SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૯૯ પૂ. ઇન્દ્રજીની પરંપરામાં પૂ. ભગવાનજી, પૂ. સોમજી, પૂ. આજે લગભગ ૫૦૦ વર્ષથી સ્થાનકવાસી સમાજ કરસનજી, પૂ. દેવકરણજી, પૂ. સોમજી ડુભાજી આદિ સંતો છે. વ્યવસ્થિત રીતે શાસન ચલાવી રહ્યો છે અને ઉત્તરોતર, સારા પૂ. દેવજીનો સંપ્રદાય આઠ કોટી મોટા પક્ષના નામે પ્રસિદ્ધ જ્ઞાની તત્ત્વચિંતક, ક્રિયાપાત્ર આચાર્યો અસ્તિત્વમાં આવ્યા છે. થયો. તેમાં પૂ. કેશવજીથી લઈ ૧૦ પાટો થઈ, પૂ. વૃજકુંવરબાઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, વિ.માં અનેક પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. દમયંતીબાઈ, પૂ. સુભદ્રાબાઈ આદિ સતીઓ નાના-મોટા સ્થાનકવાસીના ગચ્છો અને સંપ્રદાયો અસ્તિત્વમાં થઈ. કચ્છ આઠ કોટી મોટા પક્ષ છોટાલાલજી મ.સા.ના શિષ્ય આવ્યાં, કેટલાંક સંતોના નામથી પણ સંઘાડા સ્થપાયા. પૂ. પ્રાણલાલજી, પૂ. પૂનમચંદજી, પૂ. ધીરજલાલજી, પૂ. (૧) હુકમીચંદ મહારાજનો સંઘાડો. સુભાષમુનિ, પૂ. ભાઈચંદજી આદિ સંતો છે. (૨) સમર્થમુનિ મહારાજનો સંઘાડો. આઠ કોટિ નાનો પક્ષ : પૂ. ડાહ્યાજીના બીજા શિષ્ય પૂ. (૩) ચોથમલ મુનિ મહારાજનો સંઘાડો. જસરાજજી મ.સા.થી આઠ કોટી નાના પક્ષની સ્થાપના થઈ. તેમાં આ નામ સાથે સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. તમામ પૂ. નથુજી, પૂ. હંસરાજજી, પૂ. વૃજપાલજી, પૂ. ડુંગરશી, પૂ. સંપ્રદાયોને એક સૂત્રમાં બાંધવા માટે ક્રમશઃ અજમેર સંમેલન નાનજી મ.સા.નો સમાવેશ થાય છે. અને સાદડી સંમેલન વિશાળ પાયા પર યોજાયા હતા. આ આચાર્યપ્રવર પૂ. રામજી સ્વામી, શ્રી રાઘવજી સ્વામી, પૂ. પ્રયાસથી શ્રમણ સંઘ અસ્તિત્વમાં આવ્યો. ભાણજી, પૂ. ગોવિંદજી, પૂ. ભીમજી, પૂ. શીવજી, પૂ. સૂરજીની ગુજરાત-કાઠિયાવાડના સંપ્રદાયો આમાં ભળ્યા નથી, મ.સા.ની નિશ્રામાં પૂ. લક્ષ્મીબાઈ મહાસતીજી, પૂ. લીમીબાઈ, પૂ. તેના સંપ્રદાયોએ પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું. સાકરબાઈ, પૂ. મંગબાઈ, પૂ. કમલાબાઈ આદિ સતીવૃંદ છે. શ્રમણ સંઘની સ્થાપનાને સફળતા મળી, ભારતમાં એક હાલારી સંપ્રદાય : હાલારી સંપ્રદાયમાં ૫.૨.પૂ. કેશવજી આચાર્યની પરંપરા આરંભ થઈ. જેમાં આત્માનંદજી પ્રથમ મ.સા., પૂ. નાનજી મહારાજ અને તેઓની આજ્ઞાના પૂ. આચાર્ય થયા, ત્યારબાદ પૂ. આનંદઋષિજી, પૂ. દેવેન્દ્રષિજી કમલાવતી આદિ સાધ્વીનો સમાવેશ થાય છે. આચાર્ય થયા. વર્ધમાન સંપ્રદાયમાં પૂ. પૂનમચંદજી મ.સા.ના શિષ્ય પૂ. દક્ષિણ ભારતમાં જૈનધર્મ હતો નહિ પરંતુ વ્યાપારિક નિર્મલમૂનિ તથા મહાસતીમાં પૂ. રૂક્ષ્મણીબાઈ આદિ સતીવૃંદની દૃષ્ટિએ હજારો જૈન ગુજરાત, રાજસ્થાન અને પંજાબથી દક્ષિણ સમાવેશ થાય છે. તરફ ગયા. એટલે સાધુ-સંતો પણ વિહાર કરતા ગયા. વિશાળ લીમડી અજરામર સંપ્રદાય : ક્રિયોદ્ધારક શ્રી મંદિરો-ઉપાશ્રયોનાં નિર્માણ થયાં. દિગંબર સમાજ ત્યાં અસ્તિત્વ ધર્મદાસજીની પરંપરામાં સં. ૧૮૦૯માં પૂ. અજરામરજી મ.સા. ધરાવતો હતો જ. શ્રવણ બેલગોડા જેવા મહાન તીર્થોની સ્થાપના થયા. આ પાટ પર પૂ. દેવરાજ મ.સા.થી પૂ. શતાવધાની રત્નચંદ્ર થવાથી દક્ષિણમાં પણ જૈનધર્મનો સારો ઉદ્ઘોષ થયો. આ બધી સુધીના મહાન સંતો થયા. પૃષ્ઠભૂમિમાં દરેક સંપ્રદાયો, ગચ્છો, ઉપગચ્છો, આચાર્યો અને આચાર્ય રૂપચંદ્રજી મહારાજના શિષ્યરત્ન પૂ. નૃસિંહજી સાધુસંતો એક-બીજાની સ્પર્ધાથી કામ કરતાં હતા, તેને કારણે નાના નાના ગચ્છો થયા પરંતુ તેને કારણે સમાજને કાંઈ નુકશાન મ.સા. ગાદીપતિ બન્યા. તેમાં પૂ. રામમુનિ, પૂ. લાભમુનિ તથા પૂ. ભાવમુનિ, પૂ. ભાસ્કરમુનિ મ.સા.નો સમાવેશ થાય છે. થયું નથી. ભારતવર્ષના અન્ય ક્ષેત્રોમાં જૈનધર્મનો પ્રાદુર્ભાવ થયો. જૈન શ્રાવકો વ્યાપાર નિમિત્તે બહાર નીકળતાં મુંબઈ, મદ્રાસ, પૂ. રતનબાઈ, પૂ. વેલબાઈ, પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, કાનપુર, ઇન્દોર, કલકત્તા વિ. સૂરજબાઈ તથા પૂ. ઉજ્જવળકુમારીજી મહાસતીજી આદિનો સ્થળોએ જૈનધર્મનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે. સતીવૃંદમાં સમાવેશ થાય છે. - ભારત બહાર પણ આફ્રિકા, એશિયામાયનોર, સિંગાપુર, લીમડી ગોપાલ સંપ્રદાય : પૂ. તપસ્વીરત્ન રામજીમુનિજી, ઈગ્લેંડ, અમેરિકા, અખાતના દેશોમાં પણ જૈનધર્મીઓ વસ્યા છે. પૂ. કેવળમુનિ, પૂ. ઉત્તમમુનિ, પૂ. ધન્યમુનિનો સમાવેશ થાય છે. ભારત બહારમાં કેટલાક ક્રાંતિકારી સાધુઓ સંપ્રદાયના પૂ. મંજુલાબાઈ, પૂ. જસવંતબાઈ, પૂ. કંચનબાઈ તથા પૂ. બંધનથી મુક્ત થઈ આકાશમાર્ગે વિદેશ જઈ આવ્યા પરંતુ હજુ પ્રજ્ઞાબાઈ આદિ સતીવૃંદ. સુધી સમાજમાં તેની પૂર્ણ પ્રતિષ્ઠા થઈ શકી નથી. 26 Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Oni www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy