SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ પથપ્રદર્શક નાટકોમાં અદાકારી : શેતલને કાંઠે, ધન્ય સૌરાષ્ટ્ર પાતળી જીભડિયુંવાળા કવિજનોની વાગ્ધારા સાંભળીને ધરણી, મનુની માશી, નેતા-અભિનેતા, આજ અને કાલ એમની સુંદર દેહસૃષ્ટિ ડોલી ઊઠતી, મન ડોલી ઊઠતું અને નાટકોમાં વિશિષ્ટ ભૂમિકા અદા કરી હતી. લોક કલાના હેલું પડી રહેતા, આમાં જામતા ડાયરા અને રેડિયો ભૂમિકાઓ : ૧૯૫૫ થી ૧૯૬૯ સુધી રાજકોટ ઘોડાની ઘમસાણૂમાંથી આ કલાકાર લોકજીવનની સંસ્કારવંતી રેડિયો પર રજૂ થતાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ કરી. ઝાડીમાંથી અનેક વખત માનવીય વિવિધ ફૂલડાની ફોરમની સર “રા'નવઘણ”માં નવઘણની ભૂમિકા ભજવી હતી. ખેંચી લેવા માંડ્યા. એમાંથી લોકવાર્તાઓનાં સંસ્કાર સાંપડ્યા અને તેઓશ્રી દિવ્યવાણીના મહાન ઉગાતા બન્યા. દૂરદર્શન : રા.વિ. પાઠકનું “મુકુંદરાય” નાટકમાં તથા “દાનમાં મુખ્ય ભૂમિકા અદા કરેલી. આ માનવીય રંગભરી સૃષ્ટિમાંથી પોતે પ્રકૃતિના પ્રેમમાં નિર્ણાયક તરીકે સેવા : છેલ્લા દસ વર્ષથી યુનિવર્સિટી, પાગલ બની ગયા. પુષ્કળ પરિભ્રમણ થયું. ડિંગળ, પિંગળ અને રાજ્ય દ્વારા આયોજિત તેમજ સંસ્થાઓ દ્વારા આયોજિત નાટ્ય વ્રજભાષાના અત્યંત ઉચ્ચકક્ષાના ગ્રંથોનો પદ્ધતિસર અભ્યાસ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યાં છે. કર્યો. અવતાર ચરિત્ર, હરિ રસ, રામાયણ, પાંડવશેÇચંદ્રિકાથી લઈને યોગવાશિષ્ઠનો એમનો અભ્યાસ લોક કથાઓની પોતાની | નાટ્ય લેખન : રાજકોટ રેડિયો પરથી ૨00 નાટકો, કહેણીમાં નીતરે છે. પુંજાવાળા બાપુની પંડિતાઈ પુસ્તકોમાંથી ત્રણેક શ્રેણીઓ રજૂ કરી છે. નાટ્ય લેખન સ્પર્ધામાં “પીડા” પ્રગટી અને લોક હૃદયનાં ટોડલે ટહુકી છે. એમની કથામાં નાટકને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. પાત્રોની માનવીય લીલાની હરિયાળી માવજત થઈ છે. બાળ નાટ્યક્ષેત્રે પ્રદાન : ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન આકાશવાણીએ આ કલાકારની ઘણી વાર્તાઓ સંગ્રહીને ચાર એકાંકી નાટકોનું લેખન-દિગ્દર્શન કર્યું. ૧૯૭૯માં પ્રશંસનીય કાર્ય કર્યું જ છે, હાલ આ કાર્ય દૂરદર્શન કરી રહ્યું ચિલ્ડ્રન્સ થિયેટરની સ્થાપના. ૧૯૭૯ થી ૯૨ દરમ્યાન છે. પચ્ચાસ-પચ્ચાસ વર્ષના દીર્ધ સમયથી પુંજાવાળા બાપુ સંસ્થાના બાળકો દ્વારા ૧૧ જેટલા નાટકો તૈયાર કરી એમની ઓજસવંતી કલાના અજવાસ પાથરી રહ્યા છે. જે ભજવવામાં આવ્યાં. ભારત વર્ષથી માંડીને પરદેશમાં વિશાળ જન સમુહે આ ઉજાસ બાળ નાટ્ય શિબિરો : ચિલ્ડ્રન થિયેટર, યુવક સેવા ઝીલ્યા છે. વિભાગ, સાંસ્કૃતિક કેન્દ્ર ઉદેપુર, વિવિધ કલા સંસ્થાઓ પુંજાવાળા બાપુના લેખોમાં પ્રગટ થયેલી પચ્ચાસથી વધુ શાળાઓ દ્વારા આયોજિત બાળ નાટ્ય તાલીમ કુલ-૪૨ તથા લોક વાર્તાઓમાં તેમજ આતમ-રામની વેલડી નામના પુસ્તકમાં શિક્ષકો માટે પાંચ શિબિરો દ્વારા ૨૦૦૦ બાળકો અને ૧૨૦ એમના પ્રકૃતિ પ્રેમનું નિકટ દર્શન દેખાય છે. શિક્ષકોને તાલીમ આપી. રાષ્ટ્રકક્ષાની સિદ્ધિઓ : ચિલ્ડ્રન થિયેટરના ૨૦ બાળ સ્વ. શ્રી પિનાકીન મહેતા કલાકારોને ભારત સરકારની શિષ્યવૃત્તિ અપાવી. (સુગમ સંગીત) શ્રી દરબાર શ્રી પુંજાવાળા (લોકકલા) ભાવનગરમાં સંગીતના કલા વારસામાં–૧૧ વર્ષની વયે જેતપુરના વિરાણીવાળા વંશના રાજવી શ્રી પ્રથમ વ્યક્તિગત જાહેર કાર્યક્રમથી ક્ષેત્રમાં પદાર્પણ. શાળા મહાશાળામાં અભ્યાસ દરમ્યાન યોજાતી સુગમ સ્પર્ધાઓમાં એભલવાળાબાપુ તથા માતુશ્રી ગનુબાને ત્યાં સંવત ૧૯૮૫ના મેડલ કપ્સ વગેરે પ્રાપ્તિ. સુરમણિ રસિકભાઈ અંધારિયા પાસે ભાદરવા સુદી (૧૦) દશમે જન્મ થયો. દર્શન શાસ્ત્ર સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ-સ્વ. જગદીપ વિરાણી સ્થાપિત અનુસ્નાતકની ઉપાધી પ્રાપ્ત કરી છે. ઉચ્ચ કક્ષાના કેળવણીકારોએ એમને શિક્ષિત કર્યા છે. પ્રબુદ્ધ સંતો, સિદ્ધો, સપ્તકલા દ્વારા યોજાયેલ અનેક કાર્યક્રમો દ્વારા પ્રસિદ્ધિ-ચાલીસ સુફિઓથી દિક્ષિત થયા છે. કલાકારો, કથાકારો, કસબીઓ અને વર્ષથી આકાશવાણી રાજકોટ અને વિવિધ ભારતી પરથી અનેક અજનબીઓ વચ્ચે ઉછર્યા છે, રહ્યા છે. પરંપરાગત કલા કાર્યક્રમોનું પ્રસારણ અને તેમાં બાવીસ વર્ષથી “બી-હાઈ” કૌશલ્યથી સુશોભિત દરબારગઢની માંચ છાંચ વચ્ચે એમનું ગ્રેડમાં પ્રથમ હરોળના કલાકાર તરીકે સ્થાન-આકાશવાણી દ્વારા જન્મ-જાત કલા લઈને જન્મેલું માનસ વિકસ્યું છે. જુદા જુદા શહેરોમાં યોજાયેલ સુગમ સંગીતના જાહેર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy