SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પથપ્રદર્શક ત્યારપછીના ૧૫ વર્ષ અત્યંત સંઘર્ષમય રહ્યા. પાંચ વર્ષ યુગપ્રવર્તક આચાર્યશ્રી તુલસી સુધી તો પૂરતા આહારનો જોગ પણ નહોતો મળ્યો. આ મહાન આચાર્યે કઠોર સાધના, આતાપના, તપસ્યા, શાસ્ત્રોનું ગંભીર યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી આ યુગના ક્રાંતિકારી આચાર્યોમાંના એક હતા. તેઓ તેરાપંથ ધર્મસંઘના નવમાં આચાર્ય અધ્યયન અન સંઘ-વ્યવસ્થા માટે મૌલિક ચિંતન ચાલુ રાખ્યું. એમની દીર્ધદૃષ્ટિથી એમણે સંઘને સંગઠિત અને સુદઢ રાખવા હતા. અગિયાર વર્ષની અવસ્થામાં દીક્ષા લઈ પછીનાં અગિયાર વર્ષ સુધી ગુરુના સાનિધ્યમાં રહીને મુનિ તુલસીએ શિક્ષણ અને માટે અનેક નિયમો બનાવ્યા જેને “મર્યાદા'ના નામથી સાધના દ્વારા પોતાના વ્યક્તિત્વનો બહુમુખી વિકાસ કર્યો. હિંદી, ઓળખવામાં આવે છે. શાસ્ત્ર-સમ્મત સ્વસ્થ સાધુ-સમાજની સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓમાં તથા વ્યાકરણ, કોશ, સાહિત્ય, દર્શન સ્થાપના કરીને બધા મુનિઓને સ્વેચ્છાથી સ્વીકારેલી અને જૈનાગમોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. મર્યાદાઓથી અનુશાસિત કર્યા. એમની આ દૂરદર્શિતાને કારણે જ આજે પણ તેરાપંથ સંઘ જૈનોના સમગ્ર સંઘોમાં એકતા અને સંયમજીવનની નિર્મળ સાધના, વિવેક, સૌષ્ઠવ, અનુશાસનમાં બેજોડ મનાય છે. એક જ આચાર્યની સંપૂર્ણ આગમોનો તલસ્પર્શી અભ્યાસ, બહુશ્રુતતા, સહનશીલતા, આજ્ઞામાં સેંકડો સાધુ-સાધ્વી સ્વચ્છ સંયમ-યાત્રા નિર્વિદને કરી ગંભીરતા, ધીરતા, અપ્રમત્તતા, અનુશાસનનિષ્ઠા વગેરે અનેક વિશેષતાથી પ્રભાવિત થઈને અષ્ટમાચાર્ય પૂ. કાલગણીએ એમને રહ્યા છે. તેરાપંથ શાસનનું પરિચયચિહ્ન છે—એક ગુરુ, એક આચાર અને એક પ્રરૂપણા (આગમોનું અર્થઘટન). ઉત્તરાધિકારીના રૂપમાં નિયુક્ત કર્યા. આચાર્ય ભિક્ષુ અહિંસાના પૂજારી હતા. એમની અહિંસા આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછીનાં અગિયાર વર્ષના સમયમાં સાર્વભૌમિક ક્ષમતા પર આધારિત હતી. એમની સૂક્ષ્મ દૃષ્ટિમાં નિર્માણની શૃંખલામાં એમણે મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા. નાના-મોટા જીવોનો ભેદ ન હતો. એટલે જ એમણે દયા અને (૧) સાધ્વી સમાજમાં શિક્ષણનો પ્રચાર :– દાનના સિદ્ધાંતોની શાસ્ત્રમાન્ય પરિભાષાઓ કરી. લૌકિક અને રાજસ્થાનના પછાત ગણાતા મહિલાવર્ગમાંથી આવેલી લોકોત્તર ધર્મ અલગ અલગ કરીને આત્મિક ધર્મને સાંસારિક સાધ્વીઓને ધાર્મિક તથા સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, આદિ ભાષાઓનું ફરજથી અલગ કર્યો. એમની દૃઢ માન્યતા હતી કે શુદ્ધ સાધ્ય ઉચ્ચ શિક્ષણ આચાર્ય તુલસીએ આપ્યું હતું. એમના દ્વારા શિક્ષિત માટે શુદ્ધ સાધન બહુ આવશ્યક છે. - થયેલી કેટલીય સાધ્વીજીઓ કુશળ વક્તા, પ્રખર સાહિત્યકાર અને તેઓ કુશળ તત્ત્વજ્ઞાની અને શાસ્ત્રજ્ઞ હોવા સાથે એક જૈન ધર્મ-દર્શનની નિષ્ણાંત બની છે. પારમાર્થિક શિક્ષણ સંસ્થા સહજ કવિ અને પ્રખર સાહિત્યકાર પણ હતા. રાજસ્થાની એમના જીવનકાળની વિશિષ્ટ ઉપલબ્ધિ છે. આમાં સાધ્વી બનવા ભાષામાં એમણે ૩૮000 પોની રચના કરી જૈન સાહિત્યને માટે આવશ્યક તાલીમ લેવી પડે છે. ચાર, પાંચ વર્ષના અધ્યયન સમૃદ્ધ કર્યું હતું. પછી અને યોગ્ય લાગે પછી જ દીક્ષા અપાય છે. એમનું જીવન પુરુષાર્થની એક અમર ગાથા હતું. એ (૨) નૈતિક ક્રાંતિ, માનસિક શાંતિ અને વ્યક્તિત્વ ખરા અર્થમાં સત્યસંધિસુ હતા. ભગવાન મહાવીરના સત્ય અને નિર્માણની પૃષ્ઠભૂમિ પર આચાર્યશ્રીએ ત્રણ અભિયાન ચલાવ્યાંઅહિંસાના સિદ્ધાંતોને પચાવી જૈન સમાજ માટે સાદી-સરળ અણુવ્રત–આંદોલન, પ્રેક્ષાધ્યાન અને જીવવિજ્ઞાન. અણુવ્રત એ જાતિ, લિંગ, રંગ, સંપ્રદાય વગેરે ભેદોથી ઉપર ઊઠીને માનવ ભાષામાં રજૂ કરી, સાધુ-સમાજને પુનર્જીવન બક્યું હતું. માત્રનો ચારિત્રિક મૂલ્યોનો ઉપક્રમ છે. પ્રેક્ષાધ્યાને માનસિક અને મારવાડના સરિયારી ગામમાં આજથી ૨૦૦ વર્ષ પહેલાં એમણે શારીરિક તનાવોથી ગ્રસ્ત માનવીય ચેતનાને શાંતિના પથ પર સમાધિ મરણ પ્રાપ્ત કર્યું હતું. એમના અનુગામી નવમાચાર્ય સ્વ.શ્રી આચાર્ય તુલસીએ અણુવ્રત આંદોલન દ્વારા માનવમાત્રમાં અગ્રસર કર્યા છે. જીવનવિજ્ઞાનના પ્રયોગ વ્યક્તિત્વવિકાસની પ્રક્રિયા અને શૈક્ષણિક જગતની સમસ્યાઓનું અમૂલ્ય સમાધાન છે. ભ. મહાવીરના સંદેશને પહોંચાડ્યો હતો. આજે ૮૫ વર્ષના વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ દશમાચાર્ય શ્રી મહાપ્રજ્ઞ અહિંસાની (૩) ધર્મક્રાંતિ અને સાંપ્રદાયિક સદભાવએ આચાર્યશ્રીના જ્યોતિ પ્રજ્વલિત રાખી જૈનધર્મની અભુત પ્રભાવના કરે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં એક છે. એમના મતમાં ધર્મનું સૌથી મોટું છે. પવિત્ર સ્થાન મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરે ધર્મસ્થાન નથી પણ મનુષ્યનું પોતાનું અંતઃકરણ છે. તેઓ રૂઢ ધર્મના નહીં પણ જીવંત Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy