SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ક્લાચાહકના સંગ્રહમાં ગયું. તેનાં ચિત્રો રાજકોટની વિવિધ સંસ્થાઓ, વ્યક્તિગત સંગ્રહોમાં, સિસ્ટર પિલાર અને સિસ્ટર ટેરેસા (સ્પેન, કોલીક ચર્ચ ડીસા ઉપરાંત દેશ-વિદેશના ખાનગી સંગ્રહોમાં સ્થાન પામ્યા છે. ચિત્રકાર ઉપરાંત શિલ્પ સર્જક અને મ્યુરલ આર્ટીસ્ટ પ્રેમ નકુર્મ સિમેન્ટ, માર્બલ, તથા પ્લાસ્ટર ઓફ પેરિસ જેવાં માધ્યમમાં તૈયાર કરેલ શિલ્પ-અને મ્યુરલો રાજકોટના દિગંબર જૈન મંદિર (સદર), શ્રીમદ્ રાજચંદ્ર મંદિર (આકાશવાણી સામે) તથા શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ સ્થળ (રામનાથ)ની ભીંતો શોભાવે છે. ઉપરાંત અનેક ઓફિસો તથા ખાનગી મહાલયોની ભીંતો પર કરેલા મ્યુરલ્સ તેની આ વિષય પરની સિધ્ધિ છે. જાણીતા નાટયકલાવિદ્ શ્રી રામજીભાઇ વાણીયાના વર્ષોના જીવંત સંપર્કે પ્રેમનકુમમાં નાટયક્ષેત્રે પણ રસ કેળવાયેલો. સેટસજા, મેકપ, અભિનય સહિત, તમામ પાસાં હસ્તગત કરેલા. ક્યારેક તેની સ્વાભાવિક વાર્તામાં પણ અભિનય'ના દર્શન થાય ! ઉગતો કલાકાર હોય કે ગજાંનો કવિ, તડ ને ફડ કહી નાખવામાં તેને કોઇની શેહ કે શ૨મ આડી ન આવે . છતાં ‘માણસ વલા' આ મા ણ સના ટ, ડિયા મ મ શ ચિત્રકારો કવિ, નાટયકારો, સંગીતકારો Jain Education International વગર થી ઉંભ ૨ ન. હોય ! અઢી અા ૨ ના પ્રમ નામ માં સમય લા વ્યક્તિત્વની વવિધ છટાઓ જો ગ ણ વ ા લય (માટીમાં શિલ્પ) બેસીએ તો સરવાળા ખોટા પડે ! તેનું સાચું દર્શન નો તેના પારદર્શી જલરંગોમાં, અપારદર્શી વાસ્તવિક કે અમૂર્ત રિતીનાસંયોજનોમાં કે પછી મિકસ મિડીયામાં સર્જીત મ્યુરલોમાં જોવાં મળે છે. પથ પ્રદર્શક સંસ્કૃતિ પરિચાયક અને અભ્યાસી ચિત્રકાર શ્રી પ્રભાતસિંહ બારહટ વિપાક ખેતરમાં આડેધડ ઉગી ની કળેલા બોરડીનાં જાળાંની જેમ ચિત્રકલામાં અણઆવડતની આત્મવંચનાના ઓથારે ઉમટેલા આધુનિકતાનો ઘૂઘવતા પૂરની વચાળે અશ્વ શાસ્ત્ર, અશ્વ કથાઓ અને ચિત્રકલાના પુનિત સંગમમાં એક કલાકાર સર્જલી કેવળ કાઠિવાડી અવચિત્રોની શ્રેણીના દર્શન માત્રથી મન, આત્મા અને ખોળિયું પવિત્ર થઇ જાય ! ભારતીય લઘુચિત્રોનાં સીધા વારસા સમાન આ ચિત્રોમાં કલાકારની પારદર્શક જલરંગોની સિધ્ધ હથોટી, રેખાંકન પાત્રાલેખનની પરિશુધ્ધતા, આગવી સંયોજનાની સાથે પ્રાચીન વારસાનો ઉંડો અભ્યાસ અને દસ્તાવેજી મૂલ્યની જાળવણી જોવાં મળે છે. આ અભ્યાસી ચિત્રકારનું નામ છે શ્રી પ્રભાતસિંહ મોડભાઇ બારહટ મૂળ હજનાળી (જિ.રાજકોટ)ના વતની. તેમનો જન્મ તા.૨૮ ડિસેમ્બર-૧૯૫૩માં મોસાળ વાપર (જિ.જામનગર)માં થયો.રાજકોટની ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ કરી મેટ્રીક થયા.પિતા શ્રી મોડભાઇ (કૃષ્ણદાનજી) પોતે વિદ્વાન, સાહિત્ય ઉપાસક અને ઉંડા અધ્યયનશીલ હતાં. દિકરાનું વલણ પારખી ચિત્રકલાના અભ્યાસ માટે અમદાવાદની શેક ચી. ન. ક્લામહાવિદ્યાલયમાં મોંકો. બે વર્ષ અભ્યાસ કરી પ્રભાતસિંહે ૧૯૭૭માં એ.ટી.ડી.ની પદવી પ્રાપ્ત કરી. રાજકોટમાં તેમની તાલિમ ફાઇન આર્ટસમાં સ્વ. ડો. શ્રી રમેશભાઇ ભટ્ટ પાસે ચાલુ હતી.એજ વર્ષે પેઇન્ટીંગની અંતિમ પરીક્ષામાં .ડી.આર્ટની પદવી પ્રાપ્ત કરી, રાજકોટ આવી શ્રી વિરાણી બહેરામૂંગા શાળામાં ૧૯૭૯થી ચિત્ર શિક્ષક તરીકે જોડાયા. સાથોસાથ ચિત્રસાધના પણ કરતા રહ્યા. એક કલાસાધક તરીકે પ્રભાતસિંહ બારહટ તેમના ગુરૂ સ્વ.શ્રી રસિકલાલ પરીખની ચિત્રણાથી પ્રભાવિત છે. આલેખન પર તેમનું પ્રભુત્વ છે. બારીક રેખાંકન, પારદર્શક જલરંગો અને નેત્રસંતર્પક ચિત્ર સંયોજના એ તેમના ચિત્રોનાં મહત્ત્વનાં અંગો છે. તેમની કલાસાધનાને ચાર વિભાગમાં વહેંચી શકાય. ૧. શરૂઆતના પંખીચિત્રો, સંસ્કૃત સાહિત્યના પ્રસંગો, લોકજીવન અને નારીનાં વિવિધ રૂપ દર્શન, ૬. કાર્ડિઆવાડી અશ્વચિત્ર શ્રેણી, ૩. રાષ્ટ્રીય મહાપુરૂષોનાં ઐતિહાસિક પ્રસંગો, ૪. છત્રપતિ શિવાજી મહારાજની રાજસવારીનું ૫૦૦ મીટર લંબાઈ અને ૮ ફૂટ ઉંચાઇનું પ્રલંબ પચિત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy