SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૫૩ વર્તમાન બને છે ભૂતકાળ સંકલનકાર : નંદલાલભાઈ દેવલુક-ભાવનગર વિ.સં. ૨૦૫૩ માં શંખેશ્વર મહાતીર્થથી પ્રકાશિત પૂ. મહોદયસાગર ગણિવર્ય મ.સા.નું સુંદર પુસ્તક બહુરત્ના-વસુંધરા ભાગ ૧ થી ૪' અનેક અદ્ભુત દૃષ્ટાંતોની સાથે વાંચી આનંદાનુભૂતિ થઈ. તે પછી ભાગ૨ માં પ્રકાશિત દષ્ટાંત નં. ૧ ના દંપતી યુગલ વિશે વિશેષ માહિતી રૂબરૂ મુલાકાત કરી, ઉપરાંત અન્ય પાસેથી જાણી, મેળવી. સાહિત્ય સફરમાં નિઃસ્વાર્થ યોગદાન આપનાર જિનશાસન સેવાપ્રેમી પૂ. મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની સાંસારિક પ્રતિભાઓ વિશે જાણી ખૂબ આનંદ થયો. જો કે અનેક ગ્રંથોમાં તેઓશ્રીએ પોતાની સર્જન શક્તિ અને કસબી કલમનો પુણ્ય પરિચય કરાવી વિવિધ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. છતાંય માતાપિતા જેવા ગુરૂજન તથા ભવોપકારી ગુરવરો–દાદાગુરુવરોની પ્રતિ ઊંડા આદર-બહુમાન તથા ગુણાનુરાગી સ્વભાવને કારણે તેમને કેવી રીતે સહજમાં સુભગતાઓ સાંપડવા લાગી અને શક્તિઓનો વિકાસ થયો તેનો પુણ્ય પરિચય મારા પ્રસ્તુત ગ્રંથના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા તથા વાંચકવૃંદના પણ લાભાર્થે રજૂ કરવાની લાલચ રોકી નથી શકતો. તો ચાલો, સંક્ષેપમાં કંઈક અવનવું જાણીએ-માણીએ. આશા છે કે આવી સત્ય ઘટનાઓ પણ અનેકોની પ્રેરણાનું કારણ બનશે અથવા અનુમોદના કરી પુણ્ય કમાણી કરવાની તક મળશે. -સંપાદક શ્રાવક જતીનભાઈ શાંતિલાલ શાહનો પ્રસંગો બન્યા. નવ વરસની ઉંમરે જ નિબંધ-કાવ્યો તથા ગીત-સંગીત શક્તિનો વિકાસ થયો. તે પછી મહાત્મા સંક્ષિપ્ત પરિચય ગાંધીજીના આદર્શ વિચારોમાં સહમત થઈ તેમની 100 મી (૧) જન્મ (તા. ૬-૧૨-૧૯૫૬ ગુરૂવાર) મદ્રાસ જન્મજયંતિ નિમિત્તે હિન્દી કાવ્યો બનાવ્યાં. મેટ્રિક પૂર્વે જ શહેરમાં તથા ઉછેર અને અભ્યાસ ઝરિયા તથા મદ્રાસમાં, કૉલેજમાં ભણાવી શકાય તેવી અઘરી હિન્દી ભાષાનાં નાનાં વ્યાવહારિક અને વ્યાવસાયિક ભૂમિ બેંગ્લોર તથા દીક્ષાભૂમિ નાનાં કાવ્યો, તથા પરિવર્તન’ નામનું હિન્દી ઉપન્યાસ લખ્યું. પણ બેંગ્લોર, નાની ઉંમરમાં જ વૈરાગ્ય છતાંય વીસ વરસ સ્કૂલ લાઈફમાં ઝરિયામાં રહેતા ટાઈપીંગનો છ માસનો કોર્સ સુધી ગૃહસ્થ ધર્મના તાણાવાણા વચ્ચે બે વખત દીક્ષા માટે દોઢ માસમાં શીખ્યા, તે પછી મ્યુઝિકમાં ગીટાર, ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો, છતાંય વડીલોની કૃપાથી નાની– હારમોનિયમનો પ્રારંભિક અભ્યાસ પણ કર્યો. કુદરતે બક્ષેલ મોટી પ્રગતિઓ થતી રહી જે આ પ્રમાણે છે. મધુર કંઠમાં ગીત-સંગીતનો શોખ સારો વધ્યો. ચિત્રકલા ઉપર (૨) બચપણથી કિશોરાવસ્થા સુધી-નાની ઉંમરમાં પણ કુદરતી હાથ બેઠેલો, જેનો ઉપયોગ યુવાની વખતે પણ વિચારો ખૂબ આદર્શ, મિત્રો ઓછા, એકાંતપ્રિય સ્વભાવ સિદ્ધાચલજીનો ચિત્રપટ, વીતરાગની પ્રતિમા ઉપરાંત વિવિધ તથા રમત-ગમત કે બાળચેષ્ટાઓમાં ઓછો રસ હતો. સ્કૂલમાં ચિત્રો સાથે ૧૨૪૧૪ સાઈઝની વિશાળ રંગોળી કાઢવામાં થતો પણ પ્રથમ નંબરે પાસ થતા. ક્લાસમાં ૧૫ મો પાઠ ચાલતો રહ્યો. સ્કૂલ લાઈફમાં પણ નૈતિક સિદ્ધાંતોનો પૂર્ણ પક્ષ રાખી હોય તો તે વખતે તેમનો વસમો પાઠ ઘેર બેઠા તૈયાર હોય ગણિત-ભૂગોળમાં વિશેષ પ્રગતિ સાધી. તેથી જ કૉલેજ તેવું થતું. ક્યારેક પરીક્ષકોને શંકા જાગતી કે ચોરી કરી લાઈફમાં અંકશાસ્ત્ર અને ઓડિટનો અભ્યાસ સફળતાપૂર્વક પ્રશ્નોત્તર લખ્યા છે કારણ કે અક્ષરશઃ પુસ્તકનું લખાણ મળતું, કર્યો, જેનો પૂરતો ઉપયોગ વ્યાવસાયિક ક્ષેત્રમાં કર્યો. ત્યારે ફરી મૌખિક તે જ વાત રજૂ કરી સાબિતીઓ આપવાના કિશોરાવસ્થામાં ક્રિકેટ, રેસ, હોમ-ગેઈમ્સનો શોખ હતો, Jain Education Intermational www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education Intemational For Private & Personal Use Only
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy