SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ પણ પ્રદર્શક ચિત્રકાર અને પરંપરાગત કાષ્ઠશિલ્પી અને પ્લાસ્ટર ઓફ પેરીસનું કામ પણ જાણ્યું. ભાવનગરમાં પ્લાસ્ટર ઓફ પેરીસના રમકડા બનાવતા કારખાના- નેશનલ ઇલેકટ્રીક વર્કસમાં શ્રી દેવરાજભાઇ સૂત્રધાર જોડાયા. સાથોસાથ પેટર્નમેકર, લેથવેલ્ડીંગ, મિલીંગ વ. જોબવર્કના ‘દ્રષ્ટિ, ગજ, કંપાસ, સૂત્ર (દોરી), કાટખૂણો, સાધણી (લેવલ), અનુભવો પણ મેળવતા ગયા. ઓળંભો (અવલંબ), ધ્રુવમર્કટિ- આ આઠ ૧૯૫૩માં પોતે સ્વતંત્ર વ્યવસાયમાં ઝંપલાવ્યું. રેલ્વે સ્ટેશન સામે સુત્રો (સુત્રાષ્ટક)નો જાણકાર તે સૂત્રધાર- ‘વિશ્વકર્મા કલા મંદિરનામથી ફરનીચર, નકશીકામ, મૂર્તિકામ અને સૂત્વાર, સુથાર.” પેટર્ન બનાવવાનું કામ આરંભ્ય. ૧૯૬૦માં પલ્વરાઇઝર મશીનો બનાવતું સુત્રધારની આ ઓળખને પોતાના ચિત્રો વી. કે. એજીન્યરીંગ વર્કસયુનિટ શરૂ કર્યું. તળાજા, જૂનાગઢ, અમરેલીમાં અને શિલ્પોમાં ઉતારનાર આ કલાકાર છે સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરાવ્યા. દેવરાજભાઇની દીર્ઘદ્રષ્ટિથી સૌરાષ્ટ્રભરનાં ભાવનગરના - - મીનરલ્સ કેમીકલ્સના ૩૫૦ જેટલાં કારખાના ધમધમતા થયેલા. - શ્રી દેવરાજભાઇ સુત્રધાર પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનાપૂજકદેવરાજભાઇના મતાનુસાર વિ. સં. ૧૯૮૪નો માગશર વદ ધમ, કલા અને વિજ્ઞાન અલગ નથી.તમણ કાષ્ઠ, પA૨ તમજ દશમના રોજ હનુભાના લીમડા (જિ. ભાવનગર)ગામે ગુર્જર સુતાર ધાતુઓમાંથી વિવિધ પ્રતિમાઓનું સર્જન કર્યું છે. જેમાં ગૃહસુશોભનના શ્રી બેચરભાઇ સંચાણીયાને ત્યાં તેમનો જન્મ. સાત ચોપડીનું શાળા ઉપસ્કારો, શિલ્ડ, દેવ-દેવીઓની પ્રતિમાઓ મહાપુરૂષોની પ્રતિમાઓ શિક્ષણ. બાકીનું બધું ભણતર કોઠાસૂઝથી ભણ્યા. બાળપણથી જ તેમજ પુરાણકાળે વપરાતા અસ્ત્રની વિભાવનાનાં યંત્રો વ.નો સમાવેશ પિતાનો ધંધાદારી કાષ્ઠકામનો વારસો, ચિતરામણ અને ઘેરા મહેમાન થાય છે. શિલ્પકારે પહેલાં ચિત્રકળાની સાધના કરવી પડે, તે તેમણે કરી બનતા ચારણ- બારોટની લોકવાર્તા, દુહાછંદ વ.માંથી મળેલી છે. દેવ-દેવીઓનાં સ્વરૂપો, દ્રશ્યચિત્રો, વિવિધ ઉપકરણોના ચિત્રો સાહિત્યની પ્રેરણા વચ્ચે તેમની કિશોર વય ઘડાઇ. જાળીયા ગામના તેમજ લોકગીતોનાં પ્રસંગચિત્રોનું સર્જન પણ કર્યું છે. જીનમાં ઓઇલમેનની નોકરી સુથારના દીકરા એટલે કરતા દેવરાજભાઈએ કાષ્ઠકલા તો હાથવગી. કાષ્ઠમાં આપસૂઝથી એકવારડામચિયામાં ઘાટકામ (વિવિધ આકારની નાની કંડારેલી ઢેલનું તૂટી ગયેલું મોં STOR, મોટી ચીજો), કાષ્ઠમાં ઘાતુનું સમું કરી દીધું તેથી રાજી થયેલા જડતરકામ અને ઢાળકામ- આ પિતાએ તેમને સાગના બે ધોકા ટાણે ય કલાના નિષ્ણાંત આપ્યા. તેમાંથી દેવરાજભાઇએ દેવરાજભાઈ ચિત્રકાર, શિલ્પકાર બે સિપાઇ (મંદિરના પ્રવેશ દ્વારે અને કુશળ ઇજનેર છે. મૂકાય છે તેવા) કોતરી કાઢયા. તે ભાવનગરથી લઈને રંઘોળા, સિપાઈ તેમણે લાઠી- શ્રી મહુવા, ચોટીલા, અમરેલી, સ્વામીનારાયણ મંદિરનું સંચાલન નવસારી, વડોદરા અને મુંબઈ જેવાં કરતા માસાહેબને ભેટ રૂપે ધરતા શહેરોમાં તેમના શિલ્પો સ્થાપિત ખુશ થઇ ઉઠેલા માસાહેબે રૂા. થયાં છે. ભાવનગરમાં મ્યુ.નો ૧૦નું ઇનામ આપ્યું. રૂપિયો કમળફૂવારો, શિશુવિહારમાં કૃષ્ણજયારે ગાડાના પૈડા જેવો ગણાતો ગોવાળીયાનો ફલોટ, ચોટીલામાં તે સમયની આ વાત છે. ચામુંડા મંદિરની સિંહ પ્રતિમા, દેવરાજભાઇને મળેલો આ પ્રથમ ખદડપરમાં મોખડાજી ગોહિલની એવોર્ડ જ કહેવાય ને?! પૂર્ણ પ્રતિમા, ઉપરાંત વિશ્વકર્મા દશાવતાર (કાષ્ઠ શિલ્પ). ૧૯૪૬માં દેવરાજભાઈ પ્રભુજી, ગણપતિ, શિવ, ચામુંડા, ભાવનગર આવ્યા. ચિત્રકાર હરજીવનભાઈદવે પાસે ડ્રોઈંગ, લેન્ડસ્કેપ, શકુંતલા, ગાંધીજી, મેઘાણીજી વ.જેવી અર્ધ- પૂર્ણ કદની એકસોથી પણ પર્સપેકટીવ અને એનેટોમીનાં સિધ્ધાંતો શીખ્યા.સાથોસાથ કલમોડલીંગ વધુ પ્રતિમાઓનું તેમણે સર્જન કર્યું છે. દર સ્ટ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy