SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૪૫ રીઝવે છે. શ્રી પંડ્યા સિદ્ધહસ્ત આખ્યાનકાર ઉપરાંત રચયિતા ગાગરગાનથી ગુજરાતને ઘેલું કરનાર ને પણ છે. શ્રી હરિવંશપુરાણ, શ્રી શિવ મહાપુરાણ, શ્રી સંગીત શ્રી ધાર્મિકલાલ પંડ્યા શ્રીમદ્ભાગવત અને શ્રી ગોવિંદ ગુણસાગર જેવી રચનાઓ વેદકાળના ઋષિમુનિઓ દિવસોના દિવસો અને વર્ષોના ઉપરાંત અનેક ભક્તિપદો અને ધૂનો તેમનાં સર્જનો છે. વર્ષો સુધી ચાલતા કર્ણપ્રિય આખ્યાનો સાંભળી શાંતિ મેળવતા. આકાશવાણી અમદાવાદ, વડોદરા દ્વારા શ્રી આ પરંપરાના પ્રવાહમાં મધ્યકાલીન ગુજરાતી હરિવંશપુરાણ અને શિવમહાપુરાણનું ધ્વનિમુદ્રણ પણ કરી આખ્યાનના પ્રણેતા ભાલણને ગણવામાં આવે છે. ભાલણ પછી લેવામાં આવ્યું છે. સને ૧૯૭૭માં યુ.કે.માં સને ૧૯૮૨માં ભટ્ટ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય ઝીમ્બાબ્લે, ઝામ્બીયા, કેનેડા અને અમેરિકામાં આખ્યાન અને કવિ અને આખ્યાનકાર ગણાય છે. વિક્રમ સંવત ૧૭૦૧ થી ભજનના કાર્યક્રમો રજૂ કરી ગુજરાતની કીર્તિને વધુ ઊજળી ૧૭૭૦ દરમિયાન વડોદરામાં થઈ ગયેલા પ્રેમાનંદે ગુજરાતી બનાવી છે. થોડાં વર્ષો પહેલાં બેંગ્લોરમાં મળેલ સાર્કના સાત ભાષાને સમૃદ્ધ કરવા માટે માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા દેશોના વડાઓની શિખર પરિષદમાં પણ માણવાદનની કલા રજૂ લીધી હતી. પોતાનાં ગાગરગાન વડે ગુજરાતના લોકજીવનને કરવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું. રસધેલું કરનાર ભટ્ટ પ્રેમાનંદના વંશજ એવા શ્રી ધાર્મિકલાલ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, ગુજરાત સંગીત પંડ્યાએ ગુજરાતની લુપ્ત થવા લાગેલી આખ્યાનપરંપરાને માત્ર નાટ્ય અકાદમી, ગુજરાત લોકકલા કેન્દ્ર અમદાવાદ, અમૃતા જીવતી જ નથી રાખી પણ દેશપરદેશ સુધી પહોંચાડીને એને વિચાર ટ્રસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેમનું ગૌરવ પણ અપાવ્યું છે. માનસન્માન કરી ગૌરવપુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. માણવાદનના અજોડ કસબી શ્રી ધાર્મિકલાલભાઈને / નિર્જીવ પૂતળીઓમાં પ્રાણ પ્રગટાવતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો ગણાય છે. વર્ષો પૂર્વે તેઓ મહીપત કવિ ગામડાં ગામમાં જતા ત્યારે ચોકમાં લાકડાનો ઊંચો પાટ મુકાતો. તેના પર રજાઈ અને ચાદર બિજાવી વ્યાસપીઠ તૈયાર કરવામાં ૨૮ માર્ચ ૧૯૩૧ના રોજ જન્મેલા મહીપત કવિના આવતી. માથે જરી ભરેલી પ્રેમાનંદી લાલ પાઘડી, શ્વેત અંગરખું, પિતાશ્રી અચ્છા વાર્તાકાર અને ભરવાડોના વહીવંચા હતા. ધોળી ધોતી અને ખભે શાલ નાખી માણભટ્ટ પાટ માથે એમના બા અભણ હોવા છતાં ભજનો રચતાં અને મીઠા કંઠે બિરાજમાન થતા. મનોહર મોતીથી મઢેલી ઇંઢોણી પર તાંબાની ગાતાં. આમ સંગીત અને કળાનું વાતાવરણ કવિને ગળથુથીમાં માણ મૂકી શક્તિના પ્રતીકરૂપે તેમાં ત્રિશૂળ પધરાવી કંકુ વડે જ મળ્યું. શરદબાબુની નવલકથાઓ વાંચીને કવિને સેવા કરવાના પૂજન કરી પછી હાથની દસે આંગળિયે રૂપાના કઈડાં (વેઢ) શમણાં આવવા માંડ્યાં. સમાજ સુધારક થવાના કોડ જાગ્યા. પહેરી માણભટ્ટ આખ્યાનની શરૂઆત કરતા. એમાં અભ્યાસ અધૂરો રહ્યો. છેવટે જીવનની વાસ્તવિકતા પાંચ કિલો વજનની સાંકડા મોં અને મોટા પેટવાળી માણ સમજાઈ. અને નવજીવન પ્રેસમાં કંપોઝીટરની નોકરી સ્વીકારી લીધી. ૨૧ મે વર્ષે સિંધી બહેન લીલાવતી સાથે આંતરજ્ઞાતીય પર કઈડાં પહેરેલી આંગળિયું ફરવા માંડે ત્યારે ત્રિતાલ, દાદરો, લગ્ન કર્યા. જપતાલ, ચૌતાલ અને એકતાલ જેવા તાલો જ નહીં પણ સમગ્ર તાલશાસ્ત્ર જાણે અહીં રમવા ઊતરી આવતું. પ્રેમાનંદ પોતાના એમનો માંહ્યલો કલાકાર બનીને કલાજગતમાં કંઈક કરી આખ્યાનોમાં શ્રોતાઓને એક રસમાંથી બીજા રસમાં સહજ રીતે છૂટવા થનગનતો હતો. આથી એમણે માસ્ટર પપેટિયર, પપેટ્રી લઈ જાય છે. તેમ શ્રી ધાર્મિકલાલ પંડ્યા એક તાલમાંથી બીજા વર્કશોપ, નાટ્ય ડિપ્લોમા અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો તાલમાં શ્રોતાઓને સહજ રીતે લઈ જાય છે. કામણગારો કંઠ પછી ‘દર્પણ” એકેડેમીમાં જોડાયા. એ અરસામાં ૧૯૭૨માં અને આગવી કથનશૈલી ધરાવતા શ્રી પંડ્યાને પ્રેમાનંદનાં ૩૬ ફ્રાન્સમાં યોજાયેલ “વર્લ્ડ પપેટ ફેસ્ટીવલ'માં જવાનું થયું. ત્યાં આખ્યાનો કંઠસ્થ છે. પોતે શાસ્ત્રીય સંગીતના પ્રખર અભ્યાસી એક હજાર પપેટિયરોએ પોતાની ઉત્તમ કૃતિઓ રજૂ કરી. એમાં હોવાથી પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતા જૂના ઢાળ, ચાલ તથા મહીપત કવિએ રામાયણના પ્રસંગો સાથે “સત્યવાન સાવિત્રી' ની વસંત, નટ, મલ્હાર, સારંગ, કેદાર વગેરે રાગો વડે શ્રોતાઓને કથા રજૂ કરી જબરજસ્ત લોકચાહના મેળવી. ત્યાંના પપેટિયરો ' * : 57 * Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy