SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ૭૯ કેન્દ્રીય સમાજ કલ્યાણ ખાતા દ્વારા ત્રણ રાજ્યોમાં હરિજન . પુનાલેકરે ગુજરાત અને મહારાષ્ટ્રના દલિતોનું સ્ત્રીઓના શોષણના પ્રશ્નો ઉપર સંશોધન કર્યું. ૧૯૭૬માં સામાજીક જીવન અને પરિસ્થિતિ અને શ્રમિક જૂથો પર માત્ર અમદાવાદમાં આવ્યા અને ૧૯૭૯માં રાજ્યની આદિજાતિ ગહન અભ્યાસ કર્યો છે. એટલું જ નહિ પણ આ સમૂહોની પ્રજાની જમીનના અપહરણના પ્રશ્નોનો અભ્યાસ કરી તેનો પરિસ્થિતીમાં પરિવર્તન માટે સક્રિય કર્મશીલો સાથે સંવાદ અહેવાલ ગુજરાત સરકારશ્રીના મહેસુલ ખાતાને સુપ્રત કર્યો. સાધવાને તત્પરતા દાખવતા. એકંદરે છેલ્લા એકત્રીસ વર્ષોમાં ડો. ત્રિવેદીએ માનવ-સમાજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સમાજશાસ્ત્રના યુવા પેઢીના અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સતત અધ્યયન-સંશોધન કરીને આઠ શિક્ષકો, સંશોધકો સામાજીક પરિવર્તનની નિસ્બતને કેન્દ્રમાં રાખે પુસ્તકો-અહેવાલો, લેખો વગેરે લખ્યા છે. છેલ્લે તેઓ અને વસ્તુલક્ષી અભિગમ અને દૃષ્ટિકોણથી વિદ્યાકીય ખેડાણ ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચરલ એન્ડ અર્બન એન્થ્રોપોલોજીના માનદ્ કરવા માટે ઉઘુક્ત બને તે માટેના તેઓ નિષ્ઠાવાન અને સઘન નિયામક અને મંત્રી તરીકે અમદાવાદમાં કાર્ય કરતા હતા. પ્રયાસો સતત કરતા રહ્યા. તેઓ એક ઉત્તમ શિક્ષક હતા. વિભિન્ન પ્રો. ડૉ. એસ. પી. પુનાલેકર વિષયો પર તેમણે ગહન અને તલસ્પર્શી વાંચન અને અધ્યયન જન્મ ૧૫-૭-૧૯૩૯ મુંબઈ–પરેલમાં જન્મ થયેલ કર્યું હતું. શિક્ષણ કે. એમ. સ્કૂલ-પરેલમાં પ્રાથમિક શિક્ષણ જાણીતા તેમણે ગુજરાત પર થયેલા અભ્યાસો, સંશોધનો અને સમાજશાસ્ત્રી અને સંશોધક તેમ જ સુરત સ્થિત સંશોધન સંસ્થા લખાણોની સર્વગ્રાહી સંદર્ભસૂચિ તૈયાર કરી હતી. ક્ષેત્રીય સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક અને હાલના અવલોકનો થકી સિદ્ધાંતોને ચકાસવા પર તેઓ ખાસ ભાર મૂકતા. બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય પ્રો. ડો. એસ. પી. પુનાલેકરનું સુરત | નિવૃત્તિ બાદ પણ તેમણે નવી આર્થિક નીતિ અને ખાતે તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૪ ના રોજ ૬૫ વર્ષે નિધન થયું. વૈશ્વિકીકરણની ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોના સમાજના | મુંબઈ યુનિવર્સિટી ખાતે સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. વિંચિત, શોષિત અને છેવાડાના સમૂહો પર થતી વિધાતક અસરો કર્યા બાદ ૧૯૭૪ માં તેઓ સુરત ખાતેની સંશોધન સંસ્થા સેન્ટર અને અનુઆધુનિકતાવાદ પર તેમનો અભ્યાસ છેલ્લે સુધી ચાલુ ફોર સોશ્યલ સ્ટડીઝમાં જોડાયા હતા. ત્યાં તેઓએ ૨૫ વર્ષ સેવા હતો. કરી. એક નિશ્ચિત સામાજીક ધ્યેયને કેન્દ્રમાં રાખી તેની | ડૉ. પુનાલેકર એક વડીલ અને સહકર્મી તરીકે મિલનસાર સંશોધનલક્ષી અને અન્ય વિદ્યાકીય પ્રવૃત્તિઓને આકાર આપવામાં નિખાલસ, અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. પોતે એક અને દિશા નિર્ધારણમાં તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે. વરિષ્ઠ ફેકલ્ટી સભ્ય હોવા છતાં કોઈ પણ સંશોધક કે કર્મચારી ભારતીય સંદર્ભમાં વિચારીએ તો પરિવર્તનનો અર્થ એ છે તેમને સહેલાઈથી મળી શકતા અને પોતાના પ્રશ્નો અંગે કે ગરીબી, બેરોજગારી, સામાજીક-આર્થિક વિષમતા અને માર્ગદર્શન મેળવી શકતા. ખેલજગતમાં પણ તેમને ભારે રસ હતો. શોષણના પડકારો તેમ જ સમસ્યાઓનો એની રીતે નિવેડો લાવવો તેઓ કેરમ, ટેબલટેનિસ જેવી રમતના પારંગત ખેલાડી હતા. જેથી તમામ શોષિત-વંચિત-દલિત સમૂહોની પરિસ્થિતિમાં ગુજરાત તેમ જ મહારાષ્ટ્રના જાણીતા સમાજશાસ્ત્રી પ્રો. આમૂલાગ્ર વિધેયાત્મક પરિવર્તન આવે. રાજકીય લોકતંત્રની સાથે એસ. પી. પુનાલેકરના દુઃખદ નિધનથી સમાજપરિવર્તન માટે અને સમાંતરે સામાજિક લોકતંત્રને સ્થાપિત કરવું. ડૉ. પ્રતિબદ્ધ અને સંવેદનશીલ અભ્યાસીની ભારે ખોટ પડી છે. પુનાલેકરના તમામ સંશોધનો અને અભ્યાસોમાં ઉપરોક્ત સમાજે સમગ્રપણે સમાજવિજ્ઞાનના ક્ષેત્રે સમાજ પરિવર્તન માટે પ્રતીતિકારક પુરાવાઓ મળે છે. પ્રો. આઈ. પી. દેસાઈના પ્રતિબદ્ધ એક બૌદ્ધિક અને બાહોશ અભ્યાસી ગુમાવ્યો છે. તેમની માર્ગદર્શન હેઠળ સુરતના “ઢોડિયા” સમાજ પર પી.એચ.ડી. તેર જેટલી કૃતિઓ, ૨૦૦ જેટલા લેખો અને પેપર્સ પ્રગટ થયેલા કર્યા બાદ તેમણે મુખ્યત્વે ગુજરાત તેમજ મહારાષ્ટ્રના છેવાડાના છે. (સંકલનકર્તા : ડૉ. સુમનબેન ચૌધરી) સમૂહને જ કેન્દ્રમાં રાખ્યા હતા. તેમણે આવરેલા વિષયોમાં ડ. અરવિંદ એમ. શાહ શિક્ષણ, આયોજન, આદિવાસીઓ, દલિતો, સ્ત્રીઓ, શ્રમિક, સમૂહો, બાળશ્રમ, વિકાસ, સામાજિક ન્યાય, ગરીબી, કલ્યાણ ડૉ. એ. એમ. શાહ-પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ યોજનાઓ, શ્રમસંગઠનો મુખ્ય હતા. સોશ્યાલોજી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમી ડૉ. અરવિંદ શાહ અને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy