SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ પથ પ્રદર્શક ચિત્રકલા, ચિત્રશિક્ષણ અને કાવ્યકલાની ત્રિવેણી ચિત્રસાધના, ફોટોગ્રાફી ઉપરાંત સાહિત્યસાધના, કાવ્ય, લઘુકથા, લલિત નિબંધ, વ. અને નાટય પ્રવૃત્તિ તેમના શોખના અન્ય વિષયો સ્વ. શ્રી ગિરીન જોષી ગણાય. જરૂર પડયે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના નાટકોમાં મેઇકપ કરી દેતા. ‘સંવેદન, વાતાવરણ અને મન સાથે ચિત્ર-વિચિત્ર રીતે સમાધાન સતત ૧૪ વર્ષ સુધી આ સેવા તેમણે આપેલી. તેમણે સૌરાષ્ટ્ર યુનિ.ના કે વિચાર રજૂ કરવાનો પ્રયત્ન એટલે મારે મન યુવક મહોત્સવોમાં વર્ષો સુધી કાવ્ય અને ચિત્રકળા વિષયમાં નિર્ણાયક કલા.' તરીકે સેવા આપી હતી. આવી માન્યતા ધરાવનાર કવિ-કલાકાર ચિત્રપ્રદર્શનો ભલે ઓછા કર્યા હશે, પણ ગિરીનભાઇએ પોતાના - કલાશિક્ષક એટલે જામનગરના - કલા શિક્ષણથી ગુજરાતને સારા કલાકારો જરૂર આપ્યા છે. જાણીતા શ્રી ગિરીનભાઇ જોષી કલાકાર શ્રી નાગજીભાઇ ચૌહાણ તેમના એકવખતના વિદ્યાર્થી રહી તા. ૬ સપ્ટે. ૧૯૨૮માં જૂનાગઢ ખાતે ચૂકયા છે. રંગ અને પીંછી કરતા કલમ અને કાગળ તેમને પછીથી વધુ તેમનો જન્મ. અભ્યાસ મેટ્રીક સુધી. ફાવી ગયા હતા. ૧૯૭૦માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ફિંગરપ્રિન્ટ' ચિત્રકલાના શોખે રાજકોટના કલાકાર સ્વ. પ્રકટ થયો ત્યારથી ૨૦OOમાં પ્રકટ થયેલ સંગ્રહ “અને’ સુધીમાં તેમણે સનતભાઇ ઠાકર, રાજકમલ સુડિયોવાળા સ્વ. દિનુભાઇ રાવલ અને સાત જેટલાં કાવ્ય સંગ્રહો આપેલાં. સ્વ. લાલજીભાઈ ચૌહાણના સંપર્કમાં આવ્યા. કલાસાધના આરંભી ગિરીન જોષીના કાવ્યસંગ્રહો હિંદી, અર્ધમાગધી, ભોજપુરી, બાહ્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા જઇ ૧૯૬૭માં પેઇન્ટીંગમાં જી.ડી. સંસ્કૃત, ઉર્દુ અને સિંધી ભાષામાં અનુવાદિત - પ્રકાશિત થયાં છે. આર્ટ થયા, જેતપુરની કમરીબાઇ હાઇસ્કૂલમાંથી કલાશિક્ષક તરીકેની જામનગરની સાહિત્યિક સંસ્થા ‘રંગપથ'ના પ્રમુખ તરીકે તેઓ આજીવન કારકિર્દી આરંભી. અઢી વર્ષ પછી એકાદ વર્ષ રાજકોટની કરણસિંહજી સક્રિય રહ્યા હતા. તેમનું મિત્રવર્તુળ બહોળું હતું. તેઓ કહેતા કે - હાઇસ્કૂલમાં કામ કર્યું. અને પછી જામનગરમાં નવાનગર હાઇસ્કૂલમાં ‘કલાસર્જન માટે ચોક્કસ સમય કે મૂડ કરતાં સંવેદનાની અનુભૂતિ ચિત્રશિક્ષક બન્યા. કુલ ૩૯ વર્ષ સેવા આપી. ૩૧ ડિસેમ્બર ૧૯૮૫માં જ મહત્ત્વની છે. આ અનુભૂતિને પછી શબ્દરૂપ આપવું કે ચિત્રરૂપ આપવું પોતે નિવૃત્ત થયા. - તે ફકત ઉપકરણોનો વ્યાયામ છે! અલબત્ત, કૃતિ સર્જકની સાથોસાથ દરમિયાન જામનગરમાં ‘સાધના સૂડિયો' સ્થાપી વ્યાવસાયિક ભાવકને પણ સ્પર્શતી હોય તેવી બને તે ઇચ્છનીય ખરૂં.' ફોટોગ્રાફી શરૂ કરેલી, વ્યવસાયની સાથોસાથ ફૂરસદમાં પેઇન્ટીંગની નજરે પડતા સૌંદર્યને શબ્દો વડે કાવ્ય રૂપે કે રંગ-રેખા વડે ચિત્રરૂપે સાધના પણ કરતા રહ્યા. ગિરીનભાઇની ચિત્રસાધના કોઇ નિશ્ચિત શૈલી રજૂ કરીને સંવેદના અને અનુભૂતિને સર્જનમાં પલટાવનાર આ કવિકે આકાર-રંગ-રેખામાં બંધાઇ નથી. ચારે બાજુ ખુલ્લા રંગમંચ પર ચિત્રકારનું તા. ૯ જૂન ૨૦૦૨માં જામનગર ખાતે અવસાન થયું. ભજવાતા નાટકોની જેમ એક શાંત વહેતી તેમના ચિત્રો ચારે બાજુથી નદી જેવો તેમનો નિહાળી શકાય. તેમની કલાપ્રવાહ ચિત્રો અને રજૂઆત મોટાભાગે કાવ્યરૂપી બે કિનારા વચ્ચે એસ્ટ્રેકટ' રહી છે, વહેતો રહ્યો. આ ફીગરેટીવ વર્ક બહુ ઓછું, પ્રવાહમાંથી આચમન હોય તો પણ ડિસ્ટોર્શન ઝીલીને અનેક કરેલું. રાજકોટમાં યોજાતા| કલાર્થીઓ એ પોતાને કલાપ્રદર્શનો તથા ગુજરાત ‘શિક્ષીત’ અને ‘દિલીત' રાજય કલા પ્રદર્શનોમાં કર્યા છે, તે નહીં ભૂલાય. તેમના ચિત્રો પ્રદર્શિત થયા ‘ગમતું મળે' તેનો છે. તેમના ચિત્રોનોવનમેન ‘ગુલાલ' કરતાં બહુ શો જામનગરમાં જુનિયર ઓછાંને ફાવે છે. સ્વ. શ્રી જેસીઝ સંસ્થાએ યોજયો ગિરીન જોષી તે સૂર મિલન (તૈલરંગી સંયોજન) થોડાઓમાંના એક હતાં. હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy