SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ : - ITTTTTTTTTTTT IIT : , . પ્રતિભાઓ ઈનામો, પ્રમાણપત્રો, અને સુવર્ણચંદ્રક | પ્રકટ થઈ ચૂક્યો છે. મેળવીલાવી તેમના કલાશિક્ષણને દિપાવ્યું * ફૂલછાબનાં વાર્તા ચિત્રકાર: છે. કલાશિક્ષણની ૩૨ વર્ષની શ્રેષ્ઠ કારકિર્દી S રાજકોટમાંથી પ્રસિધ્ધ થતાં બદલ ૧૯૯૪માં પ્રતાપસિંહ જાડેજાને જન્મભૂમિ જૂથ' (સૌરાષ્ટ્રટ્રસ્ટ)ના દૈનિક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. ફૂલછાબ'માં ૧૯૬૪થી તેમણે બાબુભાઇ જશભાઇ પટેલના હસ્તે “શ્રી વાર્તાચિત્રકાર તરીકેની જવાબદારી સુભદ્રાબેન ચિ. શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સંભાળી. શ્રી ઝવેરચંદ મેઘાણીથી લઇને અર્પણ કરી સન્માનિત કરાયાં હતા. ગુજરાતના અનેક નામી લેખકોની ૧૯૯૮માં શેર એન્ડ કેર ફાઉન્ડેશન કથાઓને પ્રતાપસિંહ જાડેજાની સશકત અમેરિકા પ્રાયોજીત ‘સિસ્ટર નિવેદીતા પીંછીએ ચિત્રદેહ આપ્યો છે. ઐતિહાસિક, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ', સ્વ. ડૉ. શ્રી પૌરાણિક, ગ્રામજીવન કે સાંપ્રત સમાજ, શિવાનંદજી અધ્વર્યુના હસ્તે અર્પણ કરી કોઇપણવિષયનીવાર્તાનાં પાત્રો, પ્રસંગોને સન્માન કરવામાં આવેલ. જેમાં રૂા. જે તે સમયના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરીને ૧૦,૦૦૦/-નો ચેક, રૂા. ૧૦૦૦/-ના તેમણે પોતાના સંસ્કૃતિ વિષયક અભ્યાસ પુસ્તકો, શાલ અને સ્મૃતિચિહન આપવામાં અને અનુભવને સાર્થક કર્યો છે. તેમનાં આ આવેલ. ચિત્રો છાપાનાં પાનાંની ખાલી જગ્યા પૂરતા * સાંસ્કૃતિક પ્રદાનઃ રેખાચિત્રો ન બની રહેતાં એક સબળ વિવિધ કલા-સાંસ્કૃતિક સંયોજન, જે તે કાળના સંસ્કૃતિ દર્શક અને પ્રવૃત્તિઓમાં વિશેષ પ્રદાન આપનાર આ દસ્તાવેજી સાબિત થયાં છે. આજના સૌરાષ્ટ્રની રસધારની વાર્તા “ગરાસણી'નું પ્રસંગચિત્ર કલાકારે ગુજરાત રાજય લલિત કલા બદલાયેલાયુગના સંદર્ભમાં આજથી ચારયોજીત “ચાઇલ્ડ પેઇન્ટીંગ વર્કશોપ' (૧૯૯૧ થી ૧૯૯૫), અનેક પાંચ દાયકા પહેલાનાં સૌરાષ્ટ્રના લોકજીવન, રહેણી-કરણી, વેશભૂષા ચિત્રસ્પર્ધાઓ, કલાશિબિરો અને ચિત્ર પ્રદર્શનોના આયોજનો, વ. સહિતના સૌરાષ્ટ્રનાં સ્ત્રી-પુરૂષોના આલેખનો તો ગ્રામ-સંસ્કૃતિના સંચાલનો, નિર્ણાયક અને પરીક્ષક તરીકે સેવા આપી છે. શાળામાં અભ્યાસુઓને માટે સંદર્ભ પૂરા પાડે તેવાં થયાં છે. કલાશિક્ષણની સાથોસાથ તેમણે શાળા-ગ્રંથાલય ‘મિસીસ ડીકી મેમોરીયલ લાયબ્રેરી'નું પૂરા ૧૮ વર્ષ સુધી સફળ સંચાલન કરેલું. જે માટે તેમણે ‘લાયબ્રેરી સાયન્સ પ્રમાણપત્રની તાલિમ પણ મેળવેલી. રાજકોટ-આકાશવાણીના કાર્યક્રમ “કલાદર્પણ'માં તેમના કલાકારો વિષે ૧૫ જેટલાં વાર્તાલાપો પ્રસારિત થઇ ચૂક્યા છે. તો કલા અને કલાકાર વિષે તેમની મુલાકાત- અને વાર્તાલાપ રાજકોટ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત કરાયા છે. આ કલાકારનો સચિત્ર પરિચય ‘કુમાર (મ-૧૯૬૯, જૂન૨૦૦૪) અને ‘ફૂલછાબ'માં અનુક્રમે શ્રી ખોડીદાસ પરમાર, શ્રી નટુભાઇ પરીખ અને ડૉ. શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદાની કલમે ઐતિહાસિક વાર્તાનું પ્રસંગચિત્ર / Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy