SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પથપ્રદર્શક કામોમાં સમય આપવાનું શરૂ કર્યું. ૧૯૫૪માં પારડી તમામ કાર્યક્રમો, વિચાર શિબિરો વગેરે અંગે જવાબદારી લઈને ખેડ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આઝાદી પછી સામાજીક પૂરા ઉત્સાહ, હોંશ, ખંત અને ચિવટપૂર્વક નિષ્ઠાથી ખૂબ ખૂબ ઉત્થાનના કાર્યમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમનું અવસાન સાથ-સહકાર આપ્યો. સુરતના કોમી રમખાણો, તેમજ કોલેરાતા. ૨૫-૮-૧૯૮૮ના રોજ થયું હતું. પ્લેગ જેવા રોગો ફાટી નીકળ્યા ત્યારે શાંતિ સૈનિક સ્વરૂપે તેમણે તમામ કાર્યોમાં સસ્નેહ સહયોગ આપ્યો. આ ઉપરાંત સુરત ૮. શ્રી દોલતભાઈ ડાહ્યાભાઈ નાયક : જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ, સુરત જિલ્લા રમતોત્સવ તેમજ સુરત જિલ્લામાં સર્વશ્રી દયાળજી દેસાઈ, કુંવરજી મહેતા, રાષ્ટ્રભાષા પ્રચાર મંડળની પ્રવૃત્તિઓમાં રસ-રૂચિ દાખવીને કલ્યાણજી મહેતા, જુગતરામ દવે જેવા લોકસેવકોની પરંપરામાં વર્ષોથી તેના સાથી સભ્ય અગ્રણીસેવક તરીકે કાર્ય કરતાં જ રહ્યા શ્રી દયાળજી(અનાવિલ) વિદ્યાર્થી આશ્રમ અને તેમાંયે છે. શ્રી દયાળજી આશ્રમમાં સફાઈ, શ્રમયજ્ઞ, રાષ્ટ્રીય ઉત્સવોની આશ્રમના સંચાલક શ્રી દોલતભાઈ ડાહ્યાભાઈ નાયકનું નામ ઉજવણી, રમતગમતો, રાસ-ગરબા, વ્યાયામ, યોગાસનો, ધ્યાનાકર્ષક છે. ઓલપાડ તાલુકામાં દિહેણ એ પૂજ્ય ગાંધીબાપુના , એકપ્રેશર વગેરે પ્રવૃત્તિઓમાં જીવંત રસ લઈને સતત સક્રિય રહસ્યમંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈનું ગામ, જે તેમનું યે વતન. રહ્યા છે. રંગમંચ પર અભિનેતા થઈને સહજસરલભાવે જરૂર તેઓ સાત વર્ષ શ્રી દયાળજી વિદ્યાર્થી આશ્રમ, મજૂરાગેટ, જે.પી. ભાગ લેતા જ રહ્યા છે આ ઉપરાંત સુરત શહેરમાં સિલ્ક મીલ્સ રોડ, સુરત ખાતે રહ્યા અને ભણ્યા. નાનપણમાં વાનરસેના, વર્કસ ટ્રેડ યુનિયનના મંત્રી તરીકે રહીને તેમણે મજૂર માલીક વચ્ચે પ્રભાતફેરી, સભા-સરઘસો, સ્વદેશી માલનો પુરસ્કાર અને સ્નેહ, સદભાવ અને સહકારથી જે તે પ્રશ્નો ઉકેલવા માટે શુભ પરદેશી માલનો બહિષ્કાર, દારૂબંધી, ખાદી, ગ્રામોદ્યોગો, પ્રયાસો કર્યા છે સુરત જિલ્લા વિદ્યાર્થી સંઘના મંત્રી તરીકે રહીને અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રભાષા પ્રચાર વગેરે રચનાત્મક તેમણે નવી પેઢીને રચનાત્મક અને સર્જનાત્મક માર્ગે વાળવા માટે પ્રવૃત્તિઓ કરતાં દેશની સ્વાતંત્ર્ય લડતમાં સહભાગી બન્યા. સરસ પુરુષાર્થ કર્યો છે, જે ધ્યાનાકર્ષક છે. આ બધી પ્રવૃત્તિઓ વળી, સને ૧૯૪૨ ની ‘હિંદ છોડો' લડત સમયે એમની પ્રતિભાશક્તિ અને અનેકમુખી વ્યક્તિત્વનો સુંદર પરિચય ગણદેવીમાં શ્રી લાલભાઈ તથા શ્રી ઠાકોરભાઈની આગેવાની કરાવે છે. હેઠળ ભૂગર્ભ આંદોલનમાં તેઓ સક્રિય હતા. ટપાલ લૂંટવી, ૯. શ્રી છનાભાઈ નારણજી પંચાલ: રેલ્વેના પાટા ઉખાડવા, બોમ્બ બનાવવા, ભીંતપત્રો લખવાં, પત્રિકાઓ સાઈકુલોસ્ટાઈલ્ડ કરીને આજુબાજુમાં વહેંચવી, જન્મ તા. ૧૩-૨-૧૯૦૨ ને દિવસે સુરત જિલ્લાના સભા-સરઘસો કાઢવા, સૂત્રોચ્ચાર કરવા, ભીંતો પર સૂત્રો ખોજપારડીમાં થયો હતો. અંગ્રેજી ધોરણ-૭ સુધીનો અભ્યાસ લખવાં, અંગ્રેજ સરકારનો ઠેર-ઠેર સખત વિરોધ કરવો, કર્યો હતો. ૧૯૨૧માં સરકારી શાળા છોડી ખાદી અપનાવી દેશભક્તિ અને આઝાદીના ગીતો ગાવા, ગાંધીજીના “હિંદ લડતમાં ભાગ લીધો હતો. પોતાના ગામમાં પણ રાષ્ટ્રીય શાળાની સ્વરાજ્ય', “સત્યના પ્રયોગો’, ‘મંગલ પ્રભાત’ જેવા પુસ્તકો સ્થાપના કરવામાં તેમણે અગ્રણી ભાગ લીધો હતો. ૧૯૨૧માં વાંચવા-વંચાવવા અને આસપાસમાં સૌને વેચવા, આવી અનેક બારડોલી આશ્રમમાં ગાંધીજીની સેવામાં પણ રોકાયા હતા. પ્રવૃત્તિઓમાં તેઓ સંલગ્ન હતા. તેમજ ઓલપાડ તાલુકામાં માજી ૧૯૨૩માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લઈ જેલ ભોગવી સુપ્રિમ કોર્ટ જજશ્રી ધીરૂભાઈ દેસાઈ સાથે પટેલ-તલાટીના હતી. બારડોલી ના કરની લડતમાં તેમણે ભાગ લીધો હતો. પંદર રાજીનામા માટે તેમણે અસહકાર આંદોલનમાં યે કામ કર્યું હતું. દિવસની સજા થઈ હતી. અમદાવાદની કોંગ્રેસમાં કેટલાક શ્રી વિમલાબહેન ઠકાર વગેરેનો ઊંડો પ્રભાવ શ્રી સાથીઓ સાથે હાજરી આપી હતી, અને ત્યાં શ્રી ઇન્દુલાલની દોલતભાઈએ ઝીલ્યો. તેમજ “સર્વોદય મિત્રમંડળ' સુરતની સાથે લાગવગનો ઉપયોગ કરી, ગાંધીજીની સેવામાં રોકાયા હતા. રહીને સર્વોદય પદયાત્રા અને ગુજરાત સર્વોદય પદયાત્રા નિમિત્તે ગાંધીજીના નિવાસ પર પંડિત માલવિયાજીને રોકવાનું પરાક્રમ મારે ચારેકવાર સુરતમાં ઘૂમવાનું થયું ત્યારે શ્રી દોલતભાઈએ આ પણ તેમણે કર્યું હતું. એમના બહેન કરબહેનને પણ શ્રી પદયાત્રાઓને સફળ કરવા માટે શ્રી દયાળજી વિદ્યાર્થી આશ્રમ જુગતરામ દવે સાથે અઢી વર્ષની સજા થઈ હતી. ૧૯૩૧માં તેમજ શ્રી વલ્લભવિદ્યાર્થી આશ્રમ (પાટીદાર આશ્રમ)ના હિજરત કરી ગાયકવાડીના નાગોડ ગામે જઈને રહ્યા હતા. સંચાલકો અને છાત્રોછાત્રાઓનો સાથ લઈને નિવાસ ભોજન અને ૧૯૩૨ ની લડત પછી પત્રિકા પ્રવૃત્તિ શરૂ કરી હતી પણ ૧૯૩૨ ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy