SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પથપ્રદર્શક મળી ગયાં. પૂ.શ્રીને છાતીમાં દુખાવો, બળતરા શરૂ થઈ. ગાંઠ સૂતાં નથી. ગાંઠો ફૂટતી અને કચકચી જતી, છતાં દરેકને ખમાવતાં. દેખાવા લાગી. બાયોપ્સીમાં કેન્સર આવ્યું, પણ પોતે તેને સહર્ષ વાંચણી ચાલુ રાખતાં. ત્યાં એકવાર કેન્સરના જીવાણુઓએ તેમની સ્વીકારી ભેદ-વિજ્ઞાન અને આત્મસાધનાની નિજાનંદની મસ્તીમાં ધોરી નસ કોરી ખાધી અને પૂ.શ્રીના છાતીના ઓપરેશનવાળા મહાલતાં રહ્યાં. તેમનું મોટું ઓપરેશન થયું. દૂરદૂરથી અન્ય ભાગમાંથી ધડધડ લોહી વહેવું શરૂ થયું. નાનાં પૂ. સતીજીઓ સંપ્રદાયોના ગુરુદેવો પણ પધાર્યા હતા, છતાં પૂ.શ્રીને હૃદયમાં કોઈ ગભરાઈ ગયાં, પણ પોતે જાતે શાંતિથી લોહી સાફ કરી વાંચણી ઉકળાટ ન હતો. દેહકષ્ટની કોઈ ફરિયાદ ન હતી. પછી તો પોતે શરૂ કરી દીધી. છેલ્લે અન્નનળી, શ્વાસનળીને અને ફેફસાંને પણ ખંભાત પણ વિહાર કર્યો. ત્યાં ઝઘડાઓનો શાંતિભર્યો ઉકેલ લાવી કેન્સરે પકડમાં લઈ લીધાં. શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ. ફરી સમાધાન કર્યું. કોઈ ભાઈને ક્રોધ બહુ આવ્યો. પૂ.શ્રીની અર્ધી રાત્રે વેઈન તૂટી. બધું જ લોહીથી લદબદ થઈ ગયું. રાત્રિના વાત્સલ્યમૂર્તિમાંથી છલકાતાં વાત્સલ્ય તે ભાઈમાં પરિવર્તન આપ્યું સમયે ઉપચાર કાંઈ કરવાનો ન હતો. લોહી વહી ગયું. વેઈન અને ક્રોધ ન કરવો તેવાં જાવજીવનાં તે ભાઈએ પચ્ચખાણ કર્યા. ખાલી થઈ ગઈ હતી. નવકારમંત્રના જાપ ચાલુ હતા. સભાન તેમના સંપર્કમાં આવતા કેટલાક આત્માઓ વિષયો છોડી વિરાગી અવસ્થામાં આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં પોતાને જવું હતું તેથી બન્યા. કેટલાક વ્યસનોથી મુક્ત થયા. કેટલાકે સૂત્રો કંઠસ્થ કર્યા, ઘેનનું ઇજેક્શન ન લીધું. રાત્રે આઠ વાગે છેલ્લા સાત મહિનાથી ૧૯૮૭માં નવરંગપુરામાં ચોમાસુ હતું. ત્યાં ફરી કેન્સરની ગાંઠો ઊંચા ન થતાં હાથો જોડી પૂ.શ્રીએ સંથારાનાં પચ્ચખાણ કર્યા. નીકળી. છતાં પર્વાધિરાજ પર્યુષણમાં પૂ.શ્રીની જોશીલીવાણીમાં બધાંને ખમાવી, વોસિરાવી આત્મતત્ત્વમાં મસ્ત બન્યાં અને પ્રવચન પ્રભાવના અને અન્ય આત્મિક આરાધનાઓ દ્વારા તેમની અગમની વાટે તેમનો આત્મા પરમાત્મામાં ભળી જવા અંતિમ પર્યાપાસનાઓ વણથંભી રહેતી થાકતાં નહીં. આરામ કરતાં નહીં. પ્રમાણે ચાલી નીકળ્યો. ફરી એક નાનું ઓપરેશન થયું. હાથના દુખાવાએ માઝા મૂકી પણ આપને અમારાં અગણિત વંદન હો! તે શુરવીર સાધકનાં હથિયાર હેઠાં પડ્યાં નહીં. રોગ સામે જંગ . “આગમના બળ પર જીવનાર વિરલ વિભૂતિ જ ખેલ્યો પણ ઝૂક્યાં નહીં. આત્મબળની ધૂણી ધખાવી મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે.” | વેદનાને વહાલઃ કેન્સરના રોગે પૂ.શ્રીના દેહ ફરતો . પૂ.શ્રીએ ખરેખર વૈરાગ્યના રંગે અને સાધનાના ઉમંગે ચારેબાજથી ભરડો લીધો, છતાં ડોળીના સહારા વગર ચાલીને કર્મોની સામે, મૃત્યુની સામે ખરાખરીનો જંગ ખેલ્યો. ગિરધરનગરથી નારણપુરા પહોંચ્યાં. કેન્સરે ઝડપ પકડી. અસંખ્ય જે મૃત્યુના ભયને જીતે છે તે જ મૃત્યુને જીતી શકે છે. ગાંઠો ફૂટી નીકળી. સોજા ખૂબ વધી ગયા, પણ....પૂ.શ્રી એ મૃત્યુ એ તો નવજીવનની પૂર્વદશા છે, એવી જેને સંપૂર્ણ પ્રતીતિ વેદનાને વહાલથી સ્વીકારી લીધી હતી. પૂ.શ્રી રામજીમુનિ મ.સા.; છે તે મૃત્યુનો વિજેતા છે. તે જ જીવનનો સાચેસાચો વિજેતા છે. પૂ.શ્રી ઉત્તમમુનિ મ.સા, ગોંડલ, બોટાદ સંપ્રદાયના ગુરુવર્યો આદિ સંત-સતીજીઓ દૂર સુદૂરથી ઉગ્ર વિહાર કરી પધાર્યા. વિમળ જ્યોતિ નારણપુરા સંઘસહિત સર્વેએ તેમની ખૂબ વૈયાવચ્ચ, સેવા મન ચંપાબાઈ મહાસતીજી મૂકીને કરી. આલોચના કરાવી. પૂ.શ્રીની સમાધિમાં પ્રેરકબળ પૂરું પાડવા પુષ્કળ પત્રો આવ્યા. શુભ નામ : ચંપાબહેન. વિશાશ્રીમાળી સ્થા. જૈન. , પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબ પધાર્યા હતા. જન્મતારીખ અને જન્મસ્થળ : મહા સુદ ૧૩, સં. ૧૯૭૧ પૂ.શ્રીની સમાધિ જોઈને ખુશ થઈને કહ્યું કે “હું ભગવાનને પ્રાર્થના આ હડદડ મુકામે. કરું કે મને આવી સમાધિ મળે તો મને કેન્સર દેજે, જેથી દીક્ષાસ્થળ : બોટાદ ' નિર્ધામણા (આલોચના) કરવાનો મને સુંદર અવસર મળે.” દીક્ષાતિથિ : વૈશાખ વદ ૭, રવિવાર સં. ૨૦૧૭ અનોખુ સાતમબળ પૂ.શ્રીને કેન્સર રાક્ષસ બનીને માતાપિતાનું નામ : છબલબહેન લક્ષ્મીચંદ ચતુરભાઈ વિફર્યું હતું, વકર્યું હતું તેમની નસેનસમાંથી જેમ લોહી પસાર થાય શા છે. તેમ બળતરા પસાર ગાંઠો એટલી બધી આગળ પાછળ વધી દીક્ષાપર્યાય : સં. ૨૦૧૯માં ૧૨ વર્ષ ગઈ તો પણ તેઓ છેલ્લા પાંચ મહિના પથારી કરીને લાંબા થઈને સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy