SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૫૯ તેમના સહધર્મી પતિદેવે મુંબઈ–મલાડ ખાતે એવી મજાની જઈ રહ્યા હતા ત્યારે તેમની દીક્ષા દિવસે જ અન્ય અનેકોએ ઉદ્ઘોષણા દીક્ષા–સન્માન પ્રસંગે કરેલ કે અમે ગુરૂદેવોની પણ દીક્ષાની જય બોલાવી. તે નિમિત્તથી કુલ નવ બીજી કૃપાથી સંસારમાં ભાઈ-બહેનની જેમ રહ્યાં તેમાં કોઈ આશ્ચર્ય દીક્ષાઓ થઈ, અનેકોએ સજોડે ચતુર્થવ્રત આજીવન માટે ન માનવું, કારણ કે એકનો જન્મ એક ઘરે અને બીજાનો જન્મ ઉચ્ચર્યા અને ખૂબ શાસન પ્રભાવનાઓ થઈ હતી. બીજા ઘરે કર્મ અને કુદરતે આપ્યો. જે કુદરતી ભૂલને જ ફક્ત તે બધો પ્રભાવ પ્રભુજીના શાસનનો છે તેવું તેઓ સુધારી સેવા અમે સંસાર માંડવાનું અને હવે અમે સંસાર બન્નેનું હાર્દિક વક્તવ્ય હતું. દેવ-ગુરૂ ધર્મનો પ્રશસ્ત રાગ તે છાંડવાનું કાર્ય કર્યું છે. ભર યુવાનીમાં બધીય અનુકૂળતાઓ બેઉની પ્રગતિનું મુખ્ય કારણ જણાવાય છે. વચ્ચે પ્રભુ દર્શિત પ્રવજ્યા પંથે જ્યારે તે બેઉ બધુંય ત્યાગી જ , જ E 3 નાસી મ. IT, જી ના * INC ક જિનમંદિરની દિવાલ ઉપરનું નકશી કામનું એક દેશ્ય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy