SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૪૦ હતા. ગુજરાતનાં ડિસ્ટ્રીક્ટ ગેઝેટિયર્સ તથા ગુજરાતી વિશ્વકોશ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ઇ.સ. માટે પણ તેમણે લેખો લખ્યા છે અને હજુ પણ લખે છે. ૧૯૮૬માં નિવૃત્ત થતાં સુધીમાં એ સ્થાન પર રહ્યા. છેલ્લાં તેમણે લખેલા “સ્વામીનારાયણ સ્થાપત્ય કલા' નામના કેટલાંક વર્ષો તેઓ એ જ કૉલેજમાં ગુજરાતીના અધ્યક્ષ પણ હતા. ગ્રંથ માટે તેમને તથા ગ્રંથના સહલેખક કિરીટકુમાર જે. દવેને નિવૃત્ત થયા પછી વલ્લભવિદ્યાનગરને જ તેમણે કાયમી ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક ઇ.સ. ૧૯૮૪માં વસવાટ કર્યો. અર્પણ થયું હતું. ભારતીય સંસ્કૃતિ વિષય સંબંધી તેમણે જે ખેડાણ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ઇજન' ઇ.સ. ૧૯૬૮માં કર્યું છે તેની કદરરૂપે ઇ.સ. ૧૯૯૭માં એક જાહેર સમારંભમાં પ્રકાશિત થયો. ગુજરાત રાજ્ય તરફથી તે સંગ્રહને પારિતોષિક ‘ન્યૂ ડાઈમેન્શન્સ ઑફ ઇન્ડોલૉજી' નામનો અભિનંદન-ગ્રંથ એનાયત થયું હતું. તેમણે લખેલી રાષ્ટ્રપ્રશંસાની એક કવિતા “હે તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. મુજ માતૃભૂમિ!' ને આકાશવાણીએ પુરસ્કારથી અલંકૃત કરી હાલ તેઓ ગુજરાતી વિશ્વકોશના સમાજવિદ્યા વિભાગના હતી. આજે પણ તેમની કેટલીક પદ્ય રચનાઓ અને સાહિત્યના સંપાદક તરીકે કાર્યરત છે. આસ્વાદ-વિવેચન વિષેના લેખો ગ્રંથસ્થ થવાની રાહ જોતા બેઠા છે. ફકીર મહંમદ જમાલભાઈ મજૂરી વિસનગરની કવિસભા તરફથી “મંજરી' નામનું એક | ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક અને કવિ ફકીર અનિયતકાલિક સામયિક પ્રકાશિત થતું હતું. તેના રજત-જયંતી મહંમદ જમાલભાઈનો જન્મ મહેસાણા જિલ્લાના ધીણોજ ગામે ઇ.સ. ૧૯૨૬ના ડિસેંબર માસની ૧૦મી તારીખે થયો હતો. અંકનું મજૂરીએ સંપાદન કર્યું હતું. ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયેલ “કાવ્યમધુ', “કાવ્યપરિમલ', તેમણે પ્રાથમિકથી કરી ઉચ્ચ શિક્ષણ વિસનગરમાં લીધું અને કાવ્યસુધા', “કાવ્યસુમન” વગેરે કાવ્યસંગ્રહોનું સહ-સંપાદન કર્યું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતીના મુખ્ય વિષય સાથે હતું. સ્વ. ભાઈકાકા વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા મનાય છે. એમ.એન. કૉલેજમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૫૦માં બી.એ. મજૂરીએ તેમની આત્મકથા ‘ભાઈકાકાનાં સંસ્મરણો’ નું પણ થયા. ઇ.સ. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મુખ્ય ગુજરાતી સહસંપાદન કર્યું હતું. અને ગૌણ સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા. ઇ.સ. ૧૯૫૬માં તેમણે બી.એડ્રની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી હતી. વલ્લભવિદ્યાનગર ખાતે જ ઇ.સ. ૨૦૦૦ના ડિસેમ્બરની ૨૯મી તારીખે તેઓ જન્નતનશીન થયા. તેઓ વિસનગર ખાતે અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ‘વિસનગર કવિસભા'ની સ્થાપના કરવામાં આવી હતી. તેના ભરતરામ ભાનસુખરામ મહેતા સ્થાપક હતા પ્રા. જિતેન્દ્ર અ. દવે તદુપરાંત પ્રા. હસિત બુચ, પ્રા. ગુજરાતી સાહિત્યના ચિત્રકાર, વાર્તાકાર, કવિ, સંપાદક જતીન્દ્ર આચાર્ય, પ્રિ. એ.જી. પવાર તથા પ્રિ. વિ. કે. ગોકાક જેવા અને અનુવાદક તરીકે સેવા આપનાર ભરતરામનો જન્મ સૂરત આ કવિસભાના સભ્ય હતા. આ સૌ પાસેથી ફકીર મહંમદ ખાતે ઇ.સ. ૧૮૯૪ના જુલાઈની ૧૬ મીએ થયો હતો. તેમનું જીવનોપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપનામ હતું હંસલ’. મજૂરીના પિતા જમાલભાઈ ઉત્તર ગુજરાતના સૂફી સંત સૌરાષ્ટ્રની શાળાઓમાં તેમણે પ્રાથમિક તથા માધ્યમિક ઓલિયા સાજી બાપુ તથા સંત અનવર મિયાં–કાજીના શિષ્ય શિક્ષણ પૂરું કર્યું. વડોદરાની કોલેજમાં ઇન્ટર આર્ટ્સ સુધીનો હતા. જમાલભાઈ પણ અધ્યાત્મભાવ પ્રદર્શિત કરી ગઝલોની અભ્યાસ કરી તેઓ આંતરસુબા, બીલીમોરા, સોનગઢ, વડનગર, રચના કરતા. બાલ્યાવસ્થાથી જ ફકીર મહંમદને પિતાજી પાસેથી ચાણસ્મા એમ વિવિધ સ્થળોની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાવ્યરચનાનો વારસો મળ્યો હતો. સેવા આપી. વડોદરા સ્થિત ગોવિંદરાવ મધ્યવર્તી શાળામાં તેમણે તેમણે થોડો સમય વિસનગરની એમ.એન. કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં પણ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ઇ.સ. ૧૯૫૯માં વલ્લભવિદ્યાનગર તેઓ અધ્યાપક હતા. સેવાકાળના અંતભાગે તેઓ વડોદરા ખાતે આવેલ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં જોડાયા. અહીં રાજ્યના ભાષાંતર વિભાગમાં કાર્યરત હતા. ઇ.સ. ૧૯૬૨ સુધી સેવા આપી. ત્યારબાદ નલિની એન્ડ અરવિંદ તેમના પિતા ભાનુસુખરામના વિવિધ વિષયો પરનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy