SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ચિત્રકલા તરફ વળ્યા છે. ૧૯૪૭થી જ તેમના વિનોદ ચિત્રોની શરૂઆત થઇ. લોકનાદ, સંદેશ, સેવક, પ્રભાત, નવસૌરાષ્ટ્ર જેવા અમદાવાદનાં વર્તમાનપત્રોમાં તેઓ અવારનવાર વ્યંગચિત્રો આપતા. કદાચ ગુજરાતી અખબારોમાં ‘સાંજ વર્તમાન' મુંબઇનાપ્રથમ પ્રયોગજેવી દાસકાકાની દૈનિક ચિત્રપીએ લોકપ્રિયતા મેળવેલી. વચ્ચે ૫૬૦ના દાયકામાં આ પ્રવૃત્તિમાં થોડી ઓટ આવી. ૧૯૬૦ થી પુનઃ જનસત્તામાં ‘હસે તેનું ઘર વસે' થી શરૂ થયેલો કટાક્ષપ્રવાહ પાંગર્યો તેમનીદૈનિક ચિત્રમાળા ‘આચાર્યની આજકાલ'થી. તદુપરાંત ૧૯૫૯ થી ૮ પસુધી કાર્ટૂનો-હળવા લખાણોનો ‘આનંદમેળો' વિભાગ સંભાળ્યો. ૧૯૮૪થી હવે તેઓ ‘ગુજરાત સમાચાર'ની રવિવારીય પૂર્તિમાં 'ગામની ગમ્મત' વિભાગમાં સાપ્તાહિકચાર કાર્ટૂનઆપે છે. અર્થશાસ્ત્રના અટપટા પ્રશ્નોના ઉકેલ વચ્ચે સ્ફુરી આવતાં વિચારો કાગળ પર ટપકાવી લઇ, સાંજે સ્કેચ કરી રવિવારે તેને કાળી શાહીમાં ઉતારી લેવા તે તેમનો કાયમી ક્રમ. તેઓ કહે છે : ‘માનવીની નબળાઇ, મૂર્ખતા, બાધાઇ, જતા વિષે મૂળ રજૂઆત સાથે સુધારવાની સાવચેતી આપતું ચિત્ર એટલે કાર્ટૂન. આનંદ માણો અને વહેંચો એ જ તેનો હેતુ.’ ૪૩થી પણ વધુ વર્ષો સુધી એકધારી રીતે ચાલુ રહેલી વણથંભી ‘આચાર્યની આજકાલ' કાર્ટૂન કોલમ એ ગુજરાતી પત્રકારત્વની એક નોંધપાત્ર સિધ્ધિ છે. મુંબઇની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે તેમના કટાક્ષચિત્રોનાં પ્રદર્શનો યોજાયા છે. કેનેડા, જાપાન, ગ્રીસ, યુગોસ્લાવિયામાં યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં આચાર્યના કાર્યનો પ્રદર્શિત અને પુરસ્કૃત થયા છે. ૧૯૪૮માં કેનેડા દ્વારા પ્રકાશિત વિશ્વ કાર્ટૂન સંગ્રહ'માં ભારતના પાંચ ચિત્રકારોના ઠઠ્ઠાચિત્રોનો તેમાં સમાવેશ કરાયો, તેમાં ગુજરાતના શ્રીચકોર અને બીજા ડૉ. ઇન્દ્રદેવ આચાર્યનો સમાવેશ કરાયેલ. એ દ્રષ્ટિએ આચાર્યને આંતરરાષ્ટ્રીય કાર્ટૂનિસ્ટ કહી શકાય. આજ સુધીમાં લગભગ ૫૦,૦૦૦થી પણ વધુ કાર્ટૂનો તેમની પીંછીએ સર્જાયા છે. અમદાવાદ - મુંબઇની સંસ્થાઓમાં તથા આકાશવાણી, દૂરદર્શન કેન્દ્ર પરથીતેમના વ્યંગચિત્રોની યો Jain Education International KONG R INDIA CONGO STA S.S.P. | ઇન્ડિયાભરમાં ફૂટી નીકળેલા રાજકીય પક્ષોનો ચૂંટણી દ્વારા ઇન્દીરાએ જે રકાસ કર્યો તેનું ‘INDIA’ અને ‘INDIRA' શબ્દવડે કરેલું સચોટ આલેખન. આ કાર્ટૂન પણ કેનેડાના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રજૂ થયેલું. H 0[T[D સહી ગામમા યા છે. ૧૯૯૭માં ગુજરાત રાજય તરફથી પત્રકારત્વમાં શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ તરીકે તેમને એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ છે. ડૉ. ઈંદ્રદેવ આચાર્યના કાર્ટૂનોના સંગ્રહો - ‘આચાર્યની આજકાલ (૧૯૬૭), બે ઘડી ગમ્મત, ઉપરાંત તાજેતરમાં જ ‘હાસ્ય ટોનિક' તથા 'આચાર્યના વ્યંગચિત્ર' સંગ્રહો પ્રકટ થયા છે. જાણીતા સાહિત્યકાર શ્રી પ્રહલાદ બ્રહ્મભટ્ટે તેમને બિરદાવતા કહ્યું છે – ‘વ્યંગચિત્રોનું સર્જન એ માત્ર પછીનું ચિતરામા નથી. હળવાશ છતાં અશ્લિલતા નહીં, કટાક્ષછતાં કડવાશ નહીં, ધંગતાં વેદના નહીં, એવાં ચિત્રોનું રોજેરોજ સર્જન કરવું એ એક આકરૂં તપ છે. શ્રી આચાર્યને હું આવા તપસ્વી તરીકે પીછાનું છે. ઝાડની હિંસા કર્યા વિના બનાવેલી આ “અહિંસક ખુરશી” છે. સાહેબ !... ગ્રામોદ્યોગ હાર તાતા આજે જ આવે છે વ ઘાવતું મન્ત મ નળ ન ણ". ગ ---- પહેલા તો કોઇ નહોતું લેતું, પણ પ્લાસ્ટીકની કોથળીમાં પાંચપાંચ પેક કરીને વેચવા માંડતાં હવે પડાપડી થાય છે.... For Private & Personal Use Only ૩૦૯ કલા પર સચિત્ર વ્યાખ્યાનો પ્રસારિત થયા છે. મુંબઇ તથા ગુજરાતની વિવિધ સામાજિકસાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા આ કલાકારના સન્માન કાર્યક્રમો ચોજાયા છે. તેમાં મુંબઈની આંતરભારતી તથા ‘અભિવાદન ટ્રસ્ટ’નાં સન્માન વિશેષ ગણાવી શકાય. ૧૯૯૨માં નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી તરફથી ડૉ. આચાર્યને વેટરન આર્ટિસ્ટ તરીકે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડસ્મૃતિચિહ્નથી સન્માનીત કરાયા પહેલાં ઘોડો તો હતો, પરંતુ એ વિદેશી લાગતો હતો એટલે કાઢી નાખ્યો.. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy