SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૯૯ સંમેલનમાં ભાગ લીધો–વિવિધ કવિઓના આશરે ૨૦૦ સુગમ ગાવામાં ખાસ કૌશલ્ય ધરાવે છે. ડુમરી પણ સહજ રીતે ગાય ગીતો, ગઝલો તથા ભક્તિ ગીતોનું આગવું સ્વર નિયોજન કર્યું છે. ઓલ ઇન્ડિયા રેડિયોના “એ” ગ્રેડના માન્ય કલાકાર છે. હતું. સંગીત પ્રવૃત્તિ : ગાંધર્વ મહાવિદ્યાલય, મીરજ સાથે રાજકોટ દૂરદર્શન તથા દિલ્હી દૂરદર્શન પ્રાદેશિક સંલગ્ન સંસ્થા સંગીત મંદિરની શરુઆત કરી અને ૪૦૦ થી કાર્યક્રમોમાં ગીતોનું સમય પર ટેલીકાસ્ટીંગ-ભારતીય વિદ્યા- વધારે વિદ્યાર્થીઓને વિના મૂલ્ય શિક્ષા આપી. છેલ્લા ૪૫ વર્ષથી ભવન મુંબઈ દ્વારા જાન્યુઆરી ૧૯૬૧માં યોજાયેલ મુંબઈ અને ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી ગાય છે. દૂરદર્શન કેન્દ્ર ગુજરાતના દરેક જિલ્લાના ટોચના કલાકારોના સુગમ સંગીત અમદાવાદ અને રાજકોટમાંથી સંગીતના કાર્યક્રમો આપે છે. સંમેલનમાં શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના આમંત્રણથી મુંબઈ ઓલ ઇન્ડિયા મંગળવારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાત્રે બે વાર ક્ષેત્રમાં પદાર્પણ અને તેમાં પોતાના સ્વર નિયોજનવાળી રચનાનું આપેલ છે. ઓલ ઇન્ડિયા રેડિયોના ચેઈન બુકીંગમાં બે વાર સર્વશ્રેષ્ઠ પરફોરમન્સ ગુજરાતના દરેક અગ્રણી શહેરોમાં તેમજ પુના, સાંગલી, ગોવા, હુબલી, ભારતમાં અગણિત ખાનગી મુંબઈ તથા દિલ્હીમાં જાહેર કાર્યક્રમોમાં ટોચના ગુજરાતી સંગીતના કાર્યક્રમો આપ્યા છે. જેમાં (મુંબઈ, કલકત્તા, ઇન્દોર, કલાકારોની હરોળમાં આગવું સ્થાન પ્રાપ્ત-સર્વ શ્રી પુરૂષોત્તમ ખંડાલા, બેંગ્લોર, નાથદ્વારા, રાજકોટ, ખંભાલિયા પોરબંદર) ઉપાધ્યાય દ્વારા સ્વર નિયોજીત ટ્રાયોસીંગ “અમથી અમથી મૂઈ ગુજરાત સંગીત નાટક એકેડેમી દ્વારા બે વાર બૈજુ સંગીત ઓલ્યા માંડવાની જઈ" સર્વ શ્રેષ્ઠ કતિ. જેની રેકોર્ડ હીઝ સંમેલન અને તાના રીરીના જાહેર ઉત્સવ માટે આમંત્રિત. માસ્ટર્સ વોઈસ કંપનીએ ઉતારી જે અતિ પ્રસિદ્ધ થઈ-ગુજરાત ગુજરા સંગીત નાટક એકેડેમીની વિશારદ અને અલંકારી રાજ્ય દ્વારા વિવિધ શહેરોમાં યોજાતાં સુગમ સંગીત સંમેલનોમાં પરીક્ષા માટે પરીક્ષક તરીકે. હાલમાં રાજકોટ અને રજૂ કરેલ પોતાના સ્વર નિયોજનવાળી કૃતિઓની શ્રોતાઓ દ્વારા અમદાવાદના વિદ્યાર્થીઓ કે જેઓ વિશારદ છે તેમને શિક્ષા પ્રશંસા થયેલી. આપી રહ્યાં છે. હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીતની સેવા તરીકે આ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય શિક્ષા અપાય છે. ઉત્તર ભારતીય સ્થાનિક સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ. સિતાર વગાડી શકે છે. “કર્મયોગી” એવોર્ડ તથા એક્ટિવ સંસ્થા દ્વારા “કલા રત્ન” એવોર્ડ પ્રાપ્ત. જિલ્લા તથા રાજ્ય યુવક મહોત્સવોમાં યોજાતી શ્રી લક્ષ્મીકાન્ત એસ. દોશી સુગમ સંગીત સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે વર્ષોથી સેવા. (શાસ્ત્રીય સંગીત) અમદાવાદ દૂરદર્શન દ્વારા ટેલીકાસ્ટ થતી “સુરીલી સરગમ” હિન્દુસ્તાની સંગીતમાં સરોદ જેવા કઠિન વાદ્યના સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપેલી. વારસાને જીવંત રાખી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૫ શ્રીમતી શારદાબેન રાવ વર્ષથી સૌ પ્રથમ ગુજરાતી કલાકાર તરીકે રેડિયો અને (શાસ્ત્રીય કંઠ્ય સંગીત) દૂરદર્શનમાં શ્રી લક્ષ્મીકાન્ત દોશીએ સ્થાન મેળવ્યું. તેઓ આજે બી–કક્ષામાં અવારનવાર કાર્યક્રમો આપી રહ્યા છે. નામ : શ્રીમતી શારદાબેન આર. રાવ, ઉંમર : ૬૩ વર્ષ જન્મ તારીખ ૧૪-૦૭-૧૯૩૮, ભાષાની જાણકારી : ઇંગ્લીશ, | શ્રી લક્ષ્મીકાન્ત દોશીએ શરુઆતની તાલીમ શ્રી અમુભાઈ હિન્દી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તામીલ ભાષા વાંચી, લખી દોશી, શ્રી બાબુભાઈ અંધારિયા તેમજ ઉસ્તાદ ગુલામ કાદરખાં અને બોલી શકે છે. પાસેથી મેળવી. ત્યારબાદ ઉચ્ચકક્ષાની ઘનિષ્ઠ તાલીમ પ્રખ્યાત સરોદવાદક શ્રી પંડિત દામોદરલાલ કોબ્રા પાસેથી જોધપુર જઈને શિક્ષણ (સંગીત) : અખીલ ભારતી ગાંધર્વ મહાવિદ્યાલય ૧૦ વર્ષ સુધી લીધી. જન્મ (કચ્છ) માંડવીમાં થયો, ત્યારબાદ મીરજમાંથી સંગીત વિશારદ, (હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય તેઓ કરાંચી ગયા અને દેશના ભાગલા થતાં રાજકોટમાં આવીને સંગીત) ગુરૂ નવરંગ નાગપુરકર, મુંબઈ પાસે શિક્ષા લીધી. સ્થાયી થયા. રાજકોટ આવીને તેઓ શ્રી અમુભાઈના પરિચયમાં શૈલી : ગ્વાલિયર ઘરાનાના સંગીત સાથે સબંધ ધરાવે આવ્યા અને ત્યારથી જ એટલે કે ૧૯૫૧ થી સંગીતની તાલીમ છે. પ્રણાલિકાગત ખયાલ શૈલીમાં ગાય છે. જવલ્લેજ જોવામાં શરુ થઈ, શરુઆતમાં ગાયન તેમજ ત્યારબાદ અલગ અલગ આવતા રાગમાં ખાસ કરીને તાન અને બોલ તાન હોશિયારીપૂર્વક વાજીંત્રો જેવા કે સિતાર, ગિટાર, મેંડોલીન વગેરે ઉપર હાથ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy