SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ७४० પથપ્રદર્શક થયા. ગંભીરતાથી કર્યું. તેમણે પત્રકાર જ બની રહેવાનું ઇષ્ટ સમક્યું વિષ્ણુ પંડ્યાને લખ્યું, “ખાલી વ્યવસાય તરીકે જ નહીં પરંતુ હોઈ તેમની ભાષા પત્રકારની જ રહી. ભાષામાં સાહિત્યિક શબ્દો પરિવર્તનની ઇચ્છા સાથેના મિશન તરીકે પત્રકારત્વમાં પ્રવેશ કે પાંડિત્ય ન આવી જાય એ માટે તેઓ પુરતા સજાગ હતા. કરવો વિરલ છે. આવો આદર્શ મેં પણ જુવાનીમાં સેવ્યો હતો. અત્યંત વાચન અને અભ્યાસને કારણે તેઓ કોઈપણ વિષયમાં તમે જ્યાં જશો કે રહેશો ત્યાં શબ્દ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાના એની જે તે વિષયના નિષ્ણાત જેટલું જ્ઞાન ધરાવતા પણ કેન્દ્રસ્થાને પ્રતીતિ થઈ છે એટલે, ‘વિષ્ણુ'માં હવે ‘વાસુદેવ' ને જોતો વાચકને રાખ્યો હોઈ વાચક સમજી શકે એ ભાષામાં જ લખતા. રહીશ!............ તેમની શૈલી દિલદિમાગને હચમચાવી દે એવી હતી. તેમની આ ......તેઓ જ્યોતિષ પણ સારું જોઈ શકતા. તેમણે પ્રકારની લેખનશૈલીએ જ તેમના રાજકીય લેખનને એક નવો બળવંતભાઈ શાહને કહ્યું હતું કે, હું મને ૧૯૯૧ પછી દેખાતો આયામ આપ્યો હતો. નથી.” તોય ૧૯૯૨ પછી પૂરાં ચાર વર્ષ તેઓ જીવ્યા. વ્યવસાયી પત્રકારત્વના શરૂઆતના વર્ષોમાં કરેલી તનતોડ અમદાવાદમાં પત્રકારોનું યુનિયન સ્થાપવામાં તેમનો મહેનતને પરિણામે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. એ મુખ્ય ફાળો હતો. એ વખતની સ્થિતિ એવી હતી કે કોઈ યુનિયન દિવસોમાં આ રાજરોગ અસાધ્ય ગણાતો. તેમણે જાતે જ કરવાની હિંમત ન કરે. છતાંય તેમણે એ કર્યું. પત્રકારોના રોગમુક્ત થવાનું નક્કી કર્યું. ક્ષયનાં મૂળિયાં શોધતું આયુર્વેદશાસ્ત્ર વેતનપંચ સમક્ષ પત્રકારોની માંગણી અંગેનું આવેદનપત્ર ઘડવામાં તેમણે ઉથલાવી માર્યું અને પોતાનો ઇલાજ જાતે કરીને સાજા એમનો મુખ્ય ફાળો છે. પત્રકારો અને માલિકો વચ્ચે જયારે પણ વિખવાદો થયા છે ત્યારે તેઓ હંમેશા પત્રકારોના પક્ષે રહ્યા છે. પત્રકારત્વમાં સંપૂર્ણતાના તેઓ આગ્રહી હતા. તત્કાલીન પત્રકાર તરીકે તેમને શેખ આદમ આબુવાલા સમેત અખબારોમાં ચાલતી પત્રકારત્વના લેખનની અરાજકતાથી તેઓ વિવિધ ચંદ્રકો મળ્યા હતા, પણ ‘ચિત્રલેખા’ તરફથી તેમનું જે ખૂબ દુઃખી હતા. તેમના મંતવ્ય અનુસાર, “જેમણે ચોવીસે સન્માન થયું અને હરકિસન મહેતાએ તેમની જે આગતાસ્વાગતા કલાક પત્રકારત્વમાં અખબારી કુરુક્ષેત્ર અનુભવ્યું હોય, મથાળાંથી કરી માન આપ્યું તેનો તેમને સવિશેષ આનંદ થયો હતો. તેમણે માંડીને સામગ્રીનો આકાર, અસબાબ અને મિજાજ લગીની પોતાના એ સન્માનને પત્રકારત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ ઓળખ હોય એ પત્રકાર હોવાનો દાવો કરી શકે ત્યાં લગી ઠીક સાથે સરખાવ્યો હતો. છે.” તેમનું માનવું હતું કે ‘આવી ધારદાર કસોટીના આધારે જીવનના છેલ્લા દિવસોમાં પણ પત્રકાર તરીકે તેઓ પત્રકારત્વની તાલીમશાળાઓ ચાલવી જોઈએ.’ કાર્યરત હતા. ગુજરાત અને મુંબઈમાં તેમનો વિશાળ વાચક વર્ગ વાસુદેવભાઈ છેવટ સુધી લખતા રહ્યા. વિષ્ણુભાઈ તેમને ઊભો થયો હતો. ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું ‘શબ્દના અપરિગ્રહી યોદ્ધા' તરીકે નવાજે છે. પોતાના ચોખ્ખા સ્થાન અનોખું છે, અચળ રહેશે. “અલ્પવિરામ'થી જાણીતા અને સાફ શબ્દોમાં તેમણે ગુજરાતના વિકાસની વાત અનેક વાસુદેવભાઈ જીવનના પૂર્ણવિરામ સુધી કામ કરતા રહ્યા, એ જ રાજકીય વ્યક્તિ, મંચ સુધી પહોંચાડી હતી. તેમની શબ્દો પ્રત્યેની તેમની નિસબત અને એજ તેમનો આપણને સૌને સંદેશ. સમર્પિતતાની વાત પણ એટલી જ મહત્ત્વની છે. લખવું એ દેખીતી રીતે ભલે સહેલું લાગતું હોય પણ એ એટલું જ અઘરું શ્રી બળવંતરાય શાહ કામ પણ છે. લખવાની મથામણ અને સચોટ અને નિર્ભેળ વિદ્યાર્થીઓ અને પત્રકારોમાં પ્રિય એવા શ્રી બળવંતરાય લખવાની મથામણ તેમણે સાચા અર્થમાં સમજાવી અને જીવી શાહનો જન્મ તા. ૨૮-૯-૧૯૨૨ના રોજ અમદાવાદમાં થયો પણ બતાવી. તેમણે ‘૭૫-૭૬ ની પ્રિન્સેસરશીપને જરાય માન્ય હતો. ઉછેર, શિક્ષણ અને કારકિર્દી ત્રણેય અમદાવાદમાં જ થયાં. રાખી ન હતી. ઇમરજન્સીના એ દિવસોમાં પ્રકાશિત થયેલી શ્રી રઘુવીર ચૌધરી નોંધે છે કે, ‘તેમનામાં અમદાવાદીનું એકેય ભૂગર્ભપત્રિકાઓ અને ‘સાધના’ સામયિકના ઘણા લેખો તેમણે લક્ષણ નથી.” નિખાલસ વ્યવહાર કરનાર શ્રી બળવંતભાઈ લખ્યા હતા. ૧૯૬૭માં વિષ્ણુ પંડ્યા તેમની સાથે ન જોડાયા વિદ્યાની કદર કરનારા, પત્રકારત્વના શિક્ષણની ચિંતા કરનારા તેનો સુંદર પ્રતિભાવ તેમણે આપ્યો હતો. જેમાં તેમની અને એ જ રીતે સમાજ અને દેશના પ્રશ્ન નિસબત ધરાવનાર પત્રકારત્વની શૈલી અને પ્રકાર અંગેની સ્પષ્ટતા હતી. તેમણે અગ્રણી નાગરિક છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy