SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પથપ્રદર્શક જણાવ્યું કે સ્વામીજીની સાથે તેમના પૂર્વાશ્રમથી ૧૯૫૦ થી દેખાઈ આવે છે. પોતાનો ઉદ્ધાર અને સમાજનો ઉદ્ધાર જુદાં નથી અમારો નાતો રહ્યો છે. સંતબાલજીની છાયામાં તેમનો તેવા ભક્તિભાવથી ઈશ્વરોપાસના કરતા, મોટાના માર્ગદર્શન તળે ભક્તિયોગ શુદ્ધિપ્રયોગ ક્ષેત્રે, અને પ્રાર્થના દ્વારા મનની શાંતિમાં સાધનામાંથી સમાધાન મેળવતા, તેઓશ્રીના અગ્રીમ સાધકોમાં અનેરો રહ્યો છે. સંન્યાસીઓમાં જે ઉચ્ચ કોટિ–પરમહંસની ગતિ નંદુભાઈને મુખ્ય ગણી શકાય. આવા નંદુભાઈએ પૂ. મોટાના કહેવાય તેવા ક્ષેત્રે તેઓ પહોંચી ગયા હતા. જ્યાં કોઈપણ જાતના પડછાયા રૂપ રહી અનેક લોકોને પ્રેરણા આપી છે. સ્ત્રી-પુરુષ સુદ્ધાંના ભેદ ઓગળી જાય છે. તેથી તેમના ખોળામાં જીવનસ્મૃતિ સાથેનો તેમનો સંબંધ છેક પ્રારંભ કાળથી અને તેમના પગે બહેનોને આંસુ ઢાળતાં અને પિતા તુલ્ય ગુરુનું છે. ૧૯૯૩ના જૂન માસમાં તેનો પ્રારંભ થયો ત્યારે ગુજરાતના વાત્સલ્ય અનુભવતાં જોયાં છે. તેઓ આટલી ઊંચી કક્ષાએ જાહેરજીવનના સંતકોટીના સેવકોને તે મોકલી તેમના શુભાશિષ પહોંચ્યા હતા કે પછી બધા ભેદો ઓગળી જઈ તેઓ માગ્યા હતા. તેમાં ભાવનગર શિશુવિહારવાળા માનભાઈ, પરમાત્માની અદ્વૈત ભાવનાનો સ્પર્શ કરી શકતા, કરાવી શકતા. સ્વામી જ્ઞાનચંદ્રજી અને હરિઃ ૐ આશ્રમવાળા નંદુભાઈ પણ બીજું સ્મરણ તાજું થાય છે-શુદ્ધિપ્રયોગ દરમિયાનનાં ખરા. આ વડીલો જીવનસ્મૃતિ પરિવારના ચાહકો અને માર્ગદર્શક તેમનાં પ્રાર્થના પ્રવચનો, તેમના શબ્દ શબ્દ તપની ઓજસ્વી રૂપ બની ગયા, અને પોતાના હાથ ચાલ્યા ત્યાં સુધી પત્રો દ્વારા વાણી, જે અંતરમાં પોતે અનુભવતા તે જ વાણી દ્વારા રજૂ કરતા. પ્રોત્સાહન આપતા રહ્યા. એના સાક્ષીરૂપ આ પત્રો છે. જે લોકો પરિણામે સામી વ્યક્તિના હૃદયમાં સૂતેલો પ્રભુ, સચેતન થઈ સમાજથી મૂઠી ઊંચા ઊડ્યા હોય-ત્યાર પછી તેમનો સંપર્ક ઊઠતો, અને તેમને સત્ય-ન્યાયના માર્ગમાં સહકાર મળી રહેતો.' દોહ્યલો થતો જાય છે. ગોવંશ હત્યાબંધીના ઇતિહાસમાં સ્વામીજીનું નામ અમર નંદુભાઈની વિશેષતામાં પોતાના નજીકના અને દૂરના જે રહેશે! લોકો તેમનું માર્ગદર્શન ઇચ્છે તેમને છૂટથી આપતા. પત્રનો હરિ ૐ આશ્રમવાળા પ્રત્યુત્તર પાઠવવામાં મોટા ભાગના લોકો પોતાની આળસથી તેને ૪૦. અનન્ય સાધક પૂ. નંદુભાઈને ઢાંકીને ક્ષુદ્ર બચાવ કરતા હોય છે. નંદુભાઈ ઘણે ભાગે જવાબી પનું જોડી સામી વ્યક્તિનો સંકોચ દૂર કરતા, અને મૈત્રી વધારતા. શતાબ્દી વંદના ભક્તિ દ્વારા નંદુભાઈના આ પત્રોમાં મોટા ભાગે જીવનચારિત્રોની વાત માનવતાના વિકાસનું સન્માન કેન્દ્રમાં રહી છે. અમારા જેવા નાના સેવકને પણ, તેની પ્રવૃત્તિમાં નંદુભાઈનું આ જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. તેમના રસ લઈ પ્રત્યેક પુસ્તકની સમાલોચના કરે છે, ટીકાત્મક નહીં, ચરણોમાં વંદના પાઠવી બે શબ્દો લખીએ છીએ. શરૂઆતનાં સ્નેહાત્મક ભાવે, પોતે પણ હરિઃ ૐ આશ્રમ તરફથી ઢગલાબંધ થોડાં પાનાં પૂ. મોટા તથા જીવન સ્મૃતિમાંનાં પ્રાસંગિક - પ્રેરણાત્મક ચરિત્રો પ્રગટ કરાવે છે, એ યાદ તાજી કરે છે. લખાણોનાં છે. બીજા ખંડમાં નંદુભાઈના પત્રો છે. અમારા ઉપર પૂ. નંદુભાઈનું શતાયું સન્માન એટલે-ભક્તિ દ્વારા ૫૦ ઉપરાંત પત્રો છે, તેમાંથી અહીં થોડા આપ્યા છે. માનવતાના વિકાસનું સન્માન. ગુજરાત માટે અને માનવજાતને ચિત્તની શુદ્ધિ, સગુણોની ઉપાસના અને તે ઉપાસના માથે એ ઋણ સદાય રહેશે. તેમના શતાયુ વર્ષ નિમિત્તે તેમના દ્વારા પ્રસંગોનુસાર, બીજાઓ માટે પોતાના સુખનું સમર્પણ એ વિમલ ચરણોમાં અમારાં વંદન. જ પરમાત્મા માટેની શ્રેષ્ઠ ભક્તિ છે–એવો સંદેશો આપતા નંદુભાઈ ગુજરાતના પરમહંત મોટાના શરૂઆતથી સાથી પૂ. મોટાની સાત્ત્વિકતા અને સામર્થ્યતાના પ્રતિનિધિ રૂપ અને સાધક. નડિયાદના હરિૐ આશ્રમમાં વર્ષો સુધી મે. ટ્રસ્ટી નંદુભાઈનું જીવન એક અનન્ય સાધક તરીકે અજ્ઞાત અને તરીકે રહી પૂ. મોટાનું સાહિત્ય પ્રગટ કર્યું. અને મોટાના ઓઝલમય રહ્યું છે. અવસાન પછી જે ગામમાં શાળા ન હોય તેવાં ગામમાં શાળાના નંદુભાઈનું સમગ્ર જીવન ધર્મમય, શ્રદ્ધામય, ભક્તિમય ઓરડા બંધાવ્યા છે. અને નિષ્ઠામય રહ્યું છે. તેમને પૂ. મોટા જેવા સમર્થ આધ્યાત્મિક માર્ગદર્શક મળ્યા, અને એમની જોડી સાધના પંથે સતત આગળ વધતી રહી, એની અસર ગુજરાતના એક સમૂહ ઉપર ચોક્કસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy