SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ પથપ્રદર્શક આખરે ૧૯૮૯ થી પૂરા સમયના લેખક બનવા નોકરી છોડી ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ દીધી. રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની ૧૯૬૪માં એમની પહેલી જ પુસ્તિકાને રાજ્યપુરસ્કાર નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી મળ્યા પછી રાજ્યના મળી શકતા મહત્તમ પાંચ પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રણ પુરસ્કાર, તેમ જ સંસ્કાર હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પરિવાર, પ્રેમાનંદ સાહિત્યસભા, રૂપાયતન-અમરેલી, નેશનલ પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય કાઉન્સિલ ઓફ ચાઈલ્ડ એજ્યુકેશન આદિ સંસ્થાઓના વિશિષ્ટ ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે સેવા એવોર્ડ એમને મળ્યા છે. શિક્ષણ અને સાહિત્ય માટેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યુયોર્કમાં ગાંધી જયંતી નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન-તાલીમ સંસ્થા (NCERT) ના ત્રણ ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર તેઓ કદાચ એકમાત્ર ગુજરાતી યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’, શ્યામ લેખક છે. વાર્તાલેખન માટે પણ રાષ્ટ્રીય રાજાજી પુરસ્કાર અને બેનેગલની ફિલ્મ “મેકીંગ ઓફ મહાત્મા’ સાથે “પ્રકાશનો નવચેતન' નવલિકાચંદ્રકથી એમને સન્માનવામાં આવ્યા છે. પડછાયો' ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલું નાટક ‘મહાત્મા ગુજરાતી લેખક મંડળની પુસ્તિકાશ્રેણી ‘લેખક અને વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકમાં દિનકર લેખન'ના સંપાદકમંડળમાં છે; એટલું જ નહિ ૨૦૦૩ થી આ જોષી પણ એક હતા. એમની કેટલીક નવલકથાઓ પરથી મંડળના અધ્યક્ષ પણ છે. છેક ૧૯૭૭ થી પત્રકારત્વના વર્ગોમાં, ગુજરાતી ભાષામાં ચલચિત્રો પણ બન્યાં છે. નવગુજરાત, સહજાનંદ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કાર્ય કરતા રહ્યા છે. વર્ષોલગી ગુજરાતી એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓના હિંદી, સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય હતા. મરાઠી, બંગાળી, કન્નડ, તેલુગુ, તામિલ એમ વિવિધ ભારતીય બાલસાહિત્ય અકાદમીના સ્થાપક કન્વીનર છે. ભાષાઓમાં અનુવાદો થયા છે. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અનેક સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રકાશનો પડછાયો'ના સર્જક એમને અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. ( દિનકર જોષી તા. ૩૦-૬-૧૯૩૭ના રોજ ભાવનગર ખાતે જન્મેલા છેલ્લા પાંચ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે દિનકરભાઈ આજે ૬૭ વર્ષની વયે અખબારોમાં કટારલેખન તથા અવિરત સર્જનયાત્રા કરી રહેલા દિનકર જોષીના ગ્રંથોની કુલ અન્ય સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સંખ્યા એક શતકનો આંકડો પાર કરી ચૂકી છે. સામાજિક, શ્યામ એકવાર આવોને આંગણે', “પ્રકાશનો પડછાયો', ઐતિહાસિક, ગ્રામલક્ષી, પૌરાણિક એમ વિવિધ ક્ષેત્રે ચાળીસેક પ્રતિનાયક', “અમૃતયાત્રા”, “કૃષ્ણ વંદે જગદ્ગુરુ’, ‘એકડાં જેટલી નવલકથાઓ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગચિત્રો, સંપાદનો, વગરનાં મીંડાં', “મહાભારતમાં પિતૃવંદના', “મહાભારતમાં અનુવાદો એવા અનેક સાહિત્યસ્વરૂપોમાં એમણે ઊંડું ખેડાણ કર્યું માતૃવંદના’, ‘રામાયણમાં પાત્રવંદના', “અ-મૃત પંથનો યાત્રી’ છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસ તથા જેવી દિનકર જોષીની માતબર રચનાઓથી ગુજરાતી સાહિત્ય સંશોધનના ખાસ પાત્રો રહ્યાં છે; રામાયણ, મહાભારત તથા વેદ ઝળહળતું છે. ઉપનિષદ જેવા ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યા પછી એ વિષયો પર એમણે નવેસરથી આધુનિક સંદર્ભમાં એનાં અર્થઘટનો કરતા ગીતકાર, ગઝલકાર– અનેક ગ્રંથો આલેખ્યા છે. મેઘબિંદુ ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવન કથાનાત્મક “જન્મોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી નવલકથાઓનાં આલેખનમાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી’ નર્મદ, ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ ઇતિહાસમાં કુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઝળહળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.?' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy