SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ પથપ્રદર્શક તાલીમ લઈને એ જ વિષયમાં અનુસ્નાતકની પદવી પ્રથમ નવાર કુ. પ્રતિભાજીના કાર્યક્રમો યોજાયા છે. મોરિશિયસના ૧૦ વર્ગમાં પ્રાપ્ત કરી. એ પછી લોકસંસ્કૃતિ તરફની અદમ્ય લગની મા સ્વાતંત્ર્ય ઉત્સવમાં કુ. પ્રતિભાજીએ ભારતનાં સાંસ્કૃતિક એમને લોકનૃત્યના ક્ષેત્રમાં ખેંચી લાવી. આર્યકન્યા લલિતકલા પ્રતિનિધિમંડળ તરીકે ભાગ લઈ સફળ કાર્યક્રમો આપ્યા તેની મહા-વિદ્યાલયમાં શાસ્ત્રીય અને લોકનૃત્ય તાલીમ શરૂ કરી અને ભારત સરકારે ગૌરવપૂર્ણ નોંધ લીધી છે. લોકકલાના ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું. એમનાં કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી અને નિત્ય નવીનતા ધારણ કરવા લાગ્યા. લોકનૃત્યોના કાર્યક્રમોની રાજસ્થાન અકાદમીમાં વર્ષો સુધી સેવાઓ આપતાં રહ્યાં છે. રજૂઆતમાં તાજગી અને નૈપુણ્ય ભળતાં જનતા જનાર્દનનાં હૃદય નૃત્ય-નાટ્યના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર લીટલ પર પ્રતિભાજી છવાઈ ગયાં. એમાંથી આર્યકન્યા મહાવિદ્યાલય બેલે દ્રુપ તથા ભારતીય લોકકલામંડળનાં લોકનૃત્યો કુ. અને વડોદરાની તાલીમી બહેનોના એક કલાજૂથે સંસ્થાનો પ્રતિભાજીએ દિગ્દર્શિત કર્યા છે અને એ લોકનૃત્યોને આંતરઆકાર ધારણ કર્યો. લોકનૃત્યોમાં રંગબેરંગી વસ્ત્રાલંકારો, એનું રાષ્ટ્રીય ક્ષેત્રે પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાત સંગીત, નાટક ગીતસંગીત અને પરંપરિત છતાં પ્રેક્ષકોને રુચે એવી અકાદમીનો એવોર્ડ, મુંબઈનો શ્રદ્ધા એવોર્ડ, કુંભ સમારોહમાં કોરિયોગ્રાફીને પ્રતિભાબહેનની સૂઝ, સમજ અને દૃષ્ટિએ ભારે ભરતનાટ્યમૂનો એવોર્ડ, ઉપરાંત ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ઉઠાવ અને ઓપ આપ્યો. એ પછી એમની મંડળીનાં કાર્યક્રમો એવોર્ડ, સંખ્યાબંધ રાષ્ટ્રીય અને નાના મોટાં આંતરરાષ્ટ્રીય આરંભાયા. લોકકલાની ફોરમ લઈને આવતાં તાજગીમટ્યાં એવો કુ. પ્રતિભા પંડિતને પ્રાપ્ત થયાં છે. એમના કાર્યક્રમોએ જબરજસ્ત લોકાદર મેળવ્યો. લોકહૃદયની લાગણીઓને હૂબહુ ઝીલતાં તેમના લોકનૃત્યોમાં ગોરબંધ, લોકનૃત્યોની સાથોસાથ ભરતનાટ્યમના ક્ષેત્રે કુ. કલબેલિયા, ઘડૂલો, સૂપડાંનૃત્ય, આદિવાસી નૃત્યો, તેરાતાલી, પ્રતિભાજીએ એમના ગુરુ કુબેરનાથજીનાં માર્ગદર્શનમાં ગરબા, રાસ અને ટીપ્પણી ખૂબ જ લોકચાહના પામ્યાં છે. દશાવતાર, ભાગવત, નવકારમંત્ર, રામચરિત, મધુરાષ્ટક તેમજ અનેક હિંદી, ગુજરાતી, રાજસ્થાની પદો વ્યક્તિગત તેમજ સને ૧૯૭૮ અને ૧૯૮૧માં ભારતનાં વડાપ્રધાન સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીના કેન્યા, મલાવી, મોરેશિયસના પ્રવાસો સમૂહરૂપે, નૃત્યનાટ્યરૂપે રજૂ કર્યા છે. શ્રી કૃષ્ણલીલા-લીલહારી લીલા' એટલે છુંદણાં છૂંદનારની લીલા. નૃત્યનાટિકામાં ભગવાન દરમિયાન કુ. પ્રતિભાજીએ ભારતીય સાંસ્કૃતિક મંડળનું નેતૃત્વ શ્રીકૃષ્ણ છુંદણાં છૂંદનાર સ્ત્રીનો વેશ લઈને રાધાજીને મળવા જાય કર્યું. વિદેશોમાં ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યોની કલાપૂર્ણ છે એનું ગીત, સંગીત, નૃત્ય દ્વારા કલાત્મક આલેખન થયું છે. રજૂઆત કરી વિદેશીઓમાં અનેરું આકર્ષણ જન્માવ્યું. સને ત્રણ વર્ષમાં એના ૩૦ થી યે વધુ કાર્યક્રમો યોજાયા છે. ૧૯૮૨માં એશિયાડ વખતે અને સને ૧૯૮૩માં બ્રિટનનાં મહારાણી ઇલિઝાબેથના દિલ્હીના આગમને પ્રસંગે કુ. સને ૧૯૪૮માં એમણે મિલિટરીના ૭૦ જેટલા પ્રતિભાજીને ભારતીય લોકનૃત્યોની રજૂઆત કરવા માટે જવાનોને સૌ પ્રથમવાર ગુજરાતનો દાંડિયારાસ શીખવાડ્યો. આ ઇન્દિરાજીએ ખાસ નોતર્યા હતાં. આ નૃત્યો જોઈને રાણી જવાનોએ એમના સુવર્ણ મહોત્સવમાં રાસની રજૂઆત કરી ત્યારે ઇલિઝાબેથ અત્યંત પ્રભાવિત થયાં અને કુ. પ્રતિભાજીને ખૂબ ખૂબ મિલિટરીના જવાનો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. જાણીતા ધન્યવાદ આપ્યા. નૃત્યવિવેચક શ્રી મોહન ખોખરે પોતાની આ શિષ્યા માટે સાચું કુ. પ્રતિભાજીની વિદેશયાત્રાઓ અહર્નિશ ચાલતી જ રહી જ કહ્યું છે કે “કુ. પ્રતિભા પંડિત ઉત્તમ નર્તકી, લોકકલાઓની છે. ભારત સરકારના ઉચ્ચકક્ષાના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના જ્ઞાતા, લોકગીતોની ગાયિકા, લોકસંગીતની માહેર, શાસ્ત્રીય નેતા તરીકે એમની મંડળીએ સ્મિથસોનીયન ઇન્સ્ટીટ્યૂટ તરફથી - સંગીતની જાણકારી ધરાવનાર સંવેદનશીલ કલાકાર, દિગ્દર્શક, વર્લ્ડ ફોક ફેસ્ટીવલમાં ૩૨ દેશો સાથે અમેરિકાના દ્વિશતાબ્દી નૃત્યગુર, સ્કૂર્તિ અને ચેતનથી સદાય ધબકતી બહુમુખી પ્રતિભા ઉત્સવમાં ખૂબ જ સફળતાપૂર્વક લોકનૃત્યોના કાર્યક્રમો રજૂ કરી છે. એમને અને એમના કલાકારોને તખ્તા પર રંગ, લય, તાલ ગુજરાતનું ગૌરવ વધાર્યું. કેનેડા, ઝેકોસ્લોવાકિયા, વેસ્ટ જર્મની, ગીત અને સંગીતના સથવારે હિલોળતા જોવા એ એક લ્હાવો ફ્રાન્સ તેમજ ઇસ્ટ જર્મનીમાં વિશ્વ લોકનૃત્ય મહોત્સવમાં ૧૮ દેશો છે. ગુજરાત લોકકલા કેન્દ્રનો સને ૧૯૮૫ના વર્ષનો એવોર્ડ સાથે ભાગ લઈ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. થાઈલેન્ડ, પ્રાપ્ત કરનાર કુ. પ્રતિભાજીનું ૨ વર્ષ પૂર્વે દુઃખદ અવસાન જાપાન, કુવૈત, ઇંગ્લેન્ડ, સ્વીઝર્લેન્ડ અને ફ્રાન્સમાં તો અવાર- થયુ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy