SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૮૯ વેશપંથ સંપ્રદાયના ધરંધર આચાયો. છે તે અહિંસાની ચેતનાની જાગૃતિ તથા નૈતિક મૂલ્યોના વિકાસ માટે લાંબા સમયથી અણુવ્રત અનુશાસ્તો) આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી તેમના શ્રમણ શ્રમણી સમુદાય સાથે પ્રેક્ષાધ્યાને, જીવનવિજ્ઞાન, અહિંસારેલી આદિ અનેક કાર્યક્રમ આપી રહ્યાં છે. આ લેખમાળાના ધુરંધર આચાર્યોનો પરિચય કરાવનાર શ્રી રમિભાઈ ઝવેરી વ્યવસાયે c.A. છે અને ૪૨ વર્ષની પ્રેક્ટિસમાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓ એમની તાલીમથી C.A. થઈ ગયા છે. એમના લઘુબંધુ પ્રો.મુનિશ્રી મહેન્દ્રકુમારજી ૪૫ વર્ષથી જૈન મુનિની સાધના પૂ. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના શિષ્યરૂપે કરી રહ્યા છે. શ્રી રશ્મિભાઈએ સંસ્કારી અને આધ્યાત્મિક પરિવારનો વારસો મેળવી ૬૫ વર્ષની. ઉંમરે જૈનોલોજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હાલે મુંબઈ યુનિવર્સિટિમાં PhD.નો અભ્યાસ કરી રહ્યા છે. જન્મભૂમિ'ની લોકપ્રિય કટાર “જૈન જંગત’ના તેથી ભારત જૈન મહામંડળના મુખપત્ર જેને જગત'ના ગુજરાતી વિભાગના માનદ્ મંત્રી છે. તેઓ અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ઈન્ડિયન વેજીટેરીયન કોગ્રેસ (મુંબઈ)ના પ્રમુખ છે. પર્યુષણમાં દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. જૈન ધર્મની આરાધના કરાવવા એન્ટવર્પ, સિંગાપોર, કેન્યા, દુબઈ, હોંગકોંગ, બેંગકોક આદિનો પ્રવાસ કર્યો છે. જૈન ધર્મની પ્રભાવના માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એમને પ્રતિષ્ઠિત ગિરનાર એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. મંગલયાત્રાના વાચકો માટે તેઓ અજાણ્યા નથી. ૧૯૯૬માં એમણે જૈન જીવનશૈલી પર સળંગ નવ મણકાની લેખમાળા આપી હતી અને ૨000માં જૈન ધ્યાન, મંત્ર અને જાપથી કેન્સર જેવી જીવલેણ બિમારીમાંથી કેવી રીતે નિરોગી થયા એનો અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. સાયન ગ્રુપના સભ્ય રમિભાઈ આધ્યાત્મિક ક્ષેત્રે સારું એવું યોગદાન આપી રહ્યા છે. * * * * * *_*_સંપાદક શ્રમણ ધર્મની ધુરાને વહન કરનારા યુગધર્મી ફૂંક્યો અને સન ૧૭૬૧માં બગડી ગામમાં સંઘથી અલગ થઈ ક્રાંતિકારી આચાર્ય ભિક્ષુ . ગયા. આ મહાભિનિષ્ક્રમણ વખતે એમની સાથે મુનિ ભારમલજી આદિ થોડા સંતો હતા. સંધબહિષ્કૃત હોવાથી ક્રાંતિકારી આચાર્ય ભિક્ષુ જૈન પરંપરાના અંતિમ સંપ્રદાય ગામમાં કોઈ સ્થાન ન મળ્યું એટલે ગામની બહાર સ્મશાનમાં શ્રી જૈન છે. તેરાપંથ'ના આદિ આચાર્ય હતા. એમનો જન્મ સન પ્રથમ પડાવ નાખ્યો. આમ બધા લોકોનો જે અંતિમ પડાવ હોય ૧૭૨૭માં મારવાડના કંટાલિયા ગામમાં થયો હતો. એમના છે એ જ એમનો પ્રથમ પડાવ બન્યો. દરેક ક્રાંતિકારી પુરુષો પિતાનું નામ શાહ બલુજી અને માતાનું નામ દીપાબાઈ હતું. સાથે બને છે. એમ આ મહાન ધર્મકાંતિકારીનો. સાથે બને છે એમ આ મહાન ધર્મ-ક્રાંતિકારીનો પણ તીવ્ર નાનપણથી એમને માતા તરફથી જૈન ધર્મના ઊંડા સંસ્કાર મળ્યા વિરોધ કરવામાં આવ્યો, પણ એ લોખંડી પુરુષ હતા, સત્યના હતા. • • મહાન ઉપાસક હતા. એટલે શાંતિથી--ક્ષમાથી બધું સહન કરતા તત્કાલીન સ્થાનકવાસી પરંપરાના આચાર્યશ્રી રઘુનાથજી ગયા. સત્ય માટે પ્રાણ પણ ન્યોચ્છાવર કરવાની એમની તૈયારી પાસે એમણે દીક્ષા લઈ જૈન આગમોનો ઊંડો અભ્યાસ કર્યો. હતી. એમણે એજ વર્ષે (૧૭૬૧માં) મેવાડમાં કેલવા ગામમાં એમની બુદ્ધિ પ્રખર હતી. થોડા જ વખતમાં એ શાસ્ત્રોના પારંગત પોતાના સાથી સાધુઓ સાથે અષાઢી પૂનમના દિવસે શાસબની ગયા પછી એમને લાગ્યું કે સાધુઓ આચાર-વિચાર સમ્મત નવી દીક્ષા લીધી. તે દિવસે તેરાપંથ સંઘની સ્થાપનાનો સંબંધી શિથિલ બની ગયા છે. ભગવાન મહાવીરસ્વામીની આજ્ઞા પ્રથમ દિવસ હતો અને એક સુસંગઠિત શાસ્ત્રમાન્ય સાધુસંઘનો પ્રમાણે સાધુપણું નથી પાળતા. એટલે એમણે ધર્મક્રાંતિનો શંખ જન્મ થયો. તેરાપંથ એટલે હે પ્રભુ! આ તારો પંથ' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy