવાર પ્રગતિ અને વિવિધતાનો સમન્વય જોવા મળે છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોની “ખયાલ” ગાયનની માન્ય કલાકાર હતાં. સુરસાગર સમસાદ-મુંબઈ દ્વારા તેણીએ સુરમણીનો ખિતાબ મેળવ્યો હતો હાલમાં તેણી રાજકોટમાં સંગીત, નાટક મહાવિદ્યાલયમાં આચાર્ય તરીકે સેવા આપે છે. દેવેન્દ્ર મ. દવે (તબલવાદન) જન્મ તા. ૨૬ ઓગષ્ટ ૧૯૬૪માં રાજકોટ ખાતે થયો. * સાંગીતિક શિક્ષાની શરૂઆત સન, ૧૯૭૮માં સંગીત નાટ્ય ભારતી સંચાલિત મ્યુઝિક કોલેજ, રાજકોટ ખાતે ડિપ્લોમા ઇન મ્યુઝિક (તબલા) (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના પ્રથમ વર્ષથી થઈ. પ્રારંભમાં તબલા-વાદનની વિધિવત શિક્ષા મ્યુઝિક કોલેજ, રાજકોટ (સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી)ના સ્વ. પ્રો. શ્રી પરશુરામ પી. ભોરવાણીજી પાસેથી ૧૯૭૮ થી ૧૯૮૫ સુધી પ્રાપ્ત કરી. ૧૯૮૬ થી તબલા-વાદનની ઉચ્ચ તાલીમ વડોદરા સ્થિત, અજરાડા ઘરાના શૈલીના સુવિખ્યાત તબલા–વાદક અને ગુરૂવર્ય પ્રો. શ્રી સુધીરકુમાર સરસેનાજી પાસેથી નિયમિતરૂપથી આજ પર્યત, પ્રાપ્ત કરતા રહ્યા છે. * તબલા-વાદનની શાખામાં ડીપ્લોમા ઇન મ્યુઝિક (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), સંગીત વિશારદ (ગુજરાત રાજ્ય સંગીત 54 Jain Education Intemational Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ નાટક અકાદમી, ગાંધીનગર), સંગીત અલંકાર (બૃહદ ગુજરાત સંગીત સમિતિ, અમદાવાદ), સંગીત અલંકાર (અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ. મિરજ) સંગીત અલંકાર (ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર) બેલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, (સૌરાષ્ટ્ર યુનિ.) પદવીઓ પ્રાપ્ત કરેલ છે. * સન ૧૯૮૫ થી રાજકોટની સુપ્રસિદ્ધ સંગીત સંસ્થા સંગીત નાટ્ય ભારતી સંચાલિત સગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય, રાજકોટ ખાતે તબલા વિષયના શ્રેયાન, શિક્ષક તરીકે કાર્યરત છે. * ૧૯૮૩માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ૧૬મા યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ તેમજ ૧૯૯૩માં પં. ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ૧૯૯૪માં મુંબઈ ખાતે સુર–શિંગાર સંસદ દ્વારા “તાલમણી' ખિતાબ પ્રાપ્ત કર્યો. ૧૯૮૯ થી આકાશવાણીદૂરદર્શન માધ્યમના માન્ય શાસ્ત્રીય સંગીત કલાકાર તરીકે નિયમિત કાર્યક્રમો આપતા રહ્યા છે. * અનેક પ્રતિષ્ઠિત સંગીત સમારોહ જેવા કે, બૈજુ સંગીત સમારોહ, પં. ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સમારોહ, સપ્તક મ્યુઝીક ફેસ્ટીવલ, તાનારીરી સંગીત સમારોહ, કલકે કલાકાર શાસ્ત્રીય સંગીત સંમેલન, સ્વામી હરિદાસ સંગીત સંમેલન વગેરેમાં કાર્યક્રમો આપી ચૂક્યા છે. શ્રી મુસા ગુલામ જત (જોડિયા પાવા, લોકસંગીત) જોડિયા પાવાના પ્રતિષ્ઠિત કલાકાર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજના ગ્રેડ હાઈના માન્ય કલાકાર છે. તેમના કાર્યક્રમો અવારનવાર રેડિયો પરથી પ્રસારિત થાય છે. અમદાવાદ દૂરદર્શન, દીલ્હી અને દૂરદર્શન, મુંબઈ દૂરદર્શન, રેડિયો પરથી જોડિયા પાવા કલાનું પ્રસારણ થાય છે. ગુજરાત તથા ભારત સરકારશ્રીના આમંત્રણથી જર્મની અને ઇંગ્લેન્ડ ખાતે ભારત મહોત્સવમાં ભાગ લીધો હતો અને ત્યાં જોડિયા પાવાની કલા રજૂ કરી હતી, આ ઉપરાંત ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, ભુજ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં અવારનવાર ભાગ લે છે. જોડિયા પાવા એ કચ્છ, રાજસ્થાન અને પંજાબનું સૌથી વધુ .લોકપ્રિય વાઘ છે. છાતીમાં હવાભરી મો ફૂલાવી પૂરી તાકાતથી એ વગાડવામાં આવે છે. ૨૦ થી ૨૨ ઇંચની પથપ્રદર્શક લંબાઈના બે પાવાને એકી સાથે મોમાં રાખી વગાડવામાં પારંગત શ્રી મુસા ગુલામ જત માલધારી તરીકે પશુપાલનનો વ્યવસાય કરે છે. સ્વ. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (સંગીત સ્વરકાર) તેઓ ગુજરાતના જાણીતા સ્વરકાર હતા. બાળપણથી જ સંગીતનો શોખ હતો. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સિતાર શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ ગુજરાતના સંગીત ગુરૂ શ્રી બાબુભાઈ અંધારિયા અને પ્રસિદ્ધ સંગીતકાર પંડિત ભીષ્મદેવ વેદી પાસેથી લીધી. સુગમ સંગીતની તાલીમ ભારતના જાણીતા ગાયક જગમોહન પાસેથી લીધી. ગુજરાતના પ્રસિદ્ધ સ્વરકાર સ્વ. રસિકલાલ ભોજક શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના શિષ્ય હતા. સુગમ સંગીતના અનેક નવોદિત કલાકારોને તેમણે માર્ગદર્શન આપ્યું છે. તેમનો શાસ્ત્રીય સંગીત ફલ્યૂટનો પહેલો કાર્યક્રમ તેઓ જ્યારે ઇન્ટર આર્ટ્સમાં હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે સિલ્વર જ્યુબિલી નિમિતે રજૂ કરેલ તે રેડિયો સ્ટેશન ઉપરથી પ્રસારિત થયો હતો. આકાશવાણી રેડિયો સ્ટેશનની સ્થાપના અમદાવાદમાં થઈ ત્યારથી તેઓ આકાશવાણી અમદાવાદ ઉપરથી કાર્યક્રમો રજૂ કરતા હતા. ૧૯૫૭માં રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર સિલેક્શન ગ્રેડ મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે જોડાયા અને ૧૯૮૨માં નિવૃત્ત થયા. નોકરી દરમ્યાન તેમણે ૮૨ સંગીત રૂપકો રજૂ કર્યા. સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં પણ તેમની રચનાઓ રજૂ થયેલી. આકાશવાણીની નોકરી દરમિયાન ગામડાઓમાંથી જુના લોકગીતો ભજનો વગેરે રેકોર્ડ કરવામાં તેમનો મોટો ફાળો હતો. આકાશવાણીના સંગીત નિયામક તરીકે તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના કલાકારોને રજૂ કરી ૧૯૬૨માં દીલ્હીમાં “સૌરાષ્ટ્રનું લોક સંગીત' કાર્યક્રમ રજૂ કર્યો હતો. નિવૃત્તિ પછી પણ તેઓ આકાશવાણીના ‘એ’ ગ્રેડના કંપોઝર હતાં. તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું છે. વડોદરાની સાંસ્કૃતિક સંસ્થા “ત્રિવેણી” એ ઉપેન્દ્ર ત્રિવેદીનું સન્માન કરી સુ.શ્રી મૃણાલિની સારાભાઈના હસ્તે પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. રાજકોટની જાણીતી સંસ્થા રાષ્ટ્રીયશાળા સંગીત વિદ્યાલય તરફથી સુપ્રસિદ્ધ સાહિત્યકાર કવિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રના હસ્તે માનપત્ર આપી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૦૩ શ્રી દિલીપ ભોગીલાલ ધોળકિયા (સંગીત) તાલીમ લીધી છે. અભિનય અને સંગીતની પ્રેરણા સ્વ. પૃથ્વીરાજ કપૂર, સ્વ. પ્રેમશંકર યાજ્ઞિક અને સ્વ. પ્રવિણ જોશી તેમજ હેમુ જન્મ જુનાગઢમાં ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧. પ્રાથમિક, ગઢવી પાસેથી મેળવી છે. કાર્યક્રમ ઉદ્ઘોષક તરીકે વર્ષો સુધી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ જુનાગઢમાં લીધું. મુંબઈ સરકારના આકાશવાણી રાજકોટમાં સેવાઓ આપી છે. કલાનિકેતન, ગૃહ વિભાગના ક્લાર્ક તરીકે કારકિર્દી શરૂ કરી અને ત્યારબાદ રાજકોટની સ્થાપના કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક નાટકો એકાઉન્ટન્ટ જનરલ, મુંબઈની ઓફિસમાં ઓડિટર તરીકે રજૂ કર્યા છે. મુંબઈમાં “વીરપસલી’ નાટકોમાં સૌ પ્રથમ સેવાઓ આપી. ૧૯૪૭થી સ્વતંત્ર વ્યવસાય શરુ કર્યો. અભિનય કર્યા અને પ્રેક્ષકોની લોકચાહના મેળવી. “જાગતા ૧૯૪૪માં આકાશવાણી પર ગાયક તરીકે પસંદગી પામ્યા. રહેજો' નાટકમાં ત્રણ ભૂમિકા ભજવીને ૧૯૫૫માં વિશ્વભારતી પ્રથમ ગુજરાતી ચલચિત્ર “શેણી વિજાણંદમાં ગાયનો ગાયાં. એ રાજકોટનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. તેમણે એકાંકી અને ત્રિઅંકી અગાઉ બે-ત્રણ હિન્દી ફિલ્મમાં ગીત રજૂ કરેલા’ ‘દીવાદાંડી' નાટકોમાં અભિનય કર્યો છે. જેમાં ‘કિસ્મતની બલિહારી’, ‘વીર ગુજરાતી ચલચિત્રમાં તેમણે “તારી આંખનો અફીણી' ગીત ગાયું અને ભારે લોકચાહના મેળવી. આ ચિત્રમાં વિખ્યાત અભિમન્યુ', “પૃથ્વીરાજ ચૌહાણ', સૈનિક, “રખેવાળ” “ધરતીના છોરૂ', ‘વન્સમોર’, ‘છોરુકછોરુ', “શેતલને કાંઠે', “ધન્ય સૌરાષ્ટ્ર સ્વરનિયોજક અજિત મર્ચન્ટ સાથે સહસંગીત નિર્દેશક તરીકે કામ કર્યું. ગુજરાતી ચિત્ર “સત્યવાન સાવિત્રી'માં સંગીત આપ્યું. આ ધરણી', “મનુની માશી', ઇત્યાદિ મુખ્ય છે. આકાશવાણીની નાટ્ય સ્પર્ધામાં પણ તેઓ ૧૯૭૧થી ભાગ લેતા રહ્યા છે. ઉપરાંત “મોટા ઘરની દીકરી’ ‘વીર ઘટોત્કચ’, ‘દગાબાજ' “માતા વિષ્ણવી દેવી' ઇત્યાદિ ચલચિત્રોમાં સંગીત આપ્યું. આ અરસામાં ટેલિવિઝનના અનેક કાર્યક્રમોમાં ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપેલી છે. વિખ્યાત સ્વરનિયોજક હૃદયનાથ મંગેશકર સાથે ઘરોબો બંધાતા તેમની સાથે મરાઠી ગીતોમાં સંગીત આપ્યું. ભગવદ્ ગીતાના શ્રી ભરત યાજ્ઞિકે નાટક, કવિતા, વાર્તા અને દૂરદર્શન અધ્યાય ૯, ૧૨, ૧૫,ના શ્લોકગાનમાં, મીરાનાં ભજનો અને માટે અનેક એપિસોડ લખેલ છે. “મધુર સંગીતના સર્જકોમાં ગાલીબની ગઝલો ગાવામાં તેઓને સાથ સહકાર આપ્યો. તેમણે સંગીતકારોનો વિગતે પરિચય આપેલો છે. શ્રેષ્ઠ દિગ્દર્શન ૧૯૭૨માં સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે જોડાયા અને અને અભિયાન માટે તેઓને વિવિધ સંસ્થાઓના ચંદ્રકો અને ગુજરાતી ચિત્રો મેના ગુર્જરી', “સંતનાં પારખાં', “જાલમસંગ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. અભિનેતા તરીકેની તેમની યાદગાર જાડેજા', ડાક રાણી ગંગા'માં સંગીત એમણે કાંતિ રાઠોડના ભૂમિકાઓમાં “રામવાળો'માં રામવાળો, ‘જાગતા રહેજો',માં ચિત્ર “કંકુ'માં ચાર ગીતો રજૂ કરીને ભારે લોકચાહના મેળવી. “પ્રવીણ', “મનુની માશી' ભાલલ લવજો, “જો જો મોડા ના તેમણે ગુજરાતના લોક સંગીતકારો જેવા કે ઇસ્માઈલ વાલેરા, પડતા'માં રાજેન્દ્ર અને હીરાલાલની બેવડી ભૂમિકા‘છોકરી પ્રાણલાલ વ્યાસ, ભીખુદાન ગઢવી, કનુભાઈ બારોટ, દિવાળીબેન નોકરી તોબા તોબા'માં જિતેન્દ્ર, “અભિલાષા,માં ભોગીલાલ, ભીલની સંગીત રચનાઓના સફળ સંગીત સંચાલન કર્યું છે. ‘તુગલક’માં તુગલક, આંખોની આરપાર એકવારમાં ધૃતરાષ્ટ્ર, શ્રી ધોળકિયા ૧૯૭૨માં સીને મ્યુઝિકલ મહાપ્રયાણ'માં મહાત્મા ગાંધી મુખ્ય છે. રાષ્ટ્રીય શાયર મેઘાણી એસોસીએશનના સંયુક્તમંત્રી અને ત્યારબાદ મંત્રી અને જન્મ શતાબ્દી પ્રસંગે “પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણીનું કોષાધ્યક્ષ તરીકે સેવાઓ આપેલી છે. આજે પણ જેફ વયે તેઓ લેખન, દિગ્દર્શન, નિર્માણ અને અભિનય કરીને ભારે જ્યારે “તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી' ગીત ગાય લોકચાહના પ્રાપ્ત કરી છે. છે. ત્યારે પ્રેક્ષકો આનંદથી ઝૂમી ઊઠે છે. સ્વ. શ્રી મુગટલાલ નરભેરામ જોષી શ્રી ભરત પ્રેમશંકર યાજ્ઞિક (નાટક) (સંગીત) કવિ, નટ, દિગ્દર્શક અને પ્રોડ્યુસર તરીકે શ્રી ભરત જન્મ મોરબીમાં ૪ થી એપ્રિલ, ૧૯૨૬. પ્રાથમિક ધોરણ યાજ્ઞિકનું નામ ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તેમનો જન્મ મુંબઈમાં ૩ - સાત સુધીનો અભ્યાસ. નાનપણથી લોકસંગીત અને જી નવેમ્બર, ૧૯૪૩માં થયો હતો. તેમણે ગુજરાત ભજનસંગીતનો શોખ હતો. સૌરાષ્ટ્રના ગામે ગામ ફરીને વૃદ્ધો યુનિવર્સિટીની બી.એ.ની ડીગ્રી ઇતિહાસ અને સમાજશાસ્ત્ર સાથે પાસેથી સંગીતનો અનુભવ કેળવ્યો અને ગામના ચોરે બેસીને પ્રાપ્ત કરી છે. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્ય વિદ્યાની સંતવાણીનો સ્વાદ ગ્રામીણ જનતાને કરાવ્યો હતો. આકાશવાણી Jain Education Intemational Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પથપ્રદર્શક રાજકોટ કેન્દ્ર ૧૯૬૧ થી તાનપુરા ભજનિક તરીકે સ્થાન આપ્યું. જાજે પાવાગઢ રે..” એ ગરબો તો ગુજરાતના ગામેગામ પ્રાચીન અલભ્ય ભજનો અને ગંગા સતીના ભજનો એમણે લોકચાહના પામ્યો છે. તેમનો જન્મ જસદણ તાલુકાના કુંદણી આકાશવાણી રાજકોટ પરથી રજૂ કર્યા. એમણે ગુજરાતી ગામે ૭ નવેમ્બર, ૧૯૫૫માં થયો હતો. તેમણે સૌરાષ્ટ્ર ચલચિત્રો જેવાં કે “અલખના ઓટલે’, “ભક્ત પીપાજી', “અલખ યુનિવર્સિટીની બી.એ.ની ડીગ્રી અર્થશાસ્ત્ર વિષય સાથે ૧૯૭૪માં નિરંજન', “સંત રોહિદાસ”, “સંત તુલસીદાસ' ઇત્યાદિમાં ભજનો પ્રાપ્ત કરી છે. રાજકોટની સંગીત અકાદમીમાં બે વર્ષ શાસ્ત્રીય ગાઈને ઘણી લોકચાહના મેળવી. મુંબઈ આઈ. એન. ટી.નું નાટક સંગીતની તાલીમ લીધી છે. તેઓ આકાશવાણીના “એ' ગ્રેડ ‘તમે રે ચંપો ને અમે કેળ'માં સંગીત નિર્દેશક તરીકે સેવાઓ કલાકાર છે. નાનપણથી જ તેમણે પરંપરાગત લોકસંગીતનો આપી હતી. ૧૯૮૬ના એપ્રિલ માસમાં તેઓ આકાશવાણીની અભ્યાસ કરેલ છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર ૫00 કરતાં સેવામાંથી નિવૃત્ત થયા હતા. તેઓ દરેક ભજનનો પ્રકાર અને પણ વધારે ભજનો રજૂ કર્યા છે. “ઝી’ ટી.વી.માં ‘રસ બરસે' તેનો અસલ મૂળ ઢાળ સચવાય તેની કાળજી રાખતા હતા. કાર્યક્રમમાં તેઓ નિયમિત ભજનો રજૂ કરે છે. તેમની કેસેટો નીચે પ્રમાણે બહાર પડેલી છે. જે ઘણી લોકપ્રિય નીવડી છે. શ્રીમતી ધનબાઈ કારા (લોકકલા) અત્યાર સુધીમાં લગભગ ૪૦૦ જેટલી ઓડિયો કેસેટ્સ શ્રીમતી ધનબાઈ કારાનો જન્મ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦માં વિવિધ નામાંકિત સુડિયો જેવા કે રાજકોટના સુડિયો સિદ્ધાર્થ, થયો. તેઓ મુંદ્રા (કચ્છ)નાં વતની છે. બાળપણથી જ તેઓને શિવ, તરંગ, પૂન, અમદાવાદનાં જય સાઉન્ડ, બાબા ઓડિયો, લોકસંગીતમાં રસ. તેઓ ભૂજના આકાશવાણી કેન્દ્રના ગાયક મુંબઈના રાજ ઓડિયો, આણંદના સૂર મંદિર, મુંબઈના મ્યુઝિક કલાકાર તરીકે ૪૦ વર્ષથી સેવાઓ આપે છે. લોકગાયક તરીકે ઇન્ડિયા, (ગ્રામોફોન, ઇ.પી. રેકર્ડ) તથા દિલ્હીના મ્યુઝિક ટુ ડે તેઓને પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ છે. વગેરેમાંથી બહાર પડી છે અને (૧) ચાંદો ઊગ્યો ચોકમાં ભાગ૧૯૮૫માં માનનીય સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરા ૧ અને ૨ (૨) મહાસાગરનાં મોતી (૩) ચંદરવો (૪) ભજન ગાંધીના વરદહસ્તે પુરસ્કૃત કરાયેલાં છે. માનનીય સ્વ. શ્રી સાગર જેમાં ફક્ત હેમંત ચૌહાણ (૩ કલાક) મ્યુઝિક કું. જવાહરલાલ નહેરૂજીની જન્મ તિથિએ તત્કાલીન વડાપ્રધાનશ્રી અમદાવાદ વિડિયો કેસેટ થઈ છે. ગુજરાતી ફિલ્મોમાં (ધાર્મિક) સ્વ. રાજીવગાંધી સાથે દિલ્હીમાં હારતોરા સહિત પુરસ્કૃત તેમણે (૧) કેસર ચંદન, (૨) સંત–સવૈયાનાથ, (૩) કરાયેલ છે. તા. ૧૫-૧૧-૧૯૮૨ના માલધારી લોક કલા રામદેવપીરનો વિવાહ, (૪) ભાથીજીનાં મંદિરે, (૫) પંખીડા.માં મહોત્સવ કચ્છની ઉજવણી તા. ૧૩ થી ૧૮ નવેમ્બર મુંબઈ તેમના અવાજની પ્રતિભા દેખાડી છે. ગુજરાત સૌરાષ્ટ્રના ગામડે મધ્યે યોજાયેલ મહોત્સવમાં તેઓએ પોતાની કલાનું રસપાન ગામડે તથા ભારતનાં દિલ્હી, કલકત્તા, મુંબઈ અને વિદેશમાં કરાવેલ હતું. તા. ૧-૫-૧૯૯૩ના ગાંધીનગર મુકામે લોક કલા જાપાનના ટોકિયો, ઓશાકા કવોટા તથા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને પરિષદ દ્વારા કચ્છી-રાસડાનો સ્ટેજ પ્રોગ્રામ દર્શિત કર્યો હતો અમેરિકાના ઘણાં પ્રાંતોમાં ભજન લોકસંગીતના સંતવાણીના તથા તેના ફળશ્રુતિ રૂપે લોકકલા મહોત્સવ ગુજરાત રાજય કાર્યક્રમો આપ્યા છે. તરફથી પ્રમાણપત્ર એનાયત કરાયેલ છે. સ્વ. ઈન્દીરા ગાંધી શ્રી ગજેન્દ્ર બક્ષી (શાસ્ત્રીય સંગીત) જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભુજોડીનાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા હરજીભાઈ સાથે દીલ્હી રંગમંચ મળે જન્મ અમરેલીમાં તા. ૪-૨-૧૯૪૬ના રોજ થયો. ૬ પ્રોગ્રામ દર્શિત કરેલ છે. ગુજરાત રાજ્ય અસ્મિતા દિન નિમિત્તે વર્ષની ઉંમરે ગાયન અને તબલાવાદનની તાલીમ શરૂ થઈ. ભુજ ટાઉન હોલ ખાતે લોકગીત ગાયાં હતાં તેમજ માનનીય ત્યારબાદ રાજકોટમાં રહેણાક થતાં સૌરાષ્ટ્ર સંગીત નાટક મંત્રીશ્રી નાણા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સન્માનિત અકાદમીમાં થોડો સમય તાલીમ મેળવી. કરવામાં આવ્યાં હતાં. આ સમય દરમ્યાન આકાશવાણી પરથી પ્રસારિત થતા શ્રી હેમંત રાજાભાઈ ચૌહાણ શાસ્ત્રીય સંગીતના અનેક કલાકારોના કાર્યક્રમો અભ્યાસુવૃત્તિથી સાંભળતાં રાગ અને રાગદારીની સમજણ કેળવાતી ગઈ. સંગીત ભજન અને લોકસંગીતના ગાયક તરીકે શ્રી હેમંત ઉપયોગી સારાં પુસ્તકો વસાવી તે દ્વારા પણ સંગીતની સમજણ ચૌહાણનું નામ દેશ-વિદેશમાં ગૂંજતું રહ્યું છે. “પંખીડા તું ઊડી વિકસાવી. E Jain Education Intemational Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૦૫ ' મેરૂખંડના સ્વર અભ્યાસ સાથે સ્વર અલંકારોનો નહિ” એ વાત ધ્યાનમાં લઈ યોગ્ય ગુરૂની શોધ કરી. વિશ્વ અભ્યાસ આપમેળે વિકસાવ્યો. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં વિખ્યાત સિતાર વાદક સ્વ. પંડિત નિખિલ બેનરજીનો પરિચય દિગ્ગજ સમાન મહાન ગાયક ઉસ્તાદ અમીરખાં સાહેબના શિષ્ય થયો અને તેઓની પાસેથી માર્ગદર્શન લેવાનું શરું કર્યું. બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. ખાંસાહેબ પાસેથી રિયાઝની ૧૯૬૧માં થોડો સમય કલકત્તા અને ત્યાર પછી ટેકનિકનું જ્ઞાન પ્રાપ્ત થયું. રાગના સ્વરૂપ સમજવામાં તેમનું અવારનવાર તેઓની સાથે રહી માર્ગદર્શન મેળવ્યા કર્યું. છેલ્લા માર્ગદર્શન મળતું રહ્યું તથા તેમનું રિયાઝ સાંભળવાની અમૂલ્ય ૪૫-૫૦ વર્ષથી “ગાંધર્વ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે તક પ્રાપ્ત થઈ. તેમની પાસેથી પર્શિયન અને ઉર્દૂ ભાષાનું જ્ઞાન સેવાઓ આપી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ તાલીમ લઈ ચૂક્યા પ્રાપ્ત થયું છે. મુંબઈની સૂરસિંગાર સંસ્થાએ ૧૯૭૨માં છે. લઈ રહ્યા છે. અને જેમાંના ઘણા સારું વગાડી પણ રહ્યા “સૂરમણિ”નો ખિતાબ આપ્યો. ૧૯૭૫ અને ૧૯૭૮માં સ્વામી છે. અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતની અભિરુચિ વધુ કેળવાય, હરિદાસ સંગીત સંમેલનમાં કાર્યક્રમ આપ્યા. પોતાના જ કલાકારોને સાંભળવા લોકો ટેવાય તથા ઊગતા આકાશવાણી અને દૂરદર્શનના “એ” ગ્રેડમાં કલાકાર કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુથી “હમારે કલાકાર” નામની તરીકે કાર્યક્રમો આપી રહ્યા છે. દિલ્હી-મુંબઈ-ઇન્દોર-જયપુર- એક પ્રવૃત્તિ શરુ કરી અને તેના દ્વારા “સૂર સિંગાર” નામની અજમેર-નાગપુર, પણજી-નાદે-પરભણી–ઉસ્માનાબાદ- સંસ્થા શરૂ કરી છે. જેને ખૂબ સારો આવકાર મળી રહ્યો ઔરંગાબાદ, તેમજ ગુજરાતના લગભગ તમામ મોટાં શહેરો છે.“સૂર સિંગાર” દ્વારા અમદાવાદમાં છેલ્લા વીસ વર્ષમાં અનેક સુરત-અમદાવાદ-રાજકોટ-જામનગર-ભાવનગર-વડોદરા- શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજી શાસ્ત્રીય સંગીતની લોકોની વલસાડ-નડિયાદ–નવસારી વગેરે શહેરોમાં કાર્યક્રમ આપી અભિરુચિ વધે તેના માટે કાર્ય કર્યું છે. સુજ્ઞશ્રોતાઓની શુભકામના મેળવી છે. વડોદરાની ત્રિવેણી સંસ્થા શ્રી સણાભાઈ આલાભાઈ સીડા (લોકનૃત્ય) તરફથી સન્માનિત થવાનું શ્રેય પ્રાપ્ત થયું છે. આજકાલ સંગીતના વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. અનેક રોગોમાં પોતાની ૪મી ફેબ્રુઆરી ૧૯૪૯માં જન્મ. પરંપરાગત કુટુંબમાં બંદિશો બનાવી છે. અને વિદ્ધતુ જનોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. તથા જ્ઞાતિમાં તહેવારો, ઉત્સવો, હોળી, મેળા તથા કુટુંબના શુભ પ્રસંગોમાં રાસ લેતા લેતા, વ્યવસ્થિત રીતે મંડળ તૈયાર કર્યું. આ શ્રી સુખરાજસિંહ ઝાલા (સિતાર વાદન) દરમ્યાન ૧૭-૩-૭૫ના રોજ “કામદાર કલ્યાણ કેન્દ્ર'માં પૂર્ણ ૧લી નવેમ્બર ૧૯૨૪ના રોજ જન્મ. લીંબડી તાલુકાનું સમયની નોકરી મળતાં તેમાંની બહેનોને ગરબા હરીફાઈઓ માટે, નાનકડું ગામ “લાલિયાદ' તેમનું વતન. સોનગઢ ગુરુકુલ રમત-ગમતમાં કેળવવાનો મોકો મળ્યો અને પોરબંદર કામદાર વિધાલયમાં દસ વર્ષ શિક્ષણ લઈ આધ્યાત્મિક તથા સંગીતનું કલ્યાણ કેન્દ્રને અનેક ઇનામો પ્રાપ્ત કરાવી આપ્યાં. તે દરમ્યાન સિંચન કર્યું અને ૧૯૪૩માં લીંબડીમાંથી મેટ્રીક પાસ થયા. આ ભાઈઓની રાસ મંડળી વ્યવસ્થિત કરી. પ્રથમ વખત નહેરુ યુવક સમય દરમિયાન જ ગુજરાતની એક માત્ર શાસ્ત્રીય સંગીતની કેન્દ્ર મારફત દિલ્હીમાં ‘નહેરુ યંતિના' કાર્યક્રમમાં “જાહેર રાસ તાલીમ આપતી સંસ્થા “ગાંધર્વ મહાવિદ્યાલયમાં આચાર્ય શ્રી મંડળ”ની રજૂઆત કરી. રાવજીભાઈ પટેલ પાસેથી કંઠ્ય સંગીતની તાલીમ લઈ | ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત રાસ, ગરબા ૧૯૫૪માં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવી સંગીત અલંકાર હરીફાઈઓમાં રાજ્ય અને જિલ્લા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને (એમ.એ. ઇન મ્યુઝિક)ની ઉપાધિ મેળવી. સંગીતના અભ્યાસ રાજ્યમાં ત્રણ વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા પછી સ્પર્ધામાં ભાગ દરમિયાન જ ઓલ ઇન્ડિયા રેડિયો, તથા અમદાવાદ ઉપરથી લેવાનું બંધ કર્યું. આઈ.એન.ટી. લોકકલા સંશોધન કેન્દ્ર મારફત સુગમ સંગીત, લોક સંગીત તથા ઉપશાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો મુંબઈમાં, દિલ્હીમાં અનેક જુદા જુદા મહોત્સવમાં રાસની પણ આપવાનું શરૂ કર્યું. સારા ગાયક બનવાની ઇચ્છા હતી. રજૂઆત કરી અને ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા, ફાંસ તથા રશિયામાં પરંતુ કુદરતની કોઈ બીજી જ ઇચ્છા હતી. અવાજમાં વિકૃતિ રાસ રજૂ કર્યા. ઉપરાંત ૨૬મી જાન્યુઆરીની પરંડમાં “પાહેર આવી અને ગાયન બંધ કરવું પડ્યું. બીજા વાદ્યો (સિતાર, રાસ મંડળ' મારફત “હેર રાસ' રજૂ કર્યો. ઇન્ડિયા ટુરિઝમ તબલા, વાયોલિન) ઉપર અભ્યાસ શરૂ કર્યો અને અંતે સિતારને તરફથી જાપાનમાં રાસની રજૂઆત કરી. મુખ્ય વાદ્ય તરીકે લઈ અભ્યાસ શરૂ કર્યો “ગુરૂ બિન જ્ઞાન શ્રી રાણાભાઈ સીડામાં ઇંગ્લેન્ડ લેસ્ટરમાં એક માસ સુધી Jain Education Intemational Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ રાસ તથા ગરબાના વર્કશોપ ચલાવી તેમાં એશિયન કોમ્યુનિટિ અને અંગ્રેજોને રાસ રમતા કરેલ. આ દરમ્યાન બ્રિટીશ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને રાસના, તાલ, પરિધાન, પદ્ધતિ વિશે વિગતવાર વાકેફ કરેલ, નિદર્શન આપેલ અને બ્રિટનમાં રાસ મંડળ તૈયાર કરાવેલ. મહાત્મા ગાંધી જયંતિ વખતે પોરબંદરના કીર્તિમંદિર ખાતે શ્રેષ્ઠ સામાજિક સેવા બદલ તે વખતના મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરીના હસ્તક એવોર્ડ અર્પણ કરેલ. ગુજરાત લોકકલા કેન્દ્ર અમદાવાદ તરફથી ‘લોકકલા એવોર્ડ', નહેરુ યુવા કેન્દ્ર મારફત સાંસ્કૃતિક કલા માટેનો એવોર્ડ પણ મળેલ છે. શ્રી રાણાભાઈ સીડા રાસની આપણી પરંપરાને સાચવીને બાળકોને તૈયાર કરવાનું નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. શ્રીમતી પ્રભા અરવિન્દ પાઠક (નાટ્ય કલા) ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે પચ્છેગામમાં શિક્ષણ અધિકારી શ્રી રામશંકર ભટ્ટને ઘેર ૨૭-૧૨-૨૬ના રોજ એમનો જન્મ. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ વિવેચક શ્રી રામનારાયણ પાઠકના ભત્રીજા શ્રી અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે એમણે લગ્ન કર્યાં. પ્રભાબેન પાઠકે રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનયના ક્ષેત્રે છેલ્લે અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. પ્રભાબહેને ૧૯૪૪માં લોકનાટ્ય સંઘમાં (ઈપ્ટા)ના “સીતા” નાટકમાં મુખ્ય ભૂમિકાથી અભિનયનો પ્રારંભ કર્યો. એમની કારકિર્દીનું સૌથી મહત્ત્વનું પાસું તે અડધા સૈકા દરમ્યાન ગુજરાતી રંગભૂમિની ઉઘડતી રહેલી નવી નવી દિશાઓના લગભગ બધાં જ મહારથીઓ દ્વારા દિગ્દર્શિત-લિખિત નાટકોમાં વિવિધ ભૂમિકાઓ અદા કરી જયશંકર ‘સુંદરી'નું મેનાગૂર્જરી', જશવંત ઠાકરનાં “સીતા”, “શ્રુતપતિ”, “કાશીનાથ”, “પરિત્રાણ”, વગેરે. મૃણાલિની સારાભાઈનું “ચાંડાલિકા”, કૈલાસ પંડ્યાનું “પ્રેમરંગ”, “અંડર સેક્રેટરી', વગેરે. તેમણે અમદાવાદની આધુનિક રંગભૂમિના અને રેડિયો ટેલિવિઝનનાં એવાં એવાં પ્રયોગશીલ નાટકોમાં પણ ખૂબ કામ કર્યું જેથી ગયા પચાસ વર્ષની મંચન અને સમૂહકલાની તવારીખનાં તેમને પ્રતીક ગણી શકાય. એમણે સર્જેલા પાત્રોસીતા, પાની, અમથીકાકી, ગાંધારી, કુંતી, ચાંડાલિકા, પ્રિયવંદા, ગંભીરા વગેરે અત્યંત લોકપ્રિય બન્યાં હતાં. આકાશવાણી, ઇસરોનું ખેડા ટેલિવિઝન અને પ્રાદેશિક તથા રાષ્ટ્રીય દૂરદર્શન તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે. Jain Education Intemational પથપ્રદર્શક “ધનજી-મકનજી-માલજી'', “ત્રિભેટે”, “હું ને મારા એ”, “કાકાની ડેલી”, “માણસ નામે ઉખાણું”, “વીણાવેલી”, “ગ્રામજગત”, “ન્યાય-અન્યાય”, “ભવની ભવાઈ”, વગેરે મુક્ત, સાહજિક અને જીવંત આંગિક અભિનય, કમનીય મુખ ભાવો અને ભાવદર્શનમાં અખિલાઈ પામવા અવાજના વિશિષ્ટ પ્રાયોજન માટે પ્રભાબેન આ ક્ષેત્રમાં સૌનાં પ્રેરણાદાયી રહ્યાં છે. મંચન કે સમૂહ માધ્યમની ત્રેવડને પિછાણીને માત્ર સર્જનાર પ્રભાબેન બહોળા કુટુંબ અને મિત્રવર્ગને પોતાની શીળી છત્રછાયામાં સ્નેહ-ઉષ્માસહ જાળવી રાખી રહ્યા છે. પાઠકદંપતી અભિનય ક્ષેત્રનું સફળ, સંસ્કારી અને ઊજળું ઉદાહરણ છે. શ્રીમતી સરોજબહેન ગુન્દાણી (લોકસંગીત) સૌરાષ્ટ્રના ચોટીલા ગામનાં વતની. બાળપણથી જ સંગીતની અભિરુચિ હોવાથી તેમનાં માતુશ્રીએ પાંચ વરસની નાની ઉંમરથી જ મુંબઈના પી. મધુકર પાસે સંગીતનું શિક્ષણ લેવા માટેની શરૂઆત કરાવી દીધી. ૯ વરસની ઉંમરથી શાસ્ત્રીય ગાયકની તાલીમ સાથે તેઓ મુંબઈમાં ગણેશોત્સવ વખતે જાહેરમાં કાર્યક્રમો આપવા લાગ્યાં. ૧૯૪૯માં અમદાવાદ સ્થાયી થયાં અને તેમનો સંગીતનો આગળનો અભ્યાસ પ્રખર ગુરૂ શ્રી કાલિદાસભાઈ બી. જોશી પાસે લેવાનો શરૂ કર્યો. અને માત્ર ૧૩ વરસની વયે સરોજબહેન સંગીત વિશારદ ગોલ્ડ મેડલ સાથે થયાં. સરોજબહેન સંગીત અલંકાર થયેલાં છે. દર વરસે ૬ થી ૮ વિદ્યાર્થીઓને સંગીત વિશારદ સુધી તૈયાર કરે છે. ૧૯૫૪ થી આકાશવાણી અમદાવાદ ઉપરથી સુગમ સંગીતના કાર્યક્રમો આપી રહ્યાં છે. આકાશવાણીના તેઓ એ ગ્રેડના કલાકાર છે. દૂરદર્શન અને ફિલ્મ માટે પણ તેઓ પોતાનો અવાજ આપી ચૂક્યાં છે. ૧૯૭૦માં તેઓ આફ્રિકા પણ જઈ આવ્યાં છે. ત્યારબાદ ૧૯૮૮ થી ૧૯૯૩ સુધી તેઓ અમેરિકાના ન્યૂયોર્ક-ન્યૂજર્સી-આટલાન્ટા-શિકાગો–વર્જિનિયાફિલાડેલ્ફિઆ વગેરે ઘણાં સ્થળોએ સુગમ સંગીત અને ગરબાના કાર્યક્રમો આપી લોકોની ઘણી જ ચાહના મેળવી છે. એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ લગભગ ૫૦ ગીત-ગરબાભજન અને લોકગીતની રેકર્ડ બનાવી છે, જેનાં ઘણાં જ ગીતો પ્રખ્યાત થયેલાં છે. આકાશવાણીના સ્વર પરીક્ષક તરીકે તેમની નિમણૂક થયેલી છે. આકાશવાણી અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભૂજમુંબઈ–દીલ્હી-લખનૌ વગેરે સ્ટેશનો ઉપરથી કાર્યક્રમો આપ્યા છે. એમના ચાર સંતાનો જે બધાજ સંગીત વિશારદ થયા છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સૌરાષ્ટ્રના હોવાથી દુહા-છંદ, લોકગીતો-ગરબા-ગરબી તેમજ એકતારાના ભજનો સરળતાથી ગાઈ શકે છે. એમના ગાયન માટેનું મુખ્ય અંગ શાસ્ત્રીય રાગો વિષેનું છે. શ્રી રામજીભાઈ દેશાભાઈ વાણિયા (નાટ્ય કલા) ૧૯૨૫માં મોરબી તાલુકાના ખરેડા ગામે જન્મ, નાટ્ય ક્ષેત્ર પ્રત્યેની વિશેષ અભિરુચિ. નાનપણમાં જ અભાવગ્રસ્ત પીડાતા આસપાસના જીવતાં પાત્રોનું રોજનું અધ્યયન. આ પાત્રો સાથેની જીવંત મૈત્રી, અને વગર પૈસે મનોરંજન પૂરું પાડતા ભવાઈ, લોકમેળાઓ, ભજન મંડળીઓ વગેરે લોક શિક્ષણના માધ્યમો દ્વારા પ્રથમ અભિનય તરફ પગરણ માંડ્યા અને આસપાસના વાતાવરણને કોઈ લેખકની કલમમાં ન જોતા પોતાની કલમની ધારને સરાણે સજાવી નાટ્યસર્જનના શ્રીગણેશ કર્યા. સ્વ. પૃથ્વીરાજ કપુર સાથે દેશના વિવિધ પ્રાંતોમાં મુસાફરી કરી, નાટ્ય ભજવણીની અવનવી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તેમજ લોકનાટકને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેવા નાટ્ય લેખન અંગેનો સઘન અભ્યાસ શરુ કર્યો. અમદાવાદમાં નટ મંડળના સહવાસ દરમ્યાન સમર્થ દિગ્દર્શકો શ્રી જયશંકર સુંદરી અને દીનાબહેન પાઠક સાથે કામ કરીને આધુનિક ગુજરાતી નાટકોની ભજવણીનું પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત કર્યું. જેમાં રંગમંચ સજાવટથી માંડીને લેખન, દિગ્દર્શન અને અભિનયની ત્રિવિધ સરવાણીમાં પારંગત થયા. આકાશવાણી અર્થે નાટ્ય લેખન “ધન્ય સૌરાષ્ટ્ર ધરણી'ની સફળતાએ આકાશવાણી રાજકોટ માટે પણ નવાં નિશાન સર કર્યાં. આ દરમિયાન ૧૯૬૩ થી ૧૯૯૭ સુધી આકાશવાણી સાથે અનુસંધાન રહ્યું અને બીજી વખત રાષ્ટ્રીય કક્ષાએ ૧૯૯૬માં ભવાઈ એક લોક નાટક હિન્દી રૂપક પ્રસારિત થયું. ઉપરાંત આકાશવાણી દ્વારા પ્રસારિત થયેલ કૃતિઓમાં : દાસી જીવણ (સંગીત રૂપક) નિર્માણ : ચંદ્રકાન્ત ભટ્ટ (૧૯૬૦), લાલ અમૂલા (નાટક) દિગ્દર્શક : દેવેન શાહ (૧૯૭૧) કકુજો કટારી (૧૯૯૫) ભવાઈ મંડાઈ ભક્તિ થકી (૧૯૯૬) મેરો રહિમ રામ ભયો. (૧૯૯૭) વગેરે છે. રંગ મંચીય નાટ્ય લેખન : ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં', શૈલીનું નાટક ‘મોતી વેરાણાં ચોકમાં’‘વસુંધરાંના વહાલાં–દવલાં’, ‘પુરાતન જ્યોત’ આ ઉપરાંત લોકજીવન સાથે સંકળાયેલાં અન્ય ૧૫ જેટલાં નાટકોનું સર્જન કર્યું. ગુજરાતી Jain Education Intemational ૫૦ ચિત્રપટ સાથે જોડાણ : ઇ.સ. ૧૯૭૨ થી ગુજરાતી સિને ઉદ્યોગમાં કથા-પટકથા-સંવાદન લેખન પ્રદાન, જેમાં ગુજરાત સરકાર દ્વારા ‘લાખા લોયણ’, ‘વાલી ભરવાડણ' તથા ‘સાજણને સથવારે' ને પારિતોષિક મળ્યાં છે. તાજેતરમાં જ તા. ૧૯-૩૦૫ને શનિવારની સાંજે હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે ‘વ્યંજના' પ્રેરિત નાટ્યવિદ્ શ્રી રામજી વાણિયા નાગરિક અભિવાદન સમિતિ દ્વારા પૂ. મોરારીબાપુના શુભ હસ્તે મોટી ક્ષમતા ધરાવતા નિખાલસ રામજીભાઈનું સન્માન થયું. એ ગૌરવ ઘટના છે. શ્રી પંકજકુમાર ભટ્ટ (સંગીત સ્વરકાર) ૬ટ્ટી જુન ૧૯૫૪માં જન્મ. રાજકોટના સંગીતકાર પંકજ ભટ્ટે અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર થી વધુ કેસેટમાં સંગીત આપ્યું છે. હાલ ગુલશનકુમારના ટી સીરીઝ ઓડિયો કેસેટમાં સંગીત આપી રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતની ૭૦ ટકા ઉપરાંત ગુજરાતી લોકગીત-ભજન-લોકવાર્તાની કેસેટમાં તેઓએ સંગીત આપ્યું છે. ‘ત્રિપુટીનો તરખાટ' ઉપરાંત સોના વાટકડી, સંત શ્રી જલારામ વગેરે ૫૦ થી વધુ વિડિયો કેસેટમાં સંગીતકાર તરીકે રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં સંગીત પીરસી ચૂક્યા છે. જેમાં તેમનું પ્રથમ ગુજરાતી ચલચિત્ર કેસર ચંદન માટે તેમને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્યનો એવોર્ડ પણ મળ્યો છે. તેમનાં ગુજરાતી ચલચિત્રો : ‘કેસર ચંદન', મોતી વેરાણાં ચોકમાં', ‘સતાધારના સંત', ‘સવૈયાનાથ', ‘ફાગણનાં બે ફૂલ નાગ પદમણી’, ‘નાગદેવ કૃપા’, ‘ટકુહે સાજણ સાંભરે', ‘પંખીડા ઓ પંખીડા', ‘માણીગર મણિયારો', ‘સગપણના સાથી’ વગેરે મુખ્ય છે. તેઓ એ હિન્દી ચલચિત્ર ‘અગ્નિકાલ’ થી પોતાની કારકિર્દી શરૂ કરી છે. મેળવેલા એવોર્ડમાં રાજકોટ સરગમ ક્લબ દ્વારા પ્રતિભા સન્માન સમારોહમાં વિશેષ યોગ્યતા એવોર્ડ, માનવકલ્યાણ સેવા સમાજ ટ્રસ્ટ તથા શ્રી દશનામ ગોસ્વામી ક્રાંતિ મંડળ દ્વારા સન્માનપત્ર. રેડિયો-દૂરદર્શન ક્ષેત્ર : પંકજકુમાર ભટ્ટ છેલ્લા વીસ વર્ષથી આ બન્ને ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંળાયેલા છે. અને અસંખ્ય રેડિયો તથા દૂરદર્શનની ટેલીફિલ્મો, ટેલીપ્લેમાં પોતાનું સંગીત આપી ચૂક્યા છે. પંકજ ભટ્ટે છેલ્લા ઘણાં વર્ષોથી ઓડિયો વિડિયો ક્ષેત્રે પોતાનું સંગીત પીરસવાનું અવિરતપણે ચાલુ રાખ્યું Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ છે. નાનપણથી જ સંગીત ક્ષેત્રે મહેનત કરી પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને હારમોનિયમ, ઇલેક્ટ્રીક ઓરગન, સીથેસાઈઝર, સીતાર, એકોર્ડિયન, તબલા વગેરે સંગીત સાધનોમાં પોતાની નિપૂણતા મેળવી ચૂક્યા છે. ગુજરાતનો સર્વોચ્ચ પુરસ્કાર તેમને મળ્યો છે. તાજેતરમાં જ જગમશહૂર ગાયિકા લતા મંગેશકર પાસે વૈષ્ણવજન તો તેને રે કહીએ’’ ભજન તેમણે ગવરાવ્યું છે. શ્રી વિનુભાઈ વ્યાસ (સુગમ સંગીત) ૧૫ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામે જન્મ. માધ્યમિક અભ્યાસકાળ દરમ્યાન, રાજકોટ રાષ્ટ્રીય શાળામાં ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતની શિક્ષા સ્વ. પંડિત વાસુદે અન્ગરે તથા સ્વ. પંડિત એકનાથજી પરગાંવકર પાસે લીધી. રાજકોટ ખાતે ચોથી જાન્યુઆરી ૧૯૫૫ થી આકાશવાણીનું કેન્દ્ર શરૂ થતાં ત્યાં કાર્યક્રમ ઉદ્ઘોષક અને સ્વર નિયોજક રૂપે સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા. કેન્દ્ર નિયામક શ્રી ગિજુભાઈ વ્યાસ, શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટના સહકાર અને માર્ગદર્શન હેઠળ તેમણે સ્વર નિયોજન, સ્વરની લગાવટ, ગીતની I D પથપ્રદર્શક ભાવસભર રજૂઆત તથા માઈક્રોફોન ટેકનિક સંબંધી સમજણ અને જ્ઞાન મેળવ્યા, રાજકોટ કેન્દ્રના સંગીત વિભાગનાં અધિકારી અને સ્વયં અચ્છા સ્વર નિયોજક એવા શ્રી આર. ડી. આંબેગાંવકર પાસેથી વિસ્તૃત જ્ઞાન મેળવ્યું. સુગમ-સંગીત કારકિર્દીમાં આકાશવાણીની અસંખ્ય સંગીત સભાઓ, તથા સુગમ સંગીત સંમેલનોમાં ભાગ લઈ ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભુજ, મુંબઈ, દીલ્હી વગેરે અનેક શહેરોમાં ખાનગી બેઠકો, સંમેલનો તથા આકાશવાણીના કાર્યક્રમોમાં સુગમ સંગીતની રચનાઓ, પોતાની આગવી શૈલીથી રજૂ કરેલ છે. ૧૯૬૪ થી પ્રતિ વર્ષ ભારતીયવિદ્યા ભવન મુંબઈ દ્વારા આયોજિત સુગમ સંગીત સંમેલનોમાં પોતાની રચનાઓ રજૂ કરેલ છે. સુગમ સંગીત ગાયકીની પોતાની આગવી શૈલી શ્રી વિનુભાઈ વ્યાસે ઊભી કરેલ છે. ગીત, ગઝલ, ભક્તિ ગીત કે ભજન તેની રજૂઆત, શબ્દ રચના મુજબ ઉચિત અવાજની લગાવટ, સ્પષ્ટ ઉચ્ચારણ તથા ગીતની ભાવસભર અભિવ્યક્તિ તેમની આગવી વિશિષ્ટતા છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૦૯ કાંતદશી શકી -જયંતી એમ. દલાલ સાહિત્ય એ સમાજની આરસી છે. શિલ્પસ્થાપત્ય અને ચિત્ર સંગીત જેવી કલાઓમાં સાહિત્યકલાનું સ્થાન આગવું છે. ભાષા એ દૈવી શક્તિનો સ્ત્રોત છે. પ્રત્યેક માનવી ભાષાનો ઉપયોગ કરે છે, પણ સાહિત્યકાર ભાષાનો ઉપયોગ સાવ અનોખી રીતે કરે છે. એટલે તો એ સરસ્વતીપુત્ર કહેવાય છે. રોજબરોજની ભાષાને અલંકારો, કલ્પનાપ્રતીકો અને ગદ્યપદ્યના લયવિલોલથી મઢીને અનોખાં વ્યંજનો પ્રગટાવે છે. સર્જકો કાજદર્શી કહેવાય છે. કોઈ ન જોઈ શકે એવું દર્શન સાહિત્યકાર કરી શકે છે. વ્યક્તિનાં અને સમષ્ટિનાં પ્રશ્નો, સમસ્યાઓ, અપેક્ષાઓ, આશાઓ, વેદનાઓ અને પીડાઓ, આનંદ અને સુખશાંતિનાં ચિત્રો સાહિત્યમાં ઝીલાય છે. મહાકાવ્યોથી માંડીને મુક્તક સુધી, નવલકથાથી માંડીને લઘુકથા સુધી આ સાહિત્ય માનવજીવનને વ્યક્ત કરે છે. ગુજરાતી સાહિત્ય પણ આવા અસંખ્ય સાહિત્યસ્વામીઓથી રળિયાત છે. શ્રી અને સરસ્વતી એક ઘરમાં વસતાં નથી એમ કહેવાય છે. પરંતુ આ લેખમાળા રજૂ કરનાર શ્રી જયંતીભાઈ એમ. દલાલ કલમ અને કલદાર બન્નેને સાથે રાખી શક્યા છે. સંઘર્ષ કરીને કાંઈક સિદ્ધિ મેળવ્યા પછી પણ નમ્ર રહી શકનાર ઉમરેઠના વતની શ્રી દલાલનો જન્મ ૧૯૩૫ ની ૨૮ ડિસેમ્બરે કપડવંજમાં થયો. શાળાજીવનથી જ શબ્દ સાથેની તેમની પ્રીતિ. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૫૮માં સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા જયંતિભાઈની કોલેજ કાળમાં અનેક વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થતી રહેલી. આજ સુધીમાં સંખ્યાબંધ નવલકથાઓ અને વાર્તાસંગ્રહો પ્રગટ થયાં. જેને વાંચકો અને વિવેચકોએ બહોળો આવકાર આપ્યો. શ્રી જયંતિભાઈ દલાલની નવલકથા “આંખને સગપણના આંસુ”નો અનુવાદ (Ordeal of Innocence) આઈવી પબ્લિશીંગ ગૃપ અમેરિકા દ્વારા ૧લી ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ સૌ પ્રથમ ગુજરાતી લેખકની નવલકથા અમેરિકામાં પ્રગટ થઈ. તે ગૌરવપ્રદ ઘટના છે. ભારતમાં સૌ પ્રથમ એક્રીલીક ફર્નિચર ૧૯૭૭માં રજૂ કરી કલા અને ઉદ્યોગનો સમન્વય કરી બતાવ્યો. વ્યવસાયમાં અને સાહિત્યમાં બન્ને ઘોડે તેઓ સવાર બન્યા. એકલીક ફર્નિચરની અદ્યતન ખોજ કરવા બદલ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરામનના હસ્તે એ. આર. ભટ એન્ટરપ્રનરશીપ એવોર્ડ ૧૯૮૪માં તેમને એનાયત થયો. ૧૯૯૭માં અમેરિકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટ્યુટ તરફથી વર્લ્ડ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો, ૧૯૯૮માં કલાગુર્જરી મુંબઈ તરફથી ગુર્જર ગૌરવ એવોર્ડ, સને ૨૦૦૧માં એસ્ટ્રોલોજીકલ રીસર્ચ પ્રોજેક્ટ, કલકત્તા તરફથી ભારતમાતા એવોર્ડ હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા નડીયાદ તરફથી નવલકથા “અંધકારનો પડછાયો' માટે કનૈયાલાલ મુનશી એવોર્ડ પ્રાપ્ત થયો છે. યુનાઈટેડ કલ્ચરલ કન્વેન્શન અમેરિકા તરફથી ભારત ખાતે આજીવન સેક્રેટરી જનરલ તરીકે તેમની નિમણુંક થઈ છે. આ સંસ્થાનું ધ્યેય દુનિયાભરની સંસ્કૃતિઓને એક છત્ર હેઠળ લાવી માનવતાવાદી કાર્યો કરવાનું છે. ૧૯૮૮માં મીનીસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફ એક ગેઝેટ પ્રસિદ્ધ થયું. ભાઈશ્રી દલાલ ચૌદ જણાની વર્કીગ કમિટિના માનદસભ્યપદે હતા. ‘હુઝ હુ જેવા ત્રીશથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રંથોમાં એમના જીવન વૃત્તાંતની નોંધ લેવાઈ છે. નેશનલ એક્રીલીક ડીરેકટરી ૧૯૯૪, ૧૯૯૭, ૨000માં પ્રગટ થઈ તેમાં તેમનો સિંહફાળો છે. ૧૯૯૭માં મુંબઈ ખાતે તેમની ષષ્ટિપૂર્તિ બહુ ધામધુમથી ઉજવાઈ, બાવીશવર્ષ સુધી તેમના જ્ઞાતિના મુખપત્રના તંત્રીપદે સેવા આપી ભારત સરકાર તરફથી યુરોપ અમેરિકાનો પ્રવાસ કર્યો. અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી દલાલના વિચારો દૂરદર્શન અને આકાશવાણી ઉપરથી અનેક વખત રજૂ થયા છે. સાહિત્ય, ઉદ્યોગ અને કલાનો સમન્વય કરનાર શ્રી દલાલ આપણું ગૌરવ છે. – સંપાદક Jain Education Intemational Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ પથપ્રદર્શક સુપ્રસિદ્ધ સર્જક જૂની નવી પેઢીના લેખકો સાથે સંબંધોનો સેતુ બાંધનાર પ્રિયકાન્ત પરીખ ગુલાબદાસ બ્રોકર અધધધ કહી શકાય એવું વિપુલ સાહિત્યસર્જન દ્વારા યુવાકાળ દરમ્યાન સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિયપણે ભાગ ગુજરાતી સાહિત્યને જેમણે માતબર કર્યું છે, એવા લોકપ્રિય લઈને ૧૯૩૨માં જેમણે ૧૬ મહિનાનો જેલવાસ ભોગવ્યો, એવા નવલકથાકાર પ્રિયકાન્ત પરીખના આજસુધીમાં, ૭૮ જેટલાં ગુલાબદાસ બ્રોકરની સર્જનપ્રક્રિયાનું બીજ આ કારાવાસકાળ પુસ્તકોનું પ્રકાશન થઈ ચૂક્યું છે, જેમાં ૪૬ નવલકથાઓ અને દરમ્યાન રોપાયું. જે આજે ફૂલીફાલીને વટવૃક્ષ બનીને વિવિધ છ ટૂંકીવાર્તા સંગ્રહોનો સમાવેશ થાય છે. સૌથી વધુ વંચાતા એવા સાહિત્યપ્રકારોમાં વર્ષોથી એમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. દૈનિક “ગુજરાત સમાચાર'માં એમની કુલ્લે ૧૯ ધારાવાહિક ૧૯૬૮માં કુમાર સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં ભારત સરકાર તરફથી નવલકથાઓ પ્રગટ થઈ ચૂકી છે, જે એક રેકોર્ડ છે. લાખો પદ્મશ્રી, ૧૯૯૪માં હિંદી સાહિત્ય સંમેલન તરફથી સાહિત્ય ભાવકોની ચાહને મેળવી ચૂકેલા ભાઈ પ્રિયકાન્ત પરીખ વર્ષોથી વાચસ્પતિ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી મૂર્ધન્ય ગુજરાત સમાચાર'માં ‘રજની ગંધા' નામની લોકપ્રિય કોલમ પણ સાહિત્યકાર સન્માન તેમજ રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા અનેક લખે છે. એવોર્ડોથી સન્માનિત થયેલા સુપ્રસિદ્ધ સર્જક ગુલાબદાસ બ્રોકરે રાજપીપળાના વતની એવા પ્રિયકાન્ત પરીખનો જન્મ ૧- ગુજરાતી સાહિત્યને લીલુંછમ રાખવામાં અગ્રગણ્ય ફાળો નોંધાવ્યો ૧-૧૯૩૭ના રોજ થયો હતો. ગુજરાતીના અધ્યાપક તરીકે ૩૦ છે. ૧૯૫૯માં ભારતીય પ્રતિનિધિ તરીકે PEN ની વર્ષોની સેવા આપ્યા પછી હાલ નિવૃત્ત થઈને માત્ર લેખનકાર્યમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા જર્મનીનો પ્રવાસ ખેડ્યો. જ ગળાડૂબ રહેતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં ૧૯૬૨માં અમેરિકા અને ૧૯૬૩માં પશ્ચિમ જર્મનીના ૧૯૮૬-૯૩ સુધી મંત્રી તરીકે, ગુજરાતી સાહિત્ય સભામાં, નિમંત્રણથી બન્ને દેશોની મુલાકાત લીધી. ૨000 થી મંત્રી તરીકે અને ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પોરબંદર ખાતે તા. ૨૦-૯-૧૯૦૯ના રોજ જન્મેલા ૧૯૯૮ થી કારોબારી સભ્ય તરીકે રહીને ગુજરાતી સાહિત્યની ગુલાબદાસ બ્રોકરે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું. ગુજરાતી ઉત્તમ સેવા કરી છે. સાહિત્ય પરિષદના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ પ્રમુખ, પી.ઈ.એન. જેમ અધધધ કહી શકાય એવા વિપુલ પ્રમાણમાં ગુજરાતી અખિલ ભારત કેન્દ્રના મંત્રી ગુલાબદાસ બ્રોકરના બે ડઝનથી નવલકથાઓ અને વાર્તાઓ લખી છે. એ જ રીતે અધધધ કહી વધુ પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં ૧૧ વાર્તાસંગ્રહો, ૨ નાટકો. ૨ શકાય એવી રીતે એમનાં પુસ્તકોની ગુણવત્તાને કારણે અનેક વિવેચન, ૧ કાવ્યસંગ્રહ, ગુજરાતી સાહિત્ય, એક માનસન્માનના અને ચંદ્રકોના અધિકારી બન્યા છે. ૧૯૮૭માં વિહંગાવલોકન, સાહિત્ય તત્ત્વ અને તંત્ર જેવા બીજાં અનેક ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ૧૯૯૧, ૧૯૯૨, ૧૯૯૩, પુસ્તકોનો સમાવેશ થાય છે. એમની અનેક વાર્તાઓ હિંદી, ૧૯૯૪માં એમની નવલકથાઓને પ્રથમ યા દ્વિતીય પારિતોષિક, મરાઠી, તામીલ, તેલુગુ, ઓરીયા, કન્નડ, અંગ્રેજી, જર્મન, સ્વીસ ૧૯૯૬માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૦૧માં મિલેનિયમ એવોર્ડ અને ઇટાલિયન ભાષામાં અનુવાદિત થઈ ચૂકી છે. એમની તેમજ તાજેતરમાં હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા એમને ટૂંકીવાર્તાનાં પુસ્તકો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં પ્રગટ થયા છે. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ જેવા અનેક એવોર્ડોથી આ માણસનાં મન (વાર્તાસંગ્રહ), મનનાં ચિત્ત (ત્રિઅંકી લેખકને નવાજવામાં આવ્યા છે. મોટાભાગની બધી જ નાટક), નવા ગગન નીચે (પ્રવાસ)-આ પુસ્તકોને ગુજરાત નવલકથાઓની બીજી, ત્રીજી કે ચોથી આવૃત્તિ થતી જ રહી છે, રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યા છે. એ જ એમની લોકપ્રિયતાની સાબીતી છે. વાર્તાસંગ્રહ “લતા અને બીજી વાતો' થી શરૂઆત ૧૯૩૮ થી કરી પ્રસિદ્ધિની ટોચ પર પહોંચેલા ગુલાબદાસ બ્રોકરે જની નવી સંકળાયેલા રહી પરદેશમાં અનેક પ્રવાસો કરી ચૂક્યા છે. ૧૯૮૩ પેઢીના લેખકોને સાંકળવાનું બહુ મૂલ્યવાન કામ કર્યું છે. અનેક અને ૧૯૯૫માં અમેરિકા, ૧૯૮૫માં રશિયા, ૧૯૮૭માં નવોદિત લેખકોએ એમનું માર્ગદર્શન મેળવી સહિત્યમાં ખાસ આફ્રિકા, લંડન, ફ્રાન્સ, સ્વીઝર્લેન્ડ જેવા અનેક અન્ય દેશોનો કરીને ટૂંકી વાર્તામાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બહોળો પ્રવાસ કરી ચૂક્યા છે. Jain Education Intemational Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૧૧ ગુજરાતી સાહિત્યનો ઝળહળતો સિતારો દેસાઈ ખૂબ જ જહેમત લઈને નિષ્ઠાપૂર્વક, સાચી લગનથી રજનીકુમાર પંડ્યા કલાના માધ્યમમાં અગત્યનું સંશોધન કરતા રહ્યાં છે. તા. ૧૫-૨-૧૯૩૭ના રોજ જન્મેલા દેવાંગનાખેને દેશવિદેશમાં પોતાની રસપ્રદ કૃતિઓ દ્વારા ગુજરાતીઓના હૈયામાં વસી ગયેલા રજનીકુમાર પંડ્યા આપણી ગુજરાતી મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકારોમાંના એક છે. એમનું સર્જન હંમેશા છે. ધી એશિયાટીક સોસાયટી ઓફ મુંબઈના ૧૯૯૯ થી વાસ્તવલક્ષી, સર્જનાત્મક, સત્યનિષ્ઠ અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોને ઉપપ્રમુખ છે, તો દેશમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ તેમજ પ્રસ્થાપિત કરનારું રહ્યું છે. સત્ય ઘટનામૂલક સર્જનો અને લેખન વડોદરામાં અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં રહી કલાક્ષેત્રે એ એમની વિશેષતા રહી છે. કલમ દ્વારા સાહિત્યસર્જન અને અભૂત સેવાઓ આપી રહ્યાં છે. સમાજસેવાનો જબરદસ્ત સુમેળ તેમણે સાધ્યો છે. એમનાં શિલ્પો વિષે અંગ્રેજીમાં લખાયેલાં ત્રણ પુસ્તકો જેતપુર ખાતે તા. ૬-૭-૧૯૩૮ના રોજ જન્મેલા Erotic Sculpture of India (1985) The Religious રજનીકુમારે બી.કોમ. અને બી.એ. ની ડિગ્રી મેળવી છે. Imagery of Khajuraho (1996) અને Monumental ગુજરાતી લેખક માટે માત્ર કલમ ઉપર જીવવું એ લોઢાના ચણા Legacy-Khajuraho (2000) ખૂબ જ નોંધનીય અને ચાવવા જેવું અઘરું હોવા છતાં ૧૯૮૯માં બેંકની નોકરી છોડીને ઉત્તમ પ્રકારનાં પુસ્તકો છે. પૂરા સમયની લેખનની કારકિર્દી અપનાવી. ભારતીય કલામાં વિશેષ યોગદાન આપવા બદલ ધી એમના ૩૫ જેટલાં પ્રકાશિત પુસ્તકોમાં ૬ નવલકથાઓ, એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે તરફથી સીલ્વર મેડલ અને દાદાભાઈ નવરોજી મેમોરીયલ ઇનામથી એમને સન્માનિત ૭ વાર્તાસંગ્રહો, ૧૪ રેખાચિત્રોનાં પુસ્તકો અને ૮ અન્ય વિષયોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે, સત્યઘટના પર આધારિત એમની કરવામાં આવ્યાં છે. યશસ્વી નવલકથા કુંતી ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કલાક્ષેત્રે નિષ્ણાત એવાં ડો. દેવાંગના દેસાઈ શિલ્પ કરી. દૂરદર્શને હિંદી સીરીયલ બનાવી. અધિકારી બ્રધર્સ દ્વારા વિષેનાં વ્યાખ્યાન આપવા વારંવાર લંડન અને અમેરિકાનો હિંદી સીરીયલ તરીકે પ્રસારિત થઈ રહી છે. એમનાં શ્રેષ્ઠ પ્રવાસ કરતા રહ્યાં છે. પુસ્તકોમાં–કુંતી, પુષ્પદાહ, પરભવના પિતરાઈ (નવલકથા) વરિષ્ઠ પત્રકારચંદ્રદાહ, ખલેલ (વાર્તાસંગ્રહ) ઝબકાર (જીવનચરિત્ર) આપકી પરછાઈયાં (ફિલ્મ) નો સમાવેશ થાય છે. તેમને સાહિત્યના પ્રફુલ્લ ભારતીય ક્ષેત્રમાં ગુજરાતી સાહિત્ય એકેડેમીના પાંચ એવોર્ડ ઉપરાંત અનેક વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે ખાસ કરીને ખેડા જિલ્લાનું ચંદ્રકો અને પુરસ્કારોનો સમાવેશ થાય છે. પ્રતિનિધિત્વ કરનાર પ્રફુલ્લ ભારતીય સાહિત્યકાર, કેળવણીકાર તાજેતરમાં રજનીકુમારને ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે. મધ્યાંતર દૈનિકના બ્યુરો ચીફ અને “સાક્ષરભૂમિ' કલાકારો અને કસબીઓ, દિગ્દર્શકો, સંગીતક્ષેત્રના મહારથીઓ, સાપ્તાહિકના કાર્યકારી તંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. લેખકો, કવિઓના જીવનની ઓછી જાણીતી વાતોને ઉજાગર આજ સુધીમાં એમના ૬૫ જેટલાં પુસ્તકો પ્રગટ થઈ કરતી લેખમાળા ‘ફિલ્માકાશ' માટે ૨૦૦૩-૨૦૦૪ વર્ષનો ચૂક્યાં છે. કુમાર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. - તા. ૨૪-૧૧-૧૯૩૭ના રોજ જન્મેલા પ્રફુલ્લ શિલ્પકલાના અભ્યાસુ લેખિકા ભારતીયનો બાયોડેટા દસ જેટલી આંતરરાષ્ટ્રીય ડીરેકટરીમાં ડો. દેવાંગના દેસાઈ પ્રગટ થઈ ચૂક્યો છે. એક વખત મંદિરમાં પગ મૂકી દેતી કે આખી દુનિયા એમ.એ. સુધી ભણેલા પ્રફુલ્લ ભારતીયે ગુજરાતી ભૂલી જતી. મંદિરનું એક એક શિલ્પ જાણે સજીવન થઈ મારી સાહિત્ય પરિષદમાં વર્ષોલગી સેવા આપી છે. ત્રીસેક જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું સાથે વાર્તાલાપ કરતું હોય તેવી અનુભૂતિ મને થવા માંડતી’ શિલ્પસ્થાપત્ય જેમનો પ્રિય વિષય રહ્યો છે એવા ડો. દેવાંગના Jain Education Intemational Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પથપ્રદર્શક અનેક વિશેષાંકોનું સંપાદન કાર્ય કરતા પ્રફુલ્લ ભારતીય રોજ જન્મેલા નગીન મોદી અભ્યાસે એમ.એસ.સી., પી.એચ.ડી. આકાશવાણી-દૂરદર્શન પરથી પ્રચારલક્ષી નાટકો પ્રસારિત કરતા છે. રસાયણ શાસ્ત્રમાં વિશિષ્ટ સંશોધન કરવા બદલ તેમને રહ્યા છે. એફ.આઈ.સી. ની માનદ્ પદવી મળી છે. વર્ષો લગી અધ્યાપનક્ષેત્રે સેવાઓ આપી છે. આજસુધીમાં પ્રગટ થયેલાં ૪૨ પુસ્તકોમાં ૭. પુષ્ટિ સાહિત્યના રચયિતા નવલકથાઓ, ૪ વાર્તાસંગ્રહો, ૧૨ લોકભોગ્ય વિજ્ઞાનનાં પુસ્તકો, ૧૩ બાળ-કિશોર વિજ્ઞાનનાં પુસ્તકો, ૪ પરિચય પુસ્તિકા, ૧ વીણા શેઠ કાવ્યસંગ્રહ અને ૧ સંપાદનનો સમાવેશ થાય છે. ગુજરાતી આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, મણિનગર સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અન્ય મહિલા સંસ્થાની સ્થાપના અને સંચાલન કરી પુષ્ટિમાર્ગીય સંસ્થાઓ તરફથી એમનાં પુસ્તકોને એવોર્ડ મળ્યા છે. એમનાં વિષ્ણવોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર વીણા શેઠ એટલા જ શ્રેષ્ઠ પુસ્તકોમાં “ચાલો પ્રયોગ કરીએ’ ‘વિરાટદાદાની વિજ્ઞાન ભક્તિભાવથી પુષ્ટિસાહિત્યમાં રચ્યાપચ્યાં રહે છે. આમેય વાર્તા” “પાણી', એક અભૂત રસાયણ (બાળકિશોરવિજ્ઞાન) લેખન, વાંચન, પ્રવાસ, જનસંપર્ક અને સામાજિક કાર્યોમાં શોખ ‘પાંપણે પરોવાયાં આંસુ' (નવલકથા), “પ્રદુષણનો અજગર' હોવાથી એમના રચેલા સાહિત્યમાં વિવિધતાનું દર્શન થાય છે. (લોકભોગ્ય વિજ્ઞાન) નો સમાવેશ થાય છે. લુણાવાડા ખાતે ૧૬-૧૨-૧૯૪૮ના રોજ જન્મેલા, કેટલીક સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓ સાથે વીણાબેન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી સંકળાયેલા નગીન મોદી રસાયણ શાસ્ત્રના અધ્યાપક તરીકે સંસ્કૃત સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી વર્ષોલગી સેવા આપી ૧૯૯૩માં નિવૃત્ત થયા છે. વિજ્ઞાનગોલ્ડમેડલ અને અનેક ઇનામોના હક્કદાર બન્યાં. ત્યારબાદ સાહિત્ય ગુજરાતના પ્રણેતાઓમાંના એક તરીકે ગુજરાતની પ્રજા ગુજરાતી ભાષાશાસ્ત્ર સાથે એમ.એ. થયાં અને પછી લાંબો સમય એમને યાદ રાખશે. એલ.એલ.બી. થયાં. પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસના પ્રણેતા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં રચ્યાપચ્યા રહેતા અંબુભાઈ ડી. પટેલ વીણાબેને બધાં મળીને ૧૪ પુસ્તકોનું સર્જન કર્યું છે. આમાં મહત્ત્વનાં પુસ્તકો હોય તો ન્યોચ્છાવરી (પદ્ય), વૈવિધ્ય (લેખો), એશિયાભરના પુસ્તકાલયોની ૭૯ વર્ષ જૂની એકમાત્ર પુષ્ટિરંગ (ગદ્ય) જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. સંસ્થા ગુજરાતી પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ.ના અધ્યક્ષપદે ૩૭ વાર ચૂંટાઈ આવી રાજ્યભરમાં પુસ્તકાલય સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા તરીકે પ્રવૃત્તિના વિકાસને વેગ આપવા કામ કરી રહ્યા છે. ગ્રામ સેવા આપી રહ્યાં છે. ગ્રંથાલયો માટે સાચી લગનથી કામ કરનાર અંબુભાઈ ડી. પટેલે શ્રી હરસાનીજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સારસ્વત એવોર્ડ પોતાની કાર્યકુશળતા દ્વારા સ્થાનિક સમાજમાં ગૌરવભર્યું સ્થાન તેમજ બીજી અનેક સંસ્થાઓએ એમનાં કાર્યો માટે એમનું પ્રાપ્ત કર્યું છે. સન્માન કર્યું છે. કોસિન્દ્રા ખાતે તા. ૧૨-૭-૧૯૨૪ના રોજ જન્મેલા વિજ્ઞાન સાહિત્યના પ્રણેતા અંબુભાઈએ એસ.એસ.સી., પી.ટી.સી. પાસ કરી શિક્ષણ નગીન મોદી જગતમાં પ્રવેશ કર્યો. ધીરેધીરે આ ક્ષેત્રમાં પારંગત થઈ અખિલ સાહિત્ય, સંશોધન અને શિક્ષણ જેમના રસના વિષયો ભારત પ્રાથમિક શિક્ષકસંઘના પ્રધાનમંત્રી પદે રહ્યા. ૨૧ વર્ષ રહ્યા છે, લોકભોગ્ય વિજ્ઞાન સાહિત્યનું જેમણે બહોળું ખેડાણ કર્યું લગી બરોડા ડેરીમાં ડીરેક્ટર તરીકે કામગીરી બજાવવા ઉપરાંત છે, એવા નગીન મોદીએ નવલકથાઓ, વાર્તાઓ અને પર્યાવરણ સાહિત્યક્ષેત્રે એમની કલમ ચાલતી જ રહી. એમણે લખેલાં ૪૩ પરનાં પુસ્તકો પણ લખ્યાં છે. પર્યાવરણ સાહિત્ય લેખનમાં તેમને પુસ્તકોમાં નવલકથાઓ, નાટક, ચિંતનાત્મક સાહિત્ય, સામાજિક આજલગી ભારે રસ રહ્યો છે. સાહિત્યનો સમાવેશ થાય છે. સૂરત જિલ્લાના કનસાડ ગામે તા. ૬-૧૦-૧૯૩૩ ના પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ માટે તેમની કદરરૂપે Jain Education Intenational Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૧૩ એકલવીર' સન્માનગ્રંથ તથા એક લાખની થેલી અર્પણ થયેલી વિવિધ લાગણીઓ, તેના સંઘર્ષો અને સમાધાનોને ઊંડાણથી તેમાં તેમણે એક હજાર રૂપિયા ઉમેરી તે રકમ પુસ્તકાલય નિરૂપે છે. પ્રવૃત્તિના વિકાસ અર્થે અર્પણ કરી છે. સંસ્કૃત વિષયના અભ્યાસુ અનેક શિક્ષણ, સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓ સાથે વિજય પંડ્યા સંકળાયેલા રહી અનેક જાતની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. શિક્ષણ અને શિક્ષકના ઉત્તમ કાર્ય માટે રાષ્ટ્રીય એવોર્ડ તા. પ-૯-૬૩ના સંસ્કૃત વિષયના ગહન અભ્યાસુ એવા વિજય પંડ્યાએ રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના વરદ્ હસ્તે આકાશવાણી પર સંસ્કૃત વિષય પર પચાસેક વાર્તાલાપો આપ્યા આપવામાં આવ્યો હતો. વિધવિધ અનેક સંસ્થાઓએ એમનું છે તો સંસ્કૃત વિષયક સોએક જેટલા સંશોધનાત્મક અને બહુમાન કરી પુરસ્કૃત કર્યા છે. એમની નવલકથા “આઝાદીની આસ્વાદમૂલક લેખો પ્રગટ કર્યા છે. એમનું “સંસ્કૃત ટેક્સટ્યુઅલ ઉષા’ લોકપ્રિય છે. ક્રિટિસિઝમ' નામનું અંગ્રેજી પુસ્તક પણ પ્રગટ થયું છે. ગુજરાતી માતૃભાષાના પ્રેમી અને સર્જક શહેરા ખાતે તા. ૬-૫-૧૯૪૭ના રોજ જન્મેલા વિજયભાઈએ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. ની ડિગ્રી પ્રાપ્ત ઇલા આરબ મહેતા કરી. ત્યારબાદ વેદાન્તના “બ્રહ્મસૂત્ર' વિષય પર મહાનિબંધ લખી ગજરાતી સાહિત્ય અને માતભાષા પરત્વેનો પ્રેમ ઇલા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. ની ડિગ્રી મેળવી. આરબ મહેતાએ માત્ર સાહિત્યસર્જનથી જ વ્યક્ત નથી કર્યો પણ | વિજય પંડ્યાએ સંસ્કૃત વિષયક પચીસ પુસ્તકો આપ્યાં છે. જીવનમાં તાદશ કર્યો છે. કોલેજમાં હવે ગુજરાતી વિભાગ બંધ વાલ્મિકી રામાયણના “સુંદરકાંડના ઉત્તમ અનુવાદ માટે કરી દેવો તેવો આદેશ મહારાષ્ટ્ર હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટના ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમજ અન્ય વિવિધ એક મનસ્વી અધિકારીએ હુકમ આપ્યો ત્યારે ઇલાબહેને આ સંસ્થાઓ તરફથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. સામે હાઈકોર્ટમાં સ્ટે મેળવી સતત દસ વર્ષ સુધી કોર્ટમાં લડી “મહાકવિ અશ્વઘોષ' નામનું વિવેચન પુસ્તક નોંધનીય છે. ગુજરાતી વિભાગ ચાલુ રખાવ્યો. શાળાજીવનથી જ હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય આકાશવાણીમાં નાટ્યકાર તરીકે ભાગ લેતા રહ્યા. તેમણે ભવનમાં સંસ્કૃતના રીડર તરીકે કામ કરે છે. આકાશવાણી માટે અનેક રેડિયોરૂપકો લખ્યાં છે ને ભજવ્યાં છે. ઉત્તમ વાંચનના અભ્યાસુ લેખક મુંબઈ ખાતે તા. ૧૬-૬-૧૯૩૮ના રોજ જન્મેલાં ઇલાબહેને ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. કર્યું. ગુજરાતીના જયંત વસા પ્રાધ્યાપિકા તરીકે વર્ષોલગી એમણે સેવાઓ આપી. કથાસાહિત્યના ઉત્તમ સાહિત્યને વાંચતા-વાંચતા ટૂંકી આજલગીમાં પ્રગટ થયેલાં ૨૦ પુસ્તકોમાં ૧૫ વાર્તાઓના ધુરંધર લેખક “ધૂમકેતુના સાહિત્યને વાંચતા-વાંચતા નવલકથાઓ, ૪ વાર્તાસંગ્રહો અને ૧ સંકલનનો સમાવેશ થાય જયંત વસાના મન પર જબરજસ્ત અસર થઈ. વાંચન, મનનને છે. એમના અનેક પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી કારણે એમને લાગ્યું કે ક્ષણભરનો આગિયાનો ચમકારો સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત જગતદર્શન કરાવી શકે એવી પ્રચંડ શક્તિ ટૂંકી વાર્તામાં છે અને કરવામાં આવ્યાં છે. એમના ગણનાપાત્ર અને શ્રેષ્ઠ પુસ્તકોમાં આ ખનનો શોખ ઉદ્ભવ્યો. રાધા', ‘ત્રિકોણની ત્રણ રેખાઓ' “બત્રીસ પૂતળીની વેદના' તા. ૩૦-૫-૧૯૨૭ના રોજ પાટણવાવ ખાતે જન્મેલા (નવલકથા) એક સિગરેટ, એક ધૂપસળી' “વિયેના ન્યુઝ જયંતભાઈએ બી.એસ.સી. (ઓનર્સ)ની ડીગ્રી મુંબઈ (વાર્તાસંગ્રહ) નો સમાવેશ થાય છે. યુનિવર્સિટીમાંથી લીધી. ઇલાબહેનના લખાણોની ખાસ લાક્ષણિકતા એ છે કે એમના પ્રગટ થયેલાં પાંચ પુસ્તકોમાં ૪ વાર્તાસંગ્રહ અને તેઓની નવલકથાઓમાં વિશાળ ભૌગોલિક વ્યાપ જોવા મળે છે. ૧ લઘુનવલનો સમાવેશ થાય છે. એમનો “શમણું' નામનો ફિજી, બેંગકોક, લંડન, ઇઝરાયેલ જેવા દેશોની પૃષ્ઠભૂમિ પર વાર્તાસંગ્રહ ખૂબ જ લોકપ્રિય અને યશસ્વી છે. તેઓ કથાનો વિસ્તાર કરે છે. તેમની નવલકથાઓ માનવમનની નેશનલ હેરલ્ડ ટ્રિબ્યુન ઓફ અમેરિકાએ વિશ્વટૂંકીવાર્તા Jain Education Intemational For Private & Personal use only Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ સ્પર્ધા યોજેલી. ‘સડેલું ફળ' વાર્તાને પારિતોષિક મળ્યું અને બીજી વાર્તા ઘંટીનાં પડ' ને પ્રથમ પચ્ચીસ ઉત્તમ વાર્તાઓમાં સ્થાન મળ્યું હતું. હાલમાં વાંચન, મનન અને લેખન મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ છે. શબ્દની પ્રયોગશાળાનો વૈજ્ઞાનિક ઉદયન ઠક્કર નામાંકિત અને લોકપ્રિય કવિ સુરેશ દલાલના શબ્દોમાં ઉદયન ઠક્કરનો પરિચય કરાવવો હોય તો માત્ર એક જ વાક્ય પૂરતું છે. ઉદયન શબ્દની પ્રયોગશાળામાં બેસીને વૈજ્ઞાનિકની ચીવટથી સાધના અને આત્મસંશોધન કરતો કવિ છે.' ઉદયનનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકાવન’ ૧૯૮૭માં પ્રગટ થયો, જે પુસ્તકને એ જ વર્ષે જયંત પાઠકના પારિતોષિકથી નવાજવામાં આવ્યું. તદુપરાંત આ કાવ્યસંગ્રહનો SNDT યુનિવર્સિટીએ પાઠઠ્યપુસ્તક તરીકે સ્વીકાર કર્યો. કાવ્ય આસ્વાદનો સંગ્રહ ‘જુગલબંધી’ ૧૯૯૫માં પ્રગટ થયો. એમનાં ઘણા કાવ્યોના અંગ્રેજી અનુવાદ થયા છે અને એમના કાવ્યોને `The Tree of Tongues', `Young Indian Poetry', `Modern Gujarati Poetry' જેવા અલભ્ય એન્થોલોજીના ગ્રંથોમાં સ્થાન મળ્યું છે. હમણાં ૨૦૦૩માં ‘સેલ્લારા’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો જેને ભાવકો અને વિવેચકોએ હોંશેહોંશે વધાવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં કઠિન સ્વરૂપ ગણાતા બાલસાહિત્યમાં પણ ઉત્તમ ખેડાણ કર્યું છે. બાલવાર્તાઓ અને બાલકાવ્યો પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. બાલસાહિત્ય માટે નેશનલ એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે. આ કવિનું નોંધનીય પાસું હોય તો એમની દેશપરદેશમાં એમના સાહિત્યસર્જનની લોકપ્રિયતા. ભારતીય વિદ્યાભવન, અમેરિકા તેમજ ગુજરાતી સાહિત્ય એકેડેમી, લંડન તરફથી કાવ્યવાંચન માટે નિમંત્ર્યા હતા. દેશના મોટા ભાગના શહેરોમાં એમણે કવિસંમેલનો અને હાસ્યકવિસંમેલનોમાં ભાગ લીધો છે. માત્ર ૪૮ વર્ષની ઉંમરે આટલું સરસ સાહિત્યસર્જન કરનાર કવિને એટલું જ કહીએ કે શબ્દની પ્રયોગશાળામાં નવુંનવું સંશોધન કરતા રહી માતબર સર્જનો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતા રહો. હું હજીયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું આપને ત્રીસ કોટી કેવી રીતે આવડ્યા? લોકપ્રિય નવલકથાકાર— વિઠ્ઠલ પંડ્યા પથપ્રદર્શક ગુજરાતી નવલકથા સાહિત્યના આજના ટોચના સર્જકોમાં જેમની સહેજે ગણના થાય; લાખ્ખો ભાવકોના હૈયામાં વસી ચૂકેલા; યુવાન વર્ગમાં બહોળા પ્રમાણમાં વંચાતા એવા વિઠ્ઠલ પંડ્યા, ગુજરાતી સાહિત્યનું એક મોંઘેરું નજરાણું છે. તેમની કથાઓમાં સામાજિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ ઝીલાય છે. પ્રસંગો, પાત્રો અને પરિસ્થિતિનાં નિરૂપણની તેમણે આગવી શૈલી વિકસાવી છે. એક મનોવૈજ્ઞાનિકનાં સૂઝ અને દક્ષતાનો એમાં પરિચય જોવા મળે છે. મુંબઈમાં વીશીમાં બાળપિરસણીયા તરીકે જિંદગીની શરૂઆત કરી, અનેક સંઘર્ષો કરી જીવન સામે ઝઝૂમીને, જંગ ખેલીને, આપબળે તેઓ આગળ આવ્યા છે. આર્થિક સંજોગો સામે લડતાંલડતાં ફિલ્મક્ષેત્રમાં, સહાયક દિગ્દર્શક તરીકે જોડાયા. ત્યાં ચડતીપડતીના અનેક તબક્કા જોયા. સવિતા વાર્તા રિફાઈમાં ધરખમ વાર્તાકારોની વચ્ચે બે વાર પ્રથમ ઇનામસુવર્ણચંદ્રક–મેળવ્યો. આમ ઉત્સાહ વધતાં વાર્તાઓ-નવલકથાઓ લખતા રહ્યા. આમાં સફળતા મળતાં ફિલ્મક્ષેત્ર છોડ્યું અને પૂરા સમયના માત્ર લેખક બનીને રહ્યા. તા. ૨૧-૧-૧૯૨૩ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા નાનકડા કાલોદરા ગામે જન્મેલા વિઠ્ઠલભાઈએ જીવનમાં આવી પડેલી વિટંબણાઓનો હિંમતભેર મુકાબલો કર્યો છે. માત્ર કલમ પર જીવનારા એવા થોડા લેખકોમાંના એક છે. અત્યારસુધી એમનાં પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. જેમાં ૫૨ નવલકથાઓ, ૧૦ વાર્તાસંગ્રહો, ૨ ફિલ્મક્ષેત્ર વિષે, ૩ સંપાદનો, ૧ આત્મકથાનો સમાવેશ થાય છે. મીઠા જળનાં મીન, મન, મોતી ને કાચ, કંચનવર્ણી, નજરબંધી, અહીં તરસ, ત્યાં વાદળી, આ ભવની ઓળખ, ફૂલને વાગ્યા કાંટા-આ બધી નોંધનીય લોકપ્રિય કૃતિઓ છે. એમની આત્મકથા, ‘ભીંત ફાડીને ઊગ્યો પીપળો'માં એમના સંઘર્ષોના પરાકાષ્ટાની જીવનછબી રજૂ થાય છે. ‘સાત જન્મના દરવાજા' નવલકથાને ગુજરાત સરકારનું ઇનામ પ્રાપ્ત થયું હતું. માત્ર લેખનકાર્ય કરતા એવા વિઠ્ઠલ પંડ્યાએ ગુજરાતના અગ્રગણ્ય લેખકોમાં એમનું માતબર સ્થાન જાળવી રાખ્યું છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૧૫ ગઝલકાર, ગીતકાર ૧૯૭૮માં એમના ટેલી-પ્લે “બીડનું બંડલ' ને મુંબઈ દૂરદર્શન આશિત હૈદરાબાદી તરફથી શ્રેષ્ઠ ટેલિપ્લેનું ઇનામ મળ્યું હતું. એમનું “દસ્તો, પિંજર, ખાલ, કબૂતર' નામનું આઠ -શ્રાવ્ય નાટકો-પટકથાનું અનેક કવિસંમેલનોમાં ગઝલો, ગીતો, વ્યંગકાવ્યો દ્વારા પુસ્તક ૨૦૦૪માં પ્રગટ થશે. પોતાની અલગ ઓળખાણ ઊભી કરનાર આશિત હૈદરાબાદીનાં કરાંચી ખાતે તા. ૨૫-૧૧-૧૯૩૪ના રોજ જન્મેલા, ૧૩ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. ગઝલો, ગીતો, વ્યંગકાવ્યોના હરીશ નાગ્રેચાએ મુંબઈથી બી.એ. કર્યું. ૧૯૬૪માં ભારતીય ચાર સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. જેને ભાવકોએ હોંશેહોંશે વધાવ્યા છે. એમના પાંચ યાદગાર સંપાદનોમાં એક છે, વિદ્યા ભવનમાંથી જર્નાલિઝમમાં એડવાન્સ ડિપ્લોમાં મેળવ્યો. અહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી મોરારજી દેસાઈના હસ્તે એમને અંદાઝબયાં' ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી-ઉર્દૂ ગઝલના સિલ્વર મેડલ મળ્યો હતો. તુલનાત્મક શેરોનું ભાવવાહી સંકલન આ પુસ્તકમાં જોવા મળે છે. આ જ રીતે “ઊંધા હાથની’ પુસ્તકમાં ગુજરાતીમાં સર્વ પ્રથમ છેલ્લે પક્ષઘાત નડતાં તેઓ, ૩૦ વર્ષની કારકિર્દી પૂરી વિવિધ હઝલકારોની હઝલોનું સંકલન જોવા મળે છે. વધુમાં કરી, ૧૯૯૫માં ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એમણે ત્રણત્રણ નવલકથાઓ અનૂદિત કરી છે. એસોસિએશનના સેક્રેટરી જનરલ તરીકે નિવૃત્ત થયા આજે પણ ૨૫મી માર્ચ ૧૯૩૭માં સિંધ હૈદરાબાદ (પાકિસ્તાન) એમનું લેખનકાર્ય ચાલુ જ છે. ખાતે જન્મેલા સુરેશચંદ્ર શામજીભાઈ કોટક ઉર્ફે આશિત | ‘ઉદ્દેશ'ના તંત્રી અને સમર્થ વિવેચક રમણલાલ જોશી હૈદરાબાદીએ “લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાન'માં સુદીર્ધ નોકરી બાદ એમનાં સર્જનો વિષે લખે છે : સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ‘હરીશભાઈએ પ્રમાણમાં ઓછું લખ્યું છે, પણ જે લખ્યું આકાશવાણીના માન્ય કવિ એવા આશિત હૈદરાબાદી છે, તે ટકોરાબંધ. તેઓ અત્યંત સંવેદનશીલ સર્જક છે. સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. સૂક્ષ્મતાથી લખે છે, કશા જ આયાસ વગર લખે છે. એટલે એમનું લખાણ ઊંડાણથી સ્પર્શે છે. એમની કૃતિઓ સર્જક-કર્મને, સંવેદનશીલ સર્જક અને એ નિમિત્તે ભાષાકર્મને માણવાની વસ્તુ છે. હરીશ નાગ્રેચા વિપુલ સાહિત્યસર્જનના સ્વામી ગુજરાતી ભાષામાં વાર્તાકારો તથા નાટ્યકારોમાં હરીશ નાગ્રેચાનું નામ આગલી હરોળમાં મૂકી શકાય. ૧૯૬૭માં યશવન્ત મહેતા એમની વાર્તા ‘સને જ સને ને વર્ષની શ્રેષ્ઠ વાર્તા માટે “કુમાર' સંખ્યાબંધ દૈનિકોમાં નિયમિતપણે લખનાર યશવન્ત નો પુરસ્કાર મળ્યો. આ પછી એમની સાહિત્યયાત્રા અવિરતપણે મહેતાએ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. ૪૫ વર્ષના અર્થપૂર્ણ ચાલુ જ રહી છે. એમના ત્રણ વાર્તાસંગ્રહોમાંથી એક પત્રકારત્વ અને ૪૦૦ ઉપરાંત પુસ્તકો લખનાર યશવન્ત મહેતા ‘અને...છતાં.....પણ...' ને ૧૯૯૭-૧૯૯૯ના વર્ષનો ધૂમકેતુ હાલમાં “બાલ આનંદ' અને સાહિત્યિક પત્રિકા “ગુર્જર નવલિકા પુરસ્કાર મળ્યો. સાહિત્યના સંપાદક છે. એમના મૌલિક ત્રિઅંકી નાટક “એક લાલની રાણી’ ને ૧૯--૧૯૩૮ ને દિવસે લીલાપુર તા. લખતર, જિ. કલાગુર્જરી (મુંબઈ) તથા ગુજરાતી સાહિત્ય અકાદમી સુરેન્દ્રનગર ખાતે જન્મેલા, ઝાલાવાડના દુકાળિયા મુલકની (અમદાવાદ) તરફથી આ નાટ્યપુસ્તકને ઇનામો અપાયાં છે. હાડમારીઓ વેઠીને વિધવા માતા સાથે અથડાતા-કૂટાતા એમના બીજા નાટ્યપુસ્તક “ખોડિયા સૂરજ' ને ગુજરાતી સાહિત્ય લખતર-વિરમગામ થઈને ૧૯૫૧ થી અમદાવાદને કર્મભૂમિ પરિષદનો પુરસ્કાર મળ્યો છે. એમણે ચાર મૌલિક ત્રિઅંકી અને બનાવનાર યશવન્તભાઈ શાળાજીવનથી જ લખતા રહ્યા છે. સાત આધારિત નાટકો લખ્યાં છે, ને મંચન પામ્યાં છે. ૧૯૫૬માં “સ્ત્રીજીવન'માં પ્રથમ વાર્તા પ્રગટ થઈ. અનેક ૧૯૭૪ થી હરીશ નાગ્રેચા ટેલિવિઝન માટે લખતા રહ્યા સામયિકોમાં લખતાં લખતાં ૧૯૫૯ થી “ગુજરાત સમાચાર'માં છે. એમના ટેલિપ્લેઝ, ગુજરાતી અને હિંદીમાં મુંબઈ, જોડાયા. જ્યાં ‘ઝગમગ' “શ્રી” “શ્રીરંગ’ ‘આસપાસ જેવા અનેકવિધ સામયિકોનું સફળ સંપાદનકાર્ય સાંભળતા રહ્યા. અમદાવાદ તથા દિલ્હી દૂરદર્શન કેન્દ્ર પરથી પસાર થયાં છે. Jain Education Intemational Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ પથપ્રદર્શક આખરે ૧૯૮૯ થી પૂરા સમયના લેખક બનવા નોકરી છોડી ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ દીધી. રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની ૧૯૬૪માં એમની પહેલી જ પુસ્તિકાને રાજ્યપુરસ્કાર નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી મળ્યા પછી રાજ્યના મળી શકતા મહત્તમ પાંચ પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રણ પુરસ્કાર, તેમ જ સંસ્કાર હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પરિવાર, પ્રેમાનંદ સાહિત્યસભા, રૂપાયતન-અમરેલી, નેશનલ પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય કાઉન્સિલ ઓફ ચાઈલ્ડ એજ્યુકેશન આદિ સંસ્થાઓના વિશિષ્ટ ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે સેવા એવોર્ડ એમને મળ્યા છે. શિક્ષણ અને સાહિત્ય માટેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યુયોર્કમાં ગાંધી જયંતી નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન-તાલીમ સંસ્થા (NCERT) ના ત્રણ ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર તેઓ કદાચ એકમાત્ર ગુજરાતી યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’, શ્યામ લેખક છે. વાર્તાલેખન માટે પણ રાષ્ટ્રીય રાજાજી પુરસ્કાર અને બેનેગલની ફિલ્મ “મેકીંગ ઓફ મહાત્મા’ સાથે “પ્રકાશનો નવચેતન' નવલિકાચંદ્રકથી એમને સન્માનવામાં આવ્યા છે. પડછાયો' ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલું નાટક ‘મહાત્મા ગુજરાતી લેખક મંડળની પુસ્તિકાશ્રેણી ‘લેખક અને વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકમાં દિનકર લેખન'ના સંપાદકમંડળમાં છે; એટલું જ નહિ ૨૦૦૩ થી આ જોષી પણ એક હતા. એમની કેટલીક નવલકથાઓ પરથી મંડળના અધ્યક્ષ પણ છે. છેક ૧૯૭૭ થી પત્રકારત્વના વર્ગોમાં, ગુજરાતી ભાષામાં ચલચિત્રો પણ બન્યાં છે. નવગુજરાત, સહજાનંદ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કાર્ય કરતા રહ્યા છે. વર્ષોલગી ગુજરાતી એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓના હિંદી, સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય હતા. મરાઠી, બંગાળી, કન્નડ, તેલુગુ, તામિલ એમ વિવિધ ભારતીય બાલસાહિત્ય અકાદમીના સ્થાપક કન્વીનર છે. ભાષાઓમાં અનુવાદો થયા છે. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અનેક સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રકાશનો પડછાયો'ના સર્જક એમને અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. ( દિનકર જોષી તા. ૩૦-૬-૧૯૩૭ના રોજ ભાવનગર ખાતે જન્મેલા છેલ્લા પાંચ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે દિનકરભાઈ આજે ૬૭ વર્ષની વયે અખબારોમાં કટારલેખન તથા અવિરત સર્જનયાત્રા કરી રહેલા દિનકર જોષીના ગ્રંથોની કુલ અન્ય સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સંખ્યા એક શતકનો આંકડો પાર કરી ચૂકી છે. સામાજિક, શ્યામ એકવાર આવોને આંગણે', “પ્રકાશનો પડછાયો', ઐતિહાસિક, ગ્રામલક્ષી, પૌરાણિક એમ વિવિધ ક્ષેત્રે ચાળીસેક પ્રતિનાયક', “અમૃતયાત્રા”, “કૃષ્ણ વંદે જગદ્ગુરુ’, ‘એકડાં જેટલી નવલકથાઓ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગચિત્રો, સંપાદનો, વગરનાં મીંડાં', “મહાભારતમાં પિતૃવંદના', “મહાભારતમાં અનુવાદો એવા અનેક સાહિત્યસ્વરૂપોમાં એમણે ઊંડું ખેડાણ કર્યું માતૃવંદના’, ‘રામાયણમાં પાત્રવંદના', “અ-મૃત પંથનો યાત્રી’ છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસ તથા જેવી દિનકર જોષીની માતબર રચનાઓથી ગુજરાતી સાહિત્ય સંશોધનના ખાસ પાત્રો રહ્યાં છે; રામાયણ, મહાભારત તથા વેદ ઝળહળતું છે. ઉપનિષદ જેવા ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યા પછી એ વિષયો પર એમણે નવેસરથી આધુનિક સંદર્ભમાં એનાં અર્થઘટનો કરતા ગીતકાર, ગઝલકાર– અનેક ગ્રંથો આલેખ્યા છે. મેઘબિંદુ ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવન કથાનાત્મક “જન્મોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી નવલકથાઓનાં આલેખનમાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી’ નર્મદ, ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ ઇતિહાસમાં કુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઝળહળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.?' Jain Education Intemational Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ | પ્રતિભાઓ આવી અનેક માતબર અને લોકપ્રિય રચનાઓ કવિ મેઘબિંદુએ સાહિત્યજગતને આપી છે. સરળતા અને સહજતા એ કવિ મેઘબિંદુનાં કાવ્યોની વિશેષતા છે. એમણે ગીતો, ગઝલો, અછાંદસ તેમ જ છંદોબદ્ધ કાવ્યો લખ્યાં છે. પરંતુ ગીતોમાં કવિ વધુ ખીલ્યા છે. એમણે સંબંધોના અનેક ફોટોગ્રાફ કવિતાના કેમેરાથી ઝડપ્યા છે. કચ્છ નારાયણ સરોવરના વતની, કરાંચીમાં ૯-૧૨ ૧૯૪૧ના રોજ જન્મેલા મેઘજી ખટાઉ ડોડેચા જેઓ કવિ મેઘબિંદુ’ના નામે પ્રખ્યાત છે. તેઓ અનેક સામાજિક, સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે આંસુ એ મનુષ્યજીવનની પરવશતા છે, કવિતા એ કવિની પરવશતા છે. પ્રભુ પ્રેરણાથી મળી છે કવિતા છતાં મારા નામે છપાવી શકું છું. એમના ચાર કાવ્યસંગ્રહો “સંબંઘ તો આકાશ', ‘દરિયો', વિસ્મય’ અને ‘અનુભૂતિ' પ્રગટ થઈ ચૂક્યા છે. જાણીતા ગાયક સંગીતકાર, પુરૂષોત્તમ ઉપાધ્યાય એમના કાર્યક્રમમાં “મેઘબિંદુ'ની રચનાનો ઉલ્લેખ કરતાં કહેતા હોય છે કે અમેરિકામાં રહેતા વ્યાસદંપતી આઠઆઠ વર્ષથી એકબીજાથી અલગઅલગ રહેતા હતા. મેઘબિંદુની રચના “જન્મોજનમની આપણી સગાઈ' હંસા દવેએ અમેરિકામાં રજુ કરી હતી. આ રચના સાંભળીને ત્રાસદંપતી એક થયાં હતાં. સાહિત્યનીકવિતાની આ તાકાત છે. કવિતા ઉપરાંત ટૂંકીવાર્તાઓ, સંગીતરૂપકો, નાટકો પણ એમણે લખ્યાં છે. સુગમ સંગીતના જાણીતા સ્વરકારો, પુરૂષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, મોહન બલસારા, દક્ષેષ ધ્રુવ, શિવકુમાર પુંજાણી, ઉદયન મારુ જેવા અનેક સંગીતકારોએ એમની ૨૦૦ થી વધારે રચનાઓને સ્વરબદ્ધ કરી આકાશવાણી, દૂરદર્શન તેમજ સંગીતની મહેફિલોમાં રજૂ કરી છે. એમના ગીતોની કેસેટ-સીડી પણ બહાર પડી છે. ખીંટી ઉપર તું ક્યાં સુધી લટકાવી રાખશે, મેલા થયા સંબંધ એને ધોઈ નાખને.!' ગઝલસાગરનું મોતીબિંદુ ગુણવંત ઉપાધ્યાય ‘ક્ષણોના થાકનું પ્રસ્વેદબિન્દુ લઈ હથેળીમાં, અમારી આંખમાં બેસી ગયું છે કોઈ રસ્તામાં.” ગુજરાતી ગઝલસાગરનું ચમક ચમક થતાં ચાંદરણા જેવું સ્નિગ્ધ શીતલ મોતી, એટલે ઉપલો શેર. છેલ્લાં ત્રીસેક વર્ષની શબ્દસાધના પછી ગઝલના વિકસિત ફલક પર એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ગઝલ, ગીત, અછાંદસ રચનાઓના કવિ ગુણવંત ઉપાધ્યાય કહે છે, ગઝલસર્જન મારા માટે રૂધિરાભિસરણ જેટલું જ અનિવાર્ય જણાતાં, યુગચેતનાની અનિવાર્ય આવશ્યકતા અનુસાર ગઝલમાં આંતરસ્વરૂપની અભિવ્યક્તિના સંદર્ભે ગઝલને નવો આયામ આપવાની ખેવના સાથે મારું વલણ હંમેશા પ્રયોગાત્મક રહ્યું છે. સિસ્મોગ્રાફ (કાવ્યસંગ્રહ), ઉત્નનન, યથાવત, ફૂલની શાહી સવારી (ગઝલસંગ્રહ), પ્રગટ થઈ ચૂક્યા છે. ભાવનગરમાં રહેતા, ખાંભા, જિ. અમરેલી ખાતે ૯-૫૧૯૪૯ના રોજ જન્મેલા ગુણવંત ઉપાધ્યાયનું ગુજરાતી ગઝલક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન બદલ, રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રગટ થયેલા હુઝ હુ' જેવા ગ્રંથોમાં એમના જીવનવૃત્તાંતની નોંધ લેવાઈ છે. એમના યથાવત ગઝલસંગ્રહને ૧૯૯૦-૨000ના દશાબ્દીના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે કવિશ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ-૨૦૦૧માં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક એવોર્ડ્ઝ એ મેળવી ચૂકયા છે. તેમના પ્રયોગાત્મક કાવ્યોમાં કાવ્યની બાની અને ગઝલની ગરિમાનું અનોખું સંયોજન અનુભવાય છે. જે ગુજરાતી સાહિત્યની ગઝલોનું સુચારુ પ્રતિનિધિત્વ કરે છે. બે નયનનો ભાવ કવિતા બે નયનનો લય ગઝલ કે ગીત હો, વાંસળીના સૂર છેડો એ જ સંવાદી શ્વસન, કર ઉત્પન્ન!' “નવચેતન'ના નિષ્ઠાવાનતંત્રી : મુકુન્દ પી. શાહ સુપ્રસિદ્ધ ગુજરાતી સામયિક “નવચેતન'ના સ્થાપક તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશીનું ૧૯૭૪માં અવસાન થયું ત્યારે સાહિત્યજગતમાં સોપો પડી ગયો હતો. અગાઉ “પ્રસ્થાન' કૌમુદી’ ‘શારદા' “વીસમી સદી” આ બધાં સામયિકો સ્થાપક તંત્રીઓના અવસાન પછી બંધ થઈ ગયાં હતાં. પણ ચાંપશીભાઈના અવસાન બાદ “નવચેતન' હાઉસ મેગેઝીન બનીને આજ લગી ચાલુ જ રહ્યું. આબાલવૃદ્ધ સૌને ગમે એવી સામગ્રી પીરસવાનું ધ્યેય છે. આનો સાચો યશ જેને જાય છે, એ ચાંપશીભાઈ જેમને સાહિત્યના માનસપુત્ર માનતા હતા એ Jain Education Intemational Page #534 -------------------------------------------------------------------------- ________________ પ૧૮ પથપ્રદર્શક હાલના ભેખધારી અને નિષ્ઠાવાન તંત્રી મુકુન્દભાઈ શાહ. અકાદમીએ એમના કલાવિષયક શોધનિબંધ તેમ જ કલાકાર વડોદરા જિલ્લાના તાલુકા ગામ શિનોરમાં તા. ૨૭-૪ પરિચયને લગતાં પુસ્તક “કલાપાથેય’ પુસ્તકને પુરસ્કૃત કરવામાં ૧૯૨૩ના રોજ જન્મેલા મુકુન્દભાઈ શરૂઆતમાં “સંદેશ'માં આવ્યું હતું. કલાસમીક્ષાની કોલમ મોટાભાગના ગુજરાતી જોડાયા અને ૧૯૫૩ થી “નવચેતન'માં જોડાઈ ગયા. અખબારોમાં વર્ષોથી લખતા રહ્યા છે. ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ સોસાયટી દ્વારા પ્રતિષ્ઠિત કલાકાર એવોર્ડ મુકુંદભાઈએ કુસુમ પ્રકાશન સંસ્થા સ્થાપી અનેક પુસ્તકો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના હસ્તે દિલ્હીમાં એનાયત પ્રગટ કર્યા છે. લગભગ વીસેક જેટલી હકારાત્મક વિચારસરણી કરવામાં આવ્યો હતો. ધરાવતી પુસ્તિકાઓ, એક વાર્તાસંગ્રહ, એક હાસ્યસંગ્રહ અને કલા વિષેના શોધનિબંધો અને કલાના ઇતિહાસ વિષે પાંચેક સંપાદનો-આમ બધું મળીને ૨૭ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં એમના વિચારો બહુ સ્પષ્ટ છે અને એટલે જ કલા વિષેનાં ૧૦ છે. ઘણાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. “કલામાધુર્ય” અને “કલાસંપદા' સાહિત્યિક સંમેલનોના અહેવાલો “નવચેતન', જેવા ઉત્તમ ગ્રંથોના રચયિતા કનું નાયકે કલાક્ષેત્રે અનેક એવોર્પો ‘બુદ્ધિપ્રકાશ', “શબ્દસૃષ્ટિ', “સમભાવ', “ગુજરાત” વગેરેમાં મેળવ્યા છે. આ ઉપરાંત કવિ તરીકે પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. નિયમિતપણે લખે છે. એમના ચિત્રોનું કલાપ્રદર્શન પાંચ વાર કરી ચૂક્યા છે ૧૯૯૮માં ગુજરાત સરકારે “નવચેતન' ને શ્રેષ્ઠ માસિક અને લોકોની ચાહના સારા પ્રમાણમાં મેળવી છે. તરીકે એવોર્ડ આપ્યો હતો. કલા જેવા નિર્જીવ પદાર્થમાં પ્રાણ પૂરીને ઝીણામાં ઝીણી સાહિત્યસેવા અને જીવનોપયોગી પુસ્તકોના લેખનકાર્ય વિગતો સાથે કલા વિષેના લેખો લખવા એ એમનું આગવું તરી માટે તેમને સંસ્કાર એવોર્ડ', ‘જયભિખ્ખ એવોર્ડ', “ધનજી કાનજી આવતું લક્ષણ છે. ગાંધી સુવર્ણચંદ્રક', “નાનુભાઈ સુરતી મિલેનિયમ એવોર્ડ' વગેરે એમના હાથે આવતા વર્ષોમાં વધુ ને વધુ કલાસાહિત્યના એવોઝથી એમને સન્માનવામાં આવ્યા છે. પુસ્તકો પ્રગટ થતા રહે એવી આશા રાખીએ. ૮૨ વર્ષની વયે એક તરવરીયા યુવાનની સ્કૂર્તિ અને રંગભૂમિ વિષયક લેખોના સર્જક ઉત્સાહથી એમનું કાર્ય કરી રહ્યા છે. દિનકર ભોજક કલાસાહિત્યના સ્વામી ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના અધ્યાપન સાથે કન નાયક ગુજરાત અને ગુજરાત બહાર રંગભૂમિ પરના પરિસંવાદોમાં આકાર ભારતી’, ‘કલા અકાદમી' અને મુંબઈ ગુજરાતી ભાગ લઈ ઉત્તમોત્તમ વક્તવ્યો આપનાર દિનકર ભોજકને જૂની કલાકાર એસોસિએશનની સંસ્થા “આકાર ગૌરવી’ના સ્થાપક રંગભૂમિના લોકપ્રિય નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદીના જીવન અને કનુભાઈ નાયકે માત્ર પેઈન્ટીંગ જેવી કળામાં જ રસ નથી લીધો કવન પર સંશોધન અને સમીક્ષાત્મક અધ્યયન કરી મહાનિબંધ પણ સાહિત્યક્ષેત્રે કલાવિષયક પુસ્તકો આપીને આગવું પ્રદાન કર્યું લખવા બદલ ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૭૬માં એમને છે. દેશી નાટક સમાજના ખલનાયક ચુનીલાલ નાયકના કલાકાર પી.એચ.ડી. ની ઉપાધિ એનાયત કરી હતી. નાટ્યપરિષદ સુપુત્રનો જન્મ મહેસાણા જિલ્લામાં આવેલા પાનસરમાં ૯મી કાર્યશિબિરમાં-નાટ્યલેખન, નટકર્મ, દિગ્દર્શન પદ્ધતિ, રંગતંત્ર ડિસેમ્બર ૧૯૩૦ના રોજ થયો હતો. તેમને બચપણથી જ કલા પર પ્રકાશ ફેંકવાની સાથે દશ્યબંધ, પ્રકાશ આયોજન, રંગભૂષાઅને સાહિત્યક્ષેત્રે પ્રીતિ જન્મી હતી અને એટલે જ જી.ડી. વેશભૂષા, ગીત સંગીત–આમ વિધવિધ વિષયો પર એમણે આસ (પેઈન્ટિંગ) એ.એમ.ની ડીગ્રી મેળવીને અનેક સંસ્થાઓ વિચારો પ્રગટ કર્યા છે. સાથે સંલગ્ન રહી. કલાના વિષયને ભણાવતા રહ્યા. સાથે સાથે વિસનગર ખાતે તા. ૨૬-૧૧-૧૯૩૩ના રોજ જન્મેલા શબ્દ સાથેની પ્રીતિ ઠેઠ ૧૯૪૪માં થયેલી, તેનો ઉત્તરોત્તર દિનકર ભોજકે વર્ષોલગી અધ્યાપનક્ષેત્રે કામ કર્યું. નાટ્ય વિવેચન વિકાસ થતો ગયો. અંગેની કલમ માટે જાણીતા દિનકર ભોજકે રંગભૂમિ વિષેનાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય દસ પુસ્તકો લખ્યાં છે. ૧૯૭૬માં જયશંકર સુંદરીની આત્મકથા (त्तर Jain Education Intemational For Private & Personal use only Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’ નું સંપાદન કરેલું. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદે પુરસ્કૃત કર્યું હતું. આવી જ રીતે ‘ગુજરાતી રંગભૂમિ : ગઈકાલ અને આજ'માં એમણે ૠગ્વેદના પુરુરવાઉર્વશીના સંવાદથી લઈને આજની નવી રંગભૂમિના લેખાંજોખાં રજૂ કર્યા છે. બીજું પુસ્તક જૂની ગુજરાતી રંગભૂમિ’ નું પ્રકાશન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે કર્યું હતું. આ બન્ને પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરેલાં. દિનકરભાઈએ રવીન્દ્ર ભવન, દિલ્હી અને અન્નામલય થિયેટર મદ્રાસમાં અનુક્રમે ૧૯૭૩ અને ૧૯૭૬માં ભવાઈના વિવિધ વેશો રજૂ કરાવી, આ વેશોનું ધ્વનિમુદ્રણ અને કેસેટ પણ કરાવી. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક “ધી કમ્પેનીયન ટુ ઇન્ડિયન થિયેટર'માં ગુજરાતી રંગભૂમિ વિશેનો એમનો અંગ્રેજીમાં લખાયેલ અભ્યાસલેખ સામેલ કરવામાં આવ્યો છે. લોકપ્રિય ગીતોના રચયિતા અને કોલમીસ્ટ સુધીર દેસાઈ ‘સંદેશ’, ‘કુમાર’, ‘જન્મભૂમિપ્રવાસી'માં વર્ષોથી કોલમ લખીને વાંચકોનાં હૈયામાં પ્રેમભર્યું સ્થાન પામનાર સુધીર દેસાઈને કાવ્યવાંચન માટે અવારનવાર દેશના અનેક શહેરોમાંથી નિમંત્રણ મળતું રહ્યું છે. એમનાં ઘણાં ગીતોને જાણીતા પ્રતિષ્ઠિત પ્લેબેક ગાયકોનો કંઠ મળ્યો છે. પેટલાદ ખાતે ૧૫-૨-૧૯૩૪ના રોજ જન્મેલા સુધીર દેસાઈએ બધાં મળીને ૨૦ પુસ્તકો લખ્યાં છે. આમાં કાવ્યસંગ્રહો, અનુવાદ, વિવેચન, નિબંધસંગ્રહ અને સંપાદનનો સમાવેશ થાય છે. ૧૯૮૦માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ, ‘સૂર્યને તરતો મૂકું છું' ને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, ‘માયકોવસ્કીનાં કાવ્યો' (અનુવાદ)ના પુસ્તકને સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ, ૧૯૯૧માં પ્રગટ થયેલ નિબંધ સંગ્રહ ‘મનના ગોકુળિયામાં' માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન પબ્લિશર્સ પારિતોષિક તેમજ ૨૦૦૩માં પ્રગટ થયેલ નિબંધસંગ્રહના પુસ્તક મબલખ આનંદ” માટે મહારાષ્ટ્ર સ્ટેટ ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડથી સુધીરભાઈને સન્માનિત કરવામાં આવ્યા છે. ૧૯૭૪માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘લોહીને કિનારે ઊગેલ વડ' એમની નોંધનીય કૃતિ છે. બી.એસ.સી., એલ.એલ.બી. તેમજ રાષ્ટ્રભાષા હિન્દીમાં ૫૧૯ વિનીત થયેલા સુધીરભાઈ હાલમાં ધંધામાંથી નિવૃત્ત થઈને લેખનકાર્ય કરે છે. આશા રાખીએ, એમના હાથે વધુ ને વધુ પુસ્તકો લખાતાં રહે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતાં રહે. ચિંતનકાર—અજિત સરૈયા અજિત સરૈયાનો મુખ્ય શોખ રહ્યો છે, વર્તમાનપત્રોમાંથી વિવિધ વિષયોનાં કટીંગ ભેગા કરવાં. છેલ્લા ત્રીસ વર્ષથી સતત આ શોખને કેળવ્યો છે. પરિણામે પાકિસ્તાન, ઇસ્લામ, બંધારણ, કાયદો, રાજકારણ, વિદેશનીતિ, પ્રખ્યાત વ્યક્તિઓનાં જીવનચરિત્ર—આમ વિવિધ વિષયો પર ફાઈલો જોવા મળે છે. મૂળે એમના રસના વિષયો રહ્યા છે, અર્થશાસ્ત્ર, રાજકારણ, સાહિત્ય અને અધ્યાત્મ. જામનગર ખાતે તા. ૧૦-૧-૧૯૨૭ના રોજ જન્મેલા અજિતભાઈએ મુંબઈમાંથી ૧૯૪૮માં બેન્કીંગ સાથે બી.કોમ. ની ડીગ્રી લીધી. ૧૯૬૩માં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. થયા. વર્ષોલગી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિ.માં નોકરી કરી ૧૯૮૭ થી નિવૃત્ત થયા છે. પણ સાહિત્યનો શોખ શાળાજીવનથી જ હતો એટલે વિવિધ વિષયો પરના એમનાં બધાં મળીને ૧૦ પુસ્તકો પ્રગટ થયાં છે. જેમાં મૃત્યુનું પોસ્ટમોર્ટમ’ બહુ જ વખણાયેલું છે. ચિંતન અને અધ્યાત્મ માટે જાણીતા એવા અજિતભાઈ આટલી ઉંમરે પણ સ્વસ્થ રહીને સાહિત્યનું સર્જન કરી રહ્યા છે બહુમુખી પ્રતિભા ડો. મણિલાલ હ. પટેલ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ગુજરાતીના પ્રોફેસર ડો. મણિલાલ હ. પટેલે ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ઉમદા કામ કરી એક આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં ૫૩ પુસ્તકોમાં ૫ નવલકથાઓ, ૪ વાર્તાસંગ્રહો, ૪ કાવ્યસંગ્રહો, ૧૦ નિબંધનાં પુસ્તકો, ૧૫ વિવેચનનાં પુસ્તકો અને ૧૫ સંપાદનનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. એમના મહત્ત્વનાં ને જાણીતાં પુસ્તકો છે ઃ કિલ્લો, અંધારુ (નવલકથા), માટીવટો, કોઈ સાદ પાડે છે, ભૂંસાતાં ગ્રામચિત્રો (નિબંધો) સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યાં, (કવિતા), રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ કાગળ (વાર્તાસંગ્રહો), રાવજી પટેલ, ઈશ્વર પેટલીકર, સુરેશ જોષીના નિબંધો, રચનાલોક, કાવ્યપદાર્થ (વિવેચનો) તથા કેટલાંક સંપાદનો ધ્યાનપાત્ર છે. પંચમહાલ જિલ્લામાં મોટા પાલ્લામાં તા. ૯-૧૧૧૯૪૯ના રોજ જન્મેલા મણિલાલ ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ., પી.એચ.ડી. થયા છે. ૧૯૭૩ થી અધ્યયન ક્ષેત્રે સંકળાયેલા રહી શિક્ષણજગતમાં એમણે એક આગવી પ્રતિભા વિકસાવી છે. એમ. ફિલ.માં ૨૫ વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી.માં ૧૦ વિદ્યાર્થીઓએ એમનાં માર્ગદર્શન હેઠળ ડીગ્રીઓ મેળવી છે. જન્મભૂમિ પ્રવાસી, સમકાલીન, ગુજરાત ટુ ડે તેમ જ ન્યૂયોર્કથી પ્રગટ થતા ગુજરાત ટાઈમ્સમાં વર્ષોથી કોલમ લખતા આવ્યા છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ૪ ઇનામો, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૪ ઇનામો અને અન્ય સ્થળોએ કામ કરતી સાહિત્યિક સંસ્થાઓ તરફથી એમને પુસ્તકો તેમજ સાહિત્ય માટેના ૬ ઇનામોથી નવાજવામાં આવ્યા છે. ૧૯૯૩માં એમણે લંડનની મુલાકાત લીધી. અનેક સાહિત્યિક અને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી એમનાથી બનતી સેવા આપી રહ્યા છે. આવા ઉચ્ચ કક્ષાના સર્જક મણિલાલ હ. પટેલ સ્વભાવે મીતભાષી, નિખાલસ અને નમ્ર છે. ગ્રામજીવનનાં રેખાચિત્રો વિષેનું લખાણ એમનું આગવું લક્ષણ રહ્યું છે. એમણે પ્રકૃતિ સાથે ઘરોબો કેળવ્યો છે અને એટલે જ લખે છે : છાંયડાની શું ખબર આકાશ ઊંચા તાડને એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને. ઉચ્ચ કક્ષાના સ્કોલર નીતિન મહેતા એમ.એ.માં ગુજરાતી વિષયમાં પ્રથમ આવીને બી. કે. ઠાકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી, મુંબઈ વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક નીતિન મહેતાએ કવિતા તેમજ વિવેચન ક્ષેત્રે અદ્ભૂત કામ કર્યું છે. એમ.એ., પી.એચ.ડી. થયેલા નીતિન શાંતિલાલ મહેતાનો જન્મ જૂનાગઢ ખાતે તા. ૧૨-૪-૧૯૪૪ના રોજ થયો હતો. એમની કવિતાઓ તેમજ વિવેચનલેખો ‘ફાર્બસ’, ‘પરબ', પથપ્રદર્શક ‘શબ્દસૃષ્ટિ’, ‘એતદ્’, ‘નવનીત સમર્પણ’, ‘ખેવના’, ‘કંકાવટી’ જેવા સામયિકોમાં નિયમીત રીતે પ્રગટ થતા રહ્યા છે. એમની કવિતાના અનુવાદ હિંદી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં થયા છે. ૧૯૯૨માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનાર, નીતિન મહેતાનાં પ્રગટ થયેલાં પાંચ પુસ્તકોમાં નિર્વાણ (કાવ્યસંગ્રહ) અને કાવ્યબાની (વિવેચન) ને અનુક્રમે સંનિધાન ક્રિટીક એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યાં છે. હમણાં તાંજેતરમાં ૨૦૦૪માં અપૂર્ણ (વિવેચનસંગ્રહ) તૈયાર થયો છે. ટૂંકી વાર્તાના કસબી તારિણીબેન દેસાઈ દૂરદર્શનની ચેનલ પરથી ટી.વી. સીરીયલ ‘કશ્મકશ’માં તેમની વાર્તા ‘મહાલક્ષ્મી' ટી.વી.ના પડદે રજૂ થઈ ત્યારે દર્શકોએ હોંશેહોંશે એને વધાવેલી. ટૂંકીવાર્તાના કસબી અને ટૂંકી વાર્તા માટે જેમને અનન્ય પ્રેમ છે, એવાં તારિણીબેન દેસાઈ ફિલોસોફીના વિષય સાથે એમ.એ. થયાં. ત્યારબાદ સંગીત વિશારદ, રાષ્ટ્રભાષા રત્ન, જ્યોતિર્વિદ જેવી બીજી કેટલીક ડીગ્રીઓ પણ પ્રાપ્ત કરી. જાણીતા કવિ અને સાહિત્યકાર સુધીર દેસાઈનાં પત્ની તારિણીબેનનો જન્મ વડોદરા ખાતે તા. ૨૨-૧૨-૧૯૩૫ના રોજ થયો હતો. આધુનિક વાર્તાકાર તરીકે પોતાની વિશિષ્ટ છબી ઊભી કરનાર તારિણીબેન દેસાઈના ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. ‘પગ બોલતા લાગે છે’, ‘રાજા મહારાજાની જે— આ બે વાર્તાસંગ્રહોને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પારિતોષિક મળ્યાં છે. આકાશવાણી અને દૂરદર્શન પર અનેકવાર આવી ચૂકયાં છે. તાજેતરમાં ૨૦૦૩માં તેમનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘મરૂન, જામલી, ગુલાબી' પ્રગટ થયો છે. ‘સૂર્યો જ સૂર્યો’ના રચિયતા સંસ્કૃતિરાણી દેસાઈ કવિતાવાંચન માટે સતત દેશના અનેક શહેરોમાંથી જેમની વારંવાર માંગ થતી રહી છે, એવા સંસ્કૃતિરાણી દેસાઈની અનેક કાવ્યરચનાઓ અંગ્રેજીમાં પ્રકાશિત થતી રહી છે. સાહિત્યકાર બેલડી સુધીર દેસાઈ–તારિણીબેન દેસાઈનાં સુપુત્રી Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સંસ્કૃતિરાણી સ્ટેટીસ્ટીક્સ, એમ.બી.એ., કોમ્પ્યુટર તેમજ મેનેજમેન્ટ સ્ટડીમાં ઉચ્ચ પ્રકારની ઉપાધિઓ મેળવીને આજે પબ્લીક લીમીટેડ કંપનીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં જનરલ મેનેજરના ઉચ્ચ પદે બિરાજે છે. ૧૯૯૩માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ સૂર્યો જ સૂર્યો' ને છ છ પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. મુંબઈ ખાતે તા. ૧-૧૦૧૯૫૮ના રોજ જન્મેલા સંસ્કૃતિરાણી દેસાઈ ૨૫ વર્ષથી વધુ સમય ટી.વી. અને આકાશવાણી પર રજૂ થતાં રહ્યાં છે. કરાટે અને નૃત્યમાં પારંગત એવા સંસ્કૃતિરાણી દેસાઈ નિયમિત સાહિત્યિક કૃતિઓ પ્રગટ કરતાં રહ્યાં છે. કાપડના વેપારી અને સર્જક ધનજીભાઈ પટેલ (આનંદ) કાપડના વેપારી, માત્ર ગુજરાતી છ ધોરણ ભણેલ ધનજીભાઈ પટેલે (આનંદ) સરસ મઝાનાં કાવ્યો અને ભજનો રચ્યાં છે. એમની અનેક કૃતિઓને જાણીતા ગાયક કલાકારો– પુરુષોત્તમ ઉપાધ્યાય, આનંદકુમાર સી., સોલી કાપડીઆ, ઉષા મંગેશકર, કૌમુદીની મુન્શી, રેખા ત્રિવેદી જેવા અનેક માતબર ગાયકોનો કંઠ સાંપડ્યો છે. એમની અનેક રચનાઓ એચ.એમ.વી. પોલીડોર, આકાશવાણી અને દૂરદર્શન પર ધ્વનિ મુદ્રણ થઈ ચૂકી છે. મહેસાણા જિલ્લામાં ઉમતા ગામે તા. ૧-૮-૧૯૨૮ના રોજ જન્મેલા ધનજીભાઈ પટેલનાં ગીત, ગઝલ, ભજન, લેખોના ૧૧ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. એમનાં જાણીતા પુસ્તકોમાં ‘ભજનાનંદ', ‘ઉમિયા સ્તવન' અને ‘ઓળખનો ચહેરો' નો સમાવેશ થાય છે. ધંધાની સાથે સાથે સાહિત્યસર્જન કરી રહેલા ધનજીભાઈ પટેલ (આનંદ) ને શુભેચ્છાઓ આપીએ. આચાર્યની આજકાલ'ના સર્જક ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય પચ્ચાસ હજારથી પણ વધુ કાર્ટૂનો જેમના હાથે દોરાયાં છે, વિવિધ વિષયો પર હળવા લેખો પ્રજા સમક્ષ મૂક્યા છે, ‘આચાર્યની આજકાલ'ના દૈનિક વ્યંગ ચિત્રોની કોલમના સર્જક અને વ્યંગ ચિત્રકાર ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય આપણી ગુજરાતી ભાષાના પ્રખ્યાત કાર્ટુનીસ્ટ છે. ઊંઝા ગામમાં તા. ૧૭-૧૧-૧૯૨૬ના રોજ જન્મેલા Jain Education Intemational ૫૨૧ ઇન્દ્રદેવ આચાર્ય ઇકોનોમીક્સનો વિષય લઈ એમ.એ., પી.એચ.ડી. થયા છે. ઠેઠ ૧૯૫૯ થી કાર્ટુનીસ્ટ તરીકે ‘આચાર્યની આજકાલ'માં પ્રવેશ થયો તે આજલગી ચાલુ જ રહ્યો છે. આવી ઘટના એક નોંધપાત્ર સિદ્ધિ છે. મલ્ટીનેશનલ ઓઈલ કંપનીમાં આર્થિક સલાહકારના ઉચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં વ્યંગચિત્રો અને હાસ્યલેખોના ક્ષેત્રે પણ એમણે કામગીરી ચાલુ રાખી. ગુજરાત સમાચારના ‘આનંદ મેળો’ વિભાગના સંપાદક તરીકે એમણે કાર્ટૂન સાથેના સંખ્યાબંધ હળવા લેખો લખી પ્રજાને અનેરા પ્રકારનું શિષ્ટ મનોરંજન પૂરું પાડ્યું છે. એમનાં કાર્ટૂનો અને લખાણોમાં એક ખાસ પ્રકારનો વ્યંગ હોય છે, કટાક્ષ હોય છે, જે વાંચકોને ખૂબ સ્પર્શી જાય છે. ‘વ્યંગચિત્રો’ અને ‘હાસ્ય ટોનિક' નામનાં બે પુસ્તકો જાણીતાં છે. ૧૯૯૨ની સાલમાં ન્યૂ દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી તરફથી વેટરન આર્ટીસ્ટ એવોર્ડ', સને ૧૯૯૭માં ગુજરાત સરકાર તરફથી પત્રકારિત્વમાં ‘બેસ્ટ કાર્ટૂનીસ્ટ' તરીકે એવોર્ડ આપવામાં આવ્યા છે. દલિત સાહિત્યના મૂઠ્ઠી ઊંચેરા સર્જક જોસેફ મેકવાન વર્ષોલગી દલિત સમાજની શોષિત, કચડાયેલી પ્રજાનાં દુઃખ, દર્દ, પીડા, વેદના ખૂબ જ નદીકથી નિહાળ્યાં. લગભગ બે દાયકાથી વધુ સમય સુધી એમના હૃદયમાં સંવેદનાનાં ઘોડાપૂર વહેતાં રહ્યાં. ભવાટટિવની વાટમાં ભૂલા પડેલા વટેમાર્ગુને વર્ષો પછી જાણે એક રસ્તો મળી ગયો. રણમાં ચાલતા ચાલતા અત્યંત તરસ અને થાકથી તરફડિયાં મારતા માણસને એકાએક જ પાણી મળતાં હૈયે ‘હાશ’ નો અનુભવ થાય, એવો જ અનુભવ જોસેફ મેકવાનને થાય છે. દલિત સમાજની એ પીડામય, દર્દભરી ઘટનાઓને વાચા આપવા કલમ હાથમાં લીધી. આ કલમ જાણે શાહીમાંથી નહિ પણ લોહીમાં બોળીને લખતા હોય એમ આ સર્જકના હાથે હૃદયને હચમચાવી નાંખે એવા દલિત સમાજની પિડીત પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ શરૂ થાય છે. દલિત સમાજની સાહિત્યમાં ઉત્તમોત્તમ કૃતિઓ રચી દેશપરદેશમાં જેમણે ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે, એવા જોસેફ મેકવાનનું નામ ગુજરાતી દલિત સાહિત્યમાં મોખરાનું રહેશે. દલિત સાહિત્યનું સર્જન કરવામાં સદાય પ્રવૃત્ત, સમાજસુધારક, દલિતો, શોષિતો, પીડિતો પર થતા અત્યાચારો Page #538 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ પથપ્રદર્શક અને સામાજિક વિષમતાઓનું જીવનદર્શન જેમના હાથે ગુજરાતી એમની ટૂંકી વાર્તાઓ અને લેખો અનેક દૈનિક, સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં થતું રહ્યું છે, એવા જોસેફ સામયિકમાં વર્ષોથી પ્રગટ થતા રહ્યા છે. વિવિધ યુનિવર્સિટીઓ, મેકવાનનો જન્મ તા. ૯-૧૦-૧૯૩૬ના રોજ ઓડ ગામમાં સાહિત્યિક તેમજ ઇતર સંસ્થાઓ દ્વારા આયોજિત સભાઓ, થયેલો. એમ.એ., બી.એડ., હિન્દી સેવક અને સાહિત્યરત્નની પરિસંવાદોમાં વક્તવ્યો આપતા રહ્યા છે. ઉપાધિઓ ધરાવનાર જોસેફ મેકવાનને ચરોતરી તળપદી ભાષા એમણે સંપાદન કરેલા ગ્રંથો ‘નારી તું નારાયણી', દીકરી પરનું પ્રભુત્વ હસ્તગત છે. તેમની કૃતિઓ જનહૃદય સુધી વહાલનો દરિયો (વિનોદ પંડ્યા સાથે) અને “દીકરી એટલે દીકરી’ પહોંચવામાં સફળ નીવડી છે. નો સમાવેશ થાય છે. આજસુધીમાં એમનાં પ્રગટ થયેલાં ૨૫ પુસ્તકોમાં ૧૦ દીકરી વ્હાલનો દરિયો’ પુસ્તકની છેલ્લા સાત વર્ષોમાં નવલકથાઓ, ૪ વાર્તાસંગ્રહો, ૮ રેખાચિત્રો તેમજ અન્ય પંદર આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે. પુસ્તકોનો સમાવેશ થાય છે. દાયકાની શ્રેષ્ઠ નવલકથા તો તાજેતરમાં પ્રગટ થયેલ ગ્રંથ “દીકરી એટલે દીકરી'ના આંગળિયાત' ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેમજ વિમોચન સમારંભ પ્રસંગે વિલેપાર્લેનો ભાઈદાસ હોલ હકડેઠઠ્ઠ બીજા છ એવોર્ડ મળેલા છે. ‘સાધનાની આરાધના’ વાર્તાસંગ્રહ, ભરાયેલો હતો. જનમજલાં', “મારી ભિલ્લુ', “માનવ હોવાની મંત્રણા', (રેખાચિત્રો) પુસ્તકોને એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે. ‘વ્યથાનાં ‘લેખન’થી તરવાનો માર્ગ પસંદ કરનાર વીતક' (રેખાચિત્રો) ને વિદ્વાન સાહિત્યકારોએ વખાણી છે. હસમુખ રાવળ લોકપ્રિય કટારલેખક એવા જોસેફ મેકવાને અમેરિકા અને ચાળીસ વર્ષોલગી આકાશવાણીમાં સેવાઓ આપી, લંડનમાં ૩૫ વ્યાખ્યાનો આપ્યાં છે. ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ સહાયક કેન્દ્ર નિયામક તરીકે ૧૯૯૪માં નિવૃત્ત થયેલા હસમુખ તરફથી “આંગળિયાત' નવલકથાનો ડો. રીટા કોઠારીએ કરેલો રાવળ આજેપણ લેખનકાર્યમાં કાર્યરત છે. અંગ્રેજીમાં અનુવાદ Step Child પુસ્તક રૂપે પ્રગટ થયો છે. નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી તરફથી “વ્યથાનાં વીતક' (રેખાચિત્રો) જન્મભૂમિ લખતર (જિ. સુરેન્દ્રનગર)ના આદેશને પુસ્તક અંગ્રેજી અને બીજી ૧૧ અન્ય ભારતીય ભાષાઓમાં અનુસરીને તા. ૨-૧-૧૯૩૪ના રોજ જન્મેલા હસમુખ રાવળ અનુવાદિત થઈને પ્રગટ થયું છે. ગુજરાતી સાહિત્યમાં એક લેખનથી કરવાનો માર્ગ પસંદ કર્યો. ૧૯૫૩ થી ટૂંકીવાર્તા નોંધનીય ઘટના બની છે કે એક દાનવીરે ૧000 લાયબ્રેરીમાં લેખનનો પ્રારંભ કર્યો. ભારતીય તથા પાશ્ચાત્ય સ્વરૂપોને ૧૦૦૦ ગુજરાતી પુસ્તકો મોકલાવ્યાં છે. આનો સઘળો યશ પડખેપડખે મૂકીને તુલનાત્મક અભ્યાસથી એમણે “નાટ્યસ્વરૂપ” જોસેફ મેકવાનને જાય છે. પુસ્તક પ્રસિદ્ધ કર્યું. જે પાઠ્યપુસ્તક રહી ચૂક્યું છે એ હજીપણ એ સ્વરૂપનું એકમાત્ર ગુજરાતી પુસ્તક રહ્યું છે. દીકરી વ્હાલનો દરિયો'ના સંપાદક આજલગી એમનાં પ્રગટ થયેલાં ૩૫ પુસ્તકોમાં કાન્તિ પટેલ નવલકથાઓ, ૧૩ ચરિત્રગ્રંથો, ૫ વાર્તાસંગ્રહો, ૩ નાટ્યસંગ્રહો છત્રીસ વર્ષ અધ્યાપન ક્ષેત્રે સંકળાયેલા રહી શૈક્ષણિક અને અન્ય સંપાદન–અનુવાદનો સમાવેશ થાય છે. છેલ્લાં વીસ જગતને આપેલું ગુજરાતી ભાષાનું યોગદાન અનેરું છે. ત્રીસ વર્ષ વર્ષથી વિશ્વની પ્રેમકથાઓ' પર સંપાદન-સંશોધન, લેખન કરે લગી યુનિવર્સિટી ગુજરાતી અભ્યાસ મંડળના સભ્ય અને પાંચ છે. ૧૯૯૪માં નિવૃત્ત થયા ત્યારે તેઓ આઈ.એ.એસ. કક્ષાના વર્ષ મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગુજરાતીના સ્ટેશન ડાયરેક્ટર હતા. પાઠ્યપુસ્તકોના સંપાદન મંડળમાં કાન્તિ પટેલે યશસ્વી કામગીરી તેમની કારકિર્દીમાં ચાર હજાર નાટકો-રૂપકો અને બજાવી છે. સૃજનશીલ કાર્યક્રમોના લેખન-નિર્માણનો જંગી ફાળો છે. તેમને ( ૧૫-૮-૧૯૪૧ના રોજ જન્મેલા કાન્તિ પટેલે મુંબઈ ૧૯૭૫માં રાષ્ટ્રીય કક્ષાનો પ્રસારણ એવોર્ડ મળ્યો હતો. યુનિવર્સિટીમાંથી ૧૯૬૮માં એમ.એ. ની ઉપાધિ મેળવી. કવિ, વાર્તાકાર પ્રાણજીવન મહેતા એમ.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ આવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ. સાહિત્યક્ષેત્રે રાગદ્વેષ અને જૂથવાદથી પર રહીને સ્વબળે Jain Education Intemational Page #539 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આગળ આવેલા પ્રાણજીવન મહેતા કવિ અને વાર્તાકાર તરીકે વિશેષ જાણીતા છે. માત્ર મેટ્રિક સુધીનો અભ્યાસ કરવા છતાંય તેમનું વાંચન વિશાળ રહ્યું છે. ચિંતન-મનન કરતા રહેવું એ એમના સ્વભાવની ખાસિયત છે. કસ્ટમ હાઉસ કલીઅરીંગના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા પણ હાલમાં નિવૃત્ત થયેલા પ્રાણજીવન મહેતાનો જન્મ તા. ૧૪-૭-૧૯૩૭ના રોજ ભુજ ખાતે થયો હતો. વ્યવસાયની સાથે એમની સાહિત્યસાધના ચાલુ જ રહી. આમ સર્જક તરીકે એમણે આગવી છબી ઊભી કરી છે. આજસુધીમાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. ત્રણ કાવ્યસંગ્રહો ‘કાનોમાતર’, ‘પ્રાકૃત' તથા ‘પ્રા.વચન' પ્રગટ થયા છે. બે વાર્તાસંગ્રહો “પ્રા.કથન” તથા “પ્રપંચતંત્ર' પ્રગટ થયાં છે. કાનોમાતર’ માટે જયંત પાઠક પુરસ્કાર “પ્રાકૃત' માટે મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ‘પ્રા.કથન' માટે સરોજ પાઠક પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. કવિ નીતિન વિ. મહેતા મુંબઈ રાષ્ટ્રીય બેંકમાં વર્ષોથી નોકરી કરનાર નીતિન વિ. મહેતાને શાળાજીવનથી સાહિત્યસર્જનની લગની લાગેલી. વિદ્યાર્થી અવસ્થામાં અનેક કાવ્યો એમના હાથે સર્જાતા રહ્યાં અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતા રહ્યાં. ભાવનગર ખાતે તા. ૧૧-૭-૧૯૪૯ના રોજ જન્મેલા નીતિન વિ. મહેતાએ અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. ની ઉપાધિ મેળવી. આકાશવાણી માન્ય કવિ નીતિન વિ. મહેતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “પગલાંમાં ઊતર્યું આકાશ' ૧૯૮૭માં પ્રગટ થયો. સરકારી તેમજ અન્ય બીજી સંસ્થાઓ દ્વારા એમને અનેક પારિતોષિકો મળ્યાં છે. લેખક, કલાકાર સતીશ વ્યાસ લેખન, અભિનય, દિગ્દર્શનમાં પારંગત એવા સતીશ ચન્દ્રશંકર વ્યાસને જેટલા રંગમંચના કાર્યક્રમો પ્રિય છે, તો બીજી બાજુ સર્જનાત્મક સાહિત્યમાં પણ એટલો જ રસ ધરાવે છે. તા. ૨૧-૫-૧૯૫૭ના રોજ જન્મેલા સતીશ વ્યાસે બી.એસ.સી., એમ.એ. (ગુજરાતી વિષય પ્રથમ વર્ગમાં પ્રથમ) એમ.એ. (હિંદી-અંગ્રેજી), સાહિત્યરત્ન આમ અનેક ઉપાધિઓ મેળવી છે. ૧૯૮૩માં એમણે બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પ૨૩ એમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. “વારતા રે વારતા” અને “કાન્હાની કબર' (બાળવાર્તાસંગ્રહ) તેમજ “જૂની ગુજરાતી રંગભૂમિ', “નાટ્યરંગ' (નાટ્યજગતના લેખો). ગુજરાતી-હિંદી ટી.વી. સીરીઅલો, ગુજરાતી નાટક “સરસ્વતીચંદ્ર', ૧ હિંદીફિલ્મ તેમજ દસ એકાંકીમાં અભિનય કરનાર સતીશ વ્યાસ પત્રકારત્વ ક્ષેત્રે ઘણા અખબારોમાં એમની કલમના ચમકારા દેખાય છે. ‘આકાશવાણી’ અને ‘ટી.વી.'ના કલાકાર હાલમાં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. કવિસંમેલનો તેમજ અનેક કાર્યક્રમોનું સંચાલનકુશળતાપૂર્વક કરે છે. શબ્દ-ચિત્રકાર, બાળગીતકાર કવિ મધુકાન્ત જોશી જાણીતા શબ્દ-ચિત્રકાર, બાળગીતકાર કવિ મધુકાન્ત જોષીની કલાયાત્રા માણવા જેવી છે. બાળકોને આનંદ અને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી પ્રવૃત્તિઓના વિકાસમાં મધુકાન્ત રસ લઈ રહ્યા છે. ચૂડા (જિ. સુરેન્દ્રનગર)માં તા. ૬-૩-૧૯૫૫ના રોજ જન્મેલા મધુકાન્ત જોશીએ બી.એ., બી.એ.ની ઉપાધિ મેળવી છે. મધુકાન્ત જોષીના આજસુધીમાં ૬ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. ‘ત્યારથી' (કાવ્યસંગ્રહ) “મોર પગલાં પાડે છે.” (બાળસાહિત્ય) ‘હય! મારાં ખોળામાં ફૂલડાં' (બાળજોડકણાં)આ પુસ્તકોને સાહિત્યપ્રેમીઓએ અને વિવેચકોએ બિરદાવ્યાં છે. આંખોમાં, આંગળાઓમાં, કંઠમાં અને હૈયામાં ગજબની તાકાત, જુસ્સો અને સૌંદર્ય ઈશ્વરે જેમનામાં મૂક્યા છે, એવા લેખક–કલાકાર મધુકાન્ત જોષી વધુ ને વધુ સર્જનાત્મક સાહિત્ય રચતા રહે. દલિત સાહિત્યની પરબ માંડનાર હરીશ મંગલમ જેમની વાર્તાઓએ દલિત સાહિત્યને એક આગવી કેડી કંડારી આપી છે અને અનામત વિરોધી આંદોલનો પછી જેમણે નવી જ પરંપરા ઊભી કરીને પોતાના મૌલિક પ્રદાનની ઝાંખી કરાવી છે, એવા હરીશ મંગલમે દલિત સાહિત્યનાં લગભગ તમામ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. સામાજિક માળખા સંદર્ભે ઉદ્દભવેલી વિષમતાઓ અને વિસંવાદિતાઓએ જેમના ચિત્તતંત્રને Jain Education Intemational Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ પથપ્રદર્શક હચમચાવી દીધું અને આ ખળભળાટ સાહિત્યમાં શબ્દરૂપે પ્રજળીને પ્રકટ્યો એવા હરીશ મંગલમ દલિત સાહિત્યની પરબ માંડનાર છે. જિ. મહેસાણા) ખાતે તા. ૧૫-૨-૧૯૫૨ના રોજ જન્મેલા હરીશ મંગલમે બી.એ., એલ.એલ.બી. ની ઉપાધિ મેળવી છે. અધિક કલેકટર તરીકે સેવાઓ આપનાર હરીશ મંગલમના આજસુધીમાં ૧૩ પુસ્તકો પ્રગટ થયાં છે. ૧ કાવ્યસંગ્રહ, ૨ નવલકથાઓ, ૧ નવલિકાસંગ્રહ, ૨ વિવેચન, ૧ આસ્વાદ તેમજ ૬ સંપાદનનો સમાવેશ થાય છે. એમની બે નવલકથાઓ “તિરાડ', મોડી' તેમજ વાર્તાસંગ્રહ ‘તલપ’ આ ત્રણે પુસ્તકો હિંદીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. એમની ઘણી વાર્તાઓના અંગ્રેજી, હિંદી, બંગાળી, ઉડિયા, ઉર્દૂ ભાષાઓમાં અનુવાદ થયા છે. | ‘તલપ’ વાર્તાસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય અકાદમી, તરફથી પુરસ્કાર તેમજ બીજા પુસ્તકોને પણ એવોર્ડ મળેલા છે. હરીશ મંગલમ દલિત સાહિત્ય અને દલિત શોષિતપીડિત સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ છે. લોકજીવનના ધબકારા ઝીલતા સર્જક રાઘવજી માધડ ટૂંકી વાર્તા, નવલકથા, નાટક વગેરે સ્વરૂપોમાં એમની સામાજિક નિસ્બત અને સચ્ચાઈનો રણકો તીવ્રતાથી વ્યક્ત થતો નજરે પડે છે. રાઘવજી માધડ વાર્તાઓનું કથાવસ્તુ તળપદા ગ્રામીણ જીવનમાંથી અને એમાંય છેવાડાના સમાજમાંથી પસંદ કરે છે. ભાષાશૈલીની લઢણ, નિરૂપણ રીતિ અને પાત્રોના મનોગત સાથે વાચકને જકડી રાખે તેવું આલેખન એમની નવલકથાઓમાં જોવા મળે છે. દેવળિયા ગામે તા. ૧-૬-૧૯૬૧ના રોજ જન્મેલા રાઘવજી માધડ એમ.એ., બી.એ. થયેલા છે. વ્યવસાયે શિક્ષક છે અને એટલે શૈક્ષણિક કાર્યની રચનાત્મક પ્રવૃત્તિઓમાં ખંતીલા અને ધગશવાળા રહ્યા છે. ૮ નવલકથાઓ, ૨ વાર્તાસંગ્રહ, ૩ લોકસંગ્રહ–આમ બધાં મળીને ૧૩ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. “ઝાલર’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. તો લઘુનવલ ‘વંટોળ” તેમજ “ઉઘાડી આંખે શમણાં', ‘તરસ એક ટહુકાની'“સગપણ એક ફૂલ’ એમની યાદગાર નવલકથાઓ છે. દૂરદર્શન પરથી એમની નાટકશ્રેણી બાલુ બોલે છે', “ધીરી બાપુડિયાં' રજૂ થઈ રહી છે. આકાશવાણીમાં નાટક, રૂપક, વાર્તા રજૂ કરતા રહ્યા છે. આમ બહુમુખી પ્રતિભા ધરાવતા લોકજીવનના ધબકારા ઝીલતા સર્જક છે. અગ્રણી વાતકાર મોહન પરમાર ‘લેખક અને ભાવક વચ્ચે પ્રત્યાયયાન સાધવાની કોઈ સાહિત્ય સ્વરૂપ પાસે તાકાત હોય તો તે વાર્તા પાસે છે' એવું વારંવાર કહેનાર મોહન પરમારે સાહિત્યનાં લગભગ બધાં જ સ્વરૂપોમાં કામ કર્યું છે. ભાસરિયા ખાતે તા. ૧૫-૩-૧૯૪૮ના રોજ જન્મેલા મોહન પરમારે એમ.એ., પી.એચ.ડી. કર્યું છે. અલંગ ખાતે વહીવટી અધિકારી તરીકે કાર્ય કરનાર મોહન પરમાર સાહિત્ય સાધનામાં રત છે. એમનાં પ્રગટ થયેલાં ૨૨ પુસ્તકોમાં ૮ નવલકથા, ૪ વાર્તાસંગ્રહ, ૧ એકાંકીસંગ્રહ, ૩ વિવેચન, ૧ સંશોધન અને ૫ સંપાદનનો સમાવેશ થાય છે. એમની નવલકથા “પ્રિયતમાં’ તેમજ વાર્તાસંગ્રહ ‘નકલંક ને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એમની નવલકથા “નેળિયું', ડાયા પશાની વાડી', લોકપ્રિય કૃતિઓ છે તો એમનો પોઠ' વાર્તાસંગ્રહને વાંચકો અને વિવેચકોએ બિરદાવ્યો છે. પ્રાંતવાદ, ભાષાવાદ, વર્ગવાદ, પક્ષવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, કોમવાદ જેવાં દૂષણોને વકરતા જોઈ એમનું હૈયું આવું થાય છે અને ત્યારે મોહન પરમાર એમની કલમ દ્વારા સરસ મઝાનાં સમાજચિત્રો વાર્તા-નવલકથામાં રજૂ કરતા નજરે પડે છે. જિંદગી એક અધૂરી સાધના'ના લેખક ડો. મહેન્દ્ર સંઘવી પોતે વ્યવસાયે ડૉકટર હોવા છતાં સાહિત્ય પ્રત્યે અદ્ભુત લગાવ રહ્યો છે. કાવ્યો અને લેખો લખતા રહ્યા છે પણ હમણાં નવલકથાકાર તરીકે વધુ જાણીતા થયા છે. તા. ૨૩-૧૨-૧૯૫૬માં જુનાગઢ જિલ્લામાં વિસાવદર ગામે જન્મેલા ડૉ. મહેન્દ્ર સંઘવીએ એમ.બી.બી.એસ.ની ઉપાધિ જામનગરની શ્રી એમ. પી. શાહ મેડીકલ કોલેજમાંથી મેળવી. જિંદગીમાં સતત રોગ સામે સંઘર્ષ કરનાર આ ડૉકટર પાસે સમયનો અભાવ હોવા છતાં તેમણે સાહિત્યનું શરણું લીધું છે. તેઓ કહે છે, ગુજરાતે મને શિક્ષણ આપ્યું અને હવે મારી ફરજ બને છે, મારી માતૃભાષાની સેવા કરવાની, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા, ડૉ. મહેન્દ્ર સંઘવી સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટમાં બાર વર્ષથી માનદ્ સેવા આપે છે. Jain Education Intemational Page #541 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૨૫ તાજેતરમાં જિંદગી એક અધૂરી સાધના નવલકથા પ્રગટ સાંસ્કૃતિક, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ હોય, મેહુલ પોતાની થઈ છે અને તેમાં પર્યાવરણ પી થતા દૂષણો સામે આંગળી આગવી સૂઝ અને સમજણથી ભાષા ઉપરના એમના અદ્ભુત ચીંધ્યાનું પુણ્ય મેળવ્યું છે. આપણે ઇચ્છીએ ડૉ. મહેન્દ્ર સંઘવી પ્રભુત્વથી, આશ્ચર્યચકિત કરનારી એમની સ્મરણશક્તિથી વધુ ને વધુ સર્જનો કરી ગુજરાતી સાહિત્યને માતબર બનાવે. કાર્યક્રમને ઉચ્ચ સાહિત્યિક ભૂમિકાએ લઈ જાય છે અને ‘કાન્તનું ગદ્ય'ના રચયિતા શ્રોતાઓને રસતરબોળ કરે છે. મેહુલ રેડિયો, ટી. વી., ચિત્રપટ અને નાટકના કલાકાર છે. આઈએનટીના “મોતી વેરાણા ચોકમાં' ડો. પલ્લવી ભટ્ટ નાટકમાં મેહુલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેહુલે ‘તાથયા' કવિ કાન્તના ગદ્ય પર કામ કરી જેમણે પી.એચ.ડી.ની ‘નરસૈયાનો નાથ' “સરસ્વતી ચંદ્ર' જેવા નાટકો પણ લખ્યા છે. ડિગ્રી મેળવી એવા ડૉ. પલ્લવી ભટ્ટ માત્ર ખેતાભની કોલેજના કટાર લેખન કરી ચૂકેલા મેહુલની પ્રતિભા દેશના સીમાડા પ્રાધ્યાપક જ નથી પણ સંગીત અને ફોટોગ્રાફીમાં પણ ખૂબ જ ઓળંગી પરદેશની ધરતી પર પણ પહોંચી છે. લંડન, પેરિસ, રસ ધરાવે છે. પલ્લવી ભટ્ટના આજસુધીમાં પ્રગટ થયેલા ૧૧ એન્ટવર્પ. સીંગાપોર અને મસ્કત ખાતે પ્રવાસ કરી ચૂકેલા મેહુલે પુસ્તકોમાં ૩ કાવ્ય સંગ્રહો, ૨ નિબંધ સંગ્રહો, ૧ નવલકથા, ૧ ગુજરાતી લોકસાહિત્યની રસલ્હાણ કરવા એક મહિનાનો નવલિકા-સંગ્રહ તેમજ અન્ય વિવેચનસંગ્રહોનો સમાવેશ થાય છે. અમેરિકામાં વસવાટ પણ કર્યો છે. એમના ઉલ્લેખનીય પુસ્તકોમાં તત્તરૂપા કાવ્યસંગ્રહ) સર્વ સીમાઓ ટૂંકી પડશે, હું “મેહુલ’ વિસ્તરતો જાઉં” કાન્તનું ગદ્ય (વિવેચન સંગ્રહ) મમ-વિશ્વ (લલિતનિબંધ) મિત્ર (નવલકથા) વાત્સલ્યનો ઓઘ (નવલિકા સંગ્રહ)નો સમાવેશ પરબ'ના તંત્રી અને સાહિત્યકાર થાય છે. યોગેશ જોષી સફળ કવિ, સફળ સંચાલક મેહુલ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર “પરબ'ના તંત્રી એલન વ્યક્તિત્વ બા આયામી છે અને એમની પ્રતિભા યોગેશ જોષી સાહિત્યના જબરા અભ્યાસુ છે. તેઓશ્રી વિપુલ બહુમુખી છે. પ્રખર વક્તા, ઘનઘેરા અવાજના માલિક અને સાહિત્યનું સર્જન કરી ચૂક્યા છે. સાહિત્યના ઊંડા અભ્યાસી એવા મેહુલને સાંભળવા એ ખરેખર તા. ૩-૭-૧૯૫૫ના રોજ મહેસાણા ખાતે જન્મેલા એક લ્હાવો છે. મા સરસ્વતીના એ લાડકવાયા છે. એમનો યોગેશ જોષીએ એમ.એસ.સી.ની ડિગ્રી મેળવેલી છે. એમણે અઅલિત વાણી પ્રવાહ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. સર્વ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કામ કર્યું છે. જેમ કે કવિતા, સીમાઓ ટૂંકી પડે એવું એમનું વ્યક્તિત્વ છે. નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, અનુવાદ, ૩૦મી જુલાઈ ૧૯૪૨ના રોજ ઉત્તર ગુજરાતમાં રેડિયો નાટક અને સંપાદન. જન્મેલા સુરેન્દ્ર ઠાકર મેહુલ ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતક આજસુધીમાં પ્રગટ થયેલા ૩૨ પુસ્તકોમાં, ૨ છે. ૨૮ વર્ષ સુધી શેક્ષણિક ક્ષેત્રે દીર્ધ સેવાઓ આપ્યા પછી કાવ્યસંગ્રહો, ૫ નવલકથાઓ, ૮ બાળ સાહિત્યનાં પુસ્તકો, ૫ ૧૯૯૨ થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સતત કલા અને સાહિત્યને સંપાદનનાં પુસ્તકો તેમજ અન્ય પુસ્તકોનો સમાવેશ થાય છે. લગતી પ્રવૃત્તિઓમાં મેહુલ વ્યસ્ત રહે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના ૫ પુસ્તકોને પુરસ્કૃત કર્યા તેમના આજલગી પ્રગટ થયેલા ૧૧ પુસ્તકોમાં, ૧૦ છે. પતંગની પાંખે (બાળ સાહિત્ય)---હજીયે કેટલું દૂર? (વાર્તા કાવ્યસંગ્રહો છે. લોકસાહિત્યના ઊંડાં અભ્યાસી મેહુલે ‘ન સંગ્રહ) મોટીબા (ચરિત્ર લેખન) અધખૂલી બારી (વાર્તા સંગ્રહ) છડિમાં હથિયાર’ નામનું લોકસાહિત્યનું પુસ્તક લખ્યું છે. ખાસ વાસ્તુ (નવલકથા). અન્ય પારિતોષિકોમાં ધનજી કાનજી ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં “મેહુલ' “પ્રાગડ” “અશ્રુપર્વ’ સુવર્ણચંદ્રક (૧૯૯૧) નર્મદ ચંદ્રક (૨૦૦૪) ગુજરાતી સાહિત્ય ‘કમળપૂજા'નો સમાવેશ થાય છે. પરિષદનું “વાસ્તુ' નવલકથા માટે પારિતોષિક, ઘનશ્યામદાસ છેલ્લા થોડાક વર્ષો દરમ્યાન મેહુલ ગુજરાતી કાર્યક્રમોના સરાફ સાહિત્ય પુરસ્કાર મેળવી ચૂક્યા છે. આશા રાખીએ સફળ સંચાલક તરીકે વધુ જાણીતા થયા છે. કવિસંમેલન હોય, એમની સર્જનયાત્રા વધુ ને વધુ વિકસતી રહે. મુશાયરો હોય, ડાયરો હોય, સુગમ સંગીત હોય કે પછી કોઈપણ Jain Education Interational Page #542 -------------------------------------------------------------------------- ________________ જય જય ગરવી ગુજરાત વિભાગ-૪ વિદ્યાદાની પ્રતિભાઓ તસ્મૈ શ્રી ગુરવે નમઃ * આપણા ખગોળ લેખકો * ગુજરાતના સમાજશાસ્ત્રીઓ જ્યોતિષશાસ્ત્રમાં ગુજરાતનું મુખ્ય પ્રદાન (અગ્રેસર જ્યોતિષીઓ) Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તસ્મૈ શ્રી ગુરવે નમઃ [ ગુરુ-સ્મરણો ] —મૂળશંકર પ્રા. ભટ્ટ ભારતીય સંસ્કૃતિમાં શ્રેયની ઝંખના કરનાર મનુષ્ય માટે સૌથી મહત્ત્વની વાત છે માર્ગદર્શક ગુરુનીસદ્ગુરુની પ્રાપ્તિ. કાંઈક કરી છુટવાની ઝંખના માટે માર્ગદર્શક ગુરુત્વથી કોઈ મોટુ આલંબન નથી. ગુજરાતની ભાવી પેઢીનું યથાશક્તિ ઘડતર કરી ચૂકેલા અથવા આજે પણ વિદ્યમાન હોઈ શિક્ષણક્ષેત્રે યથામતિ સહયોગ આપી રહ્યા છે તેવા આદરણીય વિદ્યા પુરુષોના ટૂંકા જીવનચરિત્રો અત્રે રજૂ થયાં છે. ગ્રંથની વિસ્તાર-મર્યાદા લક્ષમાં રાખીને સૌના જીવનની ઉપરછલ્લી વિગતો જ આપી શક્યા છીએ. શિક્ષણક્ષેત્રે આ સૌનું પ્રદાન મહત્ત્વનું ગણાયું છે. પર જે જે શુભનામો યાદ આવ્યાં તેઓનો સમાવેશ ‘ગુરુ-સ્મરણ’ રૂપી આ સંકલનમાં કર્યો છે. લેખમાળા રજૂ કરનાર મૂળશંકર પ્રા. ભટ્ટે કૃષ્ણધામ દ્વારકામાં જન્મ્યા અને ત્યાં જ માધ્યમિક શિક્ષણ લીધું. નાસિકની એચ.પી.ટી. કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયા અને ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. દ્વારકાની જ માધ્યમિક શાળામાં સેવા આપ્યા બાદ દ્વારકા ખાતે એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝ દ્વારા ચાલતા દ્વારકા સિમેન્ટ વર્ડ્સની પ્રાથમિક શાળામાં એકધારાં ૩૩ વર્ષ આચાર્ય તરીકે કાર્યરત રહ્યા. શાળાનું સંચાલન સમૃદ્ધ ઉદ્યોગ દ્વારા થતું હોવાથી શાળા પણ સમૃદ્ધ હતી. સ્થાનિક કૉલેજમાં ચારેક વર્ષ ખંડસમય-વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૮૨માં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા પછી દ્વારકા ખાતે નિવાસ કર્યો છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો શોખ હોવાથી વિવિધ વિષયના સોળેક અનૂદિત કે રૂપાંતરિત પુસ્તક પ્રકાશિત થયાં છે. કુમાર, નવચેતન, શબ્દસૃષ્ટિ, પરખ, પ્રગતિશીલ શિક્ષણ, ઘરશાળા, બાલમૂર્તિ જેવા સામયિકોમાં લેખો છપાતા રહ્યા છે. બારેક રેડિયો-નાટિકા રાજકોટ રેડિયો પરથી પ્રસારિત થઈ છે. ફેક્ટરી તથા તેની વિશાળ કોલોનીની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ જીવનરસ માણ્યો છે. લાયન્સ તથા રોટરી ક્લબના સદસ્ય તરીકે સેવાક્ષેત્રે કશુંક કરી છૂટવા પ્રયત્ન કર્યો છે. લાયન્સ ઝોન ચેરમેનપદે બે વર્ષ રહી ‘શ્રેષ્ઠ ઝોનચેરમેન'નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. હાલ, દ્વારકાની થોડી શિક્ષણ-સંસ્થાઓ તથા અન્ય સમિતિઓ દ્વારા યથાશક્તિ સેવા આપે છે. અશ્વિનકુમાર માધવલાલ ત્રિવેદી ડૉ. અશ્વિનકુમારનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ ખાતે ઇ.સ. ૧૯૧૩ના જાન્યુઆરી માસની ૨૫મી તારીખે થયો હતો. પિતાનું નામ માધવલાલ અને માતાનું નામ વિમુબહેન હતું. અશ્વિન નાની ઉંમરના હતા ત્યારે જ તેમણે માતા ગુમાવ્યાં હતાં. ઇ.સ. ૧૯૨૯માં તેમણે મેટ્રિકની પરીક્ષામાં ગણિતશાસ્ત્રમાં ૭૦ Jain Education Intemational —સંપાદક ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા અને વડોદરાની સાયન્સ કૉલેજમાં જોડાયા. ઇ.સ. ૧૯૩૩માં બી.એસ.સી.માં તથા ઇ.સ. ૧૯૩૬માં એમ.એસ.સી.માં ઉતીર્ણ થયા. ત્યારપછી વધુ અભ્યાસ માટે તે ઇંગ્લાન્ડ ગયા. એડિનબરોમાં અભ્યાસ કરી ઇ.સ. ૧૯૪૧માં પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પરદેશગમન કરી શકાય તે કાર્યમાં તેમના વડીલ બંધુઓ સનતભાઈ અને Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ વિજયકુમારે ભરપુર સાથ-સહકાર આપ્યા હતા. ક્લીલ (Colloid) વિજ્ઞાનમાં ડૉ. ટી. આર. બોલના માર્ગદર્શન હેઠળ તેમણે આ સંશોધન પદવી મેળવી હતી. પરદેશથી પરત આવી દક્ષિણ ભારતના ઉટાકામંડ પાસે આવેલ દારૂગોળો બનાવવાના કારખાનામાં તેઓ વર્ડ્સ મેનેજર બન્યા. પછીથી લિંગરાજ કૉલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે ઇ.સ. ૧૯૪૬-૪૭ના વર્ષ દરમિયાન જવાબદારી નિભાવી. ઇ.સ. ૧૯૪૭માં અમદાવાદના એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના રસાયણ–વિભાગના વડા તરીકે તથા પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૬૭ થી ફરી ચાર વર્ષ માટે તેઓ એ જ સંસ્થામાં રસાયણ વિભાગના અધ્યક્ષ બન્યા. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં બજાવતાં અશ્વિનભાઈએ કલીલ રસાયણ તેમજ અન્ય ક્ષેત્રે અસંખ્ય મૌલિક સંશોધન કર્યું હતું. વધુમાં ક્ષારીય જમીન અંગે સંશોધન, ધાત્વિક ક્ષારણ સંકીર્ણ યોજનાનું રસાયણ વગેરે શાખાઓ વિકસાવી. તેમની બહુમુખી પ્રતિભાના પરિણામ સ્વરૂપ, ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ સંશોધન-શાખાઓ વિકસી. પી.એચ.ડી.ના માર્ગદર્શક તરીકે પણ તેમણે સેવા આપી હતી. મોટી સંખ્યામાં સંશોધનપત્રો પણ પ્રગટ કર્યા હતા. ઇ.સ. ૧૯૬૫માં તેમને સંશોધન-ક્ષેત્રમાં અનુકરણીય અને ઉત્કૃષ્ટ કામગીરી માટે ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. તેઓ ગુજરાત યુનિવર્સિટીની સેનેટના તેમજ સિન્ડિકેટના સભ્ય હતા. વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન પણ તેઓ રહી ચૂક્યા હતા. તેમનું અવસાન અમદાવાદ ખાતે ૧૧મી ઑગષ્ટ, ઇ.સ. ૧૯૭૧ના થયું. અંબાલાલ સાકરલાલ દેસાઈ વિદ્યાર્થી તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવતા અંબાલાલનો જન્મ ઇ.સ. ૧૮૪૪ના માર્ચની ૨૫મી તારીખે થયો હતો. તે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના હતા. પિતા સાકરલાલ અમદાવાદના વિખ્યાત વકીલ હતા. ઉછરતી વયથી જ અંબાલાલ નિયમિતતાના ખૂબ આગ્રહી હતા. ઇ.સ. ૧૮૬૪માં પ્રથમ નંબરે મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી મુંબઈની એલિફન્સ્ટન કૉલેજમાં પ્રવેશ્યા. ઇ.સ. ૧૮૭૦માં એમ.એ.ની પરીક્ષા અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે પાસ કરી. અહીં પણ તેમને પ્રથમ વર્ગ સાંપડ્યો હતો. પોતાની પથપ્રદર્શક જ કૉલેજમાં તેમને ફેલો તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી. ત્યારબાદ વકીલાતની પરીક્ષા પણ પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ સુરતની માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ઇ.સ. ૧૮૭૦ના ફેબ્રુઆરી માસની વીસમી તારીખથી એ જ શાળામાં આચાર્યપદે સ્થપાયા. ત્યારપછી બદલી થવાથી અમદાવાદ આવ્યા. કેવળ નવ વર્ષની વયે અંબાલાલનું લગ્ન રતનબહેન સાથે થયેલું. ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં આટલો અભ્યાસ ઉચ્ચ શ્રેણીમાં કરી ઉત્તમ શિક્ષક તરીકે આબરૂ જમાવનાર અંબાલાલ ઓછું ભણેલ ધર્મપત્નિનાં ધર્મપાલનને નિભાવી લેતા. જીવનનાં છેલ્લાં વરસો દરમિયાન શિક્ષણના સાત્વિક વ્યવસાયનો ત્યાગ કરી તેમણે ઇ.સ. ૧૯૦૧-૧૯૦૨માં ત્રણ કાપડ-મિલોની સ્થાપના કરી. તેમના કમનસીબે આ મિલો બરાબર ચાલી નહીં. જેમ તેમ કરી ઊભાં કરેલાં નાણાં મિલો ભાંગી પડવાથી ડૂબ્યાં. પોતાની બધી જ સ્થાવર તેમજ જંગમ મિલ્કત તેમણે બીજાઓને સોંપી, દેવું ચૂકવ્યું અને પ્રામાણિક વર્તનની ઊંડી છાપ બેસાડી, શિક્ષક તરીકે તેઓ શિસ્તના આગ્રહી હતા. વિદ્યાર્થીઓના સંપર્કમાં સતત રહેતા અને તેમના શિષ્યો સદ્ગુણી બને તેમ કરવા પ્રયત્નશીલ રહેતા. ઇ.સ. ૧૮૭૧માં તેમણે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશની રચના કરવાનું શરૂ કર્યું છે. છ વર્ષમાં શબ્દકોશ પૂરો કર્યો. શબ્દકોશના સર્જન પાછળ તેમણે લીધેલી મહેનત પરથી તેમની ચોક્સાઈ નજરે પડે છે. બે સંસ્કૃત પુસ્તકોનો પણ તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. શિક્ષક તરીકે અને વ્યક્તિ તરીકેના ઉમદા ગુણો જીવનમાં કેળવ્યા હતા તેથી ઇ.સ. ૧૮૭૬ થી ઇ.સ. ૧૮૯૯ સુધી તેમને ન્યાયખાતામાં નીમવામાં આવ્યા. ઇ.સ. ૧૯૦૪ થી અંત લગી વડોદરા રાજ્યના વડા ન્યાયમૂર્તિ બન્યા. ન્યાયમૂર્તિ તરીકે તેઓ એટલી સફળતા પામ્યા કે ઇ.સ. ૧૯૦૦માં બ્રિટીશ સરકારે તેમને દીવાન બહાદુર'ના ઇલકાબથી નવાજ્યા હતા. અમદાવાદના વસવાટ દરમિયાન કેળવણીના અગ્ર મશાલચી હોવા ઉપરાંત તેમણે રાજકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ઇ.સ. ૧૯૦૨માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. ત્યારે તેઓ સ્વાગત-સમિતિના અધ્યક્ષ હતા. Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઇ.સ. ૧૯૦૭માં સુરત ખાતે એક ઔદ્યોગિક પરિષદ ભરાઈ હતી. અંબાલાલભાઈ આ પરિષદનાપ્રમુખ હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પણ તેઓ પ્રમુખ હતા. ઇ.સ. ૧૯૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન રાજકોટ ખાતે ભરાયું હતું ત્યારે તેઓ પરિષદના પ્રમુખ હતા. સત્ય અને સદાચારનો સતત આગ્રહ રાખતા હોવાથી ઘણાને અંબાલાલભાઈ ઉગ્ર સ્વભાવના લાગતા. સિદ્ધાંતવાદી હોવાથી સ્પષ્ટવક્તા હતા અને આ કારણે ઘણા સામે તેમને અણબનાવ પેદા થતો. દેશમાં અપાતા શિક્ષણની સુધારણા માટે ભારતમાં જ્યારે હંટર કમિશન આવ્યું ત્યારે એ કમિશન સમક્ષ જુબાની આપી હતી કે પ્રાથમિક શિક્ષણ દેશી ભાષામાં અને દેશી શિક્ષકો દ્વારા જ અપાવું જોઈએ. તેમના વિવિધ વિષયો પરના લેખો ‘સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખો' એ નામથી પ્રસિદ્ધ થયા છે. ઇ.સ. ૧૯૧૪ના સપ્ટેમ્બર માસની ૧૨મી તારીખે તેમણે કાયમને માટે આંખો મીંચી. ઇન્દુ પુવાર ઇ.સ. ૧૯૫૯ થી ઇ.સ. ૧૯૭૫ દરમિયાન માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે તથા ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે સેવા આપી ગુજરાતના પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે નામના મેળવનાર ઇન્દુભાઈનો જન્મ સાંબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામે ૧૯મી જાન્યુઆરી, ઇ.સ. ૧૯૪૦ના રોજ થયો છે. શિક્ષક તરીકે ઝળકવા ઉપરાંત તેઓ કવિ, નવલકથાકાર તથા નાટ્યકાર પણ છે. તેમનું પૂરું નામ ઇન્દ્રસિંહ કરણસિંહ પુવાર છે. સાહિત્યકાર અને નીવડેલા સારસ્વત હોવા ઉપરાંત તેઓ કુશળ અભિનેતા, સૂઝ ધરાવતા દિગ્દર્શક અને વધુમાં રંગકસબી પણ છે. તેમણે બાળ-રંગભૂમિની સ્થાપના કરી હતી અને ભૂલકાંઓ માટે ‘લિટલ થિયેટર'ની સ્થાપના કરી. પોતે તેના સ્થાપક-નિયામક બન્યા હતા. નાટ્યલેખકોની એક વર્કશોપ નામે ‘આકંઠ સાબરમતી’માં રસપૂર્વક સક્રિય બની અનેક પ્રયોગશીલ નાટકો તખ્તા ઉપર રજૂ કર્યાં હતાં જેમાં ‘અમરત્વ’, ‘તારા સમ’, બાયોડેટા’, ‘આ એક શહેર છે.' તથા વૈશંપાયન એણી પેર બોલ્યા' જેવા એકાંકીઓનો સમાવેશ થાય છે. કવિ તરીકે તેમણે રચેલી કવિતાઓમાં વર્તમાન વિશ્વનું રિક્તપણું નિરૂપિત થયું છે. ૫૨૯ છેક ઇ.સ. ૧૯૭૫ થી શરૂ કરી અમદાવાદના ઇસરો (અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર)માં લેખક, નિર્માતા તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાવ્યસંગ્રહોમાં કિન્તુ (૧૯૭૪), બે ઉપનિષદો (૧૯૮૮) કેટલાંક ભાષ્યો (૧૯૮૯) અને રોમાંચ નામે નગર (૧૯૯૩)નો સમાવેશ થાય છે. ‘ફક્કડ ગિરધારી’ (૧૯૭૫), ‘હું પશલો છું' (૧૯૯૨) એ તેમણે લખેલા એકાંકીઓ છે. મોશનલાલ માખણવાલા' (૧૯૯૪) અને ‘સંત હ્રદાસ' (૧૯૯૭) એ તેમની નવલકથાઓ તેમજ જંગલ જીવી ગયું રે લોલ’ (૧૯૭૯), ‘ઝૂન ઝૂન ઝૂ બુબલા ઝૂ' (૧૯૮૨) અને ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો (૧૯૯૨) એ તેમના બાળનાટ્યસંગ્રહો છે. તેઓ અચ્છા નટ, દિગ્દર્શક અને રંગકસબી તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. ‘રે મઠ'ના તેઓ સભ્ય છે. રમેશ શાહના સાથમાં તેમણે ઇ.સ. ૧૯૭૬ નાં ‘સાબરમતી' નામના એકાંકીસંગ્રહનું સંપાદન કર્યું છે. ‘કૃતિ’ નામના સામયિકના સંપાદકમંડળમાં તેઓ એક સદસ્ય છે. આકંઠ સાબરમતી' તથા હોટલ પોએટ્સ' નામના મંડળોના તે સ્થાપક-સભ્ય છે. ‘સંભવામિ’ તથા ‘ઓમિશિયમ’ નામના સામયિકોના તેઓ સંપાદક છે. ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ ગુજરાતના શિક્ષણકાર તથા લેખક તરીકે નામ કમાનાર ઈશ્વરભાઈનો જન્મ પીજ, નડિયાદ ખાતે બે નવેમ્બર, ઇ.સ. ૧૯૨૪ના થયો હતો. લેઉવા પાટીદાર કોમમાં જન્મેલા તેમના પિતાનું નામ જેઠાભાઈ દલાભાઈ પટેલ અને માતાનું નામ રૂપબા હતું. કૉલેજનો અભ્યાસ ભારતમાં જ પૂરો કરી એમ.એ. તથા બી.ટી. (હવે બી.એડ)ની ડીગ્રી મેળવી. પછી વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા. અહીં ન્યૂયોર્કમાં આવેલ કોલંબિયા યુનિવર્સિટીમાં દાખલ થઈ શૈક્ષણિક સંચાલન વિષે ધનિષ્ઠ અભ્યાસ કર્યો. ત્યારબાદ ભારત આવી આણંદની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૪૨માં ભારત છોડો'નું દેશવ્યાપી આંદોલન શરૂ થયું. યુવાન ઈશ્વરભાઈ પોતાની જાતને આ ચળવળી અલિપ્ત ન રાખી શક્યા. આંદોલનમાં ભાગ લીધો અને બાર માસ માટે સાબરમતી જેલમાં સરકારના મહેમાન બન્યા. જેલમુક્તિ મળ્યા પછી ફરી શિક્ષણક્ષેત્રમાં જોડાયા. ઇ.સ. ૧૯૬૩ થી ઇ.સ. ૧૯૭૦ સુધી તેઓ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. ઇ.સ. ૧૯૬૭માં આ જ યુનિવર્સિટીને આશ્રયે ‘જ્ઞાનગંગોત્રી’ નામના ૩૦ ગ્રંથોનું સંપાદન કર્યું. આ શ્રેણી જ્ઞાનકોશ દ્વારા ભરપુર માહિતી પૂરી પાડે Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ છે. આ જ્ઞાનકોશ તૈયાર કરતી વખતે તેમને ભાઈલાલભાઈ પટેલ, ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, રવિશંકર રાવળ, પંડિત સુખલાલજી કનૈયાલાલ મુનશી અને હંસાબહેન મહેતા જેવી સિદ્ધ હસ્તીઓનો સાથ સાંપડ્યો હતો. ઇ.સ. ૧૯૬૭માં ‘જ્ઞાનગંગોત્રી'નો પહેલો ગ્રંથ ‘બ્રહ્માંડદર્શન’ નામથી પ્રકાશિત થયો હતો. ઇ.સ. ૧૯૭૦માં ઈશ્વરભાઈ કુલપતિ તરીકે છૂટા થયા તો પણ છેક ૧૯૯૬માં ‘લલિતકલાદર્શન’ નામનો ૩૦ મો ગ્રંથ પ્રકાશિત કરી આ શ્રેણીનું સમાપન કર્યું. ઇ.સ. ૧૯૭૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે આરૂઢ થયા. ત્યારે વિવિધ કર્મઠ વ્યક્તિઓ તથા અન્ય પ્રકારની ભરપૂર સહાય મેળવી તેમણે ‘સર્વસામાન્ય ગુજરાતી જ્ઞાનકોશ'નું સંપાદન શરૂ કર્યું. પણ સંજોગો એવા ઊભા થયા કે પ્રસ્તુત કાર્ય પૂરું ન થઈ શક્યું. ત્યારપછી તેઓ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બન્યા. ત્યાંથી નિવૃત્ત થઈ મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમીના અધ્યક્ષ તરીકે નીમાયા. ગુજરાતી જ્ઞાનકોષનું સંપાદન અધવચ્ચે છોડવું પડ્યું તેમ છતાં પ્રૌદ્યોગિકીના વિષયવાર દસ ખંડના ‘જ્ઞાનકોશ'નું કાર્ય ઇ.સ. ૧૯૭૭ના જાન્યુઆરીમાં શરૂ કર્યું. જે ઇ.સ. ૧૯૮૪ના ઓક્ટોબર માસમાં પૂરું થયું હતું. તેમણે બાલભારતી, શિશુભારતી તથા કિશોરભારતી નામે જ્ઞાનસાહિત્ય શ્રેણીનું સંપાદન પણ કર્યું હતું. બાલમાસિક ‘બાલમિત્ર’ તથા વિજ્ઞાનમાસિક ‘વિજ્ઞાનદર્શન’ નું સંપાદનકાર્ય પણ તેમણે થોડો વખત સંભાળેલું. તેમણે અનેક શિક્ષણ-સંસ્થાઓ તથા સમાજસેવા–સંસ્થાઓમાં પોતાનો સહયોગ આપ્યો. તેમણે વિવિધ વિષયો પર ઠીકઠીક સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે જેમાંના કેટલાંક છે. ‘બહુરત્નાવસુંધરા' (૧૯૫૬) લાલા લજપતરાય (૧૯૬૫) હિંમતે મર્દા તો મદદે ખુદા’ (૧૯૬૯), સર્જનહારની લીલા (૧૯૬૩), ‘અમેરિકામાં શિક્ષણ (અનુવાદ) (૧૯૭૦) અને કેળવણી અને શિક્ષક તાસીર'. કેટલાંક પુસ્તકોને અન્ય પારિતોષિક પણ એનાયત થયાં છે. ભૂતકાળમાં તેમને ક્ષય થયો હતો. સારણગાંઠના પણ તેઓ દરદી હતા. આ બધું હોવા છતાં અને ચારેક લોહીના ઊંચા દબાણથી પીડાયા હોવા છતાં તેમણે પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઓટ આવવા દીધી નહોતી. ઇ.સ. ૧૯૮૮ના નબેમ્બર માસની દસમી તારીખે આંતરડાના કેન્સરથી અમદાવાદ ખાતે તેમનું મૃત્યુ થયું. પથપ્રદર્શક અક્ષયકુમાર રમણલાલ દેસાઈ પિતા રમણલાલ વસંતલાલ દેસાઈ એટલે ગુજરાતના પ્રખર સાહિત્યસ્વામી અને વડોદરા રાજ્યના ઉચ્ચકક્ષાના અધિકારી. માતાનું નામ કૈલાસબહેન. અક્ષયકુમાર નાના હતા ત્યારે જ તેમણે માતા ગુમાવી હતી. અક્ષયકુમારનો જન્મ નડિયાદ ખાતે ઇ.સ. ૧૯૧૫ના એપ્રિલની ૧૬મી તારીખે થયો હતો. તેઓ પ્રખર માર્ક્સવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી તરીકે પણ જાણીતા હતા. માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોડાયા. યુનિવર્સિટીમાં હડતાળ પડાવવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવેલો એથી તેમણે યુનિવર્સિટી છોડવી પડી હતી. અભ્યાસ ચાલુ રાખવા તે મુંબઈ ગયા. મુંબઈમાં તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તે શાખાના સ્નાતકની પદવી મેળવી. તત્કાલીન જાણીતા સમાજશાસ્ત્રી જી.એસ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે સમાજશાસ્ત્રનો વિષય લઈ પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમના શોધનિબંધનું શીર્ષક હતું, ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ.' અંગ્રેજીમાં લખાયેલો આ શોધનિબંધ ઇ.સ. ૧૯૪૮માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો. તે પુસ્તકની દસથી વધુ આવૃત્તિઓ થઈ છે. ભારતની લગભગ બધી પ્રાદેશિક ભાષાઓમાં આ પુસ્તકનું ભાષાંતર થયું છે. ઇ.સ. ૧૯૪૬માં તેઓ મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૫૧માં તેઓને મુંબઈ યુનિવર્સિટીમાં નિયુક્તિ આપવામાં આવી હતી. અહીં સમાજશાસ્ત્રના પ્રોફેસર અને એ જ વિદ્યાશાખાના અધ્યક્ષ તરીકે લાંબો સમય સેવા બજાવી એ જ પદ પરથી નિવૃત્ત થયા. તેઓ ઇન્ડિયન સોશ્યોલૉજિકલ સોસાયટી અને ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના અધ્યક્ષ હતા. તેમનાં નામથી સત્તરેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમાંનાં કેટલાંક તેમણે સ્વતંત્ર રીતે લખ્યાં છે, કેટલાંક અન્ય લેખકોના સાથમાં લખ્યાં છે. તો કેટલાંકનું તેમણે સંપાદન કર્યું છે. તેમનાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખી વિવિધ વિષયો પર વિચારો પ્રદર્શિત કર્યા છે. તદુપરાંત ‘ઇન્ડિયન કાઉન્સીલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ'ના ઉપક્રમે શ્રમજીવીઓના સંદર્ભમાં તેમણે ૧૩ ગ્રંથોનું સંકલન કર્યું હતું. તેમાંથી બે ગ્રંથોનું પ્રકાશન થયું છે. મેક્ આઈવસના ‘સોસાયટી' નામના એક પુસ્તકનો તેમણે ઇ.સ. ૧૯૬૦માં ‘સમાજ” નામથી અનુવાદ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૩૧ એ ભાષાંતર બે ખંડમાં પ્રકાશિત કર્યું છે. કૉલેજમાં ગુજરાતી ભાષાના અધ્યક્ષ તરીકે સેવા આપનારા અક્ષયકુમારની પ્રબળ ઇચ્છા હતી કે ગુજરાતીમાં ઉપેન્દ્રભાઈ પંડ્યાનો જન્મ નડિયાદ ખાતે ઇ.સ. ૧૯૧૯ના ઉપન્દ્રભાઈ પંડ્યાનો જન્મ નડિયાદ ખાતે ? સમાજશાસ્ત્ર અંગેનું સંદર્ભ–સાહિત્ય રચાય. પરિણામે ઇ.સ. ડિસેમ્બરની ૨૫મી તારીખે થયો હતો. શિક્ષણકાર્યમાં ખ્યાતિ ૧૯૬૭ થી તેમણે તેમનાં ધર્મપત્ની ડો. નીરુબહેનના સાથમાં પ્રાપ્ત કર્યા ઉપરાંત ઉપેન્દ્રભાઈ કવિ હતા, વિવેચક હતા અને સમાજ વિજ્ઞાનમાળા' નું સંપાદન કર્યું હતું. આ શ્રેણીમાં ૨૦ સંપાદનકાર્યમાં પણ સાહિત્ય-સેવા આપનારા હતા. પિતા પુસ્તકો પ્રગટ થયાં છે. “પડકાર' નામના એક ગુજરાતી છગનલાલ સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાન હતા. જ્યારે મામા દ્વમાસિકના પણ તેઓ સંપાદક હતા. તેમણે વડોદરામાં સી. જી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યના યુગપુરુષ શાહ મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરીને સમાજના સક્રિય હતા અને મહાનવલ ‘સરસ્વતીચંદ્ર' દ્વારા ગુજરાતી નવલકથાક્ષેત્રે કાર્યકરોને ઉપયોગી માહિતી મળી રહે એવી વ્યવસ્થા આ ટ્રસ્ટ ગુજરાતને દેદીપ્યમાન બનાવનારા હતા. બંનેની ઊંડી અસર દ્વારા કરી હતી. ઉપેન્દ્રભાઈ પર પડી હતી. તેમના જીવન-ઘડતરમાં આ બંને મહાનુભાવે ગણનાપાત્ર અસર કરી હતી. અધ્યાપન કાર્ય કરતા રહેતા હોવા ઉપરાંત શ્રમજીવીઓની અસંખ્ય ચળવળોમાં તેઓએ સક્રિય સહયોગ ઈ.સ. ૧૯૩૭માં મેટ્રિકની પરીક્ષામાં ઉતીર્ણ થઈ ઉચ્ચ આપ્યો હતો. મુંબઈના શ્રમજીવીઓનાં અનેક સંગઠનો સાથે શિક્ષણ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ઇ.સ. તેઓ સંકળાયેલા હતા. તેમનાં પત્ની ડૉ. નીરા પણ જાણીતાં ૧૯૪૧માં તેઓ સ્નાતક થયા અને ૧૯૪૩માં તેમણે એમ.એ.ની સમાજશાસ્ત્રી છે. પરીક્ષા પાસ કરી. પોતાની રાજકોટની નોકરી દરમિયાન છેલ્લાં પાંચ વર્ષ તેઓએ કૉલેજના પ્રિન્સીપાલનો હોદ્દો સંભાળ્યો હતો. તેઓ પોતાની વિચાર–પદ્ધતિને ચુસ્તપણે વળગી રહેનારા ઇ.સ. ૧૯૭૪માં તેમણે “પૂર્વ-પશ્ચિમની સૈદ્ધાંતિક વિવેચનાનો હતા. આ સંદર્ભે લગરીકેય બાંધછોડ ન કરવાના મક્કમ તુલનાત્મક અભ્યાસ’ એ નામનો મહાનિબંધ લખી સ્વભાવને કારણે તેઓને ઠેકઠેકાણેથી છૂટા થવું પડ્યું હતું. ઇ.સ. પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૭૭માં તેઓ ૧૯૩૦નાં વર્ષો દરમિયાન તે મુંબઈના માર્કસવાદી સી. જી. ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ જ વર્ષે તેમણે શાહના સંપર્કમાં આવ્યા. ઇ.સ. ૧૯૩૪માં તે સામ્યવાદી પક્ષના ગુજરાતીની અધ્યાપક સંઘ'ના અધ્યક્ષની જવાબદારી સ્વીકારી. સભ્ય બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી સૈન્ય સોવિયેત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના થયા બાદ બે વર્ષ માટે તેમણે રશિયા પર આક્રમણ કર્યું. એ વખતે ભારતના સામ્યવાદી પક્ષે તે યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય-ભવનના રીડર તરીકે ઇંગ્લેન્ડને ટેકો જાહેર કર્યો. પક્ષની આ નીતિનો વિરોધ કરી તે પણ સેવા કરી હતી. પક્ષમાંથી છૂટા થયા. ઇ.સ. ૧૯૫૩માં “ધી રિવોલ્યુશન પાર્ટીના સદસ્ય બન્યા પરંતુ તેમનાં કેટલાંક લખાણોનો પક્ષે અસ્વીકાર તેમણે નાનાં-મોટાં વીસ જેટલાં પુસ્તકોનું લેખનકર્યો તેથી તેમણે પક્ષનો ત્યાગ કર્યો. તેઓ ટ્રોસ્કીનાં પુસ્તકોથી સંપાદન કર્યું છે. તેમણે લખેલા વિવેચન સંગ્રહ “પ્રતિબોધ' ને પ્રભાવિત થયા હતા અને ઇ.સ. ૧૯૫૫માં “ટ્રોસ્કીવાદી ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. ક્રાંતિકારી સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. પરંતુ પોતાના તેમણે લખેલાં પુસ્તકોમાં કાવ્યસંગ્રહ ‘ઝરમર' જાણીતો સિદ્ધાંતોને વળગી રહેવાના આગ્રહને કારણે ઇ.સ. ૧૯૮૧માં છે. એ સંગ્રહમાં ગીતો, સૉનેટો, અછાંદસ અને મુક્ત લયની પક્ષમાંથી પણ છૂટા થયા હતા. રચના ધરાવતી કૃતિઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમના ઈ.સ. ૧૯૯૪ના ઑક્ટોબરની ૧૨મી તારીખે વડોદરા મૌલિક ગ્રંથોમાં તેમણે લખેલા સંશોધન-નિબંધ ઉપરાંત ખાતે તેમનો દેહવિલય થયો. અવબોધ', “પ્રતિબોધ” અને “સરળ અલંકાર વિવેચન'નો સમાવેશ થાય છે. મામા ગોવર્ધનરામની નવલકથા ઉપેન્દ્રભાઈ જી. પંડ્યા સરસ્વતીચંદ્ર'ના લઘુ તથા બૃહદ્ સંક્ષેપો પણ તેમણે કર્યા છે. - ઇ.સ. ૧૯૪૩ થી ઇ.સ. ૧૯૪૪ દરમિયાન મુંબઈના સંપાદન-કાર્યમાં “ગોવર્ધન શતાબ્દી સ્મારક ગ્રંથ', “ગોવર્ધન ભારતીય વિદ્યાભવનમાં શિક્ષક તરીકે સેવા આપનાર તેમજ શતાબ્દી ગ્રંથ' તથા મુનશી સંપાદિત “ધી ગ્લોરી ઘેટ વોઝ ગુર્જર ઇ.સ. ૧૯૫૪ થી ૨૨ વર્ષ સુધી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી દેશનો “ગુજરાતની કીર્તિગાથા' નામથી અનુવાદ પણ પ્રકાશિત Jain Education Intemational Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ કર્યો છે. “રાજસ્થાની સાહિત્યનો ઇતિહાસ' નામનો તેમનો અનુવાદગ્રંથ પણ નોંધપાત્ર રહ્યો છે. સાહિત્યતત્ત્વની વિશદ ચર્ચા કરતા તેમના લેખો, “થોડોક કાવ્યવિચાર', ‘ભટ્ટનાયકનો ભાવ વ્યાપાર' અને “ઊર્મિકાવ્યો” અતિ જાણીતા બન્યા છે. ઇ.સ. ૧૯૯૮ના નવેમ્બર માસની તેરમી તારીખે રાજકોટ ખાતે ૭૯ વર્ષની પાકટ વયે તેમણે આખરી શ્વાસ લીધા. ઊર્મિલાબહેન ચીમનભાઈ પટેલ ઊર્મિલાબહેનનો જન્મ વડોદરા ખાતે ઇ.સ. ૧૯૩૨ના માર્ચની પાંચમી તારીખે થયો છે. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર હતા. માતાનું નામ હતું નર્મદાબહેન. વૈષ્ણવ વણિક પરિવારની દીકરી સામાન્ય ખેડૂતના દીકરા સાથે લગ્ન કરે એ સમાજ સામેનો બળવો ગણાતો તે જમાનામાં ઊર્મિલાબહેને ખેડૂતપુત્ર ચીમનભાઈ જીવાભાઈ પટેલ સાથે લગ્ન કર્યા હતાં અને પતિની સાડાચાર દાયકાથી વધુ સમયની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દરમિયાન તે ચીમનભાઈની પડખે ઊભા રહી સતત ક્રિયાશીલ રહ્યાં હતાં. તેમણે પ્રાથમિક શિક્ષાણ વીસનગર અને તે લીધું. માધ્યમિક શિક્ષણ વડોદરામાં પ્રાપ્ત કર્યું અને એસ.એન.ડી.ટી. વિદ્યાપીઠમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતકની જી.એ.ની પરીક્ષા પાસ કરી. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ. કર્યું અને ગુજરાત વિદ્યાપીઠની પી.એચ.ડી.ની સમકક્ષ ગણાતી ‘વિદ્યાવાચસ્પતિ'ની પદવી પ્રાપ્ત કરી. અભ્યાસકાળ દરમિયાન તેઓ કૉલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલાં રહેતાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિનયન શાખાના વિદ્યાર્થી મંડળનાં તેઓ અધ્યક્ષ હતાં. ઇ.સ. ૧૯૬૦ સુધી માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્યની કામગીરી બજાવી. ઈ.સ. ૧૯૬૦ થી ઈ.સ. ૧૯૬૭ સુધી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજમાં સમાજશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા, તે વિભાગનાં વડા તથા ઇ.સ. ૧૯૬૭ થી નિવૃત્ત થતાં સુધીમાં એટલે કે ઇ.સ. ૧૯૯૨ સુધીમાં તે જ કૉલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી. | સામાજિક સેવાકાર્યોમાં તેઓ ઇ.સ. ૧૯૪૯ થી જોડાયેલાં. આમ લગભગ પાંચ દાયકાના તેમણે કરેલાં સમાજસેવા-કાર્યો દરમિયાન રાજ્યકક્ષાની, રાષ્ટ્રકક્ષાની તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક સંસ્થાઓમાં વિવિધ સ્થાનો પર રહી પથપ્રદર્શક જવાબદારી નિભાવી છે. નશીલા પદાર્થોનાં સેવનથી પરેશાન થતાં માણસોને એ કુટેવથી મુક્ત કરવા અમદાવાદમાં “નયા જીવન’ અને ‘નયા રાસ્તા' નામથી સલાહ અને માર્ગદર્શન કેન્દ્રો ચલાવવામાં આવે છે. આ કેન્દ્રોના ઊર્મિલાબહેન સંચાલિકા છે. અત્યાર સુધીમાં આ કેન્દ્રોનાં પ્રયાસથી લગભગ ૭,000 વ્યસનીઓ વ્યસનમુક્ત થયા છે. તેમણે જે સંસ્થાઓમાં પોતાનો સક્રિય સહયોગ આપ્યો છે. તેમાંની કેટલીક છે ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંદબુદ્ધિનાં બાળકોના શિક્ષણમાં જોડાયેલા શિક્ષકોને તાલીમ આપતી કૉલેજ અને સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન. જે પ્રવૃત્તિઓમાં જોડાઈ ઊર્મિલાબહેને સામાજિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવી પ્રવૃત્તિઓમાંની કેટલીક છે અપંગ અને મંદબુદ્ધિનાં બાળકોનાં પુનઃ સ્થાપનની પ્રવૃત્તિ, ઓછી આવક ધરાવતા ગ્રામ તથા શહેરી વિસ્તારોના પરિવારની મહિલાઓ માટે સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ, પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિઓ અને ગુજરાત રાજ્યના હરિજન તથા આદિવાસી લોકો માટે આવકઉપાર્જનની પ્રવૃત્તિઓ. તેઓ એશિયન ફોરમ ઓફ પાર્લામેન્ટેરિયન્સ ફોર પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટનાં તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ પાર્લામેન્ટેરિયન્સ ફોર પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટના ઉપાધ્યક્ષ તથા ગુજરાત વિમેન્સ એક્શન ગ્રુપનાં અધ્યક્ષ છે. તેમણે યુરોપ, અમેરિકા અને એશિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. ઇ.સ. ૧૯૪૯ થી ઇ.સ. ૧૯૯૬ના સમયગાળામાં તેઓ કેન્દ્ર સરકારના ઊર્જા-મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી હતાં. તેમણે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં છે તે છે “ધી ડેવલપિંગ કમ્યુનિટીઝ ઓફ ગુજરાત', “ચેન્જિઝ ઇન ધી પોઝિશન ઓફ અનટચેબલ્સ’ અને ‘વર્લ્ડ ફૂડબેક ગુજરાતીમાં લખેલાં પુસ્તકોમાં “સત્ય તથ્યની ભીતરમાં' તથા ‘નર્મદા સત્યાગ્રહ’ ગણનાપાત્ર છે. કરમશી કાનજી મકવાણા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના અડાળા ગામે ઇ.સ. ૧૯૨૮ના ઑક્ટોબરની સાતમી તારીખે કરમશીભાઈનો જન્મ. તેમણે પ્રાથમિક શિક્ષણ આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિની લોકશાળામાં લીધું હતું. ત્યાંથી જ તેમણે “વિનીત'ની ડીગ્રી મેળવી હતી. પછીથી અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવાના વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. Jain Education Intemational Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કરમશીભાઈ સ્વબળે વિકાસ સાધતા ગયા અને નિષ્ઠાવાન શિક્ષક, નીવડેલા સમાજસેવક, કોંગ્રેસ પક્ષના અડીખમ નેતા તથા અદના લેખક તરીકે આબરૂ જમાવી હતી. કુટુંબની સ્થિતિ અતિશય ગરીબ. આથી શ્રમ કરવા જેવડી ઉંમર થઈ કે તરત જ ખેતીના કામમાં લાગી જવું પડેલું. પરિણામે મહેનત શી ચીજ છે તેનું તેમને ભાન થયું અને મહેનતુ જીવન કોને કહેવાય તે જાણવા મળ્યું. ગુજરાત વિદ્યાપીઠમાં સમાજસેવા વિદ્યાશાખામાં જોડાયા હતા તેથી અભ્યાસના એક ભાગ તરીકે તેઓને પ્રત્યક્ષ કામ માટે ગામડામાં જવું પડતું. અહીં કામ કરતાં કરતાં તેમણે પાકો નિશ્ચય કર્યો કે અભ્યાસ પૂરો કરી ગામડાંના ઉત્થાનના કાર્યમાં જીવન ગાળવું છે. સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી તેઓ પોતાના વતન ધજાળામાં આવ્યા. અહીંની શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ માત્ર શિક્ષક ન રહેતાં ધીમેધીમે અઠંગ ગ્રામસેવક પણ બન્યા. એ જ અરસામાં ગુજરાતમાં પંચાયતી રાજ્યપદ્ધતિને અપનાવવામાં આવી. તેથી તેમની ગ્રામોત્કર્ષની પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળ્યો. ઇ.સ. ૧૯૬૨ થી તેમણે ગ્રામસેવાની પ્રવૃત્તિનો આરંભ કરેલો તે છેક મૃત્યુ લગી એટલે કે ઇ.સ. ૧૯૯૭ સુધી પૂરાં ૩૫ વર્ષ તેમણે ચાલુ રાખી. ગુજરાતના અગ્રણી રાજકારણી ઘનશ્યામભાઈ ઓઝાએ તેમને પ્રોત્સાહન આપ્યું. પરિણામે સેવાકાર્ય ઉપરાંત રાજકારણમાં પણ તેઓ સક્રિય બન્યા હતા. સમગ્ર પાંચાળ પ્રદેશનાં ધ્રાંગધ્રા, સુદામડા, ભીમોરા, સાયલા વગેરે સ્થળો પર તેમણે લોકજાગૃતિની જે કામગીરી બજાવી તે તેમની ઉમદા પ્રકારની સેવા-પ્રવૃત્તિના પ્રમાણપત્ર સમાન છે. સમગ્ર વિસ્તારમાં તેમણે કેળવણીનો પ્રસાર કર્યો. જરૂર પડી ત્યાં રાજનીતિજ્ઞ પણ બન્યા અને પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવામાં સહાયભૂત થયા. તેઓ પંચાયતના પણ હોદ્દેદાર તરીકે જોડાયા અને ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં પણ પ્રધાન બન્યા. આ સર્વ પાછળ તેમનો હેતુ કેવળ એટલો જ હતો કે કોઈ પણ પ્રકારે લોકોનું ભલું કરી શકાય. ગુજરાત પ્રધાનમંડળમાં તેઓ રાજ્યના નશાબંધી અને વનવિભાગના પ્રધાન બન્યા હતા. ઇ.સ. ૧૯૯૦માં તેમણે નાની સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે જવાબદારી સંભાળી સ્થળે સ્થળે ચેકડેમો, સેફ-સ્ટેજ વગેરે કાર્યક્રમો પાર પાડી ગ્રામીણ પ્રજાની તકલીફો દૂર કરવા પ્રયત્નશીલ રહ્યા. ઇ.સ. ૧૯૯૦ થી ઇ.સ. ૧૯૯૪ના સમયગાળામાં તેમણે અગાઉ કરેલાં સેવાકાર્યો કરતાં બમણાં કામ કર્યા અને ગુજરાતના સૂકા પ્રદેશને હરિયાળો બનાવવામાં કારણભૂત બન્યા. ૫૩૩ તેમના કાર્યશીલ જીવનમાં જે જે અનુભવો સાંપડ્યા તે સર્વને ગ્રંથસ્થ કરી ઇ.સ. ૧૯૯૩માં તેમણે ‘વનરાનું હું તો ભાઈ, ફૂલડું' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. વર્તમાન રાજનીતિમાં પક્ષપલટો એક મોટામાં મોટું દૂષણ પેસ્યું છે. પરંતુ કેવળ સેવાભાવથી જ સત્તાસ્થાને બિરાજનારને પક્ષપલટાની પ્રવૃત્તિ શી રીતે જશે? તેઓ પક્ષદ્રોહના આ કવળા રોગથી દૂર રહ્યા અને જાહેર જીવન પણ ગૌરવભેર કેમ જીવાય છે તેનો ઉત્તમ આદર્શ પૂરો પાડ્યો. ગ્રામીણ ગુજરાતના આ સંનિષ્ઠ કાર્યકર અને આદર્શ પ્રજાસેવક ઇ.સ. ૧૯૯૭ના જુલાઈ માસની ૧૦મી તારીખે આપણી વચ્ચેથી કાયમને માટે વિદાય થયા. કરુણાશંકર ભટ્ટ ગામ પર બહારવટિયા ધાડ પાડે અને નિર્દોષ વસતીમાં લૂંટફાટ ચલાવે એ જમાનો હતો. ત્યારે જન્મે અને વ્યવસાયે બ્રાહ્મણ એવા કરુણાશંકર હાથમાં તલવાર પકડી સૌ ગામલોકોના સાથમાં એ ધાડપાડુઓનો સામનો કરવા ગયા હતા. ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક કરુણાશંકરનો જન્મ સારસા મુકામે ઇ.સ. ૧૮૭૩ના ઓગષ્ટની બાવીસમીએ થયો હતો. પિતાનું નામ કુબેરજી અને માતા દિવાળીબા. દિવાળીબાને ભણતર પ્રત્યે ખૂબ લગાવ. તેમના ભાઈ એટલે કરુણાશંકરના મામા કેશવરામ પણ વિદ્યારંગે પૂરેપૂરા રંગાયેલા. આ બંનેએ કરુણાશંકરના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પરિણામે ઉમદા શિક્ષક તરીકે નામના કમાનાર કરુણાશંકરભાઈએ પોતાના વિદ્યાર્થીઓના અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓના જીવનમાં સંસ્કારસિંચન કર્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તે વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં શિક્ષક તરીકેની લાયકાત પ્રાપ્ત કરવા દાખલ થયા. તે પાઠશાળાના તત્કાલીન આચાર્ય મણિશંકર ભટ્ટ (કાન્ત)ના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે આજીવન મૈત્રી બંધાઈ. કવિ કાન્તની પ્રેરણાથી કરુણાશંકર અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણના ઇતિહાસથી સુપરિચિત થયા. શિક્ષક તરીકે તેમણે વડોદરા રાજ્યના કોસિંદ્રા ગામથી શરૂઆત કરી. અહીં સાત વર્ષ સુધી રહી તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંસ્કાર-સિંચનનું કામ પણ કર્યું. પછી તેઓ ગંભીરા નામના ગામે ગયા. અહીં તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને વાચનાભિમુખ કર્યા. ત્યારબાદ પેટલાદ ખાતેના મેટ્રિકના ખાનગી વર્ગમાં ગુજરાતી શીખવવા જોડાયા. આ સેવાકાળ દરમિયાન શિશુક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બજાવનાર Jain Education Intemational For Private & Personal use only Page #550 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક ૫૩૪ મેડમ મૉન્ટેસોરીના શૈક્ષણિક વિચારોનો તેમણે અભ્યાસ કર્યો અને તેમનો પ્રથમ પરિચય ગુજરાતને કરાવ્યો. મેટ્રિકનો ખાનગી વર્ગ ખોટમાં ચાલતો હોવાથી બંધ પડ્યો એટલે ત્યાંથી છૂટા થઈ તેઓ અમદાવાદના અંબાલાલ સારાભાઈનાં બે સંતાનોના પૂરા સમયના શિક્ષક તરીકે કાર્ય કરવાનું ઇ.સ. ૧૯૧પમાં સ્વીકાર્યું. છેક ઇ.સ. ૧૯૨૭ સુધી તેઓ આ સ્થાન પર રહ્યા. તેમણે બાળકોના સર્વાગણ વિકાસ માટે કઠોર પરિશ્રમ કર્યો એટલું જ નહીં પણ સમગ્ર સારાભાઈ કુટુંબ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતું તેથી તમામ રહેણીકરણી ગુજરાતી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેઓની ઓળખાણને લીધે જ સારાભાઈ પરિવારને ગાંધીજી, ગિજુભાઈ અને રવીન્દ્રનાથ જેવી વ્યક્તિઓ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો. | નિવૃત્તિ વય થઈ એટલે કોસિંદ્રાના હવે વાલી થઈ ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમને કોસિંદ્રા લઈ ગયા. અહીં તેમણે એક આશ્રમની સ્થાપના કરી જ્યાં શિક્ષણ અને સંસ્કાર દ્વારા લોકોને તેમણે કેળવણી આપી. ત્રણેક વર્ષ આ આશ્રમમાં તેઓ રહ્યા પરંતુ અંબાલાલ સારાભાઈના આગ્રહથી તેઓ ૧૯૩૦માં પુનઃ અમદાવાદ આવ્યા અને ૧૦ વર્ષ સુધી પરિવાર સાથે વસ્યા. પછીના ત્રણેક વર્ષ તેઓ મુંબઈમાં વસ્યા હતા. તેઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, પાલિ, અંગ્રેજી, મરાઠી અને બંગાળી સાહિત્યના પણ અભ્યાસી હતા. પુસ્તકો પ્રત્યે તો એટલો લગાવ કે કોઈ પણ ગુજરાતી પુસ્તક પ્રકાશિત થાય કે તરત જ તેઓ ખરીદી લેતા. ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાન એ તેમના પ્રિય વિષયો હતા. તેમણે અધ્યાપન માટે પ્રશ્નોત્તરી, ચર્ચા અને સ્વાધ્યાયપદ્ધતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. - ઈ.સ. ૧૯૭૩માં જ્યારે તેમની જન્મશતાબ્દી ઉજવાઈ ત્યારે તેમણે રચેલાં “સંસ્કારશિક્ષક’, ‘સંસ્કારલક્ષી શિક્ષણ’ પત્રો', 'અને “નોંધપોથીઓ' નામનાં પુસ્તકો પ્રકાશિત થયાં કલ્યાણરાય ન. જોષી આજીવન કેળવણીકાર કલ્યાણરાયભાઈનો જન્મ દ્વારકા પાસે આવેલ બેટ-શંખોદ્વારમાં ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની બારમી તારીખે થયો હતો. પિતાનું નામ નથુભાઈ અને માતાનું નામ દિવાળીબહેન. બેટદ્વારકામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મુંબઈની એલિફિન્સ્ટન કૉલેજમાંથી ભૌતિક અને રસાયણવિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક થયા હતા. બેઠી દડીની આકૃતિ, ખાદીનો સ્વચ્છ અને જાડો વેશ, માથે સફેદ કાઠિયાવાડી ફેંટો, કંઈક જાડી ભરાવદાર મૂછો, ચહેરા ઉપર સહેજ કડપ અને હાથમાં નેતરનો ડંગોરો એટલે ઉત્તરાવસ્થાના કલ્યાણરાયભાઈ. જોતાં જ તેઓ શિક્ષક હશે એવી ધારણા જાગૃત બને. ગ્રેજ્યુએટ થયા પછી દ્વારકાની એ.વી. સ્કૂલના આચાર્ય તરીકે જોડાયા. ત્યારબાદ પાટણ, વીસનગર વગેરે શહેરોની માધ્યમિક શાળાઓમાં પણ આચાર્ય તરીકે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૪૪માં નિવૃત્ત થયા. વડોદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થતા “કેળવણી' નામના શૈક્ષણિક માસિકના પણ તેઓ પાંચેક વર્ષ સંપાદક રહી ચૂક્યા હતા. વિજ્ઞાન અને પુરાતત્ત્વ એ એમના પ્રિય વિષયો હતા. ઇ.સ. ૧૯૧૮માં સયાજીરાવ ગાયકવાડે તેમને કેદીઓ માટેની સહાયક સંસ્થાના સભ્ય બનાવ્યા હતા. દ્વારકામાં તેમણે શારદાપીઠ વિદ્યાસભાની સ્થાપના કરી. કન્યાઓ માટેની ગર્લ્સ હાઈસ્કૂલની દ્વારકા ખાતેની શરૂઆત કરવામાં તેઓનો સિંહફાળો હતો. પુરાતત્ત્વની દૃષ્ટિએ તેમણે સમગ્ર ઓખામંડળમાં વિવિધ સ્થળોએ ખોદકામ કરાવી પોતાનાં તારતમ્યો પ્રસિદ્ધ કર્યા હતાં. તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ ‘નર્મદ સુવર્ણચંદ્રક' એનાયત થયો હતો. તેમણે શાળાઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવા વિવિધ વિષયો પર ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. “સ્નેહગીતા’ અને ‘સ્નેહજ્યોત’ નામની બોધક નવલકથાઓ, સર વિઠ્ઠલદાસ ઠાકરસી તથા પુરુષોત્તમ વિશ્રામ માવજીનાં જીવનચરિત્ર, દ્વારકા વિસ્તારનો સાંસ્કૃતિક ઇતિહાસ, ઓખામંડળના વાઘેરોનો સવિસ્તર પરિચય તથા ઓખામંડળના પુરાતત્ત્વીય સ્મારકોનાં પરિચય આપતો ગ્રંથ વગેરે લખ્યા છે. ઇ.સ. ૧૯૭૬ના જુલાઈની ૧૯મી તારીખે પોરબંદરમાં તેમણે કાયમને માટે આંખો મીચી. હતાં. ઈ.સ. ૧૯૪૩ના ઓક્ટોબર માસની બીજી તારીખે લોહીના ઊંચા દબાણ અને લકવાને કારણે મુંબઈમાં અવસાન થયું. . ખરા અર્થમાં ગુરુ એવા એ પત્નીપરાયણ પતિ, સંતાનવત્સલ વડીલ, વિદ્યાવ્યાસંગી વિદ્યાર્થી, ગુરુભક્ત શિષ્ય અને શિષ્યભક્ત ગુર, સમભાવી વફાદાર મિત્ર, અતિથિપ્રિય યજમાન, સેવાપરાયણ સેવક અને દેશપ્રેમી નાગરિક હતા. Jain Education Intemational tior Intermational Page #551 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કાશીરામ લલ્લુભાઈ મહેતા કેળવણીકાર, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક અને દેશના આઝાદીજંગના વિનમ્ર સૈનિક કાશીરામનો જન્મ ઇ.સ. ૧૮૯૫માં વલ્લભીપુર ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષકો માટેની તાલીમ કૉલેજમાં અભ્યાસ કરી વલ્લભીપુરની દરબારી શાળામાં માસિક રૂપિયા બેના પગારથી શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. તેમનાં પત્ની નર્મદાબહેન પણ શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં. સોનગઢ ખાતે આવેલ ગુરુકુળમાં પણ કાશીરામે સેવા આપી હતી પરંતુ તેઓ જ્યારે ખીરસરાની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા ત્યારે ભારતે ગુલામીની સાંકળ તોડી આઝાદ થવું જોઈએ આવી વાતો શાળાનાં બાળકો પાસે કરી તેમને સ્વદેશપ્રેમી બનવાની શીખ આપી તેથી આ નોકરીમાંથી તેમણે છૂટા થવું પડ્યું. ‘દક્ષિણામૂર્તિ’ના શિક્ષકો જે શાળાને ‘શિક્ષણના તીર્થક્ષેત્ર' તરીકે ઓળખાવતા તે વિનામૂલ્યે ચાલતી રાત્રીશાળા તેમણે ઝીંઝાવદરમાં શરૂ કરી. વઢવાણની રાષ્ટ્રીય શાળામાં તે જોડાયા હતા. અહીં અદના શિક્ષક ફૂલચંદભાઈ સાથે કામ કરવાની તેમને તક સાંપડી હતી. ત્યાગની ભાવના એવડી તો પ્રબળ કે પોતાને ગરાસમાં મળેલી સો વીઘા જમીનનું જાહેર ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટની આવકમાંથી પોતે એક પાઈ પણ ન લીધી. બધી આવક વિદ્યાર્થીઓ માટે વપરાય એવી જોગવાઈ કરી. જે કાંઈ ઘરવખરી હતી તે પણ ગરીબગુરબાંને વહેંચી દીધી અને દ્વારકા તથા અન્ય તીર્થધામોની પગપાળા યાત્રાએ ચાલી નીકળ્યા. દરમિયાનમાં તેમને ખાત્રી થઈ કે જ્યાં સુધી દેશ સ્વતંત્ર નહીં બને ત્યાં સુધી બીજી કોઈ પણ પ્રવૃત્તિ દેશ માટે લાભદાયી બને તેમ નથી. આથી શિક્ષણકાર્યને તિલાંજલિ આપી કાઠિયાવાડ રાજકીય પરિષદ, યુવકસંઘ અને કોંગ્રેસમાં કાર્યરત રહ્યા. આ તબક્કે તેમને બળવંતરાય મહેતાનું માર્ગદર્શન સાંપડતું હતું. વળા ગામમાં જ્યારે સત્યાગ્રહનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પ્રથમ પ્રમુખ તરીકે કાશીરામે જવાબદારી સંભાળી હતી. ખેડૂતસંઘના પણ તેઓ સુકાની હતા. રાજકોટમાં વીરાવાળા જ્યારે દમનનો કોરડો ચલાવતા હતા ત્યારે સક્રિય વિરોધ કર્યો અને પોલીસનો માર ખાધો. તેઓ કાઠિયાવાડના એકેએક ગામડે ચાલીને જતા અને લોકોની સ્વતંત્ર ભાવના જગાડવા પ્રયત્નશીલ રહેતા. વર્તમાનપત્રોમાં ફરિયાદરૂપે લોકોની મુશ્કેલીઓ પણ રજૂ કરતા. તેમણે જેલસજા પણ ભોગવી હતી. તેમણે શરૂ કરેલા એક નવતર પ્રયોગરૂપે ઝીંઝાવદરમાં ૫૩૫ એમણે બે ગામકોઠી બનાવી હતી. એ કોઠીઓમાં ગામલોકો સ્વેચ્છાપૂર્વક અનાજ નાખતા અને જરૂર પડે ત્યારે વગરપૂછ્યું કોઠીમાંથી અનાજ લઈ જતા. અસ્પૃશ્યતા નિવારણ માટે તેઓ સતત જાગ્રત રહેતા. ગામ-મંદિરના ઠાકોરજી સામે અન્નકૂટ ભરાય તો કોઈપણ પ્રકારના નાતજાતના ભેદ વિના હરિજન પરિવારોને પણ પ્રસાદ મોકલાવતા. અમદાવાદ ખાતે વજુભાઈ દવેએ શારદામંદિરની સ્થાપના કરેલી તેમાં પણ તે જોડાયા હતા. ‘દક્ષિણામૂર્તિ’નામના ત્રૈમાસિકમાં તેમણે ‘મારી સ્વપ્નસૃષ્ટિની એક શાળા' શીર્ષક હેઠળ શિક્ષક, શિક્ષણ અને બાળકો વિષે તેમણે ઉત્કૃષ્ટ વિચારો રજૂ કર્યા છે. તેઓ માનતા કે જો બાળકને તેમની ઇચ્છા મુજબ કામ કરવા દેવાય તો તે ઝડપી પ્રગતિ સાધી શકે છે. બાળકો માટે ઇતર પ્રવૃત્તિઓ યોજવામાં આવે તો તેથી બાળકોમાં સહકારની ભાવના, નિર્ણયશક્તિનો વિકાસ અને આત્મવિશ્વાસ સાથે સુયોગ્ય વ્યક્તિત્વનું ઘડતર થાય છે એવા સિદ્ધાંતો કાશીરામે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૧૯૫૯ના મે માસની સત્તરમી તારીખે અમદાવાદ ખાતે તેઓ પંચત્વને પામ્યા. કુંવરજી વિઠ્ઠલભાઈ મહેતા કુંવરજી મહેતાનો જન્મ સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે ઇ.સ. ૧૮૮૬માં થયો હતો. વાંઝ ગામે આવશ્યક અભ્યાસ કરી એ જ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા. ઇ.સ. ૧૯૦૫ માં બંગભંગની ચળવળ થઈ હતી ત્યારથી તેઓ દેશસેવા પણ કરવા લાગ્યા અને સ્વદેશના પ્રચારનું કાર્ય શરૂ કર્યું. ઇ.સ. ૧૯૦૭ માં સુરતમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું કુંવરજી આ અધિવેશનમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે લોકમાન્ય ટિળક અને અરવિંદ ઘોષના જુસ્સાદાર ભાષણો સાંભળ્યાં. પરિણામ એ આવ્યું કે તેઓને પોતાનું સમગ્ર જીવન દેશસેવા ખાતર અર્પણ કરવાનો વિચાર આવ્યો. બીજે જ વર્ષે ટીળક ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને અંગ્રેજ સરકારે તેમને છ વર્ષની કારાવાસની સજા કરી. આ અન્યાયનો વિરોધ કરવા કુંવરજીએ વાંઝમાં એક જાહેર સભા ભરી અને શ્રોતાઓ સમક્ષ એક ગરમાગરમ પ્રવચન કર્યું. શિક્ષણખાતાના અમલદારો પોતાના ખાતાના એક સામાન્ય શિક્ષકની આવી હિંમત શી રીતે સાંખી શકે? એથી તરત જ તેમની બદલી વરાડ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ગામે કરી. વરાડમાં કુંવરજી બાળકોને દેશભક્તિનાં ગીતો ગવડાવતા અને ગામના લોકોને સ્વદેશી ખાદીનાં વસ્ત્રો પહેરવાની ભલામણ કરતા. આ કારણે વરાડથી તેમને સુંવાડી નામના ગામમાં બદલી કરવામાં આવી. બદલીઓથી ભોગવવી પડતી અવિરત અસ્થિરતાથી કંટાળી અંતે તેમણે નોકરીનું રાજીનામું આપ્યું અને પૂર્ણ સમય માટે જાહેર સેવાને વ્યવસાય તરીકે સ્વીકારી. પોતાની પટેલ જ્ઞાતિમાં અનેક કુરિવાજો પગ કરી ચૂક્યા હતા. પટેલો ટૂંકી દૃષ્ટિના બની આપસઆપસમાં ઝઘડતા હતા. . એક માસિક શરૂ કર્યું. ઈ.સ. ૧૯૧૧માં સૂરત ખાતે “વલ્લભ વિદ્યાર્થી આશ્રમ' નામથી પાટીદાર આશ્રમની સ્થાપના કરી. વખતોવખત પાટીદારોના વિશાળ સંમેલનો બોલાવી આ સંમેલનોમાં જ્ઞાતિ-સુધારા અંગેના નિયમો ઘડાવ્યા અને પસાર કરાવ્યા. પછીથી આ જ પાટીદાર આશ્રમ સત્યાગ્રહની વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો હતો. આશ્રમ માટે ફંડ ઊભું કરવા ખાતર તેઓએ રંગૂન તથા આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો. સૂરતમાં તેમણે એક દુકાન શરૂ કરી જેમાં લેખનસામગ્રી, પુસ્તકો તથા સ્વદેશી કાપડ વેચવામાં આવતું. ખેડા સત્યાગ્રહ અને ઇ.સ. ૧૯૨૨માં શરૂ થયેલી અસહકારની ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો. બારડોલી તાલુકાના ખેડૂતો જો સરકાર તેઓની માંગણીઓ મંજૂર ન કરે તો નાકરની લડાઈ આપે એ વાત ખેડૂતોને સમજાવી સત્યાગ્રહ માટે તૈયાર કર્યા. બારડોલી તાલુકાના ખેડૂતોનું મહેસૂલ અન્યાયી રીતે વધારવામાં આવ્યું. આથી ઇ.સ. ૧૯૨૮માં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે સત્યાગ્રહ શરૂ કરાવ્યો અને ઝુંબેશને સફળતા સાંપડી ત્યારે જ જંપ્યા. ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂનભંગનું આંદોલન શરૂ કરવાનો આદેશ આપ્યો. આ આંદોલન દરમિયાન સત્યાગ્રહની ચળવળનું કેન્દ્ર બની ચૂકેલા પાટીદાર આશ્રમને સરકારે જપ્ત કર્યો. કુંવરજી તથા ભાઈની વ્યક્તિગત મિલકત પણ જપ્ત કરી. આવા અન્યાયોનો સામનો કરવા કુંવરજીભાઈએ બારડોલી તાલુકાના ખેડૂતોને સામૂહિક હિજરત કરવાનો આદેશ આપ્યો. કુંવરજીના આદેશને અનુસરી બારડોલીના કૃષિકારોએ અનેક અચડણોનો સામનો કર્યો પણ નમતું ન જોખ્યું. સૂરત સ્થિત રાષ્ટ્રીય શાળાઓનું સંચાલન કરવામાં ત્યાંની સુધરાઈને આઝાદીના રંગે રંગવામાં કુંવરજીભાઈએ મહત્ત્વની ભૂમિકા પથપ્રદર્શક ભજવી હતી. આ સર્વ પ્રવૃત્તિઓના કારણે તેઓ સરદાર પટેલના જમણા હાથ સમાન બન્યા હતા. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું. સરદાર વલ્લભભાઈ પટેલનો સાથ અને પોતે કરેલી નિઃસ્પૃહ સેવાના કારણે કુંવરજીભાઈએ ધાર્યું હોત તો કોઈ સરકારી હોદ્દો ભોગવી શક્યા હોત પણ નિઃસ્વાર્થ સેવાને વરેલા તેમણે એવી કોઈ સ્પ્રહા રાખી નહોતી. જીવનમાં આખરી વર્ષો દરમિયાન તેઓ મુંબઈમાં વસ્યા. વધતી ઉંમર અને લથડતી તબિયત છતાં ત્યાં રહીને લોકોની બની એટલી સેવા તેઓ કરી છૂટ્યા. મલાડની નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટી લોકોએ તેમણે કરેલી ઉદાત્ત સેવાનો યત્કિંચિત બદલો વાળી આપવાની કોશિશ કરી હતી. કોઈ પણ કઠણાઈ સામે આવે ત્યારે હૈયાઉકલતથી તેનો નિકાલ કરવાની તેમનામાં અજબ શક્તિ હતી. એક વખત કોઈ પણ કામ હાથ પર લે પછી કોઈ પણ ભોગે તે પાર પાડે પછી જ જંપે. ભારતના વડા પ્રધાનનું પદ શોભાવનાર મોરારજી દેસાઈ જાહેર કાર્યનો પ્રત્યક્ષ અનુભવ લેવા કુંવરજીભાઈ સાથે રહ્યા હતા. ઇ.સ. ૧૯૮૨ના ફેબ્રુઆરીની ૧૮ મી તારીખે લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત અને સમાજસુધારક એવા કુંવરજીભાઈનું મુંબઈ ખાતે દેહાવસાન થયું. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા શિક્ષક તરીકે વિવિધ સ્થળની શાળાઓમાં ગણનાપાત્ર સેવા આપનાર કૌશિકરામનો જન્મ સૂરતમાં ઇ.સ. ૧૮૭૪માં થયો હતો. પિતાનું નામ વિઘ્નહરરામ અને માતાનું નામ હરદયાગૌરી. દાદાનું નામ બલરામ હતું. સૂરતમાં જ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઇ.સ. ૧૮૮૯માં મેટ્રિકની પરીક્ષામાં તે ઉત્તીર્ણ થયા. વધુ અભ્યાસ માટે વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ઇ.સ. ૧૯૮૨માં ભાષા અને સાહિત્યના ઐચ્છિક વિષયો લઈ તેમણ બીજા વર્ગમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી. આ વિષયો ઉપરાંત તેમને તત્ત્વજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર વગેરે વિષયોમાં પર વિશેષ રુચિ હતી. પોતાને ગમતા વિષયો પર તેમણે વિવિધ લેખો લખ્યા છે જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત થયા અને તે વિષયના રસજ્ઞોની સૌરાષ્ટ્ર વિસ્તારની વિધવિધ માધ્યમિક શાળાઓમાં તેમણે Jain Education Intemational Page #553 -------------------------------------------------------------------------- ________________ તા. પ્રતિભાઓ ૫૩૦ શિક્ષક તરીકે જે સેવા આપી તે તેમનો વિદ્યમાન શિષ્યગણ પણ તેમણે સેવા આપી હતી. અમદાવાદ ખાતેથી ગુજરાત અદ્યાપિ પર્યત યાદ રાખી રહ્યો છે. જૂનાગઢની માધ્યમિક સાહિત્ય સભા માં ૫તેઓ કાર્યરત રહેતા. શાળાના તેઓ સફળ આચાર્ય બન્યા હતા. અહીં લાંબો સમય | ગુજરાતી સાહિત્યરસિક જનતા કૌશિકરામને એક કામગીરી બજાવ્યા પછી તેમને રાજકોટ વિભાગના વિદ્યાધિકારી જીવનચરિત્રકાર, નિબંધકાર અને શિક્ષણ તેમજ સાહિત્ય ક્ષેત્રમાં તરીકે નિયુક્તિ આપી હતી. આ સ્થાન પર રહી શિક્ષણ જગત વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ તરીકે દીર્ધકાળ પર્યત યાદ રાખશે. તથા શિક્ષક-સમુદાય માટે તેમણે પ્રશંસનીય કાર્ય કર્યું હતું. સેવાકાળના અંત ભાગમાં ભાવનગર વિભાગના વિદ્યાધિકારી ઇ.સ. ૧૯૫૧માં તેમણે આ જગતની આખરી વિદાય લીધી. તરીકે તેઓ છૂટા થયા. ભાવનગરથી તેઓ અમદાવાદ ગયા. અહીં અંબાલાલ સારાભાઈના સંતાનોને આદર્શ શિક્ષણ ચંદ્રકાંત હરિપ્રસાદ મહેતા આપવાની જવાબદારી પણ તેમણે સફળતાપૂર્વક નીભાવી હતી. સૂરત જિલ્લાના સરસના વતની ચંદ્રકાંત માઈનો જન્મ તેઓ અમદાવાદ સ્થિત વનિતાવિશ્રામના અધ્યક્ષ પણ હતા. ઓલપાડ ખાતે ઇ.સ. ૧૯૧૧ના નવેમ્બરની ૧૧ મીએ થયો ઇ.સ. ૧૮૯૬માં તેમણે “રામાયણસાર' નામનું પુસ્તક હતો. ઇ.સ. ૧૯૩૧માં મેટ્રિકની પરીક્ષા પાર કરી તેઓ તૈયાર કર્યું હતું. સંસ્કૃત ભાષાના મહાગ્રન્થોનો સાર સરળ કૉલેજમાં જોડાયા અને ૧૯૩૫માં અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. ભાષામાં સુલભ બને તે હેતુથી કૌશિકરામે આ પુસ્તક તૈયાર કર્યું થયા. ઈ.સ. ૧૯૩૭માં ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા હતું. સંસ્કૃત પ્રત્યે તેમણે કેળવેલી અભિરુચિ આવું વિશિષ્ટ અને ત્યારબાદ, પી.એચ.ડી.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી. ઇ.સ. સંસ્કૃત સાહિત્ય સામાન્યજનો માટે ઉપલબ્ધ કરાવવાની તમન્ના ૧૯૩૭ થી ૧૯૪૫ સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને ત્યાર પરથી જણાઈ આવે છે. તેમણે “સરલ સંસ્કૃત’ નામના પુસ્તકનું પછી ઇ.સ. ૧૯૬૧ સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના પ્રકાશન કરી સંસ્કૃત ભાષાથી પરિચિત થનારાઓ માટે સરળ અધ્યાપકની કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૬૧ થી ઇ.સ. માર્ગ તૈયાર કર્યો હતો. ૧૯૭૭ સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે છેક ઇ.સ. ૧૮૯૧ થી તેઓ તત્કાલીન પ્રકાશિત થતાં રહ્યા. ઇ.સ. ૧૯૭૮માં “ગુજરાતીનો અધ્યાપક-સંઘ” નું સામયિકો અને શ્રેણીઓમાં પોતાના વૈદિક ધર્મ અને તત્ત્વજ્ઞાન અધિવેશન ભરાયું ત્યારે તેઓ એ અધિવેશનના પ્રમુખપદે વિષયક લેખો પ્રસિદ્ધ કરતા. આવા કેટલાક લેખો “મહાકાલ’ બિરાજ્યા હતા. અને “સદુપદેશ શ્રેણી'માં ઉપલબ્ધ છે. શ્રેયની સાધના કરતી ગુજરાત ચંદ્રકાંત મહેતાને અધ્યાપક ઉપરાંત ગુજરાતીના આઠ અધિકારી કવયિત્રીઓની ભક્તિરચનાઓ “ભક્તિપદ્ય વિવેચક અને અનુવાદક તરીકે પહેચાને છે. તેમણે બંગાળી તરંગિણી' શીર્ષક હેઠળ તેમણે ઇ.સ. ૧૯૦૫માં પ્રકટ કરી હતી. સાહિત્યમાંથી ગુજરાતીમાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ કર્યો છે. ઇ.સ. ૧૮૯૯માં સૌરાષ્ટ્રના મહામુત્સદી અને ચાણક્યસમા જેમાં વિભૂતિભૂષણની નવલકથા “આરણ્યક', ‘મહાશ્વેતાદેવીની ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર તેમણે બહાર પાડ્યું. ‘પુરુષ શ્રેષ્ઠ વાર્તાઓ', આશાપૂર્ણાદેવી લિખીત લઘુનવલ ‘વિપથ', અને સ્ત્રી’ નામથી ઇ.સ. ૧૯૦૨માં બે ભાગ પણ તેમના ગ્રંથોમાં રવીન્દ્રનાથ ટાગોરનાં ‘ગુરુદેવ ટાગોરનાં ચાર એકાંકી' તથા સમાવિષ્ટ થાય છે. બનફૂલની ફોરમ” ધ્યાન ખેંચે તેવાં છે. તદુપરાંત બંગાળીમાંથી ધર્મચિંતન કરતાં પણ તેઓ બાળકોને ભૂલ્યા નહોતા. તેમણે વિપુલ પ્રમાણમાં ગુજરાતીમાં અનૂદિત પુસ્તકો આપ્યાં છે ઇ.સ. ૧૯૨૫માં ‘સો ટચની વાતો' નામનું બોધક કથાઓના જેમાંના કેટલાંક છે ‘વસમી વેળા’, ‘પ્રિય બાંધવી’, ‘અજવાળી સંગ્રહસમું પુસ્તક તેમણે લખ્યું. થોડા સમય માટે “સ્વધર્મ વાટે’, ‘કિત ગોવાળની ગલી’, ‘નીલકંઠ પંખીની શોધમાં', “સતી', જાગૃતિ’ નામનું એક માસિક પણ તેમણે પ્રગટ કર્યું. ઇ.સ. જીવન-સ્વાદ', “સત્ય-અસત્ય', “યમુના', “મરજીવા', ૧૯૦૪માં પ્રકાશિત “સવૈયા’ નામનું પુસ્તક ખાસ પ્રકારનું છે. મહાપ્રસ્થાનને પંથે', “ઈશ્વરનો પ્રવેશ', “બાબલો’, ‘અમાપ તે પુસ્તકમાં કૌશિકરામની રસિકતા અને તેમના મનનનું વાંચકને પ્રકાશ’, ‘આત્મપ્રકાશ', ‘એક છોકરી લતા’, ‘વસમી વેળા’, દર્શન થાય છે. ફેરડે' તેમજ “બે વળાંક'નો સમાવેશ થાય છે. અંગ્રેજીમાંથી સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે તેમણે ભાષાંતરિત કરેલાં પુસ્તકો છે. “સત્યમ્ શિવમ્ સુન્દરમ્', Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ‘બાપુ', ‘વિવિધતામાં એકતા', ‘જલિયાંવાલા બાગ' અને ‘ઑગષ્ટ ક્રાંતિ’. ‘ભારતીય દર્શન' નામનું તેમનું પુસ્તક તેમણે મરાઠીમાંથી અનુદિત કર્યું છે. ગુજરાતીમાંથી પણ ડૉ. મહેતાએ બે પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે જેમનાં નામ છે સિલેક્ટેડ સ્પીચીસ ઑફ મોરારજી દેસાઈ' અને નોનવાયોલન્સ ઇન ઝૉરોસ્ટ્રયન રીલિજીયન’. બંગાળી ભાષામાં પણ તેમણે એક પુસ્તક ‘સાત પદચાપ’ અંગ્રેજીમાંથી ભાષાંતરિત કર્યું છે. તેમની અતિ વિસ્તૃત અનુવાદ–પ્રવૃત્તિને પરિણામે દીલ્હીની સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર’ એમને ઇ.સ. ૧૯૯૬માં અર્પણ થયો હતો. તેમણે ‘શરચન્દ્ર ઓ ગુજરાતી સાહિત્ય’ નામનું એક મૌલિક પુસ્તક પણ બંગાળીમાં લખ્યું છે. ભગવતીચરણ વર્માએ ઇ.સ. ૧૯૭૦માં લખેલ ‘ભૂલેબિસરે ચિત્ર’ તથા ઇ.સ. ૧૯૬૯માં લખાયેલ ડૉ. નગેન્દ્રના ‘રસસિદ્ધાંત’ નામના હિંદી પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. હિન્દીમાંથી ગુજરાતીમાં જે પુસ્તકોનું તેમણે ભાષાંતર કર્યું છે તેમાંનાં કેટલાંક છે ‘આઝાદીના અક્ષર કદમ’, ‘તમિળ સંસ્કૃતિ', ‘મિર્ઝા ગાલિબ’, ‘સહસ્રફેણ’, ‘સુબ્રહ્મણ્યભારતી', ‘કાકા કાલેલકર’, ‘ભીમા જોધા’ અને ‘જવાબદાર કોણ?’ પી.એચ.ડી. માટે તેમણે લખેલા મહાનિબંધનું શીર્ષક હતું મધ્યકાળના સાહિત્યપ્રકારો.' આ મહાનિબંધમાં તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સાહિત્યપ્રકારોની સવિગત ચર્ચા કરી છે. તેમનાં અન્ય વિવેચન પુસ્તકોમાં મુનશી અને શિવકુમારની નવલકથાઓનું વિવેચન આપતું પુસ્તક ‘કથાવિશેષ’ ઇ.સ. ૧૯૭૧માં પ્રકાશિત થયેલ ‘કવિતાની રમ્ય કેડી' જેમાં મધ્યકાલીન અને અર્વાચીન કવિઓની કવિતા વિષે અભ્યાસલેખો સંગ્રહિત થયા છે તે, મુખ્યત્વે ગાંધીયુગના સાહિત્યનું વિવેચન કરતું પુસ્તક ‘અનુરણન' તથા ‘કાકા કાલેલકર' પરનો લઘુગ્રંથ છે. ડૉ. મહેતાએ પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. જેમનાં શીર્ષક છે ‘મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો' (૧૯૬૬), ‘આશાપૂર્ણાદેવી’ (૧૯૭૮), ‘આનંદશંકર ધ્રુવ’ (૧૯૭૮) તારાશંકર બંદોપાધ્યાય વગેરે. ડૉ. મહેતા સમભાવશીલ અને આસ્વાદપૂર્વક વિવેચક છે તેની ખાતરી તેમણે ઇ.સ. ૧૯૯૬માં કરેલ ‘૧૯૯૬ નું ગ્રંથસ્થ વાડ્મય' નામની વાર્ષિક ગ્રંથસમીક્ષાના પુસ્તક પરથી થાય છે. નવ દાયકાથી વધુ વર્ષો સુધી પૃથ્વીપટલ પર સાહિત્યપ્રવૃત્તિમાં રમમાણ રહેતા ડૉ. ચંદ્રકાંત મહેતા શતાયુ બને તેવી શુભેચ્છા. પથપ્રદર્શક ચંદ્રભાઈ કાલિદાસ ભટ્ટ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામે ઇ.સ. ૧૯૦૪માં ચંદ્રભાઈનો જન્મ થયો હતો. તેમનું માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં સંપન્ન થયું. ઇ.સ. ૧૯૨૯માં વડોદરાની કૉલેજમાંથી ‘ફિલોસોફી’ના વિષયમાં તે બી.એ. થયા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે એક વર્ષ માટે ભાવનગરના દક્ષિણામૂર્તિમાં કામગીરી કરી. ત્યારબાદ શિનોરની તથા ગવાડાની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવી. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળા-સમિતિના સભ્ય હતા. આ પદ પર રહી તેમણે શિક્ષણ-ક્ષેત્રે અનેક સુધારાલક્ષી કાર્યક્રમો યોજ્યા. તેઓએ અમદાવાદમાં ‘ચર્ચાસભા’ નું પણ આયોજન કર્યું હતું. ૧૫ થી ૨૦ શિક્ષણપ્રિય મિત્રો આ સભાની પ્રવૃત્તિમાં ભાગ લેતા. તેઓ વીસ વર્ષ સુધી ભારતીય સામ્યવાદી પક્ષના સક્રિય સભ્ય હતા. પછીથી તેમણે રણદિવેની નીતિ સામે તથા ઇ.સ. ૧૯૬૨માં ભારત પર ચીને કરેલા આક્રમણ સામે જોરદાર વિરોધ કર્યો હતો. તેમની વિચાર-સરણી પર કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી, રાજા રામમોહનરાય વગેરેના વિચારોનો પ્રભાવ હતો. ઇ.સ. ૧૯૩૨ થી કરી બાવન વર્ષના સુદીર્ધ કાળ દરમિયાન તેમનાં નામે ૭૦ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. જેમાંનાં કેટલાંક છે ‘શિક્ષણ-ચિંતન', ‘જીવન-પથદીપિકા', ‘વિશ્વ ઇતિહાસની રૂપરેખા', ‘સોક્રેટીસ અને પ્લેટો’, ‘મધ્યયુગના જ્યોતિર્ધરો’ ‘યુદ્ધચક્ર’ વગેરે. તેમણે ઇ.સ. ૧૯૩૫માં ‘રિયે દવ લાગ્યો’, ઇ.સ. ૧૯૩૬માં ‘ચિંતાની વેદી પર’ તથા ‘ડોકિયું’ અને ‘ભઠ્ઠી’ જેવી નવલકથાઓ પણ લખી છે. બુદ્ધના જીવનચરિત્ર પરનાં બે પુસ્તકો તથા ‘પુરુષાર્થની પ્રતિમાઓ’ નામનો નાટ્યસંગ્રહ પણ આપ્યો છે. ૮૪ વર્ષની પાકટ વયે ઇ.સ. ૧૯૮૮ના નવેમ્બર માસની ૧૧મી તારીખે તેમણે મુંબઈ ખાતે આખરી શ્વાસ લીધા. ચીમનલાલ પ્રાણલાલ ભટ્ટ વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, બાળવાર્તાલેખક, સ્વાતંત્ર્યસેનાની અને ગુજરાતી કવિ ચીમનલાલનો જન્મ ભરૂચમાં ઇ.સ. ૧૯૦૧ના નવેમ્બરની ૨૧મી તારીખે થયો હતો. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ તેઓ કરાંચીમાં ચાલતા ‘શારદા મંદિર’માં શિક્ષક તરીકે જોડાયા. પછી સુરતના રાષ્ટ્રીય વિદ્યાલયમાં સેવા આપી. ખાદીભક્ત ચુનીભાઈ મહેતા વાલોડ તાલુકાના વેડછી Page #555 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૩૯ ગામે ગાંધીજીની પ્રેરણાથી સ્થાયી થયા હતા. આ ગામે તેમણે હિરક મહોત્સવ ઉજવાયો ત્યારે એ સંસ્થા અન્ય ૨૭૭ વેડછી આશ્રમનું બીજ રોપ્યું. આ વર્ષ હતું ઇ.સ. ૧૯૨૪. ઇ.સ. સંસ્થાઓનું સંચાલન કરતી હતી. ૧૯૨૬માં જુગતરામભાઈ દવે પણ વેડછી આશ્રમમાં જોડાયા. “મહાસભાનાં ગીતો’, ‘વાદ્યોનું વન', “ભાઈ અને વેરી' આદિવાસીઓ વચ્ચે વસવાટ કરી બંને અઠંગ સેવાવ્રતધારીઓએ તથા ‘ગાંધી કથાગીતો' તેમની કૃતિઓ છે. વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની શરૂઆત કરી. ઈ.સ. ૧૯૨૭માં - વેડછી આશ્રમ ખાતે જ ઇ.સ. ૧૯૮૬ના જુલાઈની વડોદરામાં ભારે પૂર આવ્યું. અસંખ્ય સેવકો અહીં પહોંચી ગયા ૧૦મી તારીખે ચીમનભાઈ સદાને માટે પોઢી ગયા. અને રાહતકાર્યમાં લાગી ગયા. સુરતથી ચીમનભાઈ ભટ્ટ પણ વડોદરા પહોંચ્યા અને બાજવા-વિસ્તારમાં શરૂ થયેલા ચીમનલાલ નારણદાસ પટેલ રાહતકાર્યમાં સહયોગી બન્યા. અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક અને શિક્ષણ-જગતમાં લોકસેવકોને માર્ગદર્શન મળે એ હેતુથી કિશોરલાલ સી.એન. પટેલ તરીકે જાણીતા થયેલા ચીમનલાલ નારણદાસ મશરૂવાળાએ વડોદરામાં એક કાર્યાલય ઊભું કર્યું. પૂર નિમિત્તે પટેલનો જન્મ અમદાવાદમાં ઇ.સ. ૧૯૧૮ના ડિસેમ્બરની ૨૩ સેવા કરતા કાર્યકરો અહીં વારંવાર એકઠા થતા. એવી એક બેઠક મીએ થયો હતો. ઇ.સ. ૧૯૪૦માં તેમણે બી.એ. કર્યું અને વેળા કિશોરલાલ ચીમનલાલનો પરિચય જુગતરામને કરાવ્યો. - ઇ.સ. ૧૯૪૪માં પ્રથમ વર્ગ સાથે એમ.એ. થયા. કૉલેજમાં જુગતરામભાઈએ ચીમનભાઈ વડોદરાની કામગીરી પૂરી થયા તેમણે અંગ્રેજીના સફળ અધ્યાપક તરીકે તથા આચાર્ય તરીકે પછી વેડછી આવવા આમંત્રણ આપ્યું. ચીમનભાઈએ સફળતાપૂર્વક કામગીરી બજાવી. આમંત્રણનો સ્વીકાર કર્યો અને વેડછીને તેમણે પોતાના શેષ અનેક દેશોમાંથી જ્યાં અધ્યાપકો અધ્યાપનકાર્ય માટે જીવન માટે કર્મભૂમિ બનાવી. આવતા તેવા બૃહદ્ મુંબઈ રાજ્યની સરકારી કૉલેજમાં લાંબો, ઇ.સ. ૧૯૨૮માં વેડછીમાં સ્વરાજ્ય આશ્રમની સ્થાપના કોટ, ધોતી અને માથે ગાંધી ટોપી પહેરી કોઈ અધ્યાપક નજરે કરવામાં આવી. જુગતરામ, ચુનીભાઈ અને ચિમનલાલની પડે ત્યારે કશુંક નવીન જોયાનો ભાસ થાય. આ ધોતીધારી ત્રિપુટીએ આ જ આશ્રમની પ્રવૃત્તિમાં આજીવન જોડાયા અધ્યાપક એટલે પ્રો. સી.એન. પટેલ. તેમના વ્યક્તિત્વની દીપ્તિ રહેવાનો સંકલ્પ કર્યો. વેડછીની આસપાસના વ્યાપક વિસ્તારમાં સાથે વિદ્વત્તાની તેજસ્વિતા ભળતી અને જોનારા મુગ્ધ બનતા. રચનાત્મક સેવાપ્રવૃત્તિ વિસ્તારવાનો નિશ્ચય કર્યો. ખેતીવાડી, અંગ્રેજી સાહિત્યની વિશાળતા, વ્યાપકતા અને સૂક્ષ્મતાને તે ગોપાલન, હળપતિ સેવા, વૈદ્યકીય સલાહ, અસ્પૃશ્યતાનિવારણ, વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતા અને વિદ્યાર્થીઓની સાહિત્ય માટેની મહિલાવિકાસ, બાલમંદિર, સહકાર, મઘનિષેધ, શિક્ષણ, ખાદી, રસરુચિ ઘડતા. ગૃહોદ્યોગ, સ્વાવલંબન વગેરે પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો. ભારત સરકાર દ્વારા પ્રકાશિત “કલેક્ટડ વર્કર્સ ઓફ ચીમનભાઈ અહીંની ઉદ્યોગશાળાના શિક્ષક થયા. થોડા જ મહાત્મા ગાંધી' નામની ગ્રંથશ્રેણીને તેમણે ગુજરાતીમાં ઉતારી, સમયમાં તે આચાર્ય બન્યા. તે શ્રેણીના ઉપ-મુખ્ય-સંપાદક અને માનાઈ સલાહકાર બન્યા. ઇ.સ. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમણે લખેલા વિવેચન-ગ્રંથોમાં પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યનું જુગતરામ અને ચીમનલાલભાઈને નાસિક ખાતે જેલમાં પૂરવામાં વિશાળ વાંચન અને ચિંતન પ્રતિબિંબિત થાય છે. ઇ.સ. આવ્યા. ઇ.સ. ૧૯૩૪માં બિહારમાં ભારે ધરતીકંપ થયો. ૧૯૭૫માં પ્રકાશિત થયેલ ‘અભિક્રમ' ગ્રંથોમાં ચીમનભાઈ તરત જ ત્યાં પહોંચ્યા. ઇ.સ. ૧૯૫૦માં સર્વોદય ચીમનલાલભાઈની જીવનમૂલ્યોની ઊંડી સમજ ધરાવતી દષ્ટિ વિદ્યાલયનો આરંભ થયો. આ જ સમયે રવિશંકર મહારાજના છતી થાય છે. “અભિક્રમ”માં સાહિત્યિક પ્રશ્નો, સાહિત્યમીમાંસા હસ્તે નઈ તાલીમના અધ્યાપનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. તથા કેટલીક અંગ્રેજી રચનાઓને આ દૃષ્ટિથી મૂલવવામાં આવી ઇ.સ. ૧૯૬૭માં ગૌશાળાનું નવું ભવન ઊભું થયું. ગાંધી છે. ઇ.સ. ૧૯૮૦માં તેમણે “કથાબોધ' નામનો ગ્રંથ પ્રગટ કર્યો. વિદ્યાપીઠની પણ સ્થાપના કરવામાં આવી. આ રીતે વેડછીની આ કૃતિમાં બંગાળી, ગુજરાતી તથા પાશ્ચાત્ય સાહિત્યની આદિવાસી શાળા એક વિશાળ વિદ્યાપીઠ બની ગઈ. તેનું શ્રેય રચનાઓનું અને તેમાં દર્શાવેલ ભાવનાઓનું વિશ્લેષણ કર્યું છે. ચીમનભાઈને ફાળે જાય છે. ઇ.સ. ૧૯૮૫માં આ સંસ્થાનો ઇ.સ. ૧૯૭૮માં પ્રકાશિત થયેલ “ગાંધીજીની સત્યસાધના અને Jain Education Intemational Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પથપ્રદર્શક બીજા લેખો'માં ગાંધીજી અને મહર્ષિ અરવિંદની જીવનદૃષ્ટિનો આર્ટ્સ કૉલેજમાં પણ તેઓ ફારસી વિષયના પ્રધાન અધ્યાપક તફાવત, ગાંધીજીએ વ્યક્ત કરેલાં જીવનમૂલ્યો વગેરે દર્શાવાયાં તરીકે નિમાયા હતા. ઇ.સ. ૧૯૬૪માં ગુજરાત યુનિવર્સિટીમાં છે. ‘ગાંધીજી' નામની પુસ્તિકામાં ગાંધીજીની ભાષામાં રહેલી ફારસી ભાષાના રીડર તરીકે જોડાયા. આ સ્થાન પર તેઓ ઇ.સ. સર્જનશક્તિને પ્રગટ કરી છે. ગુજરાત સાહિત્ય પરિષદના ૧૯૭૬ સુધી રહ્યા. આજે ભૂતકાળના ઘણા વિદ્યાર્થીઓ ફારસી ભરાયેલા બત્રીસમાં અધિવેશનમાં તેઓ વિવેચન વિભાગના અને ઉર્દૂ ભાષામાં તૈયાર થયા છે તેનું શ્રેય ડૉ. નાયકને ફાળે અધ્યક્ષ હતા. આ તબક્કે તેમણે આપેલ વ્યાખ્યાન જાય છે. ‘વિચારતરંગ'માં સમાવાયેલું છે. તેમણે વાલ્મિકી રામાયણનો ગુજરાત યુનિવર્સિટીએ ફારસી વિયેની અભ્યાસ સરળ ગુજરાતી સંક્ષેપ “વાલ્મીકીય રામાયણ' એ શીર્ષક હેઠળ હેઠળ સમિતિની રચના કરી હતી. છોટુભાઈ તે સમિતિની સભ્ય હતા. લખ્યો છે. ઇ.સ. ૧૯૭૦માં ફારસી સાહિત્યક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધન કરવા માટે અધ્યાપક તરીકે તેમનું વ્યક્તિત્વ એટલે વિદ્વાન, ગંભીર, રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ તેમને વિભૂષિત કરવામાં આવ્યા હતા. દુરાગ્રહી, શિષ્ટાચારબદ્ધ અને શિસ્તબદ્ધ વ્યક્તિત્વ. એમના તેમના પ્રકાશિત સાહિત્યમાં ગુજરાત વિદ્યાસભા દ્વારા જીવનનાં છેલ્લા સમયમાં અશક્ત શરીરે પણ પુસ્તકપ્રેમી જીવ પ્રકાશિત “ગજરાતમાં નાગરો કારસી ભાષા અને સાહિત્યને પુસ્તકો વાંચ્યા કરતા. હાથમાં પુસ્તક સાથે જ જે દિવસે ખેડાણ' (૧૯૫૦), ‘અરબી ફારસીની ગુજરાતી પર અસર-બે ગાંધીજીએ ચિરવિદાય લીધી તે જ દિવસે એટલે કે તારીખ ભાગ, (૧૯૫૪-૫૫), અને ‘સૂફીમત' (૧૯૫૯) છે. પોતાના ત્રીસમી જાન્યુઆરી ૨૦૦૪ના તેમણે અક્ષરવાસ કર્યો. ગુરુસ્થાને જેમની છોટુભાઈએ સ્થાપના કરી છે તેવા પ્રા. છોટુભાઈ રણછોડજી નાયક અબુઝફર નકવીનાં ઉર્દૂ પુસ્તકોનું તેમણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ઇ.સ. ૧૯૭૨ થી કરી ઇ.સ. ૧૯૮૦ સુધીમાં તેમના છોટુભાઈ રણછોડજી નાયક એટલે ફારસી, ઉર્દુ અને નામથી ‘ફારસી શબ્દોની સાથે વ્યુત્પત્તિકોશ' ત્રણ ભાગમાં પ્રગટ મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. તેમનો જન્મ વલસાડ થયો છે. ફારસી વિષયોની પરિષદો અને અખિલ ભારતીય જિલ્લાના ભગોદ ગામે ઇ.સ. ૧૯૧૩ના જુલાઈ માસની ૧૮મી પ્રાચ્યવિધા પરિષદમાં પણ તેઓ હાજર રહેતા. તારીખે થયો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં જ લીધું. ઇ.સ. ૧૯૩૧માં તે મેટ્રિક થયા અને વધુ અભ્યાસાર્થે ઇ.સ. ૧૯૭૬ના જાન્યુઆરી માસની નવમી તારીખે બરોડા કૉલેજમાં દાખલ થયા. ઇ.સ. ૧૯૩૫માં તેઓ બી.એ. અમદાવાદમાં તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. થયા તથા ઇ.સ. ૧૯૩૭માં આ જ કૉલેજમાંથી ફારસી વિષય જયંતીલાલ જયશંકર ત્રિવેદી સાથે એમ.એ. થયા. માધ્યમિક શિક્ષક માટેની તત્કાલીન ડિગ્રી જયંતીલાલ ત્રિવેદીનો જન્મ અમદાવાદખાતે ઇ.સ. બી.ટી. (હાલ બી.એ.) તેમણે પ્રાપ્ત કરી હતી. ઇ.સ. ૧૯૧૯ના નવેમ્બર માસની ૨૯મી તારીખે થયો. પિતા ૧૯૪૨માં તેમણે મહાનિબંધ લખી મુંબઈ યુનિવર્સિટીમાંથી જયશંકરભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય હતા. જયંતીલાલ પી.એચ.ડી.ની ડિગ્રી પણ મેળવી. તેમના મહાનિબંધનો વિષય પાંચમા ધોરણથી નિયમિત રીતે શાળામાં જવાનું શરૂ કર્યું. ત્યાં હતો, “અદ્હીમ ખાનેખાનામ અને તેનું સાહિત્યમંડળ.' સુધી તેમણે પિતાનાં માર્ગદર્શન હેઠળ ઘર આગળ જ અભ્યાસ લંડન સ્થિત રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો કર્યો. ઇ.સ. ૧૯૩૬માં તેઓ મેટ્રિક થયા અને અમદાવાદની બનવાનું બહુમાન પણ તેમણે મેળવ્યું હતું. ફારસી સાહિત્યનાં ગુજરાત કોલેજમાં વધુ અભ્યાસ માટે વિજ્ઞાનશાખામાં દાખલ અભ્યાસ દ્વારા પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર ડો. નાયક થયા. ઇ.સ. ૧૯૪૦માં પ્રથમ વર્ગમાં બી.એસ.સી.ની પરીક્ષા પ્રથમ ગુજરાતી હતા. સંશોધન ડિગ્રી મેળવીને તેમણે કોલ્હાપુરની પાસ કરી અને એ જ કૉલેજના ડેમોસ્ટ્રેટર તરીકે જોડાયા. તેમને રાજારામ કૉલેજ તથા નવસારીની ગાડ કૉલેજમાં અધ્યાપક બી.એસ.સી.માં પ્રથમ વર્ગ આવ્યો હોવાથી વિજ્ઞાનમાં તરીકે કામગીરી બજાવી. શેઠ ભો.જે. અધ્યયન અને સંશોધન અનુસ્નાતક ન થતાં ડો. કે. એસ. નારગુંડના માર્ગદર્શન હેઠળ વિદ્યાભવનના પણ તેઓ ફેલો નિયુક્ત થયા હતા. આ પી.એચ.ડી. માટે શોધનિબંધ લખવાની શરૂઆત કરી. ઇ.સ. વિદ્યાભવનનું સંચાલન ગુજરાત વિદ્યાસભા કરતી હતી. પછીથી ૧૯૪૫માં તેમને પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરવામાં આવી. આ જ વિદ્યાભવનમાં તે અધ્યાપક બન્યા. અમદાવાદની હ. કા. ત્યારબાદ બેએક વર્ષ કેલિકો મિલ્સ સંચાલિત સારાભાઈ Jain Education Intemational Page #557 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કેમિકલ્સમાં રિસર્ચ કેમિસ્ટ તરીકે તેમણે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૪૬માં અમદાવાદમાં એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ. જયંતીલાલભાઈ એ જ વખતે ત્યાં સહાયક અધ્યાપક તરીકે જોડાયા અને ઇ.સ. ૧૯૬૧ સુધી અહીં ચાલુ રહી અધ્યાપન કાર્ય તેમજ સંશોધનકાર્ય કર્યું. ઇ.સ. ૧૯૬૧માં બી.સી. જલુંધવાલા સાયન્સ કોલેજ શરૂ થઈ. જયંતીભાઈ તે કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે જોડાયા. કોલેજમાં એમ.એસ.સી. તથા ડૉકટરેટની ડિગ્રી માટેનો અભ્યાસ થઈ શકે એવી સગવડ ઊભી કરી. ત્યાર પછી ઇ.સ. ૧૯૭૦ થી ઇ.સ. ૧૯૮૦ સુધી તેઓ એમ.જી. સાયન્સ કોલેજના આચાર્ય તરીકે જોડાયા. નિવૃત્ત થયા બાદ જ્યારે ગુજરાતી વિશ્વકોશના સંપાદનની કામગીરી શરૂ થઈ ત્યારે તેમણે વિજ્ઞાનશાખાના સંપાદનની જવાબદારી ઊઠાવી. તદુપરાંત વિશ્વકોશના સમગ્ર આયોજનમાં પણ તેમનો સહયોગ મળતો રહ્યો. ઇ.સ. ૧૯૯૨માં તેઓ બીમાર પડ્યા. આ બિમારીથી તેમની કામ કરવાની ઝડપ ઘટી હોવા છતાં નિષ્ક્રિય રહ્યા નહીં. રસાયણવિજ્ઞાન વિષે જયંતીભાઈનું જ્ઞાન ખૂબ જ ઊંડું હતું. તે સિવાય વિજ્ઞાનની અન્ય શાખાઓમાં પણ તેઓ એટલા જ તૈયાર હતા. તેઓ Ph.D. ડિગ્રી મેળવવા ઇચ્છનારાઓના માર્ગદર્શક પણ હતા. તેમના માર્ગદર્શન હેઠળ ૩૫ જેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા અને પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી શક્યા. તેમણે પોતે વિજ્ઞાનના વિવિધ વિષયો પર ૭૫ સંશોધન લેખો પ્રસિદ્ધ કર્યા હતા. સંશોધનક્ષેત્રે તેમણે આપેલા મૂલ્યવાન પ્રદાન માટે ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડો. કે. જી. નાયક સુવર્ણચંદ્રક એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની રસાયણશાસ્ત્રની અભ્યાસ-સમિતિના તે સદસ્ય હતા. ઇ.સ. ૧૯૯૪ના જાન્યુઆરી માસની ૮મી તારીખે તેમણે ચિરવિદાય લીધી. જયંતીલાલ દેવશંકર ઓઝા ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્દ અને શિક્ષણકાર જયંતીલાલભાઈ ઓઝાનો જન્મ ઇ.સ. ૧૯૦૭ના જુલાઈની પચ્ચીસમીએ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ પુનાની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. ઇ.સ. ૧૯૨૯માં વનસ્પતિવિજ્ઞાનના મુખ્ય વિષય સાથે તેઓ સ્નાતક થયા. પછી તેમણે “એ સ્ટડી ઑફ ફંગસ પેરાસાઈસ ઑફ ટીનોસ્પોરા ૫૪૧ કૉર્ડિફોલિયા મિલ્સ' નામનો શોધનિબંધ તૈયાર કર્યો અને એમ.એસ.સી. થયા. આ શોધનિબંધ તેમણે પ્રા. એસ.એલ. અજરેકરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે ગુજરાત કૉલેજમાં તૈયાર કર્યો હતો. ઇ.સ. ૧૯૩૦ થી ઇ.સ. ૧૯૩૮ના સમયગાળામાં તેઓએ મુંબઈની બી.જે. મેડીકલ સ્કૂલમાં બાયોલોજીના યૂટરની કામગીરી બજાવી. ત્યારબાદ ગુજરાત કૉલેજમાં એ જ વિષયના અધ્યાપક બન્યા. ઇ.સ. ૧૯૬૫માં તેઓ પ્રાધ્યાપક બન્યા. ઈ.સ. ૧૯૬૭માં તેઓ નિવૃત્ત થયા. ત્યાર પછી અમદાવાદ આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા. પછી ખંભાતની સાયન્સ કોલેજમાં અને અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં તેઓ જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. છેક ઇ.સ. ૧૯૭૫ સુધી તેઓ શિક્ષણક્ષેત્રે સક્રિય રહ્યા હતા. વનસ્પતિ વિષે વિવિધ લેખમાળાઓ ગુજરાતી લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં પ્રકાશિત કરી વનસ્પતિ-વિજ્ઞાનમાં આમ જનતાને તેમણે રસ લેતી કરી. પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તૈયાર થતાં પાઠ્યપુસ્તકોમાં તેમના વૈજ્ઞાનિક લેખો સમાવવામાં આવતા. વનસ્પતિવિજ્ઞાન' નામના વિજ્ઞાનશ્રેણીના ગ્રંથના તેઓ સહસંપાદક હતા. આ ગ્રંથ ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો હતો. તેમણે “વૃક્ષ અને વેલીનામથી કેટલાક લેખો એક પુસ્તકમાં સંગ્રહિત કર્યા હતા. એ ગ્રંથને ગુજરાત રાજ્ય તરફથી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. - જીવવિજ્ઞાન ક્ષેત્રે તેમને એટલો અનુભવ હતો, તેમનું જ્ઞાન એટલું તલસ્પર્શી હતું કે એ સર્વના નિચોડરૂપે તેમણે બે અંગ્રેજી પુસ્તકો ગુજરાતને આપ્યાં. એક ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન બાયોલોજી ઇન ગુજરાત' અને બીજું છે “ઓન સાયન્સ એજ્યુકેશન એન્ડ નૉનવાયોલન્સ.' આ બંને ગ્રંથોના સહલેખક હતા સી. કે. શાહ. | ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં તેમણે આદર્શ વિધાપુરુષ તરીકે નામના મેળવી હતી. કોઈ પણ વિષય હાથમાં લે એટલે તે વિષયની દઢ પકડ જમાવતા અને સ્પષ્ટપણે તથા વ્યવસ્થિત રીતે વિષયની રજૂઆત કરતા. ગુજરાતના બે-ત્રણ પેઢીના વિજ્ઞાનશિક્ષકો પોતાના ઘડતરમાં જયંતીલાલનો અમૂલ્ય ફાળો છે એ હકીકત સ્વીકારે છે. ઇ.સ. ૧૯૮૧ના ફેબ્રુઆરીની સોળમી તારીખે તેમણે દુનિયાને આખરી સલામ કરી. 59. Jain Education Intemational Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળ, અમદાવાદના વતની વડનગરા નાગર ગૃહસ્થ જયેન્દ્રરાવ ભગવાનદાસ દૂરકાળનો જન્મ ઇ.સ. ૧૮૮૧ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ખેડા જિલ્લાના ઠાસરા ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ ખાતે લીધું અને માધ્યમિક શિક્ષણ વડોદરા ખાતે પૂરું કર્યું. મેટ્રિક થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે તે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં જોડાયા પરંતુ ત્યાંથી તે અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગયા અને ઇ.સ. ૧૯૦૬માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૧૦માં તેમણે એમ.એ.ની ઉપાધિ મેળવી. જયેન્દ્રરાવનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન જ તેમણે લખેલા એક નિબંધને ‘નારાયણ મહાદેવ પરમાનંદ યુનિવર્સિટી નિબંધ પારિતોષિક' એનાયત થયું હતું. અભ્યાસ પૂરો કરી કોલકટા ખાતેની એંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૧૨માં ત્યાં તેમણે ધી રીવ્યૂ’ નામનું એક અંગ્રેજી માસિક શરૂ કર્યું હતું. એમના લેખો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમજ બૉમ્બે ગેઝેટ’માં પ્રકાશિત થતા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓ અમદાવાદ આવ્યા. ઇ.સ. ૧૯૨૦માં તે સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. અહીં તેમણે ઇ.સ. ૧૯૪૧ સુધી એટલે કે નિવૃત્તિ-વયમર્યાદા સુધી સેવા આપી. તેઓ આ કૉલેજમાં અંગ્રેજી તથા ગુજરાતીના અધ્યાપક હતા. થોડો સમય તેઓ સુરત ખાતે ચાલતી શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિન્દુ ગુરુકુળ સંસ્થામાં ‘પ્રધાનાધ્યાપક’ રહ્યા હતા. સનાતન ધર્મશિક્ષણ મંડળના તેઓ પ્રમુખ હતા. ગુજરાતી નિબંધકાર, કવિ અને સંપાદક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર જયેન્દ્રરાવ મુખ્યત્વે નિબંધકાર હતા. તેમણે લખેલા નિબંધસંગ્રહોમાંના કેટલાક છે ‘થોડાંક છૂટ્ટાં ફૂલ’ (૧૯૨૭), ‘ધર્મ અને રાષ્ટ્ર’ (૧૯૩૬), ‘નંદિની’ (૧૯૫૧) અને ‘ગીતાકૌમુદી’ (૧૯૫૧). તેમણે કેટલાક હળવા, હાસ્યરસિક, નર્મમર્મયુક્ત નિબંધો પણ લખ્યા છે. તે નિબંધોમાં તેમણે વિનોદપ્રધાન અને કટાક્ષયુક્ત શૈલીનો સંયોગ સાધ્યો છે. પોયણાં’ (૧૯૨૯), ‘અમી’ (૧૯૩૫) અને ‘ઊંધે ઘડે પાણી’ એ પ્રકારના તેમના નિબંધસંગ્રહો છે. ધર્મતત્ત્વચિંતનને કેન્દ્રમાં રાખી એમણે ‘ચિત્તતત્ત્વ નિરૂપણ’ (૧૯૧૮) અને ‘અંજલિ’ નામથી બે સંગ્રહો પ્રગટ કર્યા છે. તેમને અંગ્રેજીમાં પણ પુસ્તકો લખવાનો શોખ હતો. ‘હાર્મની ઓફ કિડ્ઝ' (૧૯૧૨), ‘ઇન્ડિયન એજ્યુકેશન' (૧૯૨૮), Jain Education Intemational પથપ્રદર્શક પૉલિટિક્સ એન્ડ એજ્યુકેશન’ (૧૯૨૮) અને ‘સ્ફિયર્સ ઑફ સાયન્સ ફિલૉસોફી' (૧૯૩૭) અંગ્રેજી પુસ્તકો છે. તનના કાવ્યસંગ્રહોની સંખ્યા પણ ઠીકઠીક છે. એ સંગ્રહો સમભાવીઓમાં જાણીતા બન્યા હતા. ઇ.સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયેલ ‘ઝરણાં-ટાઢાં અને ઊન્હાં' નાં કાવ્યો પર કાન્ત અને ન્હાનાલાલનો પ્રભાવ દેખાય છે. એમણે પૌરાણિક વસ્તુ લઈને નાટકો લખ્યાં હતાં. આ નાટકો ઇ.સ. ૧૯૫૧માં ‘સાત લીલાનાટકો અથવા વિભુની વિભૂતિઓનું સુદર્શન' નામથી પ્રકાશિત થયાં હતાં. આ નાટકો તેમને ધર્મશાસ્ત્રો અને પુરાણોનું કેટલું અગાધ જ્ઞાન છે તેની પ્રતીતિ કરાવે છે. ઇ.સ. ૧૯૪૨માં તેમણે ‘લોકોને પ્રભુ ઇશુની સંગત' એ નામથી એક બોધક પુસ્તિકા લખી હતી. ઇ.સ. ૧૯૧૫માં પ્રકાશિત થયેલ ‘હરિરગીત' તથા ઇ.સ. ૧૯૨૫માં પ્રગટ થયેલ ‘સિંહસ્થ યાત્રાવર્ણન'માં તેમની માતા જસબાના કાવ્યોનો સંગ્રહ છે. બાળકોને ધર્મ અને સદાચારનું શિક્ષણ મળે એ પ્રકારના સંસ્કૃત શ્લોકો જયેન્દ્રરાવ દૂરકાળે ‘સનાતન ધર્મ શિક્ષણમાળા' નામની શ્રેણીમાં ગુજરાતી ભાષાંતર સહિત પ્રકાશિત કર્યા છે. સૂરતની હિન્દુ ગુરુકુળ દ્વારા ઇ.સ. ૧૯૩૭માં દૂરકાળની ‘બાળપાઠ્યપોથી' પ્રસિદ્ધ થઈ હતી. બનારસના ભારતધર્મમંડળ તરફથી દૂરકાળને ધર્મવિનોદ'ની પદવી એનાયત થઈ હતી. જગન્નાથપુરીના શંકરાચાર્યે ‘વિદ્યાવારિધિ’ની પદવીથી તેમને વિભૂષિત કર્યા હતા. ઇ.સ. ૧૯૬૦ના ડિસેમ્બરની ત્રીજી તારીખે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. ત્ર્યંબકલાલ મ. ઓઝા રસાયણશાસ્ત્રના ગુજરાતના અગ્રણી અધ્યાપક અને સંશોધક એવા ત્ર્યંબકલાલ શિક્ષણજગતમાં ટી.એમ. ઓઝા તરીકે જાણીતા બન્યા છે. ઇ.સ. ૧૯૦૭માં ધ્રાંગધ્રા ખાતે એક સામાન્ય કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ધ્રાંગધ્રામાં જ તેમણે પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાંથી જ તેઓ બી.એસ.સી., એમ.એસ.સી. તથા પી.એચ.ડી. થયા. તેમનો સંશોધન મહાનિબંધ હતો ‘અકાર્બનિક રસાયણ.’ ઇ.સ. ૧૯૩૭માં તેઓ ગુજરાત કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. તે જગ્યા પરથી તે ઉપર ને ઉપર ચઢતા ગયા. Page #559 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. ૫૪૩ એ જ કૉલેજમાં તે વ્યાખ્યાતા અને પ્રાધ્યાપક બન્યા. ઇ. ૧૯૬૦માં “પશુના ઔષધનું શાસ્ત્ર' નામનો અનૂદિત ગ્રંથ તેમણે પ્રકાશિત જામનગર ખાતેની ડી.કે.વી. કૉલેજના તે પ્રાચાર્ય બન્યા. ત્યાંથી કર્યો. ત્યારપછીના અનૂદિત પુસ્તકો આ પ્રમાણે છે : “શરીર અને નિવૃત્ત થઈ વિસનગરની કૉલેજમાં માના પ્રાધ્યાપક તરીકે પાંચ ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર' (૧૯૦૫), ભૂગોળ વિદ્યાનાં મૂળ તત્ત્વો-બે વર્ષ કામગીરી બજાવી. ભાગ (૧૯૦૮ અને ૧૯૧૦), ખગોળવિદ્યા' (૧૯૧૪), ચંબકલાલ તે સમયમાં ભૌતિક રસાયણના અગ્રણી ગુજરાતનો ઇતિહાસ' (૧૯૨૩), ‘રોમનો ઇતિહાસ' (૧૯૨૯) પ્રોફેસર હતા. તેમને સાધનોની તંગી પડતી હોવા છતાં તે તેમજ ફારસીમાંથી ગુજરાતીમાં અનૂદિત કરેલો ગ્રંથ “મિરાતે વિદ્યાર્થીઓને એમ.એસ.સી. તથા પી.એચ.ડી.નો અભ્યાસ પૂરો સિકંદરી' (૧૯૧૪). વિવિધ વિષયોનાં કેટલાંક પાઠ્યપુસ્તકો કરવામાં સહાયભૂત થતા. અકાર્બનિક રસાયણમાં તેમને ખૂબ જ પણ તેમણે લખ્યાં હતાં. રસ હતો. તેથી તેમણે મહાનિબંધમાં એ વિષય પર જ પોતાનું શિક્ષણકાર, લેખક અને ભાષાંતરકાર આત્મારામે ઇ.સ. સંશોધન રજૂ કર્યું હતું. ૧૯૩૬ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે અક્ષરવાસ કર્યો. આલ્કલી તથા આલ્કલાઈન અર્ધધાતુઓના નાઈટ્રેટ, રતિલાલ મોહનલાલ બોરીસાગર નાઈટ્રાઈટ તથા હાયપોનાઈટ્રેટ ક્ષારોના વિઘટનની ક્રિયાવિધિઓ ગુજરાતના શિક્ષણ વિભાગમાં પાઠ્યપુસ્તક મંડળના એમના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર હતું. તેમણે આવા ક્ષારોનું નાયબ નિયામક તરીકે કામગીરી બજાવનાર તથા હાસ્યલેખક ઉષ્માવિઘટન કર્યું. તેમાંથી પેદા થતા વાયુઓને શુન્યાવકાશની તરીકે જાણીતા થયેલા રતિલાલનો જન્મ અમરેલી જિલ્લાના મદદથી અલગ કરી તેનું પૃથક્કરણ કર્યું તથા વિઘટનપ્રક્રિયાના સાવરકુંડલા ખાતે ઇ.સ. ૧૯૩૮ના ઑગષ્ટની ૩૧મી તારીખે પ્રક્રમો સ્થાપિત કર્યા. આમ કરવાથી તે વિષય વિષે જે કેટલાક થયો છે. ખયાલો પ્રચલિત હતા તેમાં સુધારા સ્વીકારવામાં આવ્યા. પોતાની કુશાગ્ર બુદ્ધિથી તેઓ દેશવિદેશમાં આદર પામ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં મેળવી ઇ.સ. ૧૯૫૬માં તેઓએ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી. ઇ.સ. ૧૯૫૫માં તેમની વિદ્યાવૃત્તિની કદરરૂપ ઈગ્લેન્ડની એફ.આર.આઈ.સી.ની માનાઈ ફેલોશીપ અર્પણ ઇ.સ. ૧૯૬૩માં બી.એ. થયા અને ઇ.સ. ૧૯૬૭માં એમ.એ. થયા. શિક્ષકના વ્યવસાય માટે આવશ્યક બી.એડ.ની પરીક્ષા પણ કરવામાં આવી હતી. તેમણે ઉત્તીર્ણ કરી છે. આત્મારામ મોતીરામ દીવાનજી ત્રણ વર્ષ પ્રાથમિક શાળામાં કામ કર્યા બાદ આઠેક વર્ષ સૂરતના વતની અને જ્ઞાતિએ દક્ષિણ ગુજરાતના વાલ્મિક માધ્યમિક શાળાઓમાં સેવા આપી. ઇ.સ. ૧૯૭૧માં કાયસ્થ આત્મારામનો જન્મ ઇ.સ. ૧૮૭૩ના ઑગષ્ટની સાતમી સાવરકુંડલાની કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે તે જોડાયા. તારીખે થયો હતો. ઇ.સ. ૧૯૮૯ ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' સૂરતમાં અભ્યાસ કરી તેમણે ઇ.સ. ૧૮૯૧માં મેટ્રિકની નામનો મહાનિબંધ લખી તેઓ પી.એચ.ડી. થયા. પરીક્ષા પસાર કરી. મુંબઈની કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે ઇ.સ. ૧૯૭૪માં તેઓ ગુજરાત રાજ્ય શાળા જોડાઈ ઈ.સ. ૧૮૯૬માં વિજ્ઞાનના વિષય સાથે બી.એ.ની પાઠ્યપુસ્તક મંડળમાં એકેડેમિક સેક્રેટરી તરીકે જોડાયા. લગભગ પરીક્ષામાં તે ઉત્તીર્ણ થયા. એકવીસ વર્ષ સુધી આ સ્થાન પર તેમણે કામ કર્યું. | મુંબઈ ઇલાકામાં જ કેળવણી ખાતામાં નોકરીમાં જોડાયા સાહિત્યક્ષેત્રે તેમણે નવલિકા-લેખનથી પદાર્પણ કર્યું. અને નિવૃત્ત થતા સુધીમાં નાયબ શિક્ષણાધિકારીના પદ સુધી પરંતુ ડૉ. બોરીસાગરમાં રહેલી નૈસર્ગિક વિનોદવૃત્તિ તેમને પહોંચ્યા. નિવૃત્ત થયા પછીનું શેષ જીવન જનસમાજની સેવા હાસ્ય-ક્ષેત્રમાં ખેંચી ગઈ. હાસ્યપ્રધાન લેખો અને પુસ્તકો કરવામાં જ ગાળવું છે એવો નિર્ણય કરી તેઓ સમાજસેવામાં લખવામાં રતિલાલભાઈને અનોખી સફળતા પ્રાપ્ત થઈ. લાગી ગયા. તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ “મરક મરક' ઇ.સ. ૧૯૭૭માં તેમને અનુવાદનો જબરો શોખ હતો. વિવિધ વિષયો પ્રગટ થયો. બીજો સંગ્રહ “આનંદ લોક” ઇ.સ. ૧૯૮૩માં બહાર પરનાં પુસ્તકોનું તેમણે ભાષાંતર કર્યું છે. ઇ.સ. ૧૯૦૫માં પડ્યો. આ પુસ્તકોના પ્રકાશન દ્વારા રતિલાલભાઈનો સ્વસ્થ અને Jain Education Intemational Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શિષ્ટ હાસ્યકાર તરીકે પરિચય થાય છે. તેમનું હાસ્ય સ્વભોગે નિષ્પન્ન થતું હોવાથી તે વધુ કલાત્મક બન્યું છે. સહુને મરક મરક હસાવ્યા કરે એવું કડવાશ વિનાનું સ્વચ્છ હાસ્ય તેમની કૃતિઓમાં હોય છે. ક્યાંય વ્યક્તિગત વ્યંગ નહીં દેખાય કે કશેય પ્રબળ કટાક્ષપ્રહાર અનુભવવા નહીં મળે. ઇ.સ. ૧૯૯૪માં હાસ્યનવલકથાના પ્રયોગરૂપે તેમણે ‘સંભવામિ યુગે યુગે’ નામની નવલકથા લખી. રમણભાઈ નીલકંઠના અતિ વિખ્યાત ‘ભદ્રંભદ્ર'નો વર્તમાન કાળમાં પુનર્જન્મ કરાવી તે પાત્ર દ્વારા નર્મદાયોજનાની હાસ્યમય આલોચના કરી છે. આ પુસ્તકમાં ડૉ. બોરીસાગરે હળવા કટાક્ષો વાપર્યા છે. કશેય ડંખ દેખાતો નથી. ઇ.સ. ૧૯૭૭માં તેમણે આત્મકથાત્મક હાસ્યરસિક નવલકથા‘એન્જૉયગ્રાફી' પ્રકાશિત કરી. આ નવલમાં હ્રદયની બીમારીનો સ્વાનુભવ એટલી સરળતાથી રજૂ કર્યો છે કે ‘એન્જીયોગ્રાફી’ નું સહજ પરિવર્તન ‘એન્જૉયગ્રાફી’માં થઈ ગયું છે. આ પુસ્તક દ્વારા ડૉ. બોરીસાગરે હાસ્યકલાનું ઉત્તમ શિખર પ્રાપ્ત કર્યું છે. લેખક પોતે બુદ્ધુ હોય, અશિક્ષિત હોય એવું વાતાવરણ ખડું કરી આસપાસમાં અનેક પાત્રોની તેઓ મીઠી મજાક કરી શક્યા છે. ડૉકટરો પર, હૉસ્પિટલના અન્ય કર્મચારીઓ પર તેમણે માર્મિક કટાક્ષોનો મારો ચલાવ્યો છે. તેમના ‘મરક મરક' માટે જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક અપાયાં છે. તેમના ‘આનંદલોક’ ને પણ ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ‘એન્જૉયગ્રાફી’ ને ઘનશ્યામ શરાફે ઇનામથી નવાજી છે. ઇ.સ. ૧૯૯૪માં લખાયેલું તેમનું ‘બાળવંદના' નામનું પુસ્તક તેમનો બાળકો પ્રત્યેના વાત્સલ્યનો સંકેત આપે છે. તેમણે નાટકો અને વિવેચનો પણ લખ્યાં છે. અમદાવાદથી પ્રસિદ્ધ થતાં દૈનિક ‘સંદેશ'માં તેઓની કટાર નિયમિતપણે પ્રકાશિત થાય છે. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ગુજરાતના કેળવણીકાર કરતાં પણ એક ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક, સમાજસુધારક અને પત્રકાર તરીકે વધારે જાણીતા થયેલા નરસિંહભાઈનો જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં ઇ.સ. ૧૮૭૪ના ઑક્ટોબર માસની તેરમી તારીખે ખેડા જિલ્લાના નાર ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ સોજિત્રામાં અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ઇ.સ. Jain Education Intemational પથપ્રદર્શક ૧૮૯૫માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને વડોદરા રાજ્યના શિક્ષણ વિભાગમાં માસિક રૂા. ૨૦=૦૦ના પગારથી શિક્ષક તરીકે જોડાયા. નોકરી દરમિયાન તેમણે ‘શિક્ષક' નામનું એક સામયિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. ફુરસદના સમયે તેઓ બંગાળી ભાષા શીખતા. બંગાળી ભાષા પર એટલું પ્રભુત્વ મેળવ્યું કે અરવિંદ ઘોષના ભાઈ બારીન્દ્ર ઘોષે લખેલા ‘મુક્તિ કોન પથે' નામના પુસ્તકનો તેમણે ગુજરાતી અનુવાદ બહાર પાડ્યો હતો. અરવિંદ ઘોષનાં કેટલાંક રાજદ્રોહી પ્રવચનો પણ તેમણે ગુજરાતીમાં ઉતાર્યા હતાં. ઇટાલીના દેશભક્ત ગૅરિબાલ્ડીના જીવનચરિત્રનું પણ ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. દેશમાં ગુલામી સામે લડત આપી શકાય એ હેતુથી બોંબ બનાવવાની પદ્ધતિ વિષેની પુસ્તિકાઓ તેમણે છપાવી હતી અને ‘વનસ્પતિની દવાઓ’,‘કસરત', ‘નાહવાનો સાબુ', ‘કિસ્સાએ ગુલાબ’ અને ‘કાયદાનો સંગ્રહ' એવાં નામ આપ્યા હતાં જેથી પોલીસ શીર્ષકથી છેતરાય અને આડે માર્ગે દોરવાય. બ્રિટીશ સરકારે ખૂબ મહેનત કરી આવી પુસ્તિકાઓ કોણ છપાવે છે તે ખોળી કાઢ્યું પરિણામે નરસિંહભાઈ અને તેમના સાથી મોહનલાલ કામેશ્વર પંડ્યાને નોકરી ખોવી પડી. નરસિંહભાઈને રાજ્યમાંથી હદપાર પણ કર્યા. ખોટી જુબાની આપવાના આરોપસર તેમને બે માસની જેલની સજા પણ કરવામાં આવી. સજા પૂરી થયે નરસિંહભાઈ છૂટ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમને પકડી તેમના પર કામ ચલાવી આંદામાન પર કાળાપાણીની સજા ભોગવવા મોકલવાની પેરવી ચાલે છે. આથી તેઓ ગુપ્ત વેશે ફ્રેન્ચ સંસ્થાન પોંડીચેરી ગયા. અહીં પણ બ્રિટીશ પોલીસનો ભય જણાતાં કોલમ્બો થઈ મોમ્બાસા પહોંચ્યા. ત્યાંથી પણ તેમને ભાગવું પડ્યું અને તે આફ્રિકાના મવાન્ઝા ગયા. પ્રવાસની આ દોડધામ દરમિયાન તેમને દમનો રોગ તો લાગુ પડ્યો હતો વધારામાં કાળા આજાર'ની બીમારીથી પણ તે પીડાવા લાગ્યા. ઇ.સ. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ તેઓ યુગાન્ડાના ઝિંઝા ગયા. અહીં ગાંધીભક્ત ચાર્લ્સ એન્ડ્રુઝના સંપર્કમાં આવ્યા. તેમની સાથે કામ કરતા બંને વચ્ચે ગાઢ મૈત્રી વિકસી. પછી બંને ભારત આવ્યા. નરસિંહભાઈ શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્યમાં જોડાયા. પરંતુ અહીંની આબોહવા તેમને ફાવી નહીં. વધુમાં તેમની વિરુદ્ધની તપાસ અને કાર્યવાહી પોલીસે ફાઈલ કરી દીધી હતી. આથી તેમને લાગ્યું કે હવે ગુજરાત જવામાં જોખમ નથી. આથી તે આણંદ ગયા અને પાટીદારી' માસિક શરૂ કર્યું. (૧૯૨૩). આ માસિક તેમણે એકલે હાથે અને Page #561 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ અનેક અડચણો ભોગવીને ૨૧ વર્ષ ચલાવ્યું. તેમને ઈશ્વરમાં નહીં પરંતુ નીતિ, માનવતા તથા અધ્યાત્મમાં વિશ્વાસ હતો. ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલી ‘દાંડીકૂચ’નું નરસિંહભાઈએ આણંદમાં સ્વાગત કર્યું અને કૂચ સાથે નભાડ સુધી ગયા. સમગ્ર પરિવાર આ કૂચમાં જોડાયો હતો. આ કાર્ય બદલ તેઓને પકડવામાં આવ્યા અને છ માસની કારાગારની સજા કરવામાં આવી. ઈશ્વરનો ઇન્કાર' અને લગ્નનો પ્રપંચ' તેમણે લખેલાં પુસ્તકો છે. તેમણે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપનામાં અને હરિજન સંઘની પ્રવૃત્તિઓમાં સક્રિય સહયોગ આપ્યો હતો. ખેડા જિલ્લાના સોજિત્રા મુકામે ઇ.સ. ૧૯૪૫ના ઑક્ટોબર માસની ૧૭મી તારીખે તેમનું દેહાવસાન થયું. નાથાલાલ ભાણજી દવે નાથાલાલ ‘સાદુળ ભગત’ અથવા ‘અધીરો ભગત'ના ઉપનામથી ઓળખાતા. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે ઇ.સ. ૧૯૧૨ના જૂનની ૩જી તારીખે થયો. પિતાનું નામ હતું ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તૂરબા. તેમણે નર્મદાબહેન સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે પ્રાથમિક શિક્ષણ ભુવામા અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં લીધું. ભાવનગરની શામળદાસ કૉલેજ તથા વડોદરાની બરોડા કૉલેજમાં અભ્યાસ કરી તેઓ ઇ.સ. ૧૯૩૪માં બી.એ. તથા ઇ.સ. ૧૯૩૬માં એમ.એ. થયા. બી.એ.માં તેમનો મુખ્ય વિષય અંગ્રેજી હતો જ્યારે એમ.એ.માં ગુજરાતી હતો. ઇ.સ. ૧૯૪૩માં તેમણે શિક્ષણખાતાની બી.ટી.ની ડિગ્રી પણ મેળવી હતી. અભ્યાસ પૂરો કરી તે શિક્ષક બન્યા. ત્યારબાદ આચાર્ય તરીકે પણ સેવા આપી તે પદ પરથી તેઓ શિક્ષણાધિકારી પણ બન્યા. ઇ.સ. ૧૯૭૦માં નિવૃત્ત થયા ત્યારે તેઓ માંગરોળ ખાતેની ગવર્મેન્ટ બેચલર ઓફ ટ્રેનિંગ સરકારી (G.B.T.C.) ગ્રેજ્યુએટ બેઝિક ટ્રેનિંગ કોલેજના આચાર્ય હતા. સેવાકાળ દરમિયાન ‘સરસ્વતી’ તથા ‘જીવનશિક્ષણ' નું તંત્રીપદ સંભાળ્યું હતું. ભાવનગર સાહિત્ય સભા'ના તેઓ મંત્રી અને ‘સાહિત્યભારતી’ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. અનુગાંધીયુગના મહત્ત્વના કવિ-વાર્તાકાર નાથાલાલના નામે અનેક પુસ્તકો ચઢ્યાં છે. તેમનાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ જોવા મળે છે. તેમણે દોરેલાં ૫૪૫ શબ્દચિત્રો રમ્ય હોય છે. તેમનું પ્રભુત્વ ભાવ માધુર્ય, છંદો અને ગેય ઢાળો પર છે. વધુમાં તેમની લલિતમધુર કાવ્યબાની તેમનાં કાવ્યોને આસ્વાદ્ય બનાવે છે-ઉપદ્રવ' અને ‘હળવે હાથે' કાવ્યગ્રંથો છે. ‘મુખવાસ' એ પુસ્તક સંગ્રહ અને ‘આનંદધારા’ ભક્તિકાવ્યોનો સંચય છે. ‘રવીન્દ્રવૈભવ'માં તેમણે ટાગોરનાં કાવ્યોનો સુંદર પદ્યાનુવાદ આપ્યો છે. તદુપરાંત તેમણે પ્રીતનો ગુલાબી રંગ’, ‘ઉપહાર’, ‘ગાયે જા મારા પ્રાણ’ અને ‘પ્રણય માધુરી'ના નામે અન્ય કાવ્યસંગ્રહો પણ આપ્યા છે. તેમના વાર્તાસંગ્રહો છે ‘નવું જીવતર’, ‘ભદ્રા’, ‘ઊડતો માનવી’, ‘શિખરોને પેલે પાર' અને ‘મીઠી છે જિંદગી'. આ સંગ્રહની વાર્તાઓ અત્યંત રસપ્રદ બની છે તેનું શ્રેય જાય છે નાથાલાલના નોંધપાત્ર વિષય–વૈવિધ્યને, રોચક વર્ણનોને, પાત્રોના સૂક્ષ્મ મનોભાવના, આલેખનને, વાર્તાકથનની સહજ ફાવટને અને સરળ, પ્રવાહી ગદ્યને. ‘શ્રી અરવિંદયોગદર્શન' અને ‘મુદ્રારાક્ષસ’ તેમનાં અનૂદિત પુસ્તકો છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોનું પણ તેમણે સંપાદન કર્યું હતું. સચિત્ર વાચનપોથીઓ પણ તેમણે તૈયાર કરી છે. પ્રસ્થાન' અને ‘ફૂલછાબ’માં જે અવલોકનો તેમણે લખ્યાં છે તે ગ્રંથસ્થ થવાની રાહ જોતાં પડ્યાં છે. આવડા વિસ્તૃત પ્રમાણમાં વિવિધ સાહિત્યપ્રકાર પર પુસ્તકો લખી તેમણે વિવિધ પારિતોષિકો મેળવ્યાં હતાં. જેમાંના કેટલાંક છે : ગુજરાત રાજ્ય દ્વારા ‘જાહ્નવી’ અને ‘અનુરાગ’ ને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે : ‘હસાહસ’ માસિક દ્વારા ‘ઉપદ્રવ’ ને શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે : ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક ‘રવીન્દ્ર વૈભવ'ના શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે : ન.મા. સુરતી પારિતોષિક ‘ભદ્રા' ને : ‘સજની' વાર્તા-માસિક દ્વારા દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે શિખરોને પેલે પાર' માટે : એ જ વાર્તા સંગ્રહને ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંતી ખત્રી એવોર્ડ પણ અપાયા હતા : વીસનગરના પારેખ પુસ્તકાલય દ્વારા મીઠી છે જિંદગી' ને શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે. તેમનું અવસાન ભાવનગર ખાતે ઇ.સ. ૧૯૯૩ના ડિસેમ્બરની ૨૫મી એ થયું. ડૉ. પી. ડી. પાઠક આંતર્રાષ્ટ્રીય નામના પ્રાપ્ત કરનાર ગુજરાતના ભૌતિકવિજ્ઞાની ડૉ. પુષ્કરરાય દલપતરાય પાઠકનો જન્મ ઇ.સ. ૧૯૧૬ના એપ્રિલની ૧૬મીએ ભરૂચ ખાતે થયો છે. તેમણે પ્રાથમિકથી શરૂ કરી ઉચ્ચશિક્ષણ વડોદરા ખાતે લીધું. સંશોધન Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ કરી તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૩૭ થી ઇ.સ. ૧૯૪૬ સુધી એ જ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં અધ્યાપન કાર્ય કર્યું. ઇ.સ. ૧૯૪૬માં અમદાવાદની એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. અહીં આવી તેમણે વિજ્ઞાનક્ષેત્રે અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનપ્રવૃત્તિને ખૂબ જ વેગ આપ્યો. સંશોધનક્ષેત્રમાં તેમના પ્રથમ શિષ્ય એન.વી. પંડ્યાને સાથે રાખી એમણે એક્સ-કિરણો પર કેટલાક લેખો લખ્યા. વધારામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની એક પરિયોજના પણ પૂરી કરી. ઇ.સ. ૧૯૫૯માં ડૉ. પાઠક ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રના અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન-વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ બન્યા. તેઓ સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી પોતે પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી નહોતી છતાં તેમણે પાંચ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને પી.એચ.ડી.ની ડિગ્રી અપાવી. તેઓ ઇ.સ. ૧૯૭૭માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેમણે આપેલી શૈક્ષણિક સેવાઓની કદરરૂપે તેમને સન્માનનીય પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સ્થાન પર તેમણે ઇ.સ. ૧૯૮૧ સુધી સેવા આપી. ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે તેમણે અધાતુઓના ઉષ્મીય વિસ્તરણ ઉપર સંશોધન શરૂ કર્યું. તેને લગતા કેટલાક લેખો પણ પ્રગટ કર્યા. આ વિષયને લગતો એક અમેરિકન આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. પાઠકને એ કાર્યક્રમમાં ભાગ લેવાનો લાભ સાંપડ્યો હતો. તેમના ૪૦ જેટલા નોંધપાત્ર સંશોધનલેખો આંતર્રાષ્ટ્રીય નામના ધરાવતાં સામયિકોમાં પ્રકાશિત થયા છે. ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં તેમણે ૧૨ પાઠ્યપુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકો દ્વારા ગુજરાતના ભૌતિક વિજ્ઞાનના શિક્ષણને તેમણે માતબર બનાવ્યું છે. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલી અનુપમ પ્રવૃત્તિ બદલ ઇ.સ. ૧૯૮૯માં અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન સંસ્થાએ ડૉક્ટર ઑફ સાયન્સની માનાઈ પદવી આપી હતી. ઇ.સ. ૧૯૭૦માં વિજ્ઞાનને શિક્ષણ સુધારણા કાર્યક્રમના ઉપક્રમે ભારત-સરકારે તેમને અમેરિકા મોકલ્યા હતા. અમેરિકાની ઇન્ટરનેશનલ સ્ટાર રજિસ્ટ્રી સંસ્થાએ પ્રા. પાઠકને તેની યાદીમાં સમાવી તેમની કીર્તિમાં ખૂબ વધારો કર્યો છે. ડૉ. પાઠકની ઉજ્વળ શૈક્ષણિક કારકિર્દીના પરિપાકરૂપે પૃથ્વીથી આશરે ૩૫૦ પ્રકાશવર્ષ દૂર અંતરિક્ષમાં આવેલા ક્રમાંક ૮૪૧૮૮૧૨૮૮ તારાને “ડૉ. પાઠક તારો' એવું નામ આપ્યું છે. પથપ્રદર્શક આ તારો ધ્રુવ મત્સ્ય તારકવૃંદ નજીક આવેલા કાલિય તારકવૃંદમાં સ્થિત છે. , પ્રવીણચંદ્ર ચીમનલાલ પરીખ ભારતીય સંસ્કૃતિના વિદ્વાન, સંશોધક અને લેખક પ્રવીણચંદ્રનો જન્મ ખેડા મુકામે ઇ.સ. ૧૯૩૭ના માર્ચની ૨૬મી તારીખે થયો છે. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું. અમદાવાદમાં અભ્યાસ કરી ઇ.સ. ૧૯૫૯માં બી.એ. થયા. ઇ.સ. ૧૯૬૧માં તેમણે એમ.એ. કર્યું. એમ.એ.માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં તે પ્રથમ આવ્યા હતા. આ સિદ્ધિ માટે ગુજરાત યુનિવર્સિટીએ તેમને શેઠ ચીનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. તેમણે ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ” એ વિષય પર સંશોધન કરી ગુજરાત યુનિવર્સિટીને મહાનિબંધ આપ્યો. ઇ.સ. ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી.ની ડિગ્રી આપી. આ સંશોધન માટે ઇ.સ. ૧૯૮૧માં સુરતની નર્મદ સાહિત્ય સભાએ વર્ષ ૧૯૭૧-૭૫ના સમયગાળાનો નર્મદચંદ્રક ડૉ. પરીખને આપ્યો. ઇ.સ. ૧૯૬૪ થી ઇ.સ. ૧૯૭૫ સુધી રાજકોટની વિરબાઈમા મહિલા કૉલેજમાં ભારતીય સંસ્કૃતિના અધ્યાપક તરીકે તેમણે સેવા આપી. ઇ.સ. ૧૯ થી તેઓ ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાસભાના રીડર બન્યા. ૧૯૮૨ થી તે જ સંસ્થાના નિયામક અને પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેમનાં માર્ગદર્શન હેઠળ સાત વિદ્યાર્થીઓએ પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઇતિહાસ સંસ્કૃતિ, ધર્મ, પુરાતત્ત્વ જેવા વિષયો પર તેમણે લખેલા ૧૪૧ લેખો ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સામયિકોમાં પ્રકાશિત થયા છે. તેમણે ૩૪ પુસ્તકો લખ્યાં છે જેમાં ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ', ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ભારત-દર્શન, મધ્યકાલીન ભારતમાં આર્થિક જીવન અને સંગઠન, ભારતીય પ્રાચીન શિલ્પકલા, ભારતીય સિક્કાશાસ્ત્ર અને અમદાવાદમાં ભદ્ર વિસ્તારનાં મંદિરોનો સમાવેશ થાય છે. ભો.જે. વિદ્યાભવનના સંશોધન વૈમાસિક ‘સામી’ના તેઓ સંપાદક રહી ચૂક્યા છે. “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ એ મહાગ્રંથના ભાગ ૮ અને ૯ના તેઓ સહસંપાદક છે. ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રીપદે તથા પ્રમુખપદે રહી તેમણે નોંધપાત્ર સેવા આપી છે. ભાગવત મહાપુરાણ ગ્રંથની સટીક આવૃત્તિ તૈયાર કરવામાં તેઓ જોડાયા Jain Education Intemational Page #563 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૪૦ હતા. ગુજરાતનાં ડિસ્ટ્રીક્ટ ગેઝેટિયર્સ તથા ગુજરાતી વિશ્વકોશ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ઇ.સ. માટે પણ તેમણે લેખો લખ્યા છે અને હજુ પણ લખે છે. ૧૯૮૬માં નિવૃત્ત થતાં સુધીમાં એ સ્થાન પર રહ્યા. છેલ્લાં તેમણે લખેલા “સ્વામીનારાયણ સ્થાપત્ય કલા' નામના કેટલાંક વર્ષો તેઓ એ જ કૉલેજમાં ગુજરાતીના અધ્યક્ષ પણ હતા. ગ્રંથ માટે તેમને તથા ગ્રંથના સહલેખક કિરીટકુમાર જે. દવેને નિવૃત્ત થયા પછી વલ્લભવિદ્યાનગરને જ તેમણે કાયમી ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક ઇ.સ. ૧૯૮૪માં વસવાટ કર્યો. અર્પણ થયું હતું. ભારતીય સંસ્કૃતિ વિષય સંબંધી તેમણે જે ખેડાણ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ઇજન' ઇ.સ. ૧૯૬૮માં કર્યું છે તેની કદરરૂપે ઇ.સ. ૧૯૯૭માં એક જાહેર સમારંભમાં પ્રકાશિત થયો. ગુજરાત રાજ્ય તરફથી તે સંગ્રહને પારિતોષિક ‘ન્યૂ ડાઈમેન્શન્સ ઑફ ઇન્ડોલૉજી' નામનો અભિનંદન-ગ્રંથ એનાયત થયું હતું. તેમણે લખેલી રાષ્ટ્રપ્રશંસાની એક કવિતા “હે તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. મુજ માતૃભૂમિ!' ને આકાશવાણીએ પુરસ્કારથી અલંકૃત કરી હાલ તેઓ ગુજરાતી વિશ્વકોશના સમાજવિદ્યા વિભાગના હતી. આજે પણ તેમની કેટલીક પદ્ય રચનાઓ અને સાહિત્યના સંપાદક તરીકે કાર્યરત છે. આસ્વાદ-વિવેચન વિષેના લેખો ગ્રંથસ્થ થવાની રાહ જોતા બેઠા છે. ફકીર મહંમદ જમાલભાઈ મજૂરી વિસનગરની કવિસભા તરફથી “મંજરી' નામનું એક | ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક અને કવિ ફકીર અનિયતકાલિક સામયિક પ્રકાશિત થતું હતું. તેના રજત-જયંતી મહંમદ જમાલભાઈનો જન્મ મહેસાણા જિલ્લાના ધીણોજ ગામે ઇ.સ. ૧૯૨૬ના ડિસેંબર માસની ૧૦મી તારીખે થયો હતો. અંકનું મજૂરીએ સંપાદન કર્યું હતું. ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયેલ “કાવ્યમધુ', “કાવ્યપરિમલ', તેમણે પ્રાથમિકથી કરી ઉચ્ચ શિક્ષણ વિસનગરમાં લીધું અને કાવ્યસુધા', “કાવ્યસુમન” વગેરે કાવ્યસંગ્રહોનું સહ-સંપાદન કર્યું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતીના મુખ્ય વિષય સાથે હતું. સ્વ. ભાઈકાકા વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા મનાય છે. એમ.એન. કૉલેજમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૫૦માં બી.એ. મજૂરીએ તેમની આત્મકથા ‘ભાઈકાકાનાં સંસ્મરણો’ નું પણ થયા. ઇ.સ. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મુખ્ય ગુજરાતી સહસંપાદન કર્યું હતું. અને ગૌણ સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા. ઇ.સ. ૧૯૫૬માં તેમણે બી.એડ્રની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી હતી. વલ્લભવિદ્યાનગર ખાતે જ ઇ.સ. ૨૦૦૦ના ડિસેમ્બરની ૨૯મી તારીખે તેઓ જન્નતનશીન થયા. તેઓ વિસનગર ખાતે અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ‘વિસનગર કવિસભા'ની સ્થાપના કરવામાં આવી હતી. તેના ભરતરામ ભાનસુખરામ મહેતા સ્થાપક હતા પ્રા. જિતેન્દ્ર અ. દવે તદુપરાંત પ્રા. હસિત બુચ, પ્રા. ગુજરાતી સાહિત્યના ચિત્રકાર, વાર્તાકાર, કવિ, સંપાદક જતીન્દ્ર આચાર્ય, પ્રિ. એ.જી. પવાર તથા પ્રિ. વિ. કે. ગોકાક જેવા અને અનુવાદક તરીકે સેવા આપનાર ભરતરામનો જન્મ સૂરત આ કવિસભાના સભ્ય હતા. આ સૌ પાસેથી ફકીર મહંમદ ખાતે ઇ.સ. ૧૮૯૪ના જુલાઈની ૧૬ મીએ થયો હતો. તેમનું જીવનોપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપનામ હતું હંસલ’. મજૂરીના પિતા જમાલભાઈ ઉત્તર ગુજરાતના સૂફી સંત સૌરાષ્ટ્રની શાળાઓમાં તેમણે પ્રાથમિક તથા માધ્યમિક ઓલિયા સાજી બાપુ તથા સંત અનવર મિયાં–કાજીના શિષ્ય શિક્ષણ પૂરું કર્યું. વડોદરાની કોલેજમાં ઇન્ટર આર્ટ્સ સુધીનો હતા. જમાલભાઈ પણ અધ્યાત્મભાવ પ્રદર્શિત કરી ગઝલોની અભ્યાસ કરી તેઓ આંતરસુબા, બીલીમોરા, સોનગઢ, વડનગર, રચના કરતા. બાલ્યાવસ્થાથી જ ફકીર મહંમદને પિતાજી પાસેથી ચાણસ્મા એમ વિવિધ સ્થળોની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાવ્યરચનાનો વારસો મળ્યો હતો. સેવા આપી. વડોદરા સ્થિત ગોવિંદરાવ મધ્યવર્તી શાળામાં તેમણે તેમણે થોડો સમય વિસનગરની એમ.એન. કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં પણ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ઇ.સ. ૧૯૫૯માં વલ્લભવિદ્યાનગર તેઓ અધ્યાપક હતા. સેવાકાળના અંતભાગે તેઓ વડોદરા ખાતે આવેલ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં જોડાયા. અહીં રાજ્યના ભાષાંતર વિભાગમાં કાર્યરત હતા. ઇ.સ. ૧૯૬૨ સુધી સેવા આપી. ત્યારબાદ નલિની એન્ડ અરવિંદ તેમના પિતા ભાનુસુખરામના વિવિધ વિષયો પરનાં Jain Education Intemational Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ કેટલાંક પુસ્તકો વડોદરા રાજ્યની સયાજી સાહિત્યમાળા પ્રકાશન શ્રેણી દ્વારા પ્રકાશિત થયાં હતાં. પુત્ર ભરતરામનાં પણ ઠીકઠીક સંખ્યામાં આ શ્રેણીને ઉપક્રમે પુસ્તકો પ્રગટ થયાં હતા. તેમાંનાં કેટલાંક આ પ્રમાણે છે : રણજીતસિંહ (૧૯૨૦), સમુદ્રગુપ્ત (૧૯૨૧), શ્રી હર્ષ (૧૯૨૧), તુકારામ (૧૯૨૨) અને શૂરવીર શિવાજી (૧૯૨૪) ચરિત્રગ્રંથો ઉપરાંત નાની નાની વાતો' (૧૯૫૬), ‘ભવાઈના વેશની વાતો’ (૧૯૬૪), પ્રસંગશતક (૧૯૭૬), ‘અર્થશાસ્ત્રની ઓળખાણ' (૧૯૨૪), ‘રાષ્ટ્રીય કેળવણી' (૧૯૨૬) અને ‘અશોકના શિલાલેખો' (૧૯૨૬) જેવી અભ્યાસ-પુસ્તિકાઓ તથા ‘મૂછમાં હસો’ (૧૯૫૦) જેવી હાસ્ય-નવલકથા, ‘અભિષેક’ નામનો કાવ્યસંગ્રહ. ઇ.સ. ૧૯૫૯માં પ્રસિદ્ધ થયેલ મારી સાહિત્યસેવા’માં તેમની સાહિત્યિક ગતિવિધિનો પરિચય સાંપડે છે. ઇ.સ. ૧૯૫૭માં તેમણે સહ-સંપાદક તરીકે વડોદરા રાજ્યની સાહિત્યિક પ્રવૃત્તિઓ' નામનો એક માહિતીગ્રંથ તૈયાર કર્યો હતો. આ ગ્રંથમાં વડોદરા રાજ્યમાં પ્રકાશિત થતી શ્રી સયાજી સાહિત્યમાળા, શ્રી સયાજી બાલજ્ઞાનમાલા, શ્રી સયાજી જ્ઞાનવિકાસમાળા, સંસ્કૃત ગ્રંથમાળા, પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળા વગેરે કુલ ૨૩ ગ્રંથમાળાઓ અંતર્ગત પ્રગટ થયેલાં પુસ્તકોની યાદી આપી છે. તેમનાં અન્ય પ્રકાશિત થયેલાં પુસ્તકો આ પ્રમાણે છે : ધી મૉડર્ન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી' (૧૯૬૧), ‘દેશ્ય શબ્દકોશ' (૧૯૬૫), નાકરકૃત મોરધ્વજાખ્યાન' (૧૯૨૪). ભાલણ અને મંગલકૃત ‘ધ્રુવાખ્યાન’ (૧૯૨૪) તથા કેટલાક અનુવાદો જેવા કે ‘મા-બાપને બે બોલ' (૧૯૧૭), વીર પુરુષો (૧૯૧૮), ‘સંસ્કૃતિ અને પ્રગતિ’ (૧૯૨૧), ‘પ્રાચીન હિંદમાંની કેળવણી’ (૧૯૨૩), ‘રોમનો ઇતિહાસ’, (૧૯૨૩), ‘અશોકચરિત’ (૧૯૨૭), ‘હિંદના ઇતિહાસની વાતો' (૧૯૨૮), પ્રાચીન હિંદમાં સંઘજીવન (૧૯૩૪), ‘વેપારની ચાવી’ (૧૯૩૫) તથા ‘અદ્ભુત અલકા' (૧૯૫૭). ઇ.સ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૨૫મી તારીખે તેમણે સૌને અલિવદા કર્યું. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા નીવડેલા ચરિત્રકાર અને સંપાદક ભાનુસુખરામનાં જન્મ નાગર ગૃહસ્થ પરિવારમાં ઇ.સ. ૧૮૬૭ના જૂનની પહેલી તારીખે થયો. સુરતને વતન બનાવી ત્યાં રહેતા પિતા નિર્ગુણરામ પથપ્રદર્શક ભાનુસુખરામની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા. આથી તેઓ મોસાળમાં ઉછર્યા. વડોદરાની કૉલેજમાંથી કૃષિવિદ્યાની પહેલી પરીક્ષા આપી તેમણે અભ્યાસ છોડી દીધો. એ અરસામાં માતાનું મૃત્યુ થતાં તેઓ જામનગરની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી તેઓ રાજકોટ ખાતે ચાલતી ‘રાજકુમાર કૉલેજ'માં ગયા. અહીં તેમણે ઇ.સ. ૧૯૦૪ સુધી સેવા આપી. પછીથી રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલમાં વિજ્ઞાનશિક્ષક તરીકે જોડાયા. ત્યાં અમુક સમય કામ કર્યા પછી વ્યવસાય બદલાવ્યો અને છોટાઉદેપુરના રાજાના અંગત મંત્રી બન્યા. પરંતુ ત્યાંની હવા ભાનુસુખરામને અનુકૂળ ન આવતાં રાજકોટ પરત આવ્યા અને ત્યાંની એક મિડલ કૉલેજમાં હેડમાસ્તર તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૧૪માં તેઓ સુરત ગયા. ત્યાંથી વડોદરામાં વસી વિવિધ સાહિત્યપ્રવૃત્તિઓમાં મગ્ન બન્યા. વડોદરા-નિવાસ દરમિયાન તેમણે થોડો સમય ‘ચંદ્રપ્રકાશ’ નામનું માસિક પ્રકાશિત કર્યું હતું. તેમણે દેવગઢબારિયાની રણજિતસિંહ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્તિ સ્વીકારી. સાહિત્યપ્રવૃત્તિના શ્રીગણેશ કરવામાં રમણભાઈ નીલકંઠે ભાનુસુખરામ માટે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે પાઠ્યપુસ્તકોમાં વિજ્ઞાન વિષયક પાઠો પણ લખ્યા હતા. ભાનુસુખરામ ભાઈએ વિજ્ઞાનને લગતાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેમાં ‘સામાન્ય પદાર્થજ્ઞાન’, ‘ઉષ્ણતા’, ‘પદાર્થવિજ્ઞાન’, ભૌતિક શાસ્ત્ર અને આરોગ્યવિજ્ઞાન’, ‘પ્રાણીસૃષ્ટિ' વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ભૂગોળને લગતાં પુસ્તકો જેવાં કે ‘જગતની ભૂગોળ’, ‘દરિયાકાંઠો’, ‘ઋતુના રંગ’ પણ લખ્યાં હતાં. ઇ.સ. ૧૯૨૫માં એમણે ‘આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસ' લખ્યું. એમણે ધ મૉડર્ન ગુજરાતી ઇંગ્લીશ ડિક્શનરી'ની રચના કરી હતી. આ ડિક્શનરી તેમનું તે સમયનું ઉત્તમ કામ હતું. તેમણે ‘શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ'નું સંપાદન કર્યું હતું. આ સંપાદને પણ પ્રશંસા મેળવી હતી. એમના અભ્યાસનો પ્રિય વિષય હતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. આ શોખથી પ્રેરાઈ ઇ.સ. ૧૯૮૮માં તેમણે પ્રેમાનંદની કેટલીક રચનાઓનું પ્રેમાનંદની પ્રસાદી' નામથી સંપાદન કર્યું. પ્રેમાનંદના અન્ય આખ્યાનો જેવાં કે સભાપર્વ, મામેરું, ભીષ્મપર્વ, રણયજ્ઞ વગેરેનું અલગથી સંપાદન પણ કર્યું હતું. ભાલણકૃત ‘ધ્રુવાખ્યાન’, વિષ્ણુદાસકૃત ‘સભાપર્વ’, ‘નળાખ્યાન’, ‘કુંવરબાઈનું મામેરું' અને ‘હુંડી' વિષે તેમણે સંપાદન કર્યું હતું. તેમણે પ્રાચીન ગુજરાતી કાવ્યકૃતિઓનું સંપાદન કર્યું હતું. આવા સંપાદન કાર્ય દ્વારા તેમણે ભવિષ્યના સંપાદકો, સંશોધકો માટે એક માર્ગ કંડારી આપ્યો હતો. Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૪૯ તેમણે કેટલાક કવિઓનાં જીવનચરિત્રો પણ લખ્યાં હતાં. ભજવી ગઈ. અનુસ્નાતક કક્ષાએ રાખેલા વિષયો અંગ્રેજી તેમજ તેમાંનાં કેટલાંક છે “પ્રેમાનંદ', “મીરાંબાઈ', અને “વિષ્ણુદાસ'. ગુજરાતીનો તેમનો અભ્યાસ ખૂબ સઘન હતો. તેમને સાહિત્ય, સુધારકયુગના મહિપતરામનું જીવનચરિત્ર પણ એમણે ગુજરાતને વ્યાયામ અને શાસ્ત્રીય સંગીતનો પણ એટલો જ શોખ હતા. આ આપ્યું છે. પોતાના વતન સુરતનું વર્ણન કરતું એક પુસ્તક પણ બધાં ક્ષેત્રે તેમણે પ્રશંસાપાત્ર સૂઝ-સમજ કેળવી હતી. સ્વચ્છતા તેમણે પ્રગટ કર્યું હતું. અને વ્યવસ્થાને તે શરૂઆતથી જ વરેલા હતા. .સ. ૧૯૪૮ના જાન્યુઆરીની ૨૦મી તારીખે આ ફાની ઈ.સ. ૧૯૩૯માં તેમણે “જીવન અને વિજ્ઞાન’ નામનું દુનિયાનો તેમણે ત્યાગ કર્યો. ચાર ભાગમાં વહેંચાયેલું એક પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકના ભાઈલાલ પ્રભાશંકર ત્રિવેદી સહ-લેખક રમણીક ત્રિવેદી હતા. પુસ્તકના પહેલા ભાગમાં વિજ્ઞાનની પાર્શ્વભૂ સમજાવી છે, બીજા વિભાગમાં ગુજરાતના સન્નિષ્ઠ અધ્યાપક અને લેખક ભાઈલાલનો વ્યક્તિજીવનની ચર્ચા કરી છે, ત્રીજા ભાગમાં સમાજ-જીવનને જન્મ બરકાલ ખાતે ઇ.સ. ૧૯૦૫ના જુલાઈની ૧૫ મીએ થયો સ્પર્શ કરતી વિજ્ઞાન-પ્રવૃત્તિઓનું સવિસ્તર વર્ણન કર્યું છે અને હતો. પિતાનું નામ હતું પ્રભાશંકર અને માતાનું નામ ચંચળબા. ચોથા ભાગમાં વિજ્ઞાનની અણઉકેલ રહેલી સમસ્યાઓ ચર્ચા છે. નાની ઉંમરે પિતાનું અવસાન થતાં ભાઈલાલભાઈ ભાઈલાલને વિજ્ઞાનમાં અખૂટ રસ હતો. તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિ માતાની છત્રછાયા નીચે મોટા થવા લાગ્યા. તેમણે વડોદરાની એટલી હદે વિકાસ પામી હતી કે વાંચકની નૈસર્ગિક જિજ્ઞાસાવૃત્તિ સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. મેટ્રિકની પરીક્ષામાં પાસ તેઓ સંતોષી શકતા. વધુમાં તેમનું લખાણ રસાળ અને સરળ થયા પછી તેમણે જોયું કે પરિવારને હવે આર્થિક ટેકાની જરૂર શૈલીમાં વહેતું હોવાથી ચાર ભાગમાં વહેંચાયેલું આ પુસ્તક ખૂબ છે એટલે તરત જ ભાઈલાલે ઓક્ટ્રોય કારકુનની નોકરી ઉપયોગી નીવડ્યું છે. વર્ષો સુધી આ પુસ્તક ઉચ્ચ અભ્યાસના સ્વીકારી અને એ આવકમાંથી કુટુંબનો નિર્વાહ કરવા લાગ્યા. પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. દસેક વર્ષ તેમણે આ કારકુનગીરી કરી. પરંતુ અંદર બેઠેલો તેમણે “વિવેચન સંચય' નામનો ગ્રંથ પણ લખ્યો છે. આ અભ્યાસુ જીવ તેમને ચેનથી રહેવા દે તેમ ન હતું. નોકરી કરતાં ગ્રંથમાં ઇ.સ. ૧૯૩૫ થી ઇ.સ. ૧૯૬૦ના સમયગાળા કરતાં તેમણે અભ્યાસ ચાલુ કર્યો. આકરી મહેનત કરી બી.એ. દરમિયાન લખેલા વિવિધ વિષયો પરના સોળ આલોચનાત્મક થયા અને ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે એમ.એ. પણ થયા. લેખો સમાવવામાં આવ્યા છે. “પ્રસ્થાન', “માનસી”, “સંસ્કૃતિ' અનુસ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી ભાઈલાલભાઈ અને અન્ય જાણીતા સામયિકોમાં છપાયેલા લેખોનો આ સંગ્રહ સર પ્રતાપસિંહરાવ કૉમર્સ કૉલેજમાં અધ્યાપક થયા. ત્યાંથી છે. આ પુસ્તકને પાને પાને ભાઈલાલભાઈની સંશોધકની ઝીણી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ આર્ટ્સના દૃષ્ટિ અને લખવા માટે વેઠેલા કઠોર પરિશ્રમની ઝાંખી થાય છે. ગુજરાતી વિભાગના સિનિયર લેક્ટર તરીકે પદોન્નતિ મેળવી. આ સંગ્રહના “ભુલાઈ જતાં સ્વજનો', “વેદાન્તી કવિ અખો' ઇ.સ. ૧૯૫૮માં તેઓ સેવાનિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી પણ અને હાસ્ય વિષેના લેખો ખાસ નોંધપાત્ર છે. તેમણે લખેલો તેઓ અધ્યાપનકાર્યમાં ખૂબ જ સક્રિય રહ્યા અને ડભોઈની “ઉછીનો વર અને બીજાં નાટકો’ એ નામના ગ્રંથમાં પશ્ચિમીઆસ-સાયન્સ કૉલેજ, ધોળકાની આર્ટ્સ-કૉમર્સ કૉલેજ, સાહિત્યના પ્રશિષ્ટ નાટકોની રચનાઓ રૂપાંતરરૂપે સમાવિષ્ટ મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા સંચાલિત ઉમરેઠ કરવામાં આવી છે. મહિલા આર્ટ્સ કૉલેજના પ્રાચાર્યપદે કાર્યરત રહ્યા. શિક્ષણક્ષેત્રમાં વડોદરા ખાતે ઇ.સ. ૧૯૮૩ના જુલાઈની ૧૪મી તારીખે તેઓ એટલા તો મગ્ન હતા કે છેક તોંતેરમાં વરસે સંપૂર્ણપણે રસ સંપૂર્ણપણે તેમણે આ દુનિયાને કાયમને માટે છોડી. તેમણે આ તા નિવૃત્ત થયા. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ઑક્ટ્રોય નાકા પર કામ કરતા એક કારકુન ઉચ્ચ શિક્ષણની અનેક સંસ્થાઓના પ્રિન્સીપાલના સર્વોચ્ચ પદ પર મગનભાઈ દેસાઈ એટલે ગાંધી વિચારધારાના પ્રખર આસીન થઈ શક્યા તેની પાછળ ભાઈલાલભાઈની જાગૃતિ, હિમાયતી, નીવડેલા શિક્ષણકાર અને નિર્ભીક પત્રકાર. તેમનો કર્તવ્યનિષ્ઠા, વ્યવહાર અને વહીવટી દક્ષતા મહત્ત્વનો ભાગ જન્મ પાટીદાર કુટુંબમાં ખેડા જિલ્લાના ધર્મજમાં ઇ.સ. ૧૮૮૯ના 70. Jain Education Intemational Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ઑક્ટોબરની ૧૧મી તારીખે થયો હતો. પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા. પિતા તથા માતા હીરાબહેન ઉર્ફે સરોજબહેન-બંને ધાર્મિક વૃત્તિનાં હતાં. આમ મગનભાઈને ધર્મભાવના માતાપિતા તરફથી વારસારૂપે સાંપડી હતી. તેમનું લગ્ન નાની વયે થયું હતું. પત્નીનું નામ હતું ડાહીબાઈ. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં પ્રાપ્ત કર્યું. ઇ.સ. ૧૯૧૭માં મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મેટ્રિકની પરીક્ષામાં તેઓ ત્રીજે નંબરે પાસ થયા હતા. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસનો પ્રારંભ કર્યો. પરંતુ તેવામાં ગાંધીજીએ આઝાદી અને અસહકારની ચળવળ ચલાવી અને એ ઝુંબેશના આદેશને માન આપી બી.એ.ની પરીક્ષામાં બેસવાને બદલે તેમણે ઇ.સ. ૧૯૨૧માં કૉલેજ છોડી. અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી ત્યાંથી સ્નાતક થયા. સ્નાતક થઈને તેઓ બોરસદના વિનયમંદિરમાં શિક્ષક તરીકે જોડાયા. પછીથી ગુજરાત વિદ્યાપીઠના મહાવિધાલયમાં ગણિતના ફેલો બન્યા. સાબરમતી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં પણ તેમણે અધ્યાપનકાર્ય કર્યું છે. ૧૯૨૮ થી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ગણિતના અધ્યાપક તરીકે કાર્યરત હતા. ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂનભંગની ચળવળ જાહેર કરી એ સમયે ખેડા, ભરૂચ અને સુરત જિલ્લામાં લોકમત કેળવવાનું કામ મગનભાઈએ કર્યું હતું. ઇ.સ. ૧૯૩૨ના જાન્યુઆરીમાં બ્રિટીશ સરકારે ગુજરાત વિદ્યાપીઠને ગેરકાનુની ઠરાવી તેને બંધ કરવા આદેશ આપ્યો. મગનભાઈને એ વિદ્યાપીઠના અનુસંધાનમાં જેલની સજા ભોગવવી પડી હતી. ઇ.સ. ૧૯૩૫ના આરંભથી તેઓ વર્ધા મહિલા આશ્રમના સંચાલન માટે ત્યાં ગયા અને સંચાલક તથા શિક્ષક તરીકે બેવડી જવાબદારી નિભાવી. ઇ.સ. ૧૯૩૬માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં પરત આવ્યા. ઇ.સ. ૧૯૩૭ થી ૧૯૬૦ સુધી તેઓ આ વિદ્યાપીઠના મહામાત્ર રહ્યા હતા. ઇ.સ. ૧૯૩૯માં મગનભાઈએ શિક્ષણ અને સાહિત્ય' નામનું માસિક શરૂ કર્યું. આ સામયિક દ્વારા ગાંધીજીના શિક્ષણ વિષેના વિચારોનો પ્રચાર કરવામાં આવતો. એપ્રિલ ૧૯૬૧ સુધી તેના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. ઇ.સ. ૧૯૪૨માં શરૂ થયેલ ‘હિંદ છોડો’ આંદોલનને કારણે ઇ.સ. ૧૯૪૪ સુધી ગુજરાત વિદ્યાપીઠ નિષ્ક્રિય બન્યું. મગનભાઈને જેલ ભેગા કરવામાં આવ્યા. આ ચળવળ દરમિયાન Jain Education Intemational પથપ્રદર્શક કોંગ્રેસ દ્વારા દેશમાં ભાંગફોડની જે પ્રવૃત્તિ આચરવામાં આવી હતી તેની ટીકા જેલવાસ દરમિયાન મગનભાઈએ કરી હતી. પછીથી ગાંધીજીએ પણ મગનભાઈના મતને સમર્થન આપ્યું હતું. મગનભાઈ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબૉર્ડના ઇ.સ. ૧૯૪૬થી ઇ.સ. ૧૯૫૩ સુધી પ્રમુખ રહ્યા હતા. ઇ.સ. ૧૯૪૬માં તે નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા. ઇ.સ. ૧૯૪૭માં તેઓ મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય બન્યા. ગાંધાવાદી મૂલ્યોને કેન્દ્રમાં રાખી શિક્ષણ, ગૃહઉદ્યોગ, નશાબંધી વગેરે માટે મગનભાઈએ ઝુંબેશ ચલાવી હતી. પ્રાથમિકથી છેક ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણની ભાષા ગુજરાતી હોવી જોઈએ તે બાબત પર તેમણે ખૂબ જ આગ્રહપૂર્વક પ્રચાર કર્યો હતો. કિશોરીલાલ મશરૂવાળાના સાથમાં તેમણે થોડો સમય ‘હિરજન’ સામિયકના સહતંત્રી તરીકે સેવા આપી હતી. મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સભ્ય તરીકે પણ તે ઇ.સ. ૧૯૫૨માં નિમાયા હતા. તેમની નિયુક્તિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે થઈ હતી. ત્રણેક વર્ષ બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું. છતાં થોડાંક વર્ષ તે યુનિવર્સિટીની વિનયન શાખાના વડા રહ્યા હતા. સાથીઓ તથા ટ્રસ્ટીઓ સાથે સૈદ્ધાંતિક મતભેદ થતાં ઇ.સ. ૧૯૬૧માં તેઓ ગુજરાત વિદ્યાપીઠથી અલગ થયા હતા. મગનભાઈ તેમના જીવનકાળ દરમિયાન પાંત્રીસેક સમિતિઓ સાથે જોડાયેલા હતા. શિક્ષણ, સંસ્કૃતિ, ઇતિહાસ, ગાંધીદર્શન, ધર્મ, રાજકારણ, અર્થકારણ, સમાજશાસ્ત્ર વગેરે વિવિધ વિષયો પર તેમણે પુસ્તકો તથા લેખો લખ્યાં છે. તેમણે કેટલાંક પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાંથી છૂટા થયા પછી ઇ.સ. ૧૯૬૧ થી જીવ્યા ત્યાં સુધી ‘સત્યાગ્રહ’ નામના સાપ્તાહિકના તેઓ મંત્રી રહ્યા હતા. તેમનાં લખેલાં પુસ્તકોમાં દારૂનિષેધ અને સ્વરાજ, સત્યાગ્રહની મીમાંસા, હિંદની અંગ્રેજ વેપારશાહી, અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ, રાજા રામમોહનરાયથી ગાંધીજી, મેકોલે કે ગાંધી, ગાંધીજીનો જીવનમાર્ગ વગેરે ગણનાપાત્ર છે. સુખમની, અપંગની પ્રતિભા, જયજી, જેકિલ અને હાઈડ, જગતનો આવતી કાલનો પુરુષ વગેરે તેમણે ભાષાંતર કરેલાં પુસ્તકો છે. ગુજરાતી જોડણીકોશની પાંચમી આવૃત્તિ તૈયાર કરવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. ઇ.સ. ૧૯૬૯ના ફેબ્રુઆરીની ૧ લી તારીખે તેમણે કાયમી વિદાય લીધી. Page #567 -------------------------------------------------------------------------- ________________ પપ૧ પ્રતિભાઓ મંજુલાલ રણછોડદાસ મજમુદાર ગુજરાતના વિખ્યાત વિદ્યાપુરુષ મંજુલાલભાઈનો જન્મ ઇ.સ. ૧૮૯૭ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે પેટલાદમાં થયો હતો. તેમણે પ્રાથમિકથી કરી ઉચ્ચશિક્ષણ વડોદરામાં લીધું. ખુશીની વાત એ છે કે તેમનું કર્મક્ષેત્ર પણ વડોદરા જ રહ્યું હતું. તેમના અભ્યાસકાળ દરમિયાન ‘વસંત' જેવા ખ્યાતનામ સામયિકમાં અને કૉલેજના વાર્ષિક અંકમાં લેખો પ્રગટ થયા હતા. કૉલેજમાં ભણતા ત્યારથી જ કાવ્ય-રચના અને વિવેચનલેખનનો તેમને શોખ હતો. ઇ.સ. ૧૯૮૧માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. થયા. ઇ.સ. ૧૯૨૧માં એલ.એલ.બી. થયા. વકીલાતની પરીક્ષા પાસ કરી ભરૂચની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક બન્યા. વચ્ચે થોડો વખત વકીલાત કરી. પરંતુ શિક્ષણ અને સાહિત્યના જીવ હોવાથી વકીલના ધંધામાં ફાવટ ન આવી આથી વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં “સયાજી સાહિત્યમાલા'ના સંપાદક તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૨૩માં તેમણે કરેલું પ્રેમાનંદ રચિત “રણયજ્ઞ’ ન સંપાદન પ્રકાશિત કર્યુંઆ સંપાદન મેટ્રિકના પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાયું તેથી તે પુસ્તકની ખૂબ જ આબરૂ બંધાઈ. તેમણે લોકસાહિત્ય સાથેનું “અભિમન્યુ આખ્યાન' પ્રગટ કર્યું. “જસમાના રાસડા'ના ખંડોનું સંપાદન કરી “રાસમાળા'માં પ્રસિદ્ધ કર્યું. મુંબઈ યુનિવર્સિટીની સંશોધન ગ્રાન્ટની મદદથી તેમણે નરસિંહ અને મીરાંનાં પદોનો મારવાડમાં પ્રસાર' નામનો લેખ પ્રગટ કર્યો. ઇ.સ. ૧૯૪૧માં આ લેખને “નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક એનાયત થયું હતું. ઇ.સ. ૧૯૨૮માં તેમણે વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરને ઉપક્રમે “સાહિત્યમાલા'ના સંપાદનની જવાબદારી સ્વીકારી. તેમણે “સમાજશાસ્ત્રની દૃષ્ટિએ બ્રિટીશ યુગ અગાઉનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ' નામનો નિબંધ તૈયાર કર્યો. આ નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીએ ઇ.સ. ૧૯૨૯માં તેમને એમ.એ. ડીગ્રી આપી. ૧૯૬૫માં અંગ્રેજી ભાષામાં તે ગ્રંથરૂપે પ્રગટ થયો છે. વિવિધ આખ્યાનો વિષે કરેલા સંપાદનો પરથી તેમનો વિશાળ દૃષ્ટિકોણ, વિદ્વત્તા અને પ્રાચીન સાહિત્યના ઊંડા અભ્યાસનું દર્શન થાય છે. આ બધા વિષયો પરનું લખાણ તૈયાર કરતી વખતે તેમણે ઐતિહાસિક અને તુલનાત્મક ધોરણ અપનાવ્યું હતું. “રાસ, ગરબો અને ગરબીનું અંતઃસ્વરૂપ' દ્વારા તેમણે નવાં શાસ્ત્રીય ગીતોના પ્રસ્થાન વિષે વિશદ ચર્ચા કરી છે. .સ. ૧૯૩૩માં વડોદરામાં ઑલ ઇન્ડિયા ઑરિએન્ટલ કૉન્ફરન્સ મળી હતી. મંજુલાલે અહીં “બાલગોપાલસ્તુતિ' તથા ‘ભાગવત દશમ સ્કંધમાં આવતાં વૈષ્ણવ ચિત્રોની નવેસરથી ખોજ જાહેર કરી. ઇ.સ. ૧૯૩૮માં તેઓ બરોડા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૫૨માં નિવૃત્ત થતાં સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. ઇ.સ. ૧૯૪૩માં તેમણે એક મહાનિબંધ લખ્યો જેનું શીર્ષક હતું “કલ્ચરલ બેકગ્રાઉન્ડ ઑફ ગુજરાત આર્ટ : એ સ્પેશ્યલી મિનિયેચર્સ : આ મહાનિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી.ની ડિગ્રીથી નવાજ્યા હતા. ગુજરાતનાં તળપદાં ચિત્રો, શિલ્પો તથા સ્થાપત્યના સંશોધન માટે તેમને “ સ્પ્રિન્ગર રિસર્ચ સ્કોલરશીપ' મળી હતી. આ સંશોધનકાર્યના પરિણામે આપણને “કલ્ચરલ હિસ્ટરી ઑફ ગુજરાત” અને “ક્રોનોલોજી ઓફ ગુજરાત-પ્રાક્સોલંકી યુગ” : નામનાં પુસ્તકો મળ્યાં. ૮૦ આર્ટપ્લેટો સાથેનું “ગુજરાત એન્ડ ઇટ્સ આર્ટ હેરિટેજ'. નામનું પુસ્તક પણ તેમણે પ્રકાશિત કર્યું. ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. મ.સ. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેમની સંશોધન અને લેખન-પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી. તેમણે “ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો', “રેવાને તીરે તીરે', “મીરાંબાઈ : એક મનન’ અને ‘ક્રોનોલોજી ઓફ ગુજરાત’ નિવૃત્ત થયા પછી જ લખ્યાં હતાં. તદુપરાંત “વલ્લભ ભટ્ટની વાણી', સાહિત્યકાર પ્રેમાનંદ-નવું સંપાદન, ‘દસે આંગળીએ વેઢ' વગેરે ગ્રંથો પણ તેમણે સાહિત્યજીવનને આપેલી અણમોલ બક્ષિસ છે. તેમણે વિવિધ વિષયો પર ૪૦૦ થી વધુ લેખો લખ્યા હતા. ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો–મધ્યકાલીન તથા અર્વાચીન” એ નામનો મહાગ્રંથ ગુજરાતના સાહિત્યક્ષેત્રને કરેલું મહત્ત્વનું પ્રદાન છે. ઇ.સ. ૧૯૬૮ના વર્ષના રણજિતરામ સુવર્ણચંદ્રકથી એમને વિભૂષિત કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે ઇ.સ. ૧૯૮૪ના નવેંબરની ૧૧મી તારીખે તેમણે સ્વર્ગગમન કર્યું. મોહનલાલ પાર્વતીશંકર દવે કેળવણીકાર, વિવેચક અને નિબંધકાર તરીકે જાણીતા થયેલા મોહનલાલનો જન્મ આર્થિક દૃષ્ટિએ સુખી પરિવારમાં ઇ.સ. ૧૮૮૩ના એપ્રિલની ૨૦મી તારીખે સુરત ખાતે થયો હતો. પિતા પાર્વતી શંકર સારા સ્થાન પર નોકરી કરતા હતા. Jain Education Intemational Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ માતાનું નામ હતું ઇંદિરાગૌરી. તેઓ દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી હતાં. મોહનલાલનું લગ્ન રાવબહાદુર કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે થયું હતું. કેટલોક અભ્યાસ તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અને બાકીનો અભ્યાસ મુંબઈ ખાતે કરી ઇ.સ. ૧૯૦૫માં સંસ્કૃત વિષય સાથે તે એમ.એ. થયા હતા. ઇ.સ. ૧૯૦૭માં તેમણે એલ.એલ.બી.ની પરીક્ષા પણ પાસ કરી. ઇ.સ. ૧૯૨૦ થી ઇ.સ. ૧૯૩૬ દરમિયાન તેઓ સુરતની એમ.ટી.બી. કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપતા હતા. તેમના વિવિધ વિષય પરના લેખો તે સમયનાં માતબર લેખાતાં સામયિકો ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુજરાત શાળાપત્ર’, ‘વસંત’માં પ્રકાશિત કરતા. ‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો' નામનું પુસ્તક બે ભાગમાં તેમણે ઇ.સ. ૧૯૧૧-૧૨માં પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકનું પ્રકાશન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કર્યું હતું. સુરતમાં થતી તમામ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં મોહનલાલ એક અથવા બીજી રીતે સંકળાયેલા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું ભંડોળ એકત્ર કરવા માટે તેમણે ઇ.સ. ૧૯૨૪માં ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તક મેકડૉનલ્ડના પુસ્તકના અનુવાદરૂપે હતું. પુસ્તકમાં પૂર્તતા માટે મોહનલાલે મેકડૉનલ્ડ પાસેથી નોંધો પણ મેળવી હતી. આવું જ બીજું અનૂદિત પુસ્તક હતું ‘મહાભારતની સમાલોચના' જે ઇ.સ. ૧૯૧૪ના પ્રગટ થયું હતું. ઇ.સ. ૧૯૩૭ થી ઇ.સ. ૧૯૪૦ સુધી તેઓ મુંબઈની ખાલસા કૉલેજમાં અધ્યાપન કાર્યમાં રોકાયા હતા. એમના નિબંધો રસદાયક અને હળવી શૈલીમાં લખાયેલા હોવાથી વિશિષ્ટ પ્રકારના લાગે છે. ઇ.સ. ૧૯૪૨માં ‘તરંગ’ તથા ઇ.સ. ૧૯૪૪માં ‘સંસ્કાર'ના બે નિબંધ-સંગ્રહો તેમના નામે ચઢ્યા છે. ઇ.સ. ૧૯૪૧માં પ્રકાશિત ‘વીરપૂજા’માં મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને દયાનંદના ચરિત્રો આપ્યાં છે. તેમના ચાર વિવેચનસંગ્રહો આ પ્રમાણે છે : ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’' (૧૯૪૨). વ્યોમેશચંદ્ર પાઠકજીના સાથમાં તેમણે ‘ગદ્યકુસુમો' નામના કાવ્યસંગ્રહનું સંપાદન ઇ.સ. ૧૯૩૧માં કર્યું હતું. સુરત ખાતે ઇ.સ. ૧૯૭૪ના ફેબ્રુઆરીની બીજી તારીખે તેમણે સ્વર્ગગમન કર્યું. Jain Education Intemational પથપ્રદર્શક રતિલાલ મોહનલાલ ત્રિવેદી રતિલાલનો જન્મ રાણપુરમાં ઇ.સ. ૧૮૯૪ના માર્ચ માસની ૨૪મી તારીખે થયો હતો. તેઓ શિક્ષણકાર, સંસ્કૃતિચિંતક અને નિબંધકાર તરીકે જાણીતા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેમણે ધ્રાંગધ્રામાં મેળવ્યું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ઇ.સ. ૧૯૧૭માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. સ્નાતક થયા પછી ફેલોશીપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી એ જ હાઈસ્કૂલમાં તેમણે બે વર્ષ માટે આચાર્યની કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૩૭માં શિક્ષણ સંબંધી તેમણે કરેલા ચિંતનને કેન્દ્રમાં રાખી વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપતી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલની સ્થાપના અમદાવાદમાં કરી. જીવનની સમાપ્તિ સુધી તેઓ આ શાળાના આચાર્યપદે રહ્યા હતા. તેમની શાળા અને આચાર્ય તરીકે તેમની કામગીરી બંને નોંધપાત્ર રહ્યાં હતાં. સાહિત્યક્ષેત્રે તેમણે વિવેચનને લગતાં તથા સંસ્કૃતિચિંતન વિષે પુસ્તકો લખ્યાં હતાં. તેમાંનાં કેટલાંક છે ‘હિંદની વિદ્યાપીઠો’, ‘વાલ્મીકિનું આર્ષદર્શન’, ‘સ્મૃતિ અને દર્શન’ તથા ‘પ્રવાસનાં સંસ્મરણો’. આ પુસ્તકોમાં પ્રાચીન વિદ્યાપીઠોનો પરિચય આદિ કવિ વાલ્મીકિના દર્શનનું–માનસનું અને ભાવનાવિકાસનું નિરૂપણ, તેમજ મનોહર ગદ્યમાં હિમાલયનાં પ્રકૃતિસ્થાનોનું–અને સૃષ્ટિસૌંદર્યનું ચિત્રણ રજૂ કર્યું છે. તેઓ આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય હતા. શિષ્ય તરીકે ગુરુને ભાવાંજલિ આપવાના ઉદ્દેશથી તેમણે ‘આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણો' નામનું પુસ્તક ઇ.સ. ૧૯૪૧માં પ્રગટ કર્યું. ભાવાર્થ આપતા આ ગ્રંથમાં રતિલાલે જ્ઞાન અને સાહિત્યના વિવિધ વિસ્તારોમાં વિહાર કર્યો છે. ઇ.સ. ૧૯૪૯માં તેમણે લખેલું ‘થોડાંક અર્થદર્શનો’ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. આ પુસ્તકોમાં કાલિદાસ, ભવભૂતિ, પ્રેમાનંદ, ન્હાનાલાલ, રમણલાલ દેસાઈ જેવા સાહિત્યસ્વામીઓનાં સર્જનનું સૌંદર્યદર્શન કરાવ્યું છે. તદુપરાંત ઠેકાણે ઠેકાણે રતિલાલભાઈએ મનુષ્યત્વ, ઇતિહાસ અને ભાષા તેમજ શિક્ષણ વિષે કરેલું ચિંતન ડોકિયું કરતું દેખાય છે. ઇ.સ. ૧૯૫૬માં ભક્ત ક્વયિત્રી મીરાં વિષે તેમણે એક મનનીય વ્યાખ્યાન આપ્યું. તેમના સ્વર્ગવાસ બાદ છેક ઇ.સ. ૧૯૫૯માં એ વ્યાખ્યાન ‘મીરાં’ નામથી પુસ્તકરૂપે પ્રગટ થયું. આ પુસ્તકમાં Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ લેખકે મીરાંના આધ્યાત્મિક જીવનને અને તેનાં કવિહૃદયને પામવાનો પ્રયત્ન કર્યો છે. એમનું અન્ય મરણોત્તર પ્રકાશન છે ‘શેષ લેખો'. આ પુસ્તકમાં તેમના કેટલાક અભ્યાસલેખો સમાવાયા છે. એમનું ગદ્ય પ્રસન્નગંભીર છે અને સંસ્કૃત શબ્દોના વિનિયોગથી તાજગીભર્યું બન્યું છે. સંસ્કૃત તેમજ અંગ્રેજી સાહિત્યનો તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. આ સઘન અભ્યાસની ફોરમ તેમના પુસ્તકોમાં સુપેરે પ્રસરેલી છે. અર્થઘટન તેમજ અર્થદર્શન ક્ષેત્રે તેમણે અર્જિત કરેલી કુશળતાને કારણે તેમના નિબંધો ધ્યાનાર્હ બન્યા છે. અમદાવાદ ખાતે ઇ.સ. ૧૯૫૬ના એપ્રિલની ૨૪મી તારીખે તેઓ પંચત્વ પામ્યા. વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી ઇ.સ. ૧૯૦૦ના ઑગષ્ટની ૨૮મી તારીખે કલોલમાં જન્મેલા વિઠ્ઠલદાસ ગુજરાત વિદ્યાપીઠના આજીવન સેવક હતા. અર્થશાસ્ત્ર વિષે તેમનો અભ્યાસ એટલો તો ગહન અને વ્યાપક હતો કે વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે તેઓ કીર્તિ પામ્યા હતા. તેમના પિતા મગનલાલ અને માતા ચંચળબા હતાં. મેટ્રિક સુધીનું શિક્ષણ તેમણે કલોલમાં લીધું. ઇ.સ. ૧૯૨૦માં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ગાંધીજીએ આ વર્ષે જ ભારતભરમાં ગુલામીનું બંધન તોડી વિદેશી સરકારની હકાલપટ્ટી માટેનું આંદોલન છેડ્યું. વિદેશી પદ્ધતિથી અપાતા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો ત્યાગ કરી ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ માટે હાકલ કરી. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. વિઠ્ઠલદાસભાઈએ કૉલેજનો ત્યાગ કર્યો અને ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ઇ.સ. ૧૯૨૩માં અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક થયા અને તરત જ એ જ વિદ્યાપીઠમાં તેમને શિક્ષણકાર્યની જવાબદારી સોંપવામાં આવી. શિક્ષણક્ષેત્રે તથા રાષ્ટ્ર માટે પોતે અવિચ્છિન્ન સેવા કરી શકે એવા આદર્શ હેતુથી પ્રેરાઈ તેમણે આજીવન અપરિણીત રહેવાનો સંકલ્પ કર્યો અને તેનો સંપૂર્ણપણે અમલ કર્યો. ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે સતત ૪૯ વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. અધ્યાપકની ફરજ બજાવવા ઉપરાંત તેઓ વિદ્યાપીઠના મદદનીશ મહામાત્ર અને ઉપાચાર્ય પણ રહ્યા હતા. ૫૫૩ તેમની નિયુક્તિ વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે કરવામાં આવી હતી. વિદ્યાપીઠની કારોબારીના પણ તે સભ્ય નિમાયા હતા. આ બન્ને પદ પર તેઓ જીવનના અંત સુધી રહ્યા હતા. ગાંધી–સિદ્ધાંતોને પૂરેપૂરા પચાવી જનાર આ વ્યક્તિએ સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી હતી અને ઇ.સ. ૧૯૬૦ સુધી એટલે કે જ્યાંસુધી સેવાકાર્યમાં ચાલુ રહ્યા ત્યાં સુધી માસિક પગાર પેટે માત્ર પચાસ રૂપિયા જ લેતા. તેમણે લખેલાં મનનીય પુસ્તકોમાંનાં કેટલાંક છે ‘અર્થશાસ્ત્રપ્રવેશિકા’, ‘હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર’, ‘ખેડૂતપોથી’, ‘કેળવણી વડે ક્રાંતિ’, ‘દોઢ સદીનો આર્થિક ઇતિહાસ’, ‘પ્રાચીન અર્થશાસ્ત્ર : એક દોહન’ અને ‘પ્રૌઢશિક્ષણ'. ઇ.સ. ૧૯૭૨ના ડિસેમ્બરની ૨૫મી તારીખે તેમણે આ દુનિયાની કાયમી વિદાય અમદાવાદ ખાતે લીધી. સંતપ્રસાદ રણછોડદાસ ભટ્ટ ઇ.સ. ૧૯૧૬ના ફેબ્રુઆરીની ૨૪મીએ સુરતમાં જન્મેલા સંતપ્રસાદ અંગ્રેજી ભાષાના માતબર પ્રાધ્યાપક હતા. તેઓ સારા વક્તા, નીડર રાજકારણી અને વિદ્વાન લેખક હતા. પિતા રણછોડદાસ અને માતા વિજ્યાગૌરી બંને શિક્ષણકાર્યમાં જોડાયાં હતાં. આમ સંતપ્રસાદને વારસામાં જ શિક્ષણ મળ્યું હતું. સંતપ્રસાદ તેમના માતાપિતાના એક માત્ર સંતાન હોવાથી તેમનું બાળપણ એકાકી રહ્યું હતું. તેમણે બાળક તરીકે એકલતા અનુભવી અને બહિર્મુખ તેમજ અંતર્મુખ રહી પોતાના સમગ્ર જીવનને ઉજ્વળ બનાવ્યું. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેમણે સુરતમાં જ મેળવ્યું. ત્યારપછી સુરતની એમ.ટી,બી. કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ થયા અને અંગ્રેજી વિષય સાથે બી.એ. થયા. ત્યાંથી તેઓ મુંબઈની એલિફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને ઇ.સ. ૧૯૩૮માં એમ.એ.ની પરીક્ષામાં પાસ થયા. વિદ્યાર્થી તરીકે તેઓ અતિ તેજસ્વી હતા. આથી સમગ્ર વિદ્યાકાળ દરમિયાન તેમને વિવિધ સંસ્થાઓ તરફથી શિષ્યવૃત્તિ મળતી અને આથી વધુ અભ્યાસ કરવાની સગવડ પ્રાપ્ત થતી. માત્ર ૧૫ વર્ષની વયે સુરતમાં પોતાના પડોશમાં જ ઉજવાતા ઇકબાલ જયંતીના પ્રસંગે તેમણે અંગ્રેજીમાં ભાષણ કરી સૌને અભિભૂત કર્યા હતા. મેટ્રિક ભણતા ત્યારે ચીમનભાઈ પટેલ તેમના અંગ્રેજીના શિક્ષક હતા. તેમના અંગત પુસ્તકાલયનો સંતપ્રસાદે ભરપેટ ઉપયોગ કર્યો અને કલાકો સુધી વાંચન કરી Page #570 -------------------------------------------------------------------------- ________________ હતી. ૫૫૪ પથપ્રદર્શક અંગ્રેજી ભાષાના અનેક પુસ્તકો વાંચી કાઢ્યાં. મહર્ષિ અરવિંદની નાટ્યકાર, વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા હતા. પણ તેમના મન પર ઘેરી છાપ પડી હતી. તેથી તેઓ પોંડિચેરી પિતાનું નામ હતું હરિરાય. ગયા હતા. અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીના અંગ્રેજી ભાષાના ઈ.સ. ૧૯૩૮માં તેઓ મેટ્રિક થયા. ઇ.સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ, વિદ્વાન અધ્યાપક ચાઈલ્ડ સાથે તેમની ઓળખાણ થઈ તેમણે વડોદરા કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ.ની પરીક્ષા આપી. એ ડિગ્રી પ્રાપ્ત કરી કૉલેજમાં ફેલો એમ.એ.ની ડિગ્રી મેળવી તેઓ મુંબઈની સેન્ટ મેરી નિમાયા. ઇ.સ. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે તેમણે સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૩૯માં એમ.એડ.ની ડિગ્રી મેળવી. એમ.એ.માં તેમને મળેલા માર્કસને જેતલપુરની હાઈસ્કૂલમાં આચાર્યપદે નિયુક્ત થયા. રાજકોટની આધારે તેમને કે.હ. ધ્રુવ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં, અમદાવાદની એલ.ડી. આર્ટ્સ હતો. તેઓ શાળા-કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ કૉલેજમાં, અમદાવાદની જ લૉ સોસાયટીના આન્ટ્સ વિભાગમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની અને નિવૃત્ત થતાં સુધી બી.ડી. આર્ટ્સ કૉલેજમાં આચાર્ય તરીકે પ્રવૃત્તિમાં રસ લેતા થયા હતા. એક વર્ષ માટે તેઓ મુંબઈ સેવા આપી. સરકારના પ્રકાશન ખાતામાં ગુજરાતી વિભાગના વડા તરીકે અને ઇ.સ. ૧૯૩૬માં એમનો અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ “ધી ત્યાર પછી તંત્રી તરીકે નિયુક્ત થયા હતા. ગુજરાતની અનેક કેક્ટસ લેન્ડ' પ્રસિદ્ધ થયો. શેક્સપિયરનાં બે નાટકો ‘મચ એડો સરકાર સંચાલિત કૉલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે તેમણે અબાઉટ નથિંગ’ અને ‘લડ્ઝ લેબર્સ લૉસ્ટ’ નું સંપાદન કર્યું હતું. સેવા આપી હતી. તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજના અંગ્રેજી કાવ્યસંગ્રહ “ધી ગ્રેસ અબાઉનિંગ' અને અંગ્રેજી આચાર્યપદે પણ રહ્યા હતા. ઇ.સ. ૧૯૭૧ થી ઇ.સ. ૧૯૮૦ના નિબંધસંગ્રહ “શ્રી અધર આઈઝ' નું પણ સંપાદન કર્યું હતું. ઇ.સ. સમયગાળા દરમિયાન ગુજરાતના ભાષાનિયામક તરીકે તેમણે ૧૯૬૪માં શેક્સપિયર ઉપર ગુજરાતી ભાષામાં “શેક્સપિયર' કામગીરી બજાવી હતી. શીર્ષકથી એક ગ્રંથ પ્રકાશિત કર્યો. અમદાવાદમાં ઇ.સ. સાહિત્યક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું વિસ્તૃત છે. સાહિત્યના ૧૯૮૨માં એમણે “શેક્સપિયર સોસાયટી'ની સ્થાપના કરી. લગભગ પ્રત્યેક સ્વરૂપ પર તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો ગુજરાત યુનિવર્સિટીની સેનેટના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. ઇ.સ. ૧૯૪૬માં “બ્રહ્મ અતિથિ’ નામનું ન્હાનાલાલ વિષેનું હતા. દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભાના તેઓ સદસ્ય પણ અંજલિકાવ્ય પ્રગટ થયું. ઇ.સ. ૧૯૫૪માં તેમનો કાવ્યસંગ્રહ હતા અને એ સ્થાન પર રહી ગુજરાતના ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે “રૂપનાં અમી' પ્રકાશિત થયો. આ કાવ્યસંચયના પ્રકાશન સાથે તથા લોકશિક્ષણના ક્ષેત્રે તેમણે અમૂલ્ય કામગીરી બજાવી. જ તેમને ગુજરાતી પ્રજાએ કવિ સ્થાન પર બિરાજિત કર્યા. તેઓ અંગ્રેજી તેમજ ગુજરાતી બંને ભાષામાં ખૂબ જ તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં “સૂરમંગલ', “સાન્નિધ્ય', સારી રીતે વ્યાખ્યાન આપી શકતા. તેઓ માત્ર શિક્ષક તરીકે નહીં ‘ગાંધીધ્વનિ', “નિરંતર', “તન્મય', “અંતર્ગત' વગેરેનો સમાવેશ પણ લોકશિક્ષક તરીકે પણ જાણીતા હતા. ગુજરાતી ગદ્ય પર થાય છે. તેમણે બાલગીતોના સંગ્રહો પણ આપ્યા છે. ઇ.સ. પણ તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા ૧૯૬૩માં પ્રકાશિત “આગિયા ઝબૂકિયા' અને .સ. ૧૯૮૧માં સંતપ્રસાદનું જીવન સમૃદ્ધ અને સભર હતું. પ્રસિદ્ધ થયેલ “એન. ઘેન, દીવા ઘેન' તેમણે આપેલા ખાસ કાવ્યસંગ્રહો છે. “સાનિધ્ય” કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનું | ગુજરાતના શિક્ષણ તેમજ સંસ્કારના ઇતિહાસમાં જેમનું પારિતોષિક આપવામાં આવ્યું હતું. કવિ તરીકે તેમની કલ્પના નામ સુવર્ણાક્ષરે લખી શકાય એવા આદર્શ આચાર્ય અને અનન્ય સર્વદા ચારુરૂપે રજૂ થઈ છે. તેમનાં કાવ્યો સુગેય, પ્રાસાદિક અને સંસ્કારસર્જક સંતપ્રસાદનું નિધન અમદાવાદ ખાતે ઇ.સ. ઊર્મિપ્રધાન હોય છે. એમનાં કાવ્યોમાં પ્રકૃતિ, પ્રેમ અને અધ્યાત્મ ૧૯૮૪ના મે માસની ૨૪મી તારીખે થયું. પ્રધાનપણે ડોકિયાં કરતાં દેખાયાં છે. તેમની છંદરચના સુશ્લિષ્ટ હસિત બૂચ છે. તેમની દીર્ધ કાવ્યરચનાઓ પ્રાસાદિક બની છે. આ કારણે ઇ.સ. ૧૯૨૧ની એપ્રિલની ૨૮મી તારીખે જનાગઢમાં તેમનાં કાવ્ય આસ્વાદ્ય બન્યાં છે. જન્મેલા, નાગર ગૃહસ્થ જ્ઞાતિના હસિત કવિ, વિવેચક, તેમણે લખેલી નવલકથાઓમાં તાદશ, ચિત્રાત્મક વર્ણનો Jain Education Intemational Page #571 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આવતાં હોવાથી નવલકથાઓ મનગમતી બની છે. ઇ.સ. ૧૯૬૮માં તેમણે ‘ચલઅચલ’, ઇ.સ. ૧૯૭૦માં ‘આભને છેડે’ અને ઇ.સ. ૧૯૭૯માં ‘મેઘના' નવલકથાઓ લખી હતી. ‘આભને છેડે’નું હિન્દી ભાષાંતર પણ થયું છે. તેમના વાર્તાસંગ્રહો છે ‘આલંબન’, ‘વાદળી ઝર્યા કરતી હતી' અને ‘તાણેવાણે’. તેમણે આપેલા એકાંકીસંગ્રહો છે. તેમનાં નાટકો છે ‘શુભસ્ય શીઘ્રમ્’, ‘નવાં નવાં નાટકો’ અને કિશોરોનાં નાટકો’. ‘શુભસ્ય શીઘ્રમ્’ નાટક રાજ્ય સરકારના પારિતોષિકથી વિભૂષિત થયું હતું. વિવેચનક્ષેત્રે ઇ.સ. ૧૯૫૫માં ‘દલપતરામ-એક અધ્યયન' નામનો મહત્ત્વનો સંશોધનાત્મક, સ્વાધ્યાયગ્રંથ તેમણે પ્રકાશિત કર્યો. અન્ય વિવેચનપુસ્તકો છે ‘અન્વય’ અને ‘તદ્ભવ’. ઇ.સ. ૧૯૬૩માં તેમણે ઇ.સ. ૧૯૬૧માં થયેલ ગુજરાતી ગ્રંથસ્થ વાંડ્મયની સમીક્ષા કરી હતી. જે ગ્રંથકારે ગુજરાત સાહિત્યસભા દ્વારા પ્રકાશિત થઈ હતી. ઇ.સ. ૧૯૭૮માં ગુજરાતી ગ્રંથકાર શ્રેણીને ઉપક્રમે ‘મીરાં’ નામ એક પુસ્તિકા લખી હતી. તેમના ગુજરાતી કવિતાના આસ્વાદલેખોનો બે ભાગમાં પ્રકાશિત થયેલો સંગ્રહ છે ક્ષણો ચિરંજીવી’. અનુવાદ તેમજ ચારિત્ર-લેખન તેમજ સંપાદન ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ગણનાપાત્ર છે. ઇ.સ. ૧૯૬૩માં તેમણે પત્ની જ્યોત્સનાબહેનના સહયોગમાં પિતા હરિરામનો જીવન-પરિચય ‘હિરિકરણ' નામે લખ્યો હતો. વિસનગરમાં સ્થપાયેલી કવિસભાના તથા વડોદરામાં ચાલતી ‘ગ્રંથગોષ્ઠિ' સંસ્થા સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. ઇ.સ. ૧૯૮૯ના મે માસની ૧૪મી તારીખે વડોદરા ખાતે સમગ્ર સંસારને તેમણે આખરી સલામ કરી. હીરાબહેન પાઠક કલ્યાણરાય મહેતાનાં પુત્રી હીરાબહેન મુંબઈમાં ઇ.સ. ૧૯૧૬ના એપ્રિલની ૧૨મી એ જન્મ્યાં હતાં. તેઓ રામનારાયણ વિ. પાઠકનાં વિદ્યાર્થિની હતાં. તેમણે ઇ.સ. ૧૯૪૫માં પાઠકજી સાથે લગ્ન કર્યું તેથી ઘણી ચકચાર જાગી હતી. મુંબઈની રાષ્ટ્રીય શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તે માધ્યમિક શિક્ષણ માટે મુંબઈની જ ચંદારામજી સ્કૂલ તથા ન્યૂ ઇરા સ્કૂલમાં દાખલ થયાં. ઇ.સ. ૧૯૩૬માં તેમણે કર્વે યુનિવર્સિટીમાંથી જી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી. તેમના શિક્ષાગુરુ અને પછીથી લગ્નસંબંધે જોડાયેલા ૫૫૫ રામનારાયણ પાઠકનાં માર્ગદર્શન હેઠળ તેમણે ‘આપણું વિવેચન સાહિત્ય' પર એક નિબંધ તૈયાર કર્યો જે ઇ.સ. ૧૯૩૯માં ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો હતો. ઇ.સ. ૧૯૩૮માં તે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. આ સ્થાન પર લાગલગાટ લગભગ ૩૪ વર્ષ કામ કરી ઇ.સ. ૧૯૭૨માં સ્વૈચ્છિક રાજીનામું આપી છૂટાં થયાં. રામનારાયણ સાથેનું તેમનું લગ્નજીવન દસ વર્ષ સુધી રહ્યું. ઇ.સ. ૧૯૫૫માં રામનારાયણનું અવસાન થયું. ઇ.સ. ૧૯૯૫માં એક મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનું બહુમાન કર્યું હતું. તેમને રામનારાયણ પાઠક પ્રત્યે અને તેમણે સર્જેલા સાહિત્ય પ્રત્યે અપાર ભક્તિભાવના હતી. હીરાબહેન સંવેદનશીલ સર્જક-વિવેચક-આસ્વાદક હતાં. ઇ.સ. ૧૯૭૦માં સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલાં બાર વિરહ-કાવ્ય-પત્રો પરલોકે પત્ર' નામથી ગ્રંથસ્થ થયા હતા. કાવ્ય સ્વરૂપે પ્રગટ થયેલા આ પત્રોમાં મુક્ત વનવેલી છંદનો ઉપયોગ કર્યો છે. એક પત્રમાં તો કટાક્ષની ચાલનો પણ ઉપયોગ કર્યો છે. સમગ્ર પુસ્તકમાં કરુણપ્રશસ્તિનાં તત્ત્વો નજરે પડે છે. વિવેચનક્ષેત્રે પણ હીરાબેન રસ ધરાવતાં હતાં. ઇ.સ. ૧૯૬૮માં તેમણે ‘કાવ્યભાવન' નામનો વિવેચન–ગ્રંથ લખ્યો હતો જેમાં કાવ્ય-ચર્ચા અને કવિઓ વિષેના લેખો છે. ગુજરાતી કવિતા, વાર્તા અને નવલકથા વિષે તૈયાર કરેલા અભ્યાસનિબંધો તેમણે ‘વિદ્યુતિ' શીર્ષકથી ઇ.સ. ૧૯૭૪માં પ્રગટ કર્યા હતા. ઉપરાંત તેમનાં અન્ય પુસ્તકોમાં ‘પરિબોધના’, ‘ગવાક્ષદીપ’, ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા' (સંપાદન), સાહિત્ય આસ્વાદ્ય, કાવ્યસંચય (સંપાદન) વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે તેઓ વિવેચન–વિભાગનાં અધ્યક્ષ હતાં. ઇ.સ. ૧૯૭૪માં ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' આપી તેમનું બહુમાન કર્યું હતું. ‘પરલોકે પત્ર' માટે ઇ. સ. ૧૯૬૮ થી ૧૯૭૨ના સમયગાળા માટેનો નર્મદ સાહિત્ય ચંદ્રક મળ્યો હતો. ઇ.સ. ૧૯૭૦-૭૧ના વર્ષ માટે તેમને ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. રામનારાયણ પાઠકના અપ્રકાશિત લેખોને પ્રગટ કરવામાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. હીરાબહેનનું આ સંપાદન ગુજરાત સાહિત્ય અકાદમીએ પુસ્તકાકારે પ્રગટ કર્યું છે. ઇ.સ. ૧૯૯૫ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે મુંબઈ ખાતે તેમણે ચિરવિદાય લીધી. Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ પથપ્રદર્શક આપણા ખગોળલેખકો -ડો. સુશ્રુત પટેલ ખગોળશાસ્ત્ર એ આપણું પ્રાચીન જગપ્રસિદ્ધ શાસ્ત્ર છે. આકાશી તમામ પદાર્થોનું જ્ઞાનવિજ્ઞાન આ શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય છે. આવા શાસ્ત્રને પોતાના લખાણો દ્વારા ગુજરાતીમનાં સુલભ કરી આપનાર આપણા કેટલાક જૂનાનવા વિજ્ઞાન લેખકોનો પરિચય ડૉ. સુશ્રુત પટેલ અહીં કરાવે છે. આકાશ પટલે વિહરતાં જ્યોતિર્મડલોના નિરીક્ષણ–અભ્યાસ માટે જાતને ઘસી નાખનારા જે આણંદદાઓ થયાં તે સૌનો પરિચય કરાવે છે. સુશ્રુત મોતીભાઈ પટેલ, જન્મ : અમદાવાદ, ૯ જુલાઈ, ૧૯૪૪. અભ્યાસ : ગુજરાત યુનિવર્સિટીમાંથી MBBS; DMRE; MD (Radiology). શેક્ષણિક કારકિર્દી : અગાઉ અમદાવાદની એલ.જી. જનરલ (ટિચીંગ) હૉસ્પિટલમાં તથા ગુલાબબાઈ જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના વડા તરીકે સેવા આપ્યા પછી ૧૯૭૭ થી કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ તરીકે અમદાવાદમાં છેલ્લાં ૨૭ વર્ષથી સ્વતંત્ર પ્રેકિટસ. લેખનકાર્ય : ૧૯૬૦ થી વિજ્ઞાનવિષયક લેખનનો આરંભ. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં વિજ્ઞાનવિષયક લેખો અને કટારલેખન. મુખ્યત્વે ફ્રીલાન્સીંગ. બાળકો માટે પણ લખ્યું છે. રેડિયો અને ટી.વી. પર પણ પ્રોગ્રામ આપેલા છે. બાળકો માટે રેડિયો-નાટિકાઓ, રેડિયો-રૂપકો અને વિજ્ઞાનના શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કર્યા છે. ૧૯૯૨-૯૩ દરમિયાન અમદાવાદના આકાશવાણીમાં વૈજ્ઞાનિક પ્રસારણ સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણૂક. એકકાળે અમદાવાદના વિક્રમ એ. સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ગુજરાતની શાળાઓ માટે ઑડિયો-કેસેટમાં લેખનની કામગીરી. “ગુજરાતી વિશ્વકોશ” નામે ગુજરાતીમાં અવતરિત થઈ રહેલા એન્સાઈક્લોપીડિયા શ્રેણીના ગ્રંથોમાં ખગોળ અને અંતરિક્ષ વિભાગના સહસંપાદક તરીકે કોશના આરંભિકકાળમાં તેનું આયોજન અને માળખું તૈયાર કરી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં વિશ્વકોશ માટે અંતરિક્ષવિજ્ઞાન અને મુખ્યત્વે ખગોળશાસ્ત્રના વિવિધ અધિકરણોના લેખનની કામગીરી. હાલમાં રવિકૃપા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અને તેના દ્વારા ચાલતા વિજ્ઞાન સામયિક “વિજ્ઞાનદર્શન'ના સહસંપાદક તરીકે સેવા આપે છે. તેમણે “બ્લેકહોલ શું છે?” (૧૯૮૨), “ઇસરો” (૧૯૯૩), અને “આકાશદર્શન” (૨૦૦૨) અને “અવકાશ વિજ્ઞાનમાં પ્રવેશ” (૨૦૦૩) અને “બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી” (૨૦૦૪) નામની પરિચય પુસ્તિકાઓ લખી છે. “ધૂમકેતુ હેલી” (૧૯૮૫) નામના તેમના પુસ્તકને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી શ્રી બી. એન. માંકડનું પ્રથમ પારિતોષિક તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીક તેમ જ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પણ પ્રથમ પારિતોષિક મળ્યું છે. બાળકો માટેની “ચાલો અવકાશમાં રીંછ શોધી કાઢીએ” (૧૯૯૦) નામની પુસ્તિકાને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે. “ડૉ. યશવંતરાય ગુ. નાયક સ્મારક ફંડ'ના ઉપક્રમે ડૉ. ય. ગુ. નાયક નિબંધ સ્પર્ધામાં કુવાફર્સ : પદાર્થના મૂળભૂત ઘટકો તરીકે નામના ભૌતિક શાસ્ત્રના વિસ્તૃત નિબંધ બદલ ૧૯૮૪ના વર્ષનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ૧૯૭૮માં તેમને વર્ષના શ્રેષ્ઠ વિજ્ઞાન લેખ માટેનું અને ૧૯૮૧માં શ્રેષ્ઠ જોડણીશુદ્ધ લખાણ માટેનું ‘કુમાર'નું પારિતોષિક મળ્યું હતું. વિજ્ઞાનનો ઇતિહાસ, વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન લેખકોનાં જીવનચરિત્રો, પુરાતત્ત્વ, સમુદ્રી વિજ્ઞાન, અને ખગોળ તેમના પ્રિય વિષયો છે. “બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી', ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત ગણિત મંડળ વગેરે, રેડિયોલોજી અને અન્ય મેડિકલ સંસ્થાઓના આજીવન સભ્ય શ્રી સુશ્રુતભાઈ પટેલને ખૂબખૂબ ધન્યવાદ. - સંપાદક Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પNo ડો. કાન્તિલાલ છગનલાલ પંડ્યા તોફાની કોંગ્રેસ ભરાઈ ત્યારે સ્વયંસેવક તરીકે પણ જોડાયેલા. ' (૧૮૮૬-૧૯૫૮). બી.એ. થયા બાદ ગુજરાતના ગરવા વિજ્ઞાની તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૬ની ૨૪મી ઓગષ્ટ ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરની પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરીને ૧૯૧૦માં એમ.એ. થયા. તે નડિયાદમાં વડનગરા જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ છગનલાલ હરિલાલ પંડ્યા અને માતાનું નામ સમર્થલક્ષ્મી હતું. કાળે ઉપાધિ મેળવવી ઘણું કઠિન ગણાતું. નાગરી ન્યાતમાં આવું પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે સંસ્કૃતમાં એક બહુ અઘરા ગૌરવ પ્રાપ્ત કરનાર કદાચ તેઓ પહેલા જ હતા. પ્રો. ગજ્જર તેમને માટે કહ્યું હતું કે : “મારા હાથ તળે કામ કરતા મારા ગણાતા ગ્રંથ કાદંબરીનું ભાષાંતર કર્યું હતું. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વિદ્યાર્થીઓ પૈકીના શ્રી કાન્તિલાલ એક છે, અને પ્રત્યેક તો આ એક અદ્વિતીય સુંદર ભાષાંતર છે જ. પરંતુ ભારતની રાસાયણિક કે વિશ્લેષકને તાત્ત્વિક અગત્યના ત્રણ ગુણોઅન્ય ભાષામાં પણ તે અવ્વલ આવે તેવું છે. જૂનાગઢના નાયબ દીવાનને પદે પણ તે રહી ચૂકેલા. તેમને વિજ્ઞાનમાં પણ તીવ્ર ચોકસાઈ, ધૈર્ય ને જાગૃતતા. શ્રી કાન્તિલાલ પૂર્ણાશે ધરાવે છે'. રસ હતો અને કાન્તિલાલને તે વારસામાં મળ્યો હતો. માતા કૉલેજમાં જોડાયાના ત્રણ જેટલા વર્ષોના ગાળામાં જ, ગજરાતી સાહિત્યના વિખ્યાત સાક્ષર અને સરસ્વતી ચંદ્રના સર્જક ૧૯૧૬માં તેમને આગ્રા કોલેજના આખા વિજ્ઞાનવિભાગના શ્રી ગોવર્ધનરામનાં નાનાં બહેન હતાં. આ દંપતીને બે પુત્ર અને ઉપરી બનાવવામાં આવ્યા. ત્યાં તેમણે રસાયણવિદ્યાનું સંશોધન બે દીકરીઓ એમ ચાર સંતાન હતા. કાન્તિલાલ માતાપિતાનું કાર્ય શરૂ કર્યું જેને કારણે કોલેજનું ત્યાંની યુનિવર્સિટીમાં ઘણું બીજું સંતાન. માતા સમર્થલક્ષ્મીનું ૧૮૯૪માં અવસાન થતાં માન વધ્યું. ૧૯૨૦માં કોલેજની મંજૂરી મેળવી વિશેષ અધ્યયન કાન્તિભાઈનું ૧૮૯૪ થી ૧૮૯૬ સુધીનું પ્રાથમિક શિક્ષણ માટે ઇંગ્લેંડ ગયા. આ પ્રવાસ તેમણે અંગત દેવું કરીને કરેલો મોસાળમાં જ નડિયાદની સરકારી મિડલ સ્કૂલમાં થયું. પણ અને પાછળથી બધું દેવું પોતાની કમાઈમાંથી પાઈએ પાઈ ચૂકવી ૧૮૯૭માં માતામહ માધવરામ ગુજરી જતાં તેઓ પિતા પાસે દીધેલું. ત્રણ વર્ષ અહીં રહ્યા તે દરમ્યાન ઈમ્પીરિયલ કૉલેજ જનાગઢ ગયા. આ ગાળામાં, સન ૧૮૯૮માં ગોવર્ધનરામ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રો. થોર્યના હાથ નીચે કામ મુંબઈની ધીકતી વકીલાત છોડીને નડિયાદ આવ્યા અને પછીના કર્યું અને ૧૯૨૧માં તે કોલેજનો પોસ્ટ ગ્રેજ્યુએટનો ડિપ્લોમા વર્ષે (૧૮૯૯માં) ગોવર્ધનરામના પિતરાઈ ભાઈ મનસુખરામના (ડી.આઈ.સી.) અને ૧૯૨૩માં લંડન યુનિવર્સિટીની (નાગરી પુત્ર તનઃસુખરામના પુત્રી ઉમાંગલક્ષ્મી સાથે કાન્તિભાઈનું લગ્ન નાતમાં સર્વપ્રથમ વાર) પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાંથી થયું. તે સમયે તેમનું વય તેર વર્ષનું હતું. વિદ્યાર્થી તરીકે તેઓ બ્રિટીશ પ્રતિનિધિમંડળના એકમાત્ર હિંદી પ્રતિનિધિ તરીકે કેનેડા બાળપણથી જ અત્યંત તેજસ્વી હતા. મેટ્રિકનો અભ્યાસ અને ત્યાંથી અમેરિકા ગયા. અહીં તેમણે ‘વિજ્ઞાનના જાદુગર' જૂનાગઢમાં કરીને ૧૯૦૨માં તેઓ આખી યુનિવર્સિટીમાં ૨૦મે ટોમસ આલ્વા એડિસનની મુલાકાત પણ લીધી. પાછા ફરતાં અને ગુજરાત ખાતે પહેલે નંબરે પાસ થયેલા. ૧૯૦૩માં જર્મની, ઇટલી વગેરે દેશોનો પ્રવાસ કરીને ૧૯૨૩માં ભારત પ્રીવિયસ પાસ થયા બાદ આંખમાં ખીલ થવાથી ૧૯૦૪માં આવ્યા. તે જ વર્ષે અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ઇન્ટરની પરીક્ષા આપી શક્યા નહીં, એટલે ૧૯૦૫માં ઇન્ટર માનપત્રથી તેમનો જાહેર સત્કાર કર્યો અને પ્રમુખશ્રી આનંદશંકર પાસ થયા અને ૧૯૦૭માં બહાઉદીન કૉલેજમાંથી રસાયણ તથા બા. ધ્રુવે તેમને “બ્રાહ્મણ' કહીને સંબોધ્યા. પણ તેમની ઇચ્છા ભૌતિકશાસ્ત્ર સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. માતૃભૂમિ ગુજરાતમાં નોકરી મેળવવાની હતી તે તો બર ન જ આ પરીક્ષા આપતાં પહેલાં વાંચવા માટે તેઓ મુંબાઈની વિલ્સન આવી. આથી ના છૂટકે આગ્રાની કૉલેજમાં જ વધુ મોટા પગારે કૉલેજની હૉસ્ટેલમાં પોતાના માસિયાઈભાઈ ભાનુશંકર હરિશંકર પુનઃ જોડાયા. ત્યાં પછી તેમણે ઉત્તરોત્તર પ્રગતિ કરી અને યાજ્ઞિક સાથે રહેલા ત્યારે કેટલાક નવા મિત્રો બન્યા. તેમાં તે સમસ્ત ઉત્તરપ્રદેશની શૈક્ષણિક તેમ જ સામાજિક પ્રવૃત્તિઓનું કાળે વિલ્સન કૉલેજ હોસ્ટેલના સુપરિન્ટેન્ડેન્ટ અને પાછળથી કેન્દ્રબિંદુ બની રહ્યા. ૧૯૨૬માં તેમનાં પત્નીનું ટૂંકી માંદગી પછી વિજ્ઞાની તરીકે જાણીતા બનેલા પ્રિન્સિપાલ ડૉ. કુંવરજી નાયક અવસાન થયું. તેમણે ફરી લગ્ન ન કરવાનો નિશ્ચય જાહેર કર્યો હતા. તેવા જ બીજા વિજ્ઞાનવિદ્ અને પાછળથી વિજ્ઞાનના અને અનેક પ્રલોભનોને ન ગણકારતાં તેને વળગી રહ્યા. તેમને વિદ્વાન લેખક તરીકે જાણીતા બનેલા ડૉ. પોપટલાલ ગોવિંદલાલ સંતાનમાં ત્રણ પુત્રીઓ હતાં. સૌથી મોટાં કુંજબાળાબહેનનો જન્મ શાહ ઉલ્લેખનીય છે. ૧૯૦૭ના ડિસેમ્બરમાં સુરતની વિખ્યાત ૧૯૧૪માં થયેલો અને વીસ વર્ષની વયે અવસાન થયેલું. બીજાં 71 Jain Education Intemational Page #574 -------------------------------------------------------------------------- ________________ પપ૮ પથપ્રદર્શક રમિલાળાબહેનનો જન્મ ૧૯૧૭માં થયો અને એમ.એસ.સી. થયેલાં. ત્રીજાં રજની બાળાબહેનનો જન્મ ૧૯૨૫માં થયો હતો અને તેમણે એમ.એસ.સી., પી.એચ.ડી. થઈ હોમિયોપથીનો અભ્યાસ કરેલો. તેમનું સાહિત્યવિષયક લેખનકાર્ય તો ૧૯૦૮ થી, પણ વિજ્ઞાન સંબંધિત લેખનકામ ૧૯૧૫-૧૬ થી આરંભાયું. તે કાળે નવા પ્રસિદ્ધ થયેલા “વીસમી સદી'માં અને તે પછી ઉત્તમલાલ કે. ત્રિવેદીના અંગત સંબંધે તેમના “સમાલોચક'માં કાન્તિભાઈના લેખો આવવા માંડ્યા. તે પછીથી ક્રમેક્રમે પ્રગટેલાં નવાં પત્રોજેમ કે “કુમાર', “પ્રસ્થાન', “શારદા', “નવચેતન', “ગુજરાતી', માનસી”, “ગુણસુંદરી' વગેરે જેવા સંખ્યાબંધ સામયિકોનાં તંત્રીઓની માંગથી તેમના લેખો આ પત્રોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. તેમના ગ્રંથસ્થ સાહિત્યમાં આટલી કૃતિઓ સમાવિષ્ટ કરી શકાય : શ્રીયુત ગોવર્ધનરામ (૧૯૧૦); આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ (૧૯૩૨); આપણો આહાર (૧૯૩૬); ચન્દ્રશંકરનાં કાવ્યો (સંપાદન, ૧૯૪૨); વિજ્ઞાનમંદિર ભાગ ૧લો (૧૯૫૦); વિજ્ઞાનમંદિર ભાગ-૨જો (૧૯૫૪); ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન (પ્રથમવાર ૧૯૫૫ના સંસ્કૃતિ'માં. ૧૯૫૭માં બીજા આવૃત્તિ); મામા ગોવર્ધનરામની નોંધપોથીઓના સાત દળદાર ખંડોનું અંગ્રેજીમાં સંપાદન Govardhanram Madhavram Tripathi's Scrap Book Vol.Tto VII (છેલ્લો ૭મો ૧૯૫૭) શીર્ષક હેઠળ; મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત (સંપાદન, ૧૮૫૮). આ ઉપરાંત સર વી. સી. રામનના રેડિયો વાર્તાલાપો ભેગા કરીને પોતે નાલંદા પ્રકાશન દ્વારા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરાવ્યા હતા અને તેની અભ્યાસપ્રચુર પ્રસ્તાવના પણ પોતે જ લખી હતી. વિજ્ઞાનમંદિરના બંને ખંડોમાં તેમના વિજ્ઞાનલેખો સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. આ સંચયનો ત્રીજો ખંડ તૈયાર કરવાની કામગીરી અધુરી રહી. તેવી જ રીતે તેમણે લેસિંગના Nathan the Wise' નાટકનો અનુવાદ પણ કરેલો જે છપાયા વગરનો જ રહ્યો. બીજું પણ આવું કેટલુંક લખાણ પ્રસિદ્ધ થયા વગરનું પડ્યું છે. તેવી જ રીતે હજી ગ્રંથસ્થ થયા વગરના તેમના સંખ્યાબંધ વિજ્ઞાનલેખો પણ છે. સરળ પણ પ્રાસાદિક ગુજરાતી ભાષામાં વિજ્ઞાનના વિષયો ચર્ચવાની એમની નિપુણતાએ ઘણા વાચકોને આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. તેમાંના એક પ્રકૃતિવિદ શ્રી હરિનારાયણ આચાર્ય (વનેચર) પણ હતા. જેને પ્રતિભાસંપન્ન અને નિંદર્ભ વિદ્વાન કહી શકાય તેવી કોટિના તે સજ્જન હતા. તેમણે અનેક નવા લેખકોને પ્રોત્સાહન આપેલું. હરિહરભાઈ પ્રાણશંકર ભટ્ટ (૧૮૯૫-૧૯૭૮) હરિહરભાઈનો જન્મ ૧, મે ૧૮૯૫ના રોજ સૌરાષ્ટ્રના વેકરિયામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણનો આરંભ ભાવનગરમાં કરી, મુંબઈ ગયા અને ત્યાંથી બી.એ.ની ઉપાધિ મેળવી. તે પછી અકોલા (મહારાષ્ટ્ર)ની સરકારી માધ્યમિક શાળા (હાઈસ્કૂલ)માં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. રાષ્ટ્રભાવ તો લોહીમાં જ હતો. ઇ.સ. ૧૯૧૯ થી ૧૯૩૦ દરમિયાન અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમમાં ગાંધીજીના અસહકારની ચળવળમાં રહી ને દેશસેવા કરી. ઇ.સ. ૧૯૩૦માં વીરમગામની સત્યાગ્રહી-ટુકડીમાં જોડાયા અને ગાંધીજીની દાંડીકૂચ યાત્રામાં ભાગ લીધો. પોલીસે અગરમાં ડૂબાડ્યા. જીવ માંડ માંડ બચ્યો. આમ ગાંધીજીના રંગે રંગાતાં અસહકારની લડતમાં ભાગ લીધો અને સત્યાગ્રહી તરીકે પકડાતાં ૧૮ માસનો કારાવાસ ભોગવ્યો. તે પછી અમદાવાદમાં આવેલી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ નામની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી અને તે પછી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને એમ.એ. તથા પી.એચ.ડી.ના માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. શ્રી છોટુભાઈ સુથારે તેમના હાથ નીચે ખગોળશાસ્ત્રમાં ડૉક્ટરેટ (પી.એચ.ડી.) કરેલું. ભારતમાં બહુ જુના કાળથી ખગોળ, અને ખાસ તો, પંચાંગ બનાવવા માટે નિરયન અને સાયન એમ બે પદ્ધતિઓમાંથી કઈ સારી કે સાચી અને તેમાંથી પંચાંગ બનાવવા માટે કઈ પ્રયોજવી તેના અંગે ભારે વિવાદ ચાલતો હતો. અને હજુ પણ તેનો સંપૂર્ણ અંત આવ્યો નથી. અને ક્યારેક તો આ વિવાદે આંદોલનનું રૂપ પણ ધારણ કર્યું છે. આવું એક આંદોલન આપણે ત્યાં ૧૯મી સદીમાં પણ થયું હતું. આ આંદોલનના સમર્થકો પશ્ચિમના નવા ખગોળવિજ્ઞાનના નિયમોને અપનાવીને પંચાંગને સુધારવા માંગતા હતા. આ લોકો વેધકાર્યને, એટલે કે આકાશના પ્રત્યક્ષ નિરીક્ષણને મહત્ત્વ આપતા હતા. આ બધા સાયનવાદના પુરસ્કર્તા હતા. આથી ઉલટું, ધર્મકર્મ અને મુહૂર્તને મહત્ત્વ આપનારા જ્યોતિષીઓ (ફલજ્યોતિષશાસ્ત્રીઓ) નિરયન પદ્ધતિને પસંદ કરતા હતા. તેમ છતાંય, મોટા ભાગના હવે સાયન પદ્ધતિન સ કારે છે. હરિહરભાઈ આધુનિક એવી સાયન Gelli Jain Education Intenational Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૫૯ પદ્ધતિના હિમાયતી અને પ્રચારક હતા. આવું એક શુદ્ધ વૈજ્ઞાનિક હરિહરભાઈની ટીકાઓ સાથે “ભારતીય જ્યોતિષશાસ્ત્ર” શીર્ષક પંચાંગ તૈયાર કરવાનું તે વિચારતા હતા જ, તેવામાં કાકાસાહેબ હેઠળ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયો છે. કાલેલકર જેવા મહાનુભાવોનો આદેશ મળતા, અમદાવાદના શ્રી ભોગીલાલ કેશવલાલ પટવા સંદેશ” દૈનિકના સહકારથી યુવાનવયે “સંદેશ પ્રત્યક્ષ પંચાગ” શરૂ કર્યું અને મૃત્યુપર્યત તેના મુખ્ય સંપાદક તરીકે સેવા આપી. (૧૮૮૫–૧૯૪૫) ભારત સરકારે દિલ્હીમાં નિમેલી “અખિલ ભારતીય પંચાંગ આકાશપટલે વિહરતાં જ્યોતિર્મણ્ડલોનાં નિરીક્ષણ સુધારણા સમિતિ'માં ગુજરાતમાંથી તેમની નિમણૂંક કરવામાં અભ્યાસના પ્રચારાર્થે જાતને ઘસી કાઢનારા ગુજરાતના જે આવેલી. હરિહરભાઈએ પંચાંગમાં કરેલા પ્રદાનને લક્ષમાં કેટલાક આંગળીના વેઢે નહીં, ટેરવા જેટલા જ વિદ્વાનો પાક્યા રાખીને જ આ કામગીરી માટે તેમની વરણી કરવામાં આવેલી. છે તેમાં શ્રી ભોગીભાઈ પટવાનું નામ મોખરે છે. તેમનો જન્મ તે પછી અમદાવાદમાં નારણપુરા ખાતે વેધશાળા સ્થાપવામાં ૨૨મી માર્ચ, ૧૮૮૬ના રોજ થયો હતો. તેમનું અવસાન હરિહરભાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી અને તેના નિયામક ૧૯૪પમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ ૧૯ વર્ષની વયે થયું. તેમનાં તરીકેની ફરજ નિભાવી. તે માત્ર પોથી પંડિત ન હતા. તેમને પત્નીનું નામ શ્રી મંગળાગૌરી (૧૮૮૭–૧૯૫૭) હતું. આકાશદર્શનનો પણ શોખ હતો. અને આ માટે પોતાને ઘેર એક | ગુજરાતમાં જીવનભર વિદ્યાવ્યાસંગ ચાલુ રાખનારી ગણી દૂરબીન પણ વસાવેલું. ૧૯૭૮ના માર્ચની ૧૦મી તારીખે તેમનું ગાંઠી વ્યક્તિઓમાંના ભોગીલાલ એક હતા. એમનો પ્રિય વિષય અવસાન થયું. ખગોળ હતો અને એમાં ગુજરાતમાં પ્રમુખવિદ્વાન ગણાતા હતા. પરંતુ ઈ. સ. ૧૯૩૪ પછી પણ હરિહરભાઈએ ઉચ્ચ ગણિતશાસ્ત્રમાં પણ તેઓ પારંગત હતા. મૂળે તો તે શાળામાં કોટિનાં કાવ્યો લખવાનું ચાલુ રાખેલું. તે કાવ્યો પણ ગણિતના શિક્ષક. પણ એમની બહુમુખી વિદ્વત્તાને લીધે કાવ્યસંગ્રહરૂપે પ્રગટ કરવાની તેમની ઘણી ઇચ્છા હતી, પરંતુ ૧૯૨૪માં વડોદરામાં ભરાયેલા ગુજરાત સાહિત્ય પરિષદના તેમના જીવનનાં ઘણાં વર્ષો સંદેશ પ્રત્યક્ષ પંચાંગને સંસ્કારવામાં સંમેલનમાં વિજ્ઞાન વિભાગનું સભાપતિસ્થાન એમને આપવામાં અને ખગોળશાસ્ત્રના સંશોધન-અધ્યયનમાં વીત્યાં હોઈ, આવ્યું હતું. આ હોદ્દાની હેસિયતથી તેમણે ત્રણેક વ્યાખ્યાનો મૃત્યુપર્યત આ ઇચ્છા પૂરી થઈ શકી ન હતી. આ અંગે તેમણે આપેલાં. સામાજિક જીવનમાં પણ તેઓ સક્રિય હતા અને રાખેલી નોંધ મુજબ તેમની ઇચ્છા તે કાવ્યસંગ્રહનું નામ “હૃદય ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કાર્યવાહક, કર્વે યુનિવર્સિટીના નૃત્ય” રાખવાની હતી. આ અંગેનું કારણ આપતાં તેમણે લખ્યું નિયામક અને ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળના કાર્યવાહક હતા. હતું કે “હૃદય નૃત્ય” શબ્દ “હૃદયરંગ” કાવ્યસંગ્રહમાંનાં છેલ્લા ગુજરાત પ્રકૃતિ મંડળની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ તે કાવ્ય વિદાયની છેલ્લી લીટીમાં આવે છે. તેમની આ ઇચ્છા મુજબ તેમના અવસાનના ઘણાં વર્ષો બાદ, અમેરિકામાં સ્થિર શ્રી પટવાને ખગોળમાં રસ મેટ્રિકના અભ્યાસક્રમમાં તે થયેલા તેમના બે દિકરા, સુબોધભાઈ અને સુધાકરભાઈએ વિષય ભણવામાં હતો ત્યારથી લાગેલો. પછી મુંબઈમાં જાલભાઈ હરિહરભાઈના અગાઉ પ્રસિદ્ધ થયેલા કાવ્યસંગ્રહ “હૃદયરંગ' દોરાબજી ભરડાનાં તે વિષય પરનાં ભાષણોથી વધુ રંગ લાગ્યો. અને અપ્રગટ “હૃદય નૃત્ય” ઉપરથી એમ તેમની સમગ્ર કવિતાને વખત મળે આ અંગેનો જાત અભ્યાસ શરૂ કર્યો. સદ્ભાગ્યે તેમાં આવરી લેતાં “એક જ દે ચિનગારી” શીર્ષક હેઠળ એક નવો કેટલીક અનુકૂળતા મળતી ગઈ. સાહિત્ય પરિષદની વિજ્ઞાન સમિતિ સંગ્રહ ૨૦૦૩માં પ્રસિદ્ધ કર્યો છે. તરફથી તેમજ અમદાવાદની ‘મિજલસે ફિલસૂફાન'માં ખગોળ આ ઉપરાંત હરિહરભાઈએ પાછલી ઉંમરે અનુવાદ ક્ષેત્રે વિષયક અને તેમાં થયેલી આધુનિક શોધો પર વ્યાખ્યાનો એક ઉલ્લેખનીય કામ કર્યું છે. આ કામ એટલે ખગોળના આપવાની જવાબદારીમાંથી આ વિષયના ઊંડા અભ્યાસમાં પ્રખ્યાત વિદ્વાન શંકર બાલકૃષ્ણ દીક્ષિતના “ભારતીય ઉતરવું પડ્યું. આમ પણ ગણિત અને ખગોળને ઘણો નિકટનો જ્યોતિશાસ્ત્ર અથવા ભારતીય જ્યોતિષાચા પ્રાચીન આણિ સંબંધ છે. આ કારણે ગણિતનો તેમનો અભ્યાસ, ખગોળ અર્વાચીન ઇતિહાસ” નામના ભારતીય જ્યોતિષશાસ્ત્રના સમજવામાં ઉપયોગી થઈ પડ્યો. આ વિષય પર સામયિકોમાં ઇતિહાસને આવરી લેતા મૂળ મરાઠીમાં લખાયેલા અત્યંત લેખો લખવા માંડ્યા. અને તે વાંચીને ઘણા મિત્રોએ તેને પ્રસિદ્ધ પુસ્તકનો ગુજરાતી અનુવાદ. આ અનુવાદ પુસ્તકરૂપમાં પ્રસિદ્ધ કરાવવા માટે પ્રોત્સાહિત કરતાં તેને મઠારીને Jain Education Intemational For Private & Personal use only Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ પથપ્રદર્શક તેમણે પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તક તે : “આકાશદર્શન”. આ હિંમતવાન, અન્યાય સહન કરી શકતા નહીં. એકવાર તેમના પુત્ર પુસ્તક તેના નામ મુજબ, આકાશી તારાઓની ઓળખ કેવી રીતે ચિનુભાઈ પટવાને (ફિલસૂફ તખલ્લુસથી લખતા ગુજરાતીના કરવી તે સંબંધી બહુ સરસ માહિતી આપે છે. આ પુસ્તક જાણીતા હાસ્યકાર) ૧૯૩૨ના સત્યાગ્રહના વખતે ખોટી રીતે સો જાન્યુઆરી, ૧૯૩૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ પુસ્તકમાં રૂપિયા ભરવાનું આવ્યું. પોતે સરકારી નોકર હોવા છતાં આ આકાશમાંનાં તારામંડળો, નક્ષત્રો, તેમજ અન્ય જ્યોતિઓને કેમ બાબતનો વિરોધ કરી તેમણે સેક્રેટરી ઑફ સ્ટેટ પર દાવો માંડીને ઓળખવા તેનું વ્યાવહારિક માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે. બે વર્ષે આ સો રૂપિયા પાછા મેળવેલા અને આમ કરીને તેઓએ આકાશદર્શનનો પ્રત્યક્ષ પરિચય કરાવનારું ગુજરાતીમાં આ હેડમાસ્તર બનવાનો અધિકાર ચાર વર્ષ દૂર ઠેલેલો! સરકાર કે પ્રકારનું પહેલું મૌલિક પુસ્તક છે. આમાં તેમણે તારાઓનાં સંસ્કૃત પોલીસ સામે આવા તો અનેક કિસ્સા તેમને નામે નોંધાયેલા. ટૂંકા નામો પણ આપ્યાં છે. સાથે સાથે પરિશિષ્ઠમાં તે તે તારાઓનાં પગારમાં ઘર ચલાવવાના કસબી. પણ સિદ્ધાંતવાદી એવા કે અંગ્રેજી નામો પણ આપ્યાં છે. આ પુસ્તકમાં દરેક પ્રકરણનું નામ ટ્યૂશન કયારેય ન રાખ્યું. ગણિતના ઉત્તમ શિક્ષક. ગરીબ હોય દર્શન રાખ્યું છે. આવા ૧૨ પ્રકરણો આપ્યાં છે. છેલ્લા તેરમાં કે શ્રીમંત, પણ શીખવું હોય તો વિદ્યાર્થીએ ગુરને ઘેર જ આવવું પ્રકરણમાં વિહંગાવલોકન કરાવ્યું છે. આ દર્શન જે મહિના માટે જોઈએ તેવું માને અને આવનાર વિદ્યાર્થી પાસે કોઈ ફી ક્યારેય હોય તે મહિનામાં ક્યાં ક્યાં નક્ષત્રો તથા ક્યા ક્યા નામાંકિત ન લીધી. તેમ છતાંય કરકસર અને યોગ્ય આયોજન કરીને પાંચે તારાઓ ક્યું સ્થળે રાત્રિના અમુક ભાગમાં હોવા જોઈએ તેનું પાંચ છોકરાને પોતાની સોસાયટીમાં જમીનના એકેક સારા પ્લોટ વર્ણન આપ્યું છે. અને તે વર્ણન જલદીથી સમજાય તે માટે આપવાની સગવડ કરતા ગયા. માસવાર નકશા આપ્યા છે. નકશા કેવી રીતે ઉકેલવા, કેવી રીતે સ્કાઉટ પ્રવૃત્તિમાં સક્રિય. યુનિવર્સિટીમાં મોડરેટર પણ રાખી આકાશનું દર્શન કરવું તે બરાબર સમજાવેલું છે. આ રીતે થયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિજ્ઞાનવિભાગના પ્રમુખ શ્રી ભોગીભાઈએ દર મહિનાની પહેલી તારીખે રાત્રિના દસ વાગે તરીકે અને છેલ્લે હેડમાસ્તર અને તે પછી નિવૃત્તિ એમ જીવનને અમદાવાદ કે ગુજરાતનું આકાશ કેવું દેખાય છે તેના નકશા ભરપૂર માણ્યું. છેલ્લે નડિયાદની હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે બનાવીને મૂક્યા છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનો આ પહેલો રહ્યા ત્યારે રેલવેમાં અમદાવાદ અપ-ડાઉન કરતા અને ક્યારેક જ પ્રયાસ છે. અને તેમાં કાયમને માટે તારાઓનું નિરીક્ષણ કેવી ઉતાવળમાં ટિકિટ ન ખરીદાય તો બીજે દિવસે વધારાની ટિકિટ રીતે કરવું તેનું માર્ગદર્શન આપ્યું છે. આ બધા તારા નકશા તેમણે ખરીદી, ફાડી નાંખતા. બહોળું કુટુંબ અને બાંધેલો પગાર છતાંય હાથે જ દોર્યા છે અને તેના બ્લોક માટેના સ્કેચ તૈયાર કરવાનું પ્રવાસના શોખીન એવા કે બહુ સરસ આયોજન કરીને આખું કામ તેમના માર્ગદર્શન હેઠળ પુંજાભાઈ ઇચ્છારામ લુહાર નામના ભારત અને શ્રીલંકાની મુસાફરી કરેલી. ભોગીભાઈ કુંડળી તેમના મિત્રે કરી આપેલું. આ નકશા બહુ સફાઈદાર નથી, તેમ બનાવવાનું જાણતા હતા, છતાં ફળજ્યોતિષના ભારે વિરોધી છતાંયે વાચક માટે બહુ ઉપયોગી છે. તેને લઈને ક્યાંય રસક્ષતિ હતા. ભવિષ્ય કથનનું કામ કયારેય નથી કર્યું. તારા-ગ્રહો જોવાનો થતી નથી. શોખ આકાશ પૂરતો જ રાખ્યો હતો. તે બહુ સારા વક્તા હતા અને ખગોળ ઉપરાંત પ્રાર્થના નિરંજન માલવજી વર્મા સમાજ, રેલવે ટાઈમ ટેબલ કે બર્નાર્ડ શોના નાટક જેવા વિવિધ વિષયો ઉપર સાહિત્ય સભામાં પ્રવચનો આપતા. પરન્યાતમાં (બીજાં નામ : નિરંજન બારહટ્ટ/નિરંજન બારોટ) લગ્ન થાય તેનો તેમને વાંધો ન હતો, પણ જ્ઞાતિના મુરતિયાઓની તેમનો જન્મ જામનગર જિલ્લાના રાજડા ગામમાં થયો બહુવ્યવસ્થિત લગ્નડાયરી રાખવાનો તેમને શોખ હતો અને તેમાં હતો. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં, પછીનું મુરતિયાઓનાં ભણતર વગેરે જેવી ઉપયોગી માહિતીની નોંધ વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધું. ૧૯૩૩ થી રાખતા હતા. લગ્નના મામલે જ્ઞાતિમાં બંને પક્ષવાળા તેમની આ ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત. તે માહિતીનો ઉપયોગ કરતા અને જરૂર પડે મધ્યસ્થી સ્વીકારતા | દરમિયાન ત્રણ માસ જેલવાસ પણ ભોગવ્યો. જયમલ્લ પરમાર હતા. પડછંદ દેહ અને માનસિક રીતે સ્વસ્થ, સમયપાલનના સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ આદરી. જયમલ્લ પરમાર ચુસ્ત આગ્રહી, વાંચવાના અને ચાલવાના ભારે શોખીન, તેવા જ અને નિરંજન વર્માનો પહેલવહેલો પરિચય અમૃતલાલ શેઠના ખાનપાનના અને ગંજીપો રમવાના પણ ભારે શોખીન, ભારે મીઠાના સત્યાગ્રહ વખતે રાણપુરમાં થયેલો. ગાંધીજીના આદર્શને Jain Education Intenational Page #577 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૧ ઝીલીને ધોલેરાનો મીઠા–સત્યાગ્રહ કરનાર અમૃતલાલ શેઠ તે તેમણે લગભગ ચારેક નવલકથાઓ, લોકકથા ગ્રંથાવલિ સમયે એક તેજોમૂર્તિ હતા. આ કાર્યમાં તેમને જે કેટલાક હેઠળ બાળવાર્તાઓ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ રાજસ્થાન સાથીઓ-રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, ઝવેરચંદ વગેરેની લોકકથાઓ, “આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય” (૧૯૪૫) જેવી મેઘાણી, મોહનલાલ (સોપાન), વજુભાઈ શાહ, ઈશ્વરલાલ દવે ચરિત્રપુસ્તિકાઓ, કેટલાંક વ્યંગ લખાણોના પુસ્તકો જેવું વિપુલ વગેરે મળવા ઉપરાંત રાણપુરથી આવેલા આ બંને યુવાનો પણ અને વૈવિધ્યસભર સાહિત્ય આપ્યું છે. તો અનુવાદકાર્ય પણ કર્યું મળ્યા. સમાનધર્મી એવા આ બંને યુવાનો વચ્ચેની મૈત્રી આજીવન છે. બની રહી. તે પછી આ લેખકબેલડી ઝવેરચંદ મેઘાણીની એમના મિલનસાર અને પ્રેમાળ સ્વભાવે એમને અનેકનાં છત્રછાયા હેઠળ ઊછરી. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ હૃદયમાં સ્થાન આપ્યું હતું. સરકાર ઉથલાવવાની પ્રવૃત્તિઓને મેઘાણી સાથે ફૂલછાબ સાપ્તાહિકના સહતંત્રી તરીકે કામગીરી કારણે પોલીસ પાછળ પડેલી, વેશપરિવર્તન કરીને ભાગતા ફરતા બજાવી. તેમણે પોતાનું લગભગ સઘળું લેખનકાર્ય જયમલ્લભાઈ હતા ત્યારે આંધ્રમાં એક રાતે નિરંજનભાઈને અકસ્માત થયો, પરમાર સાથે જ કર્યું છે. પાંસળીમાં ફ્રેકચર થયું અને ફ્રેકચરે હાડકાના ક્ષય (બોન ટીબી) ખગોળ ઉપરાંત તેમણે પંખી પરિચયનું સાહિત્ય પણ ને જન્મ આપ્યો. અને ૧૯૫૧માં ૬ઠ્ઠી મેના રોજ માત્ર બત્રીસ આપ્યું છે. આવું એક પુસ્તક તે “આપણે આંગણે ઊડનારાં.” વર્ષની ભર યુવાન વયે દક્ષિણ ભારતના આરોગ્યવરમ ખાતે તેમનું આ લેખો મૂળ “ફૂલછાબ”માં રાણપુરવાસી લેખકયુગલ શ્રી અવસાન થયું. નિરંજન વર્મા અને શ્રી જયમલ્લ પરમાર દ્વારા “જય-વિજય'ના જયમલ્લ પ્રાગજીભાઈ પરમાર ઉપનામ હેઠળ સંયુક્તપણે લખાયેલા. પછી તેમાં સુધારાવધારા કરીને તે પુસ્તકરૂપમાં પ્રસિદ્ધ થયું. અહીં એ નોંધવું જોઈએ કે (૧૯૧૦-૧૯૯૧) આ પુસ્તકની ભાષા સરળ, શૈલી પ્રાસાદિક અને દીર્ધ વર્ણનોએ નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર અને તેને વિશિષ્ટતા બક્ષી છે, પરંતુ પક્ષી વિષેના તેમના આ પુસ્તકમાં | આકાશદર્શન અને પંખીઓ વિષયક પુસ્તકોના લેખક પક્ષીવર્ણનમાં લોકસાહિત્યને એટલું ભારે સ્થાન મળ્યું છે કે કયાંક જયમલ્લભાઈનો જન્મ ૬-૧૧-૧૯૧૦ના રોજ વાંકાનેરમાં થયો પક્ષીઓ બાજુ પર રહી જાય છે. “ઊર્મિ”માં પણ તે લખતાં. હતો. પિતાનું નામ પ્રાગજીભાઈ, માતાનું સામબાઈ. ધોરણ ૭ ગુજરાતના પ્રકૃતિ અભ્યાસકોમાંના એક. તેમણે ૧૯૪૫માં પછી દક્ષિણામૂર્તિ, કાશી વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠમાં “આંગણાના શણગાર”, “ઊડતા ભંગી”, “વગડામાં અભ્યાસ. તેમની જુવાની લખઅલખના રંગે રંગાયેલી છે. વસનારાં”, “કંઠે સોહામણાં” અને “પ્રેમી પંખીડા” નામની સત્યાગ્રહ દરમિયાન સંકલ્પ કરેલો કે પરીક્ષા ન આપવી, એટલે પક્ષી પરિચય ગ્રંથાવલિની પુસ્તિકાઓ પણ લખેલી છે. ન આપી. પ્રમાણપત્રોથી વંચિત રહ્યા. ૧૯૩૩ થી ૧૯૪૨ શ્રી હરિનારાયણ આચાર્યની યાચનાથી તેમના પ્રખ્યાત દરમિયાન સત્યાગ્રહ અંગે અવારનવાર જેલવાસ. ૧૯૩૯ થી સામયિક “પ્રકૃતિ" માટે તેમણે રાણપુરનાં પક્ષીઓ વિષે એક ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે “ફૂલછાબ' સાપ્તાહિકના સરસ લેખમાળા લખી આપેલી. એક કાળે “કુમાર”માં શ્રી સહતંત્રી. નિરંજન વર્મા સાથે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ. ૧૯૫૦ આચાર્યની “વનેચર'ના ઉપનામથી આવતી ‘વનવગડાનાં વાસી’ થી ૧૯૫૬ સુધી “ફૂલછાબ' દૈનિક. ૧૯૬૦ થી ૧૯૬૫ સુધી નામની પક્ષીઓની લેખમાળાની તેમના પર થયેલી અસરનો ‘કલ્યાણયાત્રા' અને ૧૯૬૭ થી “ઊર્મિ નવરચના'ના તંત્રી. તેમણે નિખાલસતાથી ત્રણ સ્વીકાર કર્યો છે. ભારતની સ્વતંત્રતા ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક આજે જેઓ ભોગવી રહ્યા છે, એમાંના કેટલાકને ભાન હશે કે ગુજરાતી વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન. એમના જીવનનો એ સ્વતંત્રતાના પાયાની પ્રત્યેક ઈટ નિરંજન વર્મા જેવા અનેક પૂર્વાર્ધ દેશની આઝાદી માટે અને ઉત્તરાર્ધ લોકકલાની આબાદી નિરંજનોના રુધિરમાંસની કેવળ બનેલી છે. વર્માએ સ્વતંત્ર યુદ્ધ માટે અર્પણ કર્યો. જીવનભર અવિવાહિત રહેલા જયમલ્લભાઈની સમયે ગુપ્તવાસ કરેલો અને અંગ્રેજી હકૂમત સામે ભાંગફોડ જેવી જીવનસંગિની તેમની કલમ હતી. અવસાન : ૧૨ જૂન, ૧૯૯૧. પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા. સ્વદેશપૂજાને પડખે શોભે એવી જ એમણે નિરંજન વર્મા સાથેના સહિયારા લેખન દ્વારા એમની અપૂર્વ સાહિત્ય પૂજા હતી. અઢળક સાહિત્ય સર્જન કર્યું. “ખંડિત ક્લેવરો” (૧૯૪૨) ઉપરાંત બેએક નવલકથાઓ, લોકકલા ગ્રંથાવલિના ત્રણેક Jain Education Intemational Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ભાગોમાં કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ વગેરેની લોકવાર્તાઓ, દોલતપરી વગેરે જેવી સાતેક બાળકથાઓ આપી છે. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનાં છએક જીવન ચરિત્રોનાં પુસ્તકો લખ્યાં છે. બેએક વ્યંગચિત્રો (કટાક્ષવાણી) છે. ઉપરોક્ત પુસ્તકોની જેમ જ, સાથી લેખક નિરંજન વર્માના સહકારથી ‘“સરહદ પાર સુભાષ’ (૧૯૪૩) નામનો અનુવાદ પણ આપ્યો છે. સંત-સાહિત્ય પણ આપ્યું છે. અહીં એ નોંધવું જોઈએ કે વર્ષો પહેલાં ‘કુમાર’ સામાયિકમાં ગજાનન ભટ્ટની પંખી-નિરીક્ષણ' નામની અને તે પછી હિરનારાયણ આચાર્યની ‘વનવગડાનાં વાસી' નામની પશુપંખીનો પરિચય કરાવતી લેખમાળા આવતી હતી. ગુજરાતીમાં આ વિષય ઉપરનું તે પહેલું જ લખાણ હતું. તે પછી વર્મા અને પરમારની લેખક જોડીએ આપેલાં આ વિષય પરના પુસ્તકોમાં આ બે લેખમાળાની સ્પષ્ટ અસર અસર જોવા મળે છે. ખગોળ અને આકાશનિરીક્ષણ માટેનાં પુસ્તકોમાં “ગગનને ગોખે” (૧૯૪૪) અને “આકાશપોથી’’ (૧૯૫૦) છે. આવા ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનારાં આ પુસ્તકો આકાશના સફાઈદાર, સરસ તારા નકશાઓ સાથે આકાશના વિવિધ જ્યોતિપુંજોનો રસઝરતી શૈલીમાં પરિચય તો આપે જ છે, દેશપરદેશની તદ્વિષયક લોકકથાઓ તથા પુરાણકથાઓની માધુરી પણ આપણી સમક્ષ ઠાલવે છે. સહલેખકના અવસાન પછી પણ જયમલ્લભાઈની કલમ જીવનના અંત સુધી વણઅટકી ચાલુ રહી છે. તેમાં “ભૂદાન” (૧૯૫૫) જેવા ત્રિઅંકી અને “ઉકરડાનાં ફૂલ' (૧૯૫૬) જેવા એક–અંકી નાટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત : “આપણી લોકસંસ્કૃતિ” (૧૯૫૭), “લોકસાહિત્ય અને સંસ્કૃતિ' (૧૯૭૭) જેવાં લોકસાહિત્યનાં પુસ્તકો, લોકવાર્તાની રસલ્હાણ' : ૧-૨ (૧૯૮૨), “જીવે ઘોડાં જીવે ઘોડાં!' (૧૯૮૩) ઇત્યાદી સંપાદનો, તેમજ બાળકો માટેની “શેખચલ્લી ગ્રંથાવલિ' (૧૯૫૫) વગેરે જેવા બાળસાહિત્યના તથા “નશાબંધી ગ્રંથાવલિ’ (૧૯૫૯) જેવા પ્રચાર સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે. હિંદીમાં “ગુજરાત કે ખાંભી ઔર પાળિયા’ (૧૯૭૬) નામનું ઇતિહાસનું પુસ્તક પણ લખ્યું છે. “સમય સમયના રંગ” નામે સંસ્મરણો પણ આલેખ્યાં છે. “અલબેલા પંખીઓ' એ આમ તો ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલા પક્ષી પરિચયની જ સુધારેલી, નવસંસ્કરણ કરેલી કૃતિ છે, જેનું પ્રકાશન ૧૯૯૩માં થયું છે અને તેના લેખક તરીકે માત્ર જયમલ્લભાઈનું Jain Education Intemational પથપ્રદર્શક જ નામ મૂકવામાં આવ્યું છે. તેમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે અને પ્રખ્યાત ચિત્રકાર શ્રી સોમાલાલભાઈ શાહના પક્ષીઓના રંગીન ચિત્રો મૂકવામાં આવ્યા છે. આમાં પંખી પરિચય ઉપરાંત, પ્રજાજીવનમાં પક્ષીઓ, દૂહામાં પક્ષીઓ, લોકગીતો અને લગ્નગીતોમાં પક્ષીઓ વગેરે જેવા પંખીઓને લગતા અભ્યાસલેખો પણ આમેજ કર્યા છે. ‘ગગનને ગોખે” અને “આકાશપોથી’”ની નવી આવૃત્તિ જયમલ્લભાઈના અવસાન પછી ૧૯૯૪માં પ્રસિદ્ધ થઈ છે, જેમાં મૂળના કેટલાંક મહત્ત્વનાં અને જરૂરી તારા–નકશા મૂક્યા નથી અને લેખક તરીકે જયમલ્લભાઈનું જ નામ છે. છોટુભાઈ શંકરભાઈ સુથાર (૧૯૧૧-૧૯૯૩) (બીજાં નામ : અનિકેત જેપાબીઆ-જેપાળીઆ, ઇ. સુ. રમાકાન્ત શર્મા વગેરે) ડૉ. છોટુભાઈ શંકરભાઈ સુથારનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા ચકલાસી ગામમાં ૨૧-૯-૧૯૧૧ના રોજ થયો હતો. મૂળે રાજસ્થાનના જાંગીડ બ્રાહ્મણ, પ્રાથમિક શિક્ષણ ચકલાસી, માધ્યમિક શિક્ષણ નડિયાદ અને ઉચ્ચ શિક્ષણ વડોદરા તેમજ પૂણેમાં લઈ ૧૯૩૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં બી.એસ.સી.ની ડિગ્રી મેળવી. ૧૯૪૦માં પ્રયાગહિન્દી વિશારદની ઉપાધિ પણ મેળવી. ૧૯૪૦માં તેમનાં લગ્ન રમાબહેન સાથે થયેલાં. તેમને ચાર દીકરાઓ અને એક દીકરી એમ પાંચ સંતાનો છે. ૧૧ ઑક્ટોબર, ૧૯૯૩માં તેમનું અવસાન થયું. જીવનની કારકિર્દીનો આરંભ તેમણે શિક્ષકના વ્યવસાયથી કર્યો. સુરત, નડિયાદ, આણંદ વગેરે ગામોની શાળાઓમાં વિજ્ઞાનશિક્ષક તરીકે અને પછી ચાંગા, સુણાવ અને છેલ્લે વલ્લભવિદ્યાનગરના ચારુત્તર વિદ્યામંડળ સંચાલિત ચારેક શાળાઓમાં આચાર્ય તરીકે સેવાઓ આપી. ૩૩ વર્ષની શૈક્ષણિક કારકિર્દી બાદ ૧૯૬૮માં નિવૃત્તિ લીધી, પરંતુ નિવૃત્તિના ચારેક વર્ષ બાકી હતાં ત્યારે ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક હરિહરભાઈ ભટ્ટ અને ગણિતશાસ્ત્રી અને તેમના ચાહક તથા મિત્ર ડૉ. પ્રહ્લાદભાઈ ચુ. વૈદ્યની રાહબરી નીચે સંશોધન કરી ખગોળના ઇતિહાસમાં શોધનિબંધ લખીને ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી હાંસલ કરી. ગુજરાતીમાં લખાયેલો આ શોધનિબંધ “ભારતીય ખગોળશાસ્ત્ર : મૌલિક કે પરપ્રાપ્ત” એ નામે ૧૯૬૬માં પુસ્તક સ્વરૂપે પણ પ્રસિદ્ધ થયો હતો. Page #579 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૬૩ ખગોળના આજીવન અભ્યાસી એવા છોટુભાઈએ સંખ્યામાં નાના-મોટાં થઈ ખગોળનાં લગભગ ૫૦ પુસ્તકો ગુજરાતી ભાષા દ્વારા ખગોળજ્ઞાનનો પ્રચાર કરવાના હેતુથી ગુજરાતને આપ્યાં. આમાં પક્ષીઓ ઉપરનાં બે તથા કેટલાંક તેમના મિત્ર શ્રી ગોરધનભાઈ શનાભાઈ પટેલની સાથે મળીને, અનુવાદ કરેલાં પુસ્તકોનો પણ સમાવેશ થઈ જાય છે. ગણિત, ૧૯૪૫માં આણંદમાં ‘તારકમંડળ-આણંદ' નામની સંસ્થા ભૂમિતિ અને ભૂગોળ જેવા વિષય પરનાં ચારેક જેટલાં સ્થાપી અને તે દ્વારા “આકાશગંગા” નામના દ્વિમાસિકનું સાત વર્ષ પાઠ્યપુસ્તકો તો જુદાં જ. શ્રી હરિહરભાઈ ભટ્ટની સાથે મળીને સુધી સંપાદન કર્યું. ગુજરાતમાં ટેલિસ્કોપ બનાવવામાં પણ આ ભૂમંડલી સૂર્યગ્રહણ-ગણિત” (૧૯૪૯) જેવાં કેટલાંક પુસ્તકો મંડળે પહેલ કરેલી. ખગોળવિષયક ઠીકઠીક સંખ્યામાં પુસ્તકો પણ લખ્યાં છે. ઉપરાંત, જીવનના અંતિમ શ્વાસ સુધી એમણે અને તારા-નકશા પણ આ સંસ્થાએ પ્રકાશિત કર્યા. વિવિધ સામયિકોમાં પોતાના પ્રિય વિષય ખગોળશાસ્ત્ર પર લેખો આકાશગંગા' કેવળ ખગોળશાસ્ત્ર પરનું જ સામયિક હતું અને લખ્યા. આ લેખોનો જો સંગ્રહ કરી પ્રસિદ્ધ કરવામાં આવે તો આજે પણ આ વિષય ઉપર પ્રાંતિય ભાષામાં કોઈ માનવી કામ લગભગ એટલી જ સંખ્યામાં, ૫૦ જેટલાં બીજા વધુ ગ્રંથો સાંપડે. કરવાની હિંમત ન કરે. ત્યારે આવું સામયિક સાત વર્ષ સુધી તેમનાં કેટલાંક પુસ્તકોની યાદી (પ્રકાશન વર્ષ સાથે ) : ચલાવવું એ ભારે સાહસનું કામ હતું. ખગોળ જેવા શાસ્ત્રીય “આકાશના તારા નકશા” (૧૯૪૫), “વિશ્વદર્શન” (૧૯૪૫), વિષયને કેન્દ્રમાં રાખીને પ્રસિદ્ધ થતું એ ગુજરાતનું તો ખરું જ, “ચંદ્ર' (૧૯૪૭), “આભ અને ધરતી' (૧૯૪૯), “ધૂમકેતુ” કદાચ ભારતભરનું સર્વપ્રથમ લોકભોગ્ય ખગોળ સામયિક હતું. (૧૯૫૦), “અવકાશનું રહસ્ય” (૧૯૫૧), “અનંતની હવામાનની આગાહી કરી ચરોતરના ખેડૂતોને મદદરૂપ ભીતરમાં” (૧૯૬૦), “આપણું વિશ્વ” (૧૯૬૦), “નક્ષત્ર થવાય એ હેતુથી છોટુભાઈ-ગોરધનભાઈની જોડીએ ૧૯૪૪માં પરિચય” (૧૯૬૧), “બ્રહ્માંડ અને જીવસૃષ્ટિ' (૧૯૬૨), આણંદમાં એક હવામાનકેન્દ્રની સ્થાપના પણ કરેલી અને તેનું “બ્રહ્માંડ વિકસતું કે વિશ્રાંત' (૧૯૬૪), “તારા અને ગ્રહો” જોડાણ મુંબઈની તે કાળે પ્રખ્યાત કોલાબા વેધશાળા સાથે કરેલું. (૧૯૬૫), “તારાવિશ્વોની સંપત્તિ” (૧૯૮૬), “તારકતેજ અને થોડા સમય પછી સરકારી અમુક શરતોનું પાલન થઈ ન રંગ” (૧૯૭૧), “માનવી આંખ પ્રસારે છે' (૧૯૭૨), શકવાથી આ પ્રવૃત્તિ બંધ કરેલી અને એનાં સાધનો ત્યાંની “ઊંડાણનો તાગ” (૧૯૭૫), “ખગોળ પારિભાષિક કોષ” ખેતીવાડી કોલેજને સુપ્રત કરી દેવાયેલાં. (૧૯૭૫, હરિહરભાઈ સાથે), “પ્રાચીન ભારતમાં ગણિત” શશિ હોળતિ તેમના વૈપે (૧૯૭૮), “તારાદર્શન” (૧૯૭૯), “આકાશ અવલોકન” ગુજરાતના ઘણાં સામયિકોમાં પ્રગટ થતા. હિન્દી પ્રચારના કાર્યમાં (૧૯૮૭), “પંચાંગ સમજીએ” (૧૯૯૦), “છાયાયંત્ર” અને પણ તેમણે સારો એવો ભાગ ભજવેલો. “છિપા ખજાના” એમનું “તારાઘડી” (૧૯૯૦) વગેરે. હિન્દીમાં લખેલું પુસ્તક છે. ખગોળ, પશુ-પક્ષી, વનસ્પતિ તેમજ ડો. પ્ર. ચુ. વૈધ (ડો. પી. સી. વૈધ) સાહિત્યના અભ્યાસનો તેમને શોખ હતો. શ્રી હરિનારાયણ ગણિતજ્ઞ અને વિજ્ઞાની ડૉ. પ્રફ્લાદભાઈ ચુનીલાલ વૈદ્યનો આચાર્યના લેખોએ છોટુભાઈને પંખી, પતંગિયાં, જીવજંતુ વગેરેમાં જન્મ મામાને ત્યાં જૂનાગઢ જિલ્લાના શાપુર ગામે ઇ.સ. રસ લેતા કર્યા. આચાર્યના “પ્રકૃતિ' સામયિકમાં તેમની પંખીઓ ૧૯૧૮ના મે માસમાં થયો હતો. શાળામાં મૂકતાં તેમના પિતાએ અંગેની નોંધો પણ પ્રસિદ્ધ થતી. તેમણે “આપણાં પંખીઓ” ભૂલથી તેમની જન્મતારીખ ૨૩મી માર્ચ લખાવી, તેથી સત્તાવાર (૧૯૬૭) એ નામનું પંખીઓનો સરસ પરિચય કરાવતું પુસ્તક રીતે તેમની જન્મ તારીખ ૨૩મી માર્ચ ગણાય છે; પરંતુ ખરેખર પણ લખ્યું છે, જેમાં આપણા એક ઉત્તમ ચિત્રકાર શ્રી તેમની જન્મ તારીખ ૨૨ (કે ૨૩) મે ૧૯૧૮ છે. મૂળે સોમલાલભાઈ શાહનાં રંગીન ચિત્રો છે. આ પુસ્તકને ગુજરાત જામનગર વડનગરા નાગર. પિતા ચુનીલાલ મોનજી વૈદ્ય ઇન્ટર સરકાર તરફથી પ્રથમ ઇનામ મળેલું. જ્ઞાન-ગંગોત્રી ગ્રંથમાળાનું સુધી ભણી પોસ્ટ ઓફિસમાં જોડાયા અને પાછળથી તારમાસ્તર પ્રથમ પુસ્તક “બ્રહ્માંડ દર્શન” તેમના હસ્તે લખાયેલું. બનેલા. માતાનું નામ નિર્મળાબહેન. પિતાની વારંવાર બદલી પોતાના ૮૨ વર્ષના આયુષ્યમાં છોટુભાઈએ અંદાજે થતી. તેથી વૈદ્યસાહેબનું બાળપણ દામનગર, ધોલેરા, રાણપુર પચાસ વર્ષ સુધી લખ્યું-લગભગ સતત લખ્યું. મુખ્યત્વે અને ભાવનગર ખાતે વીત્યું. વૈદ્યસાહેબ ભાઈબહેનમાં સહુથી ગુજરાતીમાં અને ક્યારેક હિંદીમાં. અને બધાં મળીને એટલી જ 1 મળાન એટલી જ નાના. રાણપુરમાં માતાનું અવસાન થતાં પિતાએ બંને જવાબદારી Jain Education Intemational Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ પથપ્રદર્શક ઉપાડી. નાનપણમાં બંને ભાઈ વ્યાયામમાં બહુ રસ લેતા. આ ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરી, જેમાં ગુજરાત ગણિત મંડળની પ્રવૃત્તિમાં તેમના ગુરુ ક્રાંતિવીર સરદાર પૃથ્વીસિંહ હતા, જે સ્થાપના, ગણિત પ્રતિભા શોધ યોજના વગેરે ઉપરાંત, અંગ્રેજ સરકારથી બચવા તે કાળે ભાવનગરમાં નામ બદલીને “સુગણિતમ્ નામના ગણિતના એક સામયિકનો પણ સમાવેશ અજ્ઞાતરૂપે રહેતા હતા. ડો. વૈદ્યને વાંચવાનો શોખ પિતા તરફથી થાય છે. ૧૯૭માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મળ્યો. આમ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં તરીકે છ વર્ષ, ૧૯૭૭-૭૮માં નવી દિલ્હી ખાતે યુનિયન પબ્લિક થયું. ડૉ. વૈધે ચાર વર્ષની વયે માતા અને તેર વર્ષની વયે પિતા સર્વિસ કમિશનના સભ્ય તરીકે અને ૧૯૭૮-૮૦ સુધી ગુજરાત ગુમાવ્યા. જવાબદારી બધી મોટાભાઈ મધુસૂદન પર આવી પડી. યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી. ૧૯૩૨માં મધુસૂદનભાઈએ ગણિતમાં એમ.એ. કર્યું. અને ડૉ. વૈદ્ય ગણિતશાસ્ત્રી ખરા, પણ એમના સંશોધનનો નોકરીની શોધ માટે મુંબઈ પહોંચ્યા. ડૉ. વૈદ્યનું શિક્ષણ હવે વિષય ગણિત નહિ. સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાન છે. એવું કહેવાય મુંબઈમાં શરૂ થયું. ૧૯૩૪માં મેટ્રિક થઈ જોગેશ્વરની ઇસ્માઈલ કે ગણિતની મદદથી નૈસર્ગિક પરિઘટનાઓ સમજવી એ એમના યુસુફ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને સાથે સાથે દારૂણ આર્થિક | સંશોધનનો વિષય છે. વિષયવસ્તુની પસંદગી ભૌતિક પરિસ્થિતિમાં આવી પડેલા કુટુંબને ટેકો મળે તે માટે શિક્ષણનો વિજ્ઞાનમાંથી કરવાની. ગણિતની મદદથી તેનું પૃથક્કરણ કરવાનું ખર્ચો પોતે જ ઉપાડ્યો. આ માટે શિષ્યવૃત્તિઓ મેળવી અને અને એના પરથી કોઈ નવી પરિસ્થિતિ કે પરિઘટનાની આગાહી ટ્યૂશનો કર્યા. જો કે પ્રાધ્યાપક બન્યા પછી તેમણે ક્યારેય ખાનગી કરવાની. આ આગાહી મુજબ અવલોકનો થાય તો ગાણિતિક ટ્યૂશન કર્યા નથી. ૧૯૩૮માં ડિસ્ટીંકશન સાથે પ્રથમ વર્ગમાં પૃથક્કરણથી નિસર્ગ અંગેની આપણી સમજણમાં વધારો થાય. બી.એસ.સી. અને ૧૯૪૦માં પ્રથમ વર્ગ સાથે મુંબઈ એમના રસના મુખ્ય વિષય છે આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાનો યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી એમ.એસ.સી.ની પરીક્ષા પાસ વ્યાપક સિદ્ધાંત અને ગુરુત્વાકર્ષણ. આ અંગેના ૩૦ થી પણ વધુ કરી. તે પછી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં થોડો સમય લેખો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક પત્રિકાઓમાં પ્રસિદ્ધ ગણિતના વ્યાખ્યાતા તરીકે કામ કર્યા પછી બનારસ હિંદુ થયા છે. આ વિષયની આંતરરાષ્ટ્રીય અનેક સંસ્થાઓ સાથે તે યુનિવર્સિટીના ગણિતના પ્રો. વિષ્ણુ વાસુદેવ નારલીકરના હાથ ક્યાં તો પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે સંકળાયેલા છે. તેમના સંશોધન નીચે ભણવા ૧૯૪૨માં પત્ની અને છ માસની બાળકીને લઈ લેખોની કુલ સંખ્યા ૭૦ થી પણ વધુ છે. આ પૈકી કેટલાક તો બનારસ પહોંચ્યા. પ્રૉ. નારલીકરના કુટુંબ સાથે નવેક મહિના વિદેશના પ્રખ્યાત વૈજ્ઞાનિકો સાથે મળીને લખાયા છે. પરંતુ રહ્યા. આ નારલીકર એટલે આજના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. જયંત એમના સંશોધનોમાં પ્રખ્યાત કોઈ સંશોધન હોય તો તે છે એમના નારલીકરના પિતા. તે પછી ૧૯૪૩-૪૭ દરમિયાન સુરતની નામે ઓળખાતો વૈદ્ય મેટ્રિક'. અંતરિક્ષ કે દિક્કાલ એમ.ટી.બી. કૉલેજમાં, શરૂઆતમાં વ્યાખ્યાતા તરીકે અને (Spacetime)માં અંતર કે દૂરવનું માપન મેટ્રિક (Metric) પાછળથી અધ્યાપક તરીકે. ત્યાંથી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે. પરસ્પર ગમે તેવા સાપેક્ષ વેગ ધરાવતા બે ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ડૉ. ભાભાના હાથ નીચે સંશોધનમાં અવલોકનકારો માટે “મેટ્રિક અચળ રહે છે. ખગોળશાસ્ત્ર અને જોડાયા અને ૧૦ મહિના તેમની સાથે રહી મેસોન નામના બ્રહ્માંડ-વિજ્ઞાન માટે આ શબ્દનું વિશિષ્ઠ મહત્ત્વ છે. બ્રહ્માંડમાંનું કણોના પ્રકીર્ણન (scattering of mesons) અંગે સૈદ્ધાંતિક દ્રવ્ય દિક્કાલને વક્ર કરવામાં કારણભૂત બને છે. દિક્કાલની આ અભ્યાસ કર્યો. તે પછી વલ્લભવિદ્યાનગરની વી. પી. કૉલેજમાં વક્રતાને સમજાવવા માટે ઘણાબધા ગાણિતિક ઉકેલો રજૂ થયા. પ્રાધ્યાપક તરીકે જોડાયા અને સાથે સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી આ ઉપરાંત તેમનાં બીજાં પણ સંશોધનો છે. જેમકે, ૧૯૪૯માં ગણિતશાસ્ત્રમાં પી.એચ.ડી. કર્યું. તે પછી ૧૯૫૫માં ૧૯૭૩માં તેમના એક વિદ્યાર્થી ડૉ. લીલાભાઈ એ. પટેલ અને અમદાવાદની ગુજરાત કોલેજમાં આવ્યા અને ૧૯૫૯માં તેમણે મળીને કરેલી શોધ વિકિરણકારી કર–મેટ્રિક વિસનગરની એમ.એન. કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા બાદ (Radiation Kerr-Metric) કહેવાય છે. તેમાં ભ્રમણ ટૂંક સમયમાં જ ગુજરાત યુનિવર્સિટીના નવા ખુલેલા અનુસ્નાતક કરતા પ્રકાશિત (વિકિરણકારી) તારા કે અવકાશી પિંડના બાહ્ય ગણિત વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ સ્થળે ૧૯૭૧ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અંગે જે બાબત અન્ય વૈજ્ઞાનિકોને ઘણા સુધી રહ્યા. આ ૧૩ વર્ષના ગાળામાં તેમણે ગણિત વિભાગને સમયથી મૂંઝવતી હતી, તેનો ઉકેલ મળે છે. વિકસાવવા અને વિદ્યાર્થીઓને આ વિષયમાં રસ લેતા કરવા માટે Jain Education Intemational Page #581 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. ૫૬૫ ડૉ. વૈદ્યનાં લખાણોની વિશિષ્ટતા એ છે કે તે ઘણાં સરળ ૧૯૭૬ના સપ્ટેમ્બરને અંતે નિવૃત્ત થયા. આ સમયગાળામાં હોય છે. બાળકો માટે તેમણે વર્ષો પહેલાં, ૧૯૫૨ના અરસામાં એમણે રમતગમત અને સંસ્કાર પ્રવૃત્તિઓના સમીક્ષક, સમાચાર આણંદથી પ્રસિદ્ધ થતાં બાલમિત્ર' જેવા બાળ સામયિકમાં લેખો સંપાદક અને તંત્રી તરીકેની વિવિધ કામગીરી યશસ્વી રીતે લખેલા. આ ઉપરાંત, “સુગણિતમ્'માં તો ખરાં જ. આ બજાવી. પત્રકારત્વ, વિજ્ઞાન, સંસ્કૃત અને સંગીત તેમના રસના સામયિકમાં તેમણે નરસૈયો' ઉપનામથી લેખમાળાઓ પણ વિષયો હતા અને એ બધામાં તે બહુશ્રુત હતા. તેમનો સંસ્કૃતનો લખેલી. તેમના લેખો ‘કુમાર'માં પણ મોટી સંખ્યામાં પ્રસિદ્ધ થયાં અભ્યાસ તેમના વિજ્ઞાન વિષયક લેખોમાં અને ખાસ કરીને છે. તેમાં આવતી તેમની કેટલીક લેખમાળાઓ, ‘પસ્તીનાં પાનાં', ખગોળવિષયક લેખોમાં છતો થાય છે. ગમે તેવા અઘરા વિષયને અમેરિકા અને આપણે’, ‘અણુ-વિસ્ફોટ અને આપણે' વગેરે સામાન્ય માણસની ભાષામાં રજૂ કરવાની અને સંસ્કૃતિની બહુ લોકપ્રિય થઈ છે. આ ઉપરાંત, તેમના લેખો “નવચેતન', જાણકારીને કારણે ખપ પડે નવા શબ્દો બનાવી લેવાની તેમને બુદ્ધિપ્રકાશ' વગેરે જેવા અન્ય સામયિકોમાં પણ પ્રસિદ્ધ થયાં છે. કુદરતી ફાવટ હતી. એમના પ્રસન્ન મધુર વ્યક્તિત્વથી એમના અત્યાર સુધીમાં તેમનાં સાતેક પુસ્તકો ગુજરાતીમાં પ્રસિદ્ધ પરિચયમાં આવનાર સહુ કોઈ એમના આત્મીય બની જતા. થયાં છે. તેમાં હળવી શૈલીમાં જીવન પ્રસંગો આલેખતું ‘ચૉક સામાન્ય રીતે માનવી નિવૃત્ત થાય પછી આરામ કરે. અને ડસ્ટર' પણ છે. ૧૯૫૪માં તેમણે યંત્રવિદ્યાનું એક સરળ ગામગપાટા મારે કે ધર્મકર્મમાં પ્રવૃત્ત રહેતો હોય છે. કમ સે કમ પાઠ્યપુસ્તક પણ લખેલું. તેમણે અન્ય લેખકો સાથે લખેલા આપણે ત્યાં તો લગભગ આવું જ જોવા મળે છે. પણ મનુભાઈમાં “જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણી-૬ : ગણિતદર્શન” (૧૯૬૯) ને એક આશ્ચર્યજનક વાત એ બની કે ૧૯૭૬માં નિવૃત્ત થયા પછી ૧૯૭૦-૭૧ નું રાજય સરકારનું પારિતોષિક મળ્યું છે. તેમનું જીવનના અંત સુધીના લગભગ એક દાયકા જેટલા સમય સુધી “અખિલ બ્રહ્માંડમાં” (૧૯૬૭) નામનું ખગોળ પરનું પુસ્તક વિજ્ઞાનના પત્રકારત્વને વિકસાવવામાં, અગાઉના કરતાં પણ વધારે ઉલ્લેખનીય છે. “દશાંશ પદ્ધતિ શા માટે?” (૧૯૬૭) અને સક્રિય રહ્યા. પત્રકાર હતા તે ગાળામાં તેમણે વિજ્ઞાનવિષયક ઘણી “નવું ગણિત શું છે?” (૧૯૭૩) એ શીર્ષક હેઠળ તેમણે બે પરિચય પુસ્તિકાઓ લખી હતી અને કેટલાંક વિજ્ઞાનના અંગ્રેજી પરિચય પુસ્તિકાઓ પણ લખી છે. બાળકો માટે એમણે પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો હતો, પણ નિવૃત્તિ “દાદાજીની વિજ્ઞાનવાતો” નામની પુસ્તિકા લખી છે. પછીના આ ગાળામાં એમનું અર્પણ એથી ય વિશેષ રહ્યું. મનુભાઈ મહેતા (૧૯૧૨-૧૯૮૫) રવિવારના “જન્મભૂમિ-પ્રવાસી' સાપ્તાહિકના છેલ્લે પાને તેમના વિજ્ઞાનના લેખો છપાતા હતા. જેણે એક વિશાળ વાચકવર્ગને મનુભાઈ મહેતાનો જન્મ ૧૦ જુલાઈ, ૧૯૧૨ના રોજ વિજ્ઞાનાભિમુખ બનાવ્યો છે. આ લેખોમાંથી કેટલાંકને પસંદ કરીને સુરત જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. (કેટલાક સંદર્ભમાં બ્રહ્માંડની કથા' શીર્ષક હેઠળ જૂન ૧૯૮૬માં પ્રસિદ્ધ કરવામાં જન્મ વર્ષ ૧૯૧૦ છે). તેમણે શાળાનું શિક્ષણ ચીખલી અને આવ્યો છે. બીજું તેમનું પુસ્તક “સૂર્યમંડળ” (બ્રહ્માંડની કથા) છે. અમદાવાદમાં લીધું અને ઉચ્ચ અભ્યાસ વડોદરા, સુરત અને ૧૯૯૪માં તે પ્રસિદ્ધ થયું છે. અને તેમાં તેમના ૭૬ જેટલા લેખો મુંબઈની કૉલેજમાં કરી રસાયણશાસ્ત્ર સાથે બી.એસ.સી. થયા. આવરી લેવાયા છે. આ બંને પુસ્તકો મરણોત્તર પ્રકાશન છે. પણ વચમાં બનારસ જઈ બે વર્ષ ઇજનેરીનો અભ્યાસ પણ કરેલો આના પહેલાં લખેલો “વિજ્ઞાન-મુદ્રા” નામનો ગ્રંથ તેમની પણ તે પડતો મૂક્વો પડ્યો. અભ્યાસમાં ભારે તેજસ્વી. તેમનું હયાતીમાં જ, ૧૯૭૮માં પ્રસિદ્ધ થયો છે. તેમની પરિચય લગ્ન ૧૯૩૨માં જયાબહેન સાથે થયું હતું. ૧૪ જુલાઈ, પુસ્તિકાઓની સંખ્યા ૧૨ જેટલી થવા જાય છે. આ પુસ્તિકાઓ ૧૯૮૫ના દિવસે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી તેમનું ૧૯૫૯ થી ૧૯૮૦ના સમયગાળામાં પ્રસિદ્ધ થઈ છે. “સ્પટનિક અવસાન થયું. અને રોકેટ” (૧૯૫૯-૬૦), “અણુશક્તિ : ભસ્માસૂર કે આજીવન પત્રકાર રહેલા મનુભાઈ બહુમુખી પ્રતિભા કલ્પવૃક્ષ” (૧૯૬૦-૬૧), “વિમાન કેવી રીતે ઊડે છે?” ધરાવતા વિદ્વાન હતા. મનુભાઈ વિજ્ઞાનના ક્ષેત્રે હરતા-ફરતા (૧૯૬૧-૬૨), “ચંદ્ર પર ચડાઈ” (૧૯૬૩), “બોલતા તારા” જ્ઞાનકોશ જેવા હતા. મુંબઈના “જન્મભૂમિ' પત્રો સાથે તેમનો ચાર ' (૧૯૬૪), “સૃષ્ટિની ઉત્પત્તિ” (૧૯૬૫), “ઑટોમેશન” દાયકા જેટલો સંબંધ રહેલો. રણછોડદાસ લોટવાળાનું ‘પ્રજામિત્ર' (૧૯૬૬), “વિજ્ઞાનના સીમાડા-૧૯૭૦” (૧૯૭૦), બંધ પડતાં ૧૯૪૦ના નવેમ્બરમાં તે “જન્મભૂમિ'માં જોડાયા અને “અવકાશમાં જીવન હશે?” (૧૯૭૩), “પ્રયોગ-શાળામાં Jain Education Intemational Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ જીવની ઉત્પત્તિ” (૧૯૭૭), “વિજ્ઞાન–૧૯૭૯” (૧૯૭૯) અને “સૂર્યગ્રહણ” (૧૯૮૦) વર્ષો પૂર્વે પૂણેમાં કટલરીની નાનકડી હાટડી ચલાવતા શ્રી નાથાણી નામના સગૃહસ્થની અંગ્રેજી વાંચી નહિ શકવાની મૂંઝવણને પારખી જઈને, અંગ્રેજીમાં લખી શકવાની ક્ષમતા હોવા છતાં, વિજ્ઞાન વિષે જે કાંઈ લખવું તે માત્ર ગુજરાતીમાં જ, એવો ભીષ્મ સંકલ્પ કરનાર મનુભાઈ સાચે જ નોખી માટીમાંથી ઘડાયેલાં હતા. તેમના સંબંધી એક રસપ્રદ વાત ખગોળશાસ્ત્રી–લેખક ડૉ. જે. જે. રાવલે નોંધી છે. એક વરિષ્ઠ પત્રકારની વિનંતીથી મનુભાઈ “જન્મભૂમિ'માં મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમના કાર્યક્રમો અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરતા લેખો લખતા હતા. તેમાં જો કોઈ ક્ષતિ રહી જતી તો મનુભાઈ તરત ધ્યાન દોરતાં. આવી રીતે એકવાર પ્લેનેટોરિયમના કાર્યક્રમમાં એક તારા અંગે ખોટી માહિતી રજૂ થતાં તે અંગે મનુભાઈએ ધ્યાન દોરતા, ત્યારના પ્લેનેટોરિયમના ડાયરેક્ટર ડૉ. અરવિંદ ભટ નાગરે તે કાર્યક્રમની કેસેટ રાતોરાત બદલી નંખાવેલી! ૧૯૮૬માં હેલીનો ધૂમકેતુ પૃથ્વીની નજદીક આવવાનો હતો. તેના આગમનને વધાવતા ઘણા બધા લેખો તેમણે લખ્યા હતા. આ ધૂમકેતુ નિહાળવાની તેમની તીવ્ર ઇચ્છા હતી. આ ઇચ્છા તો બર ન આવી, પણ મનુભાઈ વાચકો માટે ધૂમકેતુ હેલી અંગેની માહિતીનો બહુ મોટો ખજાનો મૂકતા ગયા. ડો. ચશવંતભાઈ ગુલાબરાય નાયક ' (૧૯૦૯-૧૯૭૬). તેમનો જન્મ નવસારી જિલ્લાના દાંડી ગામમાં તા. ૬૭-૧૯૦૬ના રોજ થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વેગામ, દાંડી અને નવસારીમાં. ૧૯૨૫માં મેટ્રિક પાસ કરીને ૧૯૨૮માં વડોદરા કૉલેજમાંથી બી.એસ.સી. અને ૧૯૩૨માં એમ.એસ.સી. થયા. તે પછી મુંબઈ રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતાં કરતાં ૧૯૩૭માં પી.એચ.ડી. કર્યું. ડૉ. યશવંતભાઈ ભૌતિકશાસ્ત્રમાં ગુજરાતના સૌ પ્રથમ પી.એચ.ડી. હતા અને સર સી. વી. રામન જેવા પ્રખર વૈજ્ઞાનિક એમની થીસિસના પરીક્ષક હતા, જેમની તે સારી એવી પ્રશંસા પામેલા. તે પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક અને તે પછી આચાર્ય પદે સેવા આપી. સન ૧૯૬૭માં ગુજરાત કૉલેજમાંથી નિવૃત્ત થઈ, ૧૯૬૭ થી ૧૯૭૨ સુધી અમદાવાદની સી. યુ. શાહ કૉલેજ (માનવમંદિર) વિજ્ઞાન મહાવિદ્યાલયમાં આચાર્ય તરીકે પથપ્રદર્શક સેવા આપી. તેમણે ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું અને કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાનો રસ્તો મોકળો કરી આપેલો. ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવાની કે પૈસા અપાવી ને આર્થિક ચિંતાઓથી મુક્ત કરેલા. ડૉ. નાયકનું અવસાન સુરતમાં મે મહિનાની ૨૯મી તારીખે ૧૯૭૬માં થયું. ભૌતિકશાસ્ત્રના શિક્ષક તેમજ સંશોધક તરીકે ડૉ. નાયકે ચાર દાયકા ઉપરની સેવાઓ આપી હતી. તેમણે ચાલીસથી પણ વધુ સંશોધન લેખો આપ્યા છે. આમાંના કેટલાકનો ઉલ્લેખ પ્રો. મેકસ તથા પ્રો. કે. એલ. ચોપરા જેવા નિષ્ણાત લેખકોના પુસ્તકોમાં થયેલો છે. સંશોધન ક્ષેત્રે આગવા પ્રદાન માટે ૧૯૬૯માં ગુજરાત યુનિવર્સિટી તરફથી તેમને “ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવેલો. ૧૯૫૦ના અરસામાં તેમણે જર્મનીમાં હર્ઝ પર્વતમાળામાં દેખાતી “ધ બ્રાંકન બોઝ” અથવા “ધ ગ્લોરીઝ' કે “ધ સ્પેકટર ઓફ ધ બ્રોકન' જેવી વિરલ ઘટનાને ખૂબ જ સફળતાપૂર્વક પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવાની ટેકનિક (તકનીક) વિકસાવેલી. તેમનું “પૃથ્વીનો ઇતિહાસ” નામનું સચિત્ર પુસ્તક ૧૯૩૬માં પ્રસિદ્ધ થયું હતું અને તે કાળે ઘણું લોકપ્રિય થયું હતું. આ લોકભોગ્ય પુસ્તકની એકથી વધુ આવૃત્તિઓ થઈ છે. આ પુસ્તક લખવાની પ્રેરણા આપણા વિખ્યાત વિજ્ઞાનલેખક શ્રી પોપટલાલ ગો. શાહે આપેલી. બહુધા ડૉ. પી. જી. શાહના નામે ઓળખાતા શ્રી પોપટલાલભાઈએ પણ પોતાના વિજ્ઞાન લેખો દ્વારા ગુજરાતી વિજ્ઞાન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમણે સંપાદિત કરેલો “વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ” ઉલ્લેખનીય છે. આ શબ્દસંગ્રહ પ્રથમ ૧૯૩૭માં પ્રસિદ્ધ થયો હતો અને તેની બીજી આવૃત્તિ ૧૯૪૮માં પ્રગટ થઈ હતી. ણાં વર્ષો સુધી પી. જી. શાહે ગુજરાત સંશોધન મંડળ, મુંબઈના મુખપત્રનું સંપાદન કર્યું હતું. આ મુખપત્રમાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ લેખો આવતા હતા. ડૉ. નાયકે નિવૃત્તિકાળમાં, કહો કે પાછલી વયે, ‘કુમાર', લોકજીવન', “મિલાપ” અને “સંસ્કૃતિ' જેવા સામયિકોમાં વિજ્ઞાનલેખો લખ્યા હતા. અને આ રીતે પોતાનો વિજ્ઞાનપ્રેમ તથા જન સામાન્યમાં વિજ્ઞાનના પ્રસારનું કાર્ય જારી રાખ્યાં હતાં. કુમાર”માં ખગોળવિદ્યા પર એક લેખમાળા પણ લખેલી. જે એમના અવસાનને કારણે અધૂરી રહી. ખગોળ પરના તેમના આ સુગમ લેખો તે કાળે બહુ જાણીતા થયેલા. અગાઉ “પ્રસ્થાન'માં પણ તે લખતા હતા. ગુજરાત સાહિત્ય પરિષદના ૧૯૬૭ના Jain Education Intemational Page #583 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ અધિવેશનમાં વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે પણ ભૌતિકવિજ્ઞાનના સામયિક “પ્રમાણ” નું અને સૈદ્ધાંતિક અને તેમની વરણી થઈ હતી. પ્રાયોજિત ભૌતિકવિજ્ઞાનના સામયિક તથા ઇન્ડિયન નેશનલ ડૉ. સુધીરભાઈ પ્રધુમ્નાભાઈ પંડ્યા સાયન્સ સામયિકનું સંપાદનકાર્ય પણ તેમણે કર્યું છે. વળી તેમણે સ્વ-સંગત ક્ષેત્ર (Self-consistent ભારતના પ્રથમ પંક્તિના ન્યૂક્િલયર ભૌતિકવિજ્ઞાની અને ગુજરાતીમાં ખગોળને લોકભોગ્ય કરનાર વક્તા, લેખક અને field) સિદ્ધાંત પર આધારિત કાર્યક્રમ વિકસાવ્યો છે, જે ગુજરાતમાં વિજ્ઞાનને જનસાધારણ સુધી પહોંચતું કરવાના પ્લાઝમા અને ઘનાવસ્થા ભૌતિકશાસ્ત્રમાં ઉપયોગી થઈ પડે તેવો ઉદ્દેશથી બનેલી ગુજરાત એકેડેમી નામની સંસ્થાના સ્થાપકોમાં છે. સમૂહ-સિદ્ધાંત (group theory) અને સાંખ્યિકી એક. ડૉ. સુધીરભાઈ પંડ્યાનો જન્મ ૧૧ જુલાઈ, ૧૯૨૮ના યાંત્રિકીના ઉપયોગના આધારે વિકસાવેલી તેમની પદ્ધતિથી આંતરક્રિયાના ઘટકોનો યુગ્મન અભ્યાસ કરી શકાયો. રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતા પ્રદ્યુમ્નભાઈ આણંદજી પંડ્યા ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. તેમણે સ્નાતક કક્ષા સુધીનું ડૉ. પંડ્યાનું ઘણું સંશોધન સામાન્ય માનવી માટે સમજવું શિક્ષણ સુરતમાં અને અનુસ્નાતક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીમાંથી અઘરું હોઈ, તેમાં ઊંડા નહિ ઊતરીએ. પરંતુ તેમના આ બધા લીધું. તે પછી પી.એચ.ડી.ની ઉપાધિ તેમણે ન્યૂયોર્કની રોચેસ્ટ સંશોધનોની અગત્યતા સમજીને, અને ખાસ તો સૈદ્ધાંતિક યુનિવર્સિટીમાંથી મેળવી. ન્યુકિલયર અને ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે તેમનાં મૂલ્યવાન પ્રદાનને તેમણે ૧૯૫૦ થી ૧૯૫૩ સુધી પરમાણુ-ઊર્જા ધ્યાનમાં લઈને, ગુજરાત સરકારે ૧૯૯૪માં પ્રતિષ્ઠિત વિક્રમ વિભાગના સંશોધન માન-સભ્ય (ફેલો) અને ૧૯૫૩ થી સારાભાઈ એવોર્ડ પણ તેમને એનાયત કર્યો છે, તો પૂણે ખાતે ૧૯૫૬ સુધી રોચેસ્ટર યુનિવર્સિટીમાં સ્નાતક મદદનીશ તરીકે યોજાયેલા ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના અધિવેશનમાં ભૌતિકશાસ્ત્ર કામગીરી કરી. તે પછી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ વિભાગનું સુવર્ણજયંતી વ્યાખ્યાન આપવાનું બહુમાન પણ તેમને લેબોરેટરી (PRL)માં રીડરથી શરૂઆત કરીને તેના નિયામક મળ્યું છે. (ડિરેકટર) તરીકે અને માનાઈ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. સુધીરભાઈએ ગુજરાતીમાં સામાન્ય વાચક સમજી શકે આ ઉપરાંત, “ઇન્સા” (Indian National science તેવાં કેટલાંક વિજ્ઞાન ઉપરના લેખો, મુખ્યત્વે “કુમાર’ સામયિકમાં Academy-INSA)ના વરિષ્ઠ વિજ્ઞાની અને સી.એસ. અને પુસ્તકો બહુધા અન્ય લેખકો સાથે મળીને લખ્યાં છે. આવાં આઈ.આર. (Council of scientific and Industrial પુસ્તકોમાંના કેટલાક તે આ : “શુક્રની સૃષ્ટિ' (૧૯૭૯, Reasearch)ના નિવૃત્ત અને માનદ્ પદવીધારી, સન્માનનીય સહલેખક : સુરેશ ૨. શાહ) “લૂટો” (૧૯૮૫, સહલેખકો : (ઇમેરિટસ) પ્રાધ્યાપક તરીકે પણ સેવાઓ આપી. આ દરમિયાન પ્રમોદ દી. અંગ્રેજી, સુરેશ ર. શાહ), ધૂમકેતુ હેલી” (૧૯૮૬, ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી ઈટાલીના ટ્રિીયેસ્ટી ખાતે ઇન્ટરનેશનલ સહલેખક : પ્રમોદ દી. અંગ્રેજી). સહલેખક ડૉ. પ્રમોદભાઈ સેન્ટર ફોર થિયોટિકલ ફિઝિકસમાં સંશોધન–મદદનીશ તરીકે અંગ્રેજી (જન્મ : ૨૧-૭-૧૯૩૧ અને અવસાન : ૧૪-૧૦પણ કામગીરી બજાવી. ૧૯૯૫) ખગોળશાસ્ત્રી હતા. આરંભમાં તે અમદાવાદની આ ઉપરાંત ભારતમાં ચાલતી ભૌતિકશાસ્ત્રની ઘણી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સાથે અને તે પછી અમદાવાદ પ્રવૃત્તિઓ સાથે તે વિવિધ રીતે સંકળાયેલા છે. જેમ કે ઇન્ડિયન ખાતેની વેધશાળા સાથે સંકળાયેલા હતા. ગુજરાતી વિશ્વકોશમાં ફિઝિકસ એસોસિએશન (IPA) અને ઇન્ડિયન એસોસિએશન ખગોળના અધિકરણો લખતા હતા. તે એક અચ્છા ખગોળલેખક ઓફ ફિઝિકસ ટીચર્સ (IAPT)ના પ્રમુખ તરીકે અનુક્રમે હતા. જાણીતા વિજ્ઞાન લેખક શ્રી નગેન્દ્રવિજયના “સ્કૉપ' નામના ૧૯૭૩-૭૫ અને ૧૯૯૮-૯૦માં તેમની વરણી થઈ હતી. વિજ્ઞાન સામયિકમાં તેમણે ખગોળવિજ્ઞાનના લેખોના સલાહકાર ગુજરાત સાયન્સ એકેડેમીના સ્થાપક સભ્ય અને પ્રમુખ તરીકે પણ થોડો વખત સેવા આપી હતી. બીજા સહલેખક પ્રો. (૧૯૮૦-૮૨) અને ગુજરાત સૌર ઊર્જા સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ શાહ મૂળ ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક છે. તેમણે મોટે (૧૯૮૦–૮૨) તરીકે પણ તેમણે કામ કર્યું છે. કમ્યુટરની ભાગે પાઠ્યપુસ્તકો લખ્યાં છે, અને જે લોકભોગ્ય વિજ્ઞાન મદદથી શિક્ષણ આપવાના સંખ્યાબંધ પ્રોગ્રામ તેમણે વિકસાવ્યા પુસ્તકો લખ્યા છે તેમાં ડૉ. સુધીરભાઈ પંડ્યાની આ જ વિષય છે. આ બધી પ્રવૃત્તિ સાથે ઇન્ડિયન એકેડમી ઓફ સાયસિઝના પરની વ્યાખ્યાન શ્રેણીના આધારે લખાયેલું “મૂળભૂત કણો” Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૮ (૧૯૮૯), તથા પારિભાષિક કોશ-ભૌતિકવિજ્ઞાન” (૧૯૯૯, સહલેખક : પ્રા. અરુણ ૨. વામદત્ત), “પારિભાષિક કોશ : ખગોળવિજ્ઞાન' (૨૦૦૨) વગેરેનો સમાવેશ થાય છે. પ્રા. રૂસ્તમ રાવ (૧૯૨૯-૨૦૦૩) પામ્યા. પ્રાધ્યાપક રૂસ્તમજી ડોસાભાઈ રાવનો જન્મ સુરતના પારસી દસ્તુર કુટુંબમાં તા. ૨-૧૧-૧૯૨૯ના રોજ થયો હતો. કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત નબળી. પિતા મીલમાં નોકરી કરતા. માતાની સતત માંદગી. બે ભાઈ અને એક બહેન. બધાં જ અપરણિત. પોતે સૌથી નાના. એક ભાઈનું માનસિક અસ્થિરતાની અસહ્ય પીડામાં યુવાનીમાં જ મૃત્યુ. મોટાભાઈ નોકરી અર્થે પાકિસ્તાન રહ્યા. પાછળથી પ્રા. રાવે તેમને સુરત બોલાવી લીધા. માતા-પિતા પહેલાં અવસાન મોટાબહેનની હૂંફ અને સાથ એમના માટે માતાના વાત્સલ્ય સમાન. શાળાનું શિક્ષણ સુરતમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં બી.એસ.સી. (૧૯૫૧) અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમ.એસ.સી. (૧૯૫૪) કર્યા પછી સાત વર્ષ સુધી સુરતની એમ.ટી.બી. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે, તે પછી વલસાડમાં પાંચ વર્ષ ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે અને એન.કે.એમ. સાયન્સ કૉલેજમાં અને છેલ્લે આર્ટ્સ, સાયન્સ, કૉમર્સ કૉલેજ–ખોલવડમાં ૨૦ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપ્યા પછી, બહેનને સંભાળવાની ચિંતામાં સન ૧૯૮૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ વહેલી લઈ લીધી. પરિવારમાં મોટાભાઈ અને પછી મોટાં બહેનના અવસાનથી પ્રૉ. રાવ પાછલી વયે એકલા પડી ગયા પણ સંશોધન, વાંચન, લેખન અને મનન સતત ચાલતા રહ્યા. તા. ૨૦ મી ઑક્ટોબર, ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું. તેમના રસના વિષયો અનેકવિધ હતા, જેમાં સંગીત, ચિત્રકળા, વ્યંગચિત્રો (કાર્ટૂન) દોરવા વગેરેનો સમાવેશ થતો હતો. ડ્રૉઈંગની તેમણે બે પરીક્ષા પણ આપી હતી. તેમને ટપાલટિકિટ-સંગ્રહનો પણ શોખ હતો. ટેબલ–ટેનિસ પણ રમતા હતા. હાર્મોનિયમ, વાયોલીન, માઉથઑર્ગન વગેરે જેવાં વાઘો બહુ સરસ વગાડી શકતા હતા. પારસી શાઈ રમૂજી શૈલી પણ તેમને સહજ હતી. ક્યારેક ક્યારેક વર્તમાનપત્રોમાં ચર્ચાપત્રો લખવાનો પણ તેમને શોખ હતો. તે પારસી હતા પરંતુ બહુ સરસ ગુજરાતી બોલતા-લખતા હતા. ભાષા શતપ્રતિશત શુદ્ધ. વિજ્ઞાનના લોકભોગ્ય લેખો, ખાસ કરીને ખગોળ વિષય પરના તેમના લેખો ‘સુગણિતમ્’, Jain Education Intemational પથપ્રદર્શક ‘વિજ્ઞાનદર્શન’, ‘કુમાર’વગેરે સામયિકોમાં પ્રસિદ્ધ થતા હતા. ‘કુમાર’ માસિક પ્રત્યે તેમને વિશેષ પક્ષપાત હતો. અને ‘કુમાર’ સામયિકને પ્રોત્સાહનરૂપે ગુપ્તદાન પણ કર્યું છે. પોતાની સમ્યક આજીવિકામાંથી જે કાંઈ બચાવ્યું તેમાંથી ગુજરાતના બે પ્રતિષ્ઠિત સામયિકોને દાન આપતા ગયા છે. એવી જ રીતે અધ્યાપકમંડળને તેમ જ એમને ઘેર કામ કરતા નીરુબહેનના યોગક્ષેમની વ્યવસ્થા કરવાનું પણ ચૂક્યા નથી. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા ખગોળ પરના લેખોને મઠારીને તેમણે પાછલી વયે એક પુસ્તક લખ્યું : “ખગોળ અર્થાત્ અંતરીક્ષની ઉપાસના'', પ્રૉ. રાવનું લખેલું આ માત્ર એક જ વિજ્ઞાન પુસ્તક છે. આ પુસ્તક તેમણે જાતે જ પ્રસિદ્ધ કર્યું અને તેના મૂલ્યની સામે ‘નિઃશુલ્ક' એવું લખ્યું. આ પુસ્તક તેમણે ઘણાં રસજ્ઞજનોને ભેટ આપ્યું. આ સચિત્ર પુસ્તક ખગોળશાસ્ત્ર પરના આપણા અલ્પ સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. ખગોળવિજ્ઞાનને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રૉ. રાવનો આશય હતો અને તે બરાબર પાર પડ્યો હતો તેની પ્રતીતિ એ વાત પરથી આવશે કે ધો. ૧૦માં વિજ્ઞાન ભણાવતા શિક્ષકો આ પુસ્તકનો ઉપયોગ ક્યારેક સંદર્ભગ્રંથ તરીકે કરે છે. ડૉ. જ્યોતીન્દ્ર નવીનચંદ્ર દેસાઈ જ્યોતીન્દ્રભાઈ દેસાઈનો જન્મ ભરૂચમાં તારીખ ૨૯-૮૧૯૩૬ના રોજ થયો હતો. તેમના પિતા નવીનચંદ્રભાઈ ભરૂચની યુનિયન હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ હતા. ૧૯૫૨માં ત્યાંની રૂસ્તમજી સોરાબજી દલાલ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. અહીંથી ૧૯૫૬માં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના વિષયો સાથે પ્રથમ દરજ્જે બી.એસ.સી.ની ડિગ્રી મેળવી. અહીંથી જ એમ.એસ.સી. તે કાળના કૉલેજના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને પાછળથી ગુજરાત કૉલેજના પ્રિન્સીપાલ બનેલા ડૉ. યશવંતભાઈ ગુલાબરાય નાયકના માર્ગદર્શન નીચે શરૂ કર્યું. આ માટેનો તેમનો વિષય હતો : Optics of Coloured colloids. કલિલી (colloidal) અવસ્થામાં રહેલા પદાર્થ દ્વારા અલ્પમાત્રામાં થતું પ્રકાશ શોષણ કેવી રીતે ચોક્સાઈપૂર્વક માપી શકાય તે સૂચવતું આ સંશોધન હતું. તે પછી ડૉ. નાયકના હાથ નીચે જ ૧૯૬૦-૬૩ના ગાળામાં પી.એચ.ડી. માટેનું સંશોધન શરૂ કર્યું. વિષય હતો : Magneto-Optical Effects in Colloids. આ અભ્યાસમાં કલિલી કણો દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવીભુત પ્રકાશ પર થતી અસરો દર્શાવતા Page #585 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૯ સમીકરણો તારવ્યા અને તેની પ્રાયોગિક ચકાસણી કરી. આ વાતાવરણમાં ઉત્સર્જાતા રાત્રી પ્રકાશના વર્ણપટીય અભ્યાસ દ્વારા દરમિયાન, ભારત સરકારના સંશોધક છાત્ર (રિસર્ચ સ્કોલર) તે વિસ્તારનું તાપમાન, ગ્રહરૂપ નિહારિકાઓ (planetary તરીકે પસંદ થયા. ૧૯૬૩માં એક વર્ષ માટે અમદાવાદના nebulae) તરીકે ઓળખાતા અવકાશી પદાર્થો દ્વારા ઉત્સર્જિત અટીરામાં નાયબ વૈજ્ઞાનિક અધિકારી (જૂનિયર સાયન્ટિફિક પ્રકાશના વર્ણપટીય અભ્યાસ દ્વારા તેના વિસ્તરણના વેગનું ઑફિસર) તરીકે અને ૧૯૬૪ થી ૧૯૬૬ સુધી ભારત માપન વગેરેનો સમાવેશ થાય છે. સરકારની છાત્રવૃત્તિવાળું અનુડોદ્રીય પદ (Post તેમના એક અન્ય ઉલ્લેખનીય સંશોધનમાં, દિવસ Doctoral Fellowship) સ્વીકારીને ફરીથી ગુજરાત દરમિયાન પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરોમાંથી ઉત્સર્જિત કૉલેજ ખાતે સંશોધન કાર્ય શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ડૉ. થતા ક્ષીણપ્રકાશ અથવા તો દિન વાયુદીપ્તિ (day airનાયકના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. માટે રજીસ્ટર્ડ થતા glow)ના માપન માટે તેમણે વિકસાવેલી મૌલિક પદ્ધતિનો ઘણાં વિદ્યાર્થીઓના સંશોધનની રાહબરીનું કામ કર્યું. આ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓમાં પ્રો. એચ. એસ. શાહ (જે પાછળથી તેમના ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા આબુ ખાતે ગુરુશિખર colour physics પરના સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપર સ્થાપવામાં આવેલી વેધશાળામાં ઇન્ફારેડ (અવરક્ત) જાણીતા થયા) તથા ભાવનગર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના ટેલિસ્કોપના સફળ સ્થાપન પાછળ તેમનો મહત્ત્વનો ફાળો છે. નિવૃત્ત અધ્યાપક પ્રૉ. આર. વી. મહેતા (જેમણે ફેરો ફલૂઈડ આરંભના વર્ષોમાં આ ટેલિસ્કોપ દ્વારા પ્રાપ્ત થતા પ્રતિબિંબો Ferro Fluid પરના પોતાનાં સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ક્ષતિયુક્ત જણાયા હતા. પ્રો. દેસાઈએ ખાસ ચકાસણી પદ્ધતિઓ નામના મેળવી છે) જેવાનો સમાવેશ થતો હતો. આ ત્રણ જણાએ તે કાળે ગુજરાત કૉલેજમાંથી ટાંચા સાધનો અને જરૂર પડે પોતે અજમાવીને આ ક્ષતિનું કારણ શોધી કાઢ્યું. તેમણે બહુ સ્પષ્ટપણે તારવ્યું કે આમ થવા પાછળનું કારણ ટેલિસ્કોપના દર્પણની જ વિકસાવેલાં ઉપકરણો દ્વારા સંશોધન કરીને કલિલી દ્રાવણમાં સપાટીમાં રહેલી ક્ષતિઓ છે. પછી સપાટીને બરાબર કરવા ઉદ્દભવતી કેટલીક વિશિષ્ટ ચુંબક-પ્રકાશીય (magneto દર્પણને યુનાઈટેડ કિંગ્ડમ મોકલવામાં આવ્યો. તે પછી ટેલિસ્કોપ optical) અસરો શોધી. આ મહત્ત્વનું સંશોધન હતું અને પાછળથી તેનો ઉલ્લેખ અનેક આંતરરાષ્ટ્રીય સંશોધન પત્રોમાં બરાબર કામ કરતું થયું. કરવામાં આવ્યો છે. તેમણે આશરે સો જેટલા મૌલિક સંશોધનપત્રો લખ્યા છે તે પછી ડૉ. દેસાઈ ૧૯૬૬માં અમદાવાદની ફિઝિકલ અને આઠ જેટલા યુવાન વૈજ્ઞાનિકોના પી.એચ.ડી. સંશોધનનું રિસર્ચ લેબોરેટરી (PRL) માં જોડાયા. તે કાળે થુંબા ખાતે માર્ગદર્શન કર્યું છે. આ ઉપરાંત ઘણા બધા લોકભોગ્ય વિજ્ઞાનરૉકેટના ઉડ્ડયન દ્વારા વાતાવરણના ઉચ્ચ સ્તરોમાં અભ્યાસ લેખો, જાહેર વ્યાખ્યાનો તેમજ ટીવી અને રેડિયો વાર્તાલાપો પણ માટેના કેટલાંક પ્રયોગો ચાલતા હતા. જ્યોતીન્દ્રભાઈ તેમાં આપ્યા છે. ગુજરાતી વિશ્વકોશમાં પણ તે ખગોળવિષયક અધિકરણો લખે છે. જોડાયા. પણ પછી ૧૯૭૫માં લેબોરેટરીમાં ખગોળશાસ્ત્રનો વિભાગ શરૂ થતાં તેમાં જોડાયા અને અહીં રહી તેમણે ડો. જે. જે. રાવલ વાતાવરણના ઉચ્ચ સ્તરો તેમજ અવકાશી પદાર્થો દ્વારા થતા જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ (રાવળ)નો જન્મ પ્રકાશના ઉત્સર્જનની વર્ણપટ રેખાઓના ઝીણવટભર્યા અભ્યાસ હળવદમાં ૧૯૪૫ની ૩૦મી માર્ચના રોજ થયો હતો. તેમણે માટે ફેબ્રી-પૅરો સ્પેકટ્રોસ્કોપી (Fabry perot spectros મુંબઈની પાર્લે કૉલેજ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને યુનિવર્સિટી copy) નામે ઓળખાતી વર્ણપટદર્શન સાથે સંકળાયેલી પદ્ધતિ ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં તથા કલકત્તા યુનિવર્સિટીની વિકસાવી, જે ભારતભરમાં પ્રથમ વખત અપનાવાઈ અને આ એસ.એન. બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ સાયન્સમાં અભ્યાસ પદ્ધતિ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ માટે અમદાવાદની આ કરી ૧૯૭૦માં એપ્લાઈડ મેથેમેટિક્સ સાથે એમ.એસ.સી., સંસ્થાએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. ૧૯૭૨માં પ્યૉર મેથેમેટિક્સ સાથે ફરી એમ.એસ.સી., આ દરમિયાન તેમણે કરેલા અગત્યના સંશોધનોમાં ૧૯૭૪માં ફિઝીકલ સાયન્સના વિષયમાં એમ.ફિલ. અને ખગ્રાસ સૂર્યગ્રહણ સમયે, સૂર્યમાં કિરીટાવરણ (કોરોના)ના ૧૯૮૬માં એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં ડી.એસ.સી.ની તાપમાન તથા તેમાં પ્રવર્તતી ગતિનો અભ્યાસ, પૃથ્વીના ડિગ્રી મેળવી છે. Jain Education Intemational Page #586 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ આ ઉપરાંત તેમણે હિંદી, સંસ્કૃત અને જર્મન ભાષાઓમાં પણ પદવીઓ મેળવી છે. તેમણે મુંબઈના નેહરુ પ્લેનેટેરિયમમાં શરૂઆત લેકચરર તરીકે કરી અને પછી તેના ડિરેકટર રિસર્ચ, જોઈન્ટ ડિરેક્ટર અને છેવટે તેના ડિરેકટર (નિયામક)ના પદે પહોંચ્યા. ત્યાંથી નિવૃત્ત થઈ તેમણે “ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી” (ભારતીય ગ્રહમાલિકા સંગઠન)ની સ્થાપના કરી, અને હાલમાં તેના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળે છે. ખગોળના પ્રસાર-પ્રચાર માટે અને પ્રત્યક્ષ આકાશદર્શન કરાવીને લોકોમાં રસ જાગૃત કરવાની નેમ સાથે શરૂ થયેલી આ સંસ્થા વિજ્ઞાન લેખકોને પ્રોત્સાહક ઇનામો આપવા વગેરે જેવી પણ ઘણી પ્રવૃત્તિઓ કરે છે. આવો એક પુરસ્કાર ખગોળવિજ્ઞાન લેખક સ્વ. મનુભાઈ મહેતાની સ્મૃતિમાં વિજ્ઞાન લેખકોને આપવામાં આવે છે. આ સોસાયટીના મુખપત્રનું નામ “સૂર્યા છે અને તેમાં ખગોળને લગતી ઘટનાઓ તથા જાણકારી આપતા લેખો વગેરે મુખ્યત્વે અંગ્રેજીમાં આપવામાં આવે છે. ખગોળને ક્ષેત્રે ડૉ. રાવલે સૂર્યમંડળના જન્મ, વિકાસ અને રચનાના નવા સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે, ગ્રહોના અંતરોનો નિયમ સ્થાપિત કર્યો છે, અને બુધ અને શુક્રના ગ્રહોને ફરતા ઉપગ્રહો હોવાના સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે. શનિ, યુરેનસ, નેપથ્યન અને ગેલેક્સીની ફરતે વલયો હોવાની વાત પણ તેમણે કરેલી અને તેની સાબિતી આપતા જે સિદ્ધાંતો આપ્યા, તે પાછળથી વોયેજર અને પાયોનિયર અંતરિક્ષ યાનોએ સાબિત કર્યા. તેમણે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અને ગેલેક્સી પર પણ કેટલુંક સંશોધન કર્યું છે. ધૂમકેત, લઘુ ગ્રહો અને ઉકાકંડો (ઉલ્કાપિંડ ગત) પર પણ સંશોધન કર્યું છે. આવી બાબતોના અભ્યાસ માટેની ટુકડીઓના માર્ગદર્શક તરીકે કામ કર્યું છે. ઉકાપિંડ ગર્તના અભ્યાસ માટે તેમણે હિમાચલ પ્રદેશની સ્ટેટ કાઉન્સિલ ઑફ સાયન્સ ટેકનોલોજી એન્ડ એન્વાયરોમેન્ટના એકકાળના વરિષ્ઠ વિજ્ઞાન અધિકારી ડૉ. શ્યામ સિંહ ચંદેલ સાથે મળીને વિશેષ સંશોધન કર્યું છે. તેમણે અનેક સામયિકોમાં અને મુખ્યત્વે મુંબઈના જન્મભૂમિ-પ્રવાસી'માં ખગોળવિજ્ઞાન અંગે સેંકડો લેખો લખ્યા છે. તેમણે “જન્મભૂમિ-પ્રવાસી'માં સન ૨૦૦૦-૨૦૦૧ના ગાળામાં નવી સદીને આવકારતી “સહસ્ત્રાબ્દીનું વિજ્ઞાન' નામની એક લાંબી લેખશ્રેણી લખી હતી, જેમાં વિતેલા યુગોમાં વિજ્ઞાનના બધા જ ક્ષેત્રે થયેલી પ્રગતિ આવરી લેવાઈ હતી. આ લેખ–શ્રેણી ઉલ્લેખનીય છે. તેમણે સામાન્ય લોકો માટે લખાતા ખગોળના લેખોનું માધ્યમ મુખ્યત્વે ગુજરાતી રાખ્યું છે, પરંતુ પથપ્રદર્શક તેમણે ક્યારેક હિંદી અને અંગ્રેજીમાં પણ લખાણ કર્યું છે. તેમણે ખગોળવિજ્ઞાન પર ૫૦૦ થી વધુ વ્યાખ્યાનો આપ્યાં છે. રેડિયો અને ટી.વી. ઉપર પણ અનેક કાર્યક્રમો આપ્યા છે. દેશ-વિદેશની ઘણી કૉન્ફરન્સ અને વર્કશોપ્સમાં ભાગ લીધો છે અને આવી પરિષદો ઘરઆંગણે મુંબઈમાં પણ યોજી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન સામયિકોમાં તેમના અત્યાર સુધીમાં પચીસેકથી વધુ સંશોધનપત્રો પ્રસિદ્ધ થયા છે. અમેરિકાની ‘નાસા' સંસ્થાએ પણ તેમને સંશોધન કરવાની સવલતો અને સગવડતા આપીને આમંત્રેલા. દેશ-વિદેશની અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓના તે સભ્ય છે અને જગતની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે. મોનાસ યુનિવર્સિટીમાં તે ત્રણ મહિના પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. તેમને સાયન્સના મોડેલો બનાવવાનો, ચિત્રકામ, સંગીત અને પ્રવાસનો શોખ છે. સૂર્યમંડળની સમજણ' નામની ચાર, “પચાસ વર્ષમાં વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ”, “પ્લેનેટેરિયમની કથા”, “અજાયબ આકાશ” વગેરે પરિચય પુસ્તિકાઓ લખી છે. તેમણે લેખન-ક્ષેત્રે માનેલા પોતાના માનસ-ગુરુ' શ્રી મનુભાઈ મહેતાના અવસાન પછી તેમના લેખોનું સંકલન કરાવીને, તેમાં જરૂરી સુધારા કરીને કેટલાક સંગ્રહો તૈયાર કરી, પ્રસિદ્ધ કરવામાં મદદ કરી છે. ડો. અરૂણકુમાર દવે અરુણકુમાર મનુભાઈ દવેનો જન્મ રાજકોટમાં ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના રોજ થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા, જામનગર અને ભાવનગરમાં અભ્યાસ કરીને બી.એસ.સી., એમ.એસ.સી. અને રસાયણશાસ્ત્રમાં Ph.d.ની ડિગ્રીઓ મેળવી છે. ૧૯૭૨માં લોકભારતી ગ્રામ-વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા અને પછી લોકસેવા મહાવિદ્યાલય, લોકભારતી, સણોસરાના નિયામક તરીકે કામગીરી બજાવી. હાલમાં અરુણભાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેની ફરજ બજાવે છે. ડૉ. દવે વિવિધ સામયિકોમાં અને દૈનિકોમાં વિજ્ઞાનના લેખો લખે છે. વિજ્ઞાનશિક્ષણ, ઊર્જા, પર્યાવરણ, અવકાશવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન અને ગ્રામીણ યંત્રોદ્યોગશાસ્ત્ર (રૂરલ ટેકનોલોજી) તેમના રસના વિષયો છે. વિજ્ઞાનના વિષયોને લગતા જાહેર વ્યાખ્યાનો પણ આપે છે. અત્યાર સુધીમાં આવા ૪૦૦ થી પણ વધુ વ્યાખ્યાનો તેમણે આપ્યાં છે. તેમણે ગુજરાતી ભાષામાં સૌથી જૂના અને છેલ્લા ૩૩ વર્ષથી એકધારા ચાલતા જાણીતા વિજ્ઞાન Jain Education Intemational Page #587 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૦૧ સામયિક “વિજ્ઞાનદર્શન’ નું ઘણાં વર્ષ સુધી સફળ સંપાદન કર્યું છે. પણ ભૌતિકશાસ્ત્રમાં મેળવી છે. ૧૯૭૦ થી મુંબઈની ભાભા તેમાં તેમનાં પત્નીનો ફાળો પણ રહેલો છે. આ સામયિકને આજ એટમિક રિસર્ચ સેન્ટરમાં સાયન્ટિફિક ઑફિસર તરીકે ભારત સુધી જીવતું રાખવાનો યશ પણ દવે દંપતિને ફાળે જાય છે. સરકારના પહેલા વર્ગની સેવામાં કાર્યરત છે. વિજ્ઞાનને લોકભોગ્ય અને જીવનલક્ષી બનાવવા પરેશભાઈ સોસાયટી ફૉર કલીન એન્વાયર્નમેન્ટ તથા વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તેમણે “લોકભારતી લોકવિજ્ઞાન લોકવિજ્ઞાન ચળવળના સક્રિય સભ્ય છે. ૧૯૮૦માં દાંડીકૂચની . કેન્દ્ર' નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ કેન્દ્રએ આજ સુવર્ણજયંતી ઊજવવા તેમણે છ મિત્રો સાથે દાંડીકૂચના જ માર્ગે સુધીમાં અનેકવિધ સફળ કાર્યક્રમો પાર પાડ્યા છે. વિજ્ઞાનને અને તેના જ સમયપત્રક પ્રમાણે પચીસ દિવસની ૨૪૦ માઈલ સરળ, રસિક, જીવનોપયોગી અને સસ્તુ બનાવીને ગુજરાતના પદયાત્રા કરી હતી. યાત્રા દરમિયાન તેમણે વિવિધ વિષયો પર પ્રાથમિક વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે નવી દિશા બતાવવા માટે તેમને સ્લાઈડો અને ફિલ્મો બતાવી અને વિદ્યાર્થીઓને તેમજ જનતા દિવાળીબહેન મોહનલાલ મહેતા એવોર્ડ અને “મરાઠી વિજ્ઞાન સાથે રહી વિવિધ વિષયો પર ચર્ચા કરી. ત્યારપછી, વિવિધ પરિષદ' (૧૯૯૬) દ્વારા અપાતો એવૉર્ડ સહિતના ઘણા સંસ્થાઓમાં જઈ વિજ્ઞાનના લોકપ્રસારની પ્રવૃત્તિ કરી. તેમણે એક પ્રતિષ્ઠિત પારિતોષિકો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. બાળકલ્યાણ સંસ્થામાં તો બારેક વર્ષ જેટલા લાંબા સમય સુધી ડૉ. દવેને ગ્રામોત્કર્ષ માટે વિજ્ઞાન પ્રચાર-પ્રસાર કરવા બદલ કામ કર્યું છે. ૨૦૦૨ના વર્ષ માટેનો રાષ્ટ્રીય કક્ષાનો “જમનાલાલ બજાજ વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર તે ઘણાં વર્ષોથી લખે છે. એવૉર્ડ આપવામાં આવ્યો છે. આ એવૉર્ડ ગાંધીજીના અંતેવાસી તેમની “ખગોળ ખૂંદીએ-રેડિયો તરંગે” નામની પુસ્તિકા બહુ જમનાલાલ બજાજની સ્મૃતિમાં ૧૯૭૭માં સ્થાપવામાં આવેલા જાણીતી છે. આ પુસ્તિકા પહેલી વાર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ જમનાલાલ બજાજ ફાઉન્ડેશન' દ્વારા આપવામાં આવે છે. આ બોર્ડ (ગુજરાત રાજ્ય) ૧૯૭૬માં પ્રસિદ્ધ કરી હતી. તે પછી પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમને ઉપરાષ્ટ્રપતિના હસ્તે મુંબઈ ખાતે મુંબઈના સોમૈયા પબ્લિકેશન્સે પણ તે પ્રગટ કરી. વચ્ચે વચ્ચે આપવામાં આવેલો. થોડા સંવાદોરૂપે લખાયેલી આ સચિત્ર પુસ્તિકા રડાર અને રેડિયો તેમણે આકાશવાણી માટે પણ કામ કર્યું છે અને એકસો ખગોળશાસ્ત્રનો સરસ પરિચય આપે છે. તેમણે “કૃત્રિમ જેટલી સ્કિટ્સ પણ લખી છે. તેમણે વિજ્ઞાનના વિશેષ અભ્યાસ ઉપગ્રહોનો ઉપયોગ”, “ભોપાળની હોનારત”, “એકસ-રેની માટે ૧૯૯૨માં અને ૨૦૦૧માં અમેરિકા અને યુરોપના દસેક એક સદી”, “બાયોટેકનોલોજી શું છે?” વગેરે જેવી પરિચય દેશોનો વ્યાપક પ્રવાસ કરેલો. ડૉ. દવેને વાંચન, લેખન, પુસ્તિકાઓ લખી છે. તેમણે “જન્મભૂમિ-પ્રવાસી”, “નવનીતવ્યાખ્યાનો આપવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. સમર્પણ”, “અખંડ આનંદ', “નિરીક્ષક, તથા અંગ્રેજી “ઇન્ડિયન તેમણે “લેસર”, “દક્ષિણ ધ્રુવ પર ભારતીયો”, “હેલીનો એકસપ્રેસ', “ઓનલૂકર' વગેરે સામયિકો-દૈનિકોમાં વિજ્ઞાન, ધૂમકેતુ”, “ઓઝોન છતમાં ગાબડું”, “ગ્રીનહાઉસ ઇફેકટ”, વિજ્ઞાનની અસર, ગાંધીવિચાર તથા સામાજિક વિષયો ઉપર “એસિડ રેઈન”, “મિસાઈલની કથા”, “બ્રહ્માંડમાં પૃથ્વી” સંખ્યાબંધ લેખો લખ્યા છે. ડૉ. પરેશભાઈ મુંબઈના આકાશવાણી વગેરે જેવી પરિચય પુસ્તિકાઓ લખી છે. “રમતાં રમતાં પરથી અવારનવાર વાર્તાલાપો આપે છે. આકાશવાણીની “વિજ્ઞાન વિજ્ઞાન”, “સજીવ ખેતી” નામની પુસ્તિકાઓ પણ તેમણે લખી અને ટેકનોલોજી પ્રસારણ' અંગેની સલાહકાર સમિતિના પણ છે. પર્યાવરણના અભ્યાસુઓ માટે “પર્યાવરણ શાસ્ત્રનો સભ્ય રહી ચુક્યા છે. અભ્યાસક્રમ” નામે વિસ્તૃત પોથી તૈયાર કરી છે. તેમને ભારતની વિવિધ ભાષાઓનો પરિચય કરવાનો પરેશ વૈધ અને વિવિધ પ્રકારના લોકોને મળવાનો શોખ છે. તેમને નાટક, ચિત્રકામ અને સંગીતનો પણ શોખ છે. પરેશ રવીન્દ્રરાય વૈદ્યનો જન્મ ૩૧મી જુલાઈ, ૧૯૪૯ના રોજ ભૂજમાં થયો હતો. તેમણે ભૂજ અને અમદાવાદમાં અભ્યાસ પંકજ જોશી કરીને ગુજરાત યુનિવર્સિટીની બી.એસ.સી.ની ડિગ્રી અને તે પછી પંકજભાઈ શાંતિલાલ જોશીનો જન્મ ૧૯૫૪ના એપ્રિલની મુંબઈ યુનિવર્સિટીની એમ.એસ.સી. અને પી.એચ.ડી.ની ડિગ્રીઓ ૨૫મી તારીખના રોજ શિહોરમાં થયો હતો. ગણિતશાસ્ત્રમાં Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ પથપ્રદર્શક એમ.એસ.સી. અને આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં પી.એચ.ડી.ની ડિગ્રીઓ મેળવ્યા પછી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં સંશોધનકાર્ય કરી ૧૯૮૧માં બે વર્ષ માટે અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયા હતા. ૧૯૮૩માં તે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા અને હાલ તે જ સંસ્થામાં પ્રોફેસર તરીકે સંશોધન કરે છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેનું તેમનું સંશોધન આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામ્યું છે. તેમનું આ વિષય પરનું અંગ્રેજી પુસ્તક ગ્લોબલ આસ્પેકટ ઇન ગ્રેવિટેશન એન્ડ કોસ્મોલોજી” ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિકશાસ્ત્રની પ્રતિષ્ઠિત સંશોધન ગ્રંથમાળાના મણકારૂપે ૧૯૯૩માં પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકમાં વિગતવાર અને ગણિતીય રીતે અનેક મૉડેલ્સ બનાવીને એમણે સાબિત કર્યું કે કોઈ મહાકાય તારાનું બળતણ ખતમ થઈ જતા જ્યારે તેનું ગુરુત્વીય ભંગાણ (સંકોચન) શરૂ થાય છે ત્યારે તેની અંતિમ અવસ્થારૂપે કેવળ બ્લેક હોલ જ નહીં, પણ નેકેડ સિંગ્યુલારિટી એટલે કે વિસ્ફોટક અગ્નિગોલક પણ બની શકે છે--બધે આવા ગોલકની શક્યતા જ વધુ છે. આ વિચારે સ્ટીફન હોકિંગ વગેરે જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકોની બ્લેક હોલની માન્યતાને હચમચાવી નાંખી. ઘણાં વર્ષો પછી ડૉ. જોશીની આ શોધને દુનિયાના ઘણાં વૈજ્ઞાનિકોએ સ્વીકારની મહોર મારી છે. ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિશે તે અવારનવાર લેખો લખે છે તેમ જ વ્યાખ્યાનો આપે છે. ભારત તેમ જ વિશ્વના ઘણા દેશોની યુનિવર્સિટીઓમાં તે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે જાય છે. તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં પોતાના શોધનિબંધો પણ રજૂ કર્યા છે. વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ, યોગવિદ્યા તથા યોગનો સંબંધ અને સંગીત એમના રસના વિષયો છે. તેમણે ગુજરાતીમાં “તારાસૃષ્ટિ : સર્જન અને વિલય”, “સાપેક્ષવાદ” “ખગોળનો મહાપ્રશ્ન : તારાનો વિલય” વગેરે પુસ્તિકાઓ લખી છે. “જન્મભૂમિ-પ્રવાસી’ વગેરે વર્તમાનપત્રોમાં તેમના લેખો અવારનવાર પ્રસિદ્ધ થાય છે. ડો. પરંતપ નાનુભાઈ પાઠક પરંતપભાઈ નાનુભાઈ પાઠકનો જન્મ અમદાવાદમાં પ૧-૧૯૩૪ના રોજ થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્રમાં એમ.એસ.સી કર્યું અને તે પછી અમદાવાદની ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી (RRL)માં ડૉ. વિક્રમ સારાભાઈના માર્ગદર્શન હેઠળ બ્રહ્માંડ કિરણો (cosmicrays) વિષયમાં સંશોધન કાર્ય સાથે ૧૯૭૦માં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ, ‘ભારતીય અવકાશ સંશોધન સંગઠન' (ઇસરો)ના જુદા જુદા એકમોમાં વૈજ્ઞાનિક તરીકે કામગીરી બજાવી. જાન્યુઆરી ૧૯૯૪માં ૨૩ વર્ષોની લાંબી સેવા બાદ અમદાવાદના “અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો)માંથી વરિષ્ઠ વૈજ્ઞાનિકના પદ ઉપરથી નિવૃત્ત થયા. ડૉ. પરંતપભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના વિકાસકાર્ય સાથે શરૂઆતથી જ ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા. આર્યભટ, ભાસ્કર તથા આઈ.આર.એસ. (IRS) ઉપગ્રહોની યોજનાઓમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. આ ઉપગ્રહો વડે મળેલી માહિતી દ્વારા દેશની નૈસર્ગિક ભૂ-સંપત્તિ તેમ જ હવામાનના અભ્યાસમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. પોતાના આ સમૃદ્ધ અનુભવો અને તલસ્પર્શી જ્ઞાનનો ઉપયોગ કરીને છેલ્લાં ૩૦ વર્ષોથી ગુજરાતીમાં વિજ્ઞાનના લોકભોગ્ય લેખો લખે છે. તેમના લેખોમાં મુખ્યત્વે અવકાશ વિજ્ઞાન, અવકાશ ટેકનોલૉજી (રોકેટ, ઉપગ્રહ) અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયો પરની તેમની સચિત્ર લેખમાળાઓ (અગાઉના) “સમર્પણ', અને પાછળથી ‘નવનીત સમર્પણ' તરીકે ઓળખાતા માસિકમાં તેમ જ ‘કુમાર’ વગેરે જેવા વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. ગુજરાતી વિશ્વકોશ સાથે તેના આરંભકાળથી જ સંકળાયેલા રહ્યા છે. શરૂઆતથી જ તેમનાં લખેલા વિવિધ અધિકરણો અને વ્યાપ્તિલેખો તેમાં પ્રસિદ્ધ થયા છે. વિજ્ઞાન અને ટેકનોલૉજીના મુદ્દાઓ સરળ ભાષા અને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવામાં પરંતપભાઈ સારી હથોટી ધરાવે છે. આ ઉપરાંત, આકાશવાણી-અમદાવાદ ઉપરથી વિજ્ઞાનના વિવિધ વિષયો પર ઘણા વાર્તાલાપો પ્રસારિત થયા છે. અવકાશવિજ્ઞાન (સ્પેસ) તેમનો શોખનો વિષય રહ્યો છે. અને આ અંગે નવો ચીલો પાડતા તેમનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે : “અવકાશ ક્ષેત્રે ભારત” (૧૯૯૭) અને “અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓ” (૨૦૦૨). પહેલા પુસ્તકની એકથી વધુ આવૃત્તિ થઈ છે. બંને પુસ્તકો સચિત્ર છે અને અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓમાં તો પુષ્કળ રંગીન ફોટાઓ આપ્યા છે. તેમનું ત્રીજું પુસ્તક “બ્રહ્માંડ કિરણો : પ્રયોગશાળાથી બ્રહ્માંડ સુધીની યાત્રા” (૨૦૦૫) છે, જેમાં આ વિષય ઉપર સામાન્યજનને રસપ્રદ માહિતી મળે છે. અંતરિક્ષવિજ્ઞાન સંબંધી ગુજરાતીમાં પ્રમાણભૂત લખનારા જે બહુ થોડા લેખકો આપણે ત્યાં છે. તેમાં પરંતપભાઈનું સ્થાન મોખરે છે. Jain Education Intemational Page #589 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ૦૩ ગુજરાતના સમાજશાસ્ત્રીઓ –(ડો.) હરેશકુમાર એસ. ઝાલા માનવજીવનને અને તેનાં સર્જનોને સમજવા અનેક પ્રકારના અભ્યાસો અને શાસ્ત્રો વિકસતાં જાય છે. સામાજિક સંબંધોને જ કેન્દ્રમાં રાખીને વિકસતું જતું સામાજિક વિજ્ઞાન એટલે જ સમાજશાસ્ત્ર. ગુજરાતે જેમ વિવિધક્ષેત્રે અનેક પરિવર્તનો જોયાં, અનેક નરપુંગવોએ જેમ પોતાના ક્ષેત્રમાં પ્રબળ ક્ષમતાનું દર્શન કરાવ્યું તેમ સમાજશાસ્ત્રીઓએ પણ મૂલ્યવાન પ્રદાન નોધાવીને અનોખી ભાત પાડી છે. સંશોધન, પ્રકાશન અને ગુજરાતના સમાજશાસ્ત્રને એક નવી દિશા, માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતમાં ૧૯૪૮-'૫૧ના ગાળામાં બરોડા અને ભાવનગરમાં સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભ થયો. પ્રસ્તુત લેખમાળામાં કર્મલક્ષીઓની જીવન સાધનાનું સુપેરે દર્શન કરાવ્યું છે. પ્રસ્તુત, “ગુજરાતના સમાજશાસ્ત્રીઓ” ની લેખમાળા રજૂ કરનાર (ડૉ.) હરેશકુમાર એસ. ઝાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાજશાસ્ત્રભવનમાં રીડર તરીકેની સેવા આપી રહ્યા છે, એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરેલ છે. નાઘેર' વિસ્તારની કોળી જ્ઞાતિ પર તેમણે પી.એચ.ડી. કરેલ છે. સમાજશાસ્ત્રમાં અસંખ્ય પુસ્તકો અને અભ્યાસ લેખો લખ્યા છે. તેઓએ અનેકવિધ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક વર્કશોપ, પરિષદ અને કોન્ફરન્સમાં હાજરી આપી છે. ડૉ. ઝાલાના પિતાશ્રી શામજીભાઈ ઝાલા કુંડલિયા બી.એડ. કૉલેજમાં આચાર્ય તરીકે સેવા આપેલ છે. હાલમાં શ્રી મીરામ્બિકા એજ્યુકેશન કોપ્લેકસના નિયામક તરીકે સેવા આપે છે. તેમનાં માતુશ્રી વસંતબેન શિક્ષિક હતાં, તેમનાં બેન (ડૉ.) સ્મિતાબેન ઝાલા કુંડલિયા આર્ટ્સ-કોમર્સ કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે સેવા આપે છે. (ડૉ.) હરેશકુમાર ઝાલાએ આ લેખમાળા તૈયાર કરવામાં અનેકવિધ–સંદર્ભો તેમજ વ્યક્તિગત મુલાકાતનો આધાર લીધેલ છે. સમગ્ર પરિવાર શિક્ષિત છે, સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. આ લેખમાળામાં ભાવનગર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના નિવૃત્ત અધ્યક્ષ ડૉ. સુમનબેન ચૌધરી પાસેથી પણ કેટલાંક પરિચયો ઉપલબ્ધ બન્યા છે. ધન્યવાદ. - સંપાદક સમાજ અને સંસ્કૃતિના કાશી અને મક્કા સ્વ. ડો. આઈ. પી. દેસાઈ ગુજરાતના સમાજ શાસ્ત્રીઓનો પ્રારંભ સ્વ. આઈ. પી. દેસાઈ સાહેબના નામથી થાય. દેસાઈ સાહેબનો જન્મ નવસારી જિલ્લાના પણ ગામમાં ૩૧, જુલાઈ ૧૯૧૧ના થયેલ હતો. તેઓનો અભ્યાસ સુરત અને મુંબઈમાં થયો હતો. તેઓએ પોતાનું પી.એચ.ડી.નું શોધ કાર્ય મૂર્ધન્ય-સમાજશાસ્ત્રી પ્રો. પૂર્વેનાં માર્ગદર્શન હેઠળ કરેલ હતું. તેઓએ પોતાની સેવા શામળદાસ કોલેજ, ભાવનગર, પૂના યુનિવર્સિટી, તેમજ એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાં આપેલ હતી. તેઓએ ૧૯૯૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સ્વ. ખર્ચે ‘સેન્ટર ફોર રીજીયોનલ ડેવલપમેન્ટ સ્ટડીઝ' નામનું કેન્દ્ર સુરત શહેરમાં શરુ કર્યું. તેઓએ, તેમનાં સમગ્ર જીવન દરમ્યાન અનેક પુસ્તકો, નિબંધો અને અહેવાલો લખ્યા હતાં. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ ગુજરાત સરકારની અનેક કમીટીમાં સ્થાન પામ્યા હતાં જેમાં, તેમની કામગીરી અને માર્ગદર્શન અતિ મહત્ત્વનાં રહ્યાં હતા. તેઓ ૧૯૭૭-૭૯ સુધી ભારતીય સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતા. રાજશ્રીમુનિના ધાર્મિક મઠમાં તેઓ (પંચમહાલ) રહ્યા હતા. સમગ્ર જીવન દરમ્યાન તેમણે સત્તાધીશો, લોકશાહીમાં અતૂટ વિશ્વાસ ધરાવતા લોકોના સંપર્કમાં રહ્યા. ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદના મંત્રી તેમજ 73 Jain Education Intemational Page #590 -------------------------------------------------------------------------- ________________ પ૦૪ પ્રમુખ તરીકે પણ સેવા આપેલી હતી. | ભારતના વિવિધ રાજ્યોના જ્ઞાતિ સમુદાયો સાથે હંમેશના સંપર્કમાં રહેતા હતા. પ્રો. એમ. એન. શ્રીનિવાસની સાથે તેમણે જ્ઞાતિ વિષયક નિબંધો પણ તૈયાર કરેલા. તેઓ ભારતના સમાજશાસ્ત્રના સ્કોલરો સાથે સતત સંપર્કમાં રહેતા હતાં. તેમણે દક્ષિણના જ્ઞાતિ સમુદાયનો શ્રીનિવાસ સાથે રહીને અભ્યાસ કરેલો હતો. તેઓ સમાજશાસ્ત્રમાં એક સ્પષ્ટ વક્તા તરીકે પણ જાણીતા છે. તેઓએ નિવૃત્તિ બાદ પણ દિલ્હીની જે.એન.યુ. યુનિવર્સિટીમાં એમેરીટ્સ પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી છે. તેઓએ 'Family in India' નામનું પુસ્તક લખેલું છે. તેમનાં લખેલાં પુસ્તકો ભારતની વિવિધ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે અભ્યાસમાં લેવામાં આવે છે. તેઓનાં પુસ્તકોનો એક સંપુટ મુંબઈ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગમાં અભ્યાસક્રમમાં છે. તેઓનું લખાણ ખૂબ જ અને વ્યાપક સમૃદ્ધ લખાણ તરીકે ગણવામાં આવે છે. આમ ઉપરાંત તેમના અસંખ્ય લખાણો અને નોંધ સમાજશાસ્ત્રમાં એક મૂળભૂત ગ્રંથ તરીકે ગણવામાં આવે છે. જો કે, વિવેચકોએ તેમને નૃવંશશાસ્ત્રી ગણેલા હતા. મૂળભૂત રીતે રેડકલીફબ્રાઉન અને મેલીનોવસ્કીની અસર તળે તેમનાં લખાણો જોવા મળેલાં હતાં. જો કે, આ દરેક બાબતો તેમની સમાજશાસ્ત્રીય વ્યાપકતાને સ્પષ્ટ કરે છે અને વધુ સુરેખ બનાવે છે. તેઓએ બહોળા વિષયો ઉપર બૃહદ લખાણ લખેલ છે. તેમનું સર્જન આ પ્રમાણે છે. (1) Aspect of Family in Mahuva (2) Tribal demand for Autonomous State (3) Vedchhi Movement (4) Untouchablity in Rural Gujarat (5) Caste Violence and the Social Structure (6) Caste as a Basic of Backwardness (7) Division and Hierarchies (8) The craft of sociology and other Essays. તેઓ આજીવન અવિવાહિત રહ્યા પરંતુ તેમનું કુટુંબ અત્યંત વિશાળ હતું. જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટકર્તાઓ અધિકારીઓ, રાજકીય આગેવાનો અને કર્મશીલોનો સમાવેશ થાય છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમણે સાહિત્ય અને સામાજિક માળખામાં રઘુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી, લક્ષ્મણ શાસ્ત્રી તેમજ પી. વી. કાનના ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૭૪, વર્ષની વયે “સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના કેમ્પસમાં ૨૬-જાન્યુઆરી ૧૯૮૫માં તેઓ સ્વર્ગવાસી થયા. પથપ્રદર્શક બૃહદ્ સમાજના સંયોજક અને સમદર્શી સ્વ. (ડો.) એ. આર. દેસાઈ ભારત અને ગુજરાતમાં જે કેટલાક માર્કસવાદી વિચારધારાને વરેલા સમાજશાસ્ત્રીઓ ગણાય છે તેમાં ડૉ. એ. આર. દેસાઇની ગણના મુખ્ય છે. ૧૯૬૪માં ફ્રાન્સમાં મળેલી આંતરરાષ્ટ્રીય ગ્રામીણ સમાજશાસ્ત્રની પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. ૧૯૭૧માં સીનિયર ફેલો તરીકે સોવિયેટ રશિયામાં ત્રણ માસ માટે સરકારના આમંત્રણથી ગયા હતા. ૧૯૭૩-૭૫ સુધી આર.સી.એસ. આર.ના સીનિયર ફેલો તરીકે Dialectics of Indian Development attach independence' ઉપર અભ્યાસ વિકસાવ્યો હતો. તેઓ source Book of labour movement in Indiaના માનદ્ ડિરેકટર તરીકે નિમણૂંક પામેલા હતા. ડૉ. દેસાઈ સાહેબે પોતાની સેવાઓ દીર્ધકાળ સુધી બોમ્બે યુનિવર્સિટીમાં આપેલ હતી. તેમનું સાહિત્ય સર્જન આ પ્રમાણે છે. (૧) સમાજખંડ ભાગ-૧ થી ૪ (અનુવાદ) Society પુસ્તકનો અનુવાદ (૨) જ્ઞાતિઓ ક્યાંથી આવી? (૩) ભારતીય સમાજ અને સંસ્કૃતિના પ્રવાહો (૪) ભારતનું ગ્રામીણ સમાજશાસ્ત્ર (૫) ભારતીય રાષ્ટ્રવાદના સામંત વલણ (Recent Trends in Indian Nationalism) (૬) લોકશાહી અને ક્રાંતિ (સહ, અનુવાદક પ્રાગમલ રાઠોડ) (૭) ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક ભૂમિકા (social Background of Indian Nationalism) (૮) સમાજ વિજ્ઞાન માળા : સંપાદક તેમણે સમાજવિજ્ઞાન માળા શીર્ષક તળે ભારતીય સમાજ-સંસ્કૃતિ, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, સામુદાયિક વિકાસ યોજના, ભારતીય ગ્રામીણ સમાજશાસ્ત્ર, ભારતની જ્ઞાતિ વ્યવસ્થા, કલાનું સમાજશાસ્ત્ર અને કેળવણીનું સમાજશાસ્ત્ર જેવા વિષયો પર ગ્રંથમાળાનું સંપાદન કાર્ય કર્યું. સમાજશાસ્ત્ર વિષયના પ્રારંભિક કાળમાં તેઓની સમાજશાસ્ત્રના સાહિત્યની સર્જન પ્રક્રિયાએ સમાજશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપ્યું છે. તેઓ ૧૯૭૯-૮૧ સુધી ભારતીય સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતા. અને ૧૯૯૧માં તેઓએ ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ તરીકે સેવા આપેલ હતી. ડો. દેસાઈ સાહેબ ૧૯૯૪ના ડિસેમ્બર માસમાં અવસાન પામ્યા. Jain Education Intemational Page #591 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસનું ઉત્તુંગ શિખર ડો. યૂથી માત્ર ગુજરાતમાં જ નહીં પરનું ભારતમાં પણ અક્ષયકુમાર નોંધે છે કે, ધૂર્યો, આઈ. પી. દેસાઈ, અને પ્રો. મુકરજી બાદ ભારતમાં વિશેષતઃ ગુજરાતમાં ડો. યૂથીનું સ્થાન રહેલું છે. ડો. યૂથીનો “ગુજરાતના વૈષ્ણવો” ઉપરનો અભ્યાસ નોંધપાત્ર છે. તેમણે તે ગ્રંથ સિવાય નિબંધો અને સામયિકોમાં લેખો પણ લખ્યા છે, પરંતુ પોતાના સ્વતંત્ર અભ્યાસોનાં પ્રકાશનો ઘણાં જ ઓછા છે. પ્રો. યૂથી મૂર્તિકલા અને શિલ્પસ્થાપત્યના પણ ઊંડા અભ્યાસી હતા. આ સર્વ જ્ઞાનનો તેમણે ઘણા ઊગતા અભ્યાસીઓને લાભ આપ્યો છે. ડો. યૂથીની બીજી દેણગી તેમણે પોતાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓ પાસે અનેક ક્ષેત્રોમાં વિકસાવેલા અભ્યાસોમાં વ્યક્ત થાય છે. તેમના વિદ્યાર્થીઓએ એમ.એ. અને પી.એચ.ડી. માટે ઠીક ઠીક અભ્યાસો ખીલવ્યા હતા. સ્વ. પ્રો. પ્રતાપગીરી, પ્રો. અંજારિયા, શ્રી ઘીવાળા, તેમની નીચે તાલીમ પામ્યા હતા. તેમની નીચે પછાત જાતિઓના અભ્યાસો થયા હતા. તેમના માર્ગદર્શન હેઠળ બ્રિટીશ યુગ પહેલાના ગુજરાત અંગે ડો. મુંજુલાલ મઝમુદારે મહાનિબંધ લખ્યો હતો. તેમના વિદ્યાર્થીઓએ ભારતીય સંગીત અને ભારતીય નૃત્ય અંગે સમાજશાસ્ત્રીય ભૂમિકાથી આલેખનો કરવાનો અને કલાના સમાજશાસ્ત્રના વણખેડાયેલા ક્ષેત્ર છે. તેમના માર્ગદર્શન નીચે તૈયાર થયેલો ડો. જયકરનો મુંબઈની ગણિકાઓ ઉપરનો મહાનિબંધ પણ સમાજશાસ્ત્રના અભ્યાસોના પરિઘમાં એક નવા ક્ષેત્રને આણી દે છે. ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક અભ્યાસો માટે જાણીતા અને હમણાં જ નિવૃત્ત થયેલા ડો. મજમુદાર પણ ડો. શ્થીના વિદ્યાર્થી હતા. ડો. યૂથીએ પ્રથમ બોમ્બે યુનિવર્સિટીમાં કાર્ય કર્યું, અને ત્યારબાદ જીવન પર્યંત તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેઓ નિવૃત્ત પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જ થયા. ડો. એ. એસ. પટેલ, ડો. યૂથીના વિદ્યાર્થી હતા તેમણે ખેડા જીલ્લાની શાળાઓમાંથી ગાપચી મારતા વિદ્યાર્થીઓ ઉપર કામ કર્યું છે. જે કાર્ય માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ તેમની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નોંધ લેવાયેલ છે. પ૦૫ આઈ.આઈ.એમ.ના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને ડાયરેક્ટર ડો. એન. આર. શેઠ બરોડા જુથ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રની આગવી કેડી કંડારેલ છે, ત્યાં ભારતના પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસ, આઈ.પી. દેસાઈ, શ્રી અને શ્રીમતી પંચનદીકર જેવા મહાનુભાવોએ સેવા આપેલ છે તેમાં એક સમાજશાસ્ત્ર અને અર્થકારણ સાથે નિસ્બત ધરાવતા ડો. એન. આર. શેઠ અગ્રગણ્ય પ્રાધ્યાપક છે. એક ગુજરાતી તરીકે તેઓએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આઈ.આઈ.એમ.ના પ્રાધ્યાપક અને ડાયરેકટરનું બહુમાન પ્રાપ્ત કરેલ હતું. તેઓએ પી. જે. પટેલ (કુલપતિ, એસ. પી. યુનિવર્સિટી) કે જેઓની સમાજશાસ્ત્રના રાષ્ટ્રીયકક્ષાના પ્રાધ્યાપકમાં ગણના થાય છે તેમની સાથે લેખન અને અધ્યાપન કાર્ય કરેલ છે. ભારતમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં સંશોધન અને અભ્યાસ કરનારા તેઓ પ્રથમ સમાજશાસ્ત્રી હતા, તેમણે બરોડામાં ‘જ્યોતિ' ઔદ્યોગિકગૃહ કે જે સમયે ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક એકમ હતું તેનો અભ્યાસ કરેલો. પોતાની નિવૃત્તિ બાદ તેઓએ પાંડુરંગ શાસ્ત્રીની પ્રવૃત્તિનો અભ્યાસ સમાજશાસ્ત્રીય ઢબે કરેલ. સાથોસાથ પાંડુરંગજીનો સ્વાધ્યાય પ્રવૃત્તિની સમીક્ષા અને વિવેચન કરેલ હતું. તેમના આ અંગેના લેખો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશિત થયેલા છે, વંચાયા છે અને વ્યાપક રીતે તેની ચર્ચા થયેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા પ્રતિવર્ષ યોજાતી સ્વ. એ. આર. દેસાઈ વ્યાખ્યાન માળાના તેઓ પ્રથમ વક્તા હતાં. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ સુધી ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતા. હાલમાં તેઓ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, અને આઈ.આઈ.એમ.માં મુલાકાતી પ્રાધ્યાપક તરીકેની સેવા આપે છે. ગુજરાતની જ્ઞાતિ પ્રથાનું પરંપરાગત તેમજ આધુનિક વિહંગાવલોકન કરનાર વિવેચક પ્રા. (ડો.) એ. એમ. શાહ ડો. એ. એમ. શાહ ભારતના પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક એમ. એન. શ્રીનિવાસના વિદ્યાર્થી હતા. તેઓએ તેમની કારકિર્દીનો પ્રારંભ બરોડા યુનિવર્સિટીમાં કરેલ હતો, અને ત્યારબાદ દિલ્હી Jain Education Intemational Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા અને દિલ્હીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તેમણે જ્ઞાતિના તબક્કાવાર અભ્યાસો કરેલા છે. રાષ્ટ્રીય કક્ષાની શ્રીનિવાસ’ વ્યાખ્યાન માળાના તેઓ પ્રેરક-સર્જક રહ્યા હતાં. ડો. શાહ સાહેબના લેખ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ થતા ‘સોશ્યોલોજિક બુલેટીન', “ઇ.પી.ડબલ્યુ”, “અર્થાતું' જેવા પ્રસિદ્ધ સામયિકોમાં નિયમિત રીતે પ્રસિદ્ધ થતા રહે છે. તેમના વિચારો અને લેખનમાં સામાજિક-સાંસ્કૃતિક માનવશાસ્ત્રીય અભિગમ જોવા મળે છે. તેઓએ સોશ્યોલોજિકલ કોન્ફરન્સનું મેંગલોર ખાતે પ્રમુખપદ સંભાળ્યું હતું. તેઓએ પોતાનું પી.એચ.ડી.નું કાર્ય ભારતના સમાજશાસ્ત્રના ભીષ્મપિતા ગણાતા ડો. એમ. એન. શ્રીનિવાસના માર્ગદર્શન તળે કરેલ હતું. તેમનો પી.એચ.ડી.નો વિષય “સોશ્યલ સ્ટ્રકચર એન્ડ ચેન્જ ઇન એ ગુજરાત વિલેજ હતો. પ્રો. એ. એમ. શાહ સાહેબે અભ્યાસ અને પોતાની સેવા ‘ઓક્ષફર્ડ યુનિવર્સિટીમાં પણ આપેલ હતી અને ત્યાંથી ૧૯૫૧માં પરત ફર્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓએ અનેક પુસ્તકો લખેલ છે, પરંતુ ડો. આઈ.પી. દેસાઈ સાથે થયેલો પત્રવ્યવહાર (વિચાર-વિમર્શ) કે જે બાદમાં ‘વિભાજન અને ઊંચનીચ ક્રમ ગુજરાતમાં જ્ઞાતિપ્રથાનું વિહંગાવલોકન'ના પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયું કે જેમાં ગુજરાતની જ્ઞાતિની પાયાની સમજ તેઓએ આપેલ છે. હાલમાં તેઓ દિલ્હીમાં નિવૃત્ત જીવન ગાળે છે. વગડાઉ ફૂલો જેવી નારી સંવેદનાની ઝૂલતી ડાળ સમા (ડો.) તારાબેન પટેલ ગુજરાતમાં જ્યારે સમાજશાસ્ત્રમાં મહિલા વિદુષીનું નામ ઉચ્ચારવામાં આવે ત્યારે ડો. તારાબેનનું નામ એક વિશિષ્ટ તરાહથી લેવામાં આવે છે. આઝાદી બાદના તબક્કામાં કે જ્યારે સમાજશાસ્ત્રનો પ્રારંભ (વિકાસાત્મક તબક્કો) થયો. તે સમય ગાળામાં તેઓએ પોતાનો અભ્યાસ વિદેશમાં કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં સૌ પ્રથમ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે પસંદ થયાં. સમાજશાસ્ત્રનું ગુજરાતી ભાષામાં જ્યારે સાહિત્ય ઉપલબ્ધ ન હતુ તે સમય ગાળામાં તેઓમાં સમાજશાસ્ત્રની પાયાની સમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી સમાજશાસ્ત્રનાં મૂળતત્ત્વો’ પુસ્તક લખ્યું જે હજુ પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આધારભૂત છે. પથપ્રદર્શક ૧૯૭૩-૭૪માં બક્ષીપંચમાં (0.B.c.) કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તે નક્કી કરવા માટેની જે સમિતિ રચાઇ હતી તેમાં સમાજશાસ્ત્રી તરીકે (ડો.) તારાબેન પટેલનો સમાવેશ થયેલ હતો. અને તેમણે જ સમગ્ર ગુજરાતમાં અભ્યાસ કરીને ૮૨જ્ઞાતિઓની યાદી સુપ્રત કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં 'Tribal women'નો અભ્યાસ તેમણે કરેલો હતો. તેઓ પ્રથમ ગુજરાતી મહિલા વિદુષી હતાં કે જેમણે વિદેશમાં જઈને સમાજશાસ્ત્ર વિષયમાં અનેકવિધ ઉપાધિઓ પ્રાપ્ત કરેલ હતી અને શોધ કાર્યો કર્યાં હતાં. તેઓએ ગુજરાતમાં જ્યારે સમાજશાસ્ત્રનો પ્રારંભ થયેલો હતો ત્યારે 'sociology of Education'ના સંદર્ભમાં I.c.s.s.R.ના અનેક પ્રોજેકટમાં કાર્ય કરેલ હતું. આજે આપણે જ્યારે દલિત, આદિવાસી મહિલા વિષે વિચારણા કરીએ તેના વિષે તેમને આજથી પાંચ દાયકા પહેલાં વિચારણા અને અભ્યાસો કરેલા હતા. આઈ. પી. દેસાઈના ‘ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાના ઉલ્લેખનીય અભ્યાસમાં તેમની ભૂમિકા અગ્રસ્થાને રહેલ હતી. ગુજરાતમાં સર્વ પ્રથમ અભ્યાસ થયેલો who goes to college' આ અભ્યાસ ૪૦, વર્ષ પૂર્વે થયેલો અને એ અભ્યાસમાં પણ ડો. વિમળભાઈ સાથે ડો. તારાબેનની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહી હતી. આ અભ્યાસમાં મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણમાં કોણ પ્રવેશ મેળવી શકે છે. વિશેષતઃ દલિત, આદિવાસી અને મહિલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની સ્થિતિ ગુજરાતમાં શી રહી છે? તે જાણવા માટેનો પ્રયાસ પ્રસ્તુત અભ્યાસમાં થયેલો હતો. તેમને ભિક્ષાવૃત્તિ પર પણ અભ્યાસ કરેલો હતો. ૧૯૮૯-૯૦માં તેઓ ગુજરાતમાં સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતાં. હાલના તબક્કામાં જે મહિલા સશક્તીકરણની વાત ચર્ચાય છે તેમનો ઉલ્લેખ તેમણે પાંચ દાયકા અગાઉ કરેલો. હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. માણસ જાતના માવતર અને ભેરુ ડો. વિધુતભાઈ જોષી ગુજરાતના સમાજશાસ્ત્રીઓની જુની અને નવી પેઢીના સંક્રાંતિકાળમાં સ્થાન ધરાવતા ડો. વિધુતભાઈ જોષી બી.એ. અને એમ.એ. કક્ષાએ સમાજશાસ્ત્ર વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ હતા. તેમણે પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી અને આઈ.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ “આદિવાસી શિક્ષણ આશ્રમશાળાની ભૂમિકા પર કામ કરી પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી હતી. કોલેજ Jain Education Intemational Page #593 -------------------------------------------------------------------------- ________________ પછo, પ્રતિભાઓ અને યુનિવર્સિટી કક્ષાએ બાર વર્ષ શિક્ષણ કાર્ય કર્યા બાદ તેઓ સુરતની સુપ્રસિદ્ધ સંશોધન સંસ્થા “સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ' ખાતે ફેલો (રીડર) તરીકે જોડાયા હતા. ત્યાર બાદ અમદાવાદની ગાંધી શ્રમ સંસ્થાનમાં વર્તન વિજ્ઞાનના પ્રોફેસર તરીકે તેમણે કામ કર્યું. ૧૯૯૫-૯૮ તેઓ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યાર બાદ ત્રણ વર્ષ સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના નિયામક હતા. વિધુતભાઈને જો કોઈ એક જ કાર્યથી ઓળખવા હોય તો નર્મદા યોજનાના પુનઃવસવાટની યોજનાથી. સંશોધન દ્વારા પુનઃવસવાટની નીતિ અને કાર્યક્રમમાં ફાળો આપી તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે યાયાવર Migrant શ્રમિકો, બંધુઓ, શ્રમિકો, અસંગઠિત શ્રમિકો, જલ સંચાલનમાં લોકભાગીદારી, તથા સાગરકાંઠાના સમાજશાસ્ત્ર જેવા વિષય પર સંશોધન કરી ૩૦ અહેવાલો, ૨૨-પુસ્તકો, ૨૦૦-અભ્યાસ લેખો લખ્યા. જેમાંથી ૧૦ અંગ્રેજીમાં, ૧૨ ગુજરાતીમાં. ગુજરાતીમાં પ્રખ્યાત થયેલા તેમના પુસ્તકોમાં “આ પણ ગુજરાત છે દોસ્તો”, સરસ્વતી, સરસ્વતી તે મોરી માં, જાગો દુર્બલ અશક્ત” તથા “સાહિત્ય અને સમાજ' છે. પરંપરાગત સમાજશાસ્ત્રીય પ્રણાલીથી અલગ પડતા ડો. વિધુતભાઈ જોષી ગુજરાતના પ્રથમ કર્મશીલ સમાજશાસ્ત્રી છે. નર્મદા તરફી આંદોલનમાં, કામદાર સંઘોમાં અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં તેઓ સક્રીય રહ્યા છે. સંસ્થાઓના સંચાલનમાં પણ ભાવનગર યુનિવર્સિટીના વહીવટમાં તેમની આગવી શૈલી દ્વારા તેમણે યુનિવર્સિટીને ચાલના પૂરી પાડી હતી. તેમણે વર્લ્ડબેંક, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, શાસ્ત્રી ઇન્ડો કેનેડિયન ઇન્સ્ટીટ્યૂટ તથા યુનિસ્કોના સલાહકાર તરીકે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. યુનેસ્કોની વેબસાઈટ પર તેમના સાગરકાંઠાના અભ્યાસોની ઝલક જોવા મળે છે. સમાજશાસ્ત્રીય સંશોધનના અનેક ક્ષેત્રોમાં તેમણે પહેલ દાખવી છે. ખાસ કરીને નર્મદા પુનઃવસન, નર્મદા પાણી મંડળી તથા સાગર કાંઠાના સમાજશાસ્ત્રીય અભ્યાસો આમાં મહત્ત્વના ગણી શકાય. હળવી શૈલીમાં ગંભીર વાતને મૂકી દેનાર વિધુતભાઈ એક નીવડેલા વક્તા અને લેખક છે એટલું જ નહી પરન્તુ ગુજરાતના સમતોલ વિકાસ માટે નિસ્બત ધરાવતા સમાજશાસ્ત્રી છે, આ નિસ્બતના ભાગ રૂપે તેઓ જે વિસ્તારમાં રહે છે તે વેજલપુર-જુહાપુરા વિસ્તારમાં તેમણે કોમી તોફાનો રોકવા માટે તેમણે કરેલું કાર્ય આજે પણ લોકો યાદ કરે છે. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા, ધડ દઈને કહી દેવાની ટેવ તથા સચોટ વિશ્લેષણને કારણે શરૂઆતમાં તેમનાથી અળગા રહેતા લોકો જેમ જેમ તેમની નજીક આવતા જાય છે તેમ તેમ તેમને ચાહતા થાય છે. માનવ સ્વભાવના પારખનાર વિધુતભાઈએ કેટલીક કટોકટી ભરેલી સ્થિતિમાં બાજી સંભાળી લઈને સંગઠનોને તૂટી પડતા બચાવ્યા છે. સમાજશાસ્ત્રના ક્ષેત્રે આદિવાસી વિકાસ, શિક્ષણનું સમાજશાસ્ત્ર, દરિયાકાંઠાનું સમાજશાસ્ત્ર તથા ગુજરાતના વિકાસના સમાજશાસ્ત્રમાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. “સહુના પ્રેરણાદાયી ઉમદા વ્યક્તિત્વના પ્રતીક’ (વ.) ડો. પી. એસ. જેઠવા સાહેબ ડો. જેઠવા સાહેબનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં થયો. ગુજરાતમાં જ સમાજશાસ્ત્રમાં પ્રથમ પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરવા તેઓ પહેલા હતા. (૧૯૬૨-૬૩) ગુજરાતમાં પ્રથમ વાર વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાં તેમની વિદ્યાકીય યાત્રા નીકળી. સમસ્ત દક્ષિણ એશિયાથી ભારત અને ત્યારથી સૌરાષ્ટ્રના સમાજજીવનમાં સમાજશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ જરૂરી છે તે અંગે તેઓ સતત વિચારતા હતા. જેઠવાસાહેબે ભીલ, પઢારના અભ્યાસો કર્યા જે સરકારના અનેક વિભાગોએ સ્વીકાર્યા અને આજે પણ એ અભ્યાસો એટલા જ પ્રસ્તુત છે. હાલમાં યુ.જી.સી. curriculaman જે ચર્ચા છેડી છે, તે નવા curriculuman ની ચર્ચા સાહેબ ૧૯૭૫-૮૦ના દસકામાં કરતા હતા અને તે આજે મૂર્તિમંત બની છે. ડો. જેઠવા સાહેબના હંમેશા પ્રાદેશિક અભ્યાસો અત્યંત મહત્ત્વના છે તેમ કહેતા અને તેમનું તે સ્વપ્ન આજે યુ.જી.સી. એ સાકાર કરેલ છે. તેઓ સમાજશાસ્ત્રના સંદર્ભમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ બાબતોના અભ્યાસ પરત્વે ખાસ ભલામણ કરતા હતા. (૧) લોક વિધાનો અભ્યાસ સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુથી થવો જોઈએ. (૨) પ્રાથમિક અને સ્થાનિક કક્ષાએ સામાજિક સંસ્થાનો મૂળભૂત અભ્યાસ. (૩) પ્રાદેશિક આંતર માળખાનો અભ્યાસ જેમાં પ્રદેશની તમામ બાબતોનો માનવીય સમાજના સંદર્ભમાં સમાવેશ થઈ જાય. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અને અનેકવિધ કાર્યક્ષેત્રમાં Jain Education Intemational Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ પથપ્રદર્શક પી.એચ.ડી.નું શોધકાર્ય કરાવનાર માર્ગદર્શક ડો. જેઠવા સાહેબ વિદ્યાનગરમાં સમાજશાસ્ત્રના વિષયને અનુસ્નાતક કક્ષાએ હતા. આ લેખમાળા લખનારે પણ શોધકાર્ય તેમનાં માર્ગદર્શન વિકાસની આત્યંતિક ચરમસીમા સુધી પહોંચાડ્યો અને વિશેષ તળે પૂર્ણ કરેલું હતું. ડો. જેઠવાસાહેબનો એ પ્રથમ અહેવાલ હતો કરીને ગુજરાત અને કદાચિત ભારતમાં શિક્ષણના સમાજશાસ્ત્ર' પઢાર'ના સંદર્ભમાં કે જે ગુજરાત રાજ્યએ સ્વીકૃત કરેલો હતો, વિષયને અનુસ્નાતક કક્ષાએ પ્રારંભ કરાવ્યો. ડો. શાહ સાહેબના જેમાં ‘પઢાર' સમૂહને આદિમ જાતિ (Tribal) તરીકે સ્વીકૃત લેખો અને પુસ્તકો સમાજશાસ્ત્રના અનેક સામયિકોમાં પ્રસિદ્ધ કર્યા હતાં. થયેલ છે. “સોશ્યલ ચેઈન્જ એન્ડ કોલેજ ટુડન્ટ ઓફ ગુજરાત' ડો. જેઠવાસાહેબ જ્ઞાતિના અભ્યાસ પર ખાસ ભાર (૧૯૬૪). તેમનું આ પુસ્તક ગુજરાતમાં વ્યાપક કક્ષાએ વંચાયું મૂકતા. તેઓ કહેતા કે ભારતીય સમાજ વ્યવસ્થાને સમજવા માટે અને ચર્ચાયું. હાલમાં તેઓ બરોડામાં નિવૃત્ત શિક્ષણમય જીવન સૌ પ્રથમ જ્ઞાતિ વ્યવસ્થાને સમજવી જરૂરી છે. ડો. જેઠવાસાહેબે ગાળે છે. પોતાના કાર્યક્ષેત્રમાં જીવનની શ્રેષ્ઠતાને જોઇ છે, અને જીવનમાં સામાજિક નૃવંશશાસ્ત્રી પડેલા વિદ્યાકીય વૈભવને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીજગતની સંસ્કારિતામાં પણ મૂલ્યવાન બનાવ્યો છે. જે તે સમયમાં ડો. (સ્વ) ડો. હર્ષદરાય રામચંદ્ર ત્રિવેદી જેઠવા સાહેબ ભાવનગર, ઉના, કચ્છ, રાજકોટ અને સમગ્ર ડો. હર્ષદરાય રામચંદ્ર ત્રિવેદીનો જન્મ જામનગર સૌરાષ્ટ્રમાં સમાજશાસ્ત્રનું ઊર્ધ્વમૂલન કરતા રહ્યા હતા. મનની જિલ્લામાં હડિયાણા ગામે તા. ૨-૧૧-૧૯૨૩માં થયો હતો. શાન્તિ અને ચીર પ્રેમને પોતાના વર્ગમાં તેમણે શણગારેલું છે. એમનું વિદ્યાર્થી જીવન વડોદરામાં વીત્યું હતું. સૌરાષ્ટ્રની મેર તેમણે પોતાના તરફથી જગત તરફ એક ડગલું માંડેલુ અને જાતિ વિષે માનવ-સમાજશાસ્ત્રને આધારે મહાનિબંધ લખી વામનમાંથી જ વિરાટને પામવાની સ્નેહની કડી તેઓએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ૧૯૫૫માં એમણે સૌરાષ્ટ્રના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી જગતને અર્પે છે. પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી. ૧૯૫૫-૫૬માં મુંબઈ સ્થિત શૈક્ષણિક સમાજશાસ્ત્રના સ્થાપક ગુજરાત સંશોધન મંડળમાં જોડાયા અને દક્ષિણ ગુજરાતની આદિજાતિઓમાં સાત માસ ક્ષેત્રકાર્ય કર્યું. ૧૯૫૭-૬૨માં સ્કૂલ ડો. બી. વી. શાહ ઓફ સોશિયલ વર્ક તથા કેન્દ્ર સરકારના સ્વાસ્થ ખાતા દ્વારા ઉચ્ચ કેળવણીના ક્ષેત્રમાં અધ્યયન અને અધ્યાપનનો પર્યાવરણની સ્વચ્છતાના પ્રાયોગિક સંશોધન કાર્યમાં જોડાયા. પ્રારંભ માતૃષાભામાં કરવો જોઈએ વિશેષતઃ સમાજશાસ્ત્ર ૧૯૬૨માં હિમાલયસ્થિત મસુરીમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વિષયમાં કે જ્યાં માતૃભાષા આવશ્યક બની રહે છે. ત્યાં શુદ્ધ કોમ્યુનિટી ડેવલપમેન્ટમાં કામ કરી ૧૯૬૪ બાદ પોતાના ગુજરાતીમાં (માતૃભાષા) સંદર્ભ સાહિત્ય મળી રહે તે અત્યંત વિચારેલા સ્વતંત્ર સંશોધનોમાં રોકાયા. આ દરમિયાન એમણે આવશ્યક છે. તેના દઢ આગ્રહી ડો. બી. વી. શાહ છે. શાહ દિલ્હીમાં રહીને સામાજિક પરિવર્તન અને શહેરીકરણની પ્રક્રિયાને સાહેબ, નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ વલ્લભ વિદ્યાનગર. આવરી લેતી નવીન વિચારધારા અને સિદ્ધાંતને વિકસાવ્યાં. આને તેઓનું મુખ્ય પ્રદાન શૈક્ષણિક સમાજશાસ્ત્રના સંદર્ભમાં છે. તેઓ લગતાં એમનાં અંગ્રેજી લખાણોનો પરિચય ત્રણ પુસ્તક રૂપે માનતા કે, ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર પડતા વિવિધ મેળવી શકાય છે. ત્યાર બાદ વહીવટી તંત્ર, સામાજિક સંશોધન, પ્રકારના માનવધનની કાર્યક્ષમતાનો સૌથી વ્યાપક આધાર સામૂહિક વિકાસ, પંચાયતી રાજ, હરિજન-આદિજાતિ વિકાસ પ્રાધ્યાપક પર રહેલો છે. વગેરે ક્ષેત્રોમાં ડો. ત્રિવેદીએ અધ્યયન કાર્ય કર્યું. તથા નવી દીલ્હીની ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન, | ગુજરાતમાં સમાજશાસ્ત્ર વિષયમાં કેટલા અધ્યાપકો છે? આઈ.સી.એસ. એસ.આર., અને સ્કૂલ ઓફ પ્લાનીંગ અને તેની પાર્શ્વભૂમિકા શી છે? તેના સંદર્ભમાં વિષયનો વિકાસ કૈટલો આર્કિટેકચર સંસ્થાઓમાં સમયાંતરે સેવાઓ આપી. થયો છે? તેમની સજ્જતા કેટલી છે? તેમનું પરીક્ષણ કાર્ય કેવું ૧૯૭૨માં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસ, રહ્યું છે? પોતાના ક્ષેત્રમાં શિક્ષણને સમાજશાસ્ત્રના સંદર્ભમાં જોવાનો સતત પ્રયાસ કરવામાં આવેલ છે. ડો. શાહ સાહેબે મુંબઈમાં યુ.જી.સી. ફેલો તરીકે જોડાયા અને ત્રિગુણીય સામાજિક ૧૯૬૪-૮૧ સુધી વલ્લભ વિદ્યાનગરમાં કામ કર્યું. વલ્લભ પરિવર્તન અને શહેરીકરણના પોતાના સિદ્ધાંત ઉપર પુસ્તક લખ્યું. ૧૯૭૪માં અખિલ ભારત હરિજન સેવક સંઘ, દિલ્હી, તથા Jain Education Intemational Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પ૭૯ કેન્દ્રીય સમાજ કલ્યાણ ખાતા દ્વારા ત્રણ રાજ્યોમાં હરિજન . પુનાલેકરે ગુજરાત અને મહારાષ્ટ્રના દલિતોનું સ્ત્રીઓના શોષણના પ્રશ્નો ઉપર સંશોધન કર્યું. ૧૯૭૬માં સામાજીક જીવન અને પરિસ્થિતિ અને શ્રમિક જૂથો પર માત્ર અમદાવાદમાં આવ્યા અને ૧૯૭૯માં રાજ્યની આદિજાતિ ગહન અભ્યાસ કર્યો છે. એટલું જ નહિ પણ આ સમૂહોની પ્રજાની જમીનના અપહરણના પ્રશ્નોનો અભ્યાસ કરી તેનો પરિસ્થિતીમાં પરિવર્તન માટે સક્રિય કર્મશીલો સાથે સંવાદ અહેવાલ ગુજરાત સરકારશ્રીના મહેસુલ ખાતાને સુપ્રત કર્યો. સાધવાને તત્પરતા દાખવતા. એકંદરે છેલ્લા એકત્રીસ વર્ષોમાં ડો. ત્રિવેદીએ માનવ-સમાજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સમાજશાસ્ત્રના યુવા પેઢીના અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સતત અધ્યયન-સંશોધન કરીને આઠ શિક્ષકો, સંશોધકો સામાજીક પરિવર્તનની નિસ્બતને કેન્દ્રમાં રાખે પુસ્તકો-અહેવાલો, લેખો વગેરે લખ્યા છે. છેલ્લે તેઓ અને વસ્તુલક્ષી અભિગમ અને દૃષ્ટિકોણથી વિદ્યાકીય ખેડાણ ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચરલ એન્ડ અર્બન એન્થ્રોપોલોજીના માનદ્ કરવા માટે ઉઘુક્ત બને તે માટેના તેઓ નિષ્ઠાવાન અને સઘન નિયામક અને મંત્રી તરીકે અમદાવાદમાં કાર્ય કરતા હતા. પ્રયાસો સતત કરતા રહ્યા. તેઓ એક ઉત્તમ શિક્ષક હતા. વિભિન્ન પ્રો. ડૉ. એસ. પી. પુનાલેકર વિષયો પર તેમણે ગહન અને તલસ્પર્શી વાંચન અને અધ્યયન જન્મ ૧૫-૭-૧૯૩૯ મુંબઈ–પરેલમાં જન્મ થયેલ કર્યું હતું. શિક્ષણ કે. એમ. સ્કૂલ-પરેલમાં પ્રાથમિક શિક્ષણ જાણીતા તેમણે ગુજરાત પર થયેલા અભ્યાસો, સંશોધનો અને સમાજશાસ્ત્રી અને સંશોધક તેમ જ સુરત સ્થિત સંશોધન સંસ્થા લખાણોની સર્વગ્રાહી સંદર્ભસૂચિ તૈયાર કરી હતી. ક્ષેત્રીય સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક અને હાલના અવલોકનો થકી સિદ્ધાંતોને ચકાસવા પર તેઓ ખાસ ભાર મૂકતા. બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય પ્રો. ડો. એસ. પી. પુનાલેકરનું સુરત | નિવૃત્તિ બાદ પણ તેમણે નવી આર્થિક નીતિ અને ખાતે તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૪ ના રોજ ૬૫ વર્ષે નિધન થયું. વૈશ્વિકીકરણની ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોના સમાજના | મુંબઈ યુનિવર્સિટી ખાતે સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. વિંચિત, શોષિત અને છેવાડાના સમૂહો પર થતી વિધાતક અસરો કર્યા બાદ ૧૯૭૪ માં તેઓ સુરત ખાતેની સંશોધન સંસ્થા સેન્ટર અને અનુઆધુનિકતાવાદ પર તેમનો અભ્યાસ છેલ્લે સુધી ચાલુ ફોર સોશ્યલ સ્ટડીઝમાં જોડાયા હતા. ત્યાં તેઓએ ૨૫ વર્ષ સેવા હતો. કરી. એક નિશ્ચિત સામાજીક ધ્યેયને કેન્દ્રમાં રાખી તેની | ડૉ. પુનાલેકર એક વડીલ અને સહકર્મી તરીકે મિલનસાર સંશોધનલક્ષી અને અન્ય વિદ્યાકીય પ્રવૃત્તિઓને આકાર આપવામાં નિખાલસ, અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. પોતે એક અને દિશા નિર્ધારણમાં તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે. વરિષ્ઠ ફેકલ્ટી સભ્ય હોવા છતાં કોઈ પણ સંશોધક કે કર્મચારી ભારતીય સંદર્ભમાં વિચારીએ તો પરિવર્તનનો અર્થ એ છે તેમને સહેલાઈથી મળી શકતા અને પોતાના પ્રશ્નો અંગે કે ગરીબી, બેરોજગારી, સામાજીક-આર્થિક વિષમતા અને માર્ગદર્શન મેળવી શકતા. ખેલજગતમાં પણ તેમને ભારે રસ હતો. શોષણના પડકારો તેમ જ સમસ્યાઓનો એની રીતે નિવેડો લાવવો તેઓ કેરમ, ટેબલટેનિસ જેવી રમતના પારંગત ખેલાડી હતા. જેથી તમામ શોષિત-વંચિત-દલિત સમૂહોની પરિસ્થિતિમાં ગુજરાત તેમ જ મહારાષ્ટ્રના જાણીતા સમાજશાસ્ત્રી પ્રો. આમૂલાગ્ર વિધેયાત્મક પરિવર્તન આવે. રાજકીય લોકતંત્રની સાથે એસ. પી. પુનાલેકરના દુઃખદ નિધનથી સમાજપરિવર્તન માટે અને સમાંતરે સામાજિક લોકતંત્રને સ્થાપિત કરવું. ડૉ. પ્રતિબદ્ધ અને સંવેદનશીલ અભ્યાસીની ભારે ખોટ પડી છે. પુનાલેકરના તમામ સંશોધનો અને અભ્યાસોમાં ઉપરોક્ત સમાજે સમગ્રપણે સમાજવિજ્ઞાનના ક્ષેત્રે સમાજ પરિવર્તન માટે પ્રતીતિકારક પુરાવાઓ મળે છે. પ્રો. આઈ. પી. દેસાઈના પ્રતિબદ્ધ એક બૌદ્ધિક અને બાહોશ અભ્યાસી ગુમાવ્યો છે. તેમની માર્ગદર્શન હેઠળ સુરતના “ઢોડિયા” સમાજ પર પી.એચ.ડી. તેર જેટલી કૃતિઓ, ૨૦૦ જેટલા લેખો અને પેપર્સ પ્રગટ થયેલા કર્યા બાદ તેમણે મુખ્યત્વે ગુજરાત તેમજ મહારાષ્ટ્રના છેવાડાના છે. (સંકલનકર્તા : ડૉ. સુમનબેન ચૌધરી) સમૂહને જ કેન્દ્રમાં રાખ્યા હતા. તેમણે આવરેલા વિષયોમાં ડ. અરવિંદ એમ. શાહ શિક્ષણ, આયોજન, આદિવાસીઓ, દલિતો, સ્ત્રીઓ, શ્રમિક, સમૂહો, બાળશ્રમ, વિકાસ, સામાજિક ન્યાય, ગરીબી, કલ્યાણ ડૉ. એ. એમ. શાહ-પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ યોજનાઓ, શ્રમસંગઠનો મુખ્ય હતા. સોશ્યાલોજી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમી ડૉ. અરવિંદ શાહ અને Jain Education Intemational For Private & Personal use only Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ પથપ્રદર્શક આઈ. પી. દેસાઈ મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ડો. અંબાલાલ એસ. પટેલ અનુસ્નાતક વિદ્યાર્થીઓ જ ન હતા પણ બન્ને પરમ મિત્રો પણ આદિવાસી જીવન અંગેનો પરિચય ૧૯૪૯-૫૦ માં હતા. ડૉ. અરવિંદ શાહે ડૉ. જી.એસ. ધુર્યેના હાથ નીચે તેઓ જ્યારે જુગતરામ દવે સાથે તેમના અંગત મદદનીશ તરીકે પી.એચ.ડી.નું માર્ગદર્શન મેળવ્યું હતું. ૧૯૫૧માં તેઓ જોડાયા ત્યારથી થયો. ૧૯૫૫ માં રાજપીપળાના ગરૂડેશ્વર ઓક્ષફર્ડથી પાછા ફર્યા બાદ તેમણે વડોદરાની મહારાજા વિસ્તારના કોઈ ગામે ગાંધી સ્મારક નિધીના સેવક તરીકે સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર તરીકેની આદિવાસી વિસ્તારમાં કાર્ય કર્યું હતું. ત્યારબાદ ૧૯૫૮ થી જવાબદારી સ્વીકારી હતી. તે વખતે ડૉ. આઈ. પી. દેસાઈ પૂનાની ૧૯૬૧ દરમ્યાન તેમને ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ડેક્કન કોલેજમાં વ્યાખ્યાતા હતા ત્યાંથી તેમને ડૉ. શાહે વડોદરા જીલ્લા સંગઠન તરીકે સાંબરકાંઠા જિલ્લામાં કામ કર્યું હતું. બોલાવી રીડર તરીકે નિયુક્ત કર્યા હતા. ૧૯૫૯માં જ્યારે ૧૯૬૨ થી ૧૯૬૪ દરમ્યાન રાજપીપળાના પુરુષ અધ્યાપન ડૉ. શાહ દિલહી યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગમાં જોડાયા મંદિરમાં કામ કરતી વખતે આદિવાસી સાથે પરિચય વધ્યો હતો. ત્યારે તેમણે તેમના સ્થાને આઈ. પી. દેસાઈને નિયુક્ત કર્યા હતા. ૧૯૬૪-૧૯૬૭ સુધી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મુકામે ૧૯૭૬ માં ડૉ. શાહે “ધી રીમેમ્બર્ડ વિલેજ' નામક પ્રકટ બનાસ વિદ્યાલયમાં આચર્યનું કામ કરતી વખતે આદિવાસી થયું જેમાં ડૉ. શાહે ભારતીય સમાજજીવનમાં જ્ઞાતિ, પવિત્રતા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો ત્યારે અમીરગઢ વિસ્તારના આદિવાસી અને સ્પર્શાસ્પર્શની પરંપરાગત પરિબળોની અસરની વિશદ ચર્ચા પર એમ.એ.નો નિબંધ લખી પદવી મેળવી હતી. ત્યારબાદ , કરીને ગ્રામીણ અભ્યાસીઓને પ્રોત્સાહન કર્યા હતા. તેમણે ડૉ. તેઓએ ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડૉ. રમેશભાઈ શ્રોફના દેસાઈને મહુવાના સંશોધન માટે રોકફેલર ફાઉન્ડેશન સાથે તેમના માર્ગદર્શન હેઠળ તેમને ૧૯૮૧ માં ‘અમદાવાદના ભીલો’ પણ જે મૈત્રીભર્યા સંબંધો હતા તે ફાઉન્ડેશન તરફથી મોટો પ્રોજેકટ સંશોધન કરી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી હતી. આપી નાણાંકીય સહાય કરી હતી. અમદાવાદના ભીલો શ્રમજીવીઓ તરીકે જીવનનિર્વાહ | ડૉ. શાહે ગુજરાતની જ્ઞાતિવ્યવસ્થામાં તેમના મત મુજબ કરી રહ્યા હતા. મિલો બંધ થતાં મિલ કામદારોનું કામ કરતા વિભાજન એ જ્ઞાતિપ્રથાનો એક અગત્યનો સિદ્ધાંત છે માત્ર ભીલો બેકાર થયા હતા. તેમની આર્થિક અને સામાજીક ઉંચનીચનો ક્રમ જ છે એક જ સિદ્ધાંત છે એવું નથી. ગુજરાતમાં પરિસ્થિતિનું વિહંગાવલોકન તેમના સંશોધનમાં ખૂબ જ અનુલોમ લગ્નને લગતું ડૉ. શાહનું વિતરણ ઉત્કૃષ્ટ વિવરણોમાંનું ઝીણવટભર્યું કરેલું જોવા મળે છે. એક જ છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં અનાવિલ બ્રાહ્મણો અને ભારતીય પરિસ્થિતિના સંદર્ભમાં શહેરી સમાજશાસ્ત્રના મધ્ય ગુજરાતના લેઉઆ કણબીઓ અને ખેડાવાળા બ્રાહ્મણો પણ વિષયક્ષેત્રે થયેલા અભ્યાસોની સંખ્યા બહુ ઓછી છે. આથી અનુલોમ લગ્નપ્રથા અનુસરતા તેમ દર્શાવ્યું છે. ડૉ. આઈ. પી. અમદાવાદ શહેરમાં વસતા ભીલોમાં સાંસ્કૃતિક જીવન અને દેસાઈ અને ડૉ. શાહ અને શહેરોમાં જ્ઞાતિપ્રથાના અભ્યાસની પરિવર્તનને લગતો ડૉ. પટેલનો અભ્યાસ ખૂબ જ મહત્વનો બની અત્યંત આવશ્યકતાને સ્વીકારે છે અને તેમના અભ્યાસોમાં રહ્યો હતો. (સંકલન : ડૉ. સુમનબેન ચૌધરી) સમ-સ્તરીય પરિમાણ જોવા મળે છે. ડૉ. શાહના મતે શહેરમાં ડો. કનૈયાલાલ મોતીલાલ કાપડિયા જ્ઞાતિઓ તેમના પહેલાથી માંડી ચોથા ક્રમના વિભાજન સુધી સંપૂર્ણતયા જોવા મળે છે. ડૉ. કનૈયાલાલ મોતીલાલ કાપડિયાનો જન્મ ગુજરાતમાં પ્રો. શાહ IcsSR નેશનલ ફેલો છે. તેઓ ૧૯૯૧ થી નવસારીના કસ્બામાં થયો હતો. આ કસબા તેમના શોધ ૧૯૯૩ સુધી Indian sociological society ના અધ્યક્ષ અધ્યયનનું છેલ્લે સુધી ક્ષેત્ર બનેલો રહ્યો હતો. પ્રારંભિક શિક્ષણ રહી ચૂક્યા હતા. ડૉ. શાહે ભારતીય સમાજમાં પ્રવર્તાતી નવસારીમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈ આવ્યા અસ્પૃશ્યતા પરંપરાગત, ખ્યાલોની ઔદ્યોગીકરણના અસરથી હતા. થતી અને આધુનિકરણથી જે પરિસ્થિતી થઈ છે તેની વિશદ ચર્ચા મુંબઈ યુનિવર્સિટીમાં ડૉ. ધુર્વેના માર્ગદર્શન હેઠળ તેમણે કરી છે. ડૉ. એ. એમ. શાહનો જન્મ ૧૯૩૧માં થયો હતો. પી.એચ.ડી. ની ડીગ્રી સંપાદન કરી હતી. પી.એચ.ડી. કર્યા પછી (સંકલનકર્તા : ડો. સુમનબેન ચૌધરી) તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેમના Jain Education Intemational Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ પ્રતિભાઓ સંશોધનના મુખ્ય વિષયો હિંદુવિવાહ, હિંદુ કુટુંબ અને રક્તસબંધ રહ્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતના ગામડાઓની વિકાસની પ્રક્રિયા તેમને જ્ઞાતિમાં થતા પરિવર્તનોના અભ્યાસો કરી અનેક લેખો લખ્યા હતા. તે લેખો સમાજશાસ્ત્રની પત્રિકા સોશ્યોલોજીકલ બુલેટીન' માં પ્રસિદ્ધ થયા હતા. તેમને તેમનું પ્રખ્યાત પુસ્તક “ભારતમાં લગ્ન અને કુટુંબ માં ડૉ. કાપડિયાએ હિન્દુ જીવનદર્શન ઔર મુસ્લિમ જીવનના દૃષ્ટિકોણનું વિશદ વિવેચન કરી હિન્દુ અને મુસ્લિમોની લગ્નપ્રથા કુટુંબપ્રથા સાથે સંબંધિત બાબતો અને તેમાં આવેલા પરિવર્તનો પર ખૂબ જ અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંક્યો છે. આ સિવાય તેમણે બહુપતિત્વ અને બહુપત્નીત્વપ્રથાના ઇતિહાસના મૂળ સુધી જઈ તેના ધાર્મિક પૃષ્ઠભૂમિ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. | ડૉ. કાપડિયાએ હિંદુઓની સામાજીક સંગઠનનો આધાર આશ્રમવ્યવસ્થામાં છે તેમ જ ગૃહસ્થાશ્રમનું વિવેચન તેમણે હિંદુલગ્ન એક સંસ્કાર છે. ના સ્વરૂપમાં દર્શાવ્યું છે. આધુનિકતા, શિક્ષણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વિગેરેનું પ્રભાવ હિંદુ લગ્નપ્રથા અને કુટુંબપ્રથા પર પડીને ભવિષ્યમાં પરિવર્તનનો સંકેત પણ તેમના અભ્યાસો દ્વારા મળે છે. | મુંબઈ યુનિવર્સિટીમાં ડૉ. ધર્યો પછી સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે સ્વીકારનાર ડૉ. કાપડિયાની ગણના ભારતના સમાજશાસ્ત્રીઓના પ્રથમ પીઢીના સમાજશાસ્ત્રી તરીકે થાય છે. ડૉ. કાપડિયા પર ડૉ. ધુના સંશોધનો, પરિપ્રેક્ષ તેમ જ પદ્ધતિ પર સ્પષ્ટ પ્રભાવ પડેલો જોવા મળે છે. ડૉ. ધુર્યોની જેમ જ તેમણે પણ તેમના અભ્યાસોમાં પૌરાણિક સંસ્કૃત, સાહિત્ય, બૌદ્ધ ધર્મ, યાત્રીઓના યાત્રાવર્ણન, વૃત્તાંતો તેમ જ દસ્તાવેજોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમના અભ્યાસોનો મૂળ સ્વરૂપ મોટાભાગે “ઇન્ડોલોજીકલ” રહ્યું છે. સાથોસાથ તેમના અભ્યાસોમાં આધુનિક અભ્યાસપદ્ધતિનો પણ તેમણે ઉપયોગ કરેલ છે. ડૉ. કાપડિયાને ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદ'નું સંચાલન પણ કર્યું હતું. તેમને સોશ્યાલોજીકલ બુલેટીનના સંપાદનમાં પણ સક્રિય કામગીરી બજાવી હતી. પ્રમુખ કૃતિયા -1947-Hindu Kinship -1955-Marriage and Family in India (સંકલન : ડો. સુમનબેન ચૌધરી) ડૉ. વિમળભાઈ પી. શાહ ડૉ. વિમળભાઈ શાહે ગુજરાત યુનિવર્સિટી એમ.એ. (સમાજશાસ્ત્રી અને વિસ્કોન્સિન યુનિવર્સિટી પી.એચ.ડી. (સમાજશાસ્ત્ર) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં રિસર્ચ અસોસિયેટ તરીકે અને ફોર્ડ ફાઉન્ડેશન નવી દિલ્હીમાં પ્રોગ્રામ અસોસિયેટ તરીકે કામગીરી બજાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ૨૪ વર્ષ અધ્યાપનકાર્ય કરીને નિવૃત્ત થયા પછી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રીસર્ચ, ગોતા અમદાવાદમાં માનદ્ સિનિયર ફેલો તરીકે કામ કરે છે. તેમણે સામાજીક, આર્થિક, પરિસ્થિતિ અને શૈક્ષણિક આકાંક્ષાઓ, સિદ્ધિઓ, હરિજનો / આદિવાસીઓના શૈક્ષણિક પ્રશ્નો, ગ્રામ-શહેર આંતરક્રિયાઓ, કુટુંબ વગેરે અંગે ઘણા સંશોધન લેખો અને મોનોગ્રાફ પ્રસિદ્ધ કર્યા છે. સામાજીક શાસ્ત્રોમાં સંશોધન પદ્ધતિઓ, આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ અને કોમ્યુટરનો ઉપયોગ એ તેમના અધ્યયન-અધ્યાપનના તેમ જ સંશોધનના કેન્દ્રીય રસના વિષયો છે. તેમની લેખનકૃતિઓ આ પ્રમાણે છે. -સંશોધન અહેવાલ લેખન–૧૯૮૮ -સંશોધન ડિઝાઈન–૧૯૯૦ | (સંકલન : ડૉ. સુમનબેન ચૌધરી) મહિલા સશક્તિકરણના હિમાયતી' . પ્રા. ડો. હેમિક્ષાબેન રાવ ગુજરાતમાં યુનિવર્સિટી કક્ષાએ વર્તમાન સમયમાં સૌથી નાની ઉંમરે સમાજશાસ્ત્રના વિભાગનું સુકાન (અધ્યક્ષ) સંભાળનાર ડૉ. હેમીક્ષા રાવ છે. તેઓએ પોતાની કારકિર્દીનો પ્રારંભ મહુધા કોલેજથી (મહુધા) શરૂ કરેલો. ત્યારબાદ એ. કે. દોશી મહિલા કોલેજમાં સેવા આપેલી હતી. (૧૯૭૭-૮૧) તેઓ એમ.એ., એમ.ફીલ. અને પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેઓ સંશોધનની પ્રારંભિક કેડી “માનવશાસ્ત્રમાં કંડારેલી હતી. તેઓના મહત્ત્વના આયામોમાં, | (૧) ઘોડીયા ઘરનું મૂલ્યાંકન (૨) એમ.આઈ.વી. એઈસ પરના પાંચ પ્રોજેક્ટ (Sponsoread By NACO) 74 Jain Education Intemational Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ પથપ્રદર્શક (૩) કચ્છભૂકંપ પરનો અહેવાલ આપી પદવી એનાયત કરેલ છે જે તેમની કાર્યદક્ષતા પૂરવાર કરે (૪) જ્ઞાતિ સમૂહો, અસ્પૃશ્યતા, વોટર મેનેજમેન્ટના છે. તેઓના માર્ગદર્શન તળે ૧૭, વિદ્યાર્થીઓ એમ.ફીલ.ની સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને સાથી પ્રાધ્યાપકો સાથેના સંશોધન પદવી પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત તેઓએ યુ.જી.સી. માઈનોર પ્રોજેકટમાં તેઓના વિશિષ્ટ અભ્યાસ ક્ષેત્રોમાં મહિલા અભ્યાસ, સ્થળાંતરિત સમુદાયો, સ્મોલ ઇન્ડ.મા કામ કરતી મહિલાઓનો દરિયાકાંઠાના અભ્યાસ અને પર્યાવરણના અભ્યાસો છે. તેઓ અભ્યાસ અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની | નેક (NAAC) કમિટીના સભ્ય છે કે જે કમિટી રાષ્ટ્રીય કક્ષાએ સમસ્યા જેવા વિષયો પર પ્રોજેકટ કરેલા છે. તેઓએ થો પર પોસ્ટ કરેલા છે. તેઓએ કૉલેજ અને વિવિધ યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. સરકારની સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં અનેકવિધ પુસ્તકો લખેલ છે. અનેક કામટીમાં સભ્યપદ ધરાવે છે. ભારતની અનેક (૧) સમાજશાસ્ત્રના આધુનિક સિદ્ધાંતો (૨) ધોરણ ૧૧-૧૨નું યુનિવર્સિટીઓમાં તેઓ પી.એચ.ડી. અને એમ.ફીલ. કક્ષાના સમાજશાસ્ત્ર (૩) વિકાસનું સમાજશાસ્ત્ર. તેઓના અનેક લેખ માર્ગદર્શક છે. તેઓ ભારતની અનેક યુનિવર્સિટીમાં સમાજસમાજશાસ્ત્રમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય મેગેઝીનોમાં પ્રકાશિત શાસ્ત્રના તજજ્ઞ તરીકેની સેવાઓ આપે છે. થયેલ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (રાજકોટ) ગુજરાતમાં પી.એચ.ડી.ના ૨૧ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સમાજશાસ્ત્ર વિભાગના વડા (અધ્યક્ષ) તરીકે સેવા આપે છે. મંદિર સ્વયં એક મહાશાળા છે, જ્યાં અધ્યાત્મતા અને પ્રેમના પાઠ શિખવાય છે, સહાનુભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે. મંદિર સ્વયં એક હોસ્પિટલ છે, જ્યાં માતા-આત્માના રોગોનું નિવારણ થાય છે. -મુનિ દેવરત્નસાગરજી મ. Jain Education Intemational Page #599 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૮૩ જયોતિષશાસ્ત્રમાં ગુજરાત મધ્ય પ્રદાન -ડો. રમેશચંદ્ર મુરારી દરેક ભાષાનું તેનું એક જુદું જ મહત્ત્વ હોય છે, ગુજરાતમાં ગુજરાતી ભાષાનું વૈવિધ્ય જોવા મળે છે. દરેક ક્ષેત્રે ગુજરાત બુદ્ધિ સંબંધી કાર્યો માટે મોખરે છે. વ્યાપારથી લઈને વિજ્ઞાન-વિકાસ સુધી આ પ્રાંતે ૫૦ વર્ષમાં ખૂબ જ ઉન્નતિ કરી છે. અહીં ધાર્મિકતા મુખ્ય માનવામાં આવે છે. તે સાથે સંસ્કૃતિનો ફાળો અહીં અતૂટ છે. જેમ કે ધાર્મિક સંસ્કારોના હોવાથી લોકોના વિચાર ઉચ્ચ છે. મદિરા-માંસાહાર અહીં વર્જિત છે (મનાઈ છે) સંસ્કૃતિ સાથે પ્રાચીન વિદ્યા જ્યોતિષ તરફ આપણે આગળ વધીએ તો આ વિષય ઉપર ખૂબ જ વિચાર અહીં થયા છે. આ વિષય માટે લોકોમાં લાગણી, સમજ અને શ્રદ્ધા છે, જ્યોતિષ ઠગ વિદ્યા નથી. તે એક ગણિતનું સચોટ શાસ્ત્ર છે. આજે જ્યોતિષના અસંખ્ય પ્રામાણિક ગ્રંથો આપણે ત્યાં મળે છે. આ ક્ષેત્રમાં શંકર, મણિરામ, ભૂલા, મથુરાનાથ, ચિંતામણિ દીક્ષિત, રાઘવ, શિવ, દિનકર, યજ્ઞેશ્વર, વાયુદેવ શાસ્ત્રી, નીલામ્બર શર્મા, વિનાયક લક્ષ્મણ છત્ર (કેરોપંત) વિસાજી રઘુનાથ લેલે, ચિંતામણિ રઘુનાથ આચાર્ય, વેંકટેશ, બાલ ગંગાધર તિલક, વિનાયક પાંડુ રંગ ખાનાપુરકર તેમજ સુધાકર દ્વિવેદીએ ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં ઘણો ફાળો આપ્યો. જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ અને ગ્રહગણિત છે. તે કદી ખોટુ શાસ્ત્ર નથી અને થવાનું પણ નથી ગણિત સત્ય જ હોય છે. અમુક અલ્પજ્ઞો જ્યોતિષી બની જાય તેથી શાસ્ત્રને બદનામ કરાય નહી. જ્યોતિષ પરમાત્માનું નેત્ર છે. હા એમ જરૂર કહી શકાય કે જ્યોતિષ વિષે ગુજરાતમાં જે સંશોધનો થવા જોઈએ તે થયા નથી. જ્યોતિષી પાસે સાધન સામગ્રી ઉપલબ્ધ નથી જે હોવી જોઈએ. કેટલીક આગાહી ખોટી પડે છે તેનું કારણ અપૂર્ણ સંશોધન છે. જ્યોતિર્વિધા અનાદિકાળથી સમાજને માર્ગદર્શન આપતી જ આવે છે અને ભવિષ્યમાં પણ આપશે. | ગુજરાતમાં જયોતિષ ઉપરની સામાન્ય ઝલક રજૂ કરનાર ડો. રમેશચંદ્ર મુરારી જયોતિષ શાસ્ત્રના સારા એવા અભ્યાસુ છે. તેમના પરિચય સંબંધમાં પણ નજર કરીએ. રમેશચંદ્ર એલ. મુરારીનો જન્મ તા.૧૦-૫-૧૯૬૦ ના રોજ લોહાઘાટ, જિ. ચંપાવત (ઉત્તરાંચલ) ખાતે થયો હતો. તેમણે સંસ્કૃત વિષય સાથે વારાણસીમાં એમ.એ. અને ગુજ. યુનિ. અમદાવાદથી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી, ૧૫ વર્ષ સુધી પી.જી. કક્ષાએ વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે, તેમણે જ્યોતિષ વિષયની કર્મ વિપાક સંહિતા પદ્યાર્થ અને ‘દ્વારકાની યાદે' ભાગવત્ ફલમ્ તથા “ચમત્કાર ચિંતામણી' જેવા પ્રકાશનો આપ્યાં. તેમણે પાંચ આંતરરાષ્ટ્રીય સેમિનાર, છ રાષ્ટ્રીય, ૮ પ્રાંતીય સેમિનારોમાં ભાગ લીધો અને ૩ દેશોમાં વિદેશયાત્રા કરી છે, જ્યોતિષનું પરંપરાગત અધ્યયન ઉપરના તેમના જ પુસ્તકો પ્રેસમાં છે. હાલમાં તેઓ શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી, દ્વારકામાં સેવા આપી રહ્યાં છે. આ લેખકની વંશ પરંપરામાં ૧૭૩૪થી અત્યાર સુધીમાં જ્યેષ્ઠ પુત્રનો જન્મ અગિયારસના દિવસે જ થાય છે. જે જે જ્યોતિષના જાણકાર થયા છે તેમના નામ આ મુજબ છે. (૧) ગુમાની મુરારી (૨) રામી મુરારી (૩) ઇન્દ્રદેવ મુરારી (૪) રાધાપતિ મુરારી (૫) ચુડામણિ મુરારી (૬) પ્રેમવલ્લભ મુરારી (૭) કૃષ્ણાનંદ મુરારી (લેખકના દાદા) (૮) લક્ષ્મીદત્ત મુરારી (પિતા) (૯) રમેશચંદ્ર મુરારી (૧૦) પ્રતિક મુરારી (લેખકનો પુત્ર) ખૂબ ખૂબ ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ૨૮ (૧) દીપિકા :—આચાર્ય મંત્રેશ્વરે અધ્યાયના આ મહાન ગ્રંથનું પ્રણયન કર્યું છે. ડૉ. ચન્દ્રશેખર ગોપાલજી ઠકકુરે આ ગ્રંથની સુંદર ગુજરાતી ટીકા કરી છે, ગ્રંથના તમામ તલસ્પર્શી વિધાનોનું અધ્યયન કરી સંજ્ઞાધ્યાય, ગ્રહભેદ, કર્માજીવ, મહારાજયોગ, રોગ, ભૂત ભવિષ્યફલ, મહાદશાઓ, ગોચર પ્રવ્રજ્યાયોગ, અષ્ટકવર્ગ તથા ઘણા વિષયો ઉપર વિચાર કર્યો છે. ફલદીપિકામાં મંત્રેશ્વર લખે છે “सुकुन्तलाम्बां सम्पूज्यं सर्वाभीष्ट प्रदायिनीम् । तत्कटाक्ष विशेषेण कृता या फलदीपिका' ॥ (૨) આયુષ્ય અરિષ્ટ અને મૃત્યુઃ—આ ગ્રંથના લેખક શ્રી કે. જે. મહેતા આયુષ્ય ઉપર બલ આપી, દીર્ધાયુ જીવન અકાલ મૃત્યુ, અલ્પાયુ, અપઘાત, બળાત્કાર, ખૂન, ફાંસી, અકસ્માત મૃત્યુ, અપમૃત્યુ, મારકગ્રહો, સ્થળ, વિભિન્ન મહાનુભાવોની કુંડલી ઉપર ફલકથન કરી ૧૩૩ કોષ્ટકો ઉપર સુંદર વિચાર કરીને લખે છે. (૩) વર્ષ કુંડલી અષ્ટકવર્ગ અને વિવિધ જ્યોતિષ વિષયો ઃ —આ જ લેખકની આ પુસ્તકમાં સ્થાનોના અધિપતિઓ, પરદેશયાત્રા, સ્વરોદયશાસ્ત્ર, આશ્લેષા અને પૃથ્વી, પવનનું સંયોગનું વિચાર, જમણા-ડાબા સ્વરનું વિચાર અહીં ઉંડાઈથી કરવામાં આવે છે. (૪) ભાવાર્થ રત્નાકર :—ડૉ. ચંદ્રશેખર ગોપાલજી ઠક્કરે આ ગ્રંથમાં લગ્ન વિચાર, ધનયોગ, ગ્રહોનું પરિચય, ભાવફલ સ્વક્ષેત્રાદિ વર્ણન સાથે શેખર ભાષ્ય કર્યું છે. (૫) દશાફલવિચારઃ—મોહનભાઈ ડી. પટેલ (પરાશરમ્) આ ગ્રંથના વ્યાખ્યાકાર છે. આ ગ્રંથનો આધાર વૃહદ્ પારાશરહોરાશાસ્ત્ર છે. ગ્રંથમાં દશાઓના પ્રકારો, જેમ કે કાલદશા, ચક્રદશા, સ્થિર દશા, ચોગાéદશા, કેદ્રાદિદશા, કારકદશા, મંડુકદશા, શૂલદશા, ત્રિકોણદશા, દૃગ્દશા, લગ્નાદિ રાશિ દશા, પંચસ્વરદશા, સંધ્યાદશા, યોગિની દશા, અંશ દશા, પિંડદશા, નિસર્ગદશા, પાશક દશાઓનું ખૂબ જ સુંદર વર્ણન કરેલ છે. વિશોત્તરી અષ્ટોત્તરીને મહત્ત્વની દશા કહેવામાં આવી છે. (૬) જાતકજીવન (લઘુમિનિ) —લેખકચુનીભાઈ ભટ્ટે આ ગ્રંથમાં સંજ્ઞાધ્યાય, રાજયોગો, આયુ, દશાલ, દરિદ્રિયોગો, ગ્રહબલ, દૃષ્ટિ, ભાવ, ચરાદિપ્રકાર, અયન દૃષ્ટિચક્ર, ભાવસંધિનું પર્યાય, દશાક્રમ, વિકૃતિ ચક્ર, ઉદય ચક્ર, પ્રકૃતિ ચક્ર તથા ભુક્તિ ફલનું વિસ્તૃત વિચાર કર્યું છે. પથપ્રદર્શક (૭) દશાફલ દર્પણઃ—ડૉ.ચંદ્રશેખર ગોપાલજી ઠક્કરે આ ગ્રંથમાં નવગ્રહોની દશાઓ, મૈત્રી, દશાપતિ, પ્રત્યત્તર, સૂક્ષ્મદશાની ચર્ચા ખૂબ જ સુંદર રીતે કરી છે. (૮) પ્રશ્નજ્યોતિષ તત્ત્વઃ—આ ગ્રંથનું મૂલાધાર ગ્રહોનું સ્થાન છે દરેક ભાવોનું સૂક્ષ્મ વિચાર. ચન્દ્રનાં ગુણદોષ. પ્રશ્નોત્તર રૂપમાં બતાવ્યા છે. ગ્રંથના લેખક ડૉ. રવીન્દ્ર સી. દેસાઈ છે. (૯) જન્મ કુંડલીમાં મંગલદોષઃ—કે. જે. મહેતા તથા કુ. હરસિદ્ધા કે. મહેતાએ મહર્ષિ પારાશરનો આધાર લઈ સ્ત્રીજાતક ઉપરના તમામ વર્ગોને સમાવેશ કરી જન્મ કુંડલીમાં મંગળ ગ્રહ વિશે યથાર્થતા બતાવી છે. (૧૦) નક્ષત્ર ફલ દીપિકા -મોહનભાઈ ડી. પટેલ (પરાશરમ્) દ્વારા લખેલ આ પુસ્તકમાં નક્ષત્રોનું નામકરણ, તત્ત્વ, સંજ્ઞા, વર્ગ, નક્ષત્રયોગ, વર્ષાત, પ્રશ્નજ્ઞાન, મહાદશાઓનું વૈજ્ઞાનિક વિવેચન છે. કર્ક તથા સંવર્તક યોગની વિશેષ ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે, આ ગ્રંથકારે જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ કામ કર્યું છે. લગભગ એમના ૩૦ પુસ્તકો પ્રકાશિત છે. (૧૧) અનિષ્ટ નિવારણ ઇષ્ટ સર્જન :—શ્રી કે. જે. મહેતા, કુ. હરસિદ્ઘ કે. મહેતા દ્વારા આ ગ્રંથની રચના થઈ છે. ગ્રંથમાં સૂર્યથી લઈને રાહુ, કેતુ ગ્રહોના દેવતાઓ, તેમજ સૂર્યનાં વિષ્ણુ, અધિદેવ છે. ચન્દ્રના શિવ, મંડળના કાર્તિકેય, બુધના વિષ્ણુ, ગુરૂના બ્રહ્મા, શુક્રનાં લક્ષ્મીજી, શનિ રાહુના ભૈરવ, કેતુના ગણેશની વિસ્તૃત ચર્ચા કરી છે. (૧૨) જ્યોતિષ રત્નાકર :—આ ગ્રંથમાં રાહુને એક માયાવી ગ્રહ, સૂર્ય તથા શનિની કમાલ વિષે તથા અમૃતયોગ, પીડાકારક ગ્રહ રાહુનું ગુણધર્મ, કારકત્વ વિશે— "CHARACTE RISTICS AND SIGNIFICATION" કહ્યું છે. શ્રી નટવરલાલ પટેલ આ ગ્રંથના રચયિતા છે. ગ્રહોનું ઊંડું જ્ઞાન આ ગ્રંથમાં બતાવ્યું છે. ગ્રંથકારે-બૃહજ્જાતક, બૃહત્સંહિતા, જાતક પારિજાત, ફલદીપિકા, માનસાગરી, જાતકા-ભરણ, ભૃગુસૂત્ર, વૃહદ પારાશર હોરા, ભુવનદીપક, ઉત્તરકાલા-મૃત, જૈમિની સૂત્ર, તાજિક નીલકંઠી, સત્યનાડી, ગર્ગ સંહિતાનું અધ્યયન કરી ૧૧૫ કુંડલિયોનો સરસ દાખલા પણ આપ્યા છે. (૧૩) નડતા ગ્રહોનું નિવારણ —ડૉ. ચંદ્રકાંત મોહનલાલ પાઠક દ્વારા લિખિત આ ગ્રંથમાં રાશિઓનો પ્રભાવ, Page #601 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રતિભાઓ ૫૮૫ સ્વભાવદર્શન, મંત્રો, રત્નો, ગ્રહોનું સબંધ, લાભ, નુકશાનનું પ્રારંભિક ઉપયોગિતાઓ બતાવવામાં આવી છે. વિચાર સરસ રીતે કર્યું છે. (૧૮) (ભાગ-૪) અહીં સાતમાથી બારમા ભાવ (૧) જ્યોતિષની ગેંકાલ દર્શન –શ્રી કે. સુધી ફલ કથન કર્યું છે. જે. મહેતા, કુ. હરસિદ્ધા દ્વારા પ્રણિત આ ગ્રંથમાં મારક ગ્રહો, (૧૯) જન્મ કુંડલીનુ કર્મ સ્થાન –આજ ભક્ત ભોગ્ય દશા, ફલ કથન, અંતર દશા તથા ભાવ પ્રમાણે લેખકોએ આ કૃતિમાં ભાવ પરીક્ષા, જ્યોતિષ ફળ કથન માટે તેમનું ફળ કથન કર્યું છે. વૈજ્ઞાનિક પદ્ધતિ, સુમેળ સાધી સંશોધન કરીને ઠોસ પ્રમાણો (૧૫) જ્યોતિષ ચાત્રા ચાર ભાગમાં છે – બતાવ્યાં છે. તેમજ અ. લ. ભાગવતે પ્રશ્ન જ્યોતિષ, પ્રાણજીવન (ભાગ-૧) આજ લેખકદ્દયની આ કૃતિમાં રાશિઓનું નથુભાઈએ ફળકથન કેવી રીતે કરશો. કે. જે. મહેતાની ગોચર ચક્ર, નક્ષત્ર, ગ્રહો, ભાવો, રાજયોગ, સમૃદ્ધિયોગ, મંગળયોગ, ગ્રહો અને ભવિષ્ય દર્શન, સુમન પંડ્યા તથા પુષ્કરભાઈ ભાવાધિપતિ, આકાશનાં સૂર્યો, સૂર્યમાલાઓ, વિરાટ બ્રહ્માંડનાં ગોકાણીની નાડી દર્શન, પુસ્તકો સમય-સમય પ્રમાણે પ્રકાશમાં ૫૦ હજાર ગ્રહો, તથા દશવર્ગની કુંડલિયોનું સુંદર વિવેચન કર્યું આવ્યાં છે. ગુજરાતનાં અસંખ્ય લેખકોએ, ઘણા સંશોધનાત્મક લેખો (૧૬) (ભાગ-૨) આ ગ્રંથમાં પરાશર સિદ્ધાંતો, લખ્યા, ઘણાં પંચાગોની રચનાઓ ગુજરાતી ભાષામાં થઈ. સૂર્યથી થનારા યોગો, રાશિ સાથે જન્મ લગ્નનો વ્યવસ્થિત વિચાર (૧) જન્મભૂમિ પંચાગે જ્યોતિષનાં ક્ષેત્રે ખૂબ જ મોટો કર્યો છે. ફાળો આપ્યો છે. જન્મભૂમિ પંચાગ જ્યોતિષનું એક મોટું કેન્દ્ર કહી શકાય છે. આ પંચાગમાં જે દેવજ્ઞોએ પોતાના લેખો, (૧૭) (ભાગ-૩) અહીં એકથી છઠ્ઠા ભાવ સુધી સંશોધનાત્મક લેખો આપ્યા તે ખૂબ જ મહત્ત્વના છે. વિષય લેખક ખેડૂત પંચાગ શ્રી યોગેશકુમાર ચંદ્રકાંત ભટ્ટ દર વર્ષે રાશિયોનું ભવિષ્યફલ શ્રી જમનાદાસ જીવરાજાની નિઃસંતાનો માટે ભવિષ્ય દર્શન શ્રી એકલવ્ય જ્યોતિષ સલાહ કેન્દ્ર જન્મભૂમિ ખગોલ પંચાગ શ્રી જ્યોતિબેન એમ. ભટ્ટ અકસ્માત મૃત્યુ શ્રી જગદીશ શુકલ મેષ, મીન, લગ્ન શ્રી દર્શન વાઈ. મુનિ વરસાદની આગાહીઓ અને કુદરત શ્રી અવારામ દામોદરદાસ પટેલ સંશોધન દોષયુક્ત કુંડળીઓ શ્રી એમ. વી. રાડિયા હવામાન અને ગ્રહયોગ શ્રી હસમુખભાઈ એસ. નિમાવત સર્વતોભદ્રમાં નાડીઓની ઉપયોગિતા શ્રી રામપ્રસાદ એન. દવે સ્ત્રી જાતક અને વ્યયસ્થાન શ્રી નટવરલાલ ચં. ચુટાલા રાશિઓમાં રાહુ ભ્રમણ શ્રી હૃષીકેશ એમ. ઓઝા ગૃહસ્થ જીવન માટે દોષિત યોગ શ્રી પ્રમોદ આર. સાતા કૌભાંડો અને ચંદ્રા શ્રી મનહર તલપદા ડૉ. રાજેન્દ્રપ્રસાદ (સંશોધન) શ્રી હરીભાઈ ડી. પરમાર સર્વતોભદ્ર ચક્રદ્રારા રાશિ ભવિષ્ય શ્રી કૌશિકકુમાર દીક્ષિત Jain Education Intemational Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ પથપ્રદર્શક લેખક જીવન બિંદુ શ્રી એન. ડી. ત્રિવેદી વાસ્તુ દોષોનું નિવારણ શ્રી ચંદ્રકાંત મો. પાઠક શનિથી દષ્ટ સૂર્ય એક અભ્યાસ શ્રી રાજેશ પ્ર. શેઠ પ્રશન જ્યોતિષ દ્વારા નષ્ટ વસ્તુની પ્રાપ્તિ શ્રી કિશોરકુમાર વી. કુવાવત કૃષ્ણમૂર્તિ પદ્ધતિ દ્વારા જન્મ સમય શ્રી હિમાંશુ જ. ભટ્ટ શનિનું રાશિ ભ્રમણ શ્રી કુમારભાઈ ગાંધી રાહુ એક અધ્યયન શ્રી મુકુંદભાઈ આચાર્ય પંચમેશ શ્રી પ્રતિશ દિ. ઠાકર પંચક (સંશોધન) શ્રી ગૌતમ શાસ્ત્રી ગ્રહણોનો પ્રભાવ શ્રી મધુબહેન પુ. જોશી (૨) શ્રી ભુવનેશ્વરી પંચાગ કાર્યાલય ગોડલ સમય-સમય પ્રમાણે જનહિત માટે નવા નવા લેખકો પાસે જુદા જુદા વિષયમાં લેખો મંગાવે છે અને પંચાયતમાં છાપે છે. જેમકે – વિષય જ્યોતિષમાં અંકશાસ્ત્રનું મહત્ત્વ શ્રી બચુભાઈ ડી. જોષી છાયાગ્રહ રાહુ શ્રી મનહરભાઈ જોષી સત્તા પ્રાપ્તિના યોગો શ્રી નરેન્દ્ર પી. જોષી જન્મ કુંડલીમાં દેવી તથા આસુરી તત્ત્વોનો પ્રભાવ શ્રી જગદીશચન્દ્ર જન્મ કુંડલીનાં ત્રિકોણ સ્થાન વિશે શ્રી ગૌરીશંકરભાઈ એન. દવે કાલસર્પ અને સર્પયોગ શ્રી દિનકરરાય ઈ. જોષી લગ્નેશ–અષ્ટમેશ અને પ્રસિદ્ધિ શ્રી બચુભાઈ કે. પટેલ રાજયોગ સત્તા સંપત્તિ શ્રી બચુભાઈ કે. પટેલ માનવ જીવન પર ગ્રહોનો પ્રભાવ શ્રી પ્રો. અર્ચના એમ. એ. પ્રશ્ન જ્યોતિષ શ્રી હર્ષદરાય શિવશંકર દવે દેવ-દેવી ભક્તિ વિચાર શ્રી નિરંજન શુકલ જ્યોતિર્વિજ્ઞાન અને આયુ પરિગણન શ્રી વૈદ્ય એચ. સી. ઠાકર (સંશોધનાત્મક લેખ) M.S.A.M. Ph.D. વિશ્વનું ભાવિ શ્રી પ્રવિણચંદ્ર એન. ભટ્ટ M.sc. રાશિ ભવિષ્ય દ્વાદશ રાશિયો) શ્રી ડૉ. વી. જી. ચંદારાણા (જ્યોતિષ વાચસ્પતિ) કેમદ્રુમ યોગથી ભડકવાની જરૂર નથી શ્રી નરેશકુમાર પરીખ લગ્ન મેળાપક એક અભ્યાસ શ્રી પુષ્કરભાઈ ગોકાણી વિશિષ્ટ ૧૧૦ મહાનુભાવોની કુંડલિયો શ્રી ડૉ. વી. જી. ચંદારાણા (૩) ભારતીય ગૂઢવિદ્યા-માસિક પત્રિકા જ્યોતિષનાં રહસ્યોને સમય સમય પ્રમાણે આપતી જ રહે છે. (ક) આવાસ-નિવાસ અને ઉદ્યોગ શ્રી અનિલકુમાર ત્રિવેદી આ લેખમાં પંચ મહાપુરુષ યોગો વિશે પણ લખ્યું છે, તમામ સ્થાનોની ચર્ચા જેમ કે ચોથા સ્થાનનું મહત્ત્વ બતાવ્યું છે. (ખ) ભાગ્ય કે ભવિષ્ય જેવું ખરેખર કંઈ હોય છે ખરું? રોહિત આર. દવે Jain Education Intemational Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ (ગ) શકુનોનું શુભાશુભ શ્રી દર્શિતા પટેલ (ઘ) ધનનાશ, સંતાનબાધા કુંડલીના યોગો આધારે શ્રી હર્ષદભાઈ ટી. ભટ્ટ (ડ) માસિક સૂર્ય રાશિ ભવિષ્ય શ્રી પંડ્યા ભરત એન. (૪) સંદેશ પંચાગ કાર્યાલય પણ જ્યોતિષ શાસ્ત્રમાં અચૂક યોગદાન આપે છે. ડૉ. ચંદ્રશેખર ગો. ઠક્કુરના મહત્ત્વનાં અગ્યાર પુસ્તકો જ્યોતિષ શાસ્ત્રને એક નવી દિશા આપે છે. સાથે જ આયુર્વેદમાં પણ તે કાર્ય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર સંબંધી ૨૨ શાસ્ત્રીય પુસ્તકો પણ ખૂબ જ સારાં યોગ્ય માર્ગદર્શન આપનારાં છે. (૧) વિષય-ઋતુચક્ર, નક્ષત્રો, હવામાન અને વરસાદ, શ્રી ચંદ્રકાંત કેશવલાલ પટેલ (તપસ્વી) શ્રી દિનેશચંદ્ર અમૃતલાલ ગાંધી ડૉ. વી. ડી. દલીયા (૨) સંહિતાઓમાં મંગલ-શુક્રના યોગો (૩) સ્ત્રી જાતકોની કુંડલીમાં થતા રાજયોગો (૪) સૂર્ય એક ચિન્તનાત્મક અધ્યયન (૫) લગ્નેશ પ્રથમભાવ ફલકથન પર એક દૃષ્ટિ (૬) નિ (૭) પુરુષ માટે લગ્ન વિચાર (૮) રાહુ અને કેતુનું લકથનમાં મહત્ત્વ (૯) ગ્રહ ગોચરની સાદી સમજ (૧૦) ગુરુ (૧૧) શનિ-રાહુ, શ્રાપિત યોગ અને નિવારણનો સરળ ઉપાય (૧૨) રાજયોગ કેવી રીતે? લક્ષ્મીયોગ કેવી રીતે? (૧૩) અઢળક સંપત્તિ આપનાર તથા માગ્ય હાનિના યોગો (૧૪) ધનનાશ યોગ અને તેના ઉપાયો (૧૫) સુખશાંતિ અને સમૃદ્ધિ સાથે ચંદ્રનો સંબંધ (૧૬) સ્થળાંતર કુંડલા પરિવર્તન? (૧૭) શનિ-રાહુ યુતિ કૃતિકાદિ ભ્રમણની વિશ્વ પર અસરો (૧૮) લગ્ન અને નવમાંશ (૧૯) જ્યોતિષ અને અંગસ્ફુરણ (૨૦) સંતાનવાધક યોગો (૨૧) જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રકુંડલીનું મહત્ત્વ અને ગોચર ભ્રમણ (૨૨) આતંકવાદી કે અપરાધીની કુંડલીના ગ્રહયોગો એક અવલોકન (૨૩) મેળાપકમાં નવી દૃષ્ટિ (૨૪) મહિલા જાતક અને શુભયોગો (૨૫) રાશિવાર વર્ષફલ (૨૬) ફળકથનના અનુભૂત સિદ્ધાંતો શ્રી ત્રિવેદી મનોજકુમાર રમેશચંદ્ર શ્રી નટવરલાલ દવે કવિજન શ્રી કુમારભાઈ પી. ગાંધી શ્રી આનંદપ્રસાદ પી. જોષી શ્રી રણજીત એ. પરમાર શ્રી સાંઈ દાદા શ્રી ડૉ. મહાસુખલાલ વી. મહેતા શ્રી ઋષિકેશ એમ. ઓઝા શ્રી પુષ્કરભાઇ ગોકાણી શ્રી ઉમેશ આ. ભટ્ટ શ્રી મહેન્દ્ર એ. ઝવેરી શ્રી બીપીન એન. ઠાકર શ્રી અત્રિ ગિરીશ એસ. શ્રી અત્રિ ગિરીશ એસ. શ્રી જયેશ સુમનભાઈ રાવલ શ્રી પ્રતિષ ડી. ઠાકર શ્રી સર્વદમન જોષી કુ. દક્ષા કનુભાઈ બધેકા પ્રો. ડો. કનુભાઈ પી. બધેકા શ્રી મહેન્દ્ર ત્રિવેદી ૫૮ પૂ. નરેન્દ્ર મનુભાઈ શુક્લ શ્રી મહેશ રાવલ-વડોદરા ડૉ. પ્રવિણભાઈ એ. પટેલ Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પથપ્રદર્શક (૨૭) દશાના પ્રકારો શ્રી રવિભાઈ કે. મઢવી (૨૮) લક્ષ્મીયોગ અને પારાશર પદ્ધતિ શ્રી ભરત દુર્લભદાસ જગડ (૨૯) વર્ષફલ જાણવાની ગુરુ ચાવી મુન્થા ડૉ. કૌશિકકુમાર દીક્ષિત (૩૦) ષોડશવર્ગકુંડલીઓમાં દશાંશ ચક્રનું મહત્ત્વ શ્રી ચંદ્રકાંત કે. પટેલ (તપસ્વી) (૩૧) યોગિની મહાદશા શ્રી નિશ્ચલ વી. છાયા (૩૨) શનિ મંગલ યુતિ અને અધ્યાત્મ યોગ શ્રી વી. સંજયકુમાર (૩૩) નભોમંડલે રાહુ ભ્રમણ, ભૂમંડલે અસરો શ્રી ઋષિકેશ એમ. ઓઝા (૩૪) ઉપગ્રહોની દૃષ્ટિ શ્રી જે. એન. દેસાઈ (૩૫) ઉદ્વેગ કે ઉદ્યોગ ચોઘડિયાં વિશે એક નોંધ ડૉ. વી. ડી. દલિયા બીજા સચોટ લેખકો અને લેખ (૧) વર્ષફળ અને બજારોની વધઘટ કાંતિલાલ કંસારા (૨) ઉચ્ચશુક્રગુક તેનો પ્રભાવ અને ભાગ્ય વિચાર રમાબેન જાદવાણી (૩) ચામડીના રોગો અને જ્યોતિષ શ્રી નિશ્ચલ વી. છાયા (ખંભાલિયા) (૪) દામ્પત્ય સુખ અવરોધક કર્કલગ્ન શ્રી શાંતિલાલ ના. ઠક્કર (૫) સંતાનભુવન એક સર્વાગી સમીક્ષા શ્રી જગદીશ પટેલ (૬) અષ્ટોત્તરી મહાદશા શ્રી ગુણવંતરાય શિવશંકર જોષી (૭) ગુલિક વિચાર શ્રી દિલીપ પંચાલ (૮) મુત્સદીગીરી અર્પતા બુધ-ગુરૂ યોગો શ્રી અરૂણભાઈ ભટ્ટ ૯) ફલાદેશના સૂક્ષ્મ સિદ્ધાંતો શ્રી મનહર તલપદા (૧૦) દૂષિત રાજયોગ કોને કહેવાય શ્રી પુરુષોત્તમભાઈ વી. જોશી (૧૧) કાલસર્પ યોગની વિરૂદ્ધમાં શ્રી જગદીશ શુકલ (૧૨) વિપરીત નિર્ણયો ક્યારે અને કેવી રીતે લેશો? શ્રી હરેન્દ્ર રાવલ (૧૩) ખાડાના ગ્રહોની વિશેષતા શ્રી કમલેશ એન. પટેલ (૧૪) પિતૃદોષ એક સમસ્યા અને ઉકેલ શ્રી નટવરલાલ દવે વિદ્યાવાચસ્પતિ (૧૫) કરોડપતિ બનવાનો શુભ સમય ક્યારે શ્રી જ્યોતિન્દ્ર મ. જોષી (૧૬) ઉદ્યોગ અને કરોડપતિની કુંડલીના યોગો શ્રી પી. સી. પટેલ (૧૭) વિચિત્રગ્રહ હર્ષલ એક સંશોધન શ્રી હસમુખ પટેલ (૧૮) મેષુદિ લગ્નમાં થતાં દર્દ સારવાર શ્રી ગિરીશ ભટ (૧૯) મકાન-વાહન ભાગ્યોદય શ્રી રમેશભાઈ ડી. વોરા (૨૦) અરિષ્ટ યોગો શ્રી ભરત પંડ્યા (૨૧) લગ્ન આધુનિક સમાજ શ્રી નટવર લીંબાચીયા (૨૨) સુખી દામ્પત્યજીવનમાં ભાગ્યફલનું મહત્ત્વ શ્રી પી. સી. પટેલ (૨૩) નડતા ગ્રહો અને તેમના ઉપાય પ્રા. નરેન્દ્રકુમાર પી. મહેતા Jain Education Intemational For Private & Personal use only Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ પ્રતિભાઓ (૨૪) જમીન, જલ અને જ્યોતિષ શ્રી કેશવજી કલ્યાણજી પરમાર (૨૫) કલાકારના જીવનમાં સૂર્યનું પ્રભુત્વ શ્રી કે. વી. મહેતા (૨૬) ગ્રહોની આરાધના મંત્ર અને નંગ શ્રી હિમાંશુ આર. શાહ (૨૭) શનિ વિચાર (સંશોધન) શ્રી જેરામભાઈ લક્ષ્મણભાઈ ભરદ્વાજ (૨૮) મોક્ષ બારમું સ્થાન અને કેતુ શ્રી હર્ષદરાય શિવશંકર દવે (૨૯) કુંડલીમાં ત્રણ ગુણ અને પાંચ તત્ત્વ પ્રા. ડૉ. વી. જી. ચંદારાણા (૩૦) ગ્રહોનાં શુભાશુભ ફલ અને કારકત્વ શ્રી શક્તિપ્રસાદ એમ. રાવલ (૩૧) સૂર્ય અને સાતમું સ્થાન શ્રી રાજેન્દ્રપ્રસાદ શિ. વ્યાસ (૩૨) લક્ષ્મી પ્રાપ્તિના યોગો શ્રી જોષી મનસુખલાલ કેશવલાલ (૩૩) જ્યોતિષની દૃષ્ટિએ શેર બજારમાં લાભ ક્યારે શ્રી ભુપેન્દ્ર એન. ધોળકિયા (૩૪) વિજાતીય આકર્ષણના પરસ્પર ગ્રહો શ્રી રમેશચન્દ્ર આર. ઠાકર (૩૫) હંસયોગ વિશે શ્રી ગૌરીશંકરભાઈ એન. દવે (૩૬) વર્ષાગર્ભ એક પરીક્ષણ શ્રી અંવારામ દામોદર પટેલ (૩૭) ફળકથન યોગ્ય પદ્ધતિ-પ્રકાશ શ્રી દિનકરરાય ઈ. જોશી (૩૮) અસ્તના ગ્રહોની અસર શ્રી મહેશકુમાર લાભશંકર ભટ્ટ (૩૯) જ્યોતિષ શાસ્ત્રના પાયાના સિદ્ધાંતો પ્રો. ઘનશ્યામ એમ. શાહ (૪૦) અલ્પ લગ્ન જીવન શ્રી અરૂણ ભટ્ટ (૪૧) મોતી.....રત્ન વિવેચન શ્રી કેશવલાલ મગનલાલ શાહ (૪૨) ગ્રહોનો વાણી પર પ્રભાવ શ્રી આર. ડી. જોશી (૪૩) ગ્રહોની દૃષ્ટિએ લગ્ન પથ શ્રી નર્મદાશંકર હીરજીભાઈ મહેતા (૪૪) સ્વરજ્ઞાન અને જ્યોતિષ શ્રી જીવરામભાઈ આચાર્ય (૪૫) જન્મકુંડલી અર્થઘટન, તર્કબદ્ધ, બુદ્ધિગમ્ય શ્રીમતિ શિવગિરિજી (૪૬) સ્કૂટો (યમ) ગ્રહ વિશે અભ્યાસ શ્રી ચન્દ્રકાંત પાઠક (૪૭) ઉદ્યોગ સર્જક મંગલ શ્રી એમ. વી. રાડિયા (૧) જ્યોતિષ વિશે સંશોધનત્મક લેખો ગુરૂ કૃપાથી શ્રી શરદ રાવલ લખે છે, ગ્રહોનાં તેજ તિમિર. (૧) ઉત્તર પ્રદેશની ચુંટણી ૦૬-૦૧-૧૯૯૬ વિશે (૧૦) ખેરનારનું કપરોકાલ (૨) સ્વપ્નનાં કેવા ફુલ (૧૧) તિર્વારી અર્જુનનું સમય (૩) વક્રી મંગલ અને રાહ (૧૨) બેનજીરનું શાસન (૪) ભાગ્ય ઉપર (૧૩) બિલગેટ્સ વિશે (૫) રાજસ્થાન વિશે ભવિષ્યવાણી (૧૪) રાહુ અને સૂર્ય યોગ (૬) મધ્ય પ્રદેશનું ભાવિ (૧૫) રાષ્ટ્રપતિ વિશે (૭) અભિનેત્રી–અભિનેતા વિશે (૧૬) કરૂણાનિધિ (૮) રાજયોગ–પ્રિયંકા ગાંધી (૧૭) હર્ષદ મહેતા વિશે (૯) મંગલ ગ્રહનું ભ્રમણ Jain Education Intemational Page #606 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ પથપ્રદર્શક (૨) અગોચર વિશ્વમાં :–શ્રી દેવેશ મહેતા એ લખ્યું છે. (૧) ૨૨-૩૧-૧૯૯૮ માં ભૂત ભવિષ્યની ઘટનાઓનાં અંક પ્રતિકોનું વિજ્ઞાન બતાવ્યું (૨) ચૈતસિક શકિત (૩) હાથ અને રોગ (૩) રાજકીય ક્ષિતિજે ઘુમતા ગ્રહો :–માં શ્રી મહેશ રાવલ કહે છે, (૧) કર્ક સંક્રાતિ વિશે (૨) કુંડલીમાં શક્તિયો, જ્યોતિષીની ડાયરી (૩) પ્રિન્સેસ ડાયના વિશે (૪) હાથની ભાષા :–માં ડો. શાંતીભાઇ આડેસરા, (૧) તમામ યોગો વિશે લખે છે. (૫) શકુન અપશકુન :–શ્રી હસમુખ પટેલ, (૬) સર્ચ લાઇટ–શ્રી કાંતિભાઇ ભટ્ટ, કુંડલી શું કહે છે. ૭) (૧) પંચ મહાપુરુષ યોગ :–ડો. મહાસુખલાલ વી. મહેતા (૨) સાત્વિક રાજશક્તિ તામસી તત્વ (૮) પી. સી. પટેલ – મહાન આધ્યાત્મિક વ્યક્તિઓની કુંડલીઓ. (૯) આંતર રાજયાતીત લગ્ન યોગો :-ડો. પ્રો. એન. એમ. દલાલ (૧૦) મકાન પ્રાપ્તિ યોગો :–શ્રી કેશવજી કલ્યાણજી પરમાર (૧૧) ગ્રહો અને ગ્રહણો :-શ્રી અંગારામ ડી. પટેલ (૧૨) ગલ્ફ વોર :–આકાશીય ગ્રહોની તેજછાયા-લલિતકુમાર શાસ્ત્રી (૧૩) કીર્તિલક્ષ્મી શનિ + ચંદ્ર –પંકજનાગર વામન પંચોલી (૧૪) જ્યોતિષ સંશોધન :- (૧) વૈવાહિક જીવન અને શુક્ર ગ્રહ–મહેન્દ્ર રાવલ (૨) નખથી જાતકનું વ્યકિતત્વ (૧૫) જ્યોતિષ દર્શન :– (૧) રત્નદિવ્યા પંડિત (૨) કુંડલીમાં–શુક્ર (૧૬) પાલવ-જ્યોતિષ લેખ :– પૂર્વી શાહ (૧૭) નાડી જ્યોતિષ – શ્રી સુમનભાઈ પંડ્યા, પોરબંદર પુષ્કર ગોકાણી (દ્વારકા) (૧૮) ઓધવજી ભટ્ટ, ભાટિયા (૧૯) શ્રી વજુભાઈ ડી. જોષી, રાવલ (૨૦) શ્રી હરિભાઈ વી. રાવલ આ તમામ મહાનુભાવો કાયમી જ્યોતિષ વિષયનાં સંશોધનાત્મક લેખો, પુસ્તકો લખે છે. શારદાપીઠ દ્વારકાથી પ્રકાશિત પ્રત્યક્ષ પંચાગ ગુજરાતી ભાષામાં બહાર પડે છે. સમાચારપત્રોમાં-ગ્રહોનાં તેજતિમિર માટે–ગુરુકૃપાથી શરદ રાવલ લખે છે. વક્રી મંગલ અને રાહુ શનિની દૃષ્ટિ. કર્ક સંક્રાતિ-અસ્થિરતા-શ્રી મહેશ રાવલ તથા જુદા જુદા પ્રકારનાં છાપાઓમાં તત્કાલીન સમય કે રાજકીય પરિસ્થિતિ વિશે પણ લેખો લખતા રહ્યા છે. અસંખ્ય પત્રિકાઓ પંચાગમાં સંશોધનાત્મક લેખ લખનારાઓની સંખ્યા હવે વધતી જ જાય છે. જ્યોતિષના સર્વાગી વિકાસના કાર્યો છેલ્લા ૨૫ વર્ષથી વધારે અગ્રેસર રહ્યા છે. ગુજરાતમાં જ્યોતિષનું જ્ઞાન ધરાવનારા દરેક વર્ગમાંથી જોવા મળે છે. ભારતીય જ્યોતિષ અતિ પ્રાચીન છે. આ ક્ષેત્રમાં આધુનિક ઉપકરણોનો સહયોગ મળે તો ભારતીય જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ આગળ વધી શકે છે. આપણા પાસે સાધન નહિ હોવાથી ભવિષ્યવાણીઓ ખરી ઉતરતી નથી. પણ સંશોધન આ કાર્યમાં થશે તો એક દિવસ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે, તેમાં કોઈ શંકા નથી. | અસ્તુ !! Jain Education Intemational Page #607 -------------------------------------------------------------------------- ________________ aa%ad% oooodoor B : oo? S S: જય જય ગરવી 'ગુજરાત (6idooooooo ( વિભાગ-૫) ધર્મ અર્થની સંગતિ દેશવિદેશે સફળ ગુજરાતીઓ પટેલો દેશ અને દુનિયામાં ક પાટીદાર સમાજના પ્રતિભાવંતો ક યશપતાકા ફરકાવનારા આ ગુજરાતીઓ Yaa A Cela acada ક સમાજસેવાની અનેકવિધ પ્રવૃતિઓના પ્રણેતાઓ | છે ગુજરાતમાં સવિચાર પ્રવૃતિના મહાનુભાવો કી : એક ઉદ્યોગપતિઓ, દાનવીરો દવસ A & વિવિધ ક્ષેત્રના કર્મશીલ કર્મવીરો Jain Education Intemational Page #608 -------------------------------------------------------------------------- ________________ ooo ગ્રંથ પ્રકાશન આયોજનને હાર્દિક શુભેરછાઓ કિશોરચંદ્ર નારાયણજી પીઠડિયા જયેશકુમાર • ભુપેશકુમાર કૈલાસચંદ્ર નારાયણજી પીઠડિયા હિતેશકુમાર • ભરતકુમાર રાજનાંદગાંવ મોટર ઈન્જનિયરીંગ વર્કસ નંદઇ નાકા, રાજનાદગાંવ. ફોન : ૨૨૬૦૪૪ રાયપુર મોટર ઇજીનિયરીંગ વર્કસ ફાફાડીહ, રાયપુર છત્તિસગઢ ફોન : (ઓ) ૨૫૨૩૫૧૧, ૨૨૨૦૮૧૧, (નિ) ૨૫૨૫૫૯૩ અધિકૃત વિક્રેતા. સ્વરાજ માજશા બસ, ટ્રક, મેસીફર્ગ્યુસન ટ્રેક્ટર, કૃષિ ઉપકરણ - ૭ |ઃ સંબંધિત પ્રતિષ્ઠાન : પિશાલિયા કોપ્લેક્સ ફાફાડીહ, રાયપુર - છત્તિસગઢ ) ૭૭ - ૭૦ ૭ ) Jain Education Intemational Page #609 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૯૩ દેશવિદેશે સફળ ગુજરાતીઓ શ્રી કૃષ્ણકાંત વખારિયા ઇતિહાસકારોની નજર જેટલી દૂર દૂર ગઈ છે તેટલી કાળની ગતિને આંબીને માનવસંસ્કૃતિના અવશેષોને ખોતર્યા છે. ઈ.સ. પૂર્વેનાં અનેકાનેક વર્ષોમાં માનવજીવનના બદલાવને જોવા-તપાસવાના પ્રયત્નો થયા છે. એ બધામાં એટલું તો નિર્વિવાદ સાબિત થયું છે કે આ પૃથ્વી પર એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતીમાડુ ન પહોંચ્યો હોય! સૂરજનાં કિરણો સાથે ટીંગાઈને આફ્રિકાના જંગલમાં, વહાણના સઢમાં પવન ભરીને દક્ષિણ પૂર્વેના ટાપુઓમાં અને હાથી, ઘોડા, ઊંટ પર એશિયા યુરોપના દેશોમાં ગુજરાતી પહોંચ્યો જ સમજો અને કામ? કામકાજ વેપાર. સાહસિક વેપારીઓ એ ગુજરાતનું ઉજ્વળ પ્રકરણ છે. જે તે દેશની સંસ્કૃતિને વિકસાવવામાં અનેરો ભાગ ભજવ્યો છે. આજે તો વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને દેશદેશના સીમાડા ભૂંસી નાખ્યા છે, પણ તોય સમાજજીવનનાં વિવિધ પાસાંઓ જેવાં કે, વેપારઉદ્યોગ, શિક્ષણ, કળાકારીગરી, ધર્મનીતિ, સેવાશશ્રષા વગેરેમાં ગુજરાતી પ્રજાની નામના છે. એટલે જ ચંદ્રકાંત બક્ષીએ એને ગુજરાતી મહાજાતિ' તરીકે ઓળખાવેલ છે. પશ્ચિમના સાગરથી નીકળેલા સાહસિક ગુજરાતીઓએ એક બાજુ અખાતના પ્રદેશો, આફ્રિકા, પશ્ચિમ એશિયાના દેશો તો બીજી બાજુ શ્રીલંકા, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર જેવા ટાપુઓ પર સંસ્કૃતિ અને વ્યાપારના ધ્વજ ફરકાવ્યાની વિગતો મળે છે. જાવાના એક વિખ્યાત બોરોબુદુર મંદિરની દીવાલ પર ગુજરાતનું વહાણ કોતરેલું છે. બાલી ટાપુ હજી વૈદિક ધર્મ પાળે છે. ચીન-જાપાનની વહાણવટાપરંપરામાં પણ ગુજરાતની પરંપરાની છાપ જોવા મળે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક, જાવા સુમાત્રાથી રત્નો ભરીભરીને વહાણો ગુજરાતનાં બંદરોએ ઠલવાતાં, આફ્રિકાથી વહાણો ભરીને હાથીદાંત આવતા, જંગબાર કે મસ્કત જેવાં નગરોની બાંધણી આપણાં માંડવી કે સલાયા જેવી લાગે. ગુજરાતનાં સંખ્યાબંધ બંદરો દરિયાપારના દેશો સાથેના સંબંધોનાં સાક્ષી છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ મોખરે હતા. દરિયાપારના દેશોમાં વગર તલવારે સંસ્કૃતિ અને વ્યાપારનું સામ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓ જ મુખ્ય છે. ભાષા, પોશાક, રીતરિવાજ, શિક્ષણ, ધર્મ, કલા વગેરેમાં ગુજરાત હોય, એવાં દૃષ્ટાંતો શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરેશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી કૃષ્ણકાંત વખારીઆનો પરિચય પણ જોઈએ : શ્રી કૃષ્ણકાંત વખારીઆ બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. જાણીતા ધારાશાસ્ત્રી, સામાજિક કાર્યકર, ટ્રેડ યુનિયનિસ્ટ, વિદ્યાર્થીનેતા અને અન્ય ઘણી પ્રવૃત્તિઓથી ભરપૂર તેમનું વ્યક્તિત્વ છે. શ્રી કૃષ્ણકાંત વખારીઆએ તેમના વિદ્યાર્થીકાળમાં સૌરાષ્ટ્ર ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ તરીકે કામ કર્યું છે તથા આરઝી હકમત દરમ્યાન ચળવળમાં ભાગ લીધેલો છે. કાયદાના ક્ષેત્રના તેઓ નિષ્ણાંત છે. અમેરિકાના લોસ એન્જલ્સના Wilshire Bar Associationનું માનદ્ સભ્યપદ તેમને આપવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ટ્રસ્ટના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી રહી ચૂક્યા છે. તેમણે કાયદા અને બંધારણ ઉપર ઘણાં બધા રાષ્ટ્રીય પરિસંવાદોનું આયોજન કર્યું છે. આ ઉપરાંત કેનેડા, ફિલિપાઇન્સ, જર્મની, યુગોસ્લાવિયા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્તમાં આંતરરાષ્ટ્રીય કાયદા કોન્ફરન્સમાં ભાગ લીધેલો છે. Jain Education Intemational Page #610 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક ૧૯૬૦ થી શરૂ કરી અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આઈ કેમ્પોનું આયોજન કર્યું છે. આનો લાભ વીસ હજારથી પણ વધારે ગરીબોએ લીધેલો છે. સને ૧૯૯૯ અને ૨૦૦૦ના દુષ્કાળ સમયે રિલિફ વર્કની સાથે-સાથે જળસંચયનું કામ તેમણે કરેલું છે. સને ૨૦૦૧માં આવેલા ભૂકંપ સમયે પુનઃરચના અને નવસર્જનના કાર્યમાં અગ્રેસર રહ્યા છે અને અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભા છે. તેઓ ઘણી બધી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય-હોસ્પિટલ જેવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી કૃષ્ણકાંત વખારીઆની પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિત્વવાળી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન તરીકે, જી.આઈ.ડી.સી. (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના ડાયરેક્ટર તરીકે, નેશનલ ટેક્ષટાઇલ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે અને સહકારી મંડળોના હાઇ-પાવર કમિટીના સભ્ય તરીકે તેઓએ અથાગ પરિશ્રમ લઈ કાર્ય કરેલું છે. તેઓ ૧૯૯૪ના જાન્યુઆરી માસથી વિશ્વ ગુજરાતી સમાજના સભ્ય તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ સમય દરમ્યાન વિશ્વ ગુજરાતી સમાજે ભારે કાઠું કાઢીને વિશ્વભરનાં ગુજરાતીઓમાં એકમાત્ર સ્વીકાર્ય સંસ્થા તરીકે નામના મેળવી છે. ૫૪ તેમના કાર્યકાળ દરમ્યાન ત્રણ આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદો, ઘણા બધા પરિસંવાદો અને બીજા ઘણા કાર્યક્રમો થયા છે. દેશ-વિદેશના ગુજરાતીઓમાં વિશ્વ ગુજરાતી સમાજને સ્થાન અપાવવામાં શ્રી કૃષ્ણકાંત વખારીઆનો અમૂલ્ય ફાળો છે. દેશ-વિદેશના અસંખ્ય ગુજરાતીઓ સાથે એકસૂત્રે કામ કરીને તેમને ગુજરાત તરફ આકર્ષિત કરવામાં શ્રી વખારીઆએ ભારે જહેમત ઉઠાવી છે. વિશ્વ ગુજરાતી સમાજમાં તેમની સાથે ટ્રસ્ટી તરીકે મુંબઈના શ્રી હેમરાજભાઈ શાહ, અમદાવાદના ડો. આર. કે. પટેલ, શ્રી શ્રેયાંસભાઈ શાહ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પરિમલભાઈ નથવાણી અને ખંભાતના શ્રી ભગવતીલાલ ડી. રાવ વગેરે કાર્ય કરે છે. ઉપપ્રમુખોમાં દુબઈના શ્રી ભરતભાઈ શાહ, મુંબઈના શ્રી લલિતભાઈ સેલારકા, કોઇન્તુરના શ્રી હરીશભાઈ શાહ, જયપુરના શ્રી મનુભાઈ પટેલ, સંયુક્ત મહામંત્રી તરીકે ડો. મીનાક્ષી ઠાકર અને મંત્રીઓમાં વડોદરાના સુશ્રી અરુણાબહેન ચોક્સી, અમદાવાદના શ્રી જિતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હસમુખભાઈ પંચાલ, સુરતના શ્રી સવજીભાઈ વેકરિયા, ધનબાદના શ્રી પરેશભાઈ દાણી, ભૂજના શ્રી મોહનભાઈ શાહ અને ખજાનચી તરીકે અમદાવાદના શ્રી હિમાંશુભાઈ વ્યાસ વગેરે કાર્ય કરે છે. a All India Conference of Intellectuals નામનો ખિતાબ પ્રાપ્ત થયો છે. વિપસ્ય સાધનાથી વિકાસમાં વિશ્વાસ : સુરેન્દ્ર નાયક જુદી છાવણીઓમાં રહીને કામ કરેલું. સરઘસો કાઢેલાં અને અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ કરેલી. મા પાર્વતીબેન તેમના પિતા ભીમભાઈને ત્યાં હતાં ત્યારે ૧૯૨૮ની લડતમાં સભા સુરેન્દ્રભાઈ મૂળે વલસાડ તાલુકાના તલાવચોરાના સરઘસમાં પહોંચી જતાં. આ પછી ૧૯૩૦-૩૧ વખત દાંડીકૂચ પછી સત્યાગ્રહની લડતમાં જેલવાસી બની યરોડા જેલમાં ગયેલાં. ત્યારે કસ્તૂરબા અને જાણીતાં મહિલા આગેવાનો આ જેલમાં. બધાનાં સહવાસે પાર્વતીબેનની દેશદાઝ ઉગ્ર બની. સત્ય માટે સહન કરવાની ભાવના દેઢમૂલ થઈ તે ભવિષ્યમાં મોટા પુત્ર સુરેન્દ્રમાં ઘર કરી ગઈ. લગ્ન પછી સુરેન્દ્રભાઈએ ઝાંબિયાના તાંબાની ખાણોના અનાવિલ. ૧૯૩૫માં મોસાળના ગામ સુપાકુરેલમાં જન્મેલા. બે વર્ષની વયથી તેમને આફ્રિકામાં ઉછરવાનું થયું. પિતા ભીખુભાઈ ૧૯૦૪ જન્મ્યા હતા. તેઓ તે જમાનામાં બી.એસ.સી., બી.ટી. થયેલા. ૧૯૨૮ની બારડોલીની લડતમાં જેલવાસી બનેલા. ૧૯૩૦-૩૧ની લડતમાં તેમણે ચીખલી તાલુકાની જુદી 2 SON OF THE SOIL' સંપાદક Page #611 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૯૫ વિસ્તારના આવેલા નગર લુઆન્સામાં સ્ટોરમાં નોકરી આરંભી ૧૯૭૬માં અમેરિકાના ડલાસ નગરમાં સ્થાયી થયા. પછીથી ઉર્મિલાબેને આવીને નોકરી શરૂ કરી. ઉર્મિલાબેન પણ અહીં તદ્દન નવો દેશ, નવું વાતાવરણ અને તદ્દન નવા ધંધામાં ધંધામાં જોડાયાં. બંનેની મહેનત ઊગી. ધીમે ધીમે વેપાર વધ્યો. સ્થિર થવાનું હોવા છતાં ક્રિકેટને તેઓ ન ભૂલ્યા. અહીંના તૈયાર કપડાં વેચવાની છ જેટલી દુકાન થઈ. પેન્ટ અને શર્ટ ભારતીયોને તેમણે ક્રિકેટમાં પ્રેર્યા અને સાઉથ વેસ્ટ ક્રિકેટ બનાવવા ફેક્ટરી શરૂ કરી. ઇંગ્લેન્ડ, હોંગકોંગ, જર્મની, જાપાન કોન્ફરન્સની સ્થાપનામાં ભાગ ભજવ્યો. તેઓ તેના વાઈસ વગેરેમાંથી કાપડ અને જરૂરી કાચો માલ ખરીદે અને શર્ટ, પેન્ટ પ્રેસિડન્ટ બન્યા. ઘણી ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને સારા રન વગેરે બનાવડાવે. સસ્તો, સારો અને ફેશનેબલ માલ બજારમાં કરવા બદલ કે વિકેટ લેવા બદલ કેટલીયવાર ચંદ્રકો અને ઇનામ ખપવા લાગ્યો. ધંધો વધતાં કાચો માલ ખરીદવા પ્રવાસો વધ્યા. લાવ્યા. ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું. બાપનું યુરોપમાં જાય ત્યારે યુરોપના બીજા દેશોમાં ફરે. આ રીતે ગ્રીસ, જોઈને બંને પુત્રને ક્રિકેટનો ચસ્કો લાગ્યો છે. પુત્ર સુહાસ અને સ્વીડન, નોર્વે, સ્વીટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ વગેરેમાં ફર્યા. નીલેશ સારા ખેલાડી છે. સુરેન્દ્રભાઈ પાસે ઇંગ્લેન્ડમાં રમાયેલી સુરેન્દ્રભાઈએ વેપારની સાથે સાથે જાહેર પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું. હાઈલાઈટ્સની વિડિયો કેસેટોનો પૂરો સંગ્રહ છે. ઘરમાં તેમણે ઝાંબિયામાં હિંદુ સોસાયટીના સભ્ય બન્યા. તેમના કામથી કીટવે કે દીકરાઓએ મેળવેલા ક્રિકેટના કપ છે. હિંદુ સોસાયટીના ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી પ્રમુખ રહ્યા. ૧૯૯૧ પછી વિપશ્ય સાધનાના સાધક અને ભેખધારી કીટવેમાં સાર્વજનિક સભાખંડ બાંધવા માટે તેમણે બીજાઓ સાથે બન્યા છે. છતાં ૧૯૯૬માં ૬૧ વર્ષની વયે ક્રિકેટની મેચમાં રમ્યા મળીને સારી રકમનું ભંડોળ કરીને સાર્વજનિક સભાખંડ બાંધ્યો. હતા. તેમની પાસે ક્રિકેટને લગતી વિગતોનો ખજાનો સ્મૃતિનો આ ખંડ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ખજાનો છે. કેટલાક સ્મૃતિરૂપ બોલ છે. ૧૯૯૬માં તેઓ ક્રિકેટના બન્યો. ભારતીયોને ભેગા થવાનું સ્થળ મળતાં એકતાના વર્લ્ડ કપનું બેટ રેફલમાં જીત્યા હતા. આમાં સુનીલ ગવાસ્કર, તાણાવાણા ગૂંથાયા. એલન બોર્ડર, સર ગારફિલ્ડ, સોબર્સ, સર કોલિન કાવઠુ અને સુરેન્દ્રભાઈની પ્રવૃત્તિ એકાંગી ન હતી. જાહેર જીવનનાં મીયાદાંદ જાવેદ જેવા ખ્યાતનામ ખેલાડીઓની સહી છે. બધાં ક્ષેત્રોમાં તેઓ સમય આપતા. ૧૯૭૦-૭૧માં તેઓ કીટવે લાયન્સ ક્લબ મારફતે તેમણે તેમની સેવાની અભિવ્યક્તિ નગર અને જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કરી છે. ૧૯૬૭માં ઝાંબિયા કીટવે લાયન્સ ક્લબમાં તે જોડાયા. ચેરમેન રહ્યા. એમની સૂઝ અને સમય ખર્ચવાની તૈયારીથી જાહેર ચાર વર્ષમાં ૧૯૭૧માં તેઓ તેના પ્રેસિડન્ટ બન્યા. આમાં માત્ર જીવનમાં એમનું મહત્ત્વ જળવાતું. બે જ ઇન્ડિયન સિવાયના બાકીના બધા જ ગોરા સભ્યો હતા. સુરેન્દ્રભાઈને હાઈસ્કૂલમાં ભણતા ત્યારથી ક્રિકેટની ઝાંબિયામાંથી પ્રથમવાર જ તેમના પ્રમુખપદ દરમિયાન લગની લાગેલી. તેઓ ધંધા કે નોકરીમાંથી સમય કાઢીને ક્રિકેટમાં એક કાળા વિદ્યાર્થીને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ હેઠળ તેમણે ભાગ લેતા. ઓસ્ટ્રેલિયા મોકલ્યો. ૩00 માઈલ દૂર આવેલી એક અંધશાળાને ૧૯૬૮માં નૈરોબી ખાતે કેનિયા, યુગાન્ડા, તાન્ઝાનિયા દત્તક લઈને તેને જરૂરી ફર્નિચર અને સગવડો પૂરાં પાડ્યાં. અને ઝાંબિયાની પ્રથમ ચાર દેશીય ટુર્નામેન્ટ ગોઠવાઈ હતી. આ ૧૯૮૫માં તેમણે ડલાસ ઇન્ડિયન લાયન્સ ક્લબ સ્થાપી તેમાં ટીમમાં પ્રથમવાર ઝાંબિયાની ટીમમાં પાંચ ઇન્ડિયનનોની પસંદગી પ્રથમ બે વર્ષ પ્રેસિડન્સ રહ્યા. આ લાયન્સ ક્લબ પ્રવૃત્તિ અને થઈ તેમાંના એક તે સુરેન્દ્ર નાયક. ૧૯૭૨માં ઝાંબિયાની ટીમના સભ્ય સંખ્યાની રીતે સમૃદ્ધ થઈ. સુરેન્દ્રભાઈ એમાં વારાફરતી વાઈસ કેપ્ટન બનીને ત્રણ રાષ્ટ્રોની મેચમાં ભાગ લીધો હતો. ડિસ્ટ્રીક્ટ, ઝોનલ અને રિજિયોનલ ચેરમેન બન્યા. જેમાં બીજી ઇન્ડિયનોને હાંકી કાઢવાના ઇદ્દી અમીનના પ્રયત્નથી યુગાન્ડાના પંદર લાયન્સ ક્લબ હતી. અમેરિકામાં લાયન્સ ક્લબ સ્થાપનાર ઇન્ડિયનો આ મેચમાં જોડાયા ન હતા. અને રિજિયોનલ ચેરમેનપદ પ્રાપ્ત કરનાર તેમના સિવાય બીજા ૧૯૭૦ થી ૧૯૭૫ તેઓ ઝાંબિયા ક્રિકેટ યુનિયનના હિંદીનો ખ્યાલ નથી. ક્લબના ઉપક્રમે તેમણે ભારત, મેક્સિકો સિલેક્ટર (ખેલાડી પસંદ કરનાર) હતા. આ પહેલાં કોપર બેલ્ટ અને બીજે માનવતાભર્યા કાર્યોમાં મદદ મોકલી છે. ક્રિકેટ એસોસિએશનના ચેરમેન હતા અને ૧૯૭૬માં ઝાંબિયા સુરેન્દ્રભાઈ ૧૯૯૧ થી વિપસ્ય સાધનાને વરેલા છે. મૂળે ક્રિકેટ યુનિયનના પ્રમુખ બન્યા. આર્યસમાજી એટલે ધાર્મિક પ્રવૃત્તિ અને કથાવાર્તાને તેઓ Jain Education Intemational For Private & Personal use only Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ પથપ્રદર્શક આધ્યાત્મિક મનોરંજન માને. પત્ની ઉર્મિલાબેન તેમને વિપસ્ય કંપની અમેરિકાનાં સાત રાજ્યોમાં થઈને કુલ દશ ઓફિસો સાધનાને પંથે દોરી જનાર ગુરુ બન્યા. દંપતીને કહેવાતા ધરાવે છે. સંતો મહંતોમાં શ્રદ્ધા ન હતી. બંને સાચો રાહ શોધવા ઝંખતા હતાં અમેરિકાના સંરક્ષણ ખાતાના આવા કેટલાક કોન્ટ્રાકટર એવામાં ઉર્મિલાબેને એક યોગીની આત્મકથા પુસ્તકમાં વાંચ્યું કે સમીર દેસાઈની કંપની પાસે છે. આવી જ રીતે ધારો કે કોઈ મનની પ્રખર શક્તિથી કંઈ અસાધ્ય નથી” મનની આ શક્તિ દેશમાં અચાનક ધરતીકંપ, કુદરતી હોનારત કે ભાંગફોડ થઈ પામવા શું કરવું તેનો ખ્યાલ ન હતો. મથામણ હતી. ૧૯૯૧માં હોય. અમેરિકા ત્યાં સમયસર મદદ પહોંચાડવા ઇચ્છતું હોય તો વિપશ્ય સાધનાના સાધક અને શિક્ષક એવા ઉત્તમભાઈ રણછોડ આ વ્યવસ્થાને કારણે નજીકમાં ક્યાં અને કેટલા પ્રમાણમાં તે મારફતે વિપશ્ય સાધના વિષે જાણ્યું. ૧૯૯૧માં વિપસ્ય ચીજ છે તેનો ખ્યાલ આવે. વળી ત્યાંથી તે ચીજવસ્તુ પછી તે સાધનાનો શિબિર ભરતાં મનને પરમ શાંતિ મળી. વર્ષોની શોધ ટ્રક, ટ્રેક્ટર, વિમાન, સબમરીન, મિસાઈલ્સ, હેલિકોપ્ટર, ફળી એમ લ’યું. પતિ સુરેન્દ્રભાઈને વાત કરી. તેમણે જાતે ખોરાકી જથ્થો, કપડાં, તંબૂ ગમે તે હોય તે ખસેડવાથી મુશ્કેલી અનુભવ કરવા દશ દિવસનો એક શિબિર ભર્યો. તેમને મનની ઊભી ના થાય તે પણ જોવાનું હોય. માલસામાનની અંકુશયુક્ત પરમ શાંતિની અનુભૂતિ થઈ. સુરેન્દ્રભાઈના શબ્દોમાં જોઈએ હેરાફેરી એટલે લોજિસ્ટિક, સમીર દેસાઈની કંપની આમાં તો, “મારી જિંદગીના આ અમૂલ્ય દિવસો હતા. આમાં મનની નિષ્ણાત છે. શાંતિ, એકાગ્રતા અને શારીરિક સ્કૂર્તિ અનુભવી. જીવન લોજિસ્ટીકને કારણે કરિયરમાં કોઈ પાર્સલ કે ચીજ બીજા જીવવાની કલાનો ખજાનો હાથવગો થયો એવી અનુભૂતિ થઈ.” સ્થળે મોકલી હોય, રવાના કરી હોય તો તે ચીજ કયા સમયે સુરેન્દ્રભાઈ અજાણ્યાનો હાથ પકડે છે. તેમની મદદથી રસ્તામાં ક્યાં છે તેનો ખ્યાલ આવી જાય. મોટી મોટી રાષ્ટ્રીય સંખ્યાબંધ લોકો મોટેલ વ્યવસાય અને બીજા વ્યવસાયમાં સ્થિર અને આંતરરાષ્ટ્રીય કુરિયર સર્વિસો માટે લોજિસ્ટિકની સેવા થયા છે. અતિથિ વત્સલ છે. તેમને ત્યાં આવનારને ડલાસનું જરૂરી થઈ પડે છે. કેનેડી મ્યુઝિયમ બતાવીને જ છોડે! પોતાનો સમય અને પૈસા સમીર દેસાઈ છેલ્લા બે દાયકાથી કોમ્યુટર સેવાઓ સાથે ખર્ચે. વિપસ્ય સાધનાની વાત ભલે કરે પણ કેનેડીની ક્રૂર હત્યાનું સંકળાયેલા છે. તેમણે સિસ્ટમ રિસોર્સિસ કોર્પોરેશન ઉભી કરી એ દશ્ય જેટલીવાર જુએ એટલી વાર આંખ પર રૂમાલ ફેરવી એ પણ એમના જીવનનો એક સુખદ અકસ્માત હતો. તેઓ લે. ભગવાન બુદ્ધની કરુણા એમને આ રીતે વરી છે. ૧૯૫૭માં આઈ. ઓ. સી. એસ. નામની કોમ્યુટર સેવાઓની આજની અને આવતી સદીની કોમ્યુટર પદ્ધતિના દેશ કંપનીમાં જોડાયા. તેમની સૂઝ, ધગશ અને મહેનતથી તેઓ સમીર દેસાઈ કંપનીમાં સતત પ્રગતિનાં પગથિયાં ચઢતા ગયા. કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ થયા. પછી સિનિયર વાઈસ પ્રેસિડન્ટ થયા. દર વર્ષે એક ખૂબ જાણીતી કંપની તે સિસ્ટમ રિસોર્સિસ કંપનીના માલિક ઉપલા અધિકારીઓના એકવાર ઇન્ટરન્યૂ લે. કોર્પોરેશન. બોસ્ટનમાં આવેલી આ કંપની કોમ્યુટર ક્ષેત્રે કામ એમની પાછલી કામગીરી અંગે પૂછે અને ભવિષ્યની વિકાસ કરતી ભારતીય માલિકોની કંપનીઓમાં નોખી ભાત પાડે છે. યોજના વિષે પૂછે. કંપનીના માલિક સમીર દેસાઈ. ૧૯૮૫માં માત્ર બે વ્યક્તિ છેલ્લાં બે ત્રણ વર્ષથી સમીરને પૂછે, “આવતા વર્ષે તમારો સમીર દેસાઈ અને તેમનાં પત્ની નીલિમા દેસાઈએ આ શરૂ કરેલી. ૧૯000 ડોલરની કુલ મૂડીથી શરૂ કરેલી કંપનીમાં શો પ્લાન છે ?” બંનેને વિના પગારે કામ કરવું પડતું. ખાનગી અને જાહેર ક્ષેત્રના સમીર કહે, “હું આ કંપનીનો પ્રેસિડન્ટ બનીને સંચાલન ગ્રાહકોની બધા પ્રકારની ઇન્ફર્મેશન ટેકનોલોજીની જરૂરિયાત કરવા માગું છું !” પૂરી પાડવા, સલાહ આપવા આ કંપની સ્થપાઈ હતી. બે બેએક વર્ષ વીત્યાં. સમીર સિનિયર વાઈસ પ્રેસિડન્ટ જ કર્મચારીઓથી આરંભાયેલી આ કંપનીમાં ૧૯૮૬માં ૬૩૦ લાખ રહ્યા. કંપનીનું સંચાલન પ્રેસિડન્ટ તરીકે કરવાનાં સપનાં ન ફળ્યાં. ડોલરની આવક હતી. કંપનીમાં 600 કર્મચારી કામ કરતા હતા. જે નથી કરી શકવાના એવી વાત કરે છે. એવું દેખાય એ તેમનો વાર્ષિક પગાર ૨૬૦ લાખ ડોલરનો થતો હતો. કંપનીના સમીરને ન ગમે. એક દિવસ નક્કી કરી લીધું. “હું કંપનીનો કર્મચારીઓમાં ૯૨ ટકા કર્મચારી કોમ્યુટર એન્જિનિયર હતા. પ્રેસિડન્ટ બનીને કંપની ચલાવીશ. પછી આ નહીં તો બીજી” Jain Education Intemational Page #613 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૯o સમીરે રાજીનામું આપીને નવી કંપની ઊભી કરી તે સિસ્ટમ છે. આમાંના દશમાં એક કે બીજા સમયે સમીરની સક્રિયતાથી રિસોર્સિસ કોર્પોરેશન. સમીરનું સંકલ્પબળ કંપનીની સિદ્ધિઓમાં ધમધમતાં હતાં. નીલિમા હિંદુ મંદિરની પ્રવૃત્તિઓમાં સક્રિય છે. જણાઈ આવ્યું. સમીરમાં નાનપણથી સતત પરિશ્રમના સંસ્કારનો સમીરની પ્રવૃત્તિના પથારાથી સિસ્ટમ રિસોર્સિસ કૌટુંબિક વારસો હતો. પિતા અનંતરાય દેસાઈ બીલીમોરા કોર્પોરેશન અને સમીરને અત્યાર સુધી ભાતભાતનાં સન્માન અને પાસેના તેલંગપોરના મૂળ વતની. ૧૯૧૪માં જન્મેલ અનંતરાય એવોર્ડ મળ્યા છે. આમાંના કેટલાકનો ઉલ્લેખ નોંધપાત્ર છે. દેસાઈ બેંક ઓફ બરોડામાં નોકરી કરતા અને વધતાં વધતાં ૧૯૯૩ના પ્રાઈમ કોન્ટ્રાક્ટર ઓફ ધી ઇયર. નામનો એવોર્ડ મેનેજર પદે પહોંચેલા. માતા હંસાબેન ૧૯૩૧માં એસ.એસ.સી. સ્મોલબિઝનેસ એડમિનિસ્ટ્રેશન તરફથી મળ્યો છે. એરટ્રાફિક થયેલાં. ૧૯૪૩માં સમીરનો જન્મ મોસાળના ગામ ઊંટડીમાં કંટ્રોલ એસોસિએશન તરફથી ૧૯૯૪ નો સ્મોલ અને થયેલો. અઢી વર્ષની વયે સમીરે મોસાળમાં રહેવાનું શરૂ કર્યું. ડિસએડવાન્ટેઝ બિઝનેસ એવોર્ડ, ૧૯૯૪ નો ફેડરેલ ટેકનોલોજી દાદા ઠાકોરભાઈ છોટુભાઈ દેસાઈને દૌહિત્રના ભણતરમાં રસ. લીડરશિપ એવોર્ડ, ૧૯૯૪ નો માઈનોરિટી સ્મોલ બિઝનેસ ઊંટડીમાં ત્યારે હાઈસ્કૂલ નહીં. સમીર પ્રાથમિક શાળામાં પર્સન ઓફ ધી ઇયરનો સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો ઊંટડીમાં ભણે. દાદાએ ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં એવોર્ડ, ૧૯૯૮માં તેમને સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને આગેવાની લીધી. તેમાં શ્રમશિબિરમાં દૌહિત્ર સમીરે પણ કામ મેસર્ચ્યુસેટસ અને ન્યૂઇંગ્લેન્ડ પ્રદેશના કોમનવેલ્થ તરફથી વિરલ એન્ટ્રપ્રેન્યોરલ સક્સેસ એવોર્ડથી નવાજ્યા હતા. આ વર્ષ તેમના સમીરે પરણીને અમેરિકા આવ્યા પછી બે વર્ષ જૂની માટે વધારામાં સતત પાંચમી વારનું ખૂબ જ થોડી વ્યક્તિઓને કંપનીમાં કામ કર્યું. પછી ૧૯૭૪માં ઝઈર નામની ડિપાર્ટમેન્ટ મળતા એવા અર્નેસ્ટ એન્ડ યંગ એન્ટરપ્રેન્યોર ઓફ ઇયરના સ્ટોરની કંપનીમાં કામ કર્યું. ૧૯૭૫થી તે આઈઓસીએસ એવોર્ડનું વર્ષ હતું. કંપનીમાં જોડાયા. માણસ સમૃદ્ધિની ટોચે હોય ત્યારે તે છોડવાનું સરળ સમીરને વિદ્યાર્થી અવસ્થામાંથી વળગેલી નેતાગીરીની નથી. સમીર દેસાઈ આવી મોટી કંપનીના માલિક. તેમણે પ્રવૃત્તિએ ક્યારેય કેડો ન છોડ્યો. એ શિકાગોમાં હતા ત્યારે દશ કંપનીને વિકાસની ચરમસીમાએ પહોંચાડી. ચાલુ વર્ષે એ કંપની પંદર મિત્રો સાથે અવિધિસર રીતે નિયમિત મળતા અને ભારતને વેચીને અદિતિ નામની બીજી એક કંપની આરંભી છે. સમીરે લગતા પ્રશ્નોની ચર્ચા કરતા. ભારત માટે શું થઈ શકે તે વર્ષો સુધી કરેલા સતત કામના ઘસારાને લીધે નાદુરસ્ત તબિયતે વિચારતા. શિકાગોમાંથી તે જમાનામાં ભારતમાં પાછા જઈને નવી કંપનીને શૂન્યમાંથી શિખરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કામ કરતા મિત્રોને આર્થિક પત્ની નીલિમાનો અનુભવી અને વિશ્વાસુ સાથીદાર તરીકેનો ટેકો રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરેલો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કંપનીને અને સમીરને આજની અને આવતી સદીનો કોમ્યુટર વિકાસ માટે ભંડોળ એકત્ર કરવા આવેલા ઉશનસ વગેરે પદ્ધતિના દૃષ્ટા તરીકે ચાલુ રાખશે. સાહિત્યકારોને મદદરૂપ થયેલા. બોસ્ટનના ઉપનગર એવા વિશ્વના પ્રથમ પટેલ હાર્ટ સર્જન બલિંગ્ટન વિસ્તારની હાઈસ્કૂલને પોતાનાં વપરાયેલાં સંખ્યાબંધ કોમ્યુટરો તેમણે ભેટ આપ્યાં છે. પોતાની કંપનીમાં જગા કરીને | ડૉ. નીલેશ પટેલ પણ દર વર્ષે છ થી આઠ વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશનમાં કામ કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ. તેમાં આપીને તેમને સ્વાવલંબી થવામાં મદદરૂપ થાય છે. ગાયત્રીબેન પટેલ એક ક્લાર્ક. તેમના પતિ વિષ્ણુભાઈને બોસ્ટનની મિડલરોક્સ કોમ્યુનિટી કોલેજના સ્થાપક અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં આંતરડાનું ઓપરેશન કરેલું. સભ્ય હતા. આવી કોલેજો મોટે ભાગે રાજ્ય સરકાર કે કાઉન્ટી તેમણે પેટના દુ:ખાવાની ફરિયાદ કરતાં, એક્ષરે લેતાં ફરીથી ચલાવે છે. અહીં સરકારને બદલે સમીર સક્રિય થયા અને તેમણે આંતરડું ફાટેલું જણાયું. ફરીથી ઓપરેશનની જરૂર. તેમણે ડૉ. અલગ ફાઉન્ડેશન ઊભું કર્યું. ચાર વર્ષમાં કોલેજ માટે દશ લાખ નીલેશ પટેલને બોલાવવા વાત કરી. ડૉ. નીલેશે કહ્યું, “હું હજી ડોલર ભેગા કરવામાં આગેવાની લીધી. નાનો છું. ઓપરેશન બીજા પાસે કરાવો. આવું જોખમ મારા માટે બોસ્ટનની આસપાસ ૪૬ જેટલાં ભારતીય મૂળનાં મંડળો વધારે ગણાય. જરૂર હોય તો હું અમદાવાદ સાથે આવું” 76 Jain Education Intemational Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ પથપ્રદર્શક ગાયત્રીબેન હોસ્પિટલમાં ક્લાર્ક. તે કહે તો બીજા ગમે તે ડૉક્ટર ઓપરેશન વખતે છાતી ચીરીને ઓપરેશન કરવામાં આવે એને કામની ના ન પાડે. છતાં તેમણે ડૉ. નીલેશ પટેલના નૈપુણ્ય વિશે બદલે નીચેથી પેટ ચીરીને ઉપર જઈએ તો છાતી ચીરવી ન પડે. જાણેલું. તેમને પૂરી શ્રદ્ધા, તેમણે કહ્યું, “મને તમારામાં શ્રદ્ધા છે.” વચ્ચે કંઈ આવે નહીં અને બધું દેખાય” વિચાર મગજમાં નેગેટીવ બ્લડગૃપવાળા વિષ્ણુભાઈનું ઓપરેશન ખૂબ જ ઘુમરાવા લાગ્યો. લાયબ્રેરીમાં જઈને માનવ દેહનો એટલાસ કાળજી માગે. ડોકટર નીલેશે ઓપરેશન કરીને કેન્સરગ્રસ્ત ભાગ જોયો. અંગો અને ઉપાંગોની આકૃતિઓ જોઈ. નીચેથી ઉપર કાઢી નાખ્યો. કામ પત્યે બીજા ડોકટરો દવા અંગે સલાહસૂચનો પહોંચતાં શું શું આવે તેનો અભ્યાસ કર્યો. મનમાં શ્રદ્ધા બેઠી કે માટે મંડી પડ્યા. નીલેશ કહે, “ઓપરેશન મેં કર્યું છે. જોખમ આ થઈ શકે એમ છે. મેં લીધું છે. હું કહું તેમ દવા થશે.” ઓપરેશનમાં નીલેશે પોતાની અભ્યાસ નોંધ મુજબ ત્રીજા દિવસે ડ્રેસિંગ ખોલતાં ઓપરેશનના ઘા માંથી ગેસ તબક્કાવાર આગળ વધવાનું અને ડૉ. સુબ્રમણ્યન અને બીજા નીકળ્યો. નીલેશે કલ્પના કરી કે ફરીથી આંતરડું ફાટ્યું હશે. ડોક્ટરોએ તેમ કરવાનું એમ નક્કી થયું. ઓપરેશન સફળ થયું. સિનિયર સર્જન સાઉથ ઇન્ડિયન હતા. તેમણે કહ્યું, “કંઈ જ ડૉ. સુબ્રમણ્યને ઓપરેશન થતાં જ નીલેશને કહ્યું, “તેં હૃદયના નથી, ફરીથી ઓપરેશનની જરૂર નથી.” તેઓ વડા એટલે ઓપરેશન ક્ષેત્રે આ નવી શોધથી ઇતિહાસ સર્જ્યો છે. તને નીલેશથી કંઈ થઈ ન શકે. મનોમન થાય કે એક જીવનું બલિદાન અભિનંદન.” આ દિવસ હતો ૧૯ માર્ચ, ૧૯૯૮. લેવાઈ જશે. તેને બચાવવા જોખમ લેવું જ રહ્યું. સાંજ પડ્યે પેલા પેટ ચીરીને કરવાનું આ ઓપરેશન (ટ્રાન્સકોમલ સિનિયર સર્જન અને પ્રોફેસર ઘેર ગયા, ત્યારે રાત્રે ઓપરેશન) જૂની પદ્ધતિની બાયપાસ સર્જરી કરતાં ખૂબ સસ્તું છે. ઇમરજન્સીના નામે બીજા ડોકટર મિત્ર જીતેશ દેસાઈ અને પેલા એક ઓપરેશનના ખર્ચામાં આ સાત આઠ ઓપરેશન થઈ અમિત પટેલ સાથે મળીને ઓપરેશન કર્યું. દસ દિવસમાં દર્દીને શકે. પેલામાં હાર્ટલંગ મશીન જોઈએ. અનેક સાધનો જોઈએ. સારી રીતે આરામ થયો. હજી એ દર્દી જીવે છે. ત્યારે આમાં હાથ અને હૈયું જોઈએ. આને લીધે આણંદ, નડિયાદ, આ ડૉ. નીલેશ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્જરી માતર કે મહેમદાવાદમાં પણ થઈ શકે. હા, એ માટે નિષ્ણાત વિભાગમાં કરમસદની મેડિકલ કોલેજમાં દોઢ વર્ષ રહ્યા હતા. ડૉકટર જોઈએ. પેટમાંથી ઉપર જઈને ઓપરેશન કરવાની આ પોતાના વિષયમાં નિપુણતા મેળવવાની જબરી લગન ધરાવતા પદ્ધતિમાં પગની નસ વાપરવી પડતી નથી. પગની નસ વાપરે તો આ યુવાન ડોકટર રાત્રે શબઘરમાંના મડદાં ચીરે અને જુદા જુદા એ નસનું આયુષ્ય આઠ વર્ષનું. તેને બદલે પેટ કે હૃદયની રોગો અને ઓપરેશનનો અનુભવ લે. આવાં ૫૦ કરતાં વધારે આસપાસની બીજી નસ વાપરે છે. જેનું આયુષ્ય ૨૫ વર્ષનું છે. શબ એમણે હોસ્પિટલના શબઘરમાં ચીર્યા હતાં. દિવસે કોઈ આ પ્રકારના ઓપરેશનમાં સર્જિકલી નાખી દેવાનો સરસામાન દર્દીનું એમણે ઓપરેશન કરવાનું હોય, અને શબઘરમાં શબ ખાસ વપરાતો નથી એટલે સસ્તું થાય છે. હોય. તો અગાઉની રાત્રે એ ઓપરેશન કરીને બધું બરાબર હોલીવુડના ડૉકટર મોર્દેખાઈનું આ જ હોસ્પિટલમાં આ સમજી લે. તેથી બીજા દિવસે ઝટપટ અને ચોક્સાઈથી કામ પતી પદ્ધતિએ ડૉકટર નીલેશ પટેલે ઓપરેશન કર્યું હતું. પ્રમુખ સ્વામી જાય. આને લીધે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં એમણે દોઢ મહારાજનું ઓપરેશન કર્યું. એના બરાબર આગળના દિવસે! વર્ષમાં ૬૦૦ કરતાં વધારે સફળ ઓપરેશન કર્યા હતાં. સવારે ઓપરેશન કર્યું અને બીજા દિવસે સવારે મોર્દેખાઈ જાતે નીલેશ નાનપણથી જ તુક્કાબાજ, ચીલાચાલુ વાત એને જ કપડાં પહેરતો હતો. સવારે ઓપરેશન કરીને સાંજે દર્દીને ઘેર ગમે નહીં. માતા કપિલાબેન કહે એ પહેલેથી જ ઊંધો છે. નવા મોકલી શકાય. નવા અખતરા કરે. તોફાન કરે, નીલેશના આવા જ એક તુક્કાથી ડૉ. નીલેશની આ પદ્ધતિનું ઓપરેશન હવે વિશ્વભરમાં આગળ જતાં સમગ્ર વિશ્વમાં હાર્ટ સર્જરી ક્ષેત્રે ક્રાંતિ આવી. એક રસ જગાવતું થયું છે. અમેરિકામાં આનાં પંદર ડેમોસ્ટ્રેશન થયાં દિવસે એ પોતાની કાર ગેરેજમાં આપવા ગયો. કાર મિકેનિક છે. રશિયા અને જર્મનીમાં આની વિડિયો કેસેટનાં ડેમોસ્ટ્રેશન ઉપરથી કારનું બોનેટ ખોલ્યું. ઉપરથી જોતાં ખામી ન પકડાઈ થયાં છે. મુંબઈ અને ભોપાલમાં મેડિકલ કોલેજમાં આની તો કારને સ્ટેન્ડ ઉપર ચઢાવી અને નીચેથી જોવા માંડ્યું. વિડિયો ફિલ્મ બતાવાઈ છે. અમેરિકાના સિનસિનાટી નગરમાં નીલેશને આ જોઈને વિચાર આવ્યો, “કારની જેમ હૃદયના એક ગમ્મત સર્જાઈ. તેમાં વિશ્વભરના પ00-600 Jain Education Intemational Page #615 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૫૯૯ હાર્ટસર્જનની એક કોન્ફરન્સ હતી. નીલેશે તેમાં “મેજીક ઓફ | ડૉકટર નીલેશે બાપાના ઓપરેશન પછી મનમાં સંકલ્પ મિનિમલ ઇન્વેઝિવ હાર્ટસર્જરીનું સંશોધન પેપર રજૂ કર્યું. તેમાં કર્યો હતો કે એ ભાનમાં આવે ત્યારે જ ખાઈશ. આવેલું ટીફીન એક હાર્ટ સર્જન અમદાવાદથી આવેલા. આઠેક વર્ષ પહેલાં ડૉ. ખોલ્યું જ નહીં. બાપાની રૂમમાં હાજર રહ્યા. બીજા દિવસે નીલેશે અમદાવાદમાં એમની મુલાકાત લઈને વિનંતી કરી હતી સવારે ભાનમાં આવવાનો અણસાર લાગતા પૂછ્યું, “બાપા દુઃખે કે મારે તમારી પાસે થોડો વખત રહીને હાર્ટસર્જરીનો અનુભવ છે?” બાપાએ પગનો અંગુઠો હલાવીનેના પાડી. લેવો છે.” ડૉકટરે આ સ્વીકાર્યું ન હતું. તે ડૉકટર કાર્યક્રમ પૂરો આ ડૉકટર નીલેશ પટેલ હવે માત્ર ગુજરાતનું જ નહીં થયા પછી નીલેશ પાસે મળવા આવ્યા કહે, “મેં તને મારી પાસે પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ૧૯૬૪માં ઓગસ્ટની ૧૬મીએ રાખ્યો હોત તો આ કક્ષાએ પહોંચ્યો ન હોત !” જન્મ. પિતા ડૉ. ઉમેદભાઈ આણંદના ખૂબ જ ખ્યાતનામ, ડૉ. નીલેશે અત્યાર સુધી વીસ કોન્ફરન્સમાં ભાગ લીધો સેવાભાવી, લોભરહિત સર્જન. કરમસદની પ્રમુખ સ્વામી મેડીકલ છે. આમાંથી ચાર ભારતમાં હતી. ૨૫ જેટલાં સંશોધન પેપર કોલેજના પ્રથમ ડીન અને કોલેજના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન રજૂ કર્યા છે. તેમાંના મોટાભાગનાં જુદાં જુદાં મેડિકલ જર્નલોમાં કરનાર માને કે ૪૦-૫૦ વર્ષની વય સુધી ડૉટર પૈસાદાર થાય છપાઈ ચૂક્યાં છે. એક પાઠ્યપુસ્તકમાં એનો લેખ છે. બીજામાં તો લોભિયો અને પૈસા ભૂખ્યો છે. નીલેશનાં માતા કપિલાબેન પણ પ્રગટ થવાની તૈયારી છે. જુદી જુદી કોન્ફરન્સમાં જવાનું નાવલીના અમદાવાદમાં વસતા વેપારી મોતીભાઈ પટેલનાં થયું છે. આમાં પેરીસ, ઇગ્લેન્ડ, જર્મની વગેરેનો સમાવેશ થાય દીકરી. નીલેશનો અભ્યાસ આણંદની પ્રખ્યાત ડી. એન. પ્રમુખ સ્વામી મહારાજની બીજી વખતની બાયપાસ હાઈસ્કૂલમાં થયેલો. અભ્યાસ વખતે મધ્યમ. અભ્યાસેતર સર્જરી વખતે ડૉ. નીલેશે એમની સારી સેવા કરી હતી. પ્રવૃત્તિમાં એને રસ. સંસ્કૃત, હિન્દી, ચિત્રકલા, શિખવાચનની ઓપરેશનમાં તેમણે ભાગ લીધો હતો. પહેલા દિવસે પ્રમુખ પરીક્ષાઓમાં એને રસ. ભણે ત્યારે હારમોનિયમના વર્ગ ભરવા સ્વામીને તેમણે છેક એરપોર્ટ પરથી કંપની આપેલી. તપાસ કરતાં વિચાર થયો. માતા કપિલાબેનને કહ્યું તો કહે, “ગાવા બજાવવાનો તાત્કાલિક બાયપાસ સર્જરીની જરૂર જણાઈ તો તેમને કહ્યું. ધંધો કરવાનો છે? ક્રિકેટ રમ કે બીજું કંઈક કર” નીલેશે વાત બાપા કહે, “ઓપરેશન કરવું પડે તો કરી નાંખવું.” માંડી વાળી. જો કે પિતાને કારણે ઘરમાં આવતાં મેગેઝીનો નીલેશ કહે, “બાપા આપ તો સમર્થ સંત છો, આપના નેશનલ જ્યોગ્રોફિકલ મેગેઝીન, લાઈફ વગેરે વાંચે. કનૈયાલાલ શરીરને ચીરતાં મને દુઃખ થાય, મારી હિંમત ન ચાલે.” મુનશી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ વગેરેની નવલકથાઓ પ્રમુખ સ્વામી કહે, “ક્ષત્રિયને યજ્ઞની વિધિ કરવા ન વાંચેલી. શાળામાં તોફાની એટલે અપવાદરૂપ શિક્ષકોની પ્રસાદીનો બેસાડાય, બ્રાહ્મણને તલવાર આપીને લડવાનું ન કહેવાય. જેનું લાભ ન મળ્યો હોય. જો કે એસ.એસ.સી. સુધીમાં આ મધ્યમ કામ હોય તે જ કરે. ડૉકટર બન્યા છો તો ઓપરેશન કરવું પડે. વિદ્યાર્થી તેજસ્વી બનતો ગયો. શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસ વખતે પછી એ દર્દી ભલે ગમે તે હોય. માણસે પોતાનું કર્તવ્ય ભારે વાવાઝોડામાં ૧૯૭૬માં આખી રાત રસ્તો બંધ હોવાથી કરવાનું.!” બસમાં પ્રસાર કર્યાનું યાદ કરે છે. આ જવાબથી નીલેશને ધરપત થઈ. પ્રમુખ સ્વામી ડૉ. નીલેશની સિદ્ધિઓથી ડૉ. ભુપી પટેલ ખુશ થયા છે ઓપરેશન વખતે ડૉ. સુબ્રમણ્યન અને બીજા સાથી ડૉક્ટરોને અને કહે છે, “મેં ડૉ. સુબ્રમણ્યનને તેજસ્વી પણ પહેલ પાડ્યા થયેલી અનુભૂતિ અંગે નીલેશ કહે છે, “આપણે ગમે તેટલા વિનાના હીરો આપ્યો અને ડૉક્ટરે તેના પર પહેલ પાડીને હોશિયાર હોઈએ પણ મહા નેતા કે મહાપુરુષનું ઓપરેશન તેજસ્વી અને વિશ્વવિખ્યાત બનાવ્યો. ડૉ. નીલેશ ભારતમાં કરવાનું હોય ત્યારે હૃદય જરૂર ધડકે, કંઈક વિપરીત પરિણામ પોતાના ઘડતરનો યશ પિતા ડૉ. ઉમેદભાઈ અને દક્ષાબેનને આવે તેનો ઉચાટ થાય. બાપાના ઓપરેશન માટે હાથમાં નાઈફ આપે છે. દક્ષાબેન હવે તો નીલેશનાં સાસુ પણ છે. પત્ની રૂપલ પકડતાં કે ટાંકા લેતાં બધાને પરમ શાંતિનો અનુભવ થયો. નીલેશ પહેલાં સાત આઠ વર્ષની અમેરિકા હતી અને ભણીને સામાન્ય ઓપરેશન વખતે મનમાં સ્થિતિ હોય તેના કરતાંય મન-----નોકરી કરતી હતી. અમેરિકામાં તેના વિકાસનો યશ ડૉ. ભુપી જાણે વધારે શાંત હતું.” પટેલ અને ડૉ. સુબ્રહ્મણ્યનને આપે છે. જે હોય તે. આ બધા Jain Education Intemational Page #616 -------------------------------------------------------------------------- ________________ soo અને નીલેશની આવડત વિશ્વને પટેલ અટકધારી એક માત્ર પ્રથમ હાર્ટસર્જન આપ્યો છે. શ્રદ્ધા અને સંસ્કૃતિની સાચવણીના આચારધર્મી સનત વ્યાસ બારડોલીનો એ બ્રાહ્મણપુત્ર. ૧૯૭૨માં કેનેડાની ધરતી પર ઊતર્યો. ૧૯૮૨માં એક દશકા પછી યુ. એસ. એ.માં વસ્યો. સત્તાવીસ વર્ષમાં તેણે પારકી ધરતી પર અત્યાર સુધીમાં પ00 કરતાં વધારે સત્યનારાયણની કથા કરી છે. સો કરતાં વધારે હિન્દુ પદ્ધતિનાં લગ્ન કરાવ્યાં છે. એમણે કરાવેલાં લગ્નો ૯૫ ટકા જેટલાં સફળ બન્યાં છે. બાકી અમેરિકામાંના ૪૦ ટકા જેટલાં લગ્ન છૂટાછેડામાં પરિણમે છે. બેબી શાવર, ખાતમુહૂર્ત, વાસ્તુ, પૂજા વગેરે હજારો ધાર્મિક વિધિ કરાવી છે. સેંકડો બાળકોનાં નામની રાશિ જોઈ છે. પશ્ચિમી જગતમાં યજમાનવૃત્તિના સહારે જીવનાર બ્રાહ્મણોનો મને પરિચય નથી. યજમાનવૃત્તિને પોતાના જીવતરનું સાધન બનાવવાને બદલે સામાની શ્રદ્ધાની ટેકણ લાકડી બનાવવાનું કામ અઘરું છે. ટોરેન્ટો પાછા આવીને વેલ્ડીંગમાં કામ કર્યું. જિંદગીમાં આવું કામ કર્યું ન હતું. આંખો બગડે તેવું લાગે. છતાં ત્રણેક દિવસના કામમાં તાત્કાલિક ચાલે એવા પૈસા મળ્યા. આ પછી ફરનીચરના કારખાનામાં કામ લીધું. ઓશીકું ઉચકતાં થાક લાગે એવા દેહવાળા તેમને ટ્રકમાં એકલા હાથે સોફા મૂકવાના થાય. વજન ઊંચકવાનું થાય. આવું કામ પંદરેક દિવસમાં છોડ્યું. એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયા. ઇન્ટરવ્યુ લેનાર મુંબઈ સ્થિત ગુજરાતી હશે. તેમને ગુજરાતી ધારીને સનતભાઈએ પોતાની લાચારી અને દશા વર્ણવી. વાત કરતાં કરતાં જ રડી પડ્યા. નોકરી મળી. પાંચ વર્ષ રહ્યા. ૧૯૭૪માં ભારત પરણવા ગયા. પ્રવીણચંદ્રભાઈ નામના બારડોલીના બ્રાહ્મણ ડૉકટરની ગ્રેજ્યુએટ પુત્રી પ્રતિમાને પરણ્યા. સનતભાઈને વૈદ અને ડૉક્ટર સાથેનો નાતો ચાલુ રહ્યો. દાદા ઇચ્છારામ વૈદ હતા. માતા શ્રી કાન્તાબેનના પિતા જમિયતરામ પણ વૈદ હતા. પરણ્યા ત્યારે ખ્યાલ પણ નહીં હોય કે પુત્ર કેયુર અમેરિકામાં ડૉકટર બનશે. - સનતભાઈ લાગણીશીલ જીવ. એમને જીવનમાં ડગલે ને પગલે નિઃસ્વાર્થભાવે કામ કરનારા મળી રહ્યા હતા. તેમણે ભીખુભાઈને કહ્યું, ‘તમારું કામ થતું હોય તો હું કથા કરીશ.” સનતભાઈએ આ પહેલાં ક્યારેય કથા કરી ન હતી. કથા પ્રસંગે હાજર રહ્યા હતા. પિતા પોતે કથા કરતા હતા. પથપ્રદર્શક ટોરેન્ટોની જાહેર પ્રવૃત્તિઓમાં તેઓ આરંભક અને અગ્રણી બની રહ્યા. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન (ફોગા)ની સ્થાપનામાં તે આગેવાન હતા. ગુજરાતી કલ્ચર સોસાયટીના તે સ્થાપક અગ્રણી અને મંત્રી હતા. ગુજરાતી ભાષા શિક્ષણ સમિતીમાં પાંચ વર્ષ ૧૯૭૯-૮૧ દરમિયાન એ મંત્રી રહ્યા હતા. આ સમયે સેવાભાવે ગુજરાતીના વર્ગોના આચાર્ય અને શિક્ષક બની રહ્યા. આ બધી સંસ્થાઓ હજી આજેય ચાલુ છે. અમેરિકામાં આવ્યા પછી એમણે ફોર્ટ સ્મિથની આસપાસના સોએક માઈલના વિસ્તારમાં ગુજરાતીઓને કેન્દ્રમાં રાખીને ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં આગેવાની લીધી. ધર્મના સંસ્કાર ટકે. નીતિમત્તા ટકે અને વધે તેવી પ્રવૃત્તિના ભાગરૂપે અશોક રણછોડ અને બીજા મિત્રોના સહકારમાં રહીને કૃષ્ણ ભજન મંડળ સ્થાપ્યું. આજે આ મંડળ પાસે અઢી લાખ ડોલરનું મકાન છે અને કોઈ દેવું નથી. - બારડોલીમાં હતા ત્યારે તેમણે આરંભેલો ઔદિચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી વિકાસ સંઘ ૧૯૬૮ થી ૧૯૯૯ સુધીનાં વર્ષોમાં વધીને સમૃદ્ધ થયો છે. તેમાં તેમણે મદદ કરી છે. આ વિદ્યાર્થી વિકાસ સંઘને લીધે સેંકડો વિદ્યાર્થીઓને પુસ્તકો અને આર્થિક મદદ મળતાં તેમનું જીવન સુધર્યું છે. બારડોલીની જે શાળામાં તે ભણ્યા હતા તેને મોટું દાન મોકલીને તેમણે ઋષિઋણ ચૂકવ્યું છે. પિતાના મરણ પછી પતિ પત્ની બંનેએ સતત સંયુક્ત કુટુંબની ભાવના જાળવવાનો આચારધર્મ બજાવીને પિતૃતર્પણ ચૂકવ્યું છે. વધારામાં જે દેવે પૃથ્વી પર મોકલ્યા તે દેવને ખુશ કરવા જ્યાં છે ત્યાં રહીને માનવકલ્યાણ માટેની અવિરત પ્રવૃત્તિઓ ચાલુ રાખીને દેવઋણ અદા કરે છે. આમ ઋષિ ઋણ, પિતૃ ઋણ અને દેવ ઋણ ચૂકવવાની તેમની પ્રવૃત્તિની વણઝાર વણથંભી છે. ફોર્ટ સ્મિથની આસપાસ સો માઈલ જેટલા વિસ્તારમાં તેમની પ્રવૃત્તિનો પથારો છે. પત્ની પ્રતિમાને મોટેલ સંભાળવાનું સોંપીને ભાઈસા'બ જ્યાં આમંત્રણ મળે ત્યાં કથાવાર્તા અને ધાર્મિક વિધિ માટે પહોંચી જાય. ભણતાં ભણતાં પુત્રપુત્રી તેમાં મદદરૂપ થાય છે. સનતભાઈનું ઘર મોટેલના બદલે મંદિર બન્યું છે. બ્રહ્મવૃત્તિની પ્રવૃત્તિ એ જ એમનો ધર્મ છે. યજમાન વૃત્તિની ટેકણલાકડીએ તેઓ શ્રદ્ધા અને સંસ્કૃતિનો આચારધર્મ પાળીને પશ્ચિમી દુનિયામાં અઢી દશકાથી પૌર્વાત્ય સંસ્કૃતિની જ્યોત જલતી રાખે છે. Jain Education Intemational Page #617 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૦૧ વતનપ્રેમી દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગપતિ ઊતરીને બેસી ગયો. ગોરા ખલાસીઓ હતા, હલેસાં મારીને બોટને દૂર લઈ ગયા. એટલામાં બીજી ટોરપીડો લાગી. આંખોની શ્રી ભૂલાભાઈ છીતાભાઈ સામે આટલી મોટી સ્ટીમર બેસી ગઈ. અંદરવાળા બધા જ ડૂબી વતનપ્રેમી હજારો માઈલ દૂર દક્ષિણ આફ્રિકાના ગયા. અમારી તો ચારે બાજુ અંધારું અને પાણી. એક રાત, એક જ્હોનિસબર્ગમાં વસતા ગુજરાતી શ્રી ભૂલાભાઈનો વતનપ્રેમ દાદ દિવસ અને એક રાત. એ બોટમાં જ બેસી રહ્યા. બોટ બીજાઓને માંગી લે છે. શ્રી ભૂલાભાઈ દક્ષિણ આફ્રિકામાં ભૂલા છીતાના પણ બચાવતી ગઈ. પછી એક કુઝરે અમને જોયા, ઊંચકી લીધા. નામથી જાણીતા છે. દક્ષિણ ગુજરાતના કિનારાના કાછીયા કણબી કુઝરે આખી રાત બીજાઓને પાણીમાં શોધ્યા. બધા માટે ખાવાનું ભૂલા છીતાનું અસલ વતન નવસારી જિલ્લાનું ગામ સાતેમ. ભૂલા પણ ન હતું. અમે ડરીએ, કુઝર કયાં લઈ જશે? સિંગાપુર, બ્રિટન છીતા દર વર્ષે નિયમિત રીતે જ્હોનિસબર્ગથી તેમનાં પત્ની કે જર્મની? ત્રણચાર દિવસે કિનારો આવ્યો, મુંબઈ ડોકમાં અમારું શ્રીમતી મણીબહેન સાથે નવેમ્બરથી જાન્યુઆરી-ફેબ્રુઆરી એમ રિસેપ્શન હતું. પૂરી અને બટાટાનું શાક હતું ખાધું. ત્રણ-ચાર મહિના માટે નવસારી આવીને રહે. છેલ્લાં અનેક જે સ્ટીમર ડૂબી ગઈ તે સ્ટીમરનું નામ તિલાવા હતું. વર્ષોનો આ ક્રમ સને-૨૦૦૩ના નવેમ્બર માસથી ૨૦૦૪ના ત્યારપછી ફરી કોઈ બીજી સ્ટીમરમાં બેસીને શ્રી ભૂલા છીતા માર્ચ-એપ્રિલ સુધી ૮૩ વર્ષની ઉંમરે પણ શ્રી ભૂલા છીતા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. દંપતિએ જાળવ્યો છે. શ્રી ભૂલા છીતા ગુજરાતી છ ચોપડી ભણી દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં જૂજજાજ જ ગયેલા. ઓછા ભણતરને કારણે કોઈ ઊંચા હોદ્દાની નોકરી તો ગુજરાતીઓ ઉદ્યોગમાં પડેલા છે. શ્રી ભૂલા છીતા દક્ષિણ મળે નહીં. કોઈ ઓળખીતા ધોબીની લોન્ડ્રીમાં ઇસ્ત્રી કરવાનું કામ આફ્રિકાના એક ગણનાપાત્ર ઉદ્યોગપતિ છે. સને ૧૯૪૩માં શ્રી શરૂ કર્યું અને ત્યાં જ સુવાનું રાખ્યું. સામાન્ય કામકાજ કરતાભૂલા છીતાએ દક્ષિણ આફ્રિકાની મુસાફરી સ્ટીમરમાં કરેલી. કરતા દક્ષિણ આફ્રિકામાં ત્રણ અંગ્રેજી ચોપડી ભણ્યા અને સ્ટીમરનો રૂટ મુંબઈથી ડર્બન હતો. સ્ટીમર બ્રિટીશ સ્ટીમ અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું. ત્યારપછી શાકભાજી ઘરે-ઘરે જઈ નેવીગેશનની પેસેન્જર અને કાર્ગો સ્ટીમર હતી. વેચવાનો ફેરિયા તરીકેનો ધંધો શરૂ કર્યો અને અંગ્રેજ શ્રી ભલાભાઈએ સને ૧૯૪૩માં મુંબઈથી દક્ષિણ મેમસાહેબોને ઘેર શાકભાજી વેચી પગભર થયા. ગુજરાતીઓની આફ્રિકાની જે મુસાફરી કરેલી તે ભૂલાભાઈના શબ્દોમાં શ્રી વેપાર સૂઝ ઘણી ઊંચી હોય છે. શ્રી ભૂલા છીતા વેપારમાં આગળ ચંદ્રકાન્ત બક્ષીએ દક્ષિણ આફ્રિકા ઉપર લખેલ પુસ્તકમાં નીચે નીકળતા ગયા અને દક્ષિણ આફ્રિકાના પેકેજીંગ અને પ્રિન્ટીંગ મુજબ જણાવી છે. ઉદ્યોગમાં આગળ પડતા ઉદ્યોગપતિ બન્યા. શ્રી ભૂલા છીતા ભૂલાભાઈએ કહ્યું : ૧૯૪૩ની વાત છે. સ્ટીમર મુંબઈથી ગોલ્ડન ઇરા ગ્રુપ નામના ઔદ્યોગિક જૂથના અધ્યક્ષ છે અને ચાર દિવસ દૂર ગઈ હતી. દસ દિવસે મોમ્બાસા આવે. પાણી આજે ગોલ્ડન ઇરા ગ્રુપનો ભારે મોટો વિકાસ થયેલ છે. કડવું, મારી સાથે એક કાકા હતા. મેં કહ્યું, કાકા પાણી બહુ કડવું | દર વર્ષે નવસારી આવીને એક સામાન્ય ફલેટમાં ત્રણછે. દસ દિવસ કેવી રીતે નીકળશે? સ્ટીમરમાં 900 પ્રવાસીઓ ચાર મહિના ગાળતા શ્રી ભૂલા છીતાનો વૈભવ જ્હોનિસબર્ગના હતા. જહાજીઓ હતા અને નવા નવા સૈનિકો હતા. રાતનો સમય વૈિભવી બંગલામાં જોવા મળે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ હતો, સ્ટીમર પર બત્તીઓ થઈ ગઈ હતી. નીચે ગરમી લાગતી ચાલુ હતી ત્યારે એશિયનો માટે જ્હોનિસબર્ગના લેનીશિયા હતી, ઉપર ગયો. લોરીની બાજુમાં સૂઈ ગયો. ત્યાં વરસાદ પડવા વિસ્તારમાં જ રહેણાંક થઈ શકે તેવા કાયદાઓ હતા. છેલ્લા એક લાગ્યો એટલે પાછો નીચે આવ્યો. એટલામાં એક ટોરપીડો દાયકાથી દક્ષિણ આફ્રિકાનું શાસન દક્ષિણ આફ્રિકાની પ્રજાના લાગ્યો. સ્ટીમરમાં બ્લેકઆઉટ થઈ ગયો. લડાઈનો સમય હતો. હાથમાં આવ્યું છે અને રંગભેદ નાબુદ થયો છે. શ્રી ભૂલાભાઈ ભાગંભાગ થઈ ગઈ એક લાઈફબોટમાં બધા ઊતરતા હતા, હું તેનીશિયામાં પણ એક સરસ બંગલામાં રહેતા. રંગભેદની નીતિ પણ ઊતરવા ગયો, અને ના પાડી એટલે હું પાછો સ્ટીમર પર નાબૂદ થયા પછી શ્રી ભૂલાભાઈ અને તેમના પરિવારે આવી ગયો. બીજી લાઈફબોટો ઉતારવા લાગી. સ્ટીમર હજી હોનિસબર્ગમાં એક હિલ ખરીદી અને તેના ઉપર ગાયત્રીનગર સ્ટડી હતી. પણ પાણી ભરાવા લાગ્યું હતું. એક બોટમાં હું પણ એસ્ટેટનું નિર્માણ કર્યું. જેમાં શ્રી ભૂલાભાઈ અને તેમના Jain Education Intemational For Private & Personal use only Page #618 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ પથપ્રદર્શક પરિવારજનોના વૈભવી ૩૨ બંગલાઓ આવેલા છે. શ્રી કામ કરું છું. આમ ટ્રસ્ટીશીપની ભાવના મૂર્તિમંત કરી બતાવી ભૂલાભાઈ ગાયત્રીનગર એસ્ટેટના જે ભવ્ય વૈભવી બંગલામાં વસે છે. ખંભાતમાં શૈક્ષણિક ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં સિંહફાળો છે તે બંગલો ડુંગરની ઉંચાઈ ઉપર આવેલો હોવાને કારણે રાવકાકાનો છે. રાવકાકાનાં ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક બંગલાની લોનમાંથી જ્હોનિસબર્ગ શહેર સરસ રીતે જોવા મળે દાનોની સંખ્યા ગણવા જઈએ તો લાંબુ લચક લિસ્ટ થાય. આ છે. બંગલાની લોન કે પરસાળમાં બેસવાનો પણ એક લ્હાવો છે ઉપરાંત વ્યક્તિગત તકલીફવાળી વ્યક્તિઓને પણ છૂપી રીતે કારણ કે, તે જગ્યાએથી જ્હોનિસબર્ગની વનરાજી અને શહેરના અસંખ્ય દાનો કરેલાં છે. ખરેખર, રાવકાકાએ પોતાનું જીવન સુંદર બંગલાઓ અને અન્ય ઇમારતો દૃષ્ટિમાન થાય છે. શ્રી ધન્ય અને સાર્થક બનાવ્યું છે. રાવકાકાનો જોમ, જુસ્સો, ખંત, ભૂલાભાઈના બંગલામાં ઇટાલિયન અને અન્ય ફર્નિચર અને સાત આંતરસૂઝ, સાહસિકતા, કેળવણી પ્રેમ, જ્ઞાતિપ્રેમ, વતનપ્રેમ, તારક હોટલને પણ ચઢી જાય તેવી રહેણીકરણી જોવા મળે છે. ઉદારતા, પરોપકારવૃત્તિ, સાજીવન વગેરે આજની નવી યુવાન | ગુજરાત અને ગુજરાતીઓ માટે પ્રેમ ને લાગણી ધરાવનાર પેઢી માટે ઘણું જ પ્રેરણાદાયક છે. રાવકાકાની શીધ્ર નિર્ણયશક્તિ, શ્રી ભૂલા છીતા જ્યારે જ્યારે વિશ્વ ગુજરાતી પરિષદનું આયોજન નિરાભિમાન અને નાની વ્યક્તિઓ પ્રત્યેનું વાત્સલ્ય તેમજ સમાન થાય ત્યારે અચૂક હાજરી આપી સક્રિય ભાગ લે છે. સહુથી પ્રથમ આદરભાવ એ તેમના જીવનના પાણીદાર પાસાઓ છે. રાવકાકા પરિષદ અમદાવાદમાં સને ૧૯૮૯માં મળી ત્યારથી માંડીને એટલે સકાર્યોનું વહેતું ઝરણું. રાવકાકાએ પોતાનાં જીવનની દરેકેદરેક પરિષદમાં અને છેલ્લે ગુજરાત સરકારે સને શરૂઆતમાં ખૂબ ગરીબી વેઠી છે. પરંતુ ગરીબી એમને ક્યારેય ૨00૪માં આયોજીત કરેલ ગુજરાત પતંગોત્સવમાં શ્રી ભૂલા નમાવી શકી નથી. જીવન સામે બંડ પોકાર્યું અને નવી કેડીએ છીતાએ વિશેષ હાજરી આપી. શ્રી ભૂલા છીતા દક્ષિણ આફ્રિકામાં દોઢસો-બસો વર્ષોથી વસતા ગુજરાતી પરિવારોની ૩૨ જેટલી જીવનમાં ક્યારેય હાર કબુલી નથી. આફ્રિકાનાં ઘોર કન્યાઓને લઈને સને ૧૯૯૬માં ગુજરાતના પ્રવાસે આવેલા અને જંગલોમાં જઈ લક્ષ્મીદેવીની આરાધના કરી અને જે ખાણો વિશ્વ ગુજરાતી સમાજના સહયોગથી દક્ષિણ આફ્રિકાની બહેનોને ખરીદી તેમાંથી હીરા નીકળ્યા અને અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી. ગુજરાત અને ભારત દર્શન કરાવેલ. આ પ્રાપ્ત કરેલી લમી તેમણે સમાજનાં ઉત્થાનમાં, કલ્યાણમાં સને૨૦૦૪માં સંત શ્રી મોરારીબાપુએ દાંડી મુકામે વાપરવાનું નક્કી કર્યું. ખરેખર, તેમની સેવાયાત્રા એક મિશાલ મહાત્મા ગાંધીની સ્મૃતિમાં જે રામકથા કરી તેમાં શ્રી ભૂલા છીતા બની રહી છે. સમાજના છેવાડાના માણસને ભોજન અને અને તેમનાં પત્ની શ્રીમતી મણીબહેન હાજર રહેલાં. આજીવિકા મળી રહે તે હંમેશા તેમણે વિચાર્યું છે અને તેથી જ શ્રી ભગવતીલાલ ડી. રાવ ખંભાતમાં તેમજ બહાર બીજે પણ તેઓ વારંવાર ભોજનના મેળાવડા કરતા રહ્યા છે. ચરોત્તરની ધીંગી ધરાએ ગુજરાતને શ્રી ભગવતીલાલ ડી. રાવ, કાકાનાં હુલામણા નામથી અનેક સપૂતો આપ્યા છે. ઇતિહાસ તેનો સાક્ષી છે. શ્રી રાવકાકા સમગ્ર બ્રહ્મભટ્ટજ્ઞાતિ તેમજ બહારના સમાજમાં પણ ખૂબ જ પણ ચરોતરના સપૂતોમાનાં એક છે. ખરેખર, The Great જાણીતા થઈ ગયા છે. બ્રહ્મભટ્ટજ્ઞાતિનાં ભામાશા તથા દાનવીર son of The soil. રાવકાકા જુદી માટીનાં મહામાનવ છે. કર્ણ તેમજ કર્મવીર તરીકે સુવિખ્યાત છે. તેમણે બ્રહ્મભટ્ટજ્ઞાતિ રાવકાકાનું જીવન પણ એટલું સાદગીભર્યું છે કે તેમને પૂરતું દાન સીમિત કર્યું નથી, તેમણે જ્ઞાતિ બહાર પોતાનાં સંસારી સાધુનું બિરૂદ આપી શકાય. રાવકાકા એટલા ગામમાં તથા બહાર અને વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આખાબોલા કે ગમે તેવાને ચોખે–ચોખ્ખું કહી દે અને જરાય વિશ્વભરના ગુજરાતીઓની સેવાઓ પણ કરેલી છે. તેઓ અહમ્ વગર એકરાર પણ કરી લે. ગોળગોળ વાત તેમને ક્યારેય ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિકક્ષેત્રે વિકાસ માટે અથાગ ગમતી નહીં. હૃદયની નિખાલસતા એટલી બધી કે જૂની કહેવતો પરિશ્રમ ઉઠાવી અગ્રેસર રહ્યા છે. પોતાનાં જીવનને ક્રાંતિનું માધ્યમ બનાવ્યું છે. રાવકાકાએ આઝાદીની લડાઈમાં, યાદ કરીને ખૂબ હસાવે. તેમના અંગત મિત્રોની પણ મજાક સત્યાગ્રહમાં, ગોવા મુક્તિ આંદોલનમાં પણ ભાગ લીધો અને કરવાનું ચૂકતા નહીં. રાવકાકા નાનામાં નાની વસ્તુની પણ ઝીણવટભરી કાળજી લેતા અને બીજાઓને શીખવાડતા પણ જેલવાસ પણ ભોગવ્યો છે. રાવકાકા હંમેશા કહે છે કે, હું તો ખરા. તેઓ કંઈ રાતોરાત મહાન નથી થઈ ગયા. માઁ ભગવતીનો ટ્રસ્ટી છું. તેનો વહીવટ બરાબર ચાલે તે જોવાનું Jain Education Intenational For Private & Personal use only Page #619 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મને યાદ છે ત્યાં સુધી ખંભાતમાં લૉ કૉલેજના વાર્ષિકોત્સવ તા. ૨૨-૨-૮૨ના રોજ પ્રમુખસ્થાનેથી રાવકાકાએ કહ્યું હતું કે, “મતભેદોની દિવાલો એટલી ઊંચી ન ચણાય કે બાજુમાં શું ખોટું કે સાચું ચાલે છે તેની ખબર ન પડે. પડોશીને દૂધ કે છાશ શાની જરૂર છે તે જોઈ શકાય અને હાથ લંબાવી મદદ કરી શકાય. રત્ન પારખુ ખંભાત આ માનવરત્નને કેમ કરીને ભૂલશે? ખંભાતને એના અકીક જોડે જેવો સંબંધ છે, એવો એમનો સંબંધ ખંભાત જોડે થઈ ગયો છે. દાન આપવાની બાબતમાં પહેલાં એ તમામ પ્રશ્નો પૂછી લે તેનું તળિયું, નળિયું કાઢી લે પછી તેને ન ધારી હોય તેવી માતબર રકમનું દાન આપી અને તુરત જ ચેક પણ આપી દે. આવા દિલના દોલા અમારા રાવકાકા છે. ૭૮ વર્ષે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળે છે. (સોમા એક શૂરવીર જન્મે, હજારમાં એક પંડિત, દશ હજારે એક વક્તા જન્મે પરંતુ દાતા તો ક્યારેક જ જન્મે.) રાવકાકાએ પોતાનાં આખાય કુટુંબને એક પરિવારની જેમ રાખ્યું છે. તેમની ત્રણેય પુત્ર સમોવડી પુત્રીઓને પણ સંયુક્ત કુટુંબની ભાવના સદાય જળવાય તથા પોતાના તમામ ગુણોનું અને સંસ્કારોનું સિંચન કર્યું છે. જેમ વૃક્ષ મીઠું હોય તેમ તેનાં ફળો પણ તેટલાં જ મીઠા હોય છે. રાવકાકાનું સમગ્ર જીવન એક ફકીર ઓલિયા જેવું કહી શકાય. તેમના ઉપર ઘણી મુશ્કેલીઓ આવી, વિટંબણાઓ આવી છતાં તેઓ અડીખમ ૬૦૩ ઊભા રહી પોતાનાં ધ્યેય, લક્ષ પ્રત્યે આગળ જ વધ્યા. જીવનમાં તેમણે ઘણી ઊંચી છલાંગો પણ મારી છે અને ન કલ્પી શકાય તેટલો દરિયાઈ વેપાર ખેડ્યો છે. સાથે નાનામાં નાની વાતનું પણ તેટલું જ ધ્યાન રાખ્યું છે. રાવકાકાએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને રાજકારણથી તેઓ હંમેશા દૂર રહ્યા છે. ``Service of humanity is service to God." આજ તેમનો જીવનમંત્ર રહ્યો છે. રાવકાકાએ જે માનવ કલ્યાણ માટે દાનનો ધોધ વહેરાવ્યો છે તે જોતાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવા દાનવીર કર્ણ પેદા થયા નથી. ઇતિહાસ તેનો સાક્ષી છે અને આવતાં ૧૦૦ વર્ષમાં આવા દાનવીર પેદા થશે કે કેમ તે મને શંકા છે. બ્રહ્મભટ્ટજ્ઞાતિમાં કરોડપતિ તો ઘણા છે અને થશે, પરંતુ દાનવીર ભગવતીલાલ રાવ કદાચ બીજા પેદા નહીં થાય. યાવચંદ્ર દિવાકરૌ જેવી નામના તેમણે મેળવી છે. કેટલાક મહાનુભાવોનું વ્યક્તિત્વ અને કર્મજીવન એટલું વિરાટ હોય છે કે તેમને કોઈપણ એવોર્ડ, માન સન્માન, માનપત્ર, ખિતાબ, થેલી (માનધન) કે જન્મજયંતિઓની ઉજવણીના પ્રસંગોથી માપી ન શકાય. એમનું કદ એટલું વિસ્તૃત અને વિશાળ હોય છે કે એમનાં માટેની માન પ્રદાનની કોઈપણ ચેષ્ટા ટૂંકી જ સિદ્ધ થાય. તેઓ કોઈપણ માન સન્માનથી વેંત ઊંચા જ હોય છે. તેમનાં સત્કૃત્યો સદા ઝળહળતા રહો. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પથપ્રદર્શક દેશી-વિદેશી વિદ્વાન પ્રવાસલેખકોની દષ્ટિએ પટેલો દેશ અને દુનિયામાં – પ્રો. જશવંત શેખડીવાળા દેશ અને દુનિયામાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાવંતા પટેલોએ મેળવેલી સિદ્ધિઓ ઉપરની આ લેખમાળાના લેખકનું ગુજરાતના સાહિત્ય જગતમાં બહુ જાણીતું નામ છે. સ્વભાવે મોજીલા અને ઉદારમતવાદી છે. તો આવો એમનો પરિચય મેળવીએ. તા. ૩-૭-૧૯૩૧ના રોજ જન્મેલા શ્રી જશભાઈ મણિભાઈ પટેલ સાહિત્યમાં શ્રી જશવંત શેખડીવાળાના નામે જાણીતા છે. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક-ગુજરાતી વિભાગમાં લગભગ પાંત્રીસ વર્ષ સુધી તેઓએ વિદ્યાર્થીઓને એમ.એ., એમ.ફીલ. અને પીએચ.ડી. કક્ષાએ ભણાવ્યા છે. તેઓ યુનિ.ની ફેકલ્ટી ઑફ આર્ટ્સના ડીન રહી ચૂક્યા છે. વિવેચક તરીકે તેમનાં સાહિત્ય વિવેચનના દોઢસોથી વધારે અભ્યાસલેખો “બુદ્ધિપ્રકાશ', સંસ્કૃતિ', ‘ગ્રંથ', રુચિ, ‘ક્ષિતિજ', “અભ્યાસ', “પરબ', “શબ્દસૃષ્ટિ', “તાદર્થ્ય', વિગેરે સામાયિકોમાં પ્રકાશિત થયા છે. તેમના પ્રકાશિત વિવેચન સંગ્રહોમાં નાટ્યલોક', “સાહિત્યલેખ”, “ગુજરાતી નવલકથા : ફેરવિચારણા' વગેરે પ્રસિદ્ધ છે. તદુપરાંત “લોકસાહિત્ય-આલોક’. ‘વિવેચનાલોક'. “સાહિત્ય પરિક્રમા' નામક વિવેચનસંગ્રહોની પૂરી હસ્તપ્રતો પ્રકાશન માટે તૈયાર છે. સ્વતંત્ર રૂપમાં કે અન્યના સહયોગમાં તેમણે કરેલાં સંપાદનોમાં “કાવ્યમધુ', કાવ્યસુધા’, ‘ગદ્યગરિમા, ‘વાર્તાસંચય', “વાર્તામધુ’, ‘લોકગુર્જરી’ ગ્રંથ ૧૧ અને ૧૨, ‘બટુકભાઈ ઉમરવાડિયાસમગ્ર સાહિત્ય', ‘વિવિધા'–પેટલીકર ષષ્ટિપૂર્તિ-ગ્રંથ, “સરદાર' સરદાર શતાબ્દી ગ્રંથ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લાં ચૌદ વર્ષથી તેમના વતનના ગામ શેખડી, તા. પેટલાદ, જિ. આણંદમાં નિવૃત્ત જીવન ગાળે છે. શ્રી શેખડીવાળાને ખૂબ ખૂબ અભિનંદન. - સંપાદક પટેલ' તરીકે ઓળખાતી કોમ (લેઉવા, કડવા, આંજણા, મતિયા પાટીદાર) ગુજરાતની એક ખમીરવંતી જાતિ છે. કૃષિ, વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય ક્ષેત્રે જ નહિ-સાહિત્ય, કલા, શિક્ષણ, રાજકારણને ક્ષેત્રે પણ તે અગ્રણી છે. ગુજરાતના ગ્રામજગતની તો તે કરોડરજ્જુ છે. બિન-પટેલ દેશી-વિદેશી લેખકોએ પણ | તેનાં હિંમત, સાહસ, ખડતલતા, દઢતા, પહેલ કરવાની વૃત્તિ, પરિશ્રમપ્રીતિ, વ્યવહારસૂઝ, ધૈર્યશીલતા, ઔદાર્ય, ધન-દોલત કમાવાની આવડત અને વ્યક્તિ સમષ્ટિના હિત ખાતર મોટાં દાન કરવાની તત્પરતાની નોંધ લીધી છે અને તેની પ્રશંસા કરી છે. સ્વામી સચ્ચિદાનંદજી, ચન્દ્રકાન્ત બક્ષી, ગુણવંત શાહ, ભગવતીકુમાર શર્મા, પ્રીતિ સેનગુપ્તા, મૂળચંદ વર્મા આદિ લેખકોના પ્રવાસગ્રંથો અને અંગ્રેજ લેખક જ્હોન ડોડના લેખ વાંચતાં તે જોઈ શકાય છે. સ્વામી સચ્ચિદાનંદજી પટેલોને અનુલક્ષી, તેમના પુસ્તક “આપણે અને પશ્ચિમ' (પ્ર. આ. ૧૯૯૫) માં, અહોભાવપૂર્વક લખે છે : “.....આ પટેલો મહા ગજબની પ્રજા છે. વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ ખૂણામાં, કોઈ પણ ધંધામાં લગાડો, બસ લાગી જશે; એટલું જ નહિ, થોડા જ સમયમાં એકસપર્ટ થઈ જશે. બીજી પ્રજા તો રડી રડીને મરી જાય, પણ પટેલો એટલે પટેલો. ગમે તેવી નિરાશાજનક સ્થિતિમાં પણ હિમ્મત અને સાહસ ન ગુમાવે. એક જ વાક્ય બધી નિરાશાને ખંખેરી નાખે : “એની માને પરણું!' (પૃ. ૩, ૪) “પટેલો ક્યાં નથી પહોંચ્યા? અને કઈ ઊંચી જગ્યા નથી મેળવી?....વ્યક્તિત્વવાળી પ્રજા પોતાની મેળે ઊભી થઈ જતી હોય છે અને લાંબો સમય ટકતી હોય છે.” (પૂ. એજન, પૃ. ૩૫૫) “છેલ્લાં ચાલીસ વર્ષમાં ભારતની કોઈ પણ જાતિ કરતાં સૌથી વધુ કાઠું પાટીદારોએ કાઢ્યું Jain Education Intemational Page #621 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ sou છે. પ્રગતિના શ્રીગણેશ ચરોતરથી થયા કહી શકાય. પાટીદારો શબ્દ છે કુટુંમ્બિરન! એમાંથી કુટુંબી થયો. નરસિંહરાવ દીવેટીઆ 'દેશના પ્રત્યેક પ્રાન્તમાં ગયા અને સ્થિર થયા. પાટીદારો આફ્રિકા માનતા કે એમાંથી ત્રણ શબ્દો આવ્યા-કુર્મી, કુળબી અને કુણબી. ગયા....ટકી રહ્યા....સમૃદ્ધ થયા, આફ્રિકાથી ઇંગ્લેન્ડ, કેનેડા, કુણબી પાછળથી કણબી બન્યો...કડવા અને લેઉવા....એક સૂત્ર અમેરિકા વગેરે આખી દુનિયાના દેશોમાં ફેલાયા...નવા નવા કહે છે કે આ લવ અને કુશમાંથી આવ્યા છે....વાસ્તવમાં, કુર્મી ધંધાઓમાં જોતરાયા અને સફળ થયા.” (એજન, પૃ. ૩૮૬) જાતિ પંજાબમાં લેવા અને કરડ વિસ્તારમાં ફેલાયેલી હતી. સમય ચન્દ્રકાન્ત બક્ષી-પ્રસિદ્ધ નવલકથાકાર, પત્રકાર અને જતાં આ જાતિઓ દક્ષિણ તરફ ફેલાતી ગઈ અને પોતાનાં મૂળ પ્રવાસલેખક-તેમના “મહાજાતિ ગુજરાતી' પુસ્તક (પ્ર. આ. ભુલાઈ ન જાય એ માટે એમણે કરડવા કે કડવા તથા લેઉવા ભુલાઇ ન જાય એ માટે એમણ કરડવા કે કડવા ૧૯૮૧)માં પટેલો વિશે નોંધે છે : “પાટીદારોની વસતી ગણતરી વિશેષણો ધારણ કર્યો.” ('૫૩૪, ૩૫). શક્ય નથી.....પાટીદાર આખી દુનિયામાં પથરાઈ ગયા “મહાજાતિ ગુજરાતી' પુસ્તકમાં ચન્દ્રકાન્ત બક્ષીએ પટેલ છે...મિસ્ટર પટેલ એ ગુજરાત બહારના હિન્દુસ્તાન માટે ‘મિસ્ટર કોમે કેવી કેવી વિભૂતિઓ પેદા કરી છે તેની પણ લાંબી સૂચિ ગુજરાતી’ છે. એની સોદાગીરીમાં હિમ્મત, હિકમત અને હુન્નર ' રજૂ કરી છે : “સર્વપ્રથમ સરદાર-કરમસદના લેઉવા પાટીદાર છે....પટેલને મદદ કરવા માટે કોઈ સામાજિક કે ધાર્મિક વલ્લભભાઈ પટેલ, ભારતના બિસ્માર્ક, જે ઇતિહાસમાં અમીટ પ્રતિષ્ઠાનની જરૂર નથી. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે. સ્થાન પામી ચૂક્યા છે એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તાન્ઝાની હોય કે નેપાળ હોય, હ્યુસ્ટન હોય કે તેનોવર-પટેલ લેજિસ્લેટીવ એસેમ્બલીના પ્રથમ સ્પીકર હતા. સોજિત્રાના પોતાનું ગાડું હંકારી લે છે !...પોતાના પર હસતા રહેવાની એક ભાઈકાકા અથવા ભાઈલાલભાઈ પટેલ, વલ્લભ વિદ્યાનગરના ગજબનાક ખેલદિલી પટેલો પાસે છે.....ગુજરાતમાં ભાગ્યે જ જન્મદાતા, લેઉવા પટેલ હતા. મફતલાલ ગગલભાઈનું મફતલાલ કોઈ ગામ હશે જેને પોતાના પટેલ કે પાટીદાર કે કણબી નહીં ઉદ્યોગ-ઘરાણું ભારતમાં ત્રીજે નંબરે છે.....એ ઉત્તર ગુજરાતના હોય.” (પૃ. ૩૩) કડવા પાટીદાર......‘નિરમા' સૌન્દર્ય સાબુ, કપડાં ધોવાના સાબુ લેખક જ્હોન ડો બ્રિટન અને યુરોપ અને પાવડર, ટૂથપેસ્ટ તેમજ અન્ય સંબદ્ધ વસ્તુઓના નિર્માતાઅમેરિકામાંની પટેલોની સર્વવ્યાપકતા જોઈ આશ્ચર્યચકિત થઈ ઉદ્યોગપતિ કરસનદાસ પટેલ ઉત્તર ગુજરાતના કડવા પટેલ છે. ગયા છે. તેઓ જગપ્રસિદ્ધ અંગ્રેજી સામયિક “રિડર્સ ડાયજેસ્ટ' કેડિલા’ ની મુદ્રા ધરાવતી દવાઓ-ઇજેકશનો આદિના નિર્માતા (સપ્ટેમ્બર, ૧૯૯૮)માં પ્રકાશિત તેમના એક લેખમાં પટેલો વિશે રમણભાઈ પટેલ ચરોતરના લેઉવા પાટીદાર છે. “ઇકો’–‘ટોના’ લખે છે : “જો તમે પટેલ હો, તો તમને ક્યાંય એકલતા નહિ જેવી દેશભરમાં સુપ્રસિદ્ધ ટૂથપેસ્ટના નિર્માતા અને ‘પટેલ શારદાબેન ઇન્દુભાઈ ઇકોવાળા ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા સાલે. જગતમાં તમે ગમે ત્યાં જાઓ, તમને હંમેશાં કોઈક પટેલ મળી રહેશે.....ફિીજીમાં પટેલ..ત્યાં પટેલ સર્વસામાન્ય નામ હૉસ્પિટલો, એબ્યુલન્સો, આરોગ્યકેન્દ્રો, પુસ્તકાલયો, છે. ન્યૂ ફાઉન્ડલેન્ડના સેન્ટ જ્હોન્સમાં ડૉ. ડી. પી. પટેલ અને બાલમંદિરો, હાઈસ્કૂલો, કૉલેજો, સભાગૃહો વગેરે બાંધવા એ. પી. પટેલ છે!...બ્રિટનમાં...પશ્ચિમના જગતના દૂરદૂરના ચલાવવા માટે કરોડો રૂપિયાનાં દાન કરનાર ઇન્દુભાઈ પટેલ ધર્મના લેઉવા પટેલ છે. મોટી કૉલેજો અને હોસ્પિટલો ખડી ખૂણાઓમાં પટેલ એ એક સર્વવ્યાપી કોમનું નામ છે.” (પૃ. ૪૯ કરનાર ધરમસી દેસાઈ નડિયાદના લેઉવા પટેલ છે. પ૩) –લે.).... વિખ્યાત ધારાશાસ્ત્રી રજની પટેલ સારસાના લેઉવા કેવા છે આ પટેલો? તેમની ખાસિયતો અને વિશેષતાઓ પાટીદાર છે. (તેમની પૌત્રી અમિષા પટેલ હિન્દી સિનેમાક્ષેત્રની વિશે પણ વિવિધ લેખકોએ ઘણું લખ્યું છે. ચન્દ્રકાંત બક્ષી તેમના પ્રસિદ્ધ અભિનેત્રી છે.—લે.) ભૂતપૂર્વ ગૃહમંત્રી હીરુભાઈ પટેલ ‘મહાજાતિ ગુજરાતી' પુસ્તકમાં પટેલોની વિશેષતા વિશે આવું ધર્મજના છે. અને લેઉવા છે.....જૂના આઈ.સી.એસ. અફસરોમાં વર્ણન કરે છે : “પાટીદારની જીભ અન્ય ગુજરાતીઓને જરા આઈ. જી. પટેલ અને બી. આર. પટેલ આવે છે. આઈ. જી. ધારદાર લાગે છે, પણ એમાં ધરતી ફાડીને ધન પેદા કરનારની પટેલ રીઝર્વ બેંકના ગવર્નર છે. નડિયાદના લેઉવા પાટીદાર ખુમારી છે...ગુજરાતની હિન્દુ વસ્તીનો ચોથો ભાગ લેઉવા અને બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના સન્માનનીય કડવા પાટીદારોનો છે એવું એક સૂત્રનું કહેવું છે. આ ખેડૂત મુખ્યમંત્રી...(સૌરાષ્ટ્રના લેઉવા પટેલ કેશુભાઈ પણ ગુજરાતના જાતિને માટે વપરાતા શબ્દોનો ઇતિહાસ રસિક છે. મૂળ સંસ્કૃત મુખ્યમંત્રી બન્યા હતા.—લે.) સોજિત્રાના લેઉવા પાટીદારોમાં.... 77 Jain Education Intemational Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ પથપ્રદર્શક વડોદરાના ડૉ. ઠાકોરભાઈ પટેલ અને ભારતીય ક્રિકેટના બ્રિજેશ લુધિયાણા, જાલંધર (પંજાબ), દિલ્હી, આગ્રા, કાનપુર, પટેલ....(વડોદરા રાજ્યના પ્રથમ પ્રજાકીય પ્રધાનમંડળમાં પ્રધાન અલ્હાબાદ, વારાણસી (ઉત્તરપ્રદેશ), પટણા (બિહાર), ઝરિયા, બનેલા મગનભાઈ પટેલ ભાદરણના લેઉવા પાટીદાર હતા. તેમનાં રાંચી (ઝારખંડ), ખડગપુર, કોલકત્તા (બંગાળ), કટક પ્રોત્સાહન અને સહાયથી તેમના ભાણા ડૉ. ઠાકોરભાઈ પટેલ (ઓરિસ્સા), હૈદ્રાબાદ (આંધ્ર), ચેન્નાઈ (તામિલનાડુ), કોચ્ચી, વડોદરા અને ગુજરાતના રાજકારણમાં આગળ આવેલા.—લે.) કોઝીકોડ (કેરલ), બેંગ્લોર, ધારવાડ, મૈસુર (કર્ણાટક) જેવા પલાણના ડૉ. સી. એસ. પટેલ ઑલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલના શહેરોમાં પટેલો જ્યાં ત્યાં જોવા મળે છે. પાંચ વર્ષ પ્રમુખ હતા....મોતીભાઈ અમીન વસોના (લેઉવા પટેલ) વિદેશોમાં-ખાસ કરીને આફ્રિકા, બ્રિટન, અમેરિકા, હતા...ઈશ્વર પેટલીકર પેટલી ગામના લેઉવા છે; પણ અન્ય બે કેનેડા, ફિજી વગેરે દેશોમાં–પણ પટેલો સર્વત્ર પ્રસરેલા છે. સ્વામી પટેલ લેખકો-સ્વ. પીતાંબર પટેલ અને પન્નાલાલ પટેલ અનુક્રમે સચ્ચિદાનંદજી, ગુણવંત શાહ, ચન્દ્રકાન્ત બક્ષી, જ્હોન ડોફજેવા કડવા અને આંજણા પાટીદાર છે. (જાણીતા લેખકો ભોળાભાઈ લેખકોએ તેમનાં પુસ્તકો અને લેખોમાં તે વિશે વિગતે ઉલ્લેખ કર્યો પટેલ અને રઘુવીર ચૌધરી અનુક્રમે ઉત્તર ગુજરાતના લેઉવા અને છે. ગુણવંત શાહ, તેમના પુસ્તક “આપણે પ્રવાસી પારાવારનાં આંજણા પાટીદાર છે. પ્રસિદ્ધ વિવેચકો-જશવંત શેખડીવાળા અને | (બી. એ. પુનર્મુદ્રણ-૧૯૯૯)માં, લખે છે : “લંડનની ટેલિફોન બાબુ દાવલપુરા ચરોતરના લેઉવા પટેલો છે. મુંબઈ શહેરમાં ડિરેકટરીમાં પટેલોની યાદી સારાં એવાં પાના રોકે છે. ઇગ્લેંડની બેસુમાર પટેલો પ્રખ્યાત ડોક્ટરો છે. ક્રિકેટના જસુ પટેલ, સ્મિથ એન્ડ બૂર્સ કંપનીનો વેપાર આખા દેશમાં ફેલાયો છે. એક ચિત્રકલાના જેરામ પટેલ, રંગલા-રંગલીના જયંતિ પટેલ જે - છાપાનું મથાળું હતું–‘સ્મિથ એન્ડ બૂટ્સ બરાબર પટેલો.” (પૃ. લેઉવા કે કડવા કરતાં મીઠા પાટીદાર હોવાનો સંભવ વધારે છે! ૨૬૫) બ્રસેલ્સ (બેલ્જિયમ)માં ગુણવંત શાહ (પટેલ)નો સાળો પણ પટેલો મશહૂર થયા છે પૈસા કમાવા માટે...” (પૃ. ૪૧, અરવિન્દ્ર પટેલ તેની “પાકિસ્તાની પત્ની શહીદ ઉર્ફે સ્મિતા સાથે ૪૨) “નરીમાન પોઈન્ટની પાળ પરથી' (પ્ર. આ. ૧૯૯૩) રહે છે. (પૃ. ૨૧૫) “અમેરિકા (ટેમ્પી)માં સ્થિર થયેલા પુસ્તકમાં તેના લેખક મૂળચંદ વર્માએ લખ્યું છે કે “ગુજરાતી બારડોલીના પટેલ વલ્લભભાઈ બારડોલી તરફના એક હિન્દુમાં સર્વપ્રથમ નડિયાદના શામળદાસ ડોસાભાઈ દેસાઈ પટેલનો દીકરો અમેરિકામાં રહીને એક સ્પેનિશ છોકરીને પરણી (લેઉવા પાટીદાર) ૧૮૩૨ ના જાન્યુઆરીની ૧૫ મી તારીખે ગયો.” (પૃ. ૩૪૪) “વાકુંકૂવર (કેનેડા)થી ક્વિલોના....ત્યાં બે મુંબઈથી ફ્રેન્ચ જહાજમાં ઇંગ્લેન્ડ ગયા હતા અને ઇ. સ. ૧૮૩૪ દિવસ એક પટેલ મિત્રને ત્યાં રહીને પછી મોટર માર્ગે કેલિગિરિ ના જૂન મહિનામાં પાછા ફર્યા હતા.” (પૃ. ૧૮૬) જવાનું બન્યું... મને ક્વિલોના લેવા આવેલા મિત્રનું નામ મનુ પટેલ કોમમાં બે રાજા પણ થયા છે! –એક પાટડી (જિ. પટેલ....ચાર ચોપડી ભણેલો, બારડોલી પાસેના ગામનો, આ સુરેન્દ્રનગર) ના દરબાર; બીજા ઢસા (જિ. ભાવનગર) ના પટેલ કેલિગિરિમાં રિઅલ એસ્ટેટના ધંધામાં લાખો ડોલર કમાયો. દરબાર, પાટડીના દરબાર કડવા પટેલ; ઢસાના દરબાર લેઉવા સંતાનોની સંમતિથી બીજી પત્ની કરી અને બંનેને જાળવી....બીજી પટેલ-મૂળ વસોના. ઢસાના દરબાર ગોપાલદાસે સ્વાતંત્ર્યલડતમાં યુવાન પત્ની...ઉંમરમાં અડધી...... ત્રણે જણાં સુખી છે....કંઈ સક્રિય ભાગ લીધેલો, જેને પરિણામે એમણે રાજ્ય ગુમાવેલું. કેટલાય પટેલોને એણે મોટેલ્સના ધંધામાં ઠેકાણે પાડ્યા.... ગુજરાતના પાટીદારોમાં સરદાર પટેલ પછી બીજું સૌથી વધુ ટેક્સાસ (અમેરિકા)ના એરપોર્ટ પાસે એણે મોટી જમીન ખરીદી આદરણીય નામ છે દરબાર ગોપાલદાસનું. રાખી છે. સુરતી ગાળ બોલે તે પણ ગજબની મસ્તીથી બોલે!” પટેલો દેશભરમાં સર્વત્ર ફેલાયેલા છે. તેઓ તમામ (પૃ. ૨૭૮) “પેસિફિક મહાસાગરને કાંઠે સાનફૂાન્સિસ્કોથી રાજ્યોનાં પાટનગરોમાં વ્યાપાર, વ્યવસાય, નોકરી અર્થે મોટી અઢીસો માઈલ છેટે યુરેકા નામની નગરીમાં બારડોલી તાલુકાના સંખ્યામાં વસ્યા છે. અન્ય નાનાં નગરો અને કસ્બાઓમાં પણ પ્રેમજીભાઈ પટેલની મોટેલ આવેલી છે... આ મિત્ર અમેરિકાનું વ્યાપાર અને વ્યવસાય અર્થે તેમણે વસવાટ કર્યો છે. મુંબઈ, પૂણે, અને ગુજરાતનું શ્રેષ્ઠતમ સાહિત્ય વાંચે છે. એમના ઘરમાં ઔરંગાબાદ, નાસિક, કલ્યાણ, જલગાંવ, મલકાપુર, ધૂળિયા, દુનિયાનાં સુંદર પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે.” (પૃ. ૩૬૬) નાગપુર (મહારાષ્ટ્ર), ઇંદોર, જબલપુર, ગોંદિયા (મધ્યપ્રદેશ), જાણીતા નવલકથાકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્મા, માઉન્ટ આબુ, ડુંગરપુર, ઉદેપુર, જયપુર, કોટા (રાજસ્થાન), “અમેરિકા આવજે’ પુસ્તક (પ્ર. આ. ૧૯૯૭) માં, પટેલો વિશે ફરિદાબાદ, ભવાની, અંબાલા (હરિયાણા), અમૃતસર, નોંધે છે “હોટેલ-મૉટેલની શંખલાઓ અસ્તિત્વમાં આવી છે...... Jain Education Intemational Page #623 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ એમાં ભારતીયો, કહો કે ગુજરાતી-બલ્કે પટેલોની માલિકીની મોટેલોનો યે મોટો હિસ્સો છે! સાનફ્રાન્સિસ્કોમાં હારબંધ મોટેલો આવતી હતી....આ આપણા ફલાણા પટેલની મોટેલ અને પેલી ઢીંકણા પટેલની' (પૃ. ૭) પ્રીતિ સેનગુપ્તા જેવાં જગતપ્રવાસી લેખિકાએ તેમના પુસ્તક ‘દેશ-દેશાવર' (પ્ર. આ. ૧૯૯૮)માં દર્શાવ્યું છે કે પેસિફિક મહાસાગરમાં આવેલ અમેરિકન ટાપુરાજ્ય હવાઈની સફર દરમિયાન હોનોલુલુ શહેરની બહાર ફરવા ગયેલ ત્યારે, તેમને જાણવા મળેલું કે “અહીં એક બે ભારતીય છે. મેં હોટેલમાં જઈને ટેલિફોન-ચોપડીમાં જોયું, તો એક ‘પટેલ’નો નંબર હતો....પટેલ-પત્ની હવાયન હતી.” (પૃ. ૭૪) સ્વામી સચ્ચિદાનંદજીનાં પ્રવાસપુસ્તકો બ્રિટન અને અમેરિકામાં વસી ગયેલા પટેલો વિશે વિવિધ પ્રકારની ઘણી માહિતી આપે છે. તેમના ‘આપણે અને પશ્ચિમ’ પુસ્તક (પ્ર. આ. ૧૯૯૫) માંની કેટલીક માહિતી તો આશ્ચર્યજનક છે : “સુરતી પટેલ દંપતી......બન્નેને અંગ્રેજી ન આવડે.... આશ્ચર્ય એ કે બન્ને અમેરિકામાં રહે, બન્નેને અંગ્રેજી ગ્રીનકાર્ડ અને બન્ને મૉટેલનો ધંધો ધમધોકાર ચલાવે.” (પૃ. ૩) અમેરિકાના ઑરિગન રાજ્યના પોર્ટલેન્ડમાં “આપણા ગુજરાતી પટેલોએ આ મૉટેલ ઉદ્યોગને પચાવી લીધો છે. જોતજોતામાં ઘણી મૉટેલોના તેઓ માલિક બની ગયા છે.” (પૃ. ૫૫) અમેરિકાના ફ્લોરિડા રાજ્યના માયામી શહેરમાં જયરામભાઈ પટેલની “બે મોટેલો છે. માણસ સુખી અને ભક્ત છે.” (પૃ. ૧૯૫) “મોટું શહેર ડિટ્રોઈટ....શ્રી અરુણભાઈ પટેલ....હાથપગ અને મગજ લઈને અમેરિકા આવેલા અને અત્યારે ત્રણ-ચાર મૉટેલોના માલિકસુખી માણસ છે.” (પૃ. ૩૩૧) માયામી શહેરના વિમાનમથકે મૂળ વાલમ (જિ. મહેસાણા) ની એક પાટીદારની દીકરી’ જોવા મળેલી. એ અને એનો પતિ “આર્જેન્ટિના (દૃક્ષિણ અમેરિકા) ગયાં હતાં. મારા પતિ ત્યાં વ્યાપાર કરવા માગે છે. તે બધું જોવાતપાસવા ગયા હતા.” (પૃ. ૧૯૬) ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ગુજરાતી સમાજ છે, આ ‘સમાજના પ્રમુખ ઊંઝાના પટેલ છે.' (પૃ. ૨૦૦) ટેક્સાસ રાજ્ય.....એમરિલ્લો શહેર....ડૉ. સૂર્યકાન્ત પટેલ અને દિવ્યાબહેન....સાધુસંતોને પોતાને ઘેર ઉતારો આપે છે....એમરિલ્લોમાં સુરતી પટેલોની સંખ્યા વધારે છે. સુરતી પટેલો અપેક્ષા કૃત ભોળા, ભલા, નમ્ર તથા ઉદાર સ્વભાવના હોય છે......એમરિલ્લોની પાસે જ બસો માઈલ દૂર લબક ગામ છે. રણોલીના શ્રી રમણભાઈ (પટેલ) .....ત્યાં’” (પૃ. ૨૫૭) “ગુજરાતી સમાજ-અટલાન્ટાના મંત્રી શ્રી જિતુભાઈ પટેલ....” (પૃ. ૨૬૦) “રિચલેન્ડ....શ્રી વિઠ્ઠલભાઈ Jain Education Intemational ५०७ (પટેલ) ના પરિવારના સભ્યો અહીં ડૉક્ટર....” (પૃ. ૨૯૪) “કેન્ટુકી રાજ્ય...લેક્સિંગ્ટન.....અહીં ડૉ. ઇલાબહેન તથા તેમના પતિ રોહિત પટેલ.” (પૃ. ૩૦૦) મિનેસોટા રાજ્યની રાજધાની મિનિયાપૉલિસમાં રાજેન્દ્ર પટેલ અને શિકાગોમાં દંતાલી (તા. પેટલાદ) ના શ્રી પ્રવીણભાઈ રહે છે. (પૃ. ૩૧૩, ૩૨૬) : ન્યૂયોર્કમાં ગુજરાતી સમાજના પ્રમુખ રમણભાઈ પટેલ, અંબાલાલ પટેલ, મહેળાવ (તા. પેટલાદ)ના બહુ જૉલી માણસ’ વિષ્ણુભાઈ પટેલ, ‘રાષ્ટ્રસંઘના ધાર્મિક' વિભાગમાં મોટા હોદ્દા ઉપર કામ કરતા ‘ચન્દ્રકાન્ત પટેલ વગેરે પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. (પૃ. ૩૩૫-૩૩૬, ૩૪૧-૩૪૨) કનેક્ટિકટ રાજ્યના ન્યૂહેવન શહેરમાં “ગુજરાતીઓની (અને તેમાં પટેલોની) સારી એવી સંખ્યા છે. મૉટેલોની સાથે બીજા વ્યવસાય પણ સ્વીકારીને લોકો ધન્ય થઈ રહ્યા છે....ફોરેસ્ટ હિલમાં તથા ન્યૂજર્સીમાં ઘણા દંતાલીના (પટેલ) સજ્જનો રહે છે.' (પૃ. ૩૪૬) ‘......ભવાનીપુરા ગામના (તા. પેટલાદ) પ્રવીણભાઈ (પટેલ) વર્ષોથી અહીં (સનીવેલ ગામ, કેલિફોર્નિયા) રહે છે. નર્સરીનું ભણીને વધુ ભણવા અમેરિકા આવ્યા, ભણ્યા અને જૉબ કરવા લાગ્યા. પણ જૉબમાં તકલીફ થવા લાગી. પાટીદાર નામે સાહસ. દસ એકર જમીન રાખી અને પોતાની આગવી નર્સરી શરૂ કરી દીધી....ફૂલછોડોથી માંડીને શાકભાજીના રોપાઓ બહુ મોટા પ્રમાણમાં તૈયાર થાય અને દૂર દૂર સુધી બે-ત્રણ ટ્રકોમાં પહોંચતા કરાય. બધા સુખી પોતાના પરિવારને પણ અહીં જ વસાવ્યો અને બધા માણસોને પોતાની નર્સરીમાં કામે લગાડ્યા.” (પૃ. ૩૨) લોસ એંજેલિસ શહેરમાં ‘સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ' હોવાની માહિતી ચન્દ્રકાન્ત બક્ષી ‘અસ્મિતા ગુજરાતની (પ્ર.આ. ૧૯૯૮, પૃ. ૬૭) પુસ્તકમાં આપે છે. તેઓ તેમના પુસ્તક ‘સ્ત્રી વિશે’ (પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૬૭)માં જણાવે છે કે “વોશિંગ્ટન ડી. સી......એમાં પૂર્વ એશિયા વિભાગમાં સિનીઅર ઇકોનોમિસ્ટ તરીકે શિલ્પા પટેલ છે, જે ૧૯૮૩ થી વિશ્વબેન્ક સાથે છે.' સ્વામી સચ્ચિદાનંદજીએ ‘પૃથ્વી પ્રદક્ષિણા' પુસ્તક (પ્ર. આ. ૧૯૯૦, પૃ. ૧૮૪-૧૮૫)માં મૂળ પાટણ પાસેના બાલિસણાના વતની અને સાનફ્રાન્સિસ્કોમાં વસી ગયેલા, નારણભાઈ પટેલ વિશે લખ્યું છે : “.....ડૉક્ટર છે. તેમની સર્જરી વખણાય છે....તેઓ સીધા સાદા સરળ નિરભિમાની, ઉદાર વ્યક્તિ છે.” ન્યૂજર્સીમાં વસેલા, મૂળ ઉત્તર ગુજરાતના મણુંદના વતની, ગોરધનભાઈ પટેલ રેડિયો, એક્ટિવીટી (કિરણોત્સર્ગ)ની અસર અને તેની તીવ્રતા માપવાનાં ઉપકરણોના શોધક, વૈજ્ઞાનિક છે. તેમની ‘સિરાડ કાર્ડ'ની મહત્ત્વની નોંધ માટે અમેરિકાની ફેડરલ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ સરકારે તેમને દશ લાખ ડોલરની ગ્રાન્ટ આપી છે, અને ન્યૂજર્સી રાજ્યની જનરલ એસેમ્બલીએ, ખાસ ઠરાવ પસાર કરી, તેમને સન્માનપત્ર એનાયત કર્યો છે. દૈનિક-દિવ્ય ભાસ્કર, અમદાવાદ : પૃ. ૧૨; તા. ૨૯ જૂન, ૨૦૦૩). બ્રિટનમાં પટેલો અમેરિકાની પૂર્વે અને વધુ મોટી સંખ્યામાં વસ્યા છે. તેમાંના કેટલાકે વિવિધ ક્ષેત્રોમાં નામના પણ મેળવી છે. એક કામના દેસાઈ (પટેલ) તેમના પતિ સાથે ઇંગ્લેન્ડમાં એસેક્સમાં રહે છે. તેઓ “બોન-ચાઈના અને પોર્સીલેઈન પર ચિત્રકલા અને એનેમલીંગ (મીનાકારી) કરનારાં ઉચ્ચ કક્ષાના કલાકાર છે. એમણે એક એવું ફૂલદાન બનાવ્યું હતું, જેની ચાર બાજુએ ચાર અતુઓ (વસંત, ગ્રીષ્મ, પાનખર, શિશિર)નાં છાયાચિત્રો છે. પછી આ “ધ ફોર સીઝન્સ' કૃતિ નાઈરોબી (યુગાન્ડા, આફ્રિકા)ની એક બાળકોની હૉસ્પિટલને ભેટ આપી હતી, જેના પાંચ લાખ ડોલર ઊપજ્યા હતા અને એ દાનરૂપે અપાયા હતા.” (ચન્દ્રકાન્ત બક્ષી, સ્ત્રી વિશે–પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૬૭). યુગાન્ડાથી, ઇદી અમીનના ત્રાસે કરી, હિજરત કરી બ્રિટનમાં આવી વસેલા બેરિસ્ટર ડાહ્યાભાઈ પટેલ-કવિ ‘દિનેશ’ તેજસ્વી કાનૂનવિદ હોવાની સાથે પ્રતિભાશાળી સાહિત્યસર્જક અને પરમ ગાંધીભક્ત વ્યક્તિ છે. તેમના સંખ્યાબંધ કાવ્યસંગ્રહ (અંકુર, કાવ્ય પરિમલ, ફુરણા, દર્દિલ ઝરણાં), વાર્તાસંગ્રહ (શાલિની, પદ્માવતી, કલાવતી, પુનર્મિલન), નવલકથા (વનની વાટે, આમમંજરી, અમરપ્રેમી, ઊર્જિતા, અનુરાગ અને ઉત્થાન) પ્રકાશિત થયેલ છે. ગાંધીજીના પરમ ભક્ત હોઈ તેમણે લંડનમાં ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જેના તે પ્રમુખ છે. આ ફાઉન્ડેશનને ઉપક્રમે ગુજરાતી-અંગ્રેજીમાં ગાંધીવિષયક કાવ્યોલેખોનું સંકલન ગ્રંથરૂપે, “ગાંધીજ્યોત' ને નામે, અવારનવાર પ્રકાશિત થાય છે. બેરિસ્ટર કવિ “દિનેશે” “મોહન ગાંધી મહાકાવ્ય', દળદાર નવ ગ્રંથોમાં, વિવિધ અક્ષરમેળ-માત્રામેળ વૃત્તોમાં, સર્યું અને પ્રકાશિત કર્યું છે, જે ગુજરાતીનું દીર્ઘતમ મહાકાવ્ય છે. કવિ “દિનેશ' યાને બેરિ. ડાહ્યાભાઈ પટેલ મૂળ સુણાવ (તા. પેટલાદ) ના લેઉવા પાટીદાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનોમાં હાજરી આપવા માટે તેઓ બ્રિટનથી ગુજરાત-ભારત નિયમિત રીતે આવે છે! ગાંધી ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી સ્વ. ઈશ્વરભાઈ પટેલ ‘આઈ. કે.’ અને ‘સાહેબ” ને નામે બ્રિટનના ગુજરાતી સમાજમાં જાણીતા છે. ગુજરાતીઓ અને પટેલોની સામાજિક, સાંસ્કૃતિક, પથપ્રદર્શક શૈક્ષણિક, વ્યાપારિક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં મોખરે રહેતા આઈ. કે. મૂળ પાળજ (તા. પેટલાદ) ના લેઉવા પટેલ સી. બી. પટેલ લંડનથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર'ના તંત્રી અને સામાજિક કાર્યકર છે. તેઓ ભાદરણના વતની લેઉવા પટેલ છે. કોકિલાબહેન પટેલ નામનાં લેખિકા એમના ગુજરાત સમાચાર'માં લેખો, પ્રસંગચિત્રો, વાર્તાઓ લખતાં રહે છે. નારણભાઈ પટેલ, જેઓ અગાઉ યુગાન્ડામાં હાઈકોર્ટ–કંપાલા ખાતે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ હતા તે, હાલ બ્રિટનમાં રહે છે; સાહિત્યના રસિયા છે; અને ગુજરાતી સામયિકોમાં કાવ્યો-લેખો લખે છે. “અસ્મિતા ગુજરાતની’ પુસ્તક (પ્ર. આ. ૧૯૯૮)માં ચન્દ્રકાન્ત બક્ષી કલાકાર અરવિંદ પટેલ વિશે માહિતી આપે છે કે “લંડનનું ‘ટાઈમ્સ' વિશ્વનાં શ્રેષ્ઠ સમાચારપત્રોમાંનું એક ગણાય છે, અને એના ટાઇપફેસ બનાવનારા કલાકાર–એટલે કે ‘ટાઈમ્સ રોમન' બનાવનાર કલાકાર ગુજરાતી અરવિંદ પટેલ છે.” (પૃ. ૨૦૦) એક બીજા પટેલ પદાધિકારી છે! ચન્દ્રકાન્ત બક્ષી, ‘દેશ ગુજરાત પુસ્તક (પ્ર. આ. ૧૯૯૯, પૃ. ૨૧૯) માં, તેમના વિશે લખે છે : “ઈગ્લેંડના રૉયલ એરફોર્સમાં સેવા માટે એમબી–ઈ ઇલ્કાબ ૧૯૯૫માં મેળવનાર જયંતીલાલ પટેલ પ્રથમ ગુજરાતી છે. સુરત પાસેના કુચડના છે. ૨૮ વર્ષથી એ આર. એ. એફ.માં સિનિયર એર ઑપરેશન કન્ટ્રોલર તરીકે છે. ૧૯૬૭માં એ બ્રિટિશ વાયુસેનામાં જોડાયા હતા.” “લંડનમાં ગુજરાતી પોલીસ તરીકે બે-ત્રણ છે, પણ બ્રિસ્ટોલમાં બે ગુજરાતી પટેલ પોલીસ છે.” (કાન્તિ ભટ્ટ, ‘સેક્સ લાઇફ મુંઝવણ અને ઉકેલ પૃ. ૧૭૫') અંગ્રેજ લેખક જ્હોન ડોડુ બ્રિટનવાસી પટેલો વિશે વિગતપ્રચુર માહિતી આપે છે. જગપ્રસિદ્ધ અમેરિકન માસિક ‘રિડર્સ ડાયજેસ્ટ' ના એક અંક (સપ્ટેમ્બર, ૧૯૯૮)માં પ્રકાશિત તેમના લેખમાં તેઓ બ્રિટીશ પટેલો વિશે આવું લખે છે : “બ્રિટનમાં પટેલ અટકધારી પર ૧ ડૉક્ટર છે; ફાર્માસિસ્ટ અને કેમિસ્ટ ૧000 કરતાં વધુ છે. પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટટસ્ ૨૭૭ છે. કાનૂનક્ષેત્રે ૭૧ સૉલિસિટર્સ પટેલો છે, જેમાં ૭ બેરિસ્ટર છે. તેમાં એક ગીતા પટેલ પ્રથમ સ્ત્રી–બેરિસ્ટર છે, જે પારિવારિક ઝઘડાઓની બાબતોનાં નિષ્ણાત છે...લંડનની વૈભવી પબ્લિક સ્કૂલ-ડલવિચ કૉલેજમાં ૩૭ પટેલનાં નામ રજિસ્ટર પર છે, જ્યારે બ્રિટનમાં બહુસંખ્ય લેખાતા) ‘સ્મિથ’ માત્ર ૧૧ છે..... લિસેસ્ટરમાં પટેલ અટકધારી ૧૫ર વિદ્યાર્થીઓ છે.....પટેલોની નુક્કડ દુકાનો જ્યાં ત્યાં જોવા મળે છે......૩૪000 જેટલા પ્રણાલિકાગત અખબારી એજન્ટોમાં ૬૦ ટકા એશિયન છે, જેમાં Jain Education Intemational ation Intemational Page #625 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૦૯ પટેલોની સંખ્યા સૌથી મોટી છે. પટેલો મધ્યમવર્ગીય, શિક્ષિત તેમનાં પત્નિ જનકબેન ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, અને વ્યવસાયકુશળ છે......બ્રિટનમાં લગભગ બે લાખ પટેલ છે, જર્મન, સ્વાહિલી-એમ સાત ભાષાઓનાં જાણકાર છે. જેમનાં મૂળ ગુજરાતનાં ગામડામાં છે.....પટેલો મૂળ ખેડૂતો, (પૃ. ૧૧૭) કેમેરા, ફોટોગ્રાફી, ફિલ્મો અને સંબદ્ધ વસ્તુઓની એટલે દઢ ગ્રામપદ્ધતિમાં જીવનારા.....મોગલોએ તેમને ‘પટેલ' દેશવ્યાપી ગંજાવર સંસ્થા ‘કોલોરામા’ ના માલિક નરેશ પટેલ નો-મુખીનો ખિતાબ આપેલો-ગ્રામજનોના ઝઘડા ઉકેલવા માટે. યુગાન્ડામાંથી હિજરત કરી બ્રિટનમાં આવી વસ્યા છે. તેઓ ચાંગા તેથી “પટેલ” એટલે “ન્યાયાધીશ’ ‘મુખી’ ઉપરાંત ખેડૂત'. અર્થાત્ (પેટલાદ)ના વતની લેઉવા પટેલ છે. તેઓ સ્વામીનારાયણ મોગલો પણ પટેલોની, કોઈ પણ જાતની ગડબડ ટાળવા અંગેની, સંપ્રદાયનાં મંદિરો માટે અઢળક દાન કરે છે, અને લંડન સ્થિત વહીવટી ક્ષમતા અને સુલેહ-સમાધાન કાર્યની દક્ષતા બાબત ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રસ્તુત નાટકોમાં અભિનય પણ કરે સભાન હતા.....તાજેતરમાં બ્રિટનમાં આવેલ પટેલો પાંચ છે! (પૃ. ૧૦૨, ૧૦૪) ઉષાબહેન પટેલ બ્રિટનની ગુજરાતી મિનિટમાં લક્ષાધિપતિ થઈ જવા ઇચ્છે છે.....પટેલોને - રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં અભિનય કરતાં સુપ્રસિદ્ધ સૉલિસિટરો, ડૉકટરો, એકાઉન્ટન્ટો થવાનું ગમે છે. ઝાઝા પૈસા અભિનેત્રી છે. તેઓ વસોનાં વતની, અમીન ઘરાનાનાં, લેઉવા કમાવા માટે તેઓ વ્યાપારક્ષેત્રે જઈ રહ્યા છે......ઘણા પટેલો પટેલ છે. (પૃ. ૧૨૫, ૧૨૬) કરમસદના વતની–લેઉવા પટેલ વ્યાપારની ઉજ્વળ તકો માટે વિદેશો તરફ જોઈ રહ્યા છે. એવા રમેશ પટેલ લંડનમાં રહે છે. તેઓ સંગીત, ચિત્ર આદિ કેટલાક અમેરિકા જવાનું વિચારે છે. (અત્યારે પણ ત્યાં લગભગ કલાઓના રસિયા અને કવિ છે. તેમના ત્રણ કાવ્યસંગ્રહ૫0,000 જેટલા પટેલો તો છે જ.) બીજા કેટલાક યુગાન્ડા ‘હૃદયવીણા’, ‘વખરીનો નાદ’ અને ‘ઝરમર' પ્રકાશિત થયા છે. પાછા ફરવાનું વિચારે છે; તો કેટલાક વળી યુરોપમાં કેવી તકો તેમાં ‘હૃદયવીણા'માં સંગ્રહિત પ્રત્યેક કાવ્ય નવ ભાષાઓમાંછે તેનો અંદાજ કાઢી રહ્યા છે.” (પૃ. ૪૯-૫૩) “જાગૃતિ ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, પટેલના પિતા સ્વીડનમાં રહે છે અને એમણે સ્વીડનની લીન રશિયન, એસ્સારેન્ટોમાં અને ‘વખરીનો નાદ' માંનું પ્રત્યેક કાવ્ય શોપીંગ યુનિવર્સિટીમાંથી એમ.ડી. ની ડિગ્રી મેળવી છે; ચાર ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં રચાયું સ્કેન્ડીનેવિયા (સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, ડેન્માર્ક)માંથી મેડિકલ છે! મૂળ સોજિત્રાના વતની, જન્મે બ્રાહ્મણ, પટેલને પરણી ઉપાધિ પ્રાપ્ત કરનાર આ કદાચ પ્રથમ ભારતીય સ્ત્રી છે.” “પટેલ” બનેલ, લત્તા પટેલ મજૂર પક્ષના સક્રિય કાર્યકર છે. (ચન્દ્રકાન્ત બક્ષી, ‘ત્રી વિશે' -પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૬૮) લોકસેવા અને મજૂર પક્ષના ટેકાથી તેઓ બ્રેન્ટ બરો કાઉન્સિલનાં ચન્દ્રકાન્ત પટેલે, તેમના પુસ્તક ‘બ્રિટીશ ગુજરાતીઓની મેયર’ બન્યાં છે ! (પૃ. ૮૩, ૮૪) મૂળ વસોના અમીન, લેઉવા ગૌરવગાથા' (પ્ર. આ. ૨000) માં, ધ્યાનપાત્ર વિશેષતા ધરાવતા પાટીદાર, ‘મરચન્ટ’ અટકધારી પતિને પરણી મરચન્ટ બનતાં, અનેક બ્રિટનવાસી પટેલોની વાત વિગતે કરી છે. તેઓ લખે છે પ્રતિભા મરચન્ટ સીટી બેન્કના એન.આર.આઈ. વિભાગમાં ઉચ્ચ : “પાટીદારોમાં મોટી વસતિ ચરોતરના પાટીદારોની છે. આ પદાધિકારી હોવાની સાથે રંગભૂમિ પર રજૂ થતી વસતિ ૮0,000 થી 1,00,000 જેટલી થવા જાય છે. આમાં નૃત્યનાટિકાઓમાં નૃત્ય-અભિનય પણ આપે છે! (પૃ. ૧૧૫. ૯૦ ટકા વસતિ લંડનની આસપાસ વસે છે. આ પાટીદારોમાંના ૧૧૬) બ્રિટનમાં કાર્યરત પટેલ સંસ્થાઓની જે સૂચિ ‘બ્રિટીશ મોટાભાગના વ્યાવસાયિક-નૈપુણ્ય એટલે કે ડૉકટર, એન્જિનિયર, ગુજરાતીઓની ગૌરવગાથા'માં અપાઈ છે તે આશ્ચર્યજનક છે : વકીલ, શિક્ષક, કારકૂન, ફાર્માસિસ્ટ, નાના વ્યાપારી છે. પ્રમાણમાં બાવીસ ગામ પાટીદાર સમાજ, ભાદરણ બંધુ સમાજ, ચાંગા બીજી કોમોની તુલનામાં મોટા વેપારી કે ઉદ્યોગપતિ ઓછા.... યુરોપ સોસાયટી, ચોવીસ ગામ પાટીદાર સમાજ, સત્તાવીસ ગામ સુરત, વલસાડના લેઉવા પાટીદાર સમાજની મોટી સંખ્યા છે. પાટીદાર સમાજ, ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશન્સ, ચરોત્તરા પાટીદારો કરતાં આમાંના કેટલાક ઘણા વહેલા આવ્યા કરમસદ સમાજ, કચ્છ લેઉવા પટેલ કોમ્યુનીટી, લેઉવા પાટીદાર હતા.....” (પૃ. ૩૩) “કાનમ-વાકળના પાટીદારો પણ સારી સમાજ, નેશનલ એસોસિએશન ઑફ પાટીદાર સમાજ-મધ્ય, સંખ્યામાં અત્રે સ્થાયી થયા છે.” (પૃ. ૩૩-૩૪) કેનિયામાંથી પૂર્વ લંડન અને વેમ્બલી, પીજ યુનિયન, પોસુન (પાંચગામ) બ્રિટનમાં-કિંસ્ટનમાં તેઓ ‘હાઈવે ડિઝાઈન એન્જિનિયર’ તરીકે ઘણા જાણીતા છે. ઉત્તમ કોટિના રસ્તા બાંધવાની તેમની પાટીદાર સમાજ, શ્રી મતિયા પાટીદાર સમાજ, ઉત્તરસંડા કામગીરીને અનુલક્ષી તેમને મેયર્સ એવોર્ડ એનાયત થયો છે. યુનિયન, વીરસદ યુનિયન વગેરે ! બ્રિટનમાંની પટેલોની વ્યાપકતા Jain Education Intemational Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ અને વિપુલતાની (તેમ જ તેમના વિભાજનવાદી અલગ અલગ ચોકાઓની પણ) આ યાદી સૂચક છે. બ્રિટનમાંના પટેલો, જૂજ અપવાદો બાદ કરતાં, રાજકારણથી એકંદરે દૂર રહ્યા છે. પરંતુ આફ્રિકાના બ્રિટીશશાસિત દેશોમાં તેઓ, નીગ્રો વતનીઓની સાથે રહી, બ્રિટીશ શાસકો સામે સ્વાતંત્ર્ય લડતમાં જોડાયા હતા. તેથી નીગ્રો રાજકારણીઓ અને પ્રજાનો આદર અને વિશ્વાસ મેળવી શક્યા હતા. પરિણામે, સ્વતંત્ર થયેલ અનેક આફ્રિકન દેશોમાં કેટલાક પટેલો સરકારમાં ઉચ્ચ પદો પર પહોંચવામાં સફળ થઈ શક્યા છે. બેરિસ્ટર કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ' યુગાન્ડાની સંસદમાં સદસ્ય ઉપરાંત વિરોધ પક્ષના નેતા હતા. ઇદી અમીનના જુલમી શાસનથી ત્રાસી તેઓ બ્રિટન હિજરત કરી ગયા છે. સ્વામી સચ્ચિદાનંદજી કૃત ‘દક્ષિણ આફ્રિકાની ઊડતી મુલાકાત' નામના પુસ્તક (પ્ર. આ. ૧૯૯૯)માં આવા ઉચ્ચ પદાસીન કેટલાક પટેલો વિશે ઉલ્લેખ થયા છે. તે અનુસાર : મૂળ ધર્મજના વતની પટેલ કાન્તિભાઈ ગોરધનભાઈ ઝિમ્બાબ્લેની પાર્લામેન્ટના સભ્ય છે. હસુભાઈ પટેલ ઝિમ્બાબ્લેના નાગરિક છે; અને તેઓ ઓસ્ટ્રેલિયામાં ઝિમ્બાબ્લેના હાઈ કમિશ્નર છે. (પૃ. ૩) ઝિમ્બાબ્લેના વેરૂ શહેરમાં વસી ગયેલા, મૂળ નડિયાદના, નરેન્દ્ર પટેલ આંખનાં દર્દોના નિષ્ણાત ડોકુટર છે. તેઓ અવારનવાર નેત્રયજ્ઞો યોજે છે, અને તેમાં દેશી લોકોનાં આંખનાં ઑપરેશન મફત કરે છે. ગુજરાતના પટેલો કેવા હિંમતવાન, નિર્ભીક. શરા. પથપ્રદર્શક સાહસિક ઉપરાંત કેવા સ્વાશ્રયી, પરિશ્રમી, ધર્યશીલ, બુદ્ધિમાન, કાબેલ, વ્યવહારકુશળ છે; સરકાર કે અન્ય કોઈ સંસ્થાની મદદ વિના-દલિત કે પછાતજન્ય “અનામત'ના લાભ વિનાધર્મપરિવર્તન થકી વિદેશી અને વિધર્મી સરકાર તથા ધર્મસંઘો દ્વારા એનાયત થતી શિક્ષણ, વ્યવસાય, નોકરીની ખેરાત વિના, આપબળે તેઓ કેવા આગળ વધ્યા છે; દેશ અને દુનિયામાં તેઓ ક્યાં ક્યાં ફેલાયા છે; કેવાં કેવાં ક્ષેત્રોમાં તેમણે કેવી કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે; ગુજરાત-ભારતના અને પોતે જ્યાં જ્યાં વસ્યા છે તે તે દેશોના વિકાસમાં તેમણે કેવો ફાળો આપ્યો છે તે આ બધા પ્રવાસી–વિદ્વાન લેખકોનાં પુસ્તકો અને લેખો પરથી જોઈ યા જાણી શકાય છે. લેઉવા, કડવા, આંજણા, મતિયા-તમામ પટેલો, ઊંચનીચના નાના-મોટા ભેદ ભૂલી, એક બને, જ્ઞાતિ “ગોળ'ના સંકુચિત વાડા તોડી નાખે, “દહેજ વિધવા-પુનર્લગ્ન નિષેધ જેવી હાનિકર પ્રથાઓ ત્યજી દે, લગ્ન-મરણ પાછળના ભારે મોટા ખર્ચ બંધ કરે, સ્વસમૃદ્ધિનાં વરવાં આડંબર, બેહૂદાં પ્રદર્શન અને અન્ય તેજસ્વી પટેલો તરફના તેજોષથી મુક્ત થાય, અંધ ધાર્મિકતા, વેવલી ગુરુ ભક્તિ, મિથ્યાભિમાન-અનુચિત સ્પર્ધાવૈરભાવ જેવા દુર્ગુણોમાંથી બહાર નીકળે અને સ્વ-જાતિના વિકાસ માટે તન-મન-ધનનો સદુપયોગ કરે, તો પટેલ યા પાટીદાર કોમ નિઃશંક ગુજરાતની જ નહિ, દેશની પણ અગ્રણી કોમ બની રહે. તમામ પટેલોએ આ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. (તા. ૨૭-૬-૨૦૦૩) 79 - 2 સ - Jain Education Intemational For Private & Personal use only Page #627 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૧૧ પાટીદાર સમાજના પ્રતિભાવંતો – ગોરધનદાસ સોરઠિયા સૌરાષ્ટ્રમાં પટેલ તરીકે ઓળખાતી કોમ એક ખમીરવંતી જ્ઞાતિ છે. કૃષિ, વ્યવસાય, શિક્ષણ અને રાજકારણને ક્ષેત્રે પણ તે પ્રભાવી છે અને ગામડાંઓની કરોડરજ્જુ સમાન છે. પટેલોની હિંમત, સાહસ, પરિશ્રમ, પ્રામાણિકતા, ખડતલતા, ગમે તેવી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ ધૈર્ય ન ગુમાવે. એની નસેનસમાં હિકમત, હુન્નર અને હિંમત ભર્યા છે. પટેલોને મદદ માટે કોઈ સંસ્થા કે સહાયની જરૂર નથી. દરેક પટેલ પોતે જ એક વટવૃક્ષ છે. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં પટેલ વસતી નહીં હોય! પટેલોની જીભ જરા કડવી છે, પણ એનામાં ધરતી ફાડીને ધાન પેદા કરવાની ખુમારી છે. સૌરાષ્ટ્રની લેઉવા પટેલ કોમે કેવી કેવી વિભૂતિઓ પેદા કરી છે તેની પણ લાંબી યાદી પૈકી થોડાક અંશો જોઈએ. સર્વ પ્રથમ ફતેપુર (અમરેલી) સંતવર્ય ભોજા ભગત, ધોરાજીના તેજા ભગત, સ્વામીનારાયણ સંપ્રદાયના નાની કુંકાવાવના સંતશ્રી કૃષ્ણચરણદાસજી, વાંકીયાના પુરાણી શ્રી ગોપીનાથદાસજી અને શ્રી નારાયણદાસજી, મોટી કુંકાવાવના શાસ્ત્રીશ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી, તરવડાના શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી, તોરીના શાસ્ત્રીશ્રી ધર્મવલ્લભદાસજી, ખડકાળાના સંન્યાસી શ્રી વાસુદેવાનંદના ઉપદેશથી નવ પટેલોએ સંન્યાસી ધર્મ સ્વીકાર્યો હતો. પટેલ સમાજના ઉત્થાન માટે પણ મહાન પુરૂષો થયા છે. જેમાં અમરેલીના વકીલ શ્રી વીરજીભાઈ અને તેના પુત્ર શ્રી મોહનભાઈ સેંજલિયા, તોરીના શ્રી શંભુભાઈ બોરડ, ખજારી પીપળીયાના શ્રી ઊકાભાઈ માસ્તર, ચિત્તલના શ્રી રાણા આતા પાનેલિયા અને શ્રી ઠાકરશીબાપા દેસાઈ, જાળિયાના શ્રી મોહનભાઈ નાકરાણી, કંડલાના શ્રી દેવશીભાઈ કાનાણી વગેરે. શ્રી ગોરધનદાસ સોરઠિયા-પાટીદાર સમાજના પ્રતિભાવંતોનો પરિચય કરાવે છે ડૉ. રસેશ જમીનદાર, એક નોંધમાં લખે છે કે “અમરેલીના વિખ્યાત પત્રકાર અને શ્રેષ્ઠ અહેવાલ એવોર્ડ વિજેતા શ્રી ગોરધનદાસ સોરઠિયા નિર્ભીક વ્યક્તિ છે. એમનું પત્રકારપણું ફકીરી પ્રકારનું છે. ધ્યેય પ્રજાસમસ્તના પ્રશ્નોને વાચા આપવાનું અને લોકોને સંસ્કારી વાચન પૂરું પાડવાનું. શાળા-મહાશાળા-મહાવિદ્યાલય-વિશ્વવિદ્યાલય સમી શિક્ષણસંસ્થાઓની ઔપચારિક શિક્ષણ પ્રક્રિયાથી તદ્દન અપરિચિત ગોરધનભાઈ લેખનકળામાં જાણે ગળથુથીમાંથી સંસ્કાર પામ્યા હોય તેવી છટાથી લખે છે. તેમણે પાટીદાર જ્ઞાતિ વિશે લખાણો આપ્યાં છે. ધર્માચાર્યો વિશે પુસ્તિકાઓ આપી છે. થોડાંક વ્યક્તિચરિત્રો આપ્યાં છે. એમનો અમરેલીની આરસી' નામનો અમરેલી જિલ્લાનો સંદર્ભગ્રંથ એટલો ઉપયોગી નીવડ્યો છે કે થોડા સમયગાળામાં એની ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ. આર્થિકોપાર્જનની દૃષ્ટિએ એમનાં લખાણોમાં અનાસક્તિ છે. પ્રકાશન કરવાનું કાર્ય લોઢાના ચણા ચાવવા જેવું છે અને તે પરિસ્થિતિમાં પણ એમણે એકસો જેટલાં નાનાં મોટાં પ્રકાશનો કર્યા છે. પ્રૌઢશિક્ષણની દૃષ્ટિએ એમનાં આ બધાં પ્રકાશનો ખૂબ જ ધ્યાનાર્હ બની રહે છે. કેટલાંક પ્રકાશનો તો ભાવિ અન્વેષણકારોને માટે પ્રાથમિક સાધનસામગ્રીની ગરજ સારે તે પ્રકારનાં છે. હકીકતમાં એમણે ધૂળધોયાનું કામ કર્યું છે એમ નિઃશંક કહી શકાય. એમનાં બધાં લખાણો આમ તો સમર્પણભાવથી છલોછલ ભરેલાં છે. એમની રજૂઆત નિખાલસ છે. વાક્યો સાદાં છતાં ચોટદાર છે. સંશોધનનું કોઈ વળગણ એમની કોટે બંધાયેલું નથી. સમાજે એમને જે આપ્યું છે તેનું ઋણ અદા કરવા વાસ્તેનાં એમનાં આ પ્રકાશનો છે એવું તેઓ નમ્રભાવે જણાવે છે.” એવું ખસૂસ કહી શકાય કે પદવી પ્રમાણપત્ર વિનાના સાક્ષરજન એટલે ગોરધનદાસ. શ્રી સોરઠિયાને ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational Page #628 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ વંદનીય સરદાર પટેલ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ૩૧ ઓકટો. ૧૮૭૫ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ગામે માતા લાડબાઈની કૂખે ચોથા સંતાન તરીકે જન્મ્યા હતા. પિતા ઝવેરભાઈએ ૧૮૫૭ના બળવામાં ભાગ લીધો હતો તેથી એના આ બાળકમાં પણ સ્વાભિમાનની ભાવના, આઝાદીની ખુમારી અને અસલ ક્ષત્રિય કુળનું ખમીર એની નસેનસમાં વહેતું હતું. બગલની બામલાઈનું ઓપરશન ધગધગતા સળિયા દ્વારા થયા છતાં ઊંહકારો કર્યો નહિ એટલું જ નહિ પણ પત્નીના અવસાનનો તાર કોર્ટમાં મળ્યો તે વાંચ્યા વિના ખિસ્સામાં મૂકી દઈને ચહેરા પરની રેખામાં જરાપણ ફેરફાર લાવ્યા વિના પોતાના અસીલનો કેસ કોર્ટમાં લડ્યા હતા. આવા સંયમી અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાવાળા વકીલ સરદાર પટેલ હતા. ૧૯૨૮માં બારડોલીનો સત્યાગ્રહ વલ્લભભાઈના નેજા નીચે લડવામાં આવ્યો હતો. તેણે એવી કાર્યકુશળતાથી અને ખેડૂતોની સંગઠ્ઠિત તાકાતથી તેમાં વિજય હાંસલ કર્યો. જે તાકાત તલવાર નથી કરી શકતી તેથી વિશેષ અહિંસાની તાકાતનો પરચો બતાવ્યો. આ પ્રસંગે વિદેશી અખબારોએ લખ્યું-“બારડોલી તાલુકામાં યુનિયન ઝેક ઊતરી ગયો છે.' શિવાજી મહારાજે મોગલ શહેનશાહને તોબા પોકારાવી હતી તેમ સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજોના પગે પાણી ઉતારી દીધું હતું. તેમના આક્રોશભર્યા વક્તવ્યમાં જબરી તાકાત હતી તેના કારણે ખેડા જિલ્લાની માટીમાંથી મર્દો પેદા થવા લાગ્યા હતા. એટલે જ મહાત્મા ગાંધીજીએ તેમને સરદારનું બિરૂદ આપ્યું હતું. આ દેશમાં સરદાર ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ બે જ સરદારો પેદા થયા છે. નેતાઓ તો અનેક હશે પણ સરદાર તો જવલ્લે જ હોય છે. કારણ કે સરદાર સિદ્ધાંતમાં બાંધછોડ કદી કરતા નથી. અંગત લાભ ખાતર સમજતી કરતા નથી. તે વાસ્તવિકતાની ભૂમિ પર પોતાના પગ રાખી ચાલે છે. તેમના જીવનમાં કલ્પનાવિહારને સ્થાન નથી. તે આદર્શવાદી વિચારો ધરાવે છે. પણ વેવલા હોતા નથી. વ્યવહારિકતા અને આદર્શનો સુમેળ કરનાર સરદાર એટલે જ આવતા દિવસોમાં પૂજાવાના પથપ્રદર્શક હતું. ગાંધીજી પણ હિંદુસ્તાનના બે ભાગલા કોઈ કાળે ઇચ્છતા ન હતા. પણ સરદાર પટેલના વ્યવહારિક ડહાપણના કારણે તેમણે સ્વીકારી લીધા. તેમણે ભારતને મુત્સદીગીરી, દઢ વહીવટ અને કુનેહ પૂરા પાડ્યા તેનું દૃષ્ટાંત દેશના વિભાજન પછી પાકિસ્તાનનું સૈન્ય શ્રીનગરના સીમાડા સુધી આવી ગયું ત્યારે વિચારણા કરવા બેઠેલા ચિંતીત વડાપ્રધાન, પદાધિકારી અને સેનાપતિઓ વચ્ચે સરદાર પટેલ રણકી ઊઠ્યા. “કોઈપણ ભોગે અને ગમે તેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે કાશ્મીર બચવું જોઈએ. હવાઈ માર્ગે કાશ્મીરને મદદ પહોંચાડવાની વ્યવસ્થા આવતી કાલે સવારે થઈ જશે. “યાહોમ કરીને કૂદી પડો” તેવી લશ્કરને હાકલ આજે દરેક પ્રશ્નને આવી નિર્ણાયક શક્તિ અને સંકલ્પબળ કેળવવા તેમના જીવનમાંથી દેશ નેતાઓએ પ્રેરણા લેવા જેવી છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ને પંડિત નહેરુ તેના પહેલા વડાપ્રધાન બન્યા તે દિવસથી આજ સુધી વિવિધ શાસકો દ્વારા કોઈ અગમ્ય કારણોસર સરદાર પટેલની આઝાદીની લડતમાં ક્યારેક આક્રમક તો ક્યારેક ચાણક્ય જેવી અત્યંત મહત્ત્વની ભૂમિકા તેમજ તેમનાં કાર્યોની ભારોભાર ઉપેક્ષા કરવામાં આવી છે. તેમાંય, જે પેઢી આઝાદીનાં ૨૫ વર્ષ પછી જન્મી છે અને ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે તેવી સાવ નાની પેઢીને તો સરદાર પટેલની ઓળખથી સાવ અળગી રાખવાના જે હીન પ્રયાસો થયા છે તેને કયા શબ્દોમાં વખોડવા તે સમજાતું નથી. નવી પેઢી મહાત્મા ગાંધી, નહેરુ, મૌલાના આઝાદ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, લોકમાન્ય તિલક કે લાલા લજપતરાય વિષે કદાચ જેટલું જાણે છે તેટલું સરદાર પટેલ વિષે નથી જાણતી. ૧૯૫૯ના મે મહિનામાં રાષ્ટ્રપતિ શ્રી ડૉ. રાજેન્દ્ર પ્રસાદે લખ્યું હતું, “આજે આપણે જેનો વિચાર અને વાત કરીએ છીએ તે ભારત ઘણે અંશે સરદારની મુત્સદીગીરી અને દૃઢ વહીવટી કુનેહને કારણે છે. તેમ છતાં તેમને અવગણવામાં આવે છે તે આપણને કેમ ખૂંચતું નથી?” આ પ્રસંગને યાદ કરીને ૧૯૭૨માં ભારતના પ્રથમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી સ્પષ્ટ ભાષામાં શબ્દોની કોઈ રમત વિના લખે છે. “નહેરુને વિદેશ પ્રધાન થવાનું જણાવ્યું હોત અને સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત એ શંકા વગરની વાત છે.” તા. ૩૦મી મે અને ૧ લી જૂને પાંચમી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખપદેથી સરદાર પટેલે પોતાના સ્વપ્નનું ભારત કેવું હશે. તેની કલ્પના રજૂ કરતાં કહ્યું હતું કે, “આપણે એવું નવી પેઢી કદાચ જાણતી નથી કે આજે તે જે મુક્ત હવામાં આઝાદીના શ્વાસ આ વિશાળ ભારત દેશમાં લઈ રહી છે તેના મહત્ત્વના શિલ્પી પાટીદાર સમાજમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. જેમણે અખંડ ભારતનું સ્વપ્ન સેવ્યું Jain Education Intemational Page #629 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૧૩ સ્વરાજ્ય ઇચ્છીએ છીએ કે, જેમાં સૂકા રોટલાને અભાવે સેંકડો ગાંધીનગરના સર્જક-ભાઈકાકા માણસો મરતાં નહીં હોય; પરસેવો પાડીને પકવેલું અનાજ ગુજરાતે યુગ પુરુષ ગાંધી બાપુ આપ્યા, સરદાર ખેડૂતોના છોકરાઓના મોમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં નહીં વલ્લભભાઈ પટેલ આપ્યા, સ્વામી આનંદ આપ્યા, રવિશંકર આવતું હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારુ પારકા દેશ ઉપર આધાર મહારાજ આપ્યા એમ ભાઈકાકા આપ્યા. ગુજરાતની પરંપરામાં રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓની સગવડ ખાતર ઘણા ઊજળાં નામો છે. કેટલાંને યાદ કરવા અને કેટલાંને રાજકારભાર પરદેશી ભાષામાં નહીં ચાલતો હોય, આપણા ભૂલવા? પણ પટેલ સમાજમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેમ વિચારો ને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય. જ ભાઈકાકાનું નામ આદરપૂર્વક લેવાતું રહેશે. આ સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાનું કાઢવા મહાનુભાવોએ માત્ર પટેલ કે પાટીદાર સમાજ પૂરતું જ મર્યાદિત વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય, ઇન્સાફ અતિશય કામ કર્યું નથી પણ પટેલ કે પાટીદાર સમાજમાં તેણે જન્મ લઈને મોઘો અને અશક્ય જેવો નહીં હોય અને સૌથી વિશેષ તો એ પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. તેથી તેનું નામ લેવામાં કશું છે કે આપણું સ્વરાજ્ય હશે ત્યારે આપણે આપણા જ દેશમાં અજુગતું કે અયોગ્ય નથી. તેમજ પરદેશમાં હડે હડે નહીં થતાં હોઈએ.” કેટલીક વ્યક્તિ બહુમુખી પ્રતિભા ધરાવતી હોય છે. એવી પોતાના દેશની બહાર ઓછા જાણીતા સરદારે આંતર એક પતિભાવંત વ્યક્તિ એટલે ભાઈકાકા, ગજરાતના ભરચના રાષ્ટ્રીય પ્રસિદ્ધિની ખેવના રાખી નહોતી. ગાંધીજી અને નેહરુ ભૃગુ ઋષિના વંશજ ક. મા. મુનશીએ અનેકવિધ ક્ષેત્રે કામ કર્યું જેવી વિશ્વ વિખ્યાતિ મેળવી નહોતી છતાં સરદાર માનતા હતા છે. તેમ ભાઈકાકાએ પણ ઘણા પાયાના તેજસ્વી કાર્યો કર્યા છે. કે સર્વાગ કાશ્મીર ભારતમાં ભેળવી શકાયું હોત. ઇજનેર બની ભાઈકાકાએ અનેક બાંધકામો કર્યા. પોતાની જન્મભૂમિનું હિત પણ વલ્લભભાઈ પટેલને જ સરકારી સેવા કરી વહીવટ કેવો હોવો જોઈએ એનો એક આદર્શ વસ્યું હતું. સરદાર સરોવર પ્રોજેકટનું વિચાર બીજ પણ તેમણે નમૂનો પૂરો પાડ્યો. ગામડાઓ ભાંગી શહેરો સમૃદ્ધ થવા લાગ્યાં જ રોપ્યું હતું. ૧૯૪૭માં પટેલે સ્પષ્ટ સૂચવ્યું હતું કે, “અરબી અને અનેક પ્રશ્નો ઉભવવા લાગ્યા ત્યારે અનેક વિચારકો સમુદ્રમાં વ્યર્થ વહી જતા નર્મદાના મબલખ જળને નાથવું સંચિત બન્યા કે ગામડાઓ પણ ટકી રહે અને તેનું શોષણ ન જોઈએ.” સરદારનું સ્વપ્ન પૂરું કરવામાં પણ દેશ કેટલો ઊણો થાય. ત્યાં પણ રોજી રોટી મળી રહે અને શિક્ષિત વર્ગને પણ ઊતર્યો છે છતાં પણ ગુજરાતની જીવનદોરી રૂપ નર્મદા આપણને ગામડામાં જીવન ગુજારવું ગમે એવું કંઈક થવું જોઈએ. આજે અકળાવનારી બની રહી છે. ત્યારે સંનિષ્ઠ, કર્મઠ અને ગાંધીજીએ એટલે જ કેટલાક કાર્યકરોને ગામડાના નવનિર્માણ કુનેહબાજ સરદાર પટેલની જરૂર સમજાય છે. માટે મોકલી દીધા હતા અને એવા તપસ્વી લોકોએ પોતાનું સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર સમાજમાં જન્મ્યા સમગ્ર જીવન ગામડાને સમર્પિત કરી દીધું હતું. હતા એટલે પટેલ તરીકે આપણને ગૌરવ લેવાની જરૂર અધિકાર ભાઈકાકાએ પણ આવા આશયથી આણંદની બાજુમાં થોડે છે. પણ સરદાર પટેલનું એવું જબરજસ્ત અને વિશિષ્ટ વ્યક્તિત્વ દૂર ૧૯૪૫માં વલ્લભવિદ્યાનગરની સ્થાપના કરી અને એક પછી હતું તે એ પટેલ સમાજ પૂરતું સિમિત રહ્યું નથી, રહી શકે પણ | એક શિક્ષણ સંસ્થા ખોલવા માંડ્યા. ત્યાં બાળપોથીથી પી.એચ.ડી. નહિ એ દેશવ્યાપી મહાપુરુષ હતા. એમની ભાષા પટેલ જેવી સુધીનું શિક્ષણ અપાવા લાગ્યું. આસ, કોમર્સ, સાયન્સ અને આખાબોલી હતી અને ચમરબંધીને પણ કડવું સત્ય મોઢામોઢ ટેકનોલોજીની એકેએક શાખાઓની કોલેજો ખૂલી ગઈ. શિક્ષણ સંભળાવી દેવામાં ખચકાટ અનુભવતા ન હતા. પટેલ સમાજે પણ એવા ઉચ્ચ સ્તરનું અપાવા લાગ્યું કે શહેરના અને સમૃદ્ધ સરદાર પ્રત્યે માત્ર ભક્તિભાવપૂર્વક એમનાં જીવનના વિવિધ કુટુંબના નબીરાઓ પણ અહીં શિક્ષણ લેવા આવવા માંડ્યા. પાસા અને એની એકેએક વાતને ઊંડાણથી સમજવા અને નેવાનાં પાણી મોભે ચઢે નહિ પણ વિશ્વકર્મા ભાઈકાકાની વિવિધ આચરણમાં ઉતારવા જરૂરી છે. સરદાર પટેલ જેવા લોકોત્તર સંસ્થામાં અપાતા શિક્ષણે સૌને આકર્ષ્યા. અહીં એક શિક્ષણ સંસ્થા પુરુષને પારખવા કઠણ હોય છે. એવી આ મહાન વિભૂતિ, સૌના ન હતી પણ આખું શિક્ષણ નગર વસી ગયું. પંદર, પંદર, વીશ સરદાર બની માન મેળવી ગઈ છે. અને યુગો સુધી શાન, વીશ નાગરિકો ન હતા પણ વિદ્યાર્થી, વિદ્યાર્થી જ હતા. એથી તે સલામી અને વંદના મેળવતી રહે એજ અભ્યર્થના. વખતની સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને એક જ 78. Jain Education Intemational Page #630 -------------------------------------------------------------------------- ________________ ૧૪ n નગરની સ્વતંત્ર નગરી યુનિવર્સિટી બનાવી “સરદાર પટેલ યુનિવર્સિટી’ તરીકે માન્યતા આપી. આ પહેલાં વડોદરામાં આવી યુનિવર્સિટી હતી. પણ તે શહેર હતું. અને રાજવીની રચના હતી. પણ અહીં ખુલ્લી જમીન હતી અને એક કર્મઠ પટેલનો પુરુષાર્થ હતો. સરકારે ભાઈકાકાના કાર્યની કદર કરીને એ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હતા. આ વિદ્યાધામ માત્ર ગુજરાતમાં નહિ પણ ભારતભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ પછી તેમણે ૧૦-૧૨૧૯૫૮ના સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. અને ડૉ. ઈશ્વરભાઈ પટેલને પોતાનું સુકાન સોંપ્યું હતું. ભાષાવાર પ્રાંતરચના થતાં ગુજરાતને અન્યાય થયો છે એમ તેને લાગતાં મહાગુજરાતની ચળવળમાં તેમણે ઈદુલાલ યાજ્ઞિકને સાથ આપ્યો હતો. અને ગુજરાત રાજ્યની રચના થતાં એ સ્વપ્ન પણ સાકાર થયું હતું. ભાઈકાકા સમાજવાદના ખિલાફ હતા. તે માનતા હતા કે જેનો રાજા વેપારી હોય, એની પ્રજા ભિખારી બને છે. એથી વર્ષો સુધી એના જીવનના વાણીતાણા કોંગ્રેસ સંસ્થા સાથે વણાયેલા હોવા છતાં ભારતના ચાણક્ય પુરૂષ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) એ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી ત્યારે તેમણે રાજાજી, રંગા, ક.મા. મુનશી, પીલુ મોદી, મસાણી જેવા ધુરંધરો સાથે હાથ મિલાવ્યા અને પટેલ તથા ક્ષત્રિય કોમને સંગઠિત કરીને ભારતભરમાં એક નવી હવા અને નવી લહર ઊભી કરી. પણ લોકનાયક જયપ્રકાશ, આચાર્ય કૃપલાની અને રામ મનોહર લોહિયાની લોકોમાં લોકચાહના હોવા છતાં સફળ થઈ શક્યા ન હતા. તેમ રાજાજી કે રંગા, મુનશી કે મસાણી, એચ. એમ. પટેલ કે ભાઈલાલ પટેલ પોતાના લક્ષ્યમાં સફળતા હાંસલ કરી શક્યા નહિ. પણ એમની વિચારધારા પાંગળી કે ખોખલી નહતી. એ માજી વડાપ્રધાન નરસિંહરાવ અને માજી નાણાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે અપનાવેલી ઉદારીકરણની નીતિથી પૂરવાર થાય છે. આવા વિશ્વકર્મા, વિચારક, ગ્રામોદ્ધારક, વિદ્યાપ્રેમી, વિદ્યાનગરના સર્જક અને અનેક આયોજનના અધિષ્ઠાતાનું કામ બોલી રહ્યું છે. ત્યારે કહેવાનું મન થાય છે કે એ ભાઈકાકા ન હતા પણ ભારતરત્ન હતા. | ગુજરાતનું હીર હીરૂભાઈ પટેલ જેને ગાંધીજી, સરદાર, રાજાજી, પાંડુરંગ શાસ્ત્રી, માઉન્ટ બેટન વગેરેનાં સર્ટીફિકેટ મળ્યાં હતાં એવા પટેલ સાહેબનું જીવન ન જાણીએ તો માત્ર પટેલ સમાજના સભ્ય તરીકે નહિ પથપ્રદર્શક પણ ગુજરાતી તરીકે પણ શરમ આવવી જોઈએ. ૧૯૦૪ થી ૧૯૯૩ સુધીનું એમને જેમ દીર્ધ જીવન મળ્યું હતું એમ એમની પ્રતિભાસંપન્ન બહુમુખી પ્રવૃત્તિ પણ દીર્ધ રહી છે. જે આપણને ગુજરાતી તરીકે ગૌરવ અપાવે એવી છે. સરદાર પટેલને યાદ કરીએ તો ભાઈકાકાને યાદ કરવા પડશે અને ભાઈકાકાને યાદ કરીએ તો હીરૂભાઈ પટેલને યાદ કરવા પડશે. મૂળ ખેડા જિલ્લાના ધર્મજ ગામના મૂળજીભાઈ મુંબઈ, પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કામ કરે પણ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના ભારે શોખીન. મૂળજીભાઈ પાછળથી સફળ એસ્ટેટ બ્રોકર બન્યા. તેમને ત્યાં પુત્ર હીરાલાલ (હીરૂભાઈ)નો ૨૭-૮૧૯૦૪ના જન્મ થયો. થોડા સમય પેટલાદની માધ્યમિક શાળામાં ભણ્યા ત્યારે ચરોતરનાં મોતી, મોતીભાઈ અમીન તેમના શિક્ષક હતા. પિતા મૂળજીભાઈને ત્યાં ભિક્ષુ અખંડઆનંદજી અવારનવાર આવતા તેથી તેણે બચપણમાં જ રામાયણ મહાભારત, ગીતા વગેરે વાંચી કાઢેલ હતાં. મોટી ઉંમરે ભિક્ષુ અખંડાનંદજીની સંસ્થાના અધ્યક્ષ હીરૂભાઈ બન્યા હતા. ૧૬ વર્ષે એમનાં લગ્ન થયાં. મૂળજીભાઈ પટેલના ફેમિલી ડૉક્ટરના કહેવાથી હીરૂભાઈને બ્રિટન મોકલ્યા. આજથી એંશી વર્ષ પહેલાં પિતાએ એકી સાથે ૭૦ હજાર રૂા. ઇંગ્લેડની બેંકમાં જમા કરાવી દીધા. લંડનની મેટ્રિકની પરીક્ષા લેટીન અને ફ્રેંચ ભાષા સાથે પાસ કરી. ઓકસફર્ડ યુનિવર્સિટીમાં બી.એ., બી.કોમ. થયા પણ પિતાને સટ્ટામાં ખોટ ગઈ. તેથી તેણે પરેલની પટેલવાડી વેચીને પણ પુત્રને ભણાવ્યો અને હીરૂભાઈ ૧૯૨૬માં તો સનદી અમલદારનું શિક્ષણ લઈ આઈ.સી.એસ.માં પાસ થયા. ભારતમાં સિંધ (પાકિસ્તાન)ના લારખાના જીલ્લાના ડેપ્યુટી કલેકટર બન્યા. કુશળતાપૂર્વક કોમી ઝઘડાનો નિકાલ કર્યો. ગાંધીજી પણ ખૂશ થયા. ૧૯૩૫માં મુંબઈ ઇલાકાથી સિંધને જ૬ પાડ્યું ત્યારે સેપરેશન ઓફિસર તરીકે કામગીરી કરી. ૧૯૩૬માં મુંબઈ સરકારના નાયબ નાણાસચીવ બન્યા. ૧૯૩૯માં યુરોપમાં ટ્રેડ કમિશ્નર તરીકે નિમાયા. બીજા વિશ્વ યુદ્ધ વખતે સફળ પુરવઠા અધિકારી તરીકે કામ કરતાં બ્રિટીશ સરકારે સી.આઈ.એફ.નો ખિતાબ પણ આપ્યો. હિંદ પાકના ભાગલા વખતે પ્રથમ ભારતીય કેબીનેટ સેક્રેટરી બન્યા. અને હિંદ પાક વચ્ચેના પ્રશ્નો ૧૦ અઠવાડિયામાં આઝાદી પહેલાં તો પતાવી દીધા. ૪૩ વર્ષના આ તરવરિયા યુવાને એવી સફળ અને ઝડપી કામગીરી કરી કે એના નિર્ણયને Jain Education Intemational Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૫ કોઈએ પડકાર્યો ન હતો. આવી વિરલ સિદ્ધિ મેળવનાર પટેલ ગુજરાતનું હીર બેસવા લાગ્યું. ૧૯૭૧માં લોકસભામાં ચૂંટાયા સમાજનો પનોતા પુત્ર હતો. આ પટેલ સમાજ માટે જેવા તેવા અને કટોકટી બાદ, જનતાપક્ષની સરકારના નાણા પ્રધાન બન્યા. ગૌરવની વાત નથી. દેશના આઝાદ થયા બાદ પણ આ પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણમાં ઉત્તમ કામગીરી વહીવટકર્તાએ દરેક પ્રશ્નને ઝીણવટથી સમજીને આંગળીના ટેરવે કરવા બદલ અમેરિકાની સંસ્થાએ તેને એવોર્ડ આપ્યો. આવો ઉકેલ્યા છે. ૧૯૪૭ થી ૧૯૫૩ દરમિયાન સંરક્ષણ સચીવ હતા એવોર્ડ મેળવનાર આ પ્રથમ એશિયાવાસી હતાં. એ ચારૂતર તો તેમણે એન.સી.સી.ની સ્થાપના કરી. હૈદ્રાબાદનું લશ્કરી વિદ્યામંડળના અધ્યક્ષ હતા. તે દરમિયાન તેના સંચાલન હેઠળની એક્શન લીધું. સંરક્ષણનાં સાધનો માટે 'હિંદુસ્તાન મશીન બધી કૉલેજને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક મળ્યાં છે. ટુલ્સ'ની વિચારણા કરી. તેમણે સરદારના મોટાભાઈ અને અંગ્રેજ અમલ ૧૯૫૪માં નાણા મંત્રાલયના મુખ્ય સચિવ બન્યા, તો દરમિયાનની ભારતની લોકસભાના સ્પીકર વીર વિઠ્ઠલભાઈની જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ, ઇમ્પીરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું. સ્મૃતિમાં નાના મોટા અને મધ્યમકદના ઉદ્યોગો ધરાવતું એક કંપનીના કાયદામાં સુધારો કર્યો અને નાણાની દશાંશ પદ્ધતિ સંકુલ સ્થાપ્યું છે. દાખલ કરી. સરદાર પટેલના ગામ કરમસદમાં વિશાળ હૉસ્પિટલ | મુંદડા પ્રકરણમાં નિર્દોષ સાબિત થયા છતાં ૧૯૫૮માં અને મેડીકલ કોલેજનો પાયો નાખ્યો હતો. સરદાર પટેલના રાજીનામું આપી દીધું. પણ ૧૯૭૭માં જનતાપક્ષની સરકારમાં જીવન ચરિત્રની ફિલ્મ તેયાર કરાવી હતી. નાણાપ્રધાન બન્યા ત્યારે ફુગાવા અને ભાવોને નાથવાનું કામ કર્યું. ગળાડૂબ કામમાં રોકાયેલા હોવા છતાં તેમણે ગુજરાતી અનાજના ઝોન દૂર કર્યા. ભાષામાં લખાયેલ સરદાર પટેલની જીવનકથાનો અંગ્રેજીમાં યુવાન અર્થશાસ્ત્રી ડૉ. આઈ. જી. પટેલ અને નરસિંહરાવ અનુવાદ કર્યો હતો. ક. મા. મુનશીની ત્રણ નવલકથાનું પણ વખતના નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહને નાણા ખાતામાં અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું. પણ પોતે પોતાના સમૃદ્ધ જીવન ખેંચનાર આપણા એચ. એમ. પટેલ હતા. વિશે કશું લખ્યું નહિ. ભાઈકાકાના કહેવાથી સરકારી નિવૃત્તિ બાદ ૧૯૫૯માં ટોચના બુદ્ધિમાન અને પ્રચંડ કર્તવ્યનિષ્ઠ હીરૂભાઈની વય વલ્લભવિદ્યાનગરમાં સ્થાયી થયા. કેળવણીકાર ભીખાભાઈ પટેલ વધવા છતાં હંમેશાં ગતિશીલ રહ્યા હતા. ૩૦-૧૧-૧૯૯૩ના (૧૮૯૧–૧૯૫૬) અને ભાઈકાકા (૧૮૮૮-૧૯૭૦)એ અને બાઈકકા (૧૮ -૧૯૭૦)એ શાશ્વત નિંદ્રા ખેંચી તે પહેલાં તેમને બે વાતનું દુ:ખ સતાવતું હતું. ભગીરથ પ્રયાસ કરી જંગલનું મંગલમાં રૂપાંતર કર્યું. ત્યાં (૧) દેશ છિન્ન ભિન્ન થઈ રહ્યો છે. (૨) શિક્ષણ વધે છે પણ હીરૂભાઈ પટેલે ૧૯૫૯ થી ૧૯૯૩ સુધી ૩૫ વર્ષમાં નવાં ગુણવત્તા કથળતી રહે છે. છાત્રાલયો, નવાં શૈક્ષણિક ભવનો રચ્યાં. દિલ્હી અને મુંબઈમાં આ બે બાબતો ભારતના નાગરિકો વિચારી પોતાનો ધર્મ રહેનારો નાનકડા નગરમાં વસવા લાગ્યો. એટલું જ નહિ બજાવશે તો અનેકક્ષેત્રે રૂડી ભાત પાડનારને યોગ્ય તર્પણ આપ્યું રાષ્ટ્રપતિ બની શકે એવી લાયકાતવાળો માણસ વલ્લભ ગણાશે. વિદ્યાનગરની ગ્રામપંચાયતના સરપંચ બન્યો. અને ગાંધીજી શબ્દસ્વામી ચંદુલાલ પટેલ સરદારની ગ્રામ રચનાનું સ્વપ્ન સાકાર કર્યું. સુરતના મૂળ લેઉવા પટેલ પણ હિજરત કરી કોઈ સિહોર ૧૯૬૦માં ડૉ. જીવરાજ મહેતાએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી ગયા કોઈ મુંબઈ ગયા. મુંબઈ જનારાએ ધર્મપરિવર્તન કર્યું. બોર્ડના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. ભારત સરકારના કહેવાથી નર્મદા સિહોર જનારા વેદાંત બન્યા અને બહેચરલાલ કવિ “વિહારી” નીરની યોજના બનાવી આપી. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર બન્યા. વેપાર છોડીને શિક્ષણનું ક્ષેત્ર સ્વીકાર્યું. તેમને ત્યાં (ખાતરના કારખાના)ના વર્ષો સુધી ડિરેકટર પદે રહ્યા. ૧૮૮૯માં ચંદુભાઈનો જન્મ થયો. તેઓ બે વર્ષના થયા ત્યારે ૧૯૬૬માં રાજાજીએ સ્વતંત્ર પક્ષ રચ્યો. ૧૯૬૮માં તે પિતાજી ૧૮૯૧માં ધોરાજી તાલુકાશાળાના હેડમાસ્તર બન્યા. ગુજરાતના અને ૧૯૭૧માં ભારતના પ્રમુખ બન્યા. સનત અને છેલ્લે ગોંડલ અધ્યાપન મંદિરના પણ હેડ માસ્તર બન્યા. મહેતાના કહેવા મુજબ ૧૯૬૭માં ગુજરાત વિધાનસભામાં એ જ વખતે પુત્ર ચંદુભાઈ મદદનીશ વિદ્યાધિકારી બન્યા હતા. Jain Education Intemational Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ એટલે કે પુત્ર પિતાના અધિકારી અને પિતા પુત્રના તાબાના નોકર બન્યા હતા! જાણે કે “ગુરુ કરતાં ચેલો સવાયો બન્યો.' કહેવત સાર્થક થતી હોય તેમ બેટો બાપથી સવાયો સાબિત થયો. એટલું જ નહિં પણ પુત્રે ઇન્સ્પેક્શન કરતાં પિતાને ઠપકો આપવો પડ્યો. અને મેમો પણ પકડાવ્યો હતો. આઝાદી બાદ ચંદુભાઈ રાજકોટ જિલ્લા શાળા મંડળના ચેરમેન બન્યા હતા. તેમણે ૧૯૧૬ થી ૧૯૫૨ સુધી ગોંડલ રાજ્યના અને પછી સૌરાષ્ટ્ર રાજ્યના કેળવણી ખાતાની અને પ્રૌઢ શિક્ષણના મદદનીશ નિયામક તરીકે જવાબદારીભરી જગ્યા સંભાળી હતી. તેમણે ૨૭ વર્ષથી ૭૩ વર્ષ સુધી કુલ ૪૬ વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી હતી. તા. ૧૮-૧૧-૧૯૬૪ના દેહ છોડ્યો ત્યાં સુધી તેમણે આરામ હરામ કર્યો હતો. એમનું શિરમોરકાર્ય ગુજરાતી ભાષાના જ્ઞાનકોષ સમા નવ ભાગના શબ્દકોષ ‘ભદવદ્ ગોમંડળ” કોષનું સંપાદન કાર્ય હતું. તે બદલ ગોંડલ રાજ્યે પંચ પોષાક રૂ. ૧૫૦૦=૦૦ એનાયત કરેલા. ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણ ચંદ્રક, નર્મદ સાહિત્ય સભાએ સન્માનિત કરેલા અને દ્વારકાની શારદાપીઠે વિદ્યાવારિધિની ચંદુભાઈ પટેલને ઉપમા આપી બિરદાવ્યા હતા. આ જ્ઞાનકોષનાં તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની તમોએ સારી સેવા કરી છે. પ્રસ્તાવનાનું મારું ગજું નથી એવું મહાત્મા • ગાંધીજીએ સ્વીકાર્યું હતું. (તા. ૯-૭-૪૪નો પત્ર) જગતમાં જે છે તે બધું મહાભારતમાં છે. મહાભારતમાં હોય તે કદાચ જગતમાં ન હોય—એવું જ આ જ્ઞાનકોષનું છે. એટલે જ ગુજરાતના સાક્ષર શ્રી કૃષ્ણલાલ ઝવેરી, ક. મા. મુનશી અને બ. ક. ઠાકોરે એમના બે મોઢે વખાણ કર્યાં છે. ગુજરાતી ભાષાને ગૌરવશાળી બનાવનાર બે વીર એક ગોંડલના રાજવી અને બીજા પાટીદાર સપુત શ્રી ચંદુભાઈ પટેલ માટે ગુજરાતી ભાષા જ્યાં સુધી બોલાતી રહેશે ત્યાં સુધી તેમનું નામ બોલાતું ને ગાજતું રહેશે. “ભગવદ્ ગોમંડલ” જ્ઞાનકોષ અપ્રાપ્ય થતાં તેની પડતર કિંમત રૂ. ૫૪૫ હતી. પણ રાજ્યાશ્રયની સહાયને કારણે રૂ. ૧૪૫માં વેચાયેલો આ ગ્રંથ પંદરથી વીશ હજારમાં પણ મળતો ન હતો. એથી રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારવાળા ઉત્સાહી સાહિત્ય પ્રકાશક શ્રી ગોપાલભાઈ પટેલે એનું પુનઃ મુદ્રણ કર્યું છે અને તે નવ ભાગના ગ્રંથ રૂ. ૪૦૦૦=૦૦માં હાલ પ્રાપ્ય છે. ચંદુભાઈ સમાજસુધારક પણ હતા. પાટીદાર સમાજના સૌરાષ્ટ્રમાં યોજાયેલા ચારેક સમારંભોમાં અધ્યક્ષ અને ઉત્તમ Jain Education Intemational પથપ્રદર્શક વક્તા તરીકે અસરકારક કામગીરી બજાવી હતી. પોતાની પુત્રી સાવિત્રીને એ યુગમાં લગ્ન પછી પણ ભણતર ચાલુ રાખવાની શરતે પરણાવી હતી. અને બી.એ. બી.એડ. અને ડી.પી.એડ. કરાવી હતી. અને તેણે અમદાવાદની કાલીદાસ દવે ગર્લ્સ સ્કૂલમાં ૩૨ વર્ષ સુધી હેડ મિસ્ટ્રેસ તરીકે સેવા આપી હતી. એટલું જ નહિં તેમનાં લગ્ન વખતે, અમદાવાદથી જાન ગોંડલ આવી ત્યારે પતિદેવનો સત્કાર કરવા ચંદુભાઈએ પોતાની પુત્રી સાવિત્રીબેનને જ મોકલી સમાજ સુધારાનું અદ્ભુત અને અભૂતપૂર્વ પગલું ભરી સમાજને દિશાદર્શન કર્યુ હતું. ગાંધીવાદી અને સાહિત્યપ્રેમી ચંદુભાઈએ ગોંડલના રાજવીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એટલે એમની શક્તિનો લાભ પાટીદાર સમાજને પૂરો મળી શક્યો નથી. અંગ્રેજ સરકાર ચંદુભાઈને સુવર્ણચંદ્રક આપવા ઇચ્છતી હતી. પણ તેમણે તે સ્વીકાર્યો ન હતો. તેઓ માનતા હતા કે સર ભગતસિંહને સમસ્ત હિંદના રાજવી બનાવ્યા હોત તો દેશની સિકલ જુદી હોત. •ઉત્તમ બાંધકામ અને કરવેરા વિનાનું રાજ્ય બનાવનાર ગોંડલના આ પ્રજાપ્રિય રાજવી હતા. ગરવી ગુજરાતી ભાષાની સઘન સેવા કરી પોતાની સેવા જ્યોત ચંદુભાઈ સદાકાળ માટે જલતી રાખતા ગયા છે. એ બદલ લેઉવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે. પ્રેરણા મૂર્તિ શ્રી ભગવાન રાજા પટેલ કાદવમાંથી કમળ વિકસી શકતું હોય, પહાડમાંથી પ્રભુની મૂર્તિ કંડારી શકાતી હોય તો માનવી, માનવીમાંથી મહામાનવ કેમ ન બની શકે? કમળની પેઠે જગતના કુળમાંથી મુક્ત રહેતા આવડે કે પથ્થરની પેઠે કલેજું કોતરતાં આવડે તો ખરેખર મહાન બની શકાય છે. અર્જુનના જેવી એકાગ્રતા અને એકલવ્ય જેવી નિષ્ઠાથી કોઈ પણ માણસ કામ કરે તો સિદ્ધિ તેમને વરે છે. કારણ કે, સિદ્ધિનો સ્વભાવ જ પરસેવે નહાનારને વરવાનો છે. અણખેડ્યા કે અધૂરા ખેડ્યા ખેતર પૂરો પાક આપતા નથી એ આપણા સ્વાનુભવની વાત છે. આ બધી વાત સ્વ. ભગવાન બાપા સમજીને બેઠા હતા. તેથી જેતપુર પાસેના વારાસડાના એક સામાન્ય કણબીના દીકરા એક મોટા કોન્ટ્રાક્ટર બની ગયા જેણે કાળા અક્ષરો કુહાડે માર્યા હતા તે અનેકને સાક્ષર બનાવી શક્યા. વારાસડાવાસી ભગવાનભાઈની સ્થિતિ સાવ નબળી. વળી એ જમાનામાં શિક્ષણના માહાત્મ્યને સમજે પણ કોણ? વળી તેમાંયે આ કણબીના દીકરા મજૂરી કરે, ખેડ કરે, વારાસડાની બાજુમાં જેતપુર ગામ કાંઈક શહેર કહેવાય. શહેરનું આકર્ષણ જાગ્યું. જેતપુરમાં આવી વસ્યા પણ તેનું ભાગ્ય તેને જેતપુરમાં Page #633 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઠરીઠામ થવા દે તેમ નહોતું. ભાગ્યચક્ર પલટાવાનું હશે. તેથી તેમણે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. તેથી વારાસડાથી કરાંચી ઊપડ્યા. કરાંચી તો મોટું શહેર. અજાણ્યા અને અભણને તાત્કાલિક બીજું કામ તો મળી શકે તેમ હતું નહિ તેથી અહીં પણ મજૂરી સ્વીકારી. કરાંચી બંદર રહ્યું. બંદર કાંઠે ઘણી સ્ટીમરો આવે ને જાય તેથી ચાર આનાના રોજમાં સ્ટીમર સાફ કરવાનો ધંધો સ્વીકાર્યો. વખત જતાં કરાંચીથી અને કરાંચીના કામકાજથી માહિતગાર થતા ગયા. પોતે પુરૂષાર્થી, મહત્ત્વાકાંક્ષી અને જિજ્ઞાસુ હતા. તેથી હંમેશા આંખ ઉઘાડી રાખીને ફરતા હતા. અવનવા બાંધકામ થતાં નિહાળે ને મનમાં થયા કરે કે હું પણ આવા બાંધકામ રાખું તો ? મનમાં ને મનમાં કેટલીયે ઇમારતો બાંધે, રચે ને તોડે. આખરે યા હોમ કરીને કોન્ટ્રેક્ટ લાઈનમાં ઝંપલાવ્યું. શરૂમાં તો નાનું અને થોડું કામ રાખવાનો આદર કરી દીધો. કામ કામને શીખવવા માંડ્યું. બીજી કોઈ વિધા ન હતી પણ કોઠા વિદ્યા હતી, હૈયા ઉકલત કુદરતે સારી પેઠે બક્ષેલી. પરિણામે તેમના ધાર્યા પાસા સવળા પડવા માંડ્યા. અને છેવટે ભગવાન રાજાની કંપની કરાંચીમાં કાઠું કાઢી ગઈ. સ્વ. ભગવાન બાપાએ ચિત્તલની લેઊઆ જ્ઞાતિની વાડીના મકાન બાંધકામમાં સારી સહાય કરી હતી તેનો ઉલ્લેખ કરતા આનંદ થાય છે. પાયાના પથ્થર વીરજીભાઈ સવદાસ સેંજલિયા સૌરાષ્ટ્રમાં અમરેલી પ્રગતિશીલ ગણાતું તેનું મુખ્ય કારણ ગુજરાતના ગૌરવ જેવા સયાજીરાવ ગાયકવાડ પ્રગતિશીલ રાજવી હતા. એમની ભાવનાને ઝીલનાર અમરેલીમાં શ્રી વીરજીભાઈ જેવા અગ્રણીઓ હતા. પ્રજાના સર્વાંગી વિકાસ માટે કેળવણી, કન્યા કેળવણી સુદ્ધાં, સહકારી મંડળી અને પંચાયતના ત્રણ પાયાનાં કામો ગણાયા. શ્રી વીરજીભાઈએ ધારાસભ્ય તરીકે ત્રણ કાર્યો ઉપાડ્યાં અને સમસ્ત પ્રજાને તેનો લાભ આપ્યો. શ્રી વીરજીભાઈ સાર્વજનિક કામો કરતા હતા. પરંતુ પોતાનો વેપાર સંભાળતા અને વકીલાત પણ ચલાવતા. સવદાસબાપા અને તેજુમાના આ ચોથા નંબરના પુત્ર વીરજીભાઈનો જન્મ અમરેલી મુકામે ઇ.સ. ૧૮૫૮માં થયો હતો. બાલ્યકાળથી જ તેઓ તેજસ્વી હતા. તે વખતે અમરેલીમાં માત્ર સાત ધોરણ સુધી જ ભણવાની વ્યવસ્થા હતી. ૬૧૭ વીરજીભાઈએ છ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં હોંશિયાર હતા. વીરજીભાઈએ સતત અભ્યાસ કરી કાયદા કાનૂનમાં નિપૂણતા મેળવી હતી. તેથી સનદ મેળવવા તેણે વડોદરા જઈને પરીક્ષા આપી. એક ખેડૂતનો પુત્ર આખા વડોદરા રાજ્યમાં વકીલાતની પરીક્ષામાં ત્રીજા નંબરે પાસ થાય, એ સમયમાં કેટલી મોટી સિદ્ધિ મેળવી ગણાય. અમરેલી પ્રાન્તમાં મગફળીના વાવેતરની શરૂઆત પણ તેના પ્રયત્નથી જ થઈ. આમ સૌરાષ્ટ્રની ચીલાચાલુ જુનવાણી ખેતીના સ્થાને નવી ખેતી, નવાં સાધનો અને નવી પદ્ધતિ દાખલ કરવામાં વીરજીભાઈનો ખૂબ મોટો ફાળો છે. ઇ.સ. ૧૯૨૦માં અમરેલીમાં વીરજી શિવદાસ એન્ડ સન્સના નામથી કમિશનની એક પેઢી શરૂ કરી હતી. વીરજીભાઈ વકીલ વર્ષો સુધી અમરેલી મહાલ પંચાયતમાં, પ્રાન્ત પંચાયતમાં, શહેર સુધરાઈમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા અને શહેર તથા પ્રાન્તના લોકોની વિવિધ પ્રકારે સેવા કરી હતી. તેઓ વકીલાતમાં, વેપારમાં અને ખેતીમાં જેટલા સફળ થયા હતા તેટલા જ સફળ જાહેર જીવનમાં પણ થયા હતા. રાજકારણમાં પણ તેઓને સક્રિય અને ઊંડો રસ હતો. તે વડોદરા રાજ્યની ધારાસભામાં અમરેલી પ્રાન્તમાંથી ચૂંટાઈને સભાસદ તરીકે ગયા હતા. અને અમરેલી પ્રાન્તના પ્રજાહિતના પ્રશ્નોની રજૂઆત કરી યોગ્ય ઉકેલ લઈ આવ્યા હતા. તેમના જ પ્રયાસથી તે વખતે અમરેલીમાં વડોદરા બેન્કની શાખા પણ ખોલવામાં આવી હતી. તેની આવી બહુવિધ સેવાઓને લક્ષ્યમાં લઈ વડોદરા રાજ્યે તેને ‘રાજરત્ન’નો ઇલ્કાબ આપી સન્માન્યા હતા. અમરેલી પ્રાન્તમાં “રાજરત્ન” બનનાર તેઓ પહેલા ખેડૂત આગેવાન હતા. જે જ્ઞાતિમાં તે જન્મ્યા હતા તે પટેલ જ્ઞાતિમાં ત્યારે કેળવણીના અભાવે અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોના ઘાટાં ઝાળાં બાજી ગયાં હતાં. પોતાની શક્તિ અને મતિ અનુસાર આ ઝાળાઓને ઝૂડી નાખી, જ્ઞાતિને સ્વચ્છ, સુઘડ અને સમજદાર બનાવવાનું ભગીરથ કાર્ય તેણે કર્યું છે. વર્ષોથી ઘર કરી ગયેલા અને કાઢવા મુશ્કેલ એવા ખોટા રિવાજો ને હટાવવા અને જ્ઞાતિને સંસ્કારી સમૃદ્ધ બનાવવા તેઓ ફતેહપુર ભોજા ભગતની જગ્યામાં અને સાવરકુંડલાની જગ્યામાં જ્ઞાતિના આગેવાનોના સંમેલનો બોલાવતા. તેઓ જ્યારે વડોદરા રાજ્યની ધારાસભાના સભ્ય હતા ત્યારે ખૂબ જહેમત લઈને “હાલારી લેઉવા કણબી જ્ઞાતિનો ધારો' પસાર કરાવેલો. જેને વડોદરા રાજ્યના અનેક નિયમોમાં સ્થાન મળ્યું હતું. જ્ઞાતિ સુધારણાની વિકાસયાત્રામાં આ ધારો એક Page #634 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પથપ્રદર્શક મહત્ત્વનું સીમાચિહ્ન હતો. વડોદરા રાજ્ય ઇ.સ. ૧૯૦૧માં છે. તેમ તોરી ગામ ભલે નાનું રહ્યું પણ તેમાં પેદા થયેલા આ અમરેલી માટે નવું મકાન બંધાવી ત્યાં હાઈસ્કૂલનો આરંભ નરરત્ન સૌરાષ્ટ્રના સમસ્ત પટેલ સમાજને ઉજાળી દીધો. એ તોરી કર્યો હતો. ગામને અને જેનો ચોરો (રામજી મંદિર) જોઈને રાષ્ટ્રીય શાયર આજથી ૮૩ વર્ષ પહેલાં ‘લેઉવા પટેલ બોર્ડિંગની સ્વ. ઝવેરચંદ મેઘાણીએ “ચોરાનો પોકાર” નામનો પ્રસિદ્ધ લેખ સ્થાપનાનું પ્રથમ બીજ વાવનાર વીરજીભાઈ હતા અને ગૃહપતિ લખીને તોરી ગામની કીર્તિ વધારી દીધી હતી. ગુજરાતમાં તરીકે સ્વ. શંભુભાઈ ટીડાભાઈ હતા. આ પછી તો અમરેલીમાં વલ્લભભાઈ પટેલે રાજકીય ક્ષેત્રે રાષ્ટ્રની સરદારી લીધી હતી અન્ય જ્ઞાતિની બોર્ડિંગનો પણ આરંભ થયો. એટલે સ્ટેટ બોર્ડિંગ તો સૌરાષ્ટ્રમાં શંભુલાલ પટેલે ગુજરાતના શિક્ષણક્ષેત્રે સરદારી બંધ કરવામાં આવી અને ત્યાં હાઈસ્કુલ બેસવા લાગી અને ને લીધી હતી. હાઈસ્કુલના મકાનમાં ગર્લ્સ સ્કુલ શરૂ થઈ જે આજે પણ તેમાં - સ્વ. શંભુભાઈ જન્મ્યા તોરીમાં તો શિક્ષણ લીધું હતું જ બેસે છે. શેડુભાર અને ચિત્તલમાં, વધુ અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું સમાજના આવા તેજસ્વી તારલા સમાન સન્માનનીય શ્રી હતું. મૂળથી જ શિક્ષકનો જીવ એટલે જોડાયા રાજકોટની હંટર વીરજીભાઈ વકીલનું નામ “પ્રભુની ફૂલવાડી” નામે ગ્રંથમાં લેખક ટ્રેનિંગ કોલેજમાં. ત્યાં તેમણે તેજસ્વી કારકિર્દી બનાવી અને માન શ્રી સ્વ. શંભુભાઈ ટીડાભાઈ પટેલે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો છે. ચાંદ અને ઇનામો પ્રાપ્ત કર્યા. શિક્ષણ પૂરું કરી, શિક્ષકનો તેમણે ચિત્તલમાં સંવત ૧૯૮૭માં મળેલા લેઉવા પટેલના વ્યવસાય શરૂ કર્યો. જ્યાં ગયા ત્યાં લોકચાહના પ્રાપ્ત કરી અને અધિવેશનને સફળ બનાવવા અને જ્ઞાતિને કરૂઢિઓ. કરિવાજો સર્વત્ર સુવાસ પ્રસરાવતા રહ્યા. અને અનેક પ્રકારના સુધારાઓ લાવી બંધારણીય સ્વરૂપ આપીને પણ તેમને થયું કે, પટેલ જ્ઞાતિ પછાત છે તેમાં કંઈક લેઉઆ પટેલ જ્ઞાતિના ઇતિહાસમાં કાર્યકુશળ અગ્રણી તરીકે જે જરૂરી સુધારા વધારા કરવા આવશ્યક છે પણ તે શિક્ષણના પ્રચાર સેવાઓ આપી છે તેની યશસ્વી કામગીરીની નોંધ લેતા હર્ષ વિના શક્ય નથી. ખેડૂત સમાજ રાજાશાહીની ભીંસમાં રીબાઈ અનુભવીએ છીએ. રહ્યો હતો. દબાઈ રહ્યો હતો, કચડાઈ રહ્યો હતો, ત્યારે તેની પાસે સમાજ અગ્રણી શ્રી વીરજીબાપાએ સત્કર્મોની મઘમઘતી શિક્ષણની વાત કરવી પૂરતી ન હતી પણ નક્કર ઉપાયો હાથ સુવાસથી સમાજના બાગમાં પ્રેમરૂપી પમરાટ પ્રસરાવનાર, ધરવા શિક્ષણ સંસ્થાની સગવડ ઊભી કરવી, લોકોને પ્રોત્સાહિત સમાજના કલુષિત વાતાવરણને પવિત્ર કરનાર અમરવલ્લીના આ કરવા એ પણ જરૂરી હતું. આ માટે ભેખ લેવો જરૂરી હતો. અમર માનવ પુખ સંવત ૧૮૮૫ (ઈ.સ. ૧૯૨૯)ના પોષવદી લોકોને ઢંઢોળવાના હતા, જાગૃત કરવાના હતા, દોરવાના હતા નોમના રોજ આ સંસારમાંથી વિદાય લીધી હતી. અને સુધારાના ફળ ચખાડવાના હતા. આ શિક્ષણની ગંગા વહેવડાવવા માટે ભગીરથ પ્રયત્નો માંગી લેતું એટલે તરત જ ખેડૂતોના ગુરૂવર્ય તેમણે ૧૯૨૮-૨૯માં આણંદની ટ્રેઈનીંગ સ્કૂલમાંથી માસિક સો શંભુલાલ ટીડાભાઈ પટેલ રૂપિયાના પગારવાળી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને આખુંય હિન્દુસ્તાન આચાર્યોની, માતાની, પિતાની વંદના સમાજના શ્રેય અર્થે ફકીરી સ્વીકારી. તેમજ ચિત્તલ ખાતેથી કરતું આવ્યું છે. ખેડૂત જગતનો તાત કહેવાતો આવ્યો છે. અને “હાલારી લેઉવા હિતેચ્છુ” માસિકના તંત્રી પદે માત્ર રૂા. ૩૦ આવા કચડાયેલા ખેડૂત સમાજમાં, ખેડૂતોના એક ગુરૂવર્ય જન્મ્યા જેવી મામુલી ૨કમ શુક જીવન નિર્વાહ માટે સ્વીકારી સેવાભાવે હતા તોરીના ટીંબે શંભલાલ ટીડાભાઈ બોરડ. તેમનો જન્મ સમાજના ઉત્થાન માટે જીવન સમર્પિત કર્યું અને સમાજ માટે આજથી ૧૦૫ વર્ષ પૂર્વે ઇ.સ. ૧૮૯૪માં રાજાશાહી યુગમાં થયો અતૂટ શ્રદ્ધા તથા નીતિમત્તાનું જવલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હતો. એ જમાનામાં અભણ, અજ્ઞાન અને અબૂઝ ખેડુત જે લેઉવા પટેલ સમાજના ઇતિહાસમાં તેમના નામ અને કામને શાહુકારોના વ્યાજની ઘંટીમાં પીસાતો હતો એવા સમયમાં સદાયે અમર રાખશે. શંભુલાલ જમ્યા હતા. તેમણે જ્ઞાતિના રૂઢિ, રિવાજ, શિક્ષણ, સંસ્કાર, ખેતી કોહિનૂર હીરો જે ખાણમાંથી નીકળ્યો એને કોણ સંભારે પદ્ધતિ, દેશ-કાળની પરિસ્થિતિ વગેરેનું જ્ઞાન જ્ઞાતિને આપ્યું અને છે કે જાણવા માગે છે? માણસોને મન તો કોહિનૂરની જ કિંમત મહેનતકશ માનવી, ખેડૂત અન્ય ક્ષેત્રે પણ વામણો ન રહે તેની Jain Education Intemational Page #635 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કોકોશ તેમણે કરી, તેનાં ફળ આપણે મેળવી રહ્યા છીએ, ત્યારે એ મહામાનવને વંદના કર્યા વગર રહી શકતા નથી. તેમણે માત્ર લેઉવા પટેલ જ્ઞાતિનું જ હિત હૈયે રાખ્યું નથી પણ કડવા પટેલ જ્ઞાતિને પણ પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. તેઓ માત્ર શિક્ષક હતા પણ સમાજ સેવામાં પડી લોક શિક્ષક બની ગયા. પહેલાં માત્ર બાળકને શિક્ષણ આપતા હતા પણ પછી તેમણે બાળકથી માંડી બુઢ્ઢા સુધી સૌને શિક્ષણ આપવા માંડ્યું. આ મહાનુભાવ શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે તેમણે તેમના આખરી શ્વાસ પણ પોતે સ્થાપેલ બોર્ડિંગમાં જ છોડ્યા, ઇ. સ. ૧૯૩૩માં ટી.બી. હોવા છતાં અનશન ઉપવાસથી આત્માને દેહથી અળગો ર્યો અને પ્રભુએ એક પરોપકારી, પરદુઃખભંજન, સેવાભાવી સજ્જન અને અડીખમ આગેવાનને આપણા સમાજ પાસેથી ઉપાડી લીધો. ભલેને તેમના ક્ષર દેહે આપણી પાસેથી વિદાય લીધી હોય પણ હજી તેનાં અક્ષર દેશ અને અલીને આપણી વચ્ચે પડ્યાં છે. અને પ્રેરણાના પીયૂષ પાયા કરે છે. તેને યાદ કરીને યત્કિંચિત પણ સમાજ ઉદ્ધારક મહામાનવને આપણા લાખો વંદન હજો. બેચરદાસ લશ્કરી શ્રી બેચરદાસ અંબાઈદાસ લશ્કરી કડવા કણબી જ્ઞાતિના સંનિષ્ઠ અને ક્રાંતિકારી સમાજ સુધારક હતા. તેમની શરાફી પેઢીઓ ગુજરાતના અનેક નગરો અને ગામડાઓમાં ફેલાયેલી હતી. આ પેઢીઓના વિકાસથી તેમણે ૧૮૬૭માં અમદાવાદમાં કાપડની મીલ પણ શરૂ કરી, ગુજરાતના સાંસ્કૃતિક અને ઉદ્યોગ ક્ષેત્રોમાં ક્રાંતિ કરી હતી. શિક્ષણ અને બાળલગ્નો બંધ કરવાના અને બાળકીઓને દૂધપીતી બંધ કરવાના કાર્યમાં અંગ્રેજોને લશ્કરીએ સહયોગ આપ્યો. અને તેના કાર્યની કદર સ્વરૂપે તેમને ‘રાવબહાદુર'નો માનવંતો ખિતાબ મળ્યો હતો. ઉપરાંત રાણી વિક્ટોરીયાએ કંપેનિયન સ્ટાર ઔફ્ર ઇન્ડિયાની માનદ પદવી અર્પણ કરી હતી. શેઠ શ્રી બેચરદાસ લશ્કરી સુધારાઓના સમરાંગણમાં એક સુધારક યોદ્ધાની જેમ ઝઝૂમ્યા અને સફળતાને વર્યા હતા. લશ્કરીના અવિરત પ્રયાસોથી ૧૮૭૦નો યાદગાર પુત્રીરક્ષક કાયદો પાસ થયો. આથી કન્યાઓને દૂધપીતી કરવાની ચાલ પર અંકુશ મૂકાયો. લગ્નના ચાંલ્લા પર પણ પ્રતિબંધ આવ્યો. આમ લગ્ન પાછળ ખોટા ખર્ચ બંધ થવાથી દીકરીઓના માબાપ તેમના ઉછેરમાં વિશેષ કાળજી લેતા થયા. શેઠ થી બેચરદાસના ૬૧૯ પ્રયાસોથી કોલેજ પણ શરૂ થઈ અને કડવા બોકિંગની પણ અમદાવાદમાં વ્યવસ્થા થઈ હતી. પાટડી દરબાર જોરાવરસિંહજી પાટડી દરબાર જોરાવરસિંહજીએ ઇ.સ. ૧૮૬૫માં કન્યાઓ માટે સંરક્ષણના નિયમો બનાવ્યા. ગુજરાત કોલેજ અને કડવા બોર્ડિંગ હાઉસ સ્થાપવામાં તેમણે મદદ કરી હતી અને વિદ્યાર્થીઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે માટે આગળ ભણવા ઇચ્છે તેવા હોનહાર યુવાનોને શિષ્યવૃત્તિ આપવા દાન પણ કર્યું હતું. આમ કડવા પાટીદારોનું ‘કડવા પાટીદાર હિતવર્ધક મંડળ' અમદાવાદમાં અસ્તિત્વમાં આવ્યું. જ્ઞાતિઓમાં લગ્નોના ગોળ રચાતા ઉલટી કન્યા વિક્રય વધી પડથી અને પૈસાદારના પુત્રો જ ધરે રમવા માંડવા ગરીબના છોકરા બિચારા વાંઢા રહી ગયા ચોગરદમ જ્ઞાતિના આ ભયંકર કુરિવાજોના અજગર ભરડાના ચિત્તારની ચોંકાવનારી વિગતો તે સમયના પાટડીના દરબાર શ્રી જોરાવરસિંહજીએ જાણ થતાં ઉદારદિલ રાજવીનું અંતર કોચવાયું. તેમણે ૧૮૬૯ના ફેબ્રુઆરી માસમાં રાજ્યના પાટનગર પાટડીમાં જ્ઞાતિ સુધારા માટે વિશાળ સંમેલન બોલાવી સુધારાઓના ઠરાવો પસાર કરાવ્યા. કડવા પાટીદારોના સુધારાના ઇતિહાસમાં જોરાવરિસંહજીનું નામ અમર બન્યું હતું. વીર વસનદાસ ખેડા જિલ્લામાં પીપળાવ ગામના હર પટેલના વંશમાં ચોથી પેઢીએ વીર વસનદાસ' નામે સમાજના એક મહાપરૂપ થઈ ગયા. ઇ.સ. ૧૭૦૩માં તેમણે સમસ્ત કણબી કોમનો એક મેળાવડો થોજ્યો હતો. તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે તેઓ સારા સંબંધ ધરાવતા હતા. આ પ્રસંગે બાદશાહના શાહજાદા બધ્ધદુરશાહને ખાસ નિમંત્રણ આપ્યું. આ સમારંભમાં વીર વસનદાસે સરકારી દફ્તરમાં કણબી ને બદલે ‘“પાટીદાર” શબ્દ દાખલ કરવા ખાસ હુકમો કરાવ્યાં હતાં. અને પાટીદારોને મહેસુલના ઇજારાઓ અપાવ્યા હતા. તેમજ બાદશાહીના સમયમાં જમીનો પડતર રહેતી હતી તથા ખેડાની જમીનનું મહેસુલ પણ ખેડૂતો બરાબર ભરતા નહીં. તેથી મોગલ બાદશાહ અને ગુજરાતના સૂબાઓ પાસે વગ વાપરીને વસનદાસે જમીનના ટુકડા એટલે કે પટ્ટા કરાવી ઉધડ રકમો ભરવાના જોખમી રાખી, ઘણી મહેનતે દૂર દૂરથી ખેડૂતોને વસાવ્યા. નવી જાતનાં બિયારણ મંગાવ્યાં તથા કુવાઓ ગળાવી એ વિસ્તારને Page #636 -------------------------------------------------------------------------- ________________ ,, છત!" ૨૦ પથપ્રદર્શક ખેડી ખેડાવી નફો કે નુકસાન પોતે ભોગવ્યું. દિલ્હીના બાદશાહે કરીને અકબરને મદદ કરેલી. આ કુટુંબમાં બસો વરસ પહેલા દિલ્હીમાં વસનદાસને બોલાવી, હાથી, ઇનામી ગામો અને તોપો દેસાઈભાઈ વીરપુરુષ થયેલા. તેઓ બહાદુર લડવૈયા અને મુત્સદ્દી ઇત્યાદિ આપી બહુમાન કર્યું હતું. વીર વસનદાસ લેઉઆ હતા. ગાયકવાડના એક સરદાર બાલાજી આપાજીના મદદનીશ સમાજનું રત્ન હતા. તરીકે દેસાઈભાઈએ પહેલી સવારી વઢવાણના જાલમસિંહ ડેવિડ પોકક અને ડેવિડ હાર્ડિમન જેવા વિદ્વાનોએ નોંધ્યું ઊપર કરી તેનો મુલક સર કર્યો. લીંબડીના ઠાકોર હરીસિંહ હાથી કે “૧૮માં સૈકાના પ્રારંભે લેઉવા કણબીઓ ફળદ્રુપ એવા લઈ લડવા આવેલા તેને પરાજિત કરી તેની પાસેથી હાથીવેરો ચરોતરના પટ્ટ પર પથરાયેલા હતા અને ખેતી દ્વારા સમૃદ્ધ થઈને વસુલ કર્યો હતો. વિક્રમ સંવત ૧૮૬૫માં અમરેલી તાબાનું એક કુલીન વર્ગ તરીકે ખ્યાતિ પામ્યા હતા. વરસડા ગામ લૂંટનાર પાળીયાદના બહારવટિયાને પકડ્યા. ૧૮૬૬માં જાફરાબાદના સીદીઓને હરાવી કરારો કર્યા. શામલદાસ દેસાઈ ૧૮૬૭માં રાજકોટના જાડેજા બંડખોરોને હરાવી સરધારનો અંગ્રેજી સલ્તનતનો સૂરજ કદી આથમતો ન હતો. તે કિલ્લો સર કર્યો અને ૧૮૬૮માં જામનગર ઉપર સવારી કરી. સામે ગુજરાતના ખેડા જિલ્લાના પાટીદારોએ હિંદ ભરમાં જામે દેસાઈભાઈને કહ્યું :-“હું ક્ષત્રિય છું, તમે હળ ખેડનારાબ્રિટીશ સામ્રાજ્ય સામે સૌ પ્રથમ માથું ઉચક્યું હતું. ૧૮૧૮માં કણબીને મારું શિર નહીં નમે!” દેસાઈભાઈએ મોટી સેના સાથે રૈિયતવારી પદ્ધતિ શરૂ થઈ. આ પદ્ધતિમાં જમીનની સંપૂર્ણ ઓચિંતો છપ્પો માર્યો અને જામને શરણે લાવ્યા. તેની સાથે માલિકી અંગેના પાટીદારોના ખાસ હક્કોનું ક્યાંય સ્થાન ન હતું. કરારની ૧૭ કલમમાં ૮મી કલમમાં જાડેજા રાજપુતોમાં કન્યાને એ હક્કો મેળવવા પાટીદારોએ ભારે લડત આપ્યાનું દૂધપીતી કરવાના રિવાજ પર પ્રતિબંધ મૂકાવ્યો હતો. ઇતિહાસના પાનાએ નોંધ્યું છે. અંગ્રેજોએ સૌ પ્રથમ તો દેસાઈભાઈએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દેસાઈગીરી અને અમીનોના હક્ક નાબૂદ કર્યા. કાયદાઓનો કડક છતડીયા અને ઢસા ગામ કાઠીઓ પાસેથી વેચાતું લીધું હતું અને અમલ કરાવવા, જેણે દફતરો સોંપવાની ના પાડી તેમને પકડીને વઢવાણ તાલુકાના રાઈ અને સાંકળી મળી લેઉવા પાટીદારના જેલમાં ધકેલી દીધા. પોતાના હક્કોનું રક્ષણ કરવા માટે પ્રથમ રાજવી બન્યા હતા. દરબાર ગોપાલદાસ દેસાઈ એના નડિયાદના દેસાઈ કુટુંબના વડવા શામળદાસ શંકરદાસ સંવત વંશના દત્તક તરીકે વારસદાર બન્યા હતા. ઇતિહાસ આ ૧૯૩૪માં વહાણમાં બેસીને કેપ ઓફ ગુડ હોપને રસ્તે ઇંગ્લેન્ડ હકીકતથી અજાણ હોઈ આ માહિતી ઉપયોગી થશે તેમ માની પહોંચ્યા અને પ્રીવી કાઉન્સીલ સુધી લડીને બોરસદની વાર્ષિક રજુ કરી છે. આઠ હજારની દેસાઈગીરીનો હુકમ લઈ આવ્યા. ગુજરાતમાંથી બેરિસ્ટર મગનભાઈ પટેલ વિલાયત જનાર શામળદાસ સૌથી પ્રથમ પાટીદાર હતા. સંસારના આર્થિક દુ:ખમાંથી મુક્ત થવા ખેડૂત પ્રજાના આશ્ચર્યની વાત એ છે કે તેઓ સાથે બ્રાહ્મણને રસોઈ માટે અને પ્રત્યેક વ્યક્તિનું હૃદયમંથન ચાલી રહ્યું છે. “અજ્ઞાન” એ જ હોકો ભરવા વાળંદને પણ વિદેશની સહેલગાહ કરાવી હતી.!!! જીવનને નિર્બળ કરી પરાધીન રાખનાર ખેડૂતનો નિર્દય શત્રુ છે. બહાદુર લડવૈયા–દેસાઈભાઈ જ્યાં સુધી ખેડૂતો આત્મ સામર્થ્યની અચળ શ્રદ્ધા ઊભી નહિ કરે વિક્રમ સંવતના ૧૨માં સૈકામાં સિદ્ધરાજ જયસિંહના ત્યાં સુધી જગતમાં અજ્ઞાન ખેડૂતનો ઊગારનાર કોઈ શક્તિની રાજઅમલમાં ચરોતર મેવાસી લૂંટારાઓથી વસેલો હતો. કાનમ આશા રાખવી એ વ્યર્થ છે.” અને વાકળનો ભાગ પાટીદાર લેઉવા કણબીઓએ વસાવી દીધો. ઉપર મુજબના શબ્દો વડોદરા રાજય ખેડૂત મહાસભામાં વિક્રમના ૧૨૨૪માં વાસા પટેલે વસો ગામનું તોરણ બાંધ્યું હતું. તા. ૨૫-૨૬-૨-૧૯૧૯ના રોજ બોલતા ગુજરાતના સુપ્રસિદ્ધ તે પછી તેના વંશમાં ૧૬૪૧માં અકબરના સમયમાં અજુ પટેલ વિદ્વાન, દેશાભિમાની અને મહેસૂલના જાણીતા અભ્યાસી થયા. તેમને બાદશાહ સાથે મિત્રતા હતી. અકબરે અજુ પટેલને બેરિસ્ટર શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલે અધ્યક્ષ સ્થાનેથી દિલ્હી બોલાવી ગુજરાતનું કામ સોપી નવ શણગારેલા હાથી, તેર ઉચ્ચાર્યા હતા. એમનો જન્મ નડિયાદમાં લેઉઆ પાટીદાર ગામો સોંપી અને ૨૩ હજારની દર વર્ષે જીવાઈ બાંધી આપી. જ્ઞાતિમાં ઇ.સ. ૧૮૭૭માં થયો હતો. તેઓ બેરિસ્ટર હતા. પરંતુ અજુ પટેલના ભાઈ લાલજીએ પાટણ અને ઇડર ઉપર સવારીઓ સમાજસેવામાં એમનું યોગદાન પ્રભાવપૂર્ણ રહ્યું હતું. ઉપરાંત Jain Education Intemational For Private & Personal use only Page #637 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૨૧ તેમણે ઘણા ગ્રંથો લખ્યા હતા. જેમાં “બ્રહ્મસૂત્ર જ્યોતિ, અભ્યાસ પૂર્ણ થતાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. દેશ ભગવદ્ગીતાજ્યોતિ અને ઉપનિષદજ્યોતિ” ખાસ એમની વિદ્વત્તા સ્વતંત્ર થયો ત્યારે તા. ૧-૪-૧૯૪૮માં સૌરાષ્ટ્રનું ૨૦૨ માટે ઉલ્લેખનીય પ્રદાન છે. રજવાડાનું એકમ થયું. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યપ્રધાન શ્રી ઉપરાંત શ્રી પટેલ “કુસુમાંજલિ” નામની તેની કવિતાનો ઢેબરભાઈ બન્યા. ગોંડલ રાજ્યમાં ખેડૂતોના આઠ લાખ રાજ્યની સંગ્રહ, “અભિજ્ઞાન શાકુન્તલ', કાવ્ય પ્રદીપ, નાટકો અને તિજોરીમાં જમા હતા તે રકમ ભીમબાપાના પ્રયાસથી ઉચ્ચ “જ્ઞાનમંજરી” નામે માસિક પણ પ્રગટ કર્યું હતું. એમના કેળવણી લેતી કન્યાઓને સ્કોલરશીપો અપાવી હતી. આ કાર્ય કાવ્યોમાં વીરરસ અને શૃંગારરસ પ્રધાનપણે છે. દેશાભિમાન ઊપકાંત તેમણે સૌરાષ્ટ્રમાં મોટીમારડ જુથ વિવિધ સહકારી તેમની ભાષામાં ઊછળતું છે. વાણી વિશિષ્ટ અને પ્રોત્સાહક છે. મંડળી અને ગ્રામપંચાયત સ્થાપીને મોટીમારડને પ્રગતિશીલ ખેતી માટે ખ્યાતિ અપાવી હતી. રાજાશાહી નાબુદ થતાં જ ખેડૂત બેરિસ્ટર શ્રી મગનભાઈએ લખ્યું છે કે “ગુજરાત અને “ખેડે તેની જમીનના માલિક બન્યો. ઘરખેડનો કાયદો પસાર કાઠિયાવાડના એક છેડાથી બીજા છેડા સુધી ફરીને મેં જોયું છે. કરવામાં ભીમબાપાએ રાજ્ય ધારાસભાના સભ્ય બની મહત્ત્વનું કંઈક અપવાદ સિવાય ખેડૂતની સ્થિતિ જોનારના હૃદયને દયાદ્ર પ્રદાન આપ્યું હતું. બાળલગ્નો, બાર વર્ષે ઊમીયામાતાજીની કરે છે. ઊંચી જાતિના પાટીદારો કે કણબી ખેડૂતના ભોળાં આજ્ઞાથી એક જ વાર થાય તેની સામે ભીમબાપાએ બળવો નિષ્કપટ હૃદય, તેમનો સાધારણ રીતે કદાવર અને સુંદર કરતા માતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો તેમના પર શરીરનો બાંધો અને રાતદિવસ ખેતી પાછળ સીમમાં મહેનત કર્યા કરવામાં તેમનું પ્રશંસનીય વૈર્ય જોઈ જ્યારે એમનું આર્થિક રૂઢિવાદીઓએ આક્ષેપો કર્યા હતા. પરંતુ મક્કમપણે તેણે અંધશ્રદ્ધાનો સામનો કરી સુપેડી ગામે કડવા પાટીદારોનું વિશાળ જીવન જોવા એમનાં “ખોરડા”માં પ્રવેશીએ છીએ ત્યારે દાબી જ્ઞાતિ સંમેલન બોલાવી કન્યા વિક્રય, પ્રેતભોજન તેમજ લાજ રાખવા છતાં પણ આપણી આંખમાંથી આંસુઓની ધારા સરી પડે ઘૂમટાની જૂનવાણી રીતરસમો સામે જેહાદ જગાવી સુધારા સામે છે.” શ્રી મગનભાઈ પટેલના આ શબ્દો આપણા હૃદયને સ્પર્શી ઝઝૂમ્યા હતા અને સફળતા હાંસલ કરી હતી. ભડવીર જાય છે. ભીમબાપા સૌરાષ્ટ્ર રાજ્યના ખેડૂતોના હામી હતા. સૌરાષ્ટ્રભરના કુંવરજી અને કલ્યાણજી મહેતા ખેડૂતોના તેઓ સર્વમાન્ય નેતા બનીને નામના મેળવી હતી. સુરત જિલ્લાના વિહાણ ગામે જન્મેલા શ્રી કુંવરજી અને પથદર્શક પત્રકારો શ્રી કલ્યાણજી વિઠ્ઠલદાસ પાટીદાર હતા. પરંતુ શિક્ષક હોવાથી જેમ ખેડૂત કે પટેલ સમાજને જાગૃત કરવાનું કામ સભા, મહેતા લખતા. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને બારડોલી સંમેલન, પરિષદ, અધિવેશન અને મંડળોએ કર્યું છે તેમ કેટલાંક સત્યાગ્રહમાં અગ્રભાગ લીધો હતો. આજનો સુરતનો “પાટીદાર પત્રો અને પત્રકારોએ પણ પોતાનો જાન આ કાર્ય પાછળ રેડ્યો આશ્રમ” જે અગાઉ “વલ્લભ આશ્રમ” તરીકે જાણીતો હતો. તે છે. સભા સંમેલનો ચોક્કસ સમય પૂરતા યોજાય છે. મંડળો સત્યાગ્રહની પ્રવૃત્તિનું કેન્દ્ર હતો. કોંગ્રેસ કચેરીએ સીલ લાગે ત્યારે મર્યાદિત ક્ષેત્રે કાર્ય કરી શકતા હોય છે. પણ સભા-સંમેલનનો આ આશ્રમને પણ અંગ્રેજો સીલ લગાડી દેતાં. પાટીદાર સમાજના સાદ ઘેર, ઘેર ગુંજી ઊઠે, તે માટેનું કાર્ય પત્ર કે પત્રકારો જ કરી સુધારણા આંદોલનમાં આ બંને ભાઈઓનું પ્રદાન મહત્ત્વનું હતું. શકે. લોકોની દાદ, ફરિયાદ, રજૂ કરવાનું મુખ્ય સાધન પણ પત્ર તેમના એક કાવ્યમાં વ્યક્ત થયેલા ઉગારો સાંભળો : “અમારી કે પત્રકારો જ બની શકે. માટે લોકશિક્ષણ અને પ્રજા ઘડતરનું જ્ઞાતિ માટે, ધરી છે કફની અમે અંગ, અમારી સુખ સંપત્તિ, દીધી કાર્ય કરનાર કેટલાંક સમાજ સુધાકરો સમાજમાં જન્મ્યા છે. પેદા છે ફેંકી. હવે લગની લાગી છે જ્ઞાતિની, રહી છે આશા અમારી થયા છે તેની થોડીક યાદી અહીં થોડા શબ્દોમાં કરી લઈએ. જ્ઞાતિ ઐશ્વર્ય.” - કડવા અને લેઉઆ બંને જ્ઞાતિઓના મુખપત્રોનો પાયો ભીમજી રૂડાભાઈ પટેલ બાવળાના જેસીંગભાઈ ત્રિકમભાઈ પટેલે નાંખ્યો હતો. કોંગ્રેસની ગોંડલ રાજ્યનાં ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે સ્થાપના પહેલા બે વર્ષથી ૧૯૮૩માં “સ્વદેશ હિતવર્ધક” નામનું કડવા પાટીદાર જ્ઞાતિમાં ભીમબાપાનો જન્મ તા. ૩-૧૦- ત્રિમાસિક પ્રકાશિત થયું હતું. એ પાછળથી માસિકમાં પરિવર્તન ૧૮૮૯માં થયો હતો. પ્રાથમિક શાળામાં ગુજરાતી સાત ધોરણનો પામ્યું હતું. અસલાલી (અમદાવાદ) થી ૧૯૦૨માં “લેઉઆ Jain Education Intemational Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ પથપ્રદર્શક વિજય” અને ૧૯૦૭માં ‘કડવા વિજય’ પુરૂષોત્તમ પરીખના તંત્રી પદે પ્રસિદ્ધિ પામ્યા હતાં. ત્યારબાદ કરાંચીથી “પાટીદાર ઉદય” રતનશી શિવાજી પટેલના તંત્રી પદે પ્રગટ થયું હતું. ૧૯૧૦માં “પટેલ બંધુ” સુરતથી કુંવરજી વિઠ્ઠલદાસ મહેતાના તંત્રી પદે, “ચેતન” બબાભાઈ રામદાસ પટેલના તંત્રી પદે; ૧૯૨૨માં ચિત્તલ (અમરેલી) થી “હાલારી લેઉઆ હિતેચ્છુ” શંભુલાલ ટીડાભાઈ પટેલના તંત્રી પદે અને ૧૯૨૪માં “પાટીદાર” માસિક નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલના તંત્રીપદે નોંધપાત્ર માસિકો પ્રગટ થયા હતાં. જેમના પ્રયાસોથી લેઉવા અને કડવા પાટીદાર સમાજમાં કુરૂઢિયો, કુરિવાજોને દૂર કરવા અને જ્ઞાતિ સુધારણાના વિકટ કાર્યોને ઉકેલવામાં ઘણી ઉપયોગી સહાય મળી હતી. જે કામ કટાર કે તલવારથી નથી થતાં તે કામો ધારદાર કલમોની તાકાતથી સમાજ સુધારકો અને પ્રહરી પત્રકારો એ સફળતા હાંસલ કરી શક્યા હતા. એ સમાજ માટે જરૂર ગૌરવપ્રદ ઘટના ગણી શકાય. જેની ઇતિહાસ સુવર્ણાક્ષરે નોંધ લેશે. ગોકળદાસ કાલાવડિયા સને ૧૮૮૦માં બાબાપુર (જિલ્લો અમરેલી) ખાતે કડવા પાટીદાર શ્રી કાનજી આણંદજીના ત્રીજા પુત્ર તરીકે શ્રી ગોકળદાસ કાલાવડિયાનો જન્મ થયેલો. કાનજીબાપાને જમીન થોડી અને પરિવારની જવાબદારી હોવાથી આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી. પરંતુ માતુશ્રી માનુબેને ગોકળદાસને રેંટિયો કાંતીને સુતર વનચી ભણાવ્યા હતા. તેજસ્વી બુદ્ધિ અને પ્રતિભા ધરાવતા શ્રી ગોકળદાસે રાજકોટની ટ્રેઈનીંગ કોલેજમાં પી.ટી.સી.નો અભ્યાસ કરી શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયા હતા. ખેડૂતપુત્ર હોવાથી ખેતી પ્રત્યેનો પ્રેમ અને સંશોધનમાં કાઠું કાઢ્યું. મગરૂબીના વાવેતરમાં પહોળા પાટલે પ્રયોગો વિકસાવીને નવું દૃષ્ટિબિંદુ ખેડૂતોને સમજાવતા હતા. પત્રિકાઓ છપાવી ખેતપેદાશ વધુ લઈ શકાય તેવા પ્રયોગોના પ્રચાર માટે પદ્ય રચનાઓ પણ કરી હતી. આ કાર્યનો વ્યાપ વધારવા જેતપુરથી જગતાત નામનું માસિક પોતાના તંત્રીપદે પ્રગટ કર્યું હતું. બાબાપુરથી શ્રી ગોકળદાસ કાલાવાડિયાએ ખેતીના વિકાસ માટે ગોંડલ રાજનું પ્રોત્સાહન મળવાથી ઊપલેટામાં જઈ વસ્યા હતા. બાબાપુરમાં તેણે શોધ-સંશોધન અંગેનું ખેતીના વિકાસ માટેનું ઘણું સાહિત્ય તેમણે તૈયાર કરેલું. પરંતુ આ બધું સાહિત્ય નાના પુત્ર પરષોત્તમદાસને બીડી પીવાનું બંધાણ હોવાથી બાપાની બીકથી છાનામાના ઘરમાં બીડી પીતા હતા ત્યારે ગફલતમાં બીડીના ઠૂંઠાની આગથી બધું જ ભસ્મીભૂત થઈ ગયું. શ્રી કાલાવાડિયાએ પોતાના જીવનની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. કાઠિયાવાડ પાટીદાર પરિષદ, સોરઠ પટેલ બંધુ સમાજ અને અન્ય જ્ઞાતિસુધારણા આંદોલનમાં તેમનો ફાળો બેનમૂન હતો. કડવા પાટીદાર અને લેઉઆ પટેલ સમાજની એકતા માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. તેઓ કહેતા ખેડૂત અને ખેતી દેશના અર્થતંત્રની ધોરી નસ છે. ખેડૂત કરજમાં જન્મ, કરજમાં જીવે અને કરજમાં મૃત્યુ પામે ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય નથી. ગોકળદાસ કાલાવાડિયાએ તા. ૨૯-૪-૧૯૧૫માં ઉપલેટામાં સંબોધન કરતાં, ખેડૂતોની દુર્દશા અને ખેતીગત પાયમાલીનું ચોટદાર જબાનમાં તદ્દન વાસ્તવિક વર્ણન આઝાદી પહેલાંના રાજાશાહી યુગનું યથાતથ્ય શાબ્દિક ચિત્ર તેમના જ શબ્દોમાં વાંચીને આપણું હૃદય ધબકારો ચૂકી જાય છે : “ખેડૂત માટે ફાટેલ, લીરાવાળી પાઘડી, લબડતી ફાટેલી અંગરખાની બાંયો, સુઘરીના માળા માફક કાણા પડી ગયેલા ચોરણા, દુઃખથી પીડાતા ચીંથરેહાલ ખેડૂતની બંડી કે ચણાનું ધાન ખાંડતી દુર્બળ દેહવાળી સ્ત્રીઓ, ગંદા-ગોબરા, અર્ધનગ્ન બાવળના પૈડ્યા વીણીને પેટ ભરતાં હાડપીંજર સમા તેના બાળકો, ખજૂરીના આડસર અને એરંડાના વળાવાળું અને કપાસની સાંઠીઓથી ગુંથેલું, છાણ કે લાદની થાપ દીધેલું કાચું ઘર અને ફાટેલા ગોદડાના ગાભા, એકાદ-બે અડીયલ ટટ્ટ જેવા બળદો, ખખડધજ ને કીચુડ-કીચડના અવાજ કરતા ગાડાના પૈડાં અને ફરતી પાળ વગરના કાચા કુવા અને ભાંગલ-તૂટેલા આછાપાતળા ઓજારોથી ખેડૂતોની ખેતીનું રગશીયું ગાડું ચાલે. અને જે કાંઈ ધાન્ય પાકે ત્યારે બીજાને ધરવીને, ખળામાંથી પછેડી ખંખેરીને વિલા મોઢે પાછો ફરતો ખેડૂત, કાળી મજૂરી કરીને પકવેલ અનાજનો દાણો પણ તેના બાળકો ખાવા પામતા નહોતા.” આમ, તન, મન અને ધનથી ખેડૂતોની સેવા કરનાર અને આધુનિક ખેતી અંગેની પ્રેરક કામગીરીનું ખાસ અભિવાદન કરતું શ્રી ગોકળદાસભાઈ કાલાવાડિયાનું તૈલચિત્ર જર્મનની યુનિવર્સિટીમાં આજેય તેમની કદરદાની સ્વરૂપે મુકાયું છે. આવા કર્મવીર શ્રી ગોકળદાસ કાલાવડિયાનું તા. ૨૨-૧૦-૬૨ના રોજ ઉપલેટા મુકામે ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. સમાજ સુધારાના ઇતિહાસમાં તેમનું નામ અવશ્ય સુવર્ણાક્ષરે લખાશે. પ્રો. જેઠાલાલ સ્વામીનારાયણ શ્રી જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણનો જન્મ અમદાવાદમાં કડવા પાટીદાર સમાજમાં થયો હતો. નાની વયમાં Jain Education Intemational Page #639 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૨૩ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઝળકી ઊઠ્યા હતા. એમણે ગણિત વિષય માણસ બ્રિટીશ સલ્તનતને ભારત દેશમાંથી જડમૂળમાંથી ઉખેડી સાથે એમ.એ.ની પરીક્ષા પાસ કરી હતી. તેમનો સંસ્કૃત ભાષા નાખવાના પ્રબળ પુરૂષાર્થના કારણે અંગ્રેજ સત્તાધીશોએ ઊપર સારો કાબુ હતો. તેમણે સંસ્કૃતમાં “ઉબોધન” માસિકમાં “પાટીદાર કોમના સૌથી ભયાનક પુરૂષ” તરીકે ઓળખાવ્યા હતા વીરરસભર્યા સ્વદેશાભિમાનને લગતાં સ્વદેશ સ્તોત્રમ્, તે શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ કડવા પાટીદાર સમાજ સુધારક કાલીસ્તોત્રમ્ જેવા સુંદર કાવ્યો લખી વિદ્વાનોમાં પ્રીતિ સંપાદન હતા. શ્રી નરસિંહભાઈ પટેલે લખેલી “વનસ્પતિની દવાઓ” કરી હતી. આ ઉપરાંત મહારાણા હમ્મીરસિંહજી નાટક પણ લખ્યું નામનું પુસ્તક અચાનક કોઈ દેશી અધિકારીએ પોતાના રોગ હતું. “કડવા વિજય” અને “પટેલ બંધુ” માસિકમાં તેમના લેખો મટાડવા ખરીદું. વાંચ્યું તો એનું દિમાગ ચકરાવે ચડી ગયું. એમાં અને કાવ્યો પણ છપાતા હતા. તેઓ ગુજરાતના સંસ્કાર સ્વામી કોઈ રોગની દવાની માહિતીના બદલે ભારતમાંથી અંગ્રેજ સત્તાને શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં જોડાયા હતા. અને સાહિત્ય પણ પાયામાંથી હચમચાવી નાખવા માટે ક્રાંતિકારી પ્રજાને બોમ્બ લખ્યું હતું. તેઓ કડવા અને લેઉઆ પાટીદાસેની એકતા માટે બનાવવાની તાલીમ અંગે માહિતી હતી. આવા પાંચ પુસ્તકો તેમજ સમાજ સુધારણાના ઘણાં સંમેલનોમાં અને પરિષદોમાં ‘યદુકુળનો ઇતિહાસ', “આરાધના”, “કસરત” અને “કાયદાનો માનભર્યું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. સંગ્રહ” જેવા જુદા જુદા પણ મેટર એક જ પ્રકારનું છાપીને પ્રગટ ઉત્તરપ્રદેશના બારાબંકી (અવધ) ખાતે આઠમી કર્મિ કરેલાં. આ પુસ્તકો તો બ્રિટીશરો માટે કરંડિયાના કાળાનાગ જેવા ક્ષત્રિય સભાનું અધિવેશન તા. ૨૪, ૨૫ અને ૨૬મી ડિસે. સાબિત થયા. અંગ્રેજ સરકારે તેથી મહેસાણાનો તેમનો પ્રેસ અને ૧૯૧૨માં પ્રોફેસર શ્રી સ્વામીનારાયણના અધ્યક્ષસ્થાને મળ્યું તમામ પુસ્તકો જપ્ત કરીને નરસિંહભાઈની ધરપકડ કરીને હતું. તેમના પ્રેરક ઉદ્બોધનનો સંક્ષેપ સાર આ મુજબ હતો. વડોદરાની કોર્ટમાં કેસ ચાલી જતાં તેમને બે માસની સખ્ત મજૂરી કડવા પાટીદાર જ્ઞાતિમાં એક એવી હાનિકારક લગ્નરૂઢિ સાથેની જેલ સજા ફટકારી. આ ઘટના ઇ. સ. ૧૯૧૨માં બની પ્રચલિત છે કે, લોકોને તે સાંભળીને આશ્ચર્ય થશે કે અમે કડવા હતી. ઉપરાંત વડોદરા રાજ્યમાંથી પાંચ વરસ માટે તેમને હદપાર પાટીદાર જ્ઞાતિમાં દર દસ વર્ષે જેટલાં છોકરા અને છોકરીઓ કરાયા. આમ આ પાટીદાર ભાયડો અંગ્રેજો માટે ખતરારૂપ હયાત હોય તે સઘળાને એક જ દિવસે પરણાવી દઈએ છીએ. સાબિત થયો. નરસિંહભાઈએ સમાજસુધારાના ઉદ્દેશથી દસ વરસના અંતરે ઊંઝામાં ઊમિયા માતાજીના મંદિરમાંથી એક પાટીદાર” માસિક સને ૧૯૨૩માં પ્રસિદ્ધ કર્યું. પ્રથમ અંકના લગ્ન જાહેર થાય છે. કડવા પાટીદારો માને છે કે માતાજી શબ્દો હતા–આપણે પાટીદારોના સાંકડા કુંડમાં નથી ભરાઈ સ્વમુખે જ બોલી લગ્નતિથિ જાહેર કરે છે. પણ હવે આ રહેવું. નાતજાતના ને ધર્મપંથના સંકુચિત વાડા તોડીને આપણે માન્યતામાં ભણેલા વર્ગને શ્રદ્ધા રહી નથી. આ લગ્નતિથિ જાહેર વિશાળ સાગરને મળવું છે.” નરસિંહભાઈ પટેલનું ધ્યેય હતુંથતાં સઘળ કડવા પાટીદારો, પોતાનાં બાળકો ગમે તો તે છ “જીર્ણ ખરી પડો”, “નવીનને સ્થાન આપો”, “જ્ઞાતિના ગઢમાં વર્ષની કે છ મહિનાનાં જ હોય તો પણ પરણાવી દેતા હતા. આ ગાબડાં", ક્યારેક કોઈ રૂઢિચુસ્તોની પ્રસંગોપાત ટીકાના તીર વડે જંગલી પદ્ધતિ કે જે દુનિયાના કોઈ પણ ભાગમાં પ્રચલિત નહિ વીંધી નાખતા તેથી સમાજ અને તેના કુટુંબની ખફગીનો ભોગ પણ જ હોય એમ ધારું છું. તે રૂઢિએ સમાજમાં હજારો અનિષ્ટો બનતા. તેઓ કહેતા કે મારે યુવકોની બુદ્ધિ હચમચાવી મૂકવી છે. નીપજાવ્યાં છે. આ કારણે લેઉઆ પાટીદારો કડવા સમાજથી જુદા પાટીદાર સમાજના અટંકી વીરપુરૂષનું ૧૯૪પની ૨૬ ઓકટો.ના પડી ગયા. તેથી કેળવણીમાં કડવા પાટીદારો ઘણા જ પછાત છે. મૃત્યુ થયું. જ્યારે લેઉઆ પાટીદારો કેળવણી ક્ષેત્રે ઘણી પ્રગતિ સાધી શક્યા ભાદા પટેલ-કંડોરણા છે. દૃષ્ટાંત તરીકે લેઉઆ સમાજમાં હાલ ૧૦૫ ગ્રેજ્યુએટ છે. ત્યારે કડવા પાટીદારોમાં ફક્ત પાંચ કે છ જ ગ્રેજ્યુએટ થયા છે. સૌરાષ્ટ્રના પાટીદારોમાં ઇતિહાસ સર્જક વીરપુરૂષો થઈ આ સાંસ્કારિક અનિષ્ટો કુરિવાજોને મૂળમાંથી ઉખેડી નાખવા ગયા. એમાં એક નામ કંડોરણાના ભાદા પટેલનું છે. તેમને સૌએ કમર કસવી જોઈએ. જામજસાજીએ પરિવાર સહિત જામકંડોરણામાં વસાવ્યા. બાર સાંતીની જમીન આપી. પટેલ પરાક્રમી પુરૂષ હતા. એ વખતે નર અને સિંહ-નરસિંહ પટેલ ગામડાઓમાં ધાડો બહુ પડતી આથી ભાદા પટેલે પ્રજાના રક્ષણ ગુજરાતના પાણીદાર પાટીદાર સમાજનો નરવીર એક માટે રાયડી ગામમાં કોઠો બંધાવ્યો. પટેલના નામથી Jain Education Intemational Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ બહારવટિયાના ટાંટિયા ધ્રૂજતા. પણ તેનું વેર વાળવા સતત ઘૂમ્યા કરતા. તેથી ભાદા પટેલે જામ જસાજીને કહ્યું : “મહારાજા, આપ જાણો છો કે કંડોરણું ગામ ગોંડલ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણ રાજ્યોની સરહદના ત્રિભેટે આવેલ છે. ઈ સંધાય રજવાડાઓની કાયમ રંજાડ અને બીક રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બાંધવાની તાતી જરૂર છે.'' ભાદા પટેલ! તમારી વાત સાચી છે પણ રાજની તિજોરી ઉપરા ઊપરી મોળા વરહના કારણે તળિયા ઝાટક છે. એટલે હમણાં થોડો વખત ખમી ખાવ.” “તો બાપુ, મને રજા આપો તો હું ગઢ બંધાવું. રૈયતને રક્ષવી તો પડશે જ ને!” જામની રજા મળતાં ભાદા પટેલે સ્વ ખર્ચે રાજની, રૈયતની રક્ષા માટે જામ કંડોરણાનો કિલ્લો બાંધવો શરૂ કર્યો. વર્ષોના પરિશ્રમ પછી ભાદર નદીના કાંઠે ગઢ માટે આખું ગાડું વહ્યું જાય એવો મજબૂત ગઢ પૂરો કર્યો. જામ જસાજીએ સંવત ૧૮૭૫ના અખાત્રીજે વિધિવત્ પૂજા કરીને ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા. પછી તો જામ બાજુએ ધકેલાઈ ગયા ને પ્રજાએ ભાદા પટેલના જશનાં ગીતડાં ગાવા માંડ્યાં. “ભાદે ગઢ ચણાવિયો, બંધાવ્યા કોઠા ચાર, ગામ દરવાજા શોભતા, કાંગરાનો નઈ પાર.' ગઢ ખુલ્લો મૂક્યા પછી ભાદા પટેલે જસાજામને બે દિવસ વધુ રોક્યા અને એમની મહેમાનગતિ કરવામાં મણા રાખી નહીં. હરેક ટંકે જામ માટે સાકરડી નામની ભેંસના કઢેલાં દૂધ હાજર રાખ્યાં. જામને ભેંસનું દૂધ જીભે લાગી ગયું. એમણે ભાદા પટેલ પાસે એ ભેંસની માંગણી કરી. જીવની પેઠે જતન કરીને આ પાડીને ઊછેરી હતી, એટલે કાળજાના કટકા સમી વહાલી ભેંસ જામને આપવાની ભાદા પટેલે ધસીને ના પાડી દીધી. રાજાશાહી કે તાનાશાહીનો એ જમાનો. જામસાહેબે રાતોરાત રાજ છોડી દેવા હુકમ કર્યો. ઉપકારનો બદલો અપકારમાં મળતાં ભાદા પટેલે જામને મોઢામોઢ જ પરખાવ્યું. સાંભળો જામ! તમારા એકલા કંડોરણામાં જ વાવ્યું ઊગે છે ને બીજે ક્યાંય નથી ઊગતું એવું થોડું છે? અમારે ખેડૂતોને તો ગાજે ત્યાં ગિરાસ. જ્યાં મહેનત કરશું ત્યાં ધરતીમાતા કણમાંથી મણ દેશે. તારી ધરતીને સરપેય નહીં સુંઘે જા!'' કહેવાય છે કે ભાદા પટેલે રાતોરાત સામાન સાથે કંડોરણું છોડી દીધું. હાલ અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના શેખ પીપરીયાગામે જઈને વસ્યા. ભાદા પટેલના વંશજો ભાદાણી અટકથી ઓળખાય છે. પથપ્રદર્શક પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા અને મૂક લોકસેવક શ્રી મોતીભાઈ અમીન “મારું કામ અંધારું હોય ત્યારે અજવાળું કરવાનું છે. કંઈ ન હોય ત્યાં કંઈક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે. ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે, બેઠેલાને ઊભા કરવાનું છે, ઊભેલાને ચાલતા કરવાનું છે, ને ચાલતાને દોડતા કરવાનું છે.” આવા શબ્દો ઉચ્ચારનારા ગુજરાત પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા અને મૂક લોકસેવક મોતીભાઈ અમીનનો જન્મ તા. ૨૯ નવેમ્બર ૧૮૭૩ના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના એમના મોસાળ આલિન્દ્રામાં થયો હતો. ગામમાં ચાર ધોરણનો અભ્યાસ કર્યા બાદ એ વડોદરા ગયા. ત્યાં મેટ્રિક અને ગ્રેજ્યુએટ થયા. બાળપણથી જ પુસ્તક વાંચવાનો એમને શોખ. એટલે વિદ્યાર્થીકાળથી જ એમણે “વિદ્યાર્થી પુસ્તકાલય” સ્થાપ્યું. તેમજ તેમણે “પુસ્તકાલય” માસિક પ્રસિદ્ધ કર્યું અને ચરોતર બોર્ડિંગ હાઉસ સ્થાપી, જીવનભર ત્યાં નિવાસ કર્યો. બાદમાં મહારાજ સયાજીરાવની પ્રેરણાથી મોતીભાઈ અમીન દ્વારા પુસ્તકાલય પ્રવૃત્તિનાં બીજ વવાયાં. એ પુસ્તકાલય ખાતાના વડા નિમાયા. એમના નિરીક્ષણ હેઠળ ગામેગામ “જ્ઞાન પરબો’’ ખૂલી. પરિણામે વડોદરા રાજ્યમાં ઠેર ઠેર પુસ્તકાલયો સ્થપાયાં. આધુનિક ચરોતરના આઘદૃષ્ટા, કેળવણીકાર, સાહિત્યકાર અને પુસ્તકાલય પ્રવૃત્તિના ભીષ્મ પિતામહ તરીકે ગુજરાત ભરમાં પ્રસિદ્ધ થયા. વસોના વતની આવા મહામાનવ પાટીદાર સમાજનું ગૌરવ બન્યા. તેમની યાદમાં ગુજરાત સરકારે શરૂ કરેલી સ્વ. શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય એવોર્ડ અને ઉત્તર ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર યોજના ૧૫ વર્ષથી અમલમાં છે. સાઠ વર્ષે નિવૃત્ત થયા છતાં એમની વાચનભૂખ અને લોકોને વાંચતા કરવાની પ્રવૃત્તિ અકબંધ રહી. એમની લોકકલ્યાણ અને સમાજકલ્યાણની પ્રવૃત્તિ પણ અટકી નહીં. શિક્ષણ ક્ષેત્રથી પુસ્તક પ્રવૃત્તિ ક્ષેત્ર સુધી અમીન “માસ્તર”ના હુલામણા નામથી ઓળખાતા. મોતીભાઈ અમીનનું તા. ૧ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ અવસાન થયું હતું. પરમ વંદનીય શ્રી લાલ બાપુના સાત્ત્વિક જીવનની આછેરી ઝલક ગાંધી વિચારને ખરેખર આચારમાં મૂકનાર કેટલીક વિભૂતિઓ પૈકી સ્વ. શ્રી લાલજીભાઈ નારણભાઈ સેંજળીયા કે Page #641 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૨૫ જે “લાલબાપુ” નામે ઓળખાતા. તેમનું જીવન પ્રેરણાદાયી રહ્યું માત્ર ૮ વર્ષની વયે તે અનાથ થઈ ગયા હતા. માત્ર તે પોતે અને હતું. અને ૧૮૯૯માં ભક્તિપરાયણ વૈષ્ણવ ખેડૂત કુટુંબમાં સ્વ. તેમનો નાનો ભાઈ, વાઘજીભાઈ તથા વડીલમાં માત્ર એક ધોળી માની કૂખે જન્મેલા લાલજીભાઈ આજીવન બ્રહ્મચારી રહ્યા કાકાશ્રી, દાદાભાઈ નારણભાઈ જ બચ્યા હતા. તેમના કાકા હતા. મેટ્રિક પાસ થયા અને પછી શરૂઆતના તબક્કે બચ્યા હતા કારણ કે તે ખેતરમાં, ગામથી દૂર રહેતા હતા અને હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કેળવણી તથા સંસ્કાર સિંચનનું કાર્ય એટલે ચેપથી બચ્યા હતા. તે કાળે ગામમાં એક જ ખુરશી. અપનાવ્યું હતું. ત્યારબાદ પોતાનું સમગ્ર જીવન લોકોને સમર્પિત ગામના લોકોને એક પછી એક તેમાં બેસાડીને પ્લેગની રસી કરી દીધું હતું. મૂકવામાં આવતી. બીજાઓએ રસી મુકાવવામાં ઢીલ કરેલી. પણ | સંવત ૧૯૮૧માં ખેડત પટેલ વિદ્યાર્થી આશ્રમ મોતીભાઈને ખુરશીમાં બેસવાનું બહુ મન. એટલે તેમાં બેસવાનું છાત્રાલયના વિકાસ માટે ભગીરથ પ્રયત્નો કર્યા, એના માટે સ્વ. મળશે તેવા આશયથી તેમણે રસી વહેલી મૂકાવેલી. આમ લાલજીભાઈ પૂર્ણ સમયના અવેતન સેવક રહ્યા હતા. તેમના વેળાસર રસી મુકાવવાથી તે બચી ગયા હતા. પછીનો બધો ઉછેર જીવનમાંથી પ્રેરણા મેળવીને પટેલ વિદ્યાર્થી આશ્રમના સંખ્યાબંધ કાકાએ કર્યો. બંને ભાઈઓને સારી રીતે ભણાવી શકાય એટલા વિદ્યાર્થીઓએ જીવન ઘડતર માટે નવો રાહ અપનાવ્યો. આ ખાતર તે આજીવન કુંવારા રહ્યા. આ ત્યાગવૃત્તિની બહુ મોટી મહાપુરૂષનું જીવન આડંબર રહિત અને અલ્પ જરૂરિયાતવાળું અસર મોતીભાઈ પર પડી. બીજાઓ માટે યથાશક્તિ ત્યાગ હતું. હંમેશા ચડ્ડી, ટૂંકું બાંડિયું, હાથમાં ટુવાલ અને પગમાં સાદા કરવાની વૃત્તિનું બીજ ત્યારથી રોપાયું. ઘેર જગાના અભાવે ચંપલથી વિશેષ કોઈ જરૂરિયાત તેમના જીવનમાં રહી ન હતી. બાજુમાં આવેલા રામજી મંદિરમાં સૂવા જતા અને સવારે ચાર માથે સદાય મુંડનવાળા લાલ ગુરૂ ગમે ત્યાં ગમે ત્યારે લોકોની વાગે ઊઠી સાધુઓ સાથે નહાવા જતા. આમ તેમનું બાળપણ સતત સેવા કરતા જોવા મળે. ગરીબીમાં અને અનેક મુસીબતોથી ભરેલું હતું. બાબાપુર સર્વોદય આશ્રમના આશ્રમપ્રમુખ તરીકેની તેમનું લગ્ન તે કાળને અનુરૂપ નાનપણમાં, સન જવાબદારી તેઓએ સંભાળી, અને રાજસ્થળી ગામે શેત્રુંજી નદી ૧૯૧૧માં લલ્લુભાઈ નારણભાઈની દીકરી ગંગાબહેન સાથે તટે પર્ણકુટી કરીને સમાજમાં સૌથી વધારે કચડાયેલા વર્ગને થયેલું. પત્ની ભણેલાં નહીં. મોતીભાઈ પોતે ભણતા જાય અને સામાજિક ન્યાય અપાવવા માટેના ભગીરથ પ્રયત્નો તેમણે કર્યા. પત્નીને પણ ભણાવતા જાય. પછી તેમને સુરતમાં વનીતા અને તેના ભાગ રૂપે ‘રામધર' યોજના અમલમાં મુકી ૧૦૦ વિશ્રામમાં ભણવા મૂક્યાં. પરંતુ પાછળથી મુંબઈ આવતાં આ ક્રમ જેટલા ભંગી કુટુંબોને ઘરના ઘર કરાવી આપ્યા. તૂટ્યો. આ દંપતિને સાત સંતાનો-ત્રણ દિકરા, ચાર દિકરીઓ. ગાંધીજીની સેવા પ્રવૃત્તિ તેમણે જીવનમાં ઉતારી. એક ડો. મોતીભાઈનું અવસાન તેમનાં ધર્મપત્ની ગંગાબહેનનાં હરિજન કુટુંબને દત્તક લઈ તેઓ તેમની સાથે જ રહ્યા. અને અવસાન પછી, જીવનમાંથી રસ ઊડી જતાં, સ્વેચ્છાએ પોતાના મૃત્યુ વખતે પોતાની પાંચ રૂપિયાની મિલકત તે ખાવાપીવાનું છોડી દેવાને લઈને તા. ૨૩-૨-૧૯૮૭ના રોજ હરિજનભાઈને આપીને એક સાચા હરિજનસેવક તરીકેનું જીવંત અમદાવાદમાં થયું. દિષ્ટાંત પુરું પાડ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે તેમ જ શૈક્ષણિક ક્ષેત્રે તે અનેક સંસ્થાઓમાં ડો. મોતીભાઈ દેસાઈભાઈ પટેલ સેવા આપતા હતા. જેમ કે, મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં, મુંબઈ મેડિકલ કાઉન્સિલમાં, ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને પછી (૧૮૯૮-૧૯૭૮). સિન્ડીકેટમાં, ગુજરાત મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ગુરુદેવ ડૉ. મોતીભાઈ દેસાઈભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લામાં, રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી (શાંતિ નિકેતન), ચરોત્તરવિદ્યા આણંદની પાસે આવેલા નાવલી ગામે ૧૮૯૮માં માર્ચની ત્રીજી મંડળ (વલ્લભવિદ્યાનગર) વગેરે વિવિધ સંસ્થાઓ સાથે ગાઢપણે તારીખના રોજ થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. ૧૯૦૬ના સંકળાયેલા હતા. ભારતના સર્જનોના એસોસિએશનના સ્થાપક અરસામાં ગામમાં પ્લેગ જેવા રોગનો પંજો ફેલાતાં તેના ખપ્પરમાં સભ્ય હતા. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાથી જ તેની સાથે માત્ર ત્રણ દિવસમાં કુટુંબના તેર જણ હોમાઈ ગયાં. અન્ય સંકળાયેલા હતા અને તેના કાર્યકારી ઉપકુલપતિ તરીકે પણ ફરજ કુટુંબીજનોની સાથે તેમના માતા-પિતાનું પણ અવસાન થતાં, બજાવી હતી. ત્રીજી વર્લ્ડ કૉન્ફરન્સ ફૉર મેડિકલ એજ્યુકેશનના Jain Education Intemational Page #642 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વાઈસ ચેરમેન તરીકે તે ચૂંટાયેલા. મુંબઈ વિધાન પરિષદમાં કોંગ્રેસ તરફથી સભ્યપદે દ્વિભાષીના સમયે પણ તેમણે સેવા આપેલી. અમદાવાદમાં પોતાની કારકિર્દીની શરૂઆતથી કર્મભૂમિ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સાથે સંકળાયેલી શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજની સ્થાપનામાં પણ તેમનો બહુ મોટો હાથ હતો. પોતાના વતન નાવલીમાં તેમને ઉછેરનાર અને અનેકરીતે ભોગ આપનાર કાકાશ્રી દાદાભાઈને નામે ૧૯૩૯માં સખાવત આપીને ગુજરાતી પ્રાથમિક શાળા પણ બંધાવી. ગુજરાત યુનિવર્સિટીમાં તેમના નામે એમ.બી.બી.એસ.માં સર્જરીના વિષયમાં પ્રથમ આવનારને તેમના નામનો ચંદ્રક મળે છે. ગુજરાતના સર્જનોની સ્ટેટ લેવલની વાર્ષિક પરિષદમાં તેમના માનમાં ડૉ. મોતીભાઈ પટેલ ઑરેશન' (સમારંભ પ્રસંગનું ભાષણ) હોય છે. તેવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ ભારતના જુદા જુદા શહેરોમાં યોજાતી ઇન્ડિયન એસોસિએશન ઑફ ઑન્કોલોજી'ની વાર્ષિક પરિષદમાં તેમને અંજલીરૂપે તેમના નામનું ઑરેશન હોય છે. ડૉ. મોતીભાઈનો શૈક્ષણિક વારસો જળવાઈ રહે તે આશયથી તેમના કુટુંબીજનોએ તેમના અવસાન બાદ મોતી ગંગા રિસર્ચ ફાઉન્ડેશન' નામના ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ડૉ. મોતીભાઈ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, રૉટરી ક્લબ, ગુજરાત રાજ્યના દારુબંધી નિગમના સભ્ય વગેરે જેવી વિવિધ સામાજિક-રાજનૈતિક સંસ્થાઓ કે સંગઠનો સાથે ગાઢપણે સંકળાયેલા હતા. રૉટરી ક્લબના પ્રમુખ પણ ચૂંટાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના અંતેવાસી અને ગાંધીજીના અનુયાયી હતા. એક પ્રસંગે ગાંધીજીના પુત્રનું ઑપરેશન કરવાનું પણ તેમના હાથે જ થયેલું. ડૉ. મોતીભાઈ હંમેશા ખાદી અને ગાંધી ટોપી પહેરતા. મેડિકલ પરિષદમાં રમૂજમાં તે ‘ટોપીવાળા ડૉક્ટર' તરીકે ઓળખાતા. તબીબી વાંચન તો ખરું જ, ગુજરાતી-અંગ્રેજી સાહિત્યના વાંચનના અને તેમાંના કાવ્યોના પણ ભારે શોખીન હતા. સંસ્કૃતના પણ જાણકાર, ઘણાં કાવ્યો અને શ્લોકો તેમને કંઠસ્થ હતા. ઘરમાં એક અલગ ઓરડામાં વિશાળ પુસ્તકાલય વસાવ્યું હતું. દેશ વિદેશના વિવિધ વિષયો પરના થોકબંધ સામયિકો મંગાવતા. બાગબાની અને ચિત્રકામ પણ તેમના શોખના વિષયો હતા. આંઝણા પાટીદારો પરશુરામના પ્રહારથી બચવા આબુ પર્વતની અધિષ્ઠાત્રી દેવી અર્બુદાનું શરણું લઈ છુપાયા. “અજાણ્યા' થઈને રહ્યા, પથપ્રદર્શક પોતાના વ્યક્તિત્વથી કોઈને આંજી ન નાખે, અથવા સહસ્ત્રાર્જુનના વંશજ કે અંજનીના પુત્રો તે આંઝણા પાટીદારો કહેવાયા. આ પ્રજા રાજવંશી લડાયક મૂડવાળી છે. એમને કોઈના તાબામાં રહેવું ગમતું નથી. સત્તાથી એ ક્યારેય અંજાતી નથી, બલકે સત્તાની સામે ઝઝૂમવાની એને મજા પડે છે. એ ગરમ મિજાજનો જીવ છે. એને કોઈપણના ઓશિયાળા કે દબાયેલા થઈને જીવવાનું પસંદ નથી. કોઈની સામે નાકલીટી તાણે તે ચૌધરી પાટીદાર નહીં. “ચૌધરી” કોઈ અટક નથી, એ ઇલકાબ છે. અભણ આંઝણાના યુવાને મેઘરજ ગામના આંબાવાડિયામાં ઇડરના મહારાજા સર મહારાજકુમાર બાવજીને ભજન સંભળાવ્યું. તેથી પ્રસન્ન થઈને એને ઇડરની હાઈસ્કુલમાં દાખલ કરાવી દીધો. કાળક્રમે એ યુવાને “મળેલા જીવ' અને “માનવીની ભવાઈ” જેવી માતબર સાહિત્ય કૃતિઓનો સર્જક બન્યો! ગુજરાતી સાહિત્યમાં આવો કાશીની જ્ઞાનપીઠનો પુરસ્કાર એકમાત્ર સર્જક પન્નાલાલ પટેલને મળ્યો છે. આમ, ચૌધરી પાટીદાર સમાજ જ્યાં હોય ત્યાં ઝળકે છે. પછી તે પન્નાલાલ પટેલ અને ગુજરાતના સાક્ષર શ્રી રઘુવીર ચૌધરી હોય કે ગુજરાત સમાચારના દેવેન્દ્ર પટેલ અને મુંબઈના હિર દેસાઈ જેવા પત્રકાર હોય. હજી એક વસ્તુ ચૌધરી પાટીદારોએ મેળવવાની બાકી છે તે ગુજરાતનું મુખ્યમંત્રી પદ. એ મેળવે તો ચૌધરી પાટીદારોનો આશ્ચર્યજનક ચમત્કાર ગણાશે! મરણાસન્ન શ્રીમદ્ રાજચંદ્રને તેના અનુયાયીઓએ તપસ્યારતગુરુને સજળનેત્રે પૂછ્યું : “બાપુ, હવે અમારે કોના આશરે જીવવું?' રાજચન્દ્રે ક્ષીણ અવાજે ખેડબ્રહ્માની સોડમાં સૂતેલા ગલોડા (લક્ષ્મીપુરા) ગામના આંઝણા પાટીદાર રામા ભગત ભણી આંગળી ચીંધી. ખેડબ્રહ્માના કેશર મોઘજીને ગુજરાતના મહાકવિ ન્હાનાલાલે ઇડરનો સિંહ' કહી અમથા થોડા બિરદાવ્યા હશે!!! દંતાલીવાળા સંત, ચિંતક અને સાહિત્યસર્જક સ્વામી શ્રી સચ્ચિદાનંદજી આંઝણા પાટીદારોના કુળગોર છે. અને આબુનાં અધ્ધરદેવી અર્બુદા ચૌધરી પાટીદાર સમાજનાં કુળદેવી છે. ચૌધરી સમાજના અભણ માણસો પણ કોઠાસૂઝના બળે કેવા ઊંચા શિખરો સર કરી સમાજને ઉપયોગી બની શકે છે એનું આંઝણા પાટીદાર સમાજ આદર્શ ઉદાહરણરૂપ છે. સુશિક્ષિત છતાં સૌમ્ય સેવક શ્રી રતિભાઈ ઉકાભાઈ પટેલ શ્રી રતિભાઈ ઉકાભાઈ પટેલને એમના પિતાશ્રીનો સેવાનો વારસો મળેલ છે. લેઉવા પટેલ જ્ઞાતિમાં સામાજિક સુધારણા માટે Page #643 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આજથી ૭૫ વર્ષ પહેલાં ચિત્તલ મુકામે પટેલ જ્ઞાતિનું બંધારણ ઘડાયું તેમાં શ્રી રતિભાઈ પટેલના પિતા શ્રી ઉકાભાઈ પટેલ તથા સ્વ. શંભુભાઈ ટીડાભાઈ પટેલનો મહત્ત્વનો ફાળો હતો. કન્યા વિક્રય અને લગ્ન પ્રસંગના ખોટા રિવાજો અને ખોટા ખર્ચાઓ લેઉવા પટેલ જ્ઞાતિમાં ઓછા થઈ ગયા તે જ્ઞાતિના આ બંધારણના કારણે. પિતાને પગલે પગલે શ્રી રતિભાઈમાં પણ સ્વાભાવિક રીતે સેવાવૃત્તિ ઊતરી આવી છે. અને તેઓ ખેડૂત સમાજને જાગૃત અને સંગશ્ચિત કરવા માટે જીવનભર મથ્યા છે. સૌરાષ્ટ્રનું સ્વતંત્ર રાજ્ય રચાયું તે પહેલાં ખેડૂત સંગઠનની સંસ્થાઓની સ્થાપનામાં તેમનો નોંધપાત્ર હિસ્સો હતો. સૌરાષ્ટ્રમાં એકમ થયું તે વખતે ૧૭૦૦ જેટલાં ગરાસદારી ગામોના ખેડૂતોની જમીનનો કોઈ ધણીધોરી નહોતું તેવે વખતે સૌરાષ્ટ્ર ખેડૂત સંઘની સ્થાપના કરવામાં શ્રી રતિભાઈ પટેલે આગેવાની લીધી હતી. અને ખેડૂતોના આ સંગઠનને કારણે જ સૌરાષ્ટ્રમાં ગરાસદારી ખેડૂતોના હક્કહિતોની રક્ષા થાય તે જાતના જમીનની સુધારણાનો કાયદો કરવાની સૌરાષ્ટ્ર સરકારને ફરજ પડી હતી. ખેડૂત સંગઠ્ઠનનો રાજકર્તા પક્ષ તરફથી હરહંમેશા વિરોધ થતો રહ્યો છે. અને ખેડૂત આગેવાનોમાંથી થોડાક લોકોને રાજકર્તાઓએ પ્યાદાં બનાવીને ખેડૂત સંગઠ્ઠન તોડવામાં તેમનો ઉપયોગ કર્યો છે. તે જ કારણે સૌરાષ્ટ્રમાં અવારનવાર ખેડૂત સંગટ્ટનો થવા છતાં તે કાયમી બની શક્યાં નથી. આમ છતાં શ્રી તિભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નો અંગે અવારનવાર જાહેરમાં અવાજ ઊઠાવ્યો હતો. ગુજરાતની ધારાસભામાં ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી શ્રી રતિભાઈ પટેલે કોઈ પક્ષમાં જોડાયા વગર સ્વતંત્ર રીતે રહીને લોકોના પ્રશ્નોની અસરકારક રજૂઆત કરી હતી. તેમજ સૌરાષ્ટ્ર ૬૨ રાજ્યના સમયમાં તેમણે સૌરાષ્ટ્ર હેન્ડલૂમ બોર્ડના માનમંત્રી તરીકે તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. ઉપરાંત “અજવાળાં” નામનું માસિક ચાર વર્ષ સુધી ચલાવ્યા પછી શ્રી રતિભાઈ પટેલે “ખેડૂત પત્રિકા” નામનું અઠવાડિક પત્ર ૨૫ વર્ષ સુધી ચલાવ્યું અને ઇ.સ. ૧૯૪૭માં બે વર્ષ સુધી ‘ચેતન’ માસિકનું સંચાલન સંભાળ્યું હતું. તેમાં ખેડૂતોને ઉપયોગી માહિતી આપવા ઉપરાંત ખેડૂતોના હક્ક હિતોની વિરૂદ્ધ જે કોઈ કાયદા કાનૂન આવે તે વખતે ખેડૂતોને જાગૃત કરવા કોશિષ કરી હતી. શ્રી પટેલે સૌરાષ્ટ્રના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતોનાં સંગઠ્ઠનોની રચના કરીને તેના મંત્રી તરીકેની વિકટ જવાબદારી નિભાવી હતી. જેમાં “સૌરાષ્ટ્ર ખેડૂત સમાજ” અને “સૌરાષ્ટ્ર ખેડૂત સંઘ” ઉલ્લેખનીય છે. રાજકોટથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પીઢ ખેડૂત અગ્રણી સ્વ. શ્રી વલ્લભભાઈ પટેલે સહકારી ક્ષેત્રોના વિકાસ માટે ટ્રસ્ટ દ્વારા શરૂ કરેલાં પ્રથમ ગ્રામીણ દૈનિક ‘લોકમાન્ય’ના તંત્રી તરીકે સેવા આપી હતી. ઉપરાંત રાજકોટના શ્રી બાબુભાઈ શાહના આગ્રહથી ‘જયહિન્દ’' દૈનિકમાં ૧૪ વર્ષ સુધી સફળ કામગીરી બજાવેલ. આડંબર કે મિથ્યાભિમાન નહિં પણ સાદાઈ અને નમ્રતા તેમજ મહત્ત્વાકાંક્ષા કે સત્તાલોલુપતા નહિ પણ સમાજ સેવા અને લોકહિતની ભાવના તેમના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. એમ.એ. એલ.એલ.બી.ની ડીગ્રી પ્રાપ્ત કરવા છતાં તેનો ઉપયોગ સમાજના શોષણમાં નહિ પણ સમાજની સેવામાં શ્રી રતિભાઈએ કરીને સમાજને પ્રેરણા પૂરી પાડી. નિષ્કલંક જીવન દ્વારા જીવનભર સમાજને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું અને ૮૭ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. Page #644 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ પ્રાંગણમાં યશપતાકા ફરકાવનારાં આ ગુજરાતીઓ ! ૧૧ ૧૨ ૧૪ ૧૫ (૧) વિશ્વપ્રસિદ્ધ ઉધોગપતિ - અઝીઝ પ્રેમજી (૯) અમે. સેન્ચના - પ્રશાંત શાહ (૨) દૃષ્ટિશીલ લોકસેવક - શ્રી દિનેશભાઈ શાહ (૧૦) કથાકાર ભરતભાઈ શાસ્ત્રીજી (અમેરિકા) (૩) આદિવાસી લોકસાહિત્યના સંશોધક - ડૉ.ભગવાનદાસ પટેલ (૧૧) મહંતશ્રી બટુકગિરિજી મહારાજ (૪) યુ. એસ. એ.ના ટ્રાન્સપ્લાન્ટ સર્જન - ડૉ. ભાર્ગવ મિસ્ત્રી (૧૨) પૂ. શ્રી વિધાનંદજી મહારાજ (૫) કવિ ડાહ્યાભાઈ પટેલ - ‘દિનેશ' (૧૩) પૂશ્રી અલખગિરિજી મહારાજ (૬) અર્થશાસ્ત્રી પ્રો, આર. કે. અમીન (૧૪) ભકતશ્રી પ્રાગજીાઈ પટેલ (૧૫) ડો. ઝોહરા ડી. ઢોલિયા (૮) અંધ મહિલા સરપચ - સુધાબહેન પટેલ Jain Education Intemational Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૨૯ ઉત્તમવિચારો સાથે આત્મવિશ્વાસ કેળવી આગળ વધેલાં : યશપતાકા ફકાવનારા આ મુશલીઓ -પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી પ્રસ્તા લેખમાં પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીએ વિવિધક્ષેત્રના કેટલાક નોંધપાત્ર ગુજરાતીઓનો આછેરો પરિચય આપ્યો છે.....જે વાંચીને આપણને આ ગુજરાતીબંધુ/ભગિનીઓ પ્રત્યે ગૌરવની લાગણી થાય છે. તો ખુદના આત્મવિશ્વાસમાં વધારો! અલબત્ત દરેકનું અહીં ક્ષેત્ર, કક્ષા, વય ભલે સમાન ન હોય છતાં તેમનો અલપઝલપ પરિચય પ્રોત્સાહજનક બને એ જ છે સામ્યતા !! આ સંકલિત લેખમાં– ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ પદ્મભૂષણ અઝીમ પ્રેમજી જ દૃષ્ટિશીલ અને મૂલ્યનિષ્ઠ લોકસેવક શ્રી દિનેશભાઈ શાહ # ઉ.ગુ. ના આદિવાસી લોકસાહિત્યના ભેખધારી સંશોધક–ડૉ. ભગવાનદાસ પટેલ જ અમેરિકાના વિખ્યાત ટ્રાન્સપ્લાન્ટ સર્જન-ડૉ. ભાર્ગવ મિસ્ત્રી & મોહન ગાંધી મહાકાવ્યના રચયિતા-કવિ ડાહ્યાભાઈ પટેલ દિનેશ' ?િ અર્થશાસ્ત્રી પ્રો. આર. કે. અમીન * એશિયાના સૌ પ્રથમ અંધ મહિલા સરપંચ-સુધાબહેન પટેલ “માધવનિદાન'ના હોશીલા અનુવાદક તથા પ્રચારક-ત્રિકમભાઈ જીકાદરા જ અમે. સૈન્યના ગૌરવશીલ ગુજરાતી-પ્રશાંત શાહ છ કથાકાર ભરતભાઈ શાસ્ત્રીજી (અમેરિકા) જ અમેરિકામાંથી ફોડ એક્ઝામિનરની ડિગ્રી મેળવનાર એક માત્ર ભારતીય-નિરવ તારકસ જ બિલ ક્િલન્ટનની આત્મકથાના વિશ્વવિક્રમી વેચાણની અંગેની પાર્શ્વભૂમિકામાં સોની મહેતા.... અંગેની માહિતી વાચકોને ગમશે. – સંપાદક યશપતાકા ફરકાવનારા આ ગુજરાતીઓ! ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ ઉધોગપતિ પદ્મભૂષણ અઝીમ પ્રેમજી ‘વિપ્રો' વાળા અઝીમ પ્રેમજી તો વિશ્વભરમાં નામાંકિત ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પ્રજાસત્તાક દિન-૨૦૦૫ ના રોજ માન. રાષ્ટ્રપતિના હસ્તે “પદ્મભૂષણ'નો ઈલ્કાબ પ્રાપ્ત કરનાર અઝીમ પ્રેમજી કચ્છના આગાખાન પંથના ખોજા પરિવારમાંથી આવે છે. તેમના પિતાશ્રી મોહમ્મદ હાશમ પ્રેમજી રંગુન (બર્મા) માં જઈ ખૂબ કમાયા પણ દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જાપાને ત્યાં હુમલો કર્યો ત્યારે કુટુંબ સાથે સ્થળાંતર કરવું પડ્યું. મહમ્મદઅલી ઝીણાએ તેમને પાકિસ્તાનમાં લઈ જઈને ‘બે પાંદડે' કરવાની અને છેવટે ત્યાંના નાણાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પણ હાશમભાઈ પલળ્યા નહીં. આ સમયે વેજીટેબલ ઘી- ડાલડા' લીવર બ્રધર્સ કંપનીએ બજારમાં મૂક્યું. તે સામે મોહમ્મદ હાશમ પ્રેમજીએ મહારાષ્ટ્રના અમલનેર ગામે મગફળીમાંથી ઉમદા વનસ્પતિ ઘી બનાવવા માંડ્યું જે મુંબઈમહારાષ્ટ્રમાં ચપોચપ ઉપડવા માંડ્યું. ૧૯૪૫માં “વિપ્રો’ Jain Education Intemational Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ (લિમિ.)ની સ્થાપના અમલનેરમાં થઈ (અઝીમભાઈએ અહીં ૧૯૭૦ થી વન. ઘીનો દોર સંભાળેલો). હાશમભાઈને ચાર પુત્રો. તેમાં અઝીઝભાઈનો ક્રમ બીજો આવે. પોતે જ્યારે સ્ટેનફર્ડ યુનિ. માં ભણવા ગયા. માંડ એક વર્ષ પૂરું થયું હશે ત્યાં ૧૯૬૬માં પિતાજીનું અવસાન થયું. અભ્યાસ પડતો મૂકીને અઝીમ પ્રેમજી સ્વદેશ આવ્યા. માતા ગુલબાનુએ વૈધવ્યની વેદના વચ્ચે હિંમત દાખવી ‘વિપ્રો' ના માલિક ચેરમેન બનીને ધંધાનો દોર સંભાળી લીધો. પોતાનાં ઘરેણાં વેચીને પણ પતિનું દેવું વાળી આપ્યું. અઝીમ પ્રેમજીને સાબુ ને વેજિટેબલ ઘી જેવા ધંધામાં દમ લાગ્યો નહીં! તેમણે આશ્ચર્યકારક પગલું ભર્યું–‘વિપ્રો’ કંપનીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી'નો વિભાગ ખોલ્યો ને જોતજોતામાં અબજો રૂપિયાની સંપત્તિના માલિક થયા-આજે તેઓ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે ! અને અમેરિકાના ઉદ્યોગને હંફાવી રહ્યા છે પરંતુ અઝીમભાઈને માત્ર લક્ષ્મી કમાવવામાં જ રસ છે એમ નથી! શિક્ષણ-કેળવણી અને ભારતના યુવાનો વિશે તેમને ઊંડી ચિંતા છે. તેમણે પંચાવન વર્ષની ઉંમરે ઇલે. એન્જિનિયરના ગ્રેજ્યુએટની પદવી મેળવી જે તેમનો વિદ્યાપ્રેમ સૂચવે છે; શિક્ષણના હેતુ માટે રૂ. ૨૦૦ કરોડ આપીને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સ્થાપી પ્રતિવર્ષ ૫૦ લાખ ડોલરનું ભંડોળ આ ફાઉ.માં ઉમેરે છે. ગરીબ બાળકોને અકાળે શાળા છોડવી પડે છે તેનું તેમને દુઃખ છે તેથી કર્ણાટકમાં છ થી અગિયાર વર્ષના બાળકો માટે અઢારસો કરતાંય વધુ શાળાઓમાં ‘લર્નિગ ગેરંટી પ્રોગ્રામ' શરૂ કર્યો છે. અધૂરા અભ્યાસે ૨૧મા વર્ષે પિતાના ધંધામાં પ્રવેશનાર અઝીમભાઈએ સોફ્ટવેરનું સામ્રાજ્ય બેંગ્લોર પાસે સરજાપુરમાં ‘વિપ્રો’ કંપનીરૂપે સ્થાપ્યું છે. અમેરિકાની દૃષ્ટિએ ‘ટેક. કિંગ' ગણાતા શ્રી પ્રેમજી બેંગ્લોરમાં પરોઢિયે જાગી જઈને પ્રાતઃ કર્મ પતાવીને પોતાના ધંધાને લગતા કામમાં ગુંથાઈ જાય છે. ૨૩,000 કર્મચારીઓના વડાની સાદાઈ, પ્રામાણિકતા, નાણાંકીય શિસ્ત અને કામ લેવાની ઢબ ઊડીને આંખે વળગે તેવી છે. તેમની કંપનીમાં એક હજાર કન્સલ્ટન્ટો છે. પત્ની યાસ્મિન અને પુત્રો રશીદ અને તારીકને કરકસરના સંસ્કાર આપ્યા છે. નવ વર્ષ પહેલાં લીધેલી ફોર્ડ એસ્કોર્ટ ગાડીનો જ ઉપયોગ કરતા અથવા ઉતારૂ પ્લેનમાં મુસાફરી કરતા આ ઉદ્યોગપતિ પોતાના ખાનગી જેટ વિમાનનો આગ્રહ રાખતા નથી જો કે ‘વિપ્રો ઓફિસનું સંકુલ અતિ પથપ્રદર્શક અદ્યતન છે. આ કંપનીનું વેચાણ–૨૦૦૪માં ૧.૨ અબજ ડોલરનું હતું. વિપ્રોના ૮૩ % અથવા ૧૦ અબજની ડોલરની માલિકીના શેરોના તેઓ માલિક છે, વિપ્રોના વડા તરીકે વર્ષે ૩.૬૦ લાખ ડોલરનો પગાર મેળવે છે. ધંધાના વ્યવસ્થાપન, સાદગી, શિક્ષણપ્રેમ માટે આ ગુજરાતી વિશ્વભરમાં પંકાય છે. દૃષ્ટિશીલ અને મૂલ્યનિષ્ઠ લોકસેવક શ્રી દિનેશભાઈ શાહ ‘ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ-રાજકોટ' તરફથી શ્રી વજુભાઈ શાહ પુણ્યસ્મૃતિ પારિતોષિક-૨00૫ પ્રાપ્ત કરનાર, મૂલ્યનિષ્ઠ લોકસેવક અને સ્વચ્છ પ્રતિભા ધરાવનારા જાહેરજીવનના અગ્રણી શ્રી દિનેશ શાહનો જન્મ જંબુસર (જિ. ભરૂચ) માં તા. ૧ ડિસે. ૧૯૩૮માં સમાજસેવક એડવોકેટ અને સ્વાતંત્ર્ય સૈનિક, પછીથી ગુજરાતના સંસદીય સચિવ, ‘વિશ્વગુર્જરી'ના સ્થાપક શ્રી વિનોદચંદ્ર સી. શાહને ત્યાં. માતાનું નામ તારાબહેન. શ્રી દિનેશભાઈએ માધ્ય. શિક્ષણ જંબુસરમાં લીધું. ૧૯૫૫માં ૭૮ % સાથે મેટ્રિક થયા. ૧૯૫૫ થી ૬૨ સુધી મુંબઈ રહ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૬૨માં એમ.એ. થયા અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૬૧માં એલએલ. બી. થયા, હિંદુ કાયદામાં નારાયણ ચંદાવરકર સ્કોલર અને મુસ્લિમ લૉમાં આર્નોલ્ડ સ્કોલર રહ્યા, કોલેજકાળથી જ કલાસાહિત્ય-વાંચન-લેખનની રૂચિ જાગી જે વધુ પાંગરી. પછી અમદાવાદની એક કોલેજમાં અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના અધ્યાપક તરીકે અને ગુજ. હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય આરંભ્યો. કૉલેજકાળથી યુવાપ્રવૃત્તિમાં ઓતપ્રોત એવા શ્રી દિનેશભાઈ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ (૧૯૬૭-૭૫), ગુ. પ્ર. કોંગ્રેસ સમિતિ (સંસ્થા) ના મહામંત્રી (૧૯૭૨-'૩૫), ગુ. પ્ર. કોં.ના પ્રમુખ (૧૯૭૫-૭૭) બન્યા. કાર્યદક્ષ અને સફળ સંગઠક સાબિત થયા. ૧૯૭૫માં ભારતમાં જે રીતે “કટોકટી’ જાહેર થઈ, લોકશાહી અધિકારો પર તરાપ પડી તે સામે વિરોધ દર્શાવતાં તો ‘મિસા” હેઠળ છ માસની અટકાયત ભોગવી. લોકશાહીનો પુનઃ સૂર્યોદય થયો ત્યારે ૧૯૭૭માં માણસા (ઉ.ગુ.)માંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા. બાબુભાઈ પટેલના પ્રધાનમંડળમાં દિનેશભાઈ નાણાં અને આયોજનમંત્રી તરીકે લેવાયા. ૧૯૭૯માં તેમણે કરેલી આગવી પહેલથી “ગુજરાતના વિકેન્દ્રિત આયોજનના જનક' અને કુશળ, પારદર્શક વહીવટકાર તરીકે પંકાયા. Jain Education Intemational Page #647 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૩૧ જનતા પક્ષના ૧૯૭૭થી '૮૪ સુધી અને ૧૯૮૪થી ઉત્તર ગુજરાતના આદિવાસી લોકસાહિત્યને '૯૪ સુધી કોંગ્રેસ (આઈ)ના સભ્ય રહ્યા. ૧૯૯૪માં અજવાળનાર– ભેખધારી સંશોધક જાહેરજીવનની શુદ્ધતાના પ્રયોગરૂપે “રાષ્ટ્રીય સુરાજ્ય પક્ષની ડો. ભગવાનદાસ પટેલ સ્થાપના કરેલી. પછીથી પક્ષને સંકેલી પોતે ફારેગ થયા. દિનેશભાઈની સંવેદનશીલતા, વૈચારિક સમૃદ્ધિ, વિશાળવાંચન ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકસાહિત્યના અને બૌદ્ધિકતા તેમને બીજા રાજકારણીઓ કરતાં માનભેર સંશોધનનો મોટો ફાલ ગોકુળદાસ રાયચુરા, મેઘાણી, મનુભાઈ અલગ તારવી આપે છે. જોધાણી, પુષ્કર ચંદરવાકર, જોરાવરસિંહ જાદવ અને બીજા દિનેશભાઈની લેખનપ્રવૃત્તિનો પણ નિર્દેશ થવો જરૂરી છે. સંશોધકો-સંપાદકોની જહેમતથી ઉતર્યો; કચ્છમાં પણ દુલેરાય રાજકીય ક્ષેત્રે કોંગ્રેસપત્રિકા' (૧૯૬૫-૭૫), સાહિત્યક્ષેત્રે કારાણી જેવા સંશોધકો થયા પણ ઉત્તર ગુજરાતમાં-સવિશેષ તો ‘પ્રજ્ઞા” (માસિક, ૧૯૬૦-૬૧), ‘નર્મદા' (પા.–૧૯૮૨), આદિવાસી લોકસાહિત્યને અજવાળવામાં તથા તેને પ્રતિષ્ઠા નીતિ-વિષયક સામયિક-‘વિકાસ ભારતી' (૧૯૮૭-'૯૪) માં અપાવવામાં તેમ જ તેના વિકાસની યોજનામાં માતબર પ્રદાન તેમની કલમનો કસબ, તંત્રીની માવજતનો ખ્યાલ મળી રહે છે. કરનાર ડૉ. ભગવાનદાસ પટેલનું પ્રદાન એવું નોંધપાત્ર રહ્યું છે ‘આકાશગીત' (૧૯૮૪), “ધરાગીત' (૧૯૮૫), “ક્ષિતિજ' કે જાણે અત્યાર સુધી રહેલી ખોટનો બદલો એક સામટો (૧૯૮૬) જેવા કાવ્યસંગ્રહ ઉપરાંત નવલિકા-નાટિકા-મુલાકાતો ભરપાઈ કરી આપવાનો ન હોય? જેવા સંગ્રહો તેમનામાં રહેલી સંવેદનશીલ સાહિત્યકારની | ગુજરાતી લેખક-લોકસાહિત્યકાર, સ્વભાવે વિનમ્ર અને ઓળખ આપે છે. સંશોધનના ભેખધારી ડૉ. ભગવાનદાસ પટેલ એમ.એ., હિમાલયમાં પરિભ્રમણ ઉપરાંત અમે.-ઇંગ્લેન્ડ-જર્મની- પીએચ.ડી.નો જન્મ તા. ૧૯-૧૧-૧૯૪૭ના રોજ સાબરકાંઠાના ફાંસ અને યુરોપના અન્ય દેશોમાં તેઓ જઈ આવ્યા છે અને જામળા મુકામે થયો હતો. શિક્ષણ મેળવ્યા પછી ગુજરાતના તે વખતે પણ રચનાત્મક કાર્યો, ગાંધીવિચાર અને વિશ્વગુર્જરીની ઉત્તર સીમાડે આવેલ ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠામાં જ એક ભાવનાને વાચા આપવાનું, વાહક બનવાનું ઉમદા કાર્ય કર્યું છે. હાયર સેકન્ડરી શાળામાં શિક્ષકનો ઉમદા વ્યવસાય સ્વીકાર્યો. વેસ્ટ વર્જિનિયા (અમે.)ના વહીલિંગ નગરના મેયર દ્વારા તેમનું તેઓ ‘દર્પણ એકેડેમી' જેવી નામાંકિત સંસ્થાના ‘ઝોનલ સન્માન થયેલું ત્યારે ‘નગરની ચાવી’ દિનેશભાઈને અર્પણ ડાયરેક્ટર પણ રહ્યા છે અને ૧૯૯૭ માં ડાહ્યાભાઈ વાઢ, થયેલી. સુભાષ ઇસાઈ, ચામુલાલ રાઠવા, સુભાષ પાવરી, ડૉ. રવિકાંત યુવકોના ઘડતર તથા રચનાત્મક કાર્યો માટે તેમણે જોષી અને ડૉ. અજય દાંડેકર વગેરે સાથે મળી આદિવાસી ‘વિકાસભારતી', યુવા વિકાસ ટ્રસ્ટ (આદ્યસ્થાપક), ગ્રામવિકાસ ચેતનાનું સામયિક “ઢોલ', ભાષા સંશોધન-પ્રકાશન કેંદ્ર, ટ્રસ્ટ-જંબુસર, નિરક્ષરતા નિવારણ ટ્રસ્ટ જેવી વિવિધ સંસ્થાઓ વડોદરાના ઉપક્રમે પ્રકાશિત કરવાના વિચાર બીજ આપી સ્થાપી છે. ૧૯૯૮થી ‘વિશ્વગુર્જરી'ના તેઓ પ્રમુખ છે. આમ પ્રોત્સાહન આપનારાઓમાં એક રહ્યા છે. લોકસાહિત્યમાં પિતા અને પુત્રે આ સંસ્થા દ્વારા ગુજરાતની તેજસ્વિતા પ્રગટ ગણનાપાત્ર પ્રદાનને કારણે ગુજરાત સાહિત્ય અકાદમીનો કરવાનું સુંદર જીવનકાર્ય કર્યું છે. તેઓ એક યા બીજા તબક્કે પુરસ્કાર તેમને મળેલો છે. દિલ્હી, સાહિત્ય અકાદમીએ ૧૯૯૮ સોમનાથ ટ્રસ્ટ, સરદાર સ્મૃતિ ટ્રસ્ટ, ગ્રામભારતી, સેવાસદન થી એક નવી પ્રવૃત્તિ શરૂ કરી. લોકસાહિત્ય કે આદિવાસી ટ્રસ્ટ, ગુજરાત સંકટ નિવારણ ટ્રસ્ટ, શ્રી ઠાકોરભાઈ દેસાઈ સાહિત્ય અને એ પ્રકારના વિલાતા જતા સાહિત્યનું ક્ષેત્રકાર્ય સ્મારક ટ્રસ્ટ, જનતા કેળવણી મંડળ-જંબુસરમાં જોડાયેલા કરનાર સંશોધક-સંપાદકને ‘ભાષા-સન્માન' અર્પણ કરવાનો રહીને વિશ્વાસપાત્રતા અને કુશળતાનો પરિચય આપતા રહ્યા છે. નિર્ણય લીધો અને તે માટે આદિવાસી લોકસાહિત્ય, લોકવિદ્યાના ‘શ્રી કૃષ્ણ નિજધામ-પ્રસ્થાન તીર્થ વિકાસ'ની ઉદ્ઘોષણા પણ મર્મજ્ઞ, લોકશાસ્ત્રના જાણકાર લેખક ડૉ. ભગવાનદાસ પટેલને તેમણે જ કરેલી! તો આ છે દૃષ્ટિશીલ દિનેશભાઈનો આછેરો ‘ભાષા સમ્માન' (૧૯૯૮) અપાયું. ગુજરાત સાહિત્ય પરિષદના પરિચય. વડોદરા અધિવેશનમાં તેઓ વિવેચન-સંશોધન વિભાગના પ્રમુખપદે રહી ચુક્યા છે. Jain Education Intemational Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ પથપ્રદર્શક તેમના લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનાં કેટલાંક પ્રકાશનો હતો. ગુલબર્ગા (કર્ણાટક)ની એમ.આર. મેડિકલ કોલેજમાંથી આ પ્રમાણે છે. એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરીને મુંબઈ-અમદાવાદની (૧) લીલા મોરીઆ-૧૯૮૩ (૨) ફૂલરાની લાડી હોસ્પિટલોમાં સેવાઓ આપ્યા બાદ ઉચ્ચ શિક્ષણની અભિલાષા ૧૯૮૩ (૩) અરવલ્લી પહાડની આસ્થા-૧૯૮૪ (૪) ડુંગરી સંતોષવા ૧૯૮૬ના સમયગાળામાં ઈંગ્લેન્ડ ગયા, ભીલોના દેવિયા વેળાના અલા-૧૯૮૭ (૫) અરવલ્લી લોકની પીએલએબીની પરીક્ષા પસાર કરી, ૧૯૯૦માં આયર્લેન્ડની વહી વાતો-૧૯૯૨ (૬) ડુંગરી ભીલ આદિવાસીઓ-૧૯૯૨ એફ.આર.સી.ની પરીક્ષા પાસ કરી. ઇંગ્લેન્ડમાં છ વર્ષમાં (૭) ભીલ લોકમહાકાવ્ય : રાઠોર વાર્તા–૧૯૯૨ (૮) ખેડબ્રહ્મા જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, ટેલિસ્કોપિક રોબોટ સર્જરી તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ-૧૯૯૨ (૯) તોળી રાણીની તથા ઇ.એન.ટી.ના નિષ્ણાત બની ૧૯૯૩માં અમેરિકા ગયા વાર્તા–૧૯૯૩ (૧૦) ડુંગરી ભીલોનો ગુજરાનો અરેલો અને ત્યાંની સેંટ લુઈસ હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ ડિવિઝનમાં કિડની, લીવર, પેન્ક્રિયાઝ વગેરેની સર્જરીનો અનુભવ મેળવ્યો. ૧૯૯૩ (૧૧) ભીલ લોકોત્સવ ગોર-૧૯૯૪ (૧૨) ખુંટનો ૧૯૯૪-૯૫માં સર્જિકલ ક્રિટિકલ કેરમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે રાજવી : દેવોલ ગુજરાં-૧૯૯૪ (૧૩) ભીલ લોકાખ્યાન : રામ-સીતામાની વાર્તા-૧૯૯૫ (૧૪) ભીલોનું ભારથ–૧૯૯૭ કામ કર્યું. ૧૯૯૮માં સેઈન્ટ લુઈસ યુનિ.માં એબડોમિનલ ટ્રા. (૧૫) ભીલ લોકાખ્યાન : સતિયો ખાટુ અને હેલો હુરો-૧૯૯૬ સર્જરીમાં ફેલોશીપ પૂર્ણ કરી ત્યાં રેસિ. સર્જન તરીકે નિમાયા. (૧૬) ભીલોનાં હોળી ગીતો-૧૯૯૯ (૧૭) આદિવાસી સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સમાં સર્જરીના કિલનિકલ ઓળખ-૧૯૯૯ (૧૮) ભીલ ગીત વાર્તા : ઢોલા મારૂણી આસિસ્ટન્ટ તરીકે જોડાયા. ૨૦૦૦ (૧૯) હપિયાદે હોખલી-૨૦૦૨ (૨૦) ભીલ વર્તમાનમાં નોર્થ ડાકોટાની મેરિટ કેર હોસ્પિટલમાં ઉચ્ચ કથાગીત : હોનોલ હોટી (૨૧) ભીલ ભજનવાત : હાલદે હોદ્દો ભોગવી રહેલા ડૉ. ભાર્ગવ મિસ્ત્રી ગુજરાત-ભારતને હોલંગી અને નાગજી દલજી-૨૦૦૨..... અમેરિકામાં ઉજાળી રહ્યા છે. આ ડૉ. ભગવાનદાસ પટેલનું સરનામું : મોહન ગાંધી મહાકાવ્ય'ના રચયિતા ગાયત્રી મંદિર પાસે, ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા કવિ ડાહ્યાભાઈ પટેલ દિનેશ' અમેરિકાના વિખ્યાત ટ્રાન્સપ્લાન્ટ સર્જન અર્વાચીન ગુજરાતીમાં મહાકાવ્ય અને તે પણ વિશ્વવંદ્ય ડો. ભાર્ગવ મિસ્ત્રી મહાત્મા ગાંધીજી વિશે “મોહન ગાંધી મહાકાવ્ય' ૧૧ (ભાગ) ગ્રંથોમાં છંદોબદ્ધ રીતે અને દોઢ લાખથી વધુ પંક્તિઓમાં રચીને કિડની, પેન્ક્રિયાઝ તથા લીવર જેવા નાજુક અને અતિ સાહિત્યને અનુપમ ભેટ આપનાર કવિ એટલે ડાહ્યાભાઈ પટેલ, મહત્ત્વના અંગોની ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ક્ષેત્રે અસાધારણ તખલ્લુસ છે “દિનેશ'. સફળતા મેળવવા બદલ અમેરિકાના નેશનલ રજિસ્ટરની “હુ’ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવના ડાહ્યાભાઈ ઝ હુ” બુકમાં અમેરિકાના સૌથી વધુ સફળ ૧00 અગ્રણી ૧૯૩૬ માં મેટ્રિક પાસ થયા, વકીલાતના અભ્યાસ માટે લંડન ડૉકટરોની યાદીમાં જેમનું નામ પ્રસિદ્ધ થયું છે એવા એક ગયા ત્યારથી સાહિત્ય સાધના શરૂ થઈ તે આજ દિન સુધી. છે રાજપારડી, જિ. ભરૂચના વતની ડૉ. ભાર્ગવ મગનલાલ ગાંધીજીને સત્યના ઈશ્વર એટલે કે “સત્યેશ્વર' સમજીને આરાધી મિસ્ત્રી કે જેઓ અમેરિકામાં આવેલા નોર્થ ડાકોટા, ફાર્ગોની રહેલા ડાહ્યાભાઈ ઇ.સ. ૧૯૩૮ થી યુગાન્ડા (આફ્રિકા)માં વિખ્યાત મેરિટ કેર હોસ્પિટલના ડાયરેકટર, વિભાગીય વડા તથા વસ્યા અને પછી ત્યાંની સંસદમાં સભ્ય બન્યા પછી બ્રિટનમાં ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકેના પદે નિયુક્ત થનાર પ્રથમ વસ્યા કેમકે તે વખતના યુગાન્ડાના પ્રમુખ ઇદી અમીનનો કોપ ભારતીય છે! એશિયનવાસીઓ પર ઉતરી પડ્યો તેથી એશિયાવાસીઓને ડૉ. ભાર્ગવ મિસ્ત્રીના પિતાશ્રી મગનલાલભાઈ મિસ્ત્રી બચાવવા, થાળે પાડવા અને સ્થળાંતરમાં મદદરૂપ થવા તેમણે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી રાજપારડીના પછાત–આદિવાસી યુગાન્ડા ઈવેક્યુઈઝ એસો.'ની સ્થાપના કરવા ઉપરાંત ઇદી વિસ્તારમાં સેવાભાવી ડૉકટર તરીકે જાણીતા છે. આ પરિવારના અમીનની ઘાતકી વર્તણુંક સામે ગાંધી ચિંધ્યા રાહે વિરોધ કર્યો તેજસ્વી સંતાન ડૉ. ભાર્ગવનો જન્મ ૯-૧૨-૧૯૬૨ના રોજ થયો સાથે સાથે પોતાની શ્રદ્ધાના કેન્દ્રસમા ગાંધીજી પર કલમ Jain Education Intemational Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. ૬૩૩ ચલાવવાનું ચાલુ રાખ્યું.....અને તેમાંથી સર્જાયું “મોહન ગાંધી મુંબઈ યુનિવર્સિટીમાં બીજા ક્રમે રહ્યા ત્યાર પછી મુંબઈની સ્કૂલ મહાકાવ્ય', તેના ૧૧ ગ્રંથોના નામ આ પ્રમાણે છે.....(૧) ઉદય ઓફ ઈકોનોમિકસમાંથી એમ.એ. માં “સમગ્ર અર્થશાસ્ત્ર' વિષયમાં પર્વ (૨) પ્રભાત પર્વ (૩) વસંત પર્વ (૪) મંગલ પર્વ (૫) મુંબઈ યુનિ.માં પુનઃ બીજા ક્રમે આવ્યા પરંતુ શિક્ષણ બાબતે વિગ્રહ પર્વ (૬) વિજય પર્વ (૭) જાગૃતિ પર્વ.અને એ રીતે આટલેથી સંતોષ ન પામતા તેઓ ઈગ્લેંડની જગવિખ્યાત “લંડન સંઘર્ષ, દાંડીકૂચ, મહાભિનિષ્ક્રમણ પર્વ, સત્યેશ્વરની યુરોપયાત્રા સ્કૂલ ઓફ ઇકોનોમિકસ'માંથી બી.એસસી. અને એમ.એસસી. પર્વ અને (૧૧) અસ્પૃશ્યતા નિવારણપર્વ રચ્યાં..... આ છેલ્લા થયા બાદ સ્વદેશ આવ્યા અને ૧૯૫૪થી ૧૯૫૯ સુધી ભાગનું વિમોચન તા. ૩૦-૧-૨૦૦૫ના રોજ વડોદરા મુકામે વલ્લભવિદ્યાનગર (સરદાર પટેલ યુનિ.)ની બી. જે. કોમર્સ થયું. દોઢ લાખ પંક્તિમાં, નવે નવ રસ સાથે રચાયેલા વિરાટ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે રહ્યા એ સમયગાળામાં દિલ્હી કાવ્ય લેખનમાં વિવિધ પ્રકારના અક્ષરમેળ અને માત્રામેળ છંદો ખાતેની વિખ્યાત સંસ્થા “નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ એટલી વિપુલ માત્રામાં તેમણે પ્રયોજ્યા છે કે અન્ય કોઈ ઇકોનોમિક્સ રિસર્ચમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે સેવા આપ્યા ગુજરાતી કવિએ તેમના જેટલા છંદો રચ્યા નથી! આ ઉપરાંત બાદ સરદાર પટેલ યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા અમુક જગ્યાએ વ્રજભાષાની અને જનપદી પદાવલિનો પણ ત્યારે તે યુનિ. માટે આરંભનો ગાળો હતો જે મુશ્કેલીરૂપ હતો ઉપયોગ કરનાર પ્રાસાદિક કવિ ડાહ્યાભાઈએ ગાંધીજીના જીવનને ત્યારે તેને આર્થિક સદ્ધરતા બક્ષવાના પ્રયત્નોમાં પ્રો. અમીન કેન્દ્રમાં રાખીને મોહનભક્તિ પદાવલિ, સત્યેશ્વર સ્તવન સાહેબ સક્રિય રહ્યા હતા. સ્તોત્રાવલિ, સત્યાગ્રહી સંતચાલીસા અને સત્યેશ્વર વચનામૃતો પ્રો. અમીન મુક્ત આર્થિક નીતિની વિચારધારામાં માનતા જેવાં પુસ્તકો રચ્યાં છે. આમ, ડાહ્યાભાઈ પટેલની કિર્તી બેરિસ્ટર હતા એટલે ચક્રવર્તી રાજગોપાલાચારીજીએ સ્થાપેલા (પૂ. કરતાં શબ્દસ્વામી કવિ તરીકે વધુ છે. તેમને ૧૯૯૮ માં ભાઈકાકા અને કનૈયાલાલ મુનશી પણ સાથીદારો તરીકે હતા વિશ્વગુર્જરી એવોર્ડ એનાયત થયો ત્યારે ગાંધી મહાકાવ્યના તેવા) ‘સ્વતંત્ર પક્ષ' માં જોડાવા ૧૯૬૬ માં શૈક્ષણિક ક્ષેત્ર છોડ્યું. ગ્રંથોથી પ્રભાવિત થઈને ગુજરાતના તે વખતના ગવર્નર માન.શ્રી બીજા વર્ષે ધંધુકા મતવિસ્તારમાંથી સંસદસભ્ય તરીકે ચુંટાઈ આર. કે. ત્રિવેદી તેમને ભેટી પડેલા. આવ્યા. ૧૯૭૭માં જનતાપક્ષના ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગરની કવિ શ્રી ડાહ્યાભાઈએ યુગાન્ડા અને વડોદરામાં સત્યેશ્વર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યારપછી લોકદળપક્ષના મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ઇંગ્લેન્ડમાં મ. ગાં. ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરના જનરલ સેક્રેટરી અને પક્ષના સંસદીય બોર્ડના સ્થાપના કરેલી છે. ૮૪ વર્ષે પણ સર્જનકાળમાં રત એવા સભ્ય બન્યા. તેમણે ધાર્યું હોત તો વડાપ્રધાન ચરણસિંહની શબ્દસ્વામીને શતશત વંદન! સરકારમાં પ્રધાનપદ મેળવી શકત પરંતુ મૂલ્યનિષ્ઠા સાચવવા અર્થશાસ્ત્રી પ્રો. આર. કે. અમીન તેઓ રાજકીય સોદાબાજીથી દૂર રહ્યા! તેમણે જીવનના અંત સુધી લેખનપ્રવૃત્તિ ચાલુ રાખી હતી. તા. ૨૪-૬-૧૯૨૩ ના રોજ બાવળા (જિ. અમદાવાદ) અર્થશાસ્ત્ર વિષયક ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલા લેખો અને માં જન્મેલા અને હમણાં જ તા. ૧-૧૨-૨૦૦૪ ના રોજ પુસ્તકોથી આ વિષયની મૂલ્યવાન સામગ્રીનો તેમણે ઉમેરો કર્યો અવસાન પામેલા પ્રો. આર. કે. અમીન ગુજરાત જાણીતા અધ્યાપક, આગેવાન અર્થશાસ્ત્રી અને વિચારક તથા એક વખતના (નોંધ : આ લખાણ માટે વિશ્લેષણ” ના ઓકટોસંસદસભ્ય હતા. મુક્ત આર્થિક નીતિની વિચારધારાના પ્રસાર, ડિસેમ્બર-૨૦૦૪ના અંકમાંથી પ્રો. મહેશ પી. ભટ્ટ દ્વારા તંદુરસ્ત રાજકારણ અને સ્વાતંત્ર્ય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન રહ્યું હતું. લખાયેલ “શ્રદ્ધાંજલિ' લેખનો સાભાર ઉપયોગ કર્યો છે.) મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી ૧૯૪૨ ની ‘હિંદ છોડો’ ની લડતમાં, આખરી આઝાદી જંગમાં તેમણે ઝૂકાવેલું, અંગ્રેજ એશિયાના સૌ પ્રથમ અંધ મહિલા સરપંચ સરકાર વિરુદ્ધ નવ માસ સુધી ભૂગર્ભ ચળવળ ચલાવેલી. આ સુધાબહેન પટેલની યશગાથા અર્થશાસ્ત્રીએ “ભભૂકતી વાળા’ નવલકથા પણ લખી છે. આણંદ જિલ્લાના ચાંગા ગામના ભૂતપૂર્વ સરપંચ અને. પ્રો. આર. કે. અમીનની શૈક્ષણિક કારકિર્દી તેજવી રહી, શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સુધાબહેન પટેલ એશિયાની સૌ એલ. ડી. આર્ટસ કૉલેજમાં અર્થશાસ્ત્ર (બી. એ. ઑનર્સ) માં પ્રથમ અંધ મહિલા સરપંચ છે પરંતુ તેમની પ્રસિદ્ધિનું કારણ Jain Education Intemational For Private & Personal use only Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શારીરિક ક્ષતિ નહીં પણ કાર્યદક્ષતા અને સેવાભાવના છે. ખેડૂત પિતાને ત્યાં સુધાબહેન આંખોના અંધકાર સાથે જમ્યા એ તો ઠીક પરંતુ તેમની રાધા નામની બહેન પણ અંધ છે છતાં પરિવારજનોએ સતત પ્રોત્સાહન આપ્યું તેથી બંને બહેનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સુધાબહેને તો ગ્રેજ્યુએટ થઈને બી.એ.ની પદવી પણ મેળવી છે, ચાંગામાં એકવીસ વર્ષની ઉંમરે આ અંધમહિલા સરપંચ બની અને ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીના પાંચ વર્ષમાં ગામની સિકલ બદલી નાખી! વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમણે ગ્રામજનોએ અપાવ્યો, કૌશલ્યતાથી અધિકારીઓનો સહકાર મેળવ્યો. અંધ, વિકલાંગ, મંદબુદ્ધિના બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત એવા સુધાબહેન સરકારી અને બિનસરકારી સંસ્થાઓની યોજનાના લાભો પોતાના ગામને અપાવવામાં કાર્યરત રહ્યા છે જેથી તેમને દેશ-વિદેશના છ જેટલા એવો મળ્યા છે, જેમ કે (૧) ૧૯૯૬માં ઇન્દોર ખાતે ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સન ઓફ ધ ઇન્ડિયા (૨) ૧૯૯૭માં હોનોલુલુઅમેરિકામાં ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સન ઑફ ધ ઇન્ડિયા (૩) ૧૯૯૯માં આઉટ સ્ટેન્ડિંગ વુમન પંચાયત લીડર ઑફ ઇન્ડિયા એવો દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતના હસ્તે મળ્યો. (૪) ૨૦૦૩માં વર્લ્ડ હ્યુમન રાઈટ પ્રમોશન એવો (૫) ૨00૪માં ‘આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ફોર ટિચિંગ એન્ડ સોશ્યલ વર્ક બદલ ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી મંગળભાઈ પટેલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો હતો....જે અહીં યાદ કરી શકાય. | ‘વિઝન' ફિલ્મ કંપનીએ સુધાબહેન પટેલના કાર્યો પર દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી છે. મુંબઈના પ્રફુલ્લભાઈ પટેલે સુધાબહેનના જીવન પર લખેલી વાર્તાના આધારે ફિલ્મ નિર્માતા જયંતભાઈ ધ વ્હાઈટ લેન્ડ' નામની ફિલ્મ બનાવવાના છે. ગુજરાતી ટચવાળી આ ફિચર ફિલ્મની મુખ્ય નાયિકા “લગાન'થી જાણીતી બનેલી ગ્રેસી સિંહ છે. આમ ચાંગાની અંધ મહિલા શિક્ષિકા અને પૂર્વ-સરપંચ પર ફિલ્મ બનશે જે અન્યને માટે તો પ્રેરણારૂપ અજવાળું પાથરશે જ! પથપ્રદર્શક “માધવ નિદાન'ના હોશીલા અનુવાદક તથા પ્રચારક - ત્રિકમભાઈ જીકાદરા આયુર્વેદની ચરકસંહિતા, સુશ્રુત સંહિતા, માધવ નિદાનમાં અનુક્રમે ઉપચારવિધિ, વાઢકાપવિધિ અને રોગનિદાન વિધિ વર્ણવેલી છે પરંતુ તે સંસ્કૃતમાં છે તેથી સંસ્કૃત નહીં જાણતા અને અભણ લોકોને સમજવામાં મુશ્કેલી પડે છે. વળી કેટલાક નાનાં ગામડાંઓમાં જવાનું આધુનિક ડૉક્ટરો ટાળતા હોય છે તેવા સંજોગોમાં સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે વણોદના ખેડૂત ત્રિકમભાઈ માધાભાઈ જીકાદરાએ આયુર્વેદના પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ‘માધવનિદાન’નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. ત્રિકમભાઈનો અભ્યાસ માત્ર સાત ધોરણ સુધીનો છે પણ તેમણે ૧૦ વર્ષની મહેનત લઈને, ૨૯ રાગરાગિણીમાં, સિત્તેર પ્રકરણમાં ‘માધવનિદાન'ની ૧૬૦૦ કડીઓ ગુજરાતીમાં દૂહા જેવી રચી છે જેને નાનું બાળક પણ સમજી શકે અને રોગનિદાનને લગતી સભાનતા કેળવી શકે. અડખેપડખેના જૂની પેઢીના વૃદ્ધ વૈદોએ ગ્રંથો લખવાની પ્રેરણા આપી, ત્યારબાદ આ લખાણની ચકાસણી કરાવવામાં આવી. લખાણને લીલી ઝંડી' સાંપડી! ત્રિકમભાઈએ હજી તેનું પુસ્તકરૂપે પ્રકાશન નથી કર્યું પરંતુ તેઓ આ કડીઓને અડખેપડખેના ગામોમાં નવી પેઢીને રાગ-રાગિણીમાં ગાઈને સરળતાથી આયુર્વેદનો બોધ આપી રહ્યા છે! અમેરિકી સૈન્યના ગૌરવશીલ ગુજરાતી પ્રશાંત એમ. શાહ વડોદરાના વતની શ્રી પ્રશાંતભાઈ મહેન્દ્રભાઈ શાહે સાહસિક અને અનોખી કારકિર્દી ઘડવાના ઉદ્દેશથી ધો. ૧૨ પછી એમ.એસ. યુનિ. માં એકાદ વર્ષનો અભ્યાસ કરીને સને ૨૦૦૧માં અમેરિકામાં ઇલે. એન્જિ.ના પ્રથમ વર્ષમાં જોડાયા પછી ૨૦૦૨માં નૌકા સૈન્યમાં, વિવિધ દેશોના પ્રવાસની તક મેળવી. લાન્સ કોર્પોરલ અને પછી આસિ. વેરહાઉસ ચીફના હોદ્દે પહોંચ્યા છે. અમેરિકી સૈન્યમાં તેમની ફરજ દરમિયાન અફઘાનિસ્તાનમાં શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ તેમની ‘નેવી એન્ડ મરીન કોર્ણ એચિવમેન્ટ એવોર્ડ અને કોમ્બોટ એક્શન રિબન એવોર્ડ એનાયત થયો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યનું યુદ્ધ ઓપરેશન ચાલ્યું ત્યારે પ્રશાંત શાહની પણ પસંદગી થતાં મરીન્સના ૨૦00 સૈનિકો સાથે તે દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન પહોંચ્યા. માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિંદી, પંજાબી અને અંગ્રેજી તો તેઓ જાણે જ છે પરંતુ એટલાન્ટિક સમુદ્રમાં નૌકાદળની પોતાની ફરજ દરમિયાન સમયનો સદુપયોગ Jain Education Intemational Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કરીને તેમણે ૧૭ દિવસમાં ઉર્દૂ ઉપરાંત અફઘાનિસ્તાન પહોંચી માત્ર ૨૧ દિવસમાં પુશ્તો ભાષા શીખ્યા. અફઘાનિસ્તાનની સ્થાનિક પુશ્તો ભાષાની શ્રી પ્રશાંતભાઈની જાણકારીને કારણે અફઘાન લોકોને આનંદ થતો અને તેઓ તેમને આવકાર આવતા કેમકે તેઓ અમેરિકી સૈન્ય અને સ્થાનિક અફઘાન લોકો વચ્ચે સંપર્ક સેતુ બની શક્યા. તેમની આ સિદ્ધિને કારણે અમેરિકી મરીન્સ અને નૌકાદળ એમ બંને દ્વારા વિશેષ સિદ્ધિ માટે બહુમાન કરાયું છે. અફઘાનિસ્તાનમાં સ્થાનિક સેના અને લડાયક સ્વભાવના અફઘાન લોકો વચ્ચે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર પ્રશાંત શાહની સિદ્ધિની નોંધ અમેરિકી સમાચાર માધ્યમો અને અમે. સૈન્યની વેબસાઈટ પર અહેવાલના રૂપમાં તથા અન્ય રીતે વ્યાપકરૂપે લેવાઈ. પુશ્તો ભાષાની જાણકારીને કારણે જ અફ.ના ૧૦૦ જેટલા આતંકવાદીઓ પકડાયા; અમેરિકન મરીન્સમાં ‘સ્મૂથ ટૉકર’ના લાડીલા નામે જાણીતા પ્રશાંત શાહને અમે. અખબારો બર્લિટ્ઝ બુક' (વિશ્વની ભાષાઓનું જ્ઞાનવાળું પુસ્તક) કહે છે! પ્રશાંત શાહના ભગિની બેલાબહેન પોતાના ભાઈને કારકિર્દી આયોજનમાં પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે, માતા નીતાબહેન પોતાના બહાદુર પુત્ર માટે ગૌરવ અનુભવે છે. તેમના પરિવારજનો જેતલપુર રોડ, કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ, વડોદરામાં રહે છે. અમેરિકામાં ભાગવતકથાની સુવાસ ફેલાવનાર ભરતભાઈ શાસ્ત્રી દેશ-વિદેશમાં ભાગવતકથાઓ અને ગીતા પ્રવચનોથી ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોનો પરિચય પમરાટ ફેલાવનાર ભરતભાઈ શાસ્ત્રીએ ૧૮ વર્ષની ઉંમરે તો કથાનો પ્રારંભ કરી દીધેલો ! અમેરિકાના ઓહાયો, એપલવેલી, ઓરેગન, કેલિફોર્નિયા વ.માં તેઓ કથા કરી ચૂકયા છે. નડિયાદના પ્રસિદ્ધ સંત કથાકાર પ.પૂ. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની પ્રેરણા અને આશીર્વાદપ્રાપ્ત ભરતભાઈ શાસ્ત્રીજી હાલમાં રાધાકૃષ્ણમંદિર, લોસ એંજલ્સ-અમેરિકામાં પ્રમુખ શાસ્ત્રીજી તરીકે સેવા આપી રહ્યા છે અને દેવભાષા સંસ્કૃત માટે પણ જાગૃતિ દાખવી રહ્યા છે. ભરતભાઈના ધર્મપત્ની નલિની રાજગોર પણ અમેરિકામાં ગીતાપ્રવચન, યોગ અને સંસ્કૃત ભાષાનો પ્રચારપ્રસાર કરી રહ્યા છે તથા ત્યાં રહેતા ગુજરાતીઓ માટે સંસ્કૃત ૬૩૫ શીખવવા ખાસ વર્ગો ચલાવે છે. ભારતીય સંસ્કૃતિની સુવાસ જાળવી રાખનાર દંપતિ અભિનંદનપાત્ર છે! અમેરિકામાંથી ફ્રોડ એક્ઝામિનરની ડિગ્રી મેળવનાર એક માત્ર ભારતીય : નીરવ અનુપમ તારકસ એસોસિએશન ઑફ સર્ટીફાઈડ ફ્રોડ એક્ઝામિનર્સ નામની અમેરિકન સંસ્થા દ્વારા વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નીરવ અનુપમ તારકસને સર્ટીo ફ્રોડ એક્ઝામિનરની માનદ્ ડિગ્રી એનાયત થઈ છે. ભારતમાં આ પ્રકારની ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ છે. ભારતીય હવાઈદળમાં પાયલોટ તરીકે પસંદગી પામનાર શ્રી નિરવ તારકસ એકમાત્ર સી.એ. છે. બિલ ફ્િલન્ટનની આત્મકથાનું વિશ્વવિક્રમી વેચાણ– પાર્શ્વભૂમિકામાં એક ગુજરાતી : સોની મહેતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનની આત્મકથા `My Life' (માય લાઈફ') છે તે જૂન-૨૦૦૪માં વિક્રમી વેચાણ અને બુકિંગ સાથે બજારમાં મુકાતાં જ ૧૫ લાખ જેટલી નકલો ચપોચપ ઉપડી ગઈ! ૯૫૭ પેજનું દળદાર પુસ્તક હેરી પોટરના પુસ્તકના વેચાણ આંકને આંબી જશે તેમ લાગે છે. ક્લિન્ટનના કેટલાક ચર્ચિત સંબંધોનાં અંશો પણ અહીં પ્રતિબિંબિત થાય છે! પુસ્તકની અમેરિકી ઉપરાંત ઇંગ્લેંડ, ફ્રાંસ, હૉલેન્ડ, હંગેરી અને જાપાનમાં પણ ધૂમ ખરીદી થઈ જો કે વિવેચકોનો ભલે સારો આવકાર ન મળે પરંતુ બિલ ક્લિન્ટનને આ પુસ્તક માટે કલમ ચલાવવા બદલ એક કરોડ ડોલર જેટલી રકમ ચુકવવામાં આવી. અંદાજે ૨૫ લાખ પ્રતોના વેચાણની રોટલ્ટી પણ તેમને મળશે. આશ્ચર્ય એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કદાચ વિક્રમી વેચાણ ધરાવતા પુસ્તકના પ્રેરણાદાતા કોણ છે? બિલ ક્લિન્ટનના ‘માય લાઈફ’ની પ્રકાશક કંપની આલ્ફ્રેડ નોયફના ‘એડિટર ઇન ચીફ’ મૂળ ગુજરાતી છે. તેમનું નામ સોની મહેતા છે કે જેમણે બિલ ક્લિન્ટનને આત્મકથા લખવા માટે પ્રેર્યા, તેમની સાથે બેઠકો યોજીને પુસ્તકોમાં મહત્ત્વના પ્રસંગો-પ્રકરણ-કદ-શૈલી અંગે પરામર્શ કર્યો એટલું જ નહીં હોલીવૂડની ફિલ્મ એક સાથે જેમ અનેક જગ્યાએ રજૂ થાય છે તે રીતે આ પુસ્તકને પ્રસિદ્ધિ આપવાનો ખ્યાલ પણ સોની મહેતાએ આપ્યો હતો! આ પ્રકારનું લોન્ચિંગ, માર્કેટિંગ અને પ્રસિદ્ધિની બાબતમાં અભૂતપૂર્વતા Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ પથપ્રદર્શક ધરાવતા “માય લાઈફ'ની પાછળ પ્રકાશક કંપનીના વડા તરીકે એક ગુજરાતીનું યોગદાન પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાં નોંધપાત્ર બની રહે છે! ગુજરાતમાં પારાના વિશિષ્ટ શિવલિંગના દર્શન કરાવતા પ. પૂ. મહંત શ્રી બટુકગિરિજી મહારાજ (ગિરનારી બાપુ), અટલ આશ્રમ, પાલ. વિરાટ વિશ્વચેતનામાં સ્થળ તરફથી સૂક્ષ્મ તરફ, આકાર તરફથી નિરાકારમાં ગતિનો સંદેશો સાંપડે છે શિવલિંગમાંથી. તેના બે પ્રકાર પડે-(૧) ચલ લિંગ-કદમાં નાનાં તથા ફેરવી શકાય, તેના ૬ પ્રકાર પડે-(૧) મૃણમય-માટીનું (૨) લોહજલોખંડનું મિશ્રધાતુનું (૩) રત્નજ-નવ પ્રકારનાં રત્નોમાંથી બને છે. (૪) દારૂજ લિંગ–કાષ્ઠમાંથી (૫) શૈલજ લિંગપાષાણ / પથ્થરમાંથી (૬) ક્ષણિક લિંગ-પૂજાના અંતે તેનું વિસર્જન કરવામાં આવે છે જે ગંધક, ભસ્મ, ઘી, કસ્તુરી, લવણ વ.માંથી બનાવાય છે. (૨) અચલ લિંગ-ફેરવી ન શકાય તેવાં સ્થિર હોય છે. તેનાં ચાર / છ/ નવ સુધી પ્રકાર પાડેલ છે. આમ માટીનાં શિવલિંગથી માંડીને પથ્થર અને હીરામોતીનાં શિવલિંગ પણ હોઈ શકે. આ બધામાં શ્રેષ્ઠ શિવલિંગ તરીકે પારામાંથી બનાવેલ શિવલિંગને ગમ્યું છે. ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતું પારદ-શિવલિંગ ભક્તોના કલ્યાણ માટે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પૂજાઅર્ચના-અભિષેક માટે ખુલ્લું મૂકવાનો યશ પ.પૂ. મહંત શ્રી બટુકગિરિજી મહારાજ ગુરુશ્રી મહંત મહાદેવગિરિબાપુને ફાળે જાય છે. આવા શિવલિંગ માટે પારો એકત્ર કરીને તેને રાસાયણિક પ્રક્રિયાથી બાંધવો પડે છે. આવા પારદ શિવલિંગના દર્શન સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત–હજીરા રોડ પર પાલ જકાત નાકા પાસે જ્યાં સમુદ્ર અને તાપીનો સંગમ થાય છે તે તાપી નદીના મુખ પાસે પ. પૂ. મહંત શ્રી બટુકગિરિજી મહારાજ (ગિરનારી બાપુ) ગુરુશ્રી મહંત મહાદેવગિરિજી બાપુ-અટલ આશ્રમ, મુ. પો.પાલ, તા. ચોર્યાસી, સુરતમાં થાય છે ઉપરાંત આશ્રમની અંદર અંબાજી માતા, હનુમાનજી બિરાજમાન છે. આશ્રમમાં ગૌશાળાના આયોજન ઉપરાંત સાધુસંતોને વિસામો અને પ્રસાદ તથા શનિવારે તમામને સાંજે ખીચડી-કઢી-શાક પિરસાય છે. આશ્રમમાં વિવિધ ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. તાપીતટે બારેક વર્ષ સુધી ઝાડી વચ્ચે કઠોર સાધના કરનાર પ.પૂ. બટુકગિરિજી મહારાજ જંગલમાં મંગલ સર્જવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યા છે. આશ્રમને અવારનવાર તાપીમૈયાના ધસમસતા પૂરનો ભોગ બનવું પડ્યું હોવા છતાં ‘અરે દ્વારિકા' ના અટલ નિશ્ચયમાંથી તેમની પીછેહઠ નથી થઈ. સૌરાષ્ટ્રના ભાવનગરની ગોહિલવાડી બોલીનો હોંકારો, ઉદારતા, સરળતા, અવાજમાં ચુંબકીય આકર્ષણ શ્રદ્ધાળુ ભક્તને પોતીકા બનાવી લે છે! સ્તંભેશ્વર આશ્રમ, કંબોઈ (કાવી)ના અધિષ્ઠાતા પ.પૂ, શ્રી વિધાનંદજી મહારાજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કેન્દ્રથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ પુરાતન ગામ કાવી પાસે હાલના કંબોઈના દરિયામાં સ્કંદપુરાણોલેખિત અને ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેયજી દ્વારા સ્થાપિત શિવલિંગ છે જે ‘સ્તંભેશ્વર' નામે ઓળખાય છે. પૌરાણિક કથા પ્રમાણે વરદાન મેળવીને છકી ગયેલા તારકાસુરને મારવા શિવ-પાર્વતીના પુત્ર તરીકે કાર્તિકેયજીએ જન્મ લીધો, જન્મના પાંચમા દિવસે દેવોનું સેનાપતિપદ ધારણ કરીને આ કાર્ય પાર પાડ્યું પણ પછી પસ્તાવો થયો કે ગમે તેવો તો ય તારકાસુર શિવભક્ત હતો! કાર્તિકેયજી (સ્કંદ કુમાર) ના મનનો આ બોજો હળવો કરવા તેમના હાથે જે શિવલિંગની સ્થાપના થઈ તે જ સ્તંભેશ્વર જે મહીસાગરસંગમ પર આવેલ છે! એક વખત બધા તીર્થદેવો બ્રહ્માજીની સભામાં એકત્ર થયા ત્યારે પહેલું પૂજન કોનું કરવું તેની વિસામણમાં પડેલા બ્રહ્માજીએ શ્રેષ્ઠતીર્થનું પૂજન બધાં તીર્થો વતી કરવાનું નક્કી કરીને ‘શ્રેષ્ઠતીર્થ કહ્યું?' તેનો નિર્ણય તીર્થદેવો પર જ છોડ્યો ત્યારે મહીસાગર સંગમ પરના સ્થંભેશ્વર તીર્થે પોતાની મહત્તા જાતે જ વર્ણવી. આ બાબતને અવિવેક ગણીને બ્રહ્માજીના પુત્ર ધર્મદેવ દ્વારા આ તીર્થને ગુપ્ત / અપ્રસિદ્ધ થઈ જવાનો શ્રાપ આપવામાં આવ્યો પરંતુ કાર્તિકેયજીએ તેનું નિવારણ કરવાનું કહ્યું તેથી ધર્મદેવે કહ્યું કે–‘શનિવારની અમાસે મહીસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસવારની, પુષ્કરની સાતવાર અને પ્રયાગની આઠવાર યાત્રા કર્યાનું ફળ મળશે.....' આ સ્થળે ૧૯૯૨માં પૂ. શ્રી બજરંગગિરિજી મહારાજ અને હાલના સ્તંભેશ્વર આશ્રમના અધિષ્ઠાતા પૂ. શ્રી વિદ્યાનંદજી મહારાજે “મહારુદ્રયજ્ઞ' કર્યો અને ત્યારથી પુનઃ આ તીર્થ ધમધમતું થયું! યુવાન વયના, લાંબી જટાવાળા, ઉઘાડા પગે આ Jain Education Intemational Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ પ્રતિભાઓ તીર્થધામના વિકાસ કાજે સદા કાર્યરત એવા પૂ. શ્રી વિદ્યાનંદજી મહારાજ ગુજરાતના અને દેશના બીજા ભાગોમાંથી પધારતા ભક્તોને આવકારે છે, એકંદરે તેઓને વ્યક્તિગત પિછાને પણ છે. તેમની પાસે તીર્થ વિકાસની અનેક યોજનાઓ છે. અંભેશ્વર આશ્રમના દરિયામાં શિવલિંગ સુધી જવાનો યાત્રાપથ, સ્તંભેશ્વર આશ્રમ, અતિથિગૃહ, યજ્ઞશાળા, અતિથિગૃહનું તેમણે નિર્માણ કર્યું છે. કપિલ ભગવાન, યાજ્ઞવક્ય મુનિ, દધીચિ, સૌભદ્ર મુનિ અહીં થયા. શ્રાવણ માસ, ગ્રહણ, કારતક, અધિક માસ, વૈધૃતિ યોગ, સોમવારી અમાસ, શનિવારી અમાસે સ્તંભેશ્વર તીર્થે સમુદ્ર સ્નાન, પૂજન-દાન, પિતૃપિંડનો વિશેષ મહિમા છે. મહામંડલેશ્વર પ.પૂ. શ્રી અલખગિરિજી મ. ગુજરાત સમૃદ્ધ બને એ લક્ષ્યને સિદ્ધ કરવા મા નર્મદાની દિવ્ય પ્રસન્નતાની પ્રાપ્તિ કાજે અનેક સંત-સાધુ-સિદ્ધોના પાવન સાન્નિધ્યમાં તા. ૧૫-૨-૨૦૧૫ ના રોજ “ભવ્ય નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી : ૧૦૮ નૌકા, ૧૦૮ ભજનમંડળીઓ, વાજિંત્રો સાથે નર્મદા ઘોષ, અલખધામ ઓવારેથી ‘નર્મદેહર' ના દિવ્યઘોષ સાથે નર્મદામાં ૨૫ કિ.મી. ભવ્ય જલયાત્રા અને સાંજે સંધ્યાકાળે સવા લાખ દીવડાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરનાર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ આચાર્યશ્રી અલખગિરિ મહારાજ [શ્રી ગાયત્રી વેદાચાર્ય, કૈલાસરન, સિદ્ધવિભૂષણ, મહામંડલેશ્વર] નો સંક્ષિપ્તમાં પરિચય આપવો મુશ્કેલ છે. પ.પૂ. આચાર્યશ્રી અલખગિરિજી મહારાજની તપોભૂમિ ગિરનાર–કૈલાસ અને હિમાલય છે. ભગવાન શંકરની પરમકૃપાથી ગાયત્રીમાતાનો સાક્ષાત્કાર થયો. તપશ્ચર્યા દરમિયાન કૈલાસમાં બેઠા હતા તે ગાળામાં ભગવતી વેદમાતા વિશ્વગાયત્રીની દિવ્યકથા શ્રવણ કરી જે સંદેશો ગાયત્રી દિવ્યકથાના રૂપમાં ભારત ઉપરાંત તિબેટ અને નેપાળમાં આપીને આ કથાનું પોતાની વિશિષ્ટ રીતે રસપાન કરાવ્યું છે. સાધના, સત્સંગ, સેવા, સાક્ષાત્કાર, માર્ગદર્શન માટે શ્રી વિશ્વગાયત્રી મહાપીઠ-કાસોર (જિ. આણંદ), શ્રી વિશ્વગાયત્રી બ્રહ્મપીઠ-અલખધામ, ઝાડેશ્વર (ભરૂચ), શ્રી વિશ્વ ગાયત્રી મહીપીઠ, કનોડા (તા. સાવલી), શ્રી વિશ્વગાયત્રી શ્રી પીઠખંભાત, શ્રી વિશ્વ ગાયત્રી યોગિની પીઠ-આણંદ, શ્રી વિશ્વગાયત્રી ભક્તિપીઠ-સાવલી, શ્રી વિશ્વગાયત્રી બ્રહ્મર્ષિપીઠ-વડોદરાની સ્થાપના દ્વારા ધાર્મિક માર્ગદર્શન અને પ્રેરણા આપીને તથા ‘વિશ્વગાયત્રી પરિવાર દ્વારા માનવ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છે. “જય ગાયત્રી' મહામંત્ર આપનાર અને “વિશ્વગાયત્રી' આધ્યાત્મિક માસિકનું પ્રકાશન કરતા પ.પૂ.શ્રી અલખગિરિજી નર્મદાજીના પવિત્ર કિનારે ૧૫૦' x ૨૨૫’ x'૩૫ = ૩,૫૦,000 સ્કે. ફૂટના મહાસ્નાનઘાટનું નિર્માણ, સપ્તર્ષિની મૂર્તિઓ, મંડપ, કમાનો, નવગ્રહોની છત્રીઓ, સંતઘાટ, પુરુષઘાટ, મહિલાઘાટ કરોડો રૂપિયાના ખર્ચે કરી રહ્યા છે જેમાં એક લાખ પથ્થરની શિલાઓ વપરાશે. આપશ્રી દર મંગળવારે કાસોર (જિ. આણંદ) તથા ગુરુવારે ઝાડેશ્વર આશ્રમ-ભરૂચમાં મુંઝવતા પ્રશ્નોમાં અને સાધનાવિષયક માર્ગદર્શન આપે છે. પ. પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર ભક્ત પ્રાગજીભાઈ પટેલ (લંડન) વડોદરા જિ.ના પાદરા તાલુકાના પ્રગતિશીલ ગામ સાધીના વતની શ્રી પ્રાગજીભાઈ મથુરભાઈ પટેલ લંડન ખાતે ૧૯૭૬ થી સ્થાયી છે, અત્યારે ૯૩ વર્ષની ઉંમરે પણ તરોતાજા-ચપળ છે, આંખે ચશ્માના નંબર નથી અને કોઈ પણ પ્રકારની કાર પૂરપાટ હંકારી શકે છે! ડિસે. ૧૯૩૦ માં કેરીઓ-આફ્રિકામાં કાપડના વેપારાર્થે ગયેલા ત્યારે અઢારેક વર્ષની ઉંમર. લગ્ન કર્યું ૧૯૩૮ માં. બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સંત પૂ. શ્રી યોગીજી મહારાજ અને સાથે આવેલા પ્રમુખ સ્વામીના પરિચયથી સત્સંગનો પાકો રંગ ચડ્યો. સત્સંગ અને અન્નકૂટનો કાર્યક્રમ આદર્યો. ૪૫ વર્ષ આફ્રિકામાં રહ્યા પછી ૧૯૭૬ માં માન્ચેસ્ટર-લંડન ખાતે સ્થિર થયા છે અને આ સંપ્રદાયના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. લંડનમાં લગભગ બાર વર્ષથી ફંડપ્રાપ્તિના ઉમદા હેતુ માટે યોજાતી સ્પોન્સર વોક (૧૦ કિ.મી.ની) અને વોકેથોનમાં પ્રાગજીભાઈ પટેલે એકધારો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. સ્પોન્સર્ડ વોકમાં ૩ હજાર જેટલા સ્પર્ધકોમાં પ્રથમ નંબરે આવીને પ.પૂ. શ્રી પ્રમુખસ્વામીનો મેડલ મેળવ્યો. સ્પર્ધા વખતે ખાણીપીણીની સગવડ હોવા છતાં પ્રાગજીભાઈએ તે લીધેલ નહીં! પોતાના પરિવારની ચાર પેઢીના ૧૦૦ સદસ્યોનું વિશાળ વટવૃક્ષ ધરાવતા, અનેક દેશોમાં પરિભ્રમણ કરતા, અટલાદરાબોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર હોવાથી તેમની આસપાસ ભક્તિભાવે નાચતા-કુદતા અથવા વિવિધ દેશોમાં સંપ્રદાયના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વચ્ચે અચૂક ઉપસ્થિતિ આપતા Jain Education Intemational Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૩. અને અવારનવાર પોતાના બંગલા–સામ્રાજ્ય, એ / ૧૧, જૂના પાદરા રોડ, વડોદરા ખાતે આવતા પ્રાગજીભાઈ પટેલ વૃદ્ધો તો શું પણ યુવાનોનેય પ્રેરણાદાયી છે! કચ્છના સમાજસેવિકા અને સંશોધક ડૉ. ઝોહરા ડી. ઢોલિયા કચ્છના લોકસાહિત્ય સંશોધક ને મહિલા સામાજિક કાર્યકર ડૉ. ઝોહરા ડી. ઢોલિયાનો જન્મ ભૂજ (કચ્છ) માં ૨૬૧-૧૯૪૮ના રોજ થયો હતો. એમ.એ., એમ.એડ્. અને પીએચ.ડી.ની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી છે. પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ સમાજસેવામાં વધુ ધ્યાન આપવામાં ઉદ્દેશથી તેમણે શિક્ષિકાના વ્યવસાયમાંથી સ્વેચ્છાપૂર્વક નિવૃત્તિ સ્વીકારી લીધી છે. ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી યુવક મહોત્સવમાં હસ્તકલા અને સર્જનાત્મક કારીગરીમાં તાલુકા-જિલ્લા-પ્રદેશ તથા રાજ્યકક્ષા સુધી વિજેતા બનેલા ઝોહરાબહેનને વેસ્ટમાંથી બેસ્ટ'–નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનો, ભરતકામ, વાચન-લેખનનો શોખ છે. આકાશવાણીના કાર્યક્રમ સલાહકાર તરીકે પણ રહ્યા હતા. શિબિરસંચાલન, કુટુંબ કલ્યાણ, આરોગ્ય શિબિરોમાં ભાગ લેનારા ઝોહરાબહેનને ૧૯૯૦ માં એસ.એન.ડી.ટી. યુનિ.-મુંબઈ તરફથી ડૉ. પ્રેમિલા ઠાકરશી એવોર્ડુ હિંદી વિષય માટે મળ્યો. ૧૯૯૨ માં માન. રાષ્ટ્રપતિજી ડૉ. શંકર દયાળ શર્માના શુભ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો, ૧૯૯૪ માં રાજીવ ગાંધી ફાઉન્ડેશન એવોર્ડ મળ્યો. ૧૯૯૬ માં ‘કચ્છશક્તિ’ તરફથી કારાણી ગૌરવ એવોર્ડ (મુંબઈમાં) પ્રાપ્ત કર્યો. સને ૨૦૦૧ના ધરતીકંપ વખતે મહિલાઓ-કારીગરોના પુનરૂત્થાન માટે પણ કામ કર્યું છે. પિતાજી દાઉદભાઈની છત્રછાયા વહેલી ગુમાવી દેનાર પથપ્રદર્શક ઝોહરાબહેને માતાની હૂંફ, ભાઈઓની લાગણી અને સ્વ. શ્રી દુલેરાય કારાણી જેવા લોકસાહિત્ય ધુરંધરની પ્રેરણા-કૃપાપાત્રતા પામીને રાજસ્થાની ઔર કચ્છી લોકગીતોકા તુલનાત્મક અધ્યયન' વિષય પર હિંદી માધ્યમમાં પી.એચ.ડી.નો મહાનિબંધ લખ્યો. જે માટે ડૉ. પ્રેમિલા ઠાકરશી એવોર્ડ મળ્યો. ‘કારાયલ કચ્છી લોકગીત’ અંગે તેમનું સચિત્ર સંપાદન-પ્રકાશન કચ્છી લોકસાહિત્યમાં નોંધપાત્ર છે. સમાજ સેવા ક્ષેત્રે તેમની આવતી કાલ ઉજળી છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સિદ્ધિ નોધાવનાર ગજાનન વાળંદ (વડોદરા) વડોદરાના ૨૬ વર્ષના યુવાન ગજાનન સી. વાળંદ નવનવ જેટલા વાજિંત્રો મોં અને ગળાના ઉપયોગથી વગાડી શકે છે. આ સિદ્ધિની નોંધ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝ-વર્ષ ૨૦૦૪ માં કલા વિભાગમાં ‘સોલો ઓરકેસ્ટ્રા' તરીકે લેવાઈ છે, આ રીતે તેઓ (૧) ઢોલ (૨) તબલા (૩) ખંજરી (૪) ગિટાર (૫) ઓક્ટોપેડ (૬) ડફલી (૭) કોંગો (૮) બોંગો (૯) ઘૂંઘરું બજાવી શકે છે. ફક્ત ચાર જ ચોપડી ભણીને ખાનગી નોકરીએ લાગી ગયેલા ગજાનનભાઈએ આ કળાનો પ્રારંભ આજથી વીસ વર્ષ પહેલાં–૧૯૮૫થી કર્યો. મહંમદ રફી સાહેબના પૂં તો હમને લાખ હસી દેખે હૈં, તુમસા નહીં દેખા' ગીતમાં ઘોડાના પગરવ– ડાબલાની નકલ કર્યા પછી વિવિધ વાજિંત્રોનો અવાજ મોં વડે સાધ્ય કર્યો. ગજાનનભાઈ વાળંદની જોડે એક ગાયક અને એક ઓર્ગન પ્લેયર હોય છે. ગાયકના ગાયન સાથે ગજાનનભાઈ ઉપરોક્ત વાજિંત્રો મોં વડે વગાડે છે. આકાશવાણી પર પણ તેમણે કાર્યક્રમો આપેલા છે તેમ જ વડોદરાની વિખ્યાત એમ.એસ.યુનિ.ની મ્યુઝિક કોલેજે તેમને ૧૦ મિનિટમાં જ પ્રમાણપત્ર આપેલું! Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સમાજ્ઞેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રણેતાઓ ગુજરાતમાં મહાજન પરંપરા પહેલેથી જ જોવા મળે છે. એક સમયે મહાજનો કે જેઓ શ્રેષ્ઠીઓ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ગુજરાતના વિકાસમાં ઘણી રીતે સહાયભૂત બનતા હતા. તેઓનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું મજબૂત હતું. આજે પણ ગુજરાતનાં કેટલાંક શહેરો અને કસબાઓમાં તથા ગુજરાતની બહાર આવા શ્રેષ્ઠીઓ જોવા મળે છે. આ મહાનુભાવોના ત્યાગ, સંયમ, ધૈર્ય અને નીડરતાએ સમાજને એક નવી જ દિશા આપી છે. સેવા, સંયમ, ત્યાગ અને સમર્પણની સુવાસ મહેકતી હોય તેવા ઘણાનાં આદર્શ ચરિત્રો આપણા રોજિંદા જીવનમાં સેવાભાવનાની ભવ્ય ભરતી લહેરાવી જાય છે. સંપાદક દક્ષિણ ભારતમાં વિવિધ સામાજિક સેવામાં અગ્રેસર શ્રી કાન્તિલાલ એ. કામદાર (મદ્રાસ) ઔદ્યોગિક ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત જલતી રાખતા મદ્રાસના મહારથી ગુજરાતી અગ્રેસર શ્રી કાન્તિલાલભાઈ અમીચંદ કામદારનું સમગ્ર જીવન આગે કદમીના ઉજ્જ્વળ ઇતિહાસનું દર્શન કરાવે છે. સૌરાષ્ટ્રના સ્વામીનારાયણના ગઢડાના સુવિખ્યાત સુખી સમૃદ્ધ જૈન વણિક પરિવારમાં શ્રી કાન્તિલાલભાઈનો જન્મ ઈ.સ. ૧૯૨૫ના માર્ચની ૨૭ તારીખે થયો હતો. વતનમાં અભ્યાસ પછી પિતાનાં પગલે યુવાન શ્રી કાન્તિભાઈ કિસ્મતના ખેલ ખેલવા પ્રથમ મુંબઈ, સાંગલી, આદોની અને બાદમાં મદ્રાસને આંગણે ઈ.સ. ૧૯૫૬માં આવી આયાતનિકાસના વ્યાપારમાં સામેલ થયા હતા. આગે કદમનાં ઉન્નત સ્વપ્નો સદાય હૈયામાં ઘોળાતાં આ યુવાને સ્ટેનલેસ સ્ટીલના વ્યવસાયમાં ઝંપલાવી ‘ઝેનિથ ઇન્ટરનેશનલ'ના નામે સ્ટેનલેસ સ્ટીલના કારખાનાના પાયા નાખ્યા હતા. આજે આ ઉદ્યોગક્ષેત્રથી તેમની ઉન્નતિ ઉજ્જ્વળ સ્વરૂપ પામી છે. ધંધાના વિકાસ અર્થે વિદેશોમાં અન્ય વખત ગયા ને નિકાસ માટે યથાગત પ્રયાસો કરી નામના મેળવી, જેથી ભારત સરકારે તેમને સ્ટેનલેસ સ્ટીલના શ્રેષ્ઠ નિકાસ માટે એવોર્ડ પણ આપ્યો છે. તેઓશ્રી તામિલનાડુ મેટલવેર એસોસિયેશનના પ્રમુખપદે ૧૯૮૨થી ૧૯૮૭ સુધી રહી ખૂબ જ સુંદર સેવા આપેલ છે. હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે રહી ચેમ્બરનું ગૌરવ વધાર્યું છે. ૬૩૯ Jain Education Intemational ‘રાજયોગ કન્સ્ટ્રક્શન લિ.'ના ચેરમેન છે, જે આજે સમગ્ર તામિલનાડુમાં અગ્રણી સ્થાન ધરાવે છે. સમાજસેવામાં શ્રી કાન્તિલાલભાઈ મોખરે છે. શ્રી ZPH ગુજરાતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના સતત નવ વર્ષ સુધી પ્રમુખ રહી બાલિકાઓની શિક્ષણ કેળવણીમાં ખૂબ જ પ્રગતિ સાધી, તેમ જ શ્રી AB પારેખ વિદ્યામંદિરમાં પણ ઉપપ્રમુખ તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે. હાલ તેઓ શ્રી ચેન્નાઈ (મદ્રાસ)ની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી મંડળના પ્રમુખ છે અને શ્રી ગુજરાતી મંડળ બિલ્ડિંગ ટ્રસ્ટના (અતિથિગૃહ) ટ્રસ્ટી છે. ધાર્મિક ક્ષેત્રે તેઓએ શ્રી સૌરાષ્ટ્ર જૈન સંધ, શ્રી સૌરાષ્ટ્ર જૈન વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ રહી તેમ જ શ્રી દક્ષિણ ભારત સૌરાષ્ટ્ર જૈન મહાસંઘના સ્થાપક પ્રમુખ, જૈન સોશ્યલ ગ્રુપ મદ્રાસ સેન્ટ્રલના સ્થાપક પ્રમુખ અને જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના ઉપપ્રમુખ રહી ખૂબ જ સેવા આપી. એ સંઘો અને સંસ્થાઓએ પ્રગતિ સાધી છે. શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ટ્રસ્ટના હાલ ઘણા સમયથી પ્રમુખ છે. લાયન્સ ક્લબના પ્રમુખ થઈ ક્લબને ઘણા એવોર્ડ પ્રાપ્ત કરાવેલ છે. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને લાયન્સ હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન ૧૯૯૨થી આજ દિવસ સુધી ચાલુ છે. PTB ગુજરાતી સહાયકારી હોસ્પિટલ, લાયન્સ કન્યાશરણ, લાયન્સ આઇ બેંક ફાઉન્ડેશન, લાયન્સ ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડ, શ્રી ગુજરાતી સ્ત્રી મંડળ, શ્રી જૈન મહિલા સંઘ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ફાઉન્ડેશન વગેરે અને સંસ્થાઓના બિલ્ડિંગ ટ્રસ્ટોના ટ્રસ્ટી છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ પથપ્રદર્શક શ્રી કાન્તિભાઈએ વિવિધ ક્ષેત્રે આપેલ સેવાઓની કદર લેખમાળા દરમ્યાન ગુજરાતનો મરાઠા કાળની સમાપ્તિ સુધીનો કરી “ઇન્ટર અમેરિકન યુનિવર્સિટી ઓફ હ્યુમેનિક સ્ટડીઝ ઇતિહાસ તેમણે રજૂ કરેલ છે. સોક્રેટિસ પૂર્વે ગ્રીક તત્ત્વજ્ઞ USA એ ઓનરરી ડોક્ટરેટથી નવાજ્યા છે. બાબત તેમણે લખેલ નિબંધ પ્રકાશિત થવામાં છે. તેર જેટલાં શ્રી કાન્તિલાલભાઈ મૃદુભાષી-સરલ સ્વભાવ લાગણી તેમનાં પ્રકાશિત પુસ્તકો છે. પ્રધાન-ધર્મપ્રિય-સમાજસેવી–સેવાભાવી વિદ્વાનો-ઉચ્ચવિચાર- શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા દઢ પણ કોમળ હૃદય ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ઉમરાળા પાસે બજુડમાં તા. ૨૫-૬-૭૨ના તેમનાં દરેક કાર્યોમાં તેમનાં પત્ની શ્રીમતી પ્રવીણાબહેન જન્મ થયો. સેવા અને સમર્પણના ઉચ્ચ ગુણોથી ઓપતું અનેરું અને બંને સુપુત્રો ચિ. અશ્વિનકુમાર અને ચિ. ભરતકુમારનો પૂરો વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભાસંપન્ન શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સાથ છે. સરવૈયા, જન્મભૂમિ સિકંદરાબાદમાં B. Com સુધીનું શિક્ષણ શ્રી ચંબકલાલ ઉમેદચંદ મહેતા લઈ CA નો કોર્સ હાથ ધર્યો. શૈક્ષણિક કારકિર્દી હોવા છતાં તેમના પિતાશ્રી દ્વારકાદાસભાઈ સરવૈયાની નાદુરસ્ત તબિયતના (ટી. યુ. મહેતા) કારણે રંગ તથા કેમિકલના ધંધામાં જોડાયા અને બોમ્બે કલર - શ્રી યંબકલાલ મહેતાનો જન્મ દશાશ્રીમાળી સ્થાનકવાસી એજન્સીમાં ધંધો ધપાવ્યો. જૈન કુટુંબમાં સૌરાષ્ટ્રના શહેર વાંકાનેરમાં તા. ૧૨ ડિસેમ્બર અભ્યાસકાળથી જ આપનામાં નેતૃત્વ અને સેવાના ગુણો ૧૯૧૭ના રોજ થયો. હાલ તેમની ઉંમર પૂરાં ૮૭ વર્ષની છે. હોવાથી જ્યાં તેઓ ગુજરાતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી હતા તે તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર સાથે જ સંસ્થાના આગળ જતા પ્રથમ વિદ્યાર્થી હતા તેઓ સંસ્થાના બી.એ. (ઓનર્સ) કરી બોમ્બે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં માનદ્ મંત્રી બન્યા અને ખૂબ જ સફળતાપૂર્વક વહીવટ કર્યો. અનુસ્નાતક અભ્યાસ કર્યો અને અમદાવાદની શાહ લલ્લુભાઈ સેવામંડળમાં ગેસ્ટહાઉસ, સાર્વજનિકહોલ વ. સથાપવામાં લૉ કોલેજમાં એલ.એલ.બી.નો કાનૂની અભ્યાસ કરી તેની ડિગ્રી સિંહફાળો રહ્યો. મેળવી રાજકોટમાં એજન્સી કોર્ટમાં તથા સૌરાષ્ટ્રની વિવિધ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સફળ નેતૃત્વથી અને સુંદર કોર્ટોમાં વકીલાત કરી. બાદમાં સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યની વહીવટકર્તા તરીકે નામના પ્રાપ્ત કર્યા બાદ, વેપારી આલમના સ્થાપના બાદ સૌરાષ્ટ્ર હાઇકોર્ટમાં મુખ્યત્વે બંધારણીય વિષયોમાં પ્રશ્નોને વાચા આપવા સિકંદરાબાદમાં ડાઇઝ અને કેમિકલ સને ૧૯૫૪ સુધી વકીલાત કરી. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યમાં મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી. સેલ્સટેક્ષના પ્રશ્ન આંધ્ર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે સને ૧૯૬૯ની સાલમાં સરકાર સાથે સંઘર્ષ કરી સફળ નેતા કરી બહુમાન પ્રાપ્ત કર્યું. તેમની નિમણૂક ઓલ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિઅલ મેમ્બર તરીકે થઈ અને એક વર્ષ ત્યાં ફરજ અનેક ક્ષેત્રે યોગદાન હોવાથી લાયન્સ ક્લબનો બજાવ્યા બાદ ૧૯૬૯માં તેઓની ગુજરાત હાઇકોર્ટમાં સિકંદરાબાદમાં ચાર્ટર્ડ સભાસદ તરીકે નિયુક્ત થયા. ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. મુંબઈ ખાતે પણ જ્ઞાન, અનુભવ અને કુશળ નેતૃત્વનો તા. ૧૨-૧૨-૧૯૮૦ના દિવસે રિટાયર થયા. ત્યારબાદ લાભ તેમની જ્ઞાતિ શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈને દિલ્હી સુપ્રિમ કોર્ટમાં સીનિયર એડવોકેટ તરીકે તેર વર્ષ પ્રેક્ટિસ મળ્યો. જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિમાં તન-મન અને ધનથી તેમનું કરી ૧૯૯૪માં અમદાવાદમાં સ્થિર થયા. તે બાદ તેઓ યોગદાન રહ્યું. જ્ઞાતિના ટ્રસ્ટી, વાઇસ ચેરમેન, ચેરમેન તથા ગુજરાતના તથા દેશના જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. તેઓ પ્રમુખ તરીકે રહી આપના વિશાળ અનુભવ, સફળ સંચાલન વિશ્વના વિવિધ ધર્મોના અને ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી અને વહીવટી કુનેહનો લાભ જ્ઞાતિને મળ્યો. જ્ઞાતિજનો માટે છે અને તે વિષયમાં વિવિધ પુસ્તકો લખ્યાં છે. હાલ તેઓ સંવેદનશીલ કર્તવ્યપરાયણ, સ્પષ્ટ વક્તા, ત્વરિત નિર્ણયશક્તિ ધરાવનાર અને બૌદ્ધિક સુકાની તરીકે આપે સમાજમાં એક મુનિશ્રી સંતબાલજીએ સ્થાપેલ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રમુખ છે અને તે સંસ્થાના માસિક “વિશ્વ વાત્સલ્ય'ના સંપાદક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. મંડળના સભ્ય છે. આ માસિકમાં “ગુજરાતની અસ્મિતા”ની મુંબઈની રોટરી ક્લબ ઓફ બોમ્બે સેન્ટ્રલના ચાર્ટર્ડ Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મેમ્બર થયા તેમ જ ટ્રસ્ટી રહ્યા. દિનેશભાઈના પુત્રો-સમીર સરવૈયા–હૈદરાબાદમાં ફેક્ટરી સંભાળે છે અને નાનો પુત્ર : કેતન સરવૈયા– COLORBAND DYESTUFFS (P) LTD.ના નામે રંગો/ કેમીકલનું કામકાજ સંભાળે છે. નાનપણથી જ ક્રિકેટ, સાહિત્ય અને સેવામાં રસ. ક્રિકેટ ક્લબ તથા મંડળો સ્થાપ્યાં. Social Activities કરેલી. શ્રી ધીરજલાલ કે. મહેતા (પૂના) સમાજજીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યના દીપક જલાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. પૂનાના પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ અને અગ્રેસર શ્રી ધીરજલાલભાઈ કેવળચંદ મહેતાનું સમગ્ર જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. જીવનભર સેવા અને સાહસની જ્યોત જલતી રાખનારા શ્રી ધીરજલાલભાઈનો જન્મ વાંકાનેરમાં સ્થાનકવાસી જૈન વણિક પરિવારમાં ઈ.સ. ૧૯૨૦ના સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વાંકાનેરમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ લો કોલેજ દ્વારા ઈ.સ. ૧૯૪૧માં એલ.એલ.બી.ની ડિગ્રી સંપાદન કરી હતી. કાનૂની શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં કિસ્મતની કુંડળી અનુસાર શ્રી ધીરજલાલભાઈએ અદાલતને આંગણે પહોંચવાને બદલે પૂનાની મશીનરીબજારનો માર્ગ પકડીને મશીનરી સામગ્રીના વ્યાપાર સાથે કિસ્મત જોડી દીધું હતું. યૌવનકાળના એ અનોખા ઉત્સાહભર્યાં ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વેસ્ટર્ન એન્જિનિયર્સ’ના નામથી મશીનરી વ્યાપારક્ષેત્રમાં સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ ક્ષેત્રની ઉદ્યોગસંસ્થાઓ ડનલોપ, બાટલીબોય અને સિમેન્સ વગેરેની એજન્સીઓ પ્રાપ્ત કરી હતી. આ ઔદ્યોગિક યાંત્રિક સામગ્રીના ક્ષેત્રમાં સિદ્ધિભરી સફળતા હાંસલ કર્યા પછી આ સાહસભર્યા હૈયાએ ઈ.સ. ૧૯૪૯માં ઉદ્યોગક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ઈ.સ. ૧૯૫૩માં તો સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આજે તેમની ઉદ્યોગસંસ્થા ‘ગુડવિન ૬૪૧ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (ઇન્ડિયા)' ઔદ્યોગિક સામગ્રીનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. આ કારખાનામાં પલ્વરાઇઝર, ટ્રાન્સમિશન ફાઉન્ડ્રીનાં સાધનો બને છે. કૃષિક્ષેત્રનાં યંત્રો-પમ્પસેટ, ડીપવેલ અને બોરિંગ પમ્પના પણ ડીલર સ્થા. ડિસ્ટ્રિબ્યુટર છે. વ્યાપારઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા-ભાવનાથી અનેકવિધ ટિલ જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાના પંથે પ્રયાણ આદરી સુકીર્તિ પ્રાપ્ત કરી છે. પૂનાની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા શ્રી પૂના ગુજરાતી બંધુસમાજના પ્રમુખપદની તેઓશ્રીએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી નીવડી હતી. શ્રી સૌરાષ્ટ્ર સેવાસમાજનું પ્રમુખપદ અને ટ્રસ્ટીપદ તેઓએ દીપાવ્યું છે. લાયન્સ ક્લબના પ્રમુખપદે પણ સેવા અર્પી છે. પૂના ક્લબ લાઇબ્રેરીના વર્ષોથી સેક્રેટરી અને ટ્રસ્ટી છે. એ ઉપરાંત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૮૨માં યોજાયેલા ગુજરાતી ચલચિત્ર સુવર્ણજયંતી મહોત્સવની પૂના સમિતિના અધ્યક્ષપદેથી ઉત્તમ કાર્ય બજાવ્યું હતું. આ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની સૌ. ચંદ્રાબહેન સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર સ્થાનકવાસી સમાજના પ્રમુખ તથા સમાજનું કાર્યાલય તથા જૈનભવનનું રૂા. ૧૨૫ લાખનું નિર્માણ કાર્ય હાથમાં લીધું તથા પૂરું કર્યું છે. નરેન્દ્રકુમાર એચ. કોટેચા હાલાર સોલ્ટ એન્ડ કેમિકલ વર્કસ જામનગરના ડાયરેક્ટર તથા ઇન્ડિયન સોલ્ટ મેન્યુ. ફેક્ચર એસોસિએશનના ચેરમેન, ધી જામનગર પિપલ્સ કો. ઓ. બેન્ક લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર, જામનગર પાંજરાપોળના પ્રમુખ તેમ જ વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ચંદ્રકાંતભાઈ એચ. કોટેચા જૂનાં-નવાં બારદાન ખરીદ-વેચાણ તેમ જ પોલિટ્યૂન સંગીત સંસ્થા તથા સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં મંત્રી તથા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી રમેશભાઈ એચ. કોટેચા શ્રી દિગ્વિજયસિંહજી ટિન ફેક્ટરી-નવા ડબા, બાલ્ટી, Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ પથપ્રદર્શક ધમેલા ઉત્પાદનનું સફળ સંચાલન તેમ જ લાયન્સ ક્લબના અભ્યાસ બાદ તેઓશ્રીને યાંત્રિક ક્ષેત્રે રસ હોવાથી પ્રમુખ તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩–જે - રાયપુર મધ્યે ઈ.સ. ૧૯૩૧થી મોટર ઓટોમોબાઇલ્સનાં ધંધાના સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસ્ટ્રિક્ટ ગવર્નરપદે સને ૧૯૯૮-૯૯માં શ્રીગણેશ કર્યા હતા. ઈ.સ. ૧૯૩૩માં આજના સમૃદ્ધ, સુપ્રસિદ્ધ સેવા આપેલ અને શ્રી હાલારી શરાફી મંડળી જામનગરમાં હાલ અને સિદ્ધિવંત રાયપુર મોટર એન્જિનિયરિંગ વર્કસ (આર.એમ. ચેરમેન તરીકે સેવા આપી રહેલ છે. ઇ.વર્કસ)ની શુભ સ્થાપના કરેલ. સાહસ, સખત પરિશ્રમ, ઊંડી વિશેષમાં શ્રી વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાનવાલા ધંધાકીય સૂઝબૂઝ તથા પોતાની પ્રચંડ વ્યવસ્થાશક્તિને કારણે ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા વ્યવસાય ક્ષેત્રે આગવી જ્વલંત સિદ્ધિઓ મેળવી, જેમાં ફોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જામનગર મારફતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ મોટર, સિમ્સન ગેસ પ્લાન્ટ, ફિયાટ મોટર કાર, ડોઝ મોટર કરી રહેલ છે. કાર, સ્ટાન્ડર્ડ મોટર કાર, ફરગ્યુસન ટ્રેક્ટર તથા સ્વરાજ મઝદા ગાડીઓ, રોટાવેટર કૃષિ યંત્ર, સ્પોર્ટિફ મોપેડ વગેરે વગેરેની સ્વ. શ્રી નારાયણજીભાઈ દામજીભાઈ એજન્સીઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે તેઓશ્રીએ પીઠડિયા, રાયપુર રાયપુર મધ્યે મોટર ગાડી રિપેરિંગનું એક વિશાળ વર્કશોપ ઊભું સાહસની પાંખ ઉપર ઊડીને જીવનસિદ્ધિઓ સર્જનારા કર્યું જેમાં ગાડીનું દરેક જાતનું કામ જેમ કે બૉડીરિપેરિંગ, રાયપુર (છત્તીસગઢ)ના ઉદ્યોગપતિ શ્રી નારાયણજીભાઈ ડેટિંગ-પેટિંગ, સર્વિસિંગ, ગાદી શીટ રીપેરિંગ થતું હતું જે એ ધનજીભાઈ પીઠડિયાએ સેવા જીવનની અનોખી સૃષ્ટિ સર્જી છે. જમાનાના ગણ્યાગાંઠ્યા વર્કશૉપ પૈકી સુપ્રસિદ્ધ અને વિશ્વસનીય હતું, જે આજે પણ તેટલી જ સારી સેવાઓ આપી રહેલ છે. મૂળ ગુજરાતના કચ્છ-અંજાર ગામના રહેવાસી શ્રી મોટર ગાડીઓ રિપેરિંગ સાથે એસ્સો કંપનીની પેટ્રોલ પંપની મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના શ્રી દામજીભાઈ શિવજીભાઈ એજન્સી પણ હતી. આ ઉપરાંત તેઓશ્રીએ માઇનિંગ ક્ષેત્રે પીઠડિયા આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં ધંધાર્થે મધ્યપ્રદેશનાં મેંગેનીઝના ખાણઉદ્યોગનું તથા લાકડા ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્રે બાલાઘાટ જિલ્લામાં નૈનપુરના રેલ્વે કામ અંગે આવી વસેલા. આજના વિશાળ ભિલાઈના કારખાનામાં કેટલાંક કાર્યો આ પરિવારમાં શ્રી નારાયણજીભાઈ દામજી પીઠડિયાનો જન્મ સફળતાપૂર્વક કરેલ હતાં. આટલું જ નહીં, પરંતુ રાયપુરની ઈ.સ. ૧૯૧૩ના નવેમ્બર માસની બીજી તારીખે નૈનપુરમાં થયો પ્રખ્યાત હિમ્મત સ્ટીલ ફાઉન્ડ્રી તથા એમ.પી. રોલિંગ મિલના હતો. ડાયરેક્ટર પદે બેસી તેઓશ્રીએ પોતાની કાબેલિયતથી સફળતાનાં | શ્રી નારાયણજીભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ શિખરો સર કરેલ. નૈનપુર તથા મહાસમુંદમાં મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર આટઆટલી ધંધાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા હોવા ધંધાર્થે રાયપુર મુકામે આવતાં તેઓશ્રી પોતાનો અભ્યાસ છતાં પણ તેઓશ્રી સંગીત, ચિત્રકળા, રમતગમત, જ્યોતિષ રાયપુરની સેન્ટપોલ સ્કૂલમાં ચાલુ રાખી સને ૧૯૨૯માં વિદ્યા જેવા પોતાના રસના વિષયોનો શોખ જાળવી રાખેલ. મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝનમાં ઉતીર્ણ થયા હતા. તેમની ટેનિસ તથા બ્રિજની રમતના તેઓશ્રી કુશળ ખેલાડી હતા. આ શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં ઉપરાંત ધાર્મિક ક્ષેત્રમાં પણ તેઓશ્રીને ઊંડી લાગણી તથા ગણિત, ભૌતિકશાસ્ત્ર તથા ડ્રોઇંગનાં વિષયોમાં પોતાની મેધાવી ભક્તિભાવ હતો. સાધુસંતોને સમ્માનવા તથા અભ્યાગતોને પ્રતિભા બતાવી ડિસ્ટ્રિકશન ગુણાંક મેળવેલ, જે સિદ્ધિ સ્કૂલનાં અન્નદાન આપવાની એમની પ્રવૃત્તિ અવિરતપણે છેવટ સુધી છેલ્લાં ૨૦ વર્ષનાં ઇતિહાસમાં મેળવનાર તેઓશ્રી સર્વપ્રથમ ચાલુ રહેલ. હતા. આના ફલસ્વરૂપ બ્રિટિશ સ્કૂલ તરફથી બીવોન બોય સ્કીમની યોજના હેઠળ તેઓશ્રીને ઉચ્ચ અભ્યાસ અર્થે મેરિટ સામાજિક ક્ષેત્રે પણ તેઓશ્રીએ અદમ્ય ઉત્સાહથી સ્કૉલરશિપ સાથે ઇંગ્લેન્ડ મોકલવાની દરખાસ્ત આવેલ પરંતુ પોતાની અમૂલ્ય સેવાઓ અર્પણ કરેલ છે. ગુજરાતી શિક્ષણ તેઓશ્રી પોતાના પિતાશ્રીના એકમાત્ર પુત્ર હોવાને કારણે કૌટુંબિક મંડળમાં વર્ષો સુધી એકધારી સેવાઓ અર્પણ કરનારા સ્વર્ગસ્થ સંજોગોને કારણે તેઓશ્રી સદર યોજનાનો લાભ લઈ શકેલ શ્રી નારાયણજીભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ સફળતાપૂર્વક સંભાળ્યું હતું, જેમાં તેમનું માર્ગદર્શન, સૂચનો અને સહકાર નહીં. Jain Education Intemational For Private & Personal use only Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૪3 પ્રતિભાઓ પ્રવૃત્તિમય અને પ્રેરણારૂપ બની ગયાં છે. તેઓશ્રી ગુજરાતી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહિત કરવા તેઓશ્રી સંરક્ષણ કમિટીનાં પ્રમુખપદે પણ રહી ચૂકેલા હતા. આ ઉપરાંત વ્યક્તિગતરૂપે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ તથા અન્ય આર્થિક તેઓશ્રી છત્તીસગઢ એજ્યુકેશન કોલેજની કાર્યવાહી કમિટીનાં - સહાય આપી તેમને પ્રોત્સાહિત કરતા. તેમ જ રવિશંકર વિશ્વવિદ્યાલયની કમિટીમાં પણ સભ્યપદે રહી શ્રી મચ્છુ કઠિયા સઇ સુતાર સેવા સમિતિ રાયપુરના ચૂકેલ હતા. સંસ્થાકીય ક્ષેત્રમાં પણ તેઓને પોતાનો અમૂલ્ય ફાળો અગ્રગણ્ય પ્રમુખ તરીકે તેઓએ જ્ઞાતિહિતનાં કાર્યોમાં સર્વદા આપેલ, જેમાં દશ વર્ષ સુધી યુનિયન ક્લબ અને રોટરી ક્લબનાં મશગૂલ રહી સેવા બજાવેલ છે, જેના પ્રભાવે સર્વ જ્ઞાતિજનોના પ્રમુખપદે રહી સેવા આપેલ છે. આ ઉપરાંત મેસોનિક લોજના અંતરકરણમાં એમના પ્રત્યે એક સરખો પૂજ્યભાવ સ્થાપિત પ્રમુખપદનું ગૌરવ પણ તેઓશ્રીને થયેલ. ૧૯૬૯થી ૧૯૭૦ થયેલ છે. તેઓ આખી જિંદગી જ્ઞાતિસેવામાં અર્પણ કરીને સુધી તેઓને ઓનરરી મેજિસ્ટ્રેટનું ગૌરવવંતું પદ આપી રાજ્ય જ્ઞાતિનાં સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં વખતનો ભોગ સરકારે તેઓશ્રીની સેવાઓની કદર કરેલ. આ ઉપરાંત તેઓશ્રી આપી સ્વાર્થની દરકાર કર્યા વગર સત્ય અને નીતિપ્રિયતાથી કોંગ્રેસ પાર્ટીની આંતર ચૂંટણીઓ માટે રિટર્નિંગ ઓફિસરની જ્ઞાતિહિતનાં પ્રશ્નોનો બુદ્ધિમતાથી અને પ્રામાણિકપણે ઉકેલ કામગીરી પણ સંભાળેલ. આપતા, જે એમની વ્યવહારદક્ષતાની અને જ્ઞાતિકાર્યની રાયપુરમાં વસવાટ દરમ્યાન એમને લોકોપયોગી સેવા- કુશળતાનો સચોટ પુરાવો છે. દરેક જ્ઞાતિબંધુ પ્રત્યે એક સરખો ક્ષેત્રે પણ પોતાનું ઉત્તમ અનુદાન આપેલું જ્યારે તેઓએ જોયું બંધુભાવ રાખવામાં અને નમ્રતાશીલ વર્તન રાખવામાં આવતું. હશે કે કચ્છ–અંજારમાં પાણીની વ્યવસ્થા સમુચિત ન હોવાથી સહુ બંધુઓના હૃદયમાં ઘણી જ ઉમદા છાપ પાડેલી છે. તેથી ત્યાંનાં લોકોને કેવી તકલીફ થઈ રહી છે. ત્યારે તેઓએ વર્ષ તેમની અત્યાર સુધીની ઉજ્વળ કારકિર્દીનાં યશોગાન મુક્ત કંઠે ૧૯૫૯માં સ્વખર્ચે અંજારમાં ભાણજીવાલા કૂવા ઉપર એક પંપ ગવાઈ રહ્યાં છે. એમનો શાંત સ્વભાવ, મિલનસાર પ્રકૃતિ બેસાડી અને સાથે એક પાણીનો ટાંકો બનાવી તેમાં સમુચિત નિરાભિમાનીપણાથી પરસ્પર ભાતૃભાવ પ્રેરવાની એમની નળની વ્યવસ્થા એવી રીતે કરી આપેલ કે આમ નાગરિકને તેનો ઉત્કંઠાએ જ્ઞાતિજનોનાં હૃદયમાં પૂજય ભાવની જાદુઈ અસર લાભ મળે. આ ટાંકો તેઓએ પોતાના પિતાશ્રી સ્વ. દામજી ઉપજાવેલ છે. તેઓએ જ્ઞાતિની પ્રગતિ માટે ઘણું ઘણું કર્યું છે. શિવજીની સ્મૃતિમાં બનાવી નગરપાલિકા, અંજારને સુપુર્દ કરી ભારતનાં જુદાં જુદાં સ્થળોએથી રાયપુર મધ્યે આવી વસેલ મચ્છ આપેલ. શ્રી મચ્છુ કઠિયા સઈ જ્ઞાતિ અંજાર તરફથી તેઓશ્રીએ કઠિયા સઇ સુતાર કુટુંબોનો વિશાળ વટવૃક્ષ સ્થાપી તેઓશ્રીએ કરેલ આ સેવા બદલ તા. ૨૧ મે, ૧૯૫૯માં તેમનું બહુમાન સમાજની એક ઉમદા સેવા કરેલ છે. આ વટવૃક્ષ આજે એટલું કરવામાં આવેલ હતું. વિશાળ થયેલ છે કે જેની છાયા હેઠળ અને તેઓશ્રીની રાહબરી રાયપુરમાં વસતા જ્ઞાતિજનોને સંગઠિત કરીને સમાજ- હેઠળ રાયપુર મધ્યે ઉત્તર ભારત, દક્ષિણ ભારત તથા પૂર્વ સેવાકાર્ય કરવાના ઉદ્દેશ્યથી અને જ્ઞાતિના સુધારણા માટે શ્રી ભારતમાં જોવા ન મળે એવી સઈ સુતાર સમાજની એક આદર્શ મચ્છુ કઠિયા સઇ સુતાર સેવા સમિતિની સ્થાપના વર્ષ નયનરમ્ય અને રમણીય વિશાળ સમાજવાડીનું સર્જન કરેલ છે. ૧૯૫૫માં કરવામાં આવી, જેની સમિતિના તેઓ પ્રથમ પ્રમુખ આ સમાજવાડીની જોઈતી જમીન માટે જરૂરી આર્થિક યોગદાન નિમણૂંક થતા પોતાનું બુદ્ધિકૌશલ્ય દાખવી, જ્ઞાતિનાં રીતરિવાજો પોતાના પિતાશ્રી સ્વ. દામજીભાઈ શિવજીભાઈ પીઠડિયાની બંધારણ તથા ધારાધોરણના ઘડતરમાં એમનું યોગદાન ઘણું સ્મૃતિમાં આપેલ છે. આ સમાજવાડી સઈસુતારભવનનું સર્જન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં અંગત તેઓના જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું જે હિતોને પ્રાધાન્ય ન આપતા અને જ્ઞાતિજનોના ઉત્કર્ષના નિર્ણયો પરમ કૃપાળુ પરમાત્માએ પરિપૂર્ણ કરેલ છે. લઈ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને વહીવટી દક્ષતાનો પરિચય આપી “બહુજન સુખાય બહુજન હિતાય’ના આદર્શને જ્ઞાતિ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓના શ્રીગણેશ માંડ્યા હતા. વાસ્તવિકતામાં પરિવર્તિત કરી સમાજના સમગ્ર પ્રત્યે પોતાનું સમાજની જરૂરતમંદ વ્યક્તિઓને પોતાના તન-મન-ધનથી કર્તવ્ય પૂર્ણ કર્યું કોઈ પણ પ્રકારની હોદ્દાની મોટાઈ રાખ્યા વગર સહયોગ કરી અનેક વ્યક્તિઓને પગભર કરી તેઓની કારકિર્દી સામાજિક પ્રવૃત્તિમાં દરેક પ્રકારનાં કામ પોતાના હાથે કરવામાં બનાવેલ. રાયપુર અને રાયપુર બહાર વસતા અનેક જરાપણ સંકોચ અનુભવતા નહીં. તેઓ સારી પ્રતિષ્ઠા ધરાવતા Jain Education Intemational Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ હોવા છતાં તેમનામાં નાના-મોટાનો ભેદભાવ ન હતો. તેઓ ખૂબ જ કુટુંબપ્રિય વ્યક્તિ હતા. ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને મમતાવાળા સ્વભાવને કારણે તમામ લોકગણમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ બનેલા હતા. તેમને વાચનપ્રેમ હોવાથી સાંસારિકતા અને વ્યાવસાયિકતાનાં દરેક ક્ષેત્રે ખૂબ જં જ્ઞાન હતું. એમનું વ્યક્તિત્વ અનેક પાસાંવાળું હતું. તેઓ એક વડીલ, એક મિત્ર, કોઈને પણ કામ આપવા તૈયાર સજ્જન, એક કુશળ વ્યાપારી, એક પ્રોત્સાહક અને સૌથી વધુ એક સાફ હૃદયના માનવી હતા. ઈ.સ. ૧૯૨૯માં પોતાની નાની વયથી જ સ્વપ્રયત્ન જ્વલંત કારકિર્દી અને જીવનગાથા ઊભી કરી અવિરતપણે આ કર્મયોગીએ દરેક ક્ષેત્રમાં પોતાના અથાગ પરિશ્રમ, સ્વશક્તિ અને સાહસથી એક પછી એક સફળતાના શિખરો સર કરી સમાજની સેવા કરી, ઋણ ચુકાવી આ મહામાનવે તા. ૧૫-૭- ૧૯૯૦ના પોતાનો નશ્વર દેહ આપણ સર્વેને રડતાં મુકી પંચમહાભૂતમાં વિલીન કરી ત્યાગ કરેલ છે. તેઓશ્રીનો આત્મા ઈશ્વર પાસે પહોંચી ગયેલ હોવા છતાં પણ તેમના કુટુંબ વચ્ચે રહી સર્વેને પ્રેરણા આપે છે. તેઓએ આપેલ અમૂલ્ય સંસ્કારનો વારસો વ્યાવહારિક કુશળતા, નિખાલસતા, કુટુંબપરાયણતા અને ઉચ્ચ આદર્શોની સ્મૃતિઓ તેમના પરિવારનાં સૌના જીવનમાં સદેવ દીવાદાંડી બની ચિરંજીવ રહેશે. તેઓએ પ્રચંડ પુરુષાર્થથી અનેરા આત્મવિશ્વાસથી સમ્માનપૂર્વક જીવન જીવી સર્વને વાત્સલ્ય અને સ્નેહની સરિતામાં ભીંજવી ઋણાનુબંધ પૂર્ણ થતાં પરિવારથી વિદાય લીધી. સદ્ગત પોતાની પાછળ પરિવારમાં પોતાનાં ધર્મપત્ની અંબાબહેન તથા પુત્રો કિશોરચંદ્ર અને કૈલાસચંદ્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્રપૌત્રીઓના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેઓશ્રીના આત્માને ચિર શાંતિ અર્થે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. માનવસેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રેરક અને ચાલક ઃ મનુભાઈ શેઠ ભાવનગર શહેરમાં અનેક જૈન દેરાસર આવેલ છે તેમાંનું એક છે “દાદાસાહેબ જૈન દેરાસર', જેને હમણાં જ ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં “જૈન તીર્થ' બન્યું છે. ભાવનગરના શહેરીજનો શિયાળાની ઠંડીનો પ્રથમ આસ્વાદ માણતા હતા. દિવસ હતો પથપ્રદર્શક માગશર સુદ એકમ અને બેસતો મહિનો, નિત્યક્રમ મુજબ દેરાસર દર્શનાર્થે જતાં દાદાસાહેબનાં પટાંગણમાં જ ભગવાન મહાવીરની પૂજાવિધિ પતાવી પરત નીકળતા શ્રેષ્ઠીશ્રી મનુભાઈ શેઠનાં દર્શનનો લાભ મળ્યો. પૂરી ૬ ફૂટની ઊંચાઈ, ઘઉંવર્ણી કાયા, તેજસ્વી લલાટ પર કેસરનો ચાંદલો, પ્રતાપી અને પ્રેમાળ આંખો, પોપટિયું નાક, લાંબા અને મોટા કાન, લાંબા હાથ, વાંકડિયા વાળ અને દઢ મનોબળવાળો દેહ, સફેદ ધોતી, સફેદ ખેસ અને ગળામાં પૂજાનો રૂમાલ, છટાદાર ચાલ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. માનવામાં ન આવે આ વ્યક્તિએ ૭૮ વર્ષ પૂર્ણ કર્યા હશે, પણ ઈશ્વરે તેમને ઘણું બક્યું છે અને તેનો તેઓ સતત સઉપયોગ કરતા રહે છે. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ભૂમિ-પાલિતાણા ખાતે તા. ૧૮-૦૮-૧૯૨૪ના શુભદિને સુખી અને સંસ્કારી કુટુંબમાં શ્રી મનુભાઈનો જન્મ થયેલ. પિતા નરોત્તમદાસ અને માતા ચંચળબહેન પુત્રને લાડકોડથી ઉછેરે. પાલિતાણા જૈન તીર્થે પધારતા મુનિવરો પાસે આ દંપતી બાળકને કાંખમાં નાખી મહારાજશ્રીનાં દર્શનાર્થે લઈ જતાં. મહારાજશ્રી આ બાળકનાં માથે હાથ ફેરવી વાસક્ષેપ નાખે અને બાળક ખિલખિલાટ હસે, આવું તો અનેક વખત બનતું. કહેવાય છે પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં બારણાંમાં. બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતા અને દેશદાઝનાં સંસ્કાર મળેલ હોય તેઓશ્રી જૈનસેવા સમાજમાં આઠ વર્ષની ઉંમરે જોડાઈ, સામાન્ય સેવાના પાઠ ભણી, સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા થયા. સૌ પ્રથમ પાલિતાણા ગોડીજી જૈન દેરાસર અને આગમમંદિરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી. નાનપણથી જ તેઓને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઘણી રુચિ. એ જમાનામાં સિનેમા કરતાં રંગભૂમિનું મહત્ત્વ ઘણું હતું. સમાજે સ્ત્રીઓને હજુ રંગભૂમિના સ્ટેજ પર ઊતરવાની સ્વીકૃતિ આપેલ નહીં, પુરુષો જ સ્ત્રી પાત્ર ભજવતા. આવા સમયે સને ૧૯૪૪માં પાલિતાણાના રાજાના રાજ્યાભિષેકની સિલ્વર જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. પાલિતાણાની હેરિઝ હાઇસ્કૂલ દ્વારા નાટિકા “ગોપિકા' કવિ નાનાલાલ લિખિત ભજવાતાં, મનુભાઈ દ્વારા રાજકુમારનું પાત્ર એવું સુંદર ભજવેલ કે લોકોની વાહ વાહ અને કર્તશ્રીની શાબાશી પ્રાપ્ત કરેલ. આ પ્રસંગે કવિશ્રી નેહાનાલાલની હાજરીમાં પ્રથમ પારિતોષિક જામનગરના શ્રી દિગ્વિજયસિંજીના હસ્તે પ્રાપ્ત કરેલ. જૂનાગઢના નવાબ સહિત જુદા જુદા સ્ટેટના પંદરેક રાજવીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. Jain Education Intemational Page #661 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પાલિતાણા રાજ્યમાં રોગચાળાએ ભયંકર રૂપ ધારણ કરેલ. ગામેગામ મેલેરિયા ફાટી નીકળેલ ત્યારે સરકારી સેવાભાવી ડોક્ટરો સાથે સહાયક તરીકે ૧૦૦ જેટલાં ગામડે ગામડે ફરી દિવસરાત જોયા વગર માનવતા ભરી સેવાનાં બીજ વવાયેલ, જે જીવનપર્યંત વિકસતાં અને વિસ્તરતાં રહેલ. ભારતની આઝાદીની ચળવળથી પણ મનુભાઈ દૂર નહીં રહેલ. સને ૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ’માં ભૂગર્ભમાં મિત્રો સાથે રહી પત્રિકા–પોસ્ટરોની પ્રવૃત્તિ કરતા રહેલ. સ્વતંત્રતાની ભાવના એટલી બધી સ્પર્શી ગયેલ કે ભારત આઝાદી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ખાંડનો સદંતર ત્યાગ કરેલ. ૨૨ વર્ષની ઉંમરે શ્રી મનુભાઈ લગ્નગ્રંથિથી જોડાયા અને સને ૧૯૫૦માં વ્યવસાય અર્થે વતન પાલિતાણા છોડી ભાવનગરને તેમની કર્મભૂમિ બનાવી. વ્યવસાયક્ષેત્રે કાપડના જથ્થાબંધ ધંધામાં સારી પ્રગતિ કરી મિલોની સેલિંગ એજન્સી દ્વારા વેપારીવર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ, પરંતુ પુત્ર નરેન્દ્રને બેંકમાં ઓફિસર તરીકે નિમણૂક મળતાં આ સંતોષી જીવે પોતાનો ધંધો સમેટી લઈ સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનલક્ષી બનાવી. ભાવનગરની અનેકાનેક જેવી કે, આરોગ્યલક્ષી, શૈક્ષણિક કે વિકલાંગક્ષેત્રની સંસ્થાઓ સાથે જોડાતા રહેલ અને તે સંસ્થાઓને પણ ગૌરવવંતી બનાવેલ. પોતાના જીવન દરમ્યાન કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં મુખ્ય મુખ્ય જૈન તીર્થોની મુનિવરો, સંઘપતિઓ, છરીપાળ યાત્રાળુઓના સંઘ સાથે વહીવટકર્તા તરીકે યાત્રાઓ કરેલ છે, જેના થકી મોટા જનસમુદાયમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા. સંસ્થાઓને ફંડવૃદ્ધિ કરાવવામાં તેઓ ખૂબ નિપુણતા ધરાવે છે. કરોડોનાં ફંડ તેમના હસ્તક જુદી જુદી જૈન સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓમાં અપાયાં છે. લોકોને સારા માનવતાનાં કાર્યોમાં ૨કમ વાપરવા માટે શ્રી મનુભાઈ શેઠનું માર્ગદર્શન, સલાહ ખૂબ જ ઉપયોગી થાય છે. તેમનામાં મુકાયેલ વિશ્વાસને તેઓ વફાદાર રહે છે અને જનતાની પાઈએ પાઈનો સર્વ્યય થાય તે રીતે પારદર્શક વહીવટ જોઈને જ તેઓ દાનની ભલામણ કરે છે. મનુભાઈ શેઠ માને છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય • છે. આવું જ કંઈ એક પ્રસંગે બન્યું. શ્રેષ્ઠી કાંતિલાલ નારણદાસ શાહ અને મનુભાઈ બંને નજીકના મિત્રો.....હા, કહી શકાય કે લંગોટિયા મિત્રો, ભાવનગર જિલ્લાના તળાજા તીર્થનિવાસી શ્રી કાંતિલાલ શાહના માતુશ્રી પરસનબહેન બિમાર પડ્યાં પરંતુ તે સમયે તળાજામાં સારવારની સવલતો ઘણી ઓછી ઉપલબ્ધ 2 ૬૪૫ હોવાથી તેમને ભાવનગર લાવીને ઉપચાર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમનાં માતુશ્રીને બચાવી ન શક્યા. આ વ્યથાથી કાંતિભાઈએ સંકલ્પ કર્યો સેવા માટે સંસ્થા ઊભી કરવી. કાંતિભાઈએ શ્રી મનુભાઈ શેઠની સલાહ લીધી અને ફલસ્વરૂપ ભાવનગર ખાતે વિશ્વવિખ્યાત વિકલાંગોના શ્રેયાર્થે કાર્ય કરતી શ્રીમતી પરસનબહેન નારણદાસ રામજી શાહ (તળાજાવાળા) સોસાયટી ફોર રીલિફ એન્ડ રીહેબિલિટેશન ઓફ ડિસેબલ્ડની ૧૯૮૭માં સ્થાપના થઈ અને મનુભાઈ આ સેવાકીય સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે નિમાયા, જેમાં તેઓ અત્યારે પણ સંપૂર્ણપણે સક્રિય છે. તેઓશ્રી ખીમચંદ લક્ષ્મીચંદ બહેરાંમૂંગા શાળાની એક્ઝિક્યૂટિવ કમિટીમાં એક્ટિવ મેમ્બર છે. અત્યારે દેશની અગ્રગણ્ય શાળાઓમાં તેની ગણના થાય છે. આ શાળામાં ૨૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ, પુનઃસ્થાપન અને લગ્નમેળા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધી રહેલ છે. તેઓશ્રી ‘અંકુર' મંદબુદ્ધિવાળા બાળકોની શાળા, અંધઉદ્યોગ શાળા, શ્રીમતી તાપીબાઈ વિકાસ ગૃહ, આનંદવાટિકા ભગિની મંડળ હોસ્પિટલ, નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, શ્રી કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલ-અમરગઢ, શ્રી વી. સી. લોઢાવાળા હોસ્પિટલ, રેડક્રોસ સોસાયટી ભાવનગર, શ્રી શત્રુંજય હોસ્પિટલ-પાલિતાણા, શ્રી એન. આર. હોસ્પિટલ-તળાજા, શ્રી કલ્યાણ સેવા ટ્રસ્ટ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણા, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકા આશ્રમ-પાલિતાણા, સ્ત્રી કેળવણી મંડળ, ભાવનગર જૈન શ્વેતાંબર જૈન સંઘ, ઇન્ટરનેશનલ જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન (ગુજરાત રીજિયન) વગેરે સંસ્થાઓમાં પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, એડવાઇઝરી કમિટી મેમ્બર, ટ્રસ્ટી વગેરે હોદ્દાઓ ઉપર રહી માર્ગદર્શન અને સેવાઓ અવિરત આપી રહ્યા છે. સને ૧૯૮૬ની વાત છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યુરોપનાં જૈન તીર્થો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. ૪૫ જૈન ભાઈઓ, બહેનો આ ૨૧ દિવસીય યાત્રાપ્રવાસમાં જોડાયેલ. મનુભાઈની વ્યવસ્થાશક્તિ અને સમર્પણ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેઓશ્રીને સ્પોન્સર કરી આ યાત્રાનું સંચાલન તેમના શિરે સોંપ્યું. જુન ૧૯૮૮માં યુરોપ જૈન સમાજે શ્રી મનુભાઈને લેસ્ટર જૈન પ્રતિષ્ઠા મહોત્સવમાં વ્યવસ્થાકાર્ય સંભાળવા ખાસ આમંત્રણ નહીં પણ નિમંત્રણ મોકલેલ. આમંત્રણ અને નિયંત્રણમાં ફરક છે. આમંત્રણ એટલે આવવું હોય તો આવો અને નિમંત્રણ એટલે Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ પથપ્રદર્શક આવવું જ પડશે. મનુભાઈને હંમેશાં નિમંત્રણ જ મળતાં. ૪૫ કામગીરીનો અનુભવ અને જૈન પ્રતિષ્ઠામહોત્સવની બોલી દિવસનાં રોકાણ દરમ્યાન, તેઓ પોતાની સેવાઓથી જૈન પ્રતિષ્ઠા બોલવાની વિશિષ્ટ પદ્ધતિ જેના વડે શિકાગો જૈન સોસાયટીને મહોત્સવમાં છવાઈ ગયેલા. ઉપરાંત આસિસ્ટન્ટ સંપાદક તરીકે પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે રૂપિયા પાંચ કરોડનું ફંડ એકત્રિત ‘પ્રતિષ્ઠા પ્રસંગની સ્મૃતિઓ' અંક બહાર પાડેલ અને પોતાની થયેલ. તેનાથી પ્રભાવિત થઈ ૧૯૯૫ની શિકાગો જૈન દેરાસરમાં લેખનશૈલીની ઝલક યુરોપના જૈન સમાજને આપેલ. લેસ્ટર બીજી વખત ૨૪ તીર્થકરના પ્રતિષ્ઠામહોત્સવમાં ખાસ નિમંત્રણ (યુ.કે.) જૈન સંઘના પ્રમુખ ડૉ. નટુભાઈ શાહે એક સમારંભ આપી બોલાવેલ ત્યારે પણ મનુભાઈએ સફળતાપૂર્વક મહોત્સવ યોજી શ્રી મનુભાઈનું શાલ ઓઢાડી બહુમાન કરી સન્માનપત્ર પાર પાડેલ. અર્પણ કરેલ. આ પ્રસંગે લેસ્ટરનાં મેયરશ્રી અને મુખ્ય પ્રિસ્ટ પરદેશમાં જૈન ધર્મનો અહિંસાનો સંદેશો પ્રસરાવી હજારો હાજર રહેલ. અમેરિકનોને શાકાહારી અને સદાચારી બનાવનાર ઉપરાંત શત્રુંજય મહાતીર્થમાં ઐતિહાસિક અભિષેકનો લાભ “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ, લેનાર જૈન સમાજના અગ્રગણ્ય શ્રેષ્ઠી શ્રી રજનીકાન્ત દેવડી આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.......આ તથા શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી સાથે સતત ૧૫ દિવસો વિશ્વમૈત્રીની મંગળ ભાવનાને વ્યક્ત કરતા ગીતના રચયિતા સુધી સાથે રહી સારું યોગદાન આપેલ અને તેમની સેવાને પરમ પૂજ્ય ગુરુદેવ ચિત્રભાનુના નિમંત્રણથી ૧૯૯૭માં બિરદાવવામાં આવેલ. કેનિયાના બોમ્બાસા, નૈરોબીમાં જૈન દેરાસરની વર્ષગાંઠ નિમિત્તે ૧૯૯૨માં બિરલા ક્રીડા કેન્દ્ર, મુંબઈ ખાતે સેવાના ક્ષેત્રે મનુભાઈએ પૂજ્ય ગુરુદેવ ચિત્રભાનુ સાથે રહી મહોત્સવમાં મગ જીવન સમર્પિત કરનાર શ્રી શામજીભાઈ માવજીભાઈ ઉપયોગી કાર્ય કરેલ. દર વર્ષે પરમ પૂજ્ય ગુરુદેવ ચિત્રભાનું પારેખના પ્રમુખ સ્થાને તથા અતિથિવિશેષ શ્રી મફતકાકા, શ્રી વિદેશના તેમના શિષ્યોને લઈ પાલિતાણા યાત્રા માટે પધારે છે કુમારપાળ દેસાઈ, શ્રી દીપચંદભાઈ ગાર્ડ, પદમશ્રી મહિપતરાય ત્યારે, આ યાત્રા દરમ્યાન મનુભાઈ હંમેશાં સાથે જ હોય. જાદવજી શાહ, શ્રી કાંતિલાલ નારણદાસ શાહ તથા બહોળી તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના કચ્છના મહા ભયંકર સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગુજરાત અને મુંબઈના જૈનજૈનેતરો ધરતીકંપના સમાચાર મળતાં જ ભાવનગરની પી.એન.આર. દ્વારા કર્મઠ અને મૂક સેવક શ્રી મનુભાઈ શેઠની સેવાઓનું “સાચા સોસાયટી, રેડક્રોસ સોસાયટી, સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ શ્રાવકનું અભિવાદન' શીર્ષક હેઠળ બહુમાન કરવામાં આવેલ. વગેરેએ સાથે મળીને ૧૫૦ બેડની ટેન્ટ હોસ્પિટલ ભચાઉના ( ૧૯૯૩માં શિકાગો જૈન સોસાયટીએ મનુભાઈ શેઠની માર્કેટિંગ યાર્ડમાં યુદ્ધના ધોરણે ૩૦ જાન્યુઆરીના રોજ શરૂ કરી કાર્યશક્તિ, વ્યવસ્થાશક્તિ, માઇકકર્મઠ તરીકે સંચાલનશક્તિ જે પ્રાથમિક અને સર્જિકલ સારવારનાં સાધનોથી સજ્જ હતી. જોઈ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઓર્ગેનાઇઝર તરીકે નિમંત્રણ આપેલ, કટોકટીના પહેલા ૧૨ દિવસના તબક્કામાં ૨૫૦૦ દર્દીઓને પણ વીઝા ન મળ્યા તે ખબર પડતાં શિકાગોથી ગર્વમેન્ટ આઉટડોર સારવાર અને સામાન્ય સર્જરીવાળા ૧૪૦૦ ને ઓથોરિટીનું ભલામણપત્ર મોકલી ભારતમાંથી વીઝા મંજૂર ઇન્ડોર ટ્રીટમેન્ટ આપવામાં આવેલ. ટેન્ટ હોસ્પિટલ સાથે કરાવેલ અને સતત દોઢ મહિનો મનુભાઈએ સફળતાપૂર્વક કાર્ય નિઃશુલ્ક રસોડું પણ સેવાભાવથી ઊભું કરવામાં આવેલ, જેમાં કરેલ ત્યારે શિકાગો જૈન સોસાયટીના ટ્રસ્ટીઓ શ્રી રવીન્દ્રભાઈ એક લાખ ઉપરાંત ભૂકંપપીડિતો માટે ભોજન વ્યવસ્થા અને બે કોબાવાલા, ડૉ. બિપિન પરીખ, શ્રી ભૂપેન શાહ, ડૉ. દિલીપ લાખથી વધારે કપ ચા તથા કોફીની વ્યવસ્થા કરવામાં આવેલ. શાહ, શ્રી નિરંજન શાહ તથા પ્રમુખ શ્રી કિશોર શાહ વગેરેએ આ સમયે ભાવનગરની પી.એન.આર. સોસાયટી અને મનુભાઈની નિઃસ્વાર્થભાવની બે મહિનાની સેવાને બિરદાવી રેડક્રોસના પ્રતિનિધિ તરીકે ૭૭ વર્ષની ઉંમરે પણ શ્રી જાહેરમાં સ્મૃતિભેટ સાથે સમ્માનિત કરેલ. ઉપરાંત શિકાગો જૈન મનુભાઈએ ૧૬ દિવસ સુધી ભચાઉ ખાતે રહી પોતાની સેવાઓ સોસાયટીનાં માનદ્ સભાસદ તરીકે કાયમી નિમણુક જાહેર કરી અવિરત આપેલ. બહુમાન કરેલ. ત્યારબાદ ડલ્લાસ જૈન સોસાયટીએ પણ તેમને શ્રી મનુભાઈએ જિંદગીમાં ચા-કોફી ચાખ્યાં નથી.... નિમંત્રી પ્રતિષ્ઠા મહોત્સવનું સંચાલન કાર્ય સોપેલ, જે કંદમૂળ-પાન, સોપારી, બીડી-તમાકુને સ્પર્શ કર્યો નથી. છેલ્લાં સફળતાપૂર્વક પાર પાડેલ. શ્રી મનુભાઈ શેઠની સફળ ૪૦ વર્ષથી ભાત બંધ છે, ૨૦ વર્ષથી ઘી-ઘીની મીઠાઈ બંધ Jain Education Intemational Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ છે. ૩૦ વર્ષથી ભગવાનની પૂજા કર્યા સિવાય કાંઈ વાપરતા નથી. ૭૯ વર્ષની ઉંમરે પાલિતાણા, સમેતશિખર, ગિરનાર વગેરે પર્વતો ઉપર પગે ચાલીને યાત્રા કરે છે. ટૂંકમાં કહીએ તો તેમના જીવનમાં જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરવું.....તો માનવસેવાનું એક પણ કાર્ય કરવામાં ચૂક નહીં. તેઓ માને છે સારા કાર્ય માટે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. એકવીસમી સદી ખરેખર વસમી સદી છે ત્યારે મનુભાઈ શેઠ જેવી વ્યક્તિઓનાં સમૂહની દેશને તાતી જરૂર છે. સંકલન :-ભાસ્કરભાઈ ભાવસાર, પી.એન.આર. સોસાયટી, ભાવનગર. શ્રી રમણભાઈ ભાઈલાલભાઈ અમીન પશ્ચિમ ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં જેઓનું આગળ પડતું સ્થાન છે તેમાં શ્રી ૨મણભાઈ બી. અમીનને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. ૧૯૧૩ના મે માસની ૧૯મી તારીખે વડોદરા મુકામે તેમનો જન્મ થયો. બચપણથી જ શ્રી રમણભાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાનાં દર્શન કરાવ્યાં. તેમના પિતા સ્વ. રામિત્ર ભાઈલાલભાઈ ડી. અમીન કે જેઓ ૧૯૦૭માં સ્થપાયેલ એલેમ્બિક કેમિકલ વર્ક્સના મુખ્ય આયોજક હતા. શ્રી રમણભાઈએ શિક્ષણ પૂરું કરીને મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જર્મની તરફ પ્રયાણ કર્યું અને ત્યાં ચારેક વર્ષ ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૩૪માં દેશમાં પાછા આવી ધંધા પ્રત્યેની તેમની આગવી સૂઝ, સમજ અને આવડતને બળે વડોદરાના સુપ્રસિદ્ધ એલેમ્બિક કેમિકલ વર્ડ્સમાં જવાબદારીભર્યુ સ્થાન સ્વીકાર્યું. નવાં મશીનોની શોધ, કેમિકલ ગ્લાસ ફેક્ટરીમાં નવું આયોજન અને નવી દૃષ્ટિને પરિણામે અવનવા પ્રયોગો કરતા રહ્યા અને તેમનું વાસ્તવિક મંડાણ અનેકોને પ્રેરણાદાયી બન્યું. ધંધાના વધુ વિકાસ અર્થે ૧૯૩૭માં યુરોપ અને અમેરિકા જઈ ત્યાંનાં કારખાનાંમાં થતાં ઉત્પાદન, વેચાણ વગેરે બાબતોનો પણ અભ્યાસ કર્યો. ઓટોમેટિક પ્લાન્ટ સૌ પ્રથમ હિન્દુસ્તાનમાં આ કંપનીએ અમેરિકાથી ખરીદી લાવીને ઘણો જ વિકાસ કર્યો. માનવજીવન માટે અનિવાર્ય એવું ‘પેનિસિલિન’સંપૂર્ણ ભારતીય ઢબે બનાવવાનું માન એલેમ્બિકને ફાળે જાય છે. બરોડા અને ગુજરાતમાં ઉદ્યોગોનાં મૂળ ઊંડાં નાખવામાં તેમની વિચક્ષણ બુદ્ધિશક્તિએ કામ કર્યું છે. ૧૯૪૫માં વડોદરામાં પણ તેમણે એલેમ્બિક ગ્લાસની સ્થાપના કરી હતી. Exe શ્રી રમણિકલાલ મનોરદાસ માનવજીવનની ફલશ્રુતિ માનવી પાસે કેટલી ધનદોલત અને ભૌતિક સંપત્તિ છે અગર તો કેટલું વધુ જીવ્યો તેના ઉપરથી નહીં પણ માનવીએ પોતાના દીર્ધ જીવનકાળ દરમ્યાન મંગલ દાનધર્મને ક્ષેત્રે પોતાની સંપત્તિનો કેવા મનોભાવથી સદ્યય કર્યો છે, સમાજસેવાને ક્ષેત્રે કેટલા નિઃસહાય-નિરાધાર માનવકંકાલોના ઉત્કર્ષ માટે ઉપયોગી બન્યો છે, તેના ઉપરથી જ માનવજીવનનું મૂલ્ય આંકી શકાય છે. માનવજીવનની શ્રેયયાત્રામાં જ પોતાની લક્ષ્મીનો છૂટે હાથે ઉપયોગ કરનારા શ્રેષ્ઠીવર્ય શ્રી રમણિકલાલભાઈ શેઠ પણ એવા જ ગુલાબી આદમી છે. ભાવનગરના આગેવાન વેપારીઓ અને ઉદારરિત દાનવીરોમાં તેમની પ્રથમ હરોળમાં ગણના થાય છે. તેમની વિનમ્ર સૌજન્યતાએ જ તેમને આજે ઊંચે આસને બેસાડ્યા છે. વ્યાપારિક કાર્યકુશળતા, ઊંડી હૈયા-ઊકલત, મનનભરી વિચારશીલતા; મેધાવી બુદ્ધિશક્તિ અને સુદીર્ધ દૃષ્ટિ તેમને વારસામાં સાંપડ્યાં છે. સેવા-સૌરભથી મહેકતી આ યુવાશક્તિએ સોળ વર્ષની નાની ઉંમરથી ધંધામાં જોડાઈને વ્યાપારની પ્રગતિકૂચને ચાલુ રાખી. લોખંડ, સિમેન્ટ અને પેઇન્ટ્સના ધંધામાં ગુજરાતમાં આ પેઢી નામાંકિત બનેલી તેમાં શ્રી રમણિકભાઈએ યશકલગી ચડાવી સાથે સમાજસેવાના ઉચ્ચતમ આદર્શોનું જતન કરતા રહ્યા. નવું જોવા, જાણવા અને સમજવાની લગની બચપણથી હતી જ. એ તમન્નાને કારણે સમસ્ત ભારતનાં દર્શનીય સ્થાનોનો પ્રવાસ કર્યો. યાત્રાર્થે ઘણાં તીર્થસ્થાનોની કુટુંબીજનો સાથે મુલાકાત પણ લીધી અને જીવનબાગને મધમધતો કરતા રહ્યા. વિશાળ વાચન અને સ્પોર્ટ્સનો પણ ભારે શોખ. ધર્મગ્રંથો અને શિષ્ટ સારાં સામયિકો વાંચવાની અભિરુચિ, સાહિત્યકારો તરફની પણ એટલી જ ઉમદા લાગણી એમના જીવનમાં જોવા મળી. પોતે પૂજાપાઠમાં મગ્ન હોય કે ઘેર લગ્નપ્રસંગની ધમાલમાં હોય કે વ્યાપારમાં રચ્યાપચ્યા હોય તેવે વખતે પણ અજાણ્યા અતિથિને મધુર સ્મિત અને મધુર વાણીથી સત્કારે છે. આવનાર એમને આંગણેથી હંમેશાં રાજી થઈને ગયો છે, એ એમના પરિવારની ઉચ્ચ પ્રણાલિકા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. ભાવનગરમાં પરિમલ ચોક પાસે સત્યનારાયણનું મંદિર તેમના વડીલોએ બંધાવ્યું. ભાવનગરમાં ધંધાનું કુશળ સંચાલન ઉપરાંત રાજકોટમુંબઈ-અમદાવાદમાં પણ તેમની શાખાઓ સંગીન રીતે ચાલે www.jainelibrarv.org Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૪. છે. ધંધામાંથી સમય મેળવીને પણ સામાજિક સંસ્થાઓમાં સમય-શક્તિનો ભોગ આપે છે. ભાવનગરની બહેરાં-મૂંગાં શાળાસંચાલન સમિતિમાં; અંધ ઉદ્યોગશાળામાં, ચેમ્બર ઓફ કોમર્સમાં એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં પણ આ બધી સંસ્થાઓમાં સારી એવી રકમની સખાવત કરી છે. ભાવનગરમાં રામમંત્રમંદિરમાં પ્રાથમિક શાળામાં મોટું દાન, ભાવનગરમાં નવા વૃદ્ધાશ્રમમાં મોટી રકમનું દાન, તખ્તસિંહજી હોસ્પિટલમાં આંખની હોસ્પિટલ માટે મોટું દાન, વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં મોટું દાન, મહુવામાં બી.એડ્. કોલેજ ચાલે છે-તેમાં મોટું દાન, રાધેશ્યામ પરિમલ ચેરિ. ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. હોસ્પિટલમાં વોટરકૂલર મૂકવા માટે; વિકાસગૃહમાં, આંખના દવાખાનામાં, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અને ફૂી ડિસ્પેન્સરી ચલાવવામાં તથા નાનાંમોટાં ફંડફાળાઓમાં શ્રી રમણિકભાઈના દિલની અમીરાતનાં દર્શન થાય છે. મનમોટેરા માનવી લાભુભાઈ ત્રિવેદી લાભુભાઈ ત્રિવેદીનો જન્મ ૧૯૨૫માં ધ્રોળ મુકામે ડોક્ટર વજુભાઈને ત્યાં થયો હતો. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સ્નાતક થયા. કોલેજકાળથી વિદ્યાર્થીપ્રવૃત્તિથી તેમણે જાહેર જીવનની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘની સ્થાપના કરી તેમના પ્રથમ પ્રમુખ અને પ્રણેતા બન્યા. તેમનામાં વિદ્યાર્થીઓના પ્રશ્ન સમજવાની અને તેમાં માર્ગદર્શન આપવાની આગવી કુનેહ હતી. ગુજરાતની યુવા પેઢીના મિત્ર, મુરબ્બી અને માર્ગદર્શક હતા. સહુ તેમને પ્રેમથી ‘ગુરુ' જ કહેતા હતા. તેઓ અખંડ કોંગ્રેસના મહામંત્રી પદ સુધી પહોંચ્યા હતા. તેમના આગવા વ્યક્તિત્વને કારણે વિરોધપક્ષના નેતાઓ પણ તેમને માનપૂર્વક જોતા હતા. ૧૯૬૬માં કસ્તુરબા વિદ્યાલયથી શરૂ થયેલી સર્જનયાત્રામાં ૨૭ વર્ષમાં લગભગ ૩૨ સંસ્થાઓ સ્થાપી. બાલમંદિરથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાઓ તેમનાં પરિણામની ગુણવત્તા માટે જાણીતી છે. સ્થૂળ આંકડાની ભાષામાં કહી શકાય તેવું ઘણું લખી શકાય તેવું છે, પણ સંસ્થાઓ સ્થપાયા પછી જાત ઘસી નાખે તેવા સંચાલકો મેળવવાનું સૌભાગ્ય રાજકોટની પ્રજાને સાંપડ્યું હતું. Jain Education Intemational પથપ્રદર્શક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક તરીકે ૧૯૮૫થી ૧૯૯૦ના સમય દરમિયાન રહ્યા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અભ્યાસક્રમ વહીવટને લગતા જટિલ પ્રશ્નો માનવીય અભિગમથી સરળતાથી ઉકેલ્યા. તેઓએ સ્થાપેલ ‘સાંસ્કૃતિક સમાજ', સંસ્કાર પ્રવૃત્તિની યશકલગી બની રહેલ છે. તેમાં લોકમેળાઓ, આનંદબજાર, બાલમેળાઓ, સામાન્યજ્ઞાન સ્પર્ધા, પ્રતિભાશોધ, વસંતોત્સવની ઉજવણી, નાટ્ય, નૃત્ય, ચિત્ર, સંગીત, છબીકલા જેવી લલિત કલાઓનું આયોજન, કલાકારોના સમ્માનકાર્યક્રમ, ચિંતકો અને વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોનાં પ્રવચનો, રામકથા અને ભાગવતકથાનાં આયોજનો એમ વિવિધ કલા-સંસ્કાર પ્રવૃત્તિઓ લાભુભાઈના માર્ગદર્શન હેઠળ ધબકતી રહી છે. આ પ્રકારનાં આયોજનો અને પ્રવૃત્તિઓના વ્યાપમાં સમાજલક્ષી સેવાપરાયણ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. તેઓના કાવ્યસંગ્રહ એક દિવસ અને એક રાત્રિ’ અને ‘હું અને તું’ છે, જેમાં કવિત્વની સૂઝ અને ચિંતનાત્મક સર્જનની અનુભૂતિ થાય છે. વ્યક્તિગત સ્વાર્થ અને અંગત જીવનના મોહનો સદંતર અભાવ લાભુભાઈના જીવનની ઉચ્ચ ભૂમિકાના પાયામાં હતો. નિઃસ્વાર્થ લોકસેવા, જાત ઘસીને અન્યને ઉપયોગી થવાની તૈયારી, ભારતીય સંસ્કારની ત્યાગમય પરંપરા અને મહાત્મા ગાંધીજી તથા રામકૃષ્ણ પરમહંસના ઉદાત્ત વિચારોની પ્રેરણાથી ઘડાયેલ વિચારસરણીથી લાભુભાઈનું વ્યક્તિત્વ આધ્યાત્મિક છાંટ સાથે ખીલતું રહ્યું હતું અને શ્રેયસાધનાનો વિકાસ થતો રહ્યો હતો. ગર્ભશ્રીમંત કુટુંબમાંથી આવતા લાભુભાઈએ પ્રવૃત્તિઓ પાછળ ગાંઠનું ગોપીચંદન ઘસ્યું છે. લક્ષ્મી કે વૈભવની પ્રાપ્તિ કરી નથી. ઉચ્ચ પ્રકારની કાર્યદક્ષતા, આયોજન અને વ્યવસ્થામાં ચોક્સાઈ, તેમ જ સાદાઈ અને સરળતા એ લાભુભાઈના વ્યક્તિત્વના ન ભૂલી શકાય તેવા ગુણો હતા. તેમનો જન્મ ૧૯૨૫માં થયો હતો. ઉદાર મનોવૃત્તિ : સાદી જીવનશૈલી સમસુદ્દીનભાઈ છતરિયા મહુવાનું છતરિયા કુટુંબ સાહસિકતા, દીર્ઘર્દષ્ટિ અને વ્યવહારદક્ષતા માટે જાણીતું છે. એ કુટુંબના યુવાન સભ્ય શ્રી સમસુદ્દીનભાઈએ મહુવાના ઔદ્યોગિકક્ષેત્રે એક નવી ભાત પાડી છે. નોનમેટ્રિક સુધીનો અભ્યાસ પણ ઔદ્યોગિકક્ષેત્રે કંઈક કરી Page #665 -------------------------------------------------------------------------- ________________ . -1 પ્રતિભાઓ '૬૪૯ છૂટવાનો મનસૂબો બચપણથી જ સેવેલ. પોતે ૧૬ વર્ષની ઉંમરેથી તેમના કામની ખાસ વિશિષ્ટતા છે. ઉમદા અને આદર્શવાદી, લોખંડની હાર્ડવેરની પોતાના પિતાની નાની એવી દુકાનથી પોતાના ભેદભાવ અને પક્ષપાત વગરના વિચારો ધરાવતા શ્રી બિઝનેસની શરૂઆત કરેલ. બે–ચાર વર્ષનો બિઝનેસનો અનુભવ સમસુદ્દીનભાઈનું મહુવા લાયન્સ ક્લબ, કેળવણીસહાયક લઈ પોતે પોતાની સરનેમ છતરિયા હોઈ તે નામે બે-ચાર સમાજ, મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટ એક્સપ્લોઝિવ કારીગરોથી એક લોખંડનાં ખેતઉપયોગી સાધનો બનાવવાનો ડીલર્સ એસોસિએશન, મહુવા લોખંડ હાર્ડવેર એસોસિએશન, ઉદ્યોગ શરૂ કરેલ કે જ્યારે મહુવાનો ઔદ્યોગિક વિકાસ પા પા મહુવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ નાનીમોટી અનેક પગલી ભરતો હતો અને એ ઉદ્યોગ મહુવામાં પ્રથમવાર જ થતો સંસ્થાઓમાં તેમનું પ્રથમ હરોળનું સ્થાન છે. હતો. આ બાદ સમય જતાં આપે ફાયરફાઇટિંગ હોઝપાઇપ તેઓનો સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ બનાવવાના ઉદ્યોગની સ્થાપના કરી અને તેમાં ISI માર્ક Iso. અને સાદા જીવન તથા ઇમાનદારીથી સમગ્ર ઉદ્યોગજગત તથા : ૯૦૦૧ : ૯૦૦૨નું સ્વરૂપ આપી પોતાના માલની ઉચ્ચ તેઓની દાઉદી વહોરા જમાતમાં સારું એવું માનપાન પામ્યા છે. ગુણવત્તાથી ગવર્નમેન્ટ સપ્લાય તેમ જ એક્સપોર્ટ કરી અનેક તેઓ ફક્ત ઔદ્યોગિક, સામાજિકક્ષેત્રમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત થઈ સારી એવી નામના મેળવી. ધાર્મિકક્ષેત્રમાં પણ ખૂબ જ કાર્યરત છે. તેઓએ પોતાના ધર્મના આટલાથી જ અટકી ન જતાં આપ હંમેશાં કંઈક નવું કરવાની વડા હીઝ હોલિનેસ તરફથી ૧૯૯૮માં ધર્મના ઉચ્ચ વિચારો ખોજમાં રહેતા. સમય જતાં આપે ડુંગળી, શાકભાજી, ડીહાઇડ્રેટ અને સેવાભાવી તરીકે ગણી ઉચ્ચકક્ષાની (શેખ)ની ડિગ્રી આપેલ કરી તેની બનાવટોની એક્સપોર્ટ કરવાનો ડીહાઈડ્રેશન પ્લાન્ટની છે. આપે મહુવા ખાતે વહોરા જમાતની સૌરાષ્ટ્રની સૌથી મોટી મહુવાના ઔદ્યોગિક જગતને ભેટ ધરી કે જ્યારે મહુવામાં મસ્જિદ બનાવવામાં તન, મન અને ધનથી સારો એવો ફાળો શાકભાજી, ફળફળાદિને ડીહાઈડ્રેટ કરી તેની બનાવટોનું આપેલ. તેઓ તેઓનાં દેશ અને વિદેશનાં ધાર્મિક સ્થાનોની દર એક્સપોર્ટ કરવું એ એક કલ્પાનીત બાબત હતી. ઉદ્યોગ વર્ષે ઝિયારત (જાત્રા) કરવા જાય છે. આ ઝિયારત (જાત્રા) વિકસાવવા માટેના જરૂરી સાધનોની ઊણપ હતી. પડકારરૂપ તેઓ ફક્ત એકલા નહીં પરંતુ પોતાની જમાતનાં ગરીબ લોકોને પરિસ્થિતિ હતી ત્યારે પોતાની સાહસિકવૃત્તિથી આપે મહુવાને આ પણ સાથે લઈ જાય છે. એ તેઓની એક પરોપકારી વૃત્તિ છે. પ્રથમ ડીહાઈડ્રેશન પ્લાન્ટની ભેટ ધરી. એ પ્લાન્ટમાં આધુનિક મહુવાની બીજા ધર્મની અનેક સંસ્થાઓમાં પણ તેઓ ટ્રસ્ટી તરીકે ટેકનોલોજીથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બનાવી એક્સપોર્ટ સેવા આપે છે. માર્કેટમાં પોતાના નામથી માલ વેચાય તેવી અલગ છાપ ઊભી મહુવાના રહેવાસી અને વિશ્વવિખ્યાત પરમ પૂજ્ય સંત શ્રી કરી અને નામના મેળવી. ૧૦૦ એક્સપોર્ટ યુનિટ સ્થાપી તેનાથી મોરારીબાપુ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. અને જ્યારે દેશને સારું એવું હૂંડિયામણ કમાવી આપે છે. એ પ્લાન્ટને રાષ્ટ્રીય જ્યારે મહુવામાં બાપુની રામકથાનું આયોજન થાય ત્યારે ત્યારે તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. સમય જતાં આપે અલંગ આ કથામાં આગલી હરોળમાં આપની હાજરી અચૂક હોય જ. શિપબ્રેકિંગ ઉદ્યોગમાં પણ ઝંપલાવી સારી એવી નામના મેળવેલ તે દ્વારા તેઓ કોમી એકતાની એક અનોખી ભાત પાડી રહ્યા છે. ત્યારબાદ સ્ટીલ પ્લાન્ટ પણ સ્થાપેલ. સમય જતાં આપે ડાયસ આજે ૬૭ વર્ષની ઉંમરે પણ સજાગતા, સ્કૂર્તિ તથા (લેધર કલર) બનાવવાના ઉદ્યોગમાં ઝંપલાવી તેની ઉચ્ચ ક્વોલિટીની બનાવટનું દેશ-વિદેશમાં વેચાણ કરી સારી એવી ધગશથી પોતાનો બિઝનેસ વિકસાવવામાં, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી અને પોતાના વિશાળ કુટુંબમાં સૌથી વડીલ નામના મેળવેલ છે. ટૂંકમાં આજે ફાયરવોઝ હોય કે ડીહાઇડ્રેટની બનાવટો કે ડાયસ (લેધર કલર) તમામમાં આપે આધુનિક હોઈ કૌટુંબિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી પોતાની સામાજિક, ધાર્મિક ટેક્નોલોજીથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બનાવી આજે અને કૌટુંબિક ફરજોને યોગ્ય રીતે ન્યાય આપી દરેકના હૃદયમાં દેશવિદેશમાં ફક્ત છતરિયાના નામથી જ માલનું વેચાણ થાય તેવી એક અનેરું સ્થાન ધરાવે છે. તેમની ધંધાકીય સૂઝ, સાહસિકતા, એક અનોખી ખ્યાતિ મેળવેલ છે. દીર્ધદષ્ટિ, ઉમદા અને આદર્શવાદી અને પક્ષપાત વગરના વિચારો અને વ્યવહારકુશળતાથી મહુવાના ઔદ્યોગિક જગતમાં અનેક સંસ્થાઓમાં સક્રિય સમાજની એક આગવું સ્થાન ધરાવે છે. આપનું જીવન દરેકને માટે એક જરૂરિયાતને અનુલક્ષીને ક્રમે ક્રમે નવા ફેરફારો, નવું સંશોધન એ આદર્શ ઉદાહરણ છે. Jain Education Intemational Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ સ્વ. શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા લોહાણા જ્ઞાતિના પરમ હિતચિંતક તેમ જ જનસેવા અર્થે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા પૂર્વજન્મના યોગભ્રષ્ટ પુરુષ અને જામનગરના આ શાહ સોદાગરને ભારતભરની જનતા ઓળખે છે. નિરભિમાની અને નિખાલસ સ્વભાવના શ્રી હરજીવનદાસ બારદાનવાળાને મળવું એ જીવનનો એક લહાવો છે. તેમનાં દાનો અનેક જગ્યાએ અને ખાસ કરીને જામનગરમાં પથરાયેલાં છે. જામનગરમાં પોતાની કન્યા હાઇસ્કૂલ કે જેમાં ૮૫૦ થી ૯૨૫ દીકરીઓ શિક્ષણ મેળવે છે, જેનો બધો જ ખર્ચ તેમનું પોતાનું ટ્રસ્ટ ભોગવે છે. આ દીકરીઓને ભણાવતી આ હાઇસ્કૂલનું અદ્યતન ભવન, રાજાના પેલેસ જેવું મકાન સૌરાષ્ટ્રભરમાં અજોડ છે. આ મકાન પણ પોતે ખરીદીને હાઇસ્કૂલ માટે અર્પણ કરેલ છે. મકાનની અંદરની સુવિધા ખરેખર બેનમૂન છે. જામનગર પાંજરાપોળ ટ્રસ્ટના તેઓ પ્રમુખ હતા. તેમ જ જામનગર શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, શ્રી મહિલા વિકાસગૃહ, વિઠ્ઠલદાસ ધનજીભાઈ બાલમંદિર તેમ જ બીજી અનેક શૈક્ષણિક અને લોકોપયોગી સંસ્થાઓના દાતા ઉપરાંત સક્રિય સેવક હતા. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે બારદાનવાળા શેઠનો રોટલો મોટો છે. પોતે માત્ર બાજરાનો રોટલો અને છાશ-દહીં ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ. પથપ્રદર્શક લેવા છતાં મહેમાનો કે અતિથિઓ પોતાને આંગણે આવે ત્યારે તેમનું આખું યે ઘર ખડે પગે મહેમાનગતિ માટે ઊભું હોય અને ભાતભાતનાં ભોજન પીરસાતાં હોય. મહેમાનોના ઉતારા માટે ભવ્ય આરામગૃહો તેમણે બંધાવેલ છે. પોતાના જીવનમાં ધર્મનાં અનેક કાર્યો લાખો રૂપિયાના ખર્ચે કરતા હતા. તેમનાં ધર્મપત્ની અ.સૌ. લીલાવંતીબહેન સાક્ષાત્ જગદંબા અને અન્નપૂર્ણાનો અવતાર હતા. પોતે ઘણા જ જ્ઞાની અને ઘણા જ નિરભિમાની; દોમદોમ સાહ્યબી છતાં પણ સાદાઈ અને નમ્રતા સૌનું ધ્યાન ખેંચે તેવી તેમની રહેણીકહેણી હતી. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે તેઓ ગુજરાતની મોટામાં મોટી ટિન ફેક્ટરી અને જૂના ડબા—જૂનાં— નવાં બારદાન, મીઠાના અગરો વગેરેનું સફળ સંચાલન કરતા હતા. તેઓ ફેડરેશન ઓફ ગુજરાત ટિન મેન્યુફેક્ચરર્સ, ગુજરાત બારદાનવાલા ફેડરેશન અને જામનગર જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ હતા. પોતાની ૭૭ વર્ષની ઉંમરે દરેક પ્રવૃત્તિનું જાતે સફળ સંચાલન કરતા હતા. તેમના પરિવારમાં ચાર દીકરા, ચાર વહુઓ અને તેમનાં સંતાનોની લીલી વાડી સાથે આજે પણ એક આદર્શ સંયુક્ત કુટુંબમાં સાથે રહે છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ (ધીરજરાત સ્ટેટ ડો-ઓપરેટિવ બેંઇલિ. ( શિડયુલ્ડ બેંક સહકાર ભવન, રીલીફ રોડ, પો.બો. નં. ૩૦૨, અમદાવાદ-૩૮૦૦૦૧ ટે.નં. જનરલ : ૨૫૩૫૧૯૦૦, ચીફ એક્ઝીક્યુટીવ : ૨૫૩૫૧૯૨૪, ચેરમેન : ૨૫૩૫૨૬૦ ફેક્સ : ૦૭૯-૨૫૩૫૬૩૦૮, ૬૩૨૪, .E-mail : gscbank@icenet.net (સેઇફ ડિપોઝિટ લોકર્સની સગવડતા ઉપલબ્ધ છે રાજ્ય કક્ષાની સર્વોચ્ચ સહકારી બેંક નાણાંકીય રૂપરેખા (રકમ રૂા. કરોડમાં) ક્રમ વિગત રાજ્યા. જિલ્લા નાગરિક પ્રાથમિક સહકારી બેંક સહકારી બેંકો સહ.બેંકો | સહકારી મંડળીઓ (૩૧-૩-૨૦૦૪). (૩૧-૩-૨૦૦૪) | (૩૧-૩-૨૦૦૩) | (૩૧-૩-૨૦૦૩) મુખ્ય કચેરી ૧૮ ૩૫૧ ૮૦૦૦ (શાખાઓ) ૧૧૩૧ oછ૯ શેરભંડોળ ૨૮૬ ૪પ૧ ૩૦૩ અનામતો ૨૮૫ ૧૨૫ 333 ૩૨૧ થાપણો ૨૦૬૧ ૫૩૧ ૧૬૩૪૫ ૧૧૨ કરો ૬૦૫ ૧૩૪૮ N.A. ૨૮૧૦ ધિરાણો (એકંદર) ૧૯૪૯ ૪૦૯૯ ૧૧૩૦૪ ૨૦૬૯ કાર્યકારી ભંડોળ ૩૮૩૨ ૧૦૦eo ૨૨૮૩૩ ૪૦૫૦ રોકાણો ૧૦૩૦ ૨૪oo ૦૬૧૦ રાજ્યના ખેડૂતોના આર્થિક, સામાજિક તથા ગ્રામીણ ક્ષેત્રના ઉત્કર્ષ માટે તેમજ સહકારી સંસ્થાઓના સંચાલનને કાર્યક્ષમ બનાવવા કર્મચારી તાલીમ ક્ષેત્રે અગ્રીમ ફાળો ૧. રાજ્યની ૧૮ જિલ્લા બેંકો અને તેની ૧૧૩૧ શાખાઓ, ૩૫૧ નાગરિક બેંકો અને તેની ow૯ શાખાઓ તેમજ ૮૦૦૦ પ્રાથમિક સહકારી મંડળીઓ (એફ.એસ.એસ. તથા લેમ્સ સહિત) સાથે મળી એકંદર ૧૦૨૦૯ કેન્દ્રો દ્વારા ખેતી તેમજ વ્યાપાર-ઉધોગ માટે અગ્રગણ્ય સેવાઓ પૂરી પાડે છે. ૨. ઉપરોક્ત તમામ સંસ્થાઓના તા. ૩૧-૩-૨૦૦૪ આખરે રૂા. ૨૮૮ કરોડના ભંડોળો, રૂ. ૨૫૦૪૯ કરોડની થાપણો એકત્રિત કરી રૂા. ૨૦૮૨૧ કરોડના ધીરાણો પૂરા પાડેલ છે. ૩. ગુજરાતનાં ૨૬ સહકારી ખાંડ કારખાનાંઓ પૈકી મોટાભાગનાં કારખાનાંઓને જિલ્લા બેંકો તેમજ રાજ્ય સહકારી બેંક તરફથી કામકાજની મૂડી માટે ધીરાણો પુરાં પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ખાંડના કારખાનાંઓને રાજ્ય અને જિલ્લા બેંકોએ સાથે મળીને રૂા. ૧૦૦ કરોડ જેટલું બ્લોક કેપિટલ ધીરાણ તથા રૂા. ૩૦૦/- કરોડથી વધુ રકમનું કાર્યકારી ભંડોળ પૂરું પાડેલ છે. ૪. નાના/સીમાંત ખેડૂતો તેમજ, આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોને કુલ ધીરાણના ૪૦% જેટલું ધીરાણ પૂરું પાડવામાં આવેલ છે. ૫. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓ.બેંકસ લી. નવી મુંબઈ દ્વારા ૧૯૮૩-૮૪થી ૨૦૦૨-૦૩ વર્ષ દરમ્યાન એકંદર ૧૫ એવોર્ડ મળેલ છે, જે પૈકી સને ૨૦૦૧-૦૨ અને ૨૦૦૨-૦૩ના વર્ષ માટે સતત સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ આ બેંકને પ્રથમ ક્રમાંકથી પુરસ્કૃત કરવામાં આવેલ છે. ૬. ગુજરાત સ્ટેટ કો-ઓ.બેંક દ્વારા સહકારી કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા માટે ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓ. મેનેજમેનેટ' (એન.આઈ.સી.એમ.), સંસ્થાની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્ય અને જિલ્લા સહકારી બેંકો, નાગરિક સહકારી બેંકો તેમજ પ્રાથમિક સહકારી મંડળીઓમાં કામ કરતાં તમામ કર્મચારીઓ/અધિકારીઓને ટૂંકા અને લાંબા ગાળાની તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા ૨૦૦ તાલીમ વર્ગો યોજીને ૦૯૫૦ કર્મચારી / અધિકારી વર્ગને સઘન તાલીમ આપવામાં આવી છે. આ સંસ્થા દ્વારા એ.આઈ.સી.ટી.ઇ. દિલ્હી તરફથી માન્યતા મળેલ એમ.બી.એ., એમ.સી.એ. તેમજ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકર્સ દ્વારા માન્ય કરેલ ડિપ્લોમા ઇન બેંકિંગના વર્ગો ચલાવવામાં આવે છે. એન.આઈ.સી.એમ.ને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર તરીકેની તેમજ તાબાર્ડ દ્વારા એગ્રિકલ્ચર કો.ઓપ. સ્ટાફ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (એ.સી. એસ.ટી.આઈ.) તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજીવ સી. પડિયા - ચીફ એક્ઝિક્યુટીવ રી જયરામભાઈ એ. પટેલ, ચેરમેન Jain Education Intemational Page #668 -------------------------------------------------------------------------- ________________ Soos With Best Compliments From.... nesco Nesco Limited 08 .02 2 • ENGINEERING, • EXIBITIONS, • PROPERTY DEVELOPMENT, • INFOTECH Western Express Highway, Goregaon (E), MUMBAI-400063 Phone : 2685 4019, 2685 5943, 2685 4757 Fax: 2685 4935, 2685 4569, 2685 7926 E-mail : bec@bom5.vsnl.net.in SOR Jain Education Intemational Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૫૩ સેવા સાધતાનો પમરાટ સવિચાર પ્રવૃત્તિના પ્રણેતાઓ જીવનમાં સિદ્ધિ, સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર સમાજ પરત્વેની નિષ્ઠા અને સેવા. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેમાં સવાયું કરીને સમાજને પાછું આપવાની ઉદારતા ઘણામાં જોવા મળે છે. પોતાના વ્યવસાયમાંથી સમય મેળવીને વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહેનારા, વિવિધક્ષેત્રે પુરુષાર્થની અનોખી ગાથા ઊભી કરનારા ઘરદીવડાઓના પ્રકાશમાન જીવનનું અત્રે અવલોકન કરીએ. કરુણાભાવથી ભરપૂર અને દીનદુઃખીઓના સાચા બેલી એવા ઘણા નરપુંગવોના ઉત્તમ સુકૃત્યોની હૈયાના ભાવથી આપણે અનુમોદના કરીએ. —સંપાદક શ્રી ચંપકલાલ ગિરધરલાલ મહેતા આયુર્વેદની પ્રવૃત્તિને વિકસાવી. ઈ.સ. ૧૯૪૨માં ઓલઇન્ડિયા ધનજી ધોળા'ના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત આયુર્વેદિક કોંગ્રેસનું ૩૧મું સમેલન લાહોરમાં ભરાયું હતું. તેના પ્રમુખપદે આચાર્યશ્રીની વરણી થઈ હતી. ઈ.સ. ૧૯૧૫ની એવા મોટા સંસ્કારી કુટુંબમાં સંવત ૧૯૭૫માં ભાઈ ચંપકભાઈનો જન્મ થયો. સંવત ૧૯૯૦ સુધીમાં માધ્યમિક ૨૭મી જાન્યુઆરીએ પૂ. ગાંધીજીએ ગોંડલમાં પૂ. આચાર્યશ્રીની કેળવણી પ્રાપ્ત કરી. અઢાર વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પૂ. ગાંધીજીને પૂ. આચાર્યશ્રીએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગિરધરલાલભાઈનો ‘મહાત્મા’ બિરુદથી નવાજ્યા. સેવા અને સંસ્કારનો વારસો ત્રણે બંધુઓમાં સરખે હિસ્સે આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, જ્યોતિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, વહેંચાયો. ધર્મ, કાવ્ય, નાટક, અલંકાર, ઇતિહાસ, પુરાણ વગેરે વિવિધ વડીલ બંધુ પદ્મશ્રી પ્રતાપભાઈ તથા શ્રી ગંગાદાસભાઈની વિષયો પર સંશોધન સાથે પૂ. આચાર્યશ્રીએ લગભગ ૨૦૦ ગ્રંથો વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બંનેને મોટાભાગે અમરેલી લખ્યા છે. ૭૪૫ શ્લોકવાળી સંશોધિત ‘ભગવદ્ ગીતા' તથા બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને ‘યજ્ઞફલમ્” નામનું તેમણે શોધી કાઢેલું ભાસનું નાટક સંસ્કૃત સ્થાનિક સમાજની સંસ્થાઓની જવાબદારીઓમાં ભાઈ સાહિત્યને તેમનું અપૂર્વ પ્રદાન છે. ચંપકલાલને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત પૂ. આચાર્યશ્રીની અનન્ય વિદ્વત્તા અને સેવાને લક્ષ્યમાં કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જાગ્રતપણું રાખી અમરેલીની સમગ્ર લઈને વિશ્વની અનેક સંસ્થાઓએ તેમને માનાઈ પદવીઓ અર્પણ જનતાનો પ્રેમ સંપાદન કરી શક્યા. સાથે સાથે અમરેલી કપોળ કરી છે. તેમને નાનપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ હતો. મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ તથા માર્કેટિંગ ગિરનારમાં તેમને હિમાલયના યોગસિદ્ધ પુરુષ શ્રી અશ્રુત યાર્ડ, શ્રી ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ-દોશી કપોળ બોર્ડિંગ સ્વામીનો મેળાપ થયો હતો, જેમની પાસેથી તેઓએ શાસ્ત્રોનું ઊંડુ તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાળાશ્રમ, અમરેલી સાર્વજનિક અધ્યયન કર્યું હતું. પૂ. અચુત સ્વામીએ યોગવિદ્યાના બળથી પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા સંચાલનમાં પોતાની શક્તિ જોયું કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરીની પ્રતિષ્ઠાનું મહાન અનુસાર યશસ્વી ફાળો વર્ષો સુધી પુરાવતા રહ્યા. છેલ્લે થોડાં કાર્ય થવાનું છે. આથી તેમણે પૂ. આચાર્યશ્રીને મા ભુવનેશ્વરીની વર્ષો પહેલાં જ સિકન્દ્રાબાદમાં તેમનો સ્વર્ગવાસ થયો. દીક્ષા આપી છે. પૂ. અશ્રુત સ્વામીના આદેશથી તેઓ સંસારમાં પૂ. શ્રી ચરણતીર્થ મહારાજશ્રી આવ્યા અને મા ભુવનેશ્વરીના મંદિરની ગોંડલમાં સ્થાપના કરી. ઈ.સ. ૧૯૪૬માં આ મહાન કાર્ય સિદ્ધ થઈ જતાં તેઓશ્રીએ પૂ. આચાર્યશ્રી (પૂર્વાશ્રમ-રાજવૈદ્ય જીવરામ કાલિદાસ વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યો અને ત્યારથી તેઓ ‘અખંડ શાસી) એ ઈ. સ. ૧૯૧૦માં ફાર્મસીની સ્થાપના કરી. ત્યારબાદ ભમંડલાચાર્ય અનંતશ્રી વિભૂષિત’ શ્રી ભુવનેશ્વરી પીઠાધીશ છે. Jain Education Interational Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિવિધ વિષયોની ઊંડી સમજ અને દીર્ઘદૃષ્ટિ શ્રી જેઠાભાઈ વી. પટેલ ઉદ્યોગવીર શ્રી જેઠાભાઈ વાઘજીભાઈ પટેલનો જન્મ કરમસદ (તા. આણંદ, જિ. ખેડા) ખાતે ઈ.સ. ૧૯૦૪માં જુલાઈ માસમાં થયો હતો. તેમના પિતાશ્રી વાઘજીભાઈ પટેલ એક સંનિષ્ઠ ખેડૂત હતા. શિક્ષણ પૂરું કર્યા પછી જેઠાભાઈ અમદાવાદની કેલિકો જ્યુબિલિ મિલ્સમાં એન્જિનિયરિંગના તાલીમાર્થી તરીકે ઈ.સ. ૧૯૨૪માં જોડાયા. ૧૯૨૫માં તેઓ બ્રિટિશ ઇજનેરી કંપનીમાં જોડાયા. બ્રિટિશ કંપનીમાં ઇજનેર તરીકે શરૂઆત કરીને, ધીરે ધીરે સખ્ત પરિશ્રમથી જેઠાભાઈ ૧૯૭૩માં કંપનીના આસીસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા. તે વખતે બ્રિટિશરોની કડક શિસ્ત અને કામ આપવા તે લેવાની વ્યવસ્થિત તાલીમથી જેઠાભાઈનું એક આગવું વ્યક્તિત્વ ઘડાયું હતું. બ્રિટિશ કંપનીએ જેઠાભાઈને એન્જિનિયરિંગની ઉચ્ચ કક્ષાની તાલીમ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેમણે બે વર્ષ સુધી સખ્ત તાલીમ લીધી. તાલીમ બાદ તેઓ શ્રી સાંજની કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. ત્યાં તેમણે એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીય સર્ટીફિકેટ મેળવી લીધું. જ્યારે એ જ સમય દરમ્યાન ભારે ખંત અને સતત મહેનતથી તેમણે બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિક્સ એન્જિનિયર્સ સંસ્થાનો સ્નાતકનો અભ્યાસક્રમ ઉચ્ચ કક્ષાએ પાસ કર્યો. આમ, ૧૯૨૪ થી ૧૯૩૯ સુધી સતત ૧૫ વર્ષ જેઠાભાઈએ બ્રિટિશ એન્જિનિયરિંગક્ષેત્રની કામગીરીનો સતત અભ્યાસ, અનુભવ મેળવવા પ્રબળ પુરુષાર્થ કરીને જીવનવિકાસની ચાવી હસ્તગત કરી લીધી હતી. તેમની પાટીદાર તરીકેના શ્રમ સાધના’ દીર્ધદષ્ટિ વધુ ઉર્ધ્વગામી બની, જેને કારણે તેમને સ્વતંત્ર બુદ્ધિથી ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના ઓરતા જાગ્યા, એટલે તેમણે સ્વતંત્ર સાહસ માટેનું આયોજન શરૂ કર્યું. શ્રી જેઠાભાઈએ પોતાની યુવાન વયનો સદ્ઉપયોગ પોતાના જીવનઘડતરની તાલીમબદ્ધતા હાંસલ કરવામાં કર્યો. યુવાન વયે તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબાએ જેઠાભાઈને નોકરી દરમ્યાન બચત કરવાની ટેવ પાડેલી. આ ટેવને કારણે દર મહિને રૂા. ૧૫=૦૦ની બચત કરવાની શરૂઆત કરેલી. આગળ જતાં બચત વધતાં તે મૂડી રૂપે ઊગી નીકળી. આ બચતના નાણાંથી જેઠાભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણેના પોતાના આગવા સાહસરૂપે પોતાની ‘મિકેનિકલ વર્કશોપ' મુંબઈમાં પથપ્રદર્શક બેલોસિસ રોડ ઉપ૨ ૧૯૩૯માં પાંચ કામદારોના સહકારથી શરૂ કરી. આ નાનકડા વર્કશોપમાં તેમણે આગળ જતાં સ્ટેન્ડર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ' નામ આપ્યું. નામ પ્રમાણે જ ગુણ એ ઉક્તિ પ્રમાણે જેઠાભાઈએ વર્કશોપની તમામ કામગીરીમાં ગુણવત્તાને પ્રથમ સ્થાન આપ્યું, જેને કારણે વર્કશોપની નામના ઉદ્યોગ અને સરકારમાં પ્રસિદ્ધ બની રહી. આ નાનકડું સાહસ વધુ વિશાળ અને સદ્ધર બનાવવા માટે તેમણે ત્યારની બ્રિટિશ રાજની એક માત્ર બેંક ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની લોન મેળવવા અરજી કરી. બેંક સત્તાવાળાઓએ માંગેલી લોન તુરત મંજૂર કરી દીધી. આટલી સહેલાઈથી લોન મંજૂર કેવી રીતે થઈ? તેની તપાસ કરતા બેંક સત્તાવાળાઓએ જેઠાભાઈને જણાવ્યું કે “તમે દસ વર્ષથી બેંક સાથે લેવડદેવડની કામગીરીમાં સુંદર શાખ ઊભી કરી હતી. તેના પરિણામરૂપે આ લોન તુરત મંજૂર થઈ ગઈ છે. હવે જેઠાભાઈની વર્કશોપ એક વિશાળ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પરિવર્તન પામી. આજે આ ઉદ્યોગ મુંબઈમાં ‘ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરીંગ કું।. લિ. (એન.એસ.ઇ.)' તરીકે દેશમાં મશહૂર છે અને સેંકડો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકામાં ગુજરાતી પાટીદાર કોમના ઉદ્યોગકાર સાહસિકોએ ઉદ્યોગ ધંધા ક્ષેત્રે ભારે નામના મેળવી છે. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થવાનું હતું. ગુજરાત સરકારે ગુજરાતી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આવા ઉદ્યોગો શરૂ કરવા અપીલ કરી, જેથી શ્રી જેઠાભાઈએ ગુજરાતની અલાયદી રાજ્ય વ્યવસ્થામાં ગુજરાતના લોકોની આબાદી વધે તે દૃષ્ટિથી મધ્ય ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની યોજના અમલમાં મૂકી, તે પ્રમાણે ઇ.સ. ૧૯૫૯થી ગુજરાત મશીનરી મેન્યુફેક્ચરિંગ લિ., ગ્લાસ લાઈન્ડ ઇક્વીપમેન્ટ કું. લિ., એકમે મેન્યુફેક્ચરિંગ કુાં. લિ., ખંડેલવાલ ઉદ્યોગ, મિલર્સ મશીનરી કુાં. લિ., અન્ડલર એન્ડ પ્રાઇસ ઇન્ડિયા પ્રા. લિ., વ્રજેશ ટેક્ષટાઇલ્સ મિલ્સ પેટલાદ, ડિવિઝન એન. એસ. ઈ., એગ્ને પ્રિસિસન ઇમ્પલીમેન્ટર લિ., (નરોડા) વગેરે ઉદ્યોગો શરૂ કર્યા, જે આજે છેલ્લાં ૨૦ વર્ષોથી હજારો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. પોતાના કામદારોના બાળકોને ટેક્નિકલ તાલીમ મળી રહે તે માટે મુંબઈ અને ગુજરાતના કરમસદ ખાતે તેમણે જે. વી. પટેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. આ સંસ્થા પોતાના વિશાળ મકાનો અને વ્યવસ્થાઓ ધરાવે છે. કરમસદ ખાતે Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૫૫ કર્મચારીઓનાં બાળકો માટે અંગ્રેજી માધ્યમિક શાળા શરૂ કરવા અભ્યાસાર્થે વિશ્વના અનેક દેશોની સફરો ખેડી છે. તેમણે તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી ચંચળબા જેઠાભાઈ લાંબી દીર્ધદષ્ટિ : સર્જક પ્રતિભા પટેલ સ્મારક ઈગ્લિશ મીડીયમ સ્કૂલ બિલ્ડિંગ બનાવવા પાછળ રૂ. ૧૬ લાખનું દાન આપ્યું છે. આણંદ-કરમસદ વિભાગમાં કોઈ પણ વિષયની જાણકારી પ્રત્યેની ઉત્કટ જિજ્ઞાસા, વધુને વધુ લોકોને રોજીરોટી મળે તે માટે તેમણે આ વિસ્તારમાં પોતાના ક્ષેત્રના પ્રત્યેક-ખાસ કરીને યાંત્રિક બાબતો વિશેની ઊંડી વધુ ઉદ્યોગો શરૂ કરવા માટે પાર્લામેન્ટના પિતા સમાન સ્વ. સમજ, સામી વ્યક્તિમાં ઢંકાયેલી શક્તિને પહેચાની લેવાની વિઠ્ઠલભાઈ પટેલની શતાબ્દીએ કરમસદમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ચકોર દૃષ્ટિ અને કરવાનાં કાર્યોને ઉત્કૃષ્ટતાથી પૂરાં કરવાનો સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યા. જેઠાભાઈના સફળ નેતૃત્વથી આગ્રહ શ્રી જેઠાભાઈના અખિલ વ્યક્તિત્વની આગવી બાજુઓ આજે કરમસદમાં વિટ્ટલ ઉદ્યોગનગર ફૂલ્યુંફાવ્યું છે. અનેક નાના રહી છે. સૌરાષ્ટ્રના ઇજનેરી ઉદ્યોગક્ષેત્રે તેઓશ્રીની બહુમુખી મોટા ઉદ્યોગો વિકસી રહ્યા છે. પ્રતિભાનું બાહુલ્ય એટલું વ્યાપક અને વિશાળ છે કે એકાંગી દૃષ્ટિએ તેની મૂલવણી કરવી શક્ય નથી. આમ છતાં એમની શ્રી જેઠાભાઈ ઉપરોક્ત ધંધા ઉદ્યોગની જવાબદારીઓની યશગાથાનું અવલોકન કરીએ તો વિવિધ તેજરેખાઓની વચ્ચે સાથે વિખ્યાત વિદ્યાનગરના ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ, સર્જક પ્રતિભા સવિશેષ ઝળહળી રહેલી દૃષ્ટિમાન થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ, કરમસદના પ્રમુખ, ચરોતર અનેકવિધ ઉદ્યોગો અને સંચાલનોના અધ્યક્ષ યા નિર્દેશક તરીકે આરોગ્ય મંડળના ટ્રસ્ટી મંડળના સભ્ય, ગુજરાત ઔદ્યોગિક નિરન્તર ઉદ્યોગસાધના અને સતત અભ્યાસશીલ વૃત્તિ દાખવનાર વિકાસ અને વ્યવસાયી તાલીમ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે પણ શ્રી જેઠાભાઈએ મેસર્સ ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કું. લિ.ની સેવા આપે છે. તેઓશ્રી આજે કો. ઓ. બેન્ક ઓફ અમદાવાદ પ્રભાવક પ્રગતિ સર્જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન સમપ્યું છે. લિ.ના ડાયરેકટર, આબાદ બેંક લિ. ના એવાઇઝર બોર્ડના એમના ઉદ્યોગનું ધ્યેય માત્ર નફો કરવાની પ્રત્યેક તક ઝડપી સભ્ય તરીકે પણ સેવાઓ આપે છે. ઉપરાંત અન્ય ઔદ્યોગિક લેવાનું નહીં, પરંતુ પોતાની સંસ્થાઓનો વિકાસ સાધતા રહી ક્ષેત્રોમાં તેઓશ્રી મુંબઈના પોતાના ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ વધારતા જવાનું અને સમાજનું હિત કાં. લિ.ના અધ્યક્ષ, એકમે મેન્યુફેકચરિંગ કંપનીના અધ્યક્ષ, સાધતા જવાનું રહ્યું છે. રોહિત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિ. ના ડાયરેકટર, ગુજરાત મશીનરી એચકેરિંગ હિ ના અધ્યક્ષ એ પિસિન : તાજેતરમાં એમના સુખ્યાત ઉદ્યોગ સંકુલ મેસર્સ ન્યુ ઇમ્પલીમેન્ટસ લિ.ના અધ્યક્ષ બેકલાવાટ ઓફ ઇન્ડિયા લિ.ના સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કં. લિ. બોકારો સ્ટીલ કોમ્પલેક્ષ તરફથી અધ્યક્ષ તરીકે પણ એક યુવાનને શરમાવે તેવી રીતે ૮૪ વર્ષની કાસ્ટિંગ્સ અને ઇક્વિપમેન્ટ માટે નોંધપાત્ર ઓર્ડરો મળતાં તેને વયે સેવા આપી રહ્યા છે. માટે ભારતમાં સૌ પ્રથમવાર ૧૬ ટનના ઇન્ગો મોલ્ડસનું ઉત્પાદન કરી આગવી સિદ્ધિ સર્જી છે. આ રીતે આયાત ઉદ્યોગો ઊભા કરવા, ચલાવવા ઉપરાંત તેના સતત અવેજીકરણની દિશામાં કંપનીએ સાધેલી પ્રગતિ નિહાળીને વિકાસનાં ક્ષેત્રને ધ્યાનમાં રાખતા જેઠાભાઈ ભારતીય ઉદ્યોગ બોકારો સ્ટીલ લિ. ના ચેરમેન શ્રી એમ. સોઢી ભારે પ્રભાવિત મંડળો, પ્રોડક્ટીવિટ કાઉન્સિલ, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા, થયા હતા. એ જ રીતે નિકાસ ક્ષેત્રે અદ્વિતીય કામગીરી માટે ડાયનર્સ કલબ ઓફ ઇન્ડિયા, ઇન્ડોઅમેરિકન સોસાયટી, ઇન્ડો માન્યતા હાંસલ કરનાર એમની આ કંપનીની વિશિષ્ટ કામગીરી જર્મન ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ટેક્ષટાઇલ્સ મશીનરી મેન્યુફેક્ઝર્સ એસોસિએશન દ્વારા “સર્ટિફિકેટ ઇન્ડિયા, વિલિંગ્ટન સ્પોર્ટ્સ ક્લબ સાથે સક્રિય રહ્યા છે. શ્રી ઓફ એસ્પોર્ટ એક્ષેલન્સ દ્વારા પુરસ્કૃત થયા છે. જેઠાભાઈની આજે ભારતના અગ્રણી દૃષ્ટિવાના ઉદ્યોગપતિઓમાં ગણના થાય છે, જેને કારણે ભારત સરકારે ચેકોસ્લોવેકિયા અને આમ વ્યાપક સિદ્ધિના નિર્માતા તરીકેનું વિરલ સમ્માન રશિયા ખાતે ૧૯૭૧માં મોકલેલ નેશનલ પ્રોટીવિટ નામના સંપાદિત કરનાર શ્રી જેઠાભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ નેતા તરીકે જેઠાભાઈની વરણી કરાઈ હતી, ત્યારે તેઓ શ્રી તરીકે સારી એવી પ્રસિદ્ધિ પામ્યા છે. સાથે જ તેઓ ગુજરાતનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોડક્શન એન્જિનિયર્સ ઇન્ડિયાના અધ્યક્ષપદે હતા. તેઓશ્રીએ પોતાના ધંધાના બહોળા વિકાસ અને Jain Education Intemational Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ પથપ્રદર્શક શ્રી દિગ્વિજય બી. બદિયાણી (કાપડિયા) ઉપાધ્યક્ષ હતા. ઈ.સ.૧૮૮૩-૮૪માં મહારાષ્ટ્ર જે.સી.ના (નાસિક) કાઉન્સિલર હતા. હાલ ભારતીય જેસીઝના ટ્રેનર છે. આ જગતના ચોકમાં માનવીનું ઘડતર એનો કર્મયોગ કરે રોટરી કલબ ઓફ કેનેલ કોર્નરના અધ્યક્ષ થયા બાદ છે. કરોડપતિ હો કે કારકુન, કારખાનેદાર હો કે દુકાનદાર, હાલ ડિસ્ટ્રિક્ટ ઓફિસર છે. વેપારી હો કે વિદ્યાર્થી–સર્વની જીવનસિદ્ધિની ઇમારત એની નાસિકમાં બસો અનાથ બાળકોનું જીવન-ઘડતર કરતી નિષ્ઠા અને નૈતિકતા તથા પ્રયત્નોના પાયા પર ચણતર પામે છે. શ્રી મહિલા અનાથ આશ્રમના સેક્રેટરી છે. અખિલ ભારતીય નાસિકના યુવાન સમાજસેવક શ્રી દિગ્વિજયભાઈ બાબુભાઈ ગુજરાતી સમાજના મંત્રી છે. ગોખલે એજ્યુકેશન સોસાયટીની બટિણી કથિ) આવા કર્મયોગીની છબી પતિબા કોલેજોના લોકલ મેનેજિંગ કાઉન્સિલના ચેરમેન છે. ધરાવે છે. નાસિકના શ્રી હાલાઈ ઘોઘારી લોહાણા મહાજનના ઇ.સ. જામનગરની ધરતી પરથી પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રમાં ૧૯૮૦થી ૮૩ સુધી મંત્રીપદે સેવા બજાવી ચૂક્યા છે. તથા હાલ કિસ્મત અજમાવવા આવેલા લોહાણા પરિવારમાં શ્રી પ્રમુખ છે અને જ્ઞાતિની વાડી બનાવવા પ્રયત્નશીલ છે. દુનિયામાં દિગ્વિજયભાઈનો જન્મ ઈ.સ. ૧૯૪પના જુલાઈ મહિનાની બાબુભાઈ કલેક્શન’ શો-રૂમ ભારતનો સર્વથી વિશાળ જગ્યા ત્રીજી તારીખે થયો હતો. નાસિકની મુખ્ય બજારમાં તેમના તથા સ્ટોક ધરાવે છે. તે ૧૯૮૫માં શરૂ કરેલ છે. પિતાશ્રી બાબુભાઈનો કાપડનો ધમધોકાર વ્યાપાર ચાલતો હતો. મુંબઈ યુનિવર્સિટી S.N.D.T.ની મહિલા કોલેજના સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ સ્વ. બાબુભાઈ મોખરે રહેતા એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર છે. હતા. આ સ્વ. પિતાનો સેવા વારસો યુવાન દિગ્વિજયભાઈએ વ્યાપાર-ઉત્કર્ષના ક્ષેત્રમાં પણ તેઓ વ્યાપારીઓનો દીપાવ્યો છે. વિશ્વાસ સંપાદન કરીને વ્યાપારી સંસ્થાઓમાં મોખરે રહ્યા છે. શિક્ષણની સુષ્ટિમાં અવિરત આગેકુચ કરતા શ્રી ભારતનાં ચૌદ રાજ્યોમાં સાઈઠ હજાર સભ્યો ધરાવતી ઓલ દિગ્વિજયભાઈ કોલેજનાં પગથિયાં સર કરીને બી.કોમ. સુધી, ઇન્ડિયા ફેડરેશન ઓફ ક્લોથ રિટેલર્સ–દિલ્હીના તેઓ ચાર એમ.કોમ. તથા એમ.બી.એ. સુધી પહોંચવા ઉપરાંત શિક્ષણની વર્ષથી સેક્રેટરી જનરલ હતા તથા હાલ ૪ વર્ષથી અધ્યક્ષ છે. અનેકવિધ સિદ્ધિઓ સાધી શક્યા છે. પી.એચ.ડી. પણ થઈ રહ્યા નાસિક રિટેઇલ ક્લોથ મરચન્ટસ એસોસિએશનના ઈ.સ. છે. અભ્યાસની અવિરત આગેકચ વચ્ચે ઈ.સ. ૧૯૭૪માં ૧૯૭૭થી પ્રમુખ છે. વ્યાવસાયિક મહાસંધના કન્વીનર છે. પિતાશ્રી બાબુભાઈનું દુઃખદ અવસાન થતાં ચાલુ અભ્યાસે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના વર્કિંગ પ્રેસિડેન્ટ સતત ૨ વર્ષ પરિવારના કાપડના વ્યવસાય બાબુભાઈ ક્લોથ સ્ટોર્સ'નાં સુત્રો રહી ચૂક્યા છે. હાલમાં ઇન્ડિયન મર્ચન્ટ્ર ચેમ્બરના ટેક્ષેશન સંભાળવાં પડ્યાં હતાં અને છેલ્લા બે દાયકામાં આ વ્યાપારને કમિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર છે. ડાયરેકટ ટેક્ષેશન કમિટી ઉનત કક્ષાએ મુકી દીધો હતો. તેમના કાપડ-વ્યવસાયનો દોર તથા રેલ્વે યુઝર્સ કલ્ટેટિવ કમિટીના મેમ્બર છે. માત્ર નાસિક પૂરતો જ સીમિત રહ્યો નથી. મુંબઈ અને દિલ્હીના આ યુવાન વ્યાપારી અગ્રેસર સામાજિક સેવાક્ષેત્ર ઉપરાંત દરવાજા સુધી પહોંચ્યો છે. રેડીમેઈડ વસ્ત્રોની ફેક્ટરી અને કાપડ રમતગમતના ક્ષેત્રમાં પણ ઊંડો રસ ધરાવી રહ્યા છે તથા માર્કેટ સુધી પ્રગતિનાં પગરણ ગોઠવાઈ રહ્યાં છે, જે નાનાભાઈ બેડમિન્ટન અને ક્રિકેટમાં પૂના યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી સુરેશ સાથે સંભાળે છે. ચૂક્યા છે. વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ઉપરાંત શ્રી શિક્ષણમાં ઊંડો રસ ધરાવતા હોઈ, એક દીકરી એમ.ડી. દિગ્વિજયભાઈ સામાજિક સેવાના ક્ષેત્રે મોખરે આવ્યા છે. હોઈ ડૉક્ટરી વ્યવસાયમાં છે. બીજાં દીકરી M.B.A. કરી જીલેટ શિક્ષણ પ્રવૃત્તિ ચલાવતી શ્રી પંચવટી ગુજરાતી એજ્યુકેશન ફ્યુરાસેલમાં અનુભવ લઈ હાલ પૂનામાં રેસ્ટોરન્ટ તથા ગેલેરી સોસાયટીના સત્તર વર્ષથી માનદ્ મંત્રીપદની જવાબદારી સંભાળી ચલાવી રહી છે. લીધા બાદ ૪ વર્ષથી અધ્યક્ષપદ સંભાળે છે. નાસિક જેસીઝમાં દીકરો વિક્રમ હાલમાં જ લંડનથી બિઝનેસ એડમિનિઈ.સ. ૧૯૭૭થી અધ્યક્ષ છે. ભારતીય જેસીઝના ૧૯૮૧માં સ્ટ્રેશનની ડિગ્રી લઈ ભારત પાછો ફરેલ છે. Jain Education Intemational Page #673 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વિવિધ વ્યાવસાયિક, સામાજિક તથા શૈક્ષણિક કાર્ય કરવા પાછળ ઉદ્દેશ એક જ છે કે અત્તરની શીશી ખોલો તો સુગંધ પ્રસરે. આપણું વ્યક્તિત્વ સુગંધિત કરવા પ્રયત્ન કરવો. શ્રી નૌતમલાલ ઠાકરશી મહેતા વિવિધક્ષેત્રના વિશાળ પટ ઉપર નિષ્ઠાભરી ઉપાસના વડે વ્યાપારવર્તુળને સમૃદ્ધ કરનારા સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નૌતમલાલભાઈ મહેતાનું નામ પ્રથમ હરોળમાં ગણાયું છે. રાજકોટના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થઈને પોતાની જીવન કારકિર્દી દરમ્યાન ઉજ્વલ તવારીખ અંકિત કરતા ગયા છે, તેમાં તેમના અથાગ પરિશ્રમનું પ્રતિબિંબ પડે છે. ઇન્ટર આર્ટ્સ સુધીનો જ અભ્યાસ પણ વ્યવહારદક્ષતા અને કાર્યકુશળતાને કારણે સારી પ્રગતિ અને માનપાન પામ્યા. સમાજસેવાની શુભ પ્રવૃત્તિ તો છેક બાલ્યકાળથી જ કરતા આવ્યા હતા—અછત, દુષ્કાળ કે તંગીની કારમી પરિસ્થિતિમાં રાજકોટ સેવા સમાજ સંઘ અને બીજી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા આપી હતી. જ્ઞાતિવત્સલ, સખાવતી અને વિદ્યાપ્રેમી હતા એટલા જ ધર્મપરાયણ અને સમાજનું ગૌરવશાળી રત્ન ગણાતા હતા. ભાવનગરની સ્થાનકવાસી જૈનસંઘની મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પોર્ટ એડ્વાઇઝરી બોર્ડના ઓલ ઇન્ડિયા સ્ટેઇટ પીપલ્સ કોન્ફરન્સમાં કોષાધ્યક્ષ તરીકે તેમની પ્રશંસનીય સેવા પડેલી છે. જાહેરજીવનમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકર તરીકે તેમનું એ જમાનામાં ઘણું માનપાન હતું. સ્વ. શ્રી બળવંતભાઈ મહેતા સાથે રહીને જિલ્લા કોંગ્રેસની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે હતા. ૧૯૬૬માં ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. તેમના મિલનસાર સ્વભાવથી તેઓ બહોળા જનસમૂહના પ્રીતિપાત્ર બની શક્યા હતા. ભાવનગરમાં ભાવનગર મશીનરી સપ્લાઈંગ કહ્યું. દ્વારા ધંધાકીય ક્ષેત્રે તેઓથી ઘણી મોટી પ્રગતિ હાંસલ કરી શક્યા હતા. તેમણે ઊભી કરેલી માનવસેવાની પગદંડી અને કેટલીક જવાબદારીઓ તેમના સુપુત્રશ્રી જયંતભાઈ મહેતાએ ઉપાડી ૬૫ લીધી-શ્રી જયંતભાઈનું પણ ધર્મભાવ, સેવાભાવ, ઉદારતા અને બુદ્ધિમતાના પ્રતાપે ભાવનગરનાં જાહેર કાર્યોમાં તેમનું સારૂં એવું પ્રદાન રહ્યું છે. ભાવનગરની સહકારી હાટ મધ્યસ્થ ભંડારની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે, ભાવનગર રોટરી ક્લબના સભ્ય તરીકે તેમની સેવાઓ જાણીતી છે. ૧૯૫૫માં મુંબઈ સ્ટે. ઇલેક્ટ્રિીસિટી બોર્ડના ફાઉન્ડેશન કામથી તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. કન્સ્ટ્રક્શનનાં ઘણા કામો તેમના હાથે થયાં અને પ્રગતિ પામ્યાં. ૧૯૭૨માં કેનેડાઅમેરિકા દેશોની સફર કરી--ભારતમાં પણ ઘણું ફર્યા. સાદગી અને સેવાના ચાહક શ્રી જયંતભાઈ સિદ્ધિના સોપાન સર્જતા રહે એવી શુભેચ્છા. લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી સજ્જન સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા સૌરાષ્ટ્રની ધરતી પર દીવાન પરંપરાને પણ આંટી દે એવા જે ગણ્યા ગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ જ્ઞાતિમાં થઈ ગયા છે. એમાંના એક સ્વ. શ્રી વેલજી દામોદર હતા. તેમનો જન્મ જામનગરમાં ઇ.સ. ૧૮૭૫માં થયો હતો ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારી પદે પહોંચ્યા હતા. તેઓ જેટલા ધર્મ પ્રેમી ને સાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હોઈ ભલભલાને પણ પોતાનાં વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરાપણ અચકાતા નહોતા. એટલે જ પ્રામાણિક દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા. ને વર્ષો સુધી તેમના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પદે રહ્યા હતા. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખ પદે રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા બજાવી હતી. એટલું જ નહિં ભાવનગર ખાતે ૧૯૧૨માં મળેલી સમસ્ત લોહાણા પરિષદમાં કાર્યવાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો ને ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. પાછળથી મુંબઈ આવીને રહ્યા હતા અને મૂળજી જેઠા મારકેટમાં વેલજી દામોદર એન્ડ કંપનીને નામે દુકાન કરી કાપડના વેપારમાં પડ્યા હતા અને મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પોતાની સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. જ્ઞાતિના આજના કેટલાક અગ્રણીઓને મુંબઈ લાવવામાં તેમનો ફાળો છે. એ સમયમાં તેમનું ઘર ઘણી વખત વતનથી Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ પથપ્રદર્શક આવનારાઓ માટે ધર્મશાળા જેવું બની રહ્યું હતું. તેઓ સૌનું હતી. વ્યાપાર ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત થતાં ૧૯૯૩માં તેમને ઉદ્યોગ પ્રેમથી સ્વાગત કરતા, યોગ્ય સલાહ આપતા. જ્ઞાતિના આ વીર રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તથા ૧૯૯૫માં જવાહરલાલ મુત્સદ્દી અને સેવાભાવી ધર્મ પ્રેમી સજનનું ઇ. સ. ૧૯૪૬માં નહેરુ એક્ષેલન્સ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ૭૧ વર્ષની વયે અવસાન થયું. ધાર્મિકક્ષેત્રે પણ તેઓ અગ્રપદે રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં અનેક સંસ્થાઓના સૂત્રધાર તેનો દાનપ્રવાહ ચાલુ રહ્યો છે. તેમના પિતાશ્રીના નામે એક શ્રી હરજીવન વેલજીભાઈ સોમૈયા બહેરા-મૂંગા બાળકોની શાળા પણ પ્રગતિમાન રહી છે. તેમના માતુશ્રી તથા પિતાશ્રીના સ્મરણાર્થે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા તા. ૨૭ મે ૧૯૨૬ના જામનગરમાં જન્મ. શ્રી તેમની સેવા પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. હરજીવનભાઈનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું હતું. વિદ્યાભ્યાસ દરમ્યાન જ પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થતાં એક સફળ જનેતા, સમાજસેવક અને ઉદ્યોગપતિ કુટુંબની સમગ્ર જવાબદારી તેમના શીરે આવી પડી. ઇન્ટર શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ આર્ટસ સુધીનો અભ્યાસ પડતો મૂકી તેમણે બહારની દુનિયામાં સમાજસેવાને ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહેલા શ્રી પગરણ આરંભ્યા. વ્હાઈટ વે લેડલો કાં.માં વિન્ડો ડેકોરેટર, હરિહરભાઈ પટેલ કોઈ અગમ્ય શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, હિંમત મૂલજી જેઠા મારકેટમાં નોકરી ઇ. સ. ૧૯૪૬માં. માત્ર વીસજ અને હૈયા ઉકલત વડે સ્વજનોથી દૂર મહારાષ્ટ્રના ગોંદિયા વર્ષની વયે કોટન વેસ્ટનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. પણ તેમાં શહેરમાં વર્ષો પહેલાં જઈને ત્યાંની પ્રજા વચ્ચે અનેક કષ્ટો સહન સફળતા ન રહેતાં જુની મોટર વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. કરીને વસ્યા અને તેનું તપ ફળ્યું. માનવજીવનના ઘોર અંધકારમાં ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં નસીબ અજમાવવા સેવાભાવનાની જ્યોત જલતી રાખનાર ઘરદીવડાઓથી જ કાપડની દુકાન કરી, પણ નસીબ બે ડગલાં આગળ અને માનવજાત ઉજવળ છે. આગળ. કૌટુંબિક કારણોસર મુંબઈ પાછા ફરવું પડ્યું. આમ જીવન સંઘર્ષ ચાલુ રહેતાં નિરાશ ન થતાં તેમણે એસ.કે. શેઠિયા શ્રી હરિભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ કંપનીમાં સેલ્સમેનશીપ સ્વીકારી અને કાર્યશક્તિથી ઝડપી પ્રગતિ ઓડના ગૌરવશાળી રન ગણાયા છે, આજે ગોદિયાના ગૂંગળાતા સાધતા તેઓ કંપનીના ડાયરેકટર પદે પહોંચ્યા. ૧૯૫૨ થી જનજીવનમાં નૂતનપ્રકાશ અને પ્રેરણા પાથરતા રહ્યા છે. પાટીદાર ૧૯૬૦ દરમ્યાન એ કંપનીવતી મીઠાની નિકાસ પ્રક્રિયા દરમ્યાન પરિવારમાં તેમનો જન્મ કલકત્તામાં થયો. ૧૯૩૪ના એપ્રિલની ભારત સરકારના પ્રતિનિધિ મંડળના એક સભ્ય તરીકે ચાર એ તેવીસમી તારીખ હતી. સંસ્કારી વાતાવરણમાં તેમનું વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી આ જ વ્યવસાયના લાલનપાલન થયું, માંગલિક ધર્મનો વારસો મળ્યો. ઉત્કર્ષ માટે ૧૯૬૫માં દક્ષિણ અમેરિકા - બ્રાઝિલ વગેરે શ્રી હરિહરભાઈ ઇન્ટર સુધીના અભ્યાસ પછી પરદેશમાં ઘૂમ્યા. ૧૯૬૯માં સંઘર્ષનો બીજો તબક્કો શરૂ થયો. ગોંદિયામાં વડીલોએ સ્થાપેલા બીડી પત્તાના ઉદ્યોગમાં સામેલ કોક અને કોલ વ્યવસાયમાં કોલયારિ દ્વારા વિવિધ ઉદ્યોગમાં થયા. ઔદ્યોગિક ક્ષેત્રે ગોંદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ કોક-કોલ સપ્લાય કરવા ઇસ્ટર્ન એસોસિયેટેડ કોલ કોર્પોરેશનની એન્ડ કુ.એ આ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રગતિ સંપાદન કરેલી છે. આ સ્થાપના કરી અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા. સાથે સાથે પેઢીની શાખાઓ બંગાળ, બિહાર, રાજસ્થાન સુધી વિસ્તરેલી છે. એસોસિયેટેડ કેમિકલ્સ સિંડિકેટ વ્યવસાય પણ શરૂ કર્યો. પેઢીના તેઓ એક ભાગીદાર છે. જાહેર સેવા ક્ષેત્રે પણ તેમનું અનુદાન વિશિષ્ટ રહ્યું હતું. ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથેસાથે સમાજમુંબઈ મધ્યેનાં વિવિધ રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય મંડળો, સેવાની વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને સંસ્થાઓ-ક્લબોના સૂત્રધાર કક્ષાના સભ્યપદ દ્વારા તેઓ વિશિષ્ટ જનસમુહમાં તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું. સ્વભાવે નિર્દોષ અને સેવાયજ્ઞ પ્રદાન કરતા રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કાર્યમાં પણ નિસ્વાર્થ ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા. અને અગ્રપદે રહ્યા છે. આ સર્વ સેવાયજ્ઞમાં ધર્મપત્ની અ.સૌ. પ્રકાશમાં આવ્યા. ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ હંસાબેનનો મહત્ત્વનો સાથ રહ્યો છે. આ અન્વયે તેમને મેમ્બર તરીકે અને પછી ત્રણ વર્ષ અધ્યક્ષપદે રહેલા. મોગરિયા મહારાષ્ટ્ર સરકાર તરફથી જે.પી.ની પદવી છ વર્ષ સુધી શોભતી મેસર્સ ચતુરભાઈ ભાઈલાલભાઈ પટેલ એન્ડ કું.માં તેમના Jain Education Intemational Page #675 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પિતાશ્રી ભાગીદાર હતા. કાળાન્તરે કંપનીનું વિભાજન થયું. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો જ બલ્કે વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિમાં રસ લેતા રહીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેઓએ સ્થાપેલી બુકબેંક પ્રવૃત્તિમાં ૫૦૦૦થી વધુ બાળકોને પુસ્તક મદદ તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતાં રહ્યાં છે. લાયન્સક્લબ ઓડ તરફથી પણ તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું. ભરોડા હાઈસ્કૂલનો રજતજયંતિ મહોત્સવ તેમના અધ્યક્ષપદે ઉજવાયો હતો. ગોંદિયા જિલ્લાના ચિરચાડબાંધ ગામે હરિહરભાઈના નામે હાઈસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. અદાસીમા ગામે પણ તેમના નામે હાઈસ્કૂલ ચાલે છે. સોની ગામમાં પણ તેમના પિતાશ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઈસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. યુવા કોંગ્રેસ ગોંદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રીય સદસ્ય રહ્યા છે. તેમના માતુશ્રી ગં.સ્વ.પૂ. ચંચળબેન મણિબેન પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ ઓડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી. ગામલોકો અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ કામ કર્યું. ગુજરાતી કેળવણી મંડળ ગોંદિયામાં હાલ ટ્રસ્ટીમંડળના સચીવ, રેલ્વે એડવાઈઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામ શાળાના છેલ્લા ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાના મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબેન મણિભાઈ પટેલ હાઈસ્કૂલ અને જૂનિયર કોલેજ ચાલે છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબેન હરિભાઈ પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે. નગર દુર્ગા ઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ મહારાષ્ટ્ર વિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે. શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘ કાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજ્ય મહારાષ્ટ્રની આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ ૫૯ લોકપ્રિય બન્યા છે, તેમના વ્યક્તિત્વમાં રહેલા 'સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે. શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અને તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચાર-શક્તિ અને કુશળ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીક કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે. ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથીશોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક આયોજનમાં મહત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશા નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુસાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. જીવનના સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહિં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સન્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજન આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને દીર્ઘદૃષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્રભાવથી પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક શ્રી રામદાસ પ્રેમજી કાચરિયા બેંકોની રાજ્ય લેવલની પ્રવૃત્તિઓના તેઓ પ્રણેતા બની રહ્યા છે. ત્રાપજના કાચરિયા કુટુંબના શ્રી રામદાસભાઈએ સ્વતંત્ર ૧૯૬૦માં કોંગ્રેસની ટિકિટ ઉપર ગુજરાત વિધાન-સભામાં વ્યવસાય મુંબઈમાં રંગરસાયણોનો વડગાદીમાં શરૂ કરેલ. હાલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ૧૯૬૩થી ૧૯૬૬ સુધીના તેમના પૌત્રો જનક તથા પ્રેમલ આ ધંધો વિકસાવી રહ્યા છે. એગ્રિકલ્ચર અને ઇરિગેશન ખાતાના ડેપ્યુટી મિનિસ્ટર તરીકેની તેઓ એક જૂના વેપારી તરીકે ખ્યાતિ ધરાવે છે. રામદાસભાઈ યશસ્વી કામગીરી પણ બજાવી. લાંબો સમય સુધી ગુજરાતના ધાર્મિક વૃત્તિના, આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ઘણો સમય આપી જાહેરજીવનમાં વિવિધ સ્થાનો ઉપર રહીને અમૂલ્ય સેવા બજાવી. તેમાં ભાગ લઈ રહ્યા. મુંબઈની સર હરકિસન હોસ્પિટલમાં, રણછોડદાસ કીકાભાઈ રૂપારેલ વિલેપારલાના સંન્યાસ આશ્રમમાં, ગુજરાતના ચાંદોદના મહુવાના વતની છે. કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કરી આશ્રમમાં, હરદ્વારની આશ્રમની પ્રવૃત્તિઓમાં, કપોળ જ્ઞાતિની શાસ્ત્રની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. ૧૯૪૨ની વિદ્યાર્થી સેનામાં અને કુળદેવી સામુદ્રી માતાની મૂર્તિની પ્રતિષ્ઠામાં, કપોળ જ્ઞાતિના ગોર તે પછી ૧૯૪૭માં જૂનાગઢ આરઝી હકૂમતમાં જોડાઈને કંડોળિયા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ત્રાપજમાં હાઇસ્કૂલ માટે, નાનપણથી જ જાહેરજીવનમાં પડેલા. રાજકીય અને સામાજિક તેમ જ અન્ય એવી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રવૃત્તિનો શોખ હોઈ મજૂર અને ખેડૂતકલ્યાણની પ્રવૃત્તિમાં તેઓએ યથેચ્છ દાનની રકમો આપી અને એ રીતે પિતા તરફથી રચ્યાપચ્યા રહેતા. મહુવા મ્યુનિસિપાલિટીમાં સભ્ય અને પ્રમુખ મળેલા વારસાને દીપાવી સંપત્તિનો વ્યય કરી જાણ્યો છે. તરીકે રહી શહેરના વિકાસમાં સુંદર ફાળો આપ્યો. નાગરિક ત્રાપજ ગ્રામપંચાયતે ૧૯૭૪ની ૧૫મી ઓગસ્ટે તેમની બોર્ડના પ્રમુખ તરીકે, મેડિકલ બોર્ડના ચેરમેન તરીકે અને પોર્ટ સામાજિક સેવાઓને બિરદાવી જાહેર સમ્માન કર્યું. તેમના પુત્ર એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે તેમની સેવાઓ જાણીતી છે. કિસનદાસ પણ પિતાને પગલે ચાલી જ્ઞાતિની અને બીજી મહુવા કેળવણી સહાયક સમાજ, ગ્રામનિર્માણ સમાજ, સર્વોદય લોકહિતની પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. ત્રાપજ હાઇસ્કૂલમાં મકાન બાંધકામ સહ. મંડળીમાં સારો એવો રસ લીધો. બાંધકામમાં સારો ફાળો કરી આપ્યો. બૂક-બેન્કની પ્રવૃત્તિમાં સૌરાષ્ટ્રના ઇમારતી લાકડાના આગેવાન વ્યાપારી શ્રી રામદાસ પ્રેમજી કાચરિયા બૂકબેન્કના પોતે ટ્રસ્ટી તરીકે પ્રાથમિક શાળામાં રૂા. ૧૦,000 બુક-બેન્ક માટે કમળાબહેન પાસેથી રૂપારેલભાઈનું કુટુંબ શિક્ષિત અને કેળવાયેલું છે. આપ્યા. બહેરાંમૂગાં શાળામાં પણ સારી રકમ આપેલી છે. શ્રીમદ્દના પરમ ભક્ત શ્રી જયરામભાઈ આણંદભાઈ વાછાણી શ્રી રાકેશભાઈ ઝવેરી - શ્રી જયરામભાઈ આણંદભાઈ વાછાણી (પટેલ) સત્યરુષોની આ સનાતન પરંપરાનું પ્રતિનિધિત્વ વિભિન્ન જયરામબાપાના નામે જાણીતા છે અને સ્વાતંત્રતા પછી કાળમાં વિભિન્ન પુરુષો દ્વારા થતું રહ્યું છે. આ કાળમાં એનું ગુજરાતમાં ચાલેલી સહકારી પ્રવૃત્તિના આગેવાન ગણાય છે. વહન કરી રહેલા આપ્ત પુરુષોમાંના એક છે શ્રીમદ્ તેમણે બર્માની મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને “હિંદ રાજચંદ્રજીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી કે જેમને છોડો' આંદોલનમાં ૧૭ વર્ષની ઉંમરે ગાંધીજીની સાથે કારાવાસ અમે ગુરુદેવ અથવા સાહેબ અથવા બાપાના નામે સંબોધન થાય ભોગવ્યો હતો. ગોંડલના દેશી રજવાડાને વિલિનીકરણ કરવાની છે. તા. ૨૬-૯-૧૯૬૬ના શુભ દિને મુંબઈમાં જન્મેલા, માતા પ્રક્રિયામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સ્વાતંત્ર્ય પછી રેખાબહેન તથા પિતા દિલીપભાઈ ઝવેરીના આ પનોતા પુત્ર ચાર રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના મંત્રી તરીકે રાજકીય વર્ષની બાળવયથી ભક્તિ, ધ્યાન, સામાયિક આદિ ધર્મારાધનમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે રાજકોટને તેમની કર્મભૂમિ મસ્ત રહેતા હતા. આઠ વર્ષની વયે તેમને શ્રીમદ્જીના ચિત્રપટનું બનાવી હતી. ગરીબ અને કચડાયેલાં લોકો માટે તેમણે અનેક દર્શન થતાંની સાથે પૂર્વની આરાધનાનું અનુસંધાન થયું અને કામો કર્યા છે. ૧૯૫૬થી ૨૦૦૧ સુધી ૬૦ વર્ષ દરમ્યાન તેમની અધ્યાત્મસાધના ઉત્તરોત્તર વેગીલી બની. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તેમનું અગત્યનું પ્રદાન રહ્યું છે. શૈક્ષણિક અભ્યાસમાં સુવર્ણચંદ્રક સહિત એમ.એ. થઈ તેમણે પરદેશમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અનેક પૂજ્યશ્રી દ્વારા શ્રીમદ્જીના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન “શ્રી આત્મસંસ્થાઓમાં તેઓ મહત્ત્વના હોદ્દાઓ પર રહ્યા છે. સહકારી સિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિસ્તૃત અને ગહન વિવેચનાત્મક શોધપ્રબંધ Jain Education Intemational Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૬૧ રચાયો, જે માટે તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી ઇ.સ. છે. આ સંસ્થાના બે મુખ્ય કાર્યવિભાગ છે : (૧) સારા ૧૯૯૮માં પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી. વિચારોનો પ્રચાર-પ્રસાર અને (૨) પીડિતોની સેવા. બંને પોતાની અસાધારણ તેજસ્વિતાથી પૂજ્યશ્રીએ ઈ.સ. વિભાગમાં સંસ્થાએ અતિ મહત્ત્વનાં કાર્યો કર્યા છે. ૧૯૮૫ થી ૧૯૯૧ દરમ્યાન જૈન શ્વેતાંબર તેમજ દિગંબર આ સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ છે શ્રી હરિબાઈ શાસ્ત્રોનો, પદર્શનનો તથા ન્યાય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા વગેરે પંચાલ. તેમનો જન્મ તા. ૯-૧-૧૯૨૮ના રોજ એક મધ્યમવર્ગી ગૂઢ વિષયોનો પ્રખર અભ્યાસ સંપન્ન કર્યો છે. વર્ષો પર્યત મૌન- કુટુંબમાં થયો. માતા-પિતા દ્વારા સંસ્કારો અને સેવાભાવનાનું -આરાધના, ગહન ધ્યાનસાધના અને અન્ય અનેક બાહ્યાંતર સિંચન પામેલા શ્રી હરિભાઈને ઈન્ટર આર્ટ્સ પછી પિતાની સાધનાના પરિપાકરૂપે તેઓશ્રીએ આત્મસાધનાનાં ઉચ્ચ સોપાન ગંભીર બીમારીને કારણે અભ્યાસ છોડવો પડ્યો. મૃત્યુસર કર્યા છે. પૂજ્યશ્રીની અસાધારણ ગુણસંપદાના કારણે પથારીએથી પિતાએ આદેશ આપ્યો, “સારાં કામનું નિમિત્ત તેઓશ્રી સાંપ્રતકાળના એક પ્રધાન પ્રતિભાશાળી સંત તરીકે થજે". આ આદેશને જીવનનું ધ્યેયસૂત્ર બનાવીને શ્રી હરિભાઈએ સુપ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના બોધ અને સત્સમાગમથી અનેકનાં સારાં કામોના સાથીદાર થવાનું લક્ષ્ય પ્રારંભથી જ સેવ્યું. અને જીવનમાં ચમત્કારી પરિવર્તનો સર્જાયાં છે. એ ઝંખનામાંથી જ, જનહૃદયમાં સર્વિચારના સિંચનની અને પૂજ્યશ્રીની સમર્થ નિશ્રામાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક સમાજમાં વ્યાપક રીતે પીડિત-સેવાની પ્રવૃત્તિઓનો ‘સવિચાર સાધકો અધ્યાત્મરુચિની પુષ્ટિ કરી આત્મવિકાસ સાધી રહ્યા છે. પરિવાર'ના રૂપમાં ઈ.સ. ૧૯૪૯માં આ ૨૧વર્ષીય સ્વપ્નશીલ ઉત્તરોત્તર આ સમુદાય વિશાળ બનતાં ઈ.સ. ૧૯૯૪માં યુવાન થકી “શ્રીગણેશ થયા. સંત પુનિત મહારાજ અને સ્વ. શ્રી પૂજ્યશ્રીની પ્રેરણાથી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેવા પવિત્ર મહાપુરુષોના આશીર્વાદ સાથે કેન્દ્ર' નામના એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વર્ષ ‘સવિચાર પરિવાર’નો પ્રારંભ થયો. દરમ્યાન ભક્તિ, સત્સંગ, જપ, તપ, તીર્થયાત્રા, ધ્યાનાભ્યાસ સગત પિતાનો અંતિમ આદેશ યાદ રહે તે માટે આ આદિ વિવિધ આરાધનાઓમાં ઉઘુક્ત રહેતા આ સમુદાયના ભાવનાશીલ યુવકે “નિમિત્તમાત્ર'ના ઉપનામથી જ કાયમ લેખનલાભાર્થે ઈ.સ. ૨૦૦૧માં શ્રી મહાવીર જયંતીના મંગળ દિને સંપાદનનું કાર્ય કર્યું અને હજી પણ નિવૃત્તિ માટેની ઉંમર વટાવી ધરમપુરની ધન્ય ધરા ઉપર “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના ગયા હોવા છતાં તેઓ પોતાનાં કાર્યોમાં રાત-દિવસ રત રહે છે. પૂજ્યશ્રીના આશિષબળે સંપન્ન થઈ છે. તે દિને તેમની સાથે પરિણામે, ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારોનો પ્રસાર ચોવીસ બાળબ્રહ્મચારીઓએ શ્રાવકની ત્રીજી પ્રતિમા અંગીકાર કરતાં આશરે 3000 જેટલાં પુસ્તકોનું તેમણે પ્રકાશન કર્યું છે. કરી, સર્વસંગ-પરિત્યાગના માર્ગે એક પગલું આગળ ભર્યું હતું. સંસ્થાનું માસિક મુખપત્ર “સુવિચાર' છેલ્લાં ૩૮ વર્ષથી પ્રગટ આશ્રમનિર્માણ માટે ધરમપુર પ્રદેશ ઉપર પસંદગીનો કળશ થતું રહ્યું છે, જેમાં કોઈ જાહેરખબર છાપવામાં આવતી નથી ઢોળવાનું પ્રધાન કારણ એ છે કે આ ધરતી શ્રીમદ્જીની અને જેમાં સદૈવ માનવકલ્યાણનો માર્ગ ચીંધતા તેમ જ પ્રભુના ચરણરજથી પાવન થઈ છે. વિ.સં. ૧૯૫૬માં ચૈત્ર સુદ એકમથી પથ પર વિચરનારા પથિકોના પ્રેરક પ્રસંગો તથા ઉદાત્ત વૈશાખ સુદ પાંચમ એટલે કે આશરે ૩૫ દિવસ પર્યત શ્રીમદ્જી માનવમૂલ્યોને બિરદાવતા, સમગ્ર કુટુંબ સાથે બેસીને વાંચી-ચર્ચા અત્રે સદેહે વિચર્યા હતા તથા અત્રેના સ્મશાનમાં તેમજ શકે તેવા શુદ્ધ, પ્રેરક લેખો પ્રગટ થતા રહે છે. “માનવ થઈને આસપાસનાં જંગલોમાં અસંગ સાધનામાં મગ્ન રહેતા હતા. તેથી જમ્યા, તો માનવ થઈને જીવીએ ને જીવનમાં માનવતા જ અત્રેની સ્મશાનભૂમિ ઉપર આશ્રમ દ્વારા શ્રીમદ્જીનું એક મહેકાવીએ’–સંસ્થાના આ મુદ્રાલેખને હરિભાઈએ પોતાના ભવ્ય અને પ્રેરણાદાયી સ્મારક રચવામાં આવ્યું છે. જીવનમાં ચરિતાર્થ કર્યો છે. વ્યક્તિ મોટો દાક્તર બને, મોટો ગુજરાતમાં સવિચાર પ્રવૃત્તિના અગ્રેસર ઇજનેર બને, મોટો વૈજ્ઞાનિક બને, મોટો અધિકારી બને તેની સાથોસાથ એ સારો દાક્તર, સારો ઇજનેર, સારો વૈજ્ઞાનિક, શ્રી હરિભાઈ પંચાલ સારો અધિકારી બની માનવતાને મહેકાવે તે દિશામાં હરિભાઈ સદવિચાર પરિવાર સંસ્થા ગુજરાતમાં જ નહીં, સમગ્ર પ્રયત્નશીલ રહ્યા છે. ભારતમાં તેમ જ કંઈક અંશે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જાણીતી શ્રી હરિભાઈએ સંસ્થા દ્વારા સ્વાથ્ય-સેવાક્ષેત્રે નરોડામાં Jain Education Intemational Page #678 -------------------------------------------------------------------------- ________________ દ૬૨ પથપ્રદર્શક શ્રી હરગોવનદાસ પ્રભુદાસ સર્વિચાર પરિવાર આંખની વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો તેમ જ સારાહોસ્પિટલ, શિક્ષણક્ષેત્રે ઉવારસદમાં સદ્વિચાર પરિવાર વિકલાંગ નરસા પ્રસંગોને અવનવા વિચારોથી મઢી લઈ નવું રૂપ પુનર્વાસ કેન્દ્ર અને જોધપુર ટેકરે, માનવીમાં ઉદાત્ત ભાવો જાગૃત આપવાની આગવી હૈયાસૂઝ શ્રી હરિભાઈ ધરાવે છે. કહો કે, કરવા માટેની સમર્પણ વિદ્યાપીઠની સ્થાપના કરી છે. નેત્ર તેઓ નવીન નવીન વિચારોના “જનરેટર' સમા છે. પોતાના ઇસ્પિતાલમાં આંખના દર્દીઓને રહેવા-જમવાની તેમ જ નવીન વિચારોથી સેવાના ક્ષેત્રોમાં પણ જરૂરિયાતમંદોને, ઓપરેશન તથા દવાની સવલતો વિના મૂલ્ય આપવામાં આવે છે. પીડિતોને આર્થિક, શૈક્ષણિક કે ઔષધીય સહાય આપવા ઉપરાંત, વિકલાંગ પુનર્વાસ કેન્દ્રમાં ૨૨૫ જેટલા વિકલાંગ વિદ્યાર્થીઓ ભાવ-સિંચનના મૌલિક પ્રયોગો દ્વારા તેમણે પોતાનું એક શિક્ષણ તથા ઔદ્યોગિક તાલીમ લઈ રહ્યા છે. તેમના રહેવા- આગવું, અનોખું પ્રદાન કર્યું છે. કુદરતી કે માનવસર્જિત જમવાનો, શિક્ષણ–તાલીમ વગેરેનો સર્વ ખર્ચ સંસ્થા જ ભોગવે આફતોના ભોગ બનેલાઓને આવશ્યક વિવિધ પ્રકારની છે. સમર્પણ વિદ્યાપીઠમાં પ્રેરક પ્રવચનો, શિબિરો વગેરેનું સામગ્રીની સહાય પહોંચાડતી વેળાએ તેઓ આ લાભાર્થીઓમાં આયોજન થાય છે. ‘પ્રતિદાનની ભાવના જગાડતાં કહે છે કે ‘તમારી આફતના આમ, સદ્વિચારના પ્રચાર-પ્રસાર માટે હરિભાઈએ સમયે તમને સમાજે સહાય કરી છે તો એ રીતે તમે પણ માત્ર લેખનકાર્ય ઉપર જ આધાર નથી રાખ્યો. ઉપર જણાવ્યું ભવિષ્યમાં સમાજની આફત વેળાએ સમાજને સહાયરૂપ થવાનો તેમ “આફતને અવસર’માં પલટવાના, અન્યાયકર્તાના હૃદયના સંકલ્પ કરો.’ મોરબી અને અન્ય સ્થળોએ આવાં ‘પ્રતિદાન'રૂપે તાર ઝણઝણાવીને તેના હૃદયમાં પરિવર્તન લાવી, અન્યાય કર્યા પાછળથી થયેલાં કાર્યો જોઈ ધન્યતાનો અનુભવ થાય છે. હોય તેના કુટુંબીજનોને યથાશક્તિ મદદ કરવાની અથવા તો સવિચાર પરિવારે અનેક ક્ષેત્રે નિષ્ઠાભરી સેવા દ્વારા સુધારી શકાય તેવા અન્યાયને સુધારી લેવાની પ્રેરણા આપ્યાના સમાજમાં અને સરકારમાં આગવી પ્રતિભા પ્રાપ્ત કરી છે. અનેક પ્રસંગો હરિભાઈએ ચરિતાર્થ કર્યા છે. ઉપરાંત, સ્વ. પૂ. દુષ્કાળ, પૂર, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે ડોંગરેજી મહારાજ, પૂ. વૈરાગી બાબા, પૂ. સ્વામી સત્યમિત્રા- પીડિતોની વહારે ધાવામાં સંસ્થા સૌપ્રથમ રહી છે. આફતગ્રસ્તોને નિંદજી, પૂ. સ્વામી સચ્ચિદાનંદજી, પૂ. સ્વામી તદ્રુપાનંદજી, પૂ. ખોરાક, કપડાં, ધાબળા, ઘરવખરી વગેરે વહેંચીને અને મકાન સ્વામી વિદિતાત્માનંદજી, પૂ. મોરારિબાપુ, પૂ. રમેશભાઈ ગુમાવનારાઓને મકાન સુદ્ધાં બંધાવી આપીને તેમણે દુઃખિયાનાં ઓઝા, પૂ. સંધ્યાબહેન ત્રિવેદી વિ. સંતો-મહાત્માઓની કથાઓ કાળજાં ઠાર્યા છે. બિહાર કે ગુજરાતનો દુષ્કાળ હોય, મોરબીના કે પ્રવચન-શ્રેણીઓ અમદાવાદ, મુંબઈ, વડોદરા, અંબાજી, મચ્છુ-બંધની દુર્ઘટના હોય, આંધ્રપ્રદેશ કે ગુજરાતનું વાવાઝોડું બદરીનાથ, શુકતાલ વિ. સ્થળોએ ગોઠવી, સમાજમાં સદ્- હોય, ઉત્તરપ્રદેશ કે ગુજરાતની પૂર-હોનારત હોય કે પછી વિચારોનો ફેલાવો થાય, તેમ જ માનવીઓ પવિત્ર, પ્રભુમય હિમાલયમાં ખડકો ધસી પડવાથી સર્જાયેલ હોનારત હોય, જીવન જીવવા પ્રેરાય એ માટે અવિરત પ્રયાસો કર્યા છે. સવિચાર પરિવારના કાર્યકરો રાહતકાર્ય માટે, હરિભાઈની આમ, સંસ્થાએ માનવજીવનને સ્પર્શતાં અનેકવિધ આગેવાની હેઠળ પહોંચી જ જતા હોય છે. પાસાંના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે, જે શ્રી હરિભાઈના માનવસર્જિત હોનારતો જેવી કે કોમી રમખાણો, સંવેદનશીલ હૃદય અને અવનવા વિચારો ઉપજાવતી તેમની મહાગુજરાત કે નવનિર્માણ આંદોલનો, અનામત-સંઘર્ષ, પ્લેગનો બુદ્ધિને કારણે શક્ય બન્યું છે. એક જ સંસ્થા આટઆટલા વાવર, વાહન અકસ્માત વગેરે સમયે હૉસ્પિટલોમાં ઘાયલોને પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરવા શક્તિમાન થાય એ ખરેખર દવા-દારૂ અને આર્થિક સહાય આપવાની, તથા સંચારબંધીના નવાઈ ઉપજાવે તેવી બીના છે. તેની પાછળ હરિભાઈનું આત્મ- સમયમાં દર્દીઓને, પ્રસૂતાઓને હૉસ્પિટલ, ટ્રેન–બસના સમર્પણ કામ કરી રહ્યું છે. દિવાળી જેવા શુભ પ્રસંગોએ મુસાફરોને સ્ટેશનથી પોતપોતાના ઘરે, વરરાજા-જાનૈયાઓને શુભેચ્છા કાર્ડને બદલે, કાયમ માટે ઘરમાં સંગ્રહી શકાય તેવી લગ્નસ્થળે કે સ્નેહીના (અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવા નાની, ખિસ્સાકદની ‘અમૃતબિંદુનામની પુસ્તિકા (પ્યાલા) દ્વારા ઇચ્છતા) ડાઘુઓને સ્મશાનગૃહ પહોંચાડવાની સેવા સંસ્થા મનન કરવા યોગ્ય વિચારોની વાનગી છેલ્લાં ૪૭ વર્ષોથી સંસ્થા અવિરત બજાવે છે. તરફથી પીરસાતી આવી છે. Jain Education Intemational Page #679 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ 3 જીવનમાં અને ઉધોગક્ષેત્રે સહવિર્ય ના પુરસ્કaઓ – ડો. ઉષા રા. પાઠક શેષ' રૂપે અહીં જુદાંજુદાં ક્ષેત્રના કેટલાક મહાનુભાવોના વ્યક્તિત્વ અને કાર્યનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. જેઓ જીવનમાં કોઈને કોઈ આદર્શ અને ભાવના સાથે સ્વધર્મ અને પ્રાપ્તકર્તવ્યનું નિષ્ઠાપૂર્વક સંપૂર્ણપણે વહન કરનારાં છે (૧) જીવનમાં અને ઉધોગક્ષેત્રે “સહવિર્યમુ”ના પુરસ્કતઓઃ શ્રોફ પરિવારે ઉદ્યોગક્ષેત્રે વિપુલ ઉત્પાદનો દ્વારા ક્રાન્તિ સર્જી, પરંતુ તેમની તેથી યે મોટી વાત છે જીવનમૂલ્યોની જાળવણીની. તેમાં જ શ્રોફ પરિવારની સફળતા અને મહત્તા રહેલી છે. તેઓએ જીવનઆદર્શોને વળગી રહીને, ઉચ્ચોચ્ચ સફળતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. (૨) કેટલીક અવિસ્મરણીય વ્યકિતઓ : અમેરિકામાં વસનારા મોટેભાગે સ્વકેન્દ્રિત હોય છે પણ અહીં એવા પણ લોકો છે જેઓ વતનને ઝંખે છે. પરદેશમાંથી વતનમાં પરોપકારના કાર્યો કરતાં રહે છે. સહજ પણ ધ્યાનાકર્ષક વાત એ છે કે દેશમાંથી અમેરિકા જઈને વસવા માગતા લોકોને માર્ગદર્શન આપનારા-મદદરૂપ થનારા મહાનુભાવો પણ અહીં છે. એવાં અવિસ્મરણીય વ્યક્તિત્વોની અહીં ઝાંખી કરાવી (૩) પત્તાં અને પંખાના સંગ્રાહક કિશોર ન.ગોરધનદાસઃ કિશોરભાઈ વિષે જિજ્ઞાસુ વ્યક્તિને સંશોધન અને અભ્યાસ માટે હંમેશાં અનોખા વિષયો મળી રહે છે. તેનું પણ એક દૃષ્ટાન્ત છે કિશોરભાઈ. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. ઉષાબહેન પાઠકનો પણ પ્રેરક પરિચય મેળવીએ પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ. પી.એચ.ડી.) ૧૯૬૩થી ૧૯૮૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કૉલેજમાં, ગુજરાતી ભાષા સાહિત્યનાં એક સફળ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં, પરંતુ એક વ્યક્તિ તરીકે તેઓ જે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી સાધના છે. સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રીમ સેનાની માતાપિતા પાસેથી જે કેટલાંક આદર્શો-જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય તેઓ જીવનભર સતત જાગ્રતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે, તેના આજે તો ઘણા સાક્ષીઓ વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો અને સ્વાધ્યાયાત ના પ્રમ: એ સૂત્ર દ્વારા સ્વાધ્યાયનો વારસો મળ્યો. કૉલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે, તેઓ ઉત્તમ વક્તા છે તો યથાવકાશ નિજાનંદ અર્થે ચિત્રો દોરતાં રહે છે. | ‘રામભાઈની બાલવાર્તાઓ', “સ્મરણોની પાંખે (રામનારાયણ ના. પાઠક સ્મૃતિગ્રંથ)', “મહામના મનુભાઈ બક્ષી સ્મૃતિગ્રંથ' અને “સમર્પિત જીવનની ઝાંખી’ શ્રી રતુભાઈ અદાણીનાં જીવનસ્મરણોનો ગ્રંથ-આ સંપાદનો તેમણે કર્યા છે. Jain Education Intemational Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પથપ્રદર્શક તેમનાં મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો અને પ્રવાસવર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ કરવો તેમની પ્રિય પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણવિષયક લેખોના તેમણે અનુવાદો કર્યા છે. આકાશવાણી રાજકોટ પરથી તેમનાં પુસ્તકપરિચય, સમીક્ષાઓ, પ્રસંગકથાઓ, હળવી શૈલીના વાર્તાલાપ, સાહિત્ય અને કલાવિષયક વાર્તાલાપ પ્રસારિત થતાં રહ્યાં છે. ૧૯૫૫માં હેલસિંકી (ફિલૅન્ડ)માં યોજાયેલ શાંતિ-પરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધેલો ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો પ્રવાસ કર્યો હતો. “રશિયાનું આછેરું દર્શન' એ શીર્ષક નીચે ‘જનસત્તા' દૈનિકના મેગેઝિન વિભાગમાં પ્રવાસસંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી. ૧૯૬૦-૬૧ બે વર્ષ “ગુજરાત બાલવિકાસ સમિતિ રાજકોટના મુખપત્ર દેવનાં દીધેલાં'ના તંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તા, હિન્દુ ધર્મસાહિત્યમાં ભક્તિતત્ત્વ, ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. કેલિફોર્નિયામાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો ગોઠવાયાં હતાં. કૉલેજમાંથી નિવૃત્ત થયાં પછી લેખન અને ચિત્ર તેમની મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)ના અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે, તો નિર્બન્ધ રીતે ચિત્રો કરે છે. નિજાનંદ માટે કરેલાં તેમનાં ચિત્રોમાં દશ્યચિત્રો, સ્ટીલલાઇફ, માનવપાત્રો અને અમૂર્ત શૈલીનાં ચિત્રો મુખ્ય છે. ૨૦૦૪માં સરદારસ્મૃતિ, ભાવનગરમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. સાહિત્ય, ચિત્રકલા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્રપરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહીને બધાની ચાહના મેળવી શક્યાં છે. | ‘વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનનાં વ્યક્તિત્વમાં દીપે છે. “આંબો ફળે ત્યારે નમે' ઉષાબહેનની અનેક ઉપલબ્ધિ છતાં તેમની નમ્રતા, ઋજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે. ધન્યવાદ. – સંપાદક ભૂમિકા : પૂર્વજો ગુજરાતના ઉદ્યોગજગતમાં “એકસેલ'નું વિશેષ નામ છે, સ્થાન છે, યોગદાન છે. ‘એકસેલ'ના સ્થાપક અને સંચાલક અને વિકસાવનાર શ્રોફ પરિવારે વ્યવસાયક્ષેત્રે ઉચ્ચ ભાવના સાથે કામ કરીને સહકર્તૃત્વઅને “સહભાગીપણાનો માર્ગદર્શક આદર્શ પૂરો પાડ્યો છે. કચ્છ-માંડવીના “ભાટિયા' દરિયાખેડુના વારસદારો સાહસિક અને પુરુષાર્થી લોકો, જેમણે દેશ-પરદેશમાં વ્યવસાય અને સમાજોપયોગી કાર્યો દ્વારા સન્માન અને પ્રતિષ્ઠા મેળવ્યા છે. આ ભાટિયા જ્ઞાતિનું એક ગૌરવવંતુ નામ છે “શ્રોફ પરિવાર'. શ્રી કાંતિસેનભાઈ શ્રોફે કહ્યું છે કે તેમના દાદા સ્વ. કે. કે. શ્રોફ બાર વર્ષની ઉંમરે વહાણમાં બેસીને કમાણી અર્થે આફ્રિકા ગયેલા. ત્યાં એક ભાટિયા કુટુંબમાં નોકરી કરતા હતા, પરંતુ બાળકોના અભ્યાસ માટે આફ્રિકા કરતાં મુંબઈમાં મુક્ત વાતાવરણ મળશે તેવું લાગતાં આફ્રિકા છોડીને મુંબઈ આવ્યા. વ્યવસાય શરૂ કર્યો. થોડા સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં Jain Education Intemational For Private & Personal use only Page #681 -------------------------------------------------------------------------- ________________ દ૬૫ પ્રતિભાઓ વ્યવસાયને બહુ નુકશાન થયું. આ સંઘર્ષનો સમય હતો. સ્વ. કે. કે. શ્રોફના પાંચ પુત્રો. તેમાં એક પુત્ર તે ચત્રભુજભાઈ. સ્વ. ચત્રભુજભાઈ (પિતા) ગોકીબહેન (માતા). સ્વ. ચત્રભુજ શ્રોફે મુંબઈમાં સ્થાયી થવાનો પુરુષાર્થ આદર્યો. મંગળદાસ માર્કેટમાં તેમની કાપડની દુકાન હતી, બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં આર્થિક કટોકટીનો સમય હતો. ઈ.સ. ૧૯૩૦માં ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામના આંદોલનો શરૂ થયાં હતાં. ચત્રભુજભાઈ પણ રાષ્ટ્રીય ભાવનાઓથી રંગાયેલા હતા. તેમના કુટુંબમાં મ. ગાંધીજી, સુભાષબાબુ, સ્વામી વિવેકાનંદ, કાર્લ માર્ક્સ વગેરે મહાનુભાવોની વિચારધારાઓનો અભ્યાસ થતો અને સૌ તેને આચરણમાં મૂકતા હતા. તેમાં કે સ્વામી વિવેકાનંદના વિચારોનો વિશેષ પ્રભાવ, જેના પરિણામે ચત્રભુજભાઈના એક પુત્ર આનંદજીભાઈ રામકૃષ્ણ મીશનમાં જોડાયા હતા. ચત્રભુજભાઈનાં સંતાનો : પાંચ પુત્રો અને એક પુત્રી. (૧) દેવીદાસભાઈ, (૨) ચાંપરાજભાઈ, (૩) ગોવિન્દજીભાઈ, (૪) આનંદજીભાઈ, (૫) કાંતિસેનભાઈ-નંદિનીબહેન. ચત્રભુજભાઈ ધ્યેયનિષ્ઠ અને ઉચ્ચ આદર્શ ધરાવનારા વ્યક્તિ. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઊંડો રસ. પોતાની જરૂરિયાતની વસ્તુ જાતે બનાવી લેનારા. સંતાનોને પણ આત્મનિર્ભર થવાનું શીખવ્યું. બ્રિટિશરોથી ચડિયાતા થવાની ઇચ્છા તેઓ ધરાવતા હતા. ઘરમાં જ નાનકડી લાઇબ્રેરી. થી પુસ્તકોની મદદથી સમગ્ર પરિવારે દુનિયાના ઉદ્યોગોની ઓળખસમજ મેળવી લીધેલી. રસોડામાં નાનકડું પણ કાર્યક્ષમ સાધનો સાથેનું વર્કશોપ અને લેબોરેટરી તથા બાથરૂમમાં ફોટોગ્રાફી માટેના ડાર્કરૂમ બનાવેલાં. રસોડામાં ઉદ્યોગોનું શિક્ષણ અને તાલીમ મળ્યાં. તેઓ નો, ક્રીમ, હેરઓઇલ, પેઇનબામ, પર્યુમ્સ જેવી અનેક વસ્તુઓ કીચન લેબોરેટરીમાં બનાવતાં હતા. ધર્મનિષ્ઠ અને કર્મનિષ્ઠ માતાપિતાએ સંતાનોને વ્યક્તિગત જીવનમાં અને કાર્યક્ષેત્રમાં ગીતા અને ઉપનિષદના આદર્શો અને ઉપનિષદના દશ પ્રમાણે જીવતાં શીખવ્યું. શ્રી કાંતિસેનભાઈએ જણાવ્યું છે કે “એમણે અમને પાંચ ભાઈઓ અને એક બહેનને સરસ ‘સહવિર્યમ્' શીખવ્યું. બધાં જ કામોમાં-રમતોમાં શ્રેષ્ઠતાની સમજ આપી. અલગ વ્યક્તિ તરીકે નહિ, પણ સાથે મળીને.” ફળની અપેક્ષા વિના કાર્ય કરતાં રહેવાનું, સ્વાવલંબી બનવાનું અને ક્યારેય નકારાત્મક વલણ નહિ રાખવાનું શીખવ્યું. સંતાનોના ઘડતરમાં પિતા કરતાં યે વિશેષ પ્રભાવ માતા ગોકીબહેનનો. “મા”એ ત્રણ બાબતો પર વિશેષ ભાર મૂકેલો. કર્તવ્યનિષ્ઠા, સંપૂર્ણપણે આત્મસમ્માનની ભાવના અને સમજપૂર્વકની કરકસર. સંતાનોને નિર્ભીકતાનો પાઠ આપ્યો. પોતાના આચરણ દ્વારા ઉત્તમ જીવન જીવવાનો, કર્તવ્યપાલનનો રાહ ચીંધ્યો. શ્રી કાંતિસેનભાઈએ “એકસેલના પ્રારંભના દિવસોની વાત કરતાં જણાવ્યું છે કે “રસાયણનું કારખાનું એટલે ૨૪ કલાક પ્રોસેસ ચાલુ હોય, ત્રણ પાળી હોય, એટલે “મા”ને રાતની ચૂંટીવાળાની ચિંતા. સવારના ત્રણ વાગ્યે ચા બનાવવાનું કરે. સારે નસીબે તે વખત ચાલીશ જેટલા જ લોકો. એટલે બધાની અંગત રીતે અમારા જેટલી જ કાળજી રાખે, તબિયતની પણ. દવાદારૂ કરવાની આવડત, કંઈક દેશી દવાઓ પોતે જ બનાવે, સામે બેસાડીને ખવડાવે. એમના આરોગ્ય માટે બધાંને છાશ અને કેળા આપે. પછી તો મદદમાં રસોયો હતો એટલે સાથે જમવાની પ્રથા શરૂ થઈ. જે આજે પણ (એકસેલની) બધી જ ફેકટરીઓમાં ચાલુ છે. બધાને એક જ સરખો ખોરાક, એક સરખી થાળી, એક જગ્યા પર અમે એમ કહીએ છીએ કે સહનાવવતુ–સહનૌભુનક્કુ' ન હોય તો સાચું “સહવિર્યમ્' શક્ય જ ન થાય, જેનો અમે ૬૦ વર્ષથી અનુભવ કરતાં જ રહ્યા છીએ, એટલે માલિક કામદાર જેવા ભેદભાવભર્યા સંબંધો કાર્યક્ષેત્રમાં તો ન જ રહે.” | ‘એકસેલ'ની સફળતાનાં મૂળિયાં આ ભાવનાની ભૂમિમાં રોપાયાં અને વિશાળ વટવૃક્ષ બન્યું. ગોકીબહેન માત્ર તેમનાં પોતાનાં સંતાનોનાં જ “મા” નહોતાં, પરંતુ સમગ્ર એકસેલ પરિવારનાં “મા” હતાં. એક્સેલના શરૂઆતના દિવસોમાં રસોડાની જવાબદારી મા ઉપર જ રહેતી. એક વખત તેમને તીર્થયાત્રામાં જવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેમણે કહેલું કે “મારી જાત્રા તો એક્સેલમાં સૌને જમાડવામાં રહેલી છે.” “મા”ને માટે માનવસેવા એ જ પ્રભુસેવા હતી. તેઓ સંપૂર્ણપણે કર્મયોગી હતાં. સંયુક્ત કુટુંબની જવાબદારીનું દિવસભર-૨૪ કલાક વહન કરતાં હતાં. “મા” તેમના પાંચે ય પુત્રોને ગર્વથી પાંચ પાંડવ' તરીકે ઓળખાવતાં હતાં. ઉદાર મતનાં મા એ પુત્રોને તેમનાં લગ્ન માટેની પસંદગીમાં સ્વતંત્રતા આપી હતી, તો પુત્રી નંદિનીને એ જમાનાના જ્ઞાતિના રૂઢિચુસ્ત ધોરણોની સામે થઈને વિશેષ અભ્યાસ કરાવ્યો. માનવસેવાના ઉદાત્ત આશય સાથે ડૉકટર બનાવી. Jain Education Intemational Page #682 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક સ્વ. ચત્રભુજભાઈ અને ગોકીબહેન બન્ને વિચાર અને થયા. સાત વર્ષના અનુભવ પછી “ચીફ કેમિસ્ટ’ બન્યા, પરંતુ આચારમાં સત્યનિષ્ઠ અને સિદ્ધાંતનિષ્ઠ જીવન જીવનારાં આદર્શ તેમની ઇચ્છા તો સ્વતંત્ર રીતે કંઈક નવું કરવાની હતી. અંધેરીમાં માતાપિતા હતાં. ૮૪ વર્ષની વયે ૧૯૬૮માં ‘મા’એ જીવનલીલા એક મિત્રની રૂમ ભાડે રાખીને ત્યાં સ્વતંત્ર રીતે પ્રયોગો શરૂ સંકેલી લીધી. કર્યા. એ સમય હતો ઈ.સ. ૧૯૪૦ આસપાસનો. કેમિકલ્સનીસાહસિક અન્વેષક અને એફસેલના પ્રણેતા પ્રોડક્ટની માંગ રહેતી હતી. સી.સી.ને પોતાની ફેક્ટરીમાં કામે રાખવા ઘણા લોકો ઇચ્છતા હતા, પણ હવે તેઓ પોતે પોતાના ચાંપરાજભાઈ શ્રોફ (સી. સી. શ્રોફ). માલિક બનવા માગતા હતા. શ્રી કાંતિસેનભાઈએ એ વખતનાં ચાંપરાજભાઈનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦માં, બાપ- સ્મરણો તાજાં કરતાં કહેલું કે “અમારી પોતાની સ્વતંત્ર ફેકટરી દાદાના ઘરમાં-વતન કચ્છમાં. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું સ્થાપવાનું અમારું સ્વપ્ન હતું, પણ જરા જુદા પ્રકારનું. અમારે કરીને, સાત ધોરણ પછી એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલ, મુંબઈમાં દાખલ ઝડપથી પૈસા કમાઈ લેવા નહોતા પણ એક નવો સમાજ તૈયાર થયા. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ચાંપરાજભાઈને સ્વિમિંગ, કરવો હતો.” ઘોડેસ્વારી, પેઈન્ટીંગ, લાકડામાં કોતરકામ, રાઇફલ, શૂટિંગ, આખરે નવેમ્બર ૧૯૪૧માં રૂા. ૧૦,00Á=00 ની સ્કાઉટિંગ-એવા બહુવિધ પ્રકારના શોખ હતા. મૂડીથી અને કેટલાક મિત્રોના સહકારથી, જોગેશ્વરીમાં ‘ભેંશના પ્રકૃતિએ સાહસિક અને જિજ્ઞાસુ વૃત્તિના ચાંપરાજભાઈ તબેલામાં ઉદ્યોગગૃહ (ફેકટરી)ની સ્થાપના કરી. નામ પાડ્યું જીવનમાં આવી પડતા પડકારોને સ્વીકારી લેનારા હતા. ‘એકસેલ'. દિનપ્રતિદિન પ્રગતિના માર્ગે આગળ વધતા રહેવાનો ‘ત્રીશી'નો સમય ભારતનો નવજાગૃતિકાળ, સમગ્ર રાષ્ટ્ર આદર્શ. ગાંધીજીના વિચારો અને આંદોલનોથી પ્રભાવિત હતું, તો સી.સી. પોતે કેમિકલ એન્જિનિયર નહોતા, પરંતુ વ્યાપારક્ષેત્રે આ સમય આર્થિક મંદીનો હતો. ખંતપૂર્વકનો અભ્યાસ અને સખત પરિશ્રમ દ્વારા કેમિકલ્સના મેટિક પાસ થયા પછી ચાંપરાજભાઈ એલ્ફિન્સ્ટન ઉત્પાદન ક્ષેત્રે તેમણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી. કિચનલેબોરેટરીમાં કૉલેજમાં દાખલ થયા. ૧૯૩૦માં ઊંચી ગુણવત્તા સાથે કેમિસ્ટ્રી પણ તેમણે ૧૦૦ જેટલાં ઉત્પાદનો કર્યા હતાં. વિષયમાં ગ્રેજ્યુએટ થયા. પ્રિન્સિપાલ ડૉ. વ્હીલરને તેમના પ્રત્યે જોગેશ્વરીમાં પ્લાન્ટ શરૂ કર્યો ત્યારે ત્યાં માત્ર સાત ભાવ હતો. તેમણે ચાંપરાજભાઈને બોલાવ્યા અને ઉચ્ચ અભ્યાસ માણસો કામ કરતા હતા. ૧૯૪૩માં સૌથી નાના ભાઈ અર્થે લંડન જાય તો તેમના માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી કાંતિસેનભાઈ ફેકટરીમાં જોડાયા અને ૧૯૪૪થી તેઓ ફેક્ટરીમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો. જ રહેવા લાગ્યા. બીજા ભાઈ ગોવિંદજીભાઈ ૧૯૪૫માં તેમની ચાંપરાજભાઈ માટે એ નિર્ણાયક પળ હતી. તેમણે સાથે જોડાયા. તેઓ બિઝનેસ અને ઉત્પાદન બન્ને વિભાગો પ્રિન્સિપાલ સાહેબનો વિનયપૂર્વક આભાર માન્યો અને કહ્યું કે સંભાળતા થયા. ચાંપરાજભાઈ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ “હવે મારું ઔપચારિક શિક્ષણ પૂરું થયું છે. હું હવે જીવનની ડાયરેકટર હતા. કૉલેજમાં જોડાવા ઇચ્છું છું. ભારતની જરૂરિયાત પ્રમાણે કામ કેમિકલ ક્ષેત્રે સાહસિક સંશોધક અને વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કરવા માગું છું.” ચાંપરાજભાઈ મટીરિયલ્સને સહજ રીતે ઓળખી લઈને સાદાંમાં | ભણતા હતા ત્યારે પણ ચાંપરાજભાઈ ‘મા’ના રસોડામાં સાદાં સાધનો દ્વારા તેમાંથી કંઈક નવું ઉત્પાદન કરતા હતા. કેમિકલ્સના પ્રયોગો કરતા હતા. ૧૯૩૦થી તેમનો વ્યવસ્થિત રસાયણનાં ઉત્પાદનમાં મશીન કરતાં મશીનનો ઉપયોગ કરનારા પ્રયોગકાળ શરૂ થયો. પ્રિન્સેસ સ્ટ્રીટના નાનકડા એવા માનવીને, તેઓ મહત્ત્વનો ગણતા હતા. કેટલાંક કેમિકલ્સનું તો એપાર્ટમેન્ટના કિચનમાં તદ્દન પ્રાથમિક કક્ષાનાં સાધનો દ્વારા તેમણે જ ભારતમાં સૌ પ્રથમવાર ઉત્પાદન કર્યું હતું. તેમનું ધ્યેય કેમિકલ્સ બનાવવાના પ્રયોગો આરંભાયા. હતું કે જે કંઈ પરદેશમાં બની શકે તે આપણે અહીં કેમ ન કરી શરૂઆતમાં ચાંપરાજભાઈએ મુંબઈની એક લેબોરેટરીમાં શકીએ? if it can be made abroad, why cannot we તાલીમરૂપે કેમીસ્ટની નોકરી કરી. ત્યાર બાદ “ઇસ્ટર્ન make it here? ભારતમાં મળતી સામગ્રીને તેઓ પહેલાં કેમિકલ્સ'માં જોડાયા. હવે તેઓ સી.સી.ના ટૂંકા નામે ઓળખાતા ઉપયોગમાં લેતા, પછી જરૂરિયાત પ્રમાણે બહારથી મંગાવતા હતા. Jain Education Intemational Page #683 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ રસાયણ ઉદ્યોગક્ષેત્રે ભારતને સ્વનિર્ભર બનાવવાનું તેમનું લક્ષ્ય હતું. વર્ષો સુધી એક્સેલના કેટલાયે પ્લાન્ટ ઉપર છાપરાં નહોતાં. તેઓ કહેતા કે “તમારે આકાશ સુધી પહોંચવું છે તો પછી પ્લાન્ટ ઉપર છાપરાં શા માટે?'' પોતાના કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાનું તેમને ગમતું. એટલું જ નહિ લાખો રૂપિયાનાં કેમિકલ્સ બનાવવા જેટલો જ ૨સ તેમને હેરઓઇલ અને પેઇન બામ બનાવવામાં હતો. મહાન સ્વપ્નસેવી ચાંપરાજભાઈના પગ ધરતી પર ખોડાયેલા હતા. તેમની નજર હંમેશાં ગરીબ કર્મચારીઓ પર રહેતી હતી. સમગ્ર ‘એક્સેલ' પરિવાર સ્નેહાદરથી તેમને પપ્પા’ અને શ્રીમતી સ્નેહલતાબહેનને ‘મમ્મી' કહીને સંબોધતો હતો. આ સંબોધનમાં એક્સેલ પિરવાર પ્રત્યેનો તેમનો વાત્સલ્યભાવ જોવા મળે છે. પારદર્શક દૃષ્ટિ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવનારા ચાંપરાજભાઈ સંશોધન અને ઉત્પાદનક્ષેત્રે બીજાને માર્ગદર્શન આપતા અને પ્રોત્સાહિત કરતા. સંપૂર્ણપણે પ્રામાણિક અને ધ્યેયનિષ્ઠ ચાંપરાજભાઈ દૃઢપણે માનતા કે વ્યવસાય માત્ર નફાનુકશાનને આધારે જ ચાલતો નથી, તેના પાયામાં શુભભાવના હોવી જરૂરી છે. ભારતમાં મળતી સામગ્રી દ્વારા ભારતમાં કેમિકલ્સ ઇનું ઉત્પાદન કરવા ઉપર તેઓ ભાર મૂકતા. તેઓ કહેતા કે "Buy Indian, make Indian." ૧૯૫૭થી એક્સેલે એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન શરૂ કર્યું. ભારતના કૃષિ ઉત્પાદનમાં અને ખેડૂતોના વિકાસમાં ઉપયોગી થવાનું તેમનું લક્ષ્ય હતું. એક્સેલના કેટલાક મિત્રોએ તેની ટીકા પણ કરેલી, પરંતુ ચાંપરાજભાઈ આશાવાદી વ્યક્તિ હતા. ભારતના ખેડૂતોમાં તેમને વિશ્વાસ હતો. વળી કૃષિ ઉત્પાદનમાં ભારત સ્વનિર્ભર બને એમ તેઓ ઇચ્છતા હતા. એગ્રો કેમિકલ્સ દ્વારા ખેડૂતોને પાકસંરક્ષણની તાલીમ આપવા માગતા હતા. ૧૯૬૫માં, ઇન્ડિયન કેમિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન'ની ૨૪મી વાર્ષિક સામાન્યસભામાં તેમણે અભ્યાસલેખ રજૂ કરેલો. એ જ વર્ષે ઇન્ડિયન કેમિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન' દ્વારા એક્સેલને તેની ઉત્તમ કામગીરી બદલ ‘સર પી. સી. રોય એવોર્ડ' મળ્યો. આ પ્રથમ એવોર્ડ મળ્યા પછી તો ક્રમશઃ એવોર્ડ્સ પ્રાપ્ત થતા ગયા. સી.સી. શ્રોફે એવોર્ડનો આભારસહ સ્વીકાર કરતાં ‘એક્સેલ'ના કાર્યનો સંક્ષેપમાં પરિચય આપ્યો હતો. ५५७ મૃત્યુને પણ તેઓ શુભદૃષ્ટિથી જોતા હતા. તેઓ કહેતા કે ‘જ્યારે પોતાનું ગંતવ્ય સ્થળ આવી જાય છે ત્યારે મુસાફર ટ્રેઇનમાંથી નીચે ઊતરી જાય છે. એવું જ આ જિંદગીનું છે. ત્રીજી જાન્યુઆરી ૧૯૬૮ના દિવસે તેઓએ આંબોલી (મુંબઈ)ની તેમની લેબોરેટરીમાં કામ કરતાં કરતાં જ છેલ્લા શ્વાસ લીધા. રસાયણક્ષેત્રે નવી શોધો કરનાર અને ઉદ્યોગક્ષેત્રે સર્વોત્કૃષ્ટ કામગીરી કરનાર ચાંપરાજભાઈ-‘પપ્પા’ દીર્ઘદૃષ્ટા અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હતા. આજે પણ એક્સેલ પિરવારના હૃદયમાં તેઓ વસેલા છે. રાષ્ટ્રભાવના, આત્મવિશ્વાસ અને સમાજસેવાની તેમણે જે પરંપરા શરૂ કરેલી તે આજે પણ એક્સેલમાં જોવા મળે છે. એક્સેલ તેના ગ્રાહકોને હંમેશાં કહે છે. “તમે એ વસ્તુનું નામ આપો, અમે તે બનાવી આપીશું.” આદનિષ્ઠ અને વ્યવહારદક્ષ ગોવિન્દજીભાઈ શ્રોફ ૨૮ ફેબ્રુઆરી ૧૯૧૧માં ગોવિન્દજીભાઈનો જન્મ. ચાંપરાજભાઈથી બે વર્ષ નાના. ગોવિન્દજીભાઈ કોમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા હતા અને એ સમયગાળામાં (૧૯૩૦) ગાંધીજીની રાહબરી નીચે ભારતમાં અસહકારનાં આંદોલનો શરૂ થયાં, તેના પ્રભાવ નીચે ગોવિન્દજીભાઈએ કૉલેજનો અભ્યાસ છોડ્યો. ડૉ. સુરેશ દલાલ સાથેની મુલાકાતમાં તેમણે જણાવેલું કે ૧૯૩૦થી ૧૯૫૦નો સમય ભારતનો સુવર્ણકાળ હતો. તેમના બધા ભાઈઓ ગાંધીજીના પ્રભાવ નીચે આવેલા. નાના ભાઈ, બહેન અને પત્ની તો ૧૯૪૨ની ‘કરેંગે યા મરેંગે'ની લડતમાં ભાગ લઈને જેલમાં પણ ગયેલાં. વેપારની દૃષ્ટિએ આ સમય આર્થિક મંદીનો હતો. ધંધાપાણી નબળાં હતાં. તેમણે કામની શોધ શરૂ કરી. શ્રી ભાઈદાસ મંગળદાસની પેઢી સાથે શેરબજારમાં જોડાયા. શ્રી ભાઈદાસ મંગળદાસ સિદ્ધાંતનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિ હતા, તો ગોવિન્દજીભાઈ પણ એવા જ ઉચ્ચ આદર્શો ધરાવતા કુટુંબમાંથી આવતા હતા. તેમણે શેરબજારમાં ૧૦ વર્ષ સુધી સફળતાપૂર્વક કામ કર્યું. ૧૯૪૧માં ચાંપરાજભાઈએ સ્વતંત્ર ફેક્ટરી ‘એક્સેલ’ની સ્થાપના કરી. એ પછી તેમને ગોવિન્દજીભાઈની મદદની જરૂર પડી. શ્રોફ પરિવાર સંયુક્ત પરિવાર હતો. ફેક્ટરીની સ્થાપનામાં Page #684 -------------------------------------------------------------------------- ________________ Ed પણ સૌ સાથે હતા. તેમને મન કુટુંબભાવના સર્વોપરી હતી. ૧૯૪૫માં ગોવિન્દજીભાઈ શેરબજાર છોડીને ‘એક્સેલ'માં જોડાયા. એક્સેલ પિરવાર અને પરિચિતો સૌ ગોવિન્દજીભાઈને ‘ભાઈ’ અને શ્રીમતી શાંતિબહેનને ‘ચાચી' કહેતા હતા. તેઓ સૌના પિતા અને ભાઈ સમાન હતા. કોઈને તેમનો ભય લાગતો નહિ. ૨ ૧૯૬૮માં ચાંપરાજભાઈના અવસાન પછી ગોવિન્દજીભાઈ એક્સેલના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. ‘એક્સેલ’ને પ્રાઇવેટ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ બનાવવાનો તેમણે નિર્ણય લીધો, એટલું જ નહિ પણ કર્મચારીઓને તેમનું ‘યુનિયન’ બનાવવામાં મદદરૂપ થયા, જે કોઈ પણ ખાનગી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માટે નવાઈ પમાડે તેવું કામ ગણાય. દરમ્યાન ભાવનગર તેમના કાર્યકાળ ૧૯૬૯માં ગુજરાતમાં ‘એક્સેલ’ની શાખાની સ્થાપના કરવામાં આવી. ૧૯૭૦થી ત્યાં ઉત્પાદન શરૂ થયું. ઓફિસર્સથી માંડીને કામદાર સુધીના બધા જ કર્મચારીઓ સ્થાનિક, ભાવનગરમાંથી જ પસંદ કર્યા, તેમને જરૂરી તાલીમ આપી અને જવાબદારીઓ સોંપી. આજે તે એક્સેલનું મહત્ત્વનું એકમ છે. (હવે તેનું નામ છે ‘એક્સેલ ક્રોપ કેર લિમિટેડ). પહેરવેશ અને વ્યવહારમાં તદ્દન સાદા ‘ભાઈ'ની કાર્યપદ્ધતિ ખૂબ જ ચોક્કસ અને સ્પષ્ટ હતી. નક્કી કરેલું કામ નિર્ધારિત સમયમાં થવું જ જોઈએ એમ તેઓ માનતા હતા. એક્સેલના કર્મચારીઓમાંથી જ સાહસિક સંશોધકો-નવું કામ કરનારા તૈયાર થવા જોઈએ એવી તેમની ફિલોસોફી હતી. ‘સહવિર્યમ્’ સાથે મળીને કામ કરવાથી જ સફળતા મળે છે એમ તેઓ કહેતા. યુવાનોમાં રહેલી નૈસર્ગિક શક્તિ પિછાનીને તેમને તેઓ પ્રોત્સાહિત કરતા હતા. બિઝનેસમાં તેમણે ક્યારેય અયોગ્ય રીતિનો ઉપયોગ કર્યો નહોતો. ઘણીવાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના દુવૃત્તિભર્યા દબાણની સામે પણ તેઓ દૃઢતાથી પોતાના આદર્શોને વળગી રહેતા હતા. એક્સેલને ૪૦ વર્ષ પૂરાં થયાં એ વખતે શેરહોલ્ડરોને સ્મૃતિચિહ્નરૂપે કંઈક આપવું તેમ નક્કી કરવામાં આવ્યું. ભાઈએ સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી વચનો પસંદ કરીને તેનો પથપ્રદર્શક સંગ્રહ ‘ક્વાયેટ અવર' તૈયાર કરાવીને સૌને ભેટ આપ્યો. જીવનભરની યાદગીરી બની રહે તેવું મૂલ્યવાન એ પુસ્તક છે. કટોકટીના સમયગાળામાં ગોવિન્દજીભાઈ અંગત રીતે જયપ્રકાશ નારાયણ અને તેમના સાથીઓને મદદરૂપ થયેલા, પરંતુ એક ઉદ્યોગપતિ તરીકે રાષ્ટ્રના વિકાસમાં સંપૂર્ણપણે સહાયરૂપ થવું તેને પોતાનું કર્તવ્ય માનતા હતા. ઉદ્યોગને ગ્રામપ્રદેશ સાથે, વિજ્ઞાન સાથે, ટેક્નોલોજી સાથે સાંકળવામાં આવે એને જ સાચું આયોજન ગણતા હતા. એક્સેલ પિરવારમાં ઊંચા-નીચાના કોઈ ભેદભાવ નથી. સૌ સાથે મળીને નિર્ધારિત કામ કરનારાં છે. ‘ભાઈ’ પોતે પણ કારખાનાના સમૂહ રસોડે ભોજન લેવાનો આગ્રહ રાખતા હતા. સમગ્ર પરિવારનો આદર્શ ‘સહનૌભુનક્લુ' અને ‘સહવિર્યમ્ કરવાવહૈ'નો રહ્યો છે. એક્સેલના સંચાલનમાં કૌટુંબિક ભાવના સર્વોપરી રહી છે, જેના કારણે એક્સેલને હંમેશાં તેના શેરહોલ્ડરો, સાથી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, આપનારાઓ અને ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે. માલ એક્સેલ તરફથી તેમના કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ ‘વિશ્વકર્મા એવોર્ડ' અને મેન ઓફ ધી યર' એવોર્ડ આપવામાં આવે છે. ૧૯૬૮થી ૧૯૮૫-૧૭ વર્ષ સુધી ગોવિન્દજીભાઈએ એક્સેલના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કુશળ વહીવટકર્તા અને માર્ગદર્શક તરીકે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. ૧૯૮૫માં, એક્સેલમાંથી નિવૃત્ત થઈને, ‘શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વડોદરા'ના વિકાસમાં મદદરૂપ થવા મુંબઈ છોડીને વડોદરા જઈને રહ્યા. એ વખતે પણ એક્સેલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં તેઓ હતા અને તેમના કિંમતી સલાહસૂચનો આપતા રહેતા હતા. ૧૯૯૪માં ૮૫ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. એક્સેલનો બીજો યુગ પૂરો થયો. એક્સેલને નવા શિખરે દોરી જનાર ક્રાંતર્દષ્ટા અને વાસ્તવના સ્રષ્ટા શ્રી કાંતિસેનભાઈ શ્રોફ ૩ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ શ્રી કાંતિસેનભાઈનો જન્મ. એક્સેલના સહસ્થાપક શ્રી કાંતિસેનભાઈ પાંચ ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના. જેમને એક્સેલ પિરવાર અને Page #685 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૬૯ સૌ સ્નેહીજનો પ્રેમપૂર્વક ‘કાકા’ કહીને સંબોધે છે. શ્રીમતી છીએ કે જુઓ, અહીં ભારત છે. સૌની જુદી ભાષાઓ, ઉંમર, ચન્દાબહેનને “કાકી' કહે છે. જ્ઞાતિ, અભ્યાસ છતાં અમે સાથે મળીને કામ કરીએ છીએ, રહેણીકરણીમાં અત્યંત સાદા, નમ્ર અને વિચારશીલ કારણ કે અમારો આદર્શ સાથે રહેવાનો છે. રાષ્ટ્રના નિર્માણ માટે : કાકાનું પોતાનું નિરાળું વ્યક્તિત્વ છે. સાથે મળીને કામ કરીને નમૂનારૂપ પ્રમાણે સ્થાપવા માગીએ છીએ.” કાંતિસેનભાઈ મૂળે કળાના વિદ્યાર્થી. ૧૯૩૭થી ૧૯૪૨ સુધી જુદા જુદા શિક્ષકો પાસેથી ચિત્રકામ શીખ્યા. શરૂઆતમાં ૧૯૮૦ આસપાસના આર્થિક અસ્થિરતાના સમયગાળા મુંબઈમાં અને પછી “શાંતિનિકેતન'માં. ‘ભારત છોડો'- પછી એકસેલને ઉત્તરોત્તર સિદ્ધિઓ પ્રાપ્ત થતી ગઈ. ૧૯૮પમાં ૧૯૪૨ના આંદોલન વખતે શાંતિનિકેતન છોડ્યું. ૧૯૪૯થી કાંતિસેનભાઈ મેનેજિંગ ડાયરેકટર બન્યા. “સહવિર્યમ્'માં તેમને ૧૯૫૬ દરમ્યાન તેઓ ટેરિટોરિયલ આર્મી (પ્રાદેશિક સૈન્ય)માં અડગ વિશ્વાસ. એ જ ભાવનાથી એકસેલને તેઓ વિકાસના જોડાયેલા. તદુપરાંત મહારાષ્ટ્રની સ્કાઉટની પ્રવૃત્તિ સાથે પણ ઉચ્ચોચ્ચ શિખરે લઈ ગયા. વ્યક્તિગતરૂપે અને સંસ્થાગતરૂપે સંકળાયેલા હતા. એક પછી એક એવોર્ડ્સ મેળવતા ગયા. કાંતિસેનભાઈ પાસે કેમિસ્ટ્રી કે એન્જિનિયરિંગની ડિગ્રી - શ્રી કાંતિસેનભાઈની વ્યાપક વિચારણા અને કલ્પનાના નહોતી, પરંતુ ચાંપરાજભાઈના માર્ગદર્શન નીચે તેમનું ઘડતર ફલસ્વરૂપે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM) ઇન્ટિગ્રેટેડ ક્રોપ થયું. ૧૯૬૮થી ગોવિન્દજીભાઈ સાથે જોઇન્ટ મેનેજિંગ મેનેજમેન્ટ (ICM) અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, અને અનુભવ મેળવ્યો. ૧૯૮૫થી (ERP)ની રચના કરવામાં આવી. તેઓ એકસેલના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. જમીનની ગુણવત્તા (soil Health) ની જાળવણીના શાંતિનિકેતન-કલાનું ક્ષેત્ર છોડીને એક પ્રેરણા અને સ્વપ્ન કાર્યને તેમણે પ્રાથમિક અગ્રતા આપી છે અને એ માટે પ્રયત્નશીલ સાથે કાકા એકસેલમાં જોડાયેલા. કાકાએ તેમની વાત કહેતાં રહ્યા છે. એ સંદર્ભમાં સેલરીચ ખાતર, ખેતી ઉત્પાદન તથા પાક જણાવ્યું છે કે “આમ તો હું ચિત્રકળા શીખેલો, પણ ચિત્રકળા સંરક્ષણ માટેનાં ઉત્પાદનો પર ભાર મૂક્યો છે. કરતાં સર્જન અને ગરીબ લોકોને સક્ષમ કરવાનું વધારે મોટું શ્રોફ પરિવારના ઘડતરમાં સ્વામી વિવેકાનંદના વિચારોનો સ્વનું, એટલે હું પણ એકસેલમાં જોડાઈ ગયો. કારખાનામાં જ ઊંડો પ્રભાવ રહેલો છે. આનંદજીભાઈ રામકૃષ્ણ મીશનમાં રહેવા લાગ્યો, એટલે મા પણ ત્યાં રહેવા આવ્યાં.” આમ, જોડાયેલા અને બ્રહ્મચારી આનંદજી' તરીકે ઓળખાયેલા. કાકા વાસ્તવિક જીવનમાં કલાને સાર્થક કરવાનું કાકાનું લક્ષ્ય હતું. પણ રામકૃષ્ણ મીશનની પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંકળાયેલા તેમણે સહજ રીતે કહેલું કે પીંછીના કાગળ ઉપરના ગુલાબી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં અને અન્ય પ્રાંતોમાં જ્યારે પણ રંગને ભારતના દરેક બાળકના ચહેરા ઉપર લાવવાનું કામ તેઓ કુદરતી આફતો આવી છે ત્યારે મીશન દ્વારા હાથ ધરાયેલાં કરવા માગતા હતા. રાહત કાર્યોમાં કાકા અને એકસેલે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સમાજને શોષણ અને અન્યાયરહિત બનાવવા માટે સુરત, આંધ્રપ્રદેશ, મોરબી, લાતૂર, ઓરિસ્સા, કચ્છ વ. સ્થળોએ લોકોની સાથે રહીને કારખાનામાં કામ કરવાનું સ્વીકાર્યું. તેમની ટુકડીઓ સેવાકાર્ય માટે પહોંચી ગઈ હતી. એકસેલમાં કાકાના માર્ગદર્શન નીચે એગ્રોકેમિકલ્સ ક્ષેત્રે કાકાએ જોયું કે ગામડાંના લોકોને માર્થિક રીતે પગભર નવાં સાહસો શરૂ થયાં, એટલું જ નહિ એશિયામાં પ્રથમવાર કરવા માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આ ભૂમિકા સાથે એક્સેલ દ્વારા એન્ડોસલ્ફાન, એલ્યુમિનિયમ ફોસ્ફોઇડ, ઝીંક ૧૯૦૯માં એકસેલ દ્વારા માંડવી-કચ્છમાં શ્રી વિવેકાનંદ રિસર્ચ ફોસ્ફોઇડ અને અન્ય કેમિકલ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું. એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (VRTI)ની સ્થાપના કરવામાં બાવી. ભારતની ખેતી અને ખેડૂતોને તેઓ સમૃદ્ધ કરવા માગતા હતા. તેની સાથોસાથ જુદાં જુદાં ક્ષેત્રોમાં કાર્ય કરનારી બીજી ચાર સંસ્થાઓ સ્થાપવામાં આવી. (૧) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુદ્રા, એકસેલના કર્મચારીઓ ભારતના બધા જ પ્રાંતના જુદી (૨) એગ્રોસેલ સર્વિસ સેન્ટર, (૩) વિવેકાનંદ ગ્રામોદ્યોગ જુદી જાતિઓના અને અભ્યાસની વિવિધ કક્ષા ધરાવનારા રહ્યા સોસાયટી, (૪) શ્રુજન છે, જેના વિશે કાકાએ કહેલું કે “અમે એમ કહેવા માગીએ 35. Jain Education Intemational Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ પથપ્રદર્શક જાગૃત નાગરિક તરીકે સમાજસુરક્ષાના કાર્ય માટે કાકા સીસ્ટમ) પ્રમાણપત્ર મળ્યું. આ પ્રમાણપત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં સૌની આગળ રહેનારા. ૧૯૯૨ના કોમી હુલ્લડો વખતે વ્યાપારિક વિકાસ માટે અનિવાર્ય ગણાય છે. તેમણે અને તેમના પુત્ર કિરીટભાઈએ જોગેશ્વરી (પશ્ચિમ)માં કાકાને સૌથી વિશેષ નિસ્બત છે સામાન્ય માનવ શાંતિદળની રચના કરેલી. જોગેશ્વરી (પૂર્વમાં) અશાંત પરિસ્થિતિ સમાજની, જીવ અને જગતની, પર્યાવરણની. પ્રાકૃતિક સ્રોતોની રહેતી હતી ત્યારે જોગેશ્વરી (પશ્ચિમ)માં પૂર્ણ શાંતિ જળવાઈ જાળવણી, વિકાસ અને તેનો પ્રમાણસર ઉપયોગ કઈ રીતે થાય રહી હતી. એ માટેનો અભ્યાસ તેમનો પ્રિય વિષય રહ્યો છે. વૈશ્વિક ઉદ્યોગક્ષેત્રે સાહસપૂર્ણ નવાં સંશોધનો, કેમિકલ્સક્ષેત્રે પર્યાવરણ સુરક્ષામાં ભારત કઈ રીતે કાર્યશીલ બની શકે તે અંગે ગણનાપાત્ર નવાં ઉત્પાદનો, સામાજિક વિકાસ, પર્યાવરણની પણ તેઓ વિચાર કરતા રહ્યા છે. જાળવણી, વ્યવસાયમાં નીતિમત્તાનું પાલન, આમ જીવનનાં ઉચ્ચ પર્યાવરણક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ, “કમટેક ફાઉન્ડેશન' મૂલ્યો સાથે કામ કરતી સંસ્થા “એકસેલને અને તેના સંચાલકોને દ્વારા ૧૯૮૩માં કાંતિસેનભાઈ શ્રોફને “એનવિરનુ-મેટાલિસ્ટ ૧૯૬૪થી માંડીને આજપર્યત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત ઓફ km યર' એવોર્ડ આપવામાં આવ્યો હતો. થતા રહ્યા છે. કાંતિસેનભાઈ ઉત્તર મુંબઈના ડિસ્ટ્રિક્ટ કમિશ્નર તરીકે * ૧૯૬૪માં સૌ પ્રથમવાર ‘સર પી.સી. રોય એવોર્ડ' સ્કાઉટ પ્રવૃત્તિને માર્ગદર્શન આપતા હતા. મહારાષ્ટ્રમાં સ્કાઉટ એકસેલને મળ્યો જેનો સ્વીકાર ચાંપરાજભાઈ શ્રોફે કરેલો. પ્રવૃત્તિક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ તેમને (નવે. ૧૯૯૧)માં ત્યારબાદ એ જ એવોર્ડ ૧૯૭૩ અને ૧૯૯૦માં એક્સેલને ભારતના સમ્માનનીય રાષ્ટ્રપતિના હસ્તે “સિલ્વર સ્ટાર' મળ્યો. એવોર્ડ એનાયત કરવામાં આવેલો. * કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સામાજિક વિકાસ માટેનો * ‘મલયાલી મેનોરમા'ના “ધી વીક' મેગેઝિન દ્વારા આઈ.સી.એમ.એ. (ICMA) એવોર્ડ ૧૯૭૨, ૧૯૮૧ અને ૧૯૯૫ના વર્ષે “મેન ઓફ ધી યર' તરીકે કાંતિસેનભાઈની ૧૯૯૧માં–ત્રણ વખત એકસેલને પ્રાપ્ત થયો. પસંદગી કરવામાં આવી હતી, જેમાં તેમના વિશે જણાવ્યું છે કે કે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ-મુંબઈ તરફથી “Sharing love and knowledge, a visionary એક્સપોર્ટ ઓફ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કેમિકલ્સ' makes life bloom in arid expanse." માટેનો પ્રથમ પુરસ્કાર ૧૯૮૨-૮૩, ૧૯૮૩-૮૪, ૧૯૯૦ * પર્યાવરણની સુરક્ષા અને સમાજમાં તે અંગેની સમજ ૯૧, ૧૯૯૧-૯૨-સમયાંતરે એક્સેલને મળ્યો છે. કેળવવા માટે કાકા છેલ્લાં પાંચ દાયકાથી સતત પ્રયત્નશીલ રહ્યા તદુપરાંત કાંતિસેનભાઈના કાર્યકાળ દરમ્યાન કેટલાક વિશિષ્ટ સમ્માનનીય પારિતોષિકો એક્સેલને મળ્યાં છે, જેમાં ‘ઇન્ડિયન એનવિરમેન્ટલ એસોસિએશન'-મુંબઈ તરફથી મુખ્ય છે : ઇકોનોમિક ટાઇમ્સ-હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ દ્વારા - ૧૯૯૯-૨000ના વર્ષે “ધ એવોર્ડ ઓફ એકસેલન્સ' કોર્પોરેટ પર્ફોર્મન્સ એવોર્ડ' (૧૯૮૨), બોમ્બે ચેમ્બર્સ ઓફ દ્વારા કાંતિસેનભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. એ વખતે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બેસ્ટ કોર્પોરેટ સિટીઝન એવોર્ડ તેમનો પરિચય આપતાં એસોસિએશનના અધ્યક્ષ ડૉ. દીપક સી. (૧૯૯૩-૯૪). એકસેલના બિઝનેસમાં હંમેશાં નીતિનિયમોનું કાંટાવાલાએ કહેલું કે ''When one thought of a great પાલન ચુસ્તપણે કરવામાં આવતું હતું, જેના માટે પ્રતિષ્ઠિત environmentalist or a scientific student of એવો “જમનાલાલ બજાજ ઉચિત વ્યવહાર પુરસ્કાર' environment or an ardent lover of environment or just a responsible and responsive citizen one ૧૯૯૨માં એનાયત થયો. automatically thought of Kantisen C. Shroff." પેસ્ટિસાઇડ્ઝનું ઉત્પાદન કરતી ભારતની બધી જ ભારતમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સેમિનાર અને ૧૫નીઓમાંથી એકસેલ-ભાવનગરને સૌ પ્રથમ Iso-૯૦૦૨ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ' જેવી અનેક પ્રતિષ્ઠિત (કવોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ)નું પ્રમાણપત્ર ૧૯૯૪માં મળ્યું. સંસ્થાઓમાં આમંત્રિત વક્તા તરીકે કાકાએ મનનીય પ્રવચનો ત્યાર પછી Iso-૧૪00૧ (એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ આપ્યાં છે. છે. Jain Education Intemational Page #687 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ નવમી પંચવર્ષીય યોજનાના સંદર્ભમાં ‘કૃષિ વિકાસનું યથાર્થદર્શન' વિશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટઅમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. એક્સેલના સંચાલનમાં તેમણે તેમનું ઉત્તરદાયિત્વ સંપૂર્ણપણે નિભાવ્યું. તેમને લાગ્યું કે એ કર્તવ્ય હવે પૂરું થયું, એટલે ૧૫મી જૂન ૧૯૯૫ના રોજ મેનેજિંગ ડાયરેક્ટરના પદેથી કાકા નિવૃત્ત થયા. કાકા બે વર્ષના હતા ત્યારે તેમના પિતા કચ્છ-વતન છોડીને મુંબઈ જઈને વસેલા, પરંતુ સમગ્ર શ્રોફ કુટુંબે વતન સાથેનો સંબંધ અને સંપર્ક જાળવી રાખેલો. વતનમાં કુદરતી આફતો આવી ત્યારે વતનનાં લોકોને મદદ કરવા તેઓ દોડીને પહોંચી જતા. એવી જ ઘટના શ્રીમતી ચન્દાબહેનને ‘શ્રુજન’ સંસ્થા શરૂ કરવા માટે નિમિત્તરૂપ બની હતી. નિવૃત્ત થયા પછી કાકા એક્સેલ ઓફિસ અને જુહુનો બંગલો છોડીને કાકી સાથે કચ્છના નાનકડા એવા ભુજોડી ગામે જઈને વસ્યા છે. પુનઃ વતનમાં સ્થાપિત થયા છે. વતનના લોકોનાં સુખદુઃખના ભાગીદાર બન્યા છે. ત્યાંના તેમના વિશાળ કુટુંબના સભ્યો છે ઃ ખેડૂતો, ગ્રામજનો, કલાકારો, ભરતકામ કરનારી મહિલાઓ–તેમનાં સંતાનો, વિદ્યાર્થીઓ અને સર્વે. કચ્છનાં ગામડાંઓમાં કામ કરીને તેમણે વિનોબા ભાવેનું સૂત્ર ‘જય જગત્' સિદ્ધ કર્યું છે. દેશ-વિદેશમાંથી લોકો કાકાને મળવા માટે હવે ભુજોડી આવે છે. અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની જવાબદારી અદા કરનારા કાકા પોતાનાં કુટુંબીજનોને પણ પૂરતો સમય આપે છે. ચન્દાબહેનને ‘શ્રુજન’ના કામમાં મદદ કરે છે. રજાઓમાં પૌત્ર--પૌત્રીઓ કચ્છ આવે ત્યારે તેમના સહવાસમાં-વાતચીતમાં સમય ગાળે છે. વહેલી સવારના ૫=૩૦ વાગ્યે વાચનમનનથી તેમની દિનચર્યા શરૂ થાય છે. રાત્રે દૈનંદિનીની નોંધ સાથે પૂરી થાય છે. શહેરી વિસ્તારમાં વધતાં જતાં પ્રદૂષણોની તેમને ચિંતા છે. પ્રદૂષણ નિવારણના ઉપાયો માટે વિચારતા રહે છે. સૌને જાગૃત થવા કહે છે. વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે સતત અભ્યાસ અને પ્રગટપણે વિચારણા કરે છે. કાકાના એક ઉદ્યોગપતિ મિત્ર નરોત્તમ સેખસરિયાએ કહ્યું છે કે “શ્રોફ દૃષ્ટિવાળા માણસ છે, તેમની ઉત્તમ શક્તિ વિચારને આચારમાં પરિવર્તિત કરવામાં રહેલી છે.' ૬૦૧ કાકા વર્ષો સુધી જીવનના બહુવિધક્ષેત્રે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. આ કાર્યો વિશે તેઓ નમ્રતાથી પોતાની વાત જણાવે છે કે “મેં તો એક જવાબદાર નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવવાનો પ્રયત્ન કર્યો છે.” કાકાએ તેમની માર્મિક શૈલીમાં માનવીને આજ અને આવતીકાલ માટેનાં કર્તવ્યનો રાહ દર્શાવ્યો છે. તેઓ કહે છે : “આ સર્વત્ર વસતો સર્જનહાર આપણને વધારે ને વધારે જવાબદારીઓ આપતો જ રહે છે. જેવી આપણે જવાબદારી સ્વીકારીએ એટલે આપણો હાથ પકડીને આપણને આગળ અને આગળ લઈ જાય છે. અત્યારે તો બહુ ચોખ્ખું દેખાય છે. આ પૃથ્વી માતાની આપણે ભેગા મળીને સેવા કરવાની છે. અબજો વર્ષોથી આ પૃથ્વી પોતાનાં અનેક સંતાનોના હાથથી સરસ રીતે ક્યાંય કચરો પેદા કર્યા વગર ખૂબ વિવિધ સ્વરૂપે સજાતી રહી હતી. ધ્રુવપ્રદેશથી વિષુવવૃત્ત સુધી. છેલ્લાં ૩૦૦ વર્ષમાં માનવજાતે વધારે ને વધારે ખરાબી કરી નાખી છે. એ બધું આપણે-જે સંસ્કૃતિએ ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્' અને ‘સહનાવવતુ' શીખવ્યું છે એ જ સંસ્કૃતિએ આ પૃથ્વી માતાની સેવા કરી તેને સરસ બનાવવાની છે. Act globaly-think localy. એ રસ્તે આગળ વધવાનું છે.” વ્યક્તિગત સ્તરેથી વૈશ્વિક સ્તરે માનવજીવનના વિકાસ માટે સતત ચિંતન કરનારા અને તેને આચારમાં મૂકનારા કાકા વ્યક્તિ નહિ, સંસ્થારૂપ છે. સર્જકતા અને સૂઝભરી કાર્યશૈલીનો અનોખો સમન્વય શ્રીમતી ચન્દાબહેન કાંતિસેનભાઈ શ્રોફ શ્રીમતી ચન્દાબહેનના પરિચય વિના શ્રી કાંતિસેનભાઈનો પરિચય અધૂરો ગણાય. કાકાનાં સહધર્મચારિણી ચન્દાબહેન એક્સેલ પિરવાર અને સ્નેહીજનોનાં વહાલસોયાં કાકી આગવું વ્યક્તિત્વ ધરાવે છે. કાકાએ રસાયણના કારખાનાનું કામ પ્રાપ્તધર્મ તરીકે સ્વીકારેલું, પણ મૂળે કલાકારનો જીવ. ચંદાબહેન ગાંધીવાદી વિચારધારાથી રંગાયેલાં કુટુંબનું સંતાન. ભરત-ગૂંથણ, સીવણ, ચિત્રકલાનો શોખ. કાંતિસેનભાઈ પાસે તેઓ ચિત્રકામ શીખતાં હતાં. જીવન અને કલા પ્રત્યેની સમાન વિચારધારાને કારણે Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ તેમનો પરિચય પહેલાં મૈત્રીમાં પરિણમ્યો અને પછી તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. ચન્દાબહેને લગ્ન પછી સાતેક વર્ષ તો ગૃહિણી તરીકે સાસુમા અને કુટુંબની સેવામાં સીમિત રહીને કર્તવ્યો નિભાવ્યાં, પણ કલાકારનો જીવ-ધીમે ધીમે ઘરમાં જ બાટિક વર્ક, પોટરી વર્ક, પઇન્ટિંગ, હાઇડ્રોપોલિક્સ (કૂંડાં-લાકડાંનાં ખોખાં વગેરેમાં શાકભાજી ઉગાડવા) વગેરે પ્રવૃત્તિ શરૂ કરી. કાંતિસેનભાઈને ધંધાને કારણે ભાવનગર, રાજકોટ, કચ્છ વગેરે સ્થળોએ જવાનું થતું ત્યારે ક્યારેક ચન્દાબહેન પણ સાથે જતાં. સૌમ્ય અને મૃદુભાષી ચન્દાબહેનને કલાની ઊંડી પરખ હતી. ૧૯૬૯માં કચ્છમાં દુષ્કાળ પડ્યો ત્યારે રામકૃષ્ણ મિશનના નેતૃત્વ નીચે એક્સેલ દ્વારા કચ્છમાં રાહતકાર્યો ચાલતાં હતાં. વતનનાં લોકોને મદદરૂપ થવા માટે ચન્દાબહેન તેમના ભત્રીજાનાં પત્ની શ્રીમતી શ્રુતિબહેન અને શ્રીમતી રંજનબહેન વગેરે કચ્છ ગયેલાં. ત્યાંનાં ગામડાંની સ્ત્રીઓ–રબારણોનું સુંદર ભરતકામ, આભલાની કલા જોઈને તેઓ પ્રભાવિત થયાં. વળી આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે સ્ત્રીઓ મફત મદદ લેવા માગતી નહોતી. તેઓ કામ કરીને મહેનતાણું મેળવવા ઇચ્છતી હતી. ચન્દાબહેને તે સ્ત્રીઓને મદદરૂપ થવા માટેનું બીડું ઝડપ્યું. તેમની કલાનું યોગ્ય વળતર મળી રહે અને તેઓ સ્વમાનભેર કમાણી કરી શકે તેનું આયોજન કર્યું. કચ્છી સ્ત્રીઓની ભરત– ગૂંથણની કલાને આર્થિક પ્રવૃત્તિ તરીકે વિકસાવવાનું વિચારીને પરંપરાગત ભરત અને ડિઝાઇનોનો આધુનિક વસ્ત્રોમાં ઉપયોગ કર્યો. સાડીઓ, ડ્રેસિસ, અને અન્ય કલાના નમૂનાઓ તૈયાર કરાવ્યા, અને હિંમત કરીને ૧૯૭૦માં ઠક્કર ગેલેરી મુંબઈમાં કચ્છી કલાનું સૌ પ્રથમવાર પ્રદર્શન કર્યું. બે જ દિવસમાં રૂા. ચાર લાખનો માલ વેચાઈ ગયો. પ્રદર્શનને અને કચ્છી કલાને પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો એ જોઈને ચન્દાબહેને કચ્છમાં સ્થળે સ્થળે ફરીને, જાણકારો સાથે ચર્ચા-વિચારણા કરીને કચ્છી કલાને જીવંત રાખવા માટે અને કલાકારોને આત્મનિર્ભર કરવા માટેનું વ્યવસ્થિત આયોજન કર્યું. ૧૯૭૩થી તેમણે કામનો આરંભ કર્યો. તેમનાં ભત્રીજાવહુ શ્રુતિ શ્રોફ અને રંજન શ્રોફ આ કામમાં તેમની સાથે સંકળાયેલાં હતાં. બંનેનાં નામમાંથી અક્ષરો લઈને આ પ્રવૃત્તિને નામ આપ્યું ‘શ્રુજન’. ૧૯૮૨માં આખી યે પ્રવૃત્તિને ‘શ્રુજન’ ટ્રસ્ટમાં ફેરવી નાખી. પથપ્રદર્શક કચ્છના નાના એવા ઘાણેટી ગામથી, ત્રીસેક સ્ત્રીઓ દ્વારા આરંભાયેલી આ પ્રવૃત્તિ આજે કચ્છના ૧૦૦ ગામમાં ચાલે છે. અને આશરે ૧૮,૦૦૦ મહિલાઓ તેમાં કામ કરે છે. ૧૯૮૩થી ‘શ્રુજન’દ્વારા ટ્રેઇનિંગ પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવે છે. તાલીમ પૂરી કર્યા પછી તાલીમાર્થી મહિલાઓને મહેનતાણું અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. દિલ્હીના ક્રાફ્ટ હાઉસ (DCH)ની આર્થિક મદદથી ભુજોડી ગામે અઢી એકરની જગ્યા પર એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. જ્યાં કચ્છી, કલાકારીગરીની બધી જ વસ્તુઓ મળી રહે છે, જેમાં ‘એક્સેલ’ અને બીજી ગ્રુપ કંપનીઓની પણ મદદ મળતી રહે છે. ૧૯૮૯ પછી ‘શ્રુજન’ને પોતાનો ડિઝાઈન સ્ટુડીઓ છે. શ્રુજન દ્વારા પરંપરાગત આલેખનોનું માહિતીપત્રક તૈયાર કરવામાં આવ્યું છે. ‘શ્રુજન’નાં પોતાનાં સંગ્રહાલયો ભુજોડી (કચ્છ), મુંબઈ, વડોદરા, અમદાવાદ અને કલકત્તામાં છે. લોકકલા-ભરતકલાની તાલીમ ઉપરાંત ‘શ્રુજન’ દ્વારા સમાજસેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. વિવેકાનન્દ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (VRTI)ના એક ભાગરૂપે મેડિકલ કેમ્પ, રાહતકાર્યો, મકાન બનાવવાનાં આયોજનોમાં સહાય વગેરે કાર્યો પણ કરવામાં આવે છે. ચન્દાબહેન ‘શ્રુજત'ના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમનામાં સાહસિકતા, સર્જકતા અને સૂઝભરી કાર્યશૈલીનો અનોખો સમન્વય જોવા મળે છે. કાકાની જેમ કાકી પણ વિચારને આચારમાં ઉતારનારા વિનમ્ર કર્મઠ વ્યક્તિ છે. કચ્છની મહિલાઓને તેમની કલા દ્વારા આર્થિક આવક મળતી થઈ, તેઓના કુટુંબમાં પણ એ રીતે આવક વધી તેનો આનંદ અનુભવે છે તો પોતાની પ્રવૃત્તિ દ્વારા કલાને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને રોજગારી મળે છે તેનો ચન્દાબહેનને સંતોષ છે. નિરપેક્ષભાવે કાર્ય કરવાની ગીતાની ફિલસૂફી તો સમગ્ર શ્રોફ પરિવારનો આદર્શ છે. ચન્દાબહેને એક મુલાકાતમાં પોતાના સમગ્ર કાર્યને ઈશ્વરની કૃપારૂપે ગણાવતાં કહ્યું છે કે “આ તો ઉપરવાળાની દયા છે કે આ બધું મારાથી થઈ શક્યું. એ કરાવે છે ને હું કરું છું. બાકી તો હું નાની હતી ત્યારે પણ કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી ને આ ઉંમરે ય નથી, પણ એક વાત Page #689 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૦૩ પહેલેથી ગાંઠે બાંધી છે કે જિન્દગીની ગુણવત્તા સાથે ક્યારેય કરીને એક્સેલના ભાવિ બીઝનેસને કઈ રીતે નવું પરિમાણ અને બાંધછોડ નહીં જ કરું.” નવી દિશા આપવી તે અંગે પ્રયત્નશીલ રહે છે. બીજી પેઢીના એક્સેલના સૂત્રધારો તેમની ચિંતાની મુખ્ય બાબતો છે : અશ્વિનભાઈ ચાંપરાજભાઈ શ્રોફ • ભારતની ખરાબાની જમીન (Waste Land) નો ઉપયોગ ૧૯૯૫માં કાંતિસેનભાઈ ‘કાકા’ નિવૃત્ત થયા પછી કરી તેને ફળદ્રુપ બનાવવી. એક્સેલના વહીવટની જવાબદારી બીજી પેઢીને આપવામાં આવી. શહેરનો ઘન-કચરો અને ગંદા પાણીને યોગ્ય જૈવિક એક્સેલના દૃષ્ટા, સ્થાપક અને પ્રેરણામૂર્તિ ચાંપરાજભાઈ- માવજતની પ્રક્રિયા આપીને તેનો સદ્ ઉપયોગ કરવો. પપ્પા”ના પુત્ર અશ્વિનભાઈ મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. - જૈવિક જંતુનાશક, જૈવિક ખાતર, જૈવિક કૃષિ રસાયણોનું ૨૨ જાન્યુઆરી ૧૯૪૫માં અશ્વિનભાઈનો જન્મ ઉત્પાદન કરી ભારતની સેન્દ્રિય કૃષિને વિકસાવવી. કેમીસ્ટ્રી અને ફીઝીક્સના વિષયો સાથે ૧૯૬૫માં તેઓ જૈવિક–બળતણને (Bio-fuel) રાષ્ટ્રીય સ્તરે અગ્રતા આપી બી.એસ.સી. થયા. અહીં તેમનું ઔપચારિક શિક્ષણ પૂરું થયું. તેના સંશોધનમાં ભાગ લેવો. વ્યવસાયિક તાલીમ શરૂ થઈ. ૧૯૬૫માં યુવાન તાલીમાર્થી તરીકે asty 247 izlasut (Science & technology) એક્સેલમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. પિતા ચાંપરાજભાઈ અભ્યાસ કરી રાષ્ટ્રીય સ્તરના (શહેર અને ગ્રામ તરફથી સંશોધનવૃત્તિ અને નવાં કાર્યો કરવાની ધગશ તેમને વિસ્તારના) વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવો. પરસ્પરના વારસામાં મળ્યાં છે તો બન્ને કાકા-ગોવિન્દજીભાઈ અને સંકલન દ્વારા શહેરના પ્રશ્નોનું ગામડાંઓ દ્વારા નિરાકરણ કાન્તિસેનભાઈના હાથ નીચે તેમનું ઘડતર થયું. સંચાલન અને લાવવા અંગેની અશ્વિનભાઈની એક વિશિષ્ટ વિચારષ્ટિ ઉત્પાદન અંગેની સૂક્ષ્મ સમજદારી, અભ્યાસુ દૃષ્ટિ અને ખંતથી રહેલી છે. તેઓ ક્રમશઃ ઉચ્ચોચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા ગયા. એ રીતે અશ્વિનભાઈ અને એક્સેલ બને સક્ષમ બનતાં ગયાં. જેમ કે શહેરના કચરાને યોગ્ય રીતે માવજત આપી ગામડાંની કૃષિને ઉપયોગી ખાતર રૂપે તેનો ઉપયોગ કરવાનું ૧૯૬૭માં અશ્વિનભાઈનાં લગ્ન શ્રીમતી ઉષાબહેન આયોજન કરેલ છે. આ પ્રકારના કાર્યનું ક્ષેત્ર વિકસાવી શહેર ખટાઉ સાથે થયાં. એક્સેલમાં કૌટુંબિક સંબંધોની આગવી અને ગામડામાં રોજગારીની તકો ઊભી કરવાનું તેમનું લક્ષ્ય છે. ઓળખ છે. તે બન્નેને, સૌ પ્રેમપૂર્વક ‘અશ્વિનભાઈ અને ઉષાભાભી’ તરીકે સંબોધે છે. એક્સેલ અને અશ્વિનભાઈ ભારતના એગ્રો કેમીકલ્સની માર્કેટમાં નવી ક્રાન્તિ લાવ્યાં છે. ભારતની કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના ૧૯૯૫માં અશ્વિનભાઈ મેનેજિંગ ડાયરેક્ટર બન્યા ત્યારે અશ્વિનભાઈ અગ્રણી પ્રવક્તા રહ્યા છે. ભારત સરકાર સમક્ષ એગ્રોકેમીકલ્સની નિકાસ કરનાર ભારતની સૌથી મોટી કંપની કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના ઘણા પ્રશ્નોની તેમણે રજૂઆત કરી છે. તરીકે એક્સેલની નામના હતી. વળી, એક્સેલ પોતે જ ફોસ્ફરસ કંપાઉન્ડનું ઉત્પાદન કરનાર કંપની હતી. બીઝનેસની દૃષ્ટિએ ૧૯૬૬-૯૮ દરમ્યાન તેઓ “ઇન્ડિયન કેમીકલ મેન્યુએક્સેલના મુખ્ય ચાર એકમો છે. (૧) એગ્રીકલ્ચર (કૃષિ), ફેક્ટર૨ એસોસીએશન' (ICMA)ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યાં છે. (૨) કેમીકલ્સ (રસાયણો), (૩) એનવીરનમેન્ટ (પર્યાવરણ), અશ્વિનભાઈ જુદા જુદા અભ્યાસસમૂહો, કોન્ફરન્સ, (૪) બાયો ટેક્નોલોજી (જીવતંત્ર વિદ્યા) સેમિનાર વગેરમાં નિયમિત રીતે ભાગ લેતા રહે છે. તો અશ્વિનભાઈ માટે જ્ઞાન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ગણનાપાત્ર મેગેઝીનોમાં તેમના અભ્યાસનિષ્ઠ અને માર્ગદર્શક ઔદ્યોગીકરણની પ્રક્રિયામાં, પ્રારંભમાં મંત્રીકરણ પછી લેખો પણ પ્રસિદ્ધ થતા રહ્યા છે. રસાયણશાસ્ત્ર અને સાંપ્રતકાળમાં જૈવિકશાસ્ત્ર ઉપર વિશેષ ભાર “એક્સેલ'ના મેનેજિંગ ડાયરેક્ટર અને ‘એક્સેલ ક્રોપ કેરા મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં અશ્વિનભાઈ સતત અભ્યાસ લિમિટેડના તેઓ ચેરમેન છે. તદુપરાંત જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, પરદેશમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લઈને અને સંસ્થાઓમાં ચેરમેન તરીકે, ટ્રસ્ટી તરીકે, સભ્ય તરીકે તથા વિદ્યાપીઠો અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ સાથે પરામર્શ તેઓ જવાબદારી સંભાળે છે. Jain Education Intemational Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પથપ્રદર્શક દીપેશભાઈ શ્રોફ દીપેશભાઈએ અવારનવાર વિદેશપ્રવાસ કર્યા છે અને ત્યાંના સંશોધનો તથા જરૂરિયાતો-તકોનો અભ્યાસ કરીને તેના શ્રી કાંતિસેનભાઈ શ્રોફ ‘કાકા’ના પુત્ર દીપેશભાઈનો ફલસ્વરૂપે ‘એક્સેલ ક્રોપ કેર લિ0’ના ઉત્પાદન કૌશલ્યને વૈશ્વિક જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૬૦માં. બજારમાં આગવું સ્થાન અપાવ્યું છે. સીવીલ એન્જિનિયરીંગમાં ડીપ્લોમા કરનાર દીપેશભાઈને દીપેશભાઈ માને છે કે તેમની પાસે માહિતી છે, સુથારીકામમાં અનહદ રસ. તેઓ નાના હતા ત્યારે ફેક્ટરીમાં કામદારો પાસે જ્ઞાન-સમજ છે. આ બન્નેના સમન્વયથી જ જે કામ ગમે તેમાં જોડાવા માટે કાકાએ તેમને પ્રોત્સાહન તેઓ ફેક્ટરીને આગળ લઈ જઈ શકશે. આપેલું. ભાવનગરમાં અભ્યાસ કરતા હતા ત્યારે થોડો વખત રૂા. ૧૫ના પગારથી લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરેલું. સહજ સ્મિતભર્યા ચહેરાવાળા દીપેશભાઈનો વ્યવહાર સૌની સાથે અનૌપચારિક અને સહજ ઉષ્માભર્યો રહ્યો છે. ૧૯૭૯-૮૦માં ગ્રેજ્યુએટ થયા પછી દીપેશભાઈ હરકોઈને ઉપયોગી થવાની ભાવના ધરાવતા દીપેશભાઈ શરૂઆતમાં તાલીમ માટે અંકલેશ્વર ગયેલા. અને પછી કચ્છમાં વ્યક્તિઓમાં રહેલી શક્તિને પિછાની લઈ તેનો યોગ્ય ઉપયોગ જ્યાં ૧૬ એકર ક્ષારવાળી જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ થઈ શકે તેનું આયોજન કરી જાણે છે. તો નવાં નવાં કામ શરૂ તેમને સોપવામાં આવ્યું હતું. જે એમની કારકિર્દીના ઘડતરમાં કરવા માટે અનુકૂળ વાતાવરણ સર્જવાની નિરાળી સૂઝ તેઓ બહુ મહત્ત્વની તાલીમનો સમય બની રહ્યો. કાકા હંમેશા કહેતા ધરાવે છે. કે ‘ડરો મત, આગે બઢો.” પાંચેક વર્ષ ત્યાં કામ કર્યા પછી થોડો ખેડૂત સમાજને વધારેમાં વધારે ઉપયોગી કઈ રીતે થઈ સમય આંબોલીમાં અને ભાવનગર પ્લાન્ટ પર તથા ઓફીસમાં કામ કર્યા પછી તેઓ મુંબઈની મુખ્ય ઓફિસમાં જોડાયા. શકાય તેના સતત ચિંતનના પરિણામરૂપે “એક્સેલ કિસાન મિત્ર’ એક નવો વિચાર તેમને ફૂર્યો અને તેમણે અમલમાં મૂક્યો. કઠોર પરિશ્રમ દ્વારા દીપેશભાઈ ‘એક્સેલ'ના જોઈન્ટ એક્સેલ કિસાન મિત્ર' નામનું કેન્દ્ર શરૂ કર્યું. જ્યાંથી ખેડૂતો, મેનેજિંગ ડાયરેક્ટરના પદે પહોંચ્યા હતા. કષિ સ્નાતકો અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીના આધુનિક ઉપયોગ દીપેશભાઈએ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, દ્વારા કૃષિ વિષયક માહિતીઓ જેવી કે જમીનની ફળદ્રુપતા, અમદાવાદ અને હાર્વર્ડ યુનિવર્સિટી યુ.એસ.એ.માં મેનેજમેન્ટનું ફળ-પાકોની નવી જાતો, બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લીધું છે. વગેરેની માહિતી Toll Free (વિનામૂલ્ય) ફોન દ્વારા મેળવી શકે ૨૦૦૩ની સાલમાં ભાવનગર એક્સેલે ઓસ્ટ્રેલિયાની ન્યૂ છે. આ કેન્દ્રમાં ખેડૂતોને પોતાપણાનો અનુભવ થાય છે. ફાર્મ (NUFARM) કંપની સાથે નાતો જોડ્યો. અને તેને નામ ઉદ્યોગજગત અને ખેડૂતજગત વચ્ચે વિશ્વસનીય સેતુ રચવાનો આપ્યું “એક્સેલ ક્રોપ કેર લિમિટેડ'. જેના કારણે તેને વૈશ્વી પ્રયાસ દીપેશભાઈ કરી રહ્યા છે. અત્યારે ગુજરાતમાં તેની કરણના મહદ્ લાભ મળ્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ બીઝનેસ શરૂઆત કરી છે જેને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવાની તકો ઊભી થઈ. પહોંચાડવા ઇચ્છે છે. સપ્ટેમ્બર ૨૦૦૩ની સાલમાં “એક્સેલ ક્રોપ કેર પૂ. કાકાની જેમ “એક્સેલ ક્રોપ કેર લિ.ને એક વિશાળ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા દીપેશભાઈ શ્રોફ અને કુટુંબ તરીકે તેઓ સ્વીકારે છે. અશ્વિનભાઈ શ્રોફ બન્યા ચેરમેન. વૈશ્વિક સ્તકે કે રાષ્ટ્રીય સ્તરે જે તે સમાજના પ્રશ્નોનું એક્સેલ રાષ્ટ્રીય સ્તરે જ કાર્યરત હતી. જ્યારે “એક્સેલ નિરાકરણ ઔદ્યોગીકરણની પ્રક્રિયા દ્વારા જ મળી શકે છે. એટલે કોપ કેર લિ) (EccL) રાષ્ટ્રીય ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ કે દરેક રાષ્ટ્રના વિકાસમાં ઔદ્યોગીકરણ અને ઉદ્યોગજગતનું કાર્યરત બની છે. છેલ્લાં પાંચ વર્ષમાં દીપેશભાઈએ કૌટુંબિક બહુ મહત્ત્વનું સ્થાન અને યોગદાન છે. અને એ કાર્યને સિદ્ધ વારસાનો અનુભવ અને પોતાની આગવી સૂઝ દ્વારા ઉત્પાદનોના કરી શકે છે સંચાલકોની દીર્ઘદૃષ્ટિ. નિકાસક્ષેત્રનો વિકાસ અને વિસ્તાર કર્યો છે. આજે વૈશ્વિક આમ, નવી પેઢીના “એક્સેલ' અને “એક્સેલ ક્રોપ કેર બજારમાં–બે ડઝન જેટલા દેશોમાં–‘એક્સેલ ક્રોપ કેર લિ૦નાં લિમિટેડના બન્ને સૂત્રધારો-અશ્વિનભાઈ અને દીપેશભાઈ ઉત્પાદનોની નિકાસ થાય છે. સ્થાનિક સ્તરેથી વૈશ્વિક સ્તર સુધી વિચારનારા અને કાર્ય કરનારા Jain Education Intemational Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫ પ્રતિભાઓ સંચાલકો છે. તેઓ “એક્સેલ ક્રોપ કેર લિ૦ને (ECCL) સ્થાનિકથી વૈશ્વિક સ્તરે-Local to Global કાર્યરત કરીને એક ડગલું આગળ લઈ ગયા છે. આ દંપતીએ અમેરિકામાં પોતપોતાનું કાર્યક્ષેત્ર રહ્યું છે, આજે વૃદ્ધો અને યુવાનોને પણ તેઓ માર્ગદર્શક બન્યાં છે. હરિકૃષ્ણભાઈ મજમુદાર મૂળ વતન મહુધા. (નડિયાદ) પિતા જયકરલાલ જે. મજમુદાર, માતા નવીનબા. ૨૫ ઓગષ્ટ ૧૯૧૯માં જન્મ. ભારતમાં બી.એ., એલ.એલ.બી., બી.કોમ. સુધી અભ્યાસ કર્યો. ગણિતશાસ્ત્ર એમનો પ્રિય વિષય. ગમે તેવા મુશ્કેલ કોયડાઓ સહજ રીતે ઉકેલી આપે. તેમના જીવનનો એક સુખદ અકસ્માત પણ ગણિત નિમિત્તે થયો. કોલેજમાં ભણતાં એક બહેન તેમની પાસે ગણિતનો દાખલો શીખવા ગયાં. એ હતાં પ્રેમલતા દેસાઈ. પરિચય પ્રેમમાં પરિણમ્યો અને પછી લગ્નની ગાંઠે બંધાયાં. જિંદગીનું ગણિત સાથે ગણતાં થયાં. ૧૯૪૩થી ૧૯૬૧ એકાઉન્ટ જનરલની ઓફિસમાં ઓડિટર તરીકે અને ૧૯૬૧થી ૧૯૭૭ સુધી પર્સોનેલ ઓફિસર તરીકે ‘ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર', બોમ્બેમાં જવાબદારીઓ અદા કરી અને ૧૯૭૭માં નિવૃત્ત થયા. ૫૮ વર્ષે નિવૃત્ત થયા પછી અમેરિકા ગયા. અહીં તેમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. કેટલીક અવિસ્મરણીય વ્યક્તિઓ) ૧૯૯૯-૨૦૦૦ની સાલમાં સાન હોઝે કેલિફોર્નિયા (યુ.એસ.એ.) જવાનું થયું ત્યાં વસતા ગુજરાતી સમૂહોમાં અને સંસ્થાઓમાં વાર્તાલાપ નિમિત્તે ગુજરાતી કુટુંબોને મળવાનું બન્યું. કેટલીક વ્યક્તિઓ (Parents) તેમનાં સંતાનો વ્યવસાય અર્થે અમેરિકા ગયાં એટલે નિવૃત્ત થયા પછી તેમની સાથે અમેરિકા જઈને વસી. તો કેટલીક એવી વ્યક્તિઓ જે પોતે ધંધાર્થે અમેરિકામાં જઈને સ્થિર થયા, ટેકનોલોજી ક્ષેત્રે તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા ગુજરાતી યુવાનો ઉચ્ચ હોદ્દાઓ પર છે, તો વ્યવહારદક્ષ અને મહેનતું ગુજરાતીઓ અન્ય વ્યવસાયમાં પણ પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરે છે. | ગુજરાતીઓએ અહીં પોતાનું અલગ વ્યક્તિત્વ ઊભું કર્યું છે. વાતાવરણ રચ્યું છે. તો ભારતના જુદા જુદા પ્રાંતના લોકો સાથે ભારતીય તરીકે અને અમેરિકાના પ્રજાજનો સાથે પણ ગ્નેહભર્યો સંબંધ રચી જાણ્યો છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિથી હર્યુભર્યું દંપતી શ્રી હરિકૃષ્ણભાઈ મજમુદાર શ્રીમતી પ્રેમલતાબહેન મજમુદાર શ્રી હરિકૃષ્ણભાઈ અને શ્રીમતી પ્રેમલતાબહેન પુત્રીનાં સંતાનોની સંભાળ લેવા માટે વ્યવસાયમાંથી નિવૃત્ત થયાં પછી અમેરિકા ગયાં. પુત્રી માત્રા મશરૂવાળા અને જમાઈ રાજેશ મશરૂવાળાએ તેમને અમેરિકા જઈને રહી શકે એ માટેના પ્રયાસો કર્યા. એ અંગેની બંધી કાર્યવાહી કરી. કેલિફોર્નિયાનું હવામાન અમુક અંશે આપણા દેશને મળતું હોવાથી તેમને માફક આવ્યું. પ્રસિદ્ધ અને સમૃદ્ધ સિલિકોન વેલીના સાન્ટા કુલારા કાઉન્ટીમાં પાલો આલ્ટોમાં તેઓ સ્થાયી થયાં. નાના-નાની તરીકે પુત્રીના પરિવારમાં હૂંફ-સ્નેહ મળે છે. તેમના અમેરિકા-નિવાસને કારણે બીજાં સંતાનોને માટે પણ ત્યાં જવાનું શક્ય બન્યું. બીજાં દીકરી અને પુત્ર પણ અમેરિકામાં છે. તેમના તરફથી પણ સન્માન અને સ્નેહ મળે છે. તેમની બે દૌહિત્રીઓ છે. ચીવટ અને કાળજીથી બાળકોને ઉપયોગી થવાનો તેઓ પ્રયાસ કરે છે. અધ્યયન, અધ્યાપન અને બ્રિજની રમત તેમના શોખના વિષયો. ગણિતશાસ્ત્રના તો તેઓ નિષ્ણાત. અમેરિકામાં ગયા ત્યારે શરૂઆતમાં પ્રાદેશિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને ફી લઈને ખાનગી ટ્યૂશન આપતા હતા. અમેરિકાના નાગરિક થયા પછી તેમને સોશ્યલ સિક્યોરિટીની રકમ મળતી થઈ. એટલે ફી લઈને ટ્યૂશન કરવાનું બંધ કર્યું. જરૂર હોય તેને મફતમાં ભણાવવા તૈયાર. સૌથી મોટી પ્રવૃત્તિ તો કાયદાના અભ્યાસી હરિકૃષ્ણભાઈએ બિનરહેવાસી ભારતીયોને-સીનિયર સિટીઝન્સનેમાર્ગદર્શન આપવાનું શરૂ કર્યું તે જ કહી શકાય. ઇમિગ્રેશનના સંદર્ભમાં વિઝા, પાસપોર્ટ, મિલ્કત, નોકરી, સરકારી નાણાંકીય સહાય, તબીબી સહાય અંગે તેઓ માર્ગદર્શન આપે છે. અભ્યાસરસિયા હરિકૃષ્ણભાઈએ અમેરિકામાં શેફસપિયરનાં નાટકો અને સોનેટ્સનો અભ્યાસ કરી સ્નાતકની ડિગ્રી મેળવી. તદુપરાંત હાયર મેપ્સ, હ્યુમેનિટીઝ, ફ્રેન્ચ ભાષા અને કમ્યુટર (બેઝિક)નો અભ્યાસ કર્યો. તેમનાં પુત્રી માત્રા મશરૂવાળાએ "aging" વિશે અભ્યાસ કર્યો હતો. ‘ભારતીય વડીલો' (ભારતીય અમેરિકનો) Jain Education Intemational For Private & Personal use only Page #692 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક ૬૦૬ માટે અન્ય મિત્રોની મદદથી તેણે ઇન્ડો-અમેરિકન સર્વિસ સેન્ટર' (Icsc)ની ઈ.સ. ૧૯૮૯માં સ્થાપના કરી. હરિકૃષ્ણભાઈ શરૂઆતથી જ તેના સભ્ય છે. અહીં તેઓ સીનિયર સિટીઝન્સ અને યુવાનોને ઇમિગ્રેશન નીચે તેમના હક્ક મેળવી આપવા અંગે માર્ગદર્શન આપે છે, તેમને કાયદાની દષ્ટિએ જરૂરી સલાહ-સૂચનો આપે છે અને તેમની ફરજ સમજાવે છે. ૧૯૯૬માં શ્રી હરિકૃષ્ણભાઈ, શ્રીમતી પ્રેમલતાબહેન, મૂળ મધ્યપ્રદેશના શ્રી આર્યભૂષણજી વગેરે સીનિયર સિટીઝન્સે સાથે મળીને “ કા ચૌબારા', “ઓટલાની વાતો' નામની સંસ્થા શરૂ કરી, જ્યાં ભારતીય વડીલો (સમગ્ર ભારતનાં) અઠવાડિયામાં બે વાર એકઠાં થાય છે. હરિકૃષ્ણભાઈ ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે, પરંતુ ક્રિયાકાંડમાં માનતા નથી. સવિચાર અને સત્કાર્યને જ મોટો ધર્મ ગણે છે. વાંચન, બ્રિજની રમત ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાટકો તથા ફિલ્મો જોવાનો તેમને શોખ છે. અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના તેઓ સભ્ય છે. ઉંમર અને અન્ય મર્યાદાઓને કારણે સક્રિયપણે રાજકારણમાં ભાગ લેતા નથી, પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. ૧૯૯૯- ૨000માં એમની સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ બદલ સાન્તાક્લારા કાઉન્ટીના માનવસંબંધ કમિશનનો એમને એવોર્ડ મળ્યો છે. અમેરિકાનાં નીતિનિયમો, શિસ્તપાલન તેમને ગમે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમનું અસાધારણ કામ છે તેમ કહે છે. બુદ્ધિશાળી અને ઉદ્યમી અમેરિકન પ્રજા પાસે પ્રાકૃતિક સ્ત્રોતો અને પૈસા હોવાને કારણે તેઓ વિશ્વને સમૃદ્ધ કરવાનું કાર્ય કરી શકે તેમ છે એમ હરિકૃષ્ણભાઈ માને છે. હરિકૃષ્ણભાઈએ સાદી સરળ ભાષામાં સીનિયર સિટીઝન્સ માટે એક પુસ્તક લખ્યું છે “મેપિંગ ધ મેઝ-ગાઇડ ટુ વેલ્ફર ફોર એલ્ડરલી ઇમિગ્રન્ટ્સ-જેમાં સીનિયર સિટીઝન્સને અમેરિકામાં મળતાં સરકારી લાભો, ઇમિગ્રન્ટસુને લગતા કાયદાઓ વગેરે અંગેની ઝીણવટભરી માહિતી આપી છે. આજે ૮૬ વર્ષે પણ ખુશમિજાજ હરિકૃષ્ણભાઈને લોકોને મળતાં રહેવાનું અને યથાશક્ય સહાય કરવાનું ખૂબ ગમે છે. શ્રીમતી પ્રેમલતાબહેન મજમુદાર (દેસાઈ) પિતા પ્રસનકુમાર દેસાઈ, માતા તનુબહેન, વતન ડભોઈ (ગુજરાત). વડોદરામાં મહારાણી ચીમનાબાઈ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે સવર્તણૂંક (Good conduct) માટે ભાવનગરના મહારાણી નંદકુંવરબા તરફથી ૧૯૩૯માં “ગોલ્ડ મેડલ’ મળ્યો હતો. અભ્યાસમાં તેજસ્વી અને ખંતીલા પ્રેમલતાબહેને બરોડા કૉલેજમાંથી (મુંબઈ યુનિવ) બી.એ. (ઓનર્સ), બી.ટી. અને એમ. એની ડિગ્રી મેળવી. રાષ્ટ્રભાષા હિન્દીની સાહિત્યરત્ન’ પરીક્ષા પાસ કરી. હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ૩૦ વર્ષ અધ્યાપન કાર્ય કર્યું. છેલ્લે સુપરવાઇઝરની જવાબદારી અદા કરી અને નિવૃત્ત થયાં. મધુરભાષી અને પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતાં પ્રેમલતાબહેન ભાષા, સાહિત્ય અને કલાની ઊંડી સૂઝસમજ ધરાવે છે. શાળામાં વિદ્યાર્થીપ્રિય અધ્યાપિકા તરીકેની તેમની નામના હતી. તેઓ ઉત્તમ વક્તા છે. ભાષા, સાહિત્ય, યોગ, વસ્તૃત્વ તેમના શોખના વિષયો. સાહિત્યલેખન, વાર્તાલાપ, હસ્તકલા એ તેમની ગમતી પ્રવૃત્તિઓ. | નિવૃત્ત થયાં પછી હરિકૃષ્ણભાઈ અને પ્રેમલતાબહેન બાળકોને મદદરૂપ થવા અમેરિકા ગયાં. નવો દેશ જોવાની હોંશ હતી અને બીજાં બે સંતાનોને અમેરિકા લઈ જવાનો ઉદ્દેશ હતો. તે કાર્ય તો તેમણે સિદ્ધ કર્યું, પરંતુ પછી અમેરિકામાં ‘વૃદ્ધ વડીલો” તરીકે સમય પસાર કરવાને બદલે તેમણે જાણે કે નવી જિંદગી શરૂ કરી. પ્રેમલતાબહેને તુલનાત્મક ધર્મવિચાર' અને સ્પેનિશ ભાષાનો અભ્યાસ કર્યો. અમેરિકામાં વસતા ‘ભારતીય વડીલી' સીનિયર સિટીઝન્સ અને યુવાનોને પણ પ્રેરણારૂપ બને તેવી પ્રવૃત્તિઓ શરૂ કરી. ‘ઇન્ડો અમેરિકન સર્વિસ સેન્ટર”ના પ્રારંભથી જ તેઓ સક્રિય સભ. છે, તો “છલ્લુકા ચૌબારા'ની સ્થાપનામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. અiડળના તેઓ અધ્યક્ષા રહી ચૂક્યાં છે. તેમણે પોતે જણાવ્યું છે તેમ “એનો ઉદ્દેશ ‘ઓટલાની વાતો’ કે ‘ચોરાની વાતો એ છે. પોતાની અભિવ્યક્તિ દ્વારા જીવનનો ખાલીપો' (અમેરિકામાં અનુભવતો) ખાળવો. સુખ લેખનશક્તિ ખીલવવી, જીવનના અનું વો નિવૃત્તિમાં વાગોળી વાગોળીને પચાવવા.” Jain Education Intemational For Private & Personal use only Page #693 -------------------------------------------------------------------------- ________________ દoo. પ્રતિભાઓ પ્રેમલતાબહેન પોતે સંપૂર્ણપણે સ્વાવલંબી રહીને પોતાનાં પ્રાપ્ત કર્તવ્યો નિભાવે છે, તો ગમતી પ્રવૃત્તિ દ્વારા જીવનને સભરતાથી માણી જાણે છે, તેમને ગમતી પ્રવૃત્તિઓની વિગત તેમના જ શબ્દોમાં જોઈએ : “અમેરિકન સમાજના સીનિયર સેન્ટરમાં જઈ હળવું મળવું, અરસપરસ શીખવું, શીખવાડવુંમૈત્રીમેળો માણવો (Senior Friendship Day) બાગકામ કરવું, પુસ્તકાલયમાં જવું, ભરતગૂંથણ, લેખનમંડળ છજુકા ચૌબારા'માં પોતાનું લખાણ વાંચવું, સારાં નાટકો જોવાં, સંગીત, નૃત્ય અને સાહિત્યના કાર્યક્રમોમાં જવું.” જાણે કે દિવસના ૧૨ કલાકો ઓછા પડે તેટલા તેમના રસના વિષયો છે. અમેરિકનોની અભ્યાસનિષ્ઠા, નિખાલસતા તેમને ગમે છે, પરંતુ કાગળો વાપરવાનો દુર્વ્યય તેમને ખૂંચે છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને આધ્યાત્મિક વલણને કારણે જીવન વિશે સૂક્ષ્મ રીતે વિચારનારાં છે. પ્રેમલતાબહેન યથાર્થને પણ સંપૂર્ણપણે સ્વીકારીને ચાલે છે. એકાગ્ર ચિત્તે વાચનની જેમ એકીટશે કલાકૃતિઓ નિહાળવાનું તેમને ગમે છે. મજમુદાર દંપતી બને એટલાં સ્વાવલંબી રહીને પોતાનાં મનગમતાં કાર્યો કરે છે, એટલું જ નહિ પણ જરૂરિયાત પ્રમાણે અન્યને મદદરૂપ થવા સદાયે તત્પર રહે છે. પરમાર્થ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ચાહક આયોજક દંપતી શ્રી પ્રફુલ્લભાઈ કોઠારી, શ્રીમતી ઇલાબહેન કોઠારી ચંપાબહેન અને શિવલાલભાઈ કોઠારીના પુત્ર પ્રફુલ્લભાઈ મૂળ જામનગરના વતની. બી.એ., એલ.એલ.બી. થયા પછી મુંબઈમાં “અમર ડાઇ કેમ લિમિટેડ'માં પર્સોનેલ એડમિનિસ્ટ્રેટર તરીકે ૨૫ વર્ષ કામ કર્યું. ઇલાબહેન મૂળ જૂનાગઢના વતની. માતા શાન્તાબહેન, પિતા જયેન્દ્રલાલ દોશી. ઇલાબહેને મુંબઈમાં સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા પછી લાઇબ્રેરી સાયન્સમાં ગ્રેજ્યુએટ થયાં. તેમનાં નાનાં બહેન લગ્ન કરીને અમેરિકા ગયેલાં. તેમના આગ્રહથી ૧૯૮૦માં તેઓ અમેરિકા ગયાં. તેમના એક ભાઈ પણ સાનહોઝમાં સ્થાયી થયાં છે. ઇલાબહેને શિકાગોમાંથી લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. ૧૯૮૬માં પ્રફુલ્લભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. એ પછી બે વર્ષ ભારતમાં રહ્યાં. ૧૯૮૮માં બને જણાં વ્યવસાય અર્થે અમેરિકા ગયાં. ઇલાબહેન કહે છે તેમ “અહીંની ધરતી પોકારતી હશે એટલે પછી અહીં જ રહી ગયાં.” પ્રફુલ્લભાઈને ભારતમાં તો ઊંચા હોદ્દાવાળી નોકરીપર્સોનેલ મેનેજર, ગાડી, ડ્રાઇવર અને અન્ય સુવિધાઓ. થોડો સમય બહુ અડવું લાગ્યું. શરૂઆતના દિવસોમાં સ્થિર થવા માટે સંઘર્ષ કરવો પડ્યો. પ્રફુલ્લભાઈએ આઠેક મહિના કયૂટરનું કામ કર્યું. પછી ઇસ્યુરન્સ બ્રોકર તરીકે સ્વતંત્ર કામ કરતા થયા. જો કે તેમણે વ્યવસાય તો જરૂરિયાત પૂરતો જ કર્યો. પ્રફુલ્લભાઈ પ્રકૃતિએ અંતર્મુખી, આધ્યાત્મિક વલણ ધરાવતા વ્યક્તિ. સત્સંગ, વાચન, પર્યટન, સંગીત ગમેઇલાબહેનને પણ સાહિત્યવાચન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગમે. અમેરિકામાં વસતાં ગુજરાતીઓને વતન સાથેનો તંતુ જળવાઈ રહે, વતનથી દૂર થઈ ગયાનો ખાલીપો કંઈક ઓછો થાય તે માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નેહમિલનો યોજવામાં પ્રફુલ્લભાઈ અને ઇલાબહેન સૌથી આગળ રહેનારાં. તહેવારોની ઉજવણી હોંશથી કરનારાં. હુતાશણી, કૃષ્ણજન્મોત્સવ, રામનવમી, દિવાળી, રક્ષાબંધન વગેરે તહેવારો ગુજરાતી કુટુંબો સાથે મળીને ઊજવે. કલા અને સાહિત્યના કાર્યક્રમોનાં જુદાં જુદાં ગ્રુપ છે. કવિઓ અને સાહિત્યકારોના વાર્તાલાપો વારાફરતી સૌને ઘેર ગોઠવવામાં આવે અને સૌ યજમાન કુટુંબને ઘેર એકઠાં થાય. બસંત બહાર' નામે કલાનું ગ્રુપ છે, જેની કમિટીમાં પ્રફુલ્લભાઈ હતા. તેઓ સંગીતના કાર્યક્રમો ગોઠવે છે. પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત જસરાજ વગેરે સંગીતકારોને તેમણે નિમંત્ર્યા હતા. સ્થાનિક કલાકારોના કાર્યક્રમો પણ ગોઠવે છે. વિદ્યાર્થીઓ-યુવાનોમાં કલાની રૂચિ જાગે તે માટે પણ તેઓ પ્રયત્નશીલ રહે છે. કેલિફોર્નિયા સ્ટેટના “સાન્ટા કુલારા’ કાઉન્ટીમાં તેઓ રહે છે. “ઇન્ડો અમેરિકન સર્વિસ સેન્ટર' સ્થપાયા પછી ત્યાં સૌને મળવા પહોંચી જાય છે. ભારત અને ગુજરાતથી અમેરિકા આવનારા મુલાકાતીઓ, સાહિત્યકારો, કલાકારો, વાર્તાકારોને જઈને મળે, સ્નેહીજનો સાથે તેમના વાર્તાલાપો ગોઠવે અને પોતાને ઘેર તેમની ભરપૂર મહેમાનગતિ કરે. સાન્ટા કુલારા જઈને આવેલી વ્યક્તિ જો ઇલાબહેનની મહેમાન ન બની હોય તો તેનો અમેરિકાનો પ્રવાસ અધૂરો ગણાય. ઇલાબહેનની પ્રિય પ્રવૃત્તિ તેમના જ શબ્દોમાં–‘ઘર, વર 36 Jain Education Intemational ducation Intemational For Private & Personal use only Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ અને બાળકો.' હા, પોતાના ઘેરથી જ ‘ટ્રાવેલ એજન્ટ’નું કામ કરે છે. પ્રફુલ્લભાઈની પ્રિય પ્રવૃત્તિ સમાજસેવા. તેમનાં માતુશ્રીના નામે મુંબઈ–ભારતમાં ‘ચંપા ચેરિટેબલ ટ્રસ્ટ’ શરૂ કર્યું છે, જેના દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય આપવામાં આવે છે. ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન'-ICAમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે તેમણે કામ કરેલું, તો “ચેરિટેબલ કેર ફાઉન્ડેશન'માં પણ સેવાઓ આપી છે. ભારતમાં જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે અમેરિકાથી ફંડ એકત્ર કરીને ત્યાં પહોંચાડે છે. લાતૂર-ધરતીકંપ વખતે ૨૦૦ વિદ્યાર્થી રહી શકે એવડી મોટી હોસ્ટેલ ત્યાં બંધાવી આપેલી. મુંબઈમાં પોલિયો કેમ્પનું આયોજન કરતા રહે છે. જરૂર હોય ત્યાં એબ્યુલન્સ, મેડિકલ ઇન્સ્ટમેન્ટ લઈ આપે છે. વતનમાં (જામનગર) માળિયા હાટીનામાં એક ટ્રસ્ટ કર્યું છે, જેના દ્વારા તબીબી સહાય, શિક્ષણ સહાય કરતા રહે છે. વતન પ્રત્યેના અત્યંત ખેંચાણને કારણે વરસે બે વરસે અચૂક દેશમાં આવતા રહે છે. પ્રફુલ્લભાઈએ સત્કાર્યને જ મોટો ધર્મ ગણ્યો છે. ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા પ્રફુલ્લભાઈ કહે છે કે “ધર્મમાં જેને શ્રદ્ધા છે તે નમ્ર બને છે, ૨જુ બને છે. દરેક વ્યક્તિએ સમાજ પાસેથી ઘણું બધું લીધું છે તો સમાજને તે પાછું આપવું જોઈએ.” પ્રફુલ્લભાઈ, ઇલાબહેનનો લોકસંપર્ક પણ બહોળો, તેમને દરેક કાર્યમાં ગુજરાતીઓ, ભારતીયો અને અમારકનોનો પણ સાથ સહકાર મળતો રહ્યો છે. પ્રફુલ્લભાઈ અને ઇલાબહેને બે બાળકોને દત્તક લીધાં છે. આનંદ અને અમી. બાળકોને ઉત્તમ નાગરિક બનાવવા તે તેમની ભવિષ્યની કલ્પના છે. આનંદ છે આઠ વર્ષનો, અમી છે છ વર્ષની. અમેરિકન શાળામાં અમેરિકન બાળકો સાથે ભણતાં અને રમતાં આનંદ અને અમીને ઘરમાં સંપૂર્ણપણે ગુજરાતી વાતાવરણમાં ઊછેરે છે. સવાર-સાંજ ઘરમાં પ્રાર્થના કરે છે. તે મધુર અને સ્પષ્ટ ઉચ્ચારણો સાથે ‘હનુમાનચાલીસા’નું સ્તવન કરે છે. કર્તવ્યનિષ્ઠ અને પરમાર્થપરાયણ પ્રફુલ્લભાઈને નાનાં- મોટાં બધાં જ કાર્યોમાં ઇલાબહેનનો સાથ પૂરેપૂરો. અમેરિકામાં ગુજરાતી વાતાવરણને જીવંત રાખનારાં દંપતીની સૌથી મોટી વાત તો એ છે કે બન્ને પ્રેમભૂખ્યાં અને અપેક્ષારહિત કામ કરનારાં છે. નિયતિની કરુણતા કે ૨૦૦૩માં ટૂંકી બિમારીમાં પ્રફુલ્લભાઈ આ દુનિયા છોડીને ચાલી નીકળ્યા. ઈશ્વરના પથપ્રદર્શક ચુકાદાને માથે ચડાવીને ઇલાબહેન બાળકોના ઉછેરને પ્રાપ્તકર્તવ્ય તરીકે સ્વીકારીને કાર્ય કરે છે. “મને મારું કામ મળી ગયું” કહેનાર અમેરિકામાં ગુજરાતીભાષા શીખવનાર શ્રીમતી ચન્દ્રિકાબહેન વિપાણી સામાન્ય વ્યક્તિને પણ પોતાનું જીવનકાર્ય મળી જાય એટલે તે અસામાન્ય બની જાય છે. તેનું કાર્ય બીજાને પ્રેરણારૂપ બનતું હોય છે. તેવી વ્યક્તિ છે ચન્દ્રિકાબહેન વિપાણી. પિયર ગોંડલમાં, સાસરું જેતપુર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ૧મે વર્ષે લગ્ન થયાં. સસરાને રંગૂનમાં ઝવેરાતનો વ્યવસાય. તેથી ૧૦ વર્ષ રંગૂનમાં રહ્યાં. ત્યાનું રાજકીય વાતાવરણ અસ્થિર થતાં ૧૯૬૪માં હૈદ્રાબાદ આવીને સ્થિર થયા. ટાયર્સનો બિઝનેસ બહુ સરસ ચાલતો હતો. ત્રણ પુત્રોરાજીવ, સંજીવ અને મનીષ. રાજીવ અને સંજીવ બી.એસ.સી. થઈને અમેરિકા ભણવા ગયા. કપ્યુટર-સોફટવેરમાં એમ.એસ.સી. થઈને અમેરિકામાં જ ગોઠવાઈ ગયા. માતાપિતાને અમેરિકા બોલાવી લીધાં. દ્રિકાબહેનને સાહિત્યમાં રસ. ધાર્મિક મનોવૃત્તિ અને જૈનધર્મનો અભ્યાસ પણ ખરો. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ વચ્ચે નિજાનંદ માટે કાવ્યરચનાઓ કરતાં રહેતાં હતાં. ૧૯૯૧માં અચાનક તેમના પતિનું અવસાન થયું. જીવનમાં એકલતા અને નિરાશાથી હતપ્રભ બની ગયાં. સંતાનો તો કામ પર ચાલ્યા જાય. પછી કરવું શું? તેમની એ સમયની સ્થિતિ વિશે ચન્દ્રિકાબહેને કહ્યું કે “આપણે તો સોનાના પિંજરામાં એકલાં, ન ટહુકો કરી શકીએ કે ન ટહુકો સાંભળવા મને.” પ્રેમાળપુત્રો-પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓનો પ્રેમ ભરપર. લાઇબ્રેરીમાં જતાં રહે, લેખન-વાચનની પ્રવૃત્તિ તો ખરી જપરંતુ “ખાલીપો' અનુભવતાં રહે. તેઓ સ્વામીનારાયણ મંદિરમાં પણ નિયમિત જતાં હતાં. એક દિવસ તેમના પુત્રે કહ્યું, “મમ્મી, તમે ગુજરાતી ભણાવવાનું શરૂ કરો.” છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં વસતાં ગુજરાતી કુટુંબોને પોતીકાપણું જાળવી રાખવા માટે માતૃભાષા શીખવાની જરૂરિયાત સમજાઈ છે. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના સારા લારા કાઉન્ટી પાસે મિલ પિટાસમાં શ્રી સ્વામીનારાયણ મંદિર થયું છે. ત્યાં ઉત્સવો ઉજવાય, દર રવિવારે સૌ ભેગાં મળે, Jain Education Intemational Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ પ્રતિભાઓ મંદિરના વ્યવસ્થાપકો-ટ્રસ્ટીઓ દ્વારા ક્યારેક ધર્મપ્રવચનો, વાર્તાલાપો ગોઠવાય. આમ, એ નિમિત્તે ગુજરાતી સમાજ એકબીજાના સંપર્કમાં પણ રહે છે. ૧૯૯૮થી મંદિરમાં ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો શરૂ થયા. ચન્દ્રિકાબહેને મંદિરમાં ગુજરાતી ભાષા શીખવવાનું કામ સ્વીકાર્યું. અહીંથી તેમને જીવન જીવવાની દિશા મળી. નાની ઉંમરનાં બાળકો, યુવાનો અને ૪૫ વર્ષના પ્રૌઢો પણ મંદિરમાં આવીને ગુજરાતી શીખવા લાગ્યાં. મંદિરમાં પાંચ વર્ગો અને ૧૪ શિક્ષિકાઓ છે. ચન્દ્રિકાબહેનને મંદિરમાં જોડાયાં પછી ગુજરાતી શીખવવામાં બહુ આનંદ આવ્યો. પછી તો જ્યાં કોઈ સ્થળે ગુજરાતીના વર્ગો શરૂ કરવાની વાત આવે ત્યાં ચન્દ્રિકાબહેનને સૌ પ્રથમ જવાબદારી સોંપાય. એક—બે કુટુંબમાં ઘેર ટયૂશન માટે જવાનું શરૂ કર્યું. એક સ્થળે આઠ અને દસ વર્ષના બે કિશોરો અને ૪૦ તથા ૪૫ વર્ષના બે મોટા ભાઈઓ અને બે કૉલેજમાં ભણતા યુવાનોને ગુજરાતી ભાષા શીખવવા જવા લાગ્યાં. એક સ્થળે હોટેલના મિટિંગરૂમમાં વર્ગો ગોઠવાયા. જ્યાં ૫ થી ૧૬ વર્ષ સુધીનાં ૨૬ બાળકો ભણવા આવતાં હતાં. માતૃભાષા શીખવવાનો આનંદ, સાથોસાથ સાદી સરળ ભાષામાં ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્ય કૃતિઓનો પરિચય આપવાનું કામ–આ બધામાં તેમની નિરાશા ઓસરતી ગઈ. જીવનનો ખાલીપો ભરાતો ગયો. દૂર પરદેશમાં ગુજરાતી ભાષા શીખવવાની જે તક મળી તેનો અનેરો આનંદ અનુભવ્યો. અનુકૂળ વાતાવરણ મળ્યું તેને તેઓ ઈશ્વરનો ચમત્કાર ગણે છે. “મને મારું કામ મળી ગયું. બસ, માતા સરસ્વતીની મીઠી કૃપા મારા ઉપર રહે તેવું માગું છું.” સમય પિતા સાથે રૂના વેપારમાં કામ કર્યું. ત્યાર બાદ “ડાયમન્ડ સ્ટેશનર્સ અને પ્રીન્ટર' તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. હાલમાં સ્ટેશનરી-પ્રિન્ટીંગનું નાનું મોટું કામ કરે છે, પરંતુ વ્યવસાયની દૃષ્ટિએ સિનિયર સિટીઝન-નિવૃત્ત જેવા. નાનપણથી પત્તાં રમવાનો અને ગણિત ગમ્મતનો અનહદ શોખ. જે ધીમે ધીમે પત્તાંની કરામતો, ગણિતના કોયડાઓ, બુદ્ધિચાતુર્યભર્યા નવા નવા કોયડાઓ રચવામાં કેળવાતો ગયો. ૧૯૬૦થી મુંબઈસમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, કુમાર, નવનીત ઉપરાંત લંડનથી પ્રસિદ્ધ થતાં Games and puzzles' મેગેઝિનમાં (અંગ્રેજી) તેમના ગણિતના કોયડાઓ, આંકડાઓના કોયડાઓ, પત્તાંની કરામતો વગેરે પ્રસિદ્ધ થતા હતા. ૧૯૭૦ના અંતમાં લંડનના મેગેઝિનના તંત્રીનાં સૂચનથી International Playing cards societyના સભ્ય બન્યા. અહીથી તેમના અભ્યાસની નવી દિશા ખુલી. જીવનમાં વળાંક આવ્યો. દેશ-વિદેશના પત્તાના સંગ્રાહકો અને મ્યુઝિયમો સાથે પત્રવ્યવહાર દ્વારા પરિચય થયો અને માત્ર શોખની વાત હતી તે અભ્યાસ અને સંશોધનનો વિષય બની ગઈ. પત્તાંના સંગ્રાહકોમ્યુઝિયમો સાથે પત્તાંની આપલે શરૂ થઈ. ભારતના ગોળ ગંજીફા, હસ્તચિત્રિત રમવાનાં પત્તાં, બાવન + જોકરો વગેરેનો અભ્યાસ શરૂ કર્યો. ગંજીફાની શોધમાં સાવંતવાડી (મહારાષ્ટ્ર), બિરનુપુર (વેસ્ટ બેંગાલ), ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હૈસૂર વગેરે સ્થળોએ જઈને, પારંપરિક શૈલીના ચિત્રકારો પાસેથી માહિતી એકત્ર કરવા લાગ્યા. ક્યારેક પોતાના તરફથી નવાં સૂચનો પણ આપતા હતા. - આજ સુધીમાં કિશોરભાઈએ ભારતના જુદા જુદા પ્રાંતના ૫00 થી પણ વધારે ગંજીફા વિદેશના સંગ્રાહકો અને સંગ્રહાલયોમાં મોકલ્યા છે. પત્તાંની રમત રમવાની દુનિયામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ છે, તો ભારત એક માત્ર એવો દેશ છે કે જયાં પારંપરિક રમવાનાં પત્તાંનો આકાર ગોળ છે. ગંજીફાની મુખ્ય બે જાતો છે : (૧) ૯૬ પાનાંના મોગલ ગંજીફા (૨) ૧૨૦/ ૧૪૪ પાનાંના દશાવતાર ગંજીફા. - ગંજીફાના શોખને કારણે અને વ્યક્તિગત સંગ્રાહકોની માગણીને કારણે તેમણે ગંજીફાની હૂબહૂ નકલ (Fassimile) કરાવવાની શરૂઆત કરી. (3) પત્તા અને ગઇકાના ગ્રાહક અને સંશોધક શ્રી કિશોરભાઈ ન. ગોરધનદાસ જ્ઞાનની ક્ષિતિજો ક્યારેય સીમિત હોતી નથી. એવા એક અનોખા સંશોધક વ્યક્તિ છે કિશોરભાઈ. ૧૯૩૭માં જન્મ. જન્મસ્થળ-કરાંચી. મૂળ વતન સૂરત. પિતા નટવરલાલ ગોરધનદાસ રૂના વ્યવસાયમાં જોડાયા અને મુંબઈમાં સ્થાયી થયા. કિશોરભાઈએ મુંબઈ અને બેંગલોરમાં અભ્યાસ કર્યો, માઇનિંગ એન્જિનિયર થયા. એન્જિનિયર તરીકે માર્યા ગોવા (ગોવા)માં સાત વર્ષ સર્વિસ કરી. એ પછી મુંબઈ આવી થોડો Jain Education Intemational Page #696 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક મુંબઈની કેટલીક રોટરી ક્લબસુમાં દુનિયાના “રમવાનાં પત્તાં” (Playing Cards) પર તેમનાં વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં. ભારતનાં વર્તમાનપત્રો-સામયિકોમાં તેમની મુલાકાતો પ્રગટ થઈ છે, જેવાં કે જન્મભૂમિ-પ્રવાસી, ગુજરાત સમાચાર, ઇન્ડિયન એકસપ્રેસ, ગુજરાત દીપોત્સવી અંક, કુમાર, ચિત્રલેખા વગેરે. ૨00૪ની સાલમાં તેમના ગંજીફાનાં સંગ્રહમાંથી પત્તાં પસંદ કરીને એક પ્રતિષ્ઠિત પ્રકાશકે છ પાનાંનું કેલેન્ડર તૈયાર કર્યું હતું. ૧૯૯૦-૨૦૦૪ સતત ૧૫ વર્ષથી “લીમકા બુક ઓફ રેકોઝ'માં પત્તાંના સૌથી મોટા સંગ્રાહક (As a largest collector of Playing cards) તરીકે તેમને સ્થાન મળ્યું ૬૮૦ - (૧) નવગ્રહ ૧૦૮ પાનાંના ગંજીફા સાવંતવાડી, ઓરિસ્સા અને બેંગલોરમાં બનાવરાવ્યા. માયસોર પદ્ધતિના નવગ્રહ ગંજીફા બનાવરાવ્યા. (૨) અમેરિકાથી વિગત મંગાવીને ૯૬ પાનાંના અષ્ટ દિકપાલ ગંજીફા ઓરિસ્સા અને માયસોરમાં બનાવરાવ્યા. (૩) અરુંધતી અને સપ્તઋષિના ૯૬ પાનાંના ગંજીફા ઓરિસ્સામાં બનાવરાવ્યા. | (૪) ૧૨૫ વર્ષ પહેલાંના ૧૨૦ પાનાંના ‘રામાયણ ગંજીફા', જે હાલ લંડનના ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે તેની હૂબહૂ નકલ ઓરિસ્સામાં કરાવી. (૫) માયસોરના રાજા કૃષ્ણરાજ ઓડિયારે સર્જેલા (૧૮મી સદીના પ્રારંભમાં) માયસોર પદ્ધતિના ત્રણથી ચાર જાતના ગંજીફા-કૃષ્ણરાજ ચાડ, નવીનરામ ચાડ, અષ્ટ દિપાલ, દશાવતાર ગંજીફા અને નવગ્રહ ગંજીફા તૈયાર કરાવ્યા જે આજે જુદાં જુદાં સંગ્રહાલયોમાં છે. આ ઉપરાંત કિશોરભાઈ પાસે તેમના અંગત સંગ્રહમાં વિરલ પ્રકારના હસ્તચિત્રિત ગંજીફાઓ છે. કર્નલ દશાવતાર ગંજીફા (૧૨૦ પાનાં) ચિત્રશાલા પ્રેસ ગંજીફા (૧૨૦ પાનાં, પ્રિન્ટેડ) સાવંતવાડી દશાવતાર ગંજીફા, સાવંતવાડી રમવાનાં પત્તાં–પ૨. | તેજલ્દી બુદ્ધિપ્રતિભા અને તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા કિશોરભાઈને વિદેશના મિત્રો દ્વારા અવારનવાર સુંદર પત્તાં સંદર્ભગ્રંથો, માહિતીલક્ષી પુસ્તકો અને સૂચિપત્રકો મળતાં રહે છે, જેના દ્વારા તેઓ ખંતથી ગંજીફા અંગે વધુને વધુ અભ્યાસ કરતા રહ્યા છે. ૧૯૮૫માં હોલેન્ડના એક પત્તાંના સંગ્રાહકે ડચ ભાષામાં પત્તાં વિષેનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું. તેમાં ભારતનાં પત્તાં વિશેનું પ્રકરણ તૈયાર કરવામાં કિશોરભાઈએ તેને મદદ કરેલી. એ પ્રકરણ સાથે પત્તાની તસ્વીરો પણ મૂકેલી. ગંજીફાના સંશોધક, સંગ્રાહક અને અભ્યાસી તરીકે કિશોરભાઈને પ્રસિદ્ધિ મળતી ગઈ. તેમને લેખો લખવા માટે, વ્યાખ્યાનો અને સેમિનાર માટે આમંત્રણો મળવાં લાગ્યાં. બેંગલોર, સાવંતવાડી અને કલકત્તામાં ગંજીફા વિશે યોજાયેલા જુદાં જુદાં વર્કશોપમાં તેમણે ભાગ લીધેલો. મુંબઈ અને પુનામાં પત્તાની રંગીન સ્લાઇડ્રેસ સાથે વ્યાખ્યાનો આપેલાં. ૧૯૯૬ની સાલમાં પત્તાંના સૌથી મોટા સંગ્રાહક અને ભારતીય ગંજીફાની કલાને પુનર્જિવિત કરવાના પ્રશંસનીય કાર્ય બદલ તેમને People of the Year' એવોર્ડ મળ્યો હતો. કિશોરભાઈએ તાડનાં પાન (Palm leaf) અને સુખડ (Sandal wood) પર બનાવરાવેલાં હસ્તચિત્રિત ઐતિહાસિક રમવાનાં પત્તાંનો ઉલ્લેખ ૧૯૮૩માં Believe it or not'ની કાર્ટૂન સ્ટ્રીપમાં થયેલો છે. ૧૯૮૮-૮૯માં (ARTA MUNDI (મ્યુઝિયમ)બેલ્જિયમના એક બુલેટિનમાં ભારતના ગંજીફા ઉપરનો તેમનો લેખ પ્રકાશિત થયેલો. ૧૯૯૮માં બેલ્જિયમના આ જ મ્યુઝિયમની ગેલેરીને વિસ્તૃત કરવામાં આવી ત્યારે કિશોરભાઈએ ગંજીફા બનાવવાની પદ્ધતિ, તેનાં સાધનો, માધ્યમોની વિગતો તેના નમૂનાઓ સાથે મોકલેલી, જેની ખૂબ પ્રશંસા થયેલી. ૧૯૯૩માં ટી.વી.ના “સુરભિ-અમૂલ' કાર્યક્રમમાં અને ૧૯૯૭માં સ્ટારપ્લસ ‘અમૂલ ઇન્ડિયા શો'માં તેમનો પરિચયમુલાકાત, પત્તાં અને ગંજીફાના નિદર્શન સાથે પ્રસિદ્ધ થયાં હતાં. ગંજીફાના સંગ્રહની સાથે જુદી જુદી જાતના પંખાઓ એકઠા કરવામાં પણ તેમને ઊંડો રસ છે. તેમણે હસ્તચિત્રિત પંખાઓ પણ તૈયાર કરાવ્યા છે. . " પંખાની તસ્વીરો સાથે, પંખાના સંગ્રાહક તરીકેની તેમની મુલાકાત Jet Wings જુલાઈ-૨૦૦૪ અને U.S.A.ના Jain Education Intemational Page #697 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૮૧ Piece Work માર્ચ-એપ્રિલ-૨૦૦પના અંકોમાં પ્રસિદ્ધ થઈ પન્નાબહેનની શોપિંગ બેગ પણ પત્તાંના ચિત્રાંકનોથી શોભતી જોવા મળે. તેમના ઘરમાં પત્ર, તત્ર, સર્વત્ર પત્તાં અને પંખાઓની કુશાગ્ર બુદ્ધિ, કલાની સૂમ સમજ અને અભ્યાસનિષ્ઠ વૈવિધ્યપૂર્ણ દુનિયા દષ્ટિગોચર થાય છે. દેશ-પરદેશના મિત્રો, સ્વભાવ ધરાવતા કિશોરભાઈને તેમની પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર સંસ્થાઓ સાથેના આદાન-પ્રદાનને કારણે તેમના સંગ્રહાલયમાં પ્રોત્સાહક પ્રતિભાવ મળતો રહ્યો છે. તેમની રસની પ્રવૃત્તિને પત્તાંઓ, પંખાઓ અને સંદર્ભગ્રંથો ઉમેરાતાં રહે છે. વિકસાવવામાં અને ઘરની વિશાળ લાઇબ્રેરી અને પત્તાંના કિશોરભાઈ એકલે હાથે બધું કામ કરનારા છે. સંગ્રહની જાળવણીમાં તેમનાં પત્ની શ્રીમતી પન્નાબહેન ઊલટભેર કયૂટરની સુવિધાને કારણે માહિતી એકત્ર કરવાનું, મોકલવાનું સહકાર આપે છે. પન્નાબહેન પણ તેમાં સક્રિય રસ ધરાવે છે. કામ ઝડપથી કરતા રહે છે. પત્રવ્યવહારમાં તેઓ બહુ જ અભ્યાસ વખતે ધીર-ગંભીર કિશોરભાઈ પત્તાંની રમતો ચોક્કસ અને નિયમિત છે. અને કરામતોના નિદર્શન વખતે માર્મિક હાસ્ય-રમૂજ કરતા કિશોરભાઈ પાસે દેશ-પરદેશનાં વિવિધ જાતનાં વિશાળ જતા હોય છે. ફલકમાં, વિરલ કોટિનાં પત્તાં અને પંખા છે, જેમાંથી કેટલાંક તેમના ઘરમાં પ્રવેશતાં જ પત્તાં અને પંખાના મ્યુઝિયમમાં તો અત્યારે અપ્રાપ્ય છે. તેમની પાસે બહુમૂલ્ય સંદર્ભગ્રંથો, પ્રવેશતાં હોઈએ તેવો અનુભવ થાય છે. દીવાલો ઉપર તસ્વીરો મેગેઝિન્સ અને સ્લાઇસ છે. હવે કિશોરભાઈને પત્તાંના વિવિધ પ્રકારનાં પત્તાંની, ટેબલમેન્ટ્સ ચાના કપ-રકાબી, મગ, સંશોધન-અભ્યાસના કલામર્મજ્ઞ કોઈક સમાનધર્મો મળી આવે પ્યાલાં આ બધાંમાં પત્તાની જ ડિઝાઈન, બેડશીટ્સ અને એની રાહ છે. દ. Enી 1tTI 'ના પથ્થર અને લાકડામાં વ્યક્ત થતાં અદ્ભુત લલિતકાવ્યો સમા સ્થાપત્યનું અને કલાર્દષ્ટિની જીવંત ઈમારતોનું ઐતિહાસિક ધામ અમદાવાદ કુમાર’ અમદાવાદના સૌજન્યથી Jain Education Intemational Page #698 -------------------------------------------------------------------------- ________________ श्री ज्ञानगच्छाधिपति संप्रदाय के संघनायकं ज्ञान गच्छाधिपति तपस्वीराज श्री चंपालालजी म.सा. आज के इस भौतिकवाद के युग में जिनवाणी का झरना हम सभी तक पहुंचानेवाले भगवान महावीर के उपदेशों की त्यागवैराग्य से सरोवार झड़िया लगानेवाले तप, त्याग की महान मूर्ति कहलानेवाले संघनायक तपस्वीराज ज्ञान गच्छाधिपति श्री चंपालालजी म.सा. का जन्म राजस्थान प्रान्त के अजमेर जिले के मसूदा शहर में फाल्गुन सुदि १ वि.सं. १९७० को छाजेड ओसवाल जैन कुल में पिताश्री किशनलालजी छाजेड एवं धर्मपरायण माता श्री पानीबाई की एक ही पाट पर ऐसे दिखायी देते हैं मानो आप संघनायक नहीं, एक साधारण संत हों। आप चाहे शरीर काया से दुबले पतले हैं परंतु आप संयम में इतना कठोर रूख अपनाते हैं। कि शायद ही सम्पूर्ण भारत में अन्य किसी समुदाय में हो । आपके समुदाय में सभी आज्ञानुवर्ती संत-सतियां भी शुध्ध संयम पालनकर्ता हैं। आगम शास्त्र का सभी को अच्छा ज्ञान है। दीक्षा आदि में कोई आडम्बर आदि दिखाई नहीं देता है । यही कारण हैं कि अन्य समुदायों की अनेक भव्य आत्माएं आपके समुदाय में आकर दीक्षा ग्रहण करती हैं । आपकी वैराग्यवाणी का इतना गहरा असर होता हैं कि अनेक भव्य आत्माओं को वैराग्य भाव उत्पन्न हो जाता हैं । इस कारण आप श्रमण निर्माता भी कहलाते है। वर्तमान में जहां सर्वत्र चारों ओर आडंबर और शिथिलाचार का फैलाव दिखाई देता है वहां पर ज्ञानगच्छ आपकी निश्राय में आज भी भगवान की विशुध्ध परंपरा को अक्षुण्ण बनाये हुए है । ९१ वर्ष की वयोवृध्ध अवस्थामें भी आपकी वाणी में वही ओज, वही त्याग, वही जोश, एवं वैराग्य का स्रोत बहता रहता है। इसी तरह और भी अनेक अरबपति इंजिनियर्स, सी.ए. स्वाध्यायीयो आदि ने भी आपकी निश्रा में दीक्षा ग्रहण की है। आपके संघ में वर्तमान में लगभग ४७५ से भी अधिक साधुसाध्वियाँ विधमान हैं । प्रायः कर सभी साधु-साध्वियों को आगम का अच्छा ज्ञान भी हैं। आपका जब प्रवचन होता है तो उस समय प्रवचन में लगभग शत प्रतिशत श्रोता सामायिक व्रत में बेठे हुए मिलेंगे । आप हमेशा विशेषकर नवयुवकों को धर्म की ओर प्रेरित करने का आह्वान करते रहते हैं। आपके प्रवचनों का श्रोताओं पर काफ़ी प्रभाव पड़ता 1 कुक्षि से हुआ । द्वितीया के चन्द्रमा की तरह आप वृधि को प्राप्त होने लगे। ज्योंहि यौवनावस्था को प्राप्त हुऐ कि पिताजीने आपका संबंध एक सुशील कन्या से कर दिया परंतु आपको तो संसार के प्रपंचो में पडना ही नहीं था इस महापुरुष ने सांसारिक संबंध को ठुकराकर सच्चे वीतराग धर्म के प्रति अपना संबंध जोड़कर संयम को धारण करने का दृढ़ निश्चय कर लिया और पूज्य श्री रत्नचन्द्रजी म. सा. एवं. पूज्य श्री समर्थमलजी म.सा. के चरणो में पहुंच गये। सम्यक प्रकार से मुनिचर्या की जानकारी प्राप्त कर अल्प समय में आगमानुसार ज्ञान अर्जित कर सिंह के समान संयम लेकर उत्कृष्ट भावना से खींचन ( राजस्थान) में फाल्गुन वदि २ वि.सं. १९९१ को २१ वर्ष की भर यौवनवस्था में भागवती दीक्षा अंगीकार की। आप तपस्या करने में प्रसिध्ध हैं। किसी को ज्ञात ही नहीं होने देते की आप तपस्या करते हैं । विगत कई वर्षों से एकांतर तप की तपस्या करते आ रहे हैं। उपवास एवं पारने के दिन भी आप उग्र विहार करते रहते हैं। उपवास, बेला-तेला करना आपकी दिनचर्या बन गयी हैं । इस कारण सम्पूर्ण जैन समाज में आप तपस्वीराज के नाम से ख्याति प्राप्त हैं । सिंह की तरह आप संयम में कठोर है, संयम जीवन में थोड़ी सी भी कमी आप आने नहीं देते । इतने बड़े संघनायक होने के पश्चात् भी आप में तनिक भी अभिमानमान आदि दिखायी नहीं देता । अपने छोटे संतो के साथ आपकी निश्रा में अनेक समृध्ध दम्पतियों ने दीक्षा ग्रहण कर रखी है। उच्च संयम साधना के लिए आपका संघ सम्पूर्ण जैन समाज में सर्वोपरि विश्व प्रसिध्ध है । सौजन्य : बायोकेम फार्मास्युटिकल्स इण्डस्ट्रीज़ - मुंबई Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૮૩ વિવિધોગના કર્મશીલ કર્મવીશે છ દાયકાથી અવિરતપણે સ્ત્રીજીવનનાં અંધારાં એમ કહીને ગરીબ મા-બાપની દીકરીની ખરીદી અને પછી એનું ઉલેચીને ઉજાસ પાથરનાર વેશ્યાવાડે વેચાણ, બાળલગ્ન, વિધવા પર પ્રતિબંધો, પતિને ન ગમે ત્યારે પત્નીને જાકારો, કન્યાકેળવણીનો અભાવ.... અરુણાબેન દેસાઈ ઝાલાવાડની સ્ત્રી ઉપર કેટકેટલા જુલમ હતા અને એનાં આંસુ ૧૯૨૪ની ૧૩મી મેને દિવસે જન્મેલાં અરુણાબહેન લૂછનાર કોઈ નહોતું. આ જ ઝાલાવાડી ધરતીએ દલપતરામ દેસાઈ જૂનાગઢ રાજ્યના અતિ પ્રસિદ્ધ પોલીસ અધિકારી અને જેવાં અસંખ્ય રત્નો પકવ્યાં હતાં, પરંતુ ઝાલાવાડમાં એમનો ય બહારવટિયાઓના કાળ સમા હરપ્રસાદ દેસાઈનાં પૌત્રી થાય. ગુજારો નહોતો; એટલે એ બધાં નિવાહાથે દૂર દૂર ફેંકાઈ ગયાં હરપ્રસાદનાં દીકરી પુષ્પાવતી મહેતા પણ એટલાં જ શૂરવીર, હતાં. (આજે પણ ગુજરાતી સાહિત્યકારોમાં ઝાલાવાડીઓ અન્ય માત્ર ૨૯ વર્ષની વયે વૈધવ્ય આવી પડ્યા પછી એમણે સ્ત્રી- તમામ જિલ્લાઓના પ્રમાણમાં વિશેષ છે, પણ ઝાલાવાડમાં કેળવણી અને સ્ત્રીવિકાસનાં કામોમાં જિંદગી સમર્પી દીધી હતી. નહીં!) વેરાન ધરતી, રણની કાંધ, વરસે પાંચ-દસ ઇંચ વરસાદ લગભગ ૫૦ વર્ષની એમની વીરગાથા પણ અનેક ગ્રંથોનો વિષય અને ૧૯૪૭ સુધી તો ઘણા પછાત ગણાય એવા શાસકોનાં રાજ. બની છે. આવી ધરતીમાં, વઢવાણ નગરના છેવાડા પાદરમાં, જે ભત્રીજી અરુણા દોઢેક વર્ષનાં હતાં ત્યારે જ માતવિહોણાં નદીને કાંઠે રાણકદેવીએ આત્મભોગ આપેલો એવી ભોગાવો બનતાં પુષ્પાબહેન એમને પોતાને ત્યાં લઈ આવ્યાં. એમણે નદીને કાંઠે, ૪૦ જેટલી અનાથ કન્યાઓનાં ગુરુ, વાલી, રક્ષક અરુણાબહેનને ઉછેર્યા, સંસ્કાર્યા, ભણાવ્યાં. નારીજાતિની છે અને અન્નદાતા તરીકેની કપરી કામગીરી અરુણાબહેને ઉપાડી અવદશા પ્રવર્તતી હતી એનો પ્રત્યક્ષ ખ્યાલ અરુણાબહેનને લીધી. પછી ત્યક્તા અને નિરાધાર સ્ત્રીઓને પણ આશ્રય આપવા ફોઈબા પાસે આવતી જીવંત વ્યથાકથાઓ પરથી આવતો. માંડ્યો. એમને ભણાવીને તથા હુન્નર ઉદ્યોગની તાલીમ આપીને સ્ત્રીઓની હાલત સુધારવાના કાર્ય આડે આવતાં વિઘ્નો સ્વાશ્રયી બનાવવાનું પણ શરૂ કર્યું. શરૂઆતના એ દિવસો બહુ (પુષ્પાબહેન પર જીવલેણ હુમલા થયેલા) અને એ વિનો સામે કઠિન હતા. ફોઈબાની અણનમ હિંમત, એ બધું પણ અરુણાબહેન જોતાં. એ પાણી ભરવા માટે છેક ભોગાવો નદીના પટના દરમિયાન એમનાય વિચારો અને આદર્શોનું કાઠું ઘડાતું જતું હતું. વીરડાઓમાં જવું પડે. અનાજના સાંસા પડે ત્યારે ગામડે ગામડે ૧૯૪૮માં એ સ્નાતક બન્યાં એટલે ફોઈબાએ ઝોળી ફેલાવવી પડે અને એ જ ગામમાંથી અગર કોઈ સ્ત્રી પર કારકિર્દીની પસંદગી પૂછી. જો લગ્ન કરીને સંસારયજ્ઞ આદરવો સિતમ ગુજરી રહ્યો છે એવા ખબર મળે તો એને છોડાવવા હોય તો એમ થઈ શકત. ૧૯૪૬ની તસવીર જોતાં તો લાગે જાય, એ વેળા સમગ્ર પુરુષ વર્ગ સામો થાય. એ સંજોગોમાં કે જગતનો કોઈ પણ પુરુષ એમનું માથું પાછું ઠેલી શક્યો ન બેહદ બહાદુરીની જરૂર પડે. હોત. કોઈ સ્ત્રી જેલમોથી ત્રાસીને સંસ્થાને શરણે આવી હોય, અરણાબહેને સેવાયજ્ઞ પર સ્વેચ્છાએ પસંદગી ઉતારી. તેને ઉઠાવી જવાનાં કાવતરાં અને હુમલા થાય..... ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણના નિશ્ચય કરતાં આ નિશ્ચય કમ પણ કશાયથી ડર્યા કે ડગ્યા વગર અરુણાબહેન કામ નહોતો. કરતાં રહ્યાં. અહીં એમને ૧૯૪૮થી હરિ-ઇચ્છાબહેન વૈદ્ય અરુણાબહેન જ્યારે ઝાલાવાડ ગયાં અને વિકાસમાં આવી મળ્યાં. હરિઇચ્છાબહેને પણ અનન્ય નિષ્ઠા અને વિદ્યાલયનું કામ સંભાળ્યું ત્યારે એ ધરતીની ગરીબીએ તથા બહાદુરીથી બહેનને સાથ આપ્યો. અજ્ઞાને ત્યાંની સ્ત્રીનું જીવન ખારું ઝેર કરી મૂક્યું હતું. વર્ષો વીતતાં ગયાં તેમ સંસ્થાનો વિકાસ અનેક દિશામાં - કન્યાવિક્રય દ્વારા સાઠ-સાઠ વર્ષના પુરુષ સાથે પંદરેકની થતો રહ્યો. શાળાઓ, અધ્યાપન તાલીમ મંદિર, ચિત્રકળાવર્ગ, બાળાઓનાં લગ્ન, ગુજરાતમાં સારો મુરતિયો ગોઠવી આપીશું સીવણકળાવ, આંગણવાડીઓ, ગ્રામોદ્યોગ, મુદ્રણશાળા વગેરે Jain Education Intemational Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ પથપ્રદર્શક અનેક અનેક શાખાઓમાં સંસ્થાએ વિકાસ સાધ્યો છે. અહીં જ શ્રી અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ ઊછરીને ભણતર તથા તાલીમ પામનાર બહેનો અને ભાઈઓનાં રોહીડા જૈન સમાજના પ્રતિભાશાળી દાનવીર, સેવાભાવી લગ્નો પણ યોજાયાં છે અને અરુણાબહેનના આશીર્વાદથી દંપતી અને કાર્યદક્ષ સજ્જન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી સુખી થયાં છે. સૌથી મોટી વાત એ છે કે હજારો સ્ત્રીઓના અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ બીલીમોરા નગરી છે. અંધકારમય જીવનમાં શિક્ષણ અને સ્વાશ્રયના બેવડા સૂર્ય પ્રગટ્યા છે. એકધારી નિષ્ઠાથી આટલાં બધાં કામ કરવા બદલ બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ કરી અરુણાબહેનને પુરસ્કારો પણ સાંપડવા લાગ્યા છે. કેમિકલના વ્યવસાયમાં જોડાયા. કેમિકલના વ્યવસાયમાં દિનગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા બોર્ડ તરફથી પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોશિયારીના સમન્વયથી સતત પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમિકલ કં.ના નામથી બાળકલ્યાણ માટેનો રૂ. ૧૦,૦૦૦નો એવોર્ડ (જે રાજીવ ગાંધીને હાથે અપાવાનો હતો, પરંતુ એમના અન્ય રોકાણને કારણે વિશેષ સમૃદ્ધ થયા છે. માહિતી પ્રધાન ભગતને હસ્તે અપાયો); ૧૯૯૧માં રાજકોટના શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં યંગમેન્સ ગાંધીઅન એસોસિએશન તરફથી સમાજસેવાની - ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહી કામગીરી બદલ રૂ. ૨૫,000નો ચંપાબહેન ગોંધિયા એવોર્ડ; - તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક તથા ૧૯૯૨માં માનવસંસાધન વિકાસ મંત્રાલયનો મહિલા- યશકીર્તિ પ્રાપ્ત કર્યા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-આગમ બાળકલ્યાણકાર્યનો રૂ. બે લાખનો એવોર્ડ વગેરે વગેરે પુરસ્કારો (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી સીમંધરએમને મળેલા છે. અન્ય પણ અનેક ઇનામો-સમ્માનોની યાદી સ્વામી જિનમંદિર–ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી શાંતિનાથ જૈન ઘણી લાંબી છે. દેરાસરની પેઢી–બીલીમોરા જેવી ધાર્મિક સંસ્થાઓ અને ૧૯૬૧થી સંસ્થાનું વિદ્યાલય' નામક સામયિક બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ સેવાકીય પ્રવૃત્તિઓ અરુણાબહેને શરૂ કરેલું છે. તેમાં તેઓ પોતાની પાસે આવેલી વિસ્તાર પામેલી છે. સામાજિક સમસ્યાઓ “સંસારને સીમાડેથી’ શીર્ષક તળે નિરૂપતાં પૂ.આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિની આવ્યાં છે. પછી આવા જ કિસ્સા “ફૂલછાબ' દૈનિકે પ્રકાશિત ગુરુભક્તિ ભાવનાના પ્રતીક–રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ શેઠની કરવા માંડ્યા છે, જે અરુણાબહેન લખે છે. સળગતી સામાજિક ટૂંકમાં (પાલિતાણા), પ્રાચીન આદીશ્વર જિનબિંબની પ્રતિષ્ઠા, સમસ્યાઓની આ દાસ્તાનોમાંથી પસંદગી કરીને ત્રણ પુસ્તકો અગાસી તીર્થમાં પ્રતિષ્ઠામહોત્સવમાં ભગવાનની પ્રતિષ્ઠા, અત્યાર સુધીમાં પ્રકાશિત કરાયાં છે. મને ઝાલાવાડીને એ વાતનું અંજનશલાકા, યક્ષ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક વાત્સલ્યમાં ગૌરવ છે કે ત્રણેય પુસ્તકો માટે લેખ-પસંદગીનું અને એમના લક્ષ્મીનો વ્યય, ઓશિયાજીનગરના જિનપ્રાસાદની મુખ્ય મુદ્રણસંસ્કારનું કામ મારે ફાળે આવ્યું હતું. તેથીસ્તો એમના પ્રત્યે શિલા સ્થાપના કરવાનો ગૌરવવંતો લહાવો લેનાર, નંદીગ્રામમાં મારાં મોટાંબહેન જેવા સમ્માનભાવ છે. મુ. સ્વ. પ્રા. સુસ્મિતા- ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં મહાવીરસ્વામી ભગવાનની બહેન હેડે લખ્યું હતું તેમ, “આ પુસ્તકોમાં અરુણાબહેને ઘટેલી પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરના મુખ્યશિલાસ્થાપક, અલપોર ધટનાઓનું વ્યાન કર્યું છે, તેને વિવેચનાત્મક દૃષ્ટિએ મૂલવી તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા જેવી ધર્મપ્રવૃત્તિઓ કરીને શકાય એમ નથી. એમણે તો સાદી સીધી, ઘરેલું શૈલીમાં બહેનોની સુકૃતની કમાણી કરી છે. આ બધા જ પ્રસંગોએ જૈન સમાજના વ્યથાને વ્યક્ત કરી છે. એમાં શૈલીનો ચમકાર નથી, ભાષાનો લોકોને માનસહિત ભાગ લેવા માટે પણ જરૂરી સુવિધાઓ પૂરી આડંબર નથી, શબ્દાલંકારનો મોહ નથી. એનું મૂલ્ય છે એમાં પાડીને સફળતાના સુકાની બન્યા છે. એમની ધર્મપ્રવૃત્તિને ચાર રજૂ થતી આપણા સમાજની નરી વાસ્તવિક પરિસ્થિતિનું.” ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ તે સમેતશિખરજીની યાત્રા પચાસ ઉપરાંત વર્ષોથી અથવા કહો કે છએક દાયકાથી માટેની સ્પેશ્યલ ટ્રેઇનની વ્યવસ્થા અને સંઘપતિ બનીને આવી અવિરતપણે સમાજમાં અને ખાસ કરીને સ્ત્રી-જીવનમાં ઉજાસ મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય કલ્યાણકોવાળી ભૂમિની પ્રગટાવવા પરિશ્રમ કરતાં અરૂણાબહેન દેસાઈને વંદન. સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય લાભ લીધો છે. – યશવન્ત મહેતા. શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન, માનવ Jain Education Intemational Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫ પ્રતિભાઓ સેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્દઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો, બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, બીલીમોરામાં મણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, બીલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા જૈન સમાજના ફાઉન્ડેશન ટ્રસ્ટી ને તેની સમૃદ્ધિ અને વિકાસમાં દાન કરનારા, ઉવસગ્ગહર તીર્થમાં ૨૮ કીલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ અર્પણ કરનાર, કસ્તૂરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર, વિરલ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લાડીલા બન્યા છે. ઉપરોક્ત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષમીને બાંધી ન રાખતાં છૂટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવા પ્રવૃત્તિ અને દાનની સરિતા વહેવડાવીને પોતાનાં વ્યક્તિત્વનો વિકાસ કર્યો. શુભકાર્યોની આછેરી ઝલક : જ પ્રભુજીના માતા-પિતા બની બીલીમોરામાં શ્રી પાર્શ્વનાથ દાદા તથા અગાશી તીર્થમાં શ્રી વર્ધમાનસ્વામી, શ્રી પાર્શ્વયક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠાનો તથા મૂળ પદ્માવતી દેવીની ચલપ્રતિષ્ઠાનો લાભ. * બીલીમોરાથી શ્રી સમેતશિખરજી સ્પે. ટ્રેન દ્વારા યોજેલ યાત્રા પ્રવાસમાં મુખ્ય સંઘપતિનો લાભ. વસ અગાશી તીર્થમાં ગુરુમંદિરની મુખ્ય શીલા, મુખ્ય મંદિર તથા પદ્માવતી મંદિરમાં કાયમી અખંડ દીપકનો લાભ. દ નંદિગ્રામ-ઓશિયાજી નગરમાં શિખરજીની પ્રથમ શિલા, મુખ્ય જિનાલયનો મુખ્ય શિલાર્શ્વભ-શ્રી મહાવીરસ્વામી તથા શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિષ્ઠાનો લાભ. જ શ્રી ઉવસગ્ગહરં તીર્થમાં મૂળનાયક પ્રભુની ચાંદીની આંગી, સમ્મુખ મુખ્ય ચોકી પર નામકરણનો લાભ. * શ્રી આલીપોર તીર્થ શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા ધર્મશાળાનો લાભ. જે ચારકોપ–કાંદીવલી-નૂતન ઉપાશ્રયના વ્યાખ્યાન હોલનો લાભ. # સોનાની સહીથી સંપૂર્ણ કલ્પસૂત્ર લખવાનો લાભ. મુખ્ય આયોજક બની રાણકપુરમાં પૂ.પં. પ્રભાકર વિ.મ.સા.ની આચાર્ય પદવીનો લાભ. # તીર્થાધિરાજ સિદ્ધાચલ ઉપર શ્રી સાકરશા શેઠની ટૂંકમાં ૩૧ ઈચના અતિસુંદર, પ્રાચીન આદીશ્વરદાદાની પ્રતિષ્ઠા બસ દ્વારા યાત્રા સંઘ યોજી કરી. છે અ.સૌ. કલ્પનાબહેનને ઉપધાનતપમાં પ્રથમ માળારોપણનો લાભ. વલસાડમાં ઉપધાન તપના તપસ્વીઓનાં બહુમાનનો તથા ઉપાશ્રય હોલમાં પાટ તથા ચંદરવાનો સુંદર આદેશ. * રાંદેર રોડ (સુરત) થી નેમિસૂરિદાદાની મૂર્તિપ્રતિષ્ઠા. ર બીલીમોરા જિર્ણોદ્ધાર થયેલ નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન પ્રવેશદ્વારના મુખ્ય બારસાખનો લાભ. છ કેશર-સુખડ વિભાગનો લાભ, શ્રી માણિભદ્રજીના અખંડ દીપકનો લાભ. જ ભાદરવા સુદ પાંચમ-કાયમી પારણા તથા બપોરના શ્રી સંઘ સ્વામીવાત્સલ્યનો લાભ. . હસ્તિનાપુર તીર્થમાં એક બ્લોકનો લાભ. જ રોહિડા વીશા પોરવાડ જૈન સમાજના ફાઉન્ડર ટ્રસ્ટી તથા દાતા. છે શ્રી કસ્તુરબા હોસ્પિટલ (વલસાડ) ૧ રૂમનો લાભ. જે નવી જૈન વાડીના એક ઉદારદિલ દાતા (બીલીમોરા) વિવિધૂ સંસ્થાઓને આપેલ માનદ્ સેવાઓ : | # શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-અગાશી જ શ્રી સીમંધર સ્વામી-ઓશિયાજી નગર (નંદીગ્રામ) ૪ બીલીમોરાના વિભાગ કેળવણી મંડળ વ શાંતિનાથ જિનાલયની પેઢી–બીલીમોરા દિ શ્રી શાંતિસેવા ફાઉન્ડેશન બીલીમોરા. માતુશ્રી કલ્પનાબેને કરેલ ધાર્મિક અનુષ્ઠાનની થોડીક યાદી : ર શ્રી પ્રથમ ઉપધાન તપ છ અઠ્ઠાઈ તપ કે વર્ધમાન તપ ૧૩ ઓળી વ તીર્થકર નામકર્મ તપ છે શ્રી નવપદજીની Jain Education Intemational te & Personal Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ Fes ઓળી શ્રી પ્રાતિહાર્ય તપ છે કર્મસૂદન તપ ઃ ૧૨ ભગવાન સુધીનાં એકાસણાં. જ્ઞાનપંચમી તપાદિ અનેક નાનાં-મોટાં તપ તથા ધર્મકાર્યો. શ્રી યુ. એન. મહેતા સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાંના એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે. શ્રી યુ. એન. મહેતાને માત્ર ‘સાહસિક ઉદ્યોગવીર' તરીકે જ ઓળખાવી શકાય નહીં, બલ્કે તેઓ સાચા અર્થમાં ‘સાહસિક જીવનવીર’ છે. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહીં પણ અનેક અવરોધોનો સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. શ્રી યુ. એન. મહેતા-ઉત્તમલાલ એન. મહેતાનો જન્મ ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો. માતા કંકુબહેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ અર્થે મુંબઈ ગયા. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી. એસ. સી. થયા પછી ૧૯૪૫થી ૧૯૫૮ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની મેસર્સ સેન્ડોઝ લિમિટેડ' ની શાખામાં કામ કર્યું. ૧૯૫૯માં ‘ટ્રિનિટી લેબોરેટરીઝ' નામે પોતાની સ્વતંત્ર દવા કંપની શરૂ કરી. ૧૯૭૬માં એમણે ‘ટોરન્ટ લેબોરેટરીઝ'ની સ્થાપના કરી. ‘ટોરેન્ટ' એટલે ધોધ', હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં ‘ટોરન્ટ’નું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. આજે તો ‘ટોરન્ટ લેબોરેટરીઝ' એક વિશાળ વડલા જેવી બની ગઈ છે. આ વ્યવસાયમાં શ્રી યુ. એન. મહેતાના બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર મહેતાના આવતા, કંપનીના વિદેશવ્યાપારની ઘણી નવી ક્ષિતિજો પથપ્રદર્શક ઉઘડી ગઈ. આજે જગતના મોટા ભાગના દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. અનેકવિધ ઉદ્યોગોમાં, અપૂર્વ સિદ્ધિ મેળવનાર, ‘ટોરન્ટ’ ગ્રુપના ચેરમેન તરીકે શ્રી યુ. એન. મહેતા આજે વિશ્વભરમાં નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી, બલ્કે એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણકના માર્ગે વહેવડાવ્યો છે. માનવસેવાનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં એમની દાનગંગાનો પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં એમણે ઉદાર સખાવત કરી છે. તેઓની આગેવાની હેઠળ શાંતિચંદ્ર સેવાસમાજે અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યાં. શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ તરીકે એમણે સમાજની એકતા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. તેઓશ્રી આજે અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી યુ. એન. મહેતા શ્રી મહાવીર શ્રુતિ મંડળ અને શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ચેરમેનપદે છે. તેમના મોટી રકમના દાનથી સંસ્થાનું મકાન થયું છે. અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કરોડથી વધારે રૂપિયાનું દાન આપ્યું. જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતાં સાધર્મિકો માટે એમણે રાહતના દરે ૪૦ આવાસો બનાવ્યાં. આમ તેઓશ્રીની દાન-ગંગા રૂપિયા છ કરોડથી વધુ છે. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળતેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમનાં પત્ની શ્રીમતી શારદાબેન મહેતાનો હંમેશાં સબળ સાથ મળતો રહ્યો છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મક્ષેત્ર શ્રી યુ. એન. મહેતા પરિવાર પાસે ઘણી અપેક્ષા રાખે છે. કહેવાય છે કે તેમના જીવન દરમ્યાન આશરે દશ કરોડ જેવી માતબર રકમ તેમણે દાનમાં આપી હતી. જૈન સમાજનું તેઓ મૂલ્યવાન રત્ન હતા. એક અજોડ પ્રેરણાદાયી વ્યક્તિ કુમારપાળભાઈ વિ. શાહ એ શાસનપ્રભાવક, દયા-કરુણા અને પવિત્રતાના અવતાર, દીર્ઘદૃષ્ટા આયોજક, આપત્તિમાં આંસું લૂછનાર, Page #703 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ યુવાનોના રાહબર અને‘પ્રેરણાના સ્રોત એવી વ્યક્તિનું નામ છે કુમારપાળ વિમળભાઈ શાહ. આજે એમની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ મૂળ વીજાપુર (જિ. મહેસાણા-ઉ. ગુજરાત)ના પણ વરસોથી મુંબઈમાં સ્થિર થયા હતા. વરસો સુધી તેઓ હીરાના વ્યાપારમાં જોડાઈ રહ્યા, પણ હાલ કલિકુંડ—ધોળકા (જિ. અમદાવાદ) એમની ધર્મકાર્યભૂમિ છે. હીરાનો ધીકતો વ્યાપાર છોડી, દેશના, સમાજના ને ધર્મના પુણ્યકાર્યમાં તન-મન-ધન, મન-વચન-કાયા અને સમય-શક્તિનું સમર્પણ કરી રહ્યા છે. ખાનદાન માતાપિતાના આ સંતાનને બાળપણથી ધર્મના સુસંસ્કારો હતા જ પણ ઈ.સ. ૧૯૬૪ના ઉનાળામાં ૧૭ વર્ષના કુમારપાળ મિત્રો સાથે આબુ પર્વતના અચલગઢ શિખર પર જૈન ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા જૈન આચાર અને આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા ધાર્મિક શિક્ષણના જ્ઞાન દ્વારા પોતાના આત્માને અતિ ભાવિત કરી રહેલા કુમારપાળના જીવનમાં એક વાવાઝોડું આવ્યું અને ટર્નિંગ પોઈન્ટ લાવ્યું. બન્યું એવું કે માઉન્ટ આબુના એ ઊંચા શિખર અચલગઢમાં વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાયો. એ વિનાશક વાવાઝોડામાં શિબિરના ટેન્ટ ઊડી ગયા, તો સાધુની પાણી ઠારવાની પરાતો પણ ઊડી, મકાનનાં નળિયાં ઊડ્યાં, તો વિશાળકાય વૃક્ષો પણ ઊખડ્યાં. આવા વખતે ૧૭ વર્ષના નવયુવાને એક પવિત્ર સંકલ્પ કર્યો : ‘જો વાવાઝોડું શાંત થાય તો મારે આજીવન બ્રહ્મચર્યવ્રત લેવું.' અને આશ્ચર્ય થયું. ડરામણું ને બિહામણું ભયંકર વાવાઝોડું ક્ષણવારમાં જ શાંત થઈ ગયું અને કુમારપાળે શિબિર જ્ઞાનદાતા, ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થઈ ગયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર-શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી. પછી તો મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી ત્યાગ’નો કુમારપાળે પ્રતિજ્ઞા કરી. કુમારપાળની ભીષ્મપ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પે જૈનશાસનમાં એક ઇતિહાસ સર્જ્યો. તેમાં ગુરુકૃપા બળે ચાર ૬૮ ચાંદ લગાવ્યાં. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં. સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણ શિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત્ સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ-જીવદયાનાં કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે. ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન' હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્ સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે. વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનનચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ કરનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈનાં જીવનમાં ખરાં જ ખરાં; તેઓ ખૂબ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા, ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે. કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા. ગુજરાતનું ગઝલમોતી : કુતુબ ‘આઝાદ' સમાજસેવા-પત્રકારત્વ-સાહિત્યનો અનોખો સમન્વય થયો છે બગસરાના કુતુબ ‘આઝાદ’માં. અમરેલી જિલ્લાના બગસરામાં ૮૨ વર્ષની જૈફ વયે પણ, અડધા સૈકા ઉપરાંતથી ‘તમન્ના’સામયિક દ્વારા પત્રકારત્વ-સાહિત્ય અને સમાજસેવાની જ્યોતને અનેકવિધ ઝંઝાવાતોની વચ્ચે પણ ટમટમતી રાખી રહેલ છે ગુજરાતના ગઝલમોતી કુતુબ અબ્દુલહુસેન સદીકોટ ઉર્ફે કુતુબ ‘આઝાદ’. અલબત્ત ગુજરાત સરકાર કુતુબભાઈને JP સમકક્ષ SEM બનાવી ચૂકી છે છતાં સંત શ્રી મોરારીબાપુ કુતુબભાઈના ગુજરાત સ્તરે સમ્માનની ઇચ્છા સેવે છે, તો કવિઓના કવિ શ્રી રમેશ પારેખ તો રીતસરનો વસવસો વ્યક્ત કરી કહે છે : “મને લાગે છે કે કુતુબભાઈની સાહિત્યિક કારકિર્દીની સુપેરે નોંધ લેવાઈ નથી. અન્ય લોકોની દાદ મળવાની વાત તો ઠીક છે પણ ગુજરાતી સાહિત્યકોશમાં સાહિત્યકારોની ઓળખ આપનારાઓએ પણ કુતુબભાઈના સાહિત્યસર્જનની ઉપેક્ષા કરી છે. કુતુબભાઈએ માથું મારીને આગળ આવી જવાની પ્રવૃત્તિ કરી નથી. તેમના સર્જનની જ્યાં ને જેટલી નોંધ લેવાઈ છે તે તેમણે Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ પથપ્રદર્શક પર્યાપ્ત ગણી છે. આવો સંયમ પણ વિરલ ગણાય.” કતુબ આઝાદને પોતાના જૂના મિત્ર માનતા સ્વ. શ્રી અમૃત ‘ઘાયલ’નું એ અવલોકન હતું કે, ગુજરાતમાં કવિતા અને પત્રકારત્વનું મિશ્રણ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે છે. આવી બે દુર્લભ વ્યક્તિઓમાં “જન્મભૂમિ-પ્રવાસીના (પૂર્વ) તંત્રી હરીન્દ્ર દવે અને કુતુબ “આઝાદ'નો સમાવેશ થાય છે. આઠ-આઠ ગઝલસંગ્રહો દ્વારા ગઝલનેય ગુજરાતણનું રૂપ દેનારા કવિ કતુબ આઝાદે વાર્તાઓ ઉપરાંત સમાજજાગૃતિનો અહાલેક જગાવતા લેખો પણ લખ્યા છે. એમના “તમન્ના' સામયિકને આજે પ૩મું વર્ષ ચાલી રહ્યું છે, પરંતુ “તમન્ના'ને જીવતું રાખવા એમણે બેથી ત્રણ વાર એમનું ઘરે ગીરવે મૂક્યું હતું. એકવાર ઘરેણા વેચી કરજ ચૂકવ્યું હતું. સાહિત્ય અને સેવાના ક્ષેત્રે કુતુબભાઈની સમર્પિત ખાકસારી બેનમૂન છે. 1. પોતાનો જન્મ બગસરામાં પણ પિતાજીનો તે જમાનામાં મુંબઈમાં આયાત-નિકાસનો ધંધો હોઈ, કુતુબભાઈએ બાળપણથી કિશોરાવસ્થાના ૧૫ વર્ષ મુંબઈમાં ગાળ્યા હતા. કોલંબો (શ્રીલંકા)ની એક પેઢી કાચી પડતાં એમના પિતાજી દેવાદાર બની ગયા અને ૧૯૩૮માં મૃત્યુ પામ્યા. આ સમયે કુતુબભાઈ પોતે અને એમનાથી નાની છ બહેનો રોકકળ કરતાં બગસરા-માદરે વતન પરત આવી ગયા. ૧૫ વર્ષની વયે તો કતુબભાઈ જાણે ૩૫ વર્ષના સદગૃહસ્થ અને જવાબદાર ઇન્સાન બની ગયા. ધીરે ધીરે એમણે એમની જાતને બેઠી કરી, બધી બહેનોને સાસરે વળાવી ત્યાં સુધીમાં તો એમના પર શું શું નહીં વીત્યું હોય? સન ૨૦૦૦માં સંતશ્રી મોરારીબાપુના હસ્તે, જાદુગર શ્રી કે. લાલની પ્રેરક ઉપસ્થિતિમાં બગસરામાં જ્યારે કુતુબભાઈનું જાહેર સમ્માન થયું ત્યારે, પોતાની આખી જિંદગીનો સાર થોડાક શબ્દોમાં તેમણે આમ કેફિયતરૂપે કહ્યો હતો : “એક યતમી બાળ તરીકે હું ઊછર્યો હતો. તેનાથી સમાજની અને સાહિત્યની શી સેવા થઈ શકે? પણ જે ધરતીએ મને ધાન્ય આપ્યું છે, જે સમાજે મારું ઘડતર કર્યું છે, જે સાહિત્યે મારા જીવનમાં અમીનું સિંચન કર્યું છે, જે લોકોએ મારા પર અનહદ પ્રેમ વરસાવ્યો છે-વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે સમાજની સમસ્યા હળવી કરવી જોઈએ-હલ થવી જોઈએ તેવી સાદી સમજથી હું કામ કરતો રહ્યો છું. એમાં પાડ માનવા જેવું-કદર કરવા જેવું કોઈ કૃત્ય મેં કરેલ નથી.” મુંબઈમાં મ્યુનિસિપાલિટીની એક શાળામાં ચાર ધોરણ ગુજરાતી અને છ ધોરણ ઉર્દૂ ભણી શકેલા કુતુબભાઈની ગઝલોમાં ઉર્દૂની છાંટ પ્રભાવક રીતે જોવા મળે છે. રજવાડાના સમયમાં ખુદ દરબારશ્રી ભાયાવાળા સાહેબ એમને ઉર્દૂમાં પત્રવ્યવહાર કરવા પોતાને ત્યાં નોતરતા હતા. પોતાની ભરયુવાનીમાં બગસરામાં ૭00 જેટલા ખેડૂતો, ભરવાડો, પછાતોની સભ્ય સંખ્યાવાળી શ્રમજીવી સંસ્થા સ્થાપીને, સાહિત્યસાધનાની સાથે સાથે પ્રૌઢશાળાના વર્ગો ચલાવી સમાજસેવાનું પણ કાર્ય તેમણે કર્યું હતું. આઝાદી પહેલાં અને આજના ‘તમન્ના' સામયિકની પહેલાં ‘અદાલત' અને ૧-૧-૧૯૪૭ના દિવસે ‘પુકાર' નામનું પત્ર પણ કુતુબભાઈએ શરૂ કર્યું હતું. તે પછી “અવસર' પત્ર પણ શરૂ કરેલું. આ ગાળા દરમિયાન મુંબઈથી ‘હલચલ' નામક ફિલ્મી પત્રિકાનું સંપાદન અને લેખન પણ કુતુબભાઈએ કર્યું. આ બધાં પત્રો બંધ થઈ ગયા પણ ‘તમન્ના” આજ સુધી જીવતું કેમ રહી શક્યું? તેનું તો ખુદ કુતુબભાઈને પણ આશ્ચર્ય છે! તેઓ કહે છે : “એકલા હાથે તંત્રી અને પ્યુન (પટાવાળા)ની જવાબદારી વહન કરીને આ પ્રવૃત્તિ ટકાવી શક્યો છું. દર મહિને અસંખ્ય સરનામાંઓ કરીને, સેંકડો પત્રો લખીને, સાહિત્ય તૈયાર કરીને ‘તમન્ના'રૂપી દીવડો જલતો રાખવાનું કેમ શક્ય બન્યું હશે! આવો છે આ પત્રકારિત્વનો વ્યવસાય!” કુતુબ “આઝાદ'ના સમાજસેવક અને પત્રકાર-તંત્રી તરીકેના પરિચયની સાથે તેમની કવિપ્રતિભાને ન ઓળખીએ તો તેમનો પરિચય બેશક અધૂરો લેખાય. સમાજજીવન, સાંપ્રત ઘટનાઓ, ધર્મના આડંબરો, દહેજ, કોમી એકતા, રાષ્ટ્રપ્રેમ, અલૌકિક પ્રેમ, જીવન-મરણ વગેરે અનેક વિષયોને આવરીને એમણે કવન રચ્યાં છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈનસમાજનું ગૌરવશાળી રન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબાપિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ઘદૃષ્ટિથી વિકસાવી, Jain Education Intemational in Intemational For Private & Personal use only Page #705 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૬૮૯ ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્વયં સ્થંભ બનીને રહ્યા છે. દાન, નામના મેળવી છે, જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરી પાડે શીલ, તપ અને ત્યાગભાવનાથી તેમનું વ્યક્તિગત જીવન છે. તેણે વ્યાપારમાં જે રસ લીધો તે કરતાં વિશેષ રસ એમણે અનેકોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું. નાની વયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવનમાં પચાવ્યો. ખુમચંદભાઈએ આચાર્ય ભગવંતોની નિશ્રામાં યાત્રાસંઘ પણ જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ કાઢેલા. ભારતભરનાં નાનાં મોટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ક્યારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન પણ કરેલાં છે. સંખ્યાબંધ મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી. આજે અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી આત્મા પણ પરિવાર તરફથી એ બધી સેવાઓ થતી રહી છે. હંમેશા આરાધનામાં આગળ વધતો રહ્યો. સંપત્તિને પોતાની નવાણુંયાત્રા કરી, ઉપધાન કરાવ્યા, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની સ્પેશ્યલ ટ્રેન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ, વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી વિશેષ રકમ જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો સંસ્થાઓને તેમણે નવપલ્લિત કરી હતી. મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠિન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ શ્રી ગુલાબરાયભાઈ હ. સંઘવી છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનીપણું ભક્તિભાવપૂર્વક પ્રભુચરણે સમર્પિત થયેલું જીવન જોયું સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. હોય તો શ્રી ગુલાબરાયભાઈ સંઘવીનું જીવન નિહાળીએ. - જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ તા. ૨૪-૨-૧૯૧૧ના રોજ જન્મ થયો. ૧૯૩૬માં શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ પચીસ વર્ષની યુવાનવયે એમ.એ., એલ.એલ.બી.ની ડિગ્રી આકર્ષણોને તિલાંજલી આપી, “સર્વ વિરતિ ધર્મની ઉપાસના મેળવી લીધેલી. ભાવનગરમાં વકીલાત શરૂ કરી. ભારતનાં અન્ય કરવાની તીવ્ર ઝંખના સાથે દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણ શહેરોમાં પણ બાહોશ વકીલ તરીકેની નામના મેળવી. માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સઝાય આદિ કંઠસ્થ ગાંધીયુગના રંગે રંગાયેલા શ્રી સંઘવી સાહેબની વિવિધ સેવાઓ કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તી જાણીતી છે. ભાવનગર ઇન્કમટેક્સ પ્રેક્ટિસનર્સ એસો.ના પ્રમુખ માણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ તીવ્ર તરીકેની તેમની યશસ્વી સેવા, ભાવનગર કેળવણી મંડળના ઉત્કંઠા જેથી સામાયિકમાં સ્વાધ્યાયવાચન તેમ જ ઓફિસમાં પ્રારંભથી જ સભ્ય અને ત્યાર પછી મંત્રી અને પ્રમુખપદે પણ બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય, આ રીતે પ્રકરણ રહ્યા. મંડળ હસ્તકની બી.એડ. કોલેજને માતબર રકમનું દાન ભાષ્ય, કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થસૂત્ર આદિનો આપ્યું, જેની કદરરૂપે ગુલાબરાય હ. સંઘવી. બી.એડ. કોલેજ અભ્યાસ કરી તે તે સૂત્રોની અનુપેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે નામ આપ્યું. શ્રી કાલિદાસ વળિયાએ સ્થાપેલ દોલત અનંત ચર્ચા કરતા. વળિયા હાઇસ્કૂલના પ્રમુખ છે. કંચનલક્ષ્મી છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી છે. ડૉ. બી. વી ભુતા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. કપોળ પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો, તે બોર્ડિંગના પ્રમુખ છે. તાપીબાઈ વિકાસગૃહના મંત્રી છે. દરેકને ધર્મસંસ્કારો આપવાનું ક્યારેય ચૂક્યા નથી, જેને પરિણામે શિશુવિહાર સંચાલિત વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છે. મેઘજી પેથરાજ આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં ધર્મશ્રદ્ધા સારી છે. કુષ્ટરોગ નિવારણ-ધામના મંત્રી છે અને સૌથી મોટું પ્રદાન ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા જશોનાથ સત્સંગ મંડળના પ્રમુખ તરીકેનું છે. સાધર્મિક ભાઈબહેનો તરફ હંમેશાં માયાળુ અને નમ રહ્યા છે. સંત મોરારીદાસજીના રામાયણજ્ઞાનયજ્ઞનું આયોજન જૈનેતરો પણ તેમના આંગણેથી ક્યારેય પાછા ગયા નથી. સાદુ ભાવનગરમાં થાય ત્યારે તેમાં ગુલાબરાયભાઈ સંયોજકોમાં મુખ્ય જીવન જીવતા આ દાનેશ્વરી લાખોની સખાવતો કરવા ઉપરાત હોય. ૧૯૮૭ની સાલમાં ભાવનગર કેળવણી મંડળે તેમની Jain Education Intemational Page #706 -------------------------------------------------------------------------- ________________ SCO સેવાની કદરરૂપે જે નામ આપ્યું જે અત્યારે ગુજરાતભરમાં પ્રથમ હરોળનું નામ ધરાવે છે. પરમાર્થપરાયણ સજ્જન શ્રી ગુલાબરાયને સુદીર્ઘ આયુષ પ્રાપ્ત થાઓ એવી પ્રભુપ્રાર્થના છે. ચંપકલાલ ગિરધરલાલ મહેતા ધનજી ધોળા'ના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત એવા મોટા સંસ્કારી કુટુંબમાં સં. ૧૯૭૫માં ચંપકભાઈનો જન્મ થયો. સં. ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી અઢાર વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગિરધરલાલભાઈનો સેવા-સંસ્કારનો વારસો ત્રણે બંધુમાં સરખે હિસ્સે વહેંચાયો છે. તથા વડીલ બંધુ પાસેથી પદ્મશ્રી પ્રતાપભાઈ ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બન્નેને મોટાભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબદારીમાં શ્રી ચંપકભાઈને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત કર્તવ્ય પરાયણતા અને સંપૂર્ણ જાગૃતપણું રાખી અમરેલીની સમગ્ર જનતાનો પ્રેમ સંપાદિત કરી શક્યા. સાથે સાથે અમરેલી કપોળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ, માર્કેટિંગ યાર્ડ, ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ દોશી પોળ બોર્ડિંગ તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાલાશ્રમ, અમરેલી સાર્વજનિક પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા તેના સંચાલનમાં પોતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળો આપતા રહ્યા. શ્રી જગજીવનભાઈના નેતૃત્વ નીચે સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી અનુભવ મેળવી આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે રહ્યા. પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી સિકન્દરાબાદ જઈને વસવાટ કર્યો. ત્યાં પણ નાની મોટી અનેક સંસ્થામાં કાર્યરત રહ્યા. થોડા સમય પહેલાંજ સ્વર્ગવાસી થયા. જીવનભર અનેકને ખૂબ જ ઉપયોગી થયા. તેમના પુત્ર પરિવારે પણ સેવાભાવનાનો આ વારસો જાળવી રાખ્યો છે. મહુવાના કર્મઠ સમાજસેવક શ્રી દોલુભાઈ જયંતીલાલ પારેખ મહુવા શહેરની વિવિધ સંસ્થાઓની સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસ યાત્રાના સહભાગી એવા શ્રી દોલુભાઈની જીવનયાત્રાનાં ૭૫ વર્ષ પૂરાં થવા સમયે હમણાં જ શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવા તથા શ્રી મહુવા યુવક સમાજમુંબઈ દ્વારા જેમનો અમૃતમહોત્સવ યોજાયો. તે ઉપલક્ષમાં પથપ્રદર્શક તેમની સરળતા-સહૃદયતા અને માદરે વતન મહુવા માટેની લાગણી છેક સંવત ૨૦૦૪થી શરૂ કરેલ સમાજસેવાને અનુલક્ષીને ‘શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવા તથા શ્રી મહુવા યુવક સમાજ-મુંબઈ' તેમજ મહુવા શહેરની વિવિધ સંસ્થાઓના હ્રદયંગમ ભાવોની અભિવ્યક્તિરૂપે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મોરીરાબાપુના વરદહસ્તે સેવા સમ્માનપત્ર અર્પણ થયા. મહુવાના પ્રતિષ્ઠિત અને ખમીરવંત શ્રી દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠીરત્ન શ્રી જયંતીલાલ પ્રાગજીભાઈ પારેખ તથા માતા શ્રીમતી મોંઘીબહેનની કૂખે તા. ૬ઠ્ઠી મે ૧૯૨૯-ચૈત્ર વદ ૧૩ના જન્મ લઈ ઉચ્ચ વૈષ્ણવ કુટુંબની સંસ્કારપરંપરામાં ઊછરી બજાર ગેઈટ હાઇસ્કૂલ-મુંબઈમાં અભ્યાસ અધૂરો છોડી પિતાએ ફેલાવેલ વિશાળ ધંધાકીય સામ્રાજ્યમાં જીવનના અઢારમાં વર્ષથી પિતાશ્રીની છત્રછાયા નીચે ઝંપલાવી સતત ચાલીશ વર્ષ સુધી કાપડના ધંધાકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા અને એ સમયથી જ તેમની સમાજસેવાયજ્ઞનો આરંભ થયો. ધંધાકીય પ્રવૃત્તિ સાથે કાપડ એસોસિએશન–મુંબઈના કારોબારી સભ્ય અને ૧૯૪૨થી ૧૯૮૨ સુધી સિલ્કમરચન્ટ એસોસિએશનના માનમંત્રી તરીકે સેવાઓ આપી. મુંબઈમાં વસતા મહુવાવાસીઓને એકત્ર કરી–મુંબઈમાં મહુવાવાદ સંગઠન દ્વારા ઊભો કરી સંવત ૨૦૦૪માં મહુવા યુવક સમાજ-મુંબઈની સ્થાપનાથી જ સંસ્થાના માનમંત્રી તરીકે કાર્યશીલ થઈ મહુવાના નવસર્જન માટે સતત પ્રયત્નશીલ રહી મુંબઈ વસતા મહુવાનાં શ્રેષ્ઠીરત્નોને માતૃભૂમિનું ઋણ અદા કરાવવા તેમના અમૂલ્ય દાનની ભાગીરથીનો ધોધ મહુવામાં વહાવરાવી ગ્રામ્ય મહુવામાંથી નૂતન મહુવાનો વિકાસ શક્ય બનાવરાવવામાં ટીમવર્ક દ્વારા તેઓ સફળતાને પામ્યા આ માટે મહુવા યુવક સમાજ-મુંબઈ તથા આપના મિત્રોનો ટીમ સ્પિરિટ તથા મહુવા માટે કંઈક કરી છૂટવાની ભાવના ફળદાયી બની રહી. ૧૯૮૪ અને ૧૯૯૪માં પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનું મહુવા શહેરમાં આયોજન કર્યું અને કેળવણી તથા તબીબી સુવિધા માટે જબરદસ્ત નાણાંકીય ભંડોળ એકઠું કરી શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ તથા મહુવા હોસ્પિટલ બંન્ને સંસ્થાઓની નાણાંકીય ખાદ્ય અને રિનોવેશન કાર્યને ગતિ આપવામાં સફળ રહ્યાં. ૧૯૮૮-૮૯માં ધંધાકીય નિવૃત્તિ લઈ સંપૂર્ણપણે સમાજસેવાના કાર્યમાં પ્રવૃત્ત થવા વતનની વાટ પકડી મહુવા Page #707 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સ્થાયી થઈ શ્રી મહુવા કેળવણી સહાયક સમાજના પ્રમુખ તરીકે પ્રવૃત્ત થયા. સમાજમાં હોદ્દો ગ્રહણ કર્યાબાદ શ્રી મંજુલાબહેન વોરા પ્રા. શાળા, શેઠ ધીરજલાલ માધવદાસ તથા શેઠ માધવદાસ ત્રંબકલાલ ઉચ્ચ માધ્યમિક શાળાના દાન દ્વારા કે. જી. મહેતા કન્યાવિદ્યાલયમાં ફર્સ્ટ ફ્લોર પર બાંધકામ, ૧૯૯૦માં હરિકેશન મહેતા વ્યાખ્યાનમાળાના દાન દ્વારા ઉતમ સાહિત્યકારો–ઉત્તમ વક્તાઓનાં વ્યાખ્યાન દ્વારા જ્ઞાનસંવર્ધન કાર્ય, ૧૯૯૭માં હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનું દાન મેળવી સુવિધા વધારી. શેઠ એમ. એન. હાઇસ્કૂલમાં અદ્યતન લાઇબ્રેરી તથા સાયન્સ પ્રવાહ માટે ફિઝિક્સ, રસાયણ, બાયોલોજી વિભાગની અદ્યતન લેબોરેટરીઓનાં દાન મેળવી સુવિધા ઊભી કરાવી, શ્રી જે પી. પારેખ હાઇસ્કૂલમાં તથા શેઠ એમ. એન. હાઇસ્કૂલમાં અદ્યતન કોમ્પ્યૂટર લેબની સુવિધાઓ પ્રાપ્ય બનાવી. તેમના જીવનલક પર દૃષ્ટિપાત કરતાં કુટુંબ દ્વારા વારસામાં મળેલ સ્વામીનારાયણ સંપ્રદાયની ધાર્મિકતા તથા પૂ. સ્વામી શ્રી જગતપ્રકાશદાસજી તેમ જ પ્રાતઃ સ્મરણીય પૂ. મોરારીબાપુનો આવિર્ભાવ હંમેશ રહ્યો હોવાનું જણાય છે. સંત સમાગમના શુભ ફળ સ્વરૂપ તેમનાં સતકાર્યો સફળતાને વર્યાં છે. શ્રી જશવંતભાઈ ચિમનલાલ શાહ શ્રી જશવંતભાઈ ચિમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, તા. દસાડા–જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર-અકસ્માતમાં અવસાન થયું. માતાજી હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના સોલિસિટર છે. ત્રણ પુત્રીઓ દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી.એસ.સી. (કેમેસ્ટ્રી અને બોટની) ૧૯૫૫માં અને એલ.એલ.બી. ૧૯૫૭માં પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની અને સોલિસિટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીરાવાલા, સોલિસિટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શોખમાં વાચન, ફોટોગ્રાફી, સંગીત, નાટક અને ૬૯૧ રમતગમત વગેરેનો શોખ ધરાવે છે. તેઓ મુંબઈમાં વેજિટેરિયન સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી જશવંતભાઈને જૈનધર્મનાં ઊંડાં રહસ્યો જાણવા સમજવાની હંમેશાં લગની રહી છે. પોતાની ધીકતી વકીલાત હોવા છતાં સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમનામાં વિચારવર્તનનું સાતત્ય એકધારું રહ્યું છે. શ્રી જશવંતભાઈના જીવનબાગમાં સદા સર્વદા ખાનદાની, ખેલદિલી અને ખુમારીની ખુશ્બ હંમેશાં પ્રસરતી રહી છે. તેમનામાં શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયાનો સમન્વય જોવા મળ્યો છે. એમના પરિવારના આચારવિચારમાં સાદગી અને સ્વાશ્રયના સમન્વયની અનોખી ભાત પાડતું તેમનું વ્યક્તિત્વ વિરલ છે. ખંત, ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ હાંસલ કરી નવી પેઢીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના વતની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીણભાઈ આજે ૬૩ વર્ષની વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી ફેક્ટરી ક્ષેત્રે ઉત્પાદન લાઇન શરૂ કરી. જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦થી કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓ ૮૭માં મહુવાથી પાલિતાણા છ'રી પાળતો સંઘ પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ. ડિસેમ્બર ‘૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદીશ્વરદાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ જ મુલુંડથી પાલિતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ, જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે સંકળાયેલા છે. તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ રાખે છે. પૂ.આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ પથપ્રદર્શક આરાધના ખૂબ જ સારી ચાલે છે અને એ માર્ગે આગળ વધવાની આઝાદી પછી અ. ભા. સમાજ કલ્યાણ બોર્ડમાં પ્રમુખ ભાવના છે. ભાવનગર પાંજરાપોળને રૂ. પાંચલાખનું દાન આપેલ પદે રહી પુષ્પાબહેને સેવાઓ આપી, પણ એમનું સૌથી મહત્ત્વનું છે. તેમના પુત્ર વિપુલ કેમિકલ એન્જિનિયર થયા છે ને ફેફટરી કામ દીનદુખિયારી બહેનો માટે ‘વિકાસગૃહ'ની સ્થાપનાનું હતું. સંભાળે છે. પોતાની પ્રગતિનો સઘળો યશ શ્રેષ્ઠી દલીચંદ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વિકાસગૃહોની સ્થાપના કરી. પરશોત્તમ શાહને આપે છે. તેઓ માને છે કે માનવજીવન માત્ર સમાજમાં દલિત, પીડિત, દુઃખી બહેનોને “જ્યોતિસંઘ' સંસ્થાની આરાધના માટે મળ્યું છે તો મહત્તમ આરાધના કરી લેવી. જેમ “વિકાસગૃહ' પણ એક મહત્ત્વનો સધિયારો બની ગયું. વિકાસગૃહ એટલે પુષ્પાબહેન અને પુષ્પાબહેન એટલે પુષ્પાબેન મહેતા વિકાસગૃહ, એમ સમીકરણ થઈ ગયું. “ઓઢું હું કાળી કામળી, દૂજો રંગ ન લાગે કોઈ.” કાંતા વિકાસગૃહ, રાજકોટ અને શિશુમંગલ, જૂનાગઢ સંત કવયિત્રી મીરાંબાઈની જેમ જેમણે પાછલાં વર્ષોમાં સંસ્થાઓ મારફતે એમણે સૌરાષ્ટ્રમાં બહેનો અને બાળકો માટે નિરંતર કાળી સાડીને સફેદ બ્લાઉઝ પહેર્યા, તે પુષ્પાબહેન અત્યંત મહત્ત્વની સેવાઓ આપી છે. એમ કહી શકાય કે તેઓ મહેતાની જન્મ શતાબ્દી તા. ૨૧મી માર્ચે આવે છે. એમણે ઠેઠ સ્ત્રીઓ તેમજ બાળકોની સુરક્ષાના પ્રખર હિમાયતી હતાં. જેમને યુવાન વયથી સમાજસેવાનું કામ શરૂ કર્યુ હતું, તે જીવનના અંત છાતીવાળાં બહેનો કહી શકાય અને જેમનામાં ભારે હિંમત અને સુધી એમણે મુખ્યત્વે બહેનોની સેવામાં સમય આપ્યો. કાબેલિયત હતાં એવાં બહેનોમાં પુષ્પાબહેનની ગણતરી થાય. સૌરાષ્ટ્રના પ્રભાસપાટણમાં ૧૯૦૫ની ૨૧મી માર્ચે ભલભલા પોલીસોના સકંજામાંથી કે અદાલતને આંગણે ખોટી એમનો જન્મ. એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને પછી રીતે દંડાતી બહેનોનાં એ સંરક્ષક હતાં. ૧૯૩૦માં દારૂ અને વિદેશી કાપડની દુકાનો પર એમણે બહેનો–બાળકોની જેમ એમણે ડુંગરાળ વિસ્તારોમાં પિકેટિંગ કર્યું. અમદાવાદ પ્રથમ હુલ્લડ ૧૯૪૧માં શાંતિનું કામ કરતા માલધારીઓના પરિવારોમાં પારાવાર કામ કર્યું છે. કરતાં કરતાં ઈજા પામ્યાં. ૧૯૪૨ની લોકલડતમાં એમણે અબુધ, નબળા અને રીતરિવાજોમાં બેહાલ બનેલા ભૂગર્ભવાસીઓને ખૂબ મદદ કરી. આમ, વિવિધ રીતે માલધારીઓમાં સાચું શિક્ષણ અને માર્ગદર્શન એવાં આપ્યાં કે સમાજસેવાનાં કામોમાં એ લાગેલાં રહ્યાં. તેઓ તો પુષ્પાબહેને “પુષ્પા આઈ'ના નામથી જ પુકારે અને સમાજસેવામાં એમણે મુખ્ય તો બહેનોનું કામ હાથમાં ખરેખર એ પરિવારોની એક માતની જેમ એમણે સેવા કરી છે. લીધું અને ૧૯૪૪માં સૌરાષ્ટ્રમાં હળવદમાં પંચોળી પ્રગતિગૃહની માત્ર માનવસેવા જ નહીં પણ વન્ય પશુ-પ્રાણીઓ, સ્થાપના કરી. એ સમય દેશની ગુલામીનો હતો અને એમાંયે પક્ષીઓનાં પણ એ હમદર્દ હતાં. ગિરના અભ્યારણમાં દેશી રાજ્યોની પ્રજા બેવડી ગુલામ હતી. અંગ્રેજોના જીહજુરિયા સચવાયેલાં સિંહોને રક્ષણ આપવાનાં પગલાંમાં પુષ્પાબહેનનો રાજાઓ અને એમની મરજી પ્રમાણે ચાલવાનું રાજ્યની પ્રજાએ. પણ હાથ હતો. સમગ્ર દેશના રાષ્ટ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડનાં પણ ૧૯૪૭માં દેશ આઝાદ થતાં દેશી રાજ્યોનો સવાલ અટપટો તેઓ સલાહકાર હતાં. આમ, પ્રાણીમાત્ર પ્રત્યેની સેવા એ એમનો હતો. સરદાર પટેલે એને કુનેહથી ઉકેલ્યો. એમાં સૌરાષ્ટ્રના મુદ્રાલેખ બન્યો. જૂનાગઢ રાયે થોડી મુસીબત ઊભી કરી, ત્યારે તેમની આરઝી આવાં પુષ્પાબહેન માત્ર સમાજસેવક નહોતાં, સાથોસાથ હકૂમતની લડાઈમાં પુષ્પાબહેને સક્રિય કામ કર્યું. જૂનાગઢ સાહિત્યકાર પણ હતાં. એમણે બે નવલકથાઓ પણ લખી છે. આઝાદ થતાં એની પ્રજાકીય સરકારના મંત્રીમંડળમાં એ જોડાયાં આમ છતાં એમનું મુખ્ય કામ નિરાધાર, બેહાલ અને દુઃખી અને શિક્ષણપ્રધાનની જવાબદારી સંભાળી હતી. સ્ત્રીઓને અને બાળકોને સમાજમાં કેમ માનભેર સ્થાન મળે, એ પછી તો જૂનાગઢનું વિલીનીકરણ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું. માટે નિરંતર પ્રયાસ કરવાનું હતું. “જ્યોતિસંઘ’ અને ‘વિકાસગૃહ' ત્યારે સૌરાષ્ટ્રની વિધાનસભાના સ્પીકરપદે રહી પુષ્પાબહેને બહેનોની બંને સંસ્થાઓ સ્થાપવામાં એમનો અગ્ર ભાગ હતો, માર્ગદર્શન આપ્યું. આમ, રાજકીય ક્ષેત્રે પણ એમણે સફળ એ ભૂલી ન શકાય. કામગીરી બજાવી હતી અને પં. નહેરુ અને સરદાર પટેલનાં આ બધું ધ્યાનમાં લઈને એમને ભારત સરકારે વિશ્વાસુ સાથી બન્યાં હતાં. પદ્મભૂષણ'નો ઈલ્કાબ પણ આપ્યો હતો. બહેનો અને બાળકોના Jain Education Intemational Page #709 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કામ માટે ૧૯૮૩માં એમને જાનકીદેવી બજાજ એવોર્ડ પણ અર્પિત થયો હતો. આ બધા એવોર્ડોના પાયામાં એમ કહી શકાય કે તેઓ એક મહાન રાષ્ટ્રભક્ત હતાં અને ખાસ કરીને મહિલા ગૌરવનાં મશાલચી તરીકે એમને ઓળખી શકાય. ‘અનાથ બાળા એ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેની સારસંભાળની જવાબદારી સમાજની છે' એ મુદ્રાલેખ સાથે આ સંસ્થા ‘વિકાસગૃહ’ નિરંતર કામ કરતી રહી છે અને આજે પણ આ સંસ્થા મહિલાવિકાસનાં કામોમાં અગ્રેસર છે. બહેને જ્યારે સ્ત્રીસેવાનું કામ શરૂ કર્યું ત્યારે સ્ત્રીઓ ઉપર ત્રાસ, અપમૃત્યુ, આપઘાત ને અપમાનિત જીવનના કરુણ પ્રસંગોની હારમાળા પુષ્પાબહેન સમક્ષ રજૂ થતી હતી. આજે પણ બહેનોની હાલતમાં બહુ ફેર પડ્યો છે, એમ ન કહી શકાય. દરરોજ છાપામાં આ પ્રકારનાં બહેનો વિષેના સમાચારો નજરે પડે છે. આવે સમયે પુષ્પાબહેન જેવાં બહેનો યાદ આવે છે અને એમની ખોટ કેટલી બધી સાલે છે, એ અનુભવાય છે. પુષ્પાબહેન મનમાં આ બધાં પ્રદૂષણો સામે લડવા માટે એક સ્ત્રી–સંસ્થાની આવશ્યકતા અનુભવતાં હતાં, પણ કાઠિયાવાડની રાજકીય પરિસ્થિતિ અને સામાજિક વાતાવરણ જોતાં ગાંધીજીની સલાહથી શરૂઆતનાં વર્ષોમાં થોભ્યાં હતાં, પણ પછી ૧૯૪૨ની લોકલડત દરમ્યાન પ્રજા-જાગૃતિ આવતાં એમણે હળવદની સંસ્થાથી પ્રારંભ કર્યો હતો. સંસ્થા ઊભી કરવી એ સહેલું કામ નથી. આર્થિક જવાબદારીઓ કેવી રીતે હલ કરવી? પણ એ પરિસ્થિતિમાં આર્થિક સહયોગ મળવાથી બહેને એ સંસ્થા ત્યાં ઊભી કરી. એ જ રીતે સંસ્થા ઊભી કર્યા પછી એનું સતત ધ્યાન આપવું અને યોગ્ય રીતે સંચાલન કરવું, એ પણ અત્યંત મહત્ત્વનું છે. આવી સંચાલન વ્યવસ્થા પણ પુષ્પાબહેને ઊભી કરી અને એને કારણે માત્ર સૌરાષ્ટ્રની જ નહીં, પણ કચ્છ અને ઉત્તરદક્ષિણ ગુજરાતની એવી બહેનોને બહુ મોટો સધિયારો સાંપડ્યો. આ બધી શક્તિઓ પુષ્પાબહેને કેવી સરસ કેળવી હતી, એ ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવે કે સમાજસેવાનું કામ એ નિરંતર જાગૃતિ અને સાવધાનીનું કામ છે, એમાં બિલકુલ પ્રમાદ ચાલે નહીં. એક નાની સંસ્થામાંથી ‘વિકાસગૃહ’નો વડલો બહેને જે રીતે વિકસાવ્યો, એ એમની કાર્યકુશળતા અને દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે. બહેનોને માતૃત્વનો અનુભવ થાય ને કંઈક ૬૯૩ આશ્વાસન મેળવી ‘હાશ’ અનુભવે એવું વાતાવરણ પુષ્પાબહેને પોતાની સંસ્થામાં ઊભું કર્યું હતું. શરૂઆત કર્યા પછી લગભગ દસેક વર્ષમાં તો એમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલા જાગૃતિ આણી હતી અને પોતાના કામનો અકલ્પનીય વિકાસ સાધ્યો હતો. મૃદુભાષી છતાં દૃઢ મનોબળથી આ બહેને એક તરફ કરુણા અને બીજી તરફ અપાર પ્રેમનાં તાંતણે અનેક બહેનોને પોતાની સાથે અને સંસ્થા સાથે જોડ્યાં હતાં. ૧૯૮૮ની ૨જી એપ્રિલે આવાં પુષ્પાબહેન ૮૩ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. સ્ત્રી-શક્તિ-જાગૃતિ કામને એમની જન્મશતાબ્દીએ પ્રેરણા મળો, એવી અભ્યર્થના. ‘ભૂમિપુત્ર’માંથી સાભાર. ડૉ. મહેબૂબ દેસાઈ ભાવનગરને છેલ્લાં ત્રીસ વર્ષથી પોતાની કર્મભૂમિ બનાવી રહેતા ધંધુકાના દેસાઈ મુસ્લિમ પરિવારના ડૉ. મહેબૂબભાઈ ઉસ્માનભાઈ દેસાઈએ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર લખેલાં ૧૮ જેટલાં પુસ્તકો તેમના ઇતિહાસકાર તરીકેના પ્રદાનની અમૂલ્ય નોંધ છે. ‘ભારતની આઝાદીના સંદર્ભમાં ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય લડતો’ (૧૯૨૦થી ૧૯૪૭) નામક તેમનો મહાનિબંધ ૧૯૯૨માં પ્રસિદ્ધ થયો. ભાવનગરના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસને વાચા આપતા આ ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરે તે વર્ષના શ્રેષ્ઠ સંશોધન-ગ્રંથનો પુરસ્કાર આપ્યો. ગુજરાતમાં ચાલેલ સ્વાતંત્ર્યસંગ્રામમાં મુસ્લિમોના પ્રદાનને વાચા આપતા તેમના સંશોધનપ્રોજેક્ટે પણ ઇતિહાસના ક્ષેત્રમાં ખાસ્સી ચાહના મેળવી હતી. એ સંશોધન પ્રોજેક્ટનું પણ પુસ્તકરૂપ પ્રકાશન ‘હિન્દોસ્તાં હમારા' નામે થયું છે. એકસો જેટલા સંશોધન લેખો, પચ્ચીસેક જેટલી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇતિહાસ કોન્ફરન્સો અને અનેક રેડિયો-T.V. કાર્યક્રમોમાં ડૉ. દેસાઈ ઇતિહાસકાર તરીકે ઇતિહાસને આમ લોકો સમક્ષ રજૂ કરતા રહ્યા છે. સારા સંશોધક ઇતિહાસકારને નાતે ઈ.સ. ૨૦૦૦માં તેમને પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડ એનાયત થયો છે. ઇતિહાસ ગ્રંથો સાથે પ્રવાસસાહિત્ય, જીવનચરિત્રો અને કોમી એખલાસને વાચા આપતા તેમના લેખો, વાર્તાલાપો અને Page #710 -------------------------------------------------------------------------- ________________ ૯૪, પથપ્રદર્શક ગ્રંથો પ્રસિદ્ધ થતા રહે છે. હોલ્ડિંગ્સ પ્રા. લિ., (૩) સવાણી ઇમ્પક્ષ પ્રા. લિ., (૪) સવાણી ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ ભવનમાં ઇતિહાસના કેરિંગ પ્રા. લિ., (૫) સવાણી એન્ટરપ્રાઈઝ, (૬) અમૃત રીડર અને ગાંધીવિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક તરીકે તેમની ટ્રાન્સપોર્ટ કંપની, (૭) સ્વદેશી વેરહાઉસિંગ કોર્પોરેશન, સક્રિયતા અદ્વિતિય છે. (૮) સવાણી સર્વિસ સ્ટેશન, (૯) સવાણી બ્રધર્સ, (૧૦) સવાણી ફાઇનાન્સ કોર્પોરેશન, (૧૧) પ્રેસ્ટિજ ડેવલોપર્સ. અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી એમ. વી. સવાણી “બોમ્બે ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન’ સ્વ. શ્રી માણેકલાલ સવાણી સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજિંગ તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ. વતન ધાનેરા કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા. (જિલ્લો બનાસકાંઠા). - ઈ.સ. ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ' અનિવાર્ય સંજોગને કારણે ભણતર અધરું છોડી (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે “વાડીલાલ મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ નથુભાઈ એન્ડ કું.'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું બન્યાં. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે ત્યારપછી તેમણે ક્યારેય પાછું ફરીને જોયા વગર અદમ્ય મેનેજિંગ કમિટીના કાયમી સભ્ય બનાવ્યા તેઓ ‘ઇન્ડિયન ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ મર્ચન્ટ ચેમ્બર્સના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમિટીમાં પણ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને સક્રિય હતા. પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી સામાજિક રીતે સ્થાપિત કરી. સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ - ઈ.સ. ૧૯૫૩માં “વાડીલાલ નભુભાઈ એન્ડ કું'નું નામ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કું.' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા.લિ. કંપની તરીકે સ્થાપિત થઈ.. જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭થી ૧૯૮૦ સુધી “ધાનેરા આરોગ્ય ઈ.સ. ૧૯૮૮માં કંપની “સવાણી ટ્રાન્સપોર્ટ લિમીટેડ' બની, સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન અને તેઓ તેના ચેરમેન અને મેનેંજિંગ ડાયરેક્ટર બન્યા. ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને સેવા આપવા માટે ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી નવીન વિચાર આજથી ૩૫ વર્ષ પહેલાં વહેતો મૂક્યો હતો અને વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્નઓવર સાથે આ રીતે પારસ કો. ઓ. હા. સોસાયટી અસ્તિત્વમાં આવી, જેના ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠાનાં નગરો જેવાં કે બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪00થી વધારે બ્રાંચો ખીમન, ડીસા, પાલનપુર વગેરે નગરોની સંસ્થાઓ સાથે પણ દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે જોડાયેલા હતા. ધંધાના બીજા માર્ગો જેવાકે પેટ્રોલ પંપ, એસપોર્ટ, નાણાંકીય તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, ધીરાણ, ગોદામો, બાંધકામ અને જાહેરાતના ધંધાના કામમાં માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ જયાલક્ષ્મી કો. સોસાયટી અને પણ વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી ‘સવાણી ગ્રુપ'નો ' લોનાવાલા કો. ઓ. સોસાયટીના પ્રમુખ હતા. તેઓ માનવસેવા મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી વધારે સંઘ અને એમ. પી. કોલેજ ઓફ ગર્લ્સ s.N.D.T.ના ઉપપ્રમુખ છે અને તેના નેજા હેઠળ નીચેના ઔદ્યોગિક સાહસો પ્રગતિ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. કરી રહ્યા છે. તેઓ ૧૯૬૮માં રોટરી ક્લબમાં જોડાયા. ૧૯૮૮(૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ, (૨, સવાણી ૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નિમાયા હતા. તેઓ જાયન્ટ ગ્રુપ Jain Education Intemational Page #711 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ઓફ સાયન અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવામંડળ સાથે જોડાયેલા હતા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બાંધવામાં મદદ કરીને ફાળો આપેલ. તેઓ સક્રિય રીતે વલ્લભશિક્ષણ સંગીત આશ્રમ, એસ. એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલિતાણા સાથે સંકળાયેલા હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડીટોરિયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળા આદિ મકાન બાંધવા અંગે શંખેશ્વર મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયા જે. જૈન. કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં તેઓએ ૫90 યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રા પ્રવાસનું આયોજન કરેલ હતું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સન ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને “જસ્ટિસ ઓફ પીસ' અને પછી સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (S.E.M.) તરીકે નિમણૂક કરી હતી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં “ઉદ્યોગ રત્ન' તેમ જ સને ૧૯૮૬માં “શિરોમણિ એવોર્ડ' ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝેલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિરી એક્સલ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ. તેમના વિશાળ હૃદય અને ઉત્તમગુણોના કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા હતા. યોગ્ય વ્યક્તિઓને મદદ કરવાને કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સમ્માનનીય બન્યા હતા. લાંબી બિમારી બાદ ૧૨જૂન ૧૯૯૬ના ઝળહળતો તારો ખરી પડતાં જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી હતી. તેમણે ૬૫ વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર “માનવસેવા પુરસ્કાર” પણ આપવામાં આવ્યો હતો. ગુજરાતનું તેઓ ગૌરવ હતા. ડૉમુગટલાલ બાવીસી ' ડૉ. મુગટલાલ પોપટલાલ બાવીસીનો જન્મ લીંબડી (સુરેન્દ્રનગર)માં તા. ૨૪મી એપ્રિલ, ૧૯૩૫ના રોજ થયો હતો. મેટ્રિક સુધી લીંબડીમાં અભ્યાસ કર્યા પછી કોલેજનું શિક્ષણ એમણે અમદાવાદમાં લીધું હતું. એમ.એ. થયા પછી એમણે પીલવઈ (જિ. મહેસાણા)માં એક વર્ષ, કપડવંજમાં આઠ વર્ષ અને સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં ૨૫ વર્ષ સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. ૧૯૯૫ના જૂનમાં તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. ડૉ. બાવીસીએ ગુજરાત ઇતિહાસ પરિષદ અને સૌરાષ્ટ્રકચ્છ ઇતિહાસપરિષદનાં ઘણાં અધિવેશનમાં ભાગ લઈને એના રસપ્રદ અહેવાલો લખ્યા છે. એમણે ઘણા પરિસંવાદો (સેમિનાર) તથા કાર્યશાળાઓ (વર્કશોપ)માં ભાગ લીધો છે. કેટલાક ઇતિહાસનાં રિફ્રેશર કોર્ષમાં Resource Person તરીકે કામ કર્યું છે. તેઓ ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના આજીવન સભ્ય છે. સૌરાષ્ટ્ર અને સુરતના ઇતિહાસ વિષે એમણે ઘણા લેખો લખ્યા છે. સુરતનો ઇતિહાસ પ્રગટ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ રચેલી સંપાદન સમિતિના તેઓ સભ્ય છે. એમણે શિક્ષણને લગતા કેટલાક ચિંતનપ્રધાન મૌલિક વિચારવાળા લેખો લખ્યા છે, જે એમના પુસ્તક “શિક્ષણ અને ઇતિહાસમાં ગ્રંથસ્થ થયા છે. ગુજરાતી વિશ્વકોષ'માં એમણે ઇતિહાસને લગતાં ઘણાં અધિકરણો લખ્યાં છે. ડૉ. બાવીસી ગુજરાતની કેટલીક પ્રસિદ્ધ શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ અને નર્મદ સાહિત્યસભા સુરતની કાર્યવાહક સમિતિના સભ્ય છે. તેઓ દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ, સુરતના પ્રમુખ અને રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના ઉપપ્રમુખ છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત રાજય દફતરભંડાર સમિતિ (ગુજરાત સ્ટેટ આર્કાઇવલ કાઉન્સિલ)ના ઈ.સ. ૧૯૯૭ થી ૨૦૦૦ સુધીનાં ત્રણ વર્ષ માટે સભ્ય હતા. ભૂતકાળમાં એમણે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત સેન્ટ્રલનાં પ્રમુખ તરીકે કામગીરી કરી છે. * આમ, ઇતિહાસ અને શિક્ષણનાં ક્ષેત્રમાં ડૉ. બાવીસીએ Jain Education Intemational For Private & Personal use only Page #712 -------------------------------------------------------------------------- ________________ Fes સારું એવું પ્રદાન કર્યું છે. તેઓ જીવનભર ઇતિહાસની આરાધના કરતા રહ્યા છે. પ્રા. પરિમલ રમણિકલાલ દલાલ ગુજરાતના ચારુતર પ્રદેશમાં ખડાલ ગામમાં, દશા ખડાયતા વણિક જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં તા. ૧૦-૧૦૧૯૪૨ના નવરાત્રિના પ્રથમ દિવસે જન્મેલા પ્રા. પરિમલભાઈ દલાલના પિતાશ્રી રમણિકલાલ દલાલ વ્યવસાયે ધારાશાસ્ત્રી અને સાહિત્યિકક્ષેત્રે અભિરુચિ અને કૌશલ્ય ધરાવતા સારસ્વત સજ્જન હતા. સાહિત્યિકક્ષેત્રે પણ નવલકથાઓ તથા અનુવાદોનું તેમનું વ્યાપક પ્રદાન હતું. પિતાનો આ વિદ્યાવારસો અને તેનું સંવર્ધન પ્રા. શ્રી પરિમલભાઈ સતત સફળતાપૂર્વક કરતા રહ્યા. બાલ્યકાળથી તેઓ વિદ્યાવ્યાસંગી, કાર્યકુશળ અને એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે પ્રથમહરોળમાં રહી તેમના જીવનપથને સદા વિજયપથ બનાવતા રહ્યા છે. શાળાજીવન બાદ, ઈ.સ. ૧૯૬૨માં અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન સાથે તેઓ કોલેજમાં સ્નાતકકક્ષાએ પ્રથમ આવી તેજ સંસ્થામાં ‘ફેલો' તરીકે નિમાયા. અનુસ્નાતક એમ.એ.નો અભ્યાસ ગુજરાત કોલેજમાંથી ઈ.સ. ૧૯૬૪માં પૂર્ણ કરી તત્ત્વજ્ઞાન વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવી તેમણે ‘શ્રી ચિનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક' તથા ‘શ્રી પ્રાણલાલ જેટલી સુવર્ણચંદ્રક' મેળવ્યા. શહેર મધ્યે આવેલી બી.ડી. આર્ટ્સ કોલેજમાં ૧૫ જૂન ૧૯૬૪થી કારકિર્દીની શરૂઆત નાની વયે કરી વ્યાખ્યાતાની પદવી મેળવ્યા બાદ પણ વિદ્યાભ્યાસની કૂચ આગળ ધપાવતા રહી ઈ.સ. ૧૯૬૯માં એલ.એલ.બી. અને ઈ.સ. ૧૯૭૨માં વિધિમીમાંસા અને આંતરરાષ્ટ્રીય કાનૂન વિષય સાથે એલ.એલ.એમ.ની પદવી પ્રાપ્ત કરી. કોલેજમાં તેઓ ઈ.સ. ૧૯૬૯થી તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ થયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં મદદનીશ અનુસ્નાતક શિક્ષક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬માં તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન વિષયની અભ્યાસ સમિતિમાં નિમાયા, આર્ટ્સ ફેકલ્ટીના સભ્ય થયા અને અભ્યાસ સમિતિનું સતત છ વર્ષ સુધી અધ્યક્ષસ્થાન શોભાવ્યું. છેલ્લા ચાર દાયકા ઉપરાંતના તેમના ઉત્તમ અધ્યાપનકાર્યથી તેમની વિદ્યાર્થિનીઓ આજે સમાજનાં ઉચ્ચ અને મોભાદાર પદો જેવાકે, આચાર્ય, વ્યાખ્યાતા, ધારાશાસ્ત્રી તથા પથપ્રદર્શક સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપી રહી છે જે તેમના અધ્યાપન કાર્યની સિદ્ધિ છે. ‘સોનામાં સુગંધ ભળે’ એવું કહેવાય છે તે સાંભળ્યું છે, પરંતુ અહીં તો ‘સુગંધમાં સોનું મળ્યું છે' મુંબઈની વિલ્સન કોલેજના સમાજશાસ્ત્ર વિષયના સ્નાતક તથા ગૃહિણી તેમના પત્ની શ્રીમતી જ્યોતિબહેન દલાલનો પણ તેમના જીવનમાં સિંહફાળો રહ્યો છે. તેમના બંને પુત્રો ચિ. પારસ તથા ચિ. ફાલ્ગુન પિતાના પગલે ચાલી તેમના પરિમલને દેશ ઉપરાંત અમેરિકા સુધી પ્રસરાવે છે. ચિ. પારસ અમેરિકામાં ન્યુજર્સીમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ છે. તેઓએ ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી સાથે સુવર્ણચંદ્રક મેળવી એમ.બી.એ.માં શિક્ષણકાર્ય પણ કરેલ. ચિ. ફાલ્ગુન પણ કોમ્પ્યૂટરક્ષેત્રમાં વ્યવસાયી છે. શ્રી શિવલાલભાઈ ગોકળદાસભાઈ શ્રેષ્ઠીવર્ય શ્રી શિવલાલભાઈ જામનગરના વતની છે પણ ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. સૌરાષ્ટ્રના અગ્રગણ્ય વ્યાપારીઓમાં તેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે. મોરબીમાં વેજિટેબલ પ્રોડક્ટસના સફળ મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંચાલન કર્યા બાદ ભાવનગર કેમિકલ્સ વર્ડ્સ (૧૯૪૬) લિ.નું સુકાન સંભાળે છે. તેમના ઘણા વ્યવસાયો હોવા છતાં ગ્રાહકોના સંતોષથી પ્રગતિ સાધી શક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે ક્વોલિટી કંટ્રોલ રાખી શક્યા છે. જાહેર જીવનમાં તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે સેલટેક્ષની લડતમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. જામનગરની સૌથી જૂની અને આગેવાન પેઢી શાહ શિવલાલ ધીરજલાલની કું. તથા જામનગરની પેરેગોન લેબોરેટરીઝ તથા રાજકોટના હસમુખલાલ એન્ડ બ્રધર્સના પાર્ટનર છે. સામાજિક ક્ષેત્રે આપેલ સેવામાં નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ તથા જામનગર બુલિયનના માનદ્ મંત્રી ઉપરાંત બંદર, રેલવે, ટેલિફોન, આર.ટી.ઓ. વગેરેની સલાહકાર સમિતિના સભ્યપદે વર્ષો સુધી રહ્યા છે. જ્ઞાતિનાં કેળવણી મંડળો એમ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટરી ક્લબ-મોરબીના પ્રમુખ, લાયન્સ ક્લબજામનગરના પ્રમુખ-મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે તેમની સેવા જાણીતી છે. વતન જામનગરમાં બાલમંદિરથી માંડી હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ આપતી સંસ્થાનું એક ટ્રસ્ટ ઊભું કરી તે ટ્રસ્ટ દ્વારા તેનું સફળ સંચાલન કરી રહ્યા છે, જેને માટે સ્વ. હસમુખરાય Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ પ્રતિભાઓ ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમ જ તેમના પિતાશ્રી સ્વ. ગોકળદાસ ડાહ્યાભાઈ વીશા શ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થા કે જે સંસ્થા પોતાનાં જ્ઞાતિજનોને દર વર્ષે ૪૦,૦૦૦ થી ૫0,000 રૂપિયા સ્કોલરશિપમાં આપે છે, તે સંસ્થાના ટ્રસ્ટી હતા. વ્યાપારી જીવ હોવા છતાં માનવતાનાં કાર્યોમાં, શિક્ષણસાહિત્યની પ્રવૃત્તિઓમાં અને નાના માણસોની સુષુપ્ત શક્તિઓને પારખી તેમને ઊંચે લઈ જવા પોતાથી યથાશક્તિ મદદ કરી છૂટવામાં ક્યારેય પાછી પાની કરી નથી. રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઘણાં વર્ષો સુધી તન-મન-ધનથી સેવા આપી. આજે પણ તેમના ઉચ્ચ વિચારો અને આદર્શો જોતાં એમ લાગે છે કે સમાજની જે કાંઈ આબાદી કે ઉન્નતિ હશે તે આવા શ્રેષ્ઠીવર્યોને આભારી છે. થોડા સમય પહેલાં જ ભાવનગરમાં કોર્પોરેશન બેંકની ૩૨પમી શાખા તેમના હાથે ખુલ્લી મુકાઈ. ભાવનગરની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઘણા સમયથી પ્રમુખ શા સમયથી પ્રમુખ તરીકે રહીને ભાવનગરના ઘણા પ્રાણપ્રશ્નોને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે રજૂઆત કરવામાં તેઓ સફળ નીવડ્યા હતા. ઔદ્યોગિક સાહસિકોને તેમનું માર્ગદર્શન અને વિશાળ અનુભવનું ભાથું ઉપયોગી બની રહેશે : (૧) યુરોપમાં નેવું દિવસની સફર કરી છે. ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ, બિઝનેસ પરપઝ એક્સપોર્ટ ધંધાના વિકાસ માટે. (૨) મોટાભાઈ સિવાય વિશાળ પરિવારના સભ્યો ગ્રેજ્યુએટ ૧૯૫૬થી કુટુંબના સભ્યો અમેરિકા અભ્યાસ અર્થે જતા શીખ્યા. શરૂઆત કરી. છ બાળકો અભ્યાસ કરીને વતન પાછાં આવ્યાં. ત્યાં નોકરી નહીં. ૧૯૫૬થી ૧૯૭૪ સુધીના ગાળામાં બાળકોના અભ્યાસ ગૌરવની બીના. ) સંસ્કારનો વારસો-જીવનસાફલ્ય પાછળનાં કારણો કેળવણી પાછળ દાદાનો મુખ્ય ફાળો. ખિલોલ જામનગરથી પંદર માઇલ જામવણસ્થળી-શિવવલ્લભનું મોસાળ. ૧૯૨૬માં જામનગરમાં આવી દુકાન કરી. ૧૯૨થી સ્થપાયેલ પેઢી આજે પણ ચાલુ છે. હમણાં જ થોડા સમય પહેલાં તેઓ સ્વર્ગવાસી થયાં છે. શ્રી સુરેન્દ્ર શિવલાલ શાહ ૧૯૭૨માં USA થી K.B.A. કરીને ભારતમાં પાછા આવ્યા અને પોતાની ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર કેમિકલ વર્કસ પ્રા. લિ.નો વહીવટ સંભાળ્યો. ૧૯૭૨થી ૧૯૮૫ સુધીમાં ખૂબજ નિષ્ઠાપૂર્વક સેલ્સનું આયોજન કરી એક્સપોર્ટ રૂા. ૫૦ લાખથી વધારીને ૩ કરોડ સુધી પહોંચાડ્યું. ધંધામાં ધર્મપત્ની ભારતીબહેન અને પુત્ર પરિવારના સહયોગને કારણે ઘણો વિકાસ કર્યો પણ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તેમનું ભારે મોટું પ્રદાન નોંધાયું છે. જે આ પ્રમાણે છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબા સમય સુધી મેનેજિંગ કમિટી સભ્ય તથા પેટર્ન સભ્ય તરીકેની સેવા. ૧૯૮૭માં સૌરાષ્ટ્રમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેઝરર તરીકે વરણી. ૧૯૮૮-૯૧ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભાવનગર નોર્થના પ્રમુખ તરીકેની સેવા. ૧૯૮૮-૧૯૯૧ સુધી જૈન સોશ્યલ ગ્રુપ ભાવનગરમેઇનના મંત્રી તરીકેની સેવા. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જાયન્ટ્સ ગ્રુપ ઇન્ટરનેશનલ કન્વેન્શન ભાવનગર મુકામે યોજાયેલ ત્યારે સેક્રેટરી તરીકેની સેવા. ૧૯૮૯-૯૦ જે.એસ.જી. સૌરાષ્ટ્ર રિજિયન કમિટી માનદ્ મંત્રી તરીકેની સેવા. વિશ્વ ગુર્જરી ડીરેક્ટર તરીકે વિશ્વ ગુર્જરી-ગુજરાતી સમાજ, અમદાવાદ. ૧૯૯૬ યુવા ફોરમ ભાવનગર શહેરમાં ૧૯૯૬ના વર્ષમાં જે.એસ.જી. યુવા ફોરમ પ્રમુખ તથા સ્થાપક, ભારત વર્ષમાં સંખ્યા બળને હિસાબે પ્રાપ્ત થયેલ બીજો નંબર ગ્રુપ યુવાફોરમ). હૃદયરોગ નિદાન કેમ્પ ૧૯૯૪ના વર્ષમાં શ્રી મનુભાઈ શેઠ પ્રમુખ તથા તેઓ ઉપપ્રમુખ તરીકે, હૃદયરોગ નિદાન કેમ્પ દ્વારા સામાજિક પ્રતિષ્ઠા ગ્રુપે મેળવી. ૧૯૯૬-૯૭ પ્રમુખ, જૈન સોશ્યલ ગ્રુપ ભાવનગર મેઇનના પ્રમુખ તરીકે વર્ષ ૧૯૯૬-૯૭ માટે. એસ.આર.સી. વર્કશોપ સૌરાષ્ટ્ર રિજિયન આયોજિત Jain Education Intemational Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ પથપ્રદર્શક વર્કશોપનું ભાવનગરના બન્ને ગ્રુપના સહકારથી આયોજન. જગડુશા' તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. ૧૯૯૭ સમેતશિખરજી ગુજરાત રિજિયન આયોજિત ડોલરિયા દેશમાં વસવાટ છતાં શ્રાવક ધર્મ વિસર્યો નથી સમેતશિખરજીની યાત્રા પ્રવાસમાં (ટ્રેનમાં) કોચ કો-ઓર્ડિનેટર ને ધર્મ, આચાર, સંસ્કાર, પરોપકાર, દયા, કરુણા આદિ. તરીકે સેવા. સદ્દગુણો રગેરગમાં વહાવી સૂઝ-બૂઝથી જીવન સાફલ્ય સાધ્યું ૧૯૯૭ ગ્રુપની સુંદર ડિરેક્ટરી પ્રસિદ્ધ કરી. છે. વળી જૈફ વયની માતાની સંપૂર્ણ ખાતર –બરદાસ્તી-ભક્તિ કરીને આધુનિક યુગમાં પણ માતાની મમતાનું ને માતા પ્રતિના માનદ્ મંત્રી ભાવનગર ફાયનાન્સિયલ એસોસિએશન, કર્તવ્યનું પૂર્ણ ઋણ અને પાલન અદા કર્યું છે. ભાવનગરના માનદ્ મંત્રી તરીકે ૧૯૯૭–૨૦૦૩ સુધી. જયેષ્ઠ બંધુઓ રજનીકાંત તથા વસંતભાઈ પણ દરેક ૧૯૮૮-૯૯ જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન સૌરાષ્ટ્ર ક્ષેત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. નવકારાદિ કરોડો મંત્રના રિજિયન કમિટીના મંત્રી તરીકે વરણી. આરાધક સરળ સ્વભાવી સાધ્વી રત્ના સંસારપક્ષે માસી પૂ. ૧૯૯૯ ભાવનગર મુકામે જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન પાયશાશ્રીજી મ.સા.ની પ્રેરણા ઝીલી રહ્યાં છે. ઇન્ટરનેશનલની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરનાર. નારી કલ્યાણના અનન્ય પુરસ્કર્તા ૨૦૦૦-૨૦૦૧ માટે જૈન સોશ્યલ ગ્રુપ ભાવનગરમેઇનમાં નોમિનેટેડ પ્રેસિડન્ટ તરીકે વરણી તથા સતત ગ્રુપની શ્રીમતી હીરાબહેન ગુલાબરાય સંઘવી શરૂઆતથી આજની તારીખ સુધી સભ્ય પદ જાળવતાં સભ્ય સધી સભ્ય પદ જાળવતાં સભ્ય છેલ્લા બે અઢી દાયકામાં ભાવનગરની સાંસ્કૃતિક અને તરીકે બહુમાન ગ્રુપ તરફથી. આધ્યાત્મિક અસ્મિતાને વધુને વધુ દેદીપ્યમાન કરવાના શુભાશયથી પોતાની જાતને કેન્દ્રમાં રાખ્યા વિના મૌન રહીને ૧૯૯૮-૯૯ દરમ્યાન રિજિયનના ઘણાખરા ગ્રુપની સેવાજીવનની સુવાસ પ્રસરાવનાર શ્રીમતી હીરાબહેન સંઘવી વિઝિટ કરી. બાળકો અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિના પ્રથમ હરોળના પુરસ્કર્તા ૨૦૦૦-૨૦૦૧ ન્યુયોર્ક, લંડન મુકામે જે.એસ.જી. તરીકે બહાર આવ્યાં છે. ગ્રુપ્સની વિઝિટ, કપોળ સમાજના આ પ્રગતિશીલ નારીરત્ન ભાવનગરના ૨૦૦૧-૨૦૦૨ જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન સમાજજીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાન ધરાવે છે. ઇન્ટરનેશનલની યુટ્યુઅલ બેનિફિટ સ્કીમમાં કાર્યવાહક પિતાના ઘરમાંથી માત્ર ધોરણ સાત સુધીનું જ શિક્ષણ હોવા છતાં કમિટીના સભ્ય તરીકે વરણી. પણ જે સાંસ્કારિક વાતાવરણમાં એમનો ઉછેર થયો તેમાંથી જ ૨૦૦૧-૨૦૦૨ ‘ભાવનગર મુકામે જે.એસ.જી.ના તેમના ચારિત્ર્યનું ઉત્તમ ઘડતર થયું. તેમાંથી જ સેવાજીવન ત્રીજા ગ્રુપની સ્થાપના અંગેની તમામ કાર્યવાહીમાં સક્રિય જીવવાના કોડ જાગ્યા અને એ લગનીએ જ વિવિધ સાહિત્યના સહયોગ. વ્યાસંગી બન્યાં. શ્રી હરગોવિંદદાસ શામજીભાઈ તથા આજપણ તેઓ ગુજરાતી, હિન્દી ભાષાઓના શ્રીમતિ હરકુંવરબેન હરગોવિંદદાસ મહેતા આધ્યાત્મિક સાહિત્યથી પૂરા પરિચિત છે જે ગૌરવની બીના છે. આ આદર્શ નારી માત્ર જ્ઞાનસંપાદન કરી અટક્યા નથી–ફસ્ટ સાત પુત્રો પૈકીના ડૉ. લલિતકુમાર હરગોવિંદદાસ એઇડ તેમજ હોમિયોપથીના શિક્ષણથી ૧૯૭૨ અને ૧૯૬૦માં વ્યવસાયાર્થે ન્યુ જર્સી-અમેરિકા વસેલા, ડોકટરી વ્યવસાય છતાં તેનાં તેઓ પદવીધારી બન્યાં. સૌમ્ય સ્વભાવનાં શ્રીમતી પરિવારજનો પ્રત્યે અનન્ય લોગણી ને માન મોભો ધરાવે. હીરાબહેન અન્યને મદદરૂપ થવા હમેશાં તત્પર રહ્યાં છે. પિતાજીના અવસાન બાદ સમાજમાનવ સેવારૂપે પોતાની • નારીસુરક્ષા અને નારીકલ્યાણ માટેની તેમની અડગ શ્રદ્ધાસંપત્તિનો વિપુલ વ્યય સાતેય ક્ષેત્રોમાં કરી જિનમંદિરોમાં ભક્તિએ સૌના તેઓ પ્રીતિપાત્ર બની શક્યા. મહિલાવિકાસની પ્રતિષ્ઠાઓ, સ્કૂલ, હોસ્પિટલો, પાંજરાપોળો વગેરેમાં અઢળક કામ કરતી નગરની વિખ્યાત અગ્રગણ્ય સંસ્થા ભાવનગર દાનગંગા વહાવી માદરે વતન અમરેલી પંથકમાં શ્રેષ્ઠી “નાના મહિલાવિકાસમંડળના તેઓ વર્તમાન અધ્યક્ષ છે. જે વિકાસગૃહ Jain Education Intemational Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૯૯ માં પ્રતિભાઓ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં પંદર અને શહેરી વિસ્તારમાં અઢાર કેન્દ્રો ચલાવે છે, જેમાં પ્રૌઢશિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ અને સ્વરોજગારી હાંસલ કરવાની બહેનોની ઉપયોગી સેવા ઘોડિયાઘર સાથે ચાલે છે. ભક્તિપરાયણ શ્રીમતી હીરાબહેનની ધર્મભાવના પણ એટલી પ્રબળ રહી છે. નગરના અર્ધા સૈકાથી પણ વધારે સમયથી બારેમાસ ચાલતા શ્રી યશોનાથ સત્સંગમંડળ અને શ્રી કૃષ્ણકુમારસિંહજી સંન્યાસ આશ્રમની આધ્યાત્મિક અને શાસ્ત્રીય સ્વાધ્યાયની પ્રવૃત્તિઓમાં એમનું યોગદાન પ્રશસ્ય રહ્યું છે. સાધુસંતોની વૈયાવચ્ચ માટે પણ ખૂબ જ ઉમદા ભાવના અને અમીઝરતી મૃદુભાષા એમની દીર્ઘદૃષ્ટિ, તેમનો ત્યાગ સમર્પણ અને તેમના પરગજુ સ્વભાવને મનોમન વંદન કર્યા વગર રહી શકતા નથી. પ્રબળ પુણ્યયોગ પ્રાપ્ત થયો હોય તેવા પરિવારમાં જ આવાં રત્નો પાકતાં હોય છે. | તીર્થયાત્રાઓ કરવી, ઘેર આવતા મહેમાનોની સરભરા કરવી, વ્યાવહારિક જવાબદારીઓ નિષ્ઠા અને સચ્ચાઈથી પાર પાડવી, સૌને સાથે રાખીને પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત પ્રયત્નશીલ રહેનાર આ આદર્શ નારીએ ખરેખર ધર્મ ઉજાળ્યો છે. શહેરના જાણીતા ધર્મનિષ્ઠ અને સેવાભાવી અગ્રણી, શ્રી ગુલાબરાયભાઈ સંઘવીના પ્રભાવશાળી-વિરાટ વ્યક્તિત્વ પાછળનું રહસ્ય પણ શ્રીમતી હીરાબહેનની પ્રેરણા જ કારણભૂત જણાય છે. ઉજ્વળ એવી આપણી અસ્મિતા આવાં સ્ત્રીરત્નોને જ આભારી છે. ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ. Jain Education Intemational Page #716 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક ભાવેણા મલેક ઉઝલ શબળાઇ વિવિધફોટાનાં પ્રતિભાવંતો – મહેન્દ્ર ગોહિલ જીવનનાં તમામ ક્ષેત્રમાં પોતાનું હીર બતાવી આપનાર નામી અનામી અનેક નરપુંગવોથી ભાવનગરગોહિલવાડનું નામ ભારતભરમાં અને વિશ્વપ્રાંગણમાં ઉજ્વળ બન્યું છે. રાષ્ટ્રના સર્વાગીણ વિકાસમાં આ ભૂમિનાં નરરત્નોનો ફાળો સાંસ્કૃતિક દૃષ્ટિએ ચિરંજીવ નોંધપાત્ર બન્યો છે. સૌરાષ્ટ્રની અર્વાચીન સંસ્કૃતિનો અર્ક ભાવનગરમાં વિશેષ દૃષ્ટિગોચર થાય છે. એવી આ ભૂમિનો ભૂતકાળ ખમીરવંતો છે. કલા, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે પણ ભાવનગરને નામના અપાવી છે. અનેક પ્રતિભાઓએ ભાવનગર બહાર જઈને બહારની દુનિયામાં પોતાના ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આવા ગૌરવવંતાઓનો પરિચય કરાવવાની મહેન્દ્ર ગોહિલની લાંબા સમયથી તીવ્ર ઝંખના હતી. ભાવનગરના ધીરેનભાઈ વૈષ્ણવ, વિનોદભાઈ વ્યાસ, દિલેરબાબૂ, અજય પાઠક, ગુણવંત ઉપાધ્યાય, રાહી ઓધારિયા, નાઝિર સાવંત, બટુકભાઈ પંડ્યા વગેરે મિત્રોનો સહયોગ લઈ આ લેખમાળામાં ઠીક ઠીક પરિચયો રજૂ કરે છે મહેન્દ્ર ગોહિલ. મહેન્દ્ર ગોહિલના પરિચયની વાત આવે તો “શો ટાઇમવાળા મહેન્દ્રભાઈ' તેવા વાક્યમાં સામો પરિચય મળે તે અલગ વાત છે. શો ટાઇમ ન્યૂઝ ચેનલ ભાવનગરની પ્રથમ ડિઝિટલ ચેનલ છે, જેના પર રાત્રે ૮-૪૫ વાગે પ્રસારિત થતા સ્થાનિક સમાચારો ભાવનગરનાં ઘરેઘરમાં જોવાય છે ને એટલે મહેન્દ્ર ગોહિલ સાથે “શો ટાઇમ'નું નામ જડાઈ ગયું છે. જો એમ કહેવામાં આવે કે “શો ટાઇમ'ના મહેન્દ્રભાઈએ તખ્તા પર નાટકો ભજવ્યાં છે, ભૂમિકાઓ કરી છે તો તે અચરજની વાત કહેવાય. મહેન્દ્રભાઈ ફિલ્મ જગતના અનેક કલાકારો, નિર્માતા, દિગ્દર્શકોના અને ફિલ્મના પી.આર.ઓ. રહી ચૂક્યા છે. તે વાત આજે નવી લાગે. મહેન્દ્ર ગોહિલ મૂળભૂત કવિ જીવ. “મ. ગો.' અને ઉપનામ “ઉલ્કા’થી મિત્રોમાં જાણીતા મહેન્દ્ર ગોહિલે કવિ તરીકે માત્ર કવિતાઓ રચવાનું પૂરતું ન ગયું. કાવ્યપ્રવૃત્તિને તેમણે એક ચળવળ બનાવી દીધેલી અને આ ચળવળના પરિણામે ભારતની ચારેય દિશાઓમાં તેમણે ભાવનગરના કવિઓ માટે કાયમી મંચ બનાવી આપ્યા છે. મ. ગો.”એ કેડી કંડારી કામ પૂરું થયું નથી ગયું. એ કેડી કાયમ માટે ઉત્તરોત્તર વિસ્તરતી રહે તેવો વ્યાપ પણ તેમણે કાયમ કર્યો છે. કવિતાઓ ઉપરાંત વિવિધ વિષયો પર ૪૦ હજારથી વધુ લેખો લખી ચૂકેલા મહેન્દ્ર ગોહિલ પાસે કોઈ પણ વિષયની અથથી ઇતિ સુધીની માહિતી હાથવગી હોય છે. “સંબંધ' નામક સાહિત્યલક્ષી સામયિકથી શરૂ થયેલું મહેન્દ્ર ગોહિલનું પત્રકારત્વ તમામ બુલંદીઓને સ્પર્શી ચૂક્યું છે. વાચ્યથી માંડીને દેશ્ય-શ્રાવ્ય માધ્યમ સુધીના સઘળા તબક્કાઓ પરની તેમની કાબેલિયત રાતદિવસ જોયા વગરના તેમના અવિરત પુરુષાર્થની દેણ છે. દૈનિક વર્તમાનપત્રોમાં વિવિધ વિષયો પર અલગ અલગ વિભાગો છપાતા, જેને મેગેઝિન સેક્શન (સામયિક Jain Education Intemational Page #717 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વિભાગ) કહેવાતું, આ વિભાગો પ્રસિદ્ધ કરવા અલગ પૂર્તિની પ્રથા ન હતી ત્યારે આ પ્રથાનો પાયો મહેન્દ્ર ગોહિલે સ્થાપેલો. ભાવનગરમાં રહીને તેમણે અમદાવાદનાં સમૃદ્ધ દૈનિકોની અલગ પૂર્તિ માટેનો પુરવઠો પૂરો પાડેલો. આજે દૈનિક વર્તમાનપત્રો સાથે આવતી રોજીંદી વિશેષ પૂર્તિઓનો યશ મહેન્દ્ર ગોહિલના ફાળે જાય છે. વ્યક્તિ તરીકે મહેન્દ્ર ગોહિલ નોખી માટીના માનવી છે. સતત અને સળંગ સંઘર્ષ તેમની ખાસિયત છે. પોતે જેને સત્ય માનતા હોય તેના માટે કોઈ બાંધછોડ નહીં કરવાની તેમની પ્રકૃતિ છે, સંજોગોની પ્રતિકૂળતા તેમને ક્યારેય ડગાવી શકી નથી. ‘શો ટાઇમ’ દ્વારા કમ્પ્યૂટરની રોજીંદી કાલ દેખાડી રહેલા મહેન્દ્ર ગોહિલનો કમ્પ્યૂટરજગત અને ઇન્ટરનેટની દુનિયામાં જીવંત સંપર્ક છે. કમ્પ્યૂટર પર ફિલ્મનું એડિટિંગ કરવાની કલા મહેન્દ્ર ગોહિલે હસ્તગત કરી તે વાતથી પ્રભાવિત થઈ કમ્પ્યૂટર કલાની આગવી સૂઝ ધરાવતા ફિલ્મસ્ટાર શમ્મીકપૂરના પુત્ર આદિત્યકપૂર વારંવાર મહેન્દ્ર ગોહિલની મુલાકાતે આવે છે. આંતરરાષ્ટ્રીય કમ્પ્યૂટર-એન્જિનિયરની સમાંતર કાબેલિયત ધરાવતા મહેન્દ્ર ગોહિલે કમ્પ્યૂટરનું કોઈ શિક્ષણ લીધું નથી. તે વાત હેરત પમાડનારી છે. મહેન્દ્રભાઈ ગોહિલની વિવિધ ક્ષેત્રોની દરેક પ્રવૃત્તિઓમાં ભાવનગર અને જિલ્લાનું ગૌરવ અગ્રસ્થાને રહ્યું છે. —સંપાદક તથા ઔદ્યોગિક સંશોધન સાથે સંકળાયેલી વિવિધ સલાહકારસમિતિઓના તેઓ સભ્ય હતા. ફેડરેશન ઓફઇન્ડિયન ચેમ્બર્સના પ્રતિનિધિ તરીકે તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો હતો. અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળોના તેઓ સભ્ય હતા. ભાવનગરનું મસ્ત–ઉન્નત કરનારાં-વ્યક્તિવિશેષ ગગનવિહારી મહેતા ભાવનગરના પ્રખ્યાત દીવાન કુટુંબો બે. એક મહેતા કુટુંબ અને બીજું ઓઝા કુટુંબ. એમાં મહેતા કુટુંબમાં સર લલ્લુભાઈ શામળદાસ મહેતા એક ઉદ્યોગપતિ તરીકે તથા સહકારી પ્રવૃત્તિના પ્રણેતા તરીકે પ્રસિદ્ધિ પામેલા હતા. આ લલ્લુભાઈ શામળદાસના દીકરા તે ગગનવિહારી. પછીથી જેઓ જી. એલ. મહેતાના નામથી અત્યંત પ્રસિદ્ધિ પામ્યા. શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં ૧૫ મી એપ્રિલ ૧૯૦૦ના રોજ થયો હતો. હમણાં બેચાર વર્ષ પૂર્વે તેમનું શતાબ્દી વર્ષ ગયું. શ્રી ગગનવિહારી મહેતાએ મુંબઈ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ લીધું હતું. ઈ.સ. ૧૯૨૩થી ૧૯૨૫ સુધી તેમણે ‘બોમ્બે ક્રોનિકલ’ના મદદનીશ તંત્રી તરીકે કામ કર્યું હતું. તે પછી ૨૨ વર્ષ સુધી તેઓ સિન્ધિયા સ્ટીમ નેવિગેશન કું.માં હતા અને ઘણોખરો સમય એ કંપનીની કલકત્તા શાખાના મેનેજર રહ્યા હતા. ઈ.સ. ૧૯૩૯-૪૦માં તેઓ કલકત્તાની ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા અને ઈ.સ. ૧૯૪૨-૪૩માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હતા. ઉદ્યોગ ૦૧ - ઈ.સ. ૧૯૪૭ના જુલાઈથી ઓક્ટોબર સુધી તેઓ ભારતની બંધારણસભાના સભ્ય હતા. ઈ.સ. ૧૯૪૭ સુધી તેઓ ભારતની બંધારણસભાના સભ્ય હતા. ઈ.સ. ૧૯૪૭થી ૧૯૫૦ સુધી તેઓ ભારતના ટેરિફ બોર્ડના પ્રમુખ હતા. ઈ.સ. ૧૯૫૦માં આયોજન પંચ નીમવામાં આવ્યું ત્યારથી ૧૯૫૨ સુધી તેઓ તેના સભ્ય હતા. ૧૯૫૨માં તેઓ ટેરિફ કમિશનના ચેરમેન હતા. સમગ્ર ગુજરાત અને વિશેષે ભાવનગર જે બાબત ખૂબ ગૌરવ અનુભવે છે તે વાત એ છે કે સપ્ટેમ્બર ૧૯૫૨માં શ્રી ગગનવિહારી મહેતાને અમેરિકા ખાતે ભારતના એલચી નીમવામાં આવ્યા હતા. આ પદ પર તેઓ મે ૧૯૫૮ સુધી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ત્રણ સંસ્થાઓએ તેમને વિદાયની ઓનરરી ડિગ્રી આપી હતી. પછીથી તેઓ ઇન્ડસ્ટ્રિઅલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.ના હિન્દુસ્તાન શિપયાર્ડના અને નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન હતા. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૦૦૨ પથપ્રદર્શક શ્રી ગગનવિહારી મહેતા ખૂબ આકર્ષક વ્યક્તિત્વ મૂકીને પૂર્ણ સમયના પત્રકાર બનવા જેટલો ગાઢ બની રહ્યો, પણ ધરાવતા હતા અને તેમની અભિવ્યક્તિ પ્રભાવક હતી. તેઓ એકાદ વર્ષમાં ગુજરાત સમાચાર'ને તત્કાલીન રાજકારણને સારા લેખક પણ હતા. તેમણે અંગ્રેજીમાં “ધ કોશ્યન્સ ઓફ એ વશવર્તીને ‘સૌરાષ્ટ્ર સમાચાર' બંધ કરવું પડ્યું. ગુણવંતભાઈ તો નેશન ઓર સ્ટડિઝ ઇન ગાંધીઝમ', “ફોમ રોંગ એંગલ', બેન્કની નોકરી છોડીને આવેલા તેથી તેમની નવી નોકરી અંગે ‘પર્વર્સિટીઝ’ અને ‘અન્ડરસ્ટેન્ડિગ ઇન્ડિયા' વગેરે પુસ્તકો લખ્યાં કપિલરાય મહેતાએ ખેવના સેવી અને તેમને માટે “સંદેશ'માં છે. ગુજરાતી ભાષામાં ય તેમણે લેખન કર્યું હતું. ‘આકાશનાં કામ કરવાનું ગોઠવાયું. ત્યારે વાસુદેવ મહેતા ‘સંદેશ'માં હતા. પપ્પો' એ એમની જાણીતી કૃતિ છે. અંગ્રેજી સામયિકો તથા : શ્રી ગુણવંત શાહે “સંદેશ'માં તે સમયે પહેલીવાર સંસ્કૃતિ' જેવા ગુજરાતી સામયિકમાં તેઓ અવારનવાર લેખો રવિવારીય પૂર્તિ શરૂ કરી અને તેના આકર્ષણથી ક્રમશઃ “સંદેશ'નો લખતા હતા. તેમના લેખનમાં હાસ્યની લકીર ફરકતી રહેતી. પ્રસાર ખૂબ વધ્યો. તે સમયે ૧૦0000 નકલનો ફેલાવો થઈ કોઈકને જ્યોતીન્દ્ર દવે યાદ આવી જાય. ગયો જે ઘણો મોટો આંકડો ગણાતો. પછી ‘પ્રવાસી’ નામે શ્રી સૌદામિનીબહેન સાથે તેમનું લગ્ન થયું હતું. જેમણે બુધવારની પૂર્તિ શરૂ કરી. સોમવારની વેપારી પૂર્તિ કરી. આ જી. એલ.ને જોયા છે, સાંભળ્યા છે, વાંચ્યા છે, તેઓને જી. પૂર્તિસભર “સંદેશ” “ગુજરાત સમાચાર' માટે મજબૂત પ્રતિસ્પર્ધી એલ.નું એક કાયમી સ્મરણ રહ્યું છે. પુરવાર થયું અને ગુજરાત સમાચારને ફટકો પડવા લાગ્યો. - ગુણવંત છો. શાહ શ્રેયાંસભાઈએ ગુ. છો. શાહનો સંપર્ક કર્યો અને ગુજરાત - છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સમાચાર'ની ‘નેટવર્ક' સમાચાર'માં જોડાવા ઇજન આપ્યું. લગભગ ૧૯૭૫-કટોકટી સમયનો આ ગાળો હશે. “ગુજરાત સમાચાર'માં ગુ. છો. એ . કોલમથી અત્યંત લોકચાહના પ્રાપ્ત કરી રહેલા ગુજરાતના પૂર્તિઓ સંભાળી એમના સમૃદ્ધ અનુભવનો લાભ ‘ગુજરાત વરિષ્ઠ પત્રકાર શ્રી ગુણવંત છો. શાહ જેટલા તેમની આગવી આકર્ષક ધારદાર શૈલીથી જાણીતા બન્યા છે એટલા જ તેઓ સમાચાર'ને મળવા લાગ્યો. પત્રકારત્વ ક્ષેત્રે વૈવિધ્યસભર અનુભવસમદ્ધ રહ્યા છે. તા. ૧૩- તે સમયે ‘ચિત્રલેખા' સાપ્તાહિક લોકપ્રિય બનતું જતું હતું. ૦૯-૧૯૩૨માં જન્મેલા ગુણવંતભાઈનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગુજરાત સમાચારે' ગુ. છો.ના નેતૃત્વ નીચે ‘આસપાસ શરૂ કર્યું. દાણાપીઠમાં આવેલી સરકારી શાળામાં થયું હતું તે પછીથી તે ઓફસેટની ખૂબીઓ અને શક્યતાઓનો લાભ લઈને સમયે સામાન્ય રીતે જેમ બનતું તેમ સરકારી સ્કૂલમાંથી આસપાસ'ને વિકસાવ્યું અને ‘ચિત્રલેખા’ની ૩૦,000 જેટલી સરકારી સ્કૂલમાં આગળ જવાનું. શાળાઓના વિકલ્પો, વૈવિધ્યો નકલો સામે ૧00000નો આંકડો ‘આસપાસ'એ સિદ્ધ કર્યો. નહોતાં, ધોરણ ૫ થી ૭ એ. વી. સ્કૂલ (ક્રેસંટ) અને ધોરણ રાજકીય લેખોનો સમાવેશ આ સાપ્તાહિકમાં કર્યો. ‘લાઇફ ટાઇમ' ૮ થી ૧૧ આલ્ફા હાઇસ્કૂલમાં પસાર કર્યા. વ. અંગ્રેજી સામયિકોની જેમ મુખપૃષ્ઠ અને આકર્ષક ફોટાઓ કોલેજમાં શામળદાસ કોલેજ. આરંભમાં બી.એ.માં મૂકીને રજૂ કરવાની હિંમત કરી. સ્ટેટિસ્ટિક્સ વિષય રાખેલો પણ પછીથી ગુજરાતી (મુખ્ય) અને ૧૯૮૨માં “જનસત્તા'ના નિમંત્રણને માન આપીને ત્યાં હિન્દી (ગૌણ) વિષયો પસંદ કરીને ગ્રેજ્યુએટ થયા. આ ગાળામાં તંત્રીપદ સ્વીકાર્યું. એકાદ વર્ષ આ કામગીરી સંભાળી અને વળી જ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, હેડ ઓફિસ ખાતે નોકરી મેળવી પાછા “ગુજરાત સમાચાર'માં જોડાયા. મંગળવાર, શુક્રવારની લીધી હતી. બાળપણથી જ વાચન અને લેખનનો શોખ, તેથી પૂર્તિઓ શરૂ કરી. ગુજરાત સમાચાર” પૂર્તિ સમૃદ્ધ બન્યું. ખૂબ વાંચતા. “બાલજીવન’, ‘ગાંડીવ'માં લખવાનું ય બનતું. આ બધો સમય ગુ. છો. પત્રકારત્વમાં. પ્રચ્છન્ન હતા. પછીથી ‘કુમાર', “અખંડ આનંદ'; “શારદા', ‘નવચેતન' વ.મા ' લોકોને તેમની કલમકસબનો સીધો પરિચય ઓછો હતો. આજે લખવાનું ચાલું થયું. પ્રત્યેક શિક્ષિત વ્યક્તિ ગુ. છો.ની “નેટવર્કના કલમકસબને “સૌરાષ્ટ્ર સમાચાર'નો જન્મ થયો. કપિલરાય મહેતા તંત્રી પિછાણે છે અને પ્રશંસાના ઉદ્દગારો સાથે વાહ વાહ ઉગારે છે. હતા. અમદાવાદથી ‘ગુજરાત સમાચાર'નું એ સાહસ હતું. સમાજજીવનના અનેક પહેલુઓ પર વિગતસભર લખાણો, ગુણવંતભાઈનો લેખનનો શોખ તેમને “સૌરાષ્ટ્ર સમાચાર'માં આગવા દૃષ્ટિકોણ અને લાક્ષણિક અભિવ્યક્તિથી આમ આદમીથી જોડાવા નિમિત્ત બન્યો, જે થોડા જ સમયમાં બેન્કની નોકરી માંડી ઇન્ટેલેકચ્યુંઅલ સુધીના વિશાળ વર્ગને ગુ. છો. એ પ્રભાવિત Jain Education Intemational Page #719 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કર્યા છે. એમની સફળતાના રહસ્ય અંગે પૂછતાં તેઓ નમ્રતાથી જણાવે છે કે ભાવનગરની ભાષાનો એક વિશિષ્ટ સંસ્કારી તેમ જ તળપદો ટોન એક અવાજ ‘નેટવર્ક’ની લેખનશૈલીમાં છુપાયેલો છે', જેનાં મૂળ દાણાપીઠમાં આવેલી સરકારી પૂર્વ પ્રાથમિક શાળામાં રહેલાં છે અને તેની શાખા-પ્રશાખા એ. વી. સ્કૂલ અને આલ્ફ્રેડ હાઇસ્કૂલના વર્ગખંડોમાં વિકસી છે. (બાય ધ વે, ગુણવંત છો. શાહ એક શિક્ષણમાંથી પત્રકારત્વમાં પ્રવેશેલા અને બીજા ગુણવંત છો. શાહ તે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાંથી પત્રકારત્વમાં પ્રવેશેલા. (બન્ને કલમકસબી, શબ્દોના શાહ સોદાગરો પણ અહીં જે ગુ. છો. ની વાત છે તે સ્ટેટ બેન્કવાળા, ભાવનગર મૂળના, ‘નેટવર્ક' ફેઈમ). દિનકર જોષી તાજેતરમાં એકી સાથે અગિયાર પુસ્તકોનું પ્રકાશન, વિમોચન કરનાર નવલકથાકાર વાર્તાકાર દિનકર જોશીએ આ પહેલાં પણ ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરેલ છે. ગાંધીજીવિષયક નવલકથા ‘પ્રકાશનો પડછાયો' અને મહંમદઅલી ઝીણા પર લખાયેલ એમની નવલકથાઓએ વાચકોને નવી દૃષ્ટિ સંપડાવી. ઝીણી ઝીણી વિગતોને, ઇતિહાસને કઈ રીતે પ્રભાવિત કર્યો છે. એ તારવી બતાવ્યું છે. ગુજરાતી સાહિત્યને એમના તરફથી નવલકથા નિમિત્તે ‘કંકુના સૂરજ આથમ્યા' (૧૯૭૯), ‘૩૬ અપ-૩૬ ડાઉન' (૧૯૮૩), ‘સરનામા વિનાનું ઘર' ('૬૮), ‘અલ્પવિરામ' ('૯૧) ઉપરાંત અનેક નવલકથાઓ મળેલી છે. ‘કૃષ્ણવંદે જગતગુરુ’-અનુવાદ, ‘મારા વિદ્યાગુરુઓ’– ચરિત્ર તેમ જ વાર્તાસંગ્રહો ‘એક વહેલી સવારનું સપનું' ('૬૦), નામ બદલવાની રમત' ('૮૬), ‘સ્પર્શ' ('૮૮), અને માધવદર્શન નિમિત્તે મહાભારતમાં એક નજર' ‘આ તારક' ('૯૨) સંપાદનો ‘વેણીભાઈની વાર્તાઓ' અને ‘દિનકર જોશી’ની શ્રેષ્ઠ વાર્તાઓ મળેલ છે. એમની સર્વશક્તિને ગુજરાતી સાહિત્ય પરિષદે અને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરેલ છે, તો રાજ્ય સરકારે પણ શ્યામ તમે એકવાર આવોને આંગણે’, ‘કાલે સૂરજને કહેજો’, ‘કુરૂસભા'ને પુરસ્કૃત કરેલ છે. વડોદરાનો પ્રતિષ્ઠિત ‘સંસ્કાર એવોર્ડ' પણ એમને એનાયત થયેલ છે. ભડીભંડારિયા ખાતે જન્મેલ સર્જકશ્રી બેન્કવ્યવસાય સ્વીકારી મુંબઈ ખાતેથી સ્ટાફ ટ્રેઇનિંગ કોલેજ દેનાબેંકના પ્રિન્સિપાલ તરીકે સુદીર્ધ સેવા બાદ નિવૃત્ત થયેલ છે. એમના નામ અને કામથી ભાવનગરનું નામ રોશન કરનાર આ સર્જક 603 અવારનવાર લેખનના કાર્ય સંબંધે ભાવનગર ટૂંકો નિવાસ કરી જાય છે. કિરીટ ભટ્ટ જાણીતા પત્રકાર અને કટોકટી દરમિયાન ફર્નાન્ડીઝની સાથે ડાયનેમાઇટ કેસમાં જેમનું નામ ગાજ્યું હતું તે કિરીટ ભટ્ટ (જન્મ તા. ૦૪-૧૨-૧૯૩૩) શિશુવિહાર વિસ્તારના અને દક્ષિણામૂર્તિ, ઘરશાળા, એમ. જે. કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થી. અભ્યાસકાળ પૂરો કરીને આરંભમાં રાજકોટ ખાતે એ. જી. ઓફિસમાં જોડાયા પણ સાથે જ ‘ફૂલછાબ’, ‘જયહિંદ’ વ. દૈનિકોમાં લખવાનું આરંભીને પત્રકારત્વ ખેડવા લાગ્યા અને પછીથી તરત મુંબઈ ખાતે, ‘જન્મભૂમિ'માં જોડાઈને વ્યવસ્થિત પત્રકાર બન્યા. ત્યારબાદ ‘ઇન્ડિયન એક્સપ્રેસ'માં જોડાયા. ઈ.સ. ૧૯૬૮માં વડોદરા આવ્યા અને ૧૯૯૩સુધી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં કામ કર્યું. ૨૫ વર્ષની કામગીરી થઈ. છેલ્લે બ્યુરો ચીફ હતા. વચમાં અમદાવાદ, ભરૂચ વ. સ્થળોએ જવાનું બનેલું. શ્રી કિરીટ ભટ્ટનું નામ ખૂબ પ્રચારમાં આવ્યું, સાતમા દાયકાની મધ્યમાં, જ્યારે તેમણે સિટિઝન્સ ફીડમ ચળવળ અંગેની કામગીરીમાં સક્રિય રસ લીધો. ‘કટોકટી' માં અન્ડર ગ્રાઉન્ડ રહીને પ્રતિકાર કર્યો. ૨૪ વ્યક્તિનું ગ્રુપ કાર્યરત હતું, જેમાં પ્રભુદાસ પટવારી, જ્યોર્જ ફર્નાન્ડીઝ, મૃણાલ ગોરે, વિક્રમ રાવ વ. હતા. આ ગાળામાં બરોડા ડાયનેમિક કેસમાં ફર્નાન્ડીઝની સાથે કિરીટ ભટ્ટની ધરપકડ થયેલી અને ૧૩ માસ જેલમાં પૂરી રાખવામાં આવેલા, જેમાં ૬ માસ વડોદરા જેલ અને ૭ માસ તિહાર જેલમાં રાખ્યા હતા. આ સમયે ફર્નાન્ડીઝ વ.ને જે ટોર્ચરિંગ કરવામાં આવેલું તેની કથાઓ ભયવાહ બની રહી હતી. કિરીટ ભટ્ટના પત્રકારત્વની ધાર આવી રહી હતી. હાલ તેઓ પબ્લિક ફોર સિવિલ લિબર્ટીઝ (P.U.C.L.) ગુજરાત કક્ષાએ કાર્યકારી પ્રમુખ છે. વડોદરા ખાતે સક્રિય શાંતિ અભિયાનમાં સભ્ય છે. ‘મુવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસી’ પ્રવૃત્તિમાં સક્રિય છે. લોકશાહી ભાવના અને પ્રવૃત્તિની ચળવળ, ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ એમનાં પસંદગીનાં ક્ષેત્રો છે. નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલના સભ્ય છે. અરુંધતી રોય રચિત ધ ઝિંદાબાદ' ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. આ સિવાય ફ્રી લાન્સ જર્નાલિસ્ટ તરીકે દિવ્યભાસ્કર' વ. દૈનિકો અને નિરીક્ષક', ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ' જેવા સામયિકોમાં લેખો લખવામાં પ્રવૃત્ત છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ છે. ૦૦૪ પથપ્રદર્શક લોર્ડ નવનીત ધોળકિયા એલિનબર્ગમાં વકીલ છે અને પુત્ર એલર્ન એમ. ડી. ડોક્ટર છે. ભાવનગર સાથે નિકટનો કૌટુંબિક ઘરોબો ધરાવતા યુરોપ અને બ્રિટનવાસી ભારતીયો તથા પ્રવાસી બ્રિટનવાસી લોર્ડ નવનીત ધોળકિયા ભારતીય મૂળના પ્રથમ ભારતીયોની કોઈ પણ દુવિધા ટાણે અવિરત ઉપયોગી થતા લોર્ડ વ્યક્તિ છે, જેમની બ્રિટનના હાઉસ ઓફ લોર્ડઝના નાયબ નેતા નવનીત ધોળકીયા ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ.ના પૂર્વ તરીકે વરણી થઈ છે તેમ જ જેઓ લિબરલ ડેમોક્રેટ પાર્ટીના મેનેજિંગ ડાયરેક્ટર રહી ચૂકેલા સ્વર્ગીય ડો. કાંતાબહેન મારના પ્રમુખ બનનાર પ્રથમ એશિયાવાસી છે. પુત્ર શ્રી પરેશભાઈ મારુના સાળા છે. ભારત સરકાર તથા ભારતની રાજ્ય સરકારો એન. અનેકવિધ જવાબદારીઓ બાવાદ નવનીત ધોળકિયાનાં આઈ. આર.નો ઝોક વતન તરફ વળે તે માટે પ્રવૃત્ત છે ત્યારે માતુશ્રી શાંતાબહેન હયાત હતાં ત્યાં સુદી દર વરસે એક મહિનો ભારતીય એન.આઈ.આર. સમૂહોના આંતરરાષ્ટ્રીય ટી.વી. ચેનલો ભાવનગર રહી માતાની સુશ્રુષા કરી ધોળકિયા દંપતી પોતાના પરના સાક્ષાત્કારમાં નવનીત ધોળકિયાનો ચહેરો ખૂબ જ જાણીતો ભાવનગરી સંસ્કાર દીપાવતું રહેલું. બની ગયો છે. હર્ષજિત ઠક્કર લોર્ડ નવનીત ધોળકિયા બ્રિટિશ સંસદના ઉપલા ગૃહમાં તા. ૧૫-૧૦-૧૯૪૯ના રોજ મુંબઈમાં જન્મેલા હર્ષજિત સને ૧૯૯૭માં સ્થાન પામ્યા હતા. સને ૧૯૯૯ના “વિશ્વ ગુર્જરી' ઠક્કરનો અભ્યાસકાળ ભાવનગરમાં વીત્યો. ભાવનગરની અરુણ ગૌરવ પુરસ્કાર હાંસલ કરી ચૂકેલા શ્રી ધોળકિયા બ્રિટનનાં વિદ્યાશ્રમ હાઇસ્કૂલ અને વળિયા આર્ટ્સ એન્ડ મહેતા કોમર્સ - મહારાણીના અત્યંત આદરપાત્ર ઓબીઈ એવોર્ડથી પણ નવાજ્યા કોલેજમાં એમણે અભ્યાસની સાથે સાથે કલાક્ષેત્રે મંગલાચરણ કરી આજ સુધી પ્રગતિના શિખરો સર કરવામાં પાછું વાળી જોયું નથી. મિડ-સેક્સ બેન્ચના સિનિયર મેજિસ્ટ્રેટ હોવા ઉપરાંત ભાવનગરના શ્રી મહંમદભાઈ દેખૈયા પાસે સંગીત અને વેસ્ટ સર્સક્સ મેજિસ્ટ્રેટ તરીકેનું પણ પ્રતિનિધિત્વ ધરાવતા શ્રી ધીરેન વૈષ્ણવ દ્વારા એમને અભિનયમાં આગળ વધવા પ્રેરણા નવનીત ધોળકિયા સને ૧૯૯૧માં એથનિક માઈનોરિટી મળી, જે એમના માટે જિંદગી પર્યતનું ભાથું બની રહી. એડવાઇઝરી કમિટીમાં નિયુક્તિ પામ્યા હતા. જ્યુડિશ્યલ સ્ટડીઝ વળિયા કોલેજના અભ્યાસકાળ દરમિયાન એમના દ્વારા બોર્ડ દ્વારા ગઠિત આ સમિતિ અદાલતો અને ટ્રિબ્યુવર્ણમાં ન્યાય દિગ્દર્શિત અને અભિનિત એકાંકીઓ “જન્મટીપ’ અને ‘પ્રપંચ' ને તોળનારાઓની તાલીમ સંબંધે નિષ્ણાંત તરીકે સલાહ આપતી યુનિવર્સિટી યુવકમહોત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો. હોય છે. ઔરંગઝેબ કી આખરી રાતના એકપાત્રિય અભિનયે પણ સંખ્યાબંધ સ્વયંસેવી સંસ્થાનોમાં પણ યોગદાન ધરાવતા યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો. કોલેજના વાર્ષિકોત્સવના શ્રી ધોળકિયા નેશનલ એસોશિએશન ઓફ કેર એન્ડ રિસેટલમેન્ટ મનોરંજન કાર્યક્રમમાં એમની પ્રતિભા ઝળકી ઊઠી. પોક ઓફેન્ડર્સના કાઉન્સિલ મેમ્બર રહ્યા છે. તેમ જ રેસ ઇસ્યુઝ એસ.વાય.બી.એ. તથા ટી.વાય.બી.એ.નાં બે વર્ષ હર્ષજિતે એડવાઇઝર કમિટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાવર્ડ મુંબઈ યુનિવર્સિટી ખાલસા કોલેજમાં કર્યા અને બીજા વર્ગમાં જનરલન. તંત્રી બોર્ડમાં તેમનો સમાવેશ કરાયો છે. હિન્દી વિષય સાથે સ્નાતકની પદવી એમણે મુંબઈ લો. હન્ટની 15મિગ્રેશન એન્ડ ટ્રુથ સર્વિસ સમિતિ અને યુનિવર્સિટીમાંથી મેળવી. ખાલસા કોલેજનાં બે વર્ષના અભ્યાસ લોર્ડ કાર્લિસલની પંલ સિ ટમ રિવ્યુ સમિતિ સહિતની અનેક દરમિયાન તેમણે મુંબઈના નાટ્યજગતનો સારા પ્રમાણમાં પરિચય સરકારી સમિતિઓમાં નવત ધોળકિયાનો સમાવેશ થયો છે. મેળવ્યો. આંતરયુનિ. નાટ્ય સ્પર્ધાઓમાં ખાલસા કોલેજનાં સંસદીય લોકશાહી અને માનવ અધિકારોની ઉચ્ચ એકાંકીઓને પારિતોષિકો અપાવવામાં એમના અભિનયનું પણ પરંપરાઓના જતન તેમ જ આંતરરાષ્ટ્રીય જનસમુદાયો વચ્ચે પ્રદાન છે. ચંદ્રકાન્ત ઠક્કર અને સ્વ. કાન્તિ મડિયા જેવા દિગ્ગજ શાંતિ, ન્યાય, સમજ અને મૈત્રીનાં સંવર્ધન ક્ષેત્રોમાં ગણનાપાત્ર દિગ્દર્શકોનાં નાટકોમાં તેમણે અભિનય કર્યો છે. સ્વ. કાન્તિ અને યશસ્વી યોગદાન આપતા લોર્ડ નવનીત પોળકિયાનાં પત્ની મડિયાના ‘નોખી માટી ને નોખા માનવી’ ત્રિઅંકી નાટકના એમણે શ્રીમતી એન ધોળકિયા નસિંગ ટ્યૂટર છે પુત્રી અંજલિ ૮૦થી વધુ પ્રયોગ કર્યા છે. Jain Education Intemational Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૦૦૫ આ દરમ્યાન ભાવનગરમાં ધીરેન વૈષ્ણવના વડપણ તળે દયાનંદ' તથા ૨. “ક્રાંતિસેનાપતિ શ્યામજીકૃષ્ણ વર્મા'નું એમણે ‘ગાંધર્વ સંગીત નાટ્ય અકાદમી શરૂ થઈ. આ સંસ્થાના દિગ્દર્શન કર્યું. આ બંને દસ્તાવેજી ચિત્રોને ગુજરાત રાજ્યનાં શ્રેષ્ઠ નાટ્યમંત્રી પણ હર્ષજિત ઠક્કર હતા. ‘ગાંધર્વ'નાં નાટકોનાં દસ્તાવેજી ચિત્રોનાં પારિતોષિકો મળ્યાં. દિગ્દર્શન અને અભિનય માટે તેઓ મુંબઈથી અહીં આવતા. આ સિવાય “એડમેન'ના નેજા તળે એમણે અનેક એ. છકો-મકો’ એકાંકીએ રાજ્યકક્ષાએ દ્વિતીય પારિતોષિક મેળવ્યું. ફિલ્મો પણ બનાવી છે. અન્ય નાટ્ય સ્પર્ધાઓમાં પણ ‘ગાંધર્વ'નાં એકાંકીઓને તેમનાં - ત્યાર બાદ હર્ષજિત ઠક્કર પંજાબી ટી. વી. ચેનલ દિગ્દર્શન અને અભિનયનો લાભ મળતાં પારિતોષિકો મળ્યાં. લશ્કારા’ શરૂ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા અને પછી ત્યાંજ રહીને એમણે દિગ્દર્ન કરેલાં એકાંકીઓ-છકો-મકો', “પાંચ દિવસ', ગુર્જરી', “સી આઈ. ટી.વી. (તામિલ), પાકિસ્તાની ઉર્દૂ ચેનલ થીફ-પુલિસ', “શ્રીમાન', “જાનવર કી બસ્તી', “બડી દેર કી “અંજુમન” અને “રાગ’-મ્યુઝિકલ ચેનલ શરૂ કરી. મહેરબાં આતે આતે', “કોઈને માથે કાળ ભમે છે', “સનાતન : ઈગ્લેન્ડમાં નિર્મિત પ્રથમ ગુજરાતી સિરિયલ “મારી એક લેખક, એક પુરુષ', “મન, માનવી ને મનામણાં', “કોઈપણ એક દર્દનું નામ બોલો તો....' દર્શકોમાં સારો આવકાર પામ્યાં. આંખમાં આકાશ'ના તેઓ નિર્માતા-દિગ્દર્શક બન્યા. ૧૯૭૫માં હર્ષજિત ઠક્કર સ્પેઇસ એપ્લિકેશન સેન્ટર ૨૦૦૩માં લંડનની ફિલ્મ કાઉન્સિલે ૬000 પાઉન્ડના ઇસરો (તે વખતે દૂરદર્શન ઇસરો સાથે જોડાયેલ હતું.)માં બજેટવાળી ટેલિફિલ્મ “આખિર કબ તક'ના નિમાર્ણ દિગ્દર્શનની સહાયક નિર્માતાના પદ પર જોડાયા. ટૂંક સમયમાં જ તેઓ જવાબદારી સોંપી, જે તેમણે સફળતાપૂર્વક નિભાવી. જવાબદારી સો નિર્માતા બન્યા. આ દરમિયાન ઘણા ટી.વી. કાર્યક્રમો બનાવ્યા, હાલમાં શ્રી હર્ષજિત ઠક્કર લંડનમાં યુ.કે.અને યુરોપની જેમાં એમના દ્વારા નિર્મિત સુગમસંગીત શ્રેણી “મહેફિલ” ખૂબ જાણીતી “એશિયન ટી.વી. ચેનલના ડાયરેકટર-પ્રોગ્રામિંગ લોકપ્રિય બની. આ પછી કોમર્શિયલ ગુજરાતી ટી.વી. શ્રેણી શરૂ તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ “લંડન સ્કૂલ ઓફ મિડિયા થતાં ઇસરો દૂરદર્શનની પ્રથમ કોમર્શિયલ ટી.વી. શ્રેણી “કોને હતી ટ્રેનિંગ'ના ડિરેકટર પદે સેવા આપી રહ્યા છે અને ગુજરાત અને એવી ખબર'નું દિગ્દર્શન એમને ફાળે આવ્યું, જે લોકપ્રિય બનતાં ગુજરાતીઓનું ગૌરવ વધારી રહ્યા છે. તેમણે મેગાહીટ ગુજરાતી ટી.વી. શ્રેણી “કાકા ચાલે વાંકા'નું અજિત અંધડિયા દિગ્દર્શન કર્યું, જે ૩૯ એપિસોડ સુધી ચાલી. આજ ટી.વી. અજિત ખંધડિયાનો જન્મ તા. ૭-૧-૧૯૫૨ના રોજ શ્રેણીની મ્યુઝિકા કંપનીએ વિડિયો કેસેટ બનાવી, જે લંડન અને અમેરિકાનાં ગુજરાતીઓ સુધી પહોંચી લોકપ્રિય બની. ઇસરો | મુંબઈમાં થયો. ઇન્કમટેક્સ પ્રેક્ટિસનર પિતા વસંતરાય અંધડિયા માટે તેમણે “ધૂમ્રસેર' નામે એક ટેલિફિલ્મ પણ બનાવી. કાન્તિ અને માતા શાન્તાબહેન જેવા સંગીતપ્રિય અને ભક્તિશીલ મડિયાનાં નાટકો “નોખી માટી ને નોખા માનવી” તથા “અમે દંપતીના ત્રીજા સંતાન અજિતને પણ સંગીત શોખ વારસામાં બરફનાં પંખી'નું પણ તેમણે ઇસરો માટે વિડીઓ રૂપાંતર કર્યું. મળ્યો. ટી.વી. શ્રેણીઓમાં આ સિવાય “ઝંઝા’, ‘જિંદગી : એક સોનગઢની ગુરુકુળ શાળા અને ભાવનગરની વળિયા સફર', “ઇટ્ટાકિટ્ટા', “અકબર-બિરબલ', “દેખો રૂઠા ન કરો', આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસકાળ વીત્યો. કોલેજ ‘હરિ ઔર પરી’ ‘નાદાં કી દોસ્તી', “ખટ્ટી મીઠી બાતેં' વગેરેનું કાળમાં કલાક્ષેત્રે કારકિર્દીની શરૂઆત થઈ. વળિયા કોલેજમાં જ દિગ્દર્શન કર્યું અને આ શ્રેણીઓ દર્શકોનો આદર પામી. આજ અંગ્રેજીના પ્રાધ્યાપક શ્રી ધીરેન વૈષ્ણવના સાથથી ગાંધર્વ સંગીતસુધીમાં પાંચ સોથી વધુ ટેલિવિઝન પ્રોડક્ષન હર્ષજિત કર્યા છે. નાટ્ય અકાદમીના કારોબારી સભ્ય થવા સાથે સ્ટેજ કાર્યક્રમમાં કોલેજના વાર્ષિકોત્સવમાં ફિલ્મ ગીતો અને સુગમગીતો ગાવાનું બે ગુજરાતી ફિલ્મો “ખાંડાના ખેલ” તથા “આંખના રતન'નું શરૂ કર્યું. રાજ્ય યુવક મહોત્સવમાં પણ સફળતા મેળવી. પણ એમણે દિગ્દર્શન કર્યું છે. “આંખનાં રતન' સાત એવોર્ડ વિજેતા ફિલ્મ બની. દૂરદર્શનના નેશનલ નેટવર્કમાં એવોર્ડ વિનર મોટાભાઈ હર્ષજિત ઠક્કરના અને ધીરેન વૈષ્ણવના પ્રાદેશિક ફિલ્મ તરીકે આ ફિલ્મનું પ્રસારણ થયું. પ્રોત્સાહનથી અભિનય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુનિ. કક્ષાના યુવકો મહોત્સવમાં પ્રથમ પારિતોષિક અર્ચન ફિમ્સ માટે બે દસ્તાવેજી ચિત્રો–૧. “ક્રાંતિગુરુ મેળવનાર “પ્રપંચ' એકાંકીમાં એમણે અભિનય કર્યો હતો. Jain Education Intemational Education Intemaliona Page #722 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પથપ્રદર્શક ગાંધર્વ' સંસ્થાની ડ્રામાનાઇટમાં રજૂ થયેલા અને ગુજરાત રાજ્ય મહુવા (જિ. ભાવનગર). યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આ યુવક મહોત્સવમાં રાજય કક્ષાએ દ્વિતીય પારિતોષિક વિજેતા નિવૃત્ત પ્રાધ્યાપક અભ્યાસ દરમિયાન અને એ પછીના સ્વાધ્યાય (૧૯૭૨) એકાંકી છકો-મકો'માં તેમણે ટ્રિપલ રોલ કરી ત્રણ દ્વારા હિન્દી ભાષાનો પણ અભ્યાસ કરેલ છે. સદીના આ ત્રણ પાત્રોને ન્યાય આપ્યો હતો. તેમણે અભિનય કરેલાં અન્ય પ્રતિનિધિ કવિએ કવિતા ઉપરાંત ચરિત્રો, નિબંધ, અને વિવેચન એકાંકીઓમાં ‘બડી દેર કર કી મહેરબાં આતે આતે', “રાત પડી, ક્ષેત્રે આગવું કાર્ય કરેલ છે. એમના તરફથી સંપાદન નિમિત્તે પણ ઘર જાને બાળક!', “કોઈને માથે કાળ ભમે છે.” “થીફ-પુલિસ' વિશિષ્ટ સાહિત્ય પ્રાપ્ત થયું છે. શ્રીમાન' વગેરે છે. એમના કવિતાસંગ્રહો અનુક્રમે ‘વિશ્વના કવિઓનાં કાવ્યો' ૧૯૭૯માં સૂર્યફિમ્સની ગુજરાતી ફિલ્મ ‘ખાંડાના (૧૯૭૭) ‘પરિશેષ' (૭૮) ‘પશ્ચિમાં આશ્લેષા' (૮૮) મળ્યા ખેલ’ના નિર્માતા અને સેકન્ડ હીરો બન્યા, જેના ફળ સ્વરૂપે છે તો. ચરિત્રોમાં “ઇન્ટરવ્યુઝ' (૧૯૮૬), ‘મીરાંબાઈ–મધુરા હરિતા દવે જેવાં લાગણીસભર જીવનસાથી પ્રાપ્ત થયાં. પ્રેમભક્તિ અને ક્રાન્તિની અગ્નિશિખા' (૧૯૮૭) મળ્યાં છે. પછી ટી.વી. અને વિડીઓ યુગનાં મંડાણ થતાંએ ક્ષેત્રમાં નિબંધક્ષેત્રે ‘પૂર્ણતાનું આચ્છાદાન' (૮૩) ‘અનંત પ્રકાશ' (૮૬) ઝંપલાવ્યું. ગુજરાત રાજ્ય માહિતીખાતાના વિડીઓ યુનિટમાં ધર્મોદય: એકવીશમી શતાબ્દીમાં' (૧૯૮૬) પ્રકાશિત થયા છે. જોડાયા અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીના વિવેચક તરીકે આગવી છાપ કંડારનાર આ કવિ તરફથી વિવેચન વિડીઓ કેમેરામેન બન્યા. ક્ષેત્રે “કવિતાનો આનંદકોષ” (૭૦) “ઇષિકા' (૭૮), ‘પાબ્લો આ સાથે જ અંબિકા ફિમ્સની શરૂઆત કરી અને તેના નરૂદાની કવિતા' (૮૧), ‘આંતરરાષ્ટ્રીય કવિઓ' (૮૫), મળ્યાં નેજા તળે ગુજરાત રાજ્ય સરકાર માટે “વૃક્ષ જગતને તારે' નામે છે. ચિંતનક્ષેત્રે નવી કેડી કંડારી એમણે “સંપાદન લેખ-અને પર્યાવરણ લક્ષી સંગીતમય દસ્તાવેજી ચિત્રનું તેમ જ ગુજરાત સાહિત્ય' (૧૯૭૫), ‘ઉપાસના” (૮૫), ‘ધર્મચિંતન' (૮૭) અને પ્રવાસન માટે સંગીતમય ‘હરો, ફરો ને જાણો’ નામે ગુજરાતનાં વિશ્વ સાહિત્યને સંદર્ભે “સરસ્વતી ચંદ્રનું મૂલ્યાંકન’ પણ કર્યું છે. વિવિધ પ્રવાસ લાયક સ્થળો દર્શાવતા સંગીતમય દસ્તાવેજી એમનાં પુસ્તકો ‘ક્ષિતિજને વાંસવન', (૨૨) ગુજરાત ચિત્રનું નિર્માણ કર્યું જે હજી દૂરદર્શન પર પ્રસારિત થયા કરે છે. સરકાર દ્વારા તથા ‘થોડીક વસંત', થોડાંક ભગવાનનાં આસું ઇસરો અને દૂરદર્શન જુદાં પડયાં પછી ઇસરોએ ભાગ-૧ (નિબંધ-૧૯૭૨), “જલવીથી' (૧૯૮૫) ને ગુજરાતી મધ્યપ્રદેશના જાંબવા જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય અને સાહિત્ય અકાદમી દ્વારા અન 'કાવ્યના પરિભાષા વિવેચન આદિવાસી પ્રજાના ઉત્કર્ષ માટે ગ્રામ્ય ટી.વી. પ્રસારણ શરૂ કર્યું. (૧૯૭૮) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયાં છે આમાં પણ અજિત ખંધડિયા માન્ય નિર્માતા તરીકે પસંદગી હરીન્દ્ર દવે પામ્યા. આમાં એમણે ગ્રામ્ય અને આદિવાસી પ્રજાને માટે હરીન્દ્ર દવેનું સર્જક તરીકે બહુમુખી વ્યક્તિત્વ છે. ઉત્કર્ષલક્ષી ટી.વી. શ્રેણીઓનું નિર્માણ કર્યું. જેમાં ‘ખિલૌનેવાલા', ‘જ્ઞાન કા ખેલ, વિજ્ઞાન કા ખેલ’, ‘રેલગાડી’ ‘પલાયન', નવલકથા વાર્તા, નાટક, નિબંધો અને પત્રકારત્વની એમની ‘પંચાયત' “શહર' વગેરે છે. આ શ્રેણીઓ દર્શકોમાં સારો ઓળખ અનુષાંગિક બની કવિ-ગઝલકાર તરીકે આપણી સામે એમને “મૌનના આસવ'ના પ્રતીક તરીકે પ્રસ્થાપિત કરે છે. ખાવકાર પામી. હાલમાં અજિત ખંડિયા છેલ્લાં પાંચેક વર્ષથી સહકટુંબ ગીત-ગઝલોમાં એમની કાયમની કુમળાશ અને અમેરિકાના આસિયામાં સ્થિર થયા છે અને એક ડિપાર્ટમેન્ટલ વ્યક્તિમતાનું વાડમય જાણે કે ઠલવાયું છે મોકળા મને! એમના સ્ટોરનું સફળ સંચાલન કરી રહ્યા છે. તેમનું ઇમેલ એડ્રેસ છે. તરફથી ગુજરાતી સાહિત્યને “આસવ’ અને ‘સમય’ ગઝલ ROY AJIT @HOTMAIL.COM સંગ્રહો ઉપરાંત “મૌન', ‘સૂર્યોપનિષદ', ‘યયાતિ', કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે તો ‘અર્પણ' નામે પૂ. માતાજી અરવિંદની નિશ્રામાં યશવંત ત્રિવેદી શ્લોકસંગ્રહ પણ પ્રાપ્ત થયો છે. ‘પળનાં પ્રતિબિંબ’, ‘સુખ વિશ્વકવિતા સાહિત્યની વિભાવના અને લયહિલ્લોળને નામનો પ્રદેશ', ‘માધવ કયાંય નથી મધુવનમાં', ‘સંગઅસંગ', ગુજરાતી કવિતામાં અવતારનાર ડો. યશવંત ત્રિવેદીનું મૂળ વતન વસિયત’, ‘ન હુતા', ઇત્યાદિ નવલકથાઓ મળી છે. “કવિ અને Jain Education Intemational Page #723 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કવિતા’, ‘વિવેચનની ક્ષણો' ઇ. વિવેચનો અને શબ્દો ભીતર સુધી' ધા‘ઘીના દીવાનો ઉજાસ' નિબંધસંગ્રહો મળ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય' અને ‘કૃષ્ણ અને માનવસંબંધો', એમની તરફથી ધાર્મિકતા, સામાજિકતાને ઉજાગર કરતાં સાહિત્ય સ્વરૂપો પણ મળ્યાં છે. તેઓશ્રી પત્રકારત્વક્ષેત્રે ‘સાંપ્રત જર્નલ' (૬૨-૭૩) ‘જનશક્તિ' (૭૩–૭૯) પછી ‘પ્રવાસી' અને ‘જન્મભૂમિ’ દૈનિકના મુખ્યતંત્રી તરીકે પ્રવૃત્ત થઈ, એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી તથા ભારતીય વિદ્યાભવનના વિઝિટિંગ લેક્ચરર તરીકે પણ સેવા આપતા હતા. તેમની કવિતાપ્રિયતા અને પત્રકારિત્વે એમને અનેક સમ્માનનીય સ્થાને પહોંચાડ્યા છે. અખિલ ભારતીય કક્ષાએ પ્રતિષ્ઠિત એવા કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘સાહિત્ય એવોર્ડ' ‘મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર', ‘બીડી ગોયેન્કા એવોર્ડ’, અને મધ્યપ્રદેશ સરકાર તરફથી તેઓશ્રી ‘કબીર એવોર્ડ'થી વિભૂષિત થયેલા છે. ૧૯-૯-૧૯૩૦ના રોજ જન્મેલ આ સર્જકે ઓચિંતા જ માર્ચની ૨૯મી ૧૯૯૫ના દિને મારી જીવનની સાથે મુલાકાત થઈ પછી નાજુક ક્ષણોમાં કોલ મેં મૃત્યુને દઈ દીધો'' કહી આપણી વચ્ચેથી નશ્વરદેહે વિદાય લીધી, એમનો અક્ષરદેહ એક અરસા સુધી આપણા કાનમાં ગુંજતો રહેશે. રેખા (ભટ્ટ) ત્રિવેદી તા. ૨૮-૧૦-૧૯૫૪ના રોજ ભાવનગરમાં શ્રી રજનીભાઈ ભટ્ટનાં ધર્મપત્ની પત્નાબહેને એક કન્યારત્નને જન્મ આપ્યો. આ કન્યારત્ન એટલે જ રેખા ભટ્ટ, જે આજે લગ્ન બાદ મુંબઈ ખાતે સ્થાયી થઈને રેખા ત્રિવેદી બન્યાં છે. રેખાબહેનને બાળપણથી જ સંગીતનો શોખ હતો. રેખાબહેનનો અવાજ કેળવવામાં માતાનો અમૂલ્ય ફાળો હતો. માતા પોતે રેડિયો પર સાંભળે તે સારું સારું પુત્રીને પણ શીખવે. પરિણામે ભાવનગરમાં અભિનવ સંગીત કલા મંડળે યોજેલી સુગમસંગીતની સ્પર્ધામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી રેખાએ હરીન્દ્ર દવે રચિત અને દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ' કરેલ ગીત ‘હવે સખી! નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે' રજૂ કર્યું અને સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું. આ પછી તો એક પછી એક પ્રગતિનાં સોપાન તેઓ સિદ્ધ કરતાં રહ્યાં છે. રેખાબહેન ભાવનગરની કાઠિયાવાડ સંગીત શાળામાં ગુરુ સ્વ. શ્રી હર્ષદભાઈ શર્મા પાસે સંગીતની તાલીમ મેળવી સંગીત toote વિશારદ થયાં. શાસ્ત્રીય સંગીતની વધુ તાલીમ માટે કિરાના ઘરાનાના સુખ્યાત કલાકાર સૂરમણિ શ્રી રસિકલાલ અંધારિયાનો સંપર્ક સાધી તેમનાં શિષ્યા બન્યાં. સુગમ સંગીતની તાલીમ તેઓએ પુનિતભાઈ વૈદ્ય પાસે પ્રાપ્ત કરી. શાસ્ત્રીય સંગીતની પાયાની તાલીમ એમણે જરૂર લીધી પણ એમની વધારે રુચિ તો સુગમસંગીતમાં જ હતી. ગાયકીમાં ઉચ્ચાર શુદ્ધિ, સ્વરનો લગાવ, ગીતમાં લાવવો જોઈતો ભાવ અને ગાયકી કઈ રીતે વિકસાવવી તે સુ.શ્રી કૌમુદિનીબહેન મુનશીએ રેખાને શીખવ્યું છે. ગીત, ગઝલ કે ભજન દરેક પ્રકારની ગાવાની આગવી શૈલી હોય છે. એ શૈલીભેદ એમને સુપ્રસિદ્ધ સ્વર-નિયોજક તથા કવિ નીનુ મઝુમદારના સંગીતકાર પુત્ર ઉદય મઝુમદારે સમજાવ્યો. ભાવનગરની આ પ્રતિભાસંપન્ન કલાકારની કારકિર્દી મુંબઈ સ્થાયી થયા પછી વધારે વેગવાન બની. શ્રી અવિનાશભાઈએ ગાવાની તક આપી અને મૂળ આશા ભોંસલે એ ગાયેલું ગીત “રામ! તમે સીતાજીની તોલે ન આવો’ રેખા પાસે ગવડાવ્યું અને તે સૌથી વધુ હીટ થયું, જે સાંભળીને સ્વયં આશા ભોંસલેથી કહેવાઈ ગયું–‘ઇસ લડકી ને બહુત અચ્છા ગાયા.'' રેખાબહેનને લગભગ તમામ અગ્રગણ્ય સંગીતકારો સાથે ગાવાની તક મળી છે. આમાં અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, દિલીપ ધોળકિયા, અજિત મર્ચન્ટ, અજિત શેઠ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, રાસવિહારી દેસાઈ, નવીન શાહ, સુરેશ જોષી અને રજત ધોળકિયા ઉલ્લેખનીય છે. ‘વર્ણમ્’ અને ‘કલાસંગમ' જેવી સંસ્થાઓ માટે રેખા ત્રિવેદીએ ગરબા પણ ગાયા છે. ‘વર્ણમ્’ માટે ગાયેલા કેટલાક ગરબા તો ખૂબ પ્રશંસા પામ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો રેખા ત્રિવેદીની નવરાત્રિઓ વિદેશમાં જ વીતે છે. અમેરિકાનાં અગ્રગણ્ય શહેરો ન્યૂજર્સી, એટલાન્ટા, ટેક્સાસ, વોશિંગ્ટન, ક્લિવબેન્ટ અને અન્ય દેશોમાં સિંગાપોર તેમ જ બેલ્જિયમમાં રેખા ત્રિવેદી સફળ કાર્યક્રમો આપી ચૂક્યાં છે. ફિલ્મ ગીતોના કાર્યક્રમો પણ તેમણે આપ્યા છે. સંગીતકાર ઉદય મઝુમદારનું બળકટ સંગીત ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘પાંખ વિનાનાં પારેવાં’નાં પાર્શ્વગાયિકા બનવાનું સદ્ભાગ્ય તેમને સાંપડ્યું છે. ગુજરાતી નાટકો, ટી.વી. સીરિયલો અને આલ્બમોમાં પણ રેખા ત્રિવેદીનો કંઠ મહોરી ઊઠ્યો છે. સુપ્રસિદ્ધ કેસેટ કંપનીઓ વિનર્સ, રીસીટીસી, સૂરમંદિર અને ટાઇમ્સ મ્યુઝિકની કેસેટો માટે એમણે પોતાનો અવાજ Page #724 -------------------------------------------------------------------------- ________________ ૦૦૮ પથપ્રદર્શક આપ્યો છે. અવિનાશ વ્યાસની ‘અવિનાશી અમૃત' અને તેથી જ તેમણે રામાયણ આધારિત ૬ ફિલ્મો ઉપરાંત “ચૈતન્ય ‘હસ્તાક્ષર' તેમ જ શ્યામલ-સૌમિલ મુનશીની કેસેટોમાં પણ મહાપ્રભુ', “અંગુલીમાલ' અને “વિક્રમાદિત્ય'ની કથાઓ પરથી તેમણે ગીતો ગાયાં છે, તો ‘આસુંનાં અજવાળાં', “ઠસ્સો', પણ ફિલ્મ બનાવી હતી. ગુજરાતી હોવાના નાતે વિજય ભટ્ટ “પંખીનો ટહુકો’ રેખા ત્રિવેદીનાં આલ્બમો છે. નરસિંહ મહેતાના જીવન પરથી સૌપ્રથમ હિન્દી ફિલ્મ બનાવી ‘બાઈ જી! તારો બેટડો', “હું તો પહેલા વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રને નરસિંહ મહેતાનો પરિચય કરાવ્યો હતો. ભીંજેલી', “મારા સપનામાં આવ્યા હરિ', “માના હેતની આંગળી વિજય ભટ્ટના ભાઈઓ શંકર ભટ્ટ અને હરસુખ ભટ્ટ પણ પકડી' (હાલરડું), ‘મન-પાંચમના મેળામાં', “મારી લીલી વાડીનું ફિલ્મ જગતમાં પ્રતિષ્ઠિત નિર્માતા-નિર્દેશક તરીકે આદર પામ્યા લેંબુ, “ખડકી ઉઘાડી', “પ્રભુ! નાનકડું ઘર મારું', “મારા છે. જીવનમાં સાચો અનુરાગ ભરી જા.', “પોઢણ દીધાં મખમલનાં કહેવાય છે કે એક માત્ર “રામરાજ્ય' ફિલ્મ દ્વારા જ વગેરે રેખા ત્રિવેદીએ ગાયેલાં શ્રેષ્ઠ ગીતોમાંનાં કેટલાંક છે. વિજય ભટ્ટ હિન્દી ફિલ્મજગતના તવારીખી દિગ્દર્શક ગણાઈ આમ, ભાવનગરની આ દીકરીએ દેશ-વિદેશમાં પોતાનું જાત. “ગુંજ ઊઠી શહેનાઈમાં વિજય ભટ્ટે ભારતરત્ન જ નહીં, પરિવારનું, ભાવનગરનું અને ગુજરાતનું નામ પણ બિસ્મિલ્લાહખાનનું શરણાઈવાદન લેવામાં સફળતા મેળવી હતી. ઉજ્વળ કરી દેખાડ્યું છે. આ એક ફિલ્મ સિવાય બિસ્મિલ્લાખાને કોઈ ફિલ્મમાં વિજય ભટ્ટ શરણાઈવાદન આપ્યું નથી. “બૈજુ બાવરા' વિજય ભટ્ટની ઘરેણારૂપ સંગીતપ્રધાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જોયેલી એકમાત્ર હિન્દી ફિલ્મ હતી, જે ફિલ્મ માટે દિલીપકુમારનું નામ નક્કી હતું. પરંતુ ફિલ્મ “રામરાજ્ય'ના નિર્માતા નિર્દેશક વિજય ભટ્ટનો જન્મ તા. સંજોગોવશાત્ ભારતભૂષણે શીર્ષકભૂમિકા કરી હતી. ત્રણ ૧૨-૫-૧૯૦૭ના રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા મુકામે મુસ્લિમ કલાબાઝ ગીતકાર શકીલ બદાયુની, ગાયક મહમદ રફી થયો હતો. અને સંગીતકાર નૌશાદે ગૂંથેલું “બૈજુ બાવરા’ ફિલ્મનું “મન ટિકિટબારી પર ટંકશાળ પાડનાર પ્રથમ ૧૦ ફિલ્મોમાં તરપત હરિદર્શન કો આજ” બિનસાંપ્રદાયિકતાનું જ્વલંત દૃષ્ટાંત જેમની “રામરાજ્ય' ફિલ્મનો સમાવેશ થાય છે તે વિજય ભટ્ટનું છે. પૂરું નામ વિજયશંકર જિજ્ઞેશ્વર ભટ્ટ હતું. વિજય ભટ્ટ વખતોવખત માદરે વતનની યાત્રાએ આવતાં સને ૧૯૩૦માં “ખ્વાબ કી દુનિયા’ ફિલ્મથી ફિલ્મ અને પાલિતાણા આવતાં જ ફિલ્મકાર મટીને એક આમ ઇન્સાન કારકિર્દી શરૂ કરનાર વિજય ભટ્ટની “બૈજુ બાવરા’, ‘હરિયાલી થઈને રહેવામાં તેમને ભારે સંતોષ મળતો હતો. ઔર રાસ્તા’, ‘ગુંજ ઊઠી શહેનાઈ” અને “હિમાલય કી ગોદ મેં ફિલ્મ જગતની તવારીખી ફિલ્મો ગણાય છે. હરસુખ ભટ્ટ | વિજય ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મોમાં “ખ્વાબ કી દુનિયા’ હિન્દી ફિલ્મ પરંપરાની પ્રખર ફિલ્મ સર્જક ભટ્ટ બંધુ (૧૯૩૭), “સ્ટેટ એક્સપ્રેસ' (૧૯૩૮), લેધર કેઇસ' ત્રિપુટી પૈકીના હરસુખ ભટ્ટ પણ ભાવનગર જિલ્લાના પાલિતાણા (૧૯૩૯), ‘નરસી ભગત' (૧૯૪૦), “એક હી ભૂલ’ મુકામે તા. ૨૪ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ જન્મ્યા હતા. (૧૯૪૦), “ભરતમિલાપ' (૧૯૪૨), “રામરાજ્ય' (૧૯૪૩), દિગ્દર્શક અને ફિલ્મકાર તરીકે ૧૯૫૦થી ૧૯૭૦ ના ‘વિક્રમાદિત્ય' (૧૯૪૫), “સમાજ કો બદલ ડાલો' (૧૯૪૭), ત્રણ દાયકાઓમાં ધાર્મિક, રમૂજી, સામાજિક અને પ્રણયરંગી રામબાણ” (૧૯૪૮), “બૈજુ બાવરા' (૧૯૫૨), “શ્રી ચૈતન્ય ફિલ્મોના હરસુખ જિજ્ઞેશ્વર ભટ્ટના ઉપહાર યાદગાર રહ્યા છે. મહાપ્રભુ' (૧૯૫૪), “પટરાની' (૧૯૫૬), “બાલ રામાયણ' હરસુખ ભટ્ટની ફિલ્મોમાં નવલખા હાર' (૧૯૫૩) (૧૯૫૬), “ગુંજ ઊઠી શહનાઈ' (૧૯૫૯), ‘અંગુલીમાન' તુલસીદાસ' (૧૯૫૪), “જયશ્રી' (૧૯૫૬), “છોટે બાબૂ' (૧૯૬૦), “હરિયાલી ઔર રાસ્તા' (૧૯૬૨), બનફૂલ” (૧૯૫૭), “બાલયોગી ઉપમન્યુ' (૧૯૫૮), “સમ્રાટ પૃથ્વીરાજ (૧૯૭૧), “હીરા ઔર પથ્થર' (૧૯૭૭) નોંધપાત્ર રહી છે. ચૌહાણ' (૧૯૫૯), “રેશમી રૂમાલ' (૧૯૬૧), “પ્યાસે પંછી' ધાર્મિક ફિલ્મો પરત્વે તેમનો લગાવ અનન્ય રહ્યો હતો. (૧૯૬૧), “દીપક' (૧૯૬૩), કુત્તે કી કહાની' (૧૯૬૪), ‘મિ. Jain Education Intemational For Private & Personal use only Page #725 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ પ્રતિભાઓ. લંબૂ ઇન હોંગકોંગ' (૧૯૬૭), ‘ગાયત્રી મહિમા' (૧૯૭૭)નો સમાવેશ થાય છે. શંકર ભટ્ટ પાલિતાણાના જ શંકર ભટ્ટ પોતાના ફિલ્મકાર ભાઈઓ વિજય ભટ્ટ અને હરસુખ ભટ્ટની સાથે કામ કરતાં રહીને એક દિગ્દર્શક તથા ફિલ્મકાર તરીકેની પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં સ્વતંત્ર ફિલ્મો આપી છે. શંકર ભટ્ટની કહી શકાય તેની ત્રણે ફિલ્મો ટિકિટબારી પર અદ્વિતિય સફળતા હાંસલ કરી ચૂકી છે. ૧૯૬૨ના વર્ષમાં શંકર ભટ્ટ નિર્મિત પ્રથમ ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા'માં મનોજકુમાર, માલાસિંહા, શશિકલા, ઓમપ્રકાશ મુખ્ય ભૂમિકામાં હતાં. સંગીત શંકર જયકિશનનું હતું અને સમગ્ર ફિલ્મ દાર્જિલિંગના મનોરમ્ય સ્થળ પર ચિત્રાંકિત થઈ હતી. | ‘હરિયાલી ઔર રાસ્તા'ના જ સફળ હીરો મનોજકુમારને લઈને શંકર ભટ્ટે બનાવેલી ૧૯૯૫ની હિન્દી ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં પણ એટલી જ કામિયાબ થઈ હતી. ઈ.સ. ૧૯૭૦માં હોલી આઈ રે' ફિલ્મ નિર્માણ કર્યા પછી શંકર ભટ્ટ નિવૃત્તિ પસંદ કરી છે. આર. એસ. ભટ્ટ નામ લેતાં જ યુટીઆઈ સાંભરી આવે એ આર. એસ. ભટ્ટનું આખું નામ રવિશંકર સંતોષરામ ભટ્ટ. તેમનો જન્મ ૧૩મી ડિસેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો. ભાવનગરની આલ્ફડ હાઇસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ અને ત્યાર બાદ શામળદાસ કોલેજમાં અર્થશાસ્ત્ર મુખ્ય વિષય લઈને બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયા હતા. ૧૯૩૧માં લંડન ભણવા ગયા. ત્યાંના અભ્યાસ દરમિયાન તે પ્રાધ્યાપક હેરલ્ડ લાસ્કાના પ્રીતિપાત્ર વિદ્યાર્થી બની રહ્યા હતા. ઈ. સ. ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન પ્રેમચંદ રામચંદ્ર ગ્રુપના ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે સેવાઓ આપી. ઈ.સ. ૧૯૪૦થી ૧૯૪૪ સુધી શ્રી અનંતરાય પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન નિમાયા ત્યારે શ્રી આર. એસ. ભટ્ટને દીવાન ઓફિસમાં મુખ્ય અધિકારી તરીકેનું કામ સોંપ્યું હતું. ઈ.સ. ૧૯૪૪થી ૧૯૪૮ ભાવનગર રાજ્યના નાયબ દીવાન તરીકે નિમણુંક થઈ. ભારત સ્વતંત્ર બન્યું અને રાજ્યોનું એકીકરણ થયું તે અરસામાં શ્રી આર. એસ. ભટ્ટ મુંબઈ આવ્યા અને ઓરિએન્ટલ કંપનીના નવા ઇન્વેસ્ટમેન્ટ ખાતામાં ફિના સ મેનેજર તરીકે કામગીરી સંભાળી. ઈ.સ. ૧૯૫૩માં મુંબઈ સરકાર દ્વારા બોમ્બે સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર નિમાયા. આ કામ તેમણે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી સંભાળ. ૧૯૫૭થી ૧૯૬૦ દરમિયાન રવિભાઈ ટેરિફ કમિશનના સભ્ય તરીકે નિમાયા. ભારત સરકારે પરદેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓના ભાગીદાર બની ભારતમાં ઉદ્યોગો સ્થાપવામાં સહાય કરે, ખાસ કરીને ટેકનિકલ સહાય તેમ જ મૂડીરોકાણ કરે જેથી વિકાસમાં આગળ વધવાની સાથે પરદેશની છેલ્લામાં છેલ્લી ટેકનિકનો પણ લાભ મળે તે ઉદ્દેશથી એક નવી સંસ્થાની સ્થાપના કરી, ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર' જેનું મુખ્ય મથક દિલ્હીમાં રાખવામાં આવ્યું. આ સંસ્થા ઉદ્યોગ મંત્રાલયની દેખરેખ નીચે કામ કરતી હતી. આ સંસ્થાના પ્રથમ ચેરમેન શ્રી ગગનવિહારી મહેતા હતા. તેમણે પ્રથમ એક્ઝક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી આર. એસ. ભટ્ટની નિમણૂંક કરી. ઈ.સ. ૧૯૬૦થી ૧૯૬૪ સુધી આ પદ પર તેમણે કામ કર્યું. ૧૯૬૪માં ભારત સરકારના નાણાં મંત્રાલયે બે નવી સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય લીધો. એક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને બીજી સંસ્થા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બંને સંસ્થાઓના કામકાજની દેખરેખ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે તેમ ગોઠવાયું હતું. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્થાપક ચેરમેન તરીકે શ્રી આર. એસ. ભટ્ટની નિમણુંક કરવામાં આવી. આઠ વર્ષ સુધી તેમણે ચેરમેનપદ શોભાવ્યું. | નિવૃત્તિ પછી શ્રી આર. એસ. ભટ્ટને ભારત સરકારે કેટલીક મહત્ત્વની કામગીરી સોંપી હતી તે પણ ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૯૭૨થી ૧૯૮૦ સુધી તેઓ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ચેરમેન તરીકે રહ્યાં. ૧૯૭૪થી '૭૭ સુધી “સેઇલ ઇન્ટરનેશનલના ચેરમેન રહ્યા. આ સંસ્થા ભારત સરકારના ત્રણ મોટાં સ્ટીલના કારખાનાં (ભીલાઈ, દુર્ગાપુર અને રુરકેલા)માં તૈયાર થયેલા માલને પરદેશ નિકાસ કરવાનું કામ કરતી સંસ્થા છે. ૧૯૭૫થી ૮૦ સુધી તેઓ નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન રહ્યા હતા. આ ઉપરાંત અતુલ પ્રોડક્ટસ, જાર્ડિન હેન્ડરસન, એચ. એમ. વી. વી કંપનીઓમાં ડિરેક્ટર નિમાયા હતા. એ તો જાણીતી બાબત છે કે ૨૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી એટલે કે ૧૯૭૨થી '૯૨ સુધી અમદાવાદ ઇલેક્ટ્રીકસિટિ કંપનીના ચેરમેન તરીકે તેઓ હતા. ૧૯૭૨માં એસ. બી. આઈ.એ મરચન્ટ બેન્કિંગ વિભાગ શરૂ કરવાનો Page #726 -------------------------------------------------------------------------- ________________ ૧૦. નિર્ણય લીધો ત્યારે શ્રી આર. એસ. ભટ્ટને તે કામ સ્વીકારવા માટે વિનંતી કરાઈ હતી. શ્રી આર. એસ. ભટ્ટનો એક પરિચય એ રીતે કરાવવામાં BALCULE } "He is the father of Mutual Fund Establishment in India." શ્રી આર. એસ. ભટ્ટને લેખનનો શોખ હતો અને અવારનવાર પ્રતિષ્ઠિત સામયિકોમાં લેખો લખતા હતા. તેમનાં લગ્ન પુષ્પાબહેન નાનાલાલ પાઠક સાથે ૧૯૨૮માં થયાં હતાં. ગુજરાત અને ભાવનગર જેમને માટે ગૌરવ લઈ શકે તેવી વ્યક્તિપ્રતિભા શ્રી આર. એસ. ભટ્ટ ધરાવતા હતા. મૂળશંકર છોટાલાલ ભટ્ટ ભાવનગરમાં સ્ત્રી કેળવણી મંડળના સહકારથી સ્ત્રીઓના એન્ટર પ્રિન્યૂઅર ડેવલપમેન્ટ માટે તથા ઇન્ફોર્મલ એજ્યુકેશન માટે સી. આર. ભટ્ટ સેન્ટરની સ્થાપનાના પ્રણેતા-સ્થાપક શ્રી મૂળશંકર છોટાલાલ ભટ્ટ ભાવનગરમાં ઈ.સ. ૧૯૧૯માં જગ્યા હતા. તેમણે શામળદાસ કોલેજમાં સંસ્કૃત (ઓનર્સ) લઈ બી.એ. કર્યું હતું. - પોતાની કારકિર્દીનો પ્રારંભ ધ્રાંગધ્રાના મહારાજાના સેક્રેટરી તરીકે કરીને વફાદારી, કર્તવ્યનિષ્ઠા તથા પરિશ્રમ જેવા સારા ગુણોને કારણે તે સમયના બાહોશ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અંતરંગ સચિવ તરીકે કામ કરવાનું પ્રાપ્ત થયું. સરદારના વિશ્વાસ અને શ્રદ્ધા જીતી લીધાં. તેઓ પછીથી સરકારની ‘મિનિસ્ટ્રિ ઓફ ફાયનાન્સ'માં જોડાયા. આ દરમિયાન તેમણે “ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર' નવી દિલ્હીના ‘ચિફ એક્ઝીક્યુટિવ' તરીકે એટલી ધગશ અને રસ લઈને કામ કર્યું કે વિદેશી રોકાણો મોટા પાયા પર ભારતમાં લાવવામાં સફળતા મળી. તેમની કાર્યકુશળતાને કારણે ફેરા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ટેક્નોલોજી ટ્રાન્સફર જેવા અઘરા વિષયોનું સફળતાપૂર્વક સંચાલન કરી, ઈ.સ. ૧૯૭૭માં જોઇન્ટ સેક્રેટરી અને કેપિટલ ઇસ્યુના કન્ટ્રોલર તરીકે નિવૃત્ત થયા. | નિવૃત્તિ પછી આઈ. સી. આઈ. જેવી અગ્રણી નાણાકીય સંસ્થા તથા બેંક ઓફ બરોડાના સલાહકાર તરીકે સેવાઓ આપી. પથપ્રદર્શક તેમના ઉત્તમોત્તમ કાર્યને ધ્યાનમાં લઈને UniDo એ તેમને સોમાલિયામાં ઉદ્યોગોના વિકાસ અને વિદેશી મૂડીરોકાણના કાયદા ઘડવામાં સલાહકાર તરીકે આમંત્રણ આપ્યું. ફેકલ્ટી મેમ્બર’ થવા માટેની વિનંતીને માન આપી તેમણે મૂલ્યવાન સેવાઓ આપી. ઈ.સ. ૧૯૭૪થી ૧૯૮૦ દરમિયાન ESCAP (U.N.)ના ઉપક્રમે ફિલિપાઇન્સ, ટોકિયો, સીડની અને બેંગલોરમાં “ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન’ અને ટેકનોલોજી ટ્રાન્સફર'ના સેમિનાર યોજ્યા. તેમાં ગ્રુપના સૂચનથી ESCAPએ સેન્ટર ફોર ટેકનોલોજી ટ્રાન્સફરની સ્થાપના કરી. - ઈ.સ. ૧૯૭૬માં જિનિવામાં ‘નોન-એલાઇન' દેશોની મળેલી UNCTAD મીટિંગમાં તેઓ ૧૯૭૭ના ગ્રુપના ચેરમેન તરીકે ચૂંટાયા જે એક ભારતીયને મળેલું બહુમૂલ્ય પદ હતું. સમગ્ર ગુજરાત અને વિશેષે ભાવનગર આ અંગે જરૂર ગૌરવની લાગણી અનુભવે. “મર્ચન્ટ બેન્કર’ ટીમના તેઓ અગ્રણી મેમ્બર હતા. આ ટીમે G.N.E.. માટે રૂા. ૯.૫ કરોડનું ભંડોળ બિનઆવાસી ભારતીયો પાસેથી મેળવ્યું, જે ભારતમાં બિનઆવાસી ભારતીયો દ્વારા કરેલું રોકાણ મહત્ત્વના પાયારૂપ બન્યું. એ પણ ઉલ્લેખનીય બાબત ગણાય કે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નિમાયેલી બિનઆવાસી ભારતીયો માટેની કન્સલ્ટેટિવ કમિટીના તેઓ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતા. અમદાવાદની પ્રખ્યાત આઈ. આઈ. એમ.ના ‘વિઝિટિંગ ફેકલ્ટી’ તરીકે તેમણે થોડાં વર્ષો કામ કર્યું. તેઓ કેટલીક વખત પ્રખ્યાત કંપનીઓના નોનએક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને SEBI, IDBI દ્વારા નિમાયેલી કેટલીક કમિટીઓમાં અને ગુજરાત સરકાર દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઝડપી ઔદ્યોગીકરણ માટે નિમાયેલી કમિટીઓમાં તેમણે સફળતાપૂર્વક કામ કર્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું હતું. અખિલ ભારતીય એન. વી. ગાડગીલ સોસાયટી એવોર્ડ' તેમને આપવામાં આવ્યો હતો. એક વિત્તીય નિષ્ણાંત અને સામાજિક કાર્યકર તરીકે તેમને યાદ કરીશું. - હસમુખ શાહ શ્રી હસમુખ શાહ ૪થી ઓક્ટોબર ૧૯૩૪ના રોજ જમ્યા છે. તેમનું આખું નામ શ્રી હસમુખ શાંતિલાલ શાહ, Jain Education Intemational Intermational Page #727 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૦૧૧ ઇકોનોમિક્સ વિષય સાથે બી.એ. (ઓનર્સ) થયા બાદ રવાણીએ આપેલા કેટલાક નોંધનીય ચુકાદાઓ ‘લેન્ડ માર્ક' બની સોશ્યોલોજી વિષય સાથે એમ.એ. કર્યું અને સોશ્યલ રહ્યા છે. સાયન્સિઝમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. ભારત સરકારમાં ૧૫ શ્રી એ. પી. રવાણીએ સાવરકુંડલામાં પ્રાથમિક શિક્ષણ વર્ષની કામગીરી દરમિયાન જુદા જુદા અનેક હોદ્દાઓ પર કામ લીધા પછી ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કર્યું, જેમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કરી અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા પછી ગુજરાત તથા પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ બોર્ડમાં સેક્રેટરી તરીકે અને ડેપ્યુટી યુનિવર્સિટીની અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની ઉપાધિ પ્રાઇમ મિનિસ્ટરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકેની કામગીરીનો જરૂર મેળવ્યા પછી અમદાવાદની શ્રી એલ. એ. શાહ લો કોલેજમાંથી ઉલ્લેખ કરવો જોઈએ. એલ. એલ. બી.ની પદવી મેળવી. શ્રી હસમુખ શાહનું નામ IPCL સાથે જોડાયેલું રહ્યું છે. ઈ.સ. ૧૯૬૨થી ૧૯૭૦ સુધી ભાવનગરમાં વકીલાત ૧૨ વર્ષની તેમની કામગીરીમાં વિવિધ હોદ્દાઓ શોભાવ્યા બાદ કર્યા પછી સને ૧૯૭૧થી ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની પદવી શોભાવી હતી. તેનું બંધારણીય અને કંપની બાબતના કેસો હાથ ધરેલ. શ્રી રવાણીએ ગૌરવ કરવું રહ્યું. ચલાવેલ ચૂંટણી અને શ્રમવિષયક કેસોના ચુકાદાઓ ગુજરાત લો તેમને વિવિધ એવોર્ડ મળેલા છે, જેમાં ચિફ રિપોર્ટરમાં પણ પ્રકાશિત થયા છે. એકિઝક્યુટિવ ઓફ ધ યર, માર્કેટિંગ મેન ઓફ ધ યર તથા | શ્રી રવાણી ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ગુજરાત બાર. બેસ્ટ પ્રોફેશનલ ઓફ ધ યરનો ઉલ્લેખ કરવો જરૂરી ગણાય. કાઉન્સિલના સભ્ય રહેલા તેમ જ ઈ.સ. ૧૯૮૦થી ૧૯૮૧ શ્રી હસમુખ શાહ શૈક્ષણિક, સંશોધનકાર, સામાજિક, સુધી તેમણે કેન્દ્ર સરકારના અતિરિક્ત કાઉન્સિલર તરીકે પણ સાંસ્કૃતિક, રૂરલ ડેવલપમેન્ટ ઇત્યાદિ અનેક ક્ષેત્રોમાં અનેકવિધ સેવા આપેલ. સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. કોર્પોરેટ જગતમાં અને કંપનીઓમાં - તા. ૨૬-૫-૧૯૮૨ના રોજ ગુજરાતની વડી અદાલતના ડિરેક્ટરપદ શોભાવી રહ્યા છે. ન્યાયમૂર્તિ તરીકેનો હોદ્દો અંગીકાર કરી જસ્ટિસ શ્રી એ. પી. પોતાનો પરિચય એક વાચક તરીકે આપતાં શ્રી હસમુખ રવાણીએ અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપેલ. ઈ.સ. ૧૯૯૩શાહ તાજેતરમાં પોતાના એક લેખ માટે પારિતોષિક મેળવે છે. ૯૪ના વર્ષમાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કાર્યકારી મુખ્ય ‘ગોબી અને મોંગોલિયા’ નિબંધ (પરબ-જુલાઈ ૨૦૦૩) માટે ન્યાયમૂર્તિ તરીકે પણ સેવા આપી હતી. ગુ.સા.પ.ના ૨૩માં જ્ઞાનસત્ર, ન્યૂ વલ્લભવિદ્યાનગર ખાતે પ્રાપ્ત માર્ચ ૧૯૯૫થી સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી રાજસ્થાન થયું. શ્રી શાહ એક સારા વાચક હોવા ઉપરાંત સારા લેખક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા શ્રી એ. પી. રવાણી સેન્ટર હોવાની પણ ખાતરી કરાવે છે. ઉચ્ચ કક્ષાના વહીવટકર્તા, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી સંવેદનશીલ, સામાજિક અને અવકાશ સર્જક એવા શ્રી ચૂક્યા છે. સમ્માનનીય વ્યક્તિ પ્રતિભા છે. જસ્ટિસ એ. પી. સવાણી વૈજ્ઞાનિક ડો. પંકજ જોશી ઘરશાળાનું ગૌરવ, ભાવનગરનું ગૌરવ, ગુજરાતનું ગુજરાત રાજ્યના પ્રખર કાનૂનવિદોની શ્રેણીમાં જેમનું ગૌરવ, સમસ્ત ભારતનું ગૌરવ એટલે ડૉ. પંકજ જોશી. જન્મ નામ આદરપૂર્વક લેવાય છે તેવા ન્યાયમૂર્તિ શ્રી એ. પી. સવાણીનું તા. ૨૫-૪-૧૯૫૪, માતા અરુણાબહેન અને પિતા શાંતિલાલ પૂરું નામ અમૃતલાલ પરમાણંદદાસ રવાણી છે. તા. ૨૬-૯ રામશંકર જોશી. માતા સાદાં ગૃહિણી અને પિતા વકીલ. કુટુંબના ૧૯૩૪ના રોજ તે વેળાનાં ભાવનગર જિલ્લાના સાવરકુંડલા મુકામે જન્મેલા શ્રી રવાણીના જ્યેષ્ઠ બંધુ શ્રી નવીનચંદ્ર રવાણી સંસ્કાર ગાંધીવાદી વિચારોવાળા તથા ધર્મ-અધ્યાત્મયુક્ત. ડૉ. પણ લાંબો સમય સંસદસભ્ય રહી ચૂક્યા છે. પંકજ જોશી ખગોળશાસ્ત્રી છે. તેમનાં સંશોધનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યાં છે. ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર. ભાવનગરમાં વકીલાત કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટ તથા મેટ્રિકમાં નેશનલ સ્કોલર અને એમ.એસ. યુનિવર્સિટી ફર્સ્ટ રહ્યા રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ શ્રી એ. પી. છે. તેઓ એમ.એસ.સી.માં ભણતા હતા ત્યારે જ તેમનું Jain Education Intemational Page #728 -------------------------------------------------------------------------- ________________ ૦૧૨ પથપ્રદર્શક સંશોધનકાર્ય અને રુચિ જોઈને પ્રો. નારલકરે ટી.આઈ. ગ્રંથમાળામાં પ્રગટ થયું હતું, જેના આધારે વિશ્વમાં અનેક એફ.આર.માં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું અને આગ્રહ પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરી રહ્યા છે કર્યો હતો. મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં અને ડો. જોશીની થિયરીનો સ્વીકાર કરતા રહ્યા છે. સંશોધન કાર્ય કરીને ૧૯૮૧માં બે વર્ષ માટે અમેરિકાની - ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિશે તેમના એકસોથી વધુ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયેલા. | સંશોધનપત્રો વિખ્યાત આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયા ૧૯૮૩માં તેઓ તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના છે. અમેરિકાના ગ્રેવિટિ રિસર્ચ ફાઉન્ડેશને તેમને પુરસ્કૃત કર્યા ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા અને તે જ સંસ્થામાં પ્રોફેસર છે તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીએ “નફિલ ફાઉન્ડેશન ફેલોશિપ’ તરીકે સંશોધનકાર્ય કરી રહ્યા છે. પ્રદાન કરી છે. તેમણે ‘તારાસૃષ્ટિ : સર્જન અને વિલય' તથા ભાવનગરનો આ યુવાન વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશીને “સાપેક્ષવાદ' વિશે પરિચય પુસ્તિકાઓ તથા વિજ્ઞાન વિષયક તેમના સંશોધન કાર્યના આધારે અમેરિકા તથા લંડનમાં ફેલોશિપ કેટલાંક ગુજરાતી પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. પ્રાપ્ત થઈ હતી. તેમ જ ખગોળવિજ્ઞાનમાં ઉચ્ચ કક્ષાના સંશોધન પોતાના અભ્યાસના ગણિતના વિષયનો ઉપયોગ કરીને, માટે અમેરિકી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદની થિયરીનો ખગોળશાસ્ત્રના કૂટપ્રશ્નો | ડૉ. પંકજ જોષી ખગોળશાસ્ત્રમાં સંશોધન દ્વારા આકાશી ઉકેલવામાં યોગ્ય માવજતનો ઉપયોગ કરીને કેટલાંક નવાં તારણો ફાયર બોલ'ની થિયરી આપે છે. ડૉ. સ્ટિફન હોકિંગની જાણીતી પર આવવાની મૌલિક મથામણ એ ડૉ. જોશીનો વિશેષ ગુણ થિયરી “બ્લેક હોલ' તરીકે ઓળખાય છે. તેની સામે ડો. પંકજ છે. ભાવનગરની ઓળખ એટલે કવિતા, કલા, કલ્પના એટલું જોષીની પ્રસ્તુત થિયરી આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિકો દ્વારા જ કહીએ તો એ ઓળખ અધૂરી ગણાશે એવું ડૉ. પંકજ જોશીના સ્વીકાર પામી છે અને ખુદ ડૉ. સ્ટિફન હોકિંગે પણ ડૉ. જોશીની ગણિત, ભૌતિકશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન અને તર્કનિષ્ઠાના પરિચય થિયરીનો સ્વીકાર કર્યો છે, એટલું જ નહીં પોતાની બ્લેક પછી કહેવું પડશે. હોલ'ની થિયરી બરાબર નથી તેવો પણ તેમણે એકરાર કર્યો છે. ડૉ. અનિલ કાણે ડૉ. પંકજ જોશીએ તાજેતરમાં પરિચય ટ્રસ્ટ, મુંબઈ દ્વારા છે. ભાવનગર ખાતે સેન્ટ્રલ સોલ્ટ અને મરિન કેમિકલ્સ ચાલતી પરિચય પુસ્તિકા શ્રેણીમાં ‘ખગોળનો મહાપ્રશ્ન-તારાનો રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં સેવા આપી ચૂકેલા ડૉ. શ્રી અનિલ કાણે વિલય' લખી છે, જેમાં ડૉ. જોશીના વિખ્યાત અને આંતરરાષ્ટ્રીય છેલ્લાં ઘણાં વર્ષોથી કલાવૃક્ષ સમા કલ્પસરના પર્યાયરૂપ બની સ્તરે સ્વીકૃત સંશોધને વિજ્ઞાનની અઘરી વાતો અત્યંત ચૂક્યા છે. બીજી રીતે કહીએ તો ભાવનગરના આ સપૂત ભાવી લોકભોગ્ય, વિદ્યાર્થીભોગ્ય સરળ શૈલીમાં નિરૂપાઈ છે. આ નાની કલ્પસર પ્રોજેક્ટ જે સૌરાષ્ટ્ર-ગુજરાતની કાયાપલટ કરનાર છે. પુસ્તિકાથી ડૉ. જોશીના મહાન સંશોધનનો સરસ પરિચય પ્રાપ્ત એના સ્વપ્નદૃષ્ટા ભીષ્મ પિતામહ છે. એમ.એસ. યુનિવર્સિટી થાય છે. વડોદરાના હાલના વાઇસ ચાન્સેલર શ્રી ડો. અનિલ કાણેએ | ડૉ. પંકજ જોશી ભાવનગરમાં સમ્માનિત થયા છે. જેમણે અનેક ઉપાધિઓ પ્રાપ્ત કરી છે. મુખ્યત્વે તેઓશ્રી બી. ઈ. તેમને સાંભળ્યા છે તે ડૉ. જોશીની નવી નમ્રતા, ઊંચી બુદ્ધિમતા (મિકેનિકલ) થઈ એન્જિનિયરિંગના વિષયમાં પી.એચ.ડી.અને અત્યંત સરળ અભિવ્યક્તિક્ષમતા જોઈને દંગ રહી જાય છે. ડોક્ટરેટ કરેલ છે. તેઓશ્રીએ ગુજરાત સરકારના વિકાસ માટેની ડૉ. જોશી તેમની કિશોરાવસ્થામાં રામાયણ જેવા ગ્રન્થોથી અને મહત્ત્વની કમિટીમાં મેમ્બર-સલાહકાર તરીકે ઉપયોગી સેવાઓ કવિ મકરન્દ દવે જેવી વ્યક્તિપ્રતિભાથી ભીંજાયા હતા અને આપેલ છે, તો સાથે ૩૫ ઉપરાંત વિવિધ ઉદ્યોગગૃહોમાં એમની હૃદયના એક ખૂણે આધ્યાત્મિક્તા સંચિત કરી હતી. અધ્યાત્મ ઉત્તમોત્તમ સેવાઓ આપેલ છે, જેવી કે ફિનોલેક્સ પાઇપ્સ, અને વિજ્ઞાનના સુમેળવાળું ડૉ. જોશીનું વ્યક્તિત્વ આજની પેઢી રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, કેલિકો, જી.આઈ.ડી.સી., ઇન્ડિયન માટે સતત પ્રેરણાદાયી બની રહે છે. પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન, એસ્સાર ઇત્યાદિ ઇત્યાદિ. આ રીતે ડૉ. જોશીનું ૧૯૯૩માં અંગ્રેજી પુસ્તક “ગ્લોબલ સર્વાંગિણ વિકાસનો એમણે બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો છે. આસ્પેક્ટ ઇન ગ્રેવિટેશન એન્ડ કોસ્મોલોજી' ઓક્સફર્ડ રાષ્ટ્રીય કક્ષાના ત્રણ-ત્રણ એવોઝ એમના દીવાનખંડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિક વિજ્ઞાનની પ્રતિષ્ઠિત સંશોધન અને ચાહકોની છાતીને શણગારે છે જેવા કે નેશનલ રિસર્ચ એન્ડ Jain Education Intemational Page #729 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ડેવલપમેન્ટ (NDRC-National Awards), એસ. એસ. ભટનાગર એન્ડોમેન્ટ એવોર્ડ, ફેડરેશન ઓફ ગુજરાત મિલ અને ઇન્ડસ્ટ્રીઝ એવોર્ડ–આ ઉપરાંત ડો. કાણેએ ચાર-ચાર ભારતીય પેટન્ટસ મેળવેલ છે. એમણે લખેલા શોધપ્રબંધોનો લાભ પણ અનેકોએ ઉઠાવ્યો છે. ગુજરાતની આવતીકાલને વહેલી ઉગાડનાર કલ્પસર યોજના કાર્યાન્વિત થઈ ચૂકી છે. વહેલી તકે પૂર્ણતા પ્રાપ્ત કરી ડો. કાણે અને આપણી સૌની આંખમાં હર્ષાશ્રુઓનો મહાસમંદર લહેરાવે. મુનિ મહેતા જાણીતા કવિ શ્રી નાથાલાલ દવેનાં બહેન ક્વયિત્રી શ્રી ભાગીરથીબહેનના પુત્ર મુનિ હિરભાઈ મહેતા નાની વયથી કવિતા, વાર્તાલેખન તથા સંગીત તરફ રુચિ ધરાવતા પણ અભ્યાસ કરીને બી.ટેક. (કેમિકલ એન્જિનિયર-આઈ.ટી. આઈ.ટી. મુંબઈ), પી.એચ.ડી. (કેમિકલ એન્જિ. આઈ.આઈ.ટી. મુંબઈ) હોઈને ૧૯૬૬થી ૭૨ સેન્ટ્રલ સોલ્ટ અને મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું. ૧૯૭૨થી ૭૬ બી.એ.આર.સી. (ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ) ખાતે સિનિયર સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું. ૧૯૭૬થી ૨૦૦૦ દરમિયાન ગુજરાત "સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે તેમ જ જી.એસ. એફ.સી. સાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક-નિયામક અને ગુજરાત એગ્રો પ્રોસેસિંગ કંપનીના સંચાલક-મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યું. માર્ચ-૨૦૦૦થી ગુજરાત એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે રાજ્યના આમંત્રણથી જોડાયા. f શ્રી મુનિ મહેતાને ૧૯૮૫માં મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલો તથા ૨૦૦૩માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ દ્વારા એગ્રિકલ્ચર સાયન્ટિસ્ટ' એવોર્ડ પ્રાપ્ત થયેલો. અમેરિકન, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, યુગાન્ડા, પોલેન્ડ, બાંગલાદેશ, બ્રાઝિલ, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ વગેરે દેશોમાં યુનિ./ સંસ્થાઓમાં આમંત્રિત વક્તા તરીકે જાય છે. ૧૫૦ જેટલા સંશોધનપત્રો, ૧૨ પેટન્ટ તથા ત્રણ પુસ્તકો લખ્યાં છે. તેમનાં લગ્ન ઇલાબહેન માનભાઈ ભટ્ટ સાથે થયાં છે. તેમના જીવનની દૃષ્ટિને તેમની એક કવિતામાં ખૂબ સરસ રીતે વર્ણવેલી છે. Jain Education Intemational ૧૩ રામની ભોંયને રામની વાડી-આપણે ચણીએ બેચાર દાણા-આપણે કરીએ આપણી રીતે-થઈ શકે તો કામ બે સારાં‘આપણા રસ્તે’ નામનો મુનિ મહેતાનો કાવ્યસંગ્રહ છે. ધરમ મૂલચંદાણી ફિલ્મ જગતમાં તસવીરકાર અને પી.આર.ઓ. તરીકે જાણીતા ધરમ મૂલચંદાણીની તસવીરકલા અને જનસંપર્કકલાથી પરિચિત ફિલ્મકલાકારો વર્ષોથી આ તસવીરકારને પોતાના અંગત ફોટોગ્રાફર તરીકે આદર આપે છે. ભાવનગરના હોવાના નાતે ધરમ મૂલચંદાણી ધર્મેન્દ્ર, સાયરાબાનુ અને ફિરોઝખાન જેવાં કલાકારો અભિનિત ‘ઇન્ટરનેશનલ કુક' ફિલ્મના શૂટિંગ માટે આખા યુનિટને ભાવનગર લઈ આવેલા અને ઘોઘામાં દિવસો સુધી શુટિંગ થયેલ. આ ફિલ્મ શુટિંગ દરમ્યાન ભાવનગરે કદાચ સૌ પ્રથમ વખત ટોચના ફિલ્મકલાકારોને ભાવનગર અને ઘોઘાની ગલીઓમાં આમ આદમીની જેમ ફરતા જોયેલા. કોઈપણ ભાવનગરીને મુંબઈ જવાનું બને અને ફિલ્મશૂટિંગ જોવાની ઇચ્છા હોય તો તે ધરમ મૂલચંદાણી અચૂકપણે ભાવનગરીઓની તે ઇચ્છા પૂર્ણ કરે છે. ફોટોગ્રાફી અને પ્રચાર ઉપરાંત ધરમ મૂલચંદાણીએ ફિલ્મ-નિર્માતાઓ અને કલાકારો સાથે કેળવેલા અંગત સંબંધોનો લાભ ભાવનગરવાસીઓને મળતો રહ્યો છે. ધરમ મૂલચંદાણીના પુત્રો ભાવનગરમાં જ સ્થાયી થયા છે. આશા પારેખ ભાવનગર જિલ્લાની ભૂમિ મહુવાનાં કલારત્ન આશા પારેખના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. સખાવતી પ્રવૃત્તિઓ માટે સમર્પિત આશા પારેખે એક જમાનામાં રૂપેરી પરદે એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું હતું. હિન્દી ફિલ્મજગતની અત્યંત લોકપ્રિય ગીતસંગીત પ્રધાન ફિલ્મો આશા પારેખના નામે લખાયેલી છે. સને ૧૯૫૯થી ૧૯૭૩ સુધી હિન્દી ફિલ્મજગતની ટોચની હિરોઇન રહેલાં આશા પારેખનો ફિલ્મપ્રવેશ અજીબોગરીબ રહ્યો. ૧૯૫૯ના વર્ષમાં ‘ગુંજ ઊઠી શહનાઈ’ ફિલ્મ માટે આવેલ આશા પારેખને વિજય ભટ્ટે એમ કહીને અયોગ્ય ગણેલ કે તેણીમાં સ્ટાર થવાના કોઈ ગુણો નથી! વિજય ભટ્ટની આ www.jainelibrarv.org Page #730 -------------------------------------------------------------------------- ________________ ૦૧૪ પથપ્રદર્શક વાતને તમાચો ઝીંકીને તે જ વર્ષમાં આશા પારેખને લઈને માતૃભાષાનો સાદ સાંભળીને આશા પારેખે ગુજરાતી ફિલ્મ નિર્માતા-નિર્દેશક નાસિર હુસેને પ્રથમ ફિલ્મ ‘દિલ દેકે દેખોથી “અખંડ સૌભાગ્યવતી'માં હિરોઇન બનીને ફિલ્મ સુપરહિટ જ સ્ટાર પુરવાર કરી દીધી. બનાવી દીધી હતી. આશા પારેખ અને નાસિર હુસેનની લેણાદેણી એવી હરકિશન મહેતા નીકળી કે તેમની પ્રથમ સાતે સાત ફિલ્મ સુપરહિટ રહી : “દિલ ‘ચિત્રલેખા' સામયિક અને કોટક પરિવાર સાથે દે કે દેખો' (૧૯૫૯), “જબ પ્યાર કિસી સે હોતા હૈ' સંકળાયેલા આ સર્જકે એમની રસાળ અને પ્રાસાદિક (૧૯૬૧), ‘ફિર વોહી દિલ લાયા હૂં' (૧૯૬૩), “તીસરી લેખનશૈલીથી ગુજરાતી સાહિત્યમાં, વિશાળ.....વિશાળ...... મંઝિલ' (૧૯૬૬) “બહારોં કે સપને' (૧૯૬૭), પ્યાર કા ભાવકહદયો સુધી અનોખી કેડી કંડારી છે. વિશિષ્ટ પત્રકારિત્વે મૌસમ' (૧૯૬૯) અને “કારવા' (૧૯૭૧). આ ફિલ્મોમાં એમને હંમેશાં સૃજનશીલ રાખ્યા છે, જેમના તરફથી ગુજરાતને આશા પારેખના હિરો હતા શમ્મીકપૂર, દેવઆનંદ, જોય મુકરજી, રાજેશ ખન્ના, શશીકપૂર અને જિતેન્દ્ર. વીસથી પણ ઉપરાંત પુસ્તકો પ્રાપ્ત થયાં છે, જેમાં નવલકથા ક્ષેત્રે ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ ભાગ ૧ થી ૩', આશા પારેખે ફિલ્મજીવનની શરૂઆત બાળ કલાકાર સંભવ–અસંભવ’, ‘ભાગ્ય-સૌભાગ્ય’, ‘શેષ-વિશેષ', તરીકે સને ૧૯૫૨માં ‘આસમાન' ફિલ્મથી કરેલી. બેબી આશા જડચેતન', “મુક્તિ અને બંધન’, ‘વેરનાં વળામણાં' ભાગ ૧ થી પારેખના નામથી તેમણે ૧૯૫૭માં ‘ઉસ્તાદ' ફિલ્મમાં પણ ૩, ‘પાપ-પશ્ચાત્તાપ', “સંસારી સાધુ', ‘વંશવારસ' ભાગ ૧ થી બાળભૂમિકા કરેલી. ૩, ‘લય-પ્રલય' ભાગ ૧ થી ૨, દેવ-દાનવ' ઇત્યાદિ સહસ્ત્ર ઘૂંઘટ' (૧૯૬૦), “ઘરાના' (૧૯૬૧), “ભરોસા” પૃષ્ઠસંખ્યા ધરાવતી અને પૃષ્ઠ પૃષ્ઠ ઝુલાવતી નવલકથાઓ મળી (૧૯૬૩), “મેરે સનમ' (૧૯૬૫), ‘લવ ઇન ટોકિયો' છે. “સ્વીડન–સોનાનું પિંજર' એમના પ્રવાસનિબંધો પણ (૧૯૬૬), ‘દો બદન' (૧૯૬૬), ‘આયે દિન બહાર કે' ચાહકોએ સ્વીકાર્યા, મમળાવ્યા છે. પત્રકારિત્વ નિમિત્તે તેમને (૧૯૬૬), “ઉપકાર' (૧૯૬૭), “શિકાર' (૧૯૬૮), “સાજન' અનેકવાર દેશવિદેશના પ્રવાસે જવાનો સંયોગ પ્રાપ્ત થયો છે, (૧૯૬૯), “કન્યાદાન' (૧૯૬૯), ‘ચિરાગ' (૧૯૬૯), ‘આયા જેમાં પાકિસ્તાન પ્રવાસનો પણ સમાવેશ થાય છે. એમને ‘બેસ્ટ સાવન ઝૂમકે' (૧૯૬૯), ‘પગલાં કહીં કા' (૧૯૭૦), “કટી સ્ક્રીન પ્લે અને ડાયલોગ'નો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. પતંગ' (૧૯૭૦), ‘આન મિલો સજના' (૧૯૭૦), “મેરા ગાંવ | ગુજરાતી ભાષામાં ધારાવાહિક નવલકથાઓના પ્રશિષ્ઠ મેરા દેશ' (૧૯૭૧), “જવાં મહોબ્બત' (૧૯૭૧), “ઉધાર કા સર્જક તરીકે ગુજરાત હંમેશાં એમનું ઋણી રહેશે. સિંદૂર' (૧૯૭૬) જેવી ફિલ્મો દ્વારા આશા પારેખે ઘડેલી ફિલ્મકારકિર્દી કોઈપણ અન્ય હિરોઇન માટે એક સ્વપ્ન સમી છે. આ ગરીશભાઈ ત્રિવેદી ફિલ્મોમાં આશા પારેખે પોતાના સમકાલીન તમામ દિગ્ગજ હીરો ભાવનગરની પત્રકારઆલમ અને સામાજિક જીવન સાથે ભૂમિકા કરી હતી. સાથેનો પ્રખર અને પીઢ પત્રકાર શ્રી ગિરીશભાઈ ત્રિવેદીનો સને ૧૯૭૩ પછી ચરિત્ર અભિનેત્રી તરીકે ફિલ્મો કર્યા ઘનિષ્ઠ નાતો ત્રીજી પેઢીએ પણ જળવાઈ રહ્યો છે. પછી આશા પારેખે ટી.વી. સિરીયલનિર્માત્રી તરીકે પણ અનુભવ | દોઢ સૈકા પુરાણા “મુંબઈ સમાચાર' દૈનિકના સૌ પ્રથમ કર્યો હતો. બિનપારસી તંત્રી બનવાની તવારીખ જ શ્રી ગિરીશભાઈ ખૂબ જ કુશળ નૃત્યાંગના આશા પારેખે બાળપણથી આજ ત્રિવેદીની પત્રકાર જગતમાંની અનિવાર્યતા પુરવાર કરી ગઈ છે. સુધીમાં અનેક સ્ટેજ પ્રોગ્રામો દ્વારા નૃત્યકલા પ્રસ્તુત કરી છે. | માહિતી ખાતામાં જિલ્લા માહિતી અધિકારી તરીકે સેવા નૃત્યોના સ્ટેજ પ્રોગ્રામ માટે આશા પારેખને એટલો લગાવ રહેતો આપ્યા પછી શ્રી ગિરીશભાઈ ત્રિવેદીએ ભાવનગરમાંથી કે સ્ટેજ પ્રોગ્રામોમાં આડે આવે તેવી ફિલ્મો પણ તેમણે જતી સમીસાંજ' દૈનિકનું પ્રકાશન શરૂ કરેલું. આ પ્રકાશન એટલું કરી છે. લોકપ્રિય થયેલું કે “સમીસાંજ' દૈનિકનું પ્રિન્ટિંગ પ્રેસ ૨૪ કલાક હિન્દી ફિલ્મ ક્ષેત્રે મધ્યાન્હે સાફલ્ય સૂર્ય તપતો હોવા છતાં ધમધમતું રહેતું. સાંજનું અખબાર હોવા છતાં ‘સમીસાંજ Jain Education Intemational Page #731 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૦૧૫ મેળવવા ફેરિયાભાઈઓ મોડી રાત સુધી “સમીસાંજ' કાર્યાલયે નામ હોઠ' (૯૧), ‘નિસબત' (૯૨), તથા “એક અલગ સંબંધ’ ટોળે મળતા. કણબીવાડની ચાંચડ શેરીમાં આવેલ “સમીસાંજ' (૯૩), મળેલ. સફળ કોલમિસ્ટ તરીકે “ઘરેબાહિરે' ભાગ ૧ થી કાર્યાલય વ્યાપ વધતા ગંગાજળિયા તળાવમાં ફેરવવામાં આવેલ. ૪ (૧૯૮૪થી ૮૬ દરમિયાન) તથા “આબાદીની આબોહવા” સમીસાંજ' દૈનિકના પર્યાય તરીકે એટલી હદ સુધી (૮૭), “વહાલી વસમી જિંદગી' (૯૦) તથા “આંસુનાં ભાવનગરીઓનાં હૈયે ઘર કરી ગયું છે કે આજે પણ સાંજના મેઘધનુષ્ય' (૧૯૯૧); વાર્તાસંગ્રહો “અંતરના રૂપ’ (૫૮) અને કોઈપણ દૈનિકનું નામ લેવામાં જૂના ભાવનગરીઓની જીભ “અજાણી રેખાઓ' (૧૯૮૩) પ્રાપ્ત થયા છે. ‘સમીસાંજ' નામથી કચરાઈ જાય છે. એમની સાહિત્યિક કારકિર્દીનાં પોંખણારૂપ ‘પ્રેમ એક અખબારના માલિક અને તંત્રી હોવા છતાં શ્રી પૂજા’ નવલકથા ૧૯૭૮, ‘જિંદગી ઝિંદાદિલીનું નામ'–નિબંધગિરીશભાઈ ત્રિવેદી પોતાની કલમે જ અહેવાલો લખતા. ક્રાઇમ ૧૯૯૩ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલ છે. રિપોર્ટિંગમાં તેમનું કાયમ પ્રભુત્વ રહ્યું છે. એમને વડોદરાનો પ્રતિષ્ઠિત સંસ્કાર એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. | ‘સમીસાંજ' દૈનિકની સાથે શ્રી ગિરીશભાઈ ત્રિવેદીએ - પાળિયાદ (જિ. ભાવનગર)ના અગ્રણી નાગરિક એવા ‘ચિત્રરંજન' નામનું સચિત્ર સાપ્તાહિક મેગેઝિન પણ શરૂ કરેલું શ્રી વડોદરિયા જીવનના આઠમા દાયકામાં પણ “સમભાવ' દૈનિક અને જોતજોતામાં ‘ચિત્રરંજન'નો ફેલાવો તે વેળાના પરિવારના લોકપ્રિય અખબારોનું સુપેરે સુચારુ સંચાલન કરતા ‘ચિત્રલેખા'ની લગોલગ પહોંચી ગયેલો. હતા. જયહિન્દ' તથા “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના જિલ્લા મહોમ્મદ માંકડ પ્રતિનિધિ તરીકેની જવાબદારીઓ ઉઠાવ્યા પછી શ્રી ગિરીશભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના સાથે પ્રથમ ત્રિવેદી ‘લોકસત્તા–જનસત્તા' વડોદરાના તંત્રી તરીકે જોડાયા અધ્યક્ષ તરીકે શ્રી મોહમ્મદ માંકડની સેવાઓ લેવામાં આવેલી. અને “એક્સપ્રેસ અખબાર' જૂથમાં સેવાઓ આપેલ. ‘કેલિડોસ્કોપ' કોલમના કર્ણાધાર એવા આ સર્જકે ગુજરાત સેવા આજે ગુજરાતભરના અખબારોમાં શ્રી ગિરીશભાઈ પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી તેમની નવલકથા ત્રિવેદીના હાથ નીચે તૈયાર થયા હોય તેવા પત્રકારો ટોચના હોદ્દા ધુમ્મસ' (૧૯૬૪) માટે શ્રી જી. એન. ત્રિપાઠી ફેલોશિપ પણ પર છે. શ્રી ગિરીશભાઈ ત્રિવેદીનાં પુત્રી કુ. દીપલ ત્રિવેદી પણ મેળવેલી. પ૦ થી પણ વધારે પુસ્તક પ્રકાશનો એમના નામે બોલે પત્રકાર છે અને તેની ‘અભિયાન' મેગેઝિનમાં આવતી નિયમિત છે, જેમાં નવલકથાના ક્ષેત્રે ‘ફાયર' ('૫૯), “ધુમ્મસ' ('૬૫), કોલમ ખૂબ લોકપ્રિય છે. ‘અજાણ્યા બે જણ” ('૬૮), “બંધનગર' ભાગ ૧ થી ૨ ('૮૬, ભૂપત વડોદરિયા ૮૭), “મોરપીંછના રંગ' ('૭૦), ‘ગ્રહણરાત્રિ' (૭૩), અશ્વદોડ' ('૯૪), “નામ ધીમેથી લેજો' (૭૫), “ખેલ” ('૭૬), ગુજરાતી પત્રકારિત્વમાં ઘણા ભાગે સૌ પ્રથમ મોટી દંતકથા' ('૭૭), “ઝંખના' ('૮૭), અને ‘અનુત્તર' ('૮૮) હલચલ મચાવનાર ઘટના એટલે ‘સમભાવ' દૈનિકનું વિશેષ ઉલ્લેખનીય છે. વાર્તાસર્જક તરીકે પણ એમના તરફથી અમદાવાદથી શરૂ થયું. આ ઘટના સાથે જોડાયેલ મહત્ત્વનું નામ ના” (૬૯), ‘ક્યારે આવશો?' ('૭૧), “મનના મરોડ' ('૬૧), એટલે શ્રી ભૂપત વડોદરિયા. સમભાવ પરિવારમાં જોડાયા પહેલાં ‘વાતવાતમાં' ('૬૬), “તપ” ('૭૪) “મોહમ્મદ માંકડની શ્રી ભૂપત વડોદરિયા ગુજરાત સરકારના માહિતી ખાતામાં વાર્તાઓ' ભાગ ૧ અને ૨ ('૮૮) ઇત્યાદિ ગુજરાતને મળેલ છે. નિયામક તરીકે સેવા પ્રવૃત્ત હતાં. તેઓશ્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ આદર્શ સેવાઓ પૂરી પાડેલી. એમને સર્જન ક્ષેત્રે અનેક પારિતોષિક પણ પ્રાપ્ત થયાં છે, જેમાં ‘વેળાના વછૂટ્યા' નવલકથાને કાકા કાલેલકર પારિતોષિક શ્રી ભૂપત વડોદરિયાની સાચી ઓળખ સંનિષ્ઠ તો “ઉજાસ' ચિંતનાત્મક નિબંધોને તથા “અશ્વદોડ' નવલકથાને સાહિત્યકાર તરીકે રહી છે. પત્રકારત્વ એમની લેખનક્રિયાને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. આ પ્રગટેલું ફળ છે. નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને ઉપરાંત ૧૯૬૯, ૭૧, અને ૭૩માં લગાતાર ત્રણ ત્રણ નિબંધકાર તરીકે શ્રી વડોદરિયા તરફથી નવલકથાઓ ‘અંતરનાં પારિતોષિકો એમના ‘ના’ વાર્તાસંગ્રહને, ‘ક્યારે આવશો?” રૂપ' (૮૮), ‘સૂરજને કાળજે ડાઘ(૯૧), “એક નામ હૈયે, એક Page #732 -------------------------------------------------------------------------- ________________ ૦૧૬ પથપ્રદર્શક વાર્તાસંગ્રહને, ‘ગ્રહણરાત્રિ' નવલકથાને ગુજરાત સરકાર દ્વારા સાહિત્ય સભાનો ‘શ્રેષ્ઠ વાર્તાકાર'નો એવોર્ડ મળેલ છે. અનેક પ્રાપ્ત થયાં છે. “સંસ્કાર એવોર્ડ' પણ એમના નામે બોલે છે. સંસ્થાઓ દ્વારા એમનાં બહુમાન પણ થયેલાં છે. એમની અતિ લોકપ્રિય કટાર નિમિત્તે કેલિડોસ્કોપ” ભાગ કેતન મહેતા ૧ થી ૪, “સુખ એટલે' ('૮૪), ‘આપણે માણસ” ભાગ ૧ આમીરખાનના આજકાલ આગામી ફિલ્મ “ધી રાઇઝિંગ' ૨ ('૮૫/૮૬), ‘ચાલતા રહો' ('૯૦) ‘ચિંતનાત્મક નિબંધો માંની તેની ઐતિહાસિક ફિલ્મના ગેટ અપમાં બાંકી મૂછો સાથે પ્રાપ્ત થયા છે. દિદાર થાય છે તે ફિલ્મ “ધી રાઇઝિંગ'ના દિગ્દર્શક કેતન મહેતા માત્ર ઇન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ ધરાવનાર શ્રી ભાવનગરના દીવાનપરા રોડનું જ ફરઝંદ છે. “ધી રાઇઝિંગના માંકડ ગુજરાતના સમ્માન્ય નવલકથાકાર, વાર્તાકાર, કટાર મુહૂર્ત ટાણે કેતન મહેતાના સેટ પર પ્રિન્સ ચાર્લ્સ હાજરી આપી લેખક, સજાગ પત્રકાર તરીકે સમયના લાંબા પટ ઉપર તે એક આંતરરાષ્ટ્રીય સમાચાર હતા. પથરાયેલા રહેશે. સને ૧૯૮૦માં નસરૂદીન શાહ જેવા અભિનેતાને લઈને જશવંત મહેતા ‘ભવની ભવાઈ' જેવી પરંપરાગત ગુજરાતી ફિલ્મ દ્વારા રાષ્ટ્રીય લાર્સન અને ટુબ્રોમાં માર્કેટિંગનો વ્યવસાય કરનાર પારિતોષિક પ્રાપ્ત કરતી સિદ્ધિના સર્જક કેતન મહેતાએ હીરોઇન વિજ્ઞાનના સ્નાતક આ સર્જકે વિવિધ સાહિત્યિક પ્રકારોને વિશાળ દીપા શાહી સાથે લગ્ન કર્યા છે. અને વિશિષ્ટ ભાવકો સુધી પહોંચાડવા-સર્જવા નજરે ચઢે તેવી નિર્માતા, નિર્દેશક, લેખક કેતન મહેતાએ સને ૧૯૭૫માં ગતિશીલતા પ્રાપ્ત કરી છે. એમના તરફથી નાટકો અને આધુનિક મધ્યસૂર્ય' ફિલ્મ પછી મુંબઈ સેન્ટ્રલના કુલીઓ પર પણ ફિલ્મ નટીશૂન્ય એકાંકીઓ, નવલકથાઓ, વાર્તાઓ અને ગુજરાતી તેમ બનાવી છે. ફિલ્મો ઉપરાંત કેતન મહેતાએ ઈ.સ. ૧૯૭૬જ અંગ્રેજી/હિન્દીમાં કવિતાઓ મળી છે. '૭૭માં “વાત તમારી' નામક ટી.વી. સીરિયલ પણ બનાવી છે. નવલકથાઓમાં, ધારાવાહિક નવલકથા લેખક તરીકે કેતન મહેતાની હિન્દી ટી.વી. સીરિયલ ‘મિ. યોગી’ ઈ.સ. તેઓશ્રી દૈનિકો દ્વારા હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. નવલકથા ૧૯૮૯માં ખૂબ સફળ થઈ હતી. નિમિત્તે એમની પાસેથી આપણને “જિંદગી' (૧૯૬૫), “તિરાડ' દિગ્દર્શક તરીકે કેતન મહેતાએ ‘એક્સપિરિયન્સ ઇન્ડિયા’ (૧૯૭૮), “ધવલ અંધકાર' (૧૯૭૯), “અતૃપ્ત ધરા' ('૬૭), (૧૯૭૭) ‘હોલી' (૧૯૯૪) ‘મિર્ચમસાલા' (૧૯૮૫) “બા કી બદ્ધમ્ શરણં ગચ્છામિ' ('૭૯), ‘જીવન સુમસામ’ છે (૯૬), યાદ મેં' (૧૯૮૫), ‘બાંધણી' (૧૯૮૫), ‘હીરો હીરાલાલ’ સપનધારે” ('૭૦), ઇત્યાદિ અનેક નવલકથાઓ મળી છે. વાર્તા (૧૯૮૮), ‘પહેલા કદમ' (૧૯૮૮), “માયા મેમસાબ” સંગ્રહોમાં “ધરતી આભ મિનારા' (૬૪), “માનવ ૫ અનેક (૧૯૯૨), ‘સરદાર' (૧૯૯૩), ‘ઓ ડાર્લિંગ? યે હૈ ઇન્ડિયા’ પુષ્પ’ (૫૯), ‘ઝંકાર' ('૯૨), ઇ. મળ્યા છે.” (૧૯૯૫), “આર યા પાર' (૧૯૯૭), જેવી ફિલ્મો આપી છે. તો નાટ્ય ક્ષેત્રે ‘નાટકો-નાટકો' (૭૭), ‘ભજવવાલાયક નાટકો’ આ ફિલ્મો પૈકી “માયા મેમ સાબ’, ‘મિર્ચ મસાલા’, ‘હોલી' અને ('૭૭), ‘સતનું ચાંદરણું” ('૬૬) મળ્યા છે તો વિવેચન ક્ષેત્રે પણ ભવની ભવાઈ’ ફિલ્મોનું નિર્માણ અને લેખન પણ કેતન મહેતાએ ‘સર્જનની પાંખે' (૭૮) અને ‘ઉડ્ડયન' (૮૨) વિવેચનગ્રંથો જાતે સંભાળ્યું હતું. “આર યા પાર’, ‘માયા મેમસાબ' અને મળ્યા છે. અંગ્રેજી કવિતા લેખે તેમના તરફથી ‘Poetry of ‘હોલી’ તેમનું ખુદનું નિર્માણ હતું. acete Age (76) મળી છે. એમણે અવારનવાર દેશ- કેતન મહેતાએ ઈ.સ. ૧૯૮૫માં ‘કિસી એક ફૂલ કા વિદેશની સફરો પણ માણી છે. નામ લો’ નામક ટી.વી. ફિલ્મ પણ નિર્માણ કરી હતી. તેમણે મુંબઈ ખાતે 'પપ થી ૬૩ સુધી ‘વાર્તાવર્તુળ” | કેતન મહેતાના ભાઈઓ સાથેનું કુટુંબ આજે પણ ચલાવેલું. ગુજરાતી સાહિત્ય પરિષદ તથા નિ પાર્લે સાહિત્ય દીવાનપરા રોડ પર વસવાટ કરે છે. સભાના તેઓશ્રી સમ્માન્ય કાર્યવાહક છે. ગુજરાતી વિશ્વ પરિષદમાં પણ એમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. દિનુ ત્રિવેદી એમને ૧૯૭૬માં “થર્ડ વર્લ્ડ પોએટ્સ'નો તથા વિલેપાર્લે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના મોખડકા Jain Education Intemational Page #733 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગામના વતની અને ભાવનગર શહેરમાં પરણેલા દિનુ ત્રિવેદી ફિલ્મજગત અને તખ્તાની દુનિયાના હોનહાર કલાકાર હતા. એક જમાનામાં દિનુ ત્રિવેદી એટલા વ્યસ્ત હતા કે એક જ દિવસે એક જ સમયે એકી સાથે ભજવાતાં ત્રણ ત્રણ નાટકોમાં તેમની ભૂમિકા રહેતી! એક ચાલુ નાટકમાંની ભૂમિકા કરતાં કરતાં એક્ઝિટ થાય તેટલા સમયમાં બીજા હોલમાં ચાલુ નાટકમાં જઈ તે ભૂમિકા માટેની એન્ટ્રી અને તે એન્ટ્રી માટેનો મેકઅપ રસ્તામાં જ! ‘બહુરૂપી'ના લાલુ શાહ માટે દિનુ ત્રિવેદી પ્રિયતમ કલાકાર હતા. ‘બહુરૂપી'ના નામ પર જ્યારે નાટકો ચાલતાં હતાં ત્યારે તે નામ સાથે દિનુ ત્રિવેદીનું નામ અચૂક જોડાયેલું હોય જ. ‘વિસામો' નામક નાટકમાં દિનુ ત્રિવેદી ખૂબ સફળ રહેલો. પછીથી આ નાટક પરથી જ બનેલી ‘વિસામો' ફિલ્મમાં પણ દિનુ ત્રિવેદીની ભૂમિકા સરાહનીય રહી. ‘રા નવઘણ’ ફિલ્મથી દિનુ ત્રિવેદીએ ગુજરાતી ફિલ્મોના હાસ્યકલાકાર તરીકે ગજું કાઢેલું. ‘દિનુ મામા’ના નાટ્યપાત્ર પછી દિનુ ત્રિવેદીને વાસ્તવિક જીવનમાં પણ દિનુ મામાની જ ઓળખ મળી ગયેલી. સ્વ. દિનુ ત્રિવેદીનાં પુત્રી સોનલ ત્રિવેદી પણ તખ્તાની જાણીતી અભિનેત્રી છે. સફળ ગુજરાતી નાટક બા રીટાયર થાય છે' પરથી હિન્દીમાં નિર્માણ થયેલ માં રીટાયર હોતી હૈ' માં જયાબચ્ચનની શીર્ષક ભૂમિકાવાળા નાટકના દેશ-વિદેશના શોમાં સોનલ ત્રિવેદીએ પણ અભિનય કર્યો હતો. દીના પાઠક હમણાં ‘દેવદાસ’ ફિલ્મમાં ભુવનનાં માતા તરીકે હાજરી પુરાવી ગયેલાં દીના પાઠક પણ ભાવનગરી માટીનું કલારત્ન છે. ‘દેવદાસ’ ઉપરાંત ‘પિંજર’, ‘લજ્જા’, ‘આશિક’, ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’, ‘પ્યાર કોઈ ખેલ નહીં’ અને ‘પરદેશ' જેવી તાજી ફિલ્મોમાં ભૂમિકા કરનાર દીના પાઠકની ફિલ્મ સફર સને ૧૯૪૮થી શરૂ થયેલી. પ્રથમ ફિલ્મ ‘કરિયાવર’માં દીના સંઘવીના નામથી કલાકાર તરીકેની કારકિર્દી શરૂ કરનાર આ જાજરમાન ચરિત્ર અભિનેત્રીના ખાતે લખાયેલી ૭૫થી પણ વધુ ફિલ્મોમાં તેણીએ નિભાવેલાં પાત્રો સ્મરણીય બની રહ્યાં છે. ‘સૌદાગર’, ‘મૈદાને જંગ’, ‘સનમ બેવફા’, ‘નાચે મયૂરી’, ‘વો સાત દિન’, ‘વિજેતા’, ‘ઉમરાવ જાન’, ‘ખૂબસૂરત’, ‘મીરાં', બદલતે રિશ્તે', ‘કિનારા’, ‘પહેલી’, ‘ચિત્તચોર', ‘અનાડી’, ૧ ‘આપકી કસમ’ અને ‘સત્યકામ' જેવી ફિલ્મોમાં દીના પાઠકની ભૂમિકાઓ ઉલ્લેખનીય રહી છે. દીના પાઠકનું વ્યાવસાયિક ફિલ્મોમાં જેટલું યોગદાન રહ્યું છે તેટલું જ યોગદાન કલા ફિલ્મોમાં પણ રહ્યું છે. ‘એક ચાદર મૈલી સી’, ‘ભૂમિકા’, ‘મોહન જોષી હાજિર હો’, ‘અર્થ’, ‘શ્રદ્ધા’, ‘મૌસમ', ‘કૌશિક' અને ‘સારા આકાશ' જેવી આર્ટ ફિલ્મોની નોંધ જેના વગર અધૂરી ગણાય તેવાં દીના પાઠકે અમિતાભ બચ્ચનની સૌ પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની'માં પણ ભૂમિકા કરી છે. ચરિત્ર અભિનેત્રી તરીકે દીના પાઠક એક માત્ર એવાં કલાકાર છે, જેમની હિન્દી ફિલ્મો પરથી વધુમાં વધુ અંગ્રેજી આવૃત્તિઓ બની હોય. ફિલ્મો ઉપરાંત દીના પાઠકે ‘તમસ’ ટી.વી. સીરિયલમાં ઉમદા અભિનયની અમીર છાપ છોડી છે. ‘આપ કી કસમ' (૧૯૭૪), ‘મૌસમ' (૧૯૭૫), ‘વિશ્વાસઘાત’ (૧૯૭૭), ‘ઘરૌંદા’ (૧૯૭૭), ‘ડ્રીમગર્લ’ (૧૯૭૭), ‘ગોલમાલ ' (૧૯૭૯), ‘જીના યહાં' (૧૯૭૯), ‘હમ કદમ' (૧૯૮૦), ‘બીવી ઓ બીવી’ (૧૯૮૧), ‘તુમ્હારે બિના' (૧૯૮૨), ‘પ્રેમરોગ’ (૧૯૮૨), ‘ભીગી પલકે’ (૧૯૮૨), ‘બિન્દિયા ચમકેગી’ (૧૯૮૪), ‘હોલી’ (૧૯૮૪), ‘કર્મદાતા’ (૧૯૮૬), ‘રાહી’ (૧૯૮૭), ‘ઇજ્જત’ (૧૯૮૭), ‘યતીમ’ (૧૯૮૮), ‘પિતા’ (૧૯૯૧), ‘આઈના’ (૧૯૯૩), ઇના મિના ડિકા' (૧૯૯૪), ‘સબ સે બડા ખિલાડી ’ (૧૯૯૫), ‘જોર’ (૧૯૯૭), ‘મેરે સપનોં કી રાની’ (૧૯૯૭) દીના પાઠકનો આછેરો ચિત્ર પરિચય છે. ‘બાઝાર’ જેવી સફળ ફિલ્મોની અભિનેત્રી સુપ્રિયા પાઠક દીના પાઠકનાં પુત્રી છે. ૪ માર્ચ ૧૯૨૨ના જન્મેલા દીના પાઠકે ૧૧ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ દેહત્યાગ કર્યો ત્યાં સુધીના ૮૦ વર્ષના જીવનમાં ફિલ્મી દુનિયામાં રહ્યાં છતાં એક આદર્શ સન્નારીને છાજે તેવા સંસ્કાર અને મરતબો કાયમ રાખ્યો. દીના પાઠકે વ્યાવસાયિક જરૂરિયાતો માટે મુંબઈ વસવાટ કર્યો પરંતુ ભાવનગરને તેમણે ક્યારેય વેગળું રાખ્યું ન હતું. આ ધરતીની પ્રણાલી અને પરંપરાનાં દૃષ્ટાંતો આપવામાં તેમણે ગૌરવ અનુભવ્યું હતું. ચંદ્રિકાબહેન યતીન વ્યાસ તા. ૨૨-૨-૧૯૩૯ના રોજ જન્મેલા ચંદ્રિક હેન Page #734 -------------------------------------------------------------------------- ________________ ૦૧૮ પથપ્રદર્શક યશવંત પંડ્યા અંગ્રેજી વિષય લઈને એસ.એન.ડી.ટી. યુનિ. નોકરીની શરૂઆત કરેલી. પછીથી ૧૯૩૭થી ૧૯૫૪ તેમની મુંબઈમાં એમ.એ. થયાં. “કલેક્ટડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી’ બદલી દિલ્હી ખાતે થઈ. ઉત્તર હિન્દ વિસ્તારના સુપરિન્ટેન્ડન્ટ પ્રોજેકટ ટીમમાં તેમણે ૧૫ વર્ષ કામગીરી બજાવી. આ પ્રોજેક્ટ અને દિલ્હી શાખાના મેનેજર એવી પદવી પર કામ કર્યું. તેમના નીચે ગાંધીજીનો અક્ષરદેહના ૧૦૦ ગ્રંથો બહાર પડ્યા છે. દિલ્હીનિવાસ દરમિયાન ત્યાંના ગુજરાતી સમાજની કાર્યવાહીમાં પછીથી આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ચંદ્રિકાબહેનને Ministry of ખૂબ રસ લીધો, પણ ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે Information and Broadcastingમાં નોકરી ગુજરાતનાં તમામ સાહિત્યકારો જે દિલ્હી જાય તે યશવંત આપવામાં આવી. તે દરમ્યાન PTI માં કામ કરવાનું બન્યું. પંડ્યાના મહેમાન બને. આમ તેમના દિલ્હીવાસ દરમિયાન છેલ્લે મુંબઈ ટેલિવિઝનમાં કામ કર્યું. નિવૃત્તિ સમયે તેઓ મુંબઈ વિશાળ સાહિત્યકાર વર્ગને તેમની મહેમાનગતિનો લાભ મળ્યો સિટિ ન્યૂઝમાં ન્યૂઝએડિટર હતાં. અને સાહિત્ય ક્ષેત્રે પોતાના સર્જન ઉપરાંત પોતાના સ્વભાવને હાલ શ્રી ચંદ્રિકાબહેન મણિભવન' (મુંબઈ)માં કામ કારણે વ્યાપક લોકચાહના પામ્યા. કરવા જાય છે. સુપરવિઝન, ટ્રાન્સલેશન ઇ. કાર્યોમાં સંકળાયેલાં તેમણે ૧૧ બાળ નાટકો, બે ત્રિઅંકી નાટકો અને ૧૩ એકાંકી નાટકોનું સર્જન કર્યું છે. તેમણે ભાવનગરની શામળદાસ સાહિત્ય અકાદમી દિલ્હીએ એક અનુવાદનું કામ સોંપેલું, આર્ટ્સ કોલેજને ગુજરાતી સાહિત્યકારોનાં રવિશંકર રાવળનાં જેમાં રાષ્ટ્રીય પુરસ્કૃત નવલકથા “કલીકથા'નો અનુવાદ “વાયા દોરેલાં ચિત્રો ભેટ આપ્યાં છે. તેથી ભાવનગરમાં શામળદાસમાં બાયપાસ' કર્યો જેણે સાહિત્યજગતમાં સારું ધ્યાન ખેંચ્યું છે. ભણ્યા હોય તે દરેક સાહિત્યના વિદ્યાર્થી માટે એ એક પ્રેરક ચશવંત પંડ્યા સ્મરણ રહેતું હોય છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે “કુમાર” ચંદ્રકનું એક મહત્ત્વ છે. આ ‘કુમાર’ ચંદ્રક આપનાર શરૂ કરનાર તે શ્રી શ્રી યશવંત સવાઈલાલ પંડ્યા એક ઉત્તમ સાહિત્યપ્રીતિ યશવંત પંડ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે દર વર્ષે વાળા સંવેદનશીલ સંસ્કાર પુરુષ હતા, જેમણે કેટલાંક એકાંકી યશવંત પંડ્યાની સ્મૃતિમાં અહીં ભાવનગરમાં એક સ્મૃતિ નાટકોના સર્જનથી સાહિત્ય ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. વ્યાખ્યાન યોજાય છે. ૫૦ વર્ષની નાની વયે તેમનું ૧૯૫૫ની તેમનો જન્મ તા. ૨૮-૦૨-૧૯૦૫ના રોજ થયો. પ્રાથમિક સાલમાં ૧૪ નવેમ્બર દિવાળીના દિવસે નિધન થયું હતું. શિક્ષણ મુંબઈમાં લીધું અને ૧૯૧૮થી ૧૯૨૦નાં વર્ષોમાં આફ્રેડ હાઇસ્કૂલ ભાવનગરમાં ભણ્યા. વળી કોલેજકાળનો કૃષ્ણલાલ શ્રીધરાણી અભ્યાસ ગુજરાત કોલેજ, અમદાવાદમાં થયો. ૧૯૨૧થી શ્રી કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ તા. ૧૬-૯૧૯૨૨ અને ૧૯૨૨થી ૧૯૨૪ શામળદાસ કોલેજ, ૧૯૧૧ના રોજ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં ભાવનગરમાં, તો ૧૯૨૪થી ૧૯૨૫ વડોદરા અને એમ.ટી.બી. થયું હતું. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું હતું. કોલેજ, સુરત ભણવાનું બન્યું. ૧૯૨૯માં વિદ્યાપીઠમાં અમદાવાદ ગયા. ૧૯૩૦ની ઈ.સ. ૧૯૨૫માં ‘ઝાંઝવાં' એકાંકીનું પ્રકાશન “સાક્ષર' ઐતિહાસિક દાંડીકૂચમાં એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ ઉપનામે કર્યું. આ નાટક ગુજરાતી એકાંકી નાટકોના ક્ષેત્રમાં હતી. ધરાસણા જતાં કટાડીમાં એમની ધરપકડ થઈ હતી અને આરંભકાળથી પ્રથમ સફળ રચના તરીકે સ્વીકારાયું છે. યશવંત સાબરમતી તથા નાસિકની જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા. પંડ્યાના શતાબ્દી વર્ષ નિમિત્તે “કુમાર”માં તેમને વિષે લેખ વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં લખતાં શ્રી પ્રફુલ્લ રાવળ યશવંત પંડ્યાને “એકાંકી ક્ષેત્રમાં ભોંય વિશ્વભારતી શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાં ભાંગનાર' તરીકે બિરદાવે છે. સ્નાતક થયા. પછીના વર્ષે ટાગોરની સલાહથી વધુ અભ્યાસાર્થે યશવંત પંડ્યાના સહાધ્યાયીઓમાં જયંતી દલાલ હતા અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને ચંદ્રવદન ચી. મહેતા શ્રી પંડ્યાના અત્યંત નિકટના મિત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. થયા. ૧૯૩૬માં કોલંબિયા હતા. યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. ૧૯૩૪માં મુંબઈમાં બોમ્બે લાઇફ એસ્યોરન્સ કં. લિ.માં થયા અને ચાર વર્ષ પછી એજ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર Jain Education Intemational Page #735 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૧૯ અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી Ph.D. ગવર્નર શાસન વખતે શ્રી અરુણ પંડ્યાને ગવર્નરના સલાહકાર થયા. દરમિયાનમાં અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની તરીકે નીમવામાં આવ્યા હતા. કેબિનેટ મિનિસ્ટરની સમકક્ષ લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી અને ગણાય તેવી કેડરમાં શ્રી પંડ્યાએ કામ કર્યું હતું. લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમૃત બઝાર પત્રિકા' માટે શ્રી અરુણ પંડ્યા અભ્યાસકાળથી જ સારા ક્રિકેટર રહ્યા લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ છે. હાલ પણ steel Authority of India માં Sports એમની મુખ્ય પ્રવૃત્તિ રહી હતી. Advisor તરીકે સેવાઓ આપે છે. ઓલમ્પિક કમિટીમાં તેઓ કૃષ્ણલાલ શ્રીધરાણી કવિ હતા. ઉમાશંકર-સુંદરની હા સંદરમની મેમ્બર છે. સાથે તેમનો નામોલ્લેખ થાય છે. કોડિયાં' તેમનો જાણીતો શ્રી અરણ પંડ્યાને લેખો લખવાનો શોખ છે. અંગ્રેજીમાં કાવ્યસંગ્રહ છે. અમેરિકાથી ભારત આવ્યા પછીનું વ્યક્તિત્વ- લખે છે. સામાન્ય રીતે “Hindustan Times'માં તેઓ ઉત્તરશ્રીધરાણી તેમના ‘આઠમું દિલ્હી’ નામના પ્રખ્યાત કાવ્યમાં લખવાનું પસંદ કરે છે. વ્યક્ત થાય છે. તેમણે નાનાંમોટાં ૧૬ નાટકો લખ્યાં છે. ‘વડલો' યશવંત દોશી અને “પીળા પલાશ' તેમનાં અત્યંત લોકપ્રિય બાળનાટકો છે. ‘વડલો' નાટક હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષામાં ઊતરીને શ્રી યશવંતરાય ફૂલચંદ દોશીનો જન્મ ઈ.સ. ૧૯૨૦ ના ગુજરાત બહાર પ્રસર્યું છે. તેમણે વાર્તાઓ લખી છે.' માર્ચની ૧૬મી તારીખે થયો હતો. પૂર્વ પ્રાથમિક અભ્યાસ અમદાવાદની શેઠ મનસુખભાઈની નિશાળમાં કર્યો અને પછી શેઠ આ ઉપરાંત ‘આપણી વિદેશનીતિ', “વોર વિધાઉટ ચી. ન. વિદ્યાવિહારમાં દાખલ થયા. નવચેતન હાઇસ્કૂલમાંથી વાયોલન્સ', “માય ઇન્ડિયા, માય અમેરિકા', “ધ બિગ ફોર ઓવ મેટ્રિક થયા અને કોલેજનાં ત્રણ વર્ષ એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ઇન્ડિયા', “વોર્નિંગ ટુ ધ વેસ્ટ’, “ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ બંધ કરીને છેલ્લું વર્ષ ભાવનગરની શામળદાસ આર્ટ્સમાં કર્યું. જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા અને એવા બીજા કેટલાક અંગ્રેજી ગ્રંથો ૧૯૪૨માં B.A. થયા ૧૯૪૪માં વસંતબહેન શાહ સાથે લગ્ન તેમણે લખ્યા છે. તેમનું વ્યક્તિત્વ, તેમની અભિવ્યક્તિ ઊડીને આંખે વળગે ઈ.સ. ૧૯૪૯ સુધી તેમણે સ્ટેશનરી અને ચાનો વેપાર, તેવાં હતાં. બે-ત્રણ શાળામાં શિક્ષક તરીકે નોકરી, બે-ત્રણ છાત્રાલયોમાં અરુણ પંડ્યા ગૃહપતિ તરીકેનું કામ કર્યું. ૧૯૪૯માં ભાવનગરની ભો. મ. કોમર્સ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈને ૧૯૫૪ સુધી કામ શ્રી અરુણ યશવંત પંડ્યાનો જન્મ તા. ૨૦-૦૨ કર્યું. ૧૯૫૪ ના સપ્ટેમ્બરથી તેઓ મુંબઈની અમેરિકન માહિતી ૧૯૩૪ના રોજ થયો હતો. તેમણે દિલ્હી યુનિ.માંથી કચેરીના અખબારી વિભાગના સહાયક સંપાદક બન્યા. ઇકોનોમિક્સ હિસ્ટરી વિષયો સાથે એમ.એ. કર્યું. ત્યારબાદ ૧૯૫૬માં આઈ.એ.એસ. કર્યું. વળી વધુમાં આઈ.એફ.એસ. ઈ.સ. ૧૯૪૭માં તેમણે શ્રી વાડીલાલ ડગલી સાથે પણ કર્યું. શ્રી એચ. એમ. પટેલની સલાહથી આઈ.એ.એસ.માં “સૌનો લાડકવાયો' નામના મેઘાણીના પ્રશસ્તિગ્રંથનું સંપાદન કર્યું કામ કરવાનું પસંદ કર્યું. નિવૃત્તિ સમયે તેઓ Secretary of હતું. તેમણે મેરી સ્ટોપ્સનાં ત્રણ પુસ્તકોનાં ભાષાન્તર પરિણિત sports & Youth Welfare હતા. તેમણે Secretary પ્રેમ', ‘ચિરંજીવ પ્રેમ', અને “અદ્યતન સંતતિનિયમન' પ્રસિદ્ધ General of sports Authority of India નો હોદ્દો કર્યા. ૧૯૮૫થી “પરિચય પુસ્તિકા'ના એક પરિચય ટ્રસ્ટના શોભાવ્યો હતો. બેંકિંગ ઇન્ડસ્ટ્રિઝમાં ગ્રાહક ફરિયાદના નિકાલ જ્ઞાનલક્ષી કાર્યક્રમમાં જોડાયા ને પછીથી ‘ગ્રંથ' નામનું પુસ્તક અને અંતિમ ન્યાય માટે RBIના સીધા સંચાલન નીચે એક સમીક્ષાને લગતું માસિક આ ટ્રસ્ટના નેજા નીચે શરૂ કર્યું. “ગ્રંથ' વરિષ્ઠ પદ-એમ્બડસમેન્ટની રચના થઈ હતી. મધ્યપ્રદેશમાં ' સામયિક અત્યંત સરસ રીતે ચલાવ્યું. સંપાદન અને અનુવાદ ભોપાલ (હેડ ક્વાર્ટર) ખાતે એમ્બર્સમેન્ટની નિમણૂંકમાં શ્રી 4 થી કાર્યમાં તેમની કામગીરી જાણીતી છે. કાયમાં અરુણ પંડ્યાની પસંદગી થઈ હતી. ગ્રાહક સુરક્ષા અંગે બાબુલાલ અંધારિયા Judicial Power સાથેની આ જગ્યા હતી. મધ્યપ્રદેશમાં શાસ્ત્રીય ગાયક અને શાસ્ત્રીય સંગીતમાં ઊંડી સૂઝ થયું. Jain Education Intemational ucation Intermational Page #736 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધરાવતા શિક્ષકોમાં શ્રી બાબુલાલ અંધારિયાનું નામ આગલી હરોળમાં આવે. બાબુલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં તા. ૧૯-૧૦-૧૯૧૯ના રોજ થયો હતો. તેમના દાદા મગનદાદા અંધારિયાએ જયપુરના ઉસ્તાદ અમીરખાન પાસેથી ગાયકી ગ્રહણ કરેલી. મગનલાલે પોતાની ગાયકીનો વારસો પોતાના પુત્ર ગોવિંદજીને આપ્યો અને ગોવિંદજીએ પોતાના પુત્ર બાબુલાલને નાનપણથી જ તે તાલીમ આપી હતી. બાબુલાલને કુદરતી મધુર અવાજ પ્રાપ્ત થયેલો. કુટુમ્બના વાતાવરણમાંથી નાની વયે જ જરૂરી તાલીમ મળી હતી. ૧૭ વર્ષની ઉંમરે બાબુલાલ વ્યવસ્થિત શાસ્ત્રીય ગાન રજૂ કરતા થઈ ગયા હતા. પછીથી કિરાના ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ વહીદખાં ચિશ્તીના ગાયનથી પ્રભાવિત થઈ, તેમને ગુરુ માની, તે મુજબના રિયાઝ દ્વારા બાબુલાલે પોતાની ગાયકી કિરાના ઘરાના જેવી બનાવી. આકાશવાણીના વડોદરા, અમદાવાદ અને રાજકોટ કેન્દ્રો ઉપરથી ઘણા કાર્યક્રમો આપ્યા. ગુજરાતનાં ઘણાં શહેરો ઉપરાંત ભૂજ, ઔરંગાબાદ વ. સ્થળોએ કાર્યક્રમો આપ્યા. આકાશવાણી રાજકોટ પરથી ‘સંગીતપત્રિકા' નામનો કાર્યક્રમ ખૂબ પ્રચલિત બન્યો. જેમાં બિલાવલ, મલ્હાર, બિહાગ, કલ્યાણ જેવા મુખ્ય રાગો અને તેના પ્રકારોની સમજ સાથેની રજૂઆતના તેમના કાર્યક્રમોનું વિશેષ ધ્વનિમુદ્રણ થયું હતું, જે મૂલ્યવાન ખજાનો બની રહ્યો છે. ઓછા પ્રચલિત એવા રાગોમાં ચાલીસ જેટલી બંદિશની તેમણે રચના કરી છે. તેઓ ૧૩ વર્ષ ભાવનગરની ઘરશાળામાં અને પછીથી રાજકોટ સૌરાષ્ટ્ર સંગીત અકાદમી (નાટ્યભારતી)માં અધ્યાપક તરીકે રહ્યા. ૧૯૭૮માં નિવૃત્તિ પછી પણ સંગીત તાલીમ આપવાનું કામ ચાલુ રાખ્યું. રસિકલાલ અંધારિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, ફિરોઝખાં, ગિરીશ અંતાણી, હરિકાંતસેવક, અરુણકાંત સેવક, ગજેન્દ્ર બક્ષી, શ્રીમતી વર્ષા ત્રિવેદી વ. વ.ને તેમણે માર્ગદર્શન તાલીમ આપ્યાં છે. સંગીત અકાદમીની ગુજરાત રાજ્યે નીમેલી સલાહકાર સમિતિમાં કુલ નવ વર્ષ સુધી તેમણે સેવા આપી. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો. પ્રીતિબહેન ભટ્ટ સુશ્રી પ્રીતિબહેન રવિશંકર ભટ્ટનો જન્મ તા. ૨૯-૧૦૧૯૪૦. તેમનું શિક્ષણ ન્યુ એરા સ્કૂલ અને પછીથી પથપ્રદર્શક એસ.એન.ડી.ટી. યુનિ.માં મુંબઈમાં થયું. તેમનો વિષય સંગીત રહ્યો છે. સંગીત સાથે એમ.એ. થયા બાદ દક્ષિણ ગુજરાતનાં લોકગીતો અંગે સંશોધન કરીને Ph.D. ની પદવી પ્રાપ્ત કરી એસ.એન.ડી.ટી. યુનિ.ના સંગીત વિભાગમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયાં. ભાવનગરની ન. ચ. ગાંધી મહિલા કોલેજનાં સંગીતનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ભાવનગર આવવાનું થતાં વર્ષો સુધી પ્રીતિબહેનના કંઠનો લાભ ભાવનગરનાં શ્રોતાજનોને મળ્યો છે. તેઓ હરીન્દ્ર દવેનાં ગીતો, કબીરનાં પદો, રવીન્દ્રનાથનાં બંગાળી ગીતો, કૃષ્ણજન્મ વખતે કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા તે સંદર્ભનાં ગીતો અને તે ઉપરાંત મેઘાણી, કાન્ત, પ્રિયકાંત મણિયાર, નરસિંહ મહેતા, કેશવકૃતિમાંની રચનાઓ, ભજનો ગાય છે. કબીરનાં નિર્ગુણ ભજનોની ૭૫થી વધુ કેસેટ સુજ્ઞોમાં વેચાય છે. વિવિધ કવિઓની રચનાઓના ગાનની લગભગ ૫૦થી વધુ કેસેટો વેચાઈ છે. પ્રીતિબહેનને જેમણે સાંભળ્યાં છે તેઓ જાણે છે કે ભજન ગાતી વખતે પ્રીતીબહેન પૂરી તન્મયતાથી ગાય છે, જાણે સંગીત સમાધિ ન લગાવી હોય! તેમના ગાનમાં એક કક્ષા જળવાય છે. મુંબઈમાં તેમના નિયમિત કાર્યક્રમો થતા રહેતા હોય છે. તેઓ ધંધાદારી રીતે ગાતાં નથી. ખાનગી બેઠકો, શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો થતાં રહેતા હોય છે. તેમના કાર્યક્રમો ઉત્તર હિન્દ, દક્ષિણ હિન્દ, શ્રીલંકા, સિંગાપુર, બેંગકોકમાં શાસ્ત્રીય સંગીતના જાહેર કાર્યક્રમો યોજાયા છે. ભાવનગર રાજ્યના નાયબ દીવાનની પુત્રી પ્રીતિબહેન રવિશંકર ભટ્ટ ભાવનગરના સંગીતપ્રેમી શ્રોતાજનો માટે પ્રતિવર્ષ એકવાર તો ઉપસ્થિત રહેતાં જ હોય છે. જશવંત ગાંગાણી ફિલ્મજગતમાં કાઠું કાઢનાર ભાવનગરીઓની શ્રેણીમાં શ્રી જશવંત ગાંગાણીનું નામ તરોતાજા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામે જન્મેલા શ્રી જશવંત ગાંગાણીની ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી માનતુંએ સર્વત્ર ટિકિટબારી પર અવનવા વિક્રમો સર્જ્ય છે. શ્રી ગાંગાણી આ ગુજરાતી ફિલ્મ પરથી જ મૈકે મેં દિલ લગતા નહીં' નામથી એક હિન્દી ફિલ્મ પણ બનાવી રહ્યા છે. લેખક, નિર્માતા, દિગ્દર્શક અને ગીતકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી જશવંત ગાંગાણી મૂળ લેખક હતા. લેખકમાંથી નિર્માતા બનીને તેમણે મન સાહ્યબાની મેડીએ’ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૦૨૧ પ્રતિભાઓ ફિલ્મ બનાવી. “માંડવડા રોપાવો મારા રાજ’ ફિલ્મ પણ સફળ થઈ અને ફિલ્મો પછી “મ' અક્ષરને શુકનવંતો ગણી શ્રી જશવંત ગાંગાણી પોતાની તમામ ફિલ્મોના નામ “મ' અક્ષર પરથી જ શરૂ કરે છે. જશવંત ગાંગાણીની નવી ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત' ૪ થી ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઈ છે. જશવંત ગાંગાણીએ પોતાની આ ફિલ્મમાં ભાવનગર જિલ્લાના ટાણા વરલની રાજલક્ષમીને હિતેનકુમાર સામે હિરોઇન તરીકે લીધી છે. જશવંત ગાંગાણીની એક અન્ય હિન્દી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ પણ નિર્માણાધીન છે. કિશોર પારેખ ભાવનગરના કિશોર પારેખનું નામ એક એવી ઘટના સાથે જોડાયું કે રાતોરાત વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું. ભારતપાકિસ્તાનના યુદ્ધવિરામ પછી રશિયાની મધ્યસ્થી દ્વારા તાશ્કેદ મંત્રણા ગોઠવાઈ હતી અને તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી તાન્કંદ ગયા હતા. મંત્રણા પૂરી થયે શાસ્ત્રીજી પોતાના નિવાસસ્થાને ગયા હતા અને મંત્રણા પછીની તનાવયુક્ત ક્ષણો સાથે પોતાના ખંડમાં મોડી રાત્રિએ આમથી તેમ ફરી રહ્યા હતા. તે વેળાએ તેમની સાથે ગયેલ ભારતીય પત્રકાર ફોટોગ્રાફર શ્રી કિશોર પારેખ નિવાસસ્થાનની બહારના ભાગે પોતાનો વિજીલન્ટ (સતર્ક) કેમેરા ઓન રાખીને મૂંઝવણની કોઈ એક પળને કેમેરામાં કંડારી લેવા તત્પર હતા. ઓરડાની બારી પાસેથી અંદરના ભાગે શાસ્ત્રીજીને પસાર થતાં નિહાળ્યા કે શ્રી પારેખે નત મસ્તકે વડાપ્રધાનશ્રીની ચિંતાગ્રસ્ત છબી કેમેરામાં ઝીલી લીધી. આ છબી લાલબહાદુર શાસ્ત્રીના જીવનની અંતિમ છબી બની રહી, કારણ કે રાત્રિ દરમિયાન ઊંઘમાં જ શાસ્ત્રીજીનું હૃદયરોગના કારણે નિધન થયું હતું. તાન્કંદ-કરારમાં ભારતે યુદ્ધની ભૂમિ પર જીતેલી બાજી ગુમાવી હતી. વધુમાં એક અત્યંત મજબૂત હૃદયના વડાપ્રધાનને ગુમાવ્યા હતા. આ સંવેદનશીલ સમયની દુર્લભ છબી ઝીલનાર શ્રી કિશોર પારેખ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા. શ્રી પારેખ ખરેખર જ સાહસિક સ્વભાવના હતા. બાંગ્લાદેશના મુક્તિસંગ્રામ સમયે શ્રી પારેખે લીધેલા અદ્ભુત ફોટોગ્રાફક્સ, પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારના ફોટા લેનાર વિરલ ફોટોગ્રાફર વિશ્વમાં નામના પામ્યા છે. ઘરશાળા સ્કૂલ ભણતા હતા ત્યારે તેમનાં સાહસો રમતિયાળ તેમ જ તોફાની સ્વભાવના પરિચાયક રહ્યાં હતાં. તે જૂના સમયની શિસ્તબદ્ધ શિક્ષણપ્રણાલીમાં હરભાઈની ઘરશાળામાં મુક્તશિસ્તના વાતાવરણમાં ઊછરેલા શ્રી કિશોર પારેખ ખરેખર શિસ્તથી મુક્ત હતા, સાહસિક હતા. શ્રીમંત કટુંબના સંતાન હતા, ફોટોગ્રાફીનો શોખ તેમનો પછીથી વ્યવસાય બન્યો હતો. ભારતના પત્રકારજગતમાં પ્રથમ હરોળના ફોટોગ્રાફર બની રહ્યા હતા. “સંદેશ'ના પ્રથમ પાને રોજ સવારે શ્રી કિશોર પારેખની કઈ તસવીર સમાચાર આપે છે તે જોવા સંદેશ'ના વાચકો તે સમયે ઉત્સુક રહેતા તે ભાવનગરના હોઈને ભાવનગરવાસી તરીકે ગૌરવ અનુભવાતું. સુધાકર શાહ મૂળ ભાવનગરના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા શ્રી સુધાકર ગિરધરલાલ શાહની પ્રતિભા બેંકિંગ અને ફિનાન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ તથા ઇન્ડસ્ટ્રીઝનાં ક્ષેત્રોમાં એક નિષ્ણાંત સલાહકાર તરીકે વિકસી છે. ૩૩ વર્ષીય સુધાકર શાહ યુવા સહજ સ્કૂર્તિથી બેકિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝને લગતા સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સિસ ડે વ્યાખ્યાનોમાં પ્રવર્તી રહ્યા છે. માત્ર વ્યાખ્યાનો આપવાં ચર્ચાઓ કરવી એમ નહીં, આર્થિક બાબતોને લગતી કે ઇન્ડસ્ટ્રીઝને સ્પર્શતી બાબતોની યોજનાઓ ગોઠવવી, આકારબદ્ધ કરવી અને તેને કાર્યાન્વિત કરવા અંગે નક્કર માર્ગદર્શન પૂરું પાડવું તે તેમની કુશળતા છે. ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ તેમનું આગવું અભ્યાસક્ષેત્ર છે. આજના આ ઇન્ડસ્ટ્રીઝના સ્પર્ધાત્મક વિશ્વમાં માર્કેટિંગ તથા ઇન્ડસ્ટ્રિયલના અનેક ઇયૂઝના તેઓ ખાસ નિષ્ણાંત સલાહકાર છે. ઉત્પાદન ટેક્નોલોજીમાં પરિવર્તન, આર્થિક પ્રગતિનાં જુદાં જુદાં સોપાનો, ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ફર્મેશન અને સિસ્ટમ મેનેજમેન્ટ, બેંકિંગ અને ફિનાન્સ એ તેમના આજની તકે સ્પેશ્યલાઇઝેશનના વિષયો છે. શ્રી સુધાકર શાહની કારકિર્દીનો આરંભ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં અધિકારી તરીકે થયો જ્યાં તેઓ એક્ઝિક્યુટિવ સ્કીલના પહેલા પાઠો શીખ્યા. ૧૯૫૪થી ૬૨ રિઝર્વ બેન્કમાં રહી ૧૯૬૨માં ઇન્ડિયન બેક્સ એસોસિએશનમાં ચીફ એકઝીક્યુટિવ તરીકે જોડાયા જ્યાં ૧૯૭૭ સુધી કાર્યરત રહ્યા. અહીંથી જ તેમની વ્યક્તિપ્રતિભાને બેંકિંગ અને ઇન્ડસ્ટ્રીઝના વ્યાપક ક્ષેત્રે સૌને પરિચય મળ્યો. ૧૯૭૭થી આજ સુધીની કારકિર્દીમાં શ્રી સુધાકર શાહે નોમિની ડાયરેક્ટર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, કન્સલ્ટન્ટ, એડવાઇઝર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્ટ Page #738 -------------------------------------------------------------------------- ________________ ૦૨૨ પથપ્રદર્શક જેવી અનેક ભૂમિકાએથી પોતાની જ્ઞાનપ્રાપ્તિનો પરિચય આપ્યો શ્રીમતી મીરાં જોશીને આ ગાળામાં એક મૂલ્યવાન તક છે. તેમનામાં વિચારોની મૌલિકતા, અભિવ્યક્તિની સ્પષ્ટતા અને પ્રાપ્ત થઈ તેનો પણ ઉલ્લેખ અનિવાર્ય ગણાય. વિશ્વવિખ્યાત આર્થિક, વ્યાપારિક તેમ જ મેનેજમેન્ટલક્ષી કૌશલ્યની આગવી એવા ભારતીય સુપર સ્ટાર શ્રી અમિતાભ બચ્ચનના છાંટ જોવા મળે છે. છેલ્લાં ૫૦ વર્ષની દીર્ઘ કારકિર્દી પર જીવનચરિત્રને આલેખતું દળદાર કલાત્મક પુસ્તક સાહિત્યિક દૃષ્ટિપાત કરતાં પ્રસન્નતા અનુભવાય છે. ૧૯૫૪ થી ૬૨ રિઝર્વ શૈલીમાં અને અંગ્રેજી ભાષામાં તૈયાર થયું છે. જેની કિં રૂ. બેન્કમાં એક્ઝિક્યુટિવ, ૧૯૭૭થી ૮૩ જી.એસ.એફ.સી. ૩000=00 છે. આ પુસ્તક પ્રકાશનમાં શ્રીમતી મીરાં જોશીનો તરફથી સુગર પેપર મિલ્સ લિ.માં નોમીની ડાયરેક્ટર, નોંધપાત્ર સહયોગ રહ્યો છે. ૧૯૭૭થી ૮૩ ક્રેડિટ ટ્રસ્ટ કન્સલ્ટન્ટ ગ્રુપમાં સલાહકાર, ફિલ્મ-જર્નાલિઝમમાં ભાવનગરની આ યુવા પ્રતિભા ૧૯૭૭થી ૮૪ દેનાબેન્કમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં, ૧૯૮૪થી અનેક નવા પત્રકારોને પ્રેરણા આપી શકે છે. ૯૫ એકિઝક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ઝર્સ એસોસિએશન, ૧૯૯૫થી ૯૭ ઇન્ડિયન જ્યોતિ પંડ્યા ઓટોમોબાઇલ મેન્યુફેક્ટર્સ એસોસિએશન, ૧૯૯૫થી ૯૭ જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈમાં ૧૯૮૮માં યોજાયેલ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ઝર્સ એસોસિએશન-રીસર્ચ પોતાના વ્યક્તિગત ચિત્રપ્રદર્શન વખતે શ્રીમતી જ્યોતિ જયંત એન્ડ પબ્લિકેશનમાં સલાહકાર ૧૯૯૮થી ૯૯ ઇન્ડિયન પંડ્યાએ પોતાની ચિત્ર દોરવાની પદ્ધતિ વિશે કહ્યું હતું— ઓટોમોબાઇલ મેન્યુફેક્યર્સ એસોસિએશનમાં કન્સલ્ટન્ટ, “મારી ટેકનિક વિશિષ્ટ છે, કારણ કે હું કેવળ શાહી અને ૧૯૯૯માં ટાટા મોટર્સ મુંબઈમાં કન્સલ્ટન્ટ, ૨૦૦૧–૦૨ પેનનો પ્રયોગ નથી કરતી હું કોરા કેનવાસ પર કાળી શાહીનો ઓટોકાર ઇન્ડિયા, મુંબઈમાં કોલમિસ્ટ અને ૨૦૦૨-૨૦૦૪ છંટકાવ કરું છું અને પછી બ્લેડથી કેટલોક ભાગ ખોતરીને મારું ન્યુ દિલ્હી ખાતે વર્ણ ઓટોના કોરસ્પોન્ડન્ટ તરીકે કામગીરી કરી. ચિત્ર દોરું છું. છેલ્લે પેનથી આવશ્યક રંગો પૂરીને ચિત્રને અંતિમ પ0 વર્ષની લાંબી કારકિર્દી પછીય હજી સુધાકર શાહ પોતાનાં રૂપ આપું છું. મારા ગ્રાફિક્સમાં હું શાહી ઉપરાંત રંગોનો પણ આગવાં ચિંતન વિષયો અને અભ્યાસ ક્ષેત્રોમાં એટલા જ પ્રયોગ કરું છું. હોંશથી કાર્યરત છે અને પોતાના સ્પેશ્યલાઇઝેશનના વિષયોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ચિત્રકાર તરીકે નામના સલાહ અને માર્ગદર્શન પૂરાં પાડી રહ્યાં છે. કલાનગરી મેળવનાર જ્યોતિ પંડ્યા મૂળ ભાવનગરનાં હતાં. તખેશ્વર ભાવનગરના પુત્ર વાણિજ્ય વિષયક ક્ષેત્રોમાં ઊંચા આસનેથી તળેટીમાં “મધુવન” બંગલામાં તેમનું નિવાસસ્થાન હતું. સલાહ અને માર્ગદર્શન ઇન્ડસ્ટ્રીઝને આપી રહ્યા છે તે વાતે સમયાનુસાર સ્થળાંતર કર્યા બાદ નાગપુર યુનિવર્સિટીમાંથી ખાસું ગૌરવ અનુભવાય છે. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. , મીરાં જોશી ૧૯૬૩માં તેમણે આતાભાઈ રોડ ભાવનગર ખાતે શ્રી કપિલ યશવંતરાય પંડ્યાનાં દીકરી, જન્મ તા. ૧૧- પોતાનું મકાન બનાવ્યું. જેના ડ્રોઇંગરૂમમાં કાળો રંગ આવનારને ૦૧-૧૯૫૫, મૂળ ભાવનગરનાં દીકરીને હાલ મુંબઈ ખાતે પ્રભાવિત કરતો હતો. સાહિત્ય-નાટ્ય ક્ષેત્રે સક્રિય થોડાં વર્ષ વસવાટ. ત્યાં “ફિલ્મફેર' નામના બોલીવુડના જાણીતા રહ્યાં. ત્યારબાદ ૧૯૭૩થી તેમણે ગંભીરતાપૂર્વક ચિત્રકામનો મેગેઝિનમાં ડે. એડિટર તરીકે ફરજ છેલ્લાં દસેક વર્ષથી બજાવે આરંભ કર્યો. ૧૯૯૪થી ૧૯૯૦ દરમ્યાનના તેમનાં ચિત્રો છે. અભ્યાસ બી.એ. (અર્થશાસ્ત્રી અને પછી પત્રકારત્વ, થોડો મુંબઈ, દિલ્હી, ચંદીગઢ, કલકત્તા વગેરે શહેરોમાં જાણીતાં અને સમય નાગપુર ખાતે “નાગપુર ટાઇમ્સ' દૈનિકમાં પત્રકાર તરીકે બોલતાં થઈ ગયાં. ત્યારબાદ સ્વિડન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઇટાલી, કામ કર્યું. ત્યારબાદ ભોપાલમાં પત્રકાર તરીકે સેવાઓ આપી. સ્વિન્ઝરલેન્ડ તેમનાં વ્યાખ્યાનો ગોઠવાતાં રહ્યાં. ત્યારબાદ એ સિવાય “સને ઓક્ઝર્વર'માં જોડાયાં. છેલ્લે “ટાઇમ્સ ઓફ અમેરિકા, યુરોપ અને મેક્સિકોના પ્રવાસે ગયા. ઇન્ડિયા’માં જોડાયાં. અહીં ‘ફિલ્મફેર' મેગેઝિનમાં કાર્યરત છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પારિતોષિકોથી એમને અહીં છેલ્લાં સાતેક વર્ષથી ફિલ્મફેર એવોર્ડ'ના આયોજક તરીકે નવાજ્યાં. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક કામગીરી બજાવવાની તક પ્રાપ્ત થઈ રહી છે. સંસ્થાઓના પુરસ્કારથી સમ્માનિત થયાં. " Jain Education Intemational Page #739 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ આ રીતે સમગ્ર ભારત અને પરદેશમાં કલાના દૂત તરીકે ફરીને તેમણે કલાને ઉત્તેજન આપવાનું કામ કર્યું હતું અને ભાવનગરને ગૌરવ અપાવ્યું હતું. ૧૯૯૮ ફેબ્રુઆરીની ૧૯મી તારીખ સુધી પોતાના કાર્યમાં છેવટ સુધી પ્રવૃત્ત રહીને વિદાય લીધી. જયંત પંડ્યા પ્રશ્નોરા જ્ઞાતિમાં સ્વ. મોહનલાલ ભાણશંકર પંડ્યાનાં કુટુમ્બમાં જન્મ મોસાળ પચ્છેગામમાં ૧૯૨૮માં થયો. અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અને તે પછી ગ્રેજ્યુએશન શામળદાસ કોલેજમાં. નાનપણથી જ વિચક્ષણ બુદ્ધિમત્તા અને રમૂજી સ્વભાવ આંતરમનના અભ્યાસી અને મિત્રો કરવામાં માહેર, કોલેજ કાળ દરમ્યાન તેમના પ્રોફેસરો વી. જે. ત્રિવેદી, એન. જે. ત્રિવેદી, પ્રિન્સિપાલ શહાણી સાહેબ વગેરેના લાડકા વિદ્યાર્થી. નાનપણથી નાટકોમાંને સ્કાઉટિંગમાં રસ. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી કુટુમ્બની આર્થિક સ્થિતિને પહોંચી વળવા સ્ટોપગેપ છૂટક નોકરીઓ કરી, જેમાં P.W.D., રેશનિંગ વગેરે દફ્તરોમાં કામ કર્યું. કોલેજમાં અભ્યાસ દરમ્યાન જ્યોતિ પંડ્યા (તેમના કુટુમ્બની અટક પણ પંડ્યા હતી) સાથે પરિચય અને પછી એ પરિચય પરિણયમાં ફેરવાયો અને ૧૯૫૦માં બંનેનાં લગ્ન થયાં. આર્થિક રીતે Survivalનો પ્રશ્ન ઊભો થતાં નોકરી શરૂ કરી અને બંદર રોડ પર ત્યારે ચાલતી વેજિટેબલ પ્રોડક્ટમાં નોકરી શરૂ કરી. તેમના શેઠ શ્રી સ્વ. માસૂમઅલીભાઈ મર્ચન્ટ. તેમના ઉપર તેમના કામથી ચાર હાથ. તેમણે તેમની દિલ્હીની ઓફિસમાં મોકલ્યા. ત્યાનાં રોકાણ દરમ્યાન, તેમના કલા પ્રત્યેના અનુરાગને લીધે અને મિત્રો બનાવવાના કસબને લીધે ત્યાં પણ કલાકારોનું મિત્ર વર્તુળ ભેગું જેમાં ગિરીશ ગણાત્રા (લેખક), કિશોર પારેખ (ફોટોગ્રાફર), શ્રી હસમુખ શાહ (શ્રી મોરારજી દેસાઈના ``Ex.P ને IPCL ના M.D.), શ્રી રમણ પાઠક, સરોજ પાઠક (સાહિત્યકાર), સ્વપ્નસ્થ, વગેરેના પરિચયથી તેઓએ દિલ્હીમાં પણ ભાવનગરી તરીકે, એક સદ્ગુણી પરોણાગત કરનારા તરીકે નામ ઉજાગર કર્યું. માંદગીના કારણે ભાવનગર આવવું પડ્યું. માંદગીમાંથી ઊઠ્યા પછી ફરી તેમના જૂના શેઠ શ્રી માસૂમઅલી ભાઈએ હાથ પકડ્યો અને તેમને મુંબઈમાં તેમણે શરૂ ૦૨૩ અને કરેલી હોટેલ બોમ્બે ઇન્ટરનેશનલ'માં મેનેજર પદે મૂક્યા ફરી મુંબઈમાં પણ એ જ પ્રણાલિકાએ તેમણે પોતાનું સ્થાન જમાવ્યું યંગ ક્લબના એક સફળ નાટ્ય-કલાકાર, લગભગ વીસ વર્ષ સુધી તેમણે તખ્તા પર કામ કર્યું. દિલ્હીમાં ‘રંગલીલા' મંડળની સ્થાપના કરી અને ગુજરાતી નાટકો ગુજરાતી સમાજને માટે મંચસ્થ કર્યાં. મુંબઈમાં ગુજરાત અને ગુજરાત બહારના ચિત્રકારોને રંગકર્મીઓનાં સંમેલનો ભર્યાં અને કલાના પ્રચાર પ્રસાર માટે કામ કર્યું. નાટ્ય દિગ્દર્શનમાં પણ કામ કરીને નામ ઉજાગર કર્યું. તેમનાં ધર્મપત્ની જ્યોતિ પંડ્યાની સાથો સાથ એ પણ પરદેશ ગયા અને ગૃહસ્થીની ભાગીદારી સંભાળી અને કલાનો પ્રચાર પણ કર્યો. ૧૯૮૪માં કાશ્મીરમાં ‘વેલી ઓફ ફ્લાવર્સ’માં સદાને માટે આંખ મીચી. કમલેશ આવસત્થી રાજકપૂરે જ્યારે એમને સાંભળ્યા ત્યારે કહ્યું કે “મેરા મુકેશ મુઝે ફિર વાપસ મિલ ગયા” એ ગાયક છે કમલેશ આવસત્થી એમણે ભાવનગરમાં શિક્ષણ ક્ષેત્ર અપનાવ્યું પણ ભાવનગર બહાર સંગીતને પ્રાધાન્ય આપ્યું. હિન્દી ફિલ્મ જગતમાં રાજકપૂર, અમિતાભ બચ્ચન જેવા સુપર સ્ટારને પોતાનો કંઠ આપ્યો છે એવા કમલેશ આવસત્થીએ પાર્શ્વગાયન ક્ષેત્રે નામના મેળવી અને આજે પણ મૂકેશ કંઠી ગાયકને સાંભળવો એ એક લહાવો છે. જ્યોતિભાઈ ભટ્ટ જ્યોતિભાઈનું નામ ગુજરાત અને ભારતનાં કલાક્ષેત્રે નોંધપાત્ર ચિત્રકાર, પ્રિન્ટમેકર તથા તસવીરકાર તરીકે જાણીતું છે. પ્રારંભિક અભ્યાસકાર્ય એમણે વડોદરા ખાતેનાં વર્ષોમાં ક્રેસ્કો અને મ્યુરલ પેઇન્ટિંગની તાલીમ તેમજ ૧૯૬૧-૬૨ માં નેપલ્સ ખાતે ઇટલી સરકારની સ્કોલરશિપ, ૧૯૪૬-૬૫ માં જ્હોન ડી. રોકફેલર એવોર્ડ, ૬૭-૬૮થી ૧૯૯૮ સુધી વડોદરા ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં રીડર તરીકે સેવાઓ આપી. ભારત અને વિદેશોમાં વૈયક્તિક પ્રદર્શનો અને જુથ-પ્રદર્શનમાં ભાગ લીધો. એમની કૃતિઓ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ્સ, ન્યૂયોર્ક, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ વોશિંગ્ટન, નેશનલ આર્ટ ગેલેરી, ન્યુ દિલ્હી, ધ વડોદરા મ્યુઝિયમ, રૂપશંકર મ્યુઝિયમ ભોપાલ અને અન્ય રાજ્યોની લલિતકલા અકાદમીઓના સંગ્રહોમાં સંગ્રહાઈ છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ ૦૨૪ પથપ્રદર્શક ૧૯૫૭માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક ૬૩માં રાષ્ટ્રીય એવોર્ડ, પ્રાગજી દવેની શેરી છે તે પ્રાગજી દવે તેમના દાદા થાય. ૧૯૭૨માં ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય બિનાલે એવોર્ડ, વડોદરામાં ટેલિફોન કચેરીમાં સેવા આપવાની સાથે નાટ્યક્ષેત્રે ફોટોગ્રાફીમાં જાપાનમાં કાસ્યચંદ્રક તથા કોલોન વિશ્વ ફોટો અભિનય પણ આપતાં આપતાં ગુજરાતી ચલચિત્રોમાં પણ સ્પર્ધામાં મુખ્ય ઇનામ, ગુજરાત લલિતકલા અકાદમી તરફથી અભિનયનાં અજવાળાં પાથર્યાં. રૂા. એક લાખનો રવિશંકર રાવળ એવોર્ડ તેમ જ માનદ્ ટી.વી. સીરિયલોમાં પણ અનેક યાદગાર પાત્રો ભજવીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી. સારી લોકચાહના પ્રાપ્ત કરી. દેશ-વિદેશમાં અતિ લોકચાહના અમેરિકાની પ્રાટ ઇન્સ્ટિટ્યૂટ તથા ઇટાલીમાં પ્રાપ્ત કરનાર ત્રિઅંકી નાટ્યપ્રયોગ “પ્રીત પિયુ ને પાનેતર'માં પ્રિન્ટમેકિંગની વિશિષ્ટ તાલીમ બાદ “ઇન્ટેબિયો’ પદ્ધતિમાં હરિતાનું પાત્ર પણ યાદગાર રહ્યું છે. આ રીતે આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ મેળવ્યું. નવતર પ્રયોગો કર્યા. તેમની લોકકલાઓની સ્તરે નામના પ્રાપ્ત કરનાર હરિતા દવે અમેરિકા જઈ વસ્યાં છે. કૃતિઓમાં સૌંદર્યશાસ્ત્રીય, કલાત્મક રૂપો રચનાબદ્ધ થયાં છે. એક તેમના પતિ શ્રી અજિત ખંધડિયા એક સારા અભિનેતા છે. કલાકાર તરીકેની જવાબદારી નિભાવી, મિશનરી ઉત્સાહથી અભિનય ક્ષેત્રે બન્ને પરિચયમાં આવ્યા પછી પરિચય પ્રણયમાં વિષયને જીવંત બનાવે છે. કલા વિષય શોધ પ્રબંધો અને લેખો પાંગર્યો અને લગ્નગ્રંથિથી જોડાયાં. આમ કલાક્ષેત્રે નોંધપાત્ર એમની પાસેથી મળ્યા છે. દંપતીએ ભાવનગરને સારી નામના અપાવી છે. સતત કલાનિમગ્ન રહેનાર આ સંવેદનશીલ કલાકારે દીપક જોશી ભાવનગરના નામને ચાર ચાંદ લગાવી સેવા પ્રવૃત્તિ-પિતા વિદેશમાં વસતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફોટોગ્રાફર તરીકે માનભાઈ ભટ્ટનું નામ પણે ઉજાળ્યું છે. નામના પ્રાપ્ત કરનાર દીપક જોશી એક સાક્ષાત્કારમાં કહે છે : વિઠ્ઠલદાસ બાપોદરા “ભાવનગરને યાદ કરતો નથી. ભાવનગરનો જ થઈને સદા જીવું છું.” આ રીતે વતનને પળે પળે યાદ કરનાર દીપક જોશી માત્ર સંગીત નહીં પણ હવેલી સંગીતનું હવેલીમાં વિશેષ ૧૯૭૫માં ઘરશાળામાં વિદ્યાર્થી હતા. અભ્યાસ કરતાં કરતાં મહત્ત્વ હોય છે. આ સંગીતની એક પરંપરા છે. ભાવનગરમાં એમણે ફોટોગ્રાફી વિશે વિશેષ રૂચિ કેળવી. આ કસબના કસબી ( એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સંચાલિત શ્રીમતી ન. ચ. ગાંધી મહિલા કોલેજમાં સંગીતના પ્રાધ્યાપક તરીકે કામગીરીમાંથી બનતાની સાથે “સૌરાષ્ટ્ર સમાચાર'ના તસ્વીરકાર તરીકે તેમનાં નામ અને કામ અને જાણીતા બન્યાં. તેઓ કંઈક વિશેષ કરવા નિવૃત્તિ લઈ અમદાવાદમાં હવેલી સંગીતથી સમગ્ર ગુજરાત જ ઇચ્છતા હતા તેમને વિશાળ ફલકની જરૂર હતી. આ માટે વિદેશ નહીં પણ દેશમાં નામના મેળવી એમની રેકોર્ડ, સીડી અને કેસેટ જઈ વસ્યા ત્યાં તેમણે એક પત્રિકાનું પ્રકાશને કાર્ય પણ સંભાળ્યું. ઘરેઘરમાં ભક્તિથી રસતરબોળ કરે છે. તેમણે કેમેરામાં કેદ કરેલાં કેટલાંક દશ્યો/ચહેરાઓ જોતાં આપણે વિપુલ આચાર્ય પ્રસન્નતા અનુભવીએ છીએ. વિદેશમાં ફોટોગ્રાફી ક્ષેત્રે તેમણે સુગમ સંગીતનું આગવું નામ એટલે વિપુલ આચાર્ય. નોંધપાત્ર કાર્ય કરીને ભાવનગરને ગૌરવ અપાવ્યું છે. સંગીતની સાથે ટી.વી. ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી ઘડવા એમણે - પં. બળવંતરાય ભટ્ટ “ભાવરંગ' અમદાવાદને પસંદ કર્યું. સંગીતની સાથો સાથ “સુરભિ' ટીવી પં. બળવંતરાય ભટ્ટ પંડિત ઓમકારનાથના શિષ્ય અને શ્રેણી માટે લાંબા સમય સુધી કલાક્ષેત્રની વાતો એમણે લોકો સુધી તેમની વિશિષ્ટ ગાયકીના ઉત્તરાધિકારી. શાસ્ત્રીય સંગીત મેડો પહોંચાડી. ટીવીના સમાચારો-ટીવીની ઘટના અને સંગીતનો મોટી પ્રતિભા ગણાય. તેમનો જન્મ તા. ૨૩-૦૯-૧૯૨૧ના સાથ એમણે આજે પણ જાળવી રાખ્યો છે. રોજ થયો હતો. માત્ર સાત વર્ષની નાની વયે શીતળાના રોગમાં હરિતા દવે બળવંતરાયને આંખો ગુમાવવાનું બન્યું હતું. તેમને મુંબઈની જૂનાગઢ ખાતે ખાંડાના ખેલ'નું શૂટિંગ જોતો હતો. ત્યાં ‘વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ'માં શાળાના આ ફિલ્મની નવી હિરોઇન હરિતા દવેનો પરિચય થયો. ત્યારે શિક્ષણ અર્થે મૂકવામાં આવ્યા હતા. ત્યાં તેમણે ગાયન, દિલરૂબા જાણ થઈ કે ભાવનગરમાં બાર્ટન લાઇબ્રેરી પાસે આવેલી તથા તબલામાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. Jain Education Intemational Page #741 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પંડિત ઓમકારનાથ ઠાકુરની ‘રેકર્ડ' સાંભળવા મળી તે સમયે તેમને ઓમકારનાથજીના શિષ્ય થવાની પ્રેરણા મળી. તે અંગે મક્કમ નિર્ધાર કર્યો. બહુ પ્રયત્નોના અંતે ઓમકારનાથજીએ બળવંતરાયનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. શ્રી બળવંતરાય ભટ્ટે ગુરુજી પાસેથી સંગીતવિદ્યા ગ્રહણ કરવામાં ખૂબ ત્વરા બતાવી અને ગુરુજીના પટ્ટશિષ્ય ગણાવા સુધીની પ્રગતિ કરી. ગુરુની સાથે જ તેઓ બનારસ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. શિષ્ય તરીકે ગુરુની અનન્ય સેવા અને અથાગ મહેનત દ્વારા ગુરુજીને પ્રસન્ન કર્યા. ગુરુના વારસાને પચાવ્યો, જાળવ્યો અને ઉજાળ્યો. શ્રી બળવંતરાય શાસ્ત્રીય રાગોની બારીકીઓના કુશળ જ્ઞાતા રહ્યા છે અને ઉચ્ચ પ્રકારના સર્જક પણ છે, તેમણે વીસેક નવા રાગોનું તથા બારેક નવા તાલનું સર્જન કર્યું છે. તેમનાં શ્રેષ્ઠ સર્જનોમાં ૧૫૦૦ જેટલી બંદિશો છે. આશ્ચર્ય થાય તેવું વિષયવૈવિધ્ય અને રચનાસૌષ્ઠવ અને સાહિત્યસમૃદ્ધ રાગોની બંદિશ આટલી વિપુલ માત્રામાં ભાગ્યે જ કોઈએ આપી હશે. ‘ભાવરંગ લહેરી’ના ત્રણ ભાગમાં ઘણી બંદિશો ગ્રંથસ્થ થઈ છે. ઘણા ગાયકો આ બંદિશો ગાય છે. આ ઉપરાંત ‘ગીતા', ‘રામાયણ', ‘ભાગવત’, ‘પુરાણ’, ‘ઉપનિષદ', શ્લોક, મંત્ર વગેરેને સ્વરબદ્ધ કરવાનું મૂલ્યવાન કાર્ય તેમણે બજાવ્યું. આ રીતે તેમણે સ્વ. પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ટ સંગીતના વારસાને આગળ વધાર્યો. આજ સુધી સંગીતશિક્ષણ અંગેનું તેમનું કાર્ય શરૂ છે. વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવતા રહે છે. ૬૫ રાગના વિસ્તારથી શિક્ષણ આપતા પાઠોનું ધ્વનિમુદ્રણ તેમણે અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીને ભેટ આપ્યું છે. ૧૯૫૫માં આંતરરાષ્ટ્રીય એવોર્ડથી આરંભી ૧૯૯૦માં ભારત સરકારનો ‘પદ્મશ્રી' એવોર્ડ મેળવનાર શ્રી બળવંતરાયને અનેક એવોર્ડ સતત પ્રાપ્ત થતા જ રહ્યા છે. તેમનાં સંતાનો પણ સંગીતક્ષેત્રે કાર્યરત છે. પં. યશવંતરાય પુરોહિત ભાવનગરમાં ઈ.સ. ૧૯૮૩માં ગુજરાત સરકાર દ્વારા એક સુંદર નાટ્યગૃહ તૈયાર કરવામાં આવ્યું અને તેનું નામાભિધાન ‘યશવંતરાય નાટ્યગૃહ' આપવામાં આવ્યું. આ યશવંતરાય તે રાષ્ટ્રીય કક્ષાએ જેમણે શાસ્ત્રીય ગાયક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી તે પં. યશવંતરાય પુરોહિત, જેમનો જન્મ તા. ૨૭ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે સંગીતની પ્રારંભની તાલીમ પોતાના પિતા પાસેથી ૦૨૫ મેળવી હતી અને ત્યાર બાદ ગ્વાલિયર ઘરાનાની તાલીમ લેવા પં. ઓમકારનાથ ઠાકુર પાસે બનારસ ગયા. પછીથી અમદાવાદ ખાતે પં. નારાયણ મોરેશ્વર ખરે પાસે તાલીમ લીધી. મુંબઈ ખાતે પોતાના મોટાભાઈ શ્રી રમણીક પુરોહિત સાથે રહેવા ગયા અને ત્યાં મોડર્ન સ્કૂલમાં સંગીતશિક્ષક તરીકે જોડાયા. આ ગાળામાં કિરાના ઘરાનાના ખાં સાહેબ અબ્દુલ કરીમખાંની ગાયકીથી આકર્ષાઈને તેમના પટ્ટશિષ્ય બાલકૃષ્ણ બુવા કપિલેશ્વરનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. રેડિયોના એ ગ્રેડના કલાકાર હતા અને ઘણા રાષ્ટ્રીય કાર્યક્રમ આપ્યા હતા. મોટાં શહેરોમાં અપાયેલા કાર્યક્રમોમાં તેમને સાંભળનારાં શ્રોતાઓ અત્યંત પ્રભાવિત બની રહેતાં. તેમની ગાયકીમાં એક અનેરું આકર્ષણ છુપાયેલું હતું, જેને પકડવા સંગીતપ્રેમીઓ આજેય કોશિશમાં છે. મૃદુ અવાજ, મૃદુ સ્વભાવ સાથેનું તેમનું વ્યક્તિત્વ સંગીતના શ્રોતાજનો આજેય લાગણીથી સંભારે છે. માત્ર ૪૭ વર્ષની ઉંમરે યશવંતરાયનું અવસાન થયું. હવે માત્ર તેના સ્વરની યાદ આપણી સાથે છે. અપરા મહેતા ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’—સ્ટાર ટી.વી.ની આ સીરિયલમાં મોટી વહુના પાત્ર ‘સવિતા’ના નામે સમગ્ર ભારતમાં અને ભારત બહાર નામના મેળવનાર અપરા મહેતા મૂળ ભાવનગરનાં છે. ૧૯૬૦ના અરસામાં ભાવનગરના પ્રથમ ગાર્ડન રેસ્ટોરેન્ટ હોટેલ ટોપમોસ્ટ'ના માલિક સ્વ. શ્રી ઉષાકાંત મહેતા અને તેમનાં શ્રીમતી મંદાકિનીબહેનનું એક માત્ર સંતાન એટલે અપરા મહેતા. ‘ટોપ મોસ્ટ' એસ.એન.ડી.ટી. મહિલા કોલેજના બગીચા સામે આવેલું અને ત્યાં તેમનું નિવાસસ્થાન પણ હતું. ત્યાં ‘નાટ્યાલય’ નામની સંસ્થા હતી. નાટકોનાં રિહર્સલ્સ પણ થતાં, જે સમયગાળો અપરા મહેતાનો શૈશવકાળ હતો. પિતાના સ્થળાંતરથી અપરા મહેતા મુંબઈ આવી વસ્યાં. માતાની ઇચ્છા હતી તે મુજબ શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી અને કથ્થકમાં વિશારદ થયાં. એ રીતે પિતાની ઇચ્છા હતી કે સંગીતક્ષેત્રે અપરા રુચિ કેળવે. આથી તેમણે સંગીતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું. પોતાનામાં અભિનયની કલા પાંગરી રહી હતી તેની જાણ પરિવારને નહોતી, પરંતુ મુંબઈના નાટકમાં જ્યારે સફળતાપૂર્વક પોતાનું પાત્ર રજૂ કર્યું ત્યારે દર્શકોને ખ્યાલ આવ્યો કે આ કલાકાર સિદ્ધિના સીમાડાઓ અચૂક વટાવશે જ. Page #742 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પથપ્રદર્શક દર્શકોનાં મનમાં જન્મેલી વાત સાચી ઠરી. ટી.વી. સીરિયલ “સપનાનાં વાવેતર', જે ગુજરાતી ભાષામાં છે અને તેની હિન્દી આવૃત્તિ “એક મહલ હો સપનોં કા' સીરિયલમાં તેમનું પાત્ર સારી રીતે આવકાર પામ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે અપરા મહેતાનું નામ જાણીતું છે. ટી.વી. સીરિયલમાં પણ અતિ વ્યસ્ત છે, છતાં મુંબઈનાં ઘણાં નાટકોમાં હજુ પણ અભિનય આપે છે. તેમાંય ભાવનગર આવવાનું થાય ત્યારે તો રાજી રાજી થઈ જાય છે. અપરા મહેતાના પતિ દર્શન જરીવાલા પણ એક અચ્છા કલાકાર છે. તેમની દીકરી ખુશાલી પણ કલાનો વારસો પ્રાપ્ત કરશે એવી અપેક્ષા ભાવનગર અચૂક રાખશે જ. બરકત વિરાણી બેફામ' ભાવનગર પાસેના ઘાંઘળી ગામના વતની શ્રી બરકત વિરાણી ‘બેફામ’ (જન્મ ૧૯૨૩)એ ગુજરાતીમાં ‘બેફામ’ ઉપનામે ગઝલો લખી. ભાવનગર ક્ષેત્ર અને ગુજરાતી ગઝલોમાં જબરી બરકત હાંસલ કરી. એમના તરફથી “માનસર’ (૧૯૬૦), ‘ઘટા' (૧૯૭૦) અને “પ્યાસ' (૧૯૮૦) નામના ગઝલસંગ્રહો મળેલા છે. એમની ગઝલોની આગવી ઓળખ લેખે જીવન અને મૃત્યુ વિષયક ચિંતન વિશિષ્ટ રીતે અભિવ્યક્તિ પામે છે. દર્દસભર સ્થિતિ, વિષમતાના વિષયને આત્મજ્ઞાન કરી વ્યાવર્તક લક્ષણ સ્વરૂપે નિયોજી ગઝલના શેરને ચોટદાર, માર્મિક અને ચિરંજીવ બનાવે છે. આકાશવાણી, મુંબઈના ગુજરાતી વિભાગમાં સેવા આપનાર શયદાયુગીન મુશાયરા પદ્ધતિના વિશિષ્ટ ગઝલકાર તરીકે એમનું નામ ગામેગામ, શહેરેશહેર, ચોરચોરે ચર્ચાતું રહ્યું છે. શ્રી ‘બેફામ’ની પ્રેરણાથી શરૂ થયેલ મુશાયરા પદ્ધતિના એક સમયમાં “સૈફ', “શૂન્ય’, ‘મરીઝ’, ‘ઘાયલ’, ‘ગની', અસિમ સંદેરી', રતિલાલ ‘અનિલ’, ‘બેફામ’, ‘આઝાદ' ઇત્યાદિ તેજસ્વી તારલાઓ ગુજરાતી ગઝલગગનમાં ચમકી રહ્યા હતા. બેફામ એમની સાદગી અને સૌષ્ઠવભર્યા શેરથી વિશાળ ભાવકવર્ગને જકડી રાખી આવા બેનમૂન અશઆર કહેતા :– રડ્યા “બેફામ' સૌ મારા મરણ પર એજ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા પ્રેમમાં મેં તો ભૂલાવ્યો છે મને. ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી ન હોતી, મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. કાંતિ ભટ્ટ કાંતિ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વની એક જીવંત પાઠશાળા છે. લખી લખીને કાયા ઘસી નાખનાર આ પત્રકારની રગેરગમાં લોહીને બદલે શાહી દોડતી હોય તેમ લાગે છે. દેશમાં કે પરદેશ વસતા ગુજરાતીઓ કાંતિ ભટ્ટના નામથી પરિચિત છે, તેમની કલમથી પરિચિત છે. એવા પ્રભાવશાળી પત્રકાર કાંતિ ભટ્ટ પણ ભાવનગરના છે. તેમણે આરંભકાળમાં રાજાબાબુના એક સાપ્તાહિકમાં પોતાની કલમ ચલાવી હતી. ત્યારબાદ મુંબઈ જઈ વસ્યા. ‘ચિત્રલેખા'માં પોતાની આગવી શૈલીની કલમથી ભારતભરમાં જાણીતા થયા. અન્ય અખબારોમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ‘ચિત્રલેખા'ના કાર્યાલયમાંથી શીલા ભટ્ટનો પરિચય થયો. શીલા ભટ્ટ ત્યારે ફોટોગ્રાફર તરીકે સેવા આપતાં હતાં. તેમને પત્રકારત્વ ક્ષેત્રે રુચિ હતી. આ રુચિ બન્નેને જીવનસાથી તરીકે જોડી ગઈ. કશુંક વિશેષ કરી બતાવવા તેમણે ‘ચિત્રલેખા’ છોડીને ‘અભિયાન'માં ઝુકાવ્યું. તેને એક લોકપ્રિય મેગેઝિન બનાવવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર છે. વિવિધ ક્ષેત્રના લેખો લખનાર કાંતિભટ્ટની “ચેતનાની ક્ષણો' વિશેષ લોકપ્રિય છે. ૧૫ જુલાઈ, ૧૯૩૧ તારીખે સથરા ગામમાં જન્મેલા અને મૂળ વતન ઝાંઝમેરના આ પત્રકારે પ્રથમ હરોળના પત્રકાર તરીકે નામના પ્રાપ્ત કરી છે. પાર્થિવ ગોહિલ ‘સારેગામા’ ટી.વી. સીરિયલ જોનારાં ભાવનગરવાસીઓ આનંદમાં ઝૂમી ઊઠ્યાં. આ સ્પર્ધામાં વિજય મેળવનાર પાર્થિવ ગોહિલ ભાવનગરનું ઘરેણું છે. ત્યાર પછી તો વિનર શોમાં તેમની પ્રતિભા બરાબર ઝળહળી ઊઠી. દેશ-વિદેશમાં યોજાતા સુગમસંગીતના કાર્યક્રમોમાં તેમની પસંદગી થઈ. પાર્શ્વગાયક તરીકે આમંત્રણ મળ્યું. ભારતમાં અનેક મહાનગરોમાં તેમણે કાર્યક્રમો આપ્યા અને સારી નામના પ્રાપ્ત કરી. પાર્થિવ ભરતભાઈ ગોહિલની જન્મતારીખ ૧૮-૨૧૯૭૬ અને જન્મ સ્થળ ભાવનગર છે. ઘરશાળાના આ તેજસ્વી તારક વિદ્યાર્થી કોમર્સમાં સ્નાતક થયા પછી એમ.બી.એ.નો અભ્યાસ કરતાં કરતાં મુંબઈ સ્થાયી થયા. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝે. તેમને મુંબઈ ખાતે તેમના યોગ્ય કામગીરી આપી. મુંબઈ સ્થાયી થયા પછી રામ નગીતક્ષેત્રે પાર્થિવ ગોહિલનું નામ ગુંજતું થયું. Jain Education Intemational ucation Intermational For Private & Personal use only Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ પ્રતિભાઓ આરંભમાં ભાનુબહેન સોલંકી, દક્ષાબહેન મહેતા, મધુકર ઉપાધ્યાય અને લક્ષ્મીપતિ પાસે સંગીતની તાલીમ લીધી. વિશારદ થયા. ઉચ્ચ તાલીમ ધ્રુપદ ઘરાનાના ડાંગરબંધુ, રાજન અને સાજન મિશ્રા પાસે તેમ જ પંડિત જસરાજ પાસેથી પ્રાપ્ત કરી છે. આવી સઘન સાધના કરીને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. જયંત ઓઝા ભાવનગરના વતની અને હાલ વલ્લભવિદ્યાનગર સ્થિત શ્રી જયંત કુંજવિહારી ઓઝા સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના નિવૃત્ત અધિકારી છે. જન્મ તા. ૩૦-૯-૧૯૪૧, અભ્યાસ આબ્લેડ હાઇસ્કૂલ અને શામળદાસ આર્ટ્સ કોલેજમાં. અર્થશાસ્ત્ર અભ્યાસના વિષય તરીકે પસંદ કરી બી.એ. થયા. નોકરી સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં કરી અને તે નિમિત્તે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં જવાનું રહેવાનું બન્યું જ્યાં જ્યાં ગયા ત્યાં કવિઓને ગોત્યા, કાવ્યરાગ માણ્યો. માધ્યમિક કક્ષાએથી જ છંદોબદ્ધ રચના કરવા લાગેલા શ્રી જયંત ઓઝા ગુજરાતી કવિતાના રૂપરંગ જેમ જેમ બદલાતાં ગયાં તેમ તેમ પોતાની અભિવ્યક્તિને પણ પ્રવાહોની સાથે રાખી. ગીત, ગઝલ, પરંપરિત છંદો અને અછાંદસ કવિતામાં શ્રી ઓઝા ખીલે છે. કાવ્યની સાથે નાટક અને સુગમ સંગીત તેમના રસના વિષયો છે. શ્રી ઓઝા આયોજનના માણસ છે, તેથી કવિતા' નાટક કે સંગીતલક્ષી કોઈને કોઈ આયોજન અંગે વિચારતા રહેતા હોય છે અને કાર્યાન્વિત કરતા હોય છે. અગાઉ ભાવનગરમાં, સુરેન્દ્રનગરમાં, બગસરામાં, ઇડરમાં અને હવે વલ્લભ વિદ્યાનગરમાં આવાં આયોજન શ્રી ઓઝા કરી રહ્યા છે. તેમની આસપાસ સાંસ્કૃતિક પ્રવૃત્તિનું એક તેજોમય વલય રચાઈ રહેતું હોય છે. આ કારણથી જ શ્રી ઓઝાને કરમસદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ભવનમાં માનદ્ નિયામક તરીકે નિમંત્રણથી પસંદગી આપવામાં આવી જ્યાં તેમણે જ્ઞાનલક્ષી તેમ જ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓથી વિદ્યાનગરવાસીઓનું ધ્યાન ખેંચ્યું, એટલું જ નહીં દેશના અન્ય મહાનુભાવોનું પણ ધ્યાન ખેંચ્યું, જેના પરિણામે વિશ્વશાંતિ આંદોલન ટ્રસ્ટ, મેરઠ દ્વારા “રાષ્ટ્ર ગૌરવ સમ્માન' શ્રી જયંત ઓઝાને પ્રાપ્ત થયું. નોકરી દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની સ્ટાફ યુનિયન તેમ જ ઓફિસર્સ એસો.ની પ્રવૃત્તિ તથા તેને સંલગ્ન એસ. બી. એસ. એપ્લો. ક્રેડિટ સોસા.ના સ્થાપક પ્રમુખ તરીકે કામ કરેલું. હાલ પુસ્તક પરિચય, કાવ્યગોષ્ઠી, કાવ્યપઠન, કાવ્યસર્જન તાલીમ શિબિર એવા પ્રોજેક્ટમાં કાર્યરત છે. તેઓ આકાશવાણી માન્ય કવિ છે અને તેમનાં ગીતો આકાશવાણી પરથી સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગવાતાં હોય છે. તેમનું લગ્ન નયનાબહેન સાથે થયું છે અને તેમના બે પુત્રો શ્રી તારક અને શ્રી ભૂષણ આ ત્રણે શ્રી જયંત ઓઝાની સમગ્ર સંસ્કારપ્રવૃત્તિમાં ઓતપ્રોત છે. Jain Education Intemational Page #744 -------------------------------------------------------------------------- ________________ જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમની ભૂમિના ભૂમિદાતા ગૌરવશાળી જોટાણી પરિવાર ઃ વલ્લભીપુર સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબેન વેલચંદભાઈ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે આ શ્રાવક દંપતિનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસન સેવા અને સંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. Jain Education Intemational વેલચંદભાઈ જન્મ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૧૯૬૯ મહાશુદ ૮ શુક્રવાર તા. ૧૪-૨-૧૯૧૩ (ખોડીયાર - જયંતિ) સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૨૦૫૧ માગશર સુદ ૬, ગુરૂવાર, તા. ૮-૧૨-૧૯૯૪ કંચનબેન જન્મ સ્થળ મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ મહાશુદ ૧૧॥ નિવાર તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર - પાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સંવત ૨૦૪૭ ફાગણ વદ ૧૧ બુધવાર તા. ૧૩-૩-૧૯૯૧ Page #745 -------------------------------------------------------------------------- ________________ જ હા નાનકડા - it is iOSTS વેલચંદભાઈની શાસન સેવાની = આછી રૂપરેખા (૧) વલ્લભીપુર - ઘોઘા તીર્થ છરી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૨) વલ્લભીપુર – પાલિતાણા છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૩) સુરત - સમેતશિખર (૯૦૦ યાત્રિકો) સંઘના સહ સંઘપતી (૪) અજારા - તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહ સંઘપતી (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી. સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (૭) વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપૂર મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫OOO (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિનામૂલ્ય (ભટ) આપી છે. (૮) કુ. સોનલ (મિત ગિરીશ્રીના) વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા પ્રસંગે લક્ષ્મીનો સદ્ધપયોગ. (૯) જીવદયા ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ (૧૦) વાગરા (જિ. ભરૂચ) વાધેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલીંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ. (૧૩) વાગરા (જિ. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૩) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડીયાર મંદિર નિર્માણમાં લક્ષ્મીનો ઉપયોગ. (૧૪) સંવત - ૨૦૩૧ પ્રભાલક્ષ્મીના ૫૦૦આયંબીલ તપ પારણાંનો ભવ્ય પ્રસંગ (પંચાનિકા-મહોત્સવ શુભ નિશ્રા – પ.પૂ.આ.ભ. જયંતસૂરિ, વિક્રમસૂરિ, નવિનસૂરિ, કૈલાસસાગરસૂરિ, ૫. ભાસ્કરવિજયજી મ.સા. વિ.વિ. (શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય - પાંચ દિવસ) (૧૫) સં૨૦૪૦ વલ્લભીપુરમાં સામૂહિક ઓળીના સહભાગી શૂભનિશ્રા પ.પૂ. આ. ચંદ્રસેનસૂરિજી (૧૬) વલ્લભીપુર આદેશ્વર મંદિર (હાઈવે) ૩૬ વખત ધજા ચડાવવાનો અમૂલ્ય લાભ (૧૭) વલ્લભીપુર ગુરૂ ગૌતમસ્વામી વર્ષગાંઠ નિમિત્તે કાયમી સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ (૧૮) વલ્લભીપુર પાંચ હજાર ઘરમાં બે વખત પાંચ લાવાની શેષ વહેંચવાનો લાભ (૧) સ્વ. વેલચંદભાઈની પૂણ્યતિથી પ્રસંગે (૨) કુ. સોનલબેનની દિક્ષા પ્રસંગે . (૧૯) ભાવનગર - વિઠ્ઠલવાડીમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો વખત લાભ a (૨૦) ભાવનગર સિમંધર સ્વામી જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવવાનો લાભ &isી ઉ પhts Re કરો Jain Education Intemational For Private & Personal use only Page #746 -------------------------------------------------------------------------- ________________ 1 92 (૨૧) ભાવનગર પાંચ હજાર જૈન ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભો પછી 9િ (૧) સિમંધર સ્વામી સુવર્ણકળશ પ્રસંગ (૨) આદિશ્વર ભગવાને ધજા પ્રસંગ (૨૨) ભાવનગર-આદિશ્વર દેરાસર (મુખ્ય દેરાસર) શિખર ઉપર બે વાર ધજા ચડાવવાનો લાભ (૨૩) ભાવનગર - શાસ્ત્રીનગર અનેક વખત સંઘ સ્વામીવાત્સલ્યનો લાભ (૨૪) ભાવનગર - કુ.ધારા, અ.સૌ. રેખાબેન, ચિ. સંદિપ - ઉપધાન તપ પ્રસંગે ઊંચી બોલી દ્વારા માળારોપણનો ભવ્ય પ્રસંગ. (૨૫) વલ્લભીપુર - સમેતશિખર તપ પારણા પ્રસંગ સિધ્ધચક્ર પૂજન - સ્વામિવાત્સલ્યનો લાભ (૨૬) ભાવનગર - વારૈયા જૈન ભોજનશાળા - અમૂલ્ય લાભ (૨૭) ભોપાળ (M.P) મહાવીર ટૂંકમાં ગૌતમસ્વામીની ભવ્ય પ્રતિમા ભરાવવાનો અમૂલ્ય લાભ (૨૮) સંવત ૨૦૫૯ વલ્લભીપુર ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીની ૧૦૦મી સાલગીરી પ્રસંગે પ્રથમ જ વાર સામૂદાયિક અઠ્ઠમ તપ - અતરવારણા – પારણાં સહીત પાંચ દિવસ સંઘ સ્વામી વાત્સલ્ય સહિત ૨૦૦આરાધકોનું ભવ્ય બહુમાન, શુભ નિશ્રા પ.પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા (૨૯) લોલીયા - તા. ધોળકા કાયમી સાધુ સાધ્વીજીની ભક્તિનો અમૂલ્ય લાભ (૩૦) મુંબઈ – મીરા રોડ માત-પિતા બનાવવાનો અમૂલ્ય લાભ (સંઘ સ્વામિવાત્સલ્યનો લાભ) (૩૧) સુરત - વરાછા રોડ સંભવનાથ જિનાલય ઉપર બે વખત ધજા ચડાવવાના સહભાગી - લાભ (૩૨) સુરત - વરાછા રોડ ઉપાશ્રયમાં લાભ (૩૩) ચંદ્રમણી તીર્થ વાલવોડ - બે વખત ચૈતર માસની ઓળીના સહભાગી લાભ (૩૪) ચંદ્રમણી તીર્થ વાલવોડ - ૨૫૦ છઠ તપના તપસ્વીઓનું ચાંદીની વાટકીથી બહુમાનનો લાભ (૩૫) ચંદ્રમણી તીર્થ વાલવોડ - ઉપાશ્રય - ભોજનશાળા – ઓફીસ બિલ્ડીંગમાં લાભ (૩૬) ચંદ્રમણી તીર્થ વાલવોડ ગુજરાતમાં પ્રથમ જ વાર થતી સંમેલન ૧૦૪ યતિ (ત્રણ દિવસ પ્રસંગે) શ્રી સંઘ સ્વામી વાત્સલ્યનો અમૂલ્ય લાભ (૩૭) ચંદ્રમણી તીર્થ - પ્રતિષ્ઠા પ્રસંગે વિશસ્થાનક મહાપૂજનનો અમૂલ્ય લાભ – પ્રસંગે ભોજનશાળા - પાંજરાપોળમાં અમૂલ્ય લાભ (૩૮) સંવત ૨૦૩૩ વૈશાખ વદ-૬ રવિવાર તા. ૮-૫-૭૭ વલ્લભીપૂર પાર્શ્વનાથ - દેરાસરજીમાં-ચૌમુખજીમાં શ્રી સંભવનાથ પ્રભુજી પધરાવવાનો અમૂલ્ય લાભ. , શુભ નિશ્રા પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયરૂપ્રભસૂરિજી મ.સા. Jain Education Intemational Page #747 -------------------------------------------------------------------------- ________________ ( પરિવારમાં અનુમોદનીયા તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ (૨) ૩૦ ઉપવાસ (૩) પંદર ઉપવાસ (૪) અઠ્ઠાઈ તપ (૫) વરસી તપ (૬) ઉપધાન તપ (૭) પાંત્રીશુ (૮) અઠયાવીશુ (૯) લબ્ધિ તપ (૧૦) કંઠાભરણ તપ (૧૧) અષ્ટાપદ તપ (૧૨) શત્રુંજય તપ (૧૩) સિધ્ધિતપ (૧૪) યતિધર્મ તપ (૧૫) લબ્ધિકમળ તપ (૧૬) નિગોદ આયુ ત૫ (૧૭) ૫OO આયંબિલ તપ (૧૮) ૧૦૦૮ સહસ્ત્રફુટના એકાસણાં (૧૯) ૨૦ સ્થાનક ઓળી (૨૦) મોક્ષદંડ તપ (૨૧) સિધ્ધગિરિની ૯૯ યાત્રાઓ (૨૨) ધર્મચક્ર તપ (૨૩) પાર્થ ગણધર તપ (૨૪) વીર ગણધર તપ (૨૫) ગૌતમ ગણધર તપ (૨૬) વીશ સ્થાનક તપ (૨૭) સમેતશીખર તપ (૨૮) મોદક તપ (૨૯) સૌભાગ્ય તપ વગેરે. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ સ્વામિ વાત્સલ્ય, પૂજા પૂજન, ભાવના, પ્રભાવના વિ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે. તેમના મોટા પુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડીયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપૂરમ તીર્થમાં સેવા આપી રહ્યાં છે. તેમના પુત્રવધુ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યાં છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત વ્યવસાય ક્ષેત્ર વલ્લભીપુર ભાવનગર સુરત અમદાવાદ વિ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજજૈન (મધ્યપ્રદેશ) છીપા નદીમાંથી શિવલીંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. Jain Education Intemational Page #748 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિક સૌંદર્ય અને ધર્મપ્રાણથી ધબકતા શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થ ક્ષેત્રમાં અનેકવિધ સેવાનો લાભ લેનાર ધન્ય દંપતિ શ્રી ભોગીભાઈ વેલચંદ જોટાણી જન્મ : સંવત ૧૯૮૯ માગશર વદ ૧૪ સોમવાર તા. ૨૬-૧૨-૩૨ (સ્થળ : વલ્લભીપુર) અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી જન્મ : સંવત ૧૯૯૦, જેઠ સુદી ૭, મંગળવાર તા. ૧૯-૬-૩૪ (સ્થળ : ખારી, તા. સિહોર) • વેવિશાળ : સં. ૨૦૦૯ પોષ સુદી - ૫ રવિવાર, તા. ૨૧-૧૨-૫૨, સ્થળ : અમદાવાદ . લગ્ન : સં. ૨૦૧૦ વૈશાખ સુદી -.૧૧ ગુરૂવાર તા. ૧૩-૫-૫૩, સ્થળ : અમદાવાદ જનની જાણજે ભક્તજન કાં દાતા કાં શૂર नहि तो रहे वांगी भत गुभावीश नूर પૂર્વના કોઈ પ્રબળ પૂણ્યોદયે ઉપરોક્ત ધન્ય દંપતિના શુભ હસ્તે જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થની શિલારોપણવિધી સંપન્ન થઈ હતી. અયોધ્યાપૂરમ તીર્થના સંકુલની આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા શાસનને અર્પણ કરી છે. આ તીર્થને જંગલમાંથી મંગલ બનાવવામાં અને તેના વિકાસમાં તન મન ધનથી નિઃસ્વાર્થભાવે સેવા કરી છે. Jain Education Intemational અયોધ્યાપુરમ ટ્રસ્ટની રચનામાં પણ અ.સૌ. પ્રભાલક્ષ્મીબેન પ્રથમ દાનના પ્રણેતા બન્યા છે અને શ્રી ભોગીભાઈ અયોધ્યાપૂરમ તીર્થના આજીવન પ્રથમ ટ્રસ્ટી છે. શ્રી ભોગીભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં પણ ખૂબ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચમાં કે શાસનના કોઈપણ પ્રસંગોમાં તેમની હાજરી અચૂક હોય જ. સરળ સ્વભાવી શ્રી ભોગીભાઈના ઘરનો આતિથ્ય સત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. Page #749 -------------------------------------------------------------------------- ________________ * * જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે ' સંસારીપણામાં થયું હતું તથા અ.સ. ઈન્દુમતીબેનને આયંબિલ તપનો પ્રારંભ-પ્રેરણા અને પચ્ચખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતી) સંયમ માર્ગે સંચય હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના ચરણોમાં કોટી કોટી વંદના કુ. સ્વાતિબેન ભોગીલાલ પ.પૂ. સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા. (પૂ કેશરસૂરિ સમુદાય) • સ્વાતિબેનનો જન્મ : સંવત ૨૦૨૬ ભાદરવા સુદ - ૧૪ સોમવાર તા. ૧૪-૯-૦૦ • દીક્ષા : સંવત ૨૦૫૯ વૈશાખ સુદી છે ગુરુવાર તા. ૨૨-૪-૯૯ પૂજ્ય સાધ્વી મહારાજ તપ સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે. જિનશાસનનો લ્હાવો સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે પ.પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારના અ.સ. ઈન્દુમતી પ્રતાપરાય જોટાણીના એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઈન્દુમતી, અ. સ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચેત્રી ઓળીના પારણા પ્રસંગે ત્રિદિવસીય મહા મહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામી વાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સઉિપયોગ થયો. ભાગ્યશાળીઓના શુભ નામો | અ.સૌ. કિરણબાળા લલિતકુમાર x અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર અ.સ. પૂર્વિકાબેન પંકજકુમાર : અ.સૌ. ધર્મિષ્ઠાબેન વિપુલકુમાર ધન્ય ધન્ય તપસ્વીઓ પૂ.સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષિતપ નિમિત્તે જોટાણી પરિવાર - વલ્લભીપુરવાળા કંચનબેન પ્રભાલક્ષ્મી ઈન્દુમતી કુસુમ : રેખા નરેન્દ્ર વિપુલ પરેશ * સંદીપ ઉપરોક્ત પૂણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલીતાણા તલાટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ પારણા ભવન' એટલે કે વરસીતપના પારણા માટેનું આરાધના ધામનાં સંકુલના ગાળાની અનુમોદના કરવાનો અમુલ્ય લાભ લીધેલ છે. જેમાં ઉપર મુજબની તક્તિનું આયોજન છે. Jain Education Intemational Page #750 -------------------------------------------------------------------------- ________________ હરિસિધ્ધ માતાનું જૂનું મંદિર (મિયાણી) મહાકાળી મંદિરવાળો ભાગ ડગ્મોઈ) હવામહેલ જરૂખો (વઢવાણ) Jain Education Intemational હઠીભાઈની વાડીનાં દેરાસરનો આગલોભાગ (અમદાવાદ) ગુજરાતમાં સોમ્પુરા શિલ્પીઓએ કંડારેલી અદ્ભુત કલાકારીગરી ભારતીય શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે અમર બની રહેશે. શ્રી સામ્બ લક્ષ્મણાનું મંદિર -બીજપુર-બરડીયા Page #751 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational જય જય ગરવી ગુજરાત વિભાગ-૬ ગ્રંથ પ્રકાશન પ્રવૃત્તિના પ્રણેતાઓ પત્રકારો : કટાર લેખકો તેજસ્વી પત્રકારો, સમાજસેવકો, નાટ્યકર્મીઓ, સંગીતકારો પ્રકાશન પ્રવૃત્તિના પ્રણેતાઓ પુરવણી-પરિચયો Page #752 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Jayant Mehta BHAVNAGAR ELECTRIC & ENGINEERING CO. Electrical Consultants & Contractor Crompton Greaves Authorised Dealer Since 1935 Shroff Bazar, M. G. Road, Bhavnagar-364001 Gujarat Tel # (O) 0278-2430656 (R) 2212237 Telefax # 0278-2430656 With Best Compliments from Dinesh D. Sarvaiya SALICYLATES & CHEMICAL PVT. LTD. A-25, Road No. 18, IDA NACHARAM, HYDERABAD-500076 Phone : 271 71 550, 217 74 691 Jain Education Intemational Page #753 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પJકાશે : કટાર લેખકો –ડો. પુનિતા અરુણ હર્ણ પત્રકારત્વને પરિણામે આજે માહિતી રેડિયો, ટેલીવિઝન, અખબાર અને સામયિકો મારફતે ઘરેઘરમાં પહોંચતી થઈ ગઈ છે. મનોરંજન માટે પણ આ સમૂહ માધ્યમો એટલાં જ સક્રિય થઈ કામ કરે છે. સમૂહ માધ્યમોનું કામ ઘણું કરીને ચાર વિભાગોમાં આપણે વિભાજિત કરીએ છીએ; માહિતી આપવી, મનોરંજન કરવું, શિક્ષણ આપવું અને લોકમતનું ઘડતર કરવું. અહીં દરેક માધ્યમો પોતાના લક્ષિત વાચકો, શ્રોતા, દર્શકોને ધ્યાનમાં રાખીને આ કામ કર્યું જાય છે. એશિયાખંડમાં સૌથી જૂનું અને હાલ ચાલુ આજપર્યંત ચાલે છે એવું અખબાર “મુંબઈ સમાચાર છે. આમ ભારતમાં પત્રકારત્વની શરૂઆતના દિવસોમાં ગુજરાતી ભાષાના દૈનિક અને ગુજરાતીમાં બીબાં બનાવનાર ફરદુનજી મર્ઝબાનને સૌ કોઈ આદરથી યાદ કરે છે. દૈનિક અખબાર કે સામયિક ચલાવવું એ કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં. અહીં તંત્રીને એક સબળ ટીમ મળે એ જરૂરી હોય છે. ગુજરાતી પત્રકારત્વમાં આપણા આદ્યપત્રકારો અંગે અગાઉ ઘણું લખાઈ ગયું છે. પ્રસ્તુત લેખમાં કેટલાંક ઓછા જાણીતા પણ વધુ ખંતીલા અને મહેનતુ તથા પોતાનો આગવો ચીલો ચાતરનારા પત્રકારો, સંપાદકો, કોલમલેખકોનો પરિચય કરાવવાની કોશિષ કરી છે. આમાં હજુ ઘણાં નામ સમાવિષ્ટ કરવાના બાકી છે, તે અંગેનું કામ ચાલુ જ છે. કેટલાક સાહિત્યકારો કટારલેખનના રસ્તેથી સાહિત્યકાર બન્યા છે તો કેટલાંક કટારલેખકો રોજે રોજ લેખનના ફરજિયાતપણામાંથી આગવું લખતા થયા છે. | ગુજરાતી પત્રકારત્વ ૧૯મી સદીમાં શરૂ થયું, ૨૦મી સદી અને હવે ૨૧મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે. સદીમાં પ્રવેશવું એ કોઈ મોટી ઘટના નથી. આપણા કોઈપણ ખાસ પ્રયત્નો વગર પણ એ થતું જ હોય છે. પણ આ દોઢ સદી સુધી પહોંચવા આવેલા ગુજરાતી પત્રકારત્વને અનેક સિદ્ધહસ્ત લેખકોએ જીવંત રાખ્યું છે. ગુજરાતી પત્રકારત્વના વિશાળ ક્લિક પર એવાં અનેક નામો છે જેમણે કોઈને કોઈ રીતે જુદો ચીલો ચાતર્યો હતો છે. તેમના અંગેની નાનકડી નોંધનું આ સંકલન છે. માહિતીના આક્રમણના આ યુગમાં આપણા જીવનનું મુખ્યતત્ત્વ જ જ્યાં માહિતી' બનીને રહી ગયું છે ત્યાં આપણે એ પણ જાણવું જોઈએ કે, તંત્રી તરીકે, પત્રકાર તરીકે અને ક્યારેક તંત્રી–માલિકના સ્થાનેથી પોતાને સાબિત કરવા માટે, અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને તેમણે પોતાના કેવાં આગવાં સાધનો શોધ્યાં, કેવી રીતે સ્વાધ્યાય કર્યો એવું પણ થોડું જણાવવાનો અહીં પ્રયાસ છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પુનિતા અરુણ હણેનો જન્મ ૧૨-૪-૧૯૬૮ના રોજ સમેતશિખરની પોળ, માંડવીની પોળ-અમદાવાદમાં. માતા દેવયાની ભટ્ટ અને પિતા ડૉ. જગદીશચંદ્ર ત્રિવેદીને ત્યાં થયો. પ્રાથમિક શિક્ષણ વનિતા વિશ્રામમાં, ધોરણ-૭થી નદીપારના વિસ્તારની શ્રી સમર્થ હાઈસ્કૂલમાં, બી.એસ.સી. (ફિઝીક્સ) સાથે એમ.જી. સાયન્સ કૉલેજમાંથી. ૧૯૮૮થી શ્રી રઘુવીર ચૌધરીએ ગુજરાત યુનિ.માં પત્રકારત્વનો અભ્યાસક્રમ (બેચલર ઇન જર્નાલીઝમ કમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન્સ) શરૂ કર્યો. તેની પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવી ૧૯૮૯માં ઉત્તીર્ણ. ૧૯૮૯ માર્ચથી ૧૯૯૩ સુધી “ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” (ગુજરાતી આવૃત્તિ)માં પૂર્તિ વિભાગના સંપાદક Jain Education Intemational Page #754 -------------------------------------------------------------------------- ________________ ૦૩૮ પથપ્રદર્શક તરીકે, અનુવાદક તરીકે અને રિપોર્ટર તરીકે કામગીરી કરી. રોજેરોજની કામગીરીના ભાગરૂપ અંદાજે ૨00 લેખો આ સમયગાળા દરમ્યાન થયા. થોડા મહિનાઓ “જ્યહિન્દ' જુથના “સખી’ સામયિકના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું. આ સામયિક માસિક હતું. તેને પાક્ષિક બનાવ્યું અને તત્કાલીન સર્વોચ્ચ વેચાણ ધરાવતું સામયિક (મહિલાઓ માટેનું) બનાવ્યું. ૧૯૯૪ જાન્યુઆરીથી ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વવિભાગના અધ્યાપક તરીકે કાર્યરત થયા બાદ અધ્યયન અધ્યાપન યાત્રા દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા ૧૦ વર્ષથી એકધારક પ્રકાશિત થતાં સામયિક “સમય” અંગે શોધકાર્ય કરી M.Phil(અનુપારંગત)ની પદવી મેળવી. ગુજરાતી અખબારો અને નારીચેતના” વિષય લઈને ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં Ph.D. (વિદ્યાવાચસ્પતિ)ની પદવી હાંસલ કરી. અધ્યાપન કાર્યના વર્ષો દરમ્યાન ૨૦ થી વધુ અભ્યાસલેખો પ્રકાશિત થયા છે. પત્રકારત્વના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોનોગ્રાફ લખ્યા છે જેમાંનો ‘ભારતીય જનસંપર્કના પિતામહ : મહાત્મા ગાંધી' પ્રકાશિત થયો છે. અન્ય મોનોગ્રાફ પુસ્તકોમાં પ્રકરણ તરીકે પ્રકાશિત થયાં છે. | ‘સમય’ : એક અધ્યયન M. Phil નો શોધનિબંધ પુસ્તક તરીકે પ્રકાશિત થઈ ચૂક્યો છે. Ph.D. નો શોધનિબંધ પ્રકાશિત થનાર છે. અભિવ્યક્તિના તમામ માધ્યમો અને સાધનો પ્રત્યે પ્રેમ. સંવેદનશીલતા પણ જરા વધારે. પ્રકૃતિના નિયમ અને ન્યાયમાં તેમને વિશ્વાસ છે. “જીવમાત્રને તેની ઊજળી અને આગવી બાજુથી જોવી અને તેની અન્ય બાબતો કુદરત નિર્મિત છે તેમ માની ચાલવું” એવી માન્યતામાં પણ વિશ્વાસ છે. | ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓ જાણતાં હોવાને કારણે અન્ય પ્રદેશોનું સાહિત્ય વાચન સાહિત્ય આત્મસાત્ સરળતાથી થાય. સર્જક જેટલું જ અનુવાદકનું ભાવવિશ્વ મહત્ત્વનું છે એમ પોતે માને છે. ડૉ. પુનિતાબેનને ધન્યવાદ. – સંપાદક પત્રકાર શ્રી કપિલરાય મહેતા સાથેની તેમની મૈત્રી પત્રકારત્વમાં તેમને ખેંચી લાવી. કર્મઠ પત્રકાર અને અજાતશત્રુ કપિલરાય મહેતાનો જન્મ ૧૯૩૪માં “પ્રજાબંધુ'માં તેઓ જોબખાતામાં જોડાયા. ૧૯૧૧ ની નવમી માર્ચે સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેરમાં થયો અહીં તેમને છાપકામ અંગેનું એટલું બધું ટેકનિકલ જ્ઞાન મળ્યું હતો. માતા નાની બહેન અને પિતા મનવંતરાય મહેતા. દસ કે. વ્યવસાયી પત્રકાર તરીકેની પાછલી કારકિર્દીમાં તેઓ મશીનો, વર્ષની વયે તેણે માતા ગુમાવી અને કૌટુંબિક સંજોગોને લીધે ટાઈપ, અખબારી કાગળ વગેરેની જાણકારી ધરાવનારાઓ સાથે મુંબઈની વિલેપાર્લે રાષ્ટ્રીય શાળામાં ૧૯૨૩માં પ્રવેશ લીધો. ત્યાં ઝીણામાં ઝીણી વિગતોની ચર્ચા કરી શકતા. જોબખાતામાંથી તેમની વૃત્તિઓને દિશા મળી. વિચારોને આકાર મળ્યો સહતંત્રી અને છેવટે ‘ગુજરાત સમાચાર' દૈનિકના તંત્રી પદે ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે પહોંચેલા કપિલભાઈએ ૧૯૬૨ સુધી ત્યાં કામ કર્યું. સંજોગો અને થઈને દાખલ થયા અને અહીં તેઓ રાષ્ટ્રીય રંગે રંગાયા. માલિકો બદલાતા તેમણે ૧૯૬૨માં “ગુજરાત સમાચારમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ અહીંના સ્નાતક રાજીનામું આપ્યું અને “સંદેશ'માં જોડાયા. અહીં તેમની બન્યા. વિદ્યાપીઠમાં તેમને એ ત્રણ મિત્રો મળ્યા જેમણે તેમના કારકિર્દીનો સૌથી ઉજ્વળ તબક્કો શરૂ થયો. જીવનઘડતર અને કારકિર્દી ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. “સંદેશ'માં જોડાયાના શરૂઆત ના સાત વર્ષ દરમ્યાન પુરાતન બુચ, મૃદુલાબહેન સારાભાઈ અને ઇન્દ્રવદન ઠાકોર, આ તેઓ બ્રિટીશ સરકારનાં આમંત્રણથી ઇગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે ત્રણેય તેમના છેવટ સુધી સ્નેહી બની રહ્યા. ઇન્દ્રવદન ઠાકોર ત્યાંના અખબારોનો અભ્યાસ કર્યો. ૧૯૬૫માં ૧ માસ માટે એવો Jain Education Intemational Page #755 -------------------------------------------------------------------------- ________________ ૯૩૯ પ્રતિભાઓ જ અમેરિકાનો અભ્યાસપ્રવાસ કર્યો. ત્યાંના અભ્યાસપ્રવાસ દરમ્યાન તેમણે અમેરિકન પત્રકારોની ભારત અંગેની ખોટી સમજ દૂર કરવા માટે આંકડાઓ સાથે વિગતો ચર્ચા વાસ્તવિકતાનો ચિતાર આપ્યો. “કાર્ય એ મારો ધ્યાનમંત્ર છે. પરિણામની હું ચિંતા કરતો નથી.” ગાંધીજીના આ વાક્યને એક કાગળમાં લખીને તેઓ સતત પોતાની પાસે રાખતા. “કપિલભાઈ પીઢ, રચનાત્મક વિચારોવાળા, સંનિષ્ઠ અને અજાતશત્રુ કહી શકાય એવા સજ્જન હતા' એવું એમના સમકાલીન પત્રકારોનું માનવું છે. ગાંધીવાદી વિચારસરણી ધરાવતા કપિલરાય સનસનાટી ભર્યા સમાચારને સ્થાન આપવામાં માનતા નહીં. તે રીતે છાપાનો ફેલાવો વધે તે તેમને યોગ્ય લાગતું ન હતું. તેમનો શિક્ષક સ્વભાવ અખબારને સાચા અર્થમાં લોકશિક્ષણનું સાધન બનાવી ભારતની પાંગરતી લોકશાહીના ઘડતરમાં સર્જનાત્મક ફાળો આપવા સંકલ્પબદ્ધ હતો. એ દિવસોમાં એમના તમામ આગ્રહો સાથે સંદેશ'નો ફેલાવો ૧ લાખ નકલ સુધી પહોંચાડવાની તેમની હોશ સંતોષાઈ હતી. | ‘હકીકતો માટેનો એમનો આગ્રહ, ચોકસાઈ માટેની તેમની ચીવટ અને ઝીણવટ, લખાણમાં અભ્યાસશીલતા, સમતોલદષ્ટિ અને સદા ગુણદર્શી અને રચનાત્મક વલણને કારણે તેમના તંત્રીલેખોનું પોત ગુજરાતી પત્રકારત્વમાં સદા વિશિષ્ટ રહેશે.' એવું બળવંતભાઈ શાહનું માનવું છે. તેમના વિશિષ્ટ કાર્યોમાં તેમણે તૈયાર કરેલી અમદાવાદ શહેરની ડિરેક્ટરી તેમણે બે વાર તૈયાર કરી હતી. ઉપરાંત અમદાવાદ સર્વસંગ્રહ, રાષ્ટ્રપિતાના ચરણોમાં', દક્ષિણ ભારતની વિકાસયાત્રા' અને અમેરિકાના એ સમયના ઉપપ્રમુખ હ્યુબર્ટ હમ્ફીની જીવનકથાનો અનુવાદ જેવાં પુસ્તકો, એમના સર્જન હતાં. આમ, ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે કેટલીક મહત્ત્વની રચનાત્મક કામગીરી કર્યા બાદ જ્યારે કેન્સરની જીવલેણ બિમારીનો ભોગ બન્યા ત્યારે શ્રી કપિલભાઈએ તેમના અંતિમપત્રમાં લખ્યું હતું કે, ‘૩૫ વર્ષમાં મેં જે કંઈ નિષ્ઠાપૂર્વક કર્યું છે તેથી ગુજરાતી પત્રકારત્વની સેવા જ થઈ છે, એ સંતોષ લેવામાં હું અભિમાન કરતો હોઉં એવું મને નથી લાગતું નમ્રતાપૂર્વકના તેમના આ નિવેદનમાં જ તેમના પત્રકારત્વમાં કેવી સુવાસ હશે તેનો આભાસ થાય છે. સ્ત્રોત : શ્રી બળવંતભાઈ શાહ સાથેની વાતના આધારે તથા “કુમાર” અંક નં-પપ૬ એપ્રિલ-૧૯૭૦) વાસુદેવ મહેતા વીતેલી પેઢીના પ્રેરણાદાયી પત્રકારોમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવા પત્રકાર એટલે વાસુદેવભાઈ મહેતા. તેમના વ્યક્તિત્વની જેમ તેમનું પત્રકારત્વ પણ સ્વતંત્ર રહ્યું. તેમની સમગ્ર જિંદગી વ્યવસાયી પત્રકાર તરીકે જ પસાર થઈ. તેમ છતાં વ્યાવસાયિકતાથી અલગ અને આગવી ખુમારી કેવી હોય તેનું પત્રકારો સામે જો કોઈ ઉદાહરણ મૂકવું હોય તો તે વાસુદેવભાઈ હતા. “પત્રકારે ગરમ રોટલી ખાવાની આશા રાખવી નહીં અને ગરમ રોટલીની ખેવના હોય એણે પત્રકારત્વમાં ઝુકાવવું નહીં' એ તેમનું ધ્રુવવાક્ય. આ વાક્ય પત્રકારો અને પત્રકારત્વ જગતમાં જાણીતું છે. સ્થાપિત છે. નાનાં મોટાં અનેક અખબારોમાં તેમણે કામ કર્યું પણ તેમની શક્તિનો સાચો પરિચય સૌને તેમની “જનસત્તા' ની કામગીરીમાંથી જ થયો. ધ ઇન્ડિયન એકસપ્રેસ' જૂથના માલિક રામનાથ ગોએન્કાજીએ ૧૯૭૭ પછી તેમને “જનસત્તા' દૈનિકની નેતાગીરી સોંપી. તેઓ તંત્રી બન્યા. સારું અખબાર ચલાવવા અને અખબાર સારી રીતે ચલાવવા એક સરસ મઝાની “ટીમ’ જોઈએ. એ માટે તેમણે તરત મથામણ ચાલુ કરી દીધી. વિષ્ણુ પંડ્યા, શિવ પંડ્યા, શેખાદમ આબુવાલા, નિરંજન ભગત વગેરેની સાથોસાથ ગુજરાતના અને ગુજરાત બહારના જાણીતા પત્રકારોનું મંડળ તેમનાં માર્ગદર્શન તળે એકત્ર થયું. તેમના સમકાલીન વિષ્ણુ પંડ્યા નોંધે છે કે, “મોડી રાત સુધી મથાળાં અને સામગ્રીની મથામણ ચાલે. (જનસત્તા કાર્યાલયની કામગીરી સંદર્ભે) તંત્રીલેખમાં જરીકેય આઘુંપાછું ના ચાલે. રવિપૂર્તિને મનોરંજન કરતાં માહિતીપ્રધાન વૈચારિકતાનો અસબાબ પૂરો પડાયો. તંત્રી તરીકેની તેમની આ મહેનત થકવી નાંખે તેવી હતી. રાત્રે અમે પાછા ફરીએ ત્યારે લાલ દરવાજા સુધી ચાલતા જઈએ. એકવાર તેમણે સાંપ્રત રાજકારણ અને પત્રકારત્વ વિશેની વાતચીતમાં કહ્યું હતું, “આપણે મરેલા ઘોડા પર તો અસવાર નથી ને?' વાસુદેવભાઈની એ સમયની એ વાત અને એ સંજોગોને વર્તમાન અને સંજોગો સાથે સાંકળી જોઈએ તો? તેઓ આશાવાદી પૂરા. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ સ્થિર પણ રહી શકે તેની પ્રતિક્રિયા આપે અને લેખન પર તેની અસર સુદ્ધાં પડવા ન દે. અલ્પવિરામ'ની તેમની ટચુકડી નોંધ તેઓ જે અખબારમાં હોય ત્યાં સદૈવ લોકપ્રિય રહી. તત્કાલીન સમાજના અનેકવિધ પ્રવાહો અંગે તેમણે લેખનકાર્ય પૂરતી સજ્જતા અને Jain Education Intemational Page #756 -------------------------------------------------------------------------- ________________ ७४० પથપ્રદર્શક થયા. ગંભીરતાથી કર્યું. તેમણે પત્રકાર જ બની રહેવાનું ઇષ્ટ સમક્યું વિષ્ણુ પંડ્યાને લખ્યું, “ખાલી વ્યવસાય તરીકે જ નહીં પરંતુ હોઈ તેમની ભાષા પત્રકારની જ રહી. ભાષામાં સાહિત્યિક શબ્દો પરિવર્તનની ઇચ્છા સાથેના મિશન તરીકે પત્રકારત્વમાં પ્રવેશ કે પાંડિત્ય ન આવી જાય એ માટે તેઓ પુરતા સજાગ હતા. કરવો વિરલ છે. આવો આદર્શ મેં પણ જુવાનીમાં સેવ્યો હતો. અત્યંત વાચન અને અભ્યાસને કારણે તેઓ કોઈપણ વિષયમાં તમે જ્યાં જશો કે રહેશો ત્યાં શબ્દ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાના એની જે તે વિષયના નિષ્ણાત જેટલું જ્ઞાન ધરાવતા પણ કેન્દ્રસ્થાને પ્રતીતિ થઈ છે એટલે, ‘વિષ્ણુ'માં હવે ‘વાસુદેવ' ને જોતો વાચકને રાખ્યો હોઈ વાચક સમજી શકે એ ભાષામાં જ લખતા. રહીશ!............ તેમની શૈલી દિલદિમાગને હચમચાવી દે એવી હતી. તેમની આ ......તેઓ જ્યોતિષ પણ સારું જોઈ શકતા. તેમણે પ્રકારની લેખનશૈલીએ જ તેમના રાજકીય લેખનને એક નવો બળવંતભાઈ શાહને કહ્યું હતું કે, હું મને ૧૯૯૧ પછી દેખાતો આયામ આપ્યો હતો. નથી.” તોય ૧૯૯૨ પછી પૂરાં ચાર વર્ષ તેઓ જીવ્યા. વ્યવસાયી પત્રકારત્વના શરૂઆતના વર્ષોમાં કરેલી તનતોડ અમદાવાદમાં પત્રકારોનું યુનિયન સ્થાપવામાં તેમનો મહેનતને પરિણામે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. એ મુખ્ય ફાળો હતો. એ વખતની સ્થિતિ એવી હતી કે કોઈ યુનિયન દિવસોમાં આ રાજરોગ અસાધ્ય ગણાતો. તેમણે જાતે જ કરવાની હિંમત ન કરે. છતાંય તેમણે એ કર્યું. પત્રકારોના રોગમુક્ત થવાનું નક્કી કર્યું. ક્ષયનાં મૂળિયાં શોધતું આયુર્વેદશાસ્ત્ર વેતનપંચ સમક્ષ પત્રકારોની માંગણી અંગેનું આવેદનપત્ર ઘડવામાં તેમણે ઉથલાવી માર્યું અને પોતાનો ઇલાજ જાતે કરીને સાજા એમનો મુખ્ય ફાળો છે. પત્રકારો અને માલિકો વચ્ચે જયારે પણ વિખવાદો થયા છે ત્યારે તેઓ હંમેશા પત્રકારોના પક્ષે રહ્યા છે. પત્રકારત્વમાં સંપૂર્ણતાના તેઓ આગ્રહી હતા. તત્કાલીન પત્રકાર તરીકે તેમને શેખ આદમ આબુવાલા સમેત અખબારોમાં ચાલતી પત્રકારત્વના લેખનની અરાજકતાથી તેઓ વિવિધ ચંદ્રકો મળ્યા હતા, પણ ‘ચિત્રલેખા’ તરફથી તેમનું જે ખૂબ દુઃખી હતા. તેમના મંતવ્ય અનુસાર, “જેમણે ચોવીસે સન્માન થયું અને હરકિસન મહેતાએ તેમની જે આગતાસ્વાગતા કલાક પત્રકારત્વમાં અખબારી કુરુક્ષેત્ર અનુભવ્યું હોય, મથાળાંથી કરી માન આપ્યું તેનો તેમને સવિશેષ આનંદ થયો હતો. તેમણે માંડીને સામગ્રીનો આકાર, અસબાબ અને મિજાજ લગીની પોતાના એ સન્માનને પત્રકારત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ ઓળખ હોય એ પત્રકાર હોવાનો દાવો કરી શકે ત્યાં લગી ઠીક સાથે સરખાવ્યો હતો. છે.” તેમનું માનવું હતું કે ‘આવી ધારદાર કસોટીના આધારે જીવનના છેલ્લા દિવસોમાં પણ પત્રકાર તરીકે તેઓ પત્રકારત્વની તાલીમશાળાઓ ચાલવી જોઈએ.’ કાર્યરત હતા. ગુજરાત અને મુંબઈમાં તેમનો વિશાળ વાચક વર્ગ વાસુદેવભાઈ છેવટ સુધી લખતા રહ્યા. વિષ્ણુભાઈ તેમને ઊભો થયો હતો. ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું ‘શબ્દના અપરિગ્રહી યોદ્ધા' તરીકે નવાજે છે. પોતાના ચોખ્ખા સ્થાન અનોખું છે, અચળ રહેશે. “અલ્પવિરામ'થી જાણીતા અને સાફ શબ્દોમાં તેમણે ગુજરાતના વિકાસની વાત અનેક વાસુદેવભાઈ જીવનના પૂર્ણવિરામ સુધી કામ કરતા રહ્યા, એ જ રાજકીય વ્યક્તિ, મંચ સુધી પહોંચાડી હતી. તેમની શબ્દો પ્રત્યેની તેમની નિસબત અને એજ તેમનો આપણને સૌને સંદેશ. સમર્પિતતાની વાત પણ એટલી જ મહત્ત્વની છે. લખવું એ દેખીતી રીતે ભલે સહેલું લાગતું હોય પણ એ એટલું જ અઘરું શ્રી બળવંતરાય શાહ કામ પણ છે. લખવાની મથામણ અને સચોટ અને નિર્ભેળ વિદ્યાર્થીઓ અને પત્રકારોમાં પ્રિય એવા શ્રી બળવંતરાય લખવાની મથામણ તેમણે સાચા અર્થમાં સમજાવી અને જીવી શાહનો જન્મ તા. ૨૮-૯-૧૯૨૨ના રોજ અમદાવાદમાં થયો પણ બતાવી. તેમણે ‘૭૫-૭૬ ની પ્રિન્સેસરશીપને જરાય માન્ય હતો. ઉછેર, શિક્ષણ અને કારકિર્દી ત્રણેય અમદાવાદમાં જ થયાં. રાખી ન હતી. ઇમરજન્સીના એ દિવસોમાં પ્રકાશિત થયેલી શ્રી રઘુવીર ચૌધરી નોંધે છે કે, ‘તેમનામાં અમદાવાદીનું એકેય ભૂગર્ભપત્રિકાઓ અને ‘સાધના’ સામયિકના ઘણા લેખો તેમણે લક્ષણ નથી.” નિખાલસ વ્યવહાર કરનાર શ્રી બળવંતભાઈ લખ્યા હતા. ૧૯૬૭માં વિષ્ણુ પંડ્યા તેમની સાથે ન જોડાયા વિદ્યાની કદર કરનારા, પત્રકારત્વના શિક્ષણની ચિંતા કરનારા તેનો સુંદર પ્રતિભાવ તેમણે આપ્યો હતો. જેમાં તેમની અને એ જ રીતે સમાજ અને દેશના પ્રશ્ન નિસબત ધરાવનાર પત્રકારત્વની શૈલી અને પ્રકાર અંગેની સ્પષ્ટતા હતી. તેમણે અગ્રણી નાગરિક છે. Jain Education Intemational Page #757 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ બળવંતભાઈએ બી.એ. ગુજરાતી, અંગ્રેજી સાથે કર્યું અને એમ.એ.માં અર્થશાસ્ત્ર વિષય લઈને અભ્યાસ કર્યો પણ કામે લાગી જતાં પરીક્ષા ન આપી. ૧૯૪૨ના એપ્રિલમાં તેમનું પદ્માબહેન સાથે લગ્ન થયું. ચાર જ મહિનામાં પિતા ગુમાવ્યા અને ઑગષ્ટમાં ‘હિંદ છોડો'ની ચળવળમાં ભાગ લેવાને કારણે સપ્ટેમ્બરમાં જેલમાં જવું પડ્યું. ૧ વર્ષ પૂરો જેલવાસ. ૧ વર્ષ પછી છૂટ્યા. ગાંધી ચીંધ્યા માર્ગે ચાલ્યા અને લગ્નજીવનને કસોટીની એરણે ચડાવી જેલવાસ ભોગવ્યો એનું પતિ-પત્નિ ઉભયને ગૌરવ છે. પત્રકારત્વના શિક્ષણમાં પણ બળવંતભાઈ એટલો જ રસ લે છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, નવગુજરાત મલ્ટીકોર્સ ઇન્સ્ટીટ્યૂટ, આર. એ. ભવન્સ કૉલેજ અને હીરામણિ ઇન્સ્ટીટ્યૂટ ઑફ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી અધ્યાપક તરીકેની સેવાઓ આપે છે. ૧૯૪૮માં ૨૬ વર્ષની ઉંમરે ગુજરાત સમાચારમાં તેઓ પત્રકાર તરીકે જોડાયા. ૧૯૬૫માં અન્ય પત્રકારોની જેમ તેમણે પણ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું અને ‘સંદેશ’માં આવ્યા. ત્યારથી માંડીને નિવૃત્ત થયા ત્યાં સુધી ‘સંદેશ’ સાથે જ રહ્યા. સતત પ્રવૃત્તિશીલ રહેવાના સંસ્કારને લીધે આજે ૮૨ વર્ષે પણ બળવંતભાઈ સક્રિય છે. ‘સંદેશ', ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાત ટાઈમ્સ' જેવા દૈનિકમાં તંત્રીલેખ લખે છે. બળવંતભાઈનું કહેવું છે કે, ‘ઉત્પાદન, મૂડીરોકાણ, રોજગારી, ખરીદી, વેચાણ અને ભાવો દ્વારા જ આર્થિક સત્તા ભોગવવામાં આવતી નથી બલ્કે પ્રચારનાં જે સાધનો છે તેના ઉપર કાબૂ મેળવીને પણ આ સત્તા ભોગવવામાં આવે છે. પ્રચારના આ સાધનોમાં સૌથી મહત્ત્વનું સાધન છે વર્તમાનપત્ર. એટલે જ વર્તમાનપત્રો અને મોટા મૂડીપતિઓ વચ્ચે જોડાણ છે. કોઈ વેપારી કે ઉદ્યોગપતિ ખોટનો ધંધો કરે નહીં. તેઓ કાળા બજાર કરે કે, અછતનો લાભ ઉઠાવવા સંગ્રહાખોરી કરે કે નફાખોરી કરે ત્યારે અખબારો જ એમને સામાજિક જવાબદારીની સલાહ આપતા લેખો અને તંત્રીલેખો લખે છે.” “હવે ગુજરાતી દૈનિકોમાં સમાચારોને બદલે મોટીમોટી આકર્ષક તસવીરો છાપી નવી પેઢીના માનસને અનુકૂળ થવાનું આપણે પશ્ચિમના દૈનિકો પાસેથી શીખ્યા છીએ, પણ આપણે વિવેક ચૂકી ગયા છીએ. પુરુષો કરતાં મહિલાઓ વધુ ધ્યાનથી વર્તમાનપત્રો વાંચે છે, ખરીદી પણ કરે છે. એમને લગતી વધુ સામગ્રી દૈનિકોમાં અપાય તો કંઈ ખોટું નથી.’’ Jain Education Intemational ૪૧ “આજનું અખબાર મેગેઝીન બન્યું છે તો એના કારણો આ મુજબ છે : એક તો દૈનિકો હવે આબાલવૃદ્ધ સૌનું ધ્યાન ખેંચવા મથે છે. છતાં રાજકારણના પ્રમાણમાં સાંસ્કૃતિક ગતિવિધિને ઓછું સ્થાન આપણા દૈનિકોમાં મળે છે. જો કે હવે પરિસ્થિતિ સ્પર્ધા વધવાને લીધે બદલાઈ રહી છે." આજે ૮૨ વર્ષની ઉંમરે પણ શ્રી બળવંતભાઈને અંગ્રેજી દૈનિકો જોયા વગર ન ચાલે. ઉત્તમ પુસ્તકોના ચાહક, નાટક અને દૃશ્ય કળાઓમાં પણ રુચિ ધરાવનારા, વિદ્યાર્થીઓના ‘બળવંતદાદા’ ન્યૂઝ ચેનલો પણ બધી જ જોઈ લે છે. ને કોઈ હાથ પકડીને પગથિયાં ઉતારવાની કે ચઢાવવાની વાત કરે તોએમની અંદરનો પેલો ‘હિંદ છોડો' ૪૨ ની ચળવળવાળો યુવાન વિનયપૂર્વક ના પાડી દે છે. બળવંતદાદા પત્રકારત્વ ક્ષેત્રે ૫૫ વર્ષથી વધુ કાર્યરત રહ્યા છે. તેમના અનુભવો અને સંસ્મરણો લખાય તો સાચે જ પત્રકારત્વ જગતને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. ભૂપતભાઈ વડોદરિયા ‘સમભાવ’, ‘જનસત્તા’, ‘અભિયાન' જૂથના માલિક તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયાને પત્રકારત્વ અને સાહિત્ય એમ બંને ઠેકાણે જાણનારો અને માનનારો બહુ બહોળો વર્ગ છે. પચાસથી વધુ પુસ્તકોના લેખક શ્રી ભૂપતભાઈની બહુવિધ ઓળખ છે. સિદ્ધહસ્ત લેખક, કૉલમીસ્ટ, પીઢ પત્રકાર, નિવૃત્ત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ પ્રમુખ, ગૌરવ પુરસ્કારથી સન્માનિત એમ વ્યક્તિત્વનાં અનેક પાસાં વચ્ચે તેઓ પોતાની વોરાશિયસ રીડર' ‘અઢળક વાંચનાર' તરીકેની ઓળખાણ અકબંધ રાખી શક્યા છે. તા. ૧૯-૨-૧૯૨૯ના રોજ તેમનો જન્મ તેમના મોસાળમાં ધ્રાંગધ્રાના પાળિયાદ ગામમાં થયો. પિતાશ્રી છોટાલાલ વડોદરયા ભૂપતભાઈની માત્ર ૩ વર્ષની ઉંમરે જ અવસાન પામ્યા. માતા ચતુરાબહેને એકલે હાથે હિંમતથી બાળકોને ઉછેર્યા અને તેમને બાહોશ અને સંસ્કૃત બનાવ્યા. માતા ચતુરાબહેનની શિખામણ મુજબ ‘નિષ્ફળતાથી કંટાળ્યા વિના, હિંમત હાર્યા વિના સતત કામ કરતા રહેવું, એજ ભૂપતભાઈનો જીવનમંત્ર આજ દિન સુધી છે. સત્યશીલતા, પ્રમાણિકતા અને સખત મહેનતના સંસ્કારને પચાવીને ઊભા થયેલ ‘વડોદરયા' કુટુંબની શાખ આજે પત્રકારત્વ અને સાહિત્યજગત એમ બંને જગ્યાએ મહોરી ચૂકી છે. Page #758 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક ૦૪૨ પોતાનું નામ છપાયેલું જોવાની બાળવયની ઘેલછા તેમને મોહમ્મદ માંકડ સાથે સંયુક્ત લેખન તરફ લઈ ગઈ. બંને મિત્રોએ ઘણી નાની વયથી (૧૨ વર્ષની ઉંમરથી) વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ અખંડઆનંદ, નવચેતન, ચાંદનીમાં પ્રગટ થઈ. તેમની સૌપ્રથમ ગ્રંથસ્થ રચના ૧૯૫૨ ની આસપાસ ‘સંસ્કારદાત્રી' નામે પ્રસિદ્ધ થયેલી. ચાર્લ્સ ડિકન્સ, બાલ્ઝાકનાં પુસ્તકો તેમજ સ્ટેમ્પાલનાં વિવેચનો તેઓ વાંચતા. તેની તેમના લખાણ ઉપર અસર છે. એવું તેઓ સ્વીકારે છે. ૧૯૫૦માં ફૂલછાબમાં તંત્રીપદે જોડાયા. '૫૦ થી '૬૨ સુધી તંત્રી રહ્યા. ત્યારબાદ અમદાવાદમાં હિન્દુસ્તાન ઓફિસજન કંપની શરૂ કરી. આ સાથે ૧૯૬૩ થી ૬૮ સુધી પ્રભાત, સંદેશ, ગુજરાત સમાચાર જેવા વિવિધ દૈનિકોમાં કામ કરતા રહ્યા. ૧૯૬૯ થી જનસત્તાની રાજકોટ આવૃત્તિમાં નિવાસી તંત્રી તરીકે જોડાયા. '૭૫-૭૬માં લોકમાન્ય દૈનિકના તંત્રી તરીકે પણ કામગીરી બજાવી. '૮૨ સુધી ગુજરાત સમાચારમાં કામ કર્યું. ત્યારબાદ ગુજરાત સરકારમાં માહિતી નિયામક તરીકે જોડાયા. ૧૯૮૩-૮૪ દરમ્યાન દેશના અન્ય જાણીતા દૈનિકો ‘રાંચી એકસપ્રેસ’ ‘પંજાબકેસરી’ ‘દેશબંધુ' વગેરેમાં ઘરેબાહિરે ના તેમના લેખો હિન્દી ભાષામાં અનુવાદિત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ તેઓ રહી ચૂક્યા છે. સાહિત્યિક પત્રકારત્વ માટે તેમને ગુજરાત સરકાર તરફથી ૨૫,૦૦૦ રૂા.નું પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે. તા. ૧૨ માર્ચ, ૧૯૮૬ના રોજ “સમભાવ' દૈનિકનો પ્રારંભ કર્યો. દીકરાની સફળતાના સાથી મા ચતુરાબહેન માત્ર ત્રણ મહિના બાદ તા. ૧૫-૬-૧૯૮૬ના રોજ અવસાન પામ્યાં. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી તેમના નિબંધસંગ્રહ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ છે' ને પારિતોષિક અપાયું છે. ૧૯૯૪૯૫ માં શ્રી ભૂપતભાઈને શ્રેષ્ઠનિબંધ લેખન માટે રૂ. ૨૫,૦૦૦ નો પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા અપાયો હતો. “સંદેશ” જનસત્તા, અભિયાન અને સમભાવમાં તેમનું કૉલમલેખન પહેલાંની જેમ જ નિયમિત છે. ભૂપતભાઈના લેખનનું રહસ્ય તેમના વાચન અને ચિંતનમાં છે. એમને પુસ્તકોની ખરીદીનું અને સાહિત્યના વાંચનનું વ્યસનની હદ સુધીનું વળગણ છે એમ એમના મિત્ર શ્રી દિગંત ઓઝા કહે છે. ભૂપતભાઈ કોઈપણ સ્થિતિ કે સંજોગોમાં તંગ થતા નથી અને હળવાશભર્યા રહી શકે છે એવું તેમની સાથે લાંબા સમય સુધી કામ કરનાર શ્રી રજનીભાઈ વ્યાસનું અવલોકન છે. સરળ ભાષા, સંસ્કારિતાની અસર અને લાગણીનું વિશ્વ સ્પષ્ટ નીપજે એવા વર્ણનોથી ભરપૂર ભૂપતભાઈનું લેખન અનેક નવોદિતોને એ પ્રકારનું લખાણ લખવા માટે પ્રેરિત કરે છે તો સાથોસાથ ભૂપતભાઈની ઈશ્વરશ્રદ્ધા અને જીવન વિષેની હકારાત્મકતા તેમની કોલમોને વધુ પ્રિય બનાવે છે. શ્રી ચીન મોદીના શબ્દોમાં કહીએ તો, ‘ભૂપતભાઈ વડોદરિયા એકમાત્ર એવા તંત્રી છે જેઓ પત્રકાર છે. એ કોઈની ગાદીએ આવીને તંત્રી બન્યા નથી, પણ પોતાની કલમના બળે તંત્રી બન્યા છે.' તેમના મિત્રોએ તેમને “પુસ્તક ખાઉ' માણસની ઉપમા આપી છે. તો કેટલાક મિત્રો એમ પણ કહે છે કે, “નવાં નવાં પુસ્તકો ભૂપતભાઈની રાતોને રંગીન બનાવે છે.” દિગંત ઓઝા પાણીના પ્રશ્ન પાણીદાર લડત આપનાર પત્રકાર દિગંત ઓઝાને ગુજરાતનું સાહિત્ય અને પત્રકારત્વ જગત સારામાં સારી રીતે ઓળખે છે. અંદાજે ચારેક દશક સુધી પત્રકારત્વમાં સક્રિય રહ્યા બાદ તેમણે પાણીના પ્રશ્ન જાગૃતિ લાવવા માટે સત્યજિત ટ્રસ્ટની રચના કરી છે અને “જલસેવા’ નામનું સામયિક પ્રકાશિત કરે છે. પત્રકાર અને સાહિત્યકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન તેમણે નવ નવલકથા, બે હાસ્યરસિક નવલકથા, નવ નાટકો, સાત માહિતી ગ્રંથો અને બે મુલાકાત ગ્રંથો પણ આપ્યા છે. કાશ્મીર અને પંજાબ આતંકવાદ અંગેના તેમનાં પુસ્તકો ઘણાં જાણીતાં છે. તેમણે પાકિસ્તાનના સમાજજીવનનાં નોખા નોખાં શબ્દચિત્રો પણ આલેખ્યાં છે. ‘માટીની ગંધ ભીનો સંબંધ’ મરાઠીમાં પહેલાં અને ગુજરાતીમાં પછી પ્રકાશિત થઈ હોય એવી નોખી ઘટના છે. ગુજરાતી દૈનિક લોકસત્તા–જનસત્તા (તત્કાલીન એક્સપ્રેસ જુથની માલિકીનું)ના તંત્રીપદે પણ તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત આણંદના ગ્રામીણ દૈનિક “નયા પડકાર'ના તંત્રી પદે પણ તેઓ શરૂઆતના દિવસોથી તંત્રી તરીકે રહી ચૂક્યા છે. “સમભાવ' દૈનિકમાં પણ તેઓ સ્થાપક કાર્યકારી તંત્રી તરીકે કાર્યરત હતા. ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન'ના રાજકીય સંપાદક તરીકે તેઓ દિલ્હીમાં પણ વસ્યા હતા. ગુજરાતી રેડિયો, ટેલીવિઝન અને ફિલ્મ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર અને આગવી કામગીરી કરી છે. તેઓ ફિલ્મ નિર્માતા પણ રહી ચૂક્યા છે અને અનેક દસ્તાવેજી ચિત્રોનું દિગ્દર્શન અને નિર્માણ પણ તેમણે કર્યું છે. | ein Education Intermational Page #759 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ શ્રી મહેશભાઈ ઠાકર શ્રી મહેશભાઈ ઠાકર ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા. હાલ પણ તેમની કૉલમો ‘પેનોરમા’ અને ‘પ્રસંગપટ’ના માધ્યમથી તેઓ તેમના વાચકો સુધી નિયમિત રહી પહોંચે છે. તેમનો જન્મ ૩૦-૮-૩૩ના રોજ અમદાવાદમાં થયો હતો. બી.એ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલા મહેશભાઈએ પત્રકારત્વની કારકિર્દી ખૂબ નાની વયથી જ શરૂ કરેલી. કપિલરાય મહેતા અને નિરુભાઈ દેસાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી જેમની કારકિર્દી ઘડાઈ એવા મહેશભાઈએ સૌ પ્રથમ લેખનની શરૂઆત તેમના કૉલેજકાળના દિવસો દરમ્યાન ‘લોકનાથ’ પેપરથી કરી હતી. શ્રી અનંતરાય રાવળે એ દિવસોમાં કૉલેજના મેગેઝીનમાં મહેશભાઈનું લખાણ વાંચી તેમને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘તમારી ભાષા અને લેખન બંને સારાં છે.” તમારે આ પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ.’ એ દિવસોમાં પ્રસંગપટ' કૉલમમાં નામ લખવાનો શિરસ્તો નહોતો. તેમ છતાં આટલાં વર્ષોથી સતત એકધારું તેમણે લખ્યું છે. ગુજરાતનું માર્ગદર્શન કર્યું છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય તેમના વાંચનના પ્રિય વિષય હતા. પત્રકાર બન્યા પછી રાજકીય વિષયોનું વાંચન અને લેખન આપોઆપ વધ્યું. રીડર્સ ડાયજેસ્ટ અને કુમાર તેમનાં પ્રિય સામયિકો છે. પત્રકારત્વના ક્ષેત્રમાં મહાગુજરાતના આંદોલન સમયે તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એ દિવસોમાં શહીદોની ખાંભી પોલીસો મારફતે દૂર કરાઈ રહી હતી. તે સમયે તેમણે તેમના નાઈટ એડીટર, મિત્ર બળવંતરાય શાહ સાથે મળીને ઘટનાની તપાસ કરી. નજરોનજર જોયું. કલેક્ટરે ન છાપવાની વિનંતી કરી. કલેક્ટરે પોલીસવાનમાં તેમને ઘરે મોકલી આપ્યા. ઘરેથી એ બંનેએ ગુજરાત સમાચારના તેમના મિત્ર શ્રી કે. પી. શાહ અને તંત્રી શાંતિલાલ શાહને સમાચાર કહ્યા. શાંતિલાલે એ સમાચાર ‘સ્ટોપ પ્રેસ'માં લેવડાવ્યા. સમાચારો પ્રાસંગિક બાબતોમાં ઊંડી માહિતી આપી શકતા નથી—તેથી મહેશભાઈ સમાચારોને ઊંડાણથી વિશ્લેષકની જેમ અને વાચકોને સમજાય તે રીતે લખે છે, સમજાવે છે. મહેશભાઈનાં પુત્રી સુ.શ્રી બેલા ઠાકર પણ જાણીતા પત્રકાર છે. Jain Education Intemational 683 ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ, કાર્યકારી કુલપતિ તથા પત્રકારત્વ વિભાગના વડા એવા ડૉ. ચંદ્રકાન્ત મહેતાને ગુજરાતીભાષા જાણનારા, વાંચનારા ‘શિશ’ નામથી પણ જાણે છે. તેમની ‘ગુજરાત સમાચાર’ની કોલમો કેટલાંય વર્ષોથી યુવામાનસનું ઘડતર કરી રહી છે. તેઓ ગુજરાતી તથા હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. આ ઉપરાંત કવિ, લેખક, એકાંકીકાર, નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, યુવા તથા બાળસાહિત્ય તેમજ જીવનઘડતરલક્ષી સાહિત્યના સર્જક છે. ગુજરાતી ભાષામાં તેમનાં ૮૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું હિન્દી સાહિત્યમાં પણ નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન છે. હિન્દીમાં તેમના ૩ કહાની સંગ્રહ, પ નિબંધ સંગ્રહ, ૧ એકાંકી સંગ્રહ, ૧ સમીક્ષાત્મક લેખ સંગ્રહ તથા ૪ સંપાદન ગ્રંથનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત કાવ્યશાસ્ત્ર, ગઝલ, સાહિત્યિક પત્રકારત્વ, લલિત નિબંધ વગેરે વિષયો સહિત ૨૦ જેટલા સંશોધનપૂર્ણ લેખોનો સમાવેશ થાય છે. તેઓ પ્રાકૃત ભાષાના પણ એટલા જ અભ્યાસુ છે. માંગલ્યને કેન્દ્રમાં રાખીને થતું તેમનું સાહિત્યસર્જન સમાજને માર્ગદર્શક અને યુવાપેઢીને રાહબર બની રહ્યું છે. ‘ગુજરાત સમાચાર’માં આવતી ‘કેમ છે દોસ્ત', ‘એક જ દે ચિનગારી' અને ગુફતેગો તેમની જાણીતી કટાર છે. ૬, ઓગષ્ટ, ૧૯૩૯ના રોજ જન્મેલા ડૉ. ચંદ્રકાન્ત મહેતા નિરક્ષરતા નિવારણ, પ્રૌઢશિક્ષણ, સમાજ શિક્ષણ, આંગણવાડી એઇડ્ઝ નિયંત્રણ જેવી સમાજસેવાની પ્રવૃત્તિઓ સાથે ૨૫ થી વધુ વર્ષોથી જોડાયેલા છે. સંપર્ક : ૧૬, હેવનપાર્ક, રામદેવનગર, સેટેલાઈટ, અમદાવાદ-૧૫. યશવંત કડીકર ૩૦૦ પુસ્તકો, અઠવાડિયાની ૨૪ કોલમો અને માસિક અનેક કોલમોના લેખક એવા પત્રકાર-લેખક શ્રી યશવંતભાઈ કડીકરે પત્રકારત્વ અને કૉલમલેખનના ક્ષેત્રે આગવી કેડી કંડારી છે. ભારતભરમાં સૌથી વધુ અખબારોમાં કૉલમ લખનાર તરીકે પંજાબ તેમ જ કેરલ સરકારે તેમનું સન્માન કર્યું છે. ૧૨-૫-૩૪ના રોજ કડી મુકામે તેમનો જન્મ. રેલ્વેગાર્ડ તરીકેની નોકરી સાથે આટલું વિપુલ માહિતીસંચય વિતરણ કરનારા યશવંતભાઈએ પોતાની સાથોસાથ કડી ગામને પણ જાણીતું કર્યું છે. Page #760 -------------------------------------------------------------------------- ________________ ७४४ નો . પોતાની પ્રથમ નવલકથાનો પ્રથમ પુરસ્કાર એક અજાણી વૃદ્ધાને આપી દેનાર યશવંતભાઈને સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, લાયન્સ, રોટરી, જેસીસ જેવાં અનેક કોર્પોરેશનો, અનેક સાહિત્ય વર્તુળો, વિજ્ઞાનવર્તુળો તરફથી અઢળક એવોર્ડ્ઝ મળ્યા છે. સૌથી ઉપર ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક તો ખરો જ. સાહિત્યવર્તુળોની બેઠકોમાં નિયમિત જનાર યશવંતભાઈની સર્જનયાત્રા પત્રકારત્વ અને સાહિત્યની જોડતી કડી’ રૂપ છે. તેમની મૂળ અટક ‘શાહ' છે. ( દિનેશ દેસાઈ શોર્ટહેન્ડના જાણકાર અને કંઈક જુદી જાતના પત્રકાર તરીકે ગુણવંત શાહે જેમને નવાજ્યા છે એવા દિનેશ દેસાઈ ઘણી નાની વયે પ્રસિદ્ધિ પામી–માણી ચૂકેલ પત્રકાર, ગઝલકાર, લેખક છે. ૧૨-૮-૧૯૬૮ના રોજ તેમનો જન્મ અમદાવાદમાં થયા. બી.કોમ., ડી.સી.એ., ડિપ્લોમા જર્નાલીઝમની પદવી મેળવી. પત્રકારત્વના અભ્યાસ દરમ્યાન “આજના અખબારોનું સામયિકીકરણ' નામે શોધ નિબંધ લખ્યો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ સંગ્રહ (૧૯૮૮માં) “સ્નેહના નામે’ પ્રગટ થયો, પછી “શેષ' નવલકથા ૧૯૯૩માં, ટહૂકો ૧૯૯૪માં અને ત્રીજી શ્યામા ૧૯૯૬માં-ત્યારબાદ “કેફ' નામક ગઝલ સંગ્રહ ૨000માં પ્રસિદ્ધ થયો. સર્જનયાત્રા, વિમોચન-લોકાર્પણ યાત્રા ચાલુ જ છે. તત્રીશ્રી ભૂપતભાઈ વડોદરિયાનાં માર્ગદર્શન, - વડપણ હેઠળ દિનેશ દેસાઈ તૈયાર થયા છે એવું ઘણાંનું કહેવું છે. ગુજરાતી વિશ્વકોષમાં સાતમા ખંડમાં આઠ અધિકરણો લખનાર દિનેશ દેસાઈએ પત્રકારત્વની રોજેરોજની કામગીરી સાથે સાહિત્ય સર્જનની કામગીરી વણી લીધી છે. હિન્દી ભાષામાં તેઓ “જાન' તખલ્લુસથી સાહિત્યસર્જન કરે છે. તેમને રાજકોટ સાહિત્ય સંસ્થાનો એવોર્ડ અને સાહિત્ય અશોક હર્ષ એવોર્ડ મળેલા છે. સંપર્ક : બી-૧૨, નવરંગ ટાવર, સતાધાર ચાર રસ્તા, ભૂયંગદેવ, સોલા રોડ પાસે, ઘાટલોડિયા, અમદાવાદ૩૮૦૦૦૬૧. ફોન : ૭૪૫૪૦૮૮ મુકુંદ પી. શાહ તંત્રી, પત્રકાર, વિધેયાત્મક સાહિત્યના લેખક અને પ્રકાશક તરીકે પ્રશસ્તિ પામેલા મુકુંદભાઈ વાર્તાસંચય, હાસ્યલેખ સંગ્રહ, સંપાદનો અને નાની મોટી પ્રેરક પુસ્તિકાઓ પ્રકાશિત કરી ચૂક્યા છે. પથપ્રદર્શક ‘નવચેતન' માસિકના નિયમિત પ્રકાશન માટે વડોદરાની સંસ્કાર પરિવાર સંસ્થા તરફથી અને ગુજરાત સરકાર તરફથી ૧૯૯૮-૯૯ના વર્ષ માટે શ્રેષ્ઠ માસિકનો પુરસ્કાર મળ્યો. ગુજરાત સાહિત્ય સંઘનો ‘જયભિખ્ખું એવોર્ડ', “ધનજી-કાનજી ગાંધી સુવર્ણચંદ્રક', “નાનુભાઈ સુરતી સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ', ‘જેઠાલાલ ત્રિવેદી ભિક્ષુરત્ન એવોર્ડ', અન્ય નાના મોટા પારિતોષિકો ઉપરાંત સૌથી નોખો અને મહત્ત્વનો ગણાય એવો મફત ઓઝા પ્રેરિત વિશિષ્ટ એવોર્ડ ‘ઉત્તમ શ્રોતા એવોર્ડ' પણ મુકુંદભાઈને મળેલો છે. નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કાર્ય એળે જતું નથી એવું હૃદયપૂર્વક માનનારા મુકુન્દભાઈએ પત્રકારત્વક્ષેત્રની તેમની કામગીરીનાં આટલાં વર્ષો દરમ્યાન તડકી વધારે અને છાંયડી ઓછી જોઈ છે. કારકિર્દીના આરંભે તેમણે છાપાં નાંખીને કામની શરૂઆત કરી. ગ્રાહકોનું સરનામું રેપર પર લખવાના કાળી કામગીરીના દિવસો પણ તેમણે જોયા છે. “સંદેશ'માં પૂરતી ગંભીરતાથી સોંપાયું એ તમામ કામ તેઓ કરતા રહ્યા છે. ઓછી આવકના એ દિવસોમાં મિલની ત્રણગણા પગારની નોકરી મળી તોપણ ન સ્વીકારી અને હિંમતપૂર્વક પત્રકારત્વમાં કામ કરતા રહ્યા. “નવચેતન” નાનપણથી તેમનું પ્રિય માસિક રહ્યું. તેના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશી અમદાવાદ આવ્યા અને “સંદેશ'માંએ છપાવા લાગ્યું. મુકુન્દભાઈને “નવચેતન'માં કામ કરવાની ઓફર થઈ અને તેમની પત્રકારત્વની યાત્રા ચેતનવંતી બની. ચાંપશીભાઈના અવસાન પછી બમણા જોરથી તેમણે આ સામયિકનું પ્રકાશન ચાલુ રાખ્યું. તા. ૨૭-૪-૧૯૨૩ના રોજ શિનોર-વડોદરામાં જન્મેલા મુકુન્દભાઈ સ્વ. ચાંપશીભાઈના માનસપુત્ર’ તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવે છે. કુસુમ પ્રકાશનના નેજા હેઠળ તેમણે અનેક સુઘડ પ્રકાશનો આપ્યાં છે. મુકુન્દભાઈને શ્રી રાધેશ્યામ શર્માએ બુદ્ધિપ્રકાશમાં ‘વિધાયક વિચારની ગુરૂચાવીઓ' તરીકે, મુંબઈ સમાચારમાં હસમુખ શેઠે ‘ભાગ્યના ઘડનારા તરીકે', ડૉ. રમણલાલ જોશીએ રંગતરંગ અને ફૂલછાબમાં “શબ્દલોકના એક અદના યાત્રી' તરીકે નવાજ્યા છે. સ્વ. ઉમાશંકર જોશી તેમના અંગે કહે છે કે, “ઘણી વ્યક્તિઓ પુત્રને દત્તક લે છે, જ્યારે મુકુન્દભાઈએ તો પિતાચાંપશીભાઈને દત્તક લીધા છે. આજે પણ ચાંપશીભાઈના કુટુંબીજનોની સારવાર-દેખરેખનું કામ મુકુન્દભાઈ અને કુસુમબહેન કરે છે. Jain Education Intemational Page #761 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સરનામું: ૬૧-એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ : ૩૮૦૦૦૭ હિંમત ઝવેરી સમાજવાદમાં સમજવાદની અનિવાર્યતા સમજતા જાગૃત પત્રકાર અને હિંમતવાન હિંમતભાઈ ઝવેરીનો જન્મ ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૫માં મુંબઈમાં થયો હતો. અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા-એ દિવસો આઝાદી આંદોલનનો સમયગાળો. ૪૨'ના આંદોલનમાં જેલવાસ કર્યો. આજ અરસામાં કવિશ્રી કરસનદાસ માણેકના સંપર્કમાં આવ્યા અને સદાકાળ માટે તેમના બની રહ્યા. ૧૯૭૫માં ઇન્દિરાગાંધીએ લાદેલી કટોકટી વેળાએ જ્યોર્જ ફર્નાન્ડીઝ (ભૂ.પૂ. સંરક્ષણ પ્રધાન) ને આશરો આપ્યો. ભૂગર્ભ પત્રિકાઓ લખી અને સારામાં સારી રીતે ચલાવી. તેમનાં પત્ની મંજુ ઝવેરી પણ એટલાં જ હિંમતવાન, પંદર વર્ષના પરિચય પછી તેઓએ લગ્ન કર્યાં. રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા બાદ તેમના અનુયાયી બની રહ્યાં. એવું જ દાદા ભગવાનની સાથેના સંબંધોનું પણ થયું. અખબારી કટારલેખન માટે પ્રથમ ‘શેખાદમ આબુવાલા પુરસ્કાર' અને ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનારા સમાજવાદી લેખક, કૉલમિસ્ટ હિંમત ઝવેરી ભારતની જાણીતી સંસ્થા (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ'માં ડૉ. અક્ષયકુમાર દેસાઈના આસિસ્ટન્ટ તરીકે પણ રહેલા છે. ગોવા સત્યાગ્રહમાં પણ તેમનું આગવું પ્રદાન હતું. મધુ લિમયે, મધુ દંડવતે, મૃણાલ ગોરે, કેશવ (બંડુ) ગોરે, જ્યોર્જ ફર્નાન્ડીઝ, ઉષા મહેતા જેવી સક્રિય સમાજલક્ષી વ્યક્તિઓ સાથે પણ સતત ફરતા રહીને પોતાની સામાજિક નિસબત સૌ કોઈ સુધી પહોંચાડી છે. આજીવન સાદગીપૂર્વક રહેલા હિંમતભાઈએ પરિચયટ્રસ્ટ માટે ‘રામમનોહર લોહિયા' અને ‘સાને ગુરુજી' નામની લઘુપુસ્તિકાઓ પણ લખી છે. ડૉ. રજનીકાન્ત જોશી જો ચર્ચાપત્રને અખબારનો, પત્રકારત્વનો પ્રાણવાયુ ગણીએ, તો રજનીકાન્ત જોશીને પત્રલેખક, ચર્ચાપત્રી, પત્રકાર તરીકે પોંખવા પડે. હિન્દીમાં પી.એચ.ડી. અને હિન્દી સાહિત્યમાં પાયાના વિષયોમાં પ્રદાન કર્યા બાદ કોઈ કારણવશ વિદ્યાપીઠમાંથી હિન્દીનું શિક્ષણ આપવાના કામને તિલાંજલિ આપી ને સ્વૈચ્છિક રીતે એ કામ જીવનભર માટે ચાલુ કર્યું. બત્રીસથી વધુ પુસ્તકોના લેખક, તમામ ગુજરાતી દૈનિકમાં ૪૦૦ થી વધુ ચર્ચાપત્રો લખીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ‘અખબારી ૪૫ ચર્ચાપત્રો-ચર્ચાપત્રીઓ : પ્રતિબદ્ધ પ્રહરીઓ' એ તેમનો જાતે પ્રકાશક બનીને પ્રકાશિત કરેલો ગ્રંથ છે. જે તેમની ગુજરાતી પ્રજાની લોકહિત માટે અવાજ ઉઠાવવાની નિસબતને જાગૃત કરે તેવો છે. ૧૬-૧૨-૧૯૩૮ના રોજ વડનગરમાં જન્મેલા રજનીકાંતભાઈ જન્મે, કર્મે ગુજરાતી છે અને હિન્દી ભાષા અને સાહિત્યની સાથોસાથ માતૃભાષા ગુજરાતીની પણ એટલી જ સેવા કરી છે. ગુજરાતી સાહિત્યને અન્ય ભાષાઓમાં લઈ જવાનું અને વિશ્વવિખ્યાત કૃતિઓને ગુજરાતીમાં અનુદિત કરીને લાવવાનું કામ તેમણે સતત ચાલુ રાખ્યું છે. ૧૯૯૫માં તેમની કુમાઉ સંસ્કૃતિ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે વરણી થયેલી. લખનૌ મુકામે ૧૯૯૮માં ગુજરાતના ભૂતપૂર્વ ગવર્નર આર. કે. ત્રિવેદીએ તેમનું સન્માન કર્યું તેને તેઓ સૌથી વધારે હૃદયંગમ ઘટના ગણે છે. જગદીશ બિનીવાલે પત્રકાર, લેખક, ટિકિટ સંગ્રાહક, સારા કેમેરામેન, ક્રિકેટના અભ્યાસુ, એવી અનેક ઓળખ ધરાવતા શ્રી જગદીશ બિનીવાલેને ગુજરાતી પ્રજા અખબારોના માધ્યમથી ઓળખે જ છે. ૨૩-૧૧-૧૯૪૧ના રોજ તેમનો મુંબઈ મુકામે જન્મ પણ કર્મભૂમિ તો અમદાવાદ જ. બાળવાર્તા ‘ભ’ ભગલાનો ભબાલસંદેશમાં છપાયેલી તેમની પ્રથમ મૌલિક કૃતિ. પત્રકારત્વનું ખેડાણ કિશોરવયથી શરૂ કરેલું. કિશોરવયે તેમણે ‘બાલદીપક', ‘વસંતશોભા’જેવાં હસ્તલિખિત માસિકો અને સ્ટેશન રોડ સમાચાર’ નામનું સાઈક્લોસ્ટાઈલ્ડ પેપર બહાર પાડેલું. મુંબઈમાં સહાધ્યાયીઓની સાથે દૈનિકોમાં ફોટા પાડવાનું કામ શીખ્યા. ક્રિકેટની બાબતો અંગે વિશેષ જ્ઞાન હોવાને લીધે અનેક પુસ્તિકાઓ, ચરિત્રસંગ્રહ તેમણે બહાર પાડ્યા. અજિત વાડેકર, રમાકાન્ત દેસાઈ અને દિલીપ સરદેસાઈ તેમના શાળાજીવનના પાટલીમિત્રો. ‘કપિલ-ધ ગ્રેટ' અને ‘સોહામણો ઓલરાઉન્ડર કરસન ઘાવરી તેમનાં અનેક પુસ્તકોમાંના બહુ જાણીતાં પુસ્તકો છે. ગેરી સોબર્સની મુલાકાત ‘મુંબઈ સમાચાર'માં છાપી અને મામા ફિલ્મજગત સાથે સંકળાયેલા હોઈ અનેક ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ જુદા જુદા દૈનિકો, સામયિકોમાં છપાવા માંડ્યા. ‘ચાંદની’, ‘શ્રી’, ‘સ્ત્રી'માં તેમની કૃતિઓ, અહેવાલો, મુલાકાતો છપાતા રહ્યા છે. ધર્મસંદેશ’ અને ‘રજનીશદર્શન’નું સંપાદન પણ કર્યું. દીર્ધકાલીન પત્રકારત્વ માટે તેમને ૧૯૯૪માં ‘સંસ્કૃતિ ગૌરવ’ એવોર્ડ મળેલો છે. તેમની પ્રસિદ્ધિનું કારણ તેમની ટિકિટ-સંગ્રહ લેખનમાળા અને ક્રિકેટલેખન ગણાય છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સંપાદક મંજુ ઝવેરી પ્રતિભાવાત્મક સંશ્લેષીય લેખોના લેખિકા, ફાર્બસ ગુજરાત સભાના ‘ત્રૈમાસિક'ના સંપાદિકા, નિબંધલેખિકા મંજુ ઝવેરી વ્યક્તિસ્વાતંત્ર્ય અને જાગતિક પ્રતિબદ્ધતાના પ્રશ્નોમાં નિસબત ધરાવનારાં સન્નારી છે. ૩૦-૧-૨૬ના રોજ મુંબઈમાં જન્મેલાં મંજુ ઝવેરીનું મૂળ વતન પોરબંદર. બી.એ. અને ગ્રંથાલયશાસ્ત્રનો ડિપ્લોમાનું શિક્ષણ લીધું. એ દિવસો દરમ્યાન જાહેરજીવનમાં આવ્યાં. કૉલેજના પ્રથમવર્ષમાં જ જેલવાસ. ઇન્ટરમાં આવ્યા ત્યારે બોલ્શેવિક લેનિનિસ્ટ પાર્ટીમાં જોડાયાં. ૨૬ જાન્યુ ૧૯૪૩માં પત્રકાર, સોશ્યાલીસ્ટ હિંમત ઝવેરી સાથે જેલમાં-એ પરિચયનાં ૧૫ વર્ષ પછી હિંમત ઝવેરી સાથે લગ્ન કર્યું. ફાર્બસ ‘ત્રૈમાસિક’ના સંપાદક તરીકેની કામગીરી સુધી મંજુ ઝવેરીએ માર્ક્સવાદ–ટ્રોટસ્કીવાદ-રામમનોહર લોહિયા વિચાર અને ગાંધી દર્શનની અસરથી ખાળીને કરી છે એવું સાહિત્ય વિવેચકોનું માનવું છે. શ્રી સુરેશ દલાલના મતે લેખિકાઓમાં મંજુ ઝવેરી શ્રેષ્ઠ ઇન્ટેલેકચ્યુઅલ છે. ‘ત્રૈમાસિક’ના સંપાદકીય લેખોનો સંગ્રહ ‘નીરખને' બહુ પ્રશસ્તિ પામેલ પુસ્તક છે. સુરેશ દલાલ ઇમેજ મારફતે તેમની પ્રકાશનયાત્રા આગળ ધપાવશે. સ્વ. શ્રી દર્શકના મતે ‘નીરખને' સાહિત્યકારો માટેનું ‘ઇન્ટરડિસિપ્લિનરી’ વાચન-મનન છે.' ‘પ્રતિસાદ’ પણ તેમની જાણીતી કૃતિ છે. સંપાદક-પ્રકાશક : નાનુભાઈ નાયક ચેતમછંદર, શેખચલ્લી, રમતારામ, અરુણોદય, પડછાયા, સુરેખા, કંકાવટી, અબિલગુલાલ જેવાં સામયિકોના સંપાદક, અનેક દૈનિકોમાં કૉલમલેખક, સામાજિક પ્રશ્નો અંગે લેખો લખનાર આશરે ૩૦ થી વધુ પુસ્તકો લખનાર નાનુભાઈ નાયક જાગૃત અને પ્રતિબદ્ધ લેખક તરીકેની ઓળખ ધરાવે છે. પ્રકાશન એ તેમનો વ્યવસાય છે, પ્રારંભિક લેખન અખંડાનંદ, નવચેતન, ચાંદની અને પ્રજાબંધુમાં છપાયું છે. તેમની પ્રથમ મૌલિક કૃતિ ‘ગુલામીનો વારસો' નવલકથા હતી. જેની પ્રસ્તાવના જ્યોતીન્દ્ર દવેએ લખી આપી હતી. ખેતીની સાથે લેખન-પ્રકાશન પ્રવૃત્ત રહેતા નાનુભાઈ પોતાની પરિસ્થિતિ, કાંઠાની ખારી જમીન, આવળ-બાવળ, કમબુદ્ધિ મજૂરો, મુંબઈની અંધારી આલમ અને પોતાના ખેતરમાં કામ કરતા કોશિયાને પોતાની પ્રેરણામૂર્તિ માને છે. છેવાડાના લોકોની રોજિંદી કડવી વાસ્તવિકતાઓને પ્રકાશકલેખક-સંપાદક નાનુભાઈએ અવારનવાર વાચા આપી છે. ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર સાથેનો પથપ્રદર્શક તેમનો લેખક-પ્રકાશક સંબંધ કેટલીક બહુચર્ચિત કૃતિઓના આવિર્ભાવ માટે જવાબદાર બન્યો છે. આધુનિક વાર્તાકાર જનકનાયક તેમના પુત્ર છે. અશોક હર્ષ વિવેચક, વાર્તાકાર, એકાંકીકાર, પત્રકાર અને સંપાદક શ્રી અશોક હર્ષ અંગે રાધેશ્યામ શર્મા નોંધે છે કે, ‘વિવેચનનું એકેય પુસ્તક્ર બહાર પાડી, બહાર આવવાની પરવા કરી નથી છતાં જેમણે જીવનનાં બહુવિધ ક્ષેત્રોનું આકરું વિવેચન અહર્નિય આપ્યા કર્યું છે. તેવા અશોક હર્ષને અમુક અર્થમાં એગ્રી ઓલ્ડ મેન એટ એઈટી ટુ કહેતાં હર્ષ થાય છે.' પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું નિર્ભીક ખેડાણ કરનારા અને વખત આવ્યે નોકરી છોડવાની પણ તૈયારી રાખનારા શ્રી અશોક હર્ષનો જન્મ ૨૩-૯-૧૯૧૫માં મુંદ્રાકચ્છમાં થયો. મેટ્રિકમાં હતા ત્યારે રાજકીય ચળવળને કારણે અભ્યાસ છોડ્યો. તેમની ‘લખમી’ નામની પ્રાણી કથા ‘કુમાર’માં છપાઈ. તેમની વય એ સમયે ૧૪ વર્ષની. આશરે ત્રીસથી વધુ પુસ્તકોના લેખક શ્રી અશોક હર્ષે ‘ચાંદની’ માસિકનું પચ્ચીસ વર્ષ સુધી સંપાદન કર્યું. એ ઉપરાંત ‘ગતિ અને રેખા', ‘ભારતી’ ‘વર્તમાન દૈનિક’, ‘પ્રતિમા’, ‘સર્જન' અનેક ત્રૈમાસિકો અને ‘રંગતરંગ’ નું પણ સંપાદન તેમણે કર્યું. આ દરમ્યાન જાણીતા દૈનિકોમાં વિવેચનાત્મક લેખન પણ ચાલુ તો રહ્યું જ. સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અપાતા મોટાભાગના નામી-અનામી એવોર્ડ્ઝ તેમને મળી ચૂકેલ છે. ૧૯૩૦માં ગાંધીજી દાંડીકૂચ વખતે એવું બોલેલા, ‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર અહીં (આશ્રમમાં) પાછો નહીં આવું.’ ૧૯૩૫માં ગાંધીજી કોઈ કામથી અમદાવાદ આવ્યા ત્યારે ૨૦ વર્ષના અશોક એમને પૂછી બેઠેલા, ‘તમારું વચન યાદ છે?......તમે તો.....આવું બધું કહીને ગયેલા ને.....' બાપુ હસ્યા હશેને? લેખક તરીકે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી બની રહી લેખનના માધ્યમથી ગુજરાતમાં આહલેક જગાડવાનું કામ કર્યું હતું. જયંતિ દલાલ, બી. કે. મજમુદાર, નીરુભાઈ દેસાઈ, દિનકર મહેતા, ધનવંત ઓઝા સાથે ચળવળોમાં સક્રિય રસ લીધો હતો. સરદાર પૃથ્વીસિંહ આઝાદને ગુપ્તવાસમાં પણ રાખ્યા હતા. ક્રાંતિકારી વિચારસરણીવાળી તેજાબી કલમે પત્રિકાઓ લખી ઠેર ઠેર વહેંચી પણ ખરી. રાષ્ટ્રીય ચળવળને ખાતર અભ્યાસ છોડનાર અશોક હર્ષનો લખેલ નૃવંશશાસ્ત્ર Page #763 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પરનો ગ્રંથ અત્યારે એમ. એ. સ્તરે પાઠ્યપુસ્તક છે એજ એમની કર્મઠતાનો પુરાવો છે. તેમની હયાતીમાં જ ગુજરાતી સાહિત્ય સંગમે અને ખાસ તો નરેન્દ્ર દવે (સૌરાષ્ટ્રના સિંહ છેલશંકર દવેના પુત્ર) એ શિષ્યભાવે ‘સાહિત્યબ્રહ્મા અશોક હર્ષ એવોર્ડ' નવોદિતો માટે ખુલ્લો મૂક્યો છે. સતત ત્રણ દાયકા સુધી ગુજરાતી સાહિત્યકારોની પ્રથમ રચનાને–રચનાઓને પ્રકાશિત કરી તેમનામાં પ્રોત્સાહનનો પ્રાણવાયુ પૂરનાર અશોક હર્ષનું ઋણ નાના મોટા તમામ વાર્તાકારો સ્વીકારે છે. રાજેન્દ્ર દવે સતત માહિતીપ્રદ લેખો સુંદર અક્ષરે લખીને અખબારે ફાળવેલી જગ્યાને ધ્યાનમાં રાખીને લખનારા રાજેન્દ્રભાઈ દવે ગુજરાતી પત્રકારત્વમાં તથ્યના સંકલનકાર અને એથીયે આગળ વધીને કહીએ તો સંપૂર્ણ માહિતગાર પત્રકાર છે. માત્ર શુદ્ધ માહિતી પૂરી પાડવી અને વાચકની રસક્ષક્ષિત ન થાય એનું ધ્યાન રાખવું એ રાજેન્દ્રભાઈ સારામાં સારી રીતે કરી શક્યા છે. વર્તમાન સમયમાં માધ્યમો જ્યારે મતનિર્માણની પ્રક્રિયામાં એકબીજા પર ભારે થવા જાય છે ત્યારે રાજેન્દ્ર દવેના લેખો વાચકને પોતાનો સ્વતંત્ર મત ઘડવાની છૂટ આપે છે. જે સૌથી મોટું આશ્વાસન છે. ૨૨-૭-૬૧ના રોજ સાવરકુંડલામાં જન્મેલા રાજેન્દ્ર દવેની કર્મભૂમિ હવે રાજકોટ છે. હાલ ફૂલછાબની પૂર્તિઓના સંપાદક તરીકે તેઓ કાર્યરત છે. ૧૯૯૩માં તેમને અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ટ્રસ્ટનું ‘સન્માનપત્ર’ મળેલું છે. પરિચય પુસ્તિકાઓમાં બાંગ્લાદેશ ('૯૩), ભારતના રાષ્ટ્રપતિઓ (’૯૪), ભારતના વડાપ્રધાનો ('૯૫), ગુજરાતના મુખ્યપ્રધાનો ('૯૬) જાણીતી છે. કાલિન્દી પારેખ સાથે રાજવી કવિશ્રી કલાપી લખાયું. ગોરધનદાસ સોરઠિયાના અમરેલીની આરસી, અનેક સામયિકો (અઠવાડિક, માસિક તમામ.....)માં રાજેન્દ્ર દવેના માહિતીપ્રદ લેખો સતત આવ્યા કરે છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા (ગુજરાતી)માં તેમની પરિચય કૉલમમાં તેમણે દેશવિદેશની મહિલાઓની સંઘર્ષ-સફળતા ગાથાનો વાચકોને સીધો સંપર્ક કરાવ્યો હતો. અમેરિકામાં ઇન્ટરનેટ પર ચાલતા અંગ્રેજી સાપ્તાહિકમાં પણ તેઓ ‘અભિષેક' નામે કૉલમ લખે છે. અમરેલીના કવિ રમેશ પારેખ રાજેન્દ્ર દવે અંગે કહે છે texte કે, જે વિષય તે હાથ પર લે છે તેમાં છેક તળિયા સુધી પહોંચી જાય છે. તેનાં દરેક લખાણોમાં ઊંડાણ હોય છે. કદાચ આ જ તેની સફળતાનું રહસ્ય હોઈ શકે.' અંદાજે ૧૦ થી વધુ પુસ્તકોના લેખક શ્રી દવેએ બાળસાહિત્ય અને નિબંધ લેખન ક્ષેત્રમાં પણ પોતાનું આગવું પ્રદાન કર્યું છે. હરીશ નાયક ‘ગુજરાત સમાચાર’ની અમેરિકા આવૃત્તિના સંચાલક સંપાદક હરીશભાઈ નાયકને ગુજરાત અને ગુજરાત બહાર સૌ કોઈ બાળકથાકાર-બાળસાહિત્ય સર્જક તરીકે વધુ જાણે છે. ૫૦૦ કે કદાચ એથીયે વધુ પુસ્તકોના (વિશેષ બાળસાહિત્ય અને પછીના ક્રમે યુદ્ધકથાઓ) લેખક હરીશ નાયકને તેમના લેખન માટે અનેકવિધ પુરસ્કારો મળેલા છે. તેમાં નેશનલ કોન્ફરન્સ ઑફ ચાઈલ્ડ એજ્યુકેશન (૧૯૮૫) નું સન્માન, મરાઠી બાલકુમાર સભાનું સન્માન (૧૯૮૯), એનસીઈઆરટી (૧૯૯૨-૯૩), ૧૯૯૦માં ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક મુખ્ય છે. ‘લડાખના લડવૈયા', ‘એક બકરાની આત્મકથા' અને ‘અક્ષય-માનવ’કૃતિએ તેમને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. લેખન-પ્રકાશન-વિતરણ યાત્રાને એકલપંડે ઉપાડવાનો સંઘર્ષ કરવો પડે એવા કપરા દિવસો પણ તેમણે જોયા છે. જીવનમાં તડકી વધારે છાંયડી ઓછી (તે હવે પ્રાપ્ત થઈ રહી છે) અનુભવેલા હરીશભાઈએ વાર્તાકથનના માધ્યમથી જનહૃદયબાલહૃદયમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ૧૯૭૯માં ‘વિશ્વબાળવર્ષ‘માં ૪૦૦ મ્યુ. શાળાઓ તથા ૪૦૦ થી વધુ ખાનગીશાળાઓ મળી એક જ વર્ષમાં પાંચ લાખથી પણ વધુ બાળકોને વાર્તાઓ કહી છે. એક સાથે ત્રણ વાર્તા લખવાની તેમની એક આગવી ટેવ છે. તેમની સર્વપ્રથમ મૌલિકકૃતિ પણ એક નહીં-ત્રણ છે-કચ્છ-બચ્છુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ. તેમનાં પુસ્તક ‘લડાખના લડવૈયા' ને કેન્દ્રસરકારનું ઇનામ મળેલું છે. આ પુસ્તક હિંદીમાં ‘લદ્દાખ કે વીર’ નામે પ્રસિદ્ધ થયું છે. નરેન્દ્ર દવે સંપાદક, પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, ગીતકાર એમ બહુવિધ ઓળખ ધરાવનાર નરેન્દ્ર છેલભાઈ દવેએ પત્રકારત્વમાં અને સાહિત્યના ક્ષેત્રમાં સામે પ્રવાહે તરીને પોતાની ઓળખ ઊભી કરી છે. સૌરાષ્ટ્રના સિંહ છેલભાઈના પુત્ર નરેન્દ્ર દવેએ પોતાની આ ઓળખ સખત મહેનત અને નિષ્ઠાથી ઊભી કરી છે. આજીવન દૈનિકો, સાપ્તાહિકો, માસિકો ચલાવ્યા Page #764 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કરવાનું જેમનું કર્મ રહ્યું છે તે નરેન્દ્રભાઈના પોતાના ૨૮ થી ૩૦ જેટલાં પોતાનાં જ પુસ્તકો છે. ‘મુંબઈ સમાચાર’ તેમનું પ્રિય દૈનિક છે. તેઓનું માનવું છે કે હવે, યલો જર્નાલીઝમ નહીં પણ બ્લેક જર્નાલીઝમનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. ‘સાહિત્યશ્રીનિધિ’ ઉપરાંત અનેક નાનાં-મોટાં સન્માન મેળવનાર નરેન્દ્રભાઈએ ‘સાહિત્ય સંગમ' સંસ્થા મારફતે ૪૦ વર્ષમાં ૧૦૮ જેટલા એવોર્ડ્ઝ સમારંભ કરીને વિવિધ સાક્ષરો અને વિદ્ધજ્જનોને આપ્યા છે. સાહિત્ય બ્રહ્મા' પદવીથી તેમણે પત્રકાર અશોક હર્ષને નવાજ્યા છે. તો શ્રી હર્ષે તેમને માટે લખ્યું છે કે, ‘નરેન્દ્ર દવેને ઘણા દ્વિતીયનર્મદ–કે સવાયા વીર નર્મદ' કહે છે. પરંતુ તેમનામાં નર્મદ કરતાં કાંઈક વિશેષ તત્ત્વ છે તે ‘અવ્યાખ્ય’, ‘વિરલ’ અને ‘ક્રાન્તિકારી’ છે. પત્રકાર નીરુભાઈ દેસાઈને તેમનામાં વિવેકાનંદની અને સ્વામી દયાનંદ સરસ્વતી તથા પિતાજી છેલભાઈની ઝાંખી થાય છે. કકલભાઈ કોઠારીના પ્રસિદ્ધ ‘પ્રભાત-નવસૌરાષ્ટ્ર', ગુણવંતરાય આચાર્ય અને છે. ગો. શુક્લ ‘મિસ્કીન’ના ‘મોજમજાહ’ સામયિકમાં તેમની પ્રારંભિક દિવસોની કૃતિ છપાતાં ખૂબ આનંદ થયો એવું તેમણે નોંધ્યું છે. ‘કૃષ્ણાયન’ ‘સાક્ષી ગોપાલ’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘સાહિત્ય ત્રિશૂલ’ ‘ક્રાંતિગુરુ દયાનંદ ઉપર અંગ્રેજી-ગુજરાતીમાં પાંચ ગ્રંથો, ક્રાંતિ સૂર્ય મેઘાણી પર બે પુસ્તકો અને ‘ઊર્ધ્વક્રાન્તિયાત્રા’ના પ્રગટ થતા જતા અંકો તેમનાં જાણીતાં પ્રકાશનો છે. તરુલતા દવે વાર્તાકાર, કટારલેખિકા, તરુલતા દવે એકધારું અને સૌને પ્રિય થઈ રહે તેવું લેખન અસ્ખલિત રીતે કરતાં આવ્યાં છે. ‘દર્પણ’, ‘જત લખવાનું કે’, ‘ગોષ્ઠિ’ તેમની જાણીતી કટારો છે. જે અનેક દૈનિકોમાં ચાલતી હતી અને હજુયે ‘ફૂલછાબ’ ‘સૌરાષ્ટ્ર સમાચાર' અને અમદાવાદના જાણીતા દૈનિકોમાં ચાલુ છે. પ્રસિદ્ધ પત્રકાર, કટારલેખક સાહિત્યકાર પતિ શ્રી રજનીકુમાર પંડ્યાના પ્રેમ અને માર્ગદર્શનથી તરુબહેનની લેખનશૈલી આગવી રીતે વિકસી છે. ‘ગોષ્ઠિ' કૉલમથી તેમને પ્રસિદ્ધિ મળી હતી. ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ (ગુજરાતી)માં આ કૉલમ એ દિવસોમાં ઘણી પ્રસિદ્ધ થઈ હતી. તેમની પ્રથમ નવલિકા ‘લાકડાનો ઘોડો' ‘નવચેતન’ સામયિકમાં છપાઈ હતી. ‘હીબકાં’ અને ‘મહાજ્યોત મોટા' એ તેમની જાણીતી કૃતિઓ છે. Jain Education Intemational પથપ્રદર્શક તંત્રી, એચ. એન. ગોલીબાર ‘ચંદન’ સાપ્તાહિકના તંત્રી, એટમ ગોલીબાર' તરીકે જાણીતા ‘ચક્રમ' ઉપનામથી લખતા ગોલીબાર સાપ્તાહિક જાહેરખબર લીધા વગર વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત કરે જાય છે. ‘ચંદન’નો વાચકવર્ગ ઘણો બહોળો અને વિસ્તરેલો છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં તેમનું લેખનકૌશલ્ય ગિજુભાઈ બધેકા, જીવરામ જોશીની શૈલીની છાંટવાળું રહ્યું એવું તેમનું માનવું છે. તેમની કૃતિઓ પર પ્રેમચંદ, સહાદત હસનમન્ટો, ફિક્ર તૌસવી, કૃષ્ણચંદર, ગુજરાતીમાં ધૂમકેતુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણીની અસર છે એવું તેમનું માનવું છે. કૉલેજકાળ દરમ્યાન એચ. કે. આર્ટ્સના વાર્ષિકઅંકમાં પ્રથમ લખાણ છપાયું તેનાથી આજેપણ અભિભૂત એવા ગોલીબારે નજમાબેનને ‘ફટાકડી' નામે તેમના લેખનકાર્યમાં પણ સ્થાન આપ્યું છે. બી.એ. (અંગ્રેજી સાહિત્ય), ડિપ્લોમા જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટીંગ (મુંબઈ) ડિપ્લોમા હાઈડલબર્ગ પ્રેસ સ્કૂલ (જર્મની) જેવી ડિગ્રીઓ ધરાવનાર શ્રી ગોલીબારે એ દિવસોમાં ચંદ્રક પણ મેળવ્યો હતો. તેમનાં કુટુંબમાં તેમનો વારસો જળવાઈ રહ્યો છે. જાહેરખબર ન છાપનારું ‘ચંદન’ એક માત્ર એવું સામયિક છે જે નિશ્ચિત સમયાંતરે નિશ્ચિત હેતુને કેન્દ્રસ્થાને રાખીને બહાર પાડે છે. શ્રી ગોલીબાર ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, કચ્છી, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષાના પણ જાણકાર છે. અત્યાર સુધીમાં તેમનાં સોળ પુસ્તકો પ્રકાશિત થયાં છે. સામિયકોમાં અત્યાર સુધીમાં હપ્તે હપ્તે છપાઈ હોય એવી ૯૮ નવલકથાઓ (નાની મોટી થઈને) છપાઈ છે. અભિજિત વ્યાસ ફિલ્મો અંગે વિવેચન કરી અધિકૃત વિચાર આપનાર, સજ્જ પત્રકાર અને સિદ્ધહસ્ત તસવીરકાર અભિજિત વ્યાસનું નામ દૈનિકો માટે અજાણ્યું નથી. ત્રણ પરિચય પુસ્તિકા અને ‘ફિલ્માવલોકન' તથા ‘ફિલ્મકલાવિચાર’ જેવા અધિકૃત પુસ્તક આપનાર અભિજિત (અને અમીબેન પણ....) વ્યાસની કૉલમોએ અનેક ગુજરાતી દૈનિકોમાં મોભાનું સ્થાન શોભાવ્યું છે અને લોકોને, શિષ્ટ સમાજમાં ફિલ્મોને કેવી રીતે જોવી-સમજવી તે વિગતે સમજાવ્યું છે. અભિજિતભાઈની અભિવ્યક્તિ સમજવા માટે તેમના લખાણોમાંનું અવતરણ અહીં જાણવું જરૂરી બને છે. તેઓ લખે છે, “ચલચિત્રમાં (ફિલ્મ) દૃશ્ય જ ભાષા છે. એટલે હું એક વાત ઉપર ભાર આપું છું તે એ કે કોઈ એક ફિલ્મને વાર્તા સાથે સંબંધ હોઈ શકે. પણ વાર્તા એ જ ફિલ્મ છે એમ Page #765 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ. છ૪૯ કહી શકાય નહીં. ફિલ્મમાં દશ્યની ભાષાને વાંચવાની – દૈનિક સાથે જોડાયેલા રહીને વર્ષોથી ગુજરાતી પ્રજાની માણવાની છે. મને આ ભાષા ગમે છે માટે સિનેમાની કલાનો આંતરચેતનાને જાગૃત કરી રહ્યા છે. હું ચાહક છું.” ભગવતીકુમાર શર્માનો જન્મ તા. ૩૧-૫-૧૯૩૪ના રોજ તેમનો જન્મ ૪-૭-૫૬ના રોજ જામનગરમાં થયો હતો. સુરતમાં થયો. માતા-પિતા-ફોઈ પાસેથી સાહિત્ય, કળા, અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. થયેલા અભિજિતભાઈને ફિલ્મની માનવમાત્રને પ્રેમ કરવાના સંસ્કાર વારસામાં મળ્યા. પત્રકારત્વને ભાષા ઉપરાંત સંગીતની ભાષાની પણ ઊંડી સમજ છે. પૂના જ આજીવન વ્યવસાય તરીકે અપનાવી દક્ષિણ ગુજરાતની ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં પ્રશિક્ષણ પામેલા અભિજિતભાઈને જનતાની તાર્કિક અને ચોક્કસ વિચારધારાને કવિ-પત્રકાર ફિલ્મી હસ્તીઓ ઉપરાંત સંગીતના વિવિધ ઘરાનાના ઉસ્તાદો સાથે ભગવતીકુમાર શર્માએ સતત ઘડી છે. પણ એટલો જ અંગત સંબંધ છે. અત્યારસુધીમાં તેમના ૩૨ થી વધારે પુસ્તકો પ્રકાશિત | ગુજરાતી દૈનિકોમાં કૉલમલેખનથી તેઓ વધુ જાણીતા થઈ ચૂક્યાં છે. એક જમાનામાં વાંસળી અને હાર્મોનિયમ વગાડી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી)માં તેમણે સતત લખ્યું છે. શકતા ભગવતીકુમાર શર્માને ભારતીય સાહિત્ય અકાદમીનું | બકુલ ત્રિપાઠી પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને બીજા નાના મોટાં અનેક સન્માનો મળી ચૂક્યાં છે. સુરત-ગુજરાતમિત્ર' ની (હાસ્યલેખક/કટારલેખક) ઓફિસમાં સતત કામ કરતા રહીને તેમણે પત્રકારોની ચારથી બકુલ ત્રિપાઠીની ઓળખાણ ગુજરાતીઓને આપવી પાંચ પેઢીને માર્ગદર્શન આપ્યું છે. ‘દિલચોરી વગર ઇમાનદારીથી જરૂરી નથી. ૨૭ નવેમ્બર, ૧૯૨૮ના રોજ નડિયાદ મુકામે લખવું' એને તેઓ સ્વધર્મ માને છે. તેમનો જન્મ. એમ.કોમ., એલ.એલ.બી. સુધીના અભ્યાસ હાસ્યલેખક વિનોદ ભટ્ટ દરમ્યાન જ લેખનકાર્ય શરૂ થયેલું. ‘ઠોઠ નિશાળિયો', “કક્કો અને બારાખડી’, ‘તરંગ અને તુક્કા' તેમની જાણીતી કૉલમો ગુજરાતી ભાષામાં હાસ્યની કટાર લખનારનાં લખાણોના ગણાય છે. આકાશવાણી પરથી પ્રહસનશ્રેણી “ગપસપ', લોકકળા હિન્દીમાં અનુવાદો થઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તેવી વિશિષ્ટસંમિશ્રિત નાટ્યરૂપ ‘દર્પણ” અને આધુનિક સમાજ-રાજકારણને નોખી, આગવી ઓળખ ધરાવતા કટારલેખક શ્રી વિનોદ ભટ્ટ નવો આયામ આપીને લખાયેલું “લીલા' નાટક તેમણે સર્જેલાં | ગુજરાતના હાસ્યલેખકોમાં આગવો ચીલો ચાતરનારા છે. “સંદેશ” સર્જન છે. દૈનિક સાથે જોડાયા ત્યારથી સતત હાસ્યલેખની કૉલમ લખનાર માત્ર ૧૮ વર્ષની ઉંમરે ‘નવચેતન'માં પ્રથમ કૃતિ છપાઈ શ્રી વિનોદ ભટ્ટનો જન્મ ૧૪-૧-૧૯૩૮ના રોજ નાંદોલ ગામમાં થયો હતો. તેમણે બી.એ. એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. હતી. “સચરાચર' (૧૯૯૫), ‘વૈકુંઠ નથી જાવું' (૧૯૮૩), ત્યારબાદ ઇન્કમટેકસની પ્રેક્િટસ કરી. ‘દ્રૌણાચાર્યનું સિંહાસન (૧૯૮૫)માં પ્રકાશિત થયાં જેમણે બકુલ ત્રિપાઠીને વધુ પ્રસિદ્ધિ અપાવી. ૧૯૪૯ થી સામયિકો, હાસ્યલેખોની કૉલમો અને હાસ્યલેખનનાં પુસ્તકોના વર્તમાનપત્રોમાં સતત લખાતા રહેતા હાસ્યલેખોએ તેમને પ્રકાશનના પરિણામે આજે તેઓ ૨૦ થી વધુ મૌલિક પુસ્તકો અને ‘સામાજિક-રાજકીય ઘટના અંગે તાત્કાલિક પ્રતિભાવ આપનાર તેટલાં જ (૨૦ થી વધુ) સંપાદનો પ્રકાશિત કરી ચૂક્યા છે. જાગૃતતંત્રી’ ની કક્ષામાં મૂકી દીધા. તેમને કુમારચંદ્રક, જ્યોતીન્દ્ર તેમને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક અને રણજિતરામ પારિતોષક, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, શેખાદમ પારિતોષિક સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. અને દેશમાં અને વિદેશમાં અનેક પારિતોષિક મળ્યાં છે. સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન પણ તેમણે શોભાવ્યું છે ભગવતીકુમાર શર્મા અને જવાબદારીઓનું વહન કર્યું છે. અસૂર્યલોક', “ઉર્ધ્વફલ’ અને ‘સમયદ્વીપ'થી માત્ર સંપાદક સુંદરમ્ (ત્રિભુવનદાસ લુહાર) ગુજરાત જ નહીં બલકે સમગ્ર ભારતના સાહિત્યજગતમાં ગણના સાધક-કવિ સુન્દરનું સાહિત્ય-પત્રકારત્વમાં અલગ પ્રાપ્ત કરનાર પત્રકાર ભગવતીકુમાર શર્મા “ગુજરાતમિત્ર-દર્પણ' પ્રકારનું યોગદાન છે. સંપાદક તરીકે “સાબરમતી’ સૈમાસિક અને 95 Jain Education Intemational Page #766 -------------------------------------------------------------------------- ________________ o૫૦ દક્ષિણા (ત્રમાસિક) નું સંપાદન કરનાર સત્યશોધક, પ્રકૃતિવત્સલ અને ઉમાશંકરની લગોલગના કવિશ્રી સુન્દરમને સૌ કોઈ “મેન ઑફ શેકહેવ્ઝ' તરીકે જાણે છે. સુન્દરમનો જન્મ ૨૨-૩-૧૯૦૮ના રોજ માતર (મિયા) ભરૂચ મુકામે થયો. ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષાવિશારદનું શિક્ષણ લીધું અને જ્યોતિસંઘમાં કાર્યકર્તા-શિક્ષક તરીકે જોડાયા. ચેતનાની અતિઉર્જાવાન પળે તેઓ પોંડિચેરી જઈને વસ્યા. “ચાહી ચાહીને અસુંદરને ય સુંદર' ની અનુભૂતિ કરાવનાર, કવિશ્રી સુન્દરમને સુન્દરમ્ ઉપનામ “સ્નેહરશ્મિ' એ (ઝીણાભાઈ) આપ્યું હતું. ભોળાભાઈ પટેલ (સંપાદક) સંદેશ' દૈનિકમાં લેખન અને “પરબ'ના સંપાદન સાથે જોડાયેલ-જોડાઈ રહેલા શ્રી ભોળાભાઈને ગુજરાતીઓ અને ગુજરાતીભાષાભાષીઓ સારામાં સારી રીતે જાણે છે. પ્રવાસવર્ણનોથી ગુજરાતી વાંચનારાઓને ઠેકઠેકાણે લઈ જનાર ભોળાભાઈનો જન્મ તા. ૭-૮-૧૯૩૪ના રોજ સોજા-જિ. મહેસાણા ખાતે થયો. એમ.એ. (હિન્દી), એમ.એ. (અંગ્રેજી) પી.એચ.ડી.ના અધ્યયનના દિવસો દરમ્યાન જ સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે તેઓ પોતાની આગવી જગ્યા બનાવી ચૂક્યા હતા. બહુભાષા-ભાષી શ્રી ભોળાભાઈ ગુજરાતી, હિન્દી, બંગાળી, અસમિયા, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાથી પરિચિત છે અને પરસ્પર સાહિત્ય આસ્વાદનું કાર્ય પણ અવારનવાર તમામ ભાષાભાષીઓને કરાવે છે. તેમના અનુવાદો સહિત અંદાજે ૩૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. કૃષ્ણવીર દીક્ષિત “જન્મભૂમિ'માં સમાચાર સંપાદક અને સાહિત્યવિભાગ કલમ અને કિતાબ'ના સંપાદક તરીકે એકધારું કામ કરનાર કૃષ્ણવીર દીક્ષિત પત્રકારત્વ અને સાહિત્યજગતમાં ક. દી. નામથી જાણીતા ગણાય છે. પત્રકારત્વના વ્યવસાયમાંથી થોડા સમય અગાઉ જ નિવૃત્તિ લીધેલા કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ તા. ૧૨૭-૧૯૧૫ના રોજ સુરતમાં થયો હતો. રોજિંદું લેખન તથા કલમ અને કિતાબ' એ સાહિત્ય વિભાગનું સંપાદન કરતાં કરતાં તેમનાં પુસ્તકોની સંખ્યા, ૧૦ થી પણ વધારેની થઈ ચૂકી છે. તેમણે નિબંધ, ગ્રંથાવલોકન, સાહિત્યિક-સાંસ્કૃતિક સમારંભોના વૃત્તાંત-નિવેદન, વ્યાખ્યાનમાળાઓનું વૃત્તાંત નિવેદન જેવા લેખનપ્રકારોમાં નોંધપાત્ર, ગણનાપાત્ર કામ કર્યું છે. બાળકો પથપ્રદર્શક માટેના પાક્ષિક ‘ગાંડીવ'માં તેમની ર૦ વર્ષની ઉંમરે પ્રથમ બાળવાર્તા છપાઈ એ વાતને તેઓ આનંદની ઘટના તરીકે નોંધે છે પણ એ પછી તેમણે મૌલિક સર્જન આપ્યું નથી એનો ખેદ છે. પરંતુ અનેક કૃતિઓનો પરિચય કરાવનાર તરીકેની તેમની કામગીરીની સાહિત્ય તેમજ પત્રકારત્વ જગત બેવડી નોંધ લે છે એ સૌથી મોટો ચંદ્રક કહી શકાય. - નસીર ઇસ્માઈલી (પ્રખ્યાત સંવેદનશીલ લેખક) સંવેદનાના સૂર' નામની કૉલમથી ગુજરાતમાં અને ગુજરાતીઓમાં જાણીતા અને માનીતા થયેલા નસીર ઇસ્માઈલીનો જન્મ ૧૨-૮-૪૬ના રોજ હિંમતનગર ખાતે થયો. એમ.કોમ., એલ.એલ.બી.નો અભ્યાસ અને વ્યવસાયે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસરની નોકરી. સાહિત્યના ક્ષેત્રમાં રહીને અલ્પસર્જન કરનારથી વિરુદ્ધ સાહિત્યના ક્ષેત્રથી દૂર રહીને વિપુલ સાહિત્ય સર્જન કરનાર નસીરભાઈએ “સંવેદનાના સૂર’ કૉલમ મારફતે યુવા વાચકો સુધી પહોંચીને તેમની સમસ્યાઓને વાચા આપી છે. “વાત તમારી' નામથી તેમણે તેમની સૌ પ્રથમ કોલમ ચાલુ કરી. જે નૂતન ગુજરાતમાં થઈને ‘જનસત્તા'માં પણ છપાઈ અને હવે ‘ગુજરાત સમાચાર'માં પણ છપાઈ રહી છે. વાચકો તરફથી મળેલા પ્રશંસાના પુરસ્કાર ઉપરાંત તેમને તેમના વાર્તાસંગ્રહ ‘આમાં ક્યાંક તમે છો ને?' ને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. ડૉ. મધુસૂદન પારેખ (પ્રિયદર્શી) (કોલમીસ્ટ હું શાણી.....ને શકરાભાઈ). ગુજરાત સમાચાર'ના રવિવારની પૂર્તિમાંની “હું શાણી ને.......કોલમ મારફતે મોટાભાગનાં ગુજરાતીઓના ઘરમાં જાણીતા બનેલા હાસ્યલેખક-કૉલમીસ્ટ શ્રી મધુસૂદન પારેખને લગભગ પ્રત્યેક મધ્યમવર્ગીય ગુજરાતી કુટુંબ પોતાના ગણીને પસંદ કરે છે. ‘પ્રિયદર્શી' ઉપનામથી તેઓએ આટલાં વર્ષોથી લેખનકાર્ય કર્યું છે. ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળોએ વિષય પર તેમણે પી.એચ.ડી. કર્યું. કુમાર' પારિતોષિક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તેમજ ગુજરાત સરકાર તરફથી પાંચેક પુરસ્કાર તેમને મળી ચૂક્યા છે. તેમનાં મૌલિક સર્જનો ૨૫ થી વધુ છે. તેમાં હાસ્યકથા, નિબંધિકા, કટાક્ષકથા અને વિવેચન છે. તેમણે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું છે. ૧૪ જુલાઈ ૧૯૨૩ના રોજ અમદાવાદમાં જન્મેલા મધુસૂદનભાઈ પારેખ Jain Education Intemational Page #767 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પોતાની પારેખ' અટક અંગે સૌને સંતોષ થાય એવો જવાબ આપે છે. તેમણે ૩૦ થી પણ વધુ વર્ષોથી બુદ્ધિપ્રકાશ'નું સંપાદન કરી રહ્યા છે. રતિલાલ બોરીસાગર (હાસ્યલેખક-કૉલમીસ્ટ) સૂક્ષ્મ હાસ્યના ક્ષેત્રમાં પોતાનું સ્થાન નક્કર કરનાર અને ગુજરાતી પ્રજાને પોતાના અનુભવોથી હસાવી શકનારા શ્રી રતિલાલ બોરીસાગર (Ph.D.) ને જ્યોતીન્દ્ર શૈલીના હાસ્યલેખક ગણવામાં–માનવામાં આવે છે. તેમનો જન્મ તા. ૩૧-૮-૧૯૩૮ના રોજ સાવરકુંડલામાં થયો. એમ.એ., બી.એડ., પી.એચ.ડી. નું શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકથી માંડીને કલાસ વન ઓફિસર-સુધીની કામગીરી દરમ્યાન તેમની હાસ્યલેખન યાત્રા સતત ચાલી છે. “નવનીતસમર્પણ'નાં માધ્યમથી અને સામયિકો, દૈનિકોનાં માધ્યમથી તેઓ વાચકો સુધી પહોંચ્યા છે પણ તેથી યે વધુ સિદ્ધિ એ છે કે તેઓ સાહિત્યજગતમાં પણ સર્વમિત્ર બની રહ્યા છે. બે હાસ્યસંગ્રહો, ત્યારબાદ પોતાની એજીઓગ્રાફીને લગતું પુસ્તક અને કવિતા સિવાયના સાહિત્યના તમામ પ્રકારો તેમણે અજમાવ્યા છે તેવું કહેતાં શ્રી બોરીસાગરની સૌ પ્રથમ કૃતિ “મહિલાજગત’ સામયિકમાં પ્રકાશિત થઈ હતી. તેમનાં બંને પુસ્તકો “મરકમરક અને “આનંદલોક'ને અનુક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક એનાયત થયાં છે. ડૉ. હસુ યાજ્ઞિક (સંપાદક “શબ્દસૃષ્ટિ'). મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય’ પર મહાશોધ નિબંધ લખનાર હસુ યાજ્ઞિકને ગુજરાતી અખબારોના માધ્યમથી ગુજરાતી પ્રજા સસ્પેન્સ કૃતિઓના લેખક અને કૉલમીસ્ટ તરીકે પણ ઓળખે છે. ગુજરાતી દૈનિકોમાંના નિયમિત લેખન અને ખુદના સ્વાધ્યાયના પરિણામે તેમના ૩૭ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. “દીવાલ પાછળની દુનિયા' નવલકથાને સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું. નવલકથા, ટૂંકીવાર્તા, સત્યઘટના, કથાસાહિત્યનું વિવેચન એવા સાહિત્યપ્રકારો તેમણે અજમાવ્યા છે. તેમના જ શબ્દોમાં “વ્યવસાય નિમિત્તે “શબ્દસૃષ્ટિ'નું સંપાદન સંભાળું છું.” વાયોલિનવાદનમાં સંગીતવિશારદ થયેલ ડૉ. હસુ યાજ્ઞિકને શ્રી રાધેશ્યામ શર્મા “પંચાવધ્યાની' તરીકે નવાજે છે. દિલીપ રાણપુરા ૧૪-૧૧-૧૯૩૧ના રોજ ધંધુકામાં જન્મેલા દિલીપભાઈ હવે આપણી વચ્ચે નથી પણ પત્રકારત્વમાં સત્યઘટનાને કેન્દ્રમાં રાખી જનજનની વાત માંડનાર પત્રકાર-કૉલમીસ્ટ ખેપિયા તરીકે સૌ તેમને આદરપૂર્વક યાદ કરે છે. જેટલા તેઓ નવલિકાકાર, નવલકથાકાર તરીકે જાણીતા છે એટલા ગ્રામીણ પત્રકાર તરીકે. માત્ર પ્રાથમિક શાળાનું શિક્ષણ ગાંઠે બાંધીને પત્રકારત્વનું ખેડાણ કરનાર દિલીપભાઈએ નાનાં મોટાં, જાણીતાં–અજાણ્યાં અનેક અખબારો-સામયિકોમાં લેખનકાર્ય કર્યું છે. શિક્ષક, તોલાટ, કંપોઝીટર જેવા વિવિધ વ્યવસાયો વચ્ચે તેમણે સાહિત્ય સર્જન કર્યું છે. “મીરાંની રહી મહેક' તે તેમના દાંપત્યજીવનને લોકો સમક્ષ લાવી મૂકે છે. આ વાંચીને લેખક-તંત્રી ભૂપત વડોદરિયાએ લખ્યું હતું કે, “સવિતા રાણપુરા (‘સ્ત્રીજીવન'ના તંત્રી મનુભાઈ જોધાણીના ભત્રીજી) એ વાર્તા જીવ્યાં, પણ પોતે લખી નહીં–એ તેમણે પતિના માથે નાંખ્યું–તેમને ઊંડે ઊંડે એવી પાકી શ્રદ્ધા હશે કે, પોતાની એ કથા પતિની યશકલગી બની રહેશે. ખરેખર એમ જ બન્યું છે.' તેમને અનેક એવોઝ મળ્યા છે અને ૬૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમના જ શબ્દોમાં તેમની વિષયપસંદગી અંગે જાણીએ તો, “માણસનાં સુખ દુઃખને વ્યક્ત કરવાં, ખાસ કરીને સામાન્ય માણસોની પીડા અને તેના સંઘર્ષની કથાઓમાં રસ પડે. (પૈસા માટે જુદા પ્રકારનું લખું ખરો.) તેઓ સાચા અર્થમાં લોકહૃદયના સિંહાસન પર જ બિરાજમાન રહ્યા અને સામાન્ય માણસોના હામી બની રહ્યા. તારક મહેતા (હાસ્યલેખક-કોલમીસ્ટ) | ગુજરાતી પત્રકારત્વમાં હાસ્યલેખનના ક્ષેત્રે ટપુડો’ પાત્ર સર્જીને એક સામયિક ‘ચિત્રલેખા' ને ઘરઘરમાં અનિવાર્ય બનાવનાર લેખક શ્રી તારક મહેતાને સૌ કોઈ જાણે છે. ૨૬૧૨-૨૯ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ. કામ શોધવા માટે મુંબઈ ગયા ને ત્યાંના જ થઈને રહી ગયા. ગુજરાતી સાથે એમ.એ. થયા એ સમય દરમ્યાન જ મુક્તલેખન શરૂ કર્યું. તેમના મતે “કુમાર” શ્રેષ્ઠ સામયિક હતું. શરૂશરૂમાં તેમણે કવિતા લખવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એમનાં અનેક પુસ્તકોને નવાજ્યાં Jain Education Intemational Page #768 -------------------------------------------------------------------------- ________________ ૦૫૨ છે. અત્યાર સુધીમાં તેમના અંદાજે ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ‘દુનિયાને ઊંધાં ચશ્મા'એ તેમનું સૌ પ્રથમ ત્રિઅંકી પ્રહસન હતું. ‘સપ્તપદી’ નામે લેખોમાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્મા' કટાર પણ એટલી જ પ્રચલિત થઈ હતી. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ હાલ અમદાવાદમાં રહે છે. કટારલેખક રજનીકુમાર પંડ્યા વાચકોને મિત્રો બનાવી, સત્યઘટનાઓને લેખ અથવા વાર્તા સ્વરૂપમાં ઢાળી લોકો સુધી પત્રકારત્વના માધ્યમથી પહોંચાડનાર અનોખા લેખક/પત્રકાર રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી પત્રકારત્વમાં fiction અને fact (સાહિત્ય અને હકીકત/સત્ય)ના સંમિશ્રણથી `faction' નામનો (હકીકત્ય/ સત્ય) પ્રકાર વિકસાવ્યો છે. તેમનો જન્મ ૬-૭-૧૯૩૮ના રોજ સૌરાષ્ટ્રના જેતપુર મુકામે થયો. બી.કોમ., બી.એ. સુધીનો અભ્યાસ અને બેંકની નોકરી કરી. ૧૯૮૯ થી નોકરી પણ છોડીને સંપૂર્ણપણે મુક્ત લેખનના આધારે રહેવાનું નક્કી કર્યું. તેમની સૌપ્રથમ વાર્તા ‘હૈયાનો ડામ' ‘મહિલામિત્ર’ સામયિકમાં છપાઈ હતી. એજ દિવસોમાં ‘અનંતપ્રતિક્ષી' જનસત્તામાં છપાઈ હતી. તેમના ૧૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેને સરકારી પારિતોષિક, ‘ખલેલ' (વાર્તાસંગ્રહ), ‘સવિતા' વાર્તા માટે બે વાર સુવર્ણચંદ્રક, પત્રકારત્વ માટે સરકારી પારિતોષિક, રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટસમેન એવોર્ડ પણ તેમને મળી ચૂક્યા છે. તેમની સર્જનયાત્રામાં પત્ની (કટાર લેખિકા) તરુલતા દવેનો મોટો ફાળો છે તેવું તેઓ સ્વીકારે છે. હાસ્ય લેખક અશોક દવે ગુજરાત સમાચાર દૈનિકમાં દર બુધવારે પ્રકાશિત થતી શતદલ પૂર્તિમાંની ‘બુધવારની બપોરે' નામે આવતી બહુચર્ચિત કૉલમ બુધવારની બપોરના લેખ શ્રી અશોક દવેને લગભગ તમામ ગુજરાતીઓ જાણે છે. ‘જેન્તી જોખમ' નામનું પાત્ર પોતાની કોલમ માટે સર્જનાર અને ગુજરાતીઓને સ્થૂળ હાસ્યની ઓળખ કરાવનાર અશોક દવે ‘મહેનતકશ માણસ' નું બિરૂદ પામેલા છે. ૨૯ ફેબ્રુઆરી ૧૯૫૨માં જામનગરમાં તેમનો જન્મ. બી.કોમ. સુધી અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં જોડાયા પણ લેખનની શરૂઆત તો ઘણી અગાઉથી થઈ ચૂકી હતી. અશોકભાઈ પોતાની લાઈફના ટર્નિંગ પોઈન્ટ માટે, વ્યક્તિત્વ વિકાસ, અક્ષરસુધારણા, સ્વશાસન માટે રાજકપૂરની એક ફિલ્મના ડાયલોગ, “કુછ કરકે ભી દિખાના પડતા હૈ” ને જવાબદાર પથપ્રદર્શક ગણાવે છે. તેમની સર્વપ્રથમ મૌલિકકૃતિ ‘પાકિસ્તાનના તે સમયના પ્રમુખ યાહ્યાખાનને લખેલ પત્ર ૧૯૬૯’ ને ગણાવે છે. (તે સમયે તેમની ઉંમર ૧૭ વર્ષની) ‘બુધવારની બપોરે’ અને ‘જેન્તી જોખમ' તેમનાં જાણીતાં પુસ્તકો છે. અશોક દવે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતનું મહત્ત્વનું સ્થાન પોતાને માટે નિશ્ચિત કરી ચૂક્યા છે. નવનીતના સંપાદિકા કુન્દનિકા કાપડિયા (ઇશા) ‘સાત પગલાં આકાશમાં' નવલકથાથી સાહિત્યજગતમાં મોખરાની હરોળમાં આવી ગયેલાં અને સૌને સ્તબ્ધ કરી દેનારાં લેખિકા, યિત્રી, સંપાદિકા કુન્દનિકા કાપડિયા સૂક્ષ્મ સંવેદનોને ઝીલી ખૂબ વિચારી પ્રભાવિત કરનારાં સંપાદિકા છે. ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭માં તેમનો જન્મ. ૧૯૬૮માં મુંબઈમાં મકરન્દ દવે સાથે લગ્ન. હાલમાં નંદિગ્રામ સંસ્થાનું નિર્માણ અને વિકાસ તેમનાં મુખ્ય કાર્યો છે. તેઓએ હવે ટૂંકું નામ ઇશા ધારણ કર્યું છે. ‘પ્રેમનાં આંસુ’, ‘પરોઢ થતાં પહેલાં’, ‘પરમ સમીપે', ‘સાત પગલાં આકાશમાં' તેમની જાણીતી રચનાઓ છે. વાર્તા, કથા, નિબંધ જેવા સાહિત્યપ્રકારોમાં તેમણે કામ કર્યું છે. ‘નવનીત સમર્પણ' નું સતત ૨૦ વર્ષ સુધી તેમણે સંપાદન કર્યું હતું. અત્યાર સુધીમાં તેમને સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી (ગુજરાત), સાહિય અકાદમી (દિલ્હી), ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) વગેરેથી અનેક પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. યશવન્ત મહેતા જેમણે ૪૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને જેમને સતત લખ્યા જ કરવું પડ્યું છે એવા યશવન્ત મહેતાને ગુજરાતી પ્રજા બાળસાહિત્યકાર, કિશોરકથા સાહિત્યકાર, રહસ્યકથા લેખક, કર્મશીલ, ગાંધી કથાકાર, વિજ્ઞાનકથા લેખક.....વગેરે જેવાં બહુવિધ નામોથી જાણે છે. ૧૯૬૪માં ‘પાલખીનાં પૈડાં' એ તેમનું પ્રથમ પ્રકાશનજેણે તેમને પ્રસન્નકાર પારિતોષિક મેળવી આપ્યું. ત્યારથી માંડીને આદિન સુધી અનેક પુસ્તકો તેમણે આપ્યાં છે અને ગુજરાતી દૈનિકોની પૂર્તિઓ માટે વિશેષ લેખન-સંપાદન કર્યું છે. તા. ૧૯૬-૧૯૩૮ના રોજ લીલાપુર-લખતર સુરેન્દ્રનગરમાં તેમનો જન્મ. બી.એ. સુધી ભણ્યા બાદ ૩૦ વર્ષ સુધી નોકરી કરી પણ પછી સાચા અર્થમાં કલમને ખોળે માથું મૂક્યું. તેમની સર્વપ્રથમ Page #769 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મૌલિક સર્જન ટૂંકીવાર્તા ‘મા’ ૧૯૫૬માં ‘સ્ત્રી જીવન'માં છપાઈ હતી. એક ટકો પ્રેરણા અને ૯૯ ટકા પરિશ્રમમાં માનનારા યશવન્ત મહેતાના માર્ગદર્શનમાં પત્રકારત્વનું શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓની અનેક પેઢી પસાર થઈ ગઈ છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેમણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું છે. અને વિદ્યાર્થીઓને કામ શોધવામાં મદદ પણ કરી છે. ખભે નેપકીન નાંખેલા આ પરોપકારી દાદાને નવી ઉભરતી પત્રકારોની પેઢી અત્યંત આદર સાથે સ્મરે છે. અત્યાર સુધીમાં તેમને બે રાષ્ટ્રીય, પાંચ રાજ્ય સરકારના, એક પરિષદનું એક સંસ્કાર પરિવારનું અને અનેક ગણનાપાત્ર સન્માન મળી ચૂક્યાં છે. જયવદન પટેલ પત્રકાર જયવદન પટેલને ગુજરાતના ખૂણે ખૂણે યુવાન હૈયાં સારામાં સારી રીતે જાણે છે. જેમ જેમ તેમનો વાચક વર્ગ ઉંમર અને પરિપકવ થતો જાય એમ સતત મુગ્ધ વાચકો તેમને મળતા જાય છે. પ્રસિદ્ધ પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર તરીકે જાણીતા થયેલ જયવદનભાઈનાં ૨૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સેવકરામ નામથી પત્રકારત્વ સાહિત્ય જગતમાં તેમણે પોતાની પ્રતિબદ્ધતા સિદ્ધ કરી હતી. ૧૯૫૨માં ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા ત્યારથી માંડીને એક–બે વાર સંદેશ--ગુજરાતમાં આવન-જાવન કર્યા બાદ જીવ્યા ત્યાં લગી સતત ‘ઝાકળ−ઝંઝા’ નામની કૉલમથી લેખનકાર્ય ચાલુ રાખ્યું. શાયર શેખાદમ આબુવાલાએ તેમના માટે એકવાર લખ્યું હતું કે, ‘જયવદન શરમાળ છોકરી જેવો છે. આંસુની શાહીમાં કલમ બોળીને એ લખે છે.’ ૧ લી માર્ચ ૧૯૨૫ના રોજ સલારપુર (સાબરકાંઠા)માં જન્મેલા લાગલગાટ–૪૫ થી વધુ વર્ષ સુધી પત્રકારત્વમાં કાર્યરત રહેનાર જયવદનભાઈએ ૨૦ થી વધુ પુસ્તકો આપણને આપ્યાં છે. ‘સ્રી' અને ‘શ્રી' સાપ્તાહિકના સંપાદક તરીકે બંને મહિલા સામયિકોને કોઈ પુરુષ પત્રકારે ઓપ આપ્યો હોય અને વિકસાવ્યાં હોય એવી આ વિરલ ઘટના છે. તેમના પુત્ર પારિજાત પટેલ પણ હવે આજ પ્રકારે લેખન કાર્ય કરી રહ્યાં છે. sì. મીનાક્ષી ઠાકર ૧૯૮૨ થી ‘યોજના'ના તંત્રી તરીકે એકધારી કામગીરી કરી રહેલાં મિનાક્ષી બહેને ગુજરાતી પત્રકારત્વ, ઉદ્ઘોષણા, ૦૫૩ નિબંધ લેખન, પ્રવાસવર્ણન, કાવ્યલેખન એમ વિવિધ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. તેમનો જન્મ ૧૫-૧૧-૧૯૪૯માં પાલનપુરબનાસકાંઠામાં એમ.એ., પી.એચ.ડી. અને એલ.એલ.બી. સુધીનું શિક્ષણ અને અનેક પુસ્તકોએ તેમને આગવાં સાક્ષરની કક્ષામાં મૂક્યાં છે. તેમના જાણીતા પ્રકાશનોમાં, ગ્રેટ ઇન્સ્ટિટ્યુટ્સ, સુરભિ, ગુજરાતનાં તીર્થસ્થાનો, આપણા કેળવણીકારો, ઉદ્ઘોષણા–એક કળા-મેઘધનુષ, બાળખજાનો, વિજ્ઞાનની પાંખે, ભારતની ગરિમા છે. નૃવંશશાસ્ત્ર અને પ્રત્યાયનને સાંકળીને તેમણે કરેલું કામ પણ નોંધનીય છે. અમદાવાદ તેમનું કાર્યક્ષેત્ર બન્યું તે અગાઉ કવિયત્રી, એથલેટ અને પ્રામાણિક વિદ્યાર્થિની તરીકે તેઓ ભાવનગરશામળદાસ કૉલેજમાં પણ એટલાં જ જાણીતાં. અમદાવાદ આવી આકાશવાણી પર નોકરી. બહેરાં-મૂંગા, અંધ વિદ્યાર્થીઓ માટે કેસેટ બનાવી, પત્રકારત્વમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવી ગુજરાત સમાચાર સુવર્ણચંદ્રક મેળવવો, એવાં બહુવિધ કામ (તેમને અંતરથી સંતોષ આપનારાં) થતાં રહ્યાં. તેમના અવાજનો જાદુ સરહદેથી સૈનિકોને રેડિયો સ્ટેશન સુધી ખેંચી લાવ્યો-તે સૌથી મહત્ત્વની રસપ્રદ ઘટના. રાધેશ્યામ શર્મા રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના અનેક એવોર્ડ્ઝ ઉપરાંત અનેક ક્રિટીક્સ એવોર્ડ ‘સંધાન’, શ્રી ધનજી કાનજી ગાંધી એવોર્ડ, પ્રા. અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, શ્રી અશોક હર્ષ, એવોર્ડ અને કવિલોક એવોર્ડ જેમને મળી ચૂક્યા છે અને સૌથી મોટો વાચકો, સાહિત્યકાર મિત્રોના સહૃદયી બની રહેવાનો આજન્મ એવોર્ડ જેમને મળ્યો છે તેવા શ્રી રાધેશ્યામ શર્મા ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પોતાનું અચળ સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. તેમનો જન્મ ૫-૧-૧૯૩૬ના રોજ વાલોલ મુકામે થયો. રૂપાલના વતની રાધેશ્યામ શર્માએ બી.એ. (ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યા બાદ થોડો સમય નોકરી કરી પણ પછી તે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકારી વિપુલ લેખન આરંભ્યું. ‘ફેરો’ નવલકથાથી ખ્યાતિપ્રાપ્ત કરનાર લેખકના અત્યાર સુધીમાં ૩૦ થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સાહિત્યના વિપુલ પ્રકારો જેવાં કે, કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન, નિબંધ, અનુવાદ, ઝેનકથાલેખન, જેવાં વિભાગોમાં Page #770 -------------------------------------------------------------------------- ________________ ૦૫૪ પથપ્રદર્શક તેમણે લેખન કર્યું છે. તેમને ન્યૂઝપેપર કરતાં વ્યુઝ પેપર માર્ગદર્શન હેઠળ નાનાં મોટાં અનેક શોધ કાર્યો પણ થયું છે. (views) વાંચવાં વધુ ગમે છે. દિવ્યેશભાઈ માનતા કે, “જીવન પોતે જ એક ઉત્તમ શિક્ષક યુવક’. ‘ધર્મસંદેશ', રજનીશદર્શન, ધર્મલોકના તેઓ છે.......અંગત જીવનની ઊથલપાથલો, યાતનાઓ અને સહસંપાદક રહી ચૂક્યા છે અને “અક્રમ વિજ્ઞાની’ સામયિકના બીમારીઓએ ઘણું શીખવ્યું છે.....' માનદૂતંત્રી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. લેખનને | દિવ્યેશભાઈએ કૉલેજકાળમાં ‘મરી જવાની મજા' નામનું વ્યવસાયરૂપે અપનાવ્યું હોવાને કારણે મોટાભાગના તમામ લાભશંકર ઠાકરનું નાટક ભજવ્યું હતું. જીવનના રંગમંચ પર અખબારોમાં તેમની કોલમો ચાલતી અને લેખો, વાર્તાઓ, કવિતા વિદ્યાર્થીઓ, પત્રકારમિત્રો, પત્ની ડૉ. સ્મિતા, ભૂપતભાઈ વગેરે છપાતાં રહ્યાં છે. તેની વિશેષ વિશેષતા એ છે કે, તેઓ વડોદરિયા અને “સમભાવ' પરિવાર સાથે મજેદાર ભરપૂર અને પત્રવ્યવહારમાં અત્યંત ચુસ્ત છે. સંપૂર્ણ ભૂમિકા ભજવી. મૃત્યુ એમને મારી શક્યું નથી. દેહદાન શ્રી દિવ્યેશ ત્રિવેદી કરીને તેમણે સૌની વચ્ચે એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. વ્યવસાયે પત્રકાર અને નિબંધકાર, નવલકથાકાર, શ્રી રજની વ્યાસ ગઝલકાર-કવિ, નાટ્યકાર તથા વાર્તાકાર તરીકે ખ્યાતિ મેળવનાર ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી “બુલબુલ’ અને ૧૯૮૧ થી શ્રી દિવ્યેશભાઈ ત્રિવેદીનો જન્મ ૬-૬-૧૯૫૭ના રોજ ૧૯૮૪ સુધી રમકડું બાલપાક્ષિકોના સંપાદક રહેલ, “ગુજરાત અમદાવાદમાં થયો હતો. ગુજરાતી સાથે ભણવાની અદમ્ય ઇચ્છા સમાચાર” “સંદેશ'માં પોતાની ચિત્રકલાથી રંગત લાવનારા, હોવા છતાં અધ્યાપક-વિવેચક શ્રી પ્રો. સુમન શાહના સૂચનથી ૧૯૮૬ થી “સમભાવ' દૈનિકની વિશિષ્ટ પૂર્તિઓ સાથે જોડાયેલા અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. એ પછી બી.એ. અને એમ.એ. રહેલા અને ખાસ તો લે-આઉટની કળાના માહિર શ્રી રજની મનોવિજ્ઞાન સાથે કર્યું અને મનોવિજ્ઞાનને સાચા અર્થમાં જીવનમાં વ્યાસને ગુજરાતમાં સૌ સચિત્ર માહિતી-જ્ઞાનકોશ અને ઉતારી મહત્તમ લોકોને મળવાનું, ઓળખવાનું, સમજવાનું, ગ્રંથોના સ્વપ્નશિલ્પી તરીકે અને એક ચિત્રકારપત્રકાર તરીકે સમજાવવાનું અને એક પ્રેમની નિઃસ્વાર્થ પ્રેમ' ની ભાગીરથી ઓળખે છે. વહાવવાનું કામ દિવ્યેશભાઈએ કર્યું. પોતાના જ મોટાભાઈ ભૂપેન્દ્રભાઈના ‘પમરાટ' પાક્ષિકથી પત્રકારત્વક્ષેત્રે પ્રારંભ કર્યો. એ તેમની ઓળખ ચિત્રકાર, બાલ સાહિત્યકાર, પત્રકાર તરીકેની હોવા ઉપરાંત ચરિત્રકાર, પ્રવાસલેખક અને પછી “જનસત્તા” અને “ફ્લેશ” સામયિકમાં પણ ખંત અને ધગશથી સંદર્ભગ્રંથકાર તરીકેની પણ છે જ. ૧૯૭૯ થી ૧૯૮૭ સુધીમાં કામ કર્યું. પૈસાની ખેંચ શું હોય એ અનુભવેલી હોઈ પૈસાની છૂટ થતાં એવા તમામ પત્રકારોને પાંખમાં લીધા અને અનેકને તેમણે ‘મિજબાની', “સોનેરી વાતો', “રૂપેરી વાતો', ‘પંચતારક કારકિર્દીનો, કુટુંબ તરીકેનો અને મિત્ર તરીકેનો સધિયારો આપ્યો. કથાઓ', પંચશીલ કથાઓ’ જેવું બાલસાહિત્ય, “અવિસ્મરણીય' છેલ્લા તમામ વર્ષો “સમભાવ'માં કામ કર્યું. તેમણે પત્રકારત્વની ' (૧૯૮૮) પુસ્તકમાં તેમણે વ્યક્તિ ચરિત્રોને સુપેરે આલેખ્યાં છે. ઊર્મિઓના દેશમાં’ અને ‘વાદળના વેશમાં' (૧૯૯૦) તેમના કામગીરી દરમ્યાન સ્વતંત્ર સર્જનશક્તિને પણ મુરઝાવા દીધી નહીં. સ્વતંત્ર લેખનમાં પણ તેમણે વૈવિધ્ય આપ્યું છે. પ્રવાસ વર્ણનો છે. તેમના પ્રકાશિત પુસ્તકોમાં નંદનવન (લલિતનિબંધ), ૧૯૮૯માં બ્રિટનની “ગુજરાત સાહિત્ય અકાદમી'ના સદ્ગતિ (નવલકથા), હાઉ ટુ પ્લે ફૂટબોલ, અંધકારનો ઉજાસ, નિમંત્રણથી ત્યાં જઈ ગુજરાત અંગેનાં ચિત્રો અને તસવીરોનું રજની વ્યાસના “ગુજરાતની અસ્મિતા” નું અંગ્રેજી રૂપાંતર પ્રદર્શન યોજ્યું. કેટલાય સાહિત્યકારોના જીવન-કવન પર તેમણે ‘ગ્લોરી ઓફ ગુજરાત', શેરભવ, સાઈકોગ્રાફ, સેલ્ફમેનેજમેન્ટ, ડૉક્યુમેન્ટરી બનાવી. ૧૯૯૬માં ધી ગુજરાત લિટરરી એકેડેમી ટાઈમ મેનેજમેન્ટ અને શિખરયાત્રા મુખ્ય છે. ઑફ નોર્થ અમેરિકાના આમંત્રણથી અમેરિકા, કેનેડા તથા લંડનનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો. આથી તેમને શ્રી રાધેશ્યામ શર્મા ( પત્રકારત્વના શિક્ષણક્ષેત્રે પણ એમનું એટલું જ મહત્ત્વનું ‘કલ્ચરલ-કમ-લિટરરી એમ્બેસેડર તરીકે પણ નવાજે છે. યોગદાન છે. ગુજરાત યુનિ.ના પત્રકારત્વ વિભાગ સાથે અને ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહપ્રત્યાયન વિભાગ ગુજરાતની અસ્મિતા' નામના તેમના ગ્રંથને નવાજતા શ્રી સાથે તેઓ ઘણાં વર્ષો સુધી સક્રિય રીતે જોડાયેલા રહ્યા. તેમના ઉમાશંકર જોશીએ લખેલું, “ભાઈશ્રી રજની વ્યાસની પ્રેરણા એક Jain Education Intemational Page #771 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કલાકારની પ્રેરણા છે.....કહો કે પહેલાં એમણે ગુજરાતને પોતાની અંદર ઉતાર્યું છે અને પછી કાગળ પર ઉતાર્યું.” પત્રકાર તરીકે તેમની કારકિર્દી સમભાવ' ‘અભિયાન’ ‘જનસત્તા’ આદિના તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયા પાસે ઘડાઈ. ભૂપતભાઈએ તેમના અંગે લખ્યું છે કે, પંદરવીસ માણસની ટીમ જે કરે તે કામ એકલે હાથે લેખકે પાર પાડી ‘સુવર્ણમુગટ સમો ગ્રંથ' ગુજરાતને જ નહિ, ભારતને પણ આપ્યો છે. આચાર્ય રજનીશને માનનારા રજની વ્યાસની વિચારધારા પર રજનીશની, વિજ્ઞાનની, જ્યોતિષની અને અન્ય વિષયોની બહુવિધ અસર છે. હાલ તેઓ અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘દિવ્ય ભાસ્કર' સાથે કાર્યરત છે. જમનાદાસ કોટેચા વ્યવસાયે કરિયાણાના વેપારી એવા શ્રી જમનાદાસ કોટેચા રેશનાલિસ્ટ છે. સત્ય સાંઈબાબાના ચમત્કારો (!) ને પડકારનારા શ્રી જમનાદાસભાઈ જોરાવરનગર-સુરેન્દ્રનગરથી સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને વિદેશમાં પણ તેમની પ્રવૃત્તિ અને પુસ્તકોથી જાણીતા છે. દોરા-ધાગા, તાવિજ–મંત્ર-તંત્ર, ભૂવા, ફકીરો સામે જમનાદાસભાઈએ ‘માનસ પ્રદૂષણ નિવારણ' કેન્દ્ર મારફતે જે જાગૃતિ યાત્રા આદરી છે તેમાં તેમને તેમના મિત્રો રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ, પ્રો. રમણ પાઠક વગેરેનો સાથ મળ્યો છે. અભણ અને અબૂધ જ નહીં બલકે સાક્ષરોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે તેમણે સમકાલીન’ અને અનેક ગુજરાતી દૈનિકોમાં કૉલમ મારફતે અને સત્તર પુસ્તકો મારફતે ઘણી નોંધપાત્ર જનસેવા કરી છે. એમની આ ક્ષેત્રની કામગીરી માટે કીર્તી સુવર્ણચંદ્રક પણ અપાયો છે. કટારલેખક/પત્રકાર/પ્રાધ્યાપક શ્રી ધનરાજ પંડિત પત્રકાર, લેખક, સંપાદક, સંસ્કૃતના અધ્યાપક એવા શ્રી ધનરાજભાઈ પંડિતને પત્રકાર તરીકે માનવા જ પડે એ હદે તેમણે દિન-પ્રતિદિન પુરુષાર્થ કર્યો છે અને તેમનો પોતાનો આગવો મહિમા મંચ ઊભો કર્યો છે. તેમની લેખનયાત્રાનો આરંભ ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' ની ગુજરાતી આવૃત્તિથી થયો. ત્યારથી માંડીને આજે ગુજરાત સમાચારની દૈનિક કૉલમ સુધીની તેમની આ યાત્રામાં તેમણે Jain Education Intemational ૫૫ મહાપુરુષો, પર્વો, પ્રસંગો, તીર્થો, મેળાઓ, સર્જકો, કલાકારો, વૈજ્ઞાનિકો–સૌને સ્થાન આપ્યું છે. કોઈ એમને પ્રાતઃ સ્મરણીય કહે છે તો કોઈ એમને પ્રસંગોને સમયસર સાચવનાર તરીકે પણ જાણે છે. ટાઈમ્સ (ગુજરાતી)ના તંત્રી તેમને પોતાના નામની આગળ પ્રો. લખવાનું સૂચન કરતા જ્યારે ઝવેરીલાલ મહેતા એવી પણ મજાક કરી લેતા કે, ‘આજે પંડિતે કોના નામનો દીવો પ્રગટાવ્યો છે?’ કવિ માધવ રામાનુજનું કહેવું છે કે, ધનરાજભાઈનું મેટર પાંચથી છ વૉલ્યુમ થાય એટલું તો છે જ.' ધનરાજભાઈએ નાતજાત, કોમ ભોમ વર્ણ જોયા વિના ‘દિન મહિમા' દરરોજ લખીને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના પ્રેમનું ધન મેળવીને ધનરાજ નામ સાર્થક કર્યું છે એવો રાધેશ્યામ શર્માએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. શ્રી ગુણવંત છો. શાહ ‘નેટવર્ક'ના લેખક તરીકે ઘરેઘરના વાચકોના નેટવર્કમાં પોતાનું સ્થાન નક્કર કરી લેનાર ગુણવંત છો. શાહ ઉર્ફે આશ્લેષ શાહ નામના હંગામી નામથી લખતા કાયમી લેખકને ગુજરાતની જનતા ન ઓળખે તો જ નવાઈ. ૧૯૩૨ની તેરમી સપ્ટેમ્બરે ભાવનગરમાં જન્મ. એ જમાનામાં સારામાં સારી ગણાતી સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ લીધું. એ દિવસોની જાણીતી સ્કૂલો એ.યુ., આલ્ફ્રેડ અને ત્યાંથી રસ્તો સીધો શામળદાસ કૉલેજમાં પહોંચ્યો. એકડો ઘૂંટતો એ છોકરો–(આપણા ગુણવંતભાઈ) ચોથા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં તો લેખો અને વાર્તાઓ લખતો થઈ ગયો હતો. બાળકોના મેગેઝિનોમાં લેખો, વાર્તાઓ છપાવા લાગી હતી. કિશોરવયના લેખક ગુણવંતશાહનું બીજું ઘર બાર્ટન લાયબ્રેરી બની ચૂક્યું હતું. શબ્દોનો ખેલંદો સ્ટેસ્ટિક્સ વિષય લઈને ભણવાનું વિચારે છે પણ કુદરતને મંજૂર નથી અને આપણા ગુણવંતભાઈ ‘ગુજરાતી મોરી મોરી રે.......' ગુજરાતી વિષય સાથે બી.એ. થયા. એ દિવસોમાં નોકરી મળવી આસાન હશે. તેમને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી મળી. એ જ સમયગાળા દરમ્યાન ગુજરાતસમાચારે ‘સૌરાષ્ટ્રસમાચાર’ નામે છાપું ચાલુ કર્યું. ગુણવંતભાઈ બેંકની નોકરી છોડીને છાપાંની નોકરીમાં જોડાયા. તેમના પિતાજીના મતમુજબ ‘ખોટી લાઇને’ ચડી ગયા હતા. કોઈ કારણોસર ‘ગુજરાત સમાચારે' ‘સૌરાષ્ટ્ર સમાચાર' બંધ કર્યું. Page #772 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ગુણવંત શાહને અમદાવાદ આવવાનો યોગ થયો. ગુજરાત સમાચારમાં કપિલરાય મહેતાના હાથ નીચે તેમનું ઘડતર થયું. ગુજરાત સમાચાર છોડીને કપિલરાય ‘સંદેશ’માં ગયા અને સાથે ગુણવંતભાઈને પણ લેતા ગયા. વાસુદેવ મહેતાના હાથ નીચે તૈયાર થયા. ‘સંદેશ’ના માલિકતંત્રી ચિમનભાઈએ રવિપૂર્તિ ચાલુ કરવાનું વિચાર્યું અને સંપૂર્ણ જવાબદારી ગુણવંતભાઈને સોંપાઈ. ‘સંદેશ’ નું સર્ક્યુલેશન ઘણું વધ્યું. એ દિવસોમાં ગુજરાત સમાચાર'નો કાર્યભાર શ્રેયાંસભાઈ શાહે સંભાળવાનું શરૂ કર્યું હતું. તેમણે ગુણવંતભાઈને પાછા ‘ગુજરાત સમાચાર’માં બોલાવી લીધા. બુધવાર, રવિવારની પૂર્તિઓ શરૂ કર્યા બાદ તેમણે ‘આસપાસ’ નામનું સાપ્તાહિક ચાલુ કર્યું. સિનેમા અને રાજકારણ વિષયો દાખલ કરીને તેમણે આ સામયિકને અતિ લોકપ્રિય બનાવી દીધું. એ દિવસોમાં ઓફસેટ પ્રિન્ટીંગમાં ‘આસપાસ' છાપવામાં આવતું. તેની કુલ નકલ ૧,૨૫,૦૦૦ (સવાલાખ) જેટલી થઈ ગઈ હતી. પત્રકારત્વમાં તંત્રીપદે પહોંચવાની એષણા દરેકના મનમાં હોયજ ને ? જનસત્તા'ના તંત્રી તરીકે ૧૯૮૪ના વર્ષના દિવસોમાં જોડાયા. ઇન્દિરા ગાંધીની હત્યાનું વર્ષ તેમના તંત્રીપદની કામગીરીનું બની રહ્યું. શ્રેયાંસભાઈએ ના પાડી હોવા છતાં તેઓ ગયા હતા. થોડા જ સમયમાં ‘ગુજરાત સમાચારે’ પાછા બોલાવી લીધા. ‘જનસત્તા’નું સર્ક્યુલેશન ૫૦,૦૦૦ સુધી તેમણે પહોંચાડેલું. ‘ગુજરાત સમાચાર'માં પાછા ફર્યા ત્યારે તેઓ ભૂતકાળમાં જે કામ સંભાળતા તે કામ અન્યને સોંપાઈ ચૂક્યું હતું. આથી ગુણવંતભાઈએ પોતાના માટે આગવું કામ શોધી લીધું અને તેમાંથી આજની અતિ લોકપ્રિય કૉલમ ‘નેટવર્ક’નો જન્મ થયો. ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં મેટરની ખેંચ રહેતી. તેથી ગુણવંતભાઈ તેમાં નેટવર્કના લેખો મોકલતા. જે કાયમી કૉલમ બની ગઈ. પછી અન્ય આવૃત્તિઓમાં પણ ચાલુ થયું. રાજકોટમાં તો જો ‘નેટવર્ક’ ન છપાયું હોય તો ફેરિયાઓ બંડલ ઉપાડે જ નહીં.–ને આમ, ‘નેટવર્ક'નું નેટવર્ક ફેલાઈ ગયું. એકડા પાછળ અધ ધ ધ.....મીંડા મૂકીને મથાળું બનાવતા ગુણવંતભાઈએ ગુજરાતી પત્રકારત્વમાં એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. તેમના ‘નેટવર્ક'ના લેખોનો સંચય કરીને ચારેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. છગન-લીલીના જોક્સ'ના પણ બે પુસ્તકો પથપ્રદર્શક અને અટલબિહારી બાજપેયી અંગેનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે. ‘કુમાર’, ‘અખંડ આનંદ’ ‘શારદા’ અને ‘જન્મભૂમિપ્રવાસી'થી ચાલુ થયેલી તેમની લેખન યાત્રા અથાગ ચાલુ રહે તેવી શુભેચ્છા. સરનામું : ૯, આમ્રમંજરી બંગલોઝ, વસંતબહાર પાસે, ગાલા ક્લબ, બોપલ, અમદાવાદ. ફોન : ૫૫૪૧૯૫૦૭. સુરેન્દ્રનગરના ‘સમય'ને સાચવનાર ભાનુભાઈ શુકલ ૧૯૧૮ની ૧૮મી ઓગષ્ટના રોજ જન્મેલા ભા. શુ. નામથી એક એક ઝાલાવાડીમાં જાણીતા ભાનુભાઈ શુક્લ એટલે ગ્રામીણ પત્રકારત્વની જીવંત અર્ધશતાબ્દી. સુરેન્દ્રનગર જેવા પછાત જિલ્લામાંથી છેલ્લાં ૫૫ વર્ષથી ‘સમય' નામનું સમાચાર સાપ્તાહિક પ્રગટ કરવું અને ખોટ ખાધા વગર ચલાવવું એ સામાન્ય ઘટના નથી. ભાનુભાઈ શુક્લે પોતે ઇછ્યું હોત તો તેઓ ઘણું બઘું નવું બની શક્યા હોત જ. ‘સમય’ને ૧૮,૦૦૦ થી વધુ નકલ સુધી પહોંચાડવામાં અને મોટાં શહેરોમાંથી નાનાં શહેરો પર ઠલવાતાં રહેતાં દૈનિકોની સામે ભાનુભાઈએ ‘સમય’ની વાટને સંકોરીને તેને દિનપ્રતિદિન મજબૂત સાપ્તાહિક બનાવ્યું છે. ૧૯૪૪માં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. થયા. ખુમારી એટલી કે મિલમાલિકે સ્વમાનને ઠેસ પહોંચે એવું વર્તન કર્યું કે તરત ભરૂચ છોડી અમદાવાદ. ચંદ્રશંકર શુક્લ ‘ભારતી’ સામયિક કાઢતા. ભાનુભાઈ તેમની સાથે જોડાઈ ગયા. પછી તો જિલ્લાપંચાયતના અધિકારી, જિલ્લા સ્કૂલ બોર્ડના ચેરમેન, વાહનવ્યવહાર કો-ઓપરેટિવ સોસાયટીના ચેરમેન, વઢવાણ કેળવણી મંડળના મંત્રી....વગેરે બન્યા. ૧૯૫૦માં ‘સમય’નું સંચાલન હાથમાં લીધું જે આજ દિન સુધી અવિરત ચાલુ છે. કાઠિયાવાડ રાજકીય પરિષદપત્રિકા, વિરમગામ સ્કૂલમાં હસ્તલિખિત ભીંતપત્ર, શામળદાસ કૉલેજમાં હોસ્ટેલ બુલેટિન-આમ પત્રકારત્વનાં બીજ તો ખૂબ નાનપણથી જ રોપાયેલાં હતાં. પત્રકારત્વની સાથોસાથ તેઓ એટલાં જ સુંદર કાવ્યો રચે છે અને ચિત્રો પણ સર્જે છે. અમેરિકાસ્થિત તમામ સંતાનો ભાનુભાઈને ત્યાં બોલાવવા આગ્રહ કરે છે પણ ૮૭ વર્ષે અડીખમ ભાનુભાઈ ‘સમય’ને સમયસર બહાર પાડયે જ જાય છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ગુજરાતના ઉદયકાળના સાક્ષી પત્રકાર શંકર ભટ્ટ પત્રકાર શંકર ભટ્ટ સક્રિય પત્રકારત્વમાં આવ્યા એ અગાઉ આયુર્વેદના ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ પણ કરતા હતા. સત્તર વર્ષ સુધી એકધારી પ્રેક્ટિસ બાદ તેઓ સક્રિય પત્રકારત્વમાં આવ્યા હતા. ગરીબો પાસેથી પૈસા ન લેવા એવા આગ્રહને કારણે તેમની આવક વિશે અંદાજ બાંધી શકાય. પુત્ર તુષાર ભટ્ટને પત્રકારત્વની શીખ અને પાયાના પાઠ તેમણે જ શીખવ્યા. તેમના મતે, ‘આપણી આસપાસના સામાન્ય માણસોમાં ઘણું અસાધારણ તત્ત્વ પડેલું છે તેને શોધીને બહાર લાવવું.' તેમને સમાજમાં જાણીતા કરવા એ પણ પત્રકારત્વનું મહત્ત્વનું કામ છે.' તેઓ કહેતા, “પત્રકારત્વ એક આયના જેવું હોવું જોઈએ જેમાં સામાન્ય લોકોના અસામાન્ય સંઘર્ષ, જીવનશૈલી, તેમની પ્રામાણિકતા, આશાઓ, આકાંક્ષાઓ, સફળતા, નિષ્ફળતાઓ અને આનંદની નાનીમોટી તમામ ક્ષણો ઝિલાતી હોય. ‘જનસત્તા’અને ‘પ્રભાત દૈનિક'ની તેમની સુદીર્ધ કામગીરી દરમ્યાન ૧૯૭૪માં તેમને ઉત્તમ રિપોર્ટિંગ માટે ચંદ્રકાન્ત વોરા એવોર્ડ એનાયત થયો હતો. શંકર ભટ્ટ પત્રકારો, સાહિત્યકારો, ફિલસૂફો અને ગાંધીજનોનું વિશાળ ચાહક-વર્તુળ ધરાવતા હતા. તેમના પુત્ર તુષાર ભટ્ટ ગુજરાતની બૌદ્ધિક સંપદા છે અને તેમના પૌત્ર અભિજિત ભટ્ટ પણ પત્રકારત્વમાં જ કાર્યરત રહી તેમના આગવા વિચારોને આગળ ધપાવે છે. અંગ્રેજી મારફતે ગુજરાતીતાને પ્રસરાવનાર તુષાર ભટ્ટ રઘુવીર ચૌધરીના શબ્દોમાં, “તુષાર ભટ્ટ બોલે ત્યારે હાસ્ય લાગે, લખે ત્યારે કલામીમાંસા સુધી પહોંચી શકે અને એ જે જવાબદારી સંભાળતા હોય એ ગંભીર પ્રકારની હોય. શુષ્કને રસપ્રદ કરવાના એ માહેર છે.'' ગુજરાતમાં અંગ્રેજી અખબારો વાંચનારા અને તેમાંય ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' વાંચનારાઓ માટે તુષાર ભટ્ટ નામ અજાણ્યું નથી. ૭ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ તેમનો જન્મ પત્રકાર-વૈદ્ય શંકર ભટ્ટના કુટુંબમાં. કુટુંબ જ સમાજચિંતનની શાળા જેવું. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો અભ્યાસ પણ હૈયે tuto છેવાડાનાં, નોખાં અને આગવાં ગુજરાતીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની ચિંતા–તેમને સક્રિય પત્રકારત્વમાં ખેંચી લાવી. ૧૯૯૨માં અમદાવાદમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના નિવાસીતંત્રી તરીકે આવ્યા એ અગાઉ તેઓ પત્રકારત્વના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરી ચૂક્યા હતા. ‘હિન્દુ’ના ગુજરાત ખાતેના સંવાદદાતા, યુ એન આઈના અમદાવાદ બ્યુરોના વડા, મુંબઈમાં પત્રકારોની તાલીમ યોજનાના સંવાહક, ધી ઇકોનિમિક ટાઇમ્સ’ના સંવાદદાતા જેવી વિવિધ જવાબદારીઓનું વહન તેમણે કર્યું હતું. ૧૯૭૯માં કલકત્તાની ‘આનંદબજાર' પત્રિકાના આર્થિક વિભાગના ગુજરાત ખાતેના સંવાદદાતા બન્યા. ‘ટેલિગ્રાફ’ માં પણ જોડાયા. ૧૯૮૯ થી ધી ઇકોનોમિક ટાઇમ્સ'ના નિવાસી તંત્રી તરીકે અમદાવાદ આવ્યા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની અમદાવાદ આવૃત્તિને પણ સાચવી. નિવૃત્તિ બાદ ન્યૂયોર્કથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના સ્થાપક તરીકે પણ પાયાનું કામ કર્યું. તેમના પત્રકારત્વની આગવી શૈલી રહી છે અને તેમનાં વાચકો-ચાહકો મુંબઈથી ન્યૂયોર્ક સુધી વિસ્તરેલાં છે. અંગ્રેજી પત્રકારત્વક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ તેમને શેખાદમ આબુવાલા એવોર્ડ મળી ચૂક્યો છે. અંગ્રેજી દૈનિકમાં ગુજરાતનાં સંસ્કૃત' પણ ઓછાં જાણીતા ગુજરાતીઓ અંગે લેખમાળા લખીને ગુજરાતીઓને અંગ્રેજી મારફતે વિશ્વમાં જાણીતાં કર્યાં છે. તેમના લેખોનો સંગ્રહ અંગ્રેજીમાં ‘સ્કેચીઝ ઇન ધ સેન્ડ’ અને ગુજરાતીમાં રેતીમાં રેખાચિત્રો નામે પ્રકાશિત થઈ ચૂક્યો છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત થઈ ચૂક્યા છે. તુષારભાઈએ લીધેલી મુલાકાતો ‘હળવે હૈયે' ગુજરાતીભાષામાં જાણીતો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કાર્યક્રમ બની રહ્યો હતો. તુષારભાઈ માને છે કે, “આજનું પત્રકારત્વ વ્યક્તિ વિશેષ પર આધારિત બની ગયું છે. બૌદ્ધિક મુગ્ધતા વધી છે....પત્રકારો પોતે જે ખૂણામાં હોય તે ખૂણો ચોખ્ખો રાખે તો પણ ઘણું.' અનેકવિધ સંસ્થાઓના મોભી ઇન્દુભાઈ ચાતુર્વેદી ગાંધીવાદી વિચારસરણીના ચુસ્ત હિમાયતી અને અનુયાયી શ્રી ઇન્દુકુમાર ચાતુર્વેદીનું નામ ભાવનગરના પત્રકાર જગતમાં ચાર દાયકાથી પ્રખર રહ્યું છે. ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ' અખબાર જૂથના પ્રતિનિધિ Page #774 -------------------------------------------------------------------------- ________________ o૫૮ તરીકે શ્રી ચાતુર્વેદીનું અખબારી જગતનું પ્રદાન પેઢીગત છે. તેમના પુત્ર બકુલ ચાતુર્વેદી તથા પુત્રી ઇલા ચાતુર્વેદી પણ પત્રકાર છે. ભાવનગરના સવારના દૈનિક લોકરાજ'ના તંત્રી રહી ચૂકેલા શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદી ભાવનગર પ્રેસ ક્લબના સ્થાપક અને ધરોહર રહ્યા છે. સ્પષ્ટ વક્તા અને અત્યંત તીવ્ર ‘સેન્સ ઓફ હ્યુમર’નું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચાતુર્વેદીની મમતાભરી પ્રકૃતિ અસત્ય અને અન્યાયના પ્રસંગે ફૂંફાડા મારનારી જ બની રહે છે તેથી જ પત્રકાર આલમની કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન શ્રી ઇન્દુકુમાર ચાતુર્વેદીનું નેતૃત્વ પરિણામ લઈને જ જંપ્યું છે. જાહેરજીવનમાં પણ શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદી સક્રિય રહ્યા છે. અનેકવિધ સંસ્થાઓ સાથે તેમનો નાતો અને ઘરોબો છે. ભાવનગર મોટર સંઘ શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદીની કુશળતા અને વહીવટી સૂઝનું ઉમદા દૃષ્ટાંત છે. નખશીખ પારદર્શિતા પથપ્રદર્શક અને સંગઠનબળની પ્રતિતિ કરાવતા રહેલા આ સંઘના સંચાલન સાથે તેમણે સહકારી પ્રવૃત્તિની રગ પણ પકડી જાણી છે. શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદીનો સ્વભાવ સાલસ છે. સંગાથીઓને તેઓ ક્યારેય ભૂલતા નથી. મનગમતાં માણસ મળી જાય તો સ્થળ, સમયને વિસારે પાડીને આત્મીયતા વ્યક્ત કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. શ્રી ઇન્દુભાઈનું નામ નજર સામે રાખવામાં આવે તો ભાવનગરનું હાલનું પત્રકાર જગત ત્રીજી પેઢી છે. ફૂલછાબ' “જન્મભૂમિ' અખબાર જૂથ દ્વારા અખબાર પ્રકાશન સિવાયની પણ અનેક સેવાકીય અને સખાવતી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિઓનો ભાવનગરને પણ ટાણું આવ્ય, લાભ મળી રહે તે માટે ઇન્દુભાઈ પોતાની વગનો ઉપયોગ કરતા રહ્યા છે. E FOME) ::ૉં . ૮ ). SB રીત : નાના 750;૪૭r: ?' કરપS. tris પથ્થર અને લાકડામાં વ્યક્ત થતાં અદભુત લલિતકાવ્યો સમા સ્થાપત્યનું અને કલાદષ્ટિની જીવંત ઇમારતોનું ઐતિહાસિક ધામ અમદાવાદ કુમાર’ અમદાવાદના સૌજન્યથી Jain Education Intemational Page #775 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૯૫૯ તેજસ્વી શકાશે, સમાજસેવકો, નાઢયકમાઓ, સંગીતકારો – શ્રી નરેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પત્રકારો અને કટારલેખકોએ આપેલો વિશિષ્ઠ ફાળો જેમ સીમાચિન્હરૂપ બન્યો છે એજ રીતે સમાજસેવકો પણ આગવાં મૂલ્યાંકનોનું જીવનભર જતન કરીને સમાજને એક નવી જ દિશા બતાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઉપરાંત નાટક, સંગીત અને સાહિત્યના સંવર્ધન જેવાં કાર્યોમાં યોગદાન આપનારાઓથી પણ ગુજરાતનું નામ ઊજળું રહ્યું છે. આ લેખમાળા રજૂ કરનાર નરેન્દ્રભાઈ પટેલ શિક્ષણક્ષેત્રના આગેવાન છે. નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૪૨ના રોજ બહાદરપુર તા. સંખેડામાં થયો હતો. શાળા કોલેજનું શિક્ષણ બીલીમોરા અને નડિયાદમાં લઈને મુંબઈ આવ્યા. મુંબઈમાંથી બી.એડ. તથા વોકેશનલ ગાઈડન્સ કાઉન્સેલીંગનો અભ્યાસ કર્યો અને માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ દાયકાથી વધુ સુધી સેવા આપીને ગોરેગાંવ, મુંબઈની સંસ્કારધામ વિદ્યાલય તથા જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. શિક્ષણ અને પત્રકારત્વને નિમિત્તે તેમણે વિવિધ પ્રકારનું લેખન કાર્ય કર્યું છે. તેમણે ગુજરાત સમાચાર'માં સાહિત્યની કોલમ ‘અક્ષરા', સંદેશમાં પ્રકાશન સમીક્ષા', યુવદર્શનમાં‘અગિયારમી દિશા’ ‘મિડ-ડે'માં ‘ટાઈમ પાસ” તથા “સમકાલીન'માં “વિજ્ઞાન વાર્તા” અને “પુસ્તક સમીક્ષા’ ની કૉલમ લખી છે. હાલમાં “મુંબઈ સમાચારમાં ‘કિવઝ ટાઈમ” અને “સંદેશ'માં ‘વ્યવહારુ વિજ્ઞાન’ ની કૉલમ લખે છે. તથા ગુજરાતી વિચાર મંચ'ના શૈક્ષણિક મુખપત્ર “અમૃત મંથન'ના સહસંપાદક છે. તથા લઘુનવલ માસિક બંધન'ના સંપાદક તરીકે કામગીરી બજાવે છે. તેમણે રોટરી ક્લબ ઓફ બોમ્બે-નોર્થ-વેસ્ટના ઉપક્રમે વૉકેશનલ ગાઈડન્સના કેમ્પ અને સેમીનાર યોજ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કર્યું છે. રેડિયો, ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે. તેમનાં પુસ્તકો આ પ્રમાણે છે : પ્રશ્નમંજૂષા (બે ભાગ), આદાન પ્રદાન (ચંદ્રકાંત બક્ષીના લેખોનું સંપાદન), Guidance in your hand', કાન્તિ ભટ્ટના લેખોના સંપાદનમાં પ્રબુદ્ધ પંચામૃત, ખરો નર બૈરનાર, સેક્સ લાઈફની મૂંઝવણ અને ઉકેલ, આરોગ્યનું અમૃત, વિજ્ઞાનસંગ, બિઝનેસ ગઠરિયાં, કાન્તિ ભટ્ટની વાર્તાઓ, વિદેશીવાર્તા વિગેરે. તે ઉપરાંત અનિલ જોશીના લેખોના સંપાદનનાં પુસ્તકો “રંગ સંગ કિરતાર', “શબ્દ સાહિત્ય' પ્રગટ કર્યા છે. સ્વ. અવંતિ દવેનાં સર્જન અને જીવન વિશેનું પુસ્તક “આયખાની ઓળખાણ' નું સહસંપાદન કર્યું છે. જયંતી એમ. દલાલની પ્રતિનિધિ વાર્તાઓ આસ્વાદ વિવિધ લેખકો દ્વારા કરાવીને સંપાદન કર્યું છે. અત્યારે તેઓ શ્રી કીર્તન કેન્દ્ર, જૂહુ વિલેપાર્લા (વે.) નું એડમિનિસ્ટ્રેશન સંભાળે છે. સંપર્ક : ૧/૧૦૪ “રામનગર', પાટકર કોલેજની સામે, એસ.વી. રોડ, ગોરેગામ (વે.), મુંબઈ૪000૬૨. – સંપાદક Jain Education Intemational Page #776 -------------------------------------------------------------------------- ________________ SO તેજાબી કલમનવેશ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષીનો જન્મ ઉત્તર ગુજરાતના પાલનપુરમાં તા. ૨૦ ઑગષ્ટ, ૧૯૩૨માં થયો. સમૃદ્ધ જૈન પરિવારમાં સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ઉછેર થયો છે. પણ વ્યક્તિત્વ એમનું અલગ પોતાનું જ રહ્યું છે. | મુંબઈ યુનિવર્સિટીમાંથી મેટ્રીક થયા પછી કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇન્ટર સાયન્સ અને (ડીસ્ટીકશન સાથે) બી.એ. પણ કર્યું. ત્યાર બાદ કલકત્તા યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. તથા ઇતિહાસ અને રાજકારણના વિષય સાથે એમ.એ. ની ડીગ્રી પણ મેળવી. અને સાથે સાથે સતત ચોતરફના ઓક્ઝર્વેશન સાથેનો અભ્યાસ થતો રહ્યો હતો. | મુંબઈની મીઠીબાઈ કૉલેજ ઑફ આર્ટ્સમાં બી.એ.ના વિદ્યાર્થીઓના ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના વિષયના પ્રોફેસર રહ્યા. એમ.એ.ના વિદ્યાર્થીઓના પણ આજ વિષયોના પાંચ વર્ષ સુધી પ્રોફેસર રહ્યા. મુંબઈની એલ.એસ. રાહેજા કૉલેજ ઓફ આર્ટ્સ અને સાયન્સના પ્રિન્સિપાલ તરીકે પણ ઘણા સમય સધી સેવા આપી હતી. તેઓ મુંબઈ યુનિવર્સિટીની સેનેટના ભૂતપૂર્વ સભ્ય છે. આ સમય દરમ્યાન અનેક સંસ્થાઓ-કૉલેજો અને વિવિધ ક્ષેત્રે વિવિધ વિષયો પર લેકચર આપ્યાં છે. ગુજરાતીહિંદી-સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, ઉર્દુ અને મરાઠી ભાષાના પારંગત જ્ઞાતા છે. લેખક તરીકે શ્રી ચંદ્રકાન્ત બક્ષીની શરૂઆત ૧૯૫૧માં ૫૧માં “કુમાર”માં પ્રથમ ટૂંકી વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. ત્યારપછી આજ પર્યત એમણે પાછા વળીને જોયું નથી પડ્યું. પત્રકારત્વના ક્ષેત્રે એમનું નામ અગ્રિમ હરોળમાં લેવાય છે. ગુજરાતના લગભગ તમામ જાણીતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાં એમની કૉલમો નિયમિત છપાતી જ રહી છે. સ્કુલોના તેમજ કોલેજના અભ્યાસક્રમમાં એમની વાર્તાઓ સ્થાન મેળવી ચૂકી છે. તેમજ નવલકથાઓ પણ ટેક્સ બુક્સ તરીકે લેવાય છે. ગુજરાતીમાં ૧૭) પુસ્તકોના લેખક તરીકેનું યશસ્વી માન મેળવ્યું છે. જેમાં ૨૬ નવલકથાઓ–૧૪ નવલિકાસંગ્રહ-૨ નાટકો-૮ પુસ્તકો પ્રવાસવર્ણનોના ૧૭ ઇતિહાસ અને સંસ્કૃતિ અંગેના, ૫ રાજકારણનાં ૩ ગ્રંથ આત્મકથાના-૬૬ પુસ્તકો વિવિધ લેખોનાં તેમજ ૩ જીવનચરિત્રના-૭ વિવિધ વિષયોના અને ૧૫ પુસ્તકો અન્ય ભાષામાં થયેલા અનુવાદો છે. અને એક ભાષાંતરનું પણ પુસ્તક છે. પુસ્તકોના શીર્ષક પણ ખૂબ જ આકર્ષક અને વાંચવા માટે પ્રેરક છે. જેમકે “એકલતાના કિનારા” “આકાશે કહ્ય” પથપ્રદર્શક “અતીતવન” “લીલી નસોમાં પાનખર’–‘પડઘા ડૂબી ગયા'પેરેલિસિસ' વગેરે. ઐતિહાસિકમાં ગ્રીસની સંસ્કૃતિ-ચીનની...... યહૂદીની-ઇજિપ્તની રોમન વગેરે વગેરે. | ગુજરાત સાહિત્ય અકાદમી અને સરકાર તરફથી પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં પણ વિનમ્રતાથી એમ કહી એ પારિતોષિક પાછાં વાળ્યા હતાં કે યુવાન સાહિત્યકારોને અપાય તો વધુ સારું કહેવાશે. અને સહુના શિરમોર સોપાન કલકત્તામાં ૩૮ વર્ષની ઉંમર ગુજારનારને મુંબઇમાં પામેલી પ્રસિદ્ધિના પરિપાક રૂપે “શેરીફ” નું ઉચ્ચ માનભર્યું સ્થાન પામ્યા છે. અને લેખક તરીકે થનાર એ પહેલા જ શેરીફ હતા. ખૂબ માન સન્માન અને દીર્ધદૃષ્ટિ સાથે એ હોદ્દો શોભાવ્યો હતો. પ્રવચનો માટે તેમજ પોતાના અંગત પ્રવાસ માટે નેપાળપાકિસ્તાન-અમેરિકા-યુ.કે.-એસ્ટોનિયા-લાતવિયા-રશિયાફ્રાન્સ, મોરિશિયસ દક્ષિણ આફ્રિકા વગેરે દેશોનો પ્રવાસ કર્યો છે. અને પુસ્તકો લખ્યાં છે. એ પ્રવાસે એમનો આગ જેવો ભડકતો મિજાજ છે. એમના જ શબ્દો ક્યાંક વાંચેલા-અને ત્યારે ગરમીમાં આવેલા જંગલી કુત્તાની જેમ ક્યારેક વાર્તા લખવાની અદમ્ય વૃત્તિ થઈ આવે છે. બધી જ ખોટી લાલસાઓ શમી જાય છે. વાર્તા લખવી શરુ કરું છું ત્યારે એ જ અલ્હડમૂડ-એજ ખટમીઠી વાસનાનો સ્વાદ, એ જ સાથળો વચ્ચેથી નીકળતી નવી જિંદગી જેવું ભયાનક દુ:ખ, જ સાથળી એ દુઃખનો ભયાનક આનંદ, કપાળની નસોમાં ઝણઝણાટી, કાનની ટોચ પર ધડકન, એ જ આંખોમાં કલકત્તા, ટેબલલેમ્પના પ્રકાશવર્તુળમાં વલખાતો પાળેલા સાપ જેવો વર્તમાન! હું ચંદ્રકાંત બક્ષી બની જાઉં છું, ફરી એક વાર્તાની સામે આવી જાઉં ત્યારે !” છેલ્લે “દિવ્ય ભાસ્કર” દૈનિકના સલાહકાર છે. અને કટાર લેખક પણ છે. તેમજ સંસ્થાઓ, કૉલેજો તેમજ સ્કુલોમાં ઓનરરી લેકચર આપવાની ભાવના છે. રાજકારણના અને સમાજકારણના અભ્યાસી કુન્દનભાઈ વ્યાસ કુંદનભાઈ આર. વ્યાસ હાલમાં “જન્મભૂમિ-પ્રવાસી’ અખબારના તંત્રી છે. તેમનો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ થયો હતો. તેમણે મુંબઈ યુનિ.માંથી બી.એ., એલ.એલ.બી. કર્યું છે. ૧૯૬૧ થી પત્રકાર તરીકે કામગીરી બજાવે છે. ૧૯૬૭માં Jain Education Interational Page #777 -------------------------------------------------------------------------- ________________ ૦૬૧ પ્રતિભાઓ જન્મભૂમિ અખબારના દિલ્હી ખાતેના ન્યૂઝ બ્યુરોના ચીફ તરીકે નીમાયા. તેઓ વોશિંગ્ટનથી પ્રગટ થતા ઇન્ડો-અમેરિકન બિઝનેસ ટાઈમ્સમાં પણ લખતા હતા. એપ્રિલ ૧૯૯૫ થી ચીફ એડિટર બન્યા. ૧૯૭૧માં યુદ્ધના સંવાદદાતા તરીકે ભારત-પાક યુદ્ધના હેવાલ રજૂ કર્યા હતા. ૧૯૭૬માં દાગ હેમરશીલ્ડ ફેલોશીપ યુ.એન.માં પ્રદાન થયો હતો. તે ઉપરાંત તેમને ઘણા એવોર્ડ્સ મળ્યા છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે. * શ્રેષ્ઠ તંત્રીલેખ લખવા માટે ૧૯૯૯માં ગુજરાત ડેઈલી ન્યૂઝ પેપર્સ એસોસિએશનનો એવોર્ડ. * પત્રકાર ફાઉન્ડેશન તરફથી શ્રેષ્ઠ તંત્રી તરીકે ૨૦૦૦માં એવોર્ડ. * બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી ૨૦૦૦માં પત્રકાર તરીકે વિશિષ્ટ પ્રદાન માટે એવોર્ડ. તેમણે અગત્યની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોનું ભારતમાં અને વિદેશમાં રિપોટીંગ કર્યું છે. અત્યારે રાજકીય અને આર્થિક વિકાસ તથા સામયિક બનાવોનું પૃથ્થકરણ કરતા લેખો લખે છે. તેઓ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે – ક પ્રેસ એકિડિએશન કમિટિ, પી.આઈ.બી. ભારત સરકારના માજી સભ્ય છે. * પ્રેસ ગેલેરી કમિટિ-લોકસભાના સભ્ય ૧૯૭૯-૮૦ * સહમંત્રી, લોકસભાના સ્પીકરની પ્રેસ એડવાઈઝરી કમિટિના, ૧૯૯૩-૯૪ તેમણે યુ.એસ.એ., કેનેડા, ફ્રાન્સ, જર્મનીનો પ્રવાસ કર્યો છે. વડાપ્રધાન અને નાણાંપ્રધાન સાથે સોવિયેત યુનિયન, સ્પેન, ટર્કી, જોર્ડન, યુગોસ્લાવિયા, સ્નેગલ, નામ્બિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળનો પ્રવાસ કર્યો છે તથા તેના હેવાલો લખ્યા છે. ૨૦૦૩-૦૪માં પ્રેસિડન્ટ : ઇન્ડિયન લેંગ્રેજીસ ન્યૂસપેપર્સ એસોસિએશન. * ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીની કાર્યવાહક સમિતિના સભ્ય * એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાની કાર્યવાહક સમિતિના સભ્ય. * ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર્સ એડિટર્સ કોન્ફરન્સની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સેવા આપે છે. પત્રકાર સુરેશ બી. ચોટાઈ. સુરેશ ચોટાઈનો જન્મ ૧૦ જૂન, ૧૯૫૪ના રોજ થયો હતો. ૧૯૭૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યા બાદ ૧૯૮૭માં “ગુજરાત સમાચાર'માં રિપોર્ટર અને ઉપતંત્રી તરીકે કામગીરી બજાવી. ૧૯૯૧માં ચીફ રિપોર્ટર તરીકે બઢતી મળી. ત્યારબાદ ૧૯૯૪માં ન્યૂઝ એડિટર તરીકે “સંદેશ' ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા. ૧૯૯૫માં ‘મિડ-ડે' (ગુજરાતી)માં ન્યૂઝ એડિટર તરીકે જોડાયા. 2000માં મિડ-ડેમાંથી રાજીનામું આપ્યું. “સમકાલીન'માં સમાચાર અને કટાર લખે છે; તથા ફિલાન્સ કોરોસ્પોન્ડન્ટ તરીકે કામગીરી બજાવે છે. સુરેશભાઈએ “આરોહી’ વૈમાસિક શરૂ કર્યું. તેમાં દરેક અંક વિશેષાંક તરીકે પ્રગટ કર્યા. હવે ‘આરોહી’ માસિક બન્યું છે. તે ઉપરાંત “જયશ્રી કૃષ્ણ વૈષ્ણવ' માસિકના પ્રકાશક તરીકે કામગીરી સંભાળે છે તેને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. મનોજ્ઞા શિરીષચંદ્ર દેસાઈ મનોજ્ઞા દેસાઈનું વતન ભાવનગર અને જન્મ તારીખ ૨૫ મે ૧૯૫૮ છે. તેણે બી.એસ.સી. (ઑડિયોલોજી અને સ્પીચ થેરેપી) ૧૯૭૮માં કર્યું. એમ.એ. ૧૯૯૮માં મેરીટ યાદીમાં ક્રમાંક મેળવીને કર્યું. ૧૯૭૭માં સર્ટિ. ઇન જર્નાલિઝમ અને ૧૯૮૧માં થિયેટરની ટ્રેઈનીંગનો એક વર્ષનો અભ્યાસક્રમ કર્યો. અત્યારે નાયર હોસ્પિટલ, કે.ઈ.એમ. હોસ્પિટલ અને રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં લેકચરર તરીકેનો વ્યવસાય છે. | મનોજ્ઞાબેને અંગ્રેજીમાંથી “એલેકઝાંડર ગ્રેહામ બેલ' તથા ‘હકીકતો, અને આંકડાનો સચિત્ર જ્ઞાનકોશ' અનુવાદ કર્યો છે. “સિગ્નેચર ટ્યુન' (વાર્તાસંગ્રહ), ભીતર કૈંક સમંદર (કાવ્યસંગ્રહ) અને “બહેરાશ અને શ્રવણ સહાયક સાધનો' વિશે પરિચય પુસ્તિકા લખી છે. મનોજ્ઞાબેને પાંચ વર્ષ સુધી વ્યાવસાયિક રંગમંચ પર સક્રિય કામગીરી બજાવી હતી. રેડિયો રૂપકોમાં અભિનય તથા પર્યાવરણ અને અન્ય વૈજ્ઞાનિક વિષયો પર સિરીયલો, ટી.વી. પર બાળ નાટકો ખાસ કરીને શૈક્ષણિક અને વિજ્ઞાન-આધારિત રજૂ Jain Education Intemational Page #778 -------------------------------------------------------------------------- ________________ ૦૬૨ પથપ્રદર્શક કર્યા છે. તથા બહેરાં બાળકોના વિકાસ માટેના કાર્યક્રમો રજૂ કર્યા છે. | ‘પ્રતાપ' અખબારમાં બે વરસ સુધી સાપ્તાહિક કોલમ લખી. સવા ત્રણ વરસ સુધી “મુંબઈ સમાચાર'માં બાળકોનું પાનું ફન ક્લબ'નું સહસંપાદન કર્યું. સ્વ. મનુભાઈ મહેતા એવોર્ડ મનોજ્ઞાબેનને એનાયત થયો ત્યાંનાં ગુજરાતી બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. ૩૦૦ જેટલા સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સંગીત વિષયક કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. મુંબઈ, કલકત્તા, મદુરાઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, સોલાપુર, સાંગલી વગેરે સ્થળે ધાર્મિક અને સામાજિક વિષયો પર પ્રવચન આપ્યાં છે. યુરોપનો સાંસ્કૃતિક પ્રવાસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે કર્યો છે. શ્રી સિંગાપોર જૈન સંઘના નિમંત્રણથી ત્યાં પર્યુષણ વ્યાખ્યાનો આપ્યાં છે. વાંચન, લેખન અને વાતો કરવી એમના શોખના વિષય ડો. ગુલાબ દેઢિયા નામ : ગુલાબ રવજી દેઢિયા વતન : નાની ખાખર-કચ્છ (ગુજરાત) જન્મ તારીખ : ૨-૧૨-૧૯૫૪ અભ્યાસ : એમ.એ., બી.એડ., પીએચ.ડી. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ “સ્વામી આનંદનું જીવન અને સાહિત્ય' એ વિષય પર મહાનિબંધ લખી Ph.D.ની ડિગ્રી મેળવી છે. વ્યવસાય : હાલ જૂહુની જમનાબાઈ નરસી સ્કૂલમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. ૨૫ વર્ષથી ગુજરાતીના શિક્ષક તરીકે કાર્યરત છે. પુસ્તકો : (૧) ગદ્યનો આનંદ-સ્વામી આનંદના સાહિત્ય વિશેનો મહાનિબંધ આ પુસ્તકમાં છે. (૨) સુગંધપર્વ-લલિત નિબંધોનો સંગ્રહ છે. જેને કલા ગુર્જરીનો પુરસ્કાર મળ્યો છે. (૩) અણસાર–આ કચ્છી કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. - જન્મભૂમિ પ્રવાસી, પ્રબુદ્ધ જીવન અને પગદંડીમાં નિયમિત લખવાનું ચાલુ છે. જુદા જુદા વિષયના આઠ પુસ્તકોનું સંપાદન કર્યું છે. ‘પગદંડી” અને “સંકલ્પ’ નામના બે સામયિકોનું સંપાદન મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના માજી પ્રમુખ ધનંજય મનુભાઈ દેસાઈ વતન-જીલ્લો વલસાડ, તાલુકો પારડી ગામ ઊમરસાડી જન્મ તારીખઃ ૧૪-૪-૧૯૫૫ શિક્ષણ-સ્કૂલ એમ.એમ. યુપીલ્સ ઓન સ્કૂલ-ખાર કોલેજ-ચિનાઈ કોલેજમાંથી બી.કોમ. જીતેન્દ્ર ચૌહાણ લો કોલેજ-વિલેપાર્લામાં લો નું શિક્ષણ. - ૧૯૮૬ થી જન્મભૂમિ ગ્રુપના દેશના સર્વપ્રથમ આર્થિક અખબાર વ્યાપારના પત્રકાર, હાલ ચીફ સબ એડીટર, તે અગાઉ થોડા વર્ષ થેમીસ એલ.ડી. ગ્રુપમાં સર્વિસ, ઉપપ્રમુખ—મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ ૧૯૯૭ અને ૧૯૯૮ પ્રમુખ-મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ ૧૯૯૯ થી ૨૦૦૨ ચાર વર્ષ કાવ્યસંગ્રહ “અડપલા'માં કાવ્ય રચના ઓલ ઇન્ડિયા રેડિયો–આકાશવાણીમાં આર્થિક સમાચારનું પઠન-૨૦૦૨માં કસ્ટમ-એક્સાઈઝ અને સર્વિસ ટેક્ષના પ્રશ્ન લેખશ્રેણી બદલ થાણે—બેલાપુર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી ઉદ્યોગમિત્ર એવોર્ડ-૧૯૯૮માં ઓલ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ તરફથી સન્માન ૨૦૦૦-૨૦૦૧ કર્યું છે. મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતીના પાઠ્યપુસ્તકોની સંપાદક સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતી ભાષી બાળકોને ગુજરાતી શીખવવાના વર્ગોનું સંચાલન કર્યું છે. સિંગાપોર સરકારના શિક્ષણ મંત્રાલયના નિમંત્રણથી Jain Education Intemational Page #779 -------------------------------------------------------------------------- ________________ ૦૬૩ પ્રતિભાઓ લાયન્સ ક્લબ ઓફ મલાડ-માલવણી તરફથી સન્માન- પત્ર-૧૯૯૮ લાયન્સ ક્લબ ઓફ બોરીવલી તરફથી એવોર્ડ-૨૦૦૧ પારડી-ઉમરગામ તાલુકા અનાવિલ સેવામંડળ તરફથી સન્માન ૧૯૯૭-૯૮ ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ વર્કશોપ તરફથી પ્રમાણપત્ર-૧૯૯૯ મુંબઈમાં ગુજરાતીઓની ઉપેક્ષાના વિરોધમાં ગુજરાતી ભાષા વિકાસ સંગઠન દ્વારા આઝાદમેદાનમાં યોજાયેલ ભૂખ હડતાળમાં ભાગ લીધો હતો. ૧૦-૮-૨૦૦૦ પોલીસ ગણેશોત્સવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા કચ્છના ભૂકંપ વખતે શ્રી બૈરનાર, શ્રી પ્રકાશ શાહ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત. કારગીલ યુદ્ધ, ભૂકંપ, કંડલા વાવાઝોડા વખતે યથાશક્તિ સહાય. નીચેની સંસ્થા મંડળ જોડે સંકળાયેલા છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ, અનાવિલ સમાજ, પારડીઉમરગામ તાલુકા અનાવિલ મંડળ, અનાવિલ કેળવણી મંડળ, અનાવિલ સેવામંડળ-ગોરેગામ-વિરાર, ઊમરસાડી પ્રગતિમંડળ-મુંબઈ કલાબેન મનુભાઈ શાહ ડૉ. કલાબેન શાહનો જન્મ ૧૯ નવેંબર ૧૯૩૭ના રોજ થયો હતો. તેમણે મુંબઈની બજાર ગેટ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધા પછી મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. કર્યું તથા ગુજરાતી અને લિંગ્વીસ્ટીક સાથે એમ.એ. કર્યું. ત્યારબાદ પરેલની મહર્ષિ દયાનંદ કોલેજમાં ૩૩ વર્ષ સુધી અધ્યાપન કર્યું. એમ.એ.ના વિદ્યાર્થીઓને મુંબઈ યુનિ.માં ૨૫ વર્ષ સધી ભાષા વિજ્ઞાન અને અપભ્રંશ વ્યાકરણ શીખવ્યું. ડૉ. રમણભાઈ શાહનાં માર્ગદર્શનમાં કવિ વિદ્યારૂચિ કૃત ચંદરાજાનો રાસ'એ વિષય પર સંશોધન-સંપાદન કરી ૧૯૮૪માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ઇ.સ. ૧૯૮૮ થી ૧૯૯૩ સુધી ‘ગુજરાત સમાચાર' દૈનિકમાં દર ગુરુવારે “જૈનમ્ જયતિ' કોલમનું સંપાદન કર્યું અને પર્યુષણ પર્વ નિમિત્તે દસ દિવસની વિશેષ પૂર્તિ પ્રગટ કરનારાં દૈનિકોમાં, મુંબઈ જેન સંઘ પત્રિકા, રાધનપુર જૈન દર્શન વગેરેમાં જૈન ધર્મ વિષયક લેખો લખ્યા. અત્યારે મુંબઈ સમાચાર' દૈનિકમાં દર મંગળવારે “અધ્યયન’ના પાનામાં “આગમ'ની કોલમમાં જૈન ધર્મ, સાહિત્ય તથા તત્ત્વજ્ઞાન વિષયક લેખો લખે છે. તેમનાં પ્રગટ થયેલાં પુસ્તકો : પ્રથમ પુનિત પદાર્પણ (સંપાદન), જૈન ધર્મની પ્રમુખ સાધ્વીઓ અને મહિલાઓ, સદ્ભાવના સેતુ (પ્રાર્થના સંગ્રહ), પરમધ્યેયને ધ્યાવો, રત્નવંશના ધર્માચાર્યો, જ્ઞાન સાગરનાં મોતી (બે ભાગ) ઇ.સ. ૧૯૮૫માં મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત સ્પોન્સરશીપ કાર્યક્રમમાં યુરોપના દેશોનો પ્રવાસ કર્યો. ૧૯૮૭માં એમ.ડી. કોલેજમાં “ખાંતિલાલ લાલચંદ શાહ જૈન લીટરરી એન્ડ ફિલોસોફીકલ રીસર્ચ સેન્ટર' ની સ્થાપના કરી. ૧૯૮૭માં મુંબઈ યુનિ. એ તેમને પીએચ.ડી.ના માર્ગદર્શક–ગાઈડ તરીકે ગુજરાતી વિષયમાં માન્યતા આપી. તેમના માર્ગદર્શનમાં સાત વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે અને સાત વિદ્યાર્થીઓ પીએચ.ડી. માટે માર્ગદર્શન મેળવી રહ્યાં છે. આ સેન્ટર દ્વારા જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિષયમાં પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવામાં આવે છે. કલાબેન ઇ.સ. ૧૯૭૭ થી ૨000 સુધી મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા એસ.ઈ.એમ. (SEM) તથા એસ.ઈ.ઓ. (SEO) તરીકે નિમાયાં હતાં. ઇ.સ. ૨૦૦૦ થી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય તરીકે નિમણૂંક થઈ. ૨૦૦૦માં મુંબઈ યુનિ.માં રીસર્ચ એન્ડ રેકોગ્નીશન કમિટિના સભ્ય તરીકે નિમણુંક થઈ. મુંબઈમાં યોજાતી પર્યુષણ પર્વની વ્યાખ્યાન માળાઓમાં જૈન ધર્મ વિષે છેલ્લાં ૧૫ વર્ષથી મનનીય વ્યાખ્યાનો આપે છે. જૈન સોશ્યલ ગ્રુપ, જૈન અધ્યાત્મ સ્ટડી અને અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં વ્યાખ્યાનો આપે છે. રેડિયો અને ટી.વી.ના કાર્યક્રમોમાં મુલાકાત રજૂ થઈ છે. જૈન પત્રકારસંઘનો ૨૦૦૩નો પ્રથમ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. સમાજવાદી અને પીઢ પત્રકાર હિંમતભાઈ ઝવેરી હિંમતભાઈ હરજીવનદાસ ઝવેરીનો જન્મ મુંબઈમાં ૧૪ સપ્ટે, ૧૯૨૫ના રોજ થયો હતો. ૧૯૪૨માં મેટ્રિક અને ૧૯૪૮માં સિદ્ધાર્થ કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. કર્યું. તે પહેલાં ફસ્ટઈયર આર્ટ્સમાં ૧૯૪૨ ઓગસ્ટની “ભારત છોડો” Jain Education Intemational Page #780 -------------------------------------------------------------------------- ________________ ૪ લડાઈમાં સરકારી એલિફિન્સ્ટન કોલેજ છોડી. લડતમાં સક્રિય રહી ૧૯૪૩ની ૨૬મી જાન્યુઆરીએ ધરપકડ વહોરી લીધીસ્વતંત્રતાની પ્રતિજ્ઞાનું વાંચન કરીને ટાટા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશ્યલ સાયન્સિસમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ૧૯૪૮-૪૯માં નોકરી કરી. ૧૯૪૯-૫૦ દરમ્યાન કરસનદાસ માણેક સંપાદિત ‘સારથિ' સાપ્તાહિકમાં સહતંત્રી, ૧૯૫૪માં શરૂ કરેલ કરસનદાસ માણેકનાં ‘નચિકેતા’ માસિકમાં સહતંત્રી, કરસનદાસ માણેક સંસ્થાપિત શ્રી કીર્તન કેન્દ્રમાં સ્થાપક ટ્રસ્ટી, હાલ અધ્યક્ષ. સુરેશ જોષી સંસ્થાપિત ક્ષિતિજ સંશોધન, પ્રકાશન કેન્દ્રમાં સ્થાપક ટ્રસ્ટી, ૧૯૮૬ સુધી-સમાજવાદી અંગ્રેજી સાપ્તાહિક ‘જનતા’ અને લોહિયા લાઈબ્રેરી પ્રકાશનમાં સંપાદક મંડળમાં રહી ચૂક્યા છે. હિન્દી પત્રકાર ‘ગણેશ મંત્રીએ સ્થાપેલ સમતાકેન્દ્રનાં સ્થાપક ટ્રસ્ટી, સમાજાદી આંદોલનમાં ૧૯૪૭ ઓગષ્ટથી ૧૯૭૭ સુધી સક્રિય. એ દરમ્યાન પણ બે વાર ધરપકડ ભોગવવાનું આવેલું. ૧૯૭૫ ની કટોકટી વિરુદ્ધનાં આંદોલનમાં સક્રિય. ભૂગર્ભમાં રહેવું પડેલું. વર્ષો સુધી ગુજરાતી દૈનિકો જન્મભૂમિ, લોકસત્તા, જનસત્તામાં રાજકીય સમીક્ષાની સાપ્તાહિક કટારો લખી, જે માટે શેખાદમ આબુવાલા ટ્રસ્ટના પ્રથમ વર્ષનો શ્રેષ્ઠ કટારલેખક એવોર્ડ અને ગુજરાત સરકારનો પણ શ્રેષ્ઠ ‘કટાર લેખક' એવોર્ડ મળ્યો છે. ગાંધી સ્મારક નિધિ, મુંબઈના વર્તમાન ટ્રસ્ટી છે. અને મણીભવન ગાંધી સંગ્રહાલય દ્વારા તૈયાર થઈ રહેલ અંગ્રેજી લેખસંગ્રહ Aspects of Gandhian thought' ના સંપાદક. ‘રામમનોહર લોહિયા' અને ‘સાને ગુરુજી’ વિશે પરિચય પુસ્તિકા લખી છે. કુશળ સંપાદિકા મંજુબેન ઝવેરી મંજુબેન હિમ્મત ઝવેરીનો જન્મ ૩૦ જાન્યુઆરી ૧૯૨૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૪૭ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. કર્યુ છે. અને મુંબઈ લાઈબ્રેરી એસોસિએશનનો લાઈબ્રેરીઅનશીપનો કોર્સ કર્યો છે. મંજુબેન સ્વભાવે ક્રાંતિવીર રહ્યાં છે. ૧૯૪૨માં ‘ભારત છોડો' લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરીને આર્થર રોડ જેલમાં કેદ કર્યાં હતાં. ટ્રોમ્સ્કી અને સમાજવાદી આંદોલનમાં ૧૯૪૮ સુધી સક્રિય ભાગ લીધો હતો. પથપ્રદર્શક ફાર્બસ ગુજરાતી સભામાં સહાયક મંત્રી તરીકે ૧૯૬૧ થી ૧૯૬૪ સેવા આપી. ૧૯૭૦ થી અત્યાર સુધી ‘ફાર્બસ ત્રૈમાસિક',નાં સંપાદક તરીકે કામગીરી બજાવી રહ્યાં છે. તેમના સંપાદકીય લેખો વિચારપ્રધાન હોય છે અને વિદ્વાનોએ તથા વિવેચકોએ તેમના સંપાદકીય લેખો વખાણ્યા છે. તેમના સંપાદકીય લેખોના બે સંગ્રહો નીરખને' અને ‘પ્રતિસાદ’ પ્રગટ થયા છે. ફાર્બસ ત્રૈમાસિકને પોતાની સૂઝ અને સમજથી વિકસાવ્યું છે. ૭૮ વર્ષે પણ એટલાં જ સક્રિય છે. વિનીત ચન્દ્રકાન્ત શુકલ જન્મ તા. ૨૮-૧૨-૧૯૫૨ એમ.એ. (અંગ્રેજી-ગુજરાતી), જન્મભૂમિ (તંત્રી વિભાગ-૧૯૯૩ થી-) (વર્તમાન જવાબદારી ચીફ સબ એડિટર), ખાસ રસનાં વિષય : પત્રકારત્વ, કળા-સાહિત્ય લેખન : નાટક : (૧) મોનજી રૂદર (સ્વામી આનંદ કૃત, ચરિત્ર કથનનું નાટ્યરૂપ) (૨) મરીઝ (અમર શાયર મરીઝના જીવન પર આધારિત નાટક) (૩) દેશ-વિદેશના શ્રેષ્ઠ વાર્તાકારોની ૭૦ જેટલી નવલિકાનો ગુજરાતીમાં અનુવાદ (૪) સિને અભિનેત્રી રેખાના જીવન વિષેના મોહનદીપ લિખિત પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘રેખા ઓ રેખા’. (૫) વિવિધ વિષય અને વ્યક્તિ વિષેના અનેક પ્રાસંગિક લેખ. (૬) ‘કારવાં કારવાં’ વાર્તા સંગ્રહમાં મૌલિક વાર્તા ‘ચોકલેટ' સમાવિષ્ટ. (સંપાદક : સંદીપ ભાટિયા) (૭) ‘દીકરી’ એટલે ‘દીકરી' ગ્રંથમાં દીકરીઓ વિશેનો લેખ (સંપાદક : પ્રા. કાંતિ પટેલ) રંગભૂમિ : (૧) ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિ પર દસેક નાટકમાં અભિનય તથા ત્રણ નાટકમાં સહાયક દિગ્દર્શન. (૨) થોડાં રેડિયો અને ટેલિવિઝન નાટકમાં ભૂમિકા. દસ્તાવેજી ફિલ્મ : ગુજરાતના મહાકવિ નર્મદ વિષેની દસ્તાવેજી ફિલ્મમાં નર્મદની ભૂમિકા. પ્રસારણ : ઑસ્ટ્રેલિયાના એક રેડિયો સ્ટેશન માટે દર પખવાડિયે ગુજરાતીમાં સમાચારોનું સંકલન પોતીકા અવાજમાં ૨૦૦૧-૨૦૦૨ દરમિયાન. કુટુંબ : પત્ની-દક્ષા, દીકરીઓ-વૈશાખી, મૈત્રેયી. કિશોર સી. પારેખ કિશોર છોટાલાલ પારેખ (જન્મ તા. ૨૧-૬-૧૯૩૬) વર્ષોથી મુંબઈમાં વસ્યા છે અને લેખનપ્રવૃત્તિ કરતા રહે છે. Page #781 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સોપારીના પિતૃક વ્યવસાયમાંથી ૧૯૮૫માં નિવૃત્ત થઈ, ઘણાં વર્ષોથી માત્ર લેખન અને અધ્યયન કરી રહેલા કિશોર પારેખ ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર'માં કોલમ લેખન કરી રહ્યા છે. અભ્યાસકાળ દરમિયાન સતત વાચન તેમજ સાહિત્યિક કાર્યક્રમોમાં સતત સામેલ થતા રહ્યા હતા. એમ.એ.માં ફર્સ્ટ ક્લાસ ન આવતાં પ્રાધ્યાપકની નોકરી ન મળી પણ વાચનઅધ્યયનનો શોખ લાગ્યો હતો, જે આજે નિવૃત્તિકાળમાં ઘણો મદદગાર બન્યો છે. ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં (૧) અપ્રાપ્ય પુસ્તકોનાં રસદર્શનની કોલમ ‘આપણો અક્ષર વારસો'. (૨) ગુજરાતીની પ્રશિષ્ટ રચનાઓનો પરિચય કરાવતી ‘ફરી વાંચીએ' તથા (૩) વિશ્વસાહિત્યનો પરિચય કરાવતી ‘બારી–બહાર’—આ ત્રણ કોલમોનું તેમણે લેખન કર્યું હતું. હાલ આ જ અખબારમાં (૪) ‘પ્રણયકથા’ (દર રવિવારે) (૫) લુપ્ત થતા કારીગરો અને ફેરિયાઓ વિશે ‘કહાઁ ગયે વો લોગ' કોલમ (શનિવારે) નું લેખન કરી રહ્યા છે. ‘જન્મભૂમિ’દૈનિકમાં ‘કલમ અને કિતાબ' નામનો વિભાગ લખે છે જેમાં પુસ્તકોનું વિવરણ પ્રગટ કરવામાં આવે છે. કિશોર પારેખનાં પ્રગટ થયેલાં પુસ્તકો આ મુજબ છે(૧) “આપણો અક્ષરવારસો'' (૨) આપણો અમૂલ્ય ગ્રંથવારસો તેઓ જણાવે છે “આયુષ્યની ઢળતી સાંજે ઘણા લોકો વીતેલા યુગને યાદ કરીને જીવતા હોય છે જ્યારે સાહિત્યસર્જનને કારણે પ્રવૃત્તિનું ઇતરક્ષેત્ર મળ્યું છે તેનો મને આનંદ અને સંતોષ છે.’ ગુલાબરાય છોટાલાલ ભેડા ગુલાબ(રાય) છોટાલાલ ભેડાનો જન્મ જામનગરમાં ૨૦ જુલાઈ, ૧૯૩૨ના રોજ થયો હતો. હાલ મુંબઈમાં ૫૮ વર્ષથી રહે છે. તેમનાં પત્ની વીણાબેન તેમનો વ્યવસાય સંભાળે છે, અને પુત્રી હર્ષા મુંબઈની વિલ્સન કોલેજમાં ફિલોસોફી ભણાવે છે. ગુલાબભાઈ પ્રારંભે કમર્શિયલ ફોટોગ્રાફર હતા; પછી મુદ્રક બન્યા અને છેલ્લે જમીન વિકસાવનાર બન્યા. હાલમાં ૧૦ વર્ષથી વ્યાવસાયિક નિવૃત્તિ લીધી છે. ૦૫ તેમને વાચન, લેખન, હળવું સંગીત સાંભળવાનો, તાત્ત્વિક ચર્ચા કરવાનો તથા સામાજિક કાર્યો કરવાનો શોખ છે. તેઓ ૧૯૫૯ થી ૧૯૯૧ સુધી ૩૩ વર્ષ સુધી જ્ઞાતિમાસિક ‘બ્રહ્મક્ષત્રીય’ના તંત્રીપદે હતા. ૧૯૮૫ થી ૧૯૮૭ ફેબ્રુ. સુધી ખાદી ભવનની માસિક ‘ખાદીપત્રિકા'નું સંચાલન-સંપાદન અમૃતલાલ યાજ્ઞિક અને મૃણાલિની દેસાઈના સહયોગમાં સંભાળતા હતા. વિવેકપંથી જૂથ (રેશનાલિસ્ટ ગ્રુપ)ના માસિક મુખપત્ર ‘વિવેકપંથી’ના તંત્રી તરીકે ૨૦૦૧ થી સેવા આપી રહ્યા છે. તેમણે ‘જાણું તેવું કહું' (સવાલ-જવાબનું સંપાદન), ‘ગુજરાતી જોડણીની સુધારણા', જોડણી–સુધાર મોરચે મુંબઈ’ અને ‘યશવંત સ્મૃતિ’ પુસ્તકનું પ્રકાશન કર્યું છે. ૧૯૭૮ માં ‘જન્મભૂમિ-પ્રવાસી' થી શરૂ કરીને ‘સમકાલીન' સુધી ચર્ચાપત્ર લેખન તથા કેટલાક લેખો પણ લખ્યા છે. જોડણીમંચ” મુંબઈની યશવંત દોશીની અધ્યક્ષતામાં સ્થાપના કરી જોડણીસુધાર ક્ષેત્રે વ્યાકરણવિદ્ ઊર્મિબેન દેસાઈ સાથે મળીને કામ કર્યું. જે યશવંત દોશીના અવસાન પછી બંધ છે. અત્યારે ગુજરાતી ભાષા પરિષદના મુંબઈ ખાતેના કાર્યકર છે. પરિષદનું પાયાનું કામ જોડણી સુધારનું છે. તેમાં પ્રથમ પગલું ગુજરાતી લેખનમાં એક જ ‘ઈ’ (દીર્ધ) અને એક જ ‘ઉ’ (સ્વ) રાખવાનું છે. પ્રસિદ્ધ પત્રકાર-લેખક અજિત પોપટ અજિત પોપટે એમ.એ.માં બ. ક. ઠા. ચન્દ્રક મેળવ્યો હતો તે ઉપરાંત રાષ્ટ્રભાષા રત્ન, સંગીતના વિશારદ, મરાઠી, હિન્દી, બંગાળી ઉપરાંત જર્મન અને ઉર્દૂ ભાષાના જાણકાર અજિત નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંગીતકાર અને રેડિયોકલાકાર પણ છે. તે ઉપરાંત રસોઈકળામાં અને ગાર્ડનિંગમાં પણ નિષ્ણાત છે. કવિ કરસનદાસ માણેક એમના દૂરના મામા થાય અને ભાણેજ અજિત ભજનકીર્તનમાં પણ રસ લે. વચ્ચે થોડોક વખત સંગીતના શિક્ષક તરીકે શાળામાં નોકરી પણ કરી હતી. કરસનદાસ માણેક સાથે કીર્તનમાં ગીતો-ભજનો ગાવા પણ જતા. પોતે પૂજાપાઠ ન કરે પરંતુ સવારે ઊઠીને બે–ચાર પ્રભાતિયાં ન ગાય ત્યાં સુધી ચેન ન પડે. ‘જન્મભૂમિ’અખબારથી કારકિર્દી શરૂ કરી. તેમાં પરબનાં પાણી’ ની કટાર શરૂ કરી હતી. તે પુસ્તકાકારે પ્રગટ થઈ ત્યારે તત્કાલીન તંત્રી હરીન્દ્ર દવેએ કહેલું. “જન્મભૂમિમાં Page #782 -------------------------------------------------------------------------- ________________ ၄ પથપ્રદર્શક આ કટાર પ્રગટ થાય કે તરત જ પત્રોનો પ્રવાહ પણ વહેતો તરવરિયો પત્રકાર : ધર્મેશ ભટ્ટ થાય.....પુણ્યાત્માઓના સત્કર્મના વડલાની રૂપરેખા આંકતી આ ૧૯૬૩માં જન્મેલા ધર્મેશ ભટ્ટ “ગુજરાત મિત્ર'ના મુંબઈ કલમને પણ ધન્યવાદ ઘટે છે.” ખાતેના રેસિડેન્ટ એડિટર તરીકે કામગીરી બજાવી હતી. અત્યારે “યુવદર્શન'ના સંપાદક તરીકે, “મધ્યાંતર'ના તંત્રી તરીકે ‘દિવ્ય ભાસ્કર' સાથે સંકળાયેલા છે. બી.એ. અને સાહિત્ય રત્ન અને ‘ચિત્રલેખા'માં સહાયક સંપાદક તરીકે યશસ્વી કામગીરી થયા પછી છેલ્લાં ૧૮ વર્ષથી પત્રકાર તરીકેની કામગીરી બજાવે બજાવી છે. ‘ચિત્રલેખા'માં ટેરી ફોક્સ વિશેનો લેખ પ્રગટ થયો છે. ડેબોનેર, ખનિજ ટાઈમ્સ, શોપર્સ ગાઈડ, એકઝીબીશન વર્લ્ડ, તે અંગે વાચકોના ઢગલાબંધ પ્રતિભાવો આવ્યા, ત્યારે તંત્રી ઓપિનિયન વિગેરેમાં અવારનવાર લેખો લખે છે. હરકિશન મહેતાએ આની પ્રસ્તુત પુસ્તિકાને “સમભાવ કેળવવાનો અભિગમ' શીર્ષક આપીને પ્રસ્તાવના લખી આપેલ. સ્ટાર ડસ્ટ (ગુજરાતી)ના એકઝીકયુટીવ એડિટર તરીકે તથા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની મેનેજીંગ ૧૯૮૭માં લંડન જવાનું થયું ત્યારે એશિયન ટેલિવિઝન કમિટિના મેમ્બર તરીકે, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના માજી ચેનલ પર “મ્યુઝિક મેસ્ટ્રો નૌશાદ' નામની સિરિયલ જોતાં જ ઉપપ્રમુખ, કન્વીનર-ગુજરાતી પારિભાષિક શબ્દકોષ કે જે મુંબઈ નૌશાદના સંગીતના પ્રેમી અજિતભાઈએ “આજ ગાવત મન મેરો’ ગુજરાતી પત્રકાર સંઘનો પ્રકલ્પ છે. જુદી જુદી યુનિ.ના ગ્રંથ કરવાનું નક્કી કરી લીધું. અજિતનાં બારેક પુસ્તકો પ્રગટ થયાં પત્રકારોની તાલીમના વર્ગમાં પત્રકારત્વ શીખવ્યું છે. રેડિયો, છે. તેમાં જર્મન અને ઉર્દૂ ભાષા શીખવા માટેનાં પુસ્તકો પણ ટી.વી.માં કાર્યક્રમો આપ્યા છે. કોમીક ફિલ્મસ ડિવિઝનની છે. ૧૮ વર્ષની ઉંમરે અજિતભાઈએ બંને કાન ગુમાવેલા અને ફિલ્મના કોમેન્ટેટર તરીકે સેવા આપી છે. કાનની કળા-સંગીતનો શોખ, ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીત વિશારદની છેલ્લી પરીક્ષા આપવા ગયા ત્યારે પરીક્ષકે મજાક પણ “ઇશા' અને “રેતકણ' કાવ્યસંગ્રહ, “અકારણ” વાર્તાસંગ્રહ કરેલી, પરંતુ ગાયકે ગીત રજૂ કરીને પરીક્ષકની બોલતી બંધ પ્રગટ થયા છે. ધર્મેશની કવિતાના અનુવાદો બંગાળી, મરાઠી અને કરેલી. મન્ના ડેના ઇન્ટરવ્યુ વખતે પણ મન્ના ડે તાનપુરો પકડીને તમિલમાં થયા છે. સાંતાક્રુઝ સંસદ તરફથી ટૂંકી વાર્તા “ભીનો ગાવા માંડેલા અને આત્મીયતાનો રણકો અનુભવાયો હતો. રૂમાલ' પારિતોષિક મળ્યું છે. પત્રકારત્વ-સાહિત્યમાં પ્રગતિ' માટે એકેડેમી ઓફ કલ્ચરલ એક્ટીવીટીસ એન્ડ આર્ટ્સ “બૈજુ બાવરા'માં ઉસ્તાદ અમીરખાં અને ડી. વી. ઇન્સ્ટીટ્યુટ દ્વારા જાહેર સન્માન થયું છે. પલુસ્કરની ગાયકીથી મુગ્ધ થયેલા અજિત આ બંનેના શાગિર્દી પાસેથી જ સંગીતદીક્ષા લીધી હતી. અજિત આજે પણ સંગીત મુંબઈ શહેરની પ્રાચીન ગુફાઓની દુર્દશા, બોરીવલીના ઠગ સમીક્ષામાં કલ્યાણજીભાઈની શિખામણ પાળે છે. અને પૂર્વગ્રહોને જ્યોતિષી “જાની બાપુ' ને ઉઘાડા પાડતા સમાચાર, રાજસ્થાનના હાંસિયામાં ધકેલી દે છે. શમશાદ બેગમની મુલાકાત એની દેવરાલાની સતી પ્રથા, સૌરાષ્ટ્રના વિકાસની લેખમાળા, દીકરીના ઘરે અજિત લીધી હતી તે એક રોલ–મોડેલ ઇન્ટરવ્યુ કેન્દ્રશાસિત પ્રદેશોનું પર્યટન તેમજ આર્થિક દૃષ્ટિએ વિકાસ અંગે ગણાય છે. લેખમાળા, લાતુરના ભૂકંપ પછી સેવા કાર્યો અંગેના લેખો, મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું પ્રદાન અને તેમની ઉપેક્ષા વિશે - કુમારપાળ દેસાઈ જેવા પ્રખ્યાત લેખકે પરબનાં પાણી’ સક્રિય ચળવળ અને ઉપવાસ કરનાર ધર્મેશ તરવરિયો પત્રકાર અંગે જણાવેલું કે, “આ કટારની સફળતાથી પ્રેરાઈને મુંબઈમાં ‘સ્નેહદીપ’ જેવી સંસ્થાઓ શરૂ થઈ છે.” સિનિયર રિપોર્ટર : મેહુલ દાણી સૌ. સરોજબેન સાથે અજિતભાઈનું સ્નેહલગ્ન છે. બંને જણને સંગીતલગની છે. સરોજબેન એમ.એ. કોવિદ તો છે જ મેહુલ ધીરુભાઈ દાણીનો જન્મ ૨ નવેમ્બર ૧૯૬૨ના સાથે સાથે સંગીત વિશારદ પણ છે અને “જન્મભૂમિ'માંથી નિવૃત્તિ રોજ મુંબઈમાં થયો હતો. વિલેપાર્લાની એમ.એમ. શાહ હાઈસ્કૂલ લીધી છે. અને નરસી મોનજી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરીને ૧૯૮૩માં હાલમાં અજિતભાઈ “સંદેશ” અખબારના મેગેઝીન બી.કોમ.ની ડિગ્રી મેળવી. અભ્યાસ દરમ્યાન વક્નત્વ, ચર્ચા, એડિટરની કામગીરી બજાવે છે અને અમદાવાદ સ્થાયી નાટક, સંગીત વિગેરેમાં ભાગ લઈને ઇનામો મેળવ્યાં છે. થયા છે. મુંબઈના દૈનિક “સમકાલીન'માં છેલ્લા ૨૦ વર્ષથી સિનિયર Jain Education Intemational ation Intermational Page #783 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ રિપોર્ટર તરીકે કામગીરી બજાવે છે. હાલમાં ચીફ રિપોર્ટર તરીકે (૨) “સેબી શું છે?' ‘સમકાલીન'નું સુકાન સંભાળે છે. (૩) “ડિપોઝીટરી શું છે?” રમતગમત, અને કોલેજોની પ્રવૃત્તિઓ વિશે સતત લખ્યા (૪) “શેરબજારમાં ડેરીવેટીડ્ઝ ટ્રેડિંગ'. કરે છે. ૧૯૮૭ ની એશિયાડ અને ૧૯૮૮ ની ઑલિમ્પિક રમતો (૫) મુંબઈ શેરબજારની ૧૨૫ વર્ષની વિકાસયાત્રા'. વખતે તેમણે મહિનાઓ સુધી ખાસ પૂર્તિઓ આપેલી. ૧૯૮૯માં નંદિની ત્રિવેદી એટલે સંગીત અને પત્રકારનો સમન્વય સમકાલીન' વતી શબ્દ શોધવાની સ્પર્ધા–વૉટ ઇઝ એ ગુડ વર્ડનું જાહેરમાં સંચાલન કરેલું. “સમકાલીન'ના ઉપક્રમે મુંબઈમાં નંદિનીબેને અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને રાજનીતિશાસ્ત્ર દાંડિયા રાસની જાહેર સ્પર્ધાઓ પણ તેમણે યોજી છે. દૂરદર્શન સાથે એમ.એ. કરીને પત્રકાર બનવાનું નક્કી કર્યું. શરૂઆતમાં પરથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને લગતી પ્રશ્નોત્તરીના અભિયાન” અને “ગુજરાત સમાચાર' સાથે સંલગ્ન રહ્યાં. છેલ્લાં કાર્યક્રમનું સંચાલન બે વખત કર્યું છે. દસ વર્ષથી તેઓ મુંબઈ સમાચાર'માં સિનિયર પત્રકાર છે. તથા મેગેઝીન વિભાગ સંભાળે છે. તેમને સાહિત્ય, સંગીત તથા અન્ય - ૧૯૮૬માં મુંબઈ યુનિવર્સિટી દ્વારા નિમાયેલી મ્યુઝિક કળાઓમાં ઊંડી દિલચસ્પી છે. રાગ આધારિત ફિલ્મી ગીતોનો એન્ડ ડાન્સ સોસાયટી માટેની ત્રણ વ્યક્તિની પેનલમાં મેહુલ આસ્વાદ કરાવતી કૉલમ ‘મુંબઈ સમાચાર'માં તેઓ લખતાં હતાં. દાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લોન ટેનિસનો શોખ જેમાંના કેટલાક લેખો ‘મિલે સૂર' એ નામે તેમણે ગ્રંથસ્થ કર્યા ધરાવે છે અને સ્પર્ધાઓનું સંચાલન કરે છે. છે. આ પુસ્તક ઘણું આવકાર્ય પામ્યું છે. તેમણે “માતૃતીર્થ' નામે જયેશ પ્રતાપરાય ચિતલિયા એક પુસ્તક સંપાદિત કર્યું છે. જેમાં પ્રત્યેક લેખકે પોતાની માતા ૧૯૮૪ થી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે શરૂઆત જન્મભૂમિ વિશે લખ્યું છે. આ ગ્રંથનો સુકુમાર ત્રિવેદીએ “મધર-એ જૂથના “વ્યાપાર' થી કરી. ૧૯૯૨ થી ૧૯૯૪ સુધી “ગુજરાત પિલગ્રિમેજ' નામે અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો છે. સમાચાર'માં, ૧૯૯૪ થી ૨૦૦૩ સુધી ‘વ્યાપાર'માં અને જૂન ગુજરાતી ભાષાની સ્વરાંકિત કાવ્યકૃતિઓનો આસ્વાદ ૨૦૦૩ થી “દિવ્ય ભાસ્કર’ મુંબઈ બ્યુરો ચીફ તરીકે છે. વાચન, કરાવી તેના સંગીતકારનો તે નિમિત્તે ઇન્ટરવ્યુ લઈ તેનો પરિચય પ્રવાસ, કવિતા અને ગઝલનો શોખ છે. માણસ અને જિંદગીને કરાવતી કૉલમ ‘ગીતગુર્જરી' નામે નંદિનીબેન દર શનિવારે સમજવાનો સીલસીલો સતત ચાલુ જ છે. મુંબઈ સમાચાર'માં લખે છે. પત્રકારત્વમાં મુખ્ય આર્થિક વિભાગ છે. તેમાંના કેટલાક પત્રકાર નીલમ સી. પૂજારા વિશિષ્ટ રિપોર્ટસ આ પ્રમાણે છે : જન્મ તા. ૧૧ જુલાઈ, ૧૯૬૫, સજાગ અને કુશળ * હર્ષદ મહેતા-શેરબજાર ૧૯૯૨ થી ૯૪ ની ઘટનાઓ. પત્રકાર. ૧૯૯૫ થી ૧૯૯૭ સુધી “ગુજરાત સમાચાર' મુંબઈમાં પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ સાથે વાણિજ્ય વિભાગ અને ફિલ્મ વિભાગમાં કામ કર્યું હતું. હાલમાં મુલાકાત. મુંબઈ સમાચાર'માં ઉપતંત્રી અને રિપોર્ટર તરીકે કામગીરી રશિયાના પ્રાસ્તાવિક શેરબજાર માટે રશિયન અધિકારીની બજાવે છે. ફિલ્મ ક્ષેત્રે અનેક લેખો લખ્યા છે. ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા જાણે છે. મૂળ વતન મુલાકાત. ધોળકા (ગુજરાત) છે. છેલ્લાં છ વર્ષથી ‘મુંબઈ ગુજરાતી પત્રકાર તે ઉપરાંત રોકાણકારો માટે માર્ગદર્શક અને જાગૃતિના સંઘ'માં ઉપપ્રમુખ છે, અને સંઘને ઉપક્રમે અનેક શૈક્ષણિક, સંખ્યાબંધ આર્થિક વિષયોના લેખો લખ્યા છે. સાહિત્યિક અને મનોરંજક કામગીરી બજાવી છે. | મહેનત, ધગશ, પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામ કરતા સ્વભાવે સ્પષ્ટ વક્તા, મૃદુભાષી અને સુંદર વ્યક્તિત્વ રહેવું એ એમનો મુદ્રાલેખ છે. ધરાવે છે. તેમની માતાનું નામ શારદાબેન, પિતા ચંપકભાઈ, ભાઈ તેમણે નીચે મુજબની પરિચય પુસ્તિકાઓ લખી છે : ચિરાગ અને બેન દર્શના છે. બાળપણથી જ ફિલ્મ અને સંગીતમાં (૧) “નેશનલ સ્ટોક એક્સચેન્જ' (આ પુસ્તિકાની હિંદી, અંગ્રેજી રસ ધરાવે છે. ફિલ્મ અને ટી.વી. કલાકારોની રસપ્રદ મુલાકાતો અને ગુજરાતી મળીને એક લાખ કોપી છપાઈ હતી.) લીધી છે. શાસ્ત્રીય સંગીતનું અધ્યયન અને રિયાઝ ચાલુ છે. Jain Education Intemational Page #784 -------------------------------------------------------------------------- ________________ છે * * ૦૬૮ પથપ્રદર્શક મુંબઈ સમાચારમાં “મનોરંજન’ અને ‘મેટ્રો” ની પૂર્તિમાં (૪) રૂપ-નિખાર પાંચ પુસ્તિકાનો સેટ (બ્યુટિ ટિપ્સ) પણ મનોરંજન વિભાગ સંભાળે છે. ફિચર રાઈટીંગ કરે છે. (પ) ટિપ-ટોપ ટિપ્સની પાંચ પુસ્તિકાઓનો સેટ (હાઉસ હોલ્ડ સંગીત, કલા, અભિનય, સાહિત્ય, પ્રવાસ અને લેખન એન્ડ કિચન ટિપ્સ) તથા મોડેલિંગનો શોખ ધરાવે છે. સ્વભાવે ઋજુ અને દૃઢ લોકલાડીલા નવલકથાકાર મનોબળ ધરાવતી પ્રેરક અને પોષક પત્રકાર છે. શ્રી એચ. એન. ગોલીબાર પ્રસિદ્ધ લેખિકા નજમા યુનુસ ગોલીબાર ૧. જન્મતારીખ : ૨૪-૧૧-૧૯૪૯ * જન્મ તારીખ : ૩-૧૧-૧૯૫૪ ૨. જન્મસ્થળ : અમદાવાદ * જન્મ સ્થળ : અમદાવાદ વતન : ભુજ (જિ. કચ્છ) * વતન : ભુજ (જિ. કચ્છ) હાલનું સ્થળ : અમદાવાદ * હાલનું સ્થળ : અમદાવાદ નિવાસસ્થાન : “ગોલીબારનું ઘર', એ-૬, કોર્નર ફ્લેટ્સ, નિવાસસ્થાન : “ગોલીબારનું ઘર', એ-૬, કોર્નર ફ્લેટ્સ, શેખાદમ આબુવાલા માર્ગ, પી. ટી. કૉલેજ ચાર રસ્તા, શેખાદમ આબુવાલા માર્ગ, પી. ટી. કૉલેજ ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ૬. નામ : (ફોઈએ પાડેલું) મોહમ્મદયુનુસ * નામ : નજમા * અટક : છોટાણી (પરણ્યા પહેલાની) ૭. નામ : (માએ પાડેલું) ભોલાભાઈ અટક : ગોલીબાર (પરણ્યા પછીની) ૮. પિતાનું નામ : ગોલીબાર હાજી નૂરમોહમ્મદ જુસબભાઈ * પિતાનું નામ : હાજી જુસબભાઈ * માતાનું નામ : ૯. માતાનું નામ : ગોલીબાર હાજીયાણી ફાતિમાબેન હાજી હાજીયાણી મરિયમબેન નૂરમોહમ્મદ * લગ્ન વર્ષ : ૧૯૭૨ - ૧૧-૫-૧૯૭૨ ૧૦. લગ્ન વર્ષ : ૧૯૭૨ - ૧૧-૫-૧૯૭૨ * પતિનું નામ : ગોલીબાર હાજી મોહમ્મદયુનુસ હાજી ૧૧. પત્નીનું નામ : હાજીયાણી નજમાબેન ગોલીબાર ઉર્ફે નૂરમોહમ્મદ ફટાકડી ગોલીબાર * આખું નામ : નજમા યુનુસ ગોલીબાર ૧૨. આખું નામ : ગોલીબાર હાજી મોહમ્મદયુનુસ હાજી * જ્ઞાતિ : કચ્છી-મેમણ કે ધર્મસંપ્રદાય : ઇસ્લામ, સુની નૂરમોહમ્મદ મુસ્લિમ. ૧૩. મૂળ અટક : સમાણા ૧૦ જ્ઞાતિ : કચ્છી-મેમણ * ઉપનામ : ફટાકડી ગોલીબાર ૧૪. ધર્મ-સંપ્રદાય : ઇસ્લામ. સુન્ની મુસ્લિમ અભ્યાસ : મેટ્રિક ૧૫. ઉપનામ : એચ. એન. ગોલીબાર, ભોલાભાઈ એમ વિદેશયાત્રા : ગોલીબાર , પાકિસ્તાન (બે વખત) કૌટુંબિક મુલાકાતે. ૧૬. ઉપનામ (તખલ્લુસ) : અલીબાબા, અનિલ શ્રીવાસ્તવ, -સાઉદી અરેબિયા : પહેલી વખત ૧૯૮૯ અને બીજી નીલા રાજવંશ, વિક્ટર ડિસોઝા, વાય. એન. ગોલીબાર, વાર ૨૦૦૩ પ્રિન્સ ઓફ ગોલીબાર, વસરામ કચ્છી. * પ્રકાશિત પુસ્તકો : ૧૭. અભ્યાસ : (૧) એમ. એ. (ઓનર્સ) ૧૯૭૨ (અંગ્રેજી (૧) કામની વાતોનો પાંચ પુસ્તિકાનો સેટ (હાઉસ હોલ્ડ એન્ડ લિટરેચર સાથે) - કિચન ટિપ્સ). (૨) ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટીંગ (મુંબઈ) ૧૯૭૫ (૨) ઘર ઉપયોગી વાતો (હાઉસ હોલ્ડ એન્ડ કિચન ટિપ્સ) (૩) ડિપ્લોમા : હાઈડલબર્ગ પ્રેસમેન સ્કૂલ-હાઈડલબર્ગ (૩) વાનગી ફિલ્મ કલાકારોની (વાનગીનું પુસ્તક) (જર્મની) ૧૯૭૭ Jain Education Intemational Page #785 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રતિભાઓ ૦૬૯ (૪) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા લેવાતી આસ્વાદ પરીક્ષામાં મેનેજિંગ કમિટી મેમ્બર : ઓલ ઇન્ડિયા મેમન જમાત પ્રથમ ક્રમાંક મેળવ્યો. સન : ૧૯૬૫ ફેડરેશન, મુંબઈ • (૫) સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી લેવાયેલી સંસ્કૃત ઝોનલ સેક્રેટરી (ગુજરાત ઝોન) ઓલ ઇન્ડિયા મેમન વિશારદની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ. ૧૯૬૮ જમાત ફેડરેશન મુંબઈ (૬) ફારસી સાહિત્યમાં ‘ઉમર ખય્યામ' વિષય પર નિબંધ લખી મેમ્બર : વર્લ્ડ મેમન ફાઉન્ડેશન લંડન (યુ. કે.) પ્રથમ ક્રમાંક મેળવ્યો. ૧૯૬૯ વાઈસ ચેરમેન : મેમન કો.ઓ. ક્રેડિટ સોસાયટી ગુજરાત (૭) અંગ્રેજી સાહિત્યમાં ‘લિરીક્સ' વિષય પર નિબંધ લખી ટ્રસ્ટી : શેખાદમ આબુવાલા સ્મારક ટ્રસ્ટ અમદાવાદ દ્વિતીય ક્રમાંક મેળવ્યો. ૧૯૭૦ વિદેશયાત્રા : પાકિસ્તાન (બે વખત) ૧૮ ફેલોશીપ : (૧) ગેજીસ પ્રિન્ટિંગ ઇન્ક ફાઉન્ડેશન લિમિટેડ -પાક મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળ કરાંચી(કલકત્તા) પાકિસ્તાનના આમંત્રણથી , (૨) વર્લ્ડ મેમન ફાઉન્ડેશન લંડન (યુ. કે.) --પાક ગુજરાતી ગઝલકાર વર્તુળ-કરાંચી-પાકિસ્તાનના ૧૯ પારિતોષિક : (૧) ધી બોમ્બે હ્યુમેનિટેરિયન લીગ મુંબઈ આમંત્રણથી તરફથી “જીવો અને જીવવા દો' વિષય પર નિબંધ સ્પર્ધામાં -સાઉદી અરેબિયા : પહેલી વખત ૧૯૮૯ અને બીજી પ્રથમ પારિતોષિક સાધુ એલ. વાસવાણીના હસ્તે. ૧૯૬૬ વાર ૨૦૦૩ ચંદ્રક : (૧) “કચ્છશક્તિ પત્રકાર એવોર્ડ' ૧૯૯૯ વ્યવસાય : પત્રકારત્વ તંત્રી : ‘ચક્રમ-ચંદન’ કચ્છશક્તિ' સંસ્થા મુંબઈ સાપ્તાહિક : નવલકથાકાર-લેખક (૨) શ્રેષ્ઠ નવલકથાકાર ૨000 ‘. વ. દેસાઈ એવોર્ડ' લેખન પ્રવૃત્તિ : અત્યાર સુધી ૧૨૩ નવલકથાઓ જુદા‘ગુજરાત સાહિત્ય સંગમ' અમદાવાદ જુદા વિષયની લખી છે. જેમાં સામાજિક, ક્રાઈમ થ્રિલર, સસ્પેન્સ (૩) શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીના થ્રિલર, સોશિયલ ક્રાઈમ થ્રિલર અને હોરર થ્રિલર જેવા વિષયો આવરી લીધેલ છે. તેમાંય ગુજરાતી સાહિત્યમાં સહુથી વધુ ૩૭ (૪) શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી જેટલી હોરર થ્રિલર શ્રી એચ. એન. ગોલીબારે લખી છે, જે એક અર્જુનસિંહના હસ્તે વિક્રમ છે. કદાચ કોઈપણ ભાષામાં જુદા-જુદા વિષય પર (૫) શ્રેષ્ઠ હોરર રાઈટર, સ્વામી મુક્તજીવનદાસજી આટલી હોરર થ્રિલર નવલકથા ભાગ્યે જ કોઈ લેખકે લખી હશે. સ્વામીનારાયણ મંદિર મણિનગર - ભાષાંતર : કેટલીયે નવલકથાઓ હિન્દી, સિન્ધી, મરાઠી, () શ્રેષ્ઠ થ્રિલર રાઈટર સ્વામી નીજાનંદજી ઉર્દ, તામિલ, તેલગુ અને પંજાબી જેવી ભાષાઓમાં અનુવાદ સ્વામિનારાયણ મંદિર ભુજ-કચ્છ થઈને પ્રકરણવાર છપાઈ છે. (૭) “વર્લ્ડ મેડલ ઓફ ઓનર'-૨૦૦૩ હોરર થ્રિલર શિક્ષણશાસ્ત્રી હિંમતભાઈ મહેતા રાઈટર-સુપીરીયર હિંમતભાઈ મહેતાનો જન્મ ૧૪મી ડિસેમ્બર, ૧૯૩૫ના એચિવમેન્ટ એન્ડ કોન્ટ્રીબ્યુશન ટુ સોસાયટી અમેરિકાના રોજ સૌરાષ્ટ્રમાં સેંદરડા ગામે થયો. પ્રાથમિક શિક્ષણ બેલમપરમાં નોર્થ કેરોલિનામાં આવેલી અમેરિકન બાયોગ્રાફિકલ તથા માધ્યમિક શિક્ષણ મહુવામાં લીધું. માટુંગામાં પોદાર ઇન્સ્ટીટ્યુટના પ્રેસીડેન્ટ જે. એમ. ઇવાન્સ તરફથી કૉલેજમાં ૧૯૫૭માં બી. કોમ. થયા. જૂન, ૧૯૫૭માં સાવલા વિશેષ માહિતી : (સામાજિક સંસ્થાઓ સાથે જોડાણ) સ્કૂલ, માટુંગામાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૯માં પ્રજ્ઞા બોધિની, ઓન. જ. સેક્રેટરી : મેમન પ્રોગ્રેસીવ યુનિયન અમદાવાદ ગોરેગામમાં એક વર્ષ પ્રિન્સિપાલ રહ્યા બાદ ૧૯૭૦માં માટુંગાની ફાઉન્ડર મેમ્બર : મેમન બ્રધરહુડ અમદાવાદ અમૂલખ અમીચંદ મલ્ટિપર્પઝ સ્કૂલમાં સેકંડ હેડ તરીકે જોડાયા. ફાઉન્ડર મેમ્બર : મેમન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ૨૪ વર્ષ પ્રિન્સિપાલ રહ્યા બાદ ડિરેક્ટર તરીકે સેવા આપી. ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ચાળીસ વર્ષો શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ ૧લી મે, ૧૯૯૭થી હસ્તે Jain Education Intemational Page #786 -------------------------------------------------------------------------- ________________ ooo સેવા નિવૃત્ત થયા છે. ૧૯૮૧-૮૨માં મહારાષ્ટ્ર સરકાર તમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો હતો. ૧૯૮૯માં સરકારે તેમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિયુક્ત કર્યા હતા. વેસ્ટ સસેક્સ (યુ. કે.)ના હેડમાસ્ટર્સ એસોસિએશનના આમંત્રણથી તેઓએ ઇંગ્લેન્ડની છ અઠવાડિયાની શૈક્ષણિક યાત્રા કરી અને ત્યાંની શિક્ષણસંસ્થાઓનો અભ્યાસ કર્યો હતો. વળતાં યુરોપના દેશોની મુલાકાત લીધી હતી. ૧૯૭૮ થી ૧૯૮૦ સુધી ઓલ ઇન્ડિયા રેડિયોના શૈક્ષણિક પ્રસારણ માટેની સલાહકાર સમિતિના તેઓ સભ્ય રહ્યા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેઓ શેક્ષણિક અને સામાજિક વિષયો પર અવારનવાર વાર્તાલાપો આપે છે. શૈક્ષણિક પ્રશ્નો પર તેઓ વર્તમાનપત્રોમાં લેખો લખે છે. સમકાલીન', “મુંબઈ સમાચાર', “જન્મભૂમિ', “ગુજરાત સમાચાર', “સંદેશ” વગેરેમાં તેઓના લેખો પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં છ વર્ષથી સમકાલીનમાં દર ગુરૂવારે “શિક્ષણ” ની કટાર તેઓ નિયમિત રીતે લખે છે. “જન્મભૂમિ‘માં “શિક્ષણ સમસ્યા' કટાર લખતા હતા. તેઓએ નીચેનાં પુસ્તકો લખ્યાં છે : - (૧) શિક્ષણની શિક્ષાપત્રી' –આ પુસ્તકનો લોકાર્પણવિધિ તા. ૮-૯-૮૯ના રોજ ભારતીય વિદ્યાભવનમાં શ્રી સુરેશ દલાલના પ્રમુખ સ્થાને તત્ત્વચિંતક શ્રી હરિભાઈ કોઠારીના હસ્તે થયો. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. (૨) બાલ્યાવસ્થા અને કુમારાવસ્થાની શિક્ષણ સમસ્યાઓ . (૩) શિક્ષણ : માધ્યમ અને પરીક્ષા (૪) શિક્ષણ : સર્વાગીણ વિકાસની કેડી (૫) સંસ્મરણો હૈદરાબાદનાં :–શ્રી કનૈયાલાલ મુનશીના અંગ્રેજી પુસ્તક “ધી એન્ડ ઓફ એન એરા” નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું. (૬) પાંચ દાયકાનો શૈક્ષણિક વિકાસ :–આ પરિચય પુસ્તિકા છે. (૭) શાળા કક્ષાનાં પુસ્તકો :–અર્થશાસ્ત્ર, ભૂગોળ, કાર્યાનુભવ તથા અંગ્રેજીના વિષયો પર પુસ્તકો તથા કાર્યપોથીઓ લખી છે. - માતૃભાષા દ્વારા શિક્ષણ અભિયાન : પથપ્રદર્શક વર્તમાન સમયેમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ વાલીઓમાં વધતો જાય છે. અંગ્રેજી માધ્યમ દ્વારા સમગ્ર શિક્ષણ બાળકના શારીરિક તથા માનસિક વિકાસ પર વિપરિત અસર કરે છે એટલું જ નહિ તેના ધર્મ, સંસ્કાર, રહેણીકરણી, પોષાક, ખોરાક અને જીવનના લગભગ બધા જ પાસાઓ પર અસર કરે છે. જીવન કુદરતી રહેવાને બદલે કૃત્રિમ બનતું જાય છે. અંગ્રેજી ભાષા શીખવી એક વાત છે જ્યારે અંગ્રેજી માધ્યમ દ્વારા આખું શિક્ષણ લેવું એ તદ્દન જુદી વાત છે. આ બે વચ્ચેનો તફાવત સમજાવવાનો શ્રી હિંમતભાઈ મહેતા સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આ માટે મલાડ, કાંદિવલી, માટુંગા, ઘાટકોપર અને મુલુન્ડમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમો દ્વારા વાલીઓની માધ્યમ અંગેની ઘણી ગેરસમજો દૂર કરી છે. આ સાથે જ ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીભાષાનું શિક્ષણ સદ્ધર બને તે માટેના પ્રયત્નો પણ હાથ ધર્યા છે. ગુજરાતી વિચારમંચના નેજા હેઠળ આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગુજરાતી વિચારમંચના સલાહકાર તરીકે તેઓ આ પ્રવૃત્તિઓના સંચાલનમાં સક્રીય કાર્ય કરે છે. શાહ કવિનચંદ્ર માણેકલાલ જન્મ સ્થળ : વેજલપુર, જન્મ તારીખ ૩૦, જુન ૧૯૩૬, એમ.એ., એમ.એ., ટી.ડી., એલ.એલ.એમ., પી.એચ.ડી., ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક, ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ખંભાત, ભાદરણ, કપડવંજ અને બીલીમોરા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. જૈન સાહિત્યમાં “કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન’ પર પીએચ.ડી. તે બદલ “યશોભૂમિ સ્મારક ચંદ્રક', એનાયત થયો. ૧૯૭૦ થી ૧૯૭૨ અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ અને સંસ્કૃતિ તથા ધર્મવિષયક વાર્તાલાપો આપ્યા. શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કોલેજ બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર અને એવોર્ડપ્રાપ્તિ.. વીશા નીમા જૈન દીપક ચંદ્રક' મુંબઈમાં એનાયત થયો હતો, ૨૦૦૩માં પ્રગટ થયેલાં પુસ્તકોમાં ખાસ કરીને સંશોધન અને સંપાદનો છે. નેમિ વિવાહલો (હસ્તપ્રત સંશોધન), કવિરાજ દિપવિજય, કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન (મહાનિબંધ Jain Education Intemational For Private & Personal use only Page #787 -------------------------------------------------------------------------- ________________ ૦૦૧ પ્રતિભાઓ સંક્ષેપ), જૈન સાહિત્યની ગઝલો, ગઝલની સફર, શ્રાવક કવિ મનસુખલાલ, હરિયાલી સ્વરૂપ અને વિભાવના, જૈન ગીતા કાવ્યોનો પરિચય, ફાગણ કે દિન ચાર (હોળી ગીતો), પૂછતા નર પંડિતા (પ્રશ્નોત્તર), જૈન પત્ર સાહિત્ય (બે ભાગ), બીજમાં વૃક્ષ તું (સંશોધન લેખ સંચય) અને ‘લાવણી' કાવ્યપ્રકારનું સંશોધન, તથા બિંબ–પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો) પ્રગટ થયા છે. શાળા-કૉલેજોમાં સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પત્ની અ.સૌ. કુસુમબેન, પુત્રો : કિરણ, અસ્તિ, કિંચિત અને પુત્રી (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. ગૌરવવંતા જયંતીલાલ ગંભીરદાસ પારેખ શ્રી જયંતીભાઈ પારેખનો જન્મ નેસડી જેવા નાના ગામમાં થયો. અને સાવરકુંડલામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પિતાશ્રી ગંભીરદાસ મુળજી પારેખ તથા માતુશ્રી લીલાવતીબેનના ઉચ્ચ સંસ્કારોનો વારસો મેળવી સાર્વજનિક જીવનની શરૂઆત કરી. સાવરકુંડલામાં શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરે ચારિત્ર ઘડતરનો પાયો રોપ્યો. ત્યારબાદ ૧૯૫૭માં મુંબઈમાં વસવાટ કર્યો અને પોતાની સેવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખી. મધ્યમવર્ગના બહોળા કુટુંબમાં ઉછેર હોવાથી ભાતૃભાવમાતા-પિતાનો આદર તથા કુટુંબના સર્વે સભ્યોને સાથે રાખવા તેવી ભાવના સાથે વ્યવસાયમાં જોડાયા. અને દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા. યુવા સંગઠનને મજબુત બનાવી લોકોપયોગી કાર્યને પોતાના જીવનમાં અગ્રસ્થાન આપ્યું અને ઘાટકોપરની અનેક સંસ્થાઓમાં પ્રવૃત્તિમય બન્યા અને ટૂંકાગાળામાં સમર્પિત જનસેવક અને નિષ્ઠાવાન સામાજિક કાર્યકરોમાં શ્રી જયંતીભાઈ પારેખે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. સૌથી નાની વયે ૧૯૬૮માં (બેબી કોરપોરેટર) મુંબઈ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ચૂંટાયા અને ૧૦ વર્ષ સુધી નગરસેવક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી અને ધારાસભ્ય તરીકે પણ સેવા આપી. ઘાટકોપરના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સફળતા મેળવી તેનું કારણ તેઓની બધાને સાથે રાખી કાર્ય કરવાની પદ્ધતિ, કામની પૂરેપૂરી સમજ, કોઠાસૂઝ અને નીડરતા છે. ઘાટકોપર અને મુંબઈની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી, પ્રમુખ તથા મંત્રી તરીકે સક્રિય સેવા આપે છે. જીવનમાં સાદાઈથી જીવવું અને દંભથી દૂર રહેવું. સત્યના આગ્રહી અને જો કોઈ બનાવટ કરે અથવા જpઠું બોલે તો તેઓ સખત નારાજી વ્યક્ત કરી શકે તેવી તેમનામાં હિંમત છે. અને તુરત સ્વસ્થ પણ બની શકે છે. આવું વિરલ વ્યક્તિત્વ ભાગ્યે જ જોવા મળે છે. તેઓ મિત્રોના બહોળા સમુદાયને સાથે રાખવો અને નવા મિત્રો વધતા રહે તેવો અભિગમ રાખે છે અને મુશ્કેલી તથા આપત્તિમાં તેઓ કોઈપણ અપેક્ષા વિના ખડેપગે ઊભા રહે છે. તેઓ જે કાર્ય હાથમાં લે છે તેને સુંદર રીતે પરિપૂર્ણ કરીને જ ઝંપે છે. - મુંબઈ બેઠાં બેઠાં માદરે વતન સાવરકુંડલામાં તથા તાલુકાની સંસ્થાઓમાં પ્રાણ પૂરવામાં તેઓ અવિરત પ્રયત્ન કરે છે અને આ સંસ્થાની મુશ્કેલીઓ નિવારવા તથા જરૂરિયાતો પૂરી કરવા સરકારી વિભાગોમાં યોગ્ય રજૂઆત કરી કામગીરી બજાવે છે. સાવરકુંડલા મિત્રમંડળ મુંબઈ તથા મહિલાવિભાગ અને યુવકમંડળના તેઓ આધારસ્થંભ છે આમ શ્રી જયંતીભાઈએ નાવલી નદીનાં નીર તથા ખમીરને દિપાવ્યું છે. ઘાટકોપરમાં ગુરૂકુળ શાળા જ્યાં પ000 વિદ્યાર્થીઓ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ભણે છે વળી ટેકનિકલ શાળા પણ છે અને હવે કોલેજ પણ શરૂ કરી છે તેના મેનેજીંગ ટ્રસ્ટી છે. શાળાને ઉત્તરોત્તર આગળ વધારવા તેમજ એડમીશનમાં કોઈપણ ગેરરીતી વગરનું ધોરણ સાચવવા માટે તેઓને અવ્વલ નંબર પ્રાપ્ત થાય છે. આજે પણ ડોનેશન વગર જ ગુરૂકુળની શાળામાં એડમિશન મળે છે. તેમજ શાળામાં ઋષિકુળ ભારતીય સંસ્કૃતિ પ્રણાલી ધરાવતી શાળા પણ પ્રાયોગિક ધોરણે ચાલુ કરી નિરંતર તેની પ્રગતિના પાયાના પથ્થર બની રહ્યા છે. આ સફળતામાં તેમના ધર્મપત્ની જસુમતીબેનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. નીલુબેન પ્રફુલભાઈ મહેતા ગૌરવ એટલે સ્વગૌરવ-કુળ ગૌરવ-જ્ઞાતિ ગૌરવ-દેશ ગૌરવ-માતૃભૂમિ ગૌરવ-માતૃભાષા ગૌરવ. આજે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલા પહોંચી છે ત્યારે વિશ્વના અડીકોષમાં એક શોધ નિબંધમાં લખાયેલું છે કે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુજરાતી ગૃહિણીનું ઘર અને રસોડું છે. અને આ ગૌરવ ઘર ઘર સુધી પહોંચાડવા દરેક ગૃહિણીને પોતાના કામનું ગૌરવ થાય અને નિર્માલ્ય ન રહે તે માટે જેમણે Jain Education Intemational Page #788 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક પોતાની જ્ઞાતિને, તેની બહેનોને અખંડ ભારતમાં સાંકળી લેવાનો ૩.૫ વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવ્યા. ૭મા વર્ષે કાનબાઈ જે અભિગમ સાથે તૈયારી કરી રહ્યાં છે તે વિશ્વમાં કદાચ પ્રથમ કન્યાશાળા-હાલમાં જુહુમાં દાખલ થયાં, અભ્યાસ ત્યાં જ કર્યો, મહિલા જ્ઞાતિ ફેડરેશન છે. લગ્ન ૧૯૫૭માં શ્રી વલ્લભદાસ રાજાણી સાથે ટીબી (ધોળા આજે જ્યારે ૨૧મી સદીમાં કોમ્યુટર યુગે વિશ્વને ઘરમાં જકશન)માં થયાં પછી મુંબઈમાં આવી ત્યાર ઇન્ટરનેટ દ્વારા ઠાલવી દીધું છે ત્યારે જ્ઞાતિની website અને વલ્લભસ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના કરી, ૧૯૯૨ ધર્મકાર્ય વેવિશાળ યોગ્ય કન્યામુરતિયાની website. માસિક મુખપત્ર ચેરીટીકાર્ય-પબ્લીકેશન વગેરે અત્યારે ચાલુ છે. “નારી તું અને આવી વિવિધ ૪૫ એક્ટીવીટીથી જ્ઞાતિનું અને મહિલાનું નારાયણી” નામ મંત્રને જીવનમાં સાકાર કરનાર વિદુષી પ્લેનશ્રી ગૌરવ વધારવા માટે જેમણે પોતાની આગવી સૂઝ અને વિજુબેન રાજાણી અગાધ યાદશક્તિ તથા જીભે સરસ્વતી સમજદારીથી આગળ વધવા દરેકની સાથે તાલ મિલાવી ને જે ધરાવનાર જૂજ કહી શકાય તેમાંના એક મહિલા ભાગવત હરણફાળ ભરી છે તેનું ગૌરવ દરેકને છે. કથાકાર છે. જેઓ આબાલ વૃદ્ધોમાં પ્યારાં હેનશ્રીનાં નામે શ્રીમતી નીલુબેન પ્રફુલભાઈ મહેતાને તેના પતિદેવ પ્રખ્યાત છે. ૪૫ વર્ષથી પોતાના જ્ઞાનયજ્ઞો દ્વારા સમસ્ત ભારતના પ્રફુલભાઈનો અપરંપાર સાથ છે. આવી વિરલ વિભૂતિ જે પત્નીને ખૂણે ખૂણે તથા વિદેશોમાં અમેરિકા, લંડન, કેનેડા, પોર્ટુગલ, ઇસ્ટ આગળ વધારવા માટે અથાગ પ્રયત્ન કરે એવું પુરુષ પ્રધાન આફ્રિકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર જેવા સમાજ અને સમયમાં વિરલ જ ગણાય. એવા વિરલ ટાપુઓમાં ધર્મયાત્રા દ્વારા ઈશ્વરી આરાધનાની સુગંધ ફેલાવી રહ્યાં વ્યક્તિત્વધારી પ્રફુલભાઈ પણ M.E. છે અને પોતાનો ધંધો છે. ૧૭ વર્ષની કુમળી વયથી તેમણે સંસ્કૃતિ કાર્યનો ભેખ લીધો. સંભાળતાં પત્નીને મદદરૂપ થાય છે. ભેખ લેવડાવનાર તેમનાં પતિ વલ્લભભાઈ. તેમના વન્સ મોરના ઈંડાને ચિતરવાં ન પડે તે પ્રમાણે આખા વિશ્વનો પ્રેમ સંપાદન કરનાર વ્હેનશ્રી શ્રીમદ્ પુત્રી આરસીએ ૧૯ મા વર્ષે ફેશન ડીઝાઈનીંગ કરીને જૈન ભાગવત, રામચરિતમાનસ, ભગવદ્ગીતા, દેવીભાગવત, શિવજગતમાં પ્રથમ ડીઝાઈનર પુજા જોડ બનાવવાનું શ્રેય પ્રાપ્ત કર્યું. કથા, સુંદરકાંડ, ગોપીગીત, શંકરાચાર્ય વલ્લભાચાર્યજીનાં સ્તોત્રો, અને પુત્ર આનંદ એમ.બી.એ. કર્યા પછી પણ ભારતીય ઉપરાંત લગભગ તમામ વિષયો પર પ્રવચનો આપી ચૂક્યાં છે. સંસ્કૃતિનો અભ્યાસ કરીને સુંદર આર્ટીસ્ટિક લાઈન ડેવલપ કરી જન્મભૂમિ પ્રવાસી', “મુંબઈ સમાચાર’, ‘ગુજરાત સમાચાર' તથા અને પુત્રવધૂ વિશ્વા આનંદ મહેતા તો અલ્હાબાદ યુનિવર્સિટીની તમામ સંસ્થાઓએ આની નોંધ લીધેલ છે. પ્લેનશ્રી સુંદર ભજનો એમ.કોમ. ગોલ્ડ મેડલીસ્ટ છે. પણ લખે છે. સુંદર કંઠ માટે ઈશ્વરની બક્ષિસ મળી છે. તેમનો આવા પરિવારનાં મોતી નીલુબેન સરળ-સહજ સ્વભાવી જીવનમંત્ર છે : વૃદ્ધો મારો આદર છે, સહકાર છે, યુવાનો મારો પણ દીર્ધદૃષ્ટા અને સ્વપ્ન સેવી છે. તેમનું સ્વપ્ન છે આપણી આત્મા છે. બાળકો મારું હૃદય છે. બાલભાગવતની કેસેટ્સ દ્વારા બહેનો ઘરમાં રહીને પણ જે કામ કરે તે ગૌરવપૂર્ણ થઈને કરે તેમને જગતનાં ખૂણે ખૂણેથી આમંત્રણો મળ્યાં છે. તે માટે તેમણે નવી દૃષ્ટિ સમાજ સામે ખોલી ને એક અદ્વિતીય ધર્મયાત્રા દ્વારા હજારો જીજ્ઞાસુઓને ભારતીય સંસ્કૃતિનું કાર્ય કરવાનો ચીલો ચાતર્યો છે. તત્ત્વદર્શન કરાવતાં નવી પેઢીનાં પથદર્શક બની રહ્યાં છે. તો તેઓ સાવરકુંડલા મિત્રમંડળ મહિલા વિભાગના મંત્રી પણ કયારેક રાધાનાં હૃદયની પ્રેમધારાથી છે અને મુંબઈ જૈન સાવરકુંડલાના વિકાસમાં તેઓ ખૂબ રસ ભરી પીચકારી શ્રીજી રંગ દો કોરી ચુનરીયા મોરી લે છે. " બીચ ભંવરમેં બાંય પકડકે કહ દો તું હો મોરી માતૃભાષાના ગૌરવ માટે પણ જ્ઞાતિમાં ખૂબ જ પ્રયત્ન બસ! કહ દો તો યે જનમ સફલ હો જાય કરે છે. સાંભળીએ ત્યારે તેમના શબ્દોમાં જાણે રાધા કણ સાથે મહિલા કથાકાર વિજુબેન રાજાણી હોલી ખેલવા નીકળી હોય. જન્મસ્થળ : કરાંચી ચાલો એમની કૃષ્ણ સાધનાના રંગમાં આપણે પણ રંગાઈ જઈ જનમ સફલ કરીએ. એમનાં હૃદયની ભાવના સંદેશો ૨.૫ વર્ષની ઉંમરે સૌરાષ્ટ્રમાં પાનેરીમાં સ્થાયી થયાં. પછી આપે છે. Jain Education Intemational Page #789 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ 993 ચાલો સહુ સાથે મળી ભજીયે ભગવાનને મો. લંગરીયા ઉચ્ચત્તર માધ્યમિક કુમાર છાત્રાલય’ સ્થાપ્યાં. છોડી દંભ સઘળા ને સ્મરીએ શ્રીરામને આચાર્ય તરીકેની જવાબદારી ઉપરાંત શ્રી દેસાઈએ સંતસંગની ગંગામાં સ્નાન કરીએ આપણે, પોતાનો સહાનુભૂતિપૂર્વકનો સહકાર ગુજરાત રાજ્યના કચ્છ ચાલો સહુ સાથે મળી ભજીએ ભગવાનને વિસ્તારમાં ૨૦૦૧માં આવેલ ભયાનક ભૂકંપથી નારાજ થયેલ આવા પવિત્ર આત્માને સંસ્કૃતિ કાર્ય કરવા નિરામય પરિવારના નિરાધાર બાળકો માટે તેઓએ “સદ્ભાવના વૃંદ” સ્વાથ્ય તથા દીર્ધાયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના. નામનું એક સેવા વૃંદ ઊભું કરી કચ્છથી ૧૫૮ બાળકોને માતા બહુમુખી પ્રતિભા : હાઈસ્કૂલ ખાતે ૨૦૦૧માં લાવ્યા. તેમના શિક્ષણ, ભોજન, રહેઠાણ, વસ્ત્ર, દવાદારૂ વિગેરે તમામ સુવિધા ૩ વર્ષ માટે દિનેભાઈ ઠાકોરભાઈ દેસાઈ વિનામૂલ્ય પૂરી પાડી. ખાસ તો આવાં બાળકો માનસિક દિનેશભાઈ ઠાકોરભાઈ દેસાઈનો જન્મ ૨૫-૪- આઘાતમાંથી મુક્ત થાય તે માટે જબરજસ્ત માનવીય સહાનુભૂતિ ૧૯૪૫ના રોજ થયો હતો. તેમણે બી.એ. (અંગ્રેજી સાહિત્ય ઊભી કરી. રૂ. ૪૮,00,000=00નાં ખર્ચે ઊભી કરેલ આ સાથે) બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી છે. વ્યવસ્થા અદ્વિતીય હતી. આચાર્ય (૩૧-૦૫-૨૦૦૩ના રોજ નિવૃત્ત થયા) શ્રી મુ. શિક્ષણ દ્વારા ભારતનાં સાંસ્કૃતિક વારસો અને જ. ભટ્ટ સાર્વજનિક વિદ્યાલય, મોતા. તા. બારડોલી, જી. સુરત આધ્યાત્મિક ભાવનાને મજબૂત બનાવવા સતત પ્રયાસ કરે છે. • હાલ ઉપરોક્ત સંસ્થામાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે સેવા શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી આસ્તાના દાનવીરના સહયોગથી આપે છે. તેમણે ૧૯૯૨માં શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ એક જન્મજાત શિક્ષક તરીકે પોતાના જીવનનાં ૩૩ દ્વારા પ્રદેશની ૩૮ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે ગાંધીજીના મહત્ત્વનાં વર્ષો માત્ર શિક્ષણમાં નહીં પરંતુ હજારો વિદ્યાર્થીઓનાં ગુરૂ એવા શ્રીમદ્ રાજચંદ્રના વિચારો, પ્રાર્થના, સૂત્રો વિગેરેનો ચારિત્ર અને વ્યક્તિત્વનાં ઘડતરમાં પિતાતુલ્ય સ્નેહ અને પ્રચાર અને પ્રસાર કર્યો. ખાસ કરીને તેમણે દારૂ, માંસાહાર, સદ્ભાવના પૂર્ણ વ્યવહાર સાથે ખર્ચો. એક સફળ શિક્ષક તરીકે ચોરી, જુગાર, પરસ્ત્રીગમન, પરપુરૂષગમન વિગેરે સાત બારડોલી પ્રદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થવાથી મોતા હાઈસ્કૂલના વ્યસનોથી આવનારી પેઢી મુક્ત રહે તે માટે જબરજસ્ત શિક્ષણ આચાર્ય તરીકે ૧૯૯૦માં પસંદગી પામ્યા. આચાર્ય તરીકે તેમના આપ્યું. તેમણે આવી સંસ્થાઓને આજ સુધીમાં ૧૧ કરોડ શ્રેષ્ઠ વહીવટના પુરાવા રૂપે આજે મોતા હાઈસ્કૂલમાં તમામ રૂપિયાનું દાન પણ અપાવ્યું અને આ પ્રવાહ હજી ચાલુ જ છે. ક્ષેત્રના વિકાસની ગાથા આલેખાયેલ છે જેની વિસ્તૃત માહિતી આ શ્રી દેસાઈ માત્ર શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક મદદ કરીને સાથે છે. સંતુષ્ટ ન રહ્યા પરંતુ આવી સંસ્થાઓમાં અભ્યાસ કરતા એક કુશળ વહીવટકર્તા ઉપરાંત સામાજિક ચેતના ક્ષેત્રની જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ વાત જાત કે ધર્મના ભેદભાવથી જવાબદારી પણ કુશળતાપૂર્વક નિભાવી. સુરત જિલ્લાના માંડવી, પર રહી વ્યક્તિગત આર્થિક સહાય કરી શકાય તે માટે બીજા માંગરોળ, વ્યારા, ઉચ્છલ, નિઝર, સોનગઢ, મહુવા જેવા સંપૂર્ણ બે ટ્રસ્ટ અનુક્રમે શ્રીમદ્ રાજચંદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, વરાડ અને આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાના ઊંડાણનાં ગામડાં કે જ્યાં શ્રીમદ્ રાજચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, વછરવાડની સ્થાપના કરી. જેનાં દશ થી પંદર કિલોમીટર દૂર શિક્ષણ માટે બાળકોએ જવું પડે દ્વારા ૧૯૯૩ થી આ પ્રદેશનાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેવા વિસ્તારના ૭૫ આદિવાસી બાળકો માટે ૧૯૯૦ થી પ્રતિવર્ષ લાખો રૂપિયાની આર્થિક સહાય કરી શિક્ષણથી વંચિત પ્રતિવર્ષ મોટા હાઈસ્કૂલમાં જ શિક્ષણ, રહેઠાણ, ભોજન, રહેતા બચાવ્યા. આ વિદ્યાર્થીઓ પોતાનો થોડો સમય શ્રીમદ્ ગણવેશ, પુસ્તકો વિગેરે તમામ સુવિધા વિનામૂલ્ય પૂરી પાડી. રાજચંદ્રના જીવન અને કવન વિશે અભ્યાસ કરવામાં ખર્ચ જેમાં કંઈક અંશે સરકારી ગ્રાન્ટ અને મહદ્ અંશે સમાજમાંથી પોતાનું જીવન પણ ધન્ય બનાવે છે. દાન ઉઘરાવી આર્થિક માળખું ઊભું કર્યું. આજે આ શાળામાંથી જે શૈક્ષણિક સંસ્થાઓને ભૌતિક સુવિધાઓ માટે શ્રી આવા આદિવાસી કેટલાંય બાળકો તેજસ્વી તારલા તરીકે બહાર દેસાઈના પ્રયાસથી આસ્તાના દાનવીર શ્રી ભુલાભાઈ પડ્યાં છે. આ માટે “શ્રી મુક્તપુરી કુમાર છાત્રાલય અને શ્રી ભી. વનમાળીભાઈ પટેલે દાન આપ્યાં છે, અને શ્રીમદ્ રાજચંદ્ર Page #790 -------------------------------------------------------------------------- ________________ o@૪ પથપ્રદર્શક ચેરીટેબલ ટ્રસ્ટ, વરાડ અને શ્રીમદ્ રાજચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, નીચે જણાવેલી જુદી જુદી સંસ્થાઓમાં તેમને રિસોર્સ વછરવાડમાંથી પ્રતિ વર્ષ પ00 વિદ્યાર્થીઓને વ્યક્તિગત શૈક્ષણિક પર્સન તરીકે બોલાવવામાં આવ્યા હતા. સહાય મળે છે. શ્રી દેસાઈ ૧૯૭૨માં લાયન્સ ક્લબ બારડોલીમાં કે ૧૯૬૭માં ફિલિપાઈન્સ એગ્રી. મીકેનાઈઝેશન ઇન્સ્ટીટ્યુટ જોડાયા. ક્રમિક રીતે ક્લબ પ્રમુખ. ડીસ્ટ્રીક કમિટીના ચેરમેન, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં. ઝોન ચેરમેન અને રીજીયન ચેરમેન (ડેપ્યુટી ડીસ્ટ્રીક્ટ ગવર્નર) ૧૯૭૪માં “એગ્રીકલ્ચર એક્સટેન્શન' અભ્યાસક્રમ માટે તરીકેનું પદ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે ઇઝરાયેલ સરકારે આમંત્રણ આપ્યું હતું. ગરીબ દરદીઓ માટે આંખના ઓપરેશનો, લાયનવાદમાં રહી ૧૦ જેટલા મોટા આઈ કેમ્પો તથા દંત યજ્ઞો અને વિકલાંગ આંતરરાષ્ટ્રીય રાઈસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, મનીલા તરફથી માટેનાં શસ્ત્ર ક્રિયા કેમ્પો યોજ્યા છે. જેનો લાભ હજારો વર્કશોપ માટે ૧૯૭૫માં આમંત્રિત. વ્યક્તિઓએ લીધો છે. ૧૯૭૮માં ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટ્રોપિકલ એગ્રી., ઉધોગપતિ, શિક્ષણશાસ્ત્રી, ખેડૂતપુત્ર ઇબાદન, નાઈઝીરીયા તરફથી આમંત્રિત. ૧૯૮૦માં FA0 રોમ તરફથી પ્લાન્ટ પ્રોટેકશનનાં શરદભાઈ લ. પટેલ સાધનોની જાળવણીના સેમીનારમાં તજ્ઞ તરીકે આમંત્રિત. શરદભાઈ લલ્લુભાઈ પટેલનો જન્મ ૨૫ નવેમ્બર શરદભાઈ પટેલ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે ૧૯૩૩ના રોજ થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ પટેલ શિક્ષક પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. આ સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી અને ખેડૂત હતા તથા સ્વાશ્રયના પાઠો તેમણે તેમના પુત્રોને ગળથૂથીમાં આપ્યા હતા. શરદભાઈ મક્કમ સ્વભાવના અને સાદગીભર્યું જીવન પસંદ કરે છે. તેમણે મિકેનીકલ એજી.ની * અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ ડિગ્રી ગુજરાત યુનિ.માંથી મેળવી હતી તથા માસ્ટર ડિગ્રી * સંસ્કાર સર્જન એજ્યુ. સોસાયટી, મુંબઈ મીશીગન યુનિ. યુ.એસ.એ.માંથી મેળવી હતી. * “શકિલમ’ ફાઉન્ડેશન, મુંબઈ તેમણે અમેરિકન સ્પ્રિંગ એન્ડ પ્રેસીંગ વક્સ પ્રા. લિ. * બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મલાડમાં પ્રોડક્શન એન્જનિયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી * મંગળદાસ વિભાગ કેળવણી મંડળ, બીલીમોરા અને ટેકનિકલ ડિરેક્ટર અને મેનેજીંગ ડિરેક્ટર સુધી પહોંચ્યા છે. * શ્રી ભીમેશ્વર સગુરુ નિત્યાનંદ સંસ્થા, ગણેશપુરી તે ઉપરાંત નીચેની સંસ્થામાં ડિરેક્ટર છે. * ગાંધીઘર, કછોલી, અમલસાડ * અસ્પી એગ્રો ઇકવીપમેન્ટ પ્રા. લિ. મુંબઈ * શ્રી મનુભાઈ પંચોલી (દર્શક) ફાઉન્ડેશન, અમદાવાદ * અસ્પી એગ્રીકલ્ચર રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ * રામજી મંદિર ટ્રસ્ટ, રૂવા, સુરત તે ઉપરાંત અન્ય સંસ્થા સાથે પણ સંકળાયેલા હતા. * સરદાર પટેલ વિદ્યાસંકુલ, બારડોલી ગુજરાત એગ્રીકલ્ચર યુનિ. અમદાવાદની મેનેજમેન્ટ બોર્ડના શરદભાઈ પટેલે બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી ક્લબના સભ્ય હતા. ફાઉન્ડર અને ચાર્ટર પ્રેસિડન્ટ (૧૯૭૨-૭૩) તરીકે કામગીરી પ્લાન્ટ પ્રોટેકશન એસોસિએશન ઓફ ઇન્ડિયા, હૈદ્રાબાદના બજાવી છે. તેમણે યુ.એસ.એ., યુ.કે., યુરોપિયન દેશો અને ફાઉન્ડર મેમ્બર સાઉથ-ઇસ્ટ એશિયન દેશોનો પ્રવાસ કર્યો છે. એશિયન એસોસિએશન ફોર એગ્રીકલ્ચર એન્જિનિયરીંગના ડાં. અનુપમ એસ. દેસાઈ ફાઉન્ડર મેમ્બર ગોરો વાન, લાંબુ નાક અને તેમને મળવા આવનાર તેમના અમેરિકન સોસાયટી ઓફ એગ્રી. એન્જિ. દિલ્હીના સભ્ય પ્રભાવથી અંજાઈ જાય એવા નાગર ડૉ. અનુપમભાઈ દેસાઈ આઈ.એસ.આઈ. પ્લાન્ટ પ્રોટેક્શન ઇક્વીપમેન્ટ સેક્શનલ સારા વક્તા છે. શ્રોતાઓને જકડી રાખે અને રમૂજની છાંટ સાથે કમિટિના સભ્ય બોલતા જાય. તેમણે ઇ.સ. ૧૯૫૦માં એમ.બી.બી.એસ. ની Jain Education Intemational Page #791 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ પદવી મેળવી અને ૧૯૫૩માં એમ.ડી. થયા. ૧૯૫૪-૫૫-૫૬ દરમ્યાન અમેરિકાની સીટન હોલ મેડિકલ સ્કૂલ સાથે સંકળાયેલી જરસી સીટી મેડિકલ સેન્ટરમાં વધુ અભ્યાસ કર્યા બાદ ફેલોશિપ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી મેળવી હતી. ૧૯૫૭માં અમેરિકાથી પાછા આવ્યા બાદ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, મુંબઈમાં માનદ્ તબીબ તરીકે જોડાયા અને ૧૯૬૨માં ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીના પ્રોફેસર તરીકે નિમણૂંક થઈ. ગ્રાંટ મેડિકલ કોલેજ મુંબઈમાં પણ કાર્ડિયોલોજીના વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. દેશ-વિદેશમાં હૃદયરોગને લગતા સેમીનારમાં ભાગ લીધો. ૧૯૫૭ થી મલાડ (મુંબઈ)માં હૃદયરોગ તજજ્ઞ તરીકે ખાનગી પ્રેક્ટીસ કરે છે. અને ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બોરીવલી જૈન ક્લીનિક, સુવર્ણ હોસ્પિટલ, જૈન ક્લીનિક મલાડ, એસ. કે. પાટીલ આરોગ્યધામ મલાડ, સંજીવની હોસ્પિટલ, વિરાર, જીવદાની હોસ્પિટલ વિરાર વિગેરે સંસ્થાઓમાં વિના મૂલ્યે સેવા આપી છે. અનુપમભાઈ એવું માને છે કે મલાડ તરફથી તેમને ઘણો પ્રેમ અને આવકાર મળ્યો છે તેના બદલારૂપે અઠવાડિયામાં એક દિવસ (બુધવારે) ગરીબ દર્દીઓ માટે એમણે ફાજલ રાખ્યો હતો અને કોઈપણ ફી લીધા વિના એમના દવાખાનામાં પોતાના જ્ઞાનનો લાભ આપતા હતા. સાથે સાથે મફત દવા પણ આપતા હતા. લગભગ સાત વર્ષ સુધી આવી સેવા આપી હતી. રોટરી ક્લબ ઓફ બોમ્બે નોર્થવેસ્ટના સ્થાપક સભાસદ તરીકે એમણે અમૂલ્ય સેવાઓ આપી છે. ૧૯૭૫માં રોટરી ક્લબના પ્રેસિડન્ટ બન્યા અને ઉત્તમ સમાજસેવા અને ઉત્તમ વ્યાવસાયિક (વોકેશનલ) સેવા માટે ક્લબને ઇલ્કાબો મળ્યા હતા. ૧૯૮૨-૮૩ના વર્ષ દરમ્યાન રોટરી ડિસ્ટ્રીક્ટ-૩૧૪ના ગવર્નર તરીકે તેમની નિમણૂંક થઈ હતી. તે વર્ષ દરમ્યાન પોતાની ખાનગી પ્રેક્ટીસ છોડીને આખું વર્ષ રોટરીને અર્પણ કર્યું અને ૭૫ રોટરી ક્લબને માર્ગદર્શન આપ્યું હતું. ૧૯૮૪માં રોટરી ક્લબના આંતરરાષ્ટ્રીય પ્રેસિડન્ટ વિલિયમ સ્કેલટને એમને પોતાના ખાસ પ્રતિનિધિ તરીકે રોટરી ડિસ્ટ્રીક્ટ-૩૧૭માં કુર્ગમાં ભરાયેલી કોન્ફરન્સમાં મોકલ્યા હતા. સેવા ક્ષેત્રે તેઓ હંમેશા તત્પર રહ્યા છે. વોકેશનલ ગાઈડન્સ સેમીનાર કેવી રીતે યોજી શકાય તે માટે એમણે દહાણુ, ખાપોલી, પૂણે વગેરેની ક્લબને માર્ગદર્શન આપ્યું છે. ધો. ૧૦ અને ધો. ૧૨ પછી ક્યો અભ્યાસક્રમ લેવો તે અંગે ફાઈન્ડ ધ tu ફ્યુચર ધેટ ફીટ' નામની માર્ગદર્શક ચોપડી બહાર પાડી હતી. ઇ. સ. ૨૦૦૦માં રોટરી ઇન્ટરનેશનલ એમનો સૌથી પ્રતિભાશાળી ‘સર્વિસ એબવ સેલ્ફ એવોર્ડ' અનુપમભાઈને આપ્યો હતો. રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૧૪૦ના એક આદરપાત્ર ભૂતપૂર્વ ગવર્નર તરીકે એમને ‘ભીષ્મપિતામહ’ તરીકે માન મળે છે. ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ સેવાનાં ઘણાં ક્ષેત્રોમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. હૃદયરોગના તજજ્ઞ તરીકે એમની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે અને એમનાં માર્ગદર્શન માટે દૂરદૂરથી દર્દીઓ એમની કુશળતાનો લાભ લેવા તત્પર રહ્યા છે. તેમનાં પત્ની ડૉ. વિશાખાબેન સ્ત્રી રોગ તજજ્ઞ છે અને અમેરિકામાં ૧૯૫૪-૫૫-૫૬ દરમ્યાન સ્ત્રી રોગ વિશે તાલીમ બાદ હાલ મુંબઈમાં ખાનગી ક્લીનિક ચલાવે છે. પુત્રી સુજાતાએ મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીમાં મુંબઈની નાયર હોસ્પિટલમાં તાલીમ લીધી છે. શરૂઆતમાં પેથોલોજીસ્ટ તરીકે સક્રિય રહ્યા બાદ હવે ઘર ગૃહિણીનું પદ સાચવે છે. પુત્ર ડૉ. સોમીલ, ચર્મરોગનો તજજ્ઞ છે અને પોતાનાં ત્રણ ક્લીનીકમાં સેવા આપે છે. ડૉ. નીતિન મલકાણ થોડા સમય પહેલાં એક નાનકડી સુંદર વાર્તા વાંચી હતી. એક વખત એક સ્ત્રીએ એના ઘરના આંગણે ત્રણ વયોવૃદ્ધ વ્યક્તિઓને બેઠેલી જોઈ. સહજભાવે તેણે વૃદ્ધોને ઘરમાં પધારવા નિમંત્રણ આપ્યું અને કહ્યું, “આપ સર્વે ભૂખથી પીડાતા હશો, તો ઘરમાં આવી જમી લો.” આ ત્રણે મહાનુભાવોએ કહ્યું અમે એક સાથે એક ઘરમાં નથી જતાં. એમની ઓળખ જ્યારે સ્ત્રીએ માંગી ત્યારે તેમણે એક ઉત્તર આપ્યો કે એકનું નામ છે શોહરત, બીજા છે સંપત્તિ અને ત્રીજા છે પ્રેમ. આ વયોવૃદ્ધ મહાનુભાવોએ સ્ત્રીને કહ્યું તું તારા પતિને પૂછી જો અમારા ત્રણમાંથી કઈ વ્યક્તિએ તારા ઘરમાં પ્રવેશ કરવો? સ્ત્રીએ ઘરમાં જઈ પતિને પૂછ્યું તો એક જ ક્ષણમાં એમણે જવાબ આપ્યો. આપણાં ઘરમાં પ્રેમને નિમંત્રણ આપો. એ સ્ત્રીએ બહાર જઈ પ્રેમને ઘરમાં આવવા કહ્યું ત્યારે પ્રેમને પાછળ બીજા બે મહાનુભાવો પણ ચાલવા લાગ્યા. આશ્ચર્યચકિત સ્ત્રીએ જ્યારે આ વિશે પ્રશ્ન કર્યો ત્યારે એને કહ્યું જો સંપત્તિ કે શોહરતને નિમંત્રણ મળે તો બાકીના બે એ ઘરમાં પ્રવેશ ન કરે પરંતુ જ્યાં પ્રેમ Page #792 -------------------------------------------------------------------------- ________________ ७७५ હોય ત્યાં સંપત્તિ અને શોહરત સાથે જ હોય. સમાજમાં જવલ્લે જ આ જાતનાં વ્યક્તિત્વ આપણને જોવા મળે છે કે જ્યાં પૈસા અને પ્રસિદ્ધિ કરતાં પ્રેમનું મહત્ત્વ વધુ હોય. આવી એક વ્યક્તિ ડૉ. નિતીન મલકાણ જે મુંબઈના એક જાણીતા નેત્ર વિશેષજ્ઞ છે. કાંદીવલીમાં આવેલ અક્ષર આય ક્લીનિકના ડૉ. નિતીન મલકાણ આંખોના ઓપરેશનમાં તો નિપુણ છે જ પરંતુ એમના દર્દીઓના એ ખૂબ જ માનીતા ડૉકટર છે. વૃદ્ધ દર્દીઓ માટે સહાનુભૂતિ અને પ્રેમભાવ એ નિતીનભાઈનો સહજ સ્વભાવ છે. દર્દીઓ એમના દવાખાનામાં કલાકો રાહ જોઈ જ્યારે એમની કેબીનમાં જાય ત્યારે એમના પ્રેમાળ સ્મિત, નિપુણતા પૂર્ણ તપાસ તથા રોગના ચોક્કસ નિદાનથી સંતુષ્ટ થઈ બહાર આવે છે. ગુજરાતમાં દાહોદના એક પ્રતિષ્ઠિત વણિક કુટુંબમાં જન્મેલા નિતીનભાઈ શાળાનું ભણતર પૂરું કરી વિજ્ઞાન શાખામાં આગળ ભણતર માટે વિદ્યાનગર ગયા. એક વર્ષ પ્રીસાયન્સનો અભ્યાસ પૂરો કરીને બરોડામાં પ્રી-મેડીકલ અને પછી એમ.એસ. યુનિવર્સિટી બરોડાથી એમ.બી.બી.એસ. ની ડિગ્રી હાંસલ કરી. શરૂઆતથી જ સરળ પરંતુ મક્કમ સ્વભાવના ડૉ. નિતીનની જ્ઞાનની ભૂખ હજી અધૂરી જ હતી અને એથી એમ.એસ. ની ડિગ્રી હાંસલ કરવા અમદાવાદ શહેરમાં પગ મૂક્યો. આપણા દેશમાં લાખો લોકો નિવારી શકાય એવા અંધાપાથી પીડિત છે. અને એમાં મોટા ભાગના લોકો વૃદ્ધો છે. જે મોતિયા અને ઝામર જેવી આંખની બિમારીને કારણે દૃષ્ટિ ગુમાવી દે છે. આવી વ્યક્તિઓને સહાયરૂપ બનવાના આશયથી ઓપ્થલમોલોજીને વ્યવસાય બનાવવાનો નિર્ણય ડૉ. નિતીનભાઈએ લીધો. અમદાવાદની ‘નગરી હોસ્પિટલ'માંથી ૧૯૮૬માં ગોલ્ડ-મેડલ મેળવી એમ.એસ. ની ડિગ્રી હાંસલ કરી. કારકિર્દીની શરૂઆતથી જ પૈસા કરતાં કામને નિષ્ઠાપૂર્વક તેમજ નિપુણતાથી પૂરું કરવાનો એમનો ધ્યેય હતો. દર્દીનું નિદાન યોગ્ય થાય અને એમને યોગ્ય સારવાર મળે એ જ એમનો સંતોષ હતો. ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીઓ વિના–સંકોચે એમના દ્વારે આવતા. કાંદીવલીમાં પોતાના પ્રાઈવેટ ક્લીનિકની સાથે જરૂરિયાતવાળા દર્દીઓને એમની કુશળ આંગળીઓનો લાભ મળે એ હેતુથી ‘હિતવર્ધક’ આંખની હોસ્પિટલમાં છેલ્લા પંદર વર્ષથી ઓનરરી આય સર્જન તરીકે આ સંસ્થામાં સેવા આપે છે. મૃદુ સ્વભાવ અને મીતભાષી તેમજ આગવું sense of humour એ નીતિનભાઈનાં વ્યક્તિત્વના આગવા પાસા છે. પથપ્રદર્શક વૃદ્ધોની જેમ બાળકો માટે પણ ખૂબ જ પ્રેમ. ક્લિનીકમાં જો કોઈ બાળક દર્દી બનીને આવે તો એની સાથે રમતમાં ભૂલી પણ જાય છે. બહાર દર્દીઓની ખૂબ ભીડ છે. આપણાં દેશના બાળકો અને એમનાં ભણતર તથા ભવિષ્યની ચિંતા કરનાર નિતીનભાઈ મલાડ (પૂર્વ)માં આવેલી ‘સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી' સંચાલિત જે.ટી.ડી. હાઈસ્કૂલ અને ડી. ટી. એસ. એસ. કોલેજના આજીવન સભ્ય છે. સામાજીક કાર્યોમાં હંમેશા તત્પર ડૉ. નીતિનભાઈ ૧૯૯૦ થી રોટરી ક્લબ ઓફ બોમ્બે નોર્થ-વેસ્ટના સભ્ય છે. અને ઇ.સ. ૨૦૦૧-૨૦૦૨માં આ સંસ્થાના પ્રમુખ પણ હતા. એમના પ્રમુખપદે સંસ્થાએ અતી અદ્યતન એલ. એમ. પટેલ રોટરી આય હોસ્પિટલની શરૂઆત કરી. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને રાહત દરથી આંખના દરેક રોગનું નિદાન તેમજ નિવારણ કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થાના તેઓ ચીફ કોઓર્ડિનેટર છે. જ્ઞાન હંમેશા વહેંચવાથી વધે છે એવું માનનાર નિતીનભાઈ આસપાસના વિભાગના બધા ડૉક્ટરો અને ખાસ કરીને જુનિયર આય-સર્જનોના માનીતા છે. વિના સંકોચે આંખની શસ્ત્રક્રિયા શીખવવા એ હંમેશા તત્પર હોય છે. એથી જ અક્ષર આય ક્લિનીકના એમનાં ઓપરેશન-થીયેટરમાં વારંવાર જુનિયર આય સર્જનો જોવા મળે છે. ઇ.સ. ૨૦૦૧માં અમેરિકામાં યોજાયેલ ASCRS ની આંત૨રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓ ડેલીગેટ તરીકે ગયા હતા તેમજ ૨૦૦૪ના મે મહિનામાં સિંગાપોર સ્થિત આય હોસ્પિટલમાં પણ ડેલીગેટ તરીકે ગયા હતા. હિન્દુસ્તાનમાં તો અનેક વખત વિવિધ પ્રાંતોમાં (કલકત્તા, મુંબઈ, જામનગર, ચેન્નાઈ વગેરે) આંખોના નિષ્ણાતોની કોન્ફરસમાં એમને વક્તા તરીકે નિમંત્રણ મળે છે. વાંચન, સ્વીમીંગ અને પ્રવાસના શોખીન નિતીનભાઈ એ ફક્ત મલકાણ કુટુંબનું જ ગૌરવ નથી આખાય ગુજરાતી સમાજનું ગૌરવ છે. * પ્રતિષ્ઠિત ગાંધીવાદી, શિક્ષણશાસ્ત્રી, વ્યવસાયે વકીલ શ્રી પ્રાણલાલ મજલાણીના સંપર્કમાં ડૉ. નીતિનભાઈ આવ્યા અને એમનાં પુત્રી ગીતાબેન જેઓ વ્યવસાયે પેથોલોજીસ્ટ છે અને વકીલાત તેમજ પત્રકારત્વની ડીગ્રી ધરાવે છે એમની સાથે જીવનભર સાથે જીવવાનો નિર્ણય કર્યો. ૧૯૮૯માં ડૉ. નીતિનભાઈ અને ગીતાબેન લગ્નગ્રંથીથી જોડાયાં. અને ૧૯૯૧માં એમના ઘરે પુત્રરત્નનો જન્મ થયો. સ્વભાવે Page #793 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મળતાવડો ‘સ્મિત’ મુંબઈની સી.એન. એમ. શાળા (વિલેપાર્લા)માં ધોરણ ૮માં ભણે છે. જ્વલંત પ્રતિભાશાળી યોગાચાર્યા હંસાબેન જયદેવ યોગેન્દ્ર સંસ્કારી ધાર્મિક-સુશિક્ષિત જૈન કુટુંબમાં ઓક્ટો. ’૪૭માં મુંબઈમાં જન્મ થયો. નાણાવટી ગર્લ્સ હાઈસ્કુલમાંથી મેટ્રિક પાસ કરી. મીઠીબાઈ કોલેજ પાર્લામાંથી સ્નાતક થયાં અને લો કૉલેજમાંથી એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી. ઉચ્ચ શિક્ષણ સાથે જન્મજાત રહેલા સંસ્કાર એમને ૧૯૧૮માં સ્થાપિત યોગ ઇન્સ્ટીટ્યૂટમાં યોગવિદ્યા શિખવા માટે પ્રેર્યાં. શાળામાં નૃત્ય તથા અભિનયમાં અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં હતાં. તેમજ ક્લાસીકલ મ્યુઝીકમાં પણ પ્રવીણતા મેળવી હતી. અને ત્યારબાદ આ યોગ ઇન્સ્ટીટ્યૂટમાં જોડાયાં. અને એમની ધૈર્યતા અને ધગશથી આકર્ષાઈને યોગવિદ્યા શિખવનાર શ્રી જયદેવભાઈએ એમને લગ્નનો પ્રસ્તાવ કર્યો અને સહુના આશીર્વાદ સાથે લગ્નગ્રંથિથી ૧૯૭૩માં જોડાયાં તો બસ આજ સુધી અહીં જ છે. યોગશિક્ષિકા બન્યાં પછી સ્ત્રીઓ માટે અનેક સુવિધાઓ–આકર્ષક સમયાવિધમાં આવકારદાયક સુધારા કર્યા. અમેરિકા તથા પરદેશના શહેરોમાં સંસ્થાઓ તેમજ ત્યાંની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો પણ આપી ખૂબ સુંદર રીતે યોગને વિસ્તૃત કર્યો. સાથે સાથે અહીં દૂરદર્શનના આમંત્રણથી ૫૨ (બાવન) એપિસોડ તૈયાર કર્યા અને ત્રણ વર્ષ સુધી એ દૂરદર્શન પર પ્રસ્તુત થતા રહ્યાં. ``Yoga for better Living". ત્યારપછી તો આ ઇન્સ્ટીટ્યૂટમાં એટલા તો ઓતપ્રોત થઈ ગયાં છે કે બસ એક જ ધ્યેય છે–યોગથી ઈશ્વરની પ્રાપ્તિ! યોગ પર પુસ્તકો પણ લખ્યાં છે. અને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાએ સન ૨૦૦૦નો `Achiever Awards' પણ એમને સમર્પિત કર્યો છે. યોગશિક્ષકો તૈયાર કરવાના કાર્યમાં કાર્યરત છે. હજારની સંખ્યામાં વ્હેનોને તૈયાર કરી છે જે દરેકે દરેક મુંબઈના વિવિધ સ્થળોએ યોગશિક્ષક તરીકે વ્યવસાયી ધોરણે પણ કામ કરી રહી છે. યોગ ઇન્સ્ટીટ્યૂટની મુલાકાત હંમેશા હજારથી પણ વધુ વ્યક્તિઓ લે છે. શારીરિક સ્વાસ્થ્ય-માનસિક સંતુલનનાં પણ સારા-સાચા સલાહકાર છે. પોતાના સંકલ્પ સાથે કાર્ય કરતાં ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ યોગ'ના પ્રમુખપદે બિરાજે છે અને એની મદદ લઈ સાડા પાંચ એકર જમીન લોનાવાલા પાસે ખરીદી છે. જ્યાં લોકોને રહેવાની પણ સગવડ અપાશે તેમજ ७७७ યોગશિક્ષણ અને ચિકિત્સાકેન્દ્રનું કાર્ય પણ આગળ વધારવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે. આવી નારી શક્તિને વંદના આગવી પ્રતિભા ધરાવતાં નેહા આચાર્ય નેહાબેન આચાર્ય વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેમણે * બી.એ., બી.એડ.(ગુજરાતી-ઇંગ્લીશ), * રજીસ્ટર્ડ હોમીઓપેથિક ડીગ્રી કોર્સ, * કથ્થક-નૃત્યનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે તથા * સંગીત, મધ્યમા (ગાંધર્વ મહાવિદ્યાલય) * નાટકનો વ્યવસાયલક્ષી અભ્યાસ-પરાગ વિજયદત્ત ડ્રામા અકાદમી દ્વારા કર્યો છે અને * આકાશવાણી તથા દૂરદર્શનનાં સંગીત તથા નાટકનાં માન્ય કલાકાર છે. તે ઉપરાંત * જાયન્ટસ ગ્રુપ ઓફ જુહુનાં પ્રેસીડેન્ટ ૧૯૯૭-૯૮ * જાયન્ટસ ફેડરેશન-૧ યુનીટ ડાયરેક્ટર અને * સાંસ્કૃતિક સમિતિ પદાધિકારી, * અખિલ હિન્દ મહિલા પરિષદનાં કમીટી મેમ્બર, * ટીનટીન થીયેટરનાં માન્ય શિક્ષક (પરાગ વિજયદત્ત ડ્રામા અકાદમી) છે. તથા * બાલ્કનજી બારી તથા વાડિયા સ્કૂલ દ્વારા સંચાલિત નાટ્ય કાર્યશાળાનું આયોજન, * ડીવાઈન ગ્રેસ, ઉત્પલ સંઘવી, સી. એન. હાઈસ્કૂલમાં નાટકનાં ડેમોસ્ટ્રેશન, * “કલા-મંદિર” કલા-શાળાનાં સંસ્થાપક, * કલા-ગુર્જરી સ્થાપક સંસ્થાનાં નૃત્ય તથા નાટકના છેલ્લા પાંચ વર્ષથી ક્રમાનુસાર પદાધિકારી છે. * વિવિધ નૃત્ય-નાટિકાઓ-“ભક્ત નરસૈયો, શાંકુતલ, જસમા-ઓડણ, કલાપી’ વગેરેનું દિગ્દર્શન તથા અભિનય કર્યો છે. * પ્રિતઃ પીયુ ને પાનેતર, સંતાકૂકડી, બાઈસાહેબા ધાતક અને “હું કોર્ટમાં કહીશ” વગેરે વ્યાવસાયિક નાટકોમાં અભિનય કર્યો છે. Page #794 -------------------------------------------------------------------------- ________________ oo૮ પથપ્રદર્શક ટેલિવિઝન સીરિયલમાં હિન્દી તેમજ ગુજરાતીમાં : મણિ નવશિક્ષિતો માટેના સાહિત્યની સ્પર્ધામાં લતાબહેનનું પુસ્તક મટકુ, સંસારચક્ર, નારી તું ન હારી, હલો ચંપકલાલ, અઘોરી “ધનકીનો નિરધાર’ વર્ષ ૨૦૦૨માં રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત થયું. (હિન્દી), દાલમેં કાલા (હિન્દી), “ગાંધી” ડોક્યુમેન્ટરી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ (મરાઠી)માં પણ કામ કર્યું છે. શ્રી ભૈરોસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં કેન્દ્રિય મંત્રી શ્રી મુરલી એક પાત્રીય અભિનયમાં ગુજરાત સ્તરે પ્રથમ રહ્યાં છે. મનોહરજીના હસ્તે એમને સન્માનવામાં આવ્યાં. આ સ્પર્ધામાં દોડી જતા શબ્દો”- “આછેરો સ્પર્શ” (નવલિકા સંગ્રહ) મોકલેલું બીજું પુસ્તક “ભણતરનું અજવાળું અને પુરસ્કૃત પુસ્તક ધનકીનો નિરધાર' અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના પ્રૌઢ પ્રગટ થયા છે. ધર્મ સંદેશ, જન્મભૂમિ જેવા સામયિકોમાં લેખો શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત થઈ રહ્યાં છે. પ્રકાશિત થયા છે. લતાબહેન આકાશવાણીના માન્ય કલાકાર છે. ૧૯૯૬માં * નિર્ણાયક તરીકે સ્કૂલો, કોલેજો અને સંકલ્પ જેવી એમણે પોતાના અવાજમાં એક કેસેટ “ગીતાસંદેશ’ આપી છે. સંસ્થાઓ, સ્ત્રી મંડળમાં નાટક-નૃત્ય ક્ષેત્રે સેવાઓ આપે છે. એમના પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં તૈયાર થયેલ, આ કેસેટમાં * અપંગોના પ્રોજેક્ટ માટે જાયન્ટસ ઇન્ટરનેશનલનો ભગવદ્ગીતાના અઢાર અધ્યાયમાંથી સારરૂપ શ્લોકો પસંદ કરી એવોર્ડ મળ્યો છે. એની હિન્દી સમજૂતીની રજૂઆત છે. માત્ર એક કેસેટમાં સમગ્ર * મહિલા દિન નિમિત્તે જાયન્ટસ શ્રેષ્ઠ મહિલા કાર્યકર ભગવદ્ગીતાનો નિચોડ સમાવી લીધો છે. “ગીતા સંદેશ' ની (૨૦૦૧–૦૨) તરીકે વરણી થઈ હતી. ૫૦૦ થી વધુ કેસેટો લોકો સુધી પહોંચી છે અને ઘણો સારો સર્જક, સમાજસેવક અને સહૃદયી આવકાર પામી છે. આકાશવાણીના અનેક લાઈવ કાર્યક્રમોમાં ઉઘોષક તરીકે તથા અનેક સંસ્થાઓના કાર્યક્રમોમાં સંચાલક લતાબેન હિરાણી તરીકે પણ તેઓ કામગીરી બજાવે છે. અમદાવાદનાં લતાબહેન જગદીશભાઈ હિરાણી, જેમને લાયન્સ ક્લબમાં જોડાયા પછી લાયન્સ ક્લબ ઓફ પોતાની કૌટુંબિક જવાબદારીઓમાંથી થોડી હળવાશ મળતાં, વસુંધરાના મંત્રી તરીકે અને લાયનેસ ક્લબ ઓફ દિગ્વિજયનિજાનંદે લેખનનું ક્ષેત્ર સ્વીકાર્યું. ૧૯૯૫ થી તેઓ લેખનક્ષેત્રે નગરના પ્રમુખ તરીકે એમણે ઘણી અસરકારક કામગીરી બજાવી પ્રવૃત્ત થયાં છે. એમનો પ્રથમ લેખ ૧૯૯૫માં “સફારી’ છે. વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે (બાળસામયિકોમાં પ્રકાશિત થયેલો. એ પછી ૧૯૯૬માં એમની અસરગ્રસ્તો માટે અમદાવાદની વાડીલાલ સારાભાઈ બે વાર્તાઓ “અખંડ આનંદ' અને “નવચેતન'માં પ્રકાશિત થતાં હોસ્પિટલમાં દિવસ-રાત ખડેપગે સેવા બજાવી હતી તથા એમનો ઉત્સાહ અને વિશ્વાસ વધ્યાં. આ સાથે લેખન પ્રવૃત્તિનો જરૂરિયાતમંદો માટે તાત્કાલિક રૂ. બે લાખની સહાયની જોગવાઈ પણ વેગ વધ્યો. શરૂઆતમાં એમના લેખો “અખંડ આનંદ' અને કરી હતી. રઝળતાં શેરી બાળકોના પુનઃ વસવાટ માટે પણ નવચેતન'માં છપાતા હતા. આ દરમિયાન એમણે આકાશવાણી એમણે તન, મન અને ધનથી વર્ષો સુધી કામ કર્યું છે. રૂ. દોઢ અને દૂરદર્શન માટે પણ કાર્યક્રમો લખવાનું શરૂ કર્યું હતું. લાખ જેટલી રકમનું દાન મેળવીને આવાં બાળકો માટે અનેક લેખન અને સમાજસેવા આ બંને લતાબહેનનાં પસંદગીના કલ્યાણ-પ્રવૃત્તિઓનું એમણે આયોજન કર્યું છે. અમદાવાદના ક્ષેત્રો છે, આથી તેઓ લાયન્સ ક્લબની પ્રવૃત્તિઓમાં પણ જોડાયાં. નારણપુરાની મ્યુનિસિપલ શાળા નં-૪માં એમના પ્રમુખપદ હેઠળ લાયન્સ ક્લબના પ્રોજેક્ટ અન્વયે ૧૯૯૮માં એમણે બે પુસ્તકો શાળાને રમતગમતના સાધનોથી સુસજ્જ બાલક્રીડાંગણ અને આપ્યાં. ‘પ્રદૂષણ : આપણી સમસ્યા, આપણો ઉકેલ'. એ પુસ્તિકા વોટરકુલર સીસ્ટમની સુવિધા ભેટ આપી હતી તથા આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને લાયન્સ ક્લબ ડીસ્ટ્રીક્ટ શાળાનાં બાળકો માટે વ્યક્તિત્વ વિકાસના વર્ગો શરૂ કરાવ્યા હતા. ૩૨૩-નું સંયુક્ત પ્રકાશન હતું. આવા જ એક બીજા પ્રોજેક્ટ હાલમાં તેઓ ‘માનવ પરિવાર' સંસ્થા સાથે ગાઢ રીતે હેઠળ એમણે એ જ વર્ષમાં બીજું પુસ્તક “ઘરથી દૂર એક ઘર’ સંકળાયેલાં છે. સંત શ્રી બળદેવદાસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા આપ્યું. જેમાં ટૂંકી વાર્તાઓના સ્વરૂપમાં રઝળતાં-ભટકતાં શેરી હેઠળ ચાલતી આ સંસ્થામાં અનેક સમાજોપયોગી કાર્યો થઈ બાળકોની વ્યથાનું ચિત્રણ છે. રહ્યાં છે. ખેડા જિલ્લાના માતર ગામમાં દર બીજા અને ચોથા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, નવી દિલ્હી દ્વારા આયોજાતી રવિવારે આ સંસ્થા દ્વારા નિયમિત રીતે યોજાતા “સર્વ રોગ Jain Education Intemational Page #795 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ સારવાર કેમ્પ'માં દર કેમ્પ દીઠ પાંચ થી છ હજાર દર્દીઓ વિનામૂલ્યે નિષ્ણાત તબીબો દ્વારા નિદાન, લેબોરેટરી પરીક્ષણ, દવાઓ તથા ભરપેટ ભોજન મેળવે છે. સંસ્થાની આ મુખ્ય પ્રવૃત્તિ ઉપરાંત સમૂહ પ્રાર્થના, પ્રતિદિન ૫૦૦ જેટલાં ભૂખ્યાંજનોને રામરોટી, આર્થિક રીતે નબળાં કુટુંબોને સહાય, વિદ્યાર્થીઓને સહાય, આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન જેવી અનેક પ્રવૃત્તિઓમાં અને સંસ્થા દ્વારા પ્રકાશિત ‘માનવ’ માસિકના સંપાદનમાં તેઓ કામગીરી બજાવે છે. પોરબંદરના ‘આર્યકન્યા ગુરુકુળ’નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની લતાબહેનનાં લેખનકાર્ય અને સમગ્ર પ્રવૃત્તિઓને અનુલક્ષીને એમને ‘જયહિંદ' ગ્રુપ તરફથી ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૦૨નો ‘સખી એવોર્ડ' અર્પણ થયેલો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર જેવાં શહેરોની અનેક સંસ્થાઓમાં એમણે અનેક વક્તવ્યો આપેલાં છે. સ્વામીની પ્રેમાનંદા સરસ્વતી પહાડનું પુષ્પ, તેજસ્વી સંન્યાસીની સ્વામીની પ્રેમાનંદાજીનો જન્મ જુનાગઢમાં થયો હતો. માતા લાભુબેન, મહાન વેદાંતી પિતા તુલસીભાઈના સુસંસ્કૃત કુટુંબમાં ઉછેર થયો. બાળપણમાં જ વૈજ્ઞાનિક બનવાનું સ્વપ્ન સેવનાર વૈદિક ઇતિહાસના મુખ્ય વિષય સાથે જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ની ડીગ્રી મેળવી. સાથે સાથે બાળપણમાં જ પૂ. મનહ૨લાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલયના જુનાગઢ કેન્દ્રમાં નિયમિત વિદ્યાર્થીની તરીકે જતાં અને યુવાવસ્થામાં આ જ કેન્દ્રનું તેઓએ સંચાલન પણ કર્યું. સ્વામીની પ્રેમાનંદાજી મંત્રેલ જળ કે પ્રસાદ આપીને કે ચમત્કારની વાતો કરી ભક્તોને આકર્ષનારાં કે અંધશ્રદ્ધાને ફેલાવનારાં નથી. સાંદિપની ગુરુકુળ, મુંબઈમાં ૧૯૮૬માં અભ્યાસ કર્યો અને હિમાલયમાં રહી વૈદિક જ્ઞાન મેળવી અત્યારે ૧૬ વર્ષથી ચિન્મય મિશનનું સેન્ટર સતત પ્રવૃત્તિઓ સાથે ચલાવી રહ્યાં છે. ભારતની પરમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાને દેશનાં ભૂલકાંઓ અને યુવાનો પાસે લઈ જવાના અડગ ધ્યેયને સમર્પિત સ્વામીનીજી વેદ, વેદાંત ગીતાઉપનિષદના પ્રાચીન શાસ્ત્રોને આધુનિક સરળ ભાષામાં સમજાવવાની ગજબ શક્તિ ધરાવે છે. હિન્દુ સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોનું ઊંડું જ્ઞાન ધરાવતાં આ સૌમ્ય પ્રકૃતિનાં સંન્યાસીની સ્ત્રીઓ માટે વિશેષ પ્રેરણામૂર્તિ છે. ૧૯૯૨માં બ્રહ્માલીન પૂ. ચિન્મયાનંદજી પાસે દીક્ષા ગ્રહણ કર્યા પછી તો એમનાં ધર્મકાર્યો તેમ જ સમાજલક્ષી-શિક્ષણલક્ષી કાર્યોનું વટવૃક્ષ બનાવી ७७८ ઉપનિષદને જીવી રહ્યાં છે. માને છે કે વેદ જ્ઞાનનો ભંડાર છે. જીવનની તમામ શાખાઓનું જ્ઞાન તેમાં ભરપૂર છે. ઉપનિષદમાં અદ્વૈતતત્ત્વનું જ્ઞાન છે. એકેશ્વરની વાત છે. ભગવત્ તત્ત્વ એક જ છે. જેની અંદર ચૈતન્ય પ્રગટ થયું છે એને આપણે ઈશ્વર કહીએ છીએ. આધુનિક વિજ્ઞાન કરતાં પણ વેદ વધુ પ્રગતિશીલ છે. વિજ્ઞાનનું વિજ્ઞાન વેદ છે. હજારોવર્ષ પૂર્વે ઋષિમુનિઓએ કહેલી વાતને વિજ્ઞાનીઓ સમર્થન આપે છે. એક બુંદમાંથી સર્જાયું છે આપણું તન.....પણ ચમત્કારને બદલે કર્મમાં જ પૂર્ણ વિશ્વાસ છે મને.....અને આપણા જ મસ્તકમાં કૌરવ અને પાંડવની ચાલતી બે પ્રકારની વિચારધારા છે. અંધશ્રદ્ધાને ઠોકર મારે ભલે.....પણ સાથે સાથે કોઈપણ વાતને વૈજ્ઞાનિક પૃથ્થક્કરણ કરી જોવાનો હાર્દિક પ્રયાસ કરે તો, ઘણી સમસ્યાઓથી ઉગરી જાય. ઉત્કૃષ્ટ વિચારો સેવે, હિન્દુધર્મનો અભ્યાસ કરે તો જ નવનિર્માણ થઈ શકે. બાળકોને પાયાનું શિક્ષણ પોતાની જ માતૃભાષામાં મળવું જોઈએ. યુવતીઓનો આદર્શ મદાલસા-ગાર્ગી–કાત્યાયિની હોવો જોઈએ. આપણી પ્રાચીન સભ્યતા જીવનમૂલ્યો પર રચિત શિક્ષણ યોગ્ય વયે ઉપલબ્ધ થવું જોઈએ. આ વિચારો ફક્ત વિચારો ન રાખતાં ગુરુદેવની મહાસમાધિ બાદ પૂ. સ્વામી તેજોમયાનંદજીનાં લિખિત પુસ્તકો તેમજ ચિન્મય મિશનના બાળકોલક્ષી નવ લાખ પુસ્તકોનું અનેકવિધ રીતે વિતરણ કર્યું છે. કચ્છના ધરતીકંપ સમયે દિવસ રાત જોયા વગર ૬ મહિના ત્યાં જ રહીને કરોડોનું ફંડ એકઠું કરી શક્યાં છે અને ૫૦૦ આવાસ બનાવી રહ્યાં છે. બધું જ ચિન્મયમિશનના નામ પર જ પૂરેપૂરા નિઃસ્વાર્થ નિખાલસતા સાથેના સમર્પિત ભાવ સાથે આટલી નાની વયમાં આટલું મહાન કાર્ય કરી શકવાની સમર્થતા કેળવી સમાજ માટે કાર્ય કર્યું છે. અત્યારે વેદઉપનિષદના વર્ગો તો ચલાવે જ છે. એટલી જ ધગશથી પ્રવચનો પણ આપે જ છે. મહિનાનાં ૨૫ પ્રવચન હોય છે. કળા અને સેવાની સૌજન્યમૂર્તિ મુફ્તાબેન વિજય ભટ્ટ (દત્ત) સૌરાષ્ટ્રનું કલા, રાજકારણ અને કવિતાનું નગર અમરેલી. શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું અમરેલી નગર છે. આ નગરમાં અનેક પાણીદાર રત્નો પાક્યાં છે. પ્રજ્ઞાચક્ષુ કવિ “હઁસ” મગનલાલ કોરડિયા અને સ્વાતંત્ર્ય સંગ્રામના એ દિવસોમાં ડૉ. હરિપ્રસાદ ભટ્ટ, ડૉ. મહેશ ભટ્ટ, ડૉ. જીવરાજ મહેતા શ્રી પુરુષોત્તમ જોશી-બાલુભાઈ શ્રી લાબુભાઈ ત્રિવેદીઇસ્માઈલભાઈ, રતુભાઈ અદાણી વગેરે અનેક વીર માતની Page #796 -------------------------------------------------------------------------- ________________ ७८० હાકલ પડતાં જ સમરાંગણ પર ગાંધીબાપુના એક બોલ પર ધસી જનારા હતા. સ્વાતંત્ર્ય સૈનિકો સાથે ખભેખભા મિલાવીઆઝાદીના જંગના અનેક આશકોમાં અમરેલીના પ્રગતિશીલ વિચારો ઘરાવતાં જૈન પરિવારના સમાજસેવક મગનભાઈ કોરડિયાને ત્યાં તા. ૨૫-૧૦-૩૨ના રોજ કન્યારત્નનો જન્મ થાય છે. “મુક્તિ” કાજે જંગે ચડેલા મગનભાઈ દીકરીનું નામ ‘“મુક્તિ’” પાડે છે. ’૪૨ની લડાઈમાં પિતાજીની આંગળી પકડી– પ્રભાતફેરી સરઘસ સભાઓમાં સાથે જ રહેતી, ગામડાઓમાં પ્રચારાર્થે પોતાના બાપુજી તેમજ ઉપર જણાવેલ સહુ સહકાર્યકર કાકાઓ સાથે પણ માઈલોના માઈલો ચાલીને પણ ગઈ છે. જૈનધર્મી મુક્તાએ જૈન પાઠશાળામાં જઈ સૂત્રોનો અભ્યાસ કર્યો છે. સાધુમહારાજોના ચોમાસા દરમ્યાન જૈનધર્મનાં શાશ્વત મૂલ્યો-આદર્શ અને ધર્મશાસ્ત્રના પરિશીલનતામાં પણ ઝબોળાયા છે. અને ગાંધી વિચારધારા સાદાઈ–ઉચ્ચ વિચારધારા–દેશસેવા જેવા અનેક આદર્શોનું પાલન કરવાનો માહોલ મળ્યો એનો પૂરેપૂરો લાભ લીધો છે. અને ઇ.સ. ૧૯૫૦માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી મુંબઈની અંધેરીની ભવન્સ કોલેજમાં સાયન્સમાં એડમીશન લઈ હોસ્ટેલમાં રહી અભ્યાસ આગળ વધારે છે. કલા, સંગીત અને સ્નેહના માધુર્યનો ત્રિવેણીસંગમ યુવાન કોલેજીયન મુક્તામાં પ્રવૃત્તિરુપે પાંગરતો હોય છે ત્યારે ગોળમટોળ કોમળ કસુંબલ ચહેરાવાળા મિષ્ટભાષી તેજસ્વી એવા એક યુવાનનો પરિચય થાય છે. ‘હોસ્ટેલ ડે’ની ઉજવણીના સમયે યુવાન કોલેજનો ઉભરતો કલાકાર છે. “નાટક”ની દુનિયા તરફ પા પા પગલી માંડતો છતાંયે એક ઉત્તમ અદાકાર-સંપૂર્ણ અદાકાર થવાની આગાહી આપતા એ યુવાન સાથેનો પરિચય નાટક ભજવતાં ભજવતાં પ્રણયમાં પરિણમે છે. ૧૯૫૨ની સાલ...બ્રાહ્મણ યુવાન વિજયભટ્ટ અને જૈન યુવતી મુક્તા ભવન્સ કોલેજની મેઈડ ફોર ઇચ અધર' ની જોડી બની રહે છે. પણ મુક્તાના એ મુક્ત વિચારધારા ધરાવતાં ન્યાતજાતમાં જરાયે નહિ માનતા દીર્ઘદ્રષ્ટિ અને ગાંધીયન વિચારધારી પિતાજી અને માતાના પરમ પવિત્ર આશીર્વાદ સાથે ૧૯૫૫માં લગ્નગ્રંથીથી જોડાયાં. કલાપ્રેમને પ્રાધાન્ય આપી સુતરના જ નહિ પ્રેમના તાંતણે ગૂંથાઈ જૈતમાંથી અદ્વૈત સર્જી રંગમંચના દેવતાને આ યુગલ શેષ જીવન સમર્પિત કરી, નાટ્યદેવતાના આજન્મ સેવક બની નાટ્યજગતનું પ્રસન્નદાંપત્યના વિરલ આદર્શરૂપ બની રહે છે. મુક્તાના સરળ અને લાગણીભીના સ્વભાવે ફક્ત એને પથપ્રદર્શક પ્રેમાળ ગૃહિણી-ગૃહસ્થી જ નથી બનાવી. વિજય દત્તની નાટ્ય પ્રવૃત્તિમાં ખભેખભા મિલાવી. જીંદગીની રણરેતના સુખદુઃખના સાથી, નાટ્યપ્રવૃત્તિના નેપથ્ય આજીવન કલાકાર, ત્રણત્રણ દિકરીઓની પ્રેમાળ માતા અને એક પુત્રની શિક્ષણદાત્રી પણ બની છે. દરેક સંતાનને કલાનું શિક્ષણ પણ આપ્યું છે. મંજરી વર્તેએ કથકનૃત્યની તાલીમ લીધી છે. મીનળ ભટ્ટ ક્લાસીકલ સંગીતનું શિક્ષણ પામ્યાં છે. સોનલ કાપડિયા ડ્રેસ ડિઝાઈનર છે અને પરાગે એલ.એલ.બી. કરીને, દૂરદર્શન પર પણ ટ્રેઈનીંગ લીધી હતી અને પ્રીન્ટીંગ પ્રેસનો માલિક હતો. કલાકાર તો ચારેય સંતાનો છે. નાટકોમાં સહુએ સફળતાપૂર્વક અભિનય આપ્યો છે, પણ ફક્ત શોખ ખાતર. સંતાનોના ઉછેરનું–સંસ્કાર સીંચનનું ઉચ્ચ કાર્ય કરી સુયોગ્ય જીવનસાથી સાથે સહુને પુરેપુરા ધાર્મિક વિશ્વથી તેમજ કોઈપણ ઝાકઝમાળ નહિ પણ સુંદર રીતે પરણાવ્યાં છે આ દંપતિએ. સાથે સાથે મુક્તાબેને નાટ્યપ્રવૃત્તિ અને ગૃહસ્થીમાંથી સમય કાઢીને મુંબઈની અનેક સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે પોતાની જાતને સંલગ્ન કરી છે. પ્રજ્ઞાચક્ષુ માટે ઘણી નોવેલ ત્યારે રેકોર્ડિંગ કરી આપી છે. કલાનો પણ સેવા તરીકે જ ઉપયોગ કર્યો છે. આ રીતે એમની જીંદગી-પ્રવૃત્તિની પાંખોથી સદાય ફડફડતી રહી છે. પછી એ પ્રવૃત્તિનું ધામ મૌક્તિક હિતવર્ધક મંડળ હોય, બોરડીની શાળા હોય-સ્વજન ફાઉન્ડેશન હોય; લાયન્સ ગ્રુપ હોય, જાયન્ટ્સ ગ્રુપ હોય કે મહિલા મંડળો હોય કે પછી કલાગુર્જરી હોય. એ રીતે આત્મીયતા સાથે જૈન ઉપાશ્રય–દેરાસર અને સ્વજનો જેઓએ દીક્ષા લઈ સાધુતા પ્રાપ્ત કરી છે એ સહુ સાથે સંકળાયેલાં છે. અનેક આધ્યાત્મિક શિબિરો પણ યોજી છે. અને અત્યારે છેલ્લા ૧૭ વર્ષથી કાવ્ય જગતની ‘“અક્ષર અર્ચના’”ના અધ્યક્ષા રહી દરમહિને કવિની બેઠકો યોજી ખૂબ જ સફળતાપૂર્વક અનેક કવિઓ એમાંથી આજે મોટું ગજું કાઢી આગળ પ્રગતિનાં સોપાન ચડી રહ્યા છે. વિજય દત્તની સાથે જીંદગીની એક એક ક્ષણને એણે એની કલા અને સેવા પ્રીતિથી શણગારીને માણી છે. ઉજાળી છે. પુત્ર-પુત્રવધૂ અને પૌત્રને વિમાની અકસ્માતમાં ગુમાવ્યાનાં અસહ્ય આઘાતને વિજયભાઈ અને મુક્તાબેને એક રચનાત્મક કાર્યમાં કલાક્ષેત્રે–વિશેષતઃ નાટ્યક્ષેત્રે દિકરા પરાગ જેવી પાંગરતી અન્ય કલાપ્રતિભાને પાંગરતી કરવા પુત્રને અંજલિ અર્પતું એક પ્રવૃત્તિથી ધબકતું સ્મારક “પરાગ વિજય દત્ત નાટ્ય અકાદમી'' શ્રી વિલેપાર્લે કેળવણી મંડળના સથવારે રચ્યું. અને આજે રંગમંચ ગજાવતાં અનેક તરુણ કલાકારોને નાટ્ય શિક્ષણ આપવાનો મહાન પુરુષાર્થ આ દંપતિએ કર્યો છે. અને રંગભૂમિનાં ચરણે દર વર્ષે નીતનવા Page #797 -------------------------------------------------------------------------- ________________ ૦૮૧ સામાજિક પ્રવૃત્તિ : દીકરો નહી હોવાથી લોકોપયોગી પ્રવૃત્તિઓમાં જોડાવાનો નિર્ણય કર્યો. ભગિની સેવા મંદિર, કુમારિકા સ્ત્રી મંડળ સંસ્થા કે જે આજથી ૭૫ વર્ષ પહેલાં પૂજ્ય ગાંધીબાપુના હસ્તે સ્થપાયેલી અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરતી હતી અને આજે પણ વિવિધ શૈક્ષણિક વિભાગોનું સંચાલન કરે છે. અને ખૂબ ફૂલીફાલી છે, ત્યાં મેનેજિંગ કમિટિના મેમ્બર તરીકે નિયુક્ત થઈ ત્યારબાદ છેલ્લાં ૩૨ વર્ષો મંત્રી, ખજાનચી અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી છે. અત્યારે પણ મંત્રી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત હાલમાં વિલેપારલેની જમનાબાઈ સ્કુલમાં એડવાઈઝરી કમિટીમાં અને અનએઈડેડ સ્કુલ ફોરમમાં એકિઝક્યુટીવ કમિટીમાં છે. પ્રતિભાઓ કલાકારોની ભેટ ધરી છે. એ અજોડ છે. અનોખી છે અને ગુજરાતી નાટ્યજગત આ બાબતે આ દંપતિનું સદાય ઋણી રહેશે. મુક્તાબહેન આ એકેડેમીના વિજયભાઈની વિદાય પછી ડાયરેક્ટર પદે રહી યુવા કલાકારોને યોગ્ય પ્રેમાળ માર્ગદર્શન કરી રહ્યાં છે અને વિજયદત્તનું રંગભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યાં છે, વેદનાના પહાડને અંતરના છેલ્લે ખૂણે ધરબીને! મહારાષ્ટ્ર સરકારે છાનેખૂણે બેસી અનેકવિધ સામાજિકસાંસ્કૃતિક અને કલાક્ષેત્રની સેવા કશા જ ઘોંઘાટ-ધખારા વગર કરી રહેલાં મુક્તાબહેનને ૧૯૮૨માં એસ.ઇ.એમ.નો હોદ્દો આપી એમની કદર કરી છે. આટઆટલી પ્રવૃત્તિઓ કરતાં મુક્તાબેન ભાગ્યે જ “અખબાર"નાં પાને ચમક્યાં છે. કારણ કે એ “નેપથ્ય”ના માણસ છે. વિજય દત્તની નાટ્ય પ્રવૃત્તિની રગેરગમાં પ્રસરી ચૂકેલાં મુક્તાબેન નાટક એ રંગમંચનું હોય કે જીંદગીનું હોય, એમાં સદાય નેપથ્યમાં જ રહેવાના. આજના પ્રસિદ્ધિભૂખ્યા માનવસમાજમાં નેપચ્ચે જ રહેતાં મુક્તાબેનને આ બાબતમાં પ્રશ્ન કરતાં સરસ જવાબ મળે છે. | નેપથ્થ” જ મારો વૈભવ છે. મારી એકલીનો-મારો પોતીકો વૈભવ....અને આ “નેપથ્ય'માં વાસ છે મારા વિજયનો, મારા પરાગનો, મારા સિદ્ધાંતનો જે મારાં પ્રેરણા અને પ્રેરકબળ બની મારામાં ધબકતા રહ્યાં છે. મૃદુલા જતીનભાઈ રસકપુરવાલા | મૂળ વતન સુરત. જન્મ પ્રતિષ્ઠિત પાટીદાર કુટુંબમાં વીરમગામ નજીક પાટડી મુકામે થયો. પિતા શ્રી કાંતિલાલ મગનલાલ પટેલ મુંબઈમાં ધંધાર્થે સ્થાયી થવાથી બાળપણથી જ મુંબઈમાં રહેઠાણ. બાળપણનાં થોડાં વર્ષો સારાં ગયાં પણ નાની વયે જ પૂજ્ય માતા કલાવતીબેનનું અવસાન થતાં માતાનો પ્રેમ ગુમાવ્યો. શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ પ્રાર્થના સમાજ ખાતે સુનીતિ સ્કુલમાં અને ત્યારબાદ માધ્યમિક શિક્ષણ ચંદારામજી હાઈસ્કૂલમાં લીધું. અભ્યાસમાં સારી પ્રગતિ હોવા છતાં કૌટુંબિક સંજોગોને આધીન અભ્યાસ છોડવો પડ્યો. એસ.એસ.સી. પણ થઈ શકાયું નહીં. નાનપણથી જ સ્કુલમાં તેમજ સમાજમાં કાર્ય કરવાનો શોખ. વિલેપારલેમાં વર્ષોથી રહેતા પ્રતિષ્ઠિત રંગીલદાસ રસકપુરવાલાના કુટુંબના પુત્ર જતીન સાથે લગ્ન થયાં. સ્વ. મનહર રસકપૂર મૂળ વતન સુરત. જન્મ સુરત મુકામે એક સંસ્કારી રસકપૂરવાલા કુટુંબમાં થયો. પિતાશ્રી રંગીલદાસભાઈ મુંબઈ મુકામે સ્થિત હોવાથી બાળપણ મુંબઈ ખાતે પસાર થયું. યુવાન થતાં તેઓએ તેમની અટક રસકપૂરવાલાને બદલે રસકપૂર કરી હતી. મુંબઈની ગોકુલદાસ તેજપાલ સ્કૂલમાં શિક્ષણની શરૂઆત કરી ત્યારબાદ પિતાજીએ વિલેપારલામાં બંગલો લેતાં પાલની શ્રીમતી ગોકળીબાઈ પી. પી. હાઈસ્કૂલમાં દાખલ થયા. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતા. મેટ્રિક સારી રીતે પાસ કરીને કોલેજમાં દાખલ થયા. પણ ૧૯૪૨ ની ચળવળમાં ભાગ લેવા અભ્યાસ છોડી દીધો. સ્કુલમાં દરેક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતા. નાનપણથી જ ફિલ્મલાઈનમાં જવાની ઇચ્છા હતી અને ઉંમર વધતાં તે દૃઢ થઈ. પિતાશ્રી તેમને પોતાના ધંધામાં જોડવા માંગતા હતા. પરંતુ તેની તેમણે દઢપણે ના પાડી. ફિલ્મલાઈનમાં જોડાવા માટે માતાપિતાનો ખૂબ જ વિરોધ હતો છતાં તેમણે મનહરભાઈની દઢ ઇચ્છાને વશ થવું પડ્યું. પિતાજીના સંબંધી અને તે જમાનાના ખ્યાતનામ નિર્માતા-દિગદર્શક શ્રી વિજય ભટ્ટના હાથ નીચે પ્રકાશ પિકચર્સમાં સહાયક દિગ્દર્શકની નોકરી તેમણે સ્વીકારી. ત્યારબાદ થોડા વખતમાં શ્રી વિજયભાઈના આશીર્વાદથી પોતાની ફિલ્મ કંપની સ્થાપી અને પ્રથમ ચિત્ર ‘જોગીદાસ ખુમાણનું નિર્માણ કર્યું. તેનું દિગ્દર્શન પણ તેમણે જ Jain Education Intemational Page #798 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ પથપ્રદર્શક સંભાળ્યું. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ કોલેજનું શિક્ષણ : ખાનગી વિદ્યાર્થી તરીકે બનારસ હિંદુ એક પછી એક ફિલ્મો જેવી કે “કાદુ મકરાણી’, ‘કહ્યાગરો કંથ', યુનિવર્સિટીની પરીક્ષાઓ આપી ૧૯૩૮ થી ૧૯૪૪. મળેલા જીવ', “મૂળુ માણેક', ‘મહેંદી રંગ લાગ્યો', “અખંડ કરાંચીમાં વસવાટ-માર્ગદર્શન આપનાર : પ્રા. ડોલરરાય સૌભાગ્યવતી’, ‘મારી હેલ ઉતારો રાજ', “નારી તું નારાયણી', માંડક, શ્રી ગુરદયાલ મલિક અને શ્રી મીઠુભાઈ જસરાજ આ ‘સંતુ રંગીલી', ‘કલાપી’ વગેરે ફિલ્મોનું દિગ્દર્શન સંભાળ્યું અને ઉપરાંત શ્રી ચુનીભાઈ ભક્ત (શ્રી મોટા) તથા શ્રી રેહાના છેલ્લી ફિલ્મ ‘સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈના શુટીંગ દરમ્યાન જ તૈયબજીના સહવાસનો લાભ મળ્યો. વડોદરામાં લકી સુડિયોમાં છેલ્લા શ્વાસ લીધા. ફિલ્મ નિર્માણમાં જુલાઈ ૧૯૩૯ થી માર્ચ ૧૯૪૦ શાંતિ નિકેતનમાં મોટા ભાગની ફિલ્મોમાં શ્રી ચાંપશીભાઈ તેમના સાથીદાર હતા. સંસ્કારપ્રાપ્તિ. શ્રી નંદલાલ બસુનો પ્રત્યક્ષ પરિચય. રવીન્દ્ર સંગીત તેમની કારકિર્દી દરમ્યાન તેમણે સફળ ફિલ્મો આપી થોડું શીખ્યાં. જેમાંની મોટાભાગની ફિલ્મોને શ્રેષ્ઠ ફિલ્મો તેમજ શ્રેષ્ઠ ડિગ્રીઓ : બી.એ. (સંસ્કૃત ઑનર્સ) ૧૯૪૧. દિગ્દર્શનના એવોર્ડસ્ મળ્યા હતા. તેમની “કલાપી' ફિલ્મને કુલ બીજા વિષયો : સંગીત અને ચિત્ર તેર એવોસ મળ્યા હતા અને “મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મને તેમજ દિગ્દર્શક શ્રી મનહરભાઈને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા હતા. એમ.એ. (સંસ્કૃત) ૧૯૪૪ તે જમાનાના ખ્યાતનામ હિંદી ફિલ્મના કલાકારો જેવા કે પીએચ.ડી. (ગુજરાતી) ૧૯૭૨ સંજીવકુમાર, રાજેન્દ્રકુમાર, ઉષા કિરણ, જોહની વૉકર, ભુદો વિષય : ગુજરાતીમાં સંસ્કૃત નાટક અડવાની, આશા પારેખ, જયરાજ તેમજ ગુજરાતી રંગભૂમિના માર્ગદર્શક : પ્રા. સુંદરજી બેટાઈ. અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો ચાંપશીભાઈ, લગ્ન : ૧૯૪૧ ડિસેમ્બર શ્રી સતીશચંદ્ર દેસાઈ સાથે વિષ્ણુકુમાર વ્યાસ, વિજય દત્ત, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, ત્યારપછી મુંબઈ (ખાર)માં કાયમનો વસવાટ. લગ્ન પછીનું વતન અરૂણા ઇરાની, પદમા રાણી વગેરેને લઈને ફિલ્મોનું નિર્માણ કર્યું ભાવનગર. હતું. આ પૈકીના મોટાભાગના કલાકારોએ ફિલ્મ કારકિર્દીની - ૧૯૪૨માં હિંદ છોડો આંદોલનમાં સક્રિય-છ શરૂઆત મનહરભાઈની ફિલ્મોથી જ કરી હતી. માતા પિતા અઠવાડિયાનો જેલવાસ. તરફથી મળેલ સંસ્કારો તેઓ તેમની કારકિર્દી દરમ્યાન સાચવી શક્યા અને ચિત્રજગતમાં એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ પછીનાં વર્ષોની પ્રવૃત્તિનાં ક્ષેત્રો : તરીકે સન્માન પામ્યા. શિસ્તની બાબતમાં ખૂબ જ કડક હોવા કોંગ્રેસ કમિટિ, બાલકન-જી–બારી, લેખન પ્રવૃત્તિ, છતાં સહકાર્યકર્તાઓ અને કલાકારોનો પ્રેમ સંપાદન કરી શક્યા. રેડિયો વાર્તાલાપ. તેમનાં અવસાન વખતે તેમના ગુરુ શ્રી વિજયભાઈએ અશ્રુસહિત ૧૯૫૦માં પુત્ર પ્રણવનો જન્મ-૧૯૫૮માં પુત્રી અંજલી આપી હતી કે આજે ચિત્રજગતે એક સારો દિગ્દર્શક અને મનોજ્ઞાનો જન્મ. સજ્જન ગુમાવ્યો છે. ૧૯૬૧માં પરદેશનો પ્રવાસ-પાંચ અઠવાડિયાં અમેરિકા, સ્વાતંત્ર્ય સેનાની - બે અઠવાડિયાં ઈગ્લેન્ડ, એક અઠવાડિયું સ્વિટ્ઝરલેન્ડ. કુરંગીબેન દેસાઈ ૧૯૬૯ ગાંધી ચિત્રકથાનો અનુવાદ (ગાંધી સ્મારક નિધિ) પ્રકાશિત નામ : કુરંગી દેસાઈ ૧૯૭૫-૭૬ કટોકટીનો સક્રિય વિરોધ. જન્મ : પમી માર્ચ, ૧૯૨૧ વાંદરા (મુંબઈ)માં હાઈસ્કૂલનું શિક્ષણ : શેઠ આનંદીલાલ પોદાર હાઈસ્કૂલ, ૧૯૭૭ જનતા પાર્ટીની ચૂંટણીમાં સક્રિય. સાંતાક્રુઝ ૧૯૩૧ થી ૧૯૩૭ ૧૯૮૦ “ગુજરાતીમાં સંસ્કૃત નાટક” પીએચ.ડી.ના આ દિવસોમાં નરસિંહરાવ દિવેટિયાને ત્યાં સારસ્વતોનું શોધનિબંધના સંક્ષેપ-પ્રકાશનનું સહસંપાદન. સાનિધ્ય મળ્યું. ૧૯૮૪ સાહિત્ય દિવાકર નરસિંહરાવ Jain Education Intemational Page #799 -------------------------------------------------------------------------- ________________ o૮૩ પ્રતિભાઓ ૧૯૯૨-૯૩ મહાદેવભાઈના જીવનચરિત્ર- “અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'નો હિંદી અનુવાદ કર્યો. પ્રકાશિત થયો ૧૯૯૯માં-પ્રકાશક : સાહિત્ય અકાદમી, દિલ્હી. * ૧૯૯૬-૯૭ ડો. ગુણવંત શાહના પુસ્તક “કૃષ્ણનું જીવન સંગીત”નો અંગ્રેજી અનુવાદ-ચિત્રા દેસાઈનો અધૂરો અનુવાદ પૂરો કર્યો–અપ્રકાશિત. એંશીના દાયકાથી “લેખિની”નાં સભ્ય. અક્ષર અર્ચના'માં રસ પડતાં કાવ્યસૂઝ વધતી ગઈ. પછીના વર્ષોમાં, શાંતિનિકેતનમાં શીખેલાં તે રવીન્દ્રનાથ ટાગોરનાં પદોનો મૂળ બંદિશમાં ગુજરાતી અનુવાદ કર્યા. ૨૦૦૪ “સ્મરણબંસરીના સૂર” અને “કંડારાએલી કેડી” નું પ્રકાશન અર્ધ-નિવૃત્ત સ્થિતિમાં ઓછું વધતું લેખનકાર્ય : ગીતા પ્રવચનોની ઝાંખી (વિનોબાજીના પુસ્તકને આધારે) ગીતામાં બુદ્ધિયોગ (લે. ડોલરરાય માંકડ)નો અંગ્રેજી અનુવાદ (છપાય છે.) અભિનયના બાદશાહ સ્વ. વિજય દત્ત (ભટ્ટ) અભિનય-ક્ષેત્રના અંબરમાં ઓજસ અર્પતો એક સિતારો. નાટ્યક્ષેત્રે એક જાજવલ્યમાન પ્રતિભા એટલે શ્રી વિજય દત્ત. સાધનસંપન્ન કડક શિસ્ત આગ્રહી–ગાંધીવાદી ભટ્ટ કુટુંબમાં તા. ૪-૨-૧૯૩૩ના રોજ. મુગટલાલ ભટ્ટ પિતાશ્રી અને જયાલક્ષમી માતુશ્રી. શરૂઆતનું શિક્ષણ “ગુરૂકુલ” સુપામાં થયું. ત્યારબાદ મુંબઈની કિંગ જ્યોર્જ સ્કુલ અને બોરડી સ્કુલમાંથી મેટ્રિક પાસ કરી. અંધેરી ભવન્સ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે સ્નાતક થયા અને સાથોસાથ તેમની નાટ્યકારકિર્દીના બીજ વવાયાં. કોલેજકાળ દરમ્યાન જ નાટકોમાં તો ઝળક્યા, પારિતોષિકો મેળવ્યાં. પ્રસિદ્ધિ મેળવી અને સાથે જ મેળવી જીવનસંગીની મુક્તા. કોલેજકાળનું સંવનન લગ્નમાં પરિણમ્યું. તા. ૧૪-૨-પપના શુભદિને, તેમનાં પ્રેમના પરિપાક રૂપે ૪ સંતાનો-ત્રણ પુત્રી મંજરી, મીનળ, સોનલ અને પુત્ર પરાગ. પરાગને વિધિના કૂર પંજાએ તેમની પાસેથી છીનવી લીધો. આગવી અભિનયક્ષમતા, કંઠની માર્દવતા અને આકર્ષક વ્યક્તિત્વ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ વિજયભાઈમાં અને નિસર્ગદત્ત લાક્ષણિકતાઓએ તેમને માત્ર ગુજરાતી રંગભૂમિના જ નહિ પણ હિંદી અને મરાઠી રંગભૂમિના આગલી હરોળના કલાકાર તરીકે સ્થાપી દીધા. તેમણે નિર્માણ કરેલાં દિગ્દર્શન કરેલાં અને ભજવેલા નાટકોની સંખ્યા સદી વટાવી ગઈ છે. અભિનયનાં અસંખ્ય પારિતોષિકો જુદા જુદા સ્તરે કોલેજ, આંતર-કોલેજ અને રાજ્યસ્તરે પણ મેળવ્યાં હતાં. પોતાની અભિનયકલાનાં અજવાળાં માત્ર ભારતપૂરતાં સીમીત ન રાખતાં, પરદેશમાં પણ તેમનાં નાટકો માટે બહોળો ચાહક વર્ગ ઊભો કર્યો અને ઇસ્ટ આફ્રિકા, અમેરિકા, લંડન, કેનેડા પોતાની નાટ્ય-સંસ્થા સાથે પ્રવાસ કર્યો. અભિનય ક્ષેત્રે એક સિદ્ધહસ્ત કલાકાર હોવા ઉપરાંત વિજયભાઈ કલામર્મજ્ઞ હતા, કલા-પારખુ હતા. તેથી જ તેમણે નિર્ણાયક તરીકેની કામગીરી પણ સુંદર રીતે પાર પાડી હતી. ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્ર, મુંબઈ વિદ્યાપીઠ, ગુજરાત રાજ્ય તરફથી તેમને અનેકવાર નિર્ણાયક તરીકે નિમંત્રણો મળ્યાં હતાં. તઉપરાંત ગુજરાત રાજ્ય તથા ફેકલ્ટી ઓફ પરફોર્મીગ આર્ટ્સ, વડોદરાના ઉપક્રમે નાટ્યશિબિરોનું પણ સંચાલન કર્યું હતું. એમના અનુદાનો પર નજર કરીએ તો : મોતામાં મુગટલાલ જે. હાઈસ્કૂલ (સાર્વજનિક) બનાવી. મોતામાં જ ગાયત્રી બ્રહ્માનું મંદિર પણ અનન્ય છે. જેના કન્વીનર વિજયભાઈ–મુક્તાબેન હતાં અને લાયબ્રેરી વગેરે અનેક નાના મોટા અનુદાન શિરમોર કલગી છે. એમના એકના એક પુત્રની સ્મૃતિમાં બનાવેલ પરાગવિજય દત્ત ના એકેડેમી ચેલેન્જ હતી. ઈશ્વર સામે એકના એક પુત્ર તે છીનવી લીધો તો તને હજારો પરાગ ઊભા કરીને આપીશ. અને ખરેખર ઈશ્વરના આસમાનમાં એક મોટું ભર્યું ભર્યું તારામંડળ જ અત્યારે તો આપી દીધું છે. અને એ પ્રક્રિયા-પ્રવૃત્તિ ચાલુ જ છે, ચાલુ જ રહેશે. સમાજે આપેલ મહાન ચાહભરી સિદ્ધિનું ઋણ આ રીતે સમાજને ચરણે સમર્પિત કરવાનું મહાનકાર્ય આ નમ્ર કલાકારે કર્યું છે. ધન્યવાદ છે!! નથી જોઈતી સહાનુભૂતિ, તમારી કે અન્ય કો'ની, નહીં સાથ સંગાથ, સહવાસ કે અન્ય કો’ અનુભૂતિ, છું હું મસ્ત નિજાનંદમાં, રહેવા દો, સહેવા દો મુજ આપવીતી, નથી જાણવું ભવિષ્ય મારે, જીવવા દો અને વર્તમાનમાં! આ અંતરનો આક્રોશ છે. પુત્ર વિરહના સમયે અતિશય સંવેદનશીલ, મૂઠી ઊંચેરો માનવી, વિરાટ વ્યક્તિત્વ વજાદપિ કઠોરાણિ, મૃદુની કુસુમાદપિ, સ્નેહાળ-માયાળુ માનવી રંગમંચનો સમગ્રપણે જીવ, સમયનો શહેનશાહ, કલાનો ઉપાસક, કંઠનો કામણગારો, આદર્શ નાટ્યકલાકાર, રજવાડીજીવ, નિરાંડબરી વિજયભાઈ, મોતાળા જ્ઞાતિનું ગૌરવ, ભાતીગળ પ્રતિભાવંત, ચિત્તનો મિનારો વિજયદત્ત, તખ્તાની તરસ!!! Jain Education Intenational For Private & Personal use only Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ કુ. દર્શના ઝવેરી કુ. દર્શના ઝવેરી મણિપુરી નર્તનક્ષેત્રમાં જગવિખ્યાત ચાર ઝવેરી બહેનો (નયના, રંજના, સુવર્ણા, દર્શના)માં સૌથી નાનાં છે. મણિપુરી નૃત્યની સુકુમારતા, માર્દવતા, ભક્તિ પ્રધાનતાથી આકર્ષાઈને એમણે મણિપુરી નૃત્યકળાના સંરક્ષણ, સંશોધન, સંવર્ધન, પ્રચાર અર્થે જીવન સમર્પણ કર્યું છે. ૧૯૪૭ થી મણિપુરી નૃત્યનું શિક્ષણ ગુરુ બિપિન સિંઘ જેવા સાક્ષર, વિદ્વાન, નૃત્યકાર, સર્જનકાર ગુરુ પાસેથી શરૂ કર્યું. મોટી મ્હેનો સહિત નૃત્યનાટિકાઓમાં ૧૯૫૧ થી ભાગ લીધો. ૧૯૫૬માં ચારે વ્હેનોએ મણિપુર જઈ ત્યાંના ત્રણ મુખ્ય ગુરુઓ પાસે કરી આશીર્વાદ પત્રો મેળવ્યા. ૧૯૫૮માં ચારે વ્હેનોને નૃત્ય મણિપુરના રાજમંદિર શ્રી ગોવિન્દજીના મંદિરમાં પ્રથમ મણિપુરના વ્હારના કળાકારો તરીકે મણિપુરી નૃત્યો સમર્પિત કરવાનો સુયોગ મળ્યો અને ત્યારથી દર્શના ઝવેરીનું નિયમિત રીતે મણિપુર અભ્યાસ, કાર્યક્રમો, સંશોધન, પરિસંવાદ, ગુરુઓ સાથે મેળાપ, ઉત્સવો જોવા અને શિક્ષણ આપવા અર્થે જવાનું ચાલુ રહ્યું છે. મણિપુરના અન્ય રાસ તથા સંકીર્તનના ગુરુઓ, વિદ્વાનો, પત્રકારો તરફથી પ્રશંસાપત્રો, આશીર્વાદ મળતા રહ્યાં છે. ૧૯૫૮ થી વ્હેનો સહિત ભારત તથા વિદેશોમાં રાજ્યના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તથા અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત નૃત્યપ્રવાસો કરતા આવ્યા છે. દર્શના ઝવેરીએ કાર્યક્રમો ઉપરાંત પ્રવચન સહિત પ્રયોગો, પત્રિકાઓમાં લેખો, સમાચાર પત્રોમાં વ્યક્તિ પરિચય, આકાશવાણી તથા દૂરદર્શનમાં કાર્યક્રમો દ્વારા પ્રેક્ષકોમાં શાસ્ત્રીય મણિપુરી નૃત્ય માટે રસ અને ઉત્સાહ ઉત્પન્ન કર્યાં છે. ગુરુ બિપિન સિંઘનાં માર્ગદર્શન હેઠળ ગત ૪૦ વર્ષોથી તેમના સંશોધન કાર્ય જેમકે અનેક ગુરુઓ પાસેથી સંગીત તથા નૃત્યની મૌખિક પરંપરાનો સંગ્રહ, પ્રાચીન સંગીત શાસ્ત્રો તથા વૈષ્ણવશાસ્ત્રોનો અભ્યાસ અને બન્નેનો સંબંધ જોડી શાસ્ત્રીય તત્ત્વો શોધી કાઢવા અને તેના આધારે રંગમંચ અનુરુપ નૃત્યરચના કરવામાં તથા નિયમબદ્ધ પાઠ્યક્રમ રચવામાં સાથ આપ્યો છે. તેમનાં માર્ગદર્શન હેઠળ, દર્શના ઝવેરીએ ‘મણિપુરી નર્તન’, ‘મણિપુરી તાલપ્રકાશ’, ‘શાસ્ત્રીય મણિપુરી નર્તન' જેવા પુસ્તકો લખ્યાં છે. ઉપરાંત ગુરુ બિપિન સિંઘના છ પુસ્તકોની પ્રસ્તાવના લખી છે. માર્ગ પબ્લીકેશન “ડાન્સીસ ઑફ મણિપુર' પુસ્તકમાં ઘણો સક્રિય ફાળો આપ્યો છે. ન્યુયોર્કના ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી મળેલ ગ્રાન્ટ હેઠળ વિવિધ પ્રોજેક્ટમાં સક્રિય ફાળો આપ્યો છે. પથપ્રદર્શક દર્શના ઝવેરી સ્વયં સિદ્ધહસ્ત નૃત્યકાર છે. મણિપુરીની સુકોમળ લાસ્યશૈલી તથા પૌરુષેય તાંડવ શૈલી પર પ્રભુત્વ મેળવ્યું છે. મૃદંગના છંદોલયનું પારંપારિક જ્ઞાન તથા વગાડવામાં કુશળતા પ્રાપ્ત કરી છે. ગત ૪૦ વર્ષથી પૂર્ણ ભારતમાં તથા વિદેશમાં ૨૫ થી વધુ વાર પ્રવાસ કર્યો છે. ગુરુ બિપિન સિંઘ, ઝવેરી બ્યુનો તથા કલાવતી દેવી દ્વારા ૧૯૭૨માં મણિપુરી નર્તનાલય નામક સંસ્થા મુંબઈ, કલકત્તા, મણિપુરમાં સ્થાપી વિવિધ કાર્યો સફળતાથી કરી રહ્યાં છે. દર્શના ઝવેરી એક નિષ્ણાત શિક્ષિકા છે ઉપરાંત નૃત્યના પરીક્ષક તરીકે ભાતખંડે સંગીત વિદ્યાપીઠ-લખનૌ, ભારતીય નૃત્ય કલા મંદિર, પટના, તથા વનસ્થલી વિદ્યાપીઠ, રાજસ્થાન સાથે વર્ષોથી સંકળાયેલા છે. હાલ ગવર્નર્મેન્ટની વિવિધ સાંસ્કૃતિક કમીટીઓ પર સદસ્ય છે તથા ગવર્નમેન્ટ સ્કૉલરશીપ, ફેલોશીપના નિર્ણાયક તરીકે અને અન્ય હરીફાઈઓમાં પણ નિર્ણાયક તરીકે નિમંત્રણો મળે છે. કુ. દર્શના ઝવેરીને તેમના શાસ્ત્રીય મણિપુરી નૃત્યક્ષેત્રના ૪૦ વર્ષના યોગદાન બદલ અનેક માનપત્રો, પ્રશંસાપત્રો, આશીર્વાદ પત્રો અને પુરસ્કાર મળ્યા છે. ગુજરાતી રંગભૂમિનું અણમોલ રતન પદ્મારાણી જે પદ્મારાણીને નથી ઓળખતા એ ગુજરાતી રંગભૂમિને પણ નથી ઓળખતા. અને આપણી ફિલ્મોને પણ. અભિનયની આરાધનામાં જેમનાં જીવનની અડધી સદી ગઈ હોય, જેમનાં નાટકોને સદી કરવાની ટેવ પડી ગઈ હોય એવાં પદમારાણી આપણી રંગભૂમિને રોનકદાર બનાવવા માટે સમર્પિત થઈ જનારા જૂજ કલાકાર-કસબીઓમાંનાં એક છે. રંગભૂમિ જૂનીમાંથી નવી અને નવીમાંથી મોડર્ન થઈ પણ પદ્મારાણી આ બધા તબક્કામાં એવરગ્રીન રહ્યાં છે. વડોદરાના લબ્ધપ્રતિષ્ઠિત ગાયકવાડ કુટુંબના ભોસલે પરિવારના ભીમરાવ ભોસલે અને એમનાં પત્ની કમળાબહેનનાં એ વચેટ દીકરી. જન્મ આફ્રિકામાં, સન ૧૯૩૭માં, પદ્મારાણી ઉપરાંત આ યુગલને બીજી પાંચ દીકરીઓ અને બે દીકરાઓ પણ થયાં. વ્યવસાયે બેરિસ્ટર એવા ભીમરાવ ભોંસલેને એમની બદલી આફ્રિકાથી ભારત લઈ આવી. સપરિવાર તેઓ વડોદરામાં સ્થાયી થયા. અને મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં એમણે સંતાનોને દાખલ કર્યાં. પરિવારનું સૌથી મોટું સંતાન હોવાને નાતે પદ્મારાણીના માથે Page #801 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ વિશેષ નૈતિક જવાબદારી હતી. એ જમાનામાં તેઓ માત્ર પદ્મા હતાં. શાળામાં ભણતાં ભણતાં જ એમનામાંની પ્રતિભા કાઠું કાઢવા માંડી હતી. રાસ-ગરબામાં ભાગ લેવાથી માંડીને શાળામાં ભજવાતાં નાટકોમાં પણ તેઓ ન માત્ર ભાગ લેતાં પણ લોકોને વારંવાર પ્રભાવિત પણ કરતાં. આટલું ઓછું હોય તેમ રમતગમતમાં પણ તેઓ શ્રેષ્ઠ હતાં. પઘાની જેમ નાની બહેન ઇન્દુ, આજની સરિતા જોશી પણ એ સ્કૂલમાં ભણે. બંને બહેનોની વિવિધ કળા પ્રત્યેની રૂચિ સૌમાં જાણીતી હતી. જાણીતા અભિનેત્રી અરુણા ઇરાનીના પિતા ફરેદુન ઇરાની એ જમાનામાં નાટ્યક્ષેત્રે ખૂબ મોટું નામ હતા. લક્ષ્મી કલાકેન્દ્ર અને લક્ષ્મીકાંત નાટક સમાજ જેવી એમની નાટ્યસંસ્થાઓ ગુણવાન નાટકોનાં સર્જન માટે જાણીતી હતી. આ નાટક કંપનીએ એકવાર બરોડામાં પડાવ નાખ્યો હતો. લક્ષ્મી કલાકેન્દ્રના નેજા હેઠળ બનતા નાટક કુલીનકન્યા માટે ફરદુનશેઠને નવી અભિનેત્રીઓ જોઈતી હતી. એ જમાનામાં અત્યંત જાણીતાં અભિનેત્રી રાણી પ્રેમલતા આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવતાં હતાં. નવી અભિનેત્રીઓની જરૂર વિશે ખબર પડતાં જ હાઈસ્કૂલમાંથી જ પદ્મારાણીના નામની ભલામણ કરવામાં આવી. અને એમનાથી નાની ઇન્દુની પણ. ૧૯૫૧–૫૩ ની સાલની એ ઘટના. કુલીનકન્યામાં પધા-ઇન્દુ બંને બહેનોને ભૂમિકા મળી અને બેઉનું સહિયારું જૂની રંગભૂમિ પર પદાર્પણ થયું. એ વખતે હજી તો કિશોરાવસ્થામાં હોવા છતાં બંને બહેનોએ એમની અભિનયક્ષમતાથી સૌનાં મન જીતી લીધાં. અને એ સાથે રંગભૂમિ સાથેનો બેઉનો અતૂટ સંબંધ શરૂ થયો. ફરદુન શેઠની નાટક કંપનીઓ જ્યાં સુધી બરોડા રહી ત્યાં સુધી બંને બહેનોએ એનાં નાટકોમાં પોતાના અભિનયનાં ઓજસ પાથર્યાં. રાણી પ્રેમલતા પદ્મારાણીના અભિનયથી અત્યંત પ્રભાવિત થયાં. એવામાં, “મારે નથી પરણવું’ નામના એક નાટક વખતે રાણી પ્રેમલતાની તબિયત લથડી. નાટક ભજવાતું રહે એ માટે એમનાં સ્થાને મુખ્ય ભૂમિકામાં કોઈક બીજી અભિનેત્રીને લેવાની જરૂર સર્જાઈ. એ વખતે એમણે આ પડકારજનક કાર્ય પાર પાડવા જાતે જ પદ્મારાણીની પસંદગી કરી. અને આ નાટકમાં પધાના નામ સાથે રાણી ઉમેરીને એમણે જ એમને પદ્મારાણી બનાવ્યાં. “મારે નથી પરણવું' ની જાહેરાતોનાં બોર્ડ પર પદ્મારાણી નામ પ્રસિદ્ધ થયું અને ત્યારથી પદમાએ એક નવા નામ સાથે ઓળખ બનાવવાનો અવિરત અધ્યાય શરૂ કર્યો. અત્યંત સફળ થયેલા આ નાટકથી હાઈસ્કૂલની એક કિશોરી રંગમંચના વિશાળ ફલક પર વિચારશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઈ. એ પછી ફરદુનશેઠની નાટક કંપની બરોડાથી મુંબઈ આવી. અને પદ્મા-ઇન્દુની બહેનબેલડીએ પણ મુંબઈની વાટ પકડી. મુંબઈમાં પદ્મારાણીને “પાનેતર” નામના એક સીમાચિહ્નરૂપ નાટકમાં ભૂમિકા ભજવવાની તક મળી, એ પણ મુખ્ય ભૂમિકા. ઇરાની શેઠની કંપનીના આ નાટકે એવી તો સફળતા મેળવી કે એણે અઢીસો પ્રયોગો ભજવ્યા. આ નાટકે પદ્મારાણીને મુંબઈની રંગભૂમિ પર મોટા ગજાનાં અભિનેત્રી બનાવી દીધાં. કારકિર્દીની શરૂઆતમાં એમણે ઇરાનીશેઠ ઉપરાંત અદી મર્ઝબાન અને વિજયદત્તની નાટ્યસંસ્થા ‘બહુરૂપી’ના નેજા હેઠળ વિજય દત્ત દિગ્દર્શિત “અભિષેક” નાટકમાં યાદગાર ભૂમિકા ભજવી. એ નાટકથી જ નવી રંગભૂમિમાં એમનું પદાર્પણ થયું. પદ્મારાણીએ કારકિર્દીની શરૂઆત હળવી શૈલીવાળાં રમૂજી પાત્રોથી કરી હતી. પણ મુંબઈમાં આવ્યા પછી એમને એક પછી એક વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવવાની તક મળતી ગઈ. પટરાણી’, ‘અભિષેક', “સ્વયંસિદ્ધા', ‘તૂટી દોર પતંગની' સહિતનાં કેટલાંય સફળ નાટકો એની સાબિતી છે. ચીમનલાલ ત્રિવેદીની સંસ્થા અભિનયભારતી સાથે પદ્મારાણી લાંબો સમય સંકળાયેલાં રહ્યાં હતાં. આ સંસ્થાના નેજા હેઠળ એમણે જુવાનીનાં ઝેર’, ‘ન્યાયના પંથે', “ધૂપસળી', ‘નીલગગનના પંખેરું', ‘મને અજવાળાં બોલાવે’, ‘આતમદીપનાં અજવાળાં', ‘રાતરાણી' જેવાં કેટલાંય નાટકોમાં અભિનય કર્યો. આ સંસ્થા માટે જ એમણે બધાં જ સ્ત્રીપાત્ર ધરાવતું ‘તુલસીક્યારો' નામનું એક અભિનવ નાટક દિગ્દર્શિત પણ કર્યું હતું. પદ્મારાણીનાં નાટકોની એક ખાસિયત એ રહી છે કે જે નાટકમાં એ કામ કરતાં અથવા આજે પણ કરે છે એ સફળતાને વરે છે અને આ નાટકના નિર્માતાનું નસીબ પણ ઊઘડે છે. નાટકનું પણ નિર્માણ કર્યું હતું. નિર્માત્રી હોવા છતાં એમણે ક્યારેય એવો આગ્રહ રાખ્યો નહીં કે પોતાની સંસ્થાનાં નાટક એ પોતે દિગ્દર્શિત કરે. અને આટલી વ્યસ્તતા છતાં પણ પદ્મારાણીએ કળાના અન્ય પ્રકાર એવા ફિલ્મક્ષેત્રે પણ અસાધારણ સ્થાન બનાવ્યું છે. પોતાની પ્રદીર્ઘ કારકિર્દીમાં બસોથી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૧૯૬૨માં નરસૈયાની હૂંડીફિલ્મમાં તેઓ રૂપેરી પડદે પ્રથમવાર ચમક્યાં હતાં. “કલાપી’ ફિલ્મમાં સંજીવકુમાર સાથે એમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાંના અભિનય માટે એમને ગુજરાત Jain Education Intemational Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ સરકારનું શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક એનાયત થયું હતું. અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મની ભૂમિકા માટે એમણે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું પારિતોષિક મેળવ્યું હતું. “માબાપ’ એમની એક અત્યંત સફળ ફિલ્મ હતી. “અમૃતવેલ’, ‘નીલગગનનાં પંખી’ એમની અન્ય મહત્ત્વની ફિલ્મ. પંખીનો માળો ફિલ્મમાં પદ્મારાણી અને ડેઈઝી ઈરાની એક સાથે ચમક્યાં હતાં. પદ્મારાણીએ કરેલી મહત્ત્વની હિન્દી ફિલ્મોમાં “સંતોષી મા', “સંઘર્ષ', “પરિવાર', ‘દિલ' વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે ટેલિવિઝન પર ‘આશા', “સ્વપ્ન કિનારે', ‘નકાબ'—જેવી સિરિયલ્સમાં પ્રમુખ ભૂમિકા ભજવી છે. પોતાની પાંચ દાયકાની દૃષ્ટાંતરૂપ સફરમાં પદ્મારાણીએ ગંભીર પ્રકારની ભૂમિકાઓથી માંડીને અત્યંત રમૂજી પાત્ર સુધીની દરેક ભૂમિકા ભજવી છે. કલાકારમાં આત્મસૂઝ, નિષ્ઠા અને કંઈક અપ્રતિમ કરી બતાવવાની ભાવના હોય તો એ ક્યાંથી ક્યાં પહોંચે છે એની જીવંત સાબિતી પદ્મારાણી છે. જન્મ મરાઠી હોવા છતાં ગુજરાતી રંગભૂમિ પર એકધારું અને એકચક્રી શાસન કરનાર પદ્મારાણી ખરા અર્થમાં લિવિંગ લિજન્ડ છે. નાટ્યકર્મી સનત વ્યાસ સનત ગિજુભાઈ વ્યાસનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૫૦માં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું હતું. તેમને નાટ્યજગતનો ૨૨ વર્ષનો અનુભવ છે અને પ૫ જેટલાં ફુલ લેન્થ નાટકોમાં કામ કર્યું છે. ૧૯૭૪માં લાલુ શાહે યુવાન કલાકારોને શોધવા માટે હરીફાઈ રાખી હતી તેમાંથી લાલુ શાહના બહુરૂપી' જૂથે ‘વાયદાના ફાયદા' નાટક ઊગતા કલાકારોને લઈને કર્યું હતું. સનત વ્યાસનું તે પહેલું નાટક. સનત વ્યાસે અભિનય કર્યો હોય એવાં કેટલાંક નાટકો આ પ્રમાણે છે : વિસામો (૧૫) શો), અભિમાન, કોઠાની કબૂતરી (૧૦૦ થી વધુ શો), કિસ્સા કુર્મીકા, કોરી આંખો-ભીનાં હૈયાં, ખેલૈયા, પૈસો બોલે છે, ધબકારની ધીગામસ્તી, આકાશ, કાચના સંબંધ, ૨૩ કલાક પ૨ મિનિટ, હિમકવચ, વાત મધરાત પછીની. ઓળખાણ, ગુરુબ્રહ્મા, માનસ મહાભારત, સખણા રે'જો રાજ, ઇટ ઇઝ નોટ ફન, રાણીને ગમે તે રાજા, લજ્જા તને મારા સમ, ખેલૈયા, અમારું સરનામું તમે, લગન ગાડું ચાલે આડું; વિગેરે. સનતભાઈએ આટલાં નાટ્યજૂથોમાં કામ કર્યું છે : પથપ્રદર્શક બહુરૂપી ખેલૈયા, અવાંતર, જય કલાકેન્દ્ર, બરજોર પટેલ પ્રોડકશન, દિનયાર કોન્ટેક્ટર પ્રોડક્શન, કારીગર, અવની, બાલીવાલા થિયેટર્સ, મારવેલ આર્ટ, મુદ્રા, રંગત, ભૂમિકા, નાટ્યસંઘ પુષ્પક ક્રિએશન, શિવમ, આવિસ્કાર, ઉમંગ પ્રોડકશન, સ્વાગતમ્, ઇમેજ, નયના આર્ટ્સ, નાટ્યશ્રી, વેરીએશન્સ, મનહર ગઢિયા પ્રોડક્શન, ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન. દૂરદર્શન પર છ વર્ષ સુધીનો કોન્ટેક્ટ કરીને નીચે મુજબના કાર્યક્રમો સનત વ્યાસે કર્યા છે : આવો મારી સાથે, નાટકોમાં જયા-જયન્ત, વિસામો, દરિદ્રનારાયણ, તને પૂછું કેમ? પેરેલિસિસ. મજધાર, એક મહલ હો સપનોંકા, કશિશ સિરિયલોમાં કામ કર્યું. તે ઉપરાંત સપનાનાં વાવેતર, સ્વપ્નકિનારે, કથા રચિત શુભ-લાભ, અંજની યાદ છે તને? નારી તું ના હારી, પારકી થાપણ, ભલે પધાર્યા, નામ ગુમ જાયેગા વિગેરે સિરિયલોમાં અભિનય આપ્યો છે. ક્રિષ્ણા, હરિપર આલ્બમમાં પણ અભિનય કર્યો છે. ધબકારા, વડ તેવા ટેટા, ટૉક શો, વૉટ ઇઝ ધ ગુડ વર્ડ વિગેરે કાર્યક્રમો રજૂ કર્યા છે. રેડિયો નાટકોમાં વિદ્યા વારિધિ ભારવી, મૃત્યુંજય, ઘ ઘરનો ઘ, અનુપમા, પ્રતિકાર, અપના અધિકાર વિગેરે સિરિયલો કાર્યક્રમોમાં કામ કર્યું છે. સનત વ્યાસ ૧૯૮૪થી એડવર્ટાઈઝિંગ સાથે પણ સંકળાયેલા છે. ૭૫૦થી વધુ જિંગલ્સનાં ભાષાંતર કર્યા છે, કામ કર્યું છે. જેવાં કે મહારાષ્ટ્ર સ્ટેટ લોટરી. લાઈફ ઇસ્યુરન્સ કોર્પોરેશન, બિરલા સિમેન્ટ, સન બ્રાન્ડ એમ્બેલા, ભારત પેટ્રોલિયમ, મૂળ ક્રિમ, વિગેરે. ઓ એન્ડ એમ, ઓબેરોય ફિલ્મસ સિસ્ટા, ચિત્રા, સિન્ટાસ, રિફ્લેક્શન્સ, સુહાગ આર્ટ, વર્ડસ એન્ડ વોઈસીસ, રેડિયોવાણી, કેન્ડિડ વિગેરે જાહેરાતની સંસ્થા સાથે પણ સનત વ્યાસ સક્રિય રીતે સંકળાયેલા છે. પણ સનત વ્યાસ સાક્રય રીતે સંકળાયેલા છે ૩૫ થી વધુ ડોક્યુમેન્ટરી ફિલ્મસ, ગુજરાતી ફિલ્મસ, ૨૦ થી વધુ ગુજરાતી અને હિંદી ટીવી, વિડિયો સિરિયલમાં અવાજ આપ્યો છે તથા અભિનય કર્યો છે. તે ઉપરાંત ભારતીય વિદ્યાભવન, એસ.એન.ડી.ટી. મહિલા યુનિ; બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ, શ્રી સ્વામી નારાયણ સંસ્થા અને ઇમેજ પબ્લિકેશન્સના કાર્યક્રમોમાં પ્રવક્તાની કામગીરી બજાવી છે. Jain Education Intemational Page #803 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ કવિ, સંચાલક કિરીટ બારોટ ' કિરીટ હરગોવિંદજી બારોટનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ થયો હતો. અત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈના આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે એમ.એસ. યુનિ.માંથી બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૭૫ થી ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા છે. ૧૯૭૫ થી ૧૯૮૪ સુધી એનાઉન્સર, ૧૯૮૪ થી ૧૯૯૯ સુધી પ્રોડ્યુસર અને ૧૯૯૯ થી આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે કવિતા, ગદ્ય લખવાનો શોખ છે, નાટકોમાં અને ટી.વી.માં અભિનય કર્યો છે. સ્ટેજ શોના એન્કર તરીકે કામગીરી બજાવી છે. ૨00 થી વધુ રેડિયો કાર્યક્રમોમાં ભાગ લીધો, લેખન કર્યું અને નિર્માણ સંભાળ્યું છે. ઘાત, સેત. આક્રોશ, પ્રેમનુષ્પા. પુરૂષ, ઊછીના શ્વાસ, હું ઘેર નહિ આવું, ચકડોળ, પત્તાંની જોડ, અંધેરી નગરી, નખરાળી બહુ, મોટી બા, વિગેરે ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. ધરમચંદ, સપ્તપદી, જ્યોતિ, ચલ ચક્ર, અમર વારસો વિગેરે ટી.વી. સિરિયલોમાં કામ કર્યું છે. મહાભારત, વર્તમાન, શ્રી ગણેશ, ટી.વી. સિરિયલમાં અવાજ આપ્યો છે. હિંદી ફિલ્મ ગુનાહોં કી શતરંજમાં પણ કામગીરી બજાવી તેજસ્વી પત્રકાર વૈશાલી ઠક્કર વૈશાલી જગદીશ ઠક્કરનો જન્મ ૩૧ જુલાઈ ૧૯૫૮માં થયો હતો. ૧૯૭૮માં એમ.એમ.પી. શાહ કૉલેજ માટુંગામાંથી બી.એ. ની પદવી મેળવી. ૧૯૭૯માં હિંદી ટાઈપીંગ શિખીને મિનિટે ૩૦ શબ્દોની સ્પીડ હાંસલ કરી. શાળા કોલેજમાં રમતગમત અને નાટકમાં અભિનય, રાસગરબા, વસ્તૃત્વ, નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાહિત્ય પ્રત્યેની અભિરૂચિ પિતા તરફથી વારસામાં મળી છે. ૧૯૭૮માં “આશીર્વાદ' સંસ્થા તરફથી હિંદી ભાષામાં લખાયેલી “બુઆજી કી સ્મશાન યાત્રા' વાર્તા માટે અખિલ ભારત સ્તરે પ્રથમ ઇનામ મળ્યું હતું. વાર્તાની પસંદગી સમિતિમાં કમલેશ્વર, ધર્માધિકારી અને દિનેશ શુક્લ હતા. “શક્તિદળ' નામના હિંદી સામાયિકમાં ટૂંકી વાર્તાઓ અને લેખો લખ્યા તથા “જન્મભૂમિ પ્રવાસી'માં જયશ્રી મજીઠિયાના નામે લેખો લખ્યા સાથે સાથે પિતાજીની ઓફિસનું કામ પણ સંભાળ્યું. શોખ ખાતર બ્યુટી–મહેંદીનો કોર્સ કર્યો. વાચન, લેખન, શાસ્ત્રીય સંગીત સાંભળવાનો શોખ “લોહાણા સૌરભ'માં મહિલા વિશેષાંકમાં લેખન કર્યું. પુત્ર મોટો થયો એટલે ઘરની જવાબદારી થોડી ઓછી થતાં “એગ્રીનેટ સોલ્યુશન્સ' કંપનીમાં ભાષાંતર, પ્રફ રીડીંગ, એડીટીંગ અને ટેલિ કપ્યુટીંગનું કામ સંભાળ્યું. ઉચ્ચ કક્ષાની ટેકનીકલ ભાષા સાથે નિષ્ણાતો દ્વારા લખાયેલા ખેતીવાડી વિશેના લેખોના અનુવાદ અને નેટ પર રજૂ થવાના હોવાથી તે પહેલાંનું કામ ખાસ્સી કાળજી માગી લે તેવું હતું. ત્યારબાદ ‘અભિયાન' સાપ્તાહિકમાં રીપોર્ટીગ, સ્ટોરી રાઈટીંગનું કામ શરૂ કર્યું, અનેક માણસોને મળી તેમની મુલાકાત રજૂ કરી. હાલમાં ગુજરાત સમાચાર' ની મુંબઈ આવૃત્તિમાં પત્રકાર તરીકેની કામગીરી બજાવે છે. • - તરુ મેઘાણી-કજારિયા તરુબેન અત્યારે “જન્મભૂમિ-પ્રવાસી' અખબારની રવિપૂર્તિનું તથા “કલમકિતાબ' સોમવારની પૂર્તિનું સંપાદન કરે છે. તેમણે ૧૯૭૦માં વેસ્ટ બંગાલ બોર્ડમાંથી હાયર સેકંડરીની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ત્યારબાદ કલકત્તા યુનિ.માંથી બી.એ. અને એસ.એન.ડી.ટી. યુનિ.માંથી ગુજરાતી અને પત્રકારત્વ સાથે એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કર્યું. ૧૯૮૩થી ૧૯૮૭ સુધી ઉપતંત્રી તરીકે અને તે અગાઉ ૧૯૭૪ થી ફ્રિલાન્સ પત્રકાર તરીકે કામગીરી બજાવી. રેડિયો અને ટી.વી. પર વાર્તા કાવ્યો આપ્યાં અને મુલાકાતો લીધી. છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ યુથ ફેસ્ટીવલમાં ‘ચોપગું' એકાંકીનું નિર્દેશન કર્યું હતું તેને પ્રથમ ઇનામ મળ્યું હતું. ગૂંચ’ નાટક પોતે લખ્યું અને નિર્દેશન પણ કર્યું હતું. અમિતાભ બચ્ચન, હેમા માલીની, ઋષિ કપૂર, અનિલ કપૂર, ગોવિંદા, જૉની લીવર, વિવેક મુશરન, સાધના સરગમ, પંકજ ઉધાસ, મનહર ઉધાસ, વિજુ શાહ, ચંદ્રવદન ભટ્ટ, અરવિંદ ઠક્કર, શંભુ દામનીવાલા, વિનેશ અંતાણી, બિમલ માંગલિયા, બિપિન કોટક, ચંદ્રકાંત સાંગાણી, રાજેન્દ્ર બુટાલા, આશા પારેખ, હની છાયા, હેમંત ઝા વિગેરે મહાનુભાવો સાથે કામ કર્યું છે. યુ. કે. અને કેનેડાનો ૧૯૯૩માં નાટ્યપ્રવાસ કર્યો હતો. “શબ્દાંકુર' કાવ્ય સંગ્રહ પ્રગટ થયો છે. ઓલ ઇન્ડિયા રેડિયોના માન્ય ઉદ્ઘોષક છે. . Jain Education Intemational For Private & Personal use only Page #804 -------------------------------------------------------------------------- ________________ o૮૮ એસ.એન.ડી.ટી. યુનિ.માં પત્રકારત્વનાં વ્યાખ્યાનો આપ્યાં અને ત્યાંની વિદ્યાર્થીનીઓને પ્રેક્ટીકલ તાલિમ આપી. ‘એલિસ અજાયબ નગરીમાં', “પવિત્ર ભૂમિ', પુસ્તકો અનુવાદરૂપે પ્રસિદ્ધ થયા. ‘ચાર્લી ચેપ્લિન', “ઇસ્મત ચુગતાઈ', લીલાંછમ ગ્રાફિક્સ' (વાર્તાસંગ્રહ) પુસ્તકો તૈયાર કર્યા. તે ઉપરાંત સાહિત્ય અકાદમી, એન.એમ. ત્રિપાઠી અને પ્રવીણ પ્રકાશનમાં પુસ્તકોનાં કવરજેકેટ તૈયાર કર્યા. હરીન્દ્ર દવેના તંત્રીલેખોનું પુસ્તક “વ્યક્તિ અને વિભૂતિ’ ૧૯૯૭માં પ્રગટ કર્યું. | નોર્થ અમેરિકાના જૈન એસોસિએશન તરફથી તરુબેનને તેમની દસમી કોન્ફરન્સમાં “ગુજરાતી સાહિત્યમાં જૈનીઝમ' વિશે વ્યાખ્યાન આપવા આમંચ્યા હતાં. ૧૯૯૬માં મરીનલાઈન્સ જે.સી. તરફથી શહેરની વિશિષ્ટ મહિલા તરીકેનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૭માં કલકત્તા હલચલ' સાપ્તાહિક તરફથી પત્રકારત્વમાં વિશિષ્ટ યોગદાન માટે તરૂબેનને સન્માનવામાં આવ્યાં હતાં. ૧૯૯૭માં જૂહુ જાયન્ટસ તરફથી પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્ત્વના યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૦૩માં બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી ક્લબ તરફથી પત્રકાર તરીકે વિશિષ્ટ વોકેશનલ એવોર્ડ મળ્યો હતો. શરદ જશવંતરાય દોશી શરદ દોશીનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૫૧ના રોજ શિહોરમાં થયો હતો. વ્યવસાયે મુંબઈ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંકની કાંદીવલી શાખાના શાખા વ્યવસ્થાપક તરીકે કામગીરી બજાવે છે. તેમણે એમ.એ., ડી.સી.એ., જી.ડી.સી. એન્ડ એ.ડી.સી.બી.એમ. તથા પત્રકારત્વનો ડિપ્લોમા અને કોવિદની પરીક્ષા પાસ કરી છે. તે ઉપરાંત સંસ્કૃત-ગીતા કોવિદ અને શુદ્ધદ્વૈત વિશારદની ડિગ્રી મેળવી છે. શરદ દોશી ફી લાન્સ પત્રકાર છે. ૧00 થી વધુ રેડિયો કાર્યક્રમો આકાશવાણી મુંબઈમાં કર્યા છે. ૧૫ થી વધુ ટી.વી. કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. મુંબઈ સમાચાર, જન્મભૂમિ પ્રવાસી, કપોળ અને કપોળ મિત્ર, કપોળ સમાજદર્પણમાં લેખો લખ્યા છે. પથપ્રદર્શક જન્મભૂમિમાં વરિષ્ઠ નાગરિકોની મુલાકાતો પ્રગટ થાય છે. ‘વાતાવરણની ભીતરમાં પર્યાવરણની શ્રેણી રજૂ થઈ છે. અપંગોની દુનિયા’ પુસ્તકમાં લેખો લખ્યા છે. સુગંધનું સરનામું પુસ્તિકાનું સંપાદન કર્યું છે. પ્રેમપુરી આશ્રમમાં થતાં વ્યાખ્યાનોનું વિવેચન અને હેવાલ પ્રસિદ્ધ કરે છે. વસંતભાઈ પરીખ એટલે અમરેલીમાં સદાકાળ વસંત દૂબળું પાતળું શરીર-ભાગ્યે જ ઓળેલા વાળ–અસ્તવ્યસ્ત કપડાં અને ધીમી ચાલે અમરેલીના રસ્તા પર કિનારે જો કોઈ ચાલતું જોવા મળે તો તેમ સમજવું કે સંસ્કૃત અને ગુજરાતી વિષયના કૃપાપાત્ર અને અમૃતપુત્ર વસંતભાઈ છે! નાજુક તબીયત અને તદ્દન સરળ જીવન વ્યવહાર સાથે જીવતા વસંતભાઈ ૭૨ વર્ષ વટાવી ચૂક્યા છે. શાંત-સરળ અને સૌજન્યશીલ વસંતભાઈ બે ત્રણ હુમલાને ખાળી પુનઃ સ્વસ્થ બની ગયા છે. અમરેલીની ફોરવર્ડ સ્કૂલના વિદ્યાર્થી અને સ્નાતક થયા પછી કોલેજમાં પ્રાધ્યાપક થયા ત્યાં સુધી (૧૯૫૫-૬૧) સુધી ફોરવર્ડ સ્કૂલમાં જ શિક્ષક તરીકે રહેલા શ્રી વસંતભાઈ પેઢી દર પેઢીથી અમરેલીના વતની છે. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા વસંતભાઈ તેમના અભ્યાસ કાળથી જ તીવ્ર બુદ્ધિપ્રતિભાથી સૌને પ્રભાવિત કરતા રહ્યા છે. તે સમયે અમરેલીમાં કોલેજ નહીં. ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃત મુખ્ય વિષય સાથે સ્નાતક થયા પછી અનુસ્નાતક પણ ત્યાં જ થયા. ફોરવર્ડ સ્કૂલમાં તેમની શિક્ષક તરીકેની કારકિર્દી દરમ્યાન અનેક વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેઓ કરતા રહ્યા. તે સમયે તેમણે વિદ્યાર્થીઓ ભજવી શકે તેવાં નાટકો લખ્યાં હતાં. અમરેલીમાં પ્રતાપરાય આર્ટ્સ કોલેજ શરૂ થઈ ત્યારથી તેઓ સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયેલા અને એ વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા ત્યાં સુધી એ જ સંસ્થામાં રહ્યા. શ્રી વસંતભાઈ એક કુશળ અધ્યાપક, એક પ્રમાણભૂત સંશોધક અને કુશળ વક્તા છે. તેમના હાથ નીચે દસેક વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. પરંતુ તેઓ આજે પણ એક વિદ્યાર્થી જ રહ્યા છે. સતત અભ્યાસ રત રહીને તેઓ જીવન જીવતા સંદર્ભ ગ્રંથ બન્યા છે. વેદ-ઉપનિષદ-પુરાણ-થી શરૂ કરીને અદ્યતન સાહિત્ય પ્રવાહોથી તેઓ સતત પરિચિત રહે છે. ભાગ્યે જ એવો કોઈ વિષય હશે. જેનું જ્ઞાન તેમની પાસે નહીં Jain Education Intemational Page #805 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ હોય. રમત-ગમત–ભૂગોળ-વિજ્ઞાન-સમાજજીવન-રાજકારણ ( શૈક્ષણિક પ્રવૃત્તિમાં સક્રિય રહેનારા શ્રી નવલભાઈ કર્મે અને ધર્મે અને પ્રજાજીવનના તમામ પ્રવાહોથી તેઓ પરિચિત છે. તેમણે શિક્ષક છે. અમરેલીમાં તેઓ સર્વમાન્ય વિદ્યાગુરૂ-કલાગુરૂ છે. અનેક પરિસંવાદોમાં ભાગ લીધો છે. આ બધાં પ્રવચનો ગ્રંથસ્થ આફ્રિકામાં જન્મ અને અમરેલી વતન. વિદ્યાર્થી અવસ્થા પણ થયાં છે. દરમ્યાનમાં જ કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થી કલ્યાણ પરંતુ તેઓ અત્યંત લોકપ્રિય બન્યા છે એક વક્તા તરીકે. પ્રવૃત્તિમાં તેમનું હીર દેખાયેલું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નાનીતેમની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં છે. તેમની વિશેષતા એ છે કે મોટી અનેક પ્રવૃત્તિ દ્વારા તેમણે કાર્ય કરેલ છે. તરવડામાં ચાલતાં તેઓ ગમે તેવા ગહન અને ઊંડાણ ધરાવતા વિષયને સાવ સરળ ચર્માલયમાં તે વખતના કાર્યકરો શ્રી રતુભાઈ અદાણી, શ્રી શૈલીમાં રજૂ કરી શકે છે. અમરેલીમાં તેમનાં વક્તવ્ય પછી અન્ય હાવાભાઈ સંઘવી, શ્રી હરિપ્રસાદભાઈ ભટ્ટ વગેરે સાથે તેમણે કોઈ વક્તાનું પ્રવચન રાખી શકાતું નથી. તેમના વિશાળ જ્ઞાનનો કામ કરેલું. પરંતુ તેઓની પ્રતિભા પાંગરી એક શિક્ષક તરીકે. સ્વ. બોજ તેમની શૈલીમાં જણાતો નથી. એટલે સુધી કે “સાંખ્યદર્શન’ છોટુભાઈ વિઠલાણીએ શરૂ કરેલ ફોરવર્ડ સ્કૂલના જ વિદ્યાર્થી. જેવા કઠિન વિષયને એવા વિનોદી ઉદાહરણ સાથે તેમણે રજૂ ત્યાં જ શિક્ષક થયા. તેમના હાથે માત્ર ફોરવર્ડ સ્કૂલમાં જ નહીં કર્યું. કે પૂ. મોરારીબાપુ પણ આ ઉદાહરણ કથામાં વસંતભાઈના અમરેલીમાં પણ કલાના મંડાણ થયાં છે. નામ સાથે સાંકળતા રહ્યા છે. શિક્ષણ-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને તેમાંયે અભિનયના તેમના હાથે સંસ્કૃત સાહિત્યની ઘણી મૂલ્યવાન સેવા થઈ તેઓ સમ્રાટ છે. પોતે કુશળ અભિનેતા તો છે જ. ‘સમાધિ’ છે. સંસ્કૃત સેવા સમિતિ અને તેવા સંગઠનો દ્વારા તેઓ સંસ્કૃતિને નામનું સળંગ અઢી કલાકનું ગંભીર નાટક તેમની અદાકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથોસાથ આ નાટકના લેખન દ્વારા તેઓ વધુને વધુ લોકપ્રિય બનાવવા યત્ન કરતા રહ્યા છે. ગુજરાતમાં એક સિદ્ધહસ્ત લેખક પણ સિદ્ધ થયા છે. ગુજરાત રાજ્યકક્ષાએ સંસ્કૃત સાહિત્ય અકાદમીની રચના થઈ ત્યારથી તેઓ ઉપપ્રમુખ દ્વિતીય સ્થાને આવેલા “સમાધિ’ નાટકથી પ્રભાવિત થયેલાઓમાં પદે રહ્યા છે. આ સંસ્થા દ્વારા તેમણે સંસ્કૃત સાહિત્યની ઘણી જાણીતા સાક્ષરવર્ય શ્રી અનંતરાય રાવળ પણ હતા. શ્રી મોટી સેવા કરી છે. અમરેલીમાં “સંસ્કૃત સાહિત્યમાં શ્રીરામ' અને નવલભાઈના આધ્યાત્મિક વિચારોને મૂર્તિમંત કરતી મહાભારત ‘સંસ્કૃત સાહિત્યમાં માનવ' જેવા વિષયો પર તેમણે પરિસંવાદો આધારિત લઘુનવલ “જ્યોતિકળશ” સાહિત્યક્ષેત્રે અદકેરું સ્થાન યોજ્યા છે. પૂ. મોરારીબાપુ તરફથી છેલ્લા પાંચ વર્ષથી એનાયત મેળવી શકી છે. થતા વાચસ્પતિ પુરસ્કાર માટે આ વર્ષે તેમની પસંદગી એ સમગ્ર અમરેલી માટે ગૌરવનો વિષય છે. શિક્ષક-કલાકાર-અભિનેતા-સાહિત્યકાર નવલભાઈ વિદ્યાર્થી ઘડતરની પ્રત્યેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા છે. ૬૨-૬૩ના આ બધું કામ કરતાં કરતાં તેમણે જીવનમાં એક ઉત્તમ વર્ષમાં તેમને ખેતાણી જૈન બોર્ડિંગનું કામ સોંપાયું. ત્યાં તેમણે આ કાર્ય એ કર્યું છે કે અમરેલીમાં મંદબુદ્ધિના બાળકો માટે એક સુંદર સંસ્થાના વિદ્યાર્થીઓનાં હૃદય સિંહાસન પર સ્થાન પ્રાપ્ત કર્યું છે સંસ્થા તેઓએ સ્થાપિત કરી છે. અને તેનાં સંચાલનમાં તેઓ એજા પણ એ અક્ષણ છે. સક્રિય છે. આ ઉપરાંત અમરેલીમાં કાર્યરત “દીકરાનું ઘર' તથા સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુરમાં તેઓ સક્રિય સેવાઓ આપે શિક્ષણ-કલા-અભિનય-સાહિત્યથી સભર આ જીવનમાં નિયતિએ એક પણ રંગ પૂરવાનું બાકી રાખ્યું નથી. આવું છે. તેમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે અમરેલી રોટરી ક્લબે નિધિ એકત્ર કરી તેમના માનમાં પ્રતિવર્ષ ‘પ્રા. ડૉ. વસંતભાઈ પરીખ ભર્યુંભાર્યું જીવન જ્યારે આધ્યાત્મિક ઉર્ધ્વયાત્રા તરફ વળે ત્યારે કેવા ઉત્કૃષ્ટ પરિમાણ આપે તેનું ઉદાહરણ શ્રી નવલભાઈ છે. વ્યાખ્યાનમાળા'નું આયોજન કરવાની કામગીરી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટને સોંપી છે તે પ્રવૃત્તિ છેલ્લા વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશતા જ એમના જીવનમાં અતિ મહત્ત્વનો વળાંક આવ્યો. તેઓ એક સાધક બન્યા! જે કષ્ણમૂર્તિ અને અગિયાર વર્ષથી નિયમિત ચાલી રહી છે. ઓશોનું દર્શન તો તેમણે ઘણા વર્ષોથી આત્મસાત કર્યું હતું. પરંતુ નવલકાંત લક્ષ્મીશંકર જોષી એટલે હવે તેમણે શ્રીમદ્ ભગવદ ગીતાને માધ્યમ બનાવી પ્રથમ સુરતાની વાડીનો દિવ્ય મયૂરા વિદ્યાર્થીઓથી શરૂઆત કરી અને આજે અમરેલીમાં આધ્યાત્મિક | પ્રવૃત્તિના કેન્દ્રરૂપ વ્યક્તિ બની ગયા છે. લગભગ અઢી દાયકા આજે ૭૮ વર્ષની વયે પણ સતત આધ્યાત્મિક અને Jain Education Intemational For Private & Personal use only Page #806 -------------------------------------------------------------------------- ________________ છ૯૦ અગાઉ અમરેલીમાં થોડા આશાસ્પદ નવયુવાનોએ શ્રી અરવિંદ સોસાયટીની શાખા શરૂ કરી. ત્યારથી તેના અધ્યક્ષપદે રહેલા શ્રી નવલભાઈ જોષીને શ્રી અરવિંદ અને માતાજીના વિચારોને સતત પ્રસરાવ્યા છે. લાઈફ ડિવાઈન હોય કે સાવિત્રી હોય. શ્રી અરવિંદભાઈના કાવ્યો હોય કે ગીતાનિબંધો હોય શ્રી નવલભાઈ તેમાં ઊંડા ઉતરી અને આ મહાગ્રંથોને જીજ્ઞાસુઓ સમજી શકે તે ભાષા અને શૈલીમાં રજૂ કરવાનું કામ અવિરત પણે ચાલે છે. આમ પૂ. નવલભાઈનું મહામૂલુ જીવન આજે સંપૂર્ણપણે આધ્યાત્મિક ઉર્ધ્વયાત્રા બની ચૂક્યું છે. નિરભિમાની વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને સદાયે હાસ્ય રેલાવતો નિર્દોષ ચહેરો જ્યારે જ્યારે નજરે પડે ત્યારે ત્યારે પ્રેમની અમીવૃષ્ટિ થતી જોવા મળે. ઈશ્વરની અસીમ કૃપા છે. તેમનાં નાનાં પુત્રી સ્વાતિબેન પણ આ કાર્યમાં તેમના પગલે ગતિ કરી રહ્યાં છે. તેમનાં ધર્મપત્ની અ. સૌ. ભાનુબેન સાચા અર્થમાં સહધર્મચારિણી બની તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યાં છે. શ્રી નવલભાઈની પ્રેરણાથી સ્થાપિત થયેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ છેલ્લા ત્રણ દાયકાથી અમરેલીમાં શિક્ષણ અને સંસ્કાર ઘડતરનું કાર્ય કરે છે. તેમનું નિવાસસ્થાન “નિશ્રા' એક આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. મણિપુરી નૃત્યની ઉપાસક ઝવેરી બૅનો ભારતની ઉત્તરપૂર્વમાં પ્રકૃતિની ગોદમાં ખેલતી, શ્રીકૃષ્ણની સુમધુર બંસીધ્વનિના સૂરમાં રાચતી, મહાભારતના સૂત્રધાર અર્જુન ચરણપાદે પુનિત થયેલી, પાર્વતીજીની લાસ્યનૃત્યની ગરિમા વધારનાર ઉષાની જન્મભૂમિ તે આ સોહામણી ધરતી મણિપુર, જ્યાં કૃષ્ણનાં વરદાને જનસમુદાય નૃત્યસંગીતની રમઝટમાં લીન રહે છે. ગૌડિય પંથના વૈષ્ણવ અનુયાયીઓ ભક્તિપૂર્વક, અંત:કરણપૂર્વક સંગીત નૃત્યના માધ્યમે સામાજિક ધાર્મિક ઉત્સવોમાં શ્રીકૃષ્ણરાધાની આરાધના કરે છે. ભક્તિની એકાગ્રતા, તન્મયતા, નિષ્ઠા તેમના કલામાધ્યમમાં પ્રતિબિંબિત થતાં તે સમયે સમયે વિકસતા તેમાં વિવિધતા, પરિપકવતા આવી. ભક્તિ અને કલા સહાધ્યાયી થયાં–સાંપ્રતકાળમાં આ ભક્તિ અને કલાના સંગમને તટસ્થ રીતે જોવાં, સમજતાં, કલાના દ્વાર આધુનિક વલણ, વિચાર માટે ખૂલ્યાં, ઉપલબ્ધ થયાં. મુંબઈનિવાસી એક ગુજરાતી કુટુંબની ચાર કન્યાઓઝવેરી બહેનોએ શાસ્ત્રીય મણિપુરી નર્તનને પોતાનું આજીવન જીવનકાર્ય ૧૯૫૦ થી સ્વીકાર્યું–તેમના પિતા નવનીતલાલ ઝવેરી તથા માતા વિમળાબહેન સ્ત્રીસ્વાતંત્ર્ય, સ્ત્રીના વ્યક્તિત્વને વિકસાવવું પથપ્રદર્શક જોઈએ એવી દૃઢ માન્યતાને લીધે દિકરીઓની નૃત્યપ્રવૃત્તિને સહર્ષ, ઉત્સાહભેર, સાથ સહકાર, પ્રોત્સાહન આપતા રહ્યા. ત્રણ હેનોના પતિઓનો પણ સક્રિય સાથે આ પ્રવૃત્તિને રહ્યો. મોટાંહેન નયનાબહેનના પતિ સુશીલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ ચારે વ્હેનો મણિપુરી નૃત્યમાં પારંગત થઈ. જગતભરમાં તેનો પ્રચાર, પ્રસાર છેલ્લા પચાસ વર્ષોથી કરી મણિપુરી નર્તનને જગપ્રસિદ્ધ કરવામાં, તેને શાસ્ત્રીય નૃત્યકળા તરીકે સ્થાપિત કરવામાં તેમનો મહદ્ ફાળો રહ્યો છે. નાની બહેન દર્શના હાલ આ પ્રવૃત્તિની સૂત્રધાર છે. ભારતમાં સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન ગાંધીજી સાથે રવીન્દ્રનાથ ઠાકુરની પણ સમાજ પર ગહરી અસર થઈ હતી. હિંદના સાંસ્કૃતિક વારસાનું પુનરુત્થાન કર્યું, ને તેને માટે માન, અસ્મિતા ગુરુદેવ રવીન્દ્રનાથે ભારતનમાં જગાવી. આ સમયે નવોદિત કલાકારો, ગુરુઓ નૃત્યનાટિકાઓ આધુનિક રંગમંચ માટે રચવા લાગ્યા. ઝવેરીવ્હેનોમાંની બે મોટી બહેનો નયના અને રંજના આ વહેણમાં આકર્ષાઈને નૃત્યનાટિકાઓમાં ભાગ લેવા લાગી. તે સમયે મણિપુરી નૃત્યના નિષ્ણાત ગુરુ બિપિન સિંઘ મુંબઈ આવ્યા અને આવી નૃત્યનાટિકામાં મણિપુરી નર્તનની પ્રસંગ તથા પાત્ર પ્રમાણે નર્તન રચના તથા કોરીયોગ્રાફી કરવા લાગ્યા. ત્યાં ઝવેરી બહેનો ગુરૂ બિપિન સિંઘના સંપર્કમાં આવ્યાં. બહેનો તેમના તરફ આકર્ષાયાં. બે નાની બહેનો સુવર્ણ તથા દર્શના સહિત ચાર બહેનોને મણિપુરી નર્તનની માર્દવતા, મૃદુતા, લાલિત્ય, નાજુકતા, ભક્તિભાવ, સંયમક્ષામ પણ પસંદ પડ્યાં, તેના પ્રેમમાં પડ્યાં ને ત્યારથી તે આજ સુધી તે નર્તન અને ઝવેરી બહેનો એકબીજાનાં થઈને રહ્યાં. મણિપુરી નર્તન અને ઝવેરીવ્યેનો એકરૂપ થયાં, ગણાયાં. ગુરૂજીની પ્રેરણાથી તેઓ મણિપુર અસંખ્યવાર ગયાં. ત્યાંના ગુરૂઓ પાસે પણ વિદ્યા ગ્રહણ કરી, ત્યાંના બધા નર્તનના અંશે આત્મસાત્ કર્યા. ગુરૂ બિપિન સિંઘ કલાના પુનરોત્થાન સમયના વહેણનાં પ્રથમ તરવૈયા. તેમણે મણિપુરી કલાનાં ઊંડાણ, ગહનતા, સુંદરતા, લાલિત્ય પિછાણ્યાં. તેમણે આ કલાસાગરની ગહેરાઈમાં છુપાયેલાં રત્નોને શોધવા મરજીવીયા જેમ ઝંપલાવ્યું. તેમણે આજીવન આ ખજાનાનાં અમૂલ્ય રત્નોને ઉલેચવાનું, તેને એકત્રિત કરવાનું, તેનું વિભાગીકરણ કરવાનું, તેને મઠારી, ઘડીને, પાસા પાડીને, સુંદર સ્વરૂપે પેશ કરવાનું બીડું ઝડપ્યું ને છેલ્લા સાઠ વર્ષ સતત, ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક આ ભગીરથ કાર્ય પાર પાડ્યું. ગુરૂ બિપીન સિંઘ એક અનેરી વ્યક્તિ, વિદ્વાન, સર્જક, દૂરંદેશી, મૂઠી ઊંચેરા માનવી છે. તેઓમાં ગ્રાહ્યશક્તિ, વિશ્લેષણ શક્તિ, આરપાર નિહાળવાની શક્તિ, સૂક્ષ્મ દૃષ્ટિ, કલાના અનેક Jain Education Intemational Page #807 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૦૯૧ પાસાને સમજવાની શક્તિ અપાર હતી તેથી તેઓ મણિપુરી ગીત સંગીતનો રસિયો ગાયક નર્તનને એના શાસ્ત્રીય અંગ સહિત અગ્ર સ્થાને લાવી શક્યા. ઉદય મઝુમદાર આધુનિક વલણ, વૈજ્ઞાનિક ચલન વિ. માટે પણ જાગૃત હોવાથી તેઓ પરંપરાગત ચાલી આવતી રાસલીલા, સંકીર્તનને આધુનિક ઉદય મઝુમદારે પિતા નીનુ મઝુમદાર પાસેથી સુગમ રંગમંચને અનુરૂપ ઢાળી શક્યા ને તેને અન્ય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી અને માસ્ટર નવરંગ પાસેથી શાસ્ત્રીય નૃત્યશૈલીઓની સમકક્ષી બનાવી શક્યા. તેમનાં સંગીત, નર્તન સંગીતની તાલીમ લીધી છે. ઉત્તર પ્રદેશનું લોકસંગીત માતા સર્જને આજે એક નવો ચીલો પાડ્યો છે, નવી દિશા ઉઘાડી છે. કૌમુદી મુનશી પાસેથી મેળવ્યું છે. ઠુમરીના ગણ્યા ગાંઠ્યા શિષ્યોએ સિદ્ધેશ્વરી દેવીનો વારસો જાળવી રાખ્યો છે તેમાંના એક તેઓએ ચીલાચાલુ, શાળા-કોલેજનો અભ્યાસ કર્યો કૌમુદી મુનશી છે. હેમુ ગઢવીનાં શિષ્યા રાજુલ મહેતા પાસેથી નહોતો પરંતુ આપમેળે વિદ્વતા પ્રાપ્ત કરી હતી. તેમણે મણિપુર, ઉદયે ગુજરાતી લોકસંગીતની તાલીમ લીધી છે. ઉદયે પોલિટીકલ કાચાર, ત્રિપુરાના અનેક ગુરુઓ પાસેથી નૃત્ય તથા સંગીતની સાયન્સ અને સાયકોલોજી સાથે બી.એ. કર્યું છે. મૌખિક પરંપરાનો સંગ્રહ લખીને તથા રેકોર્ડ કરીને કર્યો અને પ્રાચીન તથા વૈષ્ણવ સંગીત શાસ્ત્રોનો અભ્યાસ કરી, બન્નેનું ઉદયનો ખાસ રસ સંગીતનો છે. બુનિયાદ, હમરાહી, સામંજસ્ય કરી, શાસ્ત્રીય તત્ત્વોને તારવી તે પ્રત્યેક તત્ત્વ પર ખોજ, અપને આપ, મૃત્યુંજય, પરંપરા, એક ઓર મહાભારત, નૃત્યરચના કરી. આ સર્વે કાર્ય અર્થે તેમને અનેક ઉપાધિઓ, તીર કમાન, પોઝીટીવ હેલ્થ શો, ગાથા, વિરુદ્ધ, જાદુગર, હાલ પુરસ્કારો, માન, ઉત્કૃષ્ટ સ્થાન સરકાર તથા સમાજ તરફથી પ્રાપ્ત કૈસા હૈ જનાબકા વિગેરે હિંદી સિરિયલોમાં સંગીત આપ્યું છે. થયાં. તેમનાં અત્યાર સુધીના સર્વ કાર્યોમાં જેમ કે અભ્યાસ, તો ગુજરાતી સિરિયલોમાં પણ સંગીત આપ્યું છે. દા.ત. ધૂપછાંવ, સંશોધન, સંગ્રહ, સર્જનમાં મુંબઈની ચાર ઝવેરી ભગિનીનો સતત વિનાયક, આગંતૂક, અનુરાધા, ચલ ચક્ર, પારકી થાપણ, કુમારી સક્રિય સાથ રહ્યો છે. પચાસ વર્ષના તેઓના સહચ મણિપુરી ગંગુબાઈ નોન-મેટ્રિક. મરાઠી સિરિયલ દુર્ગામાં પણ સંગીત નર્તનને એક નવો વેગ, ઉન્મેશ મળ્યો છે. તેમણે શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન, કાર્યક્રમો પૂરા હિંદમાં તેમજ જગતભરનાં અનેક દેશોમાં ‘લાલ સલામ” (૨૦૦૨) અને “કુછ ના કહો” (૨૦૦૩) છેલ્લા પચાસ વર્ષથી આપેલ છે. તેઓએ મણિપુરી નર્તનના ઊંડા ફિલ્મમાં પાર્થસંગીત આપ્યું છે. અભ્યાસ માટે ૮ વર્ષનો અભ્યાસક્રમ નિશ્ચિત કરેલ છે, જે પાંખ વગરનાં પારેવાં ગુજરાતી ફિલ્મનાં ગીતો રેકોર્ડ એમની સંસ્થા મણિપુરી નર્તનાલય મુંબઈ, કલકત્તા અને કર્યા છે. ઇમ્ફાલમાં તેમજ અન્ય સંસ્થાઓમાં શીખવાડાય છે. મણિપુરી કેટલાંક નાટકોમાં પણ સંગીત આપ્યું છે, જેવાં કે–રેશમ નર્તનનાં સંરક્ષણ, પ્રસારણ, પ્રચાર, વિસ્તાર અર્થે એમની ડંખ, લજ્જા તને મારા સમ, લગન ગાડું ચાલે આડું, મરીઝ. સંસ્થાઓ દ્વારા કાર્ય ચાલે છે. સંશોધનના ફળ રૂપે અનેક પુસ્તકો પણ છાપ્યાં છે. નર્તનને લગતા વૈષ્ણવ શાસ્ત્રો, મણિપુરના ગુરૂઓ , ઉદય મઝુમદાર ૧૯૯૦ થી “કલાસંગમ' અને વંદના પાસે મળતી હસ્તપ્રતોનું મુદ્રણ, તેનું સંકલન, તેના અભ્યાસનું દેસાઈના કાર્યક્રમો સાથે સંલગ્ન છે. વાર્ષિક નવરાત્રિ કાર્યક્રમોમાં તારતમ્ય વગેરેને પણ છપાવવામાં આવેલ છે. ઝવેરી બહેનો તથા સંગીત આપે છે. તેમના કલાકાર વૃન્દ મણિપુરી નર્તનનું વિશ્લેષણાત્મક પ્રદર્શન જુનાગઢમાં નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને અપાયો પણ ઠેર ઠેર, શાળાઓમાં કોલેજ, ટી.વી.માં કરેલ છે. તેમનાં ત્યારે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તે ઉપરાંત ગુજરાતી મણિપુરી ક્ષેત્રે આજીવન, સર્વાગી કાર્ય, પ્રયાસ, માટે તેમને સુગમ સંગીત ફાઉન્ડેશનનો પહેલો શો સૂરત ખાતે યોજાયો હતો બહુવિદ્ ઉપાધિ, પુરસ્કાર, બહુમાન પ્રાપ્ત થયાં છે. સદ્દગત મોટા તેનું સંગીત આયોજન પણ કર્યું હતું. વ્હેન નયનાબહેન તથા તેમનાં સૌથી નાનાં બહેન દર્શનાબેનને ઉદયે મ્યુઝિક આલ્બમ પણ તૈયાર કર્યા છે, જેવાં કેસરકારનાં શ્રેષ્ઠ એવોસ, પદવીઓ એનાયત કરવામાં આવેલ શ્યામ ધૂન, રામધૂન (હિંદીમાં), આરતીમંગલ, ભગવદ્ગીતા છે. શાસ્ત્રીય મણિપુરી નર્તનના ઇતિહાસમાં ગુરૂ બિપિન સિંઘ કોમેન્ટી સાથે, અપની બહેનોને સાથ ઔર સખીયોકે સંગ (નારી તેમજ ચારે ઝવેરી બ્લેનો નયના, રંજના, સુવર્ણા તથા દર્શનાનું એકતા માટેનાં ગીતો), શ્રીમન્નારાયણ ધૂન, સુખશાંતિ, વાસ્તુ અનોખું કાર્ય સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. શાંતિ, દુર્ગા ચંડીપાઠ, કિશોરી ગીત. આપણું છે. Jain Education Intemational For Private & Personal use only Page #808 -------------------------------------------------------------------------- ________________ ૦૯૨ ગુજરાતીમાં ગરબે ઘૂમો નર નાર; સરખી સહેલી ગરબાની રંગછોળ, રાસ રાજેશ્વર કનૈયો, ગરબે ગુંજે ગુજરાત, અંબાજી યાત્રા, ઑમ્ નમઃ શિવાય ‘કબ તક પૂકારું' સિરિયલનાં ગીતો ગાયાં, ‘ઝલઝલા' ફિલ્મમાં ક્લાઈમેક્સ ગીત, ‘હમરાહી’ સિરીયલનું ટાઈટલ ગીત, ગુજરાતી ફિલ્મ માણસાઈના દીવા’નું ગીત ગાયું. એવોર્ડ અને ઇનામો : ઉદય મઝૂમદારને ગુજરાતી ફિલ્મ ‘માણસાઈના દીવા’માં ગીત ગાવા માટે ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો છે. ‘બુનિયાદ’માં સંગીત માટે સ્ટાર એન્ડ સ્ટાઈલની ટ્રોફી મળી છે. સિતાર વાદક પંડિત અરવિંદ પરીખ ભારતના આગળ પડતા સિતાર વાદકોમાં અરવિંદ પરીખ મોખરે છે. છેલ્લાં ૫૦ વર્ષથી સંગીતની દુનિયા સાથે સંકળાયેલા છે. અરવિંદ પરીખ, ઉસ્તાદ વિલાયત ખાંના પટ્ટશિષ્ય છે, વિલાયત ખાં, ઇન્દાદ ખાં અને ઇટાવા ઘરાનાના સિતાર અને સૂરબહાર સંગીતના ઉસ્તાદ હતા. અરવિંદભાઈ પરીખ સંગીતકાર ઉપરાંત સંગીતના સાધક પણ છે અને અન્ય સંગીતકારોને પણ એટલું જ માન આપે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ભારતમાં અને પરદેશમાં પ્રચાર અને પ્રસાર માટે અરવિંદભાઈ પરીખનો મહત્ત્વનો ફાળો છે. સંગીતકાર તરીકે અરવિંદભાઈ, વિલાયત ખાનની પરંપરા અને ઢબતી અસલી નિપજ ગણાય છે. તેમણે ભારતમાં અને પરદેશમાં સંગીતના મોટા જલસામાં પોતાનો ફાળો આપ્યો છે. તેમના કન્સર્ટ માટે પશ્ચિમ એશિયા, છેક પૂર્વના દેશો અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો છે. યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય મ્યુઝિક કાઉન્સિલના ઉપપ્રમુખ તરીકે ૧૯૯૪-’૯૭ના ગાળા માટે તેમની નિમણૂંક થઈ હતી. અત્યારે તેઓ ભારતીય ઉપખંડના કો-ઓર્ડિનેટર તરીકે (યુનેસ્કોની મ્યુઝિક કાઉન્સિલના) કામગીરી બજાવે છે. ૧૯૯૭'૯૮માં ગુજરાત સરકારની સંગીત નાટક અકાદમી તરફથી અરવિંદભાઈ પરીખને ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. ૨૦૦૩માં સંગીત નાટક અકાદમીનો કેન્દ્રીય એવોર્ડ સિતાર વાદ્ય માટે મળ્યો હતો. અરવિંદભાઈ પરીખે ‘મ્યુઝિક ફોરમ’ ની ઠેર ઠેર સ્થાપના કરી છે. જ્યાં સંગીતનાં વિવિધ પાસાંઓ અંગે તથા સંગીતના પથપ્રદર્શક સ્થાન વિશે ચર્ચા વિચારણા કરી શકાય. આવાં ‘મ્યુઝિક શેરમ’ મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ અને નવી દિલ્હીમાં કાર્યરત છે. તેમાં કલાકારો, વ્યવસ્થાપકો, સંગીતના વિવેચકો, યુનિવર્સિટીના સંગીત શિક્ષકો, ઓલ ઇન્ડિયા રેડિયોના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, દૂરદર્શનના ડિરેક્ટર, પ્રાદેશિક ડિરેક્ટર વિગેરેનો આ ફોરમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ.ટી.સી.-સંગીત રિસર્ચ અકાદમીના ટ્રસ્ટી, ડાયરેક્ટર તરીકે અરવિંદભાઈ પરીખ વેસ્ટર્ન ઇન્ડિયાના ચેરમેન પણ છે. વાર્ષિક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં દેશવિદેશના સંગીતકારો જોડાય છે એ એક વિરલ ઘટના ગણાય છે. કિશોરી પરીખ સિતારવાદક અરવિંદ પરીખનાં પત્ની કિશોરીબેનનું વતન ગુજરાતમાં પણ જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. નાનપણથી નૃત્યનો શોખ. શાસ્ત્રીય સંગીતની સાધના કરી. ૧૯૪૯માં અરવિંદ પરીખ સાથે લગ્ન થયાં. બિપિન સિંહા અને અમુલી સીંગ પાસે મણિપુરી નૃત્યની તાલીમ લીધી હતી. યશવંતરાય પુરોહિત પાસે બે વર્ષ સુધી સંગીતની તાલીમ લીધી. ઉસ્તાદ વિલાયતખાંને પાંચ વર્ષ સુધી તાલીમ આપી. તે ઉપરાંત ફૈયાઝ અહમદ અને નિયાઝ અહમદ પાસે તાલીમ લીધી અને સંગીતના ઘણા કાર્યક્રમો કર્યા. યુરોપ, યુ.એસ.એ., કેનેડા, જાપાનમાં પણ સંગીતના કાર્યક્રમો આપ્યા. સાથે સાથે ચિત્રકળાનો શોખ પણ કેળવાયો. ડિઝાઈન, રંગ, ટૉન અને ફોર્મમાં આગવી દૃષ્ટિ કેળવી. તેમને બે બાળકો છે. શ્રીમતિ મધુબેન ડી. પાઠક' ગાયકવાડી રાજ્ય - અમરેલીમાં સંસ્કારી-ખાનદાન બ્રાહ્મણવ્યવસાય કુટુંબમાં સાલ ૧૯૨૫માં થયો. બહોળું કુટુંબ સુંદર સમજણ-સમાધાનવૃત્તિ સહજ રીતે મળી રહી અને એ જમાના પ્રમાણે અભ્યાસ પણ 9th std. સુધી કરવાનું સદ્ભાગ્ય મળેલ. અને ૧૯૪૪માં માત્ર ૧૯ વર્ષની વયે એવા જ વસ્તારી સુસંસ્કૃત પાઠક કુટુંબમાં અમરેલીના જ વતની શ્રી ધીરજલાલ પાઠક સાથે લગ્ન થયાં. અને ત્યારબાદ “કામાણી એન્જીનિયરીંગ વર્ક્સ'માં નોકરી માટે જયપુર ગયાં અને એમના કુટુંબમાં દરેક પુરુષને માનભરી નોકરી ‘“કામાણી’’માં મળી ગઈ. અને સુંદર સમય જયપુરમાં વિવિધ કાર્યક્રમો તેમજ થોડી સમાજસેવા તેમજ પોતાની અંગત કલા સંગીતનો સદુપયોગ કરવામાં વીતી ગયો. અને લગભગ ૫ વર્ષ બાદ ૧૯૪૯માં નોકરીમાં બદલી મળી Page #809 -------------------------------------------------------------------------- ________________ ૦૯૩ પ્રતિભાઓ મુંબઈમાં અને બસ અહીં તો ઓફીસની અંદર રહેલ નાનું સેવાબીજ ફૂલીફાલીને વટવૃક્ષ બની ગયું છે એના આંતરિક તેમજ બાહ્ય આનંદની સંતોષકારક ભીની લાગણીથી અત્યારે એટલા જ સક્રિય રીતે સમય પસાર કરી રહ્યા છે.. મહિલા મંડળ અંધેરીની સ્થાપના ૧૯૩૨માં થઈ હતી. ખુબ જ નાના પાયા પર પણ કર્તવ્યનિષ્ઠ વ્હેનોના ઉત્સાહ સાથે...એ મંડળમાં મધુબેન અંધેરીમાં જ સ્થાયી હતાં એટલે મેમ્બર થયાં અને તુરત જ એકવર્ષ બાદ સેક્રેટરીનો હોદ્દો સંભાળી લીધો. જે ૩૦ વર્ષ સુધી સંપૂર્ણ પૂરેપૂરી કાર્યવાહી સાથે નિભાવ્યો અને ત્યારથી આજ સુધી પ્રેસીડેન્ટ છે. એમનાં આવકાર્ય કાર્યો : સંસ્થાની પોતાની જગ્યા બનાવી લગભગ ૮૦૦ ચો.ફૂટનો ફ્લેટ છે. દરેક જાતની આધુનિક સગવડતા સાથે. અને એક કલાક પણ ખાલી નથી પડતો એટલા ક્લાસીસ ચાલે છે. અત્યારે જેમાં ખૂબ જ બહેનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે જ રાહત દરે જ થોડું rent લેવાય છે. અનેક બહેનો પગભર થઈ ગઈ છે અને થઈ રહી છે. ઇલ પર ઠંડાપાણીની પરબ ચાલે છે. ૨૪ કલાક-તેમજ છાશ કેન્દ્ર પણ અવિરત ચાલે છે. મુસાફરોને ખૂબ જ ઠંડક રહે છે. ત્યાંના ચોકનું નામ “મહિલા મંડળ અંધેરી ચોક” રાખવાનું કામ પણ એમણે જ કર્યું છે. લલ્લુભાઈ પાર્કમાં ૧૨ બેન્ચીઝ મૂકાવ્યા છે અને નાનાં મોટાં ડોનેશન દર વર્ષે લઈ આવે છે. ફી સિલાઈક્લાસ ચાલે-ફી હોમિયોપથિક દવાખાનું-ફી એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ તો છે જ. સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે મંડળમાં જેનો બધો જ યશ મધુબેનને જાય છે. ઘરમાં પણ પતિની સેવા એટલી જ કરી. દિકરાવહુને તેમજ પૌત્રપૌત્રીને પણ પોતાના પાલવમાં પ્રેમથી સ્થાન આપી પાઠક કુટુંબમાં પણ ગૌરવભર્યું સ્થાન પામ્યા છે અને અંધેરીની જરૂરી–ગરીબ વ્હેનોના તો “મા” બની રહ્યાં છે અને છેલ્લે અન્નદાનના મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા છે. અને કહે છે આ મારા કમિટિ મેમ્બર્સ વ્હેનોના અથાગઅખંડ સાથ સહકાર વગર હું કંઈ જ ના કરી શકી હોત. ખૂબ સુંદર કાર્ય કરતા રહો અને દિર્ધાયુ હો. સર્વશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિનું વિશ્વને એક મૌલિક પ્રદાન છે મંદિરો : આ મંદિરો જીવનની શુષ્કતાને ખંખેરીને : જીવનને રસસભર કરે છે, સૂકી-વૈરાન જિંદગીમાં સજીવ સૌંદર્ય બક્ષતી એ અમૂલ્ય જડીબુટ્ટી છે. તેથી જ કોઈપણ યુગના માણસ છે ! માટે મંદિરો અનિવાર્ય રહેશે. પ. મ. દેવાસાગજી મ. E - , dain Education Intermational Jain Education Intemational Page #810 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગ્રંથ પ્રકાશન પ્રવૃતિના પ્રણેતાઓ —ડૉ. પુનિતા અરુણ હર્ષે પથપ્રદર્શક જીવમાત્રની અનિવાર્યતા એટલે પ્રત્યાયન. પોતાની વાતને વ્યક્ત કરવા પ્રત્યેક જીવની આગવી અભિવ્યક્તિ છે. મનુષ્ય અતિબુદ્ધિમાની પ્રાણી હોવાને કારણે તેણે કાળક્રમે અનેકવિધ માધ્યમો વિકસાવ્યાં છે. મુદ્રણ-પ્રકાશન તેમાંનું આધુનિક સાધન છે. ઈસુ પૂર્વે ૨૫ વર્ષ અગાઉ ‘પેપિરસ સ્ક્રોલ’ પર લખાયેલ લખાણને પ્રથમ પુસ્તક કહી શકાય. ત્યારપછી મુદ્રણકલાનો જે વિકાસ થયો એ ઇતિહાસ છે. જાણવાની એષણા અને માહિતગાર રહેવાની અનિવાર્યતાએ પ્રકાશન વ્યવસાયને જન્મ આપ્યો છે. છાપકામની શરૂઆત ચીનમાં થઈ. ત્યારબાદ યુરોપના દેશોમાં અને પછી ઘણી મોડી ભારતમાં આવી. ભારતમાં ૧૫૫૬માં ગોવામાં પહેલું પ્રિન્ટીંગ પ્રેસ નાખવામાં આવ્યું. ત્યારબાદ પ્રાદેશિક ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિ શરૂ થઈ. યશવંત મહેતા સંપાદિત પુસ્તક ‘અર્ધશતાબ્દીનું અવલોકન' પુસ્તકમાં રતિલાલ શાહે પ્રકાશન ક્ષેત્રે' પ્રકરણોમાં પ્રકાશનપ્રવૃત્તિ અંગે વિસ્તારથી નોંધ લખી છે. ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ અંગે તેમનું માનવું છે કે, દેશના પછાત પ્રદેશોની સરખામણીમાં ગુજરાતનો પ્રકાશન વ્યવસાય ઓછો-નહીંવત્ છે. ગુજરાતમાં ચાર-પાંચ શહેરોમાં દસેક નાનાં અને દસેક મોટાં પ્રકાશનો છે, જેઓ વાર્ષિક આશરે ૧૦૦૦ પુસ્તકો (રિપ્રિન્ટ સહિત) બહાર પાડે છે. સામાન્ય રીતે ૧ પુસ્તકની એક હજાર નકલ પ્રકાશક છાપે છે. ગુજરાત દેશનું આગળ પડતું રાજ્ય હોવા છતાં છેલ્લાં કેટલાંય વર્ષોથી નવો પ્રકાશક ઉમેરાયો નથી.'' તેમ છતાં ગુજરાતમાં કેટલીક અતિવિશ્વસનીય પ્રકાશન સંસ્થાઓ શૈક્ષણિક–બિનશૈક્ષણિક પુસ્તકપ્રકાશકો તથા ધ્યેયનિષ્ઠ પ્રકાશકોની એક ઐતિહાસિક પરંપરા પણ ગુજરાતમાં છે. નવનીત પ્રકાશન, આર. આર. શેઠ, ગુર્જર, નવજીવનથી શરૂ થઈને ઇમેજ પબ્લિકેશન સુધી વિસ્તરેલી ગુજરાતની પ્રકાશન પ્રવૃત્તિ અંગે વિગતે વાત......લેખમાળામાંથી જ મળશે. આ લેખમાળાના લેખક ડૉ. પુનિતા હર્ષે ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં સેવા આપે છે. શિક્ષણ લેવા-દેવાનાં વર્ષો દરમ્યાન તેઓ ‘નવજીવન ટ્રસ્ટ' અને ગુજરાત વિદ્યાપીઠની પ્રકાશનપ્રવૃત્તિથી પણ પરિચિત થયાં છે. શિક્ષણક્ષેત્રે કારકિર્દી અપનાવી એ અગાઉ તેઓ “ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' (ગુજરાતી) અને “ જયહિન્દ જેવાં દૈનિકો સાથે કામ કરી ચૂક્યાં હોવાને લીધે સંપાદન, પ્રકાશનનો અનુભવ ધરાવે છે. જેથી ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ અંગે તેઓ સારી રીતે લખી શક્યાં છે. પત્રકારત્વને લગતાં તેમનાં ત્રણ પુસ્તકો (૧) ‘સમય : એક અધ્યયન', (M.Phil.માં શોધિનબંધ) જિલ્લાકક્ષાના પત્રકારત્વ સંદર્ભે (‘સમય’સુરેન્દ્રનગર જિલ્લાનું સાપ્તાહિક સમાચારપત્ર છે. (૨) ‘ભારતીય જનસંપર્કના પિતામહ મહાત્મા ગાંધી’ અને (૩) ‘ગુજરાતી અખબારો અને નારી ચેતના' (પી.એચ.ડી.નો શોધનિબંધ). તદુપરાંત પત્રકારત્વનાં હિન્દી-અંગ્રેજી પુસ્તકોમાં પણ તેમણે પ્રકરણ, અધિકરણ લખ્યાં છે. તેમના માર્ગદર્શનમાં ત્રણ વિદ્યાર્થી એમ.ફિલ. થઈ ચૂક્યા છે. પુસ્તક પરિચયલેખન, વ્યક્તિત્વપરિચય-ચરિત્ર લેખન, મુલાકાતલેખન, અહેવાલલેખન તેમના લેખન માટેનાં મનપસંદ ક્ષેત્ર છે. નાટક, ફિલ્મો અને પરંપરાગત માધ્યમોને તેઓ પ્રત્યાયનના વધુ સબળ માધ્યમો ગણે છે. તેમનું કહેવું છે કે, “સમૂહ માધ્યમોનું વાચાળપણું અને વાક્પટુતાપણું માણસનું મગજ માહિતીથી ભરી દે છે-પણ–તેના મનની શાંતિ હણી લે છે.” પુનિતાબહેનને ધન્યવાદ. —સંપાદક Page #811 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૯૯૫ નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ જ આ ‘એડવાન્ડ ડિક્ષનરી'ની પ્રસ્તાવના ને સમયના મૂર્ધન્ય જીવનથી ઇતિહાસ સર્જતા આદિત્યો સાહિત્યકાર તથા ભારતીય વિદ્યાભવનના કુલપતિ શ્રી કનૈયાલાલ મુનશીએ લખી છે. (આ લોકો સફળ કેમ થયા?) આ ડિક્ષનરી ત્રણ વર્ષે છપાઈ. વેચાઈ ગઈ. નવી આવૃત્તિ મોટી રાયણ-કચ્છના વતની રામજીભાઈ ગાલાનું સાત થઈ અને પછી તો અન્ય નાની-મોટી ડિક્ષનરીઓની શૃંખલા દીકરા, એક દીકરી તથા પોતે અને પત્ની એમ બહોળું કુટુંબ. સર્જાઈ ગઈ! આમ, મંડાણ થયાં સફળતાનાં. સફળતાનાં સોપાન વતન છોડીને મુંબઈમાં વસેલા. ભાગીદારીમાં કરિયાણાની દુકાન ચડવામાં હવે સરળતા આવી. હિંમત વધી, ઉત્સાહ વધ્યો. જેમ ચલાવે. કોઈ વાતે ભાગીદારો સાથે મતભેદ થતાં ચાલુ દુકાન જેમ મૂડી આવતી ગઈ, તેમ તેમ જાણે મુસીબતો પણ મદદ છોડી દેવી પડી. રામજીભાઈ જાણે સપરિવાર ફૂટપાથ પર આવી કરવા લાગી! પડ્યા! બેકારી, ભૂખ, સંઘર્ષ અને સ્વમાનનો ભંગ! આઘાતનો પુરુષાર્થની આંગળી પકડીને બધા ભાઈઓએ “નવનીત ક્ષય રામજીભાઈને ગળતો ગયો. પ્રકાશન' નામે પ્રકાશન સંસ્થા સ્થાપી. અપેક્ષિતો, ગાઇડો ને દીકરીને તો નાની વયે સાસરે વળાવી હતી. પતિના અન્ય શૈક્ષણિક પ્રકાશનો તૈયાર થવા માંડ્યાં. શાખ વધવા માંડી. અવસાન પછી મા લાખણીબાઈએ કચ્છનાં ધીંગાં પાણી પીધાં વિદ્યાર્થીઓમાં “નવનીત' અત્યંત પ્રિય થઈ પડ્યું. મુંબઈમાં પણ હતાં એટલે ખમીર બતાવ્યું. બધા દીકરાઓને પાંખમાં લઈ હૂંફ “નવનીતભવન' ઊભું થયું. ત્યાં બીજા બે ભાઈઓ અમરચંદતથા હિંમત બંધાવી, પોતાની એક માત્ર મૂડી એવાં થોડાં ચાંદીનાં ભાઈ તથા ડુંગરશીભાઈ કામ કરવા લાગ્યા. હરખચંદભાઈ ઘરેણાં મોટા બે પુત્રોને આપી દીધાં, જે વેચીને દીકરાઓએ “ધનલાલ બ્રધર્સ' સંભાળવા લાગ્યા. ધનજીભાઈએ અધૂરો રહેલો પ્રિન્સેસ સ્ટ્રીટમાં એક દાદર નીચે ખાંચામાં પુસ્તકોની નાની અભ્યાસ પૂરો કર્યો. એ પણ આંખના ડૉક્ટર તરીકે મુંબઈના દુકાન મેળવી. ‘ધનજી’ અને ‘લાલજી' ઉપરથી “ધનલાલ બ્રધર્સ ગિરગાંવ વિસ્તારમાં સ્થાયી થયા. પાછળથી શ્રી હરખચંદભાઈ નામ આપ્યું. ધનજીભાઈ દુકાને બેસીને પુસ્તકો વેચે ને મુંબઈ છોડી પરિવાર સહિત અમદાવાદ આવી વસ્યા. લાલજીભાઈ થેલામાં પુસ્તકો ભરીને ઘેર ઘેર વેચવા જાય. જૂનાં શાંતિભાઈએ પ્રકાશન વિભાગ સંભાળી લીધો. પાઠ્યપુસ્તકો પસ્તીવાળા પાસેથી ખરીદી લાવી તેને બાઇન્ડિંગ આમ બધા ભાઈઓ ભેગા મળીને આ સંસ્થાના ઉત્થાન કરાવીને સાવ ઓછી કિંમતે ગરીબ વિદ્યાર્થીઓને સુલભ કરવાની માટે પરસેવો સીંચવા લાગ્યા. શુભ શરૂઆત આ ભાઈઓએ કરી. બહોળા કુટુંબને દુઃખમાં એક સૂત્રે જાળવી રાખનાર શ્રી સગાંવહાલાં તો માં ફેરવી ગયાં હતાં, પણ વળી કોઈ લાલજીભાઈની સમજ હતી કે સુખમાં સૌને એક સૂત્રે જાળવવા હરિનો લાલ મળી પણ જાય! આમ ભણતર ઓછું, પણ મુશ્કેલ છે. તેમણે ઉમંગભેર ભાઈઓને પરણાવીને દરેકને જુદા ગણતર વધતું ગયું. અનુભવ વધતો ગયો. પરિશ્રમ વધતો ગયો, રહેવા જણાવ્યું, જેથી અંતરનો ભાવ સચવાય ને વ્યવસાયમાં ને ભાગ્યનું ચણતર થવા માંડ્યું. કોઈ ક્ષતિ ન આવે. માતા લાખણીબાઈ તથા એક યુવાન ભાઈનાં અવસાનથી આ વિશાળ વડલાના મોભી લાલજીભાઈનાં પત્ની ભાઈઓ થોડા લાચાર બની ગયા હતા, પણ આવી આપત્તિમાંથી તેજબાઈ અવસાન પામ્યાં. ખુદ લાલજીભાઈને કીડની તથા જ સંયમ, સહનશીલતા, ધૈર્ય વધતાં ગયાં. પ્રચંડ આત્મવિશ્વાસ કમળાના રોગે જકડી લીધા. પોતાના ભાઈઓના લહેરાતા તથા ભગીરથ પુરુષાર્થ મનુષ્યને હંમેશાં વિજય જ અપાવે છે. વડલાની છાંયમાં સંતોષ સાથે લાલજીભાઈ વિદાય થયા. આજે ક્ષયની બિમારી હોવા છતાં લાલજીભાઈએ એક મહાન વિકટ તો “નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ' સંસ્થા ભારતની કાર્ય પકડ્યું. એ જમાનામાં મોટી ડિક્ષનરી મળતી નહોતી. ત્યારે પ્રમુખ પ્રકાશન સંસ્થા છે. શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં પણ તદ્દન માત્ર પાંચ અંગ્રેજી ચોપડી ભણેલા લાલજીભાઈએ સેંકડો ઓછી કિંમતના અસંખ્ય પ્રકાશનો પ્રગટ કરતી આ માતબર ડિક્ષનરીઓનું દોહન કરીને સાત વર્ષના અંતે પચાસ હજાર સંસ્થાને તેમના ભાઈઓ તથા તેઓના દીકરાઓ મળીને આખો એન્ટ્રીઓ તથા દોઢ લાખ શબ્દોના અર્થથી સભર એક નવી જ “ગાલા પરિવાર’ લાલજીભાઈના આદર્શો જીવિત રાખીને, એક તરાહની ડિક્ષનરી જાતે જ તૈયાર કરી. ઓકસફર્ડ ડિક્ષનરી જેવી જ નિષ્ઠા અને ખંત સાથે ચલાવી રહ્યા છે. Jain Education Intemational Page #812 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાના અત્યારે ચાર હજાર જેટલાં પ્રકાશનો વિવિધ ભાષામાં છે. લગભગ એક હજાર સાતસો ઉપરાંત માણસો એમાં કામ કરી રહ્યાં છે. અમદાવાદ તથા મુંબઈમાં એનાં વિશાળ ભવનોમાં વહીવટી કાર્યાલયો ચાલે છે. ભારતભરમાં એક માત્ર અદ્યતન પ્રેસ “નવનીત' પાસે છે. SAP જેવી અદ્યતન કયૂટર સિસ્ટમ એમાં કાર્યરત છે. આ ‘નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ સંસ્થા સ્વયં એક પ્રચંડ પુરુષાર્થ, શુદ્ધ નીતિ, આદર્શ વ્યવહારુ સંચાલનશૈલી, આડંબરરહિત અને નિરહંકારભર્યા જીવનનું જીવંત મંદિર છે! (સૌજન્ય : શ્રી યશ રાય સરળતાથી સફળતા') આર. આર. શેઠની કંપની શ્રી ભૂરાભાઈ શેઠથી ચિંતન શેઠ સુધી.. વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાંથી ઘણા સાહસવીરો ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને મુંબઈ સુધી વ્યાપાર અર્થે નીકળ્યા હતા. તેમાંના ભૂરાભાઈ શેઠનું નામ પણ એટલા જ આદરથી લેવું પડે. મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટથી તેમણે પુસ્તક વિક્રેતા, મુદ્રકપ્રકાશક તરીકેની કારકિર્દી શરૂ કરી. તેમણે અનેક લેખકો, અનુવાદકોને સાથે લઈને પ્રકાશન પ્રવાસની શરૂઆત કરી. ૨. વ. દેસાઈ તેમના શરૂઆતના કાળના અને સૌથી મહત્ત્વના લેખક હતા. તે ઉપરાંત તેમની સાથે મુન્શીજી, વિ. સ. ખાંડેકર, હરીન્દ્ર દવે, પેટલીકર, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ, ઇલાબહેન, વર્ષાબહેન, મહંમદ માંકડ, દિલીપ રાણપુરા, રમણલાલ સોની, હરીશ નાયક જેવા અનેક લેખકો-અનુવાદકોનું ઓજસ્વી મંડળ હતું. ૧૯૬૦ની આસપાસ તેઓ અમદાવાદ આવ્યા. ૨૦૦૪ની શરૂઆતમાં તેમણે નવી દુકાન પણ શરૂ કરી. આર. આર. શેઠની કંપની ભગતભાઈના હાથોમાં સચવાઈ અને વિસ્તાર પામી છે. હાલમાં ભગતભાઈના દીકરા ચિંતનભાઈ શેઠના યુવા હાથમાં પરંપરાને સંભાળીને સમયાનુસાર ફેરફારો કરી આર. આર. શેઠની કંપનીને આગળ વધારવાની જવાબદારી આવી પડી છે. આ કંપનીનું પોતાનું મુખપત્ર “ઉદ્ગાર' નામે ઘણાં વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત થાય છે. એન. એમ. ત્રિપાઠી ગુજરાતી ભાષાની જાણીતી થયેલી પહેલાંના સમયની નવલકથા “સરસ્વતીચંદ્ર'ના પ્રકાશક એટલે એન. એમ. ત્રિપાઠીની પ્રકાશન કંપની. ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાઈઓ દ્વારા પથપ્રદર્શક એ દિવસોમાં આ કંપનીની શરૂઆત થઈ. અંદાજે ૧૮૮૬ની આસપાસ ભાગ-૧ પ્રગટ થયો. એ જમાનામાં લેખકો જાતે પુસ્તક પ્રકાશિત કરતાં. ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે અને ધીરુબહેન પટેલનાં પુસ્તકોને તેમણે પ્રકાશિત કર્યા છે. વીસમી સદીની અધવચથી તેમનું વલણ બદલાયું અને તેઓ કાયદાનાં પુસ્તકોના પ્રકાશન તરફ વળ્યા. એમાંય ઘણું કરીને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવા લાગ્યા. આમ, ગુજરાતી ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિની શરૂઆતના એ દિવસોની મહત્ત્વની પ્રકાશન સંસ્થા આજે ગુજરાતી ભાષામાં પ્રકાશનો ભાગ્યે જ કરે છે. જીવણલાલ અમરશી મહેતા વીસમી સદીના બીજા દાયકાથી વીસમી સદીના પાંચમા દાયકા વચ્ચે આ પ્રકાશન, સંસ્થા શરૂ થઈ વિસ્તરી અને વિકાસ પામી. અમદાવાદની મહત્ત્વની ગણાતી આ પ્રકાશન સંસ્થાએ યશોધર મહેતાનાં પુસ્તકો પ્રગટ કરેલાં. આઝાદી આંદોલનને લગતાં પુસ્તકોનો એ સમયગાળો આ પ્રકાશન સંસ્થા માટે સુવર્ણકાળ હતો. આઝાદી મળી ગયા પછી સાઠના દસકા સુધીમાં આ સંસ્થા ઘસાતી ચાલી. અત્યારે તેની હયાતી અંગેની કોઈ ખાતરી મળતી નથી. - હરિહર પુસ્તકાલય-સુરત વીસમી સદીની શરૂઆતથી–મહેતાના પ્રયત્નોથી અને ત્યારબાદ અથાક મહેનતથી શરૂ થયેલી-ટકેલી આ સંસ્થા સુરત અને દ. ગુજરાતના લેખકો માટે મોટું મથક બની રહી. નવાઈની વાત એ છે કે, ઉત્તર ગુજરાતના પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ'ને પ્રકાશિત કરનાર પ્રથમ પ્રકાશક એટલે હરિહર પુસ્તકાલય. આ પ્રકાશન સંસ્થાએ દક્ષિણ ગુજરાતના લેખકોની નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નિબંધો વગેરે જેવા સાહિત્યપ્રકારનું પ્રકાશન કર્યું છે. સસ્તું સાહિત્યવર્ધક કાયલિય (ભિક્ષુ અખંડાનંદજી) ભિક્ષુ અખંડઆનંદજીએ ૧૯૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના કરી. શરૂઆતમાં તેમનું ધ્યેય વાર્તાઓ, અનુવાદો અને વિશ્વસાહિત્યને પોતાની રીતે વધુમાં વધુ લોકો સુધી પહોચાડી તે માટેનું હતું. તેમણે ધાર્મિક સાહિત્ય પણ ઘણું છપાવ્યું અને ઘેરઘેર પહોંચતું કર્યું હતું. શરૂઆતમાં તેઓ મુખ્ય Jain Education Intemational Page #813 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ oeo ત્રણ પ્રકારનાં પુસ્તકો-વાર્તાઓ, અનુવાદો અને વિશ્વસાહિત્યનું ‘નવજીવન’ સદ્ધર બને તે માટે સરદાર પટેલે આપેલી સલાહ પ્રકાશન કરતા. તેમણે પ્રકાશિત કરેલા કેટલાંક અનુવાદનાં મુજબ, થોડી વધુ મહેનત કરીને નિર્દોષ રસ્તાઓ લઈને, પુસ્તકો ડાબેરી વિચારસરણીના પણ હતાં. પછીનાં વર્ષોમાં આ મર્યાદાની બહાર જઈને પણ, દેવું પતાવી દેવું” એ માનીને પ્રકાશન સંસ્થા ધાર્મિક પુસ્તકોનાં પ્રકાશન તરફ વળી. આયુર્વેદ ‘નવજીવન’ સ્વાવલંબી અને સંપન્ન થયું છે અને સુપેરે ચાલે છે. તરફ તેમનું વિશેષ ખેંચાણ રહ્યું અને તે અંગેનું પ્રકાશનકાર્ય પણ ધનજીભાઈ અને થયું. ૧૯૪૬ પછી “અખંડ આનંદ' નામે માસિક શરૂ થયું, જેના પ્રથમ સંપાદક તરીકે ‘સોપાન' મોહનલાલ મહેતા હતા. “અખંડ નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ, આનંદ' તે જમાનાનું અત્યંત વિશ્વાસપાત્ર અને પારિવારિક વાચન ગુર્જર પરિવારના પિતરાઈ ધનજીભાઈ પી. શાહ ગણાતું હતું. ૧૯૮૦ ના દાયકા પછી ટ્રસ્ટ હોવાને લીધે કે અન્ય ગુર્જરમાં જ તૈયાર થયા. તાલીમ પામ્યા. ઘડાયા. ૧૯૬૦માં કોઈ કારણોસર “અખંડઆનંદ' નબળું પડ્યું. હવે, વળી પાછું તે સ્વતંત્ર વ્યવસાય કરવાને સારુ મુંબઈ ગયા. મુંબઈમાં પ્રિન્સેસ ટટ્ટાર થયું છે અને નિયમિત પ્રકાશિત થાય છે. સ્ટ્રીટમાં ફૂટપાથ પર એક દરજીની કેબિનની પાસે એક બાંકડો નવજીવન પ્રકાશન મંદિર-મુદ્રણાલય મૂકી તેમાં પુસ્તકો મૂકી વેચવાની શરૂઆત કરી. ગુજરાતી ભાષાના વાચનપ્રેમીઓ એ દિવસોમાં મુંબઈમાં મોટી ઇન્દુલાલ યાજ્ઞિક–ગાંધીજીથી જિતેન્દ્ર દેસાઈ સુધી સંખ્યામાં મળી રહેતા હોવાને કારણે તેમનો વ્યવસાય સ્થિર થવા ‘નવજીવન' સાપ્તાહિકનો પ્રારંભ કેવી રીતે થયો તે લાગ્યો. ધીમે ધીમે સારા દિવસો મજબૂત મનોબળ તથા સખત ગાંધીજીના શબ્દોમાં જોઈએ : પરિશ્રમના પરિણામે મુંબઈમાં જ તેમની બે દુકાનો થઈ. “પણ અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ અમદાવાદમાં ચાર દુકાનો થઈ. “બુકશેલ્ફ' નામનો અંગ્રેજી આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્યક્ષેત્ર હતું. ભાઈ પુસ્તકોનો સ્ટોલ પણ થયો. નાનાભાઈ પ્રાગજીભાઈના દીકરાઓ ઇન્દુલાલ એ વખતે તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક પણ આજ વ્યવસાયમાં જોડાયા અને નવભારત સાહિત્ય મંદિર ‘નવજીવન અને સત્ય' હતું....આ છાપું ભાઈ ઇન્દુલાલે મને સોંપ્યું એક મોટા જૂથ તરીકે પ્રકાશન વ્યવસાયમાં અસ્તિત્વ ધરાવે છે. તેમાં કામ કરવાનું માથે લીધું. આ માસિકને સાપ્તાહિક' કર્યું.” નવભારત સાહિત્ય મંદિર પાસે હાલમાં ચંદ્રકાંત બક્ષી, આમ, માસિક “નવજીવન અને સત્ય' ૧૯૧૯ના પ્રિયકાન્ત પરીખ, દિનકર જોષી, કુન્દનિકા કાપડિયા, અશ્વિની સપ્ટેમ્બરની ૭મી તારીખથી ગાંધીજીના તંત્રીપણા નીચે સાપ્તાહિક ભટ્ટ, મડિયા અને હરિકિસન મહેતા તથા રસિક મહેતા જેવા ‘નવજીવન' તરીકે નીકળવા લાગ્યું. પછી તો ‘નવજીવન લેખકો છે. તેમનું Book Shelf નામનું મુખપત્ર પણ બહાર સામયિક'માંથી ‘નવજીવન’ સંસ્થા-પ્રકાશન મંદિર-મુદ્રણાલય પડે છે. બાળકો માટેનું જ્ઞાનગમ્મત પીરસતું સામાયિક શ્રી વસંત તરીકે વિકસ્યું અને આઝાદી આંદોલનના ભાગરૂપે તેણે અનેક રામાનુજ સંભાળે છે જ્યારે “બાળ-વિનોદ' નામનું સામયિક ચડતી પડતીનો સામનો કર્યો. હરીશ નાયક સંભાળે છે. મહાત્મા ગાંધીજીએ તેમનાં તમામ લખાણોના વારસહક નવયુગ પ્રકાશન-રાજકોટ ‘નવજીવન’ને આપ્યા હોવાથી નવજીવન મુદ્રણાલય આઝાદી મળી ગુણવંતરાય આચાર્યનાં પુસ્તકોના પ્રકાશક તરીકે જાણીતું ગયા પછી, ગાંધીપત્રો, હરિજનપત્રો બંધ થઈ ગયા પછી પણ નવયુગ પ્રકાશન મધ્યમકક્ષાના પ્રકાશક તરીકે ઓળખાય છે. ચાલતું રહ્યું. ‘નવજીવન’ની ધીમી છતાં મક્કમ ગતિને મહાદેવ ઐતિહાસિક અને સામાજિક પુસ્તકોના પ્રકાશક તરીકે તેઓ દેસાઈ, મગનભાઈ, મોહનલાલ ભટ્ટ, ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા છે. ગુણવંતરાય આચાર્ય ઉપરાંત તેમણે મોહનલાલ શંકરલાલ બેંકર, સ્વામી આનંદ, જીવણજી દેસાઈ, કિશોરલાલ ચૂનીલાલ ધામી, દેવશંકર મહેતા, નિરંજન વર્મા અને જયમલ્લ મશરૂવાલા, ઠાકોરભાઈ દેસાઈ વગેરેનો મજબૂત ટેકો મળ્યો. આ પરમારનાં પુસ્તકો છાપ્યાં છે. પરંપરા જિતેન્દ્ર દેસાઈ સુધી લંબાઈ. અનડા પ્રકાશન-અમદાવાદ નવજીવન પ્રકાશન મંદિરની યોજના ૧૯૨૩માં ઘડાઈ. જે અંતર્ગત ગાંધી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવો તે ઠરાવાયું. રતનશી પુ. અનડાએ વીસમી સદીમાં શરૂઆતમાં અનડા Jain Education Intemational For Private & Personal use only Page #814 -------------------------------------------------------------------------- ________________ ૦૯૮ પથપ્રદર્શક પ્રકાશનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભરતભાઈ અનડા અને ઓફિસના મેડા ઉપર મોટો હોલ બાંધ્યો છે, જ્યાં સુરત શહેરની છોટુભાઈ અનડાના હાથોમાં આ પ્રકાશનગૃહનો વિસ્તાર થયો. સાહિત્યને લગતી નાની-મોટી તમામ પ્રવૃત્તિઓ થાય છે. પ્રકાશનના શરૂઆતનાં વર્ષોથી તેમણે સાહિત્યના પુસ્તકોના સુરેશ દલાલ-ઇમેજ પબ્લિકેશન પ્રકાશનથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે પાઠ્યપુસ્તકને સહાયક પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. '૭૦ના દાયકામાં ઓફસેટ ગુજરાતીમાં સુંદર પ્રકાશન કેમ ન થાય? આ વિચારબીજ પ્રિન્ટિંગ પ્રચલિત બન્યું. એ સમયમાં તેઓ રંગીન પુસ્તિકાના ઇમેજ પબ્લિકેશનનું છે. કવિ, વિવેચક, શિક્ષણશાસ્ત્રી શ્રી સુરેશ પ્રકાશનમાં જોડાયા. જે માટે તેમણે ઇન્કાપ્રકાશનની સહાય લીધી દલાલે મજબૂત બાંધણી, સ્વચ્છ છપાઈ અને સુંદર ચિત્રોની હતી. શરૂઆતનાં વર્ષોમાં તેમણે રતિલાલ સાં. નાયક, ચંદ્ર, રજની મદદથી ધ્યાન ખેંચે તેવાં પ્રકાશનો છાપવાં શરૂ કર્યા. હાલમાં વ્યાસનાં પુસ્તકો પ્રકાશિત કર્યા. જેમાં ૧૧૧ ગરવા નિવૃત્ત ન્યાયાધીશ શ્રી મહેશ દવેનો સાથ તેમને સાંપડ્યો છે અને ગુજરાતીઓ', “ગુજરાતની અસ્મિતા' વધુ જાણીતાં છે. ૮૮ તેમણે અનેકવિધ સંકલનોનું પ્રકાશન, પુન:પ્રકાશન હાથ ધર્યું છે. વર્ષની વયે છોટુકાકાની સક્રિયતાથી અનડા પ્રકાશન જીવંત છે. ગુજરાત-મુંબઈની જાણીતી પ્રકાશન પ્રવૃત્તિ પરિચય પુસ્તિકા'નાં તેઓ ગુજરાતી લેખકોનું મુખપત્ર “લેખક અને લેખન' પણ સંપાદન-પ્રકાશનનું કામ હાલમાં તેઓ સંભાળે છે. ઇમેજ પ્રકાશિત કરે છે. પબ્લિકેશન એક ભવિષ્યની સંસ્થા છે. નાનુભાઈ નાયકનું સાહિત્યસંગમ, સરત પરિચય-પુસ્તિકા, પરિચય ટ્રસ્ટ, મુંબઈ, | ‘અબીલગુલાલ’ મેગેઝિનથી ગુજરાતની વડીલમંડળી શ્રી વાડીલાલ ડગલી ભાગ્યેજ અજાણ છે. નાનુભાઈ નાયક જાતે જ પ્રેસમાં શ્રી વાડીલાલ ડગલી અને શ્રી યશવંત દોશીએ પરિચયઅબીલ ગુલાલ' મેગેઝિન માટે લખતા, કંપોઝ કરતા, છાપતા. પુસ્તિકા પ્રકાશનનો આરંભ ડિસેમ્બર ૧૯૫૭માં કર્યો. ૧૯૫૮ના આઝાદી પછી ગુજરાતની જનતામાં જે વાચનઉછાળ આવ્યો જાન્યુઆરીમાં પત્રકાર રવિશંકર મહેતા લિખિત “વર્તમાનપત્ર કેવી તેનો તેમણે લાભ લઈને ખૂબ પ્રકાશન કર્યું. તેમણે લોકપ્રિય રીતે તૈયાર થાય છે' નામે–પ્રથમ પુસ્તિકા પ્રકાશિત થઈ. શ્રી લેખકોને લઈમૈં લોકપ્રિય સાહિત્ય પ્રકારોમાં જ પ્રકાશન કર્યું. ડગલી શિકાગો યુનિવર્સિટીની પુસ્તિકા પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત આજે આપણે જેને Pocket Books તરીકે ઓળખીએ છીએ હતાં. તેમણે તેમના ગુરુ-પિતાતુલ્ય શ્રી પંડિત સુખલાલજીની તેને તેમણે ‘રમ્યકથા' નામ આપ્યું. રસિક મહેતા, કોલક, પ્રેરણા અને આશીર્વાદથી આ પ્રવૃત્તિની શરૂઆત કરી. પરિચય જેઠાલાલ સોમૈયા જેવા લેખકોની વાર્તાઓ તેમણે છાપી. પુસ્તિકા અર્થશાસ્ત્ર, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય સંબંધોથી માંડીને | ગુજરાતી સાહિત્યના પ્રખર સાહિત્યકાર બક્ષીબાબુ સામાન્ય જ્ઞાન સુધી લગભગ ૩૨-૩૫થી વધુ વિષયોમાં લખાઈ આપણા ચંદ્રકાન્ત બક્ષીની નવલકથા “પેરેલિસીસ' સૌપ્રથમવાર છે. તેના લેખકો પોતે જે તે ક્ષેત્રના નિષ્ણાત અને અધિકૃત વ્યક્તિઓ જ હોય છે. આ લેખકમંડળમાં કેટલાંક વયોવૃદ્ધ નાનુભાઈએ જ છાપી હતી અને તે પણ પોકેટબૂક એટલે કે સાક્ષરોથી માંડીને આશાસ્પદ પ્રતિભા ધરાવતા નવાલેખકો પણ છે. રમ્યકથા સ્વરૂપે. પરિચય પુસ્તિકા ઘણાં વર્ષો સુધી નવજીવનપ્રેસમાં છપાતી તેમણે પુરાણની સસ્તી આવૃત્તિઓ કરીને તેને ઘરઘર સુધી પહોંચતી કરવાની હામ ભીડી. યશવંતભાઈ અને હતી. હાલ તેનું કામ ઇમેજ પબ્લિકેશન સંભાળે છે. પરિચય હરીશભાઈનું બાળ-કિશોરસાહિત્ય પણ નાનુભાઈએ મોટા પુસ્તિકા અંગે પંડિત સુખલાલજીના શબ્દોથી આ લેખનું સમાપન કરીએ. તેઓ કહે છે, “પરિચય પુસ્તિકાની પ્રવૃત્તિ વિશે કંઈ કહેવું પ્રમાણમાં છાપ્યું. ભગવતીકુમાર શર્મા, ભૂપત વડોદરિયા, હોય તો એટલું જ કહેવું બસ છે કે, ભાઈ ડગલીએ આ કામમાં નવનીત સેવકનાં પુસ્તકોનાં પ્રકાશન તેમણે કરેલાં છે. હાલ જનક મંત્રશક્તિ (વિચારણા), યંત્રશક્તિ (કામના ઘટકોની યોગ્ય રીતે નાયક આ પ્રવૃત્તિને સંભાળી વિકસાવી રહ્યા છે. સાહિત્ય સંગમ ફાળવણી અને તેની તે વ્યક્તિને સોંપણી) અને તંત્રશક્તિ આમ, જીવનચિંતન, બાળસાહિત્ય અને પ્રાથમિક વિજ્ઞાનનાં પુસ્તકો ત્રણેય યુદ્ધ વિયીજ શક્તિઓનો ઉપયોગ કર્યો છે. આ પુસ્તિકાઓ પ્રકાશિત કરીને એક મોટી સંસ્થા તરીકે વિકસી ચૂક્યું છે. એક ઘરગથ્થુ, લઘુ જ્ઞાનકોશ છે, જે બેટરી–હાથબત્તીની ગરજ હાલમાં તેમણે સુરતમાં “સાહિત્યસંગમ' પ્રકાશનની સારે છે. જેઓ મોટાં દળદાર પુસ્તકો વાંચી શકે તેમ ન હોય Jain Education Intemational Page #815 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ તેઓને પણ આ પરિચય પુસ્તિકા દ્વારા તે વિષયોનું જ્ઞાન ઘરખૂણે સંચિત મધની જેમ સરળતાથી મળી રહે છે.” | ગુજરાતની આ ઉપરાંત જાણીતી અનેક પ્રકાશન સંસ્થાઓ છે. તેમના વિશે લખી શકાયું નથી. તે લેખકની મર્યાદા છે. ગુજરાતની પ્રકાશન પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિકાસમાં તેમનું ખસૂસ વિશાળ–બહુમૂલ્ય પ્રદાન છે જ. ફરી ક્યારેક તક મળે તે સૌ અંગે લખી ગુજરાતી જન સુધી પ્રકાશન પ્રવૃત્તિની વાત પહોંચાડવી છે. ગૂજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ | ગુજરાત રાજ્યના ગુજરાતી-બિનગુજરાતી સૌનાં શિક્ષણ અને વાચન-વિકાસમાં ગુજરાત વિદ્યાપીઠનું પાયાનું યોગદાન છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ સુધી ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણસહાયક પુસ્તકો તથા ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને થયેલાં કાર્યો તથા શોધ-સંશોધનોને પ્રકાશિત કરે છે. ગૂજરાત વિદ્યાપીઠનું સૌપ્રથમ પુસ્તક “ચાલણગાડી' નામે ૧૯૨૨માં પ્રકાશિત થયું. ૧૯૪૮થી તેની રિપ્રિન્ટ થવા માંડી હતી. | ગુજરાતની જનતા પાસે પોતાનો અધિકૃત જોડણીકોશ હતો જ નહીં. ગાંધીજી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત પ્રયાસથી આજે ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ' ગુજરાતી ભાષાનો સર્વસ્વીકૃત-અધીકૃત જોડણીકોશ છે. આ કોશ ૧૯૨૯માં સૌ પ્રથમવાર પ્રકાશિત થયો. ૧૯૩૧માં ૨૧00 નકલ સાથે પ્રથમ આવૃત્તિ થઈ. ૧૯૩૭માં ૫૦,000 નકલ, ૧૯૪૯માં ૧૦,000 નકલ, ૧૯૬૭માં ૨૫,000 નકલ થઈ. ત્યારપછી ચાર વખત ૨૫,૦૦૦ નકલની રિપ્રિન્ટ થઈ. હાલમાં તેમાં નવા શબ્દો ઉમેરવાનું કામ ચાલુ છે અને ૧૨૫ પાનાંની પુરવણી થોડા સમયમાં જ પ્રકાશિત થનાર છે. તદૂઉપરાંત ગુજરાતી-હિન્દીકોશ, હિન્દી-ગુજરાતીકોશ, સંસ્કૃત ગુજરાતી કોશ, હિન્દુસ્તાની શબ્દકોશ બહાર પાડવામાં આવ્યા. સાથોસાથ અનેક ખિસ્સાકોશ તો ખરા જ. જુદી જુદી ૩૬ પ્રકાશન શ્રેણીઓ અંતર્ગત ૬૧૫ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. વિદ્યાપીઠના ઉદ્દેશોને અનુરૂપ પુસ્તકો, શોધ-સંશોધન માં પુસ્તકો-સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકો પણ કયૂટર વિજ્ઞાન પણ વિદ્યાપીઠ પ્રકાશિત કર્યા છે. રાષ્ટ્રભાષા પ્રચાર-પ્રસાર ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાંનું છ૯૯ એક મહત્ત્વનું ધ્યેય છે. હિન્દીભવન, હિન્દી પ્રચાર સમિતિનાં તમામ ૩૦ પાઠ્યપુસ્તકોનું પ્રકાશન ગૂજરાત વિદ્યાપીઠ કરે છે. વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓ હિન્દીની વિવિધ પરીક્ષાઓમાં બેસે છે. નહીં નફો, નહીં નુકશાનના ધોરણે ચાલતી આ પ્રકાશન પ્રવૃત્તિથી ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હિન્દીની વિવિધ પરીક્ષાઓ આપે છે. ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના નામથી શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ વિદ્યાપીઠ પ્રકાશન મંદિર'ના નામે અવિરત ચાલુ છે. ૧૯૬૩થી ચાલુ થયેલું ‘વિદ્યાપીઠ' સામાયિક તેના ૪૦ વર્ષ પૂરાં કરી ચૂક્યું છે. વિદ્યાપીઠનું પ્રકાશન એ સ્વયં કોઈપણ સર્જક, લેખક, સંપાદક અને વાચકો માટે પ્રતિબદ્ધતા, વિશ્વસનીયતા અને અધિકૃતતાની મહોર છે. આ આલેખમાં લોકમિલાપ, રંગદ્વાર, સાધના, અરિહંત, કુસુમ જેવા હજુ અનેક પ્રકાશકોને સમાવી શક્યા નથી. હાલમાં ગુજરાતી પ્રકાશક મંડળ સક્રિય થયું છે અને પરસ્પરના હિતને જાળવીને ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિને આગળ વધારવાના વિવિધ ઉપાયો અંગે તેઓ વિચારી રહ્યા છે. નવયુગ બુક ડીપો, બાલા હનુમાન, અમદાવાદના શ્રી વિપ્લવભાઈ પુજારા’ ગુજરાતી પ્રકાશક મંડળની પ્રવૃત્તિને સંભાળી રહ્યા છે. શંભુભાઈ અને ગોવિંદભાઈ [શબ્દયાત્રાની શાશ્વત સુગંધ] કચ્છવાગડના ગામ ફતેહગઢના મૂળ રહેવાસી બે ભાઈઓ શંભુભાઈ અને ગોવિંદભાઈ વ્યવસાયની શોધમાં અમદાવાદ આવ્યા હતા. વ્યવસાય માટે આવશ્યક મૂડીના અભાવે તેમણે સાહિત્યના વેચાણનો વગરમૂડીનો વ્યવસાય પ્રારંભ્યો. એ વખતે, ૧૯૨૭માં મોરબી પાસે ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની શતાબ્દી પ્રસંગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘ઝંડાધારી’ નામનું ખાસ પુસ્તક લખ્યું અને સૌરાષ્ટ્ર કાર્યાલયે તે પ્રગટ કર્યું. ગોવિંદભાઈ એ પુસ્તકની તથા અન્ય પુસ્તકોની કેટલીય નકલો લઈને વેચવા માટે ટંકારા ગયા. આ પ્રસંગે પરસ્પર વિપરીત પ્રકારની બે ઘટનાઓ બની. ટંકારામાં પુસ્તકોનું ખૂબ જ સારું વેચાણ થયું, પરંતુ ટ્રેનમાં પાછા વળતાં કોઈ ખિસ્સાકાતરુ પોતાનો સુંવાળો હાથ ફેરવી ગયો અને ગોવિંદભાઈનો વકરો અને નફો બધુંય સેરવી ગયો! આવો પ્રસંગ બને ત્યારે માણસ એના મૂળભૂત ચારિત્ર્ય મુજબ વર્તતો હોય છે. ગોવિંદભાઈ ભીરુ હોત તો એમણે કમાણી Jain Education Intemational For Private & Personal use only Page #816 -------------------------------------------------------------------------- ________________ બાર કવા. ૮૦૦ પથપ્રદર્શક ગુમાવવાની ઘટનાને મહત્ત્વ આપીને વ્યાપારલીલા સંકેલી લીધી છે. સાહિત્યકાર જયભિખુ (બાલાભાઈ વીરચંદ દેસાઈ) વર્ષો હોત, પણ એ આશાવાદી સાહસિક હતા, એટલે એમણે તો સુધી શારદા મુદ્રણાલયનું લાલનપાલન કરતા રહ્યા. એમની ટંકારામાં કેટલું સરસ વેચાણ થયું એ જ ધ્યાનમાં લઈને, આસપાસ સાહિત્યકારોનો ડાયરો જામતો. એમણે ગુર્જરના પુસ્તકોના વ્યવસાયમાં ખૂંપી જવાનો નિર્ધાર કર્યો. પ્રકાશનોને સુઘડ ઘાટ આપવામાં ખૂબ યોગદાન આપ્યું. | મુનિશ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત ચાળીશીના દાયકાને અંતે એક વિશેષ પ્રતિભાવંત સર્જક બેચરદાસજીની પણ સતત પ્રેરણા અને હૂંફ હતી. એમની ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના લેખકમંડળમાં પ્રવેશ્યા. એ હતા સૂચનાથી ગાંધીજીના સામયિક ‘નવજીવન’ તથા નવજીવન કનૈયાલાલ માણેકલાલ મુનશી-ક. મા. મુનશી. મુનશીજીનાં પ્રકાશનનાં પુસ્તકોની ફેરી એમણે ચાલુ કરી. એ કામમાં યશ ગુજરાતી પુસ્તકો વિવિધ પ્રકાશકો દ્વારા પ્રગટ થતાં હતાં. તેઓ મળતો થયો. સાથે નાના ભાઈ છગનભાઈ પણ પુસ્તકોની ફેરીમાં પણ મેઘાણીભાઈની જેમ જ પ્રામાણિક પ્રકાશકની શોધમાં હતા. જોડાયા. (દુર્ભાગ્ય છગનભાઈનું ૨૩ વર્ષની વયે અકાળ એમની એ શોધે અને ધૂમકેતુની ભલામણે એમને ગુર્જર ગ્રંથરત્ન અવસાન થયું.) કાર્યાલય સાથે જોડી આપ્યા. બસ, એ જોડાયા તે જોડાયા : ગુર્જર સાથે જોડાનાર પ્રથમ સાહિત્યકાર ધૂમકેતુ હતા. પોતાના અવસાન પર્યત એમણે ગુર્જરને પોતાનાં ગુજરાતી પુસ્તકો પછી રમણલાલ નાનાલાલ શાહ જોડાયા. પછી તો ગુજરાતના આપવાનો આગ્રહ રાખ્યો, એટલું જ નહિ, પોતે એવી જોગવાઈ શ્રેષ્ઠ સારસ્વતો આ પેઢી સાથે જોડાયા. પંડિત સુખલાલજી અને વિદ્યાભવનના પોતાના ઉત્તરાધિકારીઓ સાથે કરતા ગયા કે પંડિત બેચરદાસ દોશી ઉપરાંત જૈન સાહિત્યના સમર્થ સર્જક પોતાના ગુજરાતી સાહિત્યના પ્રકાશક ગુર્જર જ રહે. ધીરજલાલ ટોકરશી શાહ પણ ગુર્જરના સહયોગી બન્યા. શંભુભાઈ અને ગોવિંદભાઈ બહુ ટૂંકા સમયાંતરે ધીરજલાલે એકાએક અમદાવાદ છોડીને મુંબઈ જઈ વસવાટ ૧૯૬૭-૬૮માં અવસાન પામ્યા. ગોવિંદભાઈના પુત્રો સર્વશ્રી કરવાનું નક્કી કર્યું ત્યારે પોતાનું મુદ્રણાલય પંડિત ભગવાનદાસ કાન્તિલાલ, ઠાકોરલાલ, મનુભાઈ અને પ્રકાશભાઈએ કારોબાર (બેચરદાસજીના ભાઈ) તથા ગુર્જરને સોંપતા ગયા. તેમણે સંભાળ્યો. તેમની વ્યવહારદક્ષતાએ સંસ્થાને સદ્ધર બનાવી. મુદ્રણાલયનું નામ “શારદા મુદ્રણાલય' રાખ્યું. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે ગુર્જરનાં ૭૫ વર્ષ અમૃતોત્સવના ધૂમકેતુ દ્વારા ૧૯૩૨-૩૩માં ગુર્જરને ઝવેરચંદ મેઘાણી સમાપનરૂપે નવ માર્ચ, ૨૦૦૫ના રોજ ૧૦૧ લેખકોનાં ૧૬૫ ઉપલબ્ધ થયા. તેમનાં લગભગ તમામ પુસ્તકો તેમની હયાતીમાં પુસ્તકો, ઝવેરચંદ મેઘાણીની “કંકાવટી’ની નવી આવૃત્તિનું અને પછી પણ ગુર્જર દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. પછી તો વિમોચન કર્યું હતું, જે ભારતના પ્રકાશન વ્યવસાયોમાં એક રેકોર્ડ ગુણવંતરાય આચાર્ય, રા. વિ. પાઠક, અનંતરાય રાવળ, છે.–કદાચ વર્લ્ડ રેકોર્ડ પણ હોઈ શકે. ઉમાશંકર જોશી, ધીરજલાલ ધ. શાહ, મધુસૂદન મોદી, જયભિખ્ખું, ધીરુભાઈ ઠાકર, મનુભાઈ જોધાણી, એન. એમ. - ગુર્જરના બાળસામયિકના સંપાદક તરીકે શ્રી યશવંત શાહ જેવા સર્જકોનું સાહિત્ય ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા મહેતા વર્ષોથી ખૂબ મહેનત કરી સંનિષ્ઠ કામગીરી કર્યે જાય છે. પ્રકાશિત થવા લાગ્યું. એ સૌ લેખકો સાથે ગુર્જરનો નિખાલસ એક અનોખી પ્રકાશનસંસ્થા અને પ્રામાણિક ઘરોબો બંધાયો અને કાયમ રહ્યો. પ્રવીણ પ્રકાશન, રાજકોટ ગુર્જરનું શારદા મુદ્રણાલય સૌ સાહિત્યકારો માટે એક મિલનસ્થાન બન્યું. ધૂમકેતુની આગેવાનીમાં ત્યાં લેખકોનું “ચા ગોપાલભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ ઘર' સ્થપાયું. ધૂમકેતુ, અનંતરાય રાવળ, કે. કા. શાસ્ત્રી, ઉપલેટાના ગોપાલભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલે મધુસૂદન મોદી, ગુણવંતરાય આચાર્ય, રામપ્રસાદ શુકલ, ૬૦ના દસકામાં ગુર્જરના સહયોગથી પ્રવીણ પ્રકાશનની શરૂઆત ધીરજલાલ ધ. શાહ, મનુભાઈ જોધાણી, શાંતિલાલ ગાંધી વગેરે સર્જકો ચા-ઘરમાં નિયમિત આવતા. અહીં થતી અલકમલકની તેમણે કોઈ જુદા જ પ્રકારની પ્રકાશન-પ્રવૃત્તિમાં પડવું સાહિત્યિક-ચર્ચાઓને તેમજ અન્ય કેટલીક સ્મૃતિઓને એવું મનોમન નક્કી કર્યું હોઈ તેઓ શરૂઆતથી જ વિરાટ ધીરજલાલ ધ. શાહે “ચા-ઘર રોજનીશી'ના ત્રણ ગ્રંથોમાં ગૂંથ્યાં ગ્રંથોના પ્રકાશનમાં પડ્યા. “ભૃગુસંહિતા', ‘રામાયણ', તોરે કરી. Jain Education Intemational Page #817 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૮૦૧ ‘મહાભારત' જેવાં મોટાં મોટાં ગ્રંથો પાછળ એમને ખૂબ મોટી રકમનું રોકાણ પણ થતું. એ દિવસોમાં ૨૨ લાખનું રોકાણ કરીને તેમણે કામની શરૂઆત કરેલી. તેમણે “સમગ્ર હરીન્દ્ર દવે', ગુજરાતના સારસ્વતો', ‘દ્વાદશ જ્યોતિર્લીગ' જેવાં જાણીતા સંધર્મગ્રંથો પણ આપ્યા છે. પ્રકાશન વ્યવસાયમાં પડ્યા પછી અન્ય પ્રકાશકો સાથે ઘરોબો રાખીને અલગ પ્રકારનું પ્રકાશનકાર્ય કરનાર પ્રવીણ પ્રકાશન ગુજરાતનાં મોખરાના પ્રકાશકોમાં સ્થાન પામ્યું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતની ઉત્તમપ્રકાશન સંસ્થાઓ જેણે સર્વોત્તમ ગ્રંથરત્નોને પ્રકાશિત કરીને સાહિત્ય દ્વારા સમાજનું સંસ્કાર ઘડતર કર્યું હોય તેની સૂચિ તૈયાર કરવામાં આવે તો રાજકોટની પ્રવીણ પ્રકાશન સંસ્થાને પ્રથમ હરોળમાં મૂકી શકાય તેવું તેનું મહામૂલું પ્રદાન છે. (પુરવણી પરિચયો ભાગવતકથાકાર રસિકભાઈ એસ. વ્યાસ પથિક ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના વતની એવા રસિકભાઈ શિવશંકર વ્યાસ ‘પથિક'નો જન્મ તા. ૨૦ જુલાઈ, ૧૯૪૨ના રોજ થયો હતો. હાલ ત્રેસઠ વર્ષની ઉંમરે પણ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહે છે. ૩૯ વર્ષની શિક્ષક તરીકેની ઉજ્જવળ કારકિર્દી પછી નિવૃત્ત થયેલા રસિકભાઈ સાહિત્યમાં રસ ધરાવે છે. વિવિધ સામયિકોમાં તેમનાં રચેલાં કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ વગેરે પ્રકાશિત થતાં રહે છે. હાલ નિવૃત્ત જીવનમાં ધાર્મિક ગ્રંથોમાં વિશેષ રુચિ છે. પથિક પરિવાર સાહિત્યમંડળનો અનુભવ છે. તેઓ એક અચ્છા ભાગવતકથાકાર પણ છે અને સારી લોકચાહના ધરાવે છે. ભાગવતકથાકાર પ્રમુખ તરીકે સેવા આપે છે. ગુરુકૃપા સેવા ટ્રસ્ટ, શ્રીનાથજીનગર, ભાવનગરના સંયોજક છે. તેઓ એક અચ્છા કવિ અને લેખક છે. ગુજરાતનાં વિવિધ સામયિકોમાં એમનું વૈવિધ્યસભર સાહિત્ય અવારનવાર પ્રકાશિત થતું રહે છે. તેઓ સાચા સાહિત્યપ્રેમી છે. લોકોને ઘેલું લગાડનાર એવા ભાગવતકથાકાર છે, તેમ જ બ્રહ્મસમાજના સક્રિય કાર્યકર છે. બ્રહ્મસમાજ એમના માટે સમ્માનની લાગણી ધરાવે છે. હાલ ચોસઠ વર્ષની ઉંમરે એક યુવાનને છાજે એવું પ્રવૃત્તિમય જીવન ગાળી રહ્યા છે. - નમ્ર અને સેવાભાવી ડો. મોહનભાઈ પ્ર. ભટ્ટ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પોગામના વતની ડૉ. મોહનભાઈ પ્ર. ભટ્ટનો જન્મ તા. ૧૯-૪-૧૯૪૦ના રોજ પાલિતાણામાં પ્રશ્નોરા નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનો વૈદકશાસ્ત્રનો વારસો મોહનભાઈએ સાચવ્યો છે. ગુજરાત રાજયનો “આયુર્વેદપ્રવીણ'નો ડિપ્લોમા ૧૯૬૩માં પ્રાપ્ત કરી વૈદ્ય તરીકે નોકરી સ્વીકારી, સાથે સાથે જામનગર મુકામે ૧૯૬૬માં આયુર્વેદની ઉચ્ચ પદવી એચ.પી.એ. મેળવી, પિથલપુર, કુંભણ, ગાંભાઈ, ગોરલ, ગૌરજ, આંકલાલ વગેરે ગામોમાં વૈદ્ય તરીકે સેવા બજાવી. ૧૯૯૮માં નિવૃત્ત થયા. હાલ તેઓ પાલિતાણા મુકામે તળેટી નાડ પર સ્થિત શત્રુંજય હૉસ્પિટલમાં આયુર્વેદ વિભાગ સંભાળી રહ્યા છે અને આયુર્વેદિક કન્સલટન્ટ તરીકે પણ સેવા બજાવે છે. વાચનવીર ધરતીપુત્ર ઉકાભાઈ વઘાસિયા જૂનાગઢ જિલ્લાના ઉના પાસે આવેલા આંબાવડ ગામના છપ્પન વર્ષના, માંડ બે ચોપડી ભણેલા ખેતીવાડીમાં રચ્યાપ- . રહેતા ઉકાભાઈ હરિભાઈ વઘાસિયા સાચે જ એક વાચનવીર કણબી છે. નાનપણમાં પિતા નિશાળમાં ભણતા ત્યારની એક ગુજરાતી ચોપડી “એડોલ્ફ હિટલર’ ઉકાભાઈના હાથમાં આવી. વાંચી, રસ પડ્યો અને પછી તો વાચનનો ચટકો ચડ્યો. રાત્રે બા પાસેથી રામાયણ-મહાભારતની વાતો સાંભ”વાથી ઊંચી રુચિ કેળવાઈ. એમના ઘરના કબાટોમાં પાંચ હજારથી વધારે પુસ્તકો એમણે વસાવ્યાં છે. મોરારિબાપુના ગુરુકુળમાં દર વર્ષે યોજાતા અસ્મિતાપર્વમાં તેઓ અચૂક હાજરી આપે છે અને કવિઓની કવિતાઓ અને સાહિત્યિક વ્યાખ્યાનો રસથી સાંભળે હર્ષદભાઈ એસ. વ્યાસ સાડત્રીસ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી ૩૧ જુલાઈ, ૧૯૯૯ના રોજ ભડી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયેલા હર્ષદભાઈ વ્યાસ નવોદિત સાહિત્યમંડળના Jain Education Intemational For Private & Personal use only Page #818 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ પથપ્રદર્શક છે, માણે છે. ઘણા મિત્રોને તેમણે વાંચતાં કરી દીધા છે. શ્રી રમણભાઈ ગજ્જર ગુજરાતી સાહિત્ય પરિષદના ઉકાભાઈ આજીવન સભ્ય છે અને યશસ્વી વ્યક્તિઓમાં ગુજરાત ક્ષેત્રે અનેક નામાંકિત લેખકો સાથે પત્રવ્યવહાર કરે છે. લાગે છે ને ઉકાભાઈ ખરેખર વાચનવીર છે! રમણભાઈ ગજ્જર ૨૧ વર્ષની યુવાન વયે, સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ગુજરાતી ગીત-ગઝલકારોની જીવનનાં કેટલાંક મૂલ્યો અને આદર્શો સાથે જૂની-નવી પેઢીના સમયરૂપ વડીલ બંધુ શ્રી ગોવિંદભાઈ ગજ્જરની રાહી ઓધારિયા સાથે પ્રિપ્રોસેસિંગનાં વ્યવસાયમાં ૧૯૬૪માં કદમ માંડ્યાં. અથાગ પુરુષાર્થ, ગુજરાતખ્યાત ગઝલકાર સ્વ. નાઝિર દેખૈયાના શિષ્ય પ્રામાણિકતા, આત્મવિશ્વાસ અને નિષ્ઠાનાં અનેક લોકો સાક્ષી છે. અને દાદાગુરુ સ્વ. કિસ્મત કુરેશીના વિશેષ કૃપાપાત્ર, તા. ૨૧ એવા ઉદ્યમી પુરુષ જેણે ગ્રાહક સેવાનો મંત્ર સાર્થક કર્યો. ૦૩-૧૯૪૬ના રોજ ભાવનગરમાં જન્મેલા રાહી ઓધારિયા ૧૯૬૩થી ગઝલો તથા ગીતોનું સર્જન કરી રહ્યા છે. ગુજરાતી પ્રોસેસિંગના ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના કારણે ગીત-ગઝલકારોની જૂની-નવી પેઢીના સમન્વયરૂપ આ કવિને વિકાસના અનેક તકા સામે હતા. ફોટોગ્રાફા અને પ્રિન્ટિંગ સ્વ. વલી લાખાણી, સ્વ. ગિરધરલાલ મુખી, સ્વ. સાકિન પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૭૬ અને ૧૯૮૩માં ટૂંકા કેશવાણી, સ્વ. આરઝૂ નૂરાની, સ્વ. મુકબિલ કુરેશી, સ્વ. ગાળામાં બે અદ્યતન યુનિટોની સ્થાપના કરી. મનમાં એક ધ્યેય રજનીકાંત મહેતા, સ્વ. વારિસ ખલીલ જેવા માતબર કવિઓના હતો. ગ્રાહકની સુવિધા અને ગ્રાહકનો સંતોષ સાંનિધ્યમાં વિકસવાની તક સાંપડી છે. રાહી ઓધારિયા પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં આવેલા સંપૂર્ણ પરિવર્તન અને ભાવનગરની સાહિત્યિક સંસ્થા “સાહિત્ય સંગમ'ના સ્થાપક અત્યંત ઝડપી પદ્ધતિનો લાભ ઉઠાવી ૧૯૮૮માં ઓફસેટ સભ્યોમાંના એક છે. સ્વ. હિંમત ખાટસૂરિયા, દિલેરબાબૂ, પ્રોસેસિંગ અંગેનું 4 coLOUR SCANNER વસાવ્યું. પ્રિન્ટિંગ સાહિલ, મહેન્દ્ર ઓધારિયા, મહેન્દ્ર ગોહિલ, અરૂણ દેશાણી, ક્ષેત્રની વધુ જાણકારી માટે ૧૯૯૦માં યુરોપના દેશોનો પ્રવાસ રૂપકુમાર, પૂર્ણિમા મહેતા, રક્ષાબહેન દવે, સ્વ. આર. જે. કર્યો. નિમાવત જેવાં મિત્રો સાથે છેલ્લાં ચાલીસેક વર્ષોથી સાહિત્યિક મક્કમ મનોબળ, અડગ નિર્ધાર, સદાય હસતો ચહેરો, પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. કંઈક કરી છૂટવાની ઇચ્છા સાથે વિકાસયાત્રા ચાલુ રાખી ૧૭ | ‘આભ વસ્યું આંખોમાં', ‘તમે કહો તે', “હમણાં હમણાં', મી જુલાઈ ૧૯૯૬ના રોજ IMMAGESTTER SYSTEM ‘તમને જોઈને', “એટલે તમે', “લીલીછમ પહેચાન'—એમના અને 4 COLOUR SCANNER તથા અદ્યતન કોમ્યુટરાઈઝડ ગીત-ગઝલ સંગ્રહો છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાના સાધનો સાથે જયસ્કેન ગ્રાફિક નામના નવા ધંધાની શરૂઆત કરી. લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં એમની રચનાઓ અવારનવાર પ્રકાશિત સદાય કાર્યરત, ધંધામાં ગ્રાહક સાથે સમાધાનની વૃત્તિ, થતી રહે છે. એમની ડિક્ષનેરીમાં ‘હા’ સિવાય કોઈ શબ્દ નથી. કામ અંગેની આકાશવાણી અને દૂરદર્શનના માન્ય કવિ રાહી સમયની કોઈ મર્યાદા નથી. ગ્રાહકોમાં સંપૂર્ણ વિશ્વાસ સંપાદન ઓધારિયાએ અનેક ટી.વી. શ્રેણીઓ, ટેલિ-ફિલ્મોનાં શીર્ષક કર્યો. ગીતો લખ્યાં છે. બે ગુજરાતી ફિલ્મો-ખાંડાના ખેલ', અને હું, પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગના ક્ષેત્રે પોતાના સ્વપ્નને સાકાર તું ને રમતુડી'ના ગીતકાર આ કવિનાં ગીતો-ગઝલો ખ્યાતનામ કરવા માટે આજ સુધી સ્વપુરુષાર્થ બળે કાર્યરત રહેતા સ્વરકારોએ સ્વરમાં ઢાળ્યાં છે અને લોકપ્રિય ગાયક કલાકારોએ રમણભાઈએ હવે પોતાનો કારોબાર યુવાન પુત્ર ભાવેશને સોંપ્યો પોતાના કંઠેથી વહેતાં કર્યાં છે. છે. માત્ર પિતાની જેમ ૨૧ વર્ષની યુવાન વયે ચિ. ભાવેશભાઈ શહેરની શાંતિલાલ શાહ (આલ્ફડ) હાઇસ્કૂલમાંથી શિક્ષક પિતાના કાર્યમાં સંપૂર્ણ સહભાગી બન્યા છે અને ધંધાની ટેકનિકલ તરીકે નિવૃત્ત થયા બાદ હાલ તેઓ પ્રફરીડિંગનું કામ કરે છે અને જવાબદારી સ્વીકારી. પ્રિપ્રોસેસિંગ ક્ષેત્રે બહુ જ થોડા સમયમાં સાહિત્ય-સંગીતમય જીવન આનંદથી પસાર કરી રહ્યા છે. માર્કેટમાં નામના મેળવી અને જયસ્કેન ગ્રાફિકનું નામ બજારમાં Jain Education Intemational Page #819 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૮૦૩ ગુંજતું કર્યું. (૨) ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટિંગ અમદાવાદ ચિ. ભાવેશભાઈ પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે (૧૯૯૦) શક્તિશાળી પિતાનું માર્ગદર્શન અને આવતીકાલના તેજસ્વી પુસ્તક પ્રકાશન : જનરલ નોલેજ વધારો શ્રેણીનાં બે ભવિષ્યની આશા તેમની સાથે છે. પુસ્તકો (૧) તમે જાણો છો? (૨) એમ કેમ? શ્રી એમ. યાસીન ગોલીબાર શ્રી કાન્તિલાલ કામદાર જન્મતારીખ : ૧૮-૧૨-૧૯૭૩, જન્મસ્થળ : અમદાવાદ, સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દાયકાથી વતન : ભુજ (જિ. કચ્છ), હાલનું સ્થળ : અમદાવાદ, નામ : પત્રકારિત્વ ક્ષેત્રે કામગીરી કરતા શ્રી | (ફોઈએ પાડેલું) મોહમ્મદ યાસીન, પિતાનું નામ : ગોલીબાર - કાંતિભાઈ કામદાર લીલિયા મોટાના વતની હાજી યુનુસભાઈ હાજી નૂરમોહમ્મદભાઈ, માતાનું નામ : છે. અમરેલીમાં “ફૂલછાબ' દૈનિકના છેલ્લા ગોલીબાર હાજિયાણી નજમાબહેન હાજી યુનુસભાઈ. દોઢેક દાયકાથી જિલ્લા પ્રેસપ્રતિનિધિ તરીકે આખું નામ : ગોલીબાર હાજી મોહમ્મદ યાસીન હાજી કાર્ય સંભાળે છે. યુનુસભાઈ અમરેલીમાંથી છેલ્લાં ૩૦ વર્ષોથી ‘નવસર્જન' સાપ્તાહિક મૂળ અટક : સમાણા, જ્ઞાતિ : કચ્છી-મેમણ, ધર્મ અને ૨૦ વર્ષથી “નવયુગ' સાપ્તાહિકનું પ્રકા સંપ્રદાય : ઇસ્લામ-સુન્ની મુસ્લિમ, ઉપનામ : એમ. યાસીન, નિયમિત “અવલોકનના ઓવારેથી' વિભાગમાં પુસ્તકોનું એમ. વાય ગોલીબાર અવલોકન કરે છે. અભ્યાસ : (૧) બી. કોમ., એલ.એલ.બી., સી.એ. એક્રેડિટેશન કાર્ય ધરાવતા માન્ય પત્રકાર અને સીનિયર (ઇન્ટર) સિટિઝન છે. પ્રત્યેક શિલ્પ સ્થાપત્યમાં આપણને કલા કૌશલ્યતા દર્શન અવશ્ય થવાના જ Jain Education Intemational Page #820 -------------------------------------------------------------------------- ________________ માંગલ્યના મધુકશે નાસાન સરી છે સંત શ્રી સીતારામ બાપુ ” પૂ. સંતશ્રી સીતારામબાપુ પૂ. સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી પૂ. શ્રી ગિરિબાપુ ગોસ્વામિ પૂ. સંતશ્રી આત્માનંદજી શ્રી કેશુભાઈ ભટ્ટ દક્ષિણ ભારતની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓના પ્રણેતા સંગીતજ્ઞ ભીખુભાઈ ભાવસાર ડો. કાન્તિભાઈ એ. કામદાર Jain Education Intemational Page #821 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૮૦૫ પ્રેરક પરિચયો આ પાનાઓ ઉપરના પ્રેરક પરિચયો યુવાનોને આત્મશ્રદ્ધા, ઈશ્વરશ્રદ્ધા, ખડતલ સાહસપૂર્ણ જીવનનાં સનાતન મૂલ્યોની પ્રેરણા આપે છે ઉપરાંત શિક્ષણ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાના પ્રગટીકરણનો સમન્વય કરાવતો ભર્યોભાદર્યો એક સુંદર આદર્શ રજૂ કરે છે. આ પરિચયોમાં જીવનસિદ્ધિનું દર્શન જે રીતે આલેખાય છે તે આપણા યુવાનો માટે ખરેખર મશાલરૂપ બની શકે તેમ છે. સંપાદક લાપરંપરાનું કીર્તિમંદિરઃ અનેક ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ - ઇલ્કાબોથી વિભૂષિત માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત ડો. સવિતાદીદી મહેતા તો એક બાજુએ રહી. આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા માટે જેના અંગેઅંગમાં ભારતીય સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, પરિવારના સભ્યો જલ્દીથી હા પાડતા નહોતા. આવી વિષમ જેમની આંખોમાં, પગના પદરવમાં નર્તનનો નાદ છે, જેમના પરિસ્થિતિમાં દીદીએ જ્યારે મણિપુર નૃત્ય કલાનું પદ્ધતિસર હસ્તમાં નૃત્યની મુદ્રાઓ હરપળે હસતી-રમતી રહે છે, જેમના શિક્ષણ લેવા જવાનો એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પરિવારમાં બોલમાં, ચાલમાં, હાસ્યમાં સતત નર્તનનો નિનાદ રણકતો રહે છે, એવાં સવિતાબેન નાનજીભાઈ કાલીદાસ મહેતાને જોતાંની પિતાજી રાજી નહોતા, કોઈ સંજોગોમાં હા પાડે એમ સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ પ્રથમ દૃષ્ટિએ નહોતા, તેમની દૃષ્ટિએ પુત્રીનું આ પગલું સમયોચિત નહોતું. જ જણાયા વગર રહે નહિ. મુખ ઉપર રમતું મધુર સ્મિત, દીદીનો કલાકારનો માંહ્યલો જીવ હાથમાં રહે તેમ નહોતો. એમને શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે મણિપુરનાં મંદિરો, મણિપુરનાં વાદ્યો, મણિપુરની સંસ્કૃતિ, પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવ મીઠો મણિપુરનો ધર્મ, મણિપુરના નૃત્યગુરુઓના આત્મા પોકારી સંબંધ જાણે સવિતાબહેનને દીદીના હુલામણાં નામે સૌ કોઈ પોકારીને પોતાની પાસે આવવા સાદ પાડી રહ્યા હતા. અંતે ઓળખે જ. મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને કલાની જીત થઈ, કલાકારનું ભાવવિશ્વ ઊઘડવા માંડ્યું. પિતાનો પુરૂષાર્થથી કેટલી ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. વિરોધ તો શાંત ન પડ્યો. પણ વત્સલ માતાની ઉષ્મા કામ લાગી. સવિતાદીદીનાં જીવનકાર્યો પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પિતાના કોપ સામે માની મમતા છાંયડી બનીને ઊભી રહી અને પ્રકારમાં, કોઈ એક વિદ્યામાં પારંગત ઘણાં કલારત્નો જોવા મળે ‘હરવું, ફરવું, લખવું, ખાવું, પીવું અને મોજ કરવી'ની છે, છતાં એક નહીં અનેક વિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ગુજરાતણની ઘરેડમાંથી એક કલાસાધક સન્નારીએ મણિપુરની ધરાવતા કલારત્નો દુર્લભ ગણાય છે. અણદીઠેલી ભોમકા પર પગલાં માંડ્યાં. પછી તો કઠિન માર્ગે કુ. સવિતાદીદીની જીવન સાધના બહુ આયામી પાસા ચાલીને દીદીએ મણિપુરી નૃત્યકલાના દુર્ગમ શિખરો સર કરવા પાડેલ હીરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્ય માંડ્યાં. મણિપુરની ગિરિકંદરા ઓગળીને દીદીમાં સમાઈ ગઈ. વિશારદ તરીકે, નારી સ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના મણિપુરી નૃત્ય કલાએ તેનાં સઘળાં રહસ્યો આ સાધિકા પાસે પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, જાણે કે ખુલ્લા મૂકી દીધાં હોય એમ આ કલામાં તેઓ અપ્રતિમ લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના સિદ્ધિ પ્રાપ્ત કરવા માંડ્યો. પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે. લાઈ હરા ઓબા, મહારાસ, કુંજરાસ, વસંત રાસ, નિત્ય સંઘર્ષ વચ્ચે સાધના: રાસ, દિવા રાસ, સંકીર્તન સહિતની મણિપુરી નૃત્યશૈલીની પ્રત્યેક બારિકીઓ, ખૂબીઓ, મર્મો, સૌંદર્ય પ્રતીકો, ભાવ પ્રતીકો, વાદ્ય આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા નિપૂણતા વિગેરે દીદીએ હસ્તગત કરીને મણિપુરી કલાકારો અને પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં આચાર્યોને આશ્ચર્યચક્તિ કરી નાંખ્યા. 02 Jain Education Intemational Page #822 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ પથપ્રદર્શક પ્રથમ પ્રયોગી દીદી: કલાસ્વામીનું વિશ્વભ્રમણ મણિપુરી નર્તનમાં સોલો (એકાંકી) નૃત્યના પ્રયોગો તેમણે આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વસૌપ્રથમ વાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને પરિભ્રમણ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા, પેરિસ, ઈગ્લેન્ડ, યુગાંડા, તેમણે આ પ્રાચીન કલામાં નૂતન તત્ત્વોને આવિષ્કાર કરનાર દેશના કેન્યા, અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, મદ્રાસ, સૌપ્રથમ મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. કલકત્તા, ગૌહત્તી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સહિતના સિદ્ધિ અને પ્રસિદ્ધિ: ભારતના પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને ભાવની સૃષ્ટિમાં રમમાણ કરાવ્યા છે, તેમજ નૃત્યરેલીની કમનીય કલાનાં આજે દીદીના અથાક પ્રયાસોથી ભારતમાં અને વિદેશોમાં નિદર્શનો આપીને કલા વિવેચકોની ચાહના પ્રાપ્ત કરી છે. મણિપુરી નૃત્યકલાનાં પ્રભાવક તત્ત્વોનો પ્રસાર થયો છે. યોગ પ્રાચીન-અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો અભૂત સમન્વય સાધના અને નિગુઢ રહસ્ય વિદ્યાને નૃત્યના માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરતી આ નૃત્ય શૈલી પર દીદીએ પ્રસ્થાપિત કરેલ આપણા સમાજમાં જ્યારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે. પરિમલ એકેડમીની સંશોધનાત્મક પાંખ અધ્યયન અને સંશોધન અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે તેવી પરિસ્થિતિમાં સમગ્ર ચલાવી રહી છે. દીદી પોતે મણિપુરની મૈતેયીભાષાના પ્રખર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નામની મહિલા સંસ્થાએ જીવનલક્ષી વિદ્વાન છે. તેમનાં માર્ગદર્શન નીચે મુંબઈની પરિમલ એકેડમીમાં શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું છે. મણિપુરના નૃત્ય આચાર્યો અને અભ્યાસીઓની રાહબરી નીચે આ પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. આર્ય કલા ઉપર સંશોધનાત્મક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન શ્રી દીદીએ મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને “દ્વિતીય અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ ઉષા'ના બિરુદથી સન્માન્યાં છે. (ભગવાન કૃષ્ણના પૌત્રવધુ મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને બાણાસુરનાં પુત્રી ઉષાએ દ્વારિકાની ગોપીઓને પ્રથમ લાસ્ય નર્તને ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. શિખવ્યું હતું.) આવી જ રીતે મણિપુરના મહારાજા સ્વ. અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યો? બોધચંદ્રસિંહજીએ છેલ્લાં બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ સવિતાદીદીએ શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે હોય એવી “મૈતેયી જગઈ હંજબી' (મણિપુરી નર્તન-ગુરૂ)ની વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કર્તા તરીકેની આર્ય કન્યા ગુરુકૂળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી શાંતિનિકેતન. ૧૯૪૯-૫૦માં લંડન યુનિવર્સિટીમાંથી ‘ડિપ્લોમા મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય'ની માસ્ટર્સ ડિગ્રી ઇન એજ્યુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકૂળના માનદ્ મેળવનાર તેઓ સૌ પ્રથમ છે. ‘નૃત્યરત્ન', ‘જય પત્ર એવાર્ડ” આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ટિત બિરૂદ “ચન્દ્રપ્રભા” પણ પચ્ચીસ હજાર વિદ્યાર્થીનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટક અકાદમીએ તેઓને આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુર કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, રાજ્યની કલા અકાદમીએ તેઓને ફેલોશીપ અર્પણ કરી હતી. વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય નવીદિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરી નૃત્ય અને સંસ્કારના આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કોમ્યુટરનું પદ્ધતિસરનું શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું બહુમાન અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક મળે છે. મેળવનાર તેઓ એક માત્ર બિનમહારાષ્ટ્રિય છે. જ્યારે ગુજરાતે સવિતાદીદીને “વિશ્વગુર્જરી’ના પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરેલ સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરત ગૂંથણ છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય કન્યા ગુરૂકૂળની સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકૂળમાં તેમ જ તપોભૂમિ પર આવીને શ્રી ડી.લિટુ'ની પદવી એનાયત કરી મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં દીદીએ તેમની શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને નવાજી છે અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું હોય જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝલસીંધે “યોગ શીરોમણિ'ના તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. ઇલ્કાબથી દીદીને નવાજ્યાં છે. તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે Jain Education Intemational Page #823 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે એવું ગૌરવવંતુ છે. વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની ‘ઘૂમલી’ ઉપર વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો ‘ઘૂમલી' પરનો શોધનબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા અભ્યાસીઓ દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું કીર્તિમંદિર છે. આંતરિક સૌંદર્યતા સ્વામિતી : નારીરત્ન સંતોકબા નાનજી કાલીદાસ મહેતા સૌરાષ્ટ્રના જામનગર સ્ટેટમાં વતુ, વેરાડી અને ફલકુ નદીના ત્રિવેણી સંગમ સમીપે ભાણવડમાં આજથી આશરે સત્તાણું વર્ષ પહેલાં ઇ.સ. ૧૯૦૪માં ચૈત્ર વદ બીજને દિવસે સંતોકબાનો જન્મ. નાનકડી ‘સંતી' બચપણથી જ સ્વભાવે લાગણશીલ અને સ્વમાની. પ્રભુભક્તિ પણ નાનપણથી. ઘરની બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગશ્રદ્ધા. આ ભક્તિ અને શ્રદ્ધાનાં બીજ ધીરે ધીરે અંકુરિત બનીને તેમના જીવનપથને સતત નવપલ્લવિત કરતાં રહ્યાં. એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણી સંતી ૧૬ વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ મહેતા સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીના શુકનવંતાં પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ. હવે સંતી, ‘સંતી' મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાના જંગલોમાં પણ પોતાના વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે ? તેનું ઉમદા ઉદાહરણ ૮૦૦ એટલે સંતોકબેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો અભ્યાસ, સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપૂર્ણતા એટલું જ નહીં સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંના રીતિ-રિવાજોમાં ફેરફાર કરવો એટલે ઘણી હિંમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સંતોક બહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક પડઘો પડ્યો. આમ સમાજ સુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. તેમના આવા સુધારણાના કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ ફાળો રહ્યો. ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન હોવાં છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. માટે જ આજે તેમનાં સંતાનો નિર્વ્યસની અને સદ્માર્ગે ચાલનારાં છે. અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની પસંદગી હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા બેસવાની શૈલીમાં ખાનદાની ઠસ્સો ઉભરાતો. સંતોકબહેનું આંતરિક સૌંદર્ય જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજ્જાની જરૂર રહેતી નહીં. તેમના પાવિત્ર્ય, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધાએ જ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબેન કાળક્રમે કુટુંબનાં-પરિવારનાં, આર્ય કન્યા ગુરુકૂળની બાળાઓનાં સ્નેહ-વત્સલ ‘સંતોકબા' બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ વર્ષામાં સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં લેખન પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, સંસ્કૃતિ, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ ‘ભગવતી મહેર’ એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવા પશુઓ માટે રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કિડિયારું પૂરવું, મૂંગા Page #824 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ પથપ્રદર્શક પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી ભૂતયજ્ઞની ભાવના વિરાટ અને ઝંઝાવતી જીંદગીના સ્વામીની ઓળખાણ માટે સંપન્ન કરી છે. ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરી એનો ભોજન દેશના સીમાડાની બહાર આફ્રિકા અને એશિયાના ખંડોમાં ડોકિયું આદિથી સત્કાર કરી મનુષ્યયજ્ઞની ભાવનાને સાકાર કરી છે. કરવું પડશે. છતાં શરૂઆત દેશના એક ખૂણામાંથી કરીએ. આ સંતોકબા મમતાની મૂર્તિ બનીને સંપર્કમાં આવતાં સૌ કોઈ પ્રત્યે ખૂણો એટલે સોહામણું સૌરાષ્ટ્ર, ભારતવર્ષના પશ્ચિમ સીમાડે સમભાવશીલ બનીને જ રહ્યાં છે. અરબી સમુદ્રમાં આવેલો દ્વીપકલ્પ, સોમનાથ, દ્વારિકાનાથ, આ પશુઓ અને પંખીઓ તરફનો પણ એમનો પ્રેમ એવો જ. ગિરનાર તથા આદિનાથ શત્રુજ્ય જેવાં તીર્થસ્થાનોનાં તોરણ છે. માની સેવા, પૂજા, ભક્તિ થઈ જાય એટલે સવારે મોટર લઈને જેને દાનબાપુ અને જલારામબાપુની માનવતાની જ્યોત જલાવતા નીકળી પડે. સાથે હોય ખૂબ બધું ઘાસ અને ગાયને ખવડાવવાના સતાધાર અને વીરપુર જેવામાં ચાલતાં અન્નક્ષેત્ર છે, જ્યાં, વૈદિક લાડવા. રસ્તામાં ઊભેલી રખડતી, સુકાઈ ગયેલી ગાયોને ચારો સંસ્કૃતિ અને ભવ્ય ભારતીય આર્ય પરમ્પરાને અંતરથી અર્થ નીરે, લાડવા ખવડાવે ત્યારે એમને સંતોષ થાય. ક્યાંક કબુતરને આપતા સ્વામી દયાનંદ શા ઋષિપુત્રો છે જેને, એવી આ પુણ્યભૂમિ ચણ આપ્યું હોય તો ક્યાંક પાણીની પરબ બંધાવી આપી હોય. સૌરાષ્ટ્રને પ્રાચીન મહાકવિઓએ હૃદયપૂર્વક બિરદાવી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ટૂંટિયું વાળીને ફૂટપાથ અને સુદામાપુરી -પોરબંદરે આ યુગની વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધીને ઝૂંપડીઓમાં સૂતેલા ગરીબોને જ્યાં સુધી ધાબળા ન પહોંચાડાય ત્યાં જન્મ આપીને સૌરાષ્ટ્રની યશકલગીમાં વધારો કર્યો છે. શૂરા ને સુધી સંતોકબાને નીંદર આવે નહીં. સંતોની ભૂમિ-સૌરાષ્ટ્રને શ્રી નાનજીભાઈ જેવા મહાનુભાવોએ સાહસિક અને દાનવીરોની ભૂમિનું ગૌરવ અપાવ્યું. આથી જ આવાં વાત્સલ્ય, હૂંફ અને પ્રેમના પર્યાય સમાં સંતોકબાનું તા. ૮ જાન્યુ. ૨૦૦૧ના દિને મુંબઈમાં દુઃખદ નિધન સૌરાષ્ટ્રની રસધારનાં આ અમોલ રત્નો તથા સર્વસત્ત્વોને થયા બાદ ૯ જાન્યુઆરીની સાંજે તેમના પોરબંદરના નિવાસ પોતાના જીવનરસમાં આત્મસાત કરનાર તથા પ્રાચીન અને સ્થાનેથી શરૂ થયેલ એકાદ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં વિવિધ અર્વાચીન કાળના શ્રેષ્ઠ કર્મસૂત્રોનો સમન્વય સાધી ભારતીય જ્ઞાતિના મોવડીઓ, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, સામાજિક તેમજ પરંપરાના સર્વાગી પ્રતીકસમાં આર્યકન્યા ગુરુકુલને સૌરાષ્ટ્રને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ અને કામદારોની સાથોસાથ આર્ય ખોળે સર્વપ્રથમ સમર્પિત કરનાર નવરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજી કન્યા ગુરુકૂળ અને ગુરુકૂળ મહિલા કોલેજની છાત્રાઓ શોકમગ્ન કાલીદાસ મહેતાનો જન્મ વિક્સ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ સુદ બનીને માતાને અંતિમ વિદાય આપવા ભાવવિભોર થઈ સ્મશાન બીજના દિવસે (તા. ૧૭.૧૧-૧૮૮૭) જૂના જામનગર રાજ્યના યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયાં હતાં. આ શોક અવસરે પંખીના માળા જેવા નાનકડાં ગોરાણા ગામમાં રઘુવંશી લોહક્ષત્રિય પોરબંદરના સર્વે વેપારીઓએ પોતાના વ્યાપાર-રોજગાર બંધ રાખી બદિયાણી શાખમાં થયો હતો. પિતાનું નામ કાલીદાસ અને માતાનું સંતોકબાને આત્મીયતાભરી ભવ્ય વિદાય-અર્થ અર્પેલ. પોરબંદર નામ જમનાબાઈ. પિતા ગામડાંના પરચૂરણ ચીજોના વેપારી. બાર સોનાપુરીમાં સમુદ્રકિનારે આથમતા સૂર્યની સાક્ષીએ પૂજ્ય મહિને એ સુખી, સંતોષી કુટુંબ સરળતાથી રોટલો રળી કાઢે. પણ સંતોકબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે સ્વજનો આ ઊગતા, ફૂટતી વયના કુમારને તેથી સંતોષ નહિ, ગોરાણા અને ગુરુકુળની છાત્રાઓની આંખમાંથી જે શ્રાવણ-ભાદરવો વહ્યો બહાદુર અને લોકપ્રિય મહેર લોકોનું ગામ. ત્યાંથી થોડેક દૂર એજ સંતોકબાનાં દિવ્યજીવનની સાચૂકલી સાર્થકતા છે. વાઘેરોનું ઓખામંડળ. બારાડી અને ઓખા શૂરવીરોની ભૂમિ. -સૌજન્ય અમર પંડિત દ્વારકા અને પોરબંદર વચ્ચે આવેલા વીસાવાડા ગામે તેનું મોસાળ. સાધુ સંતોની યાત્રાનું એ વિરામસ્થાન. એવી ભૂમિમાં પાણી પીનાર વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક : કુમારના જીવનને સાંકડી મર્યાદામાં પૂરાઈ રહેવાનું કેમ ગમે? સાદગીતા ઋષિજત : રાજરત્ત કશુંક અસાધારણ કરી નાખવાના કોડ જાગે. પરિવ્રાજક સાધુસંતોને શેઠ શ્રી નાનજી કાલીદાસ મહેતા જોઈ દેશાટન કરવાનું મન થાય અને વીસાવાડાના સાગરકિનારે કાગળની હોડી તરાવતાં તરાવતાં પરદેશની સફર ખેડી સાહસિક આજે આપણા દેશને ૨૧મી સદીને માટે કામયાબ બનાવવા શાહસોદાગર બનવાની ઇચ્છા થાય. પિતાનો કોમળ ધાર્મિક કમ્મર કસી રહ્યા છીએ ત્યારે એક સદી પાછળની દુનિયામાં ડોકિયું સ્વભાવ વૈષ્ણવ સંસ્કારનાં બીજ રોપે. માતાની કડક વાત્સલ્યપૂર્ણ કરી શ્રી નાનજીભાઈ જેવા એક જાજરમાન વ્યક્તિત્વનાં પ્રકૃતિ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિનો ભાવ પેદા કરે. આવા , વિવિધતાસભર જીવનના સ્મૃતિ દીપને સંકોરીએ ત્યારે મૂર્તિમંત પરસ્પર ઉપકારક તત્ત્વોથી ઘડાયેલું એમનું વ્યક્તિત્વ દેશના અર્ધા સાહસનું એક અદ્ભુત વ્યક્તિત્વ, દાનશીલતાનો દરિયો, વૈદિક રોટલાથી સંતોષ કેમ માની લે! ઇ.સ. ૧૯૦૧નું નિર્ણાયક વર્ષ. સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક મનઃચક્ષુ સામે ઉપસી આવે છે. Jain Education Intemational Page #825 -------------------------------------------------------------------------- ________________ O . પ્રતિભાઓ ૮૦૯ પરમ પ્રેમાળ પિતા અને વત્સલ માતાની મીઠી ગોદને છોડી, પ્રતીતિ કરાવી. જ્યાં સભ્યતાનું નામ નિશાન ન હતું ત્યાં શ્રી વતનને સલામ કરી, માત્ર ૧૩ વર્ષની કુમળી વયે કિશોરે, પંખીના આપાસાહેબ પંત કહે છે તેમ “એક નૂતન પ્ર-ઔદ્યોગિક સભ્યતાનો માળા જેવા ગોરાણામાંથી છલાંગ લગાવી અનંત અને અફાટ - Sાબા અનત અને અફાટ યુગ પ્રગટાવ્યો.' સાગર તરફ દોટ મૂકી. પૂર્વ આફ્રિકા પહોંચતા પહેલાં તુફાનો અને | શ્રી નાનજીભાઈએ પૂર્વ આફ્રિકાની ધરતીને અનન્યભાવથી દરિયાઈ વમળો વચ્ચે સખળડખળ થયેલાં, સઢ અને કૂવાસ્તંભ આરાધી અને એ જ ધરતીએ એમને એટલાજ અનન્યભાવથી વિનાનાં, અથડાતા કૂટાતા તણાતા સુકાનહીન વહાણમાં ભૂખ, અનંત હાથોએ આપ્યું. મળ્યું તેનો સંગ્રહ ન કર્યો પણ માતૃભૂમિ અને તરસ અને એકલતા અનુભવવા છતાં દરિયાદિલે આપેલી કર્મદાત્રીભૂમિના વિકાસ અર્થે મેળવ્યું તે વાપર્યું. યજ્ઞભાવનાનો વિટંબણાઓની મીજબાની સ્વસ્થતાથી માણી. મૃત્યુ અને આવો આરાધ ભાગ્યેજ અન્યત્ર પ્રગટ થયેલો હશે. પૂર્વ આફ્રિકામાં, પ્રવાસીઓની વચ્ચે ત્યારે વેંત એકનું જ અંતર! એ સર્વવચ્ચે અડોલ નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાયબ્રેરી, ટાઉનહોલ, અને સ્વસ્થ મૃત્યુંજય સમો ગોરાણાનો આ કિશોર, પ્રકૃતિનું તાંડવ નગર ઉદ્યાનો, આર્યસમાજ મંદિરો, મહિલા મંડળ ભવનોની નિહાળે, સૌની સુશ્રુષા કરે અને ઈશ્વરનો અનુગ્રહ માંગીને નિત્ય સ્થાપના સાથે ત્યાંની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કર્મ કર્યે જાય. સંસ્થાઓને એમણે હૃદયપૂર્વક આપ્યું અને સતત ઉપાર્જનશીલ છતાં યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતાં એ “નાનકાએ યુગાન્ડા અખંડ અર્પણશીલ જીવન કેવું હોઈ શકે તેનો મૂક પણ પ્રત્યક્ષ સંદેશ અને કેન્યાની અફાટ, અનાવૃત્ત અને અસ્પર્શ ધરતીમાંથી વસુઓ આજે પણ સૌના હૃદયમાં અંક્તિ છે. ઉત્પન્ન કર્યાઃ બર્બર, અર્ધ સંસ્કૃત, અસંસ્કૃત જાતિઓ વચ્ચે વસીને, નૈરોબીમાં, કેન્યાની ભૂમિ ઉપર, જ્યાં રાગદ્વેષનો દાવાનલ ભોળી આમ જનતાનો પ્રેમ મેળવીને, તેમણે ત્યાંની વસુન્ધરાને પ્રજ્જવલતો હતો. ત્યાં જ નૈરોબીમાં સર્વજાતિઓની એક્તાના સાચા અર્થમાં વસુધારા બનાવી. આ ધરતી પર કપાસ અને ચાના પ્રતીક રૂપ નૂતન આફ્રિકાના ઘડવૈયા તૈયાર કરવા મહાત્માગાંધી વાવેતર થઈ શકે તેની પ્રથમ કલ્પના બિનખેડૂત નાનજીભાઈને મેમોરિયલ એકેડમી રચવાનો શ્રી નાનજીભાઈએ સંકલ્પ કર્યો. તે આવી હતી અને ત્યારપછી તો ચાહ તથા કોફી ઉછેરનાં ખેતરો, માટેની સમીતિ નીમી. ભારતિયોને ઢંઢોળ્યા. ભારત સરકારનો કેતકીના વિશાળ સંકુલો, રબ્બર પ્લાન્ટેશનો, દુકાનો, જેનેરીઓની સંપર્ક સાધ્યો. કેન્યા કોલોનિઅલ ઓફિસે પણ આમાં સક્રીય પાઠ હારમાળા સર્જી. યુગાન્ડાના રૂને વિખ્યાત બનાવ્યું અને યુગાન્ડામાં ભજવ્યો. એક વિશાળ ટેકનિકલ કોલેજમાં મહાત્મા ગાંધી કૃષિમહાઉદ્યોગનાં મંડાણ થયાં. ત્યાંના આર્થિક જીવનને એક નવી મેમોરિયલ એકેડમીની વીંગ રચાઈ. તેમાં અહિંસા અને સત્યના સંસ્કૃતિનો સંપર્ક કરાવી ગતિશીલ અને ઉત્પાદનશીલ બનાવ્યું. જેને પયગંબર મહાત્મા ગાંધીજીની સંપૂર્ણ માનવકદની કાંસ્ય પ્રતિમા લઈને તેઓ યુગાન્ડાના આર્થિક જીવનના ‘બેતાજ બાદશાહ' તરીકે મૂકાઈ અને આ એકેડમી તથા પ્રતિમાનું ઉદ્ઘાટન અને અનાવરણ પંકાયા! ઓક્ટોબર ૧૯૨૪માં, વિજયાદશમીના શુભદિને જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા જગવિખ્યાત ફિસૂફ અને લગાઝી સુગર ફેક્ટરીનો પ્રારંભ થયો ત્યારે તેમની વ્યાપારી રાજપુરુષને હસ્તે થયું. આ પ્રસંગ ઉજવાયા પછી થોડાક જ વર્ષો સાહસિક્તા અને એ ધરતી પ્રત્યેના અસીમ પ્રેમનો મહિમા નવી બાદ, એશિયાના દેશોની માફક પૂર્વ આફ્રિકાના પ્રદેશો પણ એક દુનિયાએ જાણ્યો. જાપાનની ટેકનોલોજી અપનાવવાની આજે પછી એક સ્વાધીન થયા અને એશિયા અને આફ્રિકાએ મુક્તિનો આપણે વાતો કરીએ છીએ પણ નાનજીભાઈએ અડધી સદી પહેલાં પ્રથમ શ્વાસ લીધો. શ્રી નાનજીભાઈ પોતાની જન્મભૂમિ માટે પણ જાપાનની ટેકનોલોજી પૂર્વ આફ્રિકા અને આપણા દેશમાં અપનાવીને સમર્પિત હતા. તેમણે પોરબંદર અને નીકટવર્તી ક્ષેત્રોમાં સ્થાપેલ ૨૧મી સદીના દરવાજા ખોલી દીધા હતા. ઔદ્યોગિક તારક મંડળોએ સૌરાષ્ટ્રના ઔદ્યોગીકરણમાં મોટું તેઓશ્રીએ સમયને એક ઘડી પણ તેમના પ્રચંડ પુરુષાર્થ યોગદાન આપેલ છે. પાસેથી છટકવા દીધો નથી. તેમણે આફ્રિકાખંડની ભયંકર દારૂણ યુરોપની મુસાફરી, ભારતની સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ, બિમારીઓ, ઝેરી માખીઓ, બ્લેક વોટર અને મેલેરિયા જેવા સ્વામી દયાનંદજીની વિચારધારા તથા મહાત્મા ગાંધીજીના સંપર્કો હાડગાળી નાખનાર રોગનો સામનો કર્યો. ત્યાંના વનરાજાએ પણ નાનજી શેઠના માત્ર ચાર ચોપડીના ભણતરને જીવનના પૂર્ણ ઘડતર એકલવાયા ભીષણ જંગલોમાં એમને પડકાર્યા અને માણસખાઉ તરફ વાળવા માંડ્યું. પરિણામે તેમનામાં એક સંસ્કૃતિ પ્રેમી જંગલી માનવોની દાઢ પણ એમને જોઈને સળવળી હતી. કેળવણીકાર સાકાર થયો. પુત્ર-પુત્રીના સમાન સંસ્કાર, સ્ત્રીને પણ ઈશ્વરકૃપાથી અને અડગ આત્મવિશ્વાસથી એ બધા કટોકટીના વેદ ભણવાનો અધિકાર, જાતિ-પાંતિના ભેદભાવ વિનાનો સમાજ, પ્રસંગોને પાર ઊતાર્યા. કુદરતી વિટંબણા અને વ્યાપારની ચઢતી છૂતાછૂત અને ધર્મના આડંબરોથી મુક્ત એવી ઋષિ પ્રણાલીના પડતી પણ માનવના અદમ્ય પૌરૂષની તેમણે પોતાના જીવન દ્વારા સાક્ષાત્કાર સમી સ્વામી દયાનંદ પ્રેરિત માનવતાના સનાતન Jain Education Intenational Page #826 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મૂલ્યોને સાચવતી ગુરૂકુલીય શિક્ષા પદ્ધતિ તરફ શ્રી નાનજીભાઈ તેમજ તેમના સાચાં સંગાથીની સંસ્કારમૂર્તિ શ્રીમતી સંતોકબાને આકર્ષણ જાગ્યું અને પુત્રી સવિતાને પોતાના જ કુટુંબની બીજી ચાર કન્યાઓ સાથે વડોદરાના આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મોકલાવી આપી. ઇ. સ. ૧૯૩૪માં પંડિત આનંદપ્રિયજીના નેતૃત્વ હેઠળ બાવીશ કન્યાઓનું મંડળ - જેમાં શ્રી નાનજીભાઈનાં પુત્રી પણ સમ્મિલિત હતાં. - પૂર્વ આફ્રિકા પહોંચ્યું. ત્યાંની યુરોપિયન, આફ્રિકન અને ભારતીય પ્રજા પર આ મંડળે ખૂબ પ્રભાવ પાડ્યો. જ્યારે આ મંડળની નીલગંગા (નાઈલ) ના ઉદ્ગમ સ્થળવિક્ટોરિયા સરોવરના કિનારે આવેલ જીંજા ગામે પહોચ્યું ત્યારે શ્રી નાનજીભાઈના પ્રમુખત્વ હેઠળ ભરાયેલી સભામાં કન્યાઓનો સર્વાંગી વિકાસ જોઈને દર્શકો આનંદવિભોર થઈ ગયા. અડધી સદી પહેલાં આભડછેટનું ભૂત માનવીના લોહીમાં હતું ત્યારે શ્રી નાનજીભાઈએ ૧૯૩૬માં પોરબંદરમાં આર્યકન્યા ગુરૂકુલનો પાયો એક રિજન બાળાના હસ્તે નખાવી અસ્પૃશ્યતા નિવારણની દિશામાં સાહસિક પગલું ભરીને એક સમાજસુધારક તરીકેના તેમના જીવનનું અનોખું દર્શન કરાવ્યું. આર્ય પ્રણાલીના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષા પદ્ધતિ સાથેનો સમન્વય એ આ ગુરુકુલની વિશેષતા છે. છેલ્લા ૬૫ વર્ષોમાં પચ્ચીસેક હજાર કન્યાઓ આ ગુરુકુલમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિનાં પાન કરીને દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસે છે. શ્રી નાનજીભાઈનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય હતો. ૧૯૨૭માં ગાંધીજી છેલ્લી વખત પોરબંદર, કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં આવ્યા ત્યારે બ્રિટીશ સરકારના રોષની પરવા કર્યા વિના મહારાણા મીલના મકાનમાં જ આ પરિષદ ભરાઈ હતી. તે વાત નાનજીભાઈની રાષ્ટ્રિય ભાવનાના રંગની ઝલક દર્શાવે છે. ૧૯૪૪માં મહાત્મા ગાંધીજીએ પંચગીનીમાં શ્રી નાનજીભાઈના નિવાસસ્થાને બે મહિના રહી, નાનજીભાઈની રાષ્ટ્રિયતાને તથા મહેમાનગતિને અતિ નિકટથી અનુભવીને પૂ. બાપુએ કહ્યું કે ‘સુયજમાન એટલે નાનજી શેઠ.' ભારતને સ્વતંત્રતા મળી. સૌરાષ્ટ્રનું એકમ થયું. આ નવા જ રાજ્યના મંત્રીમંડળ સમક્ષ એક સમસ્યા ખડી થઈ! સૌરાષ્ટ્રમાં પૂરતું અનાજ તો પાકતું ન હતું. પરપ્રાંતમાંથી મંગાવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ! રાજ્યની તિજોરી સાવ ખાલી! આવા ઊગતા રાજ્યને પૈસા ધીરી કોણ અનાજ આપે? અને આપે તોય એમાં સૌરાષ્ટ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા શી? સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરની વિનંતીથી પળવારમાં જ શ્રી નાનજીભાઈએ સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા સાચવવા રૂપીયા ત્રીસ લાખ ગણી આપ્યા. સૌરાષ્ટ્રમાં ધાન્ય ભેગું થયું અને સૌરાષ્ટ્રવાસીઓએ નિરાંતનો શ્વાસ પથપ્રદર્શક લીધો. આવી હતી શ્રી નાનજીભાઈની કર્તવ્યનિષ્ઠા. શ્રી નાનજીભાઈ ભા૨તીય સંસ્કૃતિ અને હિન્દુધર્મના સંરક્ષક અને સુધારક હતા. મહર્ષિ દયાનંદ અને પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવામાં એમણે હ્રદયપૂર્વક ભાગ ભજવ્યો હતો. આપણી સાદી, અબૂધ પણ પવિત્ર જીવન ગાળતી નારીઓના ઉત્થાન અર્થે પોતાની શક્તિનો ઉત્તમાંશ અર્ધો અને માતૃશક્તિનાં શિક્ષણ, ઉત્થાન અને સંરક્ષણના કાર્યમાં અનન્ય ભાવે તેઓ લાગી ગયા હતા. ઉદ્યોગો વધતા ગયા, અર્થની છોળો ઊછળવા લાગી, પરંતુ તેમણે સ્વીકારેલાં જીવનમૂલ્યો કે સેવાકાર્યોમાંથી ક્યારેય ન વિચલિત થયા. ઊલટી એમની કર્મવૃત્તિ અને દાનશીલતા ઉત્તરોત્તર પ્રબળ થતાં ગયાં. એમણે આર્યકન્યા ગુરુકુલને મહિલા કોલેજ જેવી સંસ્થા આપીને આત્માના અમૃતથી ઊછેરી. ‘ભારતમંદિર'ની સ્થાપના દ્વારા ભારતમાતા અને તેના વરેણ્ય સંતાનોએ - ઋષિકલ્પ પુરુષોએ અને સન્નારીઓએ જે સંસ્કૃતિનું સર્જન કર્યું તેને વિનમ્રપણે પ્રેરક અર્ધ્ય આપ્યો. ‘તારામંદિર’ની રચના કરી વિજ્ઞાન અને ઉદ્યોગયુગના પુરસ્કર્તા મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરૂની સ્મૃતિને મૂર્ત કરી. ‘મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય'નું ભવ્ય સર્જન કરીને ભારતીય સંસ્કૃતિએ ભાળેલું ઋષિઋણ અનન્ય ભાવે ચૂકવ્યું. પોરબંદરમાં પૂજ્ય ગાંધીજીના જન્મસ્થળને સ્મારકરૂપે આકાર આપી કીર્તિમંદિરના સર્જન દ્વારા શ્રી નાનજીભાઈએ પોરબંદરને જગવિખ્યાત બનાવેલ છે. ગાંધીજીના ૭૯ વર્ષના જીવનને લક્ષમાં રાખી ૭૯ ફૂટની ઊંચાઈ ધરાવતું આ કલાત્મક કીર્તિમંદિર દેશ-વિદેશના પર્યટકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. મુંબઈ જેવા પચરંગી નગરમાં બૃહદ ભારતીય સમાજે એમના આ કાર્ય પ્રત્યે સદ્ભાવ પ્રદર્શિત કરીને તેનું નામ ‘શ્રી નાનજી કાલીદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસ' રાખ્યું. આ તો મોટી ઘટનાઓની વાત થઈ : પણ એવા બીજા પણ અગત્યના બનાવોની તો એક મોટી તપસીલ કરવી પડે! ગામડામાં કુમારશાળા શરૂ કરવી છે : મળો નાનજીભાઈને. કન્યાશાળાનું મકાન બાંધવું છે : પહોંચો નાનજીભાઈ પાસે. તિલક સ્વરાજભંડોળની સૌરાષ્ટ્રની ઝોળી અધૂરી રહે છે ઃ કશી ફિકર નહિ, નાનજીભાઈ તો પડખે ઊભા છે ને! નારી છાત્રાલય સ્થાપવું છે! એમની સ્ત્રી શિક્ષણની ભાવના મદદે ચડે છે. ધર્મની, સંસ્કૃતિની, સમાજની ધોરી નસ સમી કોઈ સંસ્થાને ઉગારવી હોય, જીવાડવી હોય કે નવી સ્થાપવી હોય તો નાનજીભાઈની લક્ષ્મી એનું ઉદાર અર્પણ ક૨વાને હંમેશા તત્પર હોય છે. તે પોતે આપે ને અપાવે. કેટલીક વાર અપાવ્યા પછી આપે. દાન એમની પ્રકૃતિની બીજી બાજુ. એક બાજુ મબલખ ઉપાર્જનની મનીષા તથા શક્તિ અને બીજી બાજુ સ્ વભાવ સહજ અર્પણશીલતા. પોતે સમજે, પોતાને રુચે તેમાં અવશ્ય આપે. Page #827 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાઓ ૮૧૧ ભારતમાં જ્યાં જ્યાં તેમનો હાથ પહોંચ્યો છે, ત્યાં ત્યાં તેમણે આપ્યું કવચિત જોવા મળતાં સાહસ, સહાનુભૂતિ, સહૃદયતા અને તેથી યે છે. મંદિરો બંધાવ્યાં છે ને મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરેલો છે. મૂઠી ઊંચેરી ઈશ્વર અને શુભ કાર્યો પ્રત્યેની ભક્તિભાવનાના દેવવિહીન દેવસ્થાનોમાં દેવભૂમિઓની સ્થાપના કરેલી છે. મૂલ્યવાન ગુણોની અવિરત ગાથા છે. શ્રી નાનજીભાઈનું જીવન ગંગામૈયાને કાંઠે અને અન્ય પવિત્ર યાત્રા સ્થળોમાં ઘાટો અને એશિયા અને આફ્રિકા ખંડના નિવાસીઓના ચાહક તરીકે બંને સુરક્ષિત સ્નાનઘરો બંધાવ્યા. ભદ્રસમાજને આપ્યું. ગ્રામસમાજને ખંડોની યશોગાથામાં વર્ષો સુધી ઓજસપૂર્ણ રીતે ચમકતું અને આપ્યું. કાળે દુકાળ, ઉત્સવો અને રાષ્ટ્રકાર્યમાં, નગરજન અને દમકતું રહેશે. ગ્રામજનોની પડખે હંમેશા ઊભા રહ્યા. સુરેશભાઈ કોઠારી ભૂતપૂર્વ બ્રિટીશ સરકારે યુગાન્ડામાં કરેલાં વિશિષ્ટ કાર્યો માટે શ્રી નાનજીભાઈને ‘એમ.બી.ઈ.'ના ખિતાબથી નવાજ્યા. જેનાં નમ્ર, નિરાભિમાની, નૈષ્ઠિક અને નિષ્કલંક પૌરબંદરના રાજવી શ્રી નટવરસિંહજીએ તેમને “રાજરત્ન' વ્યક્તિત્વના વૈવિધ્યમાં સતત વહેતી વ્હાલપનું વજૂદ વર્તાય છે. ઇલ્કાબથી વિભૂષિત કરેલ અને નવાનગર સંસ્થાએ “ઓર્ડર ઓફ જેનાં દરેક કાર્યમાં પરિણામની પૂર્ણતાના પરિશ્રમનો પમરાટ પૅકે મેરિટ'થી સન્માન કરેલ. પૂ. કાકાસાહેબ કાલેલકરે શ્રી નાનજીભાઈને છે, તેવા સુરેશભાઈ કોઠારી આંતરરાષ્ટ્રિય ફલક પર કાર્યરત મહેતા ધર્મરત્ન' તરીકે ઉબોધીને એમની ધર્મનિષ્ઠા તથા ભારતીય સંસ્કૃતિ ગૃપ ઓફ કંપનીઝના Public Relation Executive ના અતિ અને નારી શિક્ષણના કાર્યને ઊર્મિસભર અંજલિ આપેલી. મહત્ત્વના ઉચ્ચ હોદા પર સતત વ્યસ્ત હોવા છતાંય સમાજ સાથે શ્રી નાનજીભાઈ સાદગીના તો ઋષિજન હતા. સાદી સાતત્યપૂર્ણ સંપર્કમાં રહી એક મમતાળુ માર્ગદર્શક તરીકે હૂંફ અને ભાષા, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદું ભોજન અને ઉચ્ચ હામનો નિરંતર અભિષેક કરતા રહ્યા છે તે સહુ માટે ઉત્સાહપ્રેરક આચાર વિચાર એમના જીવનનાં પંચશીલ' હતાં. ટાઢ અને તડકે, છે. સંસ્કાર અને સાહિત્યના સંગમ સમા સુરેશભાઈની આત્મીય અંધારે ને અજવાળે પુણ્યમયી છાયા સમા પૂજનીયા સંતોકબાને નીકટતા પામનાર સહુ કોઈએ તેમને સ્વરૂપોના વૈવિધ્યમાં જોયા છે, સથવારે, સંતપુરુષોને આવકાર્યા, રાષ્ટ્રપુરુષોનો સત્કાર કર્યો, જાણ્યા છે અને મન ભરીને માણ્યા છે. ઋજુ હૃદયી મિત્ર તરીકે મિત્રો રાજા-મહારાજા સાથે ફર્યા, છતાં પોતે જે ગ્રામસમાજમાં ઊછર્યા પર સદાય સ્નેહ વર્ષા કરતા, પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરૂકુળની હતા, જેમની સાથે કિશોર-અવસ્થાનો નિર્મળ આનંદ માણ્યો હતો, બૌદ્ધિક સભામાં વિદેશના માન્યવર બૌદ્ધિકો સાથે વિચાર-વિમર્શ તે ગ્રામજનોને, ખેડૂતોને, સામાન્યજનને તેઓ કદી ન ભૂલ્યા. કરતા, કર્મઠ ‘લાયન' તરીકે લાયન જગતના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે આમ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કેવળ ચાર ચોપડીનો સતત અને સખત પરિશ્રમ કરતા સુરેશભાઈનું બહુઆયામી ગુજરાતી અભ્યાસ કર્યા છતાં પ્રખર પરિશ્રમ અને આત્મશ્રદ્ધાથી એ વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે આદર્શરૂપ છે. યુગમાં અનન્ય એવી સાહસિકતાથી જીવન ખેડીને જનતા જનાર્દન લાયન્સ વર્તુળોમાં પણ સુરેશભાઈનું વિશિષ્ટ પ્રદાન રહ્યું તેમજ ભદ્રપુરુષોનું સન્માન પામેલા શ્રી નાનજીભાઈએ તૈત્તિરીય છે. નેતૃત્વની પરિભાષામાં સતત નવાં પરિમાણો અને નવા ઉપનિષદનું શ્રુતિવચન સાર્થક કરી બતાવ્યું. અઢળક લક્ષ્મીના આયામોના પ્રયોગકર્તા સુરેશભાઈને ઉત્કૃષ્ટ યોગદાન બદલ સ્વામી હોવા છતાં કરોડો રૂપિયા લોકોપયોગી પ્રવૃત્તિઓ માટે લાયન્સ કલબના આંતરરાષ્ટ્રિય પ્રમુખે લીડરશીપ એવોર્ડ એનાયત ન્યોચ્છાવર કરી મહાત્મા ગાંધીની “ટ્રસ્ટીશીપ”ની ભાવનાને કરી ગોલ્ડમેડલથી સન્માન્યા તે તેમની કાર્યકુશળતા અને સાકાર કરી. કર્મનિષ્ઠાને શ્રેષ્ઠ આદરાંજલી અર્પવા બરાબર છે. એટલું જ નહિ અને આમ ૮૨ વર્ષની સભર, સ્મરણીય અને અર્પણશીલ ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકેના નેતૃત્વ હેઠળ તેમની ડિસ્ટ્રિક્ટ ગુજરાત, જીવનયાત્રાનો અન્ન આવ્યો. મહેતા પરિવારનું એક વટવૃક્ષ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બનેલી મલ્ટીપલ વિકસાવી, પુરુષાર્થ અને પરમાર્થનો આ વિરાટ વડલો તા. ર૫-૮- ડિસ્ટ્રિક્ટમાં ૧૮ મલ્ટીપલ એવોર્ડ પ્રાપ્ત કર્યા જે લાયન્સ ૧૯૬૯ના દિને સવારે ૯-૪૫ કલાકે અનંતની સફરે ઉપડી ગયો. ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના છે. પુણ્યભૂમિમાં દિવસો સુધી આંસુના તોરણ બંધાયાં હતાં. અનેક સેવાના ક્ષેત્રે શાશ્વત પ્રેમતત્ત્વને પામનારા સુરેશભાઈએ મહાનુભાવોએ આ વિભૂતિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી. જેમણે જૈન સોશ્યલ ગ્રુપના નાનામાં નાનાં કામને તેમજ કાર્યકરને પોતાની કેવળ એમનું નામ જ સાંભળ્યું હતું એવી ગ્રામનારીઓએ “ધરમનો નિપુણતા દ્વારા પૂરી લગન અને દક્ષતાથી ન્યાય આપ્યો છે. સૌરાષ્ટ્ર થાંભલો ખરી પડ્યો-ગરીબોનો બેલી ગયો’ એમ કહેતાં વેંત ધ્રુસકે રીજિયનના ચેરમેનની રૂએ કરેલ વિવિધ કાર્યો અને તેના ધ્રુસકે રડી પડીને હૃદયવેધક ભાષામાં અંજલિ અર્પી. • આયોજનમાં તેમની સુદૃઢ સંકલ્પ-શક્તિનો સુમેળ અને વિદ્વત્તાપૂર્ણ . આમ શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાનું જીવન વિચક્ષણતાની વ્યાવહારિક્તાનો અહેસાસ સહુ અનુભવી શક્યા. Jain Education Intemational For Private & Personal use only Page #828 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ આ જ ગુણોની ગુણવત્તાએ અને અરિહંતમાં તેમની અસીમ આસ્થાએ આંતરરાષ્ટ્રિય આગેવાનીના આકાશમાં વિહરતા કર્યા અને ૧૯૯૪-૯૫માં જૈન સૌશ્યલગૃપ ફેડરેશનના આંતરરાષ્ટ્રિય પ્રમુખ તરીકે વરણી પામ્યા. આજ સમયગાળા દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના પાંચમા આંતરરાષ્ટ્રિય અધિવેશનના આયોજન વેળાએ ૬૦૦૦થી પણ વધુ સભ્યો તેમનું સલોણું સાંનિધ્ય પામી શક્યા. સુરેશભાઈમાં રહેલી નેતૃત્વની નૈતિકતાનો, કાર્યકરોની વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાના સૌ પ્રત્યક્ષ સાક્ષી બન્યા. સૌ જોઈ શક્યા આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની આતિથ્યભાવનાને ! સૌ જોઈ શક્યા તેમની સંયોજનની પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી ન હોય ? સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય કે પછી બૌદ્ધિકોની સભામાં ૬૦૦૦ આમંત્રિતોના ઉત્સાહનો ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! JSG ફેડરેશનનાં આંતરરાષ્ટ્રિય પ્રમુખપદ દરમ્યાન તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂર-સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી JSG સંસ્થાનું સંવર્ધન કરી આવ્યા. Motivetion, leadership style, Effective public speaking, goal setting process, time management જેવા અનેક વિષયો પર તેમનું નોખું - અનોખું પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઈડસના સથવારે અનેક વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત કરેલ ‘ગાઈડ લાઈન’ બુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, તેમજ તેઓએ તૈયાર કરેલ ‘પ્રોગ્રામ પ્લાનર’ જૈન સોશ્યલ ગ્રુપના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો માટે ‘યુવાફોરમ’ પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦ થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે પથપ્રદર્શક આવી પ્રવૃત્તિઓ પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક પુરવાર થયું છે. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, Indian Nation Trust for Art & cultural Haritage -New Delhi ના કો-કન્વીનર તરીકે કલાસંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તદ્ઉપરાત પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરૂકૂળના માનદ્ મંત્રી તરીકે પણ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને હોર્ટીકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે સંકળાયેલા છે. SIG રૂદ્ર મહાલયની શૃંગાર ચોકી, સિદ્ધપુર (તસ્વીર : ડૉ. ગોદાની) Page #829 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે મહેતા ગ્રુપ MAહાથી સિમેન્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ ovate-Party Page #830 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે મહેતા ગ્રુપ AS ગુજરાત સિદ્ધિ સિમેન્ટ લીમીટેડ in Education n ational Fer Private Personal Use Only www.aina ya Page #831 -------------------------------------------------------------------------- ________________ અસ્તરાત્રના આળખ ચાલુ માસ્કસ (જગદીપ સ્માર્ત) ઃ એક્રેલીક રંગોમાં કરેલું વિવિધ માસ્કસનું સુશોભનાત્મક આલેખન. ચિત્રણ - ૧ (કિશોર વાળા) : વનસ્પતિના પાન અને ફૂલોના રસના રંગો સાથે પેન – પેન્સીલ માધ્યમમાં ગ્રાફીક ચિત્રો સર્જનાર કલાકારની ઈનામ વિજેતા કૃતિ. બંસીવાદક (સ્વ. વિનોદ પારૂલ) : લોકજીવનનાં પાત્રોને મૌલિક અભિવ્યકિત આપનાર ચિત્રકારની નેશનલ એવોર્ડ વિજેતા કૃતિ. ૩ર. ૩૩. ૩૪. ૩૫. ૩. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. ૫૫. 49. ૫૭. ૫૮. ૫૯. . ૬૧. ૬૨. 93. ૪. ગુડબાય (મુસા કચ્છી) : પ્રતીકાત્મક આકારો સાથે સર્જેલું સરરિયાલિસ્ટીક શૈલીનું ચિત્ર. ઘરદીવડો (સ્વ. વનલીલાબહેન શાહ): પારિવારિક જીવન માંગલ્યનું ભાવવાહી દર્શન કરાવતી પ્રતીકરૂપ કૃતિ. કરૂણાનુભૂતિ (સ્વ. યુસુફ ધાલા મર્ચંટ) : પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણાભાવ રાખનાર ભગવાન બુધ્ધના જીવન પ્રસંગને રજૂ કરતી કૃતિ. બળદગાડું (કનુ પટેલ): 'અતીતરાગ'ચિત્રશ્રેણીમાંની બોલ્ડ અભિવ્યકિત દર્શાવતી કૃતિ. એસ્પીરેશન (સ્વ. કૃષ્ણલાલ ભટ્ટ) : પોંડીચેરી -નિવાસ પછી આધ્યાત્મિકતાના અંશ સાથે સર્જેલી ભાવાત્મક કૃતિ. પીગળતું શહેર (સ્વ. અશ્ર્વિનભાઈ વ્યાસ): વરસતા વરસાદમાં પલળતા શહેરને દર્શાવતી પારદર્શીજલરંગોની કૃતિ. ફેમીલી (નાગજીભાઈ ચૌહાણ): પથ્થર જેવા ઘન માધ્યમમાંથી રચેલી આધુનિક શિલ્પ કૃતિ. સરગમ (શરદ પટેલ ) : સપ્રમાણ માનવપાત્રો, આછા રંગો અને સુંદર રેખાંકન દ્વારા સૂરમયી વાતાવરણ નિપજાવતી કૃતિ. પ્રાર્થના (ધીરેન ગાંધી) : આગાખાન જેલમાં પ્રાર્થનારત ગાંધીજીની વુડકટ માધ્યમની કૃતિ. કમ્પોજીસન – ૧ (વિનોદ પટેલ): અંશતઃ અમૂર્ત આકારોને સંવાદી રંગોમાં રજૂ કરતું ચિત્ર. પુષ્પવૃષ્ટિ (સ્વ. કલાબ્ધિ): કમનીય દેહલાલિત્ય ધરાવતા નારીપાત્રો સર્જીને સિધ્ધિને વરેલા ચિત્રકારની લલિત રચના. હિંદ છોડો – ૧૯૪૨ (સ્વ. સરલાદેવી મઝુમદાર): ગાંધી ચિત્રકથા સંપુટમાંની એક ઐતિહાસિક જલરંગી કૃતિ. (બે વર્ષ પહેલાં આ ગાંધીવાદી કલાકારનું નિધન થયું છે.) ઉમળકા (સ્વ. વૃજલાલ ત્રિવેદી) : નાનકડા પુત્રને બે હાથ વડે ઝુલાવી હૈયે ચાંપતી જનેતાને રજૂ કરતી કૃતિ. ફૂદરડી (સ્વ. જયંત સિધ્ધપુરા): ફૂદરડી ફરતી બાળાઓનું એક ઊંચાઈ પરથી ઝીલેલું ચિત્રદર્શન. ગામડું (અશ્વિન ચૌહાણ): વિવિધ આકારોને મીકસ મિડીયામાં રજૂ કરતું ડેકોરેટીવ સંયોજન. ગણેશ (જલેન્દુ દવે) : બુધ્ધિ અને સિધ્ધિ સાથે ગણપતિજીનું તંત્ર ચિત્ર શૈલીમાં પ્રભાવી આલેખન. રાગ યમન કલ્યાણ (નરેન પંચાલ): ફલક પર તેજસ્વી રંગો સાથે એલ્યુમિનિયમમાં ઉપસાવેલા આકારોનું લલિત સર્જન. સ્વરાલેખન (જયંત પરીખ)ઃ જેમનાં ત્વરાલેખનોમાં પણ સબળ સંયોજન અને રેખાની બળકટ અભિવ્યકિત જોવાં મળે છે તેવી કૃતિ. રાસવર્તુળ (ભકિતબહેન શાહ): રાસ રમતા પાત્રોની વર્તુળાકાર અભિવ્યકિત. ગણેશ (વિનોદ શાહ) : ફલક પર કાષ્ઠ, પતરૂં, કાપડ વગેરે ચિપકાવીને સર્જેલી કોલાજ શ્રેણીની એક કૃતિ. દશાવતાર (દેવરાજ સુત્રધાર): પરંપરાગત શૈલીમાં વિષ્ણુના દશેય અવતારને રજૂ કરતી કાષ્ઠ-કલાકૃતિ. નવરાત્રી (લક્ષ્મણ રે) : લોકભરતના આકારો અને ટેક્ષ્ચર સાથે કાપડ પર તૈયાર કરેલી અભિનવ રચના. ગાંધીબાપુ (ચંદુદફતરી) : સ્લેટ પર સોયની અણીથી નિપજાવેલું વ્યકિતચિત્ર. સ્વપ્નનું ઘર (મનુ પરીખ) ઃ સપાટ રંગો અને સરળ આકારોનું આગવું સંયોજન દર્શાવતી રચના. સુખદ ક્ષણો (અશોક ખાંટ): વાસ્તવિકર્દશ્યચિત્રો જેવી જ જીવંત વ્યકિત ચિત્રણાની સિધ્ધિ દર્શાવતી તૈલરંગી કૃતિ. ભતવારી (સ્વ. દેવજીભાઈ વાજા) : લોકજીવનના પાત્રોને તેની લાક્ષણિક રહેણીકરણીમાં રજુ કરતું ચિત્ર. જીવનસંગીત (પ્રતાપસિંહ જાડેજા) ઃ લોકસંગીતકાર અને તેના સંવાદી જીવનને રજુ કરતું સંયોજન. મીનપિયાસી (મહેન્દ્ર પરમાર)ઃ માછલી, હોડી અને પાણીને રજુ કરતી ગ્રાફીક કૃતિ. પંખીમેળો (કોકીલાબહેન દવે) : પંખીઓની વિવિધ રંગી સૃષ્ટિને વાસ્તવિકતા સાથે રજુ કરતું ચિત્ર. લોખંડી પુરુષ (સ્વ. હિરાલાલ ખત્રી) : છબીચિત્રણાના સિધ્ધ કલાકારે સર્જેલું સરદારનું સુવર્ણચંદ્રક વિજેતા તૈલચિત્ર. છેલ્લા છ દાયકામાં ગુજરાતમાં પ્રવર્તમાન કલા પ્રવાહો અને શૈલીઓની આછી ઝલક આચિત્રોમાં રજૂ થઈ છે. રૂપ, રંગ, અને રેખાના સર્જકો લેખમાળાની શરૂઆતમાં તેની વિગતે સમજ આપવામાં આવી છે. પરિચય: પ્રતાપસિંહ જાડેજા Page #832 -------------------------------------------------------------------------- ________________ 32 33 34 48 57 For Private & Personal use a y.org 58 Page #833 -------------------------------------------------------------------------- ________________ 43 ま 52 36 ધ્ધિ સિમેન્ટ લીમીટેડ 53 44 62 45 54 37 63 46 55 38 47 56 64 Page #834 -------------------------------------------------------------------------- ________________ Qi 00/5000 સૌરાષ્ટ્ર પંચરત્નાનિ ચિત્રકાર : પ્રતાપસિંહ જાડેજા સૌરાષ્ટ્ર પંથRCEાદિ, બરી, બારી, તુરંગમાં : | चतुर्थम् सोमनाथम् च पंचमम् हरिदर्शनम् / / કવિ શ્રીધર રચિત આ પ્રાચીન શ્લોકમાં સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં જેની ગણના થાય છે તે સમૃધ્ધ સરિતાઓ, શીલવંતી આતિથ્યપ્રેમી નારી, કાઠિયાવાડી જાતવાન અશ્વ, સોમનાથ (શિવદર્શન) અને દ્વારકા (હરિદર્શન) નો ઉલ્લેખ છે. ચિત્રકારે આ પાંચેય રત્નોનું સુંદર સંયોજન કરી આલંકારિક ચિત્રશૈલી અને તેજસ્વી જલરંગોમાં ચિત્રનું સર્જન કર્યું છે. 'ફૂલછાબ'ની પ્લેટિનમ જયંતી વિશેષાંક (1996) નાં આવરણ ચિત્ર તરીકે આ ચિત્ર પ્રગટ થયેલ.