SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ બાર કવા. ૮૦૦ પથપ્રદર્શક ગુમાવવાની ઘટનાને મહત્ત્વ આપીને વ્યાપારલીલા સંકેલી લીધી છે. સાહિત્યકાર જયભિખુ (બાલાભાઈ વીરચંદ દેસાઈ) વર્ષો હોત, પણ એ આશાવાદી સાહસિક હતા, એટલે એમણે તો સુધી શારદા મુદ્રણાલયનું લાલનપાલન કરતા રહ્યા. એમની ટંકારામાં કેટલું સરસ વેચાણ થયું એ જ ધ્યાનમાં લઈને, આસપાસ સાહિત્યકારોનો ડાયરો જામતો. એમણે ગુર્જરના પુસ્તકોના વ્યવસાયમાં ખૂંપી જવાનો નિર્ધાર કર્યો. પ્રકાશનોને સુઘડ ઘાટ આપવામાં ખૂબ યોગદાન આપ્યું. | મુનિશ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત ચાળીશીના દાયકાને અંતે એક વિશેષ પ્રતિભાવંત સર્જક બેચરદાસજીની પણ સતત પ્રેરણા અને હૂંફ હતી. એમની ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના લેખકમંડળમાં પ્રવેશ્યા. એ હતા સૂચનાથી ગાંધીજીના સામયિક ‘નવજીવન’ તથા નવજીવન કનૈયાલાલ માણેકલાલ મુનશી-ક. મા. મુનશી. મુનશીજીનાં પ્રકાશનનાં પુસ્તકોની ફેરી એમણે ચાલુ કરી. એ કામમાં યશ ગુજરાતી પુસ્તકો વિવિધ પ્રકાશકો દ્વારા પ્રગટ થતાં હતાં. તેઓ મળતો થયો. સાથે નાના ભાઈ છગનભાઈ પણ પુસ્તકોની ફેરીમાં પણ મેઘાણીભાઈની જેમ જ પ્રામાણિક પ્રકાશકની શોધમાં હતા. જોડાયા. (દુર્ભાગ્ય છગનભાઈનું ૨૩ વર્ષની વયે અકાળ એમની એ શોધે અને ધૂમકેતુની ભલામણે એમને ગુર્જર ગ્રંથરત્ન અવસાન થયું.) કાર્યાલય સાથે જોડી આપ્યા. બસ, એ જોડાયા તે જોડાયા : ગુર્જર સાથે જોડાનાર પ્રથમ સાહિત્યકાર ધૂમકેતુ હતા. પોતાના અવસાન પર્યત એમણે ગુર્જરને પોતાનાં ગુજરાતી પુસ્તકો પછી રમણલાલ નાનાલાલ શાહ જોડાયા. પછી તો ગુજરાતના આપવાનો આગ્રહ રાખ્યો, એટલું જ નહિ, પોતે એવી જોગવાઈ શ્રેષ્ઠ સારસ્વતો આ પેઢી સાથે જોડાયા. પંડિત સુખલાલજી અને વિદ્યાભવનના પોતાના ઉત્તરાધિકારીઓ સાથે કરતા ગયા કે પંડિત બેચરદાસ દોશી ઉપરાંત જૈન સાહિત્યના સમર્થ સર્જક પોતાના ગુજરાતી સાહિત્યના પ્રકાશક ગુર્જર જ રહે. ધીરજલાલ ટોકરશી શાહ પણ ગુર્જરના સહયોગી બન્યા. શંભુભાઈ અને ગોવિંદભાઈ બહુ ટૂંકા સમયાંતરે ધીરજલાલે એકાએક અમદાવાદ છોડીને મુંબઈ જઈ વસવાટ ૧૯૬૭-૬૮માં અવસાન પામ્યા. ગોવિંદભાઈના પુત્રો સર્વશ્રી કરવાનું નક્કી કર્યું ત્યારે પોતાનું મુદ્રણાલય પંડિત ભગવાનદાસ કાન્તિલાલ, ઠાકોરલાલ, મનુભાઈ અને પ્રકાશભાઈએ કારોબાર (બેચરદાસજીના ભાઈ) તથા ગુર્જરને સોંપતા ગયા. તેમણે સંભાળ્યો. તેમની વ્યવહારદક્ષતાએ સંસ્થાને સદ્ધર બનાવી. મુદ્રણાલયનું નામ “શારદા મુદ્રણાલય' રાખ્યું. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે ગુર્જરનાં ૭૫ વર્ષ અમૃતોત્સવના ધૂમકેતુ દ્વારા ૧૯૩૨-૩૩માં ગુર્જરને ઝવેરચંદ મેઘાણી સમાપનરૂપે નવ માર્ચ, ૨૦૦૫ના રોજ ૧૦૧ લેખકોનાં ૧૬૫ ઉપલબ્ધ થયા. તેમનાં લગભગ તમામ પુસ્તકો તેમની હયાતીમાં પુસ્તકો, ઝવેરચંદ મેઘાણીની “કંકાવટી’ની નવી આવૃત્તિનું અને પછી પણ ગુર્જર દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. પછી તો વિમોચન કર્યું હતું, જે ભારતના પ્રકાશન વ્યવસાયોમાં એક રેકોર્ડ ગુણવંતરાય આચાર્ય, રા. વિ. પાઠક, અનંતરાય રાવળ, છે.–કદાચ વર્લ્ડ રેકોર્ડ પણ હોઈ શકે. ઉમાશંકર જોશી, ધીરજલાલ ધ. શાહ, મધુસૂદન મોદી, જયભિખ્ખું, ધીરુભાઈ ઠાકર, મનુભાઈ જોધાણી, એન. એમ. - ગુર્જરના બાળસામયિકના સંપાદક તરીકે શ્રી યશવંત શાહ જેવા સર્જકોનું સાહિત્ય ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા મહેતા વર્ષોથી ખૂબ મહેનત કરી સંનિષ્ઠ કામગીરી કર્યે જાય છે. પ્રકાશિત થવા લાગ્યું. એ સૌ લેખકો સાથે ગુર્જરનો નિખાલસ એક અનોખી પ્રકાશનસંસ્થા અને પ્રામાણિક ઘરોબો બંધાયો અને કાયમ રહ્યો. પ્રવીણ પ્રકાશન, રાજકોટ ગુર્જરનું શારદા મુદ્રણાલય સૌ સાહિત્યકારો માટે એક મિલનસ્થાન બન્યું. ધૂમકેતુની આગેવાનીમાં ત્યાં લેખકોનું “ચા ગોપાલભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ ઘર' સ્થપાયું. ધૂમકેતુ, અનંતરાય રાવળ, કે. કા. શાસ્ત્રી, ઉપલેટાના ગોપાલભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલે મધુસૂદન મોદી, ગુણવંતરાય આચાર્ય, રામપ્રસાદ શુકલ, ૬૦ના દસકામાં ગુર્જરના સહયોગથી પ્રવીણ પ્રકાશનની શરૂઆત ધીરજલાલ ધ. શાહ, મનુભાઈ જોધાણી, શાંતિલાલ ગાંધી વગેરે સર્જકો ચા-ઘરમાં નિયમિત આવતા. અહીં થતી અલકમલકની તેમણે કોઈ જુદા જ પ્રકારની પ્રકાશન-પ્રવૃત્તિમાં પડવું સાહિત્યિક-ચર્ચાઓને તેમજ અન્ય કેટલીક સ્મૃતિઓને એવું મનોમન નક્કી કર્યું હોઈ તેઓ શરૂઆતથી જ વિરાટ ધીરજલાલ ધ. શાહે “ચા-ઘર રોજનીશી'ના ત્રણ ગ્રંથોમાં ગૂંથ્યાં ગ્રંથોના પ્રકાશનમાં પડ્યા. “ભૃગુસંહિતા', ‘રામાયણ', તોરે કરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy