SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ પથ પ્રદર્શક રાષ્ટ્રીય સ્તરે સન્માનીત પ્રયોગશીલ ગ્રાફિક કલાકાર સેન્ટર-નવી દિલ્હી (૧૯૬૭), અમૃતસર (૧૯૬૭), રાયપુર (૧૯૭૨, ૮૮, ૯૨), માયસોર (૧૯૭૨), ચંડીગઢ (૧૯૮૨, ૯૫), બોમ્બે શ્રી કિશોર વાળા આર્ટ સોસાયટી (૧૯૮૨, ૯૬), હરિયાણા (૧૯૮૭), ઓલ ઇન્ડિયા ચાર દાયકાથી પણ વધુ વર્ષોની સતત કલાસાધનાના ઉચ્ચ ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી- નવી દિલ્હી (૧૯૮૬, ૯૦, ધોરણો તથા ચિત્રકલા-ગ્રાફિક કલાક્ષેત્રે ૯૬, ૯૯), ઉદયપુર (૧૯૯૧- ગોલ્ડમેડલ, ૨૦૦૨), હૈદ્રાબાદ મૌલિકતાની સિધ્ધિના કારણે રાષ્ટ્રીય સ્તરે (૧૯૯૨), લલિત કલા અકાદમી- જયપુર) અને આ વર્ષે ૨૦૦૪માં સ્થાન અને સન્માન મેળવનાર આ પ્રયોગશીલ રાષ્ટ્રીય લલિત કલા અકાદમી- નવી દિલ્હીના નેશનલ એવોર્ડનો અને પ્રગતિશીલ કલાકાર છે રાજકોટના - સમાવેશ થાય છે. આ સન્માન તેમની સતત કાર્યશિલતાનું સન્માન છે. શ્રી કિશોર વાળા અનુકંપાથી ક્યાંય એવોર્ડ અપાતા નથી અને જો અપાતા હોય (!) તો તા. નવે. ૧૯૩૩માં બિલખા તે સ્વીકારે નહીં તેવા પૂર્વ બિલખા સ્ટેટના આ વારસદાર સ્વમાની છે. (જિ. જૂનાગઢ)માં તેમનો જન્મ. રાજકોટની કિશોર વાળાના ચિત્રસર્જનમાં તૈલરંગો, વુડકટ, સ્વનિર્મીત ચૌધરી હાઈસ્કૂલમાંથી ૧૯૫૧માં મેટ્રીક થયા. વનસ્પતિજન્યરંગો, પેન-પેન્સીલના ડ્રોઇઝવ. જેવાં વિવિધ માધ્યમોનો ચિત્રકલા પ્રત્યેના રસથી રાજકોટના કલાકાર સ્વ. મગનલાલ ત્રિવેદીની ઉપયોગ જોવા મળે છે. આ સર્વેમાં આ પ્રયોગશીલ કલાકારે અનોખા સૌરાષ્ટ્રચિત્રશાળા'માં બે વર્ષ કલાસાધના કરી. ઉચ્ચ કક્ષાના અભ્યાસાર્થે માધ્યમના સફળ પ્રયોગથી પોતાની કૃતિઓને રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનોમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ (મ. સ. યુનિ. વડોદરા)માં ૧૯૬૨માં પ્રવેશ ગણનાપાત્ર સ્થાન અપાવ્યું છે. વિવિધ શાક-પાનના રસ, ચાની પાંદડી, મેળવ્યો. જયાં પ્રો. બેન્દ્ર અને અન્ય કલાપ્રાધ્યાપકોના માર્ગદર્શનમાં ચાર વ.ઉકાળીને તેમાંથી નિપજાવેલા રંગો વડેતેમણે ટ્રાફીકચિત્રો સર્જયા છે. વર્ષ અભ્યાસ કરી ૧૯૬૬માં પેઇન્ટીંગ અને ગ્રાફિક વિષયમાં બી. એ. જેમાં પછી પેન્સીલ કે પેનનું જરૂર પૂરતું બારીક રેખાંકન આ ચિત્રોને ફાઇન આર્ટસની પદવી પ્રાપ્ત કરી વધુ બે વર્ષના અભ્યાસ દરમિયાન આકારત્વ બક્ષે છે. ચા - વનસ્પતિના રંગો કાગળ પર પ્રસરે છે ત્યારે ૧૯૬૮માં લીથોગ્રાફીમાં પ્રમાણપત્ર મેળવ્યું. રાજકોટમાંથી સ્વતંત્ર સર્જાતું ટેસ્ચર તેમની કૃતિનું મહત્ત્વનું અંગ બને છે. ગુજરાતમાં આ પ્રયોગ કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ તેમની મૌલિક દેણગી છે. અભ્યાસકાળથી જ કિશોર વાળાના ચિત્રો વિવિધ કલા કારકિર્દીની શરૂઆતમાં તેમણે અશ્વ અને તેના વિવિધ મુડ, પ્રદર્શનોમાં સ્થાન મુદ્રાઓ પર અનેક પામતા હતા. ઇ. ચિત્રો સર્જયા. ૧૯૬૪માં તેમની સ્ટેટના વારસદાર કૃતિને ગુજરાત રાજય અ ટ લ લલિત કલા સ્વાભાવિકપણે જ અકાદમીના પ્રદર્શનમાં નાની વયથી તેમને એવોર્ડ પ્રાપ્ત થયો ત્યાં રહેતા અશ્વોનું ત્યારથી લઈને આજ આકર્ષણ હોય જ. ૨૦૦૪ સુધીમાં તેમને ત્યાર પછી તો તેમણે ૨૭ થી પણ વધુ વિવિધ વિષયો-જેવાં એવોર્ડઝ, સન્માનપત્રો કે ઊંટ, હાથી કે મળી ચૂક્યા છે. જેમાં માનવાકૃતિઓ પર ગુજરાત લલિત કલા સર્જન કર્યું. જે તે અકાદમીના ૮ એવોર્ડ પ્રાણી કે માનવની (૧૯૬૪, ૬૬, ૬૮, આકૃતિ કરતાં તેની ૬૯, ૭૪, ૮૮, ૯૩,] ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી-નવી દિલ્હી યોજીત અખિલ ભારતીય કલા પ્રદર્શનમાં ઇમેશન પર પોતે રૂ. ૧૦,૦૦૦/-નો એવોર્ડ વિજેતા કૃતિ - ‘ચિત્રણ-૧' જેમાં બે અશ્વના મુખ દર્શાય છે. જે કલાકારે વિશેષ ભાર મુકતા ઇન્ટરનેશનલ કલ્ચરલ વનસ્પતિના પાન અને ફૂલોના રસના રંગ સાથે પેન અને પેન્સીલ માધ્યમમાં સર્જેલ છે. રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy