SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૨ પથપ્રદર્શક (૩) કચ્છભૂકંપ પરનો અહેવાલ આપી પદવી એનાયત કરેલ છે જે તેમની કાર્યદક્ષતા પૂરવાર કરે (૪) જ્ઞાતિ સમૂહો, અસ્પૃશ્યતા, વોટર મેનેજમેન્ટના છે. તેઓના માર્ગદર્શન તળે ૧૭, વિદ્યાર્થીઓ એમ.ફીલ.ની સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને સાથી પ્રાધ્યાપકો સાથેના સંશોધન પદવી પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત તેઓએ યુ.જી.સી. માઈનોર પ્રોજેકટમાં તેઓના વિશિષ્ટ અભ્યાસ ક્ષેત્રોમાં મહિલા અભ્યાસ, સ્થળાંતરિત સમુદાયો, સ્મોલ ઇન્ડ.મા કામ કરતી મહિલાઓનો દરિયાકાંઠાના અભ્યાસ અને પર્યાવરણના અભ્યાસો છે. તેઓ અભ્યાસ અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની | નેક (NAAC) કમિટીના સભ્ય છે કે જે કમિટી રાષ્ટ્રીય કક્ષાએ સમસ્યા જેવા વિષયો પર પ્રોજેકટ કરેલા છે. તેઓએ થો પર પોસ્ટ કરેલા છે. તેઓએ કૉલેજ અને વિવિધ યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. સરકારની સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં અનેકવિધ પુસ્તકો લખેલ છે. અનેક કામટીમાં સભ્યપદ ધરાવે છે. ભારતની અનેક (૧) સમાજશાસ્ત્રના આધુનિક સિદ્ધાંતો (૨) ધોરણ ૧૧-૧૨નું યુનિવર્સિટીઓમાં તેઓ પી.એચ.ડી. અને એમ.ફીલ. કક્ષાના સમાજશાસ્ત્ર (૩) વિકાસનું સમાજશાસ્ત્ર. તેઓના અનેક લેખ માર્ગદર્શક છે. તેઓ ભારતની અનેક યુનિવર્સિટીમાં સમાજસમાજશાસ્ત્રમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય મેગેઝીનોમાં પ્રકાશિત શાસ્ત્રના તજજ્ઞ તરીકેની સેવાઓ આપે છે. થયેલ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (રાજકોટ) ગુજરાતમાં પી.એચ.ડી.ના ૨૧ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સમાજશાસ્ત્ર વિભાગના વડા (અધ્યક્ષ) તરીકે સેવા આપે છે. મંદિર સ્વયં એક મહાશાળા છે, જ્યાં અધ્યાત્મતા અને પ્રેમના પાઠ શિખવાય છે, સહાનુભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે. મંદિર સ્વયં એક હોસ્પિટલ છે, જ્યાં માતા-આત્માના રોગોનું નિવારણ થાય છે. -મુનિ દેવરત્નસાગરજી મ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy