SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રતિભાઓ ૪૯૦ ખૂબ જ આદરને પાત્ર બનેલું છે. નંદુરબાર (મહારાષ્ટ્ર)માં “એક્સપર્ટ સમિતિ'', સાંસ્કૃતિક વિભાગ અને ટુરિઝમ વિભાગ લોકમાન્ય તિલક લાયબ્રેરી તથા નંદુરબાર જિલ્લા પત્રકાર સંઘના સંચાલિત, ભારત સરકાર, નવી દિલ્હી. ઉપક્રમે નંદુરબારના સુપુત્ર સુમન મંગેશકરનું ભવ્ય બહુમાન સ્વ. ઉસ્તાદ ગુલામકાદીરખાં વહીદખાંશેખ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સંસ્થાઓએ હારતોરા (શાસ્ત્રીય સંગીત) શાલ શ્રીફળથી મંગેશકરને નવાજ્યા હતા. આજે પણ શ્રી મંગેશકરની પાસેથી અનેક વિદ્યાર્થીઓ કથ્થકની તાલીમ લઈ રહ્યા શ્રી ઉસ્તાદ ગુલામ કાદીરખાં ગાયન અને વાદ્યના હિન્દુસ્તાનના સારા કલાકારોમાંના એક કલાકાર છે. તેઓનો જન્મ ૧૯૧૪ સપ્ટેમ્બર ઇન્દોરમાં થયેલો છે. તેઓના પિતા ઇન્દોર શ્રી જનાર્દન રાવલ (સુગમ સંગીત) દરબારના ગાયક હતા અને રાજ કુટુંબના સંગીત ગુરૂ તરીકે ફરજ શ્રી જનાર્દન માધવરામ રાવલ વતન-વઢવાણ સિટી, જિ. બજાવતા હતા. ગુલામ કાદીરખાં સાહેબે ગાયનની તાલીમ તેમના : સુરેન્દ્રનગર, જન્મ તારીખ : ૮-૩-૧૯૩૭, અભ્યાસ : પિતા અને કાકા પાસેથી મેળવેલી છે. તેમનો ઘરાનો “મેવાતી” એલ.એલ.બી., ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટ. ગવર્નમેન્ટ લો ઘરાનાથી પ્રખ્યાત છે. કોલેજ, મુંબઈ. વ્યવસાય ગુજરાત સરકારમાં નિવૃત્ત કર્મચારી, ઉસ્તાદ ગુલામ કાદીરખાં એ અગિયાર વર્ષની ઉંમરે ચેરીટી કમિશ્નરશ્રી, ગુજરાત રાજ્યની કચેરીમાંથી ૧૯૬૧- લખનો કોન્ફરન્સમાં ઇ.સ. ૧૯૨૧માં કાર્યક્રમ આપેલો હતો. જે ૧૯૭૩, ૧૯૭૮ થી ૧૯૯૪ ગુજરાત ડેરી વિકાસ નિગમ, કોન્ફરન્સના સંચાલક પંડિત ભાતખંડે વિષ્ણુ દિગંબર અને નવાબ ગુજરાત રાજ્ય ગાંધીનગર જનસંપર્ક અધિકારીપદેથી નિવૃત્ત અલીખાં ઈન્દોર હતા. ત્યાર પછી ઉસ્તાદ ઇ.સ. ૧૯૩૧માં થયા. સાણંદ દરબારને ત્યાં બીન વગાડવા અને ગાવા-તાલીમ આપવા સંગીતના સંસ્કાર, કુટુંબમાં માતુશ્રી સ્વ. કુસુમબેન માટે જતા, તેઓની આજ સુધીની પેઢી કુટુંબીઓને સંગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત ભજનો ગાતાં હતાં તે તેમની પાસેથી ગાવાની તાલીમ આપેલ છે. આજના દિવસે પણ જે કુટુંબ છે મળ્યા હતા. તેમજ પિતાશ્રી માધવરામના મોટાભાઈ દાદાશ્રી તે ખાં સાહેબને સાણંદ દરબારનાં સંગીતના ગુરૂ તરીકે માન આપે સ્વ. ડૉ. વસંતરાય પ્રાણશંકર રાવલ સંગીતના રસિક અને ઊંડા છે. અને વર્ષમાં એક વખત દશમને દિવસે ગુરૂના ગાયનનો જાણકાર. તેમના પ્રોત્સાહનનો ઋણ સ્વીકાર. શાળા કોલેજથી કાર્યક્રમ રાખે છે. અને વંશવારસાગત ગુરૂને દશેરાને દિવસે ગાયનનો શોખ. ૧૯૬૦-૬૧ થી ગુજરાત સુગમ-સંગીતમાં દક્ષિણા આપે છે. સક્રિય. અમદાવાદની પ્રતિષ્ઠિત સુગમ-સંગીતની સંસ્થા તે ઉપરાંત હિન્દુસ્તાનમાં સૌરાષ્ટ્રથી માંડી અને કાશ્મીરના “શ્રુતિ”માં શરૂઆત એટલે કે ૧૯૬૧ થી સર્વશ્રી રાસબિહારી રેડિયો સ્ટેશન ઉપર પોતાના ગાયન ઠુમરી, દાદરા રજૂ કરેલ છે. દેસાઈ, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુભાઈ દિવેટીયા સાથે વર્ષો સુધી પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણજી તેઓને ગુરૂ માને છે. સક્રિય રહ્યા. ૧૯૭૦ થી આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન શ્રી અમૂલખ સાકરલાલ ભટ્ટ (નાટ્ય) માન્ય કલાકાર. માજી સદસ્ય, ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમી, ગાંધીનગર. જન્મ તારીખ : ૨૨-૧૨-૧૯૩૨ જન્મ સ્થળ : ગઢડા (સ્વામીના), જિ. ભાવનગર અભ્યાસ : બી.એ., બી.એડ. અને | ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ પાર્શ્વ-ગાયક તરીકેનો ગુજરાત નાટ્ય અનુભવ : ૩૦ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી ૧૯૫૫ સરકારશ્રીનો એવોર્ડ બે વાર (૧) વર્ષ-૧૯૮૦ ફિલ્મ “કાશીનો થી નાટ્યોનો શિક્ષણ અનુભવ. દીકરો” અને (૨) વર્ષ ૧૯૮૪ “આંખનાં રતન” માટે મળેલો. ભજન અને ગઝલ ગાવાનું વધુ ગમે. તેમનાં પત્ની તેમજ તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પ્રતિષ્ઠિત ગાયિકા શ્રીમતી હર્ષિદા રાવલ સાથે ઘણા કાર્યક્રમો મેળવ્યું. ત્યારથી એકાંકી નાટકો ભજવવાની શરૂઆત કરી. ભારતના અગ્રણી શહેરો અને પરદેશમાં રજૂ કર્યા છે. તેમજ કલાગુરૂ શ્રી ધરમશીભાઈ શાહ પાસેથી નૃત્યની તાલીમ તેઓ હાલ અધ્યક્ષ તરીકે સેવા આપે છે તેમાં સંસ્કાર મેળવી. રાજકોટમાં સૌરાષ્ટ્ર સંગીત, નૃત્ય અને નાટક અકાદમીમાં કથકલી નૃત્યની તાલીમ મેળવી નાટકનો ત્રણ ભારતી, ગુજરાત (અખિલ ભારતીય સંસ્થા) સભ્યશ્રી, વર્ષનો અભ્યાસ કરી “નાટ્યવિ” થયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy