SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૦૫ ઇલા લોઢવીયા, પ્રવિણસિંહ ઝાલા, મહેન્દ્ર સૂચક, | સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્ર મગનલાલ ચડોતરા વ. જેવાં અનેક પ્રતિભાવાન કલામંડળ, ફાઇન આર્ટસ સોસાયટી અંતર્ગત પં. કલાકારોનો સમાવેશ થાય છે. નહેરૂ ફાઇન આર્ટસ કોલેજના સ્થાપક સભ્ય અને | ‘ચિત્ર એ આકારગમ્ય(PLASTIC), પ્રમુખ તથા આચાર્ય, ઇન્ડિયન એસો. ઓફ PUE24 (VISUAL) 241 242 (SPACE) હિસ્ટોરીયન (ન્યુ દિલ્હી)ના સભ્ય અને ગુજરાત સાથે સંબંધ ધરાવતી કલા છે.” આવું માનતા રાજય લલિત કલા અકાદમીના પૂર્વ સભ્ય હતા. રમેશભાઇએ સ્વ-અભિવ્યકિત માટે જે કલા તેમના નિવાસસ્થાન લક્ષ્મીકુંજ', ૧૩-કરણપરા' સ્વરૂપોને સ્વીકાર્યા તેમાં પૂર્વ અને પશ્ચિમી દિ’ અને રાત કલાપ્રવૃતિથી ધમધમતું સ્થાન બની કલાશૈલીઓનો સમન્વય જોવા મળે છે. તેમણે રહેલું. જયાંનાટયકારો,કવિઓ, લેખકો, ચિત્રકારો સર્જેલા ચારકોલચિત્રો સંપૂર્ણ કલાસીકલ પોર્ટેઇટસ વ. સાથે સતત બેઠકો, ચર્ચાઓ, રિહર્સલો અને છે. જેમાં છાયા-પ્રકાશનો સુપેરે ઉપયોગ કરાયો રિયાઝ એ ડો.રમેશ ભટ્ટના વ્યકિતત્વનું સામાજિક છે. તો તેમના ચિત્રસંયોજનોમાં ભારતીય વિષયો પાસું હતું. ખાસ કરીને પરિશ્રમી લોકજીવન, ઐતિહાસિક કલામર્મજ્ઞ અને ખ્યાતનામ કલાકાર પ્રા. મુસાફર - (જલરંગી સંયોજન) પ્રસંગો વ.ની બોલ્ડ રજૂઆત જોવા મળે છે. શ્રી ભૂપતભાઇ લાડવાએ નોંધ્યું છે તેમહેન્ડમેઇડ પેપર પર પહોળા-ચપટા બ્રશના લસરકાથી નિપજાવાતું ટેસ્થર ‘ડો. રમેશભાઇ ભટ્ટનું આ પ્રદાન કલાજગત માટે ભગીરથ કાર્ય કે કેનવાસ પર નાઇફથી સીધા તૈલરંગો દ્વારા ઉપજતું ખરબચડાપણું - છે. જે કાર્ય ફ્રાન્સના કલાસ્વામી હેનરી માતિસે ૧૮મી સદીમાં પેરિસમાં માધ્યમને ઉપયોગમાં લેવાની તેમની શૈલી છે. શિલ્પોમાં પણ વ્યકિતશિલ્પ કર્યું, કલાસ્વામી નંદલાલ બસુએ શાંતિનિકેતનમાં કર્યું અને ગુજરાતના હોય કે રિલીફ અથવા થ્રીડી સંયોજન- તેમાં વ્યકિતત્વની સાથે વિષયનો કલાગુરૂ સ્વ. રવિશંકર રાવલે ‘ગુજરાત કલાસંઘ' ચિત્રશાળા દ્વારા કર્યું, ભાવ મુખ્ય બની રહે છે. ફાઇન આર્ટસ સોસાયટી દ્વારા રાજકોટમાં તેવું કાર્ય રમેશભાઇ ભટ્ટ યોજાએલા પ્રદર્શનો સિવાય કદી કલા પ્રદર્શનોમાં ભાગ લેતા નહિં. તેથી રાજકોટમાં કરી બતાવ્યું. આ કલાજગતમાં જેને “બોલકા’ કલાકારો કહેવાય તેની નાતથી ડો. રમેશ ‘ કાર્યનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભટ્ટ સાવ અલગ જ રહેલાં છતાં તેમની વિદ્વતાએ ગુજરાત રાજય લલિત મૂલ્યાંકન થવું જોઇએ. કલાકલા અકાદમી (ગાંધીનગર)ના એક સભ્ય તરીકે તેમ જ ગુજરાત રાજય ઇતિહાસના વિદ્વાનો અને પરીક્ષા બોર્ડની ઉચ્ચ કક્ષા પરીક્ષાઓમાં પરીક્ષક તરીકે તેમની સેવા લેવાઇ આવનારી પેઢી ભાગ્યે જ માની હતી. એકનાટયવિકલાકારતરીકે તેઓ વ્યવહારલક્ષી અને આધુનિક શકશે કે રાજકોટના આંગણે એક અભિગમ ધરાવતા. પાત્રોના મેઇકઅપથી લઇને સ્ટેજ સંરચના, પ્રકાશ દ્રષ્ટિવંત કલાસાધકે આવી આયોજન અને અભિનય-આ અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી ! બધાં ઘટકોમાં તેમની દ્રષ્ટિ મારી દ્રષ્ટિએ ડો. રમેશ ભટ્ટ એક આગવી હતી. તેમણે હિંદીમાં વ્યકિત મટી “સંસ્થા' બની કાવ્ય રચનાઓ તથા ઉર્દૂમાં ગયેલ.’તા. ૨૭ ઓક્ટોબર - નાટયરચનાઓ (શાહજહાં)વ. ૧૯૯૫ના રોજ આ બહુશ્રત લોહપુરૂષ - (ચારકોલ-પોર્ટેઇટ). કરેલ છે. “મનુની માસી'માં વિદ્વાનનું દેહાવસાન થયું. તેમની ભૂમિકાને જોનાર કોઇ સ્વ. ડો. રમેશભાઇ ભટ્ટની સમગ્ર કારકિર્દીમાં તેમનાં ભૂલ્યું નહિં હોય. કોલેજ કાળથી સહધર્મચારિણી એવાં શ્રીમતી લીલાબેન ભટ્ટનો સમર્પણભાવ અને મૂક જ હાર્મોનિયમ પર સાયગલનાં સેવા મુખ્ય પરિબળહતા.તેમના બન્ને સંતાનોએ પણ પિતાનો કલાવારસો ગીતો ગાવાનો સંગીતશોખ પચાવી જાણ્યો છે. પુત્ર મિહીર ભટ્ટ સિવીલ એજી.માં ડિપ્લોમા સાથે છેલ્લાં વર્ષોમાં તો સિતારવાદન ઇન્ટીરીયર ડિઝાઇનર અને આર્કિટેકટ છે. પુત્રી શ્રીમતી કુંજનબેન દવેએ અને સંશોધન સુધી વિસ્તરેલો. ભારતીય સંસ્કૃતિમાં એમ.એ., સિતારવાદન અને કથક નૃત્ય- બન્નેમાં ડો. રમેશ ભટ્ટ વિવિધ *શ્રીમતી લીલાબેન ભટ્ટ' - (ચારકોલ-પોર્ટેઇટ) વિશારદની પદવી મેળવી છે. * સંદર્ભ-સૌજન્ય: કલાપ્રસાર - લે. પ્રા. શ્રી ભૂપતભાઇ લાડવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy