SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૬ પથપ્રદર્શક પ્રથમ પ્રયોગી દીદી: કલાસ્વામીનું વિશ્વભ્રમણ મણિપુરી નર્તનમાં સોલો (એકાંકી) નૃત્યના પ્રયોગો તેમણે આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વસૌપ્રથમ વાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને પરિભ્રમણ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા, પેરિસ, ઈગ્લેન્ડ, યુગાંડા, તેમણે આ પ્રાચીન કલામાં નૂતન તત્ત્વોને આવિષ્કાર કરનાર દેશના કેન્યા, અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, મદ્રાસ, સૌપ્રથમ મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. કલકત્તા, ગૌહત્તી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સહિતના સિદ્ધિ અને પ્રસિદ્ધિ: ભારતના પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને ભાવની સૃષ્ટિમાં રમમાણ કરાવ્યા છે, તેમજ નૃત્યરેલીની કમનીય કલાનાં આજે દીદીના અથાક પ્રયાસોથી ભારતમાં અને વિદેશોમાં નિદર્શનો આપીને કલા વિવેચકોની ચાહના પ્રાપ્ત કરી છે. મણિપુરી નૃત્યકલાનાં પ્રભાવક તત્ત્વોનો પ્રસાર થયો છે. યોગ પ્રાચીન-અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો અભૂત સમન્વય સાધના અને નિગુઢ રહસ્ય વિદ્યાને નૃત્યના માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરતી આ નૃત્ય શૈલી પર દીદીએ પ્રસ્થાપિત કરેલ આપણા સમાજમાં જ્યારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે. પરિમલ એકેડમીની સંશોધનાત્મક પાંખ અધ્યયન અને સંશોધન અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે તેવી પરિસ્થિતિમાં સમગ્ર ચલાવી રહી છે. દીદી પોતે મણિપુરની મૈતેયીભાષાના પ્રખર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નામની મહિલા સંસ્થાએ જીવનલક્ષી વિદ્વાન છે. તેમનાં માર્ગદર્શન નીચે મુંબઈની પરિમલ એકેડમીમાં શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું છે. મણિપુરના નૃત્ય આચાર્યો અને અભ્યાસીઓની રાહબરી નીચે આ પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. આર્ય કલા ઉપર સંશોધનાત્મક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન શ્રી દીદીએ મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને “દ્વિતીય અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ ઉષા'ના બિરુદથી સન્માન્યાં છે. (ભગવાન કૃષ્ણના પૌત્રવધુ મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને બાણાસુરનાં પુત્રી ઉષાએ દ્વારિકાની ગોપીઓને પ્રથમ લાસ્ય નર્તને ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. શિખવ્યું હતું.) આવી જ રીતે મણિપુરના મહારાજા સ્વ. અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યો? બોધચંદ્રસિંહજીએ છેલ્લાં બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ સવિતાદીદીએ શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે હોય એવી “મૈતેયી જગઈ હંજબી' (મણિપુરી નર્તન-ગુરૂ)ની વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કર્તા તરીકેની આર્ય કન્યા ગુરુકૂળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી શાંતિનિકેતન. ૧૯૪૯-૫૦માં લંડન યુનિવર્સિટીમાંથી ‘ડિપ્લોમા મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય'ની માસ્ટર્સ ડિગ્રી ઇન એજ્યુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકૂળના માનદ્ મેળવનાર તેઓ સૌ પ્રથમ છે. ‘નૃત્યરત્ન', ‘જય પત્ર એવાર્ડ” આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ટિત બિરૂદ “ચન્દ્રપ્રભા” પણ પચ્ચીસ હજાર વિદ્યાર્થીનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટક અકાદમીએ તેઓને આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુર કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, રાજ્યની કલા અકાદમીએ તેઓને ફેલોશીપ અર્પણ કરી હતી. વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય નવીદિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરી નૃત્ય અને સંસ્કારના આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કોમ્યુટરનું પદ્ધતિસરનું શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું બહુમાન અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક મળે છે. મેળવનાર તેઓ એક માત્ર બિનમહારાષ્ટ્રિય છે. જ્યારે ગુજરાતે સવિતાદીદીને “વિશ્વગુર્જરી’ના પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરેલ સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરત ગૂંથણ છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય કન્યા ગુરૂકૂળની સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકૂળમાં તેમ જ તપોભૂમિ પર આવીને શ્રી ડી.લિટુ'ની પદવી એનાયત કરી મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં દીદીએ તેમની શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને નવાજી છે અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું હોય જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝલસીંધે “યોગ શીરોમણિ'ના તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. ઇલ્કાબથી દીદીને નવાજ્યાં છે. તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy