SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ પથ પ્રદર્શક દ્રશ્યચિત્રોમાં પ્રતિભાવંત કલાકાર મુંબઈ (૧૯૮૩), ક્રિએટીવ આર્ટીસ્ટપ્રદર્શન-રાજકોટ (૧૯૮૨) વ. માં પ્રદર્શિત થયા છે. અમદાવાદ-રવિશંકર રાવલ કલાભવનમાં શ્રી સુરેશ રાવલ તેમનું ગ્રુપ પ્રદર્શન યોજાયું હતું. રાજકોટના કલાકારોની જલરંગી દ્રશ્યચિત્રોની સ્વ. શ્રી મગનલાલ તેમનાં ચિત્રોને મહાકોશલ કલાપરિષદ- રાયપુરના ત્રણ ત્રિવેદીથી શરૂ થયેલી પરંપરાએ દર પેઢીએ એવોર્ડ, ઇન્ડીયન ઓડીટ એકાઉન્ટન્ટ ડીપાર્ટ. દ્વારા નાગપુર ખાતે અવનવા પરિમાણો સાધ્યા છે. એ જ પરંપરાને યોજાએલ દ્વિવાર્ષિકી સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રણ ગોલ્ડ મેડલ મળેલા ઉચ્ચતમ બિંદુએ પહોંચાડીને રાષ્ટ્રીય સ્તરે છે. અમૃતસર અખિલ ભારતીય પ્રદર્શન (૧૯૯૫)માં તેમના ચિત્ર રાજકોટને ગૌરવ અપાવનાર પ્રતિભાવંત “વર્ષા વિહીન દિવસો-સ્થળાંતર'ને રૂા.૪૦૦૦/-નો એવોર્ડ, દ્રશ્યચિત્રકાર એટલે ૧૯૯૯માં “રોકી લેન્ડસ્કેપને ધ ઇન્ડિયન એકેડેમી ઓફ ફાઇન શ્રી સુરેશ પી. રાવલ આર્ટસમાં રૂા.૪૦૦૦-નું પારિતોષિક ઉપરાંત એકેડેમીના સ્થાપક તા.૨ જુલાઇ-૧૯૫૩માં હળવદ ખાતે સ્વ. કલાકાર પદ્મશ્રી એસ. જી. ઠાકુરસીંગની સ્મૃતિરૂપ વિશેષ J તેમનો જન્મ. પિતા સ્વ. શ્રી પરશુરામ રાવલ મેમોરીઅલ મોમેન્ટો અર્પણ થયેલ. તે જ રીતે લલિતકલા પરિષદરાજકોટમાં પ્રોફેસર હતા તેથી સુરેશભાઇનું શાળા-કોલેજ શિક્ષણ વિશાખાપટ્ટનમ (૧૯૯૯)માં યોજાયેલ ૨૮માં અખિલ ભારતીય રાજકોટમાં સંપન્ન થયું. એમ. એસ.સી.ની પદવી ધરાવતા સુરેશ કલા પ્રદર્શનમાં કૃતિ “ડે બ્રેક' ને વિશેષ પ્રમાણપત્ર મળેલ. નાગપુર રાવલ રાજકોટની એ. જી. ઓફિસમાં સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર પ્રદર્શનમાં ‘લાસ્ટ ગ્લો મોજૂન’ કૃતિને મેરીટ સર્ટી. મળેલ છે. તરીકે ફરજ બજાવે છે. ચિત્રકલા તેમનો પરમ વ્યાસંગ છે. પોતે સ્વયં સુરેશ રાવલની માન્યતા છે કેસાધક કલાકાર છે. પ્રકૃતિ તેમની કલાશાળા છે. છેલ્લા વીસ કરતાં ‘રિઅલિસ્ટીક કૃતિઓ પણ જો યોગ્ય સ્તરની હોય તો અખિલ પણ વધુ વર્ષથી આ ક્ષેત્રો તેઓ સક્રિય છે. ભારતીય સ્તરના પ્રદર્શનોમાં પસંદગી તો પામે પણ એવોર્ડ સુધી પણ તેમની ચિત્રાણામાં પહોંચી શકે તેનું પ્રમાણપત્ર-આ સંયોજન, સ્ટીલ લાઇફ વ. તો પુરસ્કારો લાગે છે'. આવે જ. પણ દ્રશ્ય ચિત્ર મુખ્ય સ્વભાવે ધીર-ગંભીર આ વિષય છે. રવિવારની રજામાં કલાકારના ચિત્રોઠંડા અને ગરમરંગ-કેનવાસ-કાગળ લઇને સંવાદી અને વિસંવાદી રાજકોટ બહાર નીકળી જવું. રંગયોજનામાં થયાં છતાં તળાવ, નદી, ગ્રામકેસીમ પ્રદેશ સંવાદીતાની અસર જન્માવે છે. ખેતર-ખળામાં બેઠક જમાવી બે દ્રશ્યચિત્રોમાં તેમનાં સંયોજનો ચારચિત્રો દોરી લાવવાતે તેમનો પણ વિશિષ્ટ હોય છે અને તેના નિત્યનો રિયાઝ, જલરંગો અને શિર્ષકો પણ સ્થૂળ કરતાં ભાવવાહી તૈલરંગો- બન્નેમાં તેમને ફાવટ વધારે હોય છે. ભારતીય અને છે. તેઓ ઇગ્નેશનીસ્ટથી લઇને પાશ્ચાત્ય કલા અને કલાકારોના એક્સ્ટ્રકટીઝમ જેવી વિવિધ તેઓ ઉંડા અભ્યાસી છે. તેના ફળ શૈલીમાં રજૂઆત કરે છે. પોતાના સ્વરૂપે તેમણે તૈયાર કરેલી ચિત્રો સ્થાનિક કક્ષાથી લઇને પરિશ્રમ (જલરંગી સંયોજન). સ્લાઇડઝના શો રાજકોટ, ગુજરાત સહિત વિવિધ રાજયોના અમરેલીમાં યોજાયા છે. ફૂલછાબ પ્રદર્શનોમાં રજૂ કરતા રહે છે. તેમને અનેક ઇનામો-સન્માન- પ્લેટીનમ જયંતી પ્રદર્શન-૧૯૯૬માં કૃતિ રજૂ કરવા બદલ તેમને પ્રમાણપત્રો મળેલા છે. મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવેલ. સુરેશ રાવલના ચિત્રો ગ્રુપ શો રૂપે રાજકોટની ડો. એસ. એમ. સુરેશ રાવલ એક પ્રગતિશીલ, પ્રયોગશીલ અને પ્રતિભાવંત આર્ટ ગેલેરી (૧૯૯૪ થી આજ સુધી પ્રતિવર્ષ), ઉપરાંત તાજ-મુંબઇ કલાકાર છે. જે તેમની દ્રશ્યચિત્રણા અને તેને મળેલી અખીલ ભારતીય (૧૯૮૦,૮૨,૮૪), કન્ટેમ્પરરી-અમદાવાદ (૧૯૮૦), જહાંગીર- સ્તરની સ્વીકૃતિ સાબિત કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy