SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પ્રદર્શક વ્યાવસાયિક કલાના ‘કલાબ્ધિ' છે. મુંબઇના લગભગ બધાંજદૈનિકો, સાપ્તાહિકો, માસિકોમાં કલાબ્ધિના ચિત્રો પ્રકટ થતાં. જેમાં સ્વ. હાજી મહંમદ શીવજીનું ‘વીસમી સદી', સ્વ. શ્રી દુર્ગાશંકર જે. પંડયા હિન્દુસ્તાન પ્રજામિત્ર, સ્વ. ગોકુલદાસ રાયચુરાનું ‘શારદા', મુંબઈ કલાની દુનિયામાં ‘કલાબ્ધિ' વિશેષ નામથી જાણીતા અને વર્ષોથી સમાચાર, વંદેમાતરમ્, જન્મભૂમિ, સ્વ. શામળદાસ ગાંધીનું રમકડું', મુંબઇને જ પોતાનું વતન બનાવીને વસેલા આ સ્ત્રીજીવન વ, મુખ્ય ગણાય. એ ઉપરાંત ૧૯૪૦ થી ૬૦માં મુંબઇથી. કલાકારનું નામ છે - પ્રગટ થતાં અનેક પાઠયપુસ્તકોમાં કલાબ્ધિએ પાઠચિત્રો કર્યા છે. ‘આર્ટ શ્રી દુર્ગાશંકર જે. પંડયા. હોમ' મુંબઇ માટે ગ્રિટીંગ્સની મબલખ ડીઝાઇનો કરી છે. જન્મભૂમિજના ગોંડલ સ્ટેટના મોણપરી ગામમાં પ્રવાસીના ટાઇટલ અક્ષરો તેમની કલાપ્રસાદીછે. જન્મભૂમિના ‘આઝાદી તા. ૬ ઓકટોબર ૧૯૦૭માં તેમનો જન્મ અંક'ના મુખપૃષ્ઠચિત્રને કોંગ્રેસ અધિવેશન વેળા પ્રવેશદ્વાર પર એન્લાર્જ થયો હતો. ચિત્રની પ્રેરણા અને સંસ્કાર તેમને કરાવીને મૂકાવેલું. ૧૯૩૦ થી ૪૦નો દાયકો કલાબ્ધિની કારકિર્દીનો માતુશ્રી પાસેથી મળેલા. ઉચ્ચ કક્ષાના ઝળહળતો દાયકો હતો. અભ્યાસાર્થે તેઓ મુંબઈની સર જે. જે. સ્કૂલ કલાબ્ધિની હથોટીમાં રેખાસિધ્ધિ વર્તાય છે. રંગ વિના પણ તેમના ઓફ આર્ટસમાં જોડાયા. સ્વ. શ્રી ધુરંધરમાસ્ટર' જેવા સમર્થ કલાકારના રેખાચિત્રો આકર્ષણ જમાવે છે. તેમના નારીપાત્રોમાં ઋજુતા અને સાંનિધ્યમાં તાલિમ મેળવી છેક ૧૯૨૯માં નમણાશ વર્તાય છે. સુંદર મુખાકૃતિ તથા તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી | સપ્રમાણ દેહસૌષ્ઠવ ધરાવતા આ પાત્રો પ્રાપ્ત કરી. અભ્યાસમાં જ તેમની વિશિષ્ટ ગરિમા વ્યકત કરે છે. તેમના તેજસ્વીતા ઝળકી ઊઠેલી. બીજા વર્ષની વાર્તાચિત્રો મૂળભૂત હેતુ સારવા ઉપરાંત પરીક્ષા પ્રથમ સ્થાને ઉત્તીર્ણ કરતા તેમને સ્વતંત્ર રચના તરીકે પણ સ્થાન ધરાવતા. રૂ. ૨૫૦/-નું ઇનામ (એ વખતે !) મળ્યું મુંબઇમાં કલાબ્ધિએ ૧૯૩૭માં ઉપરાંત છેક-છેલ્લા વર્ષની તાલિમ સુધી કલા, નૃત્ય, સંગીત માટે નેશનલ દર મહિને રૂા. ૩૦/-ની શિષ્યવૃત્તિ પણ એકેડેમીની સ્થાપના કરેલી જેનું તેઓએ મળી ! ચાર વર્ષ સંચાલન કરેલું. ગુજરાતથી દૂર પછી તો મુંબઈને જ તેમણે પોતાનું વસેલા આ કલાકારને ગુજરાતે ઓળખ્યા વતન બનાવ્યું. વ્યાવસાયિક કલાકારતરીકે કે સન્માન્યા ન હતા. પણ મુંબઇની બે એવી કારકિર્દીજમાવી કે પછી પાછુંવાળીને કલાસંસ્થાઓ ‘આંતરભારતી' કલા જોવાનો સમયજન રહ્યો. તેમનું સર્વપ્રથમ એકેડેમી (આભા) અને અભિવાદન ટ્રસ્ટ રંગીન ચિત્ર ક. મા. મુન્શીના “ગુજરાત' ૧૯૮૫માં ચાંદીના પ્રશસ્તિપત્ર, શાલ માસિકના મુખપૃષ્ઠ તરીકે ૧૯૨૮માં તથા રોકડ પુરસ્કાર અર્પણ કરી તેમનું ભણતા ત્યારે પ્રકટ થયેલું. ૧૯૩૦ થી સન્માન કર્યું હતું. આ પ્રસંગે આભાએ ૧૯૮૦ સુધીના અરધી સદીના દીર્થ સંસ્થાના હોલમાં તેમના ચિત્રોનું પ્રદર્શન સમયગાળામાં તેમની પીંછીએ વિવિધ યોજયું હતું. શ્રી કલાબ્દિની પીંછીએ કલાપ્રકારોમાં જે ખેડાણ કર્યું છે, તેના મહારાષ્ટ્ર-ગુજરાતનાં ઘરેઘરમાં કલા, અનુસંધાને તેમણે સર્જેલા કલ્પનાચિત્રો, સંસ્કાર અને સુરૂચિની જે મહેક પ્રસરાવી આવરણ ચિત્રો, રેખાંકનો, છે તેનું સામાજિક મૂલ્ય આંકીએ તેટલું અભિનંદનપત્રો, પ્રચારચિત્રો, છાપાં કે ઓછું છે. આ કલાકારનું તા. ૧૪ એપ્રિલ પુસ્તકોનાં અક્ષરલેખન- મથાળા વ.ની - ૧૯૯૩માં મુંબઇ ખાતે ૮૬ વર્ષની વયે સંખ્યા દરિયો ભરાય તેટલી થવા જાય છે. અવસાન થયું. દાદાના કલાસંસ્કાર પૌત્રી એ દ્રષ્ટિએ પોતે પોતાના ચિત્રોમાં મુકેલું નીપા હર્ષદરાય પંડયાએ ઝીલ્યા છે. ‘કલાબ્ધિ' વિશેષ નામ સત્ય પૂરવાર થયું પુષ્પવૃષ્ટિ (જલરંગી સંયોજન) સંદર્ભ - સૌજન્ય : કલાપાથેય - લે. કનુ નાયક, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy