SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ o@૪ પથપ્રદર્શક ચેરીટેબલ ટ્રસ્ટ, વરાડ અને શ્રીમદ્ રાજચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, નીચે જણાવેલી જુદી જુદી સંસ્થાઓમાં તેમને રિસોર્સ વછરવાડમાંથી પ્રતિ વર્ષ પ00 વિદ્યાર્થીઓને વ્યક્તિગત શૈક્ષણિક પર્સન તરીકે બોલાવવામાં આવ્યા હતા. સહાય મળે છે. શ્રી દેસાઈ ૧૯૭૨માં લાયન્સ ક્લબ બારડોલીમાં કે ૧૯૬૭માં ફિલિપાઈન્સ એગ્રી. મીકેનાઈઝેશન ઇન્સ્ટીટ્યુટ જોડાયા. ક્રમિક રીતે ક્લબ પ્રમુખ. ડીસ્ટ્રીક કમિટીના ચેરમેન, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં. ઝોન ચેરમેન અને રીજીયન ચેરમેન (ડેપ્યુટી ડીસ્ટ્રીક્ટ ગવર્નર) ૧૯૭૪માં “એગ્રીકલ્ચર એક્સટેન્શન' અભ્યાસક્રમ માટે તરીકેનું પદ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે ઇઝરાયેલ સરકારે આમંત્રણ આપ્યું હતું. ગરીબ દરદીઓ માટે આંખના ઓપરેશનો, લાયનવાદમાં રહી ૧૦ જેટલા મોટા આઈ કેમ્પો તથા દંત યજ્ઞો અને વિકલાંગ આંતરરાષ્ટ્રીય રાઈસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, મનીલા તરફથી માટેનાં શસ્ત્ર ક્રિયા કેમ્પો યોજ્યા છે. જેનો લાભ હજારો વર્કશોપ માટે ૧૯૭૫માં આમંત્રિત. વ્યક્તિઓએ લીધો છે. ૧૯૭૮માં ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટ્રોપિકલ એગ્રી., ઉધોગપતિ, શિક્ષણશાસ્ત્રી, ખેડૂતપુત્ર ઇબાદન, નાઈઝીરીયા તરફથી આમંત્રિત. ૧૯૮૦માં FA0 રોમ તરફથી પ્લાન્ટ પ્રોટેકશનનાં શરદભાઈ લ. પટેલ સાધનોની જાળવણીના સેમીનારમાં તજ્ઞ તરીકે આમંત્રિત. શરદભાઈ લલ્લુભાઈ પટેલનો જન્મ ૨૫ નવેમ્બર શરદભાઈ પટેલ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે ૧૯૩૩ના રોજ થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ પટેલ શિક્ષક પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. આ સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી અને ખેડૂત હતા તથા સ્વાશ્રયના પાઠો તેમણે તેમના પુત્રોને ગળથૂથીમાં આપ્યા હતા. શરદભાઈ મક્કમ સ્વભાવના અને સાદગીભર્યું જીવન પસંદ કરે છે. તેમણે મિકેનીકલ એજી.ની * અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ ડિગ્રી ગુજરાત યુનિ.માંથી મેળવી હતી તથા માસ્ટર ડિગ્રી * સંસ્કાર સર્જન એજ્યુ. સોસાયટી, મુંબઈ મીશીગન યુનિ. યુ.એસ.એ.માંથી મેળવી હતી. * “શકિલમ’ ફાઉન્ડેશન, મુંબઈ તેમણે અમેરિકન સ્પ્રિંગ એન્ડ પ્રેસીંગ વક્સ પ્રા. લિ. * બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મલાડમાં પ્રોડક્શન એન્જનિયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી * મંગળદાસ વિભાગ કેળવણી મંડળ, બીલીમોરા અને ટેકનિકલ ડિરેક્ટર અને મેનેજીંગ ડિરેક્ટર સુધી પહોંચ્યા છે. * શ્રી ભીમેશ્વર સગુરુ નિત્યાનંદ સંસ્થા, ગણેશપુરી તે ઉપરાંત નીચેની સંસ્થામાં ડિરેક્ટર છે. * ગાંધીઘર, કછોલી, અમલસાડ * અસ્પી એગ્રો ઇકવીપમેન્ટ પ્રા. લિ. મુંબઈ * શ્રી મનુભાઈ પંચોલી (દર્શક) ફાઉન્ડેશન, અમદાવાદ * અસ્પી એગ્રીકલ્ચર રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ * રામજી મંદિર ટ્રસ્ટ, રૂવા, સુરત તે ઉપરાંત અન્ય સંસ્થા સાથે પણ સંકળાયેલા હતા. * સરદાર પટેલ વિદ્યાસંકુલ, બારડોલી ગુજરાત એગ્રીકલ્ચર યુનિ. અમદાવાદની મેનેજમેન્ટ બોર્ડના શરદભાઈ પટેલે બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી ક્લબના સભ્ય હતા. ફાઉન્ડર અને ચાર્ટર પ્રેસિડન્ટ (૧૯૭૨-૭૩) તરીકે કામગીરી પ્લાન્ટ પ્રોટેકશન એસોસિએશન ઓફ ઇન્ડિયા, હૈદ્રાબાદના બજાવી છે. તેમણે યુ.એસ.એ., યુ.કે., યુરોપિયન દેશો અને ફાઉન્ડર મેમ્બર સાઉથ-ઇસ્ટ એશિયન દેશોનો પ્રવાસ કર્યો છે. એશિયન એસોસિએશન ફોર એગ્રીકલ્ચર એન્જિનિયરીંગના ડાં. અનુપમ એસ. દેસાઈ ફાઉન્ડર મેમ્બર ગોરો વાન, લાંબુ નાક અને તેમને મળવા આવનાર તેમના અમેરિકન સોસાયટી ઓફ એગ્રી. એન્જિ. દિલ્હીના સભ્ય પ્રભાવથી અંજાઈ જાય એવા નાગર ડૉ. અનુપમભાઈ દેસાઈ આઈ.એસ.આઈ. પ્લાન્ટ પ્રોટેક્શન ઇક્વીપમેન્ટ સેક્શનલ સારા વક્તા છે. શ્રોતાઓને જકડી રાખે અને રમૂજની છાંટ સાથે કમિટિના સભ્ય બોલતા જાય. તેમણે ઇ.સ. ૧૯૫૦માં એમ.બી.બી.એસ. ની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy