SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ પણ પ્રદર્શક *પ્રદર્શનોઃ જેમાં ફાઇન આર્ટસ સોસાયટી - રાજકોટ છેલ્લાં ચાર વર્ષથી તેઓ યોજીત પ્રદર્શનો (૧૯૬૪, ૬૫, ૭૮, રાજકોટમાં આ સંગ્રહીત વાર્તાચિત્રોનાં ૯૫), ફૂલછાબ પ્લેટિનમ જયંતી પ્રદર્શન વિષયવાર પ્રદર્શનો યોજી રહ્યાં છે. જેમાં (૧૯૯૬), સાહિત્ય વર્તુળ- ગોંડલ સૌરાષ્ટ્રનું લોકદર્શન (૨૦૦૧),પ્રાચીન યોજીત પ્રદર્શન (૨૦૦૦)વ. મુખ્ય કહી સંસ્કૃતિ દર્શન (૨૦૦૨), ‘જુગલબંદી શકાય. ગુજરાત રાજય લલિત કલા પ્રદર્શન' (૨૦૦૩), ‘પ્રાચીનથી અકાદમીના પ્રદર્શનો (૧૯૬૩, ૬૪, અર્વાચીન સમાજ દર્શન' (૨૦૦૪)માં ૬૫)માં તેમની કૃતિઓ સ્થાન પામી છે. યોજાએલ. “સૌરાષ્ટ્રનું લોકદર્શન' અકાદમીના પાંચમા રાજય કલા પ્રદર્શન પ્રદર્શન તો પછી કેશોદ અને વેરાવળમાં (૧૯૬૫)માં તેમની કૃતિ “આંબલીપણ યોજાએલ. તો આ વર્ષે એકલી પીપળી'ને પરંપરાગત શૈલી વિભાગનું ખાંભી' વાર્તાનાં ચિત્રોનું પ્રદર્શન પ્રથમ ઇનામ મળેલું. આંતરરાજય કેશોદમાં યોજાઈ ગયું. કેવળ નિજાનંદ પ્રદર્શનમાં જયપુર ખાતે પણ પ્રદર્શિત અને કલાપ્રસારના હેતુથી શરૂ કરેલી થયેલું આ ચિત્ર “કુમાર'ના ‘કલા અંક' આ પ્રદર્શનશ્રેણીની સંખ્યા સાત થી (ડિસે.-૧૯૬૭)માં પ્રકટ થયું હતું. વધુ થાય તેટલાં વાર્તાચિત્રોનો પોતે આગળ ઉલ્લેખિત છે તેમ અમદાવાદ, સંગ્રહ ધરાવે છે. રાજકોટ, કેશોદ, વેરાવળમાં તેમના સાત *ચિત્રસર્જકઃ ઉપરાંત નિજી પ્રદર્શનો યોજાયાં છે. એક ચિત્રકાર તરીકે પણ આ * ચિત્ર-પ્રકાશનોઃ કલાકારનું સર્જન વિપુલ છે. પેન અને પ્રતાપસિંહ જાડેજાનાં સૌરાષ્ટ્રી ઇન્ક, કાગળ અને જલરંગો તેમજ ફળિયું (જલરંગી દ્રશ્યચિત્ર) પાત્રોનાં આલેખનોમાંથી પાંચરેખાચિત્રો તૈલરંગો તેમનાં માધ્યમ રહ્યા છે. આગળ ઉલ્લેખીત વિષયો ઉપરાંત દિવાળી કાર્ડ રૂપે શ્રી કિરણકુમાર ખોડીદાસ પરમારે ભાવનગરથી કૃષ્ણજીવન, રામાયણ કે શાકુંતલમ્ વિષયમાં તેમણે ચિત્રશ્રેણીઓ સર્જી પ્રકાશિત કરેલ. તેમનાં વાર્તાચિત્રો “મરદાઈ માથાં સાટે' (લે. શ્રી છે. આ સર્જનાત્મક ચિત્રોમાં તેમની રજૂઆત પરંપરાગત ભારતીય જોરાવરસિંહ જાદવ), ગુજરાત માહિતી ખાતાનાં મેઘાણી સ્મૃતિ ગ્રંથ શૈલીને અનુસરતી છતાં તેમાં નિજી પોતની મૌલિકતા ઉમેરીને શોભનાત્મક | ‘શબદનો સોદાગર' અને “સૌરાષ્ટ્રની રસધાર'ના શ્રી વિનોદમેઘાણી કૃત ડિકોરેટીવ) પરિપાટીમાં તેઓ અંગ્રેજી અનુવાદોના ત્રણ ચિત્રસર્જન કરતા રહ્યાં છે. ગ્રંથોમાં ગ્રંથસ્થ થયાં છે. જેમાં સપાટ રંગો, બારીક ગુજરાત રાજય શાળા પાઠય રેખાંકન અને સપ્રમાણ પુસ્તક મંડળ-ગાંધીનગરના સુશોભન ઉમેરે છે. ફીગર તેઓ માન્ય ચિત્રકાર છે. ડ્રોઈગપર તેમનો પૂરેપૂરો કાબુ જેમાં ૧૯૭૧થી આજ સુધી હોઇ સપ્રમાણ આકારોવાળાં ભાષાવિષયક ૩૦ જેટલાં આ ચિત્રો નેત્રસંતર્પક બની પાઠયપુસ્તકો માટે તેમણે રહે છે. તેમનાં આવાં ચિત્રો પાઠચિત્રો કરી આપ્યાં છે. રાજય કલા પ્રદર્શનોમાં સ્થાન * રંગ, રૂપ અને અને સન્માન પામ્યા છે. રચનાકટારલેખન: * ગ્રુપશો-વન મેન શોઃ “ફલ છાબ' ની પ્રતાપસિંહનાં ચિત્રો રવિવારની સૌરભપૂર્તિમાં અનેકગ્રુપ શોમાં રજૂ થયાં છે. ૧૯૯૦થી તેઓ રંગ, રૂપ ૦ ) ૦ ( ૦ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy