SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૦ પથપ્રદર્શક માયા મમતા લાગે મીઠી, તને હરિરસ લાગે ખારો, બાંધેલ અને નાતજાતના ભેદભાવ વગર વૃંદાવન વગેરે સ્થળે ફટરે અભાગીહરિનામ ન જાણ્યું તુમ બાંધ્યો કરમનો ભારો...ઘેલા વિહાર કરતા. તેઓએ કૃષ્ણભક્તિનાં અનેક પદો, સવૈયા, કવિત અધમ જાણી રે હરિ આપે તાર્યા, ભવદુઃખ ભાવે વિદારો, વગેરેની રચના કરેલ. તેમજ “સુજાન રસખાન” “પ્રેમવાટિકા” ‘દાસ નબી’ ને મગમાં મીલિયા, અલખ બાવન બહારોં... ઘેલા તેમજ “રસખાન શતક” નામના ગ્રંથ બનાવેલ. રસલીન આ વંદનીય કૃષ્ણભક્ત મુસ્લિમસંતની કેટલીક રચનાઓ જોઈએ. રસલીનનું મૂળ નામ “ગુલાબ નબી બિલગ્રામી” છે, તેનું શાસ્ત્ર ન પઠ પંડિત ભયે, કે મોલવી કુરાન ઉપનામ “રસલીન” છે. તેઓ સંવત ૧૭૪૬ આસપાસ થઈ ગયા. તેઓને રામ-રહિમનો ભેદ હોતો. તેઓ શ્રી કૃષ્ણભક્ત જા પ્રેમ જાન્યો નહિ, કહા કિયો રસખાન'! હતા. તેઓ મુસ્લિમ હોવા છતાં તેઓની કવિતાઓની રચનાઓ સુધા, ભાગવત જો પીવે, વો નહિ ચાહત આન વગેરે શુદ્ધ ‘વ્રજભાષામાં ખૂબ જ મીઠી અને મોહક જણાય છે. પિબત હરિકે હો ગયે, વો ‘રસખાન પઠાણ’. તેઓએ “અંગ દર્પણ” નામનો ગ્રંથ સંવત ૧૭૯૪માં લખ્યો શેશ, ગનેશ, મહેશ, દિનેશ, સુરેશ હુ જાહિ નિરંતર ગાવે અને “રસ પ્રબોધ” નામના ગ્રંથ સંવત ૧૭૯૮માં સંપૂર્ણ કર્યો. જાતિ, અનાદિ અનંત અખંડ, અછદ, અભેદ સુવેદ બતાવે, તેઓએ શ્રી રાધાજીના અંગ શૃંગાર અંગે કરેલી રચનાના નારદ સે સુક, વ્યાસ રટે, પચિહારે તઉ પુની પાર ન પાવે, બે ત્રણ નમૂના અત્રે આપેલ છે. તાહિ અહિરકી છોકરિયાં, છછિયાં ભરી છાછપે નાચ નચાવે..... રાધા પદ બાધા હરન, સાધા કરિ “રસલીન' દ્રૌપદી ઔ ગનિકા, ગજ ગીધ, અજા મીલસોં કિયો સો ન નિહારો, અંગ અગાધા લખનકી, કીની મુકુર નવીન, ગૌતમ ગહિની કૈસી કરી, પ્રફ્લાદકો કૈસે હર્યો દુઃખ ભારો અમી હલાહલ મદ ભરે, શ્વેત શ્યામ રતનાર કાકો સોચ કરે રસખાની કહા કરિ હૈ રવિનંદ વિચારો, કૌનકી સંક પરી હૈ જ માખન ચાખનહારો સો રાખનહારી. જિયત મરત ઝૂકી ઝૂકી પરત જેહિ ચિત્તવત ઇક બાર. તુમ સુવરન કે કરત યોં, લસત પૂતરી શ્યામ માનસ હો તો વહી રસખાની વસો વ્રજ ગોકુલ ગાંવકે ગ્વારન, મન નગીના ફટીક મેં જરી કસોટી કામ. જો પશુ હોં તો કહા બસ મેરો, ચરો નિત નંદકિ ધેનુ મંઝારન, પાહન હોં તો વહી ગિરિકો, જો ધર્યો કર છત્ર પુરંદર ધારન, અભુત મય સબ જગત યહ, અદ્ભુત જુગત નિહાર, જો ખગ હો તો બસેરો કરો, મિલિ કાલિંદિ કુલ કર્દમ કી ડારન. હાર બાલ ગર પરત હી, પર્યો બાલ ગર હાર. સંત રસખાન આવાં અનેક કૃષ્ણભક્તિ સવૈયા, કવિત બ્રજબાની શીખન રચી, યહ “રસલીન’ રસાલ વગેરેની રચના કરી સંવત ૧૬૮૫માં પરમપદને પામ્યાનું ગુન સુબરન નગ અરંથ લહિ, હિય ધારિયો જ્યાં માલ. જાણવા મળે છે. રસખાન રહીમ રસખાન નામના મુસ્લિમ સંત, દિલ્હીના બાદશાહ બાદશાહ અકબરના સમયમાં થઈ ગયેલા “રહીમ'નું પૂરું ખાનદાન, પઠાણ હોવાનું જાણવા મળે છે. જેઓ કૃષ્ણભક્ત હતા. નામ અબ્દુલ રહીમ ખાનખાના હતું. પિતાનું નામ બહેરામખાં તેઓનો જન્મ સં. ૧૯૪૦માં થયાનું જણાય છે. તેઓ હતું. રહીમજીનો જન્મ સં. ૧૬૧૦માં થયો હતો. અવસાન સં. ૧૬૮૫-ઇ.સ. ૧૯૨૯માં થયાનું જણાય છે. તેઓ બાદશાહ અકબરના દરબારમાં નવરત્નો માહેના એક બાદશાહી ખાનદાન હતા. તે તેમણે જ લખેલ ગ્રંથ રત્ન હતા. અને બાદશાહના ખજાનચી હતા. ‘પ્રેમવાટિકા'માં લખે છે કે, તેઓ મુસ્લિમ હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય દેખી ગદર હિત સાહિબી, દિલ્હી નગર મસાન, ઉપાસક હતા અને શ્રી કૃષ્ણના કવિતો પણ લખેલ છે. છિનહી બાદશાહ બંસકી, કસક છોડી “રસખાન' રહીમ અરબ્બી, ફારસી ઉપરાંત વ્રજભાષા, સંસ્કૃત અને એટલે તેઓ બાદશાહી ખાનદાન હતા, તેઓએ કંઠી હિન્દીના સારા વિદ્વાન હતા અને આ દરેક ભાષાઓમાં તેમણે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy