SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ 333 પુષ્પ, પંખી અને પ્રકૃતિના પૂજક કલાકાર જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું. તેની “જન્મભૂમિ' (તા.૨/૧/૫૭) અને મુંબઇ સમાચાર (તા.૭/૧/૫૭) પત્રોએ વિશેષ નોંધ લીધી હતી. સ્વ. શ્રી વીરેન્દ્રભાઇ પંડયા પ્રકૃતિની કઠોરતા, ભિષણતા, દુર્બોધતાને પોતાના ઋજુ હૃદયની “માણસ કેટલું લાંબુ જીવે છે તે નહીં પણ તે કેવું જીવે છે એ જેમ ચાળણીથી ચાળીને તેમાંથી ઝીલેલા પુષ્પો, પર્ણો, પંખીઓ તથા અગત્યનું છે તેમ કલાકારને કેટલાં એવોર્ડ પ્રાણીઓની પ્રકૃત્તિદત્ત કોમળતા, રંગો, આકારો, ટહૂકા, પીંછા અને મળ્યા કે તેણે કેટલાં પ્રદર્શનો કર્યા તે અગત્યનું સુવાસને મનોગત ભાવો સાથે વીરેન્દ્રભાઇએ પોતાના ફલક પર નથી. પણ કેવું સર્જન કર્યું એ જ અગત્યનું છે. સુંદરતાથી ઉતાર્યા છે. મુંબઈના જાણીતા ચિત્રકાર શિલ્પકાર સ્વ. શ્રી કામની વિપુલતા નહિ. પણ કામની શ્રેષ્ઠતા જ યુસુફ બાલા મર્ચન્ટે નોંધેલું છે કે- ‘વીરેન્દ્રભાઇના ચિત્રોમાં પંખીઓ કલાકારનો સાચો માપદંડ છે'. આ માન્યતા પોતાની કુદરતી બેઠકમાં દેખાય છે.વાસ્તવિક આલેખન હોવાં છતાં ધરાવતા કલાકાર છે. ભાવનગરના તેમાં લાગણીશૂન્યતા નથી આવતી.' શ્રી વીરેન્દ્રભાઇ પંડયા અને તેથી જ તેમનાં આ ચિત્રોનાં શિર્ષકોમાં જે તે પંખીઓના તા. ૩૧ જાન્યુઆરી- ૧૯૨૦માં ભૌતિક નામના બદલે ભાવાત્મક શબ્દ પ્રયોગો સંયોજેલા છે. જેમ કે ભાવનગરમાં તેમનો જન્મ. શ્રી દક્ષિણામૂર્તિ શાળામાં ભણતા ત્યારથી Asilas ol4 (LONELY SINGER), 2 laul (LOVERS), જ પક્ષીવિદ સ્વ. શ્રી કંચનરાય દેસાઇના સંસર્ગના કારણે તેમને મમતા (AFFECTION), વાટ-રાહ (AWAITING), વિસામો કુદરતને ખાસ તો પંખીજગત તરફ અનેરું આકર્ષણ થયેલું ચિત્રકલા (REPOSE), મિત્રો (FRIENDS), સાંધ્ય-ગત (EVENING આ આકર્ષણ માટે પોષક બની રહી. સ્વ. શ્રી સોમાલાલ શાહના TUNE), પરમાનંદ (BLISS), ઇજન(INVITING), પાનખરનું કલાવર્ગમાંથી પ્રેરણા મેળવી. ગાન (SONGOFAUTUMN), બોધ (DISCOURSE) ઇત્યાદિ. વીરેન્દ્રભાઇના પિતાશ્રી પી. એચ. પંડયા બિહાર બંગાળનાં આ શબ્દ પ્રયોગો કૃતિને અલગ જ સૌંદર્ય બક્ષે છે. મુંબઈની પ્રકાશક કોલફીલ્ડમાં માઇનીંગ ઇજનેર હતાં. પેઢી “વકીલ એન્ડ સન્સ' દ્વારા શાંતિનિકેતન ત્યાંથી નજીક. વીરેન્દ્રભાઈ વીરેન્દ્રભાઇના ચિત્રો કાર્ડઝ અને કલાચાર્યનંદલાલ બોઝના સાનિધ્યમાં પહોંચી ચિત્રસંપુટરૂપે પ્રકટ થયા છે. “કુમાર”માં ગયા. આ યુવાનની પ્રતિભા અને પસંદગીને વખતો વખત તેમનાં પુષ્પ અને પારખી ચૂકેલા નંદબાબુએ તેમને પ્રાચીન પંખીચિત્રો રજુ થયા છે. ભારતીય ચિત્રશૈલીઓ, ખાસ તો મુગલ સ્વ. શ્રી સોમાલાલ શાહથી લઇને કળામાં અને જાપાની કળામાં પ્રકૃતિ-પંખીને સ્વ. શ્રી નંદલાલ બોઝ જેવાં કલાચાર્યોની કેવું સ્થાન મળ્યું છે તેની જાણકારી કરાવી. કલાપ્રસાદી પામેલા વીરેન્દ્રભાઈ પોતે જો કે શાંતિનિકેતનના મુક્ત પ્રાકૃતિક પણ પંખીસૃષ્ટિ જેવાં નિજાનંદીહતા. એ વાતાવરણમાં ઉપરોક્ત શૈલીના સીધા ભલા અને એમનો પંખીમેળો ભલો. અનુકરણથી તેઓ દૂર રહી શક્યા. તેમણે ચિત્રસર્જન કર્યે રાખે. પણ જાહેરમાં ચીલાચાલુ વિષયો અને ઘરેડમાં કામ કરવાને બતાવવાની કે બહાર આવવાની જરા બદલે પંખીઓ, વાંસવન અને શાલવૃક્ષના પણ લાલસા નહીં. એમનું જીવન આલેખનમાં જ મન પરોવ્યું. ૧૯૪૨ની ચિંતનમય, પ્રભુભક્તિ અને કરૂણાપૂર્ણ સ્વાતંત્ર્ય ચળવળ વખતે એકાદ વર્ષ હૃદયથી સભર રહ્યું. જેમનાં ચિત્રો શાંતિનિકેતન બંધ રહ્યું. તે દિવસોમાં અનેકના ચિત્તને તેમાંની સરલતા, ઘરઆંગણે જ કલાસાધના કરવા માંડી. સ્વચ્છતા અને દિપ્તીથી આનંદમય કરી પંખીઓનું અવલોકન, તરાલેખન વ.માં શકે છે તેવા આ સાધક કલાકારનું મન પરોવી કામ કરવા લાગ્યા. તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ શાંતિનિકેતનનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભાવનગરમાં દેહાવસાન થયું. ૧૯૫૬માં તેમનાં ચિત્રોનું પ્રદર્શન મુંબઇની પર્સીગ પ્રેટી (જલરંગી) જિમ ન જાય , Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy