SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૮૦૫ પ્રેરક પરિચયો આ પાનાઓ ઉપરના પ્રેરક પરિચયો યુવાનોને આત્મશ્રદ્ધા, ઈશ્વરશ્રદ્ધા, ખડતલ સાહસપૂર્ણ જીવનનાં સનાતન મૂલ્યોની પ્રેરણા આપે છે ઉપરાંત શિક્ષણ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાના પ્રગટીકરણનો સમન્વય કરાવતો ભર્યોભાદર્યો એક સુંદર આદર્શ રજૂ કરે છે. આ પરિચયોમાં જીવનસિદ્ધિનું દર્શન જે રીતે આલેખાય છે તે આપણા યુવાનો માટે ખરેખર મશાલરૂપ બની શકે તેમ છે. સંપાદક લાપરંપરાનું કીર્તિમંદિરઃ અનેક ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ - ઇલ્કાબોથી વિભૂષિત માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત ડો. સવિતાદીદી મહેતા તો એક બાજુએ રહી. આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા માટે જેના અંગેઅંગમાં ભારતીય સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, પરિવારના સભ્યો જલ્દીથી હા પાડતા નહોતા. આવી વિષમ જેમની આંખોમાં, પગના પદરવમાં નર્તનનો નાદ છે, જેમના પરિસ્થિતિમાં દીદીએ જ્યારે મણિપુર નૃત્ય કલાનું પદ્ધતિસર હસ્તમાં નૃત્યની મુદ્રાઓ હરપળે હસતી-રમતી રહે છે, જેમના શિક્ષણ લેવા જવાનો એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પરિવારમાં બોલમાં, ચાલમાં, હાસ્યમાં સતત નર્તનનો નિનાદ રણકતો રહે છે, એવાં સવિતાબેન નાનજીભાઈ કાલીદાસ મહેતાને જોતાંની પિતાજી રાજી નહોતા, કોઈ સંજોગોમાં હા પાડે એમ સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ પ્રથમ દૃષ્ટિએ નહોતા, તેમની દૃષ્ટિએ પુત્રીનું આ પગલું સમયોચિત નહોતું. જ જણાયા વગર રહે નહિ. મુખ ઉપર રમતું મધુર સ્મિત, દીદીનો કલાકારનો માંહ્યલો જીવ હાથમાં રહે તેમ નહોતો. એમને શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે મણિપુરનાં મંદિરો, મણિપુરનાં વાદ્યો, મણિપુરની સંસ્કૃતિ, પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવ મીઠો મણિપુરનો ધર્મ, મણિપુરના નૃત્યગુરુઓના આત્મા પોકારી સંબંધ જાણે સવિતાબહેનને દીદીના હુલામણાં નામે સૌ કોઈ પોકારીને પોતાની પાસે આવવા સાદ પાડી રહ્યા હતા. અંતે ઓળખે જ. મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને કલાની જીત થઈ, કલાકારનું ભાવવિશ્વ ઊઘડવા માંડ્યું. પિતાનો પુરૂષાર્થથી કેટલી ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. વિરોધ તો શાંત ન પડ્યો. પણ વત્સલ માતાની ઉષ્મા કામ લાગી. સવિતાદીદીનાં જીવનકાર્યો પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પિતાના કોપ સામે માની મમતા છાંયડી બનીને ઊભી રહી અને પ્રકારમાં, કોઈ એક વિદ્યામાં પારંગત ઘણાં કલારત્નો જોવા મળે ‘હરવું, ફરવું, લખવું, ખાવું, પીવું અને મોજ કરવી'ની છે, છતાં એક નહીં અનેક વિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ગુજરાતણની ઘરેડમાંથી એક કલાસાધક સન્નારીએ મણિપુરની ધરાવતા કલારત્નો દુર્લભ ગણાય છે. અણદીઠેલી ભોમકા પર પગલાં માંડ્યાં. પછી તો કઠિન માર્ગે કુ. સવિતાદીદીની જીવન સાધના બહુ આયામી પાસા ચાલીને દીદીએ મણિપુરી નૃત્યકલાના દુર્ગમ શિખરો સર કરવા પાડેલ હીરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્ય માંડ્યાં. મણિપુરની ગિરિકંદરા ઓગળીને દીદીમાં સમાઈ ગઈ. વિશારદ તરીકે, નારી સ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના મણિપુરી નૃત્ય કલાએ તેનાં સઘળાં રહસ્યો આ સાધિકા પાસે પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, જાણે કે ખુલ્લા મૂકી દીધાં હોય એમ આ કલામાં તેઓ અપ્રતિમ લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના સિદ્ધિ પ્રાપ્ત કરવા માંડ્યો. પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે. લાઈ હરા ઓબા, મહારાસ, કુંજરાસ, વસંત રાસ, નિત્ય સંઘર્ષ વચ્ચે સાધના: રાસ, દિવા રાસ, સંકીર્તન સહિતની મણિપુરી નૃત્યશૈલીની પ્રત્યેક બારિકીઓ, ખૂબીઓ, મર્મો, સૌંદર્ય પ્રતીકો, ભાવ પ્રતીકો, વાદ્ય આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા નિપૂણતા વિગેરે દીદીએ હસ્તગત કરીને મણિપુરી કલાકારો અને પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં આચાર્યોને આશ્ચર્યચક્તિ કરી નાંખ્યા. 02 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy