SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ પણ પ્રદર્શક રમણીય કોલાજ અને નિરાડંબરી દ્રશ્યચિત્ર સર્જક થયેલા. તેમના ચિત્રોકોલાજ હોય, જલરંગી દ્રશ્ય ચિત્ર હોય, સ્ટીલ લાઇફ હોય કે માનવપાત્ર-દરેકમાં સ્પેસ (અવકાશ)નું આગવું મહત્ત્વ હોય છે. શ્રી વિનોદ શાહ ચિત્રની પરિભાષામાં કળાની પ્રયુકિત તરીકે અવકાશનો ઉપયોગ સૂચન હું ઘરના આંતરિક દર્શન કે સ્ટીલલાઇફને વારંવાર રજૂ કરું છું પણ અને સંકેત માટે અવારનવાર થતો જોવા મળે છે. તેમણે વિવિધ માધ્યમમાં મને દ્રશ્યચિત્રો વધુ ગમે છે. સ્થળ પર પ્રથમ કામ કર્યું છે. વિનોદ શાહની ચિત્રણા પધ્ધતિ લઘુચિત્રશૈલી સાથે દૂરનો જળરંગી સ્કેચ તૈયાર કર્યા પછી તેને કેનવાસ સંબંધ સ્થાપિત કરી શકે તેવી રહી છે. પર સાદગીપૂર્ણ રીતે રજૂ કરું છું. મોટાભાગે હું તેમની કારકિર્દીમાં ૧૮ થી પણ વધુ વનમેન શો, જેમાં કેવળ કચ્છ કે જેસલમેર જેવા વેરાન પ્રદેશો પસંદ કરું મુંબઇના જ ૧૨ (૧૯૬૦ થી ૯૪), સિંગાપુર ( છું. જોકે મારી શૈલી ક્રમશઃ બદલાતી રહી છે.' (૧૯૭૨), બ્રિટીશ કાઉન્સીલ મુંબઇ યોજીત (૧૯૮૪), લંડન અને ચિત્રના વિષય, રજૂઆત અને શૈલી એડીનબર્ગ (૧૯૮૮), હેરો આર્ટ સેન્ટર એન્ડ મંદિર રેસ્ટોરન્ટ-લંડન વિષેનું આ મંતવ્ય વ્યકત કરે છે વડોદરાના (૧૯૯૧) સાનફ્રાંસિસ્કો અને ઓસ્ટીન (૧૯૯૫), અમદાવાદ ૧૯૯૭) કલાકાર - વગેરેનો સમાવેશ થાય છે. શ્રી વિનોદભાઇ શાહ | વિનોદભાઇને અનેક સન્માન મળેલા છે. જેમાં હૈદ્રાબાદ આર્ટ તા. ૨૩ સપ્ટે. ૧૯૩૪માં રાજકોટમાં તેમનો જન્મ. વડોદરા મ. સોસાયટીનો સુવર્ણચંદ્રક (૧૯૬૪), ચિત્ર કમ્પોજીસન-એ' માટે નેશનલ સ. યુનિ. અંતર્ગત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં પ્રો. બેન્દ્ર જેવા એવોર્ડ (૧૯૬૮) ઉપરાંત કાલીદાસ સમારોહ- ઉજજૈન (૧૯૬૦, ૧, કલાસ્વામીના માર્ગદર્શનમાં અભ્યાસ કરી ૧૯૬૧માં તેમણે પેઇન્ટીંગમાં ૩), બોમ્બે આર્ટ સોસાયટી - રજત મેડલ (૧૯૫૯, ૧) અને કાંસ્ય એમ. એ. (ફાઈન)ની પદવી મેળવી છે. માતૃસંસ્થામાં જ કલા અધ્યાપક ચંદ્રક (૧૯૬૨, ૬૩) આઇફેકસ નવી દિલ્હી (૧૯૬૨, ૩, ૭૭, ૮૬) તરીકે જોડાયા. ક્રમશઃ રીડર અને છેલ્લે પેઇન્ટીંગ વિભાગના વડાના અને ગુજરાત રા. લલિત કલા અકાદમી (૧૯૬૫, ૭૫, ૭૯, ૮૬) સ્થાને પહોંચીને વિનોદભાઈ ૧૯૯૪માં નિવૃત્ત થયા છે. વગેરે મળી લગભગ ૧૮ ઉપરાંત એવોર્ડઝ પ્રાપ્ત થયાં છે. વિનોદ શાહ સતત પ્રયોગશીલ - સર્જનશીલ કલાકાર રહ્યા છે. ઓલ ઇન્ડિયા મ્યુરલ પેઇન્ટીંગ પ્રતિયોગીતામાં ઇનામ મેળવનાર કલા અધ્યાપન અને કલાસર્જન - બન્ને ક્ષેત્રે તેમણે સમતુલા જાળવી વિનોદ શાહે પાર્લામેન્ટહાઉસ-નવી દિલ્હી માટે મ્યુરલ (ભીંતચિત્ર) કરી રાખી છે. રજાઓમાં રાજસ્થાન કે મધ્યપ્રદેશની ભૂમિ ખૂંદવા અને આપ્યું છે. પેરિસ બાયોનેલ (૧૯૬૯) અને ૬ઠ્ઠા ત્રિનાલ (૧૯૮૬)માં તાજગીસભર વાતાવરણને કેનવાસ તેમની કૃતિ પસંદગી પામી હતી. છઠ્ઠા પર ઉતારવા નીકળી પડતા. વિનોદ બાયોનેલ ઓફ એશિયન આર્ટમાં શાહના પ્રદર્શનો દર એકાંતરા વર્ષે કમિશનર તરીકે તેઓ આમંત્રિત થયા મુંબઇમાં યોજાતા રહ્યા છે. ૧૯૬૦ હતા. વિવિધ સંસ્થા, અકાદમીઓ થી ૧૯૯૪ સુધીમાં એકલા મુંબઇમાં તથા ખાનગીસંગ્રહોમાં તેમની કૃતિઓ જ તેમના ચિત્રોના ૧૨ જેટલા જળવાઇ છે. વનમેનશો યોજાઇ ચૂકયા છે. આવી યશસ્વી, અને સુદીર્ઘ વિષય, માધ્યમ અને શૈલીની કારકિર્દી ધરાવતા વિનોદભાઇ શાહને દ્રષ્ટિએ વિનોદ શાહ સતત ગુજરાત રાજય લલિત કલા અકાદમી પરિવર્તનશીલ રહ્યા છે. ૧૯૬૭ દ્વારા વર્ષ ૧૯૯૬-૯૭ માટેના ગૌરવ૬૮ના ગાળામાં તેઓ કાષ્ઠપરપતરૂં, પુરસ્કારથી સન્માનિત કરાયા છે. રેતી અને રંગોનો પ્રયોગ કરી સર્જન આંતરરાષ્ટ્રીય કલાક્ષેત્રે તેમણે કરતા. તેમણે આ રીતે સર્જેલા ગુજરાતનું (અને રાજકોટનું) નામ “ગણેશ” અને સૌરાષ્ટ્રના પાળિયા ગૌરવાન્વિત કર્યું છે. પરથી પ્રેરિત થઈને સલા કોલાજ * સંદર્ભ - સૌજન્ય : ચિત્રો સુંદર કૃતિઓ તરીકે જાણીતા ૧, લલિત કલા સ્મરણિકા - લે. ડૉ. સુરેશ શેઠ. ૨. ધર્મયુગ - લે. મનમોહન થયેલા. તે “ધર્મયુગમાં પણ પ્રકટ ગણેશ - “કોલાજ’ - (ધર્મયુગમાંથી સાભાર) સરલ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy