SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ દ૬૨ પથપ્રદર્શક શ્રી હરગોવનદાસ પ્રભુદાસ સર્વિચાર પરિવાર આંખની વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો તેમ જ સારાહોસ્પિટલ, શિક્ષણક્ષેત્રે ઉવારસદમાં સદ્વિચાર પરિવાર વિકલાંગ નરસા પ્રસંગોને અવનવા વિચારોથી મઢી લઈ નવું રૂપ પુનર્વાસ કેન્દ્ર અને જોધપુર ટેકરે, માનવીમાં ઉદાત્ત ભાવો જાગૃત આપવાની આગવી હૈયાસૂઝ શ્રી હરિભાઈ ધરાવે છે. કહો કે, કરવા માટેની સમર્પણ વિદ્યાપીઠની સ્થાપના કરી છે. નેત્ર તેઓ નવીન નવીન વિચારોના “જનરેટર' સમા છે. પોતાના ઇસ્પિતાલમાં આંખના દર્દીઓને રહેવા-જમવાની તેમ જ નવીન વિચારોથી સેવાના ક્ષેત્રોમાં પણ જરૂરિયાતમંદોને, ઓપરેશન તથા દવાની સવલતો વિના મૂલ્ય આપવામાં આવે છે. પીડિતોને આર્થિક, શૈક્ષણિક કે ઔષધીય સહાય આપવા ઉપરાંત, વિકલાંગ પુનર્વાસ કેન્દ્રમાં ૨૨૫ જેટલા વિકલાંગ વિદ્યાર્થીઓ ભાવ-સિંચનના મૌલિક પ્રયોગો દ્વારા તેમણે પોતાનું એક શિક્ષણ તથા ઔદ્યોગિક તાલીમ લઈ રહ્યા છે. તેમના રહેવા- આગવું, અનોખું પ્રદાન કર્યું છે. કુદરતી કે માનવસર્જિત જમવાનો, શિક્ષણ–તાલીમ વગેરેનો સર્વ ખર્ચ સંસ્થા જ ભોગવે આફતોના ભોગ બનેલાઓને આવશ્યક વિવિધ પ્રકારની છે. સમર્પણ વિદ્યાપીઠમાં પ્રેરક પ્રવચનો, શિબિરો વગેરેનું સામગ્રીની સહાય પહોંચાડતી વેળાએ તેઓ આ લાભાર્થીઓમાં આયોજન થાય છે. ‘પ્રતિદાનની ભાવના જગાડતાં કહે છે કે ‘તમારી આફતના આમ, સદ્વિચારના પ્રચાર-પ્રસાર માટે હરિભાઈએ સમયે તમને સમાજે સહાય કરી છે તો એ રીતે તમે પણ માત્ર લેખનકાર્ય ઉપર જ આધાર નથી રાખ્યો. ઉપર જણાવ્યું ભવિષ્યમાં સમાજની આફત વેળાએ સમાજને સહાયરૂપ થવાનો તેમ “આફતને અવસર’માં પલટવાના, અન્યાયકર્તાના હૃદયના સંકલ્પ કરો.’ મોરબી અને અન્ય સ્થળોએ આવાં ‘પ્રતિદાન'રૂપે તાર ઝણઝણાવીને તેના હૃદયમાં પરિવર્તન લાવી, અન્યાય કર્યા પાછળથી થયેલાં કાર્યો જોઈ ધન્યતાનો અનુભવ થાય છે. હોય તેના કુટુંબીજનોને યથાશક્તિ મદદ કરવાની અથવા તો સવિચાર પરિવારે અનેક ક્ષેત્રે નિષ્ઠાભરી સેવા દ્વારા સુધારી શકાય તેવા અન્યાયને સુધારી લેવાની પ્રેરણા આપ્યાના સમાજમાં અને સરકારમાં આગવી પ્રતિભા પ્રાપ્ત કરી છે. અનેક પ્રસંગો હરિભાઈએ ચરિતાર્થ કર્યા છે. ઉપરાંત, સ્વ. પૂ. દુષ્કાળ, પૂર, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે ડોંગરેજી મહારાજ, પૂ. વૈરાગી બાબા, પૂ. સ્વામી સત્યમિત્રા- પીડિતોની વહારે ધાવામાં સંસ્થા સૌપ્રથમ રહી છે. આફતગ્રસ્તોને નિંદજી, પૂ. સ્વામી સચ્ચિદાનંદજી, પૂ. સ્વામી તદ્રુપાનંદજી, પૂ. ખોરાક, કપડાં, ધાબળા, ઘરવખરી વગેરે વહેંચીને અને મકાન સ્વામી વિદિતાત્માનંદજી, પૂ. મોરારિબાપુ, પૂ. રમેશભાઈ ગુમાવનારાઓને મકાન સુદ્ધાં બંધાવી આપીને તેમણે દુઃખિયાનાં ઓઝા, પૂ. સંધ્યાબહેન ત્રિવેદી વિ. સંતો-મહાત્માઓની કથાઓ કાળજાં ઠાર્યા છે. બિહાર કે ગુજરાતનો દુષ્કાળ હોય, મોરબીના કે પ્રવચન-શ્રેણીઓ અમદાવાદ, મુંબઈ, વડોદરા, અંબાજી, મચ્છુ-બંધની દુર્ઘટના હોય, આંધ્રપ્રદેશ કે ગુજરાતનું વાવાઝોડું બદરીનાથ, શુકતાલ વિ. સ્થળોએ ગોઠવી, સમાજમાં સદ્- હોય, ઉત્તરપ્રદેશ કે ગુજરાતની પૂર-હોનારત હોય કે પછી વિચારોનો ફેલાવો થાય, તેમ જ માનવીઓ પવિત્ર, પ્રભુમય હિમાલયમાં ખડકો ધસી પડવાથી સર્જાયેલ હોનારત હોય, જીવન જીવવા પ્રેરાય એ માટે અવિરત પ્રયાસો કર્યા છે. સવિચાર પરિવારના કાર્યકરો રાહતકાર્ય માટે, હરિભાઈની આમ, સંસ્થાએ માનવજીવનને સ્પર્શતાં અનેકવિધ આગેવાની હેઠળ પહોંચી જ જતા હોય છે. પાસાંના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે, જે શ્રી હરિભાઈના માનવસર્જિત હોનારતો જેવી કે કોમી રમખાણો, સંવેદનશીલ હૃદય અને અવનવા વિચારો ઉપજાવતી તેમની મહાગુજરાત કે નવનિર્માણ આંદોલનો, અનામત-સંઘર્ષ, પ્લેગનો બુદ્ધિને કારણે શક્ય બન્યું છે. એક જ સંસ્થા આટઆટલા વાવર, વાહન અકસ્માત વગેરે સમયે હૉસ્પિટલોમાં ઘાયલોને પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરવા શક્તિમાન થાય એ ખરેખર દવા-દારૂ અને આર્થિક સહાય આપવાની, તથા સંચારબંધીના નવાઈ ઉપજાવે તેવી બીના છે. તેની પાછળ હરિભાઈનું આત્મ- સમયમાં દર્દીઓને, પ્રસૂતાઓને હૉસ્પિટલ, ટ્રેન–બસના સમર્પણ કામ કરી રહ્યું છે. દિવાળી જેવા શુભ પ્રસંગોએ મુસાફરોને સ્ટેશનથી પોતપોતાના ઘરે, વરરાજા-જાનૈયાઓને શુભેચ્છા કાર્ડને બદલે, કાયમ માટે ઘરમાં સંગ્રહી શકાય તેવી લગ્નસ્થળે કે સ્નેહીના (અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવા નાની, ખિસ્સાકદની ‘અમૃતબિંદુનામની પુસ્તિકા (પ્યાલા) દ્વારા ઇચ્છતા) ડાઘુઓને સ્મશાનગૃહ પહોંચાડવાની સેવા સંસ્થા મનન કરવા યોગ્ય વિચારોની વાનગી છેલ્લાં ૪૭ વર્ષોથી સંસ્થા અવિરત બજાવે છે. તરફથી પીરસાતી આવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy