SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૧૦. પ્રથમ વિભાગમાં નદી કિનારે ત્રણ સૌરાષ્ટ્ર-ગુજરાતથી લઈને મુંબઇનારીઓ, મયૂરશ્રેણી અને દર્પણમાં મુખ રાજસ્થાનના વિવિધ સામયિકો-અખબારોમાં નિહાળતી નાયિકા ઉલ્લેખનીય છે. કેનવાસ પ્રકટ થઈ ચૂકી છે. આ ચિત્ર પૂરૂં થશે ત્યારે તે પર તૈલરંગોમાં કરેલા વ્યક્તિ ચિત્રોમાં એક વૈશ્વિક કક્ષાનો રેકોર્ડ સ્થાપિત થશે. હમીરજી ગોહિલ, શ્રીજી મહારાજ, ભક્ત પ્રભાતસિંહના ચિત્રો ગ્રુપ શો રૂપે કવિ ઇસરદાનજી અને રાષ્ટ્રપુરૂષોના પોર્ટેઇટ રાજકોટમાં ફાઈન આર્ટસના ત્રણ પ્રદર્શનો ચિત્રો આ વિષય પરનો તેમનો અભ્યાસ (૧૯૬૪,૬૫,૭૮), “રંગ, રમણા અને દર્શાવે છે. સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાંના એક ડો.રમેશ ભટ્ટ' શ્રધ્ધાંજલી પ્રદર્શન (૧૯૯૫), એવા કાઠિઆવાડી અશ્વચિત્રોની આલેખન ફુલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન(૧૯૯૬), કરવામાં લગભગ એક દાયકો તેમણે વિતાવ્યો ફલેમ-૯૯ પ્રદર્શન, ગોંડલ (૨૦૦૦)વ.માં છે. તે માટે તજજ્ઞ વિદ્વાનોની મુલાકાત, પ્રદર્શિત થયા છે. નિયંત્રીત કલાકાર તરીકે સંદર્ભો, સ્કેચીંગ,અધ્યયન અને નિરીક્ષણ તેમની “કાઠિઆવાડી અશ્વચિત્ર શ્રેણી' વ.ની એટલી ઉંડી અસર તેમના પર પડી કે | ગુજરાતી સાહિત્ય પરિષદ-રાજકોટ(૧૯૯૦), આજે “કાઠિવાડી અશ્લો' પર વ્યાખ્યાન રાજકોટ લોકમેળો (૧૯૯૨)માં વન મેન શો આપવાની “ઓથોરીટી' ગણાય, તેટલું જ્ઞાન રૂપે પ્રદર્શિત થયેલ છે. મેળવી-પચાવી-ચિતરી શકયા છે. આ ચિત્રકલા ઉપરાંત ઇતિહાસ, પુરાતત્વ, અશ્વચિત્રશ્રેણીનું પ્રદર્શન ઓકટોબર જય મંગળ’ - અશ્વ (જલરંગી સંયોજન). પરિભ્રમણ જેવાં અન્ય શોખના કારણે તેઓ ૨૦૦૨માં અમદાવાદની કર્ણાવતી આર્ટ દેશના મુખ્ય શહેરોના મ્યુઝિયમો, ઐતિહાસિક ગેલેરીમાં યોજાયું ત્યારે તેને ગુજરાતના તત્કાલીન રાજયપાલશ્રી સ્મારકોની મુલાકાત લઈ ચૂકયા છે. તેઓ ભારતીય ઇતિહાસ સંકલન સુંદરસિંહજી ભંડારીજીના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ. આ ચિત્રોએ સમિતિ, વૈદિક સરસ્વતી શોધ અભિયાન, ચારણી સાહિત્ય સંશોધન અન્યોને પણ “અશ્વ' ચિત્રણામાં પ્રેરીત કર્યા છે. કેન્દ્ર, ફાઇન આર્ટસ સોસાયટી વ.જેવી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ ભારતના ખ્યાતનામ પુરાતત્વવિદ-ઇતિહાસન્ન એવા સ્વ.પદ્મશ્રી છે. “કાઠિઆવાડી અશ્લો', “લુપ્તા સરસ્વતી', કચ્છની કમાંગરી ડો. વી. સી. વાકણકરજીની પ્રેરણાથી પ્રભાતસિંહ બારહટે રાષ્ટ્રપુરૂષ ચિત્રશૈલી' વ.શોધપત્રોની ઇતિહાસ પરિષદોમાં તેમણે કરેલી રજૂઆતને છત્રપતિશિવાજી મહારાજની રાજસવારી જેવાં સુદિર્ઘ ચિત્રપટ્ટનો શતાયુવિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીજી જેવાએ પ્રશંસી હતી. ગુજરાત રાજય પ્રારંભ કર્યો છે. ૮ ફુટની ઉંચાઇ અને ૫00 મીટરની કુલ લંબાઇ લલિત કલા અકાદમીની વર્ષ ૨૦૦૧-૦૨ માટે જુનિયર ફેલોશીપ ધરાવતું ભારતીય ચિત્રશૈલીમાં એક્રેલિક રંગોનાં માધ્યમમાં પોતે આ મેળવનાર પ્રભાતસિંહ બારહટનાં ચિત્રો દેશ- ઉપરાંત વિદેશની વિવિધ પ્રલંબ ચિત્ર તૈયાર કરી રહ્યા છે. તેમના આ અનન્ય પ્રકલ્પની નોંધ સંસ્થા-વ્યક્તિગત સંગ્રહમાં સ્થાન પામ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજની રાજસવારી’ એ પ્રલંબ પચિત્રનો એક અંશ (એક્રેલીક રંગ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy