SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૧૫ ગઝલકાર, ગીતકાર ૧૯૭૮માં એમના ટેલી-પ્લે “બીડનું બંડલ' ને મુંબઈ દૂરદર્શન આશિત હૈદરાબાદી તરફથી શ્રેષ્ઠ ટેલિપ્લેનું ઇનામ મળ્યું હતું. એમનું “દસ્તો, પિંજર, ખાલ, કબૂતર' નામનું આઠ -શ્રાવ્ય નાટકો-પટકથાનું અનેક કવિસંમેલનોમાં ગઝલો, ગીતો, વ્યંગકાવ્યો દ્વારા પુસ્તક ૨૦૦૪માં પ્રગટ થશે. પોતાની અલગ ઓળખાણ ઊભી કરનાર આશિત હૈદરાબાદીનાં કરાંચી ખાતે તા. ૨૫-૧૧-૧૯૩૪ના રોજ જન્મેલા, ૧૩ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. ગઝલો, ગીતો, વ્યંગકાવ્યોના હરીશ નાગ્રેચાએ મુંબઈથી બી.એ. કર્યું. ૧૯૬૪માં ભારતીય ચાર સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. જેને ભાવકોએ હોંશેહોંશે વધાવ્યા છે. એમના પાંચ યાદગાર સંપાદનોમાં એક છે, વિદ્યા ભવનમાંથી જર્નાલિઝમમાં એડવાન્સ ડિપ્લોમાં મેળવ્યો. અહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી મોરારજી દેસાઈના હસ્તે એમને અંદાઝબયાં' ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી-ઉર્દૂ ગઝલના સિલ્વર મેડલ મળ્યો હતો. તુલનાત્મક શેરોનું ભાવવાહી સંકલન આ પુસ્તકમાં જોવા મળે છે. આ જ રીતે “ઊંધા હાથની’ પુસ્તકમાં ગુજરાતીમાં સર્વ પ્રથમ છેલ્લે પક્ષઘાત નડતાં તેઓ, ૩૦ વર્ષની કારકિર્દી પૂરી વિવિધ હઝલકારોની હઝલોનું સંકલન જોવા મળે છે. વધુમાં કરી, ૧૯૯૫માં ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એમણે ત્રણત્રણ નવલકથાઓ અનૂદિત કરી છે. એસોસિએશનના સેક્રેટરી જનરલ તરીકે નિવૃત્ત થયા આજે પણ ૨૫મી માર્ચ ૧૯૩૭માં સિંધ હૈદરાબાદ (પાકિસ્તાન) એમનું લેખનકાર્ય ચાલુ જ છે. ખાતે જન્મેલા સુરેશચંદ્ર શામજીભાઈ કોટક ઉર્ફે આશિત | ‘ઉદ્દેશ'ના તંત્રી અને સમર્થ વિવેચક રમણલાલ જોશી હૈદરાબાદીએ “લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાન'માં સુદીર્ધ નોકરી બાદ એમનાં સર્જનો વિષે લખે છે : સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ‘હરીશભાઈએ પ્રમાણમાં ઓછું લખ્યું છે, પણ જે લખ્યું આકાશવાણીના માન્ય કવિ એવા આશિત હૈદરાબાદી છે, તે ટકોરાબંધ. તેઓ અત્યંત સંવેદનશીલ સર્જક છે. સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. સૂક્ષ્મતાથી લખે છે, કશા જ આયાસ વગર લખે છે. એટલે એમનું લખાણ ઊંડાણથી સ્પર્શે છે. એમની કૃતિઓ સર્જક-કર્મને, સંવેદનશીલ સર્જક અને એ નિમિત્તે ભાષાકર્મને માણવાની વસ્તુ છે. હરીશ નાગ્રેચા વિપુલ સાહિત્યસર્જનના સ્વામી ગુજરાતી ભાષામાં વાર્તાકારો તથા નાટ્યકારોમાં હરીશ નાગ્રેચાનું નામ આગલી હરોળમાં મૂકી શકાય. ૧૯૬૭માં યશવન્ત મહેતા એમની વાર્તા ‘સને જ સને ને વર્ષની શ્રેષ્ઠ વાર્તા માટે “કુમાર' સંખ્યાબંધ દૈનિકોમાં નિયમિતપણે લખનાર યશવન્ત નો પુરસ્કાર મળ્યો. આ પછી એમની સાહિત્યયાત્રા અવિરતપણે મહેતાએ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. ૪૫ વર્ષના અર્થપૂર્ણ ચાલુ જ રહી છે. એમના ત્રણ વાર્તાસંગ્રહોમાંથી એક પત્રકારત્વ અને ૪૦૦ ઉપરાંત પુસ્તકો લખનાર યશવન્ત મહેતા ‘અને...છતાં.....પણ...' ને ૧૯૯૭-૧૯૯૯ના વર્ષનો ધૂમકેતુ હાલમાં “બાલ આનંદ' અને સાહિત્યિક પત્રિકા “ગુર્જર નવલિકા પુરસ્કાર મળ્યો. સાહિત્યના સંપાદક છે. એમના મૌલિક ત્રિઅંકી નાટક “એક લાલની રાણી’ ને ૧૯--૧૯૩૮ ને દિવસે લીલાપુર તા. લખતર, જિ. કલાગુર્જરી (મુંબઈ) તથા ગુજરાતી સાહિત્ય અકાદમી સુરેન્દ્રનગર ખાતે જન્મેલા, ઝાલાવાડના દુકાળિયા મુલકની (અમદાવાદ) તરફથી આ નાટ્યપુસ્તકને ઇનામો અપાયાં છે. હાડમારીઓ વેઠીને વિધવા માતા સાથે અથડાતા-કૂટાતા એમના બીજા નાટ્યપુસ્તક “ખોડિયા સૂરજ' ને ગુજરાતી સાહિત્ય લખતર-વિરમગામ થઈને ૧૯૫૧ થી અમદાવાદને કર્મભૂમિ પરિષદનો પુરસ્કાર મળ્યો છે. એમણે ચાર મૌલિક ત્રિઅંકી અને બનાવનાર યશવન્તભાઈ શાળાજીવનથી જ લખતા રહ્યા છે. સાત આધારિત નાટકો લખ્યાં છે, ને મંચન પામ્યાં છે. ૧૯૫૬માં “સ્ત્રીજીવન'માં પ્રથમ વાર્તા પ્રગટ થઈ. અનેક ૧૯૭૪ થી હરીશ નાગ્રેચા ટેલિવિઝન માટે લખતા રહ્યા સામયિકોમાં લખતાં લખતાં ૧૯૫૯ થી “ગુજરાત સમાચાર'માં છે. એમના ટેલિપ્લેઝ, ગુજરાતી અને હિંદીમાં મુંબઈ, જોડાયા. જ્યાં ‘ઝગમગ' “શ્રી” “શ્રીરંગ’ ‘આસપાસ જેવા અનેકવિધ સામયિકોનું સફળ સંપાદનકાર્ય સાંભળતા રહ્યા. અમદાવાદ તથા દિલ્હી દૂરદર્શન કેન્દ્ર પરથી પસાર થયાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy